કી ! % ર | સુંબઇના સુપ્રસિદ્ધ ડૉન સર ભાલચંદ્ર કૃષ્ણુ ભાટવડેકર નાઇટ એસણે આ ગ્રંથ વિષે આપેલો અભિપ્રાય* 1011037, 1)€€૯111€1 17 1906 1૬ જ્ાં₹૯૩ 11૯ ૪૯૧૬ [૯501૯ 10 ૯505 1૦ દલ 15% લાલા ૦ દાલ બપંદત્લધ ૪0૦11 પલા 8) 11. અ જ. પજા લાડ તત ડૌળાંડ ૦4 દલ 1101૫11ત્ાંળડ વ્રત 1037 ૬૦ 1૦૦૦૪1127૯ ઉ1લળ1. દ. 7895 તડ 10 1ાંડ ૦પિબંદ્ા ૦૨૪8લંઇ ડદતીલત દાલ [1115 દતે 1૯15 ૦ ઉપ] દ્વ કતા11તદ્વલે [01 10010 દતા ત્ર વપતા ૯1 ૦4 દ ૦૦00115 તવ ઊદ્ષડ ૦૦0011 પલત 10 [040૯1 115 ૦5૯૫૫010115. 1 1પ ૪૦1૯ (110૫૪1 વ છુ(૯દ૯# [૦૫0% ૦4 દલ 37041 ત્રાવ તા છદ £૦ 5૧) 01 1 સી ૯ 4 ૫૯1 ૫104016 દ્રતતાંપં૦તત £૦ ઉ]%દ0 ડવંલાધં1લ0 1૯11૯. 5૫16 1ત11૪1૫૮૪૬૦ 15 ૯૧5) દ્વ ત્ર્તત્રઝલલ ૬૦ પ૯ પ૫૪તા1ઇડ બં ધટ €૦પ॥ઇ17. 1 પડ 115 3૪૦11૮ પ1 ૯ ત ડત્રાણતદ્રતલ 3૦11૬ ૦0 11॥ઉૌંત્રળ 301419 ત્તે છળ 0ર જલ- 1લલ્લંપ્લલ 0) પલ [૫10. 481./1,€1043321₹& 41151136. -ટ્ડડટડટડટડટડકટ#ટટ5દડઞક3-- સુપ્રસિદ્ધ વનસ્પતિશાસ્રન્ન ડૉક્ટર કર્નલ ફાન્હાબા રણુછોડટાસ ફીકર એમણે આ ગ્રંથ વિષે આપેલો અભિપ્રાય. આ ઈમ ક2 ઝગ શઇ ૪0૪૫૪૫ કુ)... 1 110€ 111001 [01૯૯51 114 514૪ ધાત ઇ1૯ €૫]%દત0ં ૪૪૦41 પતદલા 03 11) ૯૩૯૯1૯ હંલાતે 11. 2731:511દ ઊલ લ] તલે તલાલ વતદ્વતિશાલઃ વરછારુંગશરની ગણીવુટી, તેની પરીક્ષ અસે ઝવયોમ 15 દ 0૯13 18પલ1૯ડપંત્ર૪, 1૯દતાલતે, તત પડલા ૦01૯. 1 15 દાટ (લ્ડંદ 0 પૌલ ડધપર્તે% દ્વસત ૦5૯1001 ૦ તદ-11€ 101 ૦૫૯૬ ત વૃપદ્રત૯ ૦ ત્ર ૦૯1૬૫1) પાંધા1ળ 1137 [૯૫૩5૦૩દ્ા 1107લ્તંફલ. ડ1£. 7ત31811ત 1ડ ૪ ્ી-વૂપતી॥લત £૦ ૪દલ ડલ] ૪૦1 પદા તક્લતંદ 10 ઊડા વાતે [1001 1૦ પ૯ (#૯દ્ર્વલ₹. 1 1 164 પ્લલર્લ ૦ 10€ 2) 11. ઝત) દ1દાંડ1 ત 11ળાડરલા વ ૪૦૦૧ [૦૯૫૦ બ દાલ 3૪૦1: તત 1 ત ડપ1લ (તદ (1૯ ર્ંત્ર)૦૯દલ ત્વાળતં 1ત્વાતલતે [0107૨૯ દ્વર્રતં 10110ત૦0ં0॥ 1૯ 15 ધા જા ૩૯ ઊજા પડલા ૬૦ દાટ ઉપ]ંતત્દઉ ડદપતંટાદ ૦ 801413. 1૯ 10૪0૪૯ 15 €&5) ૨1૯, ત્વતં તઇ॥તલ્ઉંપ્ટ વ્વ તંર11) 10ધ૯15[9૯૪ડ૯ર્લ પધા ડ[૯૦ંદ્રા-૦૦ લત ૪૦૯તંડ 1૪ બપ]ંપ્ત્રધં તાત ડત્વડા:દ 00 લાવેલ (પટ ॥1લહા11જ ૦ ધાણા 300ાાંલલા ધલાાડ તતતી] 14101૯ દરણરત 101 તાપિટપાંદ £€૦ ૯1110110૯1. 1 ધાડા ધાતા ઊંડ 0૦18 ૯ [0ડીલ્ત પતો 116૯61 11 દલ €11૦૦૫1૪૯111૯111 1 તંટડ૯117૯૩, “€5[૯૯૦ંદ્1)7 11101૪ (105૯ ડઇપતંલપઇડ ૦4 1ઊલતીંત્રાળ ॥1લ૯તાલ1લ૯ ૫૪10 101૯1૯51 દાલા0ડલા(૯ડ 14 ઊલ ડાઇ) ૦4 1તીંતાળ 30111), દલ (1૦૩૯ ૫૪10 ૪7111 ર ૦ પધ્1ટ૯ 1ર ૩11ઇડ 101 (1૯ «લલ ૦4 ઊ111 તા ડાર. 1 શરડ દાલ ૪૦1 ૯૫૯૫) ૭૫૦૦૯55, 11051 ૦૦:વૉંદ્રા). 10111043, ] £. 1, 111૫141૨. 7, 1,. 5, 50 10૯0૯110૯1 1906. 1/8. દંબાલાં. 1. [॥1. 5, (૨પ) આયચુર્વેદવિશારદ વેધવર ડૉકટર પોપટ પ્રભુરાસ એલ, એમ. એસ. અને સુંબઈના જે. પી. એમણે આ ગ્રંથ વિષે આપેલે! અભિપ્રાય. *નનન્૪#ઝ૭ઝ%-%#૬૧૪૬%%#૪%% ખરડાની જહીખુટ્ટીનું પુસ્તક તેમના કર્તા રા. રા. જયકૃષ્ણુ ઇન્દ્ર તરફથી મતે વાંચવા માટે આપ- વામાં આવ્યું હતું. રે રા, જયકૃષ્ણુ ઇદ્રજીએ પોરબંદર સ્ટેટમાં તોકરી લીધા પહેલાં વનસ્પતિશ્ચાસ્રતેો બહુ ઉંચા પ્રકારનો અભ્યાસ સ્વર્ગવાસી પંડિત ભગવાનલાલ ઇ-્દ્રજ તથા સ્વર્ગવાસી ડાક્ટર સખારામ અર્જુનના સહવાસમાં રહી કર્યો હતો. પોરબંદરમાં મીન લેલીના એડમિનિસ્ટ્રેશન વખતે તેમનાં એજ ઉંચાં ત્તાન ખાતર તેમતે કયુરેટરની જગ્યા આપવામાં આવી હતી. આ ઉપરથી પોતાનો અભ્યાસ વધારવાની અતે ખાસ કરી પોરબંદરના બરડા ડુંગરની વતસ્પતિના એક મિત્ર જેવા સહવાસી થવાની તક તેમતે પૂર્ણ રીતે મળી હતી. તેમતું પુસ્તક એવી જાતનું ગુજરાતી ભાષામાં પહેલવહેલું જ છે. વનસ્પતિની રચના, વર્ગો અને ઇન્દ્રિય- વિજ્ઞાન વિષે પરિપૂર્ણ રીતે લખ્યા પછી તેઓએ બરડા ડુંગરની વનસ્પતિઓ વિષે લંબાણુથી તેમની ઓળખ હિદુસ્થાનમાં તેમની બીજે ઠેકાણે થતી ઉત્પતિ, તેમના ગુણુદોષ, ઔષધી તરિકે તેમતા ઉપયોગ એ વિષે બહુ સારી રીતે વિવેચન કર્કું છે. આ પુસ્તક પ્રજાતે અતિ ઉપયોગી છે. અતે ખાસ કરીને વનસ્પતિશાસ્ત્રના અભ્યાસીઓને તથા ડાક્ટર અને વૈઘોને ખાસ ઉપયેગતું છે. હું આ પુસ્તકતે લાયક યશ તેમના કર્તાતે મળે એવું અંતઃકરણુથી પચ્છું છું અને આ પુસ્તકદ્દારા જન સમૂહુની તેમણે બજાવેલી સેવા માટે તેમતે અભિ- નંદન આપું છું. * ૩. અનંતવાડી ડાક ૨ ઈએ: પોપટ પ્રભુરામ* 5301. --:0:-- £& ૬૦10218118 51૫10 €0૦]101૨1301371451૫18 4&0€0€0૦ઇડ પ 0૦૪ 1015 1: 1. ૦01રક્ 012 854 1ર124. 1૪1૦૫૦૫1411 (31814317412) “----૯$) : ૦ : ઉ2૩- ટે 1 તકજણાર 18૪71ારાડળણતપપક 1૫ાઝારક11, ડિ 741 ૯૫૨4101 ૦#ઇ £₹૦-૨૪૩૧૩ 458312 ૦51૨121845 (20૦૨૩43280૨ ૩૧1&1 8 ) -------------------------- 111251 1001110૫ €011085 1000, ર 22702822268222282 28 222888222-2-8 22228 શક (!00૨&12૬૧ 1૫211 ૧/૦:ર॥૮ 8014.1૯. ૬244912૫ ભઇ: 21831૫88 51૫ 118 “' ઉઇઝડ1૨૩41 '' ૪1૨1831૫180 21૨1355૩, &. 2. 1910. 5૭410૧41 1960, -“૪-ઝ”કઇ”-ઇ”-ઇ”-”ક"#”-ઇ”૪*ઇ”જ”ક”૪”ઝ” 81રદ1€3: 1રેડ, 10. “૬11 15 1૩1૯ દ5111 1૦ 1010 11 [141115, 1001 1116 1511 10 (1૯ ૩[21૯દ્રતાતજ લ૯લ્વંવ્રઇ, 4001 પલ છાત્ર [વંત ૦1 [21115 10૦ 110 110101 11ત1 ડ1ત્રાં1લા1 1ધડ ડાલા.” ( 7/7/£& 27/૮7. » ( રલ્છાંડધ્લત્્લ્વૈ પ્તંલા દ1૯ ૪1૯55 4૮2% ૦4 1867. ) 3૭.૬. ય 2 કે ક્ડ્- ક્ષ-૦૬*2ડ& 2૬ *2$ ૨2૬ *5૩ * 2 જ શ્ર દિ તજ 5૮5 25 “૦૯૮45 “્કઝ્્ડ્ ન 5 “ત પ#રર્ઝરડતર૯ર૩૬૨૦૩૨ ઝર ૩૯૨૩૯૨ ૩૨સ૯રરર૩૪ર૩૮ર૮ ॥ શ્રી।! જ ટટ ક સ હ રે 22068 અ *્શ્ડ્કક વનતશ્પલિશાણ "આન્ક્ઝૂક્ક્ડૂ- કાહિયાવાડન! ૭૬ ૦૦ 2/૭4 ની ગફીયુટી તેની પરીક્ષા અને ઉપયોગ, વર છુંમર -ટહ્્લ્ઝ્ઉક્છ્ઝ્ર-- કત ર ઝે સજ મા સ દક (ફટટઇ લખનાર્‌ ઠાકર જયકૃષ્ણુ ઈંદ્રજ માજી કંયુરેટર ઓંક્‌ ફેારેસ્ટ્સ એન્ડ ગાર્ડન્સ. ફ્*£ડ૦5૬*5૬ * 5૬ £૬ ૭ 5 & ૬ ઉ રર મુ લસ્ટ ત્ર ૬27૨ ૩૮૨૬૩૯૨૩૯૦૩૬૨૪૩૬૨૦૩૬૨૩ ં ઝત ઝે નન જા ણે ૭ *[ [૭ * જ્ક્કક() [૬૬ ્્સ્ત્ઝ્્ત્સ્્સ્ત્સઝ્્ત્ત્ત્સડ જ રક પોરબંદર ક મ્રત ૬૨૦૦૦ સુંબઈ: ધી “ગુજરાતી ” પ્રિન્ટીંગ પ્રેસમાં છપાવ્યું. સંવત ૨૯૬૬. ઈ૦ સ૦ ૬૯૬૨૬૦. ડડ 2૦૬૦૭૦5૩ ૦% ૦5૬ ૦5૬ ૬ ૭ £ & 4૬ & ૬૬ 4 £૬ ૭ % ર ડકઝકકક્ક્ક૬55૫૬5૬5૬2૯૦૭૯૬2૯૭૭૬૬ 5૬૬ ન ઝટ દર ૮૦૬૮૨૩૮૨ ૩૬૨૩૬૨૬૩૮૦૬૩૬૦૩૬૨૬૩૮૨૩૮૨૬૩૬૨૬૩૬૨૩૬૨૩૬૨૦૩૬૨૩? રાઇ ક «૪2૯૬ 2૮૪ ૩૮૬ ૩૯૨ ૩૪૨૩૪૨૩૪૯૨૩૮૨૩૬૨ ૩૯૨-૩૯૨૬ ૯૨-૯૨૪-૯૨ ક કિમત રૃપિઆ ૧૦. ઘમ નિ ની ડડ સઝ લ્નિક્બ્ઝિ ૯ | (૯% કહે હક સિ ર6 ૭5૬૭4૬૭૨ & 5૨ & ૨ & %૨ ૨ 5૨ ૭ 7૬ ક 7૨ & 2૪) ૬ ૭ 2૨ & 7૨ ૭ % જ રૂ જ દિ ઘરોપવારાય ૧જસ્તિ રકા! “ લગ ઝવાઇશ્છાણિ | પત્ર વુષ્વ જજ સૂછસો ॥ અરશિ નિરસ નરસા | તે તશ્વર પ્રત ઝમતમે ॥” (૧૮૬૧૭ન ૨૫ મા પ્રેસ એકટ પ્રમાણે ૧%૪્ટર કરાવેલું છે ) બરડા ડુંગરની વનસ્પતિના સુકા નમુના- ઓનો સંગ્રહ પ્રદરશેનામાં મુકવા માટે મળેલા રં ક ર 1/₹1108૫101ર1૭ ૨ ૮-3 રૂપાનો ચાંદ રૂપાના ચાંદ આ રાજકેપ્ટ* પોરબંદરઃ સોનાને! ચાંદ ભાવનગર. રૂપાને ચાંદ સુંબર્ઈન રૂપાને ચાંદ અસદપ્વાદ* ન 9% ૫૭૯/%% ૫૭૯97 પ૩ «૪% ૫: ૪% ૩૭૮૪૫૭૬૪” ૫૭૯0» ૫૩૯ ૫૭07 3:09 ૫૭૯૪" 10 ઇડા ઇડા ાઇાટ ડાઇ ડાઇડાઇટડાટા॥ દડ ષી અર્પણુપત્રિકા. -થ&દ£:-ર૬-૭૬52-:૬-2:4- સ્વસ્થાન શ્રી પોરબંદરના કૈલાસવાસી ખુટટાવિંદ નામદાર મહારાણા શ્રી વિકમાતજી સાહેબ ખહાડુરનાં આ પુસ્તકની પ્રસ્તાવનામાં લખ્યા પ્રમાણે ખરડા ડુંગરની જડીખુટી શોધી લખવા સંબંધી થયેલાં ફરમાન ઉપરથી જ આ પુસ્તકનું નામ, બરડા ડુંગરની જડીબુટી રાખું છું. અને તેએ મરહુમ નામદાર સાહેબ ખાહાડુરના ફૂર- માવેલા સોનાના શખ્દ્ો, જે ઘણીજ ઉચ્ચ અને અપૂવ સ્વદેશ અને સ્વપ્રજાપ્રીતિથી ભરેલા છે, તે મારાં હદયમાં યાવત્‌ પર્યત કોતરાઇ ક રહેલા છે, તેની યાદગીરી અને માનની ખાતર તેએ શ્રીનાં આ નિ કસે જડ કૂ ચરણુમાં વિદ્યમાન રાજ્યાસનારુઢે અખંડ મ્રોહપ્રતાપ, ગોખ્રાહ્મણુ- સ પ પ્રતિપાલ નેકનામદાર ખુદાવિંદ મહારાણા શ્રી છ ભાવસિ- હજી સાહેબ ખાહાફુર જેએ પરમઉદાર, પરમસુશીલ, પરમદયાછી, શરણાગતવત્સલ, વિવિધવિદ્યાવિલાસી એવા અનેક મહાન્‌ ગુણથી ભરપૂર છે, તેએ શ્રીની આજ્ઞાથી હું ઘણાં જ માનપૂર્વક આ પુસ્તક અર્પણ કરૂં છું. સદાનો આસ્ાંકિત સેવક, કે ડઇલાઇાઇલાઇાઇાઇાઇાઇાઇરાઇરાઇાઇ ઇના 544: જયકૃષ્ણુ ₹દ્રજી. _“ડય-અ.- ડા તાન ૨૭-૯-૧૯૦૬, જ્મ લિ 7 કટકા કા કક કક 4% 55.1 ભશ્રાષ્કા્ાષ્મ્નાષયષ્ાષ્નાગરાષ્યાગબરાગવ્રાષ્વાગનાષ્ડમ્રારડ , 19!” ૪ ₹ ૯% ક ર રે ન નિ ન ક... “ત. ૦૩ 2 પ હ જ પ૪) હાદ ઇફ 21003ઇ 1.15 8335. ૪ ક ધડ [ઇચ [1₹1691₹11244દ 1:65 મ [9 -પ૩ પર; 4/૬2 1 લિ હાદ1# #ટયા### 17 છ ન 19. ૮ & 8924 [22 [૪ દ “033 મ «3૪ 944 છે” 4 ઝ* મક [9)1: 9. ફે. 19 «8 20 પ્ર 3 0 99. 9814* 191319. 9? «7 ૭:04591 ડાળ, ૭96%? ખા#ાઞઞે 19 શ ૪7૪22 ર “૬૬ 11 1 ક અડ 5 [ર .ક.19 ૪ 92 #૪?હા૬ 2207 ૩/૩૬” 8172 (9120#%# «ઇઝ્ટ' :«“. #ડુાફકાઇ 190૪ મ ને પુ. ક ૪9/15 9212) «2824840955 11434૬૬2 કિ ૪ (49191 હ 1% ક સક્ડિણ 42 ટમ]1911#. ૧૦૬ ઝે 1/૪ [5 મર શ છાઇન#- &ે/72 49 કજ પિ “જઇ #ઇડુઈ.:? £?:--'5 - "સક . કી કુ ન ઈ ક 1. ડુ ઝ્ સ (2 [508 2 હો 32 ક ૧૦૪#૦૯૪, ફેડ પિ ઈ ા ર મો કી (003 મ ર જી ના રેક છેં રિ ? ર 6 મળાનુવાવાત્મજ ઝાશીર્વત્રનો. “-ઇજઝ#/૦*-&9)/૦ક૩-- અખંડ પ્રૌઢપ્રતાપ, ગૌખ્રાહ્યાણુ પ્રતિપાળ, સ્વસ્થાન શ્રી પોરબંદરના નેકનામરદાર મહુ- રાણા શ્રી ૭ ભાવસિંહજી સાહેબ ખાઢાટુરને વિદ્યાવિનોદી સ્વભાવ જગજાહેર છે. એએ નામદાર શ્રીની અપાર ઉદારતાને! નિર્મલ ઝરો વિવિધ વિદ્યા, કળા અને ટુન્નરોનાં ઉત્તેજન માટે સદા અખૂટ વહ્યા કરે છે. આ અસ્ખલિત ઉજ્વલ ઝરામાંથી વિદ્વાનો, કવિએ અને બીજા ગુણીજને પોતપોતાની અભિલાષા તૃત કરી અતિઘણા પ્રેમથી ગુણાનુવાદ અને આશીર્વચને। ઉચ્ચરે છે. જેમાંનાં યતૂકિંચિત્‌ આ સ્થળે આપવાની આજ્ઞા લઉં છું:- ઉ. હજ 6જી સાર્જુતાવિત્રીરિતપ્‌ | વાયાસ્તાં વરળાકતાદ્રેટરયઃ શ્રીયાર્વતીવણમઃ ઘાયાસ્વાં વમજાવાતિશ્ર વમજોત્પન્નશ્ર હેવો વિધિ! । ઘાયાત્‌ શ્રીગમલંવિજા ન સતતં ત્વાં શ્રીઝુમાર અ તે વત્તીથ્રાળસ્તિણાઃ ઝુટમ્ગમસ્તિષ શ્રીષ્નાવસિરપરમો ।। નબ ઝ૨:%-2 જજ) ૧૨-72 “ર ર૨૪૩ ઝક જક ૧૨-૬૮૩૦૨- ૪૦૨૪૩૦૨૪૩૯ ત્રોટજ. સુષયિત્રણર।૫વરાપિષતેનેરવાળમળેઃ વરળાંગનિષેઃ । ત્રળતામિયશંમુટ્યાટ્રેટશા વિગયો વિગયો વિગયોત્તુ સજા ।। ( શીદ્રવાવિ શંવર્ાજ પારે'વર ) મોરલી. તમસ, શ્રીમદ ₹ાળાવટંજા ટ્વિગણરમિસરાપાજનોનતવીિ- ત્રાગ્માર મૃષતીનાં વરમનિગમુળોત્વાયેધયૉઃ પમાય્યાઃ । ઝીવાણુઃ લેવાં સતતપાવિરતાતુસ્યવારાથ્યેરસ્ા સ્સ્ાનેવપગાલ્યાઃ પરમદિતવદા માચસિરાસ્યમવા!। સદિચ૩્ટ્કસ્કર#ચ્બર#ચ્કટ#ચ્કર#સ્કર#સ્ક્ર#ચ્ક્ટ#સ્ક્ટ#ચ્કર#ચ્કણ#રૂક્લ#ચ્કટક ૨૦૪-૨-૦૬-ત્ચ્કટ્# સ્્દસ્ક્ટ#સ્લ ટક સ્લ્ટન્સ્ડસ્કસ્ડદ્#ચ્ક ર#૦ ર૪ સ્ક્ટ#સક્ર#રૂકટ#સ્ડસ્#સૂક્દ#્ડરુ#ચ્કર” જક દ. #લ્લલહ્૯૯લલ૯ ટદટટટલટ્લ્ટટલટ્૯ટઇઇદટલલટટઇલટ ૩૩૭૩૭૭૩૩૩૬૭ ૩૩૭૩૩૩5૩૩૭૩5 5%૩૩૪3:358 ૩:5:8 ગ્ઝ્ક્ઝ્ઝ્ક્જ્‌ ખ્‌ હરીગીત, છે ક્ષત્રીકુળભૂષણુમણુ અવનીપતિમાં અગ્રણી, ધુમલીતણા નરનાથ પામ્યા કીતિ જગમાંહે ધણી; છે! જેઠવા સુખદાઇ સહુ સજ્જતતણા સમુદાઇતે, ગુણુ વર્ણવે છે આપના સારા કવિ ચિત્ત ચાઇને. વિધા વિતોદી ભૂપ છે અતિ શ્રેઠ આ સંસારમાં, દાતાર તે દિલના દયાળું પ્રેમી પરઉપકારમાં; ભુવતે ભલાઈ આપતી નૃપ ભાર્વાસહુ અપાર છે, રાણાકુળે રવિસ્પ ગણિતે આપતો આધાર છે, ફ્ફક્ટ્ટડફ્ફ્દટઃદ્હ્ફફ્ટદ#ત્ટહફફટફહહઃટટટઇણ (જ્યોતિર્વિઘાભૂષણ શાસ્ત્રી હીરજી પ્રભાશંકર) પોરબંદર? સિગ્રિળી, છુપાવે મ્રાષે છુટધિતનવાભશ્રાનિ વરે ધ્વગા યસ્ય શ્રેણા ₹જુરાતિ તુર્વટા પત્તનવરે | સરા વિશ્વાધીશમવરવરળાજેશમુરિતો સૃષોયં પ્તાવેજતે વતત વણુધાયામાવેચઝઃ ।। ( શાલ્રી રાયોરર વાનગી વૈત્વ ) ઉ સવૈયા? સુખદાયક લાયક નરતાયક સાલક સ્વદેશના શૂંગાર, વરદ દરદહુર વિબુધ વિશુધ નૃપ સબળ અમલ ઉરકમળ ઉદાર; ધર્મ સ્વરૂપ અનૂપ ભુપતિ રાજનિતિત્ત સરસ રસ જાણ, મહારાણા શ્રી ભાર્વાસહુજી ઉદય થયા ભારતના ભાણુ. પ્રતિદિન અધિક પ્રભુતા પામો જામો યશ ઉજ્વલ સૌ ઠામ, કામ કરે કિરતીવત્‌ કરથી નવે ખંડમાં દીપે! નામ; માગે મહાસુખરામ નિરંતર દિર્ધાયુષ દ્વો પુરૂષ પુરાણુ, મહારાણા શ્રી ભાર્વાસહુજી ઉદય થયા ભારતના ભાણુ. (કવિ મહાસુખરામ નરભેરામ.) અમદાવાદ? સડ્ટહલ્લલ લ૯૯લ૯લલઃ૯૯ઇ૯૯૯ટત૯ લલ૯જડલ૯હ૯૯ફ૯૯૯૯૯લલલ૯૯લલટસ૯લલઇલલલ૯ડડડ૩કઝકઝકથડ ૩ ડડ ડડડડ૩ડ૩ડડ૩૭૦૭૩૩-૭૩૭૩૦૩૭૦૩૦૩૩ «25355355355 5:ઞઞડઝ૭૦૩૦૦૩૦૦ઝ૩ડ૦૩૩૦૦૦૩૦ ૦૩૦૦૩૩૯ ઝગ્ક્ઝટ#હ્ટહલ્ડફહ્ટટલ્ટફલ્ટટલ્ટટઃ ફ૯૯૯૯૯ત્હ૯ ૯૯૦૯ ૯૬૯ ૯૬ડ૯૬૯૯૬૬લલ્ઇફ૬ફ્ટફઝઝ૩ેૂ૦૩૩૩૦૩૩૦૩૩૩૭૩૩૦૩૦૩૩૯૩૩૦૩૦૩૦૩૩૩૩૭૩૭૭૩ રકા 85858535555355ક5585:355:35કકઝ55553 5555555553 5355:55:5:35:3:3:35:3:૩-૩5%૩5 અક ગ મનહ્‌, કવિને કોવિદ કેરી કદર કરો છે. તમે, વિદદ#્જનો સાથે નિત પ્રીત બહુ રાખો છો; શાણા સદગુણી તણી સંગત સદાય રાખે, દુરચુણી હોય તેને દુર કરી નાખે! છો; નિમકહલાલી અને નેકી ટેકી નોકરોને, ઈનામ આપીને અતિ હૃદયમાં રાચે! છે; મહારાણા કુળદીપ ભુપ ભાવાસેહુ બંકા, અમશિરતાજ આપ વિદ્યામૃત ચાખો છે. (કવિ સુંદરજી પુંજાભાઈ ) ધ્રાંગધર્‌ા# છીવય અત્રજ પુત્રયર્વિાર । અજ તિઝપુર અર માહી | ઝત તેઝ તળવા? । અઇ તવ હેશ ગવાણી । ઝત વિત્તમંટા₹ | અવળ રિષિસિષિ ₹₹ગ્યારી । મુગઝવળઝ ઝતઇ ગવાર | મજ ણુ મારિ મતાર ઝતતઝ ઞનંતરિવાજીજં | ગર₹ તેટવાજુજ રે | માવમરિિપ તુમવોં યટ્દી | નાથ સુવાવૅ ગાશીશ વદે | (વાવિ તાયા પના ) કુ જાવનમર. જાવત. રેવતવો રછવાજ પછર વિષછીનવો રયા ₹રિવાવ ગાજો ધરળીવે ધાયોદે । ઝવનીતે ગંવરઝો નર સ્૧૯૧ ગાછો પુળ્વજો પર્ષટ પ્રમાપુંગ સરસાયોરે । મનત મવાની મવમવાનીજો ણત અઇસતિત્રિ નવનીધિલેં સુવન ણુરવ વાયોરે | સિયા સારહાવે ણુપરતાપ સિવાવર ખેલો બાવસિર મૂયતિવો ગશ ઝમછાયોરે ।। (વાવે મવાનીશંવાર તરલિરરામ ) જીંવરી. ઝૃલણા* દિવ્યતા દેહમાં લટ્દમી નૃપગેઢમાં સ્તેહુમાં સર્વદા ૬હઢિ્િ થાને, અમિત આનંદ યુવરાજ યુત પામીને રાશિ રસના બતી આપ રાન્ને; શ્રેઇતતા સુભગ શ્રી જ્યેઇના વંશની પોરપ્રતિપાલ પ્રેમે પ્રસાર, માલ સુવિશાલ કેશવ ઉરે વિજયની ધરણીમાં ભાવ ભૂપાલ ધારે।. ગીતિ* ભાવભૃપ ભૂતલમાં, વૈભવ લેન્ને વિવિધ કોટિ વર્ષ; શ્રીયુવરાજ સહિતનિત, રાણા પામે હદય મહીં હર્ષ. (રાજકવિ નથુરામ શિષ્ય કવિ કેશવલાલ શ્યામજી) જામનગર્‌, ક્કકઝકક્ઝકટકઝટડકટઝકડટકકડકકડકક્ડકડડકટટઝડકઝઝટડકકકકટસ્‍ઝકઝઝલલલકઝડડકકઝ્ડડક્્ડડડડડડડડડડડડ્ડડડડતડડડટ૯ડડકે્ટડડડડડડ૩૩૭૩૭૩૩૩૦૭ હ૯૯૯૯૯લ૯૯૯લ્લટ ૯૯૬૯૯૯૪૯ લહ૯હલ૯લઇલ૯ઇઇલ૯લ૯લલલલલ૯લલ૯લ૯ટલટલ૯ઇલઇદલલટટલહલ૯લ૯ ૯૯૯૯૯ ૯લલફલલ૯લલ૯લટ૯ઇલલલલલફટલલઇલણલડણલટલઇઇલઇલલલ શ 5% કજ ૮-૩ ઝર- ૬2% #%-2ક્ઝે#2સ્રે૮૩શ્ઝે# ર૨ #ત્ઝજ્જ #2ક્૧ %ઝક્ઝ-૪ ઝજ્રે#જ્જ%૭સ્ર્ૂડૂઢક્ર૮ઝ ક છ થૂ જાવત, શ્ર તમાન સુરવ સંવત સજોની તરા, રમ મન મેદરાના સ્તેદ્યરિ તાઝો આપ; વાવિ તથરામ ઢાપટામ સમવામવરી, તામજરિ નીવો મુવિ મટજમે પ્રાગ આપ; સેઇવોં દમરે શ્રેઇ ગેઇદો વેણ વજી, ઇછત્રસિર ધારી અત્ર છીયાપતી છાગો આપ; માગો અર્મિનવેં નિવાગો વવિવોવિરયોં, જવર સમેત વોટીવરત વિરગો આપ; વસંતતિલકા, શ્રી રામનાં કલિત કામ અનેક કીધાં, બાદ્બળે અસુરને દુઃખ ખૂખ દીધાં; જેના પિતા અનિલ વિશ્ચરમહીં અનૂપ, ઘો આપતે વિજય એ નિત ભાવભૂપષ. કુવિત* જ્યાં સૃધી શારદા શ્રી વિધિ મુખ વિલસે, શ્રી વસે વિષ્ય સંગે; જ્યાં સધી ચંદ્રમૌોલિ સઢ અચલ સુતા, ઓપતાં અર્ધ અંગે; યાં સૃધી સ્તેહીસંગે ભયહર નૃપતિ, ભાવ શેોભો સરીતે; ક રાણા આશિષ એવી અનહદ મુદથી, દે નથુરામ નિત્યે. (રાજકવિ નથુરામ સુંદરજી શુકલ) વાંકાનેર્‌* સાર્ટ્જવિજ્રીસિલમ | વસ્યાળં મવતાં વશઃ પ્રસરતાં ધમેઃ ટા વર્ષતાં સ*્પત્તિઃ પથતાં ત્રગા પળપતાં શઝુકયો ગાયતામ્‌ | વાવચં સવર્તાં વષુઃ પમવતાં જક્ષ્મીપતિઃ પ્રીયતા- માયુસ્તે શરટાં શર્ત વિઝયતાં ટાનાય રીઘાગુષે | ( શાજ્ભી માળી રંદ્રગી ) નારી રાહરે? જુગ જુગ જવે। પોરપતિ, વિજઈ દીનદયાલ; જ્યેઇવંશમાં આપ છે, શ્રેઇ ભાવ ભૂપાલ. (જયકૃષ્ણ ઇજ) પોર્બંદર* ૧૨-૭-૧૯૦૮ ન્‍્યટઝયઝકઝલક્સ્કતક્ચ્#ર૧જ # શ --૦૬૧૪-૪-૩૬ર%-૩૬ર-કઝ૩ડ્ર#-2ક૦ક%ઝલ્રૂ#્ટકરઝત્ટલ્રેડઝ2ક્ત-2જ્રૂકટવ૦ર-#ઉક્ર#-ઝેક્કેકઝક્રૂકક્ઝક્રે ૬-ઝજુત-2જૂર-ક%ઝે ટ્ર ૧5૯-૨૧૬૬ ૬-ઝ5કદ-#જરૂૂદ#સ૬૬૬4૩5દ૬#૧૦૬%#૧૦૬-#-૦૬૪% ર5૬5દ-૧૦૬-૧૦૬%#ઝ૬-૧૨૦૬%#-ડ5૯-ક૨૬-#૨૦૯#૨કદ#૨૦૯#*૧૦૬%-5૯-#૨ક%૯-#ક્ક €7જ૧5૬-#જ૧૬#-સ૨5રસ5૬#જ૧5૬-૩૬૬-ઝ5ટ#ઝૂ૬દ#-”૧૯-જ૯૬૬-#સૂક્ટ્#ર5૬? ૧૬-૧૯ જુ ૪૬ નઃ કે 4.૪ ૪ દ. [ [2:27 [ટય ૫૬૦૬૬ 8014.1641 ન 6 તકા) વનસ્પતિ વિષે આવો લેમ અંમ્ેઝ વિદ્રાનોના થોટા સમાવિત ૩ટ્ટામે. ક્ઝ્ઝ્ઝ્હ્ક્કેસ્ક્ઝ્ડ્ડ્કઃ “ઝટ્ો યેષાં વર “ઝન્મ' લવેત્રાળ્યુપગ્રીવનમ્‌ । ધન્વા પરીરટા યેમ્વો સિરાશા વાસ્તિ નાર્થિન! ॥ 9૬ ।। ઘત્રવુષ્વજજસ્ઝાયામૂજવસ્કજટારમિઃ | મન્ધનિયૉલમસ્મારિયતોયેઃ વાાન્વિતન્વે ॥ ૨ ।। દ્રત્યમે? પર્ત્રાનગવેસ્સસ્ચેર્વ શોમિત! 1 ઝદાતિ ગીર્ળોસ્તાનેવ વિંવા ચિત્ર જુઞન્યતા | રે ॥ છાયામન્યસ્ય જુવેસ્તિ તિછુસ્તિ સ્વયમાતવે । જજાન્વાવિ ૧રથીય રકા! સસ્ષુસ્ષા ફવ ॥ ૪ વરોષતપેળાનન્તચિન્તાનજશિસારવેઃ 1 ગચુસ્વિતાન્તાવરળાઃ તાણ ગીવસ્તિ ૧૨૧? ॥ ૧ | સુર્વાદુ યજ જર્ત ર શયન શારાત્રમે! પણને, સ્ત્વર્ઝાયાવરિશીતજં તુત ણિજં વીતે વ્વવેતશ્રપા! । વિશ્રાન્તા! ણુિરંવરં ણુધનતઃ પ્રીતિ વિમત્રોસ્યતે, સ્વ લન્મામેતસ્વેર્ય ન વચિજા વાપઃ પુતહેશેનથાારના” (શુમાવતરસ્તમાળ્ટામારન્‌ ) ॥ ફેટા ।। “્રઞાઘનમેં નાચન અવર ચિંતા વદ્તિત જામિ ॥ છસો ગીવત ઝમતમે વદ તરવ₹ વટમામિ ॥ ॥ વાવિત્ત |। જૂજ અર ૧૪ તેતો વત્રનજી ગાવજીવે | માર ધરવેષે ગાજો રટે સુટ મારી રે ॥ સાજો ગાવરતમે વણેલ વુ ગાતિત જે | હેલો તે ધ(મપન વદત વરારી ફે ॥ શ્યાપ જવિ વરે લટ પ્વછ વર્ષટ પીર | તીત અશ આતપજી લદત અવારી રે | તિન્ટેં પરછ ઢેત હર્‌ ગરપી ફેં નીગ | છતે તસ્વરજોં ઝુ વંટત દપારી ફે | | તવેયા ॥। ₹લરાસિ મરે મઘુરે જજ રારે । લાય 4પોટ્‌ વિત્તેરવત દે ॥ અર જોટરમેં વારિ લેત ૧૬1 | સિરમે વતતે ગતિ જેતે ફૈ ॥ વાયિ સ્યામ વહે વછુ માંતિનજે | અપને છો અવરેલત ફે | મતે ગણ વે વરં અવદ્દી | તટ વેટ તુમ્ટં તહ રેલત ફે ॥. ॥ જ્ાવિત્ત |। મધુર મદ્દાન મંગુ મૂરિ જજ મસ્ઝત સોં । સવત જરી દે (ત ર લિવ સ્તનજોં ।। તારાવે ગુચત્ર પુંગ પસ્છવવી છાંયાતજ । તીત ઞજ વાન વારિ વયો ફે લયન ॥ મયો રે મવનશ્રય સ્થાપ વાવિ ઇતેદ્પ વસિ વદ વાજ વિચો તાંત ગતિમનજો । અજ્ો મદા મમતર પ્રીતમ વાથિવવેણુ | વ્યુ વિર રા૩રે વરેમે ર્રલનવો ॥”-- ( જવિ રવાલઝી ઝઘાસિર ત્રજ્સમાટ, ઝાનનતમર. ). વાતમ વતે આપ વેશવ વરળાનિધાન | છુંઝમે સ્વાન તો તો વટ્‌મમેં વિદારી રેં ॥ , માજતીમેં મુકું ૩₹1₹ ધવ મોનરમેં | ચંવેછીમે સિટ્ાનંટ સોર તુમંષ મારી રેં ।। શ્‌ જ મુજ્ાવમેં મોપાજઝાજ તાર્મે ગમતપુરષ | વભમે વર્ત્રિજ્ન ૫ર ૩૫વારી ફેં ॥ સંવેનેં ગર્ણણુગ ચાસ ચિત્ત સૂષી રહે । તેવતીમે સ્થાપણુંટ્‌ તોરી ઝુલવારી રં |। ( સૌ. રીરાવાફે, પુસ્તવજસત્રટ, » ગામડીઆ મરાઠી લેકેમાં લસ પ્રસંગે ઘરમાં રાંદલ માતા (મૉષનટ્વી ) બેસાડે છે લારે નીચે પ્રમાણે વગસ્વતિનું એક ઘણું રસ્રુજી ગીત ગાય છે. છજાવળી ઈંટ્‌ વટાવ, ગાંવ ગાંવઝી વિષાર વારિતી | નારંમીચૅ ૧૨ છમત ।। અંગ્રીર નવર ₹૫ પાદિજા 1 વનરપતિજા યા વેગન | ? ॥ વોર દ્‌ાવીં દ્િદુ ત્રિવા | ધાડન ૨૩ વનદ્વાતિછા જ્ઞારે ગુર્ને માંડવ ઘાણુની | દ્‌ છાવતી નવગ્વાજા ॥ ૨ ॥। વોરી રીરળો ચાહી તાતટી । જોટ વભજી નાલાછા | વેઝેજ્ટજરિત નામન વરવારિત | ણુપારી ગાતી જમનાજા॥ રે ।॥ સાસ્વિ છળે તાઇ હારિવે । ૩શીર ફોતો ગાયાજા || ઝાવળી જ્ઞાળી વાવરી । ફીંકુની તાઇત અતે બણટ્ીસે ।। છવા ટાઢા હોવી માંટતી । તોટિઝ સમઞતિ પ્રીતીસે ॥'। સિદ્ધ વાઇ ગળટ્તિ | ચિત વટવા આછી ધાઝત | આરવ પિવરે વૈલ સિર | હેવ રેવ વેઝરે રકોને ॥ જ ॥ ણેટમટાજ ઇક્ષ વસરી । મુઝ પાયવીજેં ત્યાતી || જત ચાંવા સ્ળે નાંટુવા । સંદ વતા સવેલી ।। ૬ ॥। વોવળને રેવાતી ગાયજજા | વે૩ત ગાજે છોંમાસી | અરે સંટ્તા સ્સ્સંરત( । પ્ત ગાતો શમનાથી ॥૭। થટ્ન વિદ્ાટા વોર શિમારા । વેત યૅ તુ ₹વનાલી ।। પરિતે સ્થાને છાજ હટે | જાય વોગ્યા દા ગુછવાવી ।। ૮ ।। મુજનુરા લ્તળે ગુજઝવ્નૂજા । જેર વેયા મીલારી |। હ મુજતુ*્યાને તર જાવીજા । જેટ સાહજે વરાવરી ।। ૨ ।। દ્રાણની માંટ્વ વાણતી | સારવાઝી વ₹ વરની || અંત્રીર નવર ₹૧ પાદરા | વનસ્પતિછા યા વેરની ॥ ?૦ ।। અજત્ઘા મૉષવ્-(નાસિજ) મંમાપુર, ૨૨-૨-૨૮૮૨, ૧૫૨. ર નામ(વેઝ, ર્‌ વીજઝો, ૪ ભરળી, મ સીગજઝો. ૬ સિષરે અથવા આહુમરો. ૭ આાંવતોનું થીઝું નામ, ૮ વીવર્‌, ૧ વરવાર્ર્ઝેવાં મૂઢ, ૧૦ તુરત, ૧૧ ગાન, ૧૨ સહ્નું સ, ૧ર વારીઝાત. ૧૪ મણમોટો, ૧૫ પતરવો, ૩ કહેવાય છે કે, આ સૃષ્ટિ ખહુ રમણીય છે, સુંદર છે, સુંદરતાનો સમૂહ છે, એ સુંદરતાના સમૂ- હેમાં પુષ્પ કે ફૂલ છે તે સુંદરમાં સુંટસ્-રમણીયમાં રમણીય વસ્તુ છે. જે કોઈ વસ્તુ ક્ષણે ક્ષણે નવીન રમણીયતા દેખાડતી હોય, તો તે પુષ્પ કે ફૂલ છે. એકે કલ્યું છે કે; “વશષાવો રણ ( અમૃત ) રય્જે શનાયૉ જૂ જેણો ફે !” પ્રભુ પુષ્પથી પ્રસન્ન થાય છે. “વત્રં વુષ્તં વજ તોય યો મે મવત્યા પ્રયસ્છાતિ,” ( જતા ) દૈવ પણુ પુષ્પથી પ્રસન્ન થાય છે, રાજા મહારાજાએ પણુ પુષ્પથી પ્રસન્ન થાય છે, સ્રી રમણીય અને અલોક્રીક સુખ દેનાર નિર્દોષ બાળક પણુ પુષ્પથી પ્રસન્ન થઈ તે લેવા લલચાય છે, દેવતાએ પ્રસન્ન થાય વારે પુષ્પની વૃષ્ટિ કરે છે, અપ્સરાઓ મોહિત થાય ત્યારે પુષ્પની માળા પહેરાવે છે. માટે પુષ્પ એ અમૂલ્યમાં અમૂલ્ય સુંટર વસ્તુ છે, તેની સુંટરતા એ ઈશ્વિરના હસ્તાક્ષર છે, તે વિષે એક રસિક અંગ્રેજ વિદ્વાન કહે છે કેઃ- ₹₹ 4૯૯1: 105૯ દ્ર 01૩2૦૫1117 ૦1 ડલ્લાં1જ ૧19114૪ 0૯૫01, 1૯11) 15 00ત'૩ 1દ્રવેઝતંધં1જ, ત ૫૪)5ાતલ 5૧01811011; ૫૪૯૨૦11૯ 11 10 ૯૫૯૫૪ 4વિં₹ (૨૯, ૯૪૯1) 1ત્વા 513, લાલે €૫૯£ 7૪77 770૮૪2૮7”, તરત ઉત્ર: 11111 101 11, ઉલ 10પ॥1દ્રાંળ ૦ તા 10પલઉલડડ; વત 11 10, 31111217, ૦111૯511 પધા દ્વ ૦૫૫ ૯:૯૩; 'ધંડ દ્ર લાલા તત ૦૫છા1, ત્ર લ10 ૦4 11૯5ડાંતજ.'* ફ્રેઈ પણુ સુંદર વસ્તુ જવાનો લાગ ચુકવો નહિ. સૌંદર્ય એ પ્રભુના હસ્તાક્ષર છે. રસ્તે ચાલતાં મળી આવે એવી પવિત્રતા છે; દરેકે સુંટર સુખમાં, સુંદર આકાશમાં અને રુંરદ જજ જ્યાં જ્યાં સૌંદયે જેવામાં આવે વારે તેનો સત્કાર કર, અને સઘળાં સૌંદર્ય અને ખૂખીનું મૂળ ( એમાં છે એમ માની) પરમેશ્વરનો ઉપકાર માન; એને તારી આંખથી પુરેપુરો અને ઉત્કંઠાપૂર્વક સ્વાદ લે; એ એક આશીર્વાદના પ્યાલામાં, મંત્રેલો ઘુંટડો છે.” ( 27/07/92 29/970'. ) નન ₹ 01 દ્વા પૌલ ડાપવાંલડ ત્દદ ૯૪૯૬ ૦૦૦૫ લવ પૌલ ત્વ્લાપં0ત્ત ૦1 1101, (લ ૦1164][0€56, દઊ 1105 તૈલાછાધાં (૦ પાલ 41 તાળ 11૪૦ તાજ ધ૦ દલ 30૧), 15 પાલ ડાધ)? ૦1 પદ્રદાઇલ, 1 15 161, 11ઉંલલત, ઉત 111 110૮3) 11 દપ 0૯ ડદ્વાંત (૦0 ૩૯ (010%7પફછુ ૦૫૬ 11૮ 111૯ ૦4 ૦૦॥તપ૦૬દ પાત્ર ઊંડ ૮7૮૪૮૦7 11ઇલાઉંલવે 1111. 411106 1751 ત11₹૧€0014 1૦ (1૯ 0111 પલા] ૩૯ તં૦971 ૦1 1૯ છુ#૯૯॥ 15 10 [1 1[ (1૯ પવ 7772૪૮7૭, દ્રણત ધૌ1ંડ 1151 ત્રણવ 101ર્તલડદ દ્રાઇ૯૦000 ૪૯૫૦૧૮11) 1૯ાળદ્વાંપ્ડ 1૦ (16 15 10૫૬ ૦4 ૦11 1પલડ.''--(70%૮7જ7 270૮૮2). ૬૬250 ૦1૫૬ ત્લદ્ર્વદ1૩ ૯ 5, (૦) (પ્લ 1214€00દ્વાં 1૯65૩૦05, 40106 1101૯ 40૦૮૯૩૩01૯ 1 90૫ કળ 14 પાડ ૪૦ ત: 101 (1૯ (190૪૯1 પાત્ર 50 પટી 09 (દ્ાદ ૦૬ ડકલ, પદ્વલા ૦1૯ 1114) ંદ્વાંઇ1 ધાલાળ 101 115 ૦૪1.' 1 .[:૯ ૯ ૪૯૬ 37010116 ૦4 ઉ1€ 707 ૦/ 7૪0/7#7૪, દ્વ 00૦1૬ ૯૯1: 5૫૯ દલ ૦૯ 0૯6101૯ પડ 3) ઉણા 3710 15 115 41101; ૪૦ ડ1દ્રાંછાદ ૦1, ૪161 1લર્લા તરહ 1૯, ૯૩11111૯, ૦૦11121૯; દ્રયઉે [2૦૫રવૈલ1 ૦૪૯1 (1૯111, 2014૯1 10% હ (“પલટ કળાં ત્િરિટિ તડ દ1₹૦૫ણ1૦૫દ ળિંડતા10ત્રદલર્ત ૯૦1 1₹010 ૯ 01) 12) 5₹01:૯5 કત (૦૫૨1૯૩ 0૦4 115 ત્વં, જદા ૩૦ 1001 વત પટા ડંપલ્વં, પીતર ૬7૦0 ૪૯1૯ 1૯0૯1 10૫॥લૈં 41 તડ ત ત [0ંણાડ.'' 4પાપડ, દરત દડ ૦11), 31 0૫ દાં [1ત૯0લ્દા [101લવંટજ્ટટ ૦1, 11 90૫ તલ્વૂપાદ૯€ £૯ 1 18૯ લડા 11 ૯ ડાં) ૦4 [તધડ.''--(5૪77૮૮7 2777577. ૪ (11૯1૯ 111₹૯5 વાલે 17011:5 2 501111 દ્ર ઉ11જડ, વાલ ઉતા 50૫1 15 ₹€૦૯, 301૯ ૪લ૯દ્વપઉંલ્ડ 01 દ1૯ પતલ(1૯55 વ્રાઇલ શિંડ, 11૮ 1141:€5 5૦ ૪437 (1૯ 501111) [0140€; ઊલટ 10 ૯/૯ 5૯૦૩ (11€111.'' ૬ 11૯ 77 “૬ પ1 115 €5૯૦, 155૯1 દ્રયર્તે 1પર્તલ, [01તડ 112 1૯ દલાલ ૪૯111 0111]પ૯લતં, પાપા 111 ઇદવંઝલ દ્વા; શં, ૯1૯ ૦1૯ 1017૯137 5૯5૦1 4ત્િવલ્ડ ત્રણ તાંલ્ડ, 1૯51805 (1૯ 101001111૪ ૪૦૧ લાડ ૦1 ધૌલ 1૯%1.'' (૮૦૪૮. ૬(112[0[07 1710 ૪1૩ 97411 11111! 11701011 111 110 ॥િલંડ 11 11૮૫1૯, 11011 (1૯ 1010દ 6 114]૯5 00 ૦૮1 20 116 છુ(૯૯0 ત્વરવંલ દત દપ રલ 10 દાલ ડા, 21011915 પ1 1111€111121૧110€€ 0૦4 ક [1૯5૯11 (€૦,?' ( ૮૪૪૭/૮#. ૬701૯1૯ 15 ત્ર 1૯5501 11 ૯ 011 1037૯1, 2. 31019 14 ૯01 ડ11૯&111 ત્રા1વં 00૪૯1 ; 11 €0૯1 110109 ૦014 ૫71101 0૫ ધવલદ્વત, 21૯ #1લાળ ૦1 ંડ, 1લી, તણા) તલત ; 111 1૯દવવ 0૦૫ 11011 ૯૯11'5 1૪ દતદ ૩૦, 410 10૩0૯, ૬0૦ 1011૯55, દ્વળવં ઉ૦વ.'' (72#૪8ન» ૬૬ 1101૯1 1 10012: ત દાલ [૩૦૦1 ઊલ 1૯105 11૮૬ તડ ૦૫૬ ૦4 પલ €ત111) ધ1૯ 107૯5૬ ૦4 ૬૯૪121૯5) ઉં ૦૦॥ડાંતલ 11૯ ૩૯૦૫૦૬ 5211: ૦1116 (11 15 10 પલા, ઉત તપ €ાડ, 10€1₹૯દ5€8, ૪7૦375, શ્રણર્ત 5૯1111૯5 11ડર્લા ત્રણ 15 1તંળવંડ, પલ ૪110પડ પ111પ૦ડ ધત ત€ 11 (1૯11 107 (16 1006ં, 11૯ઉ1ભ1૯€, દ્રળત તેલા ૦1 1101૯ [૯1૦૬ €લદ્રઉા₹ટડ), 11) 111 ઉં 15 €&1લવ પ[9 ૬૦ ધ1૯ દ્વઉ111ત01011 ત્વં દ્વવં૦॥દં0॥ તત [1દાડર ૦1 દાત €૦ ત 30105૯ પ્તંડવં૦11 દ્વાવ [2૦૪૦1 ત્લે 1010 €11€€ દ્વ ૪૦૫૯€101111€111 15 5૯૯1 111 (1૯5૯ ડ1્વા1 1૦015૦] ૦4 115 ૪૦૦૧1૯55: ૩5૦ 1141, 12૯ દૃરા1 1૯ 315૯51, 401૯51, ત્રળર્લે 11051 [૦૪૯ તરે 1110971૪ 11૯ પાઉલ 1041૯1) (1૯) ૦11101 દવુપદ્વાં દ્વ ૩૦૪૯1 તવ પ15ઉ૦11 ૦1 113 (તા 15 ડ૯૯॥ 11 ત 01દવલ ૦4 ૪1૧55.--'' (5૪ 7#. 7777.) 111૯6 €10૯1 ૦1 1037૯15 તત 01 (લાપ 5[૫૯દલ ૦૪૯1 (1૯ પદ્વાત્લવે ૦5 ૦ ૦૫1 [ગદ્રપ૯દ 15 પ11૯ત્‌ૂપદ્11) ૫703૯: 1 15 (1101૯1 પલા ઉ1ાલ ડળ ત15૯5 1 10 દલ ૯૪૯1 --રલબારતીલડડ 11€દ1/€115, દરત (111111૯1 £૦૪તાલંક (1૯ [201€5., 153૯€13:₹11૯1૯ 11ત10 પિલૈંડ 50110 11037 [2141115 10 115 51]0[207 દઉં €11]03711€111,''--(77#7#777/). પાદ ધોલ (૯૦૦5 પાલ જોવ 1ઝાાંતાલલ ૦ 44101૯ 15 101 1051 ૯૪૯ 1પ લ પાંલસાદ ૦11ત્વ(૪૯ લંધંલ્ડ, [૦૬ (1૯ પત્તાં ₹૯૪૯તઉં0પ ૦ દલ ॥લ્વૈટડ વ્રણાતે 111-5ૉતૈલક ૦૪૦૪૦૧૪૯૬૩ 14 101૫1૯5વુ૫૯ ૯4૯01 110 ત્રાપભંદ્વાં 10001 01 1141, * * * 11301565 પળ 110 €₹0[90ડ પ 10 ડ1॥1*011લૈહર્લે 1) (લ 11051 0૯૮૫1 1061૩ 01 ?૯૪લાતા101, 1€€415૯ 11411) 01 (1૯11 ત1'€ 1 ઊલ 5દ101૯ 1111૯ 11051 પડલા 10 1111, 11/10 €ત્રળ તં011 ધત્વદ ઊાલડટ વુપદ્રંધંલડ ત1૯ પ॥1દલતે 11 11૯ )તદ્વતત્રપત્ર, ઉ1૯ ૦૦૦૦-11૫1, દલ 114119 1ૉળવેંડ ૦1 ૪1115, (1૯ ૦110૪૯) દ્રણત 1૯ 01૯દ્વં- ર: #લહડે ₹* % ૪% 10 ઘાલા તલા «ઝાલા ૪ત્૩ [0॥વે 10૦ ૪૯૧1: 1૦ €૦11₹૯€7 1૦ (105૯ 710 114100 101 પ્ંડધહવ પલ 101૯-૯૦ ઝલદ્રા ₹્લ્છાંળળડ દલ ડલાડદ્રંળળ ૦1 તૈલીજીઇ 1લી દલ શાલ ૯૨૫૩૦૦ 11610૯5, *“ * * 11111) 1451 ૪11૮ 1 510]૩[૩૯૧ 4૪૪૮4 ત્વાં ૧૪110 ૦ ૪7૯ ૦1 (105૯ 0૯૫6૯5, દ્રળાવં લ॥ાવૈલ્ત્ર7૦૫1૯ઉં ૬૦ 32 11 111 11116 101: €૪૯1 ત 111121:€551011, ૫711011 વ 11૯ પંળ1€ 1 121€37 ૩૦૦1૯1 01 1૯1 11051 4તા1. 110 10111 04 પૌલ ૦૫૪૯ દદલ, દલ ૦€૦૦૦%- 11, ઉલ [24111 દલ 1111૪0) 11૯ 11૯૯-1૯11), (1ર 0414104), પ1 1 લાતા ૦૯૮ વલે ૩૦૪૩૫410, 311 દલ (100ડતદ્રળવ ઝલ્&ાપંલડ 9110 પતાંદર (1૯૩૯ 1110 ૦1૯ [૩૯11૯૦1 5૦૯૯ 11151 4વિવંટ ૧૫723; ૯૬ 11૯ 111 1૯0૯) 111:૯€ ત્ર દતાલ 10દ1ત 10 લા11વ1૦૦વ, ત ણંલપદલ 1 0 1પવોડણાલ€ 001 11051 ૪૯011111 1્પ₹૯5.--(7077%%#727. 112૯ 4 »0૯ત્પપ1 109૯ 111 01 €010૫1 0૫૬ પ્ઉ૦પં ૩૦૯101 ત્રાઇલ (1૦ 4ઉલ 111 (1૯ શંઈલડડ 3૪૦1વંડ ૦4 1111 1710 ૧૦૯૩ 101 ત૦ ત૦€૦૦૯ૉપ્ાં?. 43૫1 11:૦૯ ત ૪૯ પ1 10€₹ 111 બૌ €રબં0પ1 દ્રસલં 111 ૦4 5૦૯0 ત્ર! (1૯ 1100 દ્વવેં (ઉપા ૪૦%૧ંડ 0૦ 1111 ૫710 ત૦1ડ5 40€૦૯ૉંપ્રજાડ, --11॥6 દ્રધા ૦ 11પપલ૯ડ૩--/77%777%##. » 100 0૫ ૪૦॥વંલ# 119 [૦૯1૩ ૫દ્દ: ૩૦ 11001 01 1037015 ? ઝિંવે ૦0૫ €0૯1 1૯1: બળ ત્ર [0૦૯૬ તાત 101 (દ્રાર ૧00૫૬ પાલા? ₹* ₹ ૪₹ 1107 પ્ત 01000 ૦૪૯ ત્રણવ ૦૪૦૬ તજુદ્ાંઉ 18 [2૦૦105, દ5 11 (1૯ 50111101 4ઉાવૈંડ, 10 ધૌલ લાવે ૦4 ઉ11૯, 21025 ૦10 દઉં ત્ર137ત3/5 1૯0.--/0. 77. 77772૮5.» ગિંળ12 ત્રઘવ 1૯ 1017૯15 ્્રા11051 10011017 1૯૪૯1 10 10141 1॥લપાતપતાડ (૦ [1110 , 11ઉવૈલ્લ્વે, 1૯1૯ 13 12£0124019 1101 દ્વ ડૉળટાલ 01055011 ૦1 (1૯5૯ ૦૦10૫૯૩ 11 1ઞાછીતવ ૦ 111011 1૯ ૩૩૦૯11૯0115 113 101 ૦૦૦૧૩10111 ૯ ૪દાલપ્લ્વે, ₹ જ * ક111051 દ [112 01 ₹ટતં 1037૯15 0૯૦૦1૯ 11૯ પધા ધોલ ૪૪૯૧૯5૬ «લદ્રવં1૦ડડ પ॥વલ €પ1પંપત્રપંબ૭1. ₹* ₹* * 331010 107૯15 14 11૯11) ૯૯૫% ૦5૯ [210૫૦૯ દ્રણપપવંત્ર1દ 1, પ1: દવે ૪11૯ પતતલપાંલડ 10 ત 5141૯ ૦11તપ#૯, * * જ 11 111111015૯ 11011061 ૦1 ૦5૯૩ 10૯ 4]2[૩૯415 દડ 4 121૯ 110611- €&૫10% ૦ 1૯, ધાલ પવ ૦1 301૫4૪ ૪લ૯1દ્રાંડ 9લંત્રટ ડી ૦4 પદ્વા ૯010૫૯, દ્ર ૦117 તૈલ€૦૯૫1પફ્‌ 11110 [1૫6 દડ (1૯ 1017૯1 ૦][૩૯૫૩,--(/ 677૮૮ :7/777. » -ગ્સ્ઝ્્ક્ક્ડ્ડ્હ ? ( ક ટિ ડં જત “ઉક 01110631 111 1 ક | હં હં _ 11/00: 1281 9 હ 1૭ જાળ/દ &૪ । % ૬ # 5 પે! ર ર ઇં છ. દ 0167 0) 7283૪ 600. કબા (૧૪1 . ન ળો 11% 10 9:47 : (1૪9% રવ ફર ર ્‌ દિ ડ્‌ ક 1431 અહી). (1 « .૬? 8? ૪ 11% ર 2 ર શ જૉ 1 રી ક 11 (1 સિ ૫ 7 7 /?110/ | 2.1 હ દી ? | -2!!#0 ₹%1/ ઈ | ર હં હ ર 1! ₹ ત! જગ 21 નિ ખન વણટર11$01દ 985 9 3719) 15011૪ દ ી જ ક 9000101319 હં * હ ૩. હડે દે ક ર ત 10૧૫070 ? જા1 3; દ નટ ક ઉ(ફકાાોમ. 398 1 કી (1 11. છુ ક ૬ *«#૬ 3/૪૪ 9 2! “4 [થા 1 ેકઇ21 કે હ! . શદ રં ી પી (.પ ટા) 4 હે દન સિ જઇ પ દ ૨ દ ૨ ૩૭/61 211648 1911# 618. ઝર 035 સ17/ 5 2 9579 0૪૪ ઉ .1 (9૪01 240૪ # રી યુ «1 1177... ૪ છ. 9 “યી 10 (1 ૪. 9 ક # પૂ મિ પય?! 3 ૭0 (91011 6 3/2 50 9 2 1 190 શ ઢો ક ક ર સ્‍/૭ 0.૧11 કળા 010 ક ક)? હ ઇ0. ₹9941 પ 9) 119 811:) [310103 770110 : 1115 જાઇ 6/90 કૂ0₹0% હ જિ (૨58 પક ઇન.૬09વ9 19 ઈ ન કેન કઃ રી એસ્તાવના. -દ્ટકડડડટડ- વનસ્પતિવર્ણનનાં હાલ સુધરેલી ઢખ પ્રમાણેનાં પુસ્તકો ઘણાંખરાં અંગ્રેજી ભાષામાં છે. વળી તેવાં પુસ્તકોમાં ઘણા શખ્દો લાટિન જેવી અઘરી ભાષાના આવે છે. તેથી અંચેજી ભાષા જાણુનારાઓમાંથી પણુ જેઓને લાટિનનું વિશેષ જ્ઞાન ન હોય, અને જેએએ વનસ્પતિશાસ્રનો થોડો ઘણ્‌! પણુ રીતસર અભ્યાસ કરેલો ન હાય, તે તેઓથી પણુ એવાં પુસ્તકે યથાર્થ સમજી શકાતાં નથી. તો પછી અંગ્રેજી ભાષાના જ્ઞાન વગરના પુરૂષો વનસ્પતિનાં જ્ઞાનથી વિસુખ રહે એમાં જરા પણુ ખોટું નથી. જેથી ગુર્જર ખંધુઓ પણુ વનસ્પતિ ઓળખવાની વિદ્યા જાણુવા માટે અશક્ત ખને છે અને ગુજરાતી ભાષામાં આવાં વનસ્પતિવર્ણનનાં પુસ્તકોની ખોટ હોવાથી યતૂકિંચિત યત્ન એ દિશા તરફ આ પુસ્તકથી લખનારની અલ્પમતિ પ્રમાણે કરેલે છે. કાઠિયાવાડ, કચ્છ, ગુજરાત અને સુંખઈમાં વસતા ઘણાખરા ઘરડા જને।નાં સુખથી સાંભળવામાં આવે છે કેઃ-વર્સા રમતમાં જે ઝરીજટી ઉગે છે તે જાણુનાર કેઈ નથી. વળી અહીં (પોરખંદર)ના લેકે કહે છે કે “ભઈ, બધી ઝરીયુટ બરડા ડુંગરમાં છે પણુ જાણે તેના કામની આપણા શા કામની?” આવી વાતો તેએ ઘણી લાગણીથી કહેતા ને સાંભળતા જેવામાં આવે છે. આ ઉપરથી જણાય છે કે, આપણા બંધુઓમાં વનસ્પતિઓને ઔષધીય ગુણુદોષ જાણુવાની ઇચ્છા તો ઘણી છે, પણુ ખરેખર તે જાણુનારાજ વિરલા છે, વળી હાલ ચોપાનીઆં અને વર્તમાનપત્રોમાં પણુ આપણે વાંચીએ છીએ કે “ આપણા (હિદુસ્થાન) દેશમાં ઘણી વનસ્પતિ ઉગે છે, ને તેમાંથી ઔષધી પટ્ટાર્થો તેમજ રંગ, રેસા, તેલ, અત્તર આદિ ખીજી ઘણી આપણી જરૂરીઆતની વસ્તુએ ખનાવી શકાય તેમ છે, પણુ એ વનસ્પતિ જાણે છે કોણુ? ને જાણે છે તે કહેતા કે શીખાવતા નથી. આપણા દેશમાંથી ઘણી વનસ્પતિ 'પર- દેશમાં જાય છે, અને ત્યાંથી તેમાંથી તરેહુવાર રૂપ; રંગ અને ગુણુના પટાર્થા ખની તે નવાં રૂપમાં પાછી આવે છે. પણુ આપણે કશું કરી શકતા નથી, કેમક્રે આપણે તે જાણુતા નથી.” ઉપર પ્રમાણેનું કહેવું આપણા ભાઇઓનતું યર્થાથ છે. પણુ હુવે આ જગાએ ઘણાજ ખેદથી આટલું તો કહેવું જેઈશે કેઃ-આપણુ દેશમાં જે વનસ્પતિ ઉગે છે તે ઓળખવાની કે તે જાણી લેવાની આપણે હાલ નેઇએ તેવી કેશેષ કરીએ છીએ? કે તે ઓળખવાનાં અથવા જાણુવાનાં કંઈ જેઇએ તેવાં સાધનો આપણે શૈધી કાઢેલાં છે? જે તેમ ન હોય, તો પછી વનસ્પતિ ઓળખે ફે જાણે કોણુ ? અને તે શા સાધનથી ? હાલને જમાને મનુષ્યોમાં રોગો વધો પડેલા છે, જેથી આપણા માનવંતા પાસ થચેલા ડાક્ટર સાહેબોનેો ઘણા કીમતી વખત અત્યંત કીમતી મતુષ્ય જીંદગી ખચાવાના કામમાં રોકાએલે। હોય છે, આપણા વિદ્વાન વૈઘરાજાઓનો અમૂલ્ય સમય પણુ તેવીજ રીતે એવા અમૂલ્ય મહાન કાર્યમાં ગત થતો હોય છે, કરીઆણાંના વ્યાપારીઓ અને ગાંધીએ પોતાને માલ સંભાળવા અને વેચવામાં કામે લાગેલા હાય છે, અને રંગારી, રસાયનશાસ્ત્રીએ પોતાનાં કારખાનાંએમાં કામની ધમાલમાં હોય છે; માલીએ ખગીચાઓનાં ફૂલઝાડોના કયારા અને કુડીએ ભરવામાં, ખેડુતો મોલ વાવવા અને સંભાળવામાં, રસિકે ગૃહસ્થો બાગ ખગીચાઓ જેવા અને દેખાડવામાં અને જંગલખાતાંના અધિકારીઓ જંગલે! ગમે તેમ વિશેષ વઢાવી તેમાંથી જેમ ખને તેમ વધારે પેદાશ કરવા અને દેખાડવાના વિચારોમાં રોકાયલા હોય છે; હુવે રહ્યા વનસ્પતિયો માં રહેલી ધશ્વરી શક્તિ અને લીલાઓને। અભ્યાસ કરનારા વિદ્વાનો, તો તેએ કદ્ટાચ્ર આવે કલિકાલને સમયે નનૂદી નૂરી વનસ્પતિ એળખવા, જાણુવા, જેવા અને તેમાં રહેલા ઈશ્વરી ચમત્કારો સમજવાનું કાય છેડી કેવળ ઈશ્વર ભજનમાં કે સમાધીમાં તલ્લીન રહેતા હુશે. ત્યારે હુવે. જૂદી જૂદી વનસ્પતિ એળખે કે જાણુ કોણુ? ને જે ફોઈ ઓળખવા કે જાણુવા ચાહે તો એળખાવે કે જાણાવે કેણુ ? ૨ પ્રસ્‍તાવના, ઉપર પ્રમાણેની સુશ્કેલી દરમિયાન વિદ્વાન ડાકટરાનો દેશી પરદેશી તૈયાર થયેલી દવાએ ઉપર અને પ્રવિણુ વૈદ્યોના ગાંધીએ ઉપર આધાર રહે છે, ગાંધીનો રખારી, ભરવાડ, કેલી, વાઘરી, ધુડધોયા કે બીજી કોઈ જંગલી-જંગલમાં રહેતી જાતના લેકેપર આધાર રહે છે. ત્યારે વનસ્પતિ ઓળખનારા આજને જમાને તો રખારી, ભરવાડ, કેલી, કે ખીજા જંગલમાં રહેનારા અને ભટકનારાઓ જ રહ્યા, તો તેએનું વનસ્પતિ સંખંધી કેવી રીતતું કેટલું સાન હાય કે જેથી એક દેશ કે ફક્ત એક સ્વસ્થાનનેજ લાભ થાય!!! આવી સ્થીતિ જેઈ આ સ્વસ્થાનના લોકોને યતૂકિંચિતૂ લાભ મળે એવા હેતુથી લખનારે જ્રાર્બંદર્‌ સ્ટેટ ગેઝેટ પુસ્તક ૧૯. નંબર ૧. તા૦ ૧ આગસ્ટ ૧૯૦૫ માં ધારાસર ફી ભરી નીચે પ્રમાણે એક જાહેર ખખર છપાવી ઢુતી. “સર્વ લોકોને વિનતિ કરવામાં આવે છે કેઃ-પોરખંદર સ્વસ્થાનને। થરને ડુંગર જડીખુટી માટે પ્રખ્યાત છે. તેમાંની જડીબુટીનો અભ્યાસ ૧૫ વર્ષ જંગલખાતાના ઉપરી અધિકારી તરીકે નોકરી કરતાં આ સેવકે જેટલો બન્યો તેટલે કર્યો છે. માટે આ સ્વસ્થાનમાં ઉગતી કોઈ પણ જડીખુટીનું સ્થાનિક અને દેશીનામ, બોટેનિકલ નામ, તેના ગુણુદ્રોષ અને ઉપચેઃગ જાણુવાની ઇચ્છા રાખનાર તાજે નસુનો લઈ સવારમાં ૮થી ૧૦ વાગ્યા સુધીમાં ખુધ અને શનીવારે સેવકને મકાને આવશે તો તે વિષેની માહીતી મફૂત આપવામાં આવશે. હાલ વરસાદ સાધારણુ સારો થઈ જતાં જડી- ખુટીની મોસમ છે.” આ જાહેર ખખરને! લાભ કેટલાક ચુરૂષાએ ગઈ સાલમાં જ લીધો હુતો. પણુ એક ઢુસવા જેવું એ છે કે, આટલે બધે સુધરેલે ને આગળ વધેલે જમાને પણુ થોડાક ભોળા જનો કીમીઆના જીજ્ઞાસુ જણાયલા છે. તેએ પૂછે છે કે, લખનારે કોઈ એવી જડીખુટી શોધી છે કે નહિ? જેને ઉત્તર એટલેજ આપવામાં આવે છે કેઃ-વનસ્પતિ રીતસર ઓળખવા કે જાણુવાથીજ આ સ્વસ્થા- નમાં જંગલખાતાંની નોકરી ઈશ્વરેચ્છાથી આ લખનારને મળી હુતી, ને તે દરમિયાન જે પગાર મળતો તે આ લખનાર કીમોએ।જ સમજતો હુતો, તો વનસ્પતિમાંથી ક્ીમીએ ખનાવવાના વિચારો એક ખાજી મૂકી તેનો વ્યવહાર્‌ ઉપચોગ શે! છે? તે જાણુવાનું આજને સમચે ઘણું જરૂરતું છે; * માટે તેને રીતસર અભ્યાસ કરવે। જોઇએ. વતસ્પતિ ઓળખવા માટે કફૂક્ત તેનું નામ જાણી બેસી રહેવું તેના કરતાં વનસ્પતિશાસ્રનો શ્રાડા ધણા પણુ વ્યવસ્થિત અર્થાત્‌ નિયમસર્‌ અભ્યાસ (535૯॥14110-ડઇપતે)) કરવો. જેઈએ. કેમકે એવા અભ્યાસથી કે!ઇ પણુ વનસ્પતિને નામ આપવાનું, તેતું વર્ણન કરવાનું અને તેને એવી રીતે વર્ગોમાં ગોઠવવાનું શીખાય છે કે, જેથી વનસ્પતિના અભ્યાસીને ગમે તે વનસ્પતિ કે તેનો નસુનો જોવામાં આવે તો તેનું નામ તે તરત નફીી કરી શકે, એટલુંજ નહિ પણુ તે તેનાં અંગોની તરાટુ અને તેના સામાન્ય ગુણુદ્દોષ પણુ તે જાણી શકે. વનસ્પનિનું કુદરતી વર્ગીકરણ (તપો ઊ॥કડા0081101) જાણુવાથી તેને વનસ્પતિ સંખંધી સામાન્ય જ્ઞાન ઘણું પ્રાસ થાય છે, એક દાખલા તરીકે ભીંડાના વર્ગ (માલ્વેલી-]1011૯€0:2)ની એક વનસ્પતિનો સારી રીતે નિયમસર અભ્યાસ કરવાથી તેને હાલ સુધી એ વર્ગમાં જણાયલી આસરે ૭૦૦ સાતસો નૂરી જૂદી વનસ્પતિનો અભ્યાસ ઘણે દરજે થઇ જશે. અને જેકે ઘણા અપવાદ છે, તોપણુ ઘણુંકરીને એક મુદતી વર્ગ (પદો ૦વલ') માં આવેલી તમામ વનસ્પતિના ગુણુદ્દોષ સામાન્ય રીતે એક ખીજીને મળતાજ જય છે. તેથી તે ૭૦૦ વનસ્પતિના ગુણુદ્રેષ એક સામટા જાણી સકરો, અને કહેશે કે તેમાંથી ક્રેઇ પણુ વનસ્પતિ ઝેરી નથી. પણુ બધી ઉપલેપક અને પૌષ્ટિક છે. આશું થોડો લાભ ? તેમજ ધંતુરાના વર્ગ (હોજેનેણી-50181 2) ની એક વનસ્પતિને! ટીક ઠીક અભ્યાસ કર્યા પછી, અને એ વર્ગની તરાહુ સારીરીતે જાણ્યા પછી તેને ૧૨૫૦ વનસ્પતિને! સાધારણુ રીતે અભ્યાસ થઈ જશે. અને એવી તરાઢુવાળી વનસ્પતિ ન્ેતાં તે ચોકસાઇથી જણાવરે કે, આ વનસ્પતિ ઝેરી અને માદક છે. મરતાવના. ૩ વનસ્પતિનું આવું સ્તાન માત્ર વનસ્પતિની ઓળખ કરાવે છે એટલુંજ નહિ પણુ તે સર્વ શક્તિમાન પરમેશ્વરની ખનાવેલી તેની અંદરની રચનાને તે આપણા હૃદયમાં અછી તરેહુથી ચીતાર ઉતારે છે. વળી તે આપણાં મનને કેળવે છે, અવલોકન કરવાની શક્તિને વધારે છે, એક વસ્તુની સાથે બીજનો સ્ુકાખલે। કરતાં શીખવે છે, અને કેઈ પણુ વસ્તુનું ચોકસાઈ અને ખારી- ફ્રીથી વર્ણન કરવાને માર્ગ દર્શાવે છે. ઘણા વખતથી લખનારને વિચાર થયા કરતો હુતો કે અમેરિકા, ફ્રાન્સ, જર્મની, ચીન અને જાપાનથી જૂદી જૂદી નવી નવી તરાહુની વનસ્પતિના વેલ બુટાની છાપોવાળાં છાયલે। અને છીંઠો છપાઈ આવે છે, તો તેવી નવી નવી તરાહુ આ દેશમાં કેમ નહિ છપાતી હોય! કેમકે સાધારણુ રંગ તો અહીં ધણી તરાહુના થાય છે. તે વિષે પૂછપરછ અને તપાસ કરતાં એમ માલમ પડયું કરે અહીં નવી નવી તરાહુની વેલ કે ખુટા આળ'ખી ફોતરી તેનાં ખીખાં બનાવનારા કારીગરોની ખોટ છે, હાલ જે ખીખાં જેષુર, કલકત્તા કે મદ્રાસ તરટ્ર સારામાં સારાં બનાવવામાં આવે છે તે પણુ આપણા દેશમાં ઉગતી કેટલીક પ્રસિદ્ધ વેલ અને ફૂલોની તરાહુનાં હાય છે, અથવા અંગ્રેજીની નકલ હોય છે. આપણા દેશનાં આળખ, ભરત, કોતર અને છાપકામ જેતાં તેમાં ખાવળનાં ફૂલ, ખકુલીનાં ફૂલ, રાણુનાં ફૂલ, કમલ ફૂલ, કુખાનાં કૂલ, ખાવળનાં પાન, ગોખર્નાં પાન, કારેલાનાં પાન, સસુદ્રશોષની વેલ, તરખુજની વેલ, કારેલાંનાં ફૂલ, બીજેરાંનાં ફૂલ, દાડમનાં ફલ, કશીની શીંગો આદિ આપણુને દરરોજ જેવામાં આવે એવી સાધારણુ વનસ્પતિની તરાહુ કે છાપ જેવામાં આવે છે. તેનું કારણુ એ છે કે, આપણુ કારીગરો વિવિધ તરાહઢુની કુદરતી વસ્તુએ(ું બારીક અવલોકન કરી તેવી વસ્તુઓની શુદ્ધ કે ભેળશેળવાળી નકલ ભરત, ચીતર, કોતર, આળખ અને છાપ કામમાં દાખલ કરવાની ઝુદરતી શક્તિ ખોઈ બેઠા છે. તે શક્તિ વનસ્પતિશાસ્રના અભ્યાસથી પાછી આવી શકે એમ છે. આપણા દેશની પ્રાચીન બૌદ્ધ ગુફાએ, જૈન અને શિવ-વિષ્ણુ મંદિરો તેમજ જીની સમાધો અતે મસીદ્ટ તથા રોજાએમાંનાં કોતરકામમાં જે વેલ બુટીએ અને પશુ પક્ષીઓની ખારીક અને મતેોહુર કારીગરી નજેવામાં આવે છે, તે હાલ આપણુતે જ નહીં પણુ વિદેશી સારામાં સારા ઝુશળ શિલ્પશાસ્રીએને પણુ હેરત પમાડે છે. આ ઉપરથી જણાય છે કે આપણા દેશના અસલના કારીગરોની અવલોકન અતે નકલ ડરવાની કુદરતી શક્તિ ઘણી સારી હુતી. નવી નવી વનસ્પતિ અને ખીજી કુદરતી વસ્તુઓને હુમ્મેશાં જેવાની ટેવ પડવાથી, તેમાં આનંદ આવવાથી અતે તેવી વસ્તુએની નકલ છાપ વગેરેનાં ખીખાં બનાવાના કામમાં દાખલ કરવાની ટેવ પડવાથીજ આવી ખાખતમાં આગળ વધી શકાય તેમ છે. હિદુસ્થાનમાં હજારો જૂરી જૂરી તરાહુની વનસ્પતિ થાય છે, તો કેટલી ખધી તરાહુની છાપોવાળાં છાયલેો અને છીંટ આ દેશમાં તેયાર થવાં જેઈએ ? આ દેશમાં તેમજ પતર દેશમાં હુમોશાં કુદરતી વસ્તુઓ વેલ, ખુટા, પશુ, જંતુ આદિને જેઈ તેની આકુતિઓનીજ આવા કામમાં નકલ થઇ છે, ને થાય છે. પણુ માણુસના મનતું ખેચાણુ કરનાર વસ્તુનું સ્તાન સંપાદન કરવાને! ઘણે દરજે સ્ુખ્ય પાચો વનસ્પતિશાસ્રનેો અભ્યાસ છે, માટેજ એને અવલોકન ડરવાની વિદ્યા (3010૫00 ૦ ૦5૦1741101 ) કહે છે. વનસ્પતિવર્ણુનનાં અંગ્રેજી પુસ્તકે વાંચતાં જ્યારે લખનારને એવું જાણુવામાં આવ્યું કે, વિલાયતમાં બેઠેલા અંગ્રેજ વિદ્ધાનો માંમલેશ્વર અને વાલકેશ્વરના ડુંગરપર કે પોરબંદરના ખરડા ડુંગરના એક ખૂણામાં, ક્રે કચ્છના મઉગામની ભીની જગોમાં કઇ વનસ્પતિ ઉગે છે ? અને તે શું કામમાં આવે છે? તે પણુ તે ત્યાં બેડા જાણે છે. એટલુંજ નહિ પણુ કેટલાક વિદ્વાનોએ તે હિંદુસ્થાન જેએલું પણુ નથી છતાં હિન્ટુસ્થાનની વનસ્પતિ વિષે તેએએ પુસ્તકે! લખેલાં છે. ત્યારે જેટલો તેએને। હિંદુસ્થાનની વનસ્પતિ સંબંધી અભ્યાસ-કેટલેો શેખ-કેટલું સાધન-અને કેટલું તેઓની પાસે સાહિત્ય હશે તેનો વિચાર થઇ પડે છે. એથી ઉલટું ટાલ આપણા દેશમાં લખ- નાર જેવા હુશે તે પોતાનાં રૂ્‌ળિયામાં ઉગેલી વનસ્પતિ પણુ ભાગ્યેજ ઓળખતા હશે, એટલું જ ૪ 'ચસ્તાવના. નહિ પણુ તે ઓળખવાની દરકારજ શા માટે કરતા હશે? આશું ખેદની વાત નથી? હાલ વન- સ્પતિ સંખંધી નને કંઇ થોડું ઘણું જ્ઞાન આપણા દેશમાં રહેલું હશે તો તે કેવળ જંગલી લોકેમાં જંગલના સહુવાસથી રહેલું છે. પણુ તમામ વનસ્પતિને ગમે તે પણુ ઉપયોગી કામમાં લેવા માટે આપણા પઠિત અને ઉચ્ચ ધંધાદારીએ તેમજ કારીગરોમાં એ જ્તાનને। પ્રસાર થવાની આવશ્યક્તા જણાય છે. આપણા પ્રાચીન આર્ય વિદ્ઠાના વનસ્પતિની શોધ ખોલ ડરતા હુતા, તેના ગુણાવગુણુ જાણુતા હુતા, અને નવી જણાયલી વનસ્પતિ તૉંધી લેતા હુતા. એટલુંજ નહિ પણુ હાલના અંગેજ વિદ્વાનોની પેઠેજ જેટલી શોધ થઇ હોય તે જાણી તેને કાયમ રાખી તેથી આગળ પોતે તેજ ધોરણુપર શોધ આગળ ચલાવતા ઢુતા. અને તેના પરિણામોનો વધારે તે શોધમાં દાખલ કરતા હતા. તેઓ માત્ર વનસ્પતિનાં નામ જાણી બેસી રહેતા કે તેટલેથી સંતોષ આણુતા નહિ હતા. પણુ જાતે સઘળી વનસ્પતિ જેઇ તપાસી નિશ્ચય કરતા હુતા અને વિદ્યાર્થીઓ તેમજ ખીજા જીસ્તાસુઓને જંગલમાં પોતા સાથે ફેરવી દરેક વનસ્પતિ તેમને પ્રત્યક્ષ ઓળખાવી તેનું સાન આપતા ઢુતા. વિદ્યા સંપા- દન કરવાની આવી પદ્ધતિને હાલ આપણા દેશમાંથી ઘણેભાગે લોપ થયેલો છે, એ ખેટ્ટની વાત છે. પણુ એક અંગ્રેજ વિદ્દાન ( 1117. [. ઉ. 4. 4.. 001004વૈછુટ) વિલાયતથી આ દેશમાં આવી આખા પક્ચિમ હિંદુસ્થાનની તમામ વનસ્પતિને! વ્યવહારૂ (07011011) અભ્યાસ કરી હુવે આપણુને કહુ છે કેઃ-- 13) પવ્%ટડ 07 110 ૧1010 €811 13010111041 8010100૯ 0 ॥0પ૫1*૩૫૯ઉ 11 11014 ૫111) 11૯ 881010 8૫00૯688 371101 115 ઘઇલા વઉ દાટ લીડ 10 ધાડ તૉ”૦૦0૦0 ૦07 19110[2€ત108 11 191170]2€, 1301111) 15 1106 ૦ ૯૦૫૩૩૯ 001019 ૧ ૦10૯1011૫0૯. 120૫1 [01076 1 ૦83 6 €11૯1'ટવં ૫][૩૦0 8 4 801010૯6; €0101101 [0111૩ 11૫86 0૯0 1₹003%1 દૈ વૈ૩€111118લવે 19 લાં” 181105. 22111805 0110 0 1106 17 ત તૈં?%€ા 1101 10 1116 121'€810€1107, 17110 ૯૦૫1 ૪૦ 110 ૧11) ૦1189 છુ પઈ ]પળછાલ, ઘાલે ધ્ર [ઇડ 01૯૯૩ 8136 [0141115 3 લાં" 100005 810100. 43૫6 1101'€ 180010૩ 11 110 1લંતૈ 014 1014111041 10૦૩૦81611 81'€ ૫૪૭01019 ૪લવૃપાં?લ્વે 11 ઉંઘ? ઘાવ 01697 110056 0૯0 વૈ 8371 1010 110 28111: 07 1110 લવંપ૦ લતે શદ૪૦૩, ર1 ત ઉ?201 10010 €%001૯લૈં, 1010, 80[080"€11197, 13 1:03 ૦0? 11૯ ટુલ લ્લ) 411૪800113 03 11108૯ 37108૯ તૈટ€[0039 101381611૯8 10600115 1*લવૃપાંઇટ 11૯ ]પાંલ્ટ ૦0 ઘ 1800 ]પ€ 16106; (30૪૮0810110 1710111810 88398 -)]. સિંઘ, 15 ધર 1"પ૦ “30118” ૦? 116 પહતૅક,) 0૫1 1181 0? 3711001 ૬1'€ 80111 ૦૦૩1010 10 «હિરા ઘ11 1૪101810 €010000]06 7” “૬16 ]પટલ,” 0 હો 07 11010ઉૈંલ? વાવે ૦0 10/13 011 171101 16 €૦॥004118,. 1 ૫11 10 4 ઉં ૦ 1૦01 000૪₹૦૩૩ 11 1101, 111011 ૩૦૩ દ ૯ ૯ઉંપ૦૧૯લે 130"81000111 ટુબળછુ "01 1110 દ ]પટલ, (૦0 1૯8000 ૧૦૦૦૦ 1058018 1'011 11, દૌત્વાળ ૦૪01 010 10081 0001૯ ૦? 80116 88611005 €81 1000 11113, 11 4 “301711 ૦4 1000 ક્લે ૦? 80૦૫6 ॥11॥ઉ;” હાઉ 10૯ 18) [00010]05 11 ઘઈ 11819 4 લઉૈટ્301800 વૈ1૪૦1101* [1 11૩ 0૦૦૦૩8૦૩ 15 ૧ 1£00171લ્લૈછટ 0 115 010115 દવે ૧1111815, ઘઉ ૦? ૦1110 111૪3 06૩1તૈલ, 371101 110 વઉ ક] 1૩ €ઉંપ૦0પલલૈ (11037-6001011"7100018 370૫1 વૈબ ૪૯1 ૦ »€8][2€01 હતે ૫11189. 1106 ૪૯ 10૫11૩1૫10 -191[011181010€, લાં1છુ (૦૫0, 110 13 10, દલા પલ) કાંદોાજ & 1 8ાપઉેર118, 00 10810 60 110 1181 371181૯00૯1" 1785 10 ૯ 108101: ઘે 116 પ1 0૯ ૪1૯81, 10 37106 ૦૯૦151૫૫1૯૩ 11'૫૦ ૪૦811088, 1711010 101 ૪?૯1€81 00001 810 106 હ્ર81 11 ૯તૈ 10 વૈ૦ દ 11140.” ૫ આવાં વચને વાંચ્યા પછી આપણા કે।ઇ સ્વદેશી બંધુના હદયમાં કુઈ અસર નહિ થાય !! કષ મસ્તાવના. ય વનસ્પતિની ઘણી સૂક્ષ્મ રચના અને તેનાં કાર્યોનું સાન સંપાદન કરવાને એ વિષયમાં ઊંડા નહિ ઉતરતાં વનસ્પતિની ઓળખ અને તેના વ્યવહારૂ ઉપયોગ વિષેની માહિતી સામાન્ય રીતે પ્રથમ ભાગે વિશેષ ઉપચોગી છે. એટલુંજ નહિ પણુ તે વનસ્પતિવિદ્યાના મહાન અભ્યાસી શિવાય સામાન્ય જ્તાનવાળા વ્યવહારૂ (07401104 ) માણુસોથી પણુ સહેલાઇથી શીખી શકાય છે. અને આવું ઉપયોગી જ્ઞાન પ્રથમ મેળવ્યા પછી, જે ફે!ઇ પણુ એ શાસ્ત્રના ગહુન વિષયમાં ઉત- રવાની ઇચ્છા રાખતો હોય, તો તેને પણુ તે રસ્તો સુગમતા ભરેલો થઈ પડે છે. આ પુસ્તકની સતલખ એવી છે કે-સામાન્ય ગુજરાતી અંગૈજી જાણુનારા ખંધુઆએ પણુ જૂરી નૂદી વનશ્પતિ પોતાની મેળે એઆળ'ખી તેના ગુણદોષ અને ઉપચોગ સામાન્ય રીતે જાણી શકે. આ પુસ્તકમાં કેવળ આ સ્વસ્થાનમાં ઉગતી વનસ્પતિજ દાખલ કરવામાં આવી છે. પણુ ' ગજ વનસ્પતિ બીનાં સ્થાનોમાં પણુ થાય છે. માટે આ પુસ્તકમાં આવેલી કે પણુ વનસ્પતિતું વર્ણન અભ્યાસની ખાતર વાંચવું હોય, વારે તે વનસ્પતિ પાસે જઈ અથવા તેને તાજે ( તાને નસુનો ન મળે તોજ સુકો નસુનોા લેવો) નસુનો પાસે રાખી તેનું વર્ણન વાંચતાં જવું, અને તે તે વનસ્પતિ અથવા તેના નસ્ુના સાથે મેળવતા જવું, સંદેહુ આવે તો તેની નોંધ રાખવી, કે સુકા નસુનામાં વનસ્પતિના જે વિભાગો ખરાખર નહિ દેખાયા હાય, તે તેને તાજે નસ્ુનો તપાસતાં રખાઈ આવશે. આવી રીતે વનસ્પતિવર્ણનનાં પુસ્તકે વાંચવાથીજ વનસ્પતિનો અભ્યાસ થાય છે, અને તેનાં વર્ણન વાચતાં કંટાળા આવતો નથી. પણુ જેમ જેમ આગળ વાંચતા ને વનસ્પતિના તે વિભાગો તપાસતા ને વર્ણન સાથે મેળવતા જઇએ છીએ, તેમ તેમ તેમાં ગમત ને તેતું જ્ઞાન મળતું જાય છે. જે વનસ્પતિ તેનાં વર્ણન સાથે મેળવવી હોય, તે વનસ્પતિ અથવા તેતે। નસુને તેમાં “ફૂલ ફ્લ હોય લ્યારે તપાસવાથી તેમાં વધારે મજા અને જાણુવાનું મળે છે. ને તેની કબાળખ થાય છે. આવું પુસ્તક કેઇઇ સારા સાક્ષર વ્યવહારૂ વનસ્પતિવેત્તાની કસાએલી કલમથી લખાયું હોત તો તે ઘણું સારૂં લખાયું હાત. આ લખનારને આજ વીશ વર્ષ થયાં ગામડીઆ અને રખારી જેવા લોકોની સોખત છે અને એવા લે કોની સાખતની અસર આ પુસ્તકની ભાષામાં આવી હુશે, એ સ્વાભાવિક છે. આવા વનસ્પતિવણુનનાં પુસ્તક લખવામાં અંગેજ વિદ્ાનોને યુસ્તકાલયોની, વનસ્પતિના સુકા નસુના- એના સંગ્રહાની, પોતા જેવા અથવા પોતાથી વધારે જ્ઞાન ધરાવનારા એજ વિદ્યાના વિદ્રાનોની અને ખીજી ઘણી સાહેતા મળી શકે છે. જ્યારે આ લખનારને કેવળ આ સ્વથાનના ખરડા ડુંગર, ખરડાના રખારી અને સ્વસ્થાનમાં ઉગતી વનસ્પતિઓનીજ મદદ મળેલી છે. આ વનસ્પતિએએ જે મદદ આપી છે તેને માટે લખનાર તેઓને ખરેખર સ્ડાટેો ઉપકાર માને છે. એટલુંજ નહિં પણુ તેએ વિષે લખનારને પ્રેમ અને પૂજ્યભાવ છે. અસલના જમાનાની જુની-પુરાની-તેોપણુ રસિલી-મીઠી વાતે છે કે ડુંગર અને ઝાડવાં માણુસો સાથે વાતો કરતાં. આ હદયદ્રાવક વાતો હુવે કેઈ માનો, ન માનો, પણુ લખનાર પોતે તો તે ખરી માને છે. “૪0૫ ૧] ંંવે ૩૦0૩૧૦111૪ શિ" ૪૦૦810 11 110 ?7007& 01410 ૪7૦૫ જૉ ડાઉ 10 77075. 5707265 ઘે 79'૮૮5 1011 10001 0૫ 1141 ૪101 70૫ ૪1 10700 19040000 1630 765૮૮?'૭.” (31. 13011101") 1101" 15 & 101૪0૦ 11 €૪૦'૪ 1045 4 ૪૦16૯ 14 €૪૦૪૪ ક11.” (૩. 1110105010). કેમકે જેમ એક નાહાનાં બચ્ચાંને આપણે શુદ્ધ અંતઃકરણુના પ્યારથી બોલાવીએ છીએ, તો તે પ્રસશ્તતાથી આપણી સાથે વાતો કરે છે, તેમ વનસ્પતિ પણુ છે. જ્યારે એક વનસ્પતિને પ્રેમથી આપણી પાસે રાખી, ખટુદ્્શક કાચથી તેના અવયવો અને તેની રચના ઇશ્વરની લીલા જેવાના ભાવથી નેઇએ છીએ ત્યારે ખરેખર તેમાં તલ્લીન થઇ જવાય છે-અને તે વખતે. દ પ્રસ્‍તાવના, અલૌકિક-પશ્વરી આનંદથી આપણું હુદય છલકાઇ જાય છે-તે અવર્ણનીય છે. એ મજા પ્રેમની લેહેરના છે, અને તે વાંચનાર કરતાં અનુભવનારને જ વિશેષ મળે છે. ડુંગરોમાં રખડવાં, પથરા, કાંટા, ટાઢ, તડકા, વરસાદ, ભૂખ, તરસ આદિ કંઇ વસમાં લાગતાં નથી, પણુ એક નવીન વનસ્પતિ જેવામાં આવી તો એ સઘળું પ્રેમમય થઈ જાય છે. એવે! વનસ્પતિ જેવી ઈશ્વરી વસ્તુનો ઇશ્વરી પ્રભાવ છે, પણુ તે “ઝને ણો ગાને” અથવા કે!ઇ કાતિલ શાયરના બોલે।માં બોલીએ તે તે કહે છે કે-“તાનત દે ટ્રટ્રી ટ્સ્ટ્રીવી ! ! આ પુસ્તક લખવાને પ્રસંગ એવી રીતે આવેલો છે કે, પોરબંદરના કેલાસવાસી ખુદદાવિંદ નામદાર મહારાણા શ્રીવિકમાતજી સાહેબ ખહાડુર વિવિધ વિદ્યાના પોષક હુતા. વળી તેસશ્રીને ખરડા ડુંગરની જડીબુટી જાણુવાની અને તેની જેમ ખને તેમ દેશમાં પ્રસિદ્ધિ થાય એવી શુભ અને મહુત અભિલાષા હુતી, તેએ ખુદાવિંદ શ્રીએ રાજકોટની રાજકુમાર કોલેજના મરહુમ પ્રિન્સિપાલ (લખનારના વનસ્પતિવિદ્યા મિત્ર અને શુભેચ્છક) ચેસ્ટર મેંકનાટન (011€5601:% ન100118- છઉ€) સાહેબ સાથે એક પ્રસંગે વાતચીત કરતાં ખરડા ડુંગરની વનસ્પતિની શૈે।ધ થવા માટે વાત કાહાડી હુતી. તેપરથી મેકનાટન સાહેબે લખનારનું નામ તે કામ કરવા માટે આપેલું હતું. પછી સને ૧૮૮૬ માં તે વખતના પોરખંદરના એડમિનિસ્ટ્રેર લેલી સાહેબ (હાલ વાનપ્રસ્થ થચેલા 811: [. 3. 12. 1.07, €. 3. 1., £. 0. 1. 8., 1. €. 5.) તે મેકનાટન સાહેબે લખ્યું હુતું, તેમજ ખુદાવિંદ નામદાર મહારાણા સાહેખ ખહાડુરે પણુ ફરમાન કરેલું હતું. જેપરથી લેલી સાહેબે મુંબઈના વનસ્પતિવિઘાવિલાસી (લખનારના વનસ્પતિવિદ્યા મિત્ર અને શુભેચ્છક) ઓનરેબલ ખબર્ડ્વુડ સાહેબ (હાલ વાનપ્રસ્થ થયેલા 1101. 1. 1. 13વે[૪૦૦ 1. 4&.. 1.1.. 1. (00040) તે લખી તેએ સાહેબની મારફત લખનારને પોરબંદર તેડાવ્યા હુતો. તે તાન ૨૪ સપ્ટેમ્બર ૧૮૮૬ તે રોજ આવ્યો હુતો. મારા આવ્યા પછી તરતજ લેલી સાહેબે મને ખુદ્ાવિંદ નામદાર મહારાણા સાહેબ ખહુદુરની સલામે બોલાવ્યો, ત્યાં સલામ બાદ વનસ્પતિ સંખંધી થોડીક વાતચીત થયા પછી ખુદાવિંદ નામદાર મહારાણા સાહેબ ખહાડુરે મને ફરમાવ્યું કે “ તમને ઝાડ પાનને ધણૂ રોઃખ છે, એમ અમને સેકનાટન સાહેબે કલ્યું છે, હુવે તમે આપણા ખરડા ડુંગરમાં સારી પેડે સોધ કરે? શું ? તેમાં જડીબુટી ધણી છે, પણ તે આળખવી જોઇએ,” ખુદાવિંદ નામદાર મહા- રાણા સાહેબ ખહાદુરના આ પહેલાજ સોનાના શખ્દો મેં મારા હૃદયમાં હુમેશાંને માટે લખી રાખ્યા, ખાદ તાન ૧ અકટોખર ૧૮૮૬ ને રાજ સવારમાં મને ઓચિતેો લખિત હુકમ સલ્યો કે તમારી નિમણુક “ કયુરેટર એફ ફે્‌ારેસ્ટ્સ એન્ડ ગાર્ડન્સ” ના ટુદ્દાથી આ સ્વસ્થાનમાં કર- વામાં આવી છે. આ હુકમ લઈ હું લેલી સાહેબ પાસે ગયો અને વિનંતિ કરી કે સાહેબ, હું નેક- રીમાં અહિં ફસાઇ જઇશ તો હાલ હું સુંબઇમાં પંડિત ભગવાનલાલ ઇંદ્રજી (હાલ સ્વર્યસ્થ ) અને ડા, સખારામ અજીન (હાલ સ્વડીસ્થ )ના સહવાસમાં રહી વનસ્પતિને અભ્યાસ ફરૂં છું તે રહી જશે. જેપરથી તેએ સાહેબ ખડખડ હસ્યા, અને મને અંગ્રેજીમાં કહ્યું ફેઃ-- “311, 700૦1 11110, 1૪0 1400 1701 0પ 4 ૦૦10૪11 37011: 1 111૬. 11૯8૩૦ તૈંબ 7૦0૫0 ૫7૦1: ત્વાઉૈ 0૫ 3711 ઉ દ 11101286 11 10. 3002 111010 વૈંછુટ 0 [21%3003 8130૫1 1037 0 ]0૫1 1૦ 80100 [07801081 ઘઉ ૫૩૦ 17011₹.” આથી હું શરમાઇ ગયો, ને નોકરીમાં રહી ગયે. તે ૧૫ વર્ષ જંગલખાતાની અને ૪ વર્ષ ટ્રેઝઝીની નોકરી કરી તા૦ ૧ લી ડીસેમ્બર ૧૯૦૪ થી હું મારી મેળે પેનશનપર સ્વસ્થાનની નોકરીથી સુક્ત થયે! છું. ખરડા ડુંગરનો ચાર્જ લીધા પછી તરતજ તે ડુંગરમાં ઉગતી ઘણીખરી ઔષધેપયેગગી વન- સ્પતિના નસુનાએ એકઠા કર્યા, અને તે વનસ્પતિમાંથી નીકળતા રેસા, રંગની છાલ, ગુંદર * (0011010॥ 1110૫૪1118 ૦0 80611008 800]60153 3 110 14106 ઊઊ૦૩1૦# 11400886૦0, 1, તો. 12100181, દેહ] પ8 ૦0110૪૦, જાઇ હઉ 101170૧001100 97 100007 કજ, 10170૧૫૦૫00 05૪૦ 2%1/. 108૧૦ 1890. ષ્્ મ્સ્તાવના. ૭ આદિના નસુનાઓને। પણુ સંગ્રહુ કર્યો. તે સંગ્રટુ અને તેની સાથે વનસ્પતિ સંખંધીનો રિપોટે ખુદાવિંટ નામદાર મહારાણા સાહેબ બહાર હુજુર સ્રુકવા મેં તૈયાર કરી લેલી સાહેબને આપ્યે. તે સંગ્રહુ જેઈ અને તેની હુકીકતથી ખુટ્ટાવિંદ નામદાર મહારાણા સાહેબ ખાહુદુર ઘણા રાજી થયા હુતા. ત્યાર પછી સ્વસ્થાનને ખર્ચે જંગલખાતાનું વ્યવસ્થિત અને વ્યવહારૂ કામ શીખવા માટે લખનારને સુંખઈ અતે ષુને, સુંબઈ સરકારની પરવાનગીથી સરકારી જંગલખાતામાં મોકલવામાં આવેલે હુતો. જ્યાંથી લખનાર ખાર મહિનામાં કામ શીખી પાછે કૂચે હુતો. સને ૧૮૮૯ નાં પોરબંદર પ્રટર્શનમાં બરડા ડુંગરમાં થતી વનસ્પતિને સર્વોપચેગી સંગ્રહુ રાખવામાં આવેલો! હુતો, અને એ પ્રદર્શનમાં સોથી કશ્રેછષ અને વ્યવહારાપયોગી વસ્તુને માટે તે વખતના સુંખઇના ગવરનર સાહેબ (//. #% 77૮ 00૪720? 7077 72૮7૪0 નો ચાંદ આપવાને હેતો તે આ સંગ્રહને માટે લખનારને મલ્યો હુતો. સનૅ ૧૮૯૩ માં કાઠિયાવાડ પ્રદર્શનની વખતે પણુ ખરડા ડુંગરની વનસ્પતિને! સંગ્રહુ ત્યાં સોકેલવામાં આવેલો હુતેો. જેને માટે પણુ કેટલાંક પ્રસિદ્ધપત્રો (સરટિફ્કેટ) અને ચાંદ મલ્યાં હુતાં. સને ૧૮૯૫ ના ગોંડલ સ્વસ્થાનના ખેતીવાડીના પ્રદર્શનમાં આ સ્વસ્થાનના ખાગોમાંથી ખકાલાંનો તેમજ ખરડા ડુંગરમાંથી કરેલો રેસાએ વગેરેને સંગ્રહુ મોકલવામાં આવેલે। હુતો, લાંથી પણુ ઘણાં પ્રસિદ્ધપત્રો મળેલાં હુતાં. સને ૧૯૦૨ નાં અઢારમી ઇંડીયન નેશનલ કોંગેસનાં અમદાવાદમાં ભરાયલા પ્રદર્શનમાં પણુ ખરડાડુંગરની વનસ્પતિના સંગ્રહને માટે ઘણાં પ્રસિદ્ધપત્રો અને ચાંદ મળેલાં હુતાં. સને ૧૯૦૪ નાં વીસમી ઇંડીયન નેશનલ કોંગ્રેસના સુંખઈ પ્રદર્શનમાં તો લખનાર પોતાને ખચેં ખરડા ડુંગરમાંથી વનસ્પતિનો અને આ સ્વસ્થાનની ખીજી વસ્તુઓને બાહોળે સંગ્રહુ લઈ ગયો હતો, જેને માટે પણુ ઘણાં પ્રસિદ્ધપત્રો અને ચાંદ મળેલાં છે અને એ સંગ્રહનો સવિસ્તર હેવાલ અંગ્રેજીમાં એ પ્રદર્શનની એફ્સીયલ ખુકમાં છપાયલે છે. ઉપર કહેલા ચારે ચાંદોનાં ચિત્ર આ પુસ્તકનાં સુખ "પૃષ્ઠની પાછળ આપેલાં છે. ખરડા ડુંગરની વનસ્પતિ સંખંધીનાં વર્ણનનું એક પુસ્તક લખવાનું ઘણાં વર્ષથી લખનારના મનમાં હેતું, અને તેથી જ્યારે જ્યારે જંગલમાં ફરવા જવાતું થતું યારે જે જે વનસ્પતિ જેવામાં આવતી તેની નાંધ કરી લેવામાં આવતી હુતી. પણુ ખાતાનાં કામ ઉપરાંત મરકી અને ડૃષ્કાળ સંખૈ* ધીનાં તેમજ સ્્ુનિસિપાલીટી અને સ્વસ્થાનનાં બીજાં કેટલાંક કામોમાં વખત રેોકાવાથી આ પુસ્તક લખવાનું કામ થઈ શકતું નહિ હતું. યારે હાલ બે વર્ષથી પેનશન લઇને સદરહુ વનસ્પતિ સંબંધી કરેલી તાંધ આવા પુસ્તકના આકારમાં લખી પ્રસિદ્ધ કરવાને યત્ન કરેલે। છે. આ પુસ્તકમાં વનસ્પતિવણુનની શરૃવાતથી પહેલાં રવોટ્યાત સુકવામાં આવેલ છે. તે વધારા, ઘટાડા અને કેટલાક ફેરફારથી સર# જે* ડી. હકર સાહેબના હિંદી ફ્લોરાને આધારે લખ- વામાં આવેલ છે. એમાં કેટલાક પારિભાષિક શખ્દો (તૈટ]11૫૦15) સંસ્કૃત અને ગુજરાતો આવેલા છે. તે પ્રથમ નજરે અઘરા અને કૅટાળા ભરેલા ટીંખળ જેવા જણાશે, પણુ જેવા અઘરા અને કંટાળા ભરેલા તે પ્રથમ નજરે જણાય છે. તેવા તે તેનાં ચોગ્ય સ્થાનપર જ્યારે આપણે તેને ઉપયોગ કરીશું વારે જણાશે નહિં. અને તે શખ્દ્દો વાપરવાને થોડો મહાવરો પડયા પછી અર્થાત્‌ થોડીક વનસ્પતિચોને। થોડો ઉપર ટપકે અભ્યાસ કર્યા પછી તે સહેલા અને ઘણા ઉપયોગી જણાશે. પારિભાષિક શખ્દોની સાસે તેના અંગ્રેજીમાં અંગ્રેજી શાસ્ત્રીય શખ્દ્ઠો પણુ સુકવામાં આવેલા છે-કે જેથી અંગ્રેજી જાણુનારાઆને તે ઘણા સરલ જણાશે. આ શખ્દોની અતુકુમણિકા તેના અંગ્રેજી શખ્દો અને ઉપોટ્‌ઘાતમાંની કલમોની અંક સંખ્યા ઉપાદ્ઘાતની પાછળ અભ્યાસીની સગવડતા ખાતર દાખલ કરવામાં આવેલી છે. ત્ર મસ્તાવના. આ શખ્દોમાંના કેટલાક શખ્દો સુંખધના સુપ્રસિદ્ધ નરવર ડા. સર ભાલચંદ્ર કૃષ્ણા ભાટવડે- કરનાં “વનસ્પતિશામ્નનાં મૂળતત્વો? નામનાં પુસ્તકમાંથી લીધેલા છે. અને કેટલાક લખનારે ચોજીને સુકેલા છે. છતાં લખનારને સારા શખ્દોની ઘણી ખામી જણાઈ છે. તે સુસ્ત વિદ્વાન પુરૂષો સુધારશે અને લખનારપર ઉપકાર કરીને તેને જણાવશે એવી આશા છે. વનસ્પતિના નસુનાએ કેમ લેવા, કેમ સ્ુકાવવા અને તે આગળ ઉપર ઉપયોગમાં આવવા માટે કેમ સાચવી રાખવા તે વિષેની સમજુતી તેમ જ વનસ્પતિ કેમ એળખવી ને તેના આકા- રોમાં કેવા કેવા ફેરફાર થઈ જાય છે તે વગેરેની માહીતી પણુ ઉપોાદ્ઘાતમાં આપેલી છે. સુંબખઈ ઇલાકામાં ઘણુંકરી ૧૬૦ વર્ગની વનસ્પતિ થાય છે, તેમાંથી આ સ્વસ્થાનમાં આસરે ૧૦૦ વર્ગની વનસ્પતિ ઉગે છે. આ પુસ્તકમાં ૯૫ વર્ગ અને ૬૧૧ વનસ્પતિના વર્ણન આપેલાં છે. આ પુસ્તકમાં વનસ્પતિનાં વર્ણન લખવાની પદ્ધતિ નીચે પ્રમાણ રાખવામાં આવેલી છે:-- ૧-વનસ્પતિને। કુદરતી વર્ગ. શવપ ૦” ટા' 0 ઉલ [014101. ર-વર્ગનું ડુંકુ વર્ણુન અને ગુણુદોષ. 31017 તંલ૩1૧]20101 શ્ર [000006૯5 1110 01'ત0' ૩-ચાલતે। નંખર. 8015& 1101011000. ૪-વનસ્પતિનું શાસ્્રીયનામ. 0૦0૯11૯ ઘઉ 30૯0110 (13010111081) 1181116 ૦ દ|૯ [0116. 1૯101૦11008. 611011 18110 0? 1106 ]ઘ111. ઉ*01101'8] ઉૈટડ014]06101 ૦ 11૯ ॥018101. 10001. 31611 દ્વા 10781101105. 1.0ઘ7€8 દ્વા 81]9૫1€૭. પ-ટષ્ટાન્ત અથવા ઉલ્લેખ, ૬-દેશીનામ. છ૭-વણુન. ૮-મૂળ. હ-ડાંડી અને શાખાઓ. ૧૦-પાન અને ઉપપાન. ૧૧-કફૂલ, પુષ્પશાખા, પુષ્પપત્રો અને ફૂલની ડીટડી. 1103૪015, [20ઉ૫100૦, 01'2615 ઘઉં [૯ઉ1ટલો, ૨૨-ફૂલને। પુષ્પબાહ્યકોષ. ઉ ૧૩- ,, પુષ્પાભ્યન્તર કેષ. 0061 ઝે મિ સઃ 31૧11018. કેમ-કેચર- ગડા. રે પ1. ગ પવવે. ૧૮-ઉપયાગી અંગ. 19001101110 ]081'1૩ ૦ 1110 [01411. ક પ ક 4૦1૦1181 0000૦15 0૦7 116 160101. ૨૦-ઉપયોગ-ઓષધાય અને વ્યવહારૂ. 0૩૦૩.-૫૧૯તાલં॥દો ઘાલે 1000101110. ૨૨-વિશેષ વિવેચન. 180111811:3. ઉપર પ્રમાણે જે કે પદ્ધતિ રાખવામાં આવેલી છે તોપણુ વનસ્પતિની ઓળખ, મહત્વત્તા અને ઉપચેોગીપણાનેો વિચાર કરી કેટલીક વનસ્પતિનાં વર્ણુન સંક્ષિસ પણુ લખવામાં આવેલાં છે. વનસ્પતિના કુદરતી વર્ગો, શાસ્્રીયનામો અને જાતિયોની ગોડવણુ ઘણે ભાગે સર. જે, ડી હૂકર્‌ સાહેબના હાલ સર્વમાન્ય થયેલા (74 7/ 7/7 727) તી રચતાને અતુસરીને ગોાડવવામાં આવેલી છે. ષન પ્રસ્‍તાવના. હ વર્ગો અને વનસ્પતિના નંખરો આ પુસ્તકમાં આવતા વર્ગો અને વનસ્પતિના અતુકુમ નંબરે છે. આ પુસ્તક લખવામાં જે પુસ્તકોના દાખલા લખવામાં આવેલા છે તે પુસ્તકોનાં નામે ટૃષ્ટાન્તની લીટીમાં ટુંકામાં લખવામાં આવેલાં છે. તેવાં યુસ્તકો નીચે પ્રમાણે ચાર છે. 1-10 “7707'% 9/ 77% 707.” 30100૧૦૩ 1 10 111. 0) 5૪ 7. 7. /707/૪' 1.010 1875 1૦0 1897-એનું ટુકું (1, 1. [. 1) એટલે 77/00/60” 17૮0000 7. 7070 7. એથી જેટલાસું વોલ્યુમ હાય તેની સંખ્યા પછી પાનું અને પાનાની અક સંખ્યા સમજવી. 9-11 “7/70: ૮7'8% / 02 0 170'/7”2 77” 09 પર 720૮૪. 47/૮7૮0007* ૪/7 -/0'/€ 1.0100॥ 1894 એનું ટુંકુ (પ. [. 1 ) એટલે ડોદ?ણ [છુટ 1. ૩-“7#&09)267%/ 9/ 70૮ 2007200016 7/77 %/ 787%” 1037 €૦૦7૪2 17 10પ૦૩ 1 10 11,-[04 139. ઉડ્વાવપદાથ 1887 ૬૦ 1892. એનું ટુકુ (9/8. 1. [. 1) એટલે 1૩ 9૦ંપ્ળાર 1. 02૪૦. 1. ૪-તિઘ્યટ સંત્રર ઝુનાગહના (હાલ સ્વર્ગવાસી ) ઘેર સ્લુતાથત્તી રેતી ૩% વજતામર તિરસિત- ઝુનામટ* સંવત ૬૨૪૨ સને ૨૮૨૨ એનું ડુંકું (ર્‌. નિ. પા. ૧) એટલે રૂગનાથજી-નિઘંટ સંગ્રહુ પાનું ૧. રશી નામોમાં પહેલું નામ ઘણુંકરી આ સ્વસ્થાનમાં બોલાતું સ્થાનિક (10૦41) નામ દાખલ કરવામાં આવેલું છે. કેમકે આ સ્વસ્થાનમાં ઉગતી ફેટલીક વનસ્પતિ અઢીંના લેકે, એજ નામથી ઓળખે છે. આવાં સ્થાનિક નામની સંસ્ા (પેો।૦)-પોરખંદર, અને ખાક્ઠીના નામોની (શુ૦)-ગુજ- રાતી, (મ૦):-મરાઠી, (હિં૦)-હિંદી, અને (સં૦):-સંસ્કૃત, એ રીતે દર્શાવેલી છે. આ પુસ્તક લખવામાં વનસ્પતિની પરીક્ષા અર્થાત્‌ આળખાણુ માટે જેમ અગૈજીમાં ફ્લોરા (101) લખાય છે તેમ વનસ્પતિનાં ખાહ્ય અંગોનું માત્ર વર્ણન અને સ્થાનિક ઉપચોગ આપવાને જ લખનારને વિચાર હુતો. પણુ પાછળથી આમોદવાળા વકીલ ર્‌. રામ મે, ધીરજલાલ નરભેરામ રૃસાઇ, તથા સાક્ષરવર વિવિધવિઘાવિલાસી રા? ર્‌ા* મે. ઇચ્છારામ સૂર્યરામ દેસાઇ “ગુજરાતી?ના અધિપતિ સાહેબની સૂચનાથી એમાં વનસ્પતિના ગુણુદોષ અને ઔષધીય ઉપયોગ થોડા વિશેષ દાખલ કરવામાં આવેલા છે. માટે ઔષધીય ઉપયોગ લખવામાં કાઠીયાવાડમાં પ્રસિદ્ધિ પાસેલાં નીચેનાં બે ગુજરાતી સુસ્તકેનેો જ્યાં જ્યાં ઉપયોગ કરવામાં આવેલે। છે, વાં તેના કર્તાઓનાં સુખારક નામોનો હુવાલો આપવામાં આવેલે। છે. એ બે પુસ્તકો-- ૧--અત્થનોવષ-ખનાવનાર શવલ વીરજી ઝીણા. એલ એમ# એન્ડ એસ. ખંભાળીઆ ડીસ્પે- ન્સરી ડાકટર (હાલ જામનગર). અમદાવાદ, ઇં. સ. ૧૮૮૯, કીંમત રૂ. પ. એનું ટુકું (ઢા. વી. ઝી.) ર--આચૌનતાયશોવષ-રચી પ્રસિદ્ધ કરનાર રામ વૈદ્દશાસ્થી ભણીશંકર ગોવિંદજી, જામનગર, એનું ડું (વે. શા. મ. ગો.) ખીજ જે ગ્રંથકારેનાં કંઈ અવતરણુ લેવામાં આવેલાં છે તો તેઓનાં નામે। તે સ્થળે દર્શાવેલાં છે. સ્થાનકની લીટીમાં ખનતાં સુધી એવું બતાવવામાં આવેલું છે કે, તે વનસ્પતિ હિંદમાં તેમ જ પોરબંદર સ્વસ્થાનમાં કેવી જગાએ ને કયાં ઉગે છે. ર વિશેષ વિવેચનમાં વનસ્પતિનાં તે નામનું જણાયલું આતુમાનિક કારણુ અને તે વનસ્પતિ વિષે જે કંઈ જાણુવા નગ વાર્તા, કહેવત કે કવિતા જાણુવામાં આવેલી છે તો તે પણુ એક મનરંજન માટે દાખલ કરેલી છે. પોરબંદર સ્વસ્થાનના ખાગ અતે જંગલખાતાં સંખંધીની જુજ ઢુકીકત વખતે સ્થાનક કે વિરેષ વિવેચનમાં આવેલી છે, પણુ ખાસ હકીકત તો કુટનોટમાંજ લખાયલી છે. આવી કુટનોાટ કેઇઇ કોઈ જગોએ જરા વિશેષ લંખાયલી જાણુશે પણુ તેમ કરવા લખનારને નિમકની શરતે યોગ્ય જણાયલું છે. એ કુટનોાટમાંની પણુ ડેટલીક હુકીકત તે! સાર્વજનિક ઉપયોગની વાંચનારને જણાશે. ૧૦ પ્રસ્‍તાવના. છેવટમાં લખનારની જીજ્ઞાસુ વાંચનાર પ્રત્યે એવી વિનંતિ છે કે, આ સુસ્તક વાંચી પ્રથમ નહિં આળખેલી એવી એકાદ પણુ નવી વનસ્પતિ વાંચનાર આળખી શકશે અને તેને કેઈ પણુ નવા ઉપયોગમાં ચોજશે તો લખનારપર તેને મોટો ઉપકાર થશે, અને જે હેતુ તથા શ્રમથી આ પુસ્તક લખેલું છે તે હેતુ અને શ્રમ વ્યર્શ ગયાં નથી એમ સમજી લખનાર પોતાને પ્રયાસ આગળ વધારશે. આ પુસ્તકમાં ઘણી ખામીઓ માલમ પડશે પણુ તે ખામીઓ સુસ્ત વાંચનાર વખતેો- વખત લખનારને લખી જણાવશે તો લખનાર તે ખામીઓ સુધારી તેઓનો આભારી થશે. વળો જે ગુણુગ્રાહી પ્રજા તરફથી આ પુસ્તકની ચોગ્ય કટર થઈ લખનારને ઉત્તેજન મળશે તે! કાડિ- યાવાડમાં આવેલા ગીરનાર, ગીર અને શેત્રુજા આદિ ડુંગરોમાં તેમજ હિદુસ્થાનના બીજા ભાગોમાં ઉગતી વનસ્પતિઓનું પણુ આવું પુસ્તક બનાવવામાં આવશે. પોરબંદર-( સુદામાપુરી ) સંવત ૧૯૬૩ ઝાિનણરિ ૨૦ ( વિગયારશમી ) ળયા તા૦ ૨૩-૫૫ ૨૨૦૬, -કછ્્ડહ્કક્ઝહકછ્ઝ્- પુસ્તકુ છપાઇને પુરૂં થતાં વિશેષ પ્રસ્તાવ, શાસ ૧૪%૪૫૪૫૪૫%૪% છ આ પુસ્તકમાં રાખવામાં આવેલા મરહુમ મહારાણા સાહેબના ફ્રોટા આ (પોરખંદર) સ્વ- સ્થાન તરફૂથી મળેલા છે. આ પુસ્તકમાં અપ્રસિદ્ધ વનસ્પતિયોનાં ચિત્રો આપવાની મરહુમ મહારાણાશ્રી ભાવસિંહજી સા. ખા. રે ઈચ્છા જણાવી હુતી-પરન્તુ આ ચુસ્તક છપાતાં દરમીઆન તેઓશ્રીની તબીયત નારુ- રસ્ત હોતાં અને લખનારને કમનસીબે તેઓશ્રીનું ખેદયુક્ત પરલેકગમન થઇ જતાં એ યોજના રહી ગઈ છે. આ પુસ્તક ઘણી અગવડતા છતાં વિવિધવિદ્યાવિલાસી વિદ્ધદ્રર રા. રા. ઈંચ્છારામ સૂર્યરામ દેસાઇએ પોતાના “ગુજરાતી પ્રિન્ટિંગ પ્રૈસ”માં છાપી આપ્યું છે. તે માટે તેએ સાહેબનો મોટો ઉપકાર માતું છું. તેઆ સાહેબને લખનાર તરફ નિઃસ્વાર્થ સટૂભાવ છે, તે માટે લખનાર ઈશ્વરને અતુગ્રહુ માને છે. આ પુસ્તકનાં પહેલાં પ્ુફો અથથી પતિ પર્યત સુધીનાં તપાસી સુધારી જવાની આગ્રહુ પૂર્વક ઈચ્છા જણાવી પોરબંદરના રાજવૈદ્ય (હાલ સુંબઈ ) વિદ્વાન્‌ વૈઘરાજ રા. રા. જાદવજી ત્રીક- મજીએ પોતાનો અમૂલ્ય વખત રોકી ઘણા શ્રમથી તે સુધારી આપ્યાં છે, એટલું જ નહીં પણુ તેઓ સાહેબે વખતો વખત આ પુસ્તક છપાતાં ટરમીઆંન ઘણી કીમતી સૂચનઃએ પણુ કરી છે. તેએ સાહેબે આ પુસ્તક સબંધી લીધેલા શ્રમને ખદલે તેઓને ધશ્વર આપરે, લખનારની પાસે તેઓનો આભાર માનવાના વિશેષ શખ્દો નથી, આ પુસ્તક સારૂં છપાયું હોય તો તેની સઘળી ક્ીતિ “ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ” અને તેના માલિકને ઘટે છે. તેમ જ આ પુસ્તકની ભાષામાં જ્યાં શુદ્ધતા ને સરલતા નેવામાં આવે તે। તેનું સઘછું માન લખનારના પરમમિત્ર વિદ્ાન્‌ વૈઘ્રાજ જાદવજી ત્રીકડમજીને છે અને આ પુસ્તકમાં જે જે ખામીઓ માલમ પડે તે સઘળી લખનારની છે. આ પુસ્તક છપાઇ ખહાર પડેલું જેવા, જે જે રાજા મહારાજા તેમ જ યુશેપીઅન તથા દેશી અમલદાર સાહેબો અને સટ્ગૃહસ્થો તથા ખતુઓએ સદ્ભાવ અને સહાનુશ્ુતી દર્શાવી છે, તે માટે તેમાંનાં જેએ સ્વર્ગીય થયાં છે તેઓના તેમ જ જેઓ વિદ્યમાન છે તે સર્વનો લખનાર અંતઃકરણુથી આભાર માને છે. સંવત-૧૯૬૫ આશ્ચિન સુદિ ૯ શનૌ સને ૧૯૦૯ માહે અકટોખર તાન ૨૩-વિજયા દશમી સુ૦ પોર્બંદર્‌* પ્ર જેઠવાઓનેો ટુંક ઈતિહાસ અને ચરિત્ર. -ડડઝડક્યડકડડફડ$-- , પોરબંદરના મરહુમ મહારાણાશ્રી વિકમાતજી સાહેબ અને તેઓ શ્રીના પૌત્ર મરહુમ મહારાણાશ્રી ભાવ- સિજ સાહેબ જેઠવા વંશના રાજન હતા. જેઠવા વંશ વિષે ટુંક ઇતિહાસ એવો જણાયલો છે કે:--કાઠિયાવાડ પ્રાંતમાં રાજ્ય કરનારી જાતોમાં જેઠવા રજપૂતની જાત સોથી જુની છે. જેઠવા કાઠિયાવાડમાં આવ્યા તે વખતે જુનાગઢ, વંથલી અને ખીન્નં એકાદ ખે ગામ શિવાયના, પ્રાંતના મધ્ય ભાગમાં ગીચ જંગલ હતું. જેઠવા કાઠિયાવાડ પ્રાંતમાં ૧૦૦૦ કે તેથી થોડા વર્ષ પહેલાં આવ્યા હશે. કહેવાય છે કે, જેઠેવાની પહેલી રાજધાનીનું શહેર આ સ્વસ્થાનમાંનું હાલનું શ્રીનગર ગામ હતું. વળી એમ પણુ લખાયેલું છે કે, જેઠવા પ્રથમ મોરખીમાં વસ્યા અને યાંથી તેઓએ દરિયા કાંઠા તરફ ફેલાઈ બેટ અને દ્વારકાં જીતી લીધાં. પછી નાગનાહ (હાલના નવાનગરના શહેરની પાસે છે) અને ઘણુંકરીને પીરોતન અને અજડ એ ગામોમાં થાણું ધાલ્યાં. ભારપછી મીઆની ( હાલતું મીઆંણી બંદર ) અને શ્રીનગરમાં વસ્યા, અને છેલ્લે બરડા ડુંગરની ખીણમાંનાં * યુમલી શહેરમાં વસ્યા. સલકુમારે ધુમલી શહેર્‌ વસાવ્યું હતું. ધુમલીમાં જેઠેવાઓની સત્તા પૂણુપણે પ્રકાશી અને આખો ખરડા મ્રાંત અને ધણાખરે! હાલાર તેઓના રાજ્યતળે આવ્યે. કાંઠાથી દૂરના ભાગમાં તેઓનું મુખ્ય અને મોડું શહેર્‌ ઢાંક હતું. ધુમલીના નાશ થયા પછી જેઠેવાઓ શ્ણુપર્‌ ગયા અને ત્યાં ધણાં વષે રહી છેલ્લે છાયા (ગામ )માં વસ્યા. પછી તેઓએ પોતાની રાજધાની પોરબં- દરમાં આણી. જેઠેવા ધણા ઉંચા કુળના રજપૂત ગણાય છે. જેઠેવા શ્રીરામચંદ્રજના દાસ મારૂતી કે હતુમાનના વંશજ્તે છે, એમ કહેવાય છે, અને પોરબંદરના મહારાણાઓનું ર્‌ાજ્યચિહ્# આજ પણુ હનુમાનજી આળેખાય છે. તેઓની રાન્ય'્વજ્નપર્‌ હનુમાનજી હેય છે. જેઠવા પ્રથમ હ્રજ કહેવાતા, ત્યાર પછી અનુક્રમે કુમાર્‌, રાજન, મહારાજ, જેઠવા અને રાણા કહેવાયા. કાઠિયાવાડ સર્વસંત્રહમાં તેઓના વંશના ર્‌ાન્‍્ન મકર'્વજથી મરહુમ મહારાણાશ્રી વિકમાતજ સુધીના ૧૭૮ આપેલા છે. મરહુમ મહારાણાશ્રી વિકમાતજીના પૌત્ર મરહુમ મહારાણાશ્રી ભાવસિંહજી સા૦ ખાનની સાત પેઢી- આના રાણાઓનાં નામો નીચે પ્રમાણે છે. નં૦ નામ. કેઢલામાં. | કયારૈ ગાદીએ બેઠા. વિશેષ વિવેચન. ૧[રાણાશ્રી ખીમે।૬. પાંચમા. સંવત્‌--૧૭૬૫. |એણે પોરખંદરપર અમલ જમાવ્યો અને માધવપુરનો કીલ્લેો સર ક્યોં. એઓની માતુશ્રી કલાંબાઇએ છાયા ગામનો _ કીલ્લો ખંધાવાનું રાર્‌ કરેલ તે સંવત્‌ ૬૭૭૦ માં ખીમાજીએ પુરે કરાવ્યો. તેના રિલાલેખ અધ્ાપિ છાયાના ગઢમાં મોજુદ છે. શરાણાશ્રી વિકમાતજી. [| ત્રીન્ન. સંવત્‌-૬૧૭૮૪. એણે કુતિયાંણાંનો જીલ્લો જતી લીધે હતે. ૩[રાણાશ્રી સરતાનછી.. [| પાંચમા. સંવત્‌ ૨૮૨૩. એણે સંવત્‌ ૬૮૪૬ માં પોતાની રાજધાની પારખંટરમાં આણી. જારાણાશ્રી હાલે।૧». પેહેલા. સંવત્‌-૨૮૬૦-૨૬ એણે પોતાના કુંવર પૃથીરાજ પાસેથી છાયાનેો જીલ્લો પાછે લીધે. પરાણાશ્રી ખીમેજ. છઠ્ઠા. સંવત્‌-૨૮૬૯. એણે કુંછડી ગામ પાસે ખીમેશ્ચર મહાદેવનું દેહેર્‌ ખંધાવ્યું-જે અધ્યાપિ મોજુદ છે-એ મંદિરની કારીગરી ઉત્તમ છે. ૬રરાણાશ્રી વિકમાતજ. થોથા. સંવત્‌-૬૮૮૨. એએ શ્રી રાજપાટપર ખબીરાન્યા યારે એઓ શ્રીની ઉસ્મર માત્ર ૮ વર્ષની હોતાં રાજમાતા શ્રી રૂપાળીખા સાહેબે રાજકાજ ચલાર્જ્યુ અને રાજ્યને કરજમાંથી છોડવ્યું તથા રાહેરમાં કેદારેશ્વર મહા- દેવનું ભવ્ય દેહેરૂં અને કેદારકુડ બંધાવ્યા. વળી સંવત્‌ ૧૮૯૬ માં દુકાળ વખતે પોતાની ગરીબ વસ્તીને નિભાવા રોહેર ખહાર થોડે દૂર એક મીઠાં પાણીનું તળાવ ખોટ્ટાવી ખંધ્રાર્વ્યુ તે તેઓ માતુશ્રીના નામપરથી રૂપાળીઆ તળાવ કેહે- વાચ છે. એનો _ જર્ણદ્ધાર સંવત્‌ ૨૯૪૩ માં તે વખતના ખ્રીઢીશ એડમિનિસ્ટ્રેટર મેન લેલી સાહેબે કર્યો. છરાણાશ્રી ભાવસિંહ. | પેહેલા. સંવતૂ-૨૯૫૬, એએ શ્રીએ ઘણાં સ્તુતિપાત્ર કાર્યો કરેલાં છે. જે તેઓ શ્રીની કારછીર્ટમાં પ્રસિદ્ધ છે. એઓ શ્રીના કુંવર પાટવીકુમારશ્રી નઢવરાસણહજી હાલ ૯ વર્ષની ઉમ્મરના છે ને તેઓ શ્રી | વિધાભ્યાસ કરે છે. * ધુમલીના રાણા શિચાઈ અને તેના કુમાર રાણા હાલ॥ાસણા જેઠવા અને સેનની વાર્તાથી ભાગ્યેજ કોઇ ગુજરાતી વાચક અન્ણ્યા હરો. હાલામણ્‌ જેઠવાની વાર્તા, નાટકો, નોવેલો અને દોહા કાઠિયાવાડમાં આજ સુધી ધરોધર વંચાય અને ગવાય છે. હાલામણુ માછીઓને પોતાની ઓળખાણ આપવા માટે દોહો કલ્યો છે કે:-- “ખરડે મારં બેસણું, ધુમલી માર્‌ ગામ; જતે છીએ જેડેવા, હાલાસણા્‌ મારું નામ. દ 51101919 9177... ી સિ (મરે? કો દુર હુ./ ૪ મું ક શુ 53 હ. નક [% 172001 (18; 8થી ક, 0 ઝા જ કદિ 1. ડા તમિ | ન 299065 2/08 5. કબ / 13791 ભ જ જાન કિ હા પ” 5? હી દ ]- પ? ર ક ૪: 'અ અવ -મમસ#'' 423:1*7 :* નરને. -. ભી 2% ક ઈ ન પી સ દૃ કક જ૪જનબાઝુ [11 118141 1પ 4 ડાર 11/11/1111 01 000841013૨. /. 7'. 77:77, 77૦070-4/#/#$/. 2૪7#8૮7#7૮7'. ષ્ટ મરહુમ મહારાણા શ્રી વિકમાતજી સા૦ બાન નું ચરિત્ર. -ડ્્ક્ડફયડડફડડડ$-- મરહુમ મહારાણા શ્રી વિકમાતજી સાન બાન નો. જન્મ સવંત ૧૮૪૫ માં પરમપૂજ્ય રાજ્યરીતિતીતિન્ મહારાણી શ્રી રૂપાળીબા સાહેબની કુખે થયો હતો, અને તેઓશ્રીને ૧૮૮૨ ની સાલમાં રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. તે વખતે રાજતંત્ર પૂજ્યરાજ માતુશ્રી રૂપાળીબા સાહેબ ચલાવતાં હતાં.. મહારાણા વિકમાતજી સાન ખા૦ પરંપરાથી ચાલતા આવેલા પોતાના રાજ્યકુટુંબના વૈષ્ણુવ ધર્મના સેવક હતા-પણુ પાછળથી કંઇ કારણુને લઈ શૈવીધર્મ પોતે અંગીકાર કર્યો હતો. તેઓ સાહેબ ચુસ્ત રૈવધમીં, જતેદ્િયિ, આસ્તિક, અને ટેકી હતા, મંત્રશાસ્ત્રપર સારી શ્રદ્ધા હતી. સભામાં હન્નર માણુસ ખેઠાં હેય તો પણુ ખાહ્મણુને ઓળખી હાથ ન્નેડે, અને ખીન્નંને સલામ. તેઓ શ્રીતું દિલ જે કે દરિયાવ હતું, તોપણુ તેઓ સયને ચાહનારા હતા. ગમે તેવો અપરાધી પણુ તેઓશ્રી પાસે સય વાત ડહી દે, તો તેપર ધણીજ રહેમ કરતા હતા. તેઓશ્રી પોતે સલવકતા, શૌર્યવાન અને દઢ નિશ્રયવાળા હતા. પોતાની વસ્તી અને ભૃથવર્ગનું તેઓશ્રીને બડુ અભિમાન હતું. શહેરમાં કોઈ પરદેશી કે અન્નણ્યો માણુસ દેખાય તો તે વિષે પડપુછ કરવાની તેઓશ્રીને ધણી જત્તાસા હતી અને હુજર્‌ માણુસમાંથી નવીન માણુસને તેઓશ્રી વરતી કાઢતા. પોતે સ્વતંત્ર સ્વભાવના, અને મુલાકાતમાં ધણુ સમયસાવધ હતા. રાજતંત્ર અને ખીન્ન કામોમાં પોતાનો જ હુકમ. ધાસિક લાગણીને લીધે તેઓશ્રીને શિકા રનો શોખ નહીં હેતો છતાં નિશાન મારવામાં તેઓશ્રી એકા હતા. પહેરવાસ જુની તરાહનો, સાદો અને જાંબીયા, કટાર આદિ શસ્ત્રોથી કમર હમેશ કસેલી રાખતા હતા. ભોજન કે શયન કરતી વખતે કેઈ હજુરી અરજ કરે કકે “અનદાતા, કમર છોડી હોય તો?” તો પોતે હસીને ફરમાવતા કે “શું ! ક્ષત્રીની કમર છુટે. નહિ.” અને કોધવાર પોતે નીચેની કહેવત કહેતા કે-“કમર્‌ કસી તો ઢીલ કેસી.” અસવારી ઘોડાની કરતા અને ગ્રામદેવતા શ્રીકેદારેશ્વર મહાદેવ, તેમજ ભોજેશ્વર મહાદેવ અને છાયા ગામે પોતાની કુલદેવી વિજવાસા (%વિષ્યવાસિની)ને દરશને નિય ખે વખત જતા. તેઓશ્રી ત્રણે ત્રક્તુમાં કોઈ દીવસ મસ્તકપર્‌ છત્રી ધરાવત નહીં. હિંદી ભાષા ધણી અચ્છી નણુતા હતા, અને જ્ને કે કોઈ વારાંગનાને શહેરમાં રહેવા દેતા નહીં તોપણુ પોતાને ગાયન વિદ્યાના સારો શોખ હતો-અને સારા વિઠ્દાન ગવૈયાની સારી કદર કરતા હતા-પ્રખ્યાત ગવૈયા મોલાખકસને તેઓશ્રીએ રૂ।. ૫૦૦) નો શીરપાવ આપ્યો હતો. તેઓશ્રીના જીના પુસ્તકભંડારમાંથી વીસ રાગ, એ રાગોની રાગિણી, રાગોની ભાર્યા, એ રાગેના પુત્રો અને એ પુત્રોની ભાર્યાઓનાં પ્રાચીન રંગીન ચિત્રો નીકળેલાં છે-તેની સાથે એ વીસે રાગોની જુની હસ્તલિખિત વંશાવલી છે. તેઆશ્રીને દેશીવૈદ્યકપર પૂર્ણ વિશ્વાસ હતો અને પોરબંદરના પ્રખ્યાત પુષ્કરણા બ્ાહ્મણુ ગોવર્ધન વૈદ્યના કુટુંબીયો રાજ્યવૈદ્ય તરીકે દરબારમાં બહુ માનીતા હતા. જેમ જડીખુટીનો તેઓશ્રીને નાદ હતો તેમ હસ્તલિતિત જુનાં પુસ્તકોના સંત્રહ રાખવાનો પણુ શેખ હતો. તેઓશ્રીના જુના પુસ્તકભંડારમાં સ્માર્ત અને મૈત્રશાસ્ત્રનાં ધણાં હસ્તલિખિત પુસ્તકો મોજુદ છે-પાતાને હિદી ભાષાનું અચ્છું જ્તાન હોતાં હિંદી ભાષાનાં પુસ્તકો પ્રેમથી વાંચતા. તેઓશ્રીના જુના પુસ્તકભંડારમાંથી એક ચોવીસ અવતારની કથાનું ભાષાપઘ્યબંધ હસ્તલિતિત પુસ્તક કદાચ આજ સુધી નહીં ૭પાયું હોય, (છપાય તો આસરે રોયલ ૮ પેજી ૧૦૦ ફરમા થાય.) એવું ર૯૪ મોટાં પાનાનું અતિ ધણી જીણૂ હાલતમાં મળી આવેલું છે-તે શ્રીમદ્‌ ભાગવતને આધારે ખરછુટ (બારોટ) નરહુરી કવિએ ખનાવેલું છે. વળી એજ સંત્રહુમાં સંવત્‌ ૧૫૮૪ ની સાલના લખેલે। હરીવંશ મળેલે। છે. તેઓશ્રીને ખાટી છાસ ખહુ પ્રિય હતી. તેથી તેઓશ્રી ખે ચાર દ્વિસનતી ખાટી છાસથી રાત્રીએ ભોજન કર્તા, દૂધપર વિશેષ પ્યાર ન હતો. તેઓશ્રીતું અવસાન સંવત્‌ ૧૯૫૬ ચૈત્ર વદી પ તું થયું હતું. -ક્છ્લક્્છલ્ઝઉઝ્હ-- * આ ઉપરથી એમ અતુમાન થઈ રાકે છે કે ન્યારે જેઠવા વંશની કુલદેવી વિંધ્યવાસિની છે, તો તેઓની પાસે પ્રથમ 1વંધ્યાયલની આસપાસનો સુલ્ક પણુ હરો, ક 2 1 ક 019. [91% | 1૬1? 15 1* 1161 ? ૯ | પી! 1900: ૪1# પ. 6. 11 9010” 2110000 004 09.00. ! હ ૫645 93.1 9? 4 97: 2 1 ત મ. 1101727 1. ર." 3/9 દઉ. 171 18 7 મ (1% ક જ હ ર ર ઝી 1૦ દ્વાલ્ા'વા1લ 311૫ 3160531111] 01 2૦1૦0%1વંલા*. પ્ગટ. 222501: 1: 0-97 ભ્ય ક મરહુમ મહારાણાશ્રી ભાવસિંહજી સા બાન નું ચરિત્ર. -ક્છ્્લ્ક્લ્છ્ક્લ- સ્વર્ગીય નામદાર મહારાણાશ્રી ભાવસિહજી માધવસિહજી સા. બા. નો જન્મ સંવત્‌ ૧૯૨૪ ના પોસ સુદ ૧ ગુરૂ (તાન ૧૬-૧૨-૧૮૬૪) ને. સજનપુર્વાળાં માજરાજખા સાહેબની કુખે થયો હતો. તેઓશ્રીના બચ- પણુમાં તેમનાં માતાપિતા પરલોક ગયાં તેથી માતાપિતાની ફરજ તેમના દાદા મરહુમ નામદાર મહારાણાશ્રી છ વીકમાતજી સા. ખા. તથા તેમના ઓરમાન મા સાયલાવાળાં બાસાહેબ ઉપર પડી હતી. જ્યારે નીશાળે જવા જેવડી તેઓ સાહેબની ઉમર થઈ યારે તેમને પ્રાથમિક તથા અંગ્રેજ કેળવણી આપવા માટે ખાનગી શીક્ષણુથી ગોઠવણુ કરી હતી. તેઓશ્રીને નાહાનપણુથી જ ચિત્રકામ અને સછીસોંદર્યતા નેતેવાની ધણી મ્રીતિ હતી. તેથી મેહેતા સુસદ્દીઓઆ અને કમાંગરે જેઓ ઘોડા, હાથી, હરણુ કે વનસ્પતીનાં સારાં ચિત્રો કાટી આપતા તેઓની પોતાના દાદા અને મા પાસે સીફારસ કરી તેઓને કંઇઇને કંઇ ધનામ અપાવી પોતે ધણા રાજી થતા. સને ૧૮૮૬ માં તેઓશ્રીને રાજકોટની રાજકુમાર કોલેજમાં વિદ્યાભ્યાસ માટે મોકલવામાં આવ્યા હતા. અને ત્યાર પછી તેઓ નામદ્દારને મીન ઓશી નામના યુરોપીયન અમલદારની દેખરેખ નીચે રાખવામાં આવ્યા અને તેની સાથે તેઓ સાહેબે ઔંસ્ટ્રેલીઆ અને હિદુસ્થાનના ધણા ભાગોમાં મુસાફરી કરી હતી. અંગ્રેજી અભ્યાસ જરી રાખવાના તેમજ સ્વથાનની જુદી જુદી ફરજ ખજવતાં શીખવાના હેતુથી તેઓશ્રીને સ્ટેટ એનજીનીયર મીન ખેનસન સાહેબની દેખરેખ અને કચ્છ ભુજના પ્રસિદ્ધ વઝીલ મીન ભવાનીદાસ ગોવિંદજીની કમ્પેનિયનશિપ નીચે રાખ્યા હતા. માજસ્ટ્રેટ, રેવન્યુ આફ્સિર, પેડક સુપ્રિન્ટેન્ડેન્ટ અને કેળવણી ખાતાનાં પ્રસુખ તરીકેતી તેઓ નામદારની નીમણુંકથી તેમને ખહેળા અને ધણો સારો અતુભવ થયે! હતો. તેઓશ્રીનું પેહેલું લમ હાલના મોરખીના નામદાર ઠાકોર સાહેબની ખેન વખતુખા સાહેબ સાથે થયું હતું. તેઓ સ્વર્ગવાસી થતાં ખીજીં લગ્ન લખતરનાં સુંદરબા સાહેબ વેરે થયું. ત્રીજ વખત ભાવનગરના મરહુમ મહા* રાન્ન સાહેબનાં કુવરી રામખા સાહેબ સાથે પરણ્યા. અત્યારે તેઓશ્રીની ચાર સ્ત્રીઓ હેયાત છે. તેમાં પ્રન્નનાં ભવીષ્યના દીલાસા અને સુખનો આધાર એ છે કે, ભાવનગરવાળાં રામખા સાહેબને પેટે સને ૧૯૦૧ ના જુન માસની ૩૦ મી તારીખે પાટવી કુવરનો જન્મ થયે! છે. આ પાટવી ખાલ રાન્ન અત્યારે હ વર્ષની વયના છે. સ્વર્ગીય નામદાર મહારાણાશ્રી ૭ ભાવસિહજ સા. ખા. તો. રાજ્યાભિષેક તેમના દાદાનાં પરલોક ગમન પછી તરત સંવત્‌ ૧૯૫૬ ના ભાદરવા વદિ છ ને શનીવાર ( તાન ૧૫-૯-૧૯૦૦) ના રે।જ કાઠિયાવાડના તે વખતના પોલીટીકલ એજન્ટ કર્નલ હંટર સાહેબને હાથે થયો હતો. તેઓ નામદારશ્રીએ રાજ્યની લગામ હાથમાં લીધા પછી થોડા જ સમયમાં પોતાના અસાધારણુ વાત્સલ્ય ગુણુથી પ્રન્નપ્રીતિ એવી તો મેળવી હતી કે પ્રજન તેઓશ્રીને પોતાના ન્યાયી અને દયાળું રાજાજ નહીં, પણુ કુટુંબપોષક માયાળુ પિતાતુલ્ય ગણી તેમને ખાષુ સાહેખ કેહેવા લાગી. ખાપુ સાહેખે પ્રજ્નને પુત્રવત્‌ પાળી છે, ને પ્રન્નએ પણુ તેમને બાપુજ લેખી તેમનાં ચરણમાં પૂર્ણ વિશ્વાસથી પ્રજ્નભક્તિ રાખી છે. નોમદારે મહારાણાશ્રી ભાવસિહ્જી સા. બા. માત્ર આઠૅજ વર્ષ રાજ્ય ભોગવી સ્વગૈ સધાવી ગયા છે. એક નૃપતિ તરીકે શાસ્ત્રોમાં વર્ણવ્યા પ્રમાણે તેઓશ્રીમાં સત્ય, જ્ઞોર્ય, ટયા અને ત્યાર એ ચાર મહાન ગુણો પરાકાષ્ટા કોટીએ હતા એટલું જ નહીં પણુ તેઓમાં તેથી ધણા વિશેષ ગુણો હતા. તેઓ સદા સતવાદી હતા, તેઓએ શારીરિક શૌર્યથી ગીરનાં જંગલના સિહ અને બરડા ડુંગરના ધણા દીપડા ઠાર કર્યા હતા. માનસિક શૌર્ય તેઓ નામદાર સાહેબે એવી ચાતુરીથી દર્શાવ્યું છે કે, જેતું અતુકરણુ પાડોશી મોટાં સ્વસ્થાનાોએ પણુ કરેલું કહેવાય છે. દયા તો તેઓશ્રીમાં મૂર્તિમાન વાસજ કરી રહેલી હતી અર્થાત દયાની તો તેઓ મૂર્તિ જ હતા, જે જગ જહેર છે, અને છેવટની ધડી સુધી તેઓશ્રીએ જે અડંગ ત્યાગ બતાવ્યો છે તે ખરેજ જનક રાજાને પણુ શરમાવે તેવા છે, નામદાર સ્વર્ગીય મહારાણા ભાવસિહછી સા. ખા. એમણે ઘણાં શુભ કાર્યો કરેલાં છે. # સત્યં જ્ઞોર્ય ટયા ત્યાગો ગૃપસ્યેતે તછાનુળાઃ ॥ ઘસિ્ુસો તટીપાજઃ વ્રાષ્યતે લહુ વાસ્વતાળૂ॥ ૬॥ ટ આર્યાવલેમાં “ગૌ ખાહ્યણુ પ્રતિપાલ” પણાનું જે બિર્દ રાજાઓને આપવામાં આવે છે, તે મરહુમ મહા- રાણા સાહેબે દાખલાઓથી સિદ્ધ કરી આપ્યું છે. પાટવી કુવરના જન્મના માંગલિક પ્રસગે ૨૦૦૦) રૂપીયાની વાષિંક પેદાશતું ધરમપુર નાગનું ધાસનું રિઝર્વ ગૌચર માટે ધર્માદા ખુલ્લું મુક્યું છે. ખાહ્મણા અને પતર વર્ણના વિદ્યાર્થીઓની સંસ્કૃત કેળવણીને ઉત્તેજન આપવા માટે બનારસની સેન્ટ્રલ હિંદુ કોલેજમાં વાષિંક રૂપીઆ ૫૦૦ આપવાને ઠરાવ ક્યો છે, ખેડતોનાં છોકરાંઓને ધર્માદા કેળવણી આપવા ગોઠવણુ થઇ હતી. પોતાના રાન્યમાં છોકરાંને નીતિ અને ધર્મ સબંધી કેળવણી આપવા માટે યોગ્ય કરેલું છે. સંસ્કૃત પાઠશાળામાં પણ તેવાં શીંક્ષ- ણુની ગોઠેવણુ થઈ હતી. કેળવણીને વધારે સારા પાયા ઉપર્‌ લાવવાના હેતુથી તેમજ પોતાના લોકોની ઉન્નતિ કરવાના હેતુથી તેઆશ્રીએ પૈસાની મોટી રકમ પ્રાથમિક કેળવણીમાં ખરચી છે. કેળવણીમાં કીંડરગાર્ટન' સિસ્ટમ દાખલ કરાવી હતી અને એક હાઇસ્કૂલની સ્થાપના કરાવી હતી જેને “ભાવસિહંજ હાઇસ્કૂલ” નામ અપાયલું છે. ગયા દુકાળને વખતે આ સ્વસ્થાનમાં મરહુમ મહારાણા સાહેખે રીલીફ કામ અને' અનાથગૃહ આપ્ાં કાઠ્ાવાડમાં સૌથી પેહેલાં ખુલ્લાં કર્યા હતાં. મરહુમ મહારાણા સાહેબનાં ઉદાર દીલનું એક દૃષ્ટાન્ત નોંધ કરવા જેવું છે-તે એ કે દુકાળથી પીડાતા ભાયાતોને લુગડાં તથા અન્ન મકત આપવા માટે જુદુ અનાથગ્હ ઉઘાડી પોતાનાં નાણાંતી થેલીઓ ખુલ્લી મુકી અને ધણા ભાયાતોને સ્વસ્થાનની નોકરીમાં દાખલ કરી નભાવ્યા એ તેમને આછું માનત આપનારી હકીકત નથી. પ્લેગ વખતે પોતાની ગરીબ પ્રજાને માટે હજારો ઝુંપડાં ખુલ્લી જગામાં બંધાવી આપવામાં, તેઓને દવા આપવામાં તેમજ ખોરાક અને કપડાં પુરાં પાડવામાં તેઓશ્રીએ પૈસાની ધણી મોટી રકમ ખરચી હતી. સખ્ત પ્લેગ ચાલતી વેળાએ તેવા ભાગોમાં પોતે જતે ફ્રી ગરીબ દરદીઓની પુછપરછ કરતા. આ હકીકત તેઓ સાહેબના ખીજનેઃ માટે પોતે દુઃખ સહન કરવાનો ધરમ સુચવે છે. અહીંઆં કહેવું ધટે છે કે તેઓ : મરહુમ નામદારતી ખાપુ સાહેબ તરીકેની લાગણીની લેક્રોએ ધણી ખુઝ જણી છે-એટલું જ નહીં પણુ તેઓશ્રીની સવી ઉદારતા અને દયાની કાઠિયાવાડ એજન્સીએ પણુ નોંધ કરી છે. સ્વસ્થાતમાં ખેતીવાડીનાં ઉત્તજત અથે તેઓ સાહેખે ખે વૉટર વર્કસ કરાવ્યાં છે- ૧ શ્રી ભાવસિહજી ભાદર ઇરીગેશન સ્કીમ. ૨ શ્રી ભાવસિંહજી ખેભાળા ટેન્ક. પહેલા કામના સવા ત્રણુ લાખ રૂપીઆ ખેઠા છે અને આવી નતનાં કામમાં આ કામ આખા માફિમા વાડમાં પહેલું છે. બીનજ્નં કામમાં બે લાખ રૂપીઆતું ખરચ થયું છે. ભયંકર દુકાળમાં આ સ્ટેટે પોતાના ખેડુતોને ખોરાક, બળદ, ખી, વરત, કેસ વગેરે ખેતીવાડીનાં આજરો ધણી જ ઉદારતાથી આપ્યાં હતાં. સ્ટેટનાં તમામ રિઝવ જંગલો વસ્તીનાં ઢોરો ચારવા માટે મકત ખુદ્યાં મુક્યાં હતાં અને જંગલોમાંથી લાફડાં વાઢી લઈ જવા પરવાનગી આપી હતી. વીધોટી અને ખીજ્તે જમીન વેરો લેવામાં તેઓ સાહેખે ધણી દયા રાખી હતી. ભાદર ઇરીગેશન સ્કીમથી જે ધણી જમીન સુધરી છે. તેમાં અખતરા અને નવો મોલ પેદા કરવા માટે નવી નવી જાતનાં કપાસનાં ખીઆં અને અલસી, તુએર આદિ અનાજનાં ખીઆં ખેડુતોને મફત આપવા તેઓ નામદાર સાહેખે હુકમ ક્યોં હતો. રૂના વ્યાપારને ઉત્તેજન મળવા ખાતર પોરબંદરમાં ખે જીનીંગ ફ્રેકટરી છે, તદ ઉપરાંત પાકી ગાંસડીઓ ખાંધવાનું એક કોટન પ્રેસ લેંમ અને કુ. ને તેઓશ્રીએ ઘણી ઉદાર શરતોથી ખાંધવા આપ્યું હતું. બંદરના વેપારીઓને અને વસ્તીને લાભ અપાવાના હેતુથી બંદરની જગાત સેંકડે રૂપીઓઆ ૧॥૮ હતી તે થોડાજ વખતપર્‌ પોતે ધટાડી સ્પીઓ ૧) ફરેલી છે. પોતાના રાજ્યના વણુકર આદિ કારીગરોને ઉત્તેજન મળવાના હેતુથી “ધી પોરબંદર સેન્યુફ્ેકચરીંગ અને ટ્રેડિંગ કુ. ને એક કીમતી જમીનનો વીસ હર્‌ વારના ચોરસ ટુકડો નોંમિનલ ફીમતે આપી દીધો હતો. કાઠિયાવાડના ખીજ મોટા રાજાઓ સાથે તેઓ નામદાર સાહેબને મિત્રાચારી હતી એટલું જ નહીં પણુ તેઓ સાહેબ સુલેહ સંપને એટલા તો ચાહનારા હતા કે મોરબી, વાંકાનેર અને ધ્રાંગધ્રા રાજ્યને એક ખીજામાં વર્ષો થયાં વૈમનસ્ય કે પીયાવોા હતો તે તોડાવી તેઓ સાહેખે પોતાની સુલેહ ભરેલી લાગણીથી રઃ તેમનામાં મિત્રાચારી કરાવી હતી. * નામદાર મરહુમ મહારાણા સાહેબની ધર્મપરાયણુ ૬ૃત્તિ પણુ અનુકરણીય હતી. પારબંદરમાં શ્રીસુદામાજ 'ખિરાજતા હોવાથી પોરબંદર સુદામાપુરીને નામે આળખાય છે. એ શ્રીસુદામાજીના મંદિરને પૂરેપૂરો! -- જ્ણોદ્ારું ઠઠ ' કરાવવાના હેતુથી “સુદામા લોટરી” તેઓ સાહેબની પરવાનગીથી ખોલવામાં આવી હતી. તેમાં મોટી રકમની 'ટીકીટો તેઓ નામદાર સાહેબે ભરી હતી અને શ્રીસુદામા મંદીરતે સુલતાન બાગમાંનાો ધણે મોટો જમીનનો ભાગ કમ્પાઉન્ડ કરવા આપ્યો હતો. આ કપાઉન્ડની અંદર શ્રીસુદામાજની સન્મુખ એક વિશાલ ને ભવ્ય કથા મંડપ બંધાવવામાં આવેલો છે. તેમાં મુંબાધ્રના શ્રી નરનારાયણુના મંદિરવાળા ભક્તશિરે।મણી જાદવજી મહારાજના ઉદ્દેશથી સુદામા ભજન મંડળી સ્થપાઇ છે. તે લાં પ્રતિદિન સવારસાંજ પ્રેભુસ્તવન, ભજન, ફકીલેન કથા આદિ કરી શ્રીસુદામાજીની અને મરહુમ મહારાણા શ્રી ભાવસિહ્જની જય બોલાવે છે. આવાં આવાં ધર્મનાં અનેક કાયો કરી જવાથી તેઓશ્રી અમર થયા છે. કાવ્ય અને સાહિયના પણુ તેઓ સાહેબ કંઇ! ઓછા રસિક નહીં હતા. કાવ્યનો તેઓ સાહેબને એટલે બધે નાદ હતો કે વાંકાનેરવાળા કવિરાજ નથુરામ સુંદ્રજને પોરબંદરના “રાજકવિ” તરીકે તેઓ સાહેખે નીમ્યા હતા. પોતે કુશળ વોડેસ્વાર અને નિશાનબાજ હતા, અને દેશી વિદેશી રમત ગમતમાં ધણો શેખ રાખતા હતા, તોપણુ દેશી મરદાનગી રમત તેઓને ધણી પસંદ હતી. તેથી સારા અને નામચીંધ મલ્લોની કુસ્તી જેવા માટે પોતાને મલ્લ અખાડે ધણા મલ્લોને સારે પગારે રાખતા. વિદેશી તેમજ દેશી વૈદાંના પણુ મહારાણા સાહેબને શેખ હતો, વિદેશી સારામાં સારા અતુભવી તખીખોની તેઆ સાહેબ જેમ સલાહ લેતા તેમજ દેશી પ્રવીણુ વૈધોની અને હકીમાની પણુ તેઓ નામદાર બુઝ કરતા હુતા. પોતાની ખીમારી દરમીયાંન તેઓ સાહેખે મુંખાળવાળા પ્રસિદ્ધ વૈધરાજ મુરારી નચુભાઇઇને પણુ તેડાવ્યા હતા એટલુંજ નહીં પણુ જમનગરવાળા પ્રખ્યાત સ્વર્ગીય જંદુભટજના ભાઇ વૈદ્યરાજ મણીશંકર વિટ્ઠલજની દેશી વૈદ્યક સંબંધી સલાહ અને દવા લેવા માટે તેઓને માસિક રપીઆ આશરે ૬૦૦) ની નીમણૂકથી પોતા પાસે પોતાનાં અવસાન સુધી રાખ્યા હતા. વળી પાંચ દેશી ધુરંધર વૈદ્યોની એક કમીટી પણુ કરી હતી. સ્ટેટમાં ૭ દવાખાનાઓ ધર્માદા ચાલે છે તેમાં બેમાં તો દેશી દવાજ વપરાય છે. એક સ્ત્રી ડાકટરની મોટી રકમને પગારે નીમણુક કરી પોરબંદરમાં સ્ત્રીયા માટે ધર્માદા દવાખાતું તેઓ શ્રીએ ખુલ્લું સુકયું હતું. 0 ફાઇન આર્ટસ અર્થાત્‌ ચિત્ર અને સછીસોંદર્ધતાના દેખાવો જેવાના ને ચીતરવાનાો તો પ્રથમ ડહેવાણું તેમ તેઆશ્રીને બચપણથી જ શૈખ હતો. તેઓશ્રીના આ શે ખને મનોહર અને સુંદરમાં સુંદર નમુનો તેઓશ્રીએ મોટી રકમ ખરચી બંધાવેલો રાજમહેલ મોજુદ છે. ને તેના વિશાલ કચેરી હોલ અર્થાત્‌ આલીશાન દીવાને આમમાં જે દેશી વિદેશી ચિત્રિત દેખાવાની વિચિત્ર રચના જ્નેનારના મનને ૭ક કરી નાંખે છે તે તેઓશ્રીની પોતાની પ્લેન અને પસંદગી છે. આ મેહેલ જેવાની દેશી પરદેશી નનત્રી આદિ સૌને છુટી આપેલી છે. આ મેહેલને લગતું પૌતાને ગમતું તેઓશ્રીએ એક ચીડીયાખાતું અર્થાત્‌ પ્રાણીસંત્રહ સૌ લોકોના જ્તેવા માટે ખુલ્લું રાખ્યું છે. તેમાં એક ચિડિયાથી કરી સિહ સુધીનાં અનેક પ્રાણીઓ એવી સુધડાઈ, સફાઈ અને કુદરતી દેખાવાની રચનામાં રાખવામાં આવેલ છે કે સુંખધ્રનાં પ્રાણીસંત્રહને તે ટકર મારે છે. આ પ્રાણીસંગ્રહને લગતી પોતાને બહુ જ ગમતી એક ફરનરી પણુ સૌને માટે ખુલ્લી રાખવામાં આવેલી છે. તેમાં તેઓશ્રીની પસંદગીની દેશી વિદેશી વિવિધ પ્રકારની ખુશતુમાં વનસ્પતિ, કુદરતી ડુંગરા, ટેકરા, ઝરણાં, ખીણુ, આદતના દેખાલો બનાવી ન્યાં યાં રાખવામાં આવેલી છે. તે જઇ જેનારની નજર શીતળ થઈ “ આહા! રું સુંદર રમણીયતા |” એવા શખ્દો તેના સુખમાંથી કુદરતી રીતેજ નીકળી ન્ય છે. ી પોતાની વસ્તીને સુખની સગવડતા કરી આપવામાં હજી કંઈ ખાકી રહ્યું હશે એમ “ધારી પોરબંદરના સધ્યમાં એક ધણી કીમતી જમીનનો વિશાળ ટુકડા ફાજલ પાડી તેમાં પાર્ક બનાવેલો છે, તે “ભાવસિહજ પાર્ક” ને નામે આળખાય છે. તેમાં શોખીન ગ્રેજ્નને સાંજની વખતે ગમત મળવા ખાતર એફ બેન્ડસ્ટેન્ડ બંધાવી આપવામાં આવેલ છે, ને તયાં સાંજે બેન્ડ વાગે છે. સ પોતાની વફાદાર પ્રજાની અતુપમ લોક પ્રીયતા તેઆ સાહેબે સંપાદન કરી હતી. તેઓ સાહેબનું હદય ધણું જ ઉદાર્‌ અને સ્વભાવ શાંત હતો. તેઓ સાહેબ એવા તો પ્રેમાળ હતા કે તેઆના સમાગમમાં આવતું, દરેક જણુ એમજ સમજતું કે તેઓશ્રીની તેનાપર ખહુ જ પ્રીતિ છે. દાનેસરીપણામાં તેઓ સાહેબ આજને જમાને કરણુ દાનેસરી ગણાયા છે. ઘોડાં, ગાય, ગાડી, વસ્ર, ધન આદિ જે જેણે માગ્યું તેને તે તેઓશ્રીએ આપેલ છે સુદામાપુરી તીર્થી સ્થલ હોવાથી અને વળી તે ઠ્વારિકાં જવાના રસ્તામાં હે।તાં ધણા સાધુસંતો, કનેગી સન્યાસી, ખાજી, અતીત, વેરાગી વીગેરેની અહીં આવન્ન રહે છે. તેથી કઠ્વારકાંતી, કાશીની, જગતન્તાથપુરીની, ટ ગીરનારતી, હરદ્દારતી, રામેશ્વરનતી ટીકીટો લેવા જે જે લોકો તેઆ સાહેબ પાસે આવતા તેઓને જ્યાંતી જ્ેેઇતી હોય ત્યાંતી ટીક્રેટ લેવા તેઓશ્રી નાણાં ધર્માથ આપતા. સિહસ્થના નાસિકના મેળાપર જવા ધણા લોકે તેઓશ્રી પાસેથી ખરચના પૈસા ને વસ્રો લઈ ગયા હતા. તેઓ સાહેબ એવા તો રમુજ હતા કે રમુજને ખાતર પણુ દાન પુણ્ય કરતા. થોડા વખતપર્‌ એક સાવ અપારંગ પણુ ફૂકડ બાવાએ ટેલ પુકારી હતી કે “હે કોઈ ભગવા- નકા લાલ જે ભગવાન કે નામસે તુંબા ભરદે” આ ખાવાનું તુંબડું મરહુમ મહારાણા સાહેબે ભરાવી આપ્યું. તેમાં ૬૪૦) છસો! ચાલીશ રૂપીઆ ભરાયા તો પણુ તેઓશ્રીએ હસીને ફરમાવ્યું કે “તુંબ્ડું નાહાનું ખરૂં ! તેઆશ્રીની ઉદાર ધાર્મીક વૃત્તિના એક દાખલો ખરે જ નોંધ કરવા જેવા છે; તે એ કે પોતાના અમલ- દારો, કારભારીઓ કે સિપાઇ આદિ કેઈ નોકર તરફથી કેઈ સાધુસંત મહાત્મા કે ફકીર વા કોણ પણુ યાચક “વર્ગ દુભાઈ ન જય, તેની તપાસ રાખવા તેઓશ્રીએ પોતાના ગુમ અતુચરે। રાખ્યા હતા. કે સ્ત્રી યાચક ુ આવી હોય તો તેની હકીકત સ્ત્રી નોકરદ્દારા રાણીસાહેબ મારફત અને પુરૂષ યાચક વર્ગની રાખેલા અનુચરદ્દારા “પોતાને ન્નહેર્‌ થતી. પણુ કોઇ પણુ યાચક કંઇ પણુ પામ્યા શીવાય નિરાશ ન જાય તેને માટે તેઓ સાહેખે ધણી લાગણી રાખી હતી. પોતાના અનેક ઉત્તમ ગુણોને લઘ્ને મરહુમ મહારાણા સાહેખે દેશીઓ તેમજ વિદેશીઓ બન્નેની પ્રીતિ સંપાદન કરી હતી. શું બરડા ડુંગરની જડીખુટી ઝાહેરમાં લાવવાની તેઆ સાહેબની ઓછી ૪ઃ્છા હતી ? શું પોરબંદર, રાજકોટ, ગૉંડલ, અમદાવાદ, મુંબઇ અને હાલ છેલ્લાં ભાવનગરમાં ભરાયલાં પ્રદર્શનમાં બરડા ડુંગરની જડીષુટીના નમુનાઓ આ સ્વસ્થાન તરફથી રજુ કરવામાં આવ્યા હતા, ને જેને માટે એ સર્વે સ્થળોથી સોનાં રૂપાંના ચાંદો મળ્યા હતા, તેથી ખાતરી થતી નથી કે તેઆ સાહેબની વનસ્પતિ વિદ્યાપ્રતિ કેટલી બધી પ્રીતિ હતી ? તેઓ નામદાર સાહેખે રાજકોટની રાજકુમાર ક્રાલેજમાં મરહુમ પ્રિન્સીપાલ ચેસ્ટર મેકનાટન સાહેબ પાસે વનસ્પતિશાસ્ત્રનાં મૂળતત્વોનો અભ્યાસ કરેલો હતો. તેઓ સાહેખે “વૈદ્યકલ્પતર” માં બરડા ડુંગરની જડીષુટીનું આટિકલ જ્ેતાંજ તે પત્ર પોરબંદર સ્ટેટ લાયબ્રેરીમાં દાખલ કરવા. હુકમ કયોં હતો. નામદાર મહારાણાશ્રી ભાવસિહુજી સાહેબ બા. સંવત્‌ ૧૯૬૫ માગશર વદિ ૩ (તાન ૧૦-૧૨-૦૮) નૈ ગુસ્વારની અંધારી રાત્રીએ રાન્ય કુડુંબ, અમલદારે, પરિચારકો, રાઓ અને મેસ્કીના - જેવા સરજન સાહેખો, મણીશંકર વિટ્ઠલજ જેવા પ્રવીણ વૈદ્યો, કર્મદી પ્રસિદ્ધ શાસ્ત્રીઓ, સેંકડો જપીઆ બ્રાહ્મણો, સાધુસંતો અને ફકીરે તથા હજારો રાંકડા આશ્રિતોને આ સ્વસ્થાનનાં ગામ ખંભારા પાસે બરડા ડુંગરની એક વિષમ ટેકરીપર રડતાં કકુળાતાં નિરાધાર મેલી પોતે આ ફાંની-જુડી-મતલખી-સ્વમાં જેવી દુનીઆંને તજી આટલી વયમાં પરલોક પ્રયાણ કરી ગયા છે !! ક પ્રાથના. હે સ્વર્ગીય નામદાર મહારાણા બાપુસાહેબ, આપ નામદારના મહાન ઉત્તમ ગુણોનો કે પાર્‌ પામ્યું નથી. આપની અગાધ ગતિ કેએ જાણી નથી. આપષશ્રીની સાથે નિરંતર રહેનાર પણુ આપશ્રીના મોટા સનતનું માપ કરી શકયું નથી. આપના પ્રતાપથી આપશ્રીએ બકરી પાસેથી સિહનાં અને સિહ પાસેની બકરીનાં કાર્યા કરાવ્યાં છે. આપની લીલા આપ જ જાણી ગયા છો ખીજ્તે કેઈડ જાણવા સમર્થ થયે નથી. એવા આપશ્રી ગૂહરૂપ દયારૂપ-યોગીરૂપ-ધર્મરૂપ-ધશ્વરફૂપ-મહાન નૃપતિને અમારા હજારે! હનનર્વાર સલામ છે. શ્રો સુદામા મંદીરમાં ઈશ્વરપ્રતિ પ્રાથના* હૈ ઇશ્વર ! હે પ્રભુ ! હે દીનદયાલ ! હે કૃપાસિધુ ! હે ભક્તવત્સલ ! હે જગદાધાર ! હે જગત્‌પતિ !હે પરમાત્મા- પરબ્રહ્મ ! અમારા પ્રેજ્નપાલક નામદાર મહારાણા ભાવસિહેજ સા. બા. ના પવિત્ર આત્માને આપશ્રીના અખંડ લોકમાં આપષત્રીનાં પરમ પવિત્ર ચરણોમાં સદા સર્વદા નિવાસ આપો. હે પ્રભો ! ક્રળે રછીસે તમાર | પ્યાન તમારં ₹ુર્ચ વિષે ધરિચે॥ | સ્લવન મતગ્તન વીતેન જરી | જીશાછાંમે પ્રણામ પ્રમુ જરિચિ ॥૬॥ પોરખંદર્‌* ન જયકૃષ્ણ ઇદ્રજી, તા. ૨૭-૧૨-૦૮ ા પેન્શનર્‌ પોરબંદર સ્ટેટ."* વાભ્ટિત શ્રીમમવાનજાજ ર્ન્‍્ટ્રતી, ગ્ન્મ લવત્‌ ૧૮૨ ૨ વી. છર, રી. સૃત્યુ સંવત્‌ ૧૨૪૪ 7 સ્વર્ગીય પંડિતજી શ્રો ભગવાનલાલ ઇઈંટ્રજી 'પી. એચ. ડી.નું સંક્ષિસ જીવન ચર્ત્રિ* સ્વર્ગીય ગુસ્વર પંડિત ભગવાનલાલ ઇદ્રજીની આ છખી આ પુસ્તક સાથે રાખતાં લખનારને અથાનંદ થાય છે. તે એટલા માટે કે, જે પ્રસાદ તેમની જ કૃપાથી પ્રા થએલ છે, તેમાંથી યત્‌કિચિત્‌ કણુકા વાંટી દેવાના સમય લખનારને મળે છે, તેમ લખનારતે હેદયભેદક ખેદ પણુ થાય છે કે, જેમનાં વિદ્યમાન ચરણુમાં આ પુસ્તક મૂકવાનો સમય આવવે ત્તેધતો હતો તે નહીં મળતાં તેમતી છબી સમીપ તે ધરવાતે વખત આવ્યો છે, પણુ ભાવિ પ્રબળ છે. ગુર્વર પંડિત ભગવાનલાલ જીની સાથે લખતારતો પરિચય મુંબઇવાળા સ્વર્ગસ્થ પંડિત જ્યેટારામ સુકુન્દછીએ સન ૧૮૭૭ માં કરાવેલો હતો, થારથી લખનાર ગુસ્વર પંડિતજી ભેળા એક શિષ્ય તરીકે જ નહીં પણુ છોકરા તરીકે ૧૮૮૬ સૃધી રલ્રો હતો. તેમની સાથે હિંદુસ્તાનના ધણા ભાગોમાં ફરી ધણી જગોએથી જૂદી જૂદી વનસ્પતિના નમુનાઓ એકઠા કરવાની અને તેનાં દેશી નામો અને ગુણુદોષ જાણુવાની તક લખનારને મળી હતી. ગુસ્વર પંડિત ભગવાનલાલ 5દજીનું દેશી પરદેશી વૈઘક અને વનસ્પતિ જ્ઞાન ધણા ઉંચા પ્રકારતું હતું અને પોતે આખા હિંદુસ્થાનમાં મુસાફરી કરી દેશી ઔષધીય વનસ્પતિનાં નામોની શોધખોાલ કરી હતી. જે જે મુખ્ય ગામોમાં તેઆ જતા લાંના ગાંધીએ અને વૈઘોને પૂછી યાંનાં આસડીઆં અને વનસ્પતિ ત્તેઇ તેનાં | નામો! નોંધી લેતા, જેથી અરડુશીતે નેપાલ, ગયા, કાશી, કલકતા, ભાવનગર, પોરબંદર, મુંબઇ, અતે ચીપલે।- નમાં કયાં નામથી ઓળખે છે તે જણાઈ આવે-અને સુશ્રુત ચરકાદિ ગ્રંથોમાં ઓષધીઓનાં જે નામા લખેલ છે, તે નામો કો જગોએ આજ પ્રચલિત છે કે કેમ? અને જે તેમ ન હોય તે! વનસ્પતિનાં નામોમાં કાલ વિશેષે ભાષાના ફેરફારથી શું તફાવત થએલ છે તેની તેએ નોંધ કરતા. એક ગામમાંથી એક નામથી લીધેલાં ઓસડીઆંના નમુના ખીન્ન ગામના ગાંધીને બતાવી તેનાં શું નામ કહે છે તે મેળવતા અને તેમાં ફેરફાર આવે તો તેની પણુ નોંધ લેતા અને એવી રીતે તેઓ ઔષધી સંખંધી શોધ કરતા. લખનારને વતસ્પતિ શ્ાસ્રીય રીતે (13011110411) શીખવા માટે પ્રથમ રસ્તો બતાવનાર એઓ જ હતા, અને કૈલાસવાસી મુંબ- પના પ્રસિદ્ધ ડાન સખારામ અજુન પાસે જઇ વનસ્પતિ સંબંધી કામ કરી ત્તાન મેળવવાની તેમણે જ સલાહ આપી હુતી. મરહુમ ડાન સખારામ અર્જુન પાસે ખોટેનિનું કામ કરતાં લખનારતે ખહુજ આનંદ આવતે એટલું જ નહીં પણુ તેજ કામ કરવામાં મી૦ શીવદાસ પરમાનંદ ખોકર જેઓ હુવે એલ. એમ. એસ. ની માનપૂર્વક ડીગ્રી ધરાવી હાલ મુંબઈની પોટેટ્રસ્ટના ચીક્‌ મેડીકલ ઓપડ્ટીસરની પદવી ભોગવે છે, ને જેઓને વનસ્પતિ- શાસ્ર (3301213) તું ઉંચુ તાન છે, તેઓની સહાયતાથી પણુ લખનારતે ધણી મદદ મળી હુતી. ગુસ્વર્‌ પંડિત ભગવાનલાલ ઈંદ્રજની સાથે મુંબઈ ગેઝેટીયરના કામ માટે સુસાફેરી કરતાં મરહુમ મીન્‍ જે. એમ. કેમ્પખેલની સાથે પણુ લખનારને ઓળખ થઇ હતી અતે તેઓ સાહેબ પણુ જેગલમાં ફરતાં ઘધ્રણીધણી વનસ્પતિઓનાં નામો વગેરે પૂછી લખનારતે એ વિષયમાં ઉત્તેજીત કરતા હતા. નાગર આ્ાહ્મણાની છ સ્તાતિઆમાંની પ્રશ્નારા નાગર આાહ્મણોની ધણુંકરી કાઠિયાવાડમાં જ વસતી એક નાહાની જ્ઞાતિ, કે જેમાં ધુરંધર પંડિતવર મહીધેર્‌ ભટ્ટ જેવા વિદ્દાન વેદપર ભાષ્ય કરનાર અને સંત્ર મહોદધિ જેવા ગ્રંથ રચનાર, સ્વર્ગવાસી કરણાશંકર્‌ વિટ્ઠલજ ઉફે જંડુભટ્ટ જેવા ધન્વંતરીનો અવતાર ગણાતા, રસેશ્ા* _ ચાર્ય મણિશંકર્‌ વિઠુલછ જેવા આર્ય રસાયણુશાસ્તરી, સ્વર્ગવાસાં પસિદ્ધ આદિતર્‌ામ વૈકુઠેરામ વ્યાસ જેવા _ સંગિત અતે વાઘશાસ્ત્રી, મુંબઇ જેવાં શહેરમાં આર્યવૈદવિદ્યા છેક મૃત થતી ખચાવનાર સ્વર્ગસ્થ વૈદ્ય પ્રભુ- શામ જીવણુરામ જેવા વૈઘરાજ, આર્યવૈદ્યક નિધંટોમાં લખાયલી વનસ્પતિ જાણુવાનો તદ્ન લેપ થતો . ક ૨ અટકાવનાર વૈદ્ય સ્ધુતાથજી ₹ઇદ્રજી ઉફે કતાભટ્ટ કાઠિયાવાડના ગણાતા ખાટેનિસ્ટ જેવા, મોરબી નિવાસી- શીધ્રકવિ શંકર્પ્રસાદ્ માહેશ્વર જેવા કવિરત્તા અને ભાવનગરતા વિદ્યમાન દિવાન ર૦ રા૦ પ્રભાશંકર દલપતર્‌ામ પટણી સી. આઇ. ૪. જેવા નરરત્તે પ્રકાશિત થએલા છે, તે જ ત્તાતિમાં ઉજ્વલ સ્ક્રાટિક મણિ જેવા પંડિતજી શ્રી ભગવાનલાલ ઇંદ્રજી પી. એચ. ડી. પણુ સંવત્‌ ૧૮૯૯ તા કાર્તિક સુદ ૩ ને દિવસે ક્રાઠિયાવાડનાં પ્રાચિન નગર જુનાગઢમાં જનમ્યા હતા. તેઓના મોટા ભાઇ સ્વર્ગસ્થ શ્રાસ્ત્રી કરણાશંકર ₹દ્રજ તેમજ તેઓના વચલા ભાઈ વૈદ્યરાજ રઘધુનાથછ ₹%જ પણુ તે રાજ્ય અતે પ્રજામાં માનનીય હતા. ત્રશ્વોરા જ્તાતિના ખ્યાહ્ાણોા વિશેષે કરીને ધણા ખુદ્ધિવાન, શાસ્ત્રસ અને બહુધા પરંપરાથી વૈદું કરવાનો ધંધે કરનારા હોય છે, તો પછી પૈડિત ભગવાનલાલભાઇ જેવા શોધક ખુદ્ધિવાળા પોતાની એ પરંપરાતી વૈદ્વવિદ્યામાં શોધ- ખોલ કરી તેમાં ધણેો સુધારો વધારે કરે એ સંભવિત જ છે. " પંડિતજીએ અંશ્રેજમાં હોમીયાપથિનો અભ્યાસ પણુ કરેલો હતો અને કેટલોક વખત તેઓ તે રીતિ પ્રમાણે ઔષધોાપચાર કરતા હતા પણુ પાછળથી તે રીત બંધ કરી હતી. સ્વર્મીય પંડિતજી શ્રી ભમવાનલાલ ઇદ્રજતા નામથી આ તેમજ યુરોપ દેશના સાક્ષરવર્‌ ભાગ્યે જ અજાણ્યા હરે. તેઓનું નામ “ અસલી લેખોની વિધા” ના સેખેધર્માં આ તેમજ યુરોપ દેશમાં ધણું પ્રખ્યાત થએલું છે, તેઆએ જુના શિલાલેખો, જુના તામ્રપત્રે, જુના સિકાએઓ, જુના ખુદ્ધિસ્ટ સ્તુપો, પર્વતોમાં કોત- રેલી જુની ગુષ્રાએ આદિના વિષયમાં પુષ્કળ શોધખેલ કરીને હિંદુસ્થાનના પ્રાચીન ધ્રતિહમાસ અને લીપિપર ઘણું અજવાળું પાડેલું છે. તેમજ તેઓએ હિંદુસ્થાનના પ્રાચીન ધર્મ, જૂદી જૂદી જાતોના પોશાક, ધરેણાં, તેમના રીતરિવાજ, ભાષા, તેમની ચમત્કારિક વાતો અતે કહેવતો આદિ વિષે પણુ ધણી શેધ કરી છે. એટલું જ નહીં પણુ તેઆએ આર્યવૈઘકશાસ્ત્રના ધણા પ્રાચિન સુશ્રુતાદિ ગ્રેથોતો ધણી બારીકીથી અભ્યાસ કરી તેમાં લખાયલાં દરદો અને તેપર વપરાતાં ઔષધે વિષે પણ વ્યવહારુ શોધ કરી ધણી નોંધ કરેલી છે. તેઓના વિષે એક વિદ્દાન લખે છે કે “તેઓ એક હિંદુ જેવા નમ્ર અતે મલતાવડા, એક જર્મન જેવા દઢ, ક્ષમાવશ અને શોધક, એક અગ્રેજ જેવી જાત્રતિ ધરાવનારા તે હુશિયાર હતા, અને એક ખુદ્ધ ધર્મના તીર્થકર જેવું ગાંભિર્ય તેમનામાં હતું.” તેઓની વિલક્ષણુ કુશાગ્ર શોધક ખબ્ુદ્ધિથી તેઆએ ધણો અતુભવ અને જ્તાન મેળવેલું હું. આ તેઓના અતુભવ અને જ્ઞાનનો પ્રચાર તેઓ પોતાની ડુંક જીંદગીમાં કેટલાંક કારણો અતે અચડણોને લીધે લખાણદ્દારા ધણો થોડે પ્રસિદ્ધિમાં આણી શકયા હતા. તો પણુ તેઓના આટલા થોડા પ્રસાદને માટે પણુ તેઓના વિદ્દાન્‌ મિત્રે અને મંડળીઓએ તેઓને ધણા માનથી વધાવી લીધા હતા, તેઓ ખોમ્ખે બેન્ચ રોયલ એફ્ઞિ- યાટિક સોસસાઇટીના ઓનરૅરી લાઇષ મેમ્બર નીમાયા હતા; ખોમ્બે યુનિવસિટિના તેઓ ફેલો હતા; હેંગ (વિલાયત) ની રે।યલ પ્રનસ્ટિટયુટના તેઓ ફ્રેરન મેમ્બર હતા; લીડન (વિલાયત) યુનિવસિટિએ તેઆતે . “રે[ફટર ઓ લોઝ” ની ઓનરેરી ડીમ્રી અર્પણુ કરી હતી, ગ્રેટ બિટન તથા આયર્લંડની રોયલ એશિયાટિક સાસા- ઇટીએ તેઓને પોતાની સભાના એક ઓનરેરી લાઇક મેમ્બર નીમ્યા હતા. તેમનાં વિદ્ત્તા ભરેલાં લખાણા ૮ સુંબધનની રયલ એશ્ઞિયાટિક સોસાધંટી” ના જર્નલમાં; “પ્રન્ડીયન એન્ટીકવેરી” નામનાં ચોપાનીયામં; લીડનની ૧૮૮૩ ની ઈન્ટર નેશનલ કૉંગ્રેસ ના હેવાલમાં; અને સુંબદ ગેઝેટીયર્‌ આદિમાં છપાયાં છે. તેમનો ગુજરાતનો પ્રાચિન ધતિઠાસ (8, €, 311 5, 1), 1404) મુંબઇ ગેઝેટીયરતા વોલ્યુમ ૧ ભાગ ૧ માં છપાયે। છે. તૈમતાં અવસાન (સંવત્‌ ૧૯૪૪) પછી તેમતું ચરિત્ર સ્વગેસ્થ સાક્ષરવર્‌ ર1૦ ર1૦ ઝવેરીલાલ ઉમીયાશંકર યાજ્ઞિક્રે અંગ્રેજમાં લખો મુંબઇની રોયલ એશ્ઞિયાટિક સોાસાધટીની સભામાં વાંચેલું તેતું ગુજરાતી ભાષાન્તર ૧૮૮૮ માં મુંબઇ “ ગુજરાતી પ્રીન્ટીંગ પ્રેસ” માં છપાયલું છે. (ક।૦ ૬ આના), આ ચસ્ત્ર પ્રાચીન એતિહાસિક શોધખેોલ કરનારા અને ધણી ગરીબી સ્થિતિમાંથી અંગ્રેજનાં વિશેષજ્ઞાન શિવાય પણુ પોતાની બત, ઉદ્યોગ અતે શોધક બુદ્ધિથી વિઘામાં ધણા આગળ વધનાર જત્તાસુઓને વાંચવા યોગ્ય છે. _ _ પંડિતજશ્રી ભગવાનલાલ ₹%જ%ની યાદગીરી કાયમ રાખવા સારુ સને ૧૮૮૮ માહે આગષ્ટ તા૦ ૧૮ મીએ મુંબઇના ટાઉન હોલમાં એશિયાટિક સોસાધ્ટીની લાધ્બેરીમાં સભા ભરાઈ હતી. તે સભાના પ્રમુખ સ્થાનેથી મુંબખધના મી૦ જસ્ટીસ સ્કોટે સભામાં જણાવ્યું હતું કે “હું માતું છું કે બોમ્બે ગેઝેટીયર્‌ હાલસ્યું. ૩ જે આટલું ખધું કીમંતી લેખવામાં આવે છે તે કેટલેક દરજ્જે સ્વગેસ્થ પંડિત ભગવાનલાલે તે પુસ્તકમાં અસલી લેખો સંબંધી અતે અસલી કેતરકામતે લગતાં કીધેલાં લખાણુને લીધે છે,” પંડિતજી જે શોધખોલ કરવા પાછળ સંડયા રેહેતા તેવી જ શોધખોલ કરી તે વિષે જે રસાલો મુંબઇ યુનિવસિટીની સભા આગળ રજી કરે તેને “ ભગવાનલાલ પૈદ્રજ ધ્નામ” નામની સ્કોલરશીપ આપવી એવે ઠરાવ થયે। હતો અને તેવી સ્કોલરશીપ પેહેલે નંબરે તે પંડિતજીના શિષ્ય સ્વર્ગસ્થ ર1૦ ર1૦ રતિરામ દુર્ગારામ ઠ્વિવિદી ખી. એ. તે મળી હુતી. પંડિતજને ચિત્ર આળેખવાના અને ફ્રેટોમ્રાફ્રિના કામની પણુ સારી માહિતી હતી તેથી તેઓ મુસાફરી દરમ્યાન પ્રાચીન મૂ'તિ અથવા કંઇ સુંદર્‌ ચમત્કારિક દેખાવ જ્તેતા તો તેનું તેઆ ચિત્ર અથવા ફ્રાટો પાડી લેતા હતા. પંડિત ભગવાનલાલભાદએ હિંદુસ્થાનમાં ફરેલા પ્રવાસ વખતે દેશ, શહેર તથા લોકોની જે જે ચમત્કારિક વાત જ્તૅઇ હતી તે વિષે તેઓએ મુંબધ્માંના પોતાના ધનિક અતે વિદ્દાન મિત્ર શેઠે કરસનદાસ વલ્લભદાસ ઉપર પત્રો લખી તેમાં લખેલ તે પત્રોને સંત્રહુ થઇ તે છપાયો કે કેમ? તેની લખનારને માહીતી નથી. પરંતુ વૈદ્યકતો સિદટ્ટન્ત્ર નામને ગ્રંથ કે જેમાં ધણીખરી ઔષધી વનસ્પતિના ગુણુદોષ ડુંકામાં વર્ણવેલા છે તે તેઓએ શોધી છપાવાની યોજના કરી હતી. તે હાલ જ (સંવત્‌ ૧૯૬૫) તેમના શિષ્ય મુંબધ્વાળા ર1૦ ર૦ વૈદ્યરાજ સુરારજી નથુભાઇઇએ સ્વર્ગસ્થ પૅડિત જ્યેકારામ મુકુન્દજીની પેઢી મારફત છપાવી પ્રસિદ્ધ કર્યો છે. આ ગ્રંથ વૈદ્યવર શ્રી કેશવનો ખનાવેલે છે તેના પર મહામહોપાષધ્યાય શ્રી ખોપદેવની વ્યાખ્યા છે. આ ગ્રંથ તેમના શિષ્ય વૈધરાજ સુરાર્‌જી નથુભાઇએ ગુસ્વર પેડિત ભગવાનલાલભાપ્તતે અર્પેણુ કરેલે। છે ને તેમની છખી તેમાં સુકી છે. ઉપર્‌ કહ્યા મુજબ પૈડિત ભગવાનલાલભાઇનું ચરિત્ર જે છપાયલું છે તેમાં તેમણે કરેલી વૈદ્યક આધારે વિષે માત્ર તેમના મિત્ર મરહુમ ડાન જે. એમ. કેમ્પબેલ સાહેબે તેમના છેલા મંડવાડ વખતે લખેલા એક પત્રમાં ધસારો કરેલ છે કે:-“ તમારી જીંદગીનું કામ પુરું થવાનો કાળ લગભગ નજદીક આવ્યે! છે એ જણી હું બહુ ખેદ પામું છું. અસલી લેખોની વિદ્યાના સંબંધમાં તમોએ જે કંઇ કર્યું છે તેતું તાત્પયે ખતાવનાર્‌ં તમારં લખાણુ છપાઇ ખહાર પડે તેથી તમે જેટલા ખુશી થશે। તેના કરતાં તમે જે પૈસા તથા મહેનતને ઉપયોગ ગરીબ દરદીઓને મંડવાડમાંથી સાજ કરવામાં કર્યો છે તે તમને આવે વખત વધારે સંતોષ ઉપજાવનારે। થઈ પડશે. જે પુષ્કળ ત્તાન તમે ધરાવો છે। તે ભવિષ્યની પ્રજ્નતે બતાવવાતે માટે આટલું થોડું તમારું લખાણુ રહેશે એ જણી મતે અતત દિલગીરી લાગે છે. હું ખહુ જ દિલગીર છું કે ગેઝડીટીયર તૈયાર કરવામાં તમે જે અતિ ધણી મદદ મતે આપી છે તેના બદલામાં તમને હું કંઇ જ કરી શકયો! નથી. મી૦ ભીમભાઇએ તમારી મુલાકાત લીધી તે વિષે તયા તમારી કિમતી સ્થાવર તથા જંમમ મિલકતની તમે જે વ્યવસ્થા કરવાનું નકી કર્યું છે તે વિષે તેમણે મને લખી જણાવ્યું છે, તમારી હિમત વિષે તથા મરણુ કાળને માટે જે નમ્રતાથી તમે તૈયાર થઈ રહ્યા છે તે વિષે મીન ભીમભાઇ મતે લખે છે. આ ઉંચા ગુણે! તમારી હયાતીમાં તમારામાં વ્નૈયા છે તે ઉપરથી હું કહું છું કે, મરણુ કાળને સમયે પણુ તમે તેવાજ રહેશે. તમને ખોવાનો વખત પાસે આવે છે એથી મને બહુ દુ:ખ થાય છે, તમે જે અગત્યની મદદો મતે વખતો વખત આપેલી છે તે વાસ્તે જેટલો હું તમને ઉપકૃત છું તેના કરતાં વધારે ઉપકૃત હું એ માટે છું કરે તમે એક વિદ્દાન તથા ઉંચા ગુણુવાળા પુસ્ષ તથા શોધક મિત્ર તરીકેની યાદગીરી મારી પાસે મુકી જાઓ છે !! ઉપરના પત્રમાં “તમે જે પૈસા તથા મહેનતને! ઉપયોગ ગરીબ દર્રીઓને મંદવાડમાંથી સાજા કુર્વામાં કર્યો તે તમતે આવે વખતે વધારે સંતોષ ઉપજાવનારો થઇ પડશે !' આ કફ્રકરો લખવાનું કારણુ એવું છે કે--યુસ્વર પંડિત ભ્રગવાનલાલભાઇ જે કે વૈદતો ધંધો કરતા નહીં હતા તો પણુ પોતાને એ વિદ્યાનું ધણું ઉંચું જાન હોવાથી, અને એ વિદ્યા વિષે પણુ વ્યવહારું શોધખોલ કરતા હોવાથી, તેમ પૉતે સ્વભાવે ધણાજ પરોપકારી અને માયાળુ હોવાથી ગરીખ કે તવંગરેતે મફત દવા આપતા હતા, એટલું જ નહીં પણુ સારવાર કરવામાં પોતાના વખત. જાય તો તે સારું કાર્ય કરવામાં ગયો એમ ઉત્સાહથી માનતા હતા. દરદીઓ તરક ગુર્વર પંડિતજીતે અત્યંત દયા અને કરણા હતી તેના ખેજ દાખલા આ જગોએ આપું છું. ૪ એક વખત મુંબઇમાં માંડવી બંદરપર કેલૅરા ફાટી નીકળતાં સ્વર્ગસ્થ પંડિત જ્યેદારામ મુકુન્‍્દજના કુટુંબનાં એક ખે માણુસો ગુજરી ગયાં અતે ખીજ ચાર પાંચ કરલૅરાના સપાટામાં આવી ગયાં હતાં, તેઓ ગભરાધતે એકદમ ભાઇ ભગવાનલાલભાઇ્તતે ધરે વાલકેશ્વરમાં આવતાં રહ્યાં. તેઓઆતી સધળી સારવાર ભગવા- નલાલભાઇએ પોતાને હાથે કરી હતી અતે આખી રાત અજમા અને નીમકની પોટડીતો પેડુપર સેક વગેરે ખીજી દવાદારુ કરી તેઓને સારાં કર્યા હતાં, ખીજ્ને દાખલો--ભગવાનલાલ ભાઇ પોતે આજરી હોતાં કચ્છમુંદરા તરફ હવા ફ્રેર કરવા વાસ્તે ગયા હતા. યાં લખનારતા એક મિત્રે પંડિતજી પાસે એક ધણીજ ગરીખ સ્થીતિની નીરાધાર ડોસીના ગુડામાં અત્યંત દરદ થવાની હકીકત જાહેર કરી અને જે બતી શકે તો! તે ડોસીને જેઈ તેને દવા આપવાનું કલ્યું. હુકકીકત ઉપરથી ભગવાનલાલભાઇ દરદ સમજી ગયા અતે એક દવાની પટી લઈ તેઓ વેલમાં ખેસી ગામમાં જર્ધ તે ડોસીને પગે પેલી પટી લગાડી ત્યાં અરધો કલાક ખેઠા અતે ડોસીને જ્યારે થોડો આરામ જણાયે ત્યારે ત્યાંથી ગયા-પણુ ઉતારે જઇ તેડી જનાર લખનારના મિત્રતે કહ્યું કે, જતે કે મારી આવી માંદગીમાં ગાડે ખેસી ગામમાં આવવા જવામાં મતે ધણી હરકત થઈ અતે મારી કમરમાં ખહુ પીડા થાય છે તે! પણુ પેલી ડોસીને દવાની પટીથી જે દુઃખ એણું થયું છે એ વીચારથી હું મારું દુ:ખ ભુલી જશે. આર્યવૈઘયક ગ્રંથોમાં ધણાં થોડાં એસડીઆં લખાયલાં છે, પણુ તે આસડીઆં ખરાં ને સારાં તાજ મળે ને તેતો યોગ્ય ઉપયેગ યોગ્ય વૈદ્યતે હાથે દરદીપર થાય તો તે આસડીઆં ચમત્કારિક રીતે ફાયદો કરે છે, એમ તેએ માનતા હતા-અતે તેથી તેમની પાસે માત્ર મુખ્ય કરીને ૨૪ દવાઓની શીશીઓ રહેતી. આ ૨૪ શીશી- ઓમાંતી ૧૨ શીશીઓમાંથી દરરોજ સવારના છ થી ૧૧ વાગા સુધીમાં ૫૦-૬૦ કે કોઇવાર ૧૦૦ દરદીઓને દવા આપતા હતા, અને ખાજીની ૧૨ શીશી ખાસ કેસ તરીકે કોઇ ચોકસ દરદ ઉપર જ વાપરવાનાં ઔષધોની રાખવામાં આવતી હતી. સાધારણુ તાવ આદિપર ખડસેલીઓ; ગળે અને મરી તેમનાં સુખ્ય ઓસડેો હતાં, અતે તે દરદીને ઓળખાવી તે કેમ વાપરવાં તે બતાવી દેવામાં આવતું હવું, આવી જડીખણુટીની કેઢલીક દવાઓ તો પંડિત જ્યેટ્ારામ સુકુન્દજતી દુકાને જ રખાવતા અને યાંથી દરદી ખારેખાર લઇ જય તેવી સગવડ કરતા-કેમકે પોતે વાલકેશ્વર રહેતાં ગરીબ દરદીઓને ગાડી ભાડાંનતા ખર્ચની વીટંબણા થાય તે તેમનાથી સહેવાતું નહીં. ૨૪ દેશી દવાઓની સાથે થોડી અંગ્રેજી દવાઓ પણુ રાખતા જેમાં કયુનાઇત, પોટાસ બૉમાધઇડ, ખાઇ- કારખોતેટ ઓકફ્‌ સોડા, બિસ્મિથ અતે ઇંપીકા કયુઇઆના મુખ્ય હતાં, એ સિવાઇ ચંદ્રપ્રભા ગુટિકાને મળતી દેશી વસાણાઓમાંથી ગોળીઓ બનાવી રાખતા તે સદાત્રતિ ગોળીઓ ડહેવાતી-તે ધણાં દરદોપર લાચુ પડતી. એ પાંચ પચાસ સામટી દરદીઓને દેવામાં આવતી કે તેને વારે ધડીએ ગોળી લેવા માટે ધકાખાવા ન પડે, તેમના શેઠ મરહુમ ડાન ભાઉ દાજી અને ડા૦ નારણુ દાજી બાબચીનો ખાસ ઉપયોગ સ્વેત કે।ઢ ઉપર અને ચોલમોગરાના તેલનો ઉપયોગ ગળતકોઢપર કરતા હતા. તેજ ઉપયોગ વિશેષ ભાગે ગુસ્વર પંડિત ભગવાનલાલભાઇ પણુ ફરતા હતા, અતે વિશેષમાં ચોલમેગરાનું તેલ તેઓ ડાયાબિટિસ અતે ઉપદટંશના ખીન્ન ત્રીજ દરજ્જમાં તેઓ ખાસ કરીને વાપરતા, અને ઘણી વખત કહેતા કે ગળતકેઢ ઉપદંશ અતે ડાયાબિટિસ એ રોગે મારા અનુભવ પ્રમાણે બહુ પાસે પાસે મતે જણાયા છે અને તેટલા માટે તેઆપર ચોલમોગરાનું તેલ વાપરવાથી કેટલાક કેસ મારે હાથે સારા થયા છે. ગળતકાઢ (10107૧) જેવા ભયંકર્‌ રગ વિષે સુશ્રુતત ચરક અને વાગ્ભટમાં શું શું લખાયલું છે, તેનો એતિહાસિક અતે વૈદ્યકીય રીતે તપાસ કરી તે વિષયમાં પંડિત ભગવાનલાલ ભાઇએ પોતાની મુસાફરી દરમિ- યાન ખીજ વિશેષ શોધ કરી હુતી-અતે એ રોગ વિષે કઈ કઈ ખાખત તપાસ કરવી તેના સુદ્દા નીચે ત્રમાણે ૨૦ નોંધ્યા હતા. જુજસોશ. ૧ રેગતું નામ. ૨ દેશ્ાવરે।માં તેનાં નામ. ૩ સંસ્કૃતમાં તેનાં નામ બાબત. વાતરક્ત નામ પડવાતું કારણુ. મુછ. વાતરક્ત અને કુષ્ટતાં લક્ષણુમાં સરખાપણું. તેનો બને તેટલો ભેદ દેખાડવો, ૯૦૪ ન” /૯ ૦ ૮ પાછળનું નામ ગળત કુછ. ૧૩ તે લેકે જઇ વસે છે તેવી જગાએ. એ રેગવાળાને નસીબથી દુઃખના દિવસો હોય ૧૪ ત્યાં તેઓની હાલત, રેગતનું વધી જવું, તેનાં છે તેવોજ લોકોથી પણુ તિરસ્કાર મળે અને કારણો ખાવાને ન મળવા આદિ. તેઓની સંગમાં પણુ ગળતક્ોઢ નીકળે. ૧૫ ધણા કંટાળેલા લોકો આત્મહેયા કરે છે. ૧૦ તે લોકની હાલત દીકરા અને સગાઓથી પણુ ૧૬ પ્રયાગ અને એવી જગાએ આત્મહયા. તિરસ્કાર, એ રોગી ભીખારીને આપવાને પણુ ૧૭ હિંદુ વૈદ્યોના તે રોગ મટવા બાબત મત. . લૈક્રોે તિરસ્કાર, ૧૮ મુસલમાની વૈદ્યોનો મત, ૧૧ ધર્મશાસ્ત્રથી તેવા લોકોને તિરસ્કાર, તેની ઉત્તર ૧૪ પ્રાચીન હિંદુ વૈદ્યોએ વાવરેલાં ઓસડો. ક્રિયા અને ખાળવાતે। નિષેધ, શ્રાદ્ધમાં ખવરા- ર૦ પાછળનાઓઆઝએ વાવરેલાં ઓસડો. વવેો નહીં, કુટ્ટી દ્રવ્ય અન્નને નિષેધ. ૧૨ ખાળનારાતે રગ થાય છે તેમ લેકેમાં ભય. એ સુદ્દાઓ વિષેની ધણી હકીકત તેમણે ગયા, કાશી, કલકતા આદિ સ્થાનોમાં પ્રી મેળવેલી હતી. સુશ્રુત અને ચરકમાંથી ધણી વૈદ્યજીય નોંધ ગુજરાતીમાં તેઅ પોતાના અનુભવના અભિપ્રાય સહિત રાત્રીની વખતે કલાકેક લખનાર પાસે લખાવતા, એ નોંધ એક પુસ્તકના આકારમાં છપાવાને તેમનો વિચાર હતો. પષ્યુ પોતાનું અવસાન સમીપ આવતાં પોતે કરેલાં વસીયતનામાની રુએ પોતે સંમ્રહ કરેલાં હુસ્તલિખત પુસ્તકો મુંબઇની બ્રાંચ રાંયલ એશિયાટિક સેણસાઇટીની લાઇબરેરીને અને શ્િલાલેખા આદિતો સંત્રહ બ્રિટીશ મ્યુઝીયમને અર્પણુ કરેલાં હતાં. તેમ પોતાનાં ગુજરાતી પુસ્તકો, નોંધા આદિ મુંબઇની નેઢીવ જનરલ લાયબ્રેરોને ભેટ કર્યા હતાં--માટે ઉપરની નોંધો તે સાથે રહી હરે. પોતાની મુસાફરી દરમિયાન પોતે ધણી નોંધ કરી હતી તેમાં મુખ્ય નોંધનાં બંધાવેલાં ૨૪ વોલ્યુમ હતાં તે સધળાં પણુ તે લાઇબ્ેરીમાં ગયાં હરે. પ્રાચીન આર્થવૈદ્યક પુસ્તકો ઉપરથી પંડિતઝએ અસલની ધણી રીતભાત રાજ૪ીય ધારણા આદિની નોંધ તારવી કાઢી હતી. જેમાંતો ફ્કત એકજ દાખલો તેમના હાથતે લખેલો આ નીચે આપું છું. “રાજાઓ શદ્રોતે ખવરાવીને અન્ન ખાતા અને તે પેહેલા વૈદ્યો તે તપાસતા-પુરોહીત તેને પ્રોક્ષણુ કરતા. ઝેરી હુવા હોય તો ઓસડેાની ભુકી (પાઉડર) ખનાવી છાંટતા. રાજાઓને છત્રમાં, ચામરમાં, ભૂષણેોમાં, પાદપીટ, વસ્ત્ર, પાદુકા ઇત્યાદિ સર્વ વસ્તુમાં ઝેર નાંખતા અને તેનાં ઓસડે અતે વિકારનાં સ્પ વાગ્ભટે લખેલાં છે-આમાં વૈદ્યોનો હોંગ પણુ હતો-એકાદ વખતે કાઇ રોગ થયો હોય અતે રાજ્યકારભારમાંથી ક્રેઇને કાઢી નાંખવો હોય તો વૈદ્ય થોડી વાતમાં તેને ઝેરનો વેહેમ નાખતા હતા. સંગ્રામમાં રાન્ન જતા તે વખતે તેની સાથે વેદ પોતાનાં ઓસડા અને હથીયાર લપ્નને નનય-છાવણીમાં પોતાના તંબુ અથવા જગાની બાજુએ ઉંચા દંડવાળી %્વજ્ન રાખતા કે તેથી વૈઘની જગા તુરત દેખાય. જે લેકે લડાઇથી અથવા ખીન્ન રેગગાથી હેરાન થતા તેવા સુભટાો આદિની ચિકિત્સા કરતા. પાણીમાં ઝેર મળી ગયું હોય તો! તેઓ કળશમાં ધાલી અતે કેટલીક વનસ્પતિનો બળેલ ભાગ પાણીમાં નાંખીને સાક્‌ કરતા. ી ગળા, ખડશેલીઓ, શ્ઞાલીપણીં, શ્રીપર્ણીં, ઉત્પલસારિવા, સ્યેનાક જેવી વનસ્પતી તો વાલકેશ્વરતી ટેકરી- પરથી તાજ લાવી તેતે તુરત સ્વરસ કે કાઢો કરી દરદીઓને આપતા. જ્યારે મુસાફરીએ નનું હોય ત્યારે ૧૫ દીવસ આગળથી દરદીઓને નનણુ કરી દવાએ સામટી આપી દવામાં આવતી હતી. લખનાર આગ્તાનુસાર ઔષધો લાવી તૈયાર કરતો હતો અને તેમની આજ્તાતુસાર માપથી દરદીને આપતો હુતે। જે દવાઓ રાખવાર્માં આવતી તેનાં સાડ્કેતિક લાટિન નામોની માફક નામો રાખવામાં આવતાં હતાં જેવાં કેઃ-- ૧ કાણુમ્‌, ૨ ખાલમ્‌, ૩ આખ્ધમ્‌, ૪ સ્વેતકમ્‌, પ રક્તમ્‌, ૬ સારકૅ સ્વેતકમ્‌ , ૭ દ્વિતીય સ્વેતકમ્‌ , ૮ ડેલીયમ્‌, ૯ કાકમ્‌, ૧૦ હૈમમ્‌, ૧૧ માઇરમ્‌, અતે ૧૨ કાસમ્‌, એ ખાર દવાઓમાંથી એકતા અથવા એક ખીજીના મિશ્રણુનો ધણા દરદોપર ઉપયોગ કરવામાં આવતે હતો, વિતોદતી ખાતર લખનાર કહે કરે આવાં પ્રિ દ સાડ્કેતિક નામોને ગુર્વર ભગવાનલાલભાઇ પાસેથી તેમતી વત્સલ્યતાથી લખનારને મળેલો અખૂટ ધનને વારસો લખનાર ક્રોઇતે બતાવે, કે ન બતાવે તેને માટે તે સુખત્યાર છે-પણુ છેની પાસે વિરામ મુકતાંજ વિચાર આવે છેકે જે કાંઇ મલ્યું હોય તે કહી દેવું એ વારસો પણ્‌ એ ગુસ્વર પાસેથી મળ્યો જ છે-તો પછી રાખવું શા માટે ! ગુસ્વર ભગવાનલાલભાઇ વારવાર કહેતા કે “આપણું કાણુમ્‌ કૃષ્ણા (પીપર અતે પીપરીસુળ) ખહુજ ચમત્કારિક એસડ છે, એમ જે સુશ્રુતાદિ ગ્રંથોમાં લખ્યું છે તે ખરં છે-એમ હવે ધણાં દરદોપર તેતે વાપરી જવાથી મતે ખાતરી થઇ છે. પ્રથમ બજારમાંથી મંગાવેલ પીપરના ગંઠોડા વાપર્યા હતા ત્યારે ગ્રંથમાં લખા- યલી તેની તારીક જેટલે તેણે ફાયદો જણાવ્યો નહીં તેથી મારી શ્રદ્ધા તેપરથી આછી થઇ હતી. પણુ (મુંબઇના) શેઠ કમા રામજવાળાની વખારેથી તાજી પીપર ને તાન ને મોટા ગંઠોડા મગાવી વાપરતાં છાતીના રોગ ક્ષય સુધી, આંતરડાંના રોગ તેના ક્ષત સુધી, ટાઢીઓ તાવ, તલ્લીના રોગ, શળ, કળતર, લકવો, અશક્તિ, મસ્તક- શૂળ એ દરદોપર્‌ બહુજ ફાયદો જણાયે છે.” ગુસ્વર પંડિત ભગવાનલાલભાઈ ખે સૂત્રો ધણી વાર કહેતા-“૧ દરદ પારખવું કે તે શું તે કયાં છે ? અને તેની સ્થિતિ શું છે? અતે ૨ તે દરદ મટાડવા શી વસ્તુની જરર છે તે જાણુવું.” કચ્છ મુંદરા ગામના પ્રખ્યાત યતિજી હુકમચંદજીને આંતરડાનું દરદ હતું, તેતી સારવાર કરતાં લખનારે લખી મૂકેલી હકીકતપર્થી ગુરૂવર પંડિતજીએ તે રોગનો ઉપચાર કરવા સંબંધી કાગળ લખ્યો! છે. જેમાં તેઓ કેવી સાદી રીતે ઉપચાર કરતા ને તેઓતે ખીન્તે શું શેખ હતો તે જણાઈ આવે છે, માટે તે આખે। કાગળ જેમતોા તેમ આ નીચે આપ્યો છે:-- “તાન ૩૦ મી માર્ચ ૧૮૮૪ વાલકેશ્વર્‌* પ્રિય ભાઇ જેકૃષ્ણ ઇંદ્રજી; તમારો કાગળ આજરોજ પેહૉંચ્યો, વાંચી ખુશી થયો. મારો વિચાર કતેરી જવાનો હતો પણુ કંઈ _ કારણુને લીધે હાલ માંડી વાળ્યું છે. મેન કેમ્પમેલ સાહેબ વિલાયત જવાના છે. તે જુનની અંદરના પેહેલા મેલમાં જશે, તે પેહેલાં સોપારાની અંદરના સ્તૂપની વચ્ચે કાંઈ વધારે ખોદવાનો વિચાર છે. એ બાબત એ કામ થોડા દહાડા જેકૃષ્ણુ કરશે? એમ પૃછાવ્યું હતું પણુ મેં તમે ગામમાં નથી એ ખખર લખ્યા છે. મારી તખીયત હાલ ડીક છે. યતિજીતા રોગ વિશે વધારે ખબર લખ્યા તે જાણ્યા. એઓને થોડા દહાડા બિસ્મિથ આપી જેવું જઇએ. આંતરડાંતે એથી શક્તિ મળશે. નહીં તો નકસવામીકાતો ધણ્‌। થોડો ભાગ પાણી અને તેમાં ખે ટીપાં નાઈ ટ્રીક આસીડનાં હરરોજ ખે વખત આપવાં એ પણુ સારે ધ્લાજ છે. આપણી નકસ-તી ગોળી બલેલાની થાય છે માટે તેને અતુફૂળ નહીં આવે. એએઓને આપવું હોય તો સાદાની જીણી ભૂકી કરી તેની મગમગ જેવડી ગાળી કરી હરરોજ સાંજ સવાર આપવી. પેટ ઉપર કે કેઈ વખતે જે જગે દુખતું હોય યાં અળશીની પોટીશ મૂકાવવી નહીં તો મીઠોતે પાણીએ થોડા શેક કરવો. ખાવાને ધણા સાદો અને નરમ ખોરાક આપવો જેવો કે કાંજી દૂધ અથવા ડાંજ છાસ, કપડાં એટલાં અંગ ઉપર હમેશા ગરમીમાં પણુ રાખવાં કે ચામડી, ભીની પરશેવાથી રહે. આનંદમાં રહેવું જઇએ. કેઈઇ વખતે માત્ર પ કે ૮ દાણા €ન્દ્રજવનાતે જરા કુટી ગર્‌મ પાણીમાં ચાહતી પેઠે કરી પાવું એ પણુ આંતરડાંતે શક્તિ આપનારૂં થશે. વખતે નીચે લખેલા કાહાઢા પણુ (નરમ) એને માફક આવશે. કાહાઢો ૧. ] ખડશલીઓ ૧ | દેવદાર જેઠીમધ દ ઝે દદ્રજ્વ ના | ગાખર્‌ ન વરીઆલી | ણે ઇના: ૧. *-* | ર એનાં છ પડીકાં હરરોજ ૧ ફાંટ ઉનાં પાણીમાં કરી ઠંડું થાય ત્યારે પાવું. ૭ કાહાઢો ૨. મા પગમા નરમ કાઢો જરા મીડું અને લીંબુનાં થોડાં ટીપાં નાંખી આપવું. વરીઆલી ત જતીજીતે આપણી પાસે તીરથકલ્પનું પુસ્તક છે તેવું તેઓની પાસે હોય તો પુછશે,, મારી છપાવવાની સરજી છે. ન્‍તે ધણી પ્રતિ એકઠી થાય તો મારી તરફ્થી એખઓતે વદના કહેશે. એઓની પાસે કેવોક પુસ્તક સંગ્રહ છે તે લખશે, સૃત્રોની નીયુક્તિ ભાષ્ય વિગેરે કઈ છે? તે પણુ મારી તરમકૂથી પુછશે।. કામકાજ લખશે।, નવી ખખર કેઈ મળે તો પુછશે, તામ્રપત્ર વિગેરે માટે પુછશે. કચ્છની હીસ્ટરી સાવ અંધેરમાં છે. લીબ ભગવાનલાલ ઈન્દ્રજીના નમસ્કાર્‌* મુંબઇના પ્રખ્યાત ડા૦ ભાર્ઉ દાજ અને ડા૦ નારાણુ દાછતી સહાયતાઓથી તેએ શ્રાંટ મેડિકલ કોલેજ* માંના વે્ડમાં વૈઘછીય અતુભવ લેવા અતે 'કોલેજમાનાં વૈદ્દછીય વ્યાખ્યાન સાંભળવાને તેવી નોંધ લેવા તેઓ મુંબધ ગવનેમેન્ટની પરવાનગી મેળવી શકયા હતા. તેઓએ ડાન નારાણુ દાજતે ખો*બમે મેટરીઆ મેડિકા બતાવવામાં પોતાનાં વૈદ્યકીય જ્ઞાનની મદદ આપી હતી; એટલે પંડિત ભગવાનલાલ ભાઇતે ડોકટરી રીતે વૈદ્યકીય જ્ઞાન તેમ જ આર્ય રીતતું વૈદ્યકીય જ્ઞાન તેની સાથે તેઓની તીવ્ર શોધક બુદ્ધિનું સંમેલન થતાં તેએ એ વિષયમાં બહુ આગળ વધેલા હતા, મુંબઇના શેઠે સાહુકાર પંડિત ભગવાનલાલ ભાધનાં એસડ માટે ઘેલાતૂર રહેતા હતા-એક કેર હિંદના પ્રાચીન ધ્તિઠાસ શિલાલેખ વગેરે નણુવાના જીત્તાસુઓ યુરોપિયન મિત્રો તેમને આગળ વધારતા ગયા અમે બીજી કોર્‌ મુંબઇના શૈઠં સાહકારા તેઓની ચમત્કારિક દવાં અને ગરીખ રાંકની તેઓએ કરેલી સારવારથી પ્રીદા થઇ બહુ વગસગ વધારવા લાગ્યા તે એટલે સુધી કે શેઠીઆએએ એક ફંડ કરી ઘડિત ભગવાનલાલને વાલકેશ્વરમાં એક દશ હળાર રૂપીયાની કીમતનતું મકાન બંધાવી આપ્યું કે જે મકાન પોતાનાં વસીયતનામામાં પોતે દર્દીઓને હવા ફ્રેર કરવાના ઉપયોગ માટે આપતા ગયા, તેમાં ભાટીઆઓને। પહેલો હક રાખ્યો છે કારણુ ઉપરના ફૂડમાં વધારે રકમ ભાટીઆ ગૃહસ્થોની હતી. પંડિત ભગવાનલાલભા૪ જ્ે કે ધનાહય નહીં હતા પણુ તેમની પાસે વિદ્યા, ખુદ્દિ અતે આખર હતી. લખનાર જયારે પંડિતજી પાસે ઝાડપાતના નમુના લાવી દેખાડતો ત્યારે સુંખંઇવાળા શેઠ રતનશી મુળજી જે. પી. આદિ ખીન્ન શેઠીઆઓ વિજોદમાં કહેતા કે “ભા, ઝાડપન ચુંથેર્મે કુરો વરંધા ? ખીસેમેં હથ વીઝોતા, ત પટમેં વીંજપયતો ” એટલે ઝાડપાન ચુથવામાં શું વળશે? ખીસામાં હાથ નાખો તો ભૉંપર પડે છે, મતલખ ખીસાં ખાલી છે, આ સાંભળી ભગવાનલાલભાધ્ લખનાર સામું જેઈ હુસીને કહેતા રો--“જે અભ્યાસ કરવો! તેની પાછળ મંક્યા જ રૈહેયું, પૈસાની દરકાર રાખવી નહીં. પૈસા તે નહીં. મળે, પણુ ભ્રાઇ ભાઇ તો કેહેવાશે.” આ તેઓનાં વચન લખનાર વિષે તો ખરાંજ પડ્યાં છે. પંડિત ભગવાનલાલભાઇ ખહુ સાદાધ્થી રહેતા, પાગડી પ્રશતેરા ખાહ્માણા ખાંધે છે તે તરાહની છખીમાં છે તેવી, કુડતી પાસાબંધી અંગરખું ઝીણી કસોવાળું અને ધોતી પછેડીનો પેશ્ઞાક તેઓ પેહેરતા. યુનિવ, સિટિના ઝન્વોકેશનમાં કે તેવે ખીજે મોટે પ્રસંગે સ્ઢોકિંગ પેહેરવા પડતા ત્યારે તેએ જરા કૈટાળતા અને ધણી- થાર કેહેતા કે આ પરાણે કોથળીઓ પેણેશ્ધી પડે છે. ખાર્‌ સહિનામાં નૃસિહજયંતિ (વૈફ્ઞાક સુદ ૧૪) નો દીવસ તેએ વ્રત તરીકે પાળતા. પોતાના શાલિ- શ્રામજતા બંટો એક ઓરડીમાં રાખી તેની પુજન કરતા અને તે ઓરડી બંધ ફરી અંદર્‌ એકામ્રચિત્તયી પ્યાનમાં ખેસતા. પેન્સીલ ને કાગળ તે ઓરડીમાં રાખવામાં આવતાં. પોતાતે કાંઇ જરુરે હોય તો ચીઠી લખી દરવાજા ખાહાર રાખી દેતા. કેધ્ની સાથે બોલતા નહીં. રાત્રનું નનગરણુ કેરતા. તે દીવસ થોડાં તકમરીઆં દુધમાં પલાળીને માત્ર પીતા. વળતે દહાડે સવારમાં ચાર વાગે ટાઢે પાણીએ સ્નાન ફરી પુજન પૂર્ણું ડરી પછી ખહાર્‌ આવતા અને તે દિવસ ઉત્સવ તરીકે પાળતા. ન પંડિતજીતું જવતચર્ત્ર વિસ્તારથી લખવામાં આવે તો એક ગ્રંથ થાય એટલું છે પણુ આટલું સંક્ષિપ્માં જ લખી આવા પરોપકારી, વિઠ્દાન અતે બુદ્ધિશાળી માઠાન્‌ પંડિત ચુરુવરની પાસે રહી લખનારતે જે કંઇ તેઓને પ્રસાદ મળ્યો છે તેને માટે લખનાર તેમનો અત્યંત આભાર માની વારંવાર તેમનાં ચરણુમાં નમન કરે છે જયકૃષ્ણુ ઇંદ્રજી પોરબંદર-સંવત્‌ ૧૯૬૬ ક્રાગણુ સુદિ ૧૦ ર્વેઉ, ફે જ ઝેેગ્વ્્બ્ટ ડી સમાસે? છુક ઈ. છઝ*“ન્ઈટન,.૧૬ 11012 0 1110811, 0801103 41૫1) ૩801711041, 1411138. નિ પ5. %2 ઝ2ઝ.ટ૫%૪મ38)--........ ક 511501501828 445 1[૩₹૯૦410તંપડ... *** 226 | 410૯ ૯૦૯ 2 &ખપપ૦ળ કપ્તંટ0120 67 | કાધલાદ્રણદ1૦1 સડ ક 4. 100005૫111 68 | &0/ડલદ[9૫ડ 0001૯૫44101ંપડ ... 2. 18 લીંલપળ1... 91 |. 1€111૯દ1005 મિ 10111011111 991 4. 101૪101105 ... ટ ક [0૦1દ૫્ં(તળ1 60 [ 4. 40૯1110505 ણના 4. ₹41110511111 થ2 35071 - 11805115 5 વદ્રલંત્ર ૧૫4104 ૦ 1૭02 ન ડ1)₹દ૯11011પડ5 ટ જ 2. 281૯૦0 અ ૩1711 શ. પદૃછાળતા1ડ (1/1) ડોપાા00તાં- ૦ €૪0૫101૯4 ?... 550 101105 ક 2. 4111૯51101 મન 30911 45. ૪. (0/22) ૭10014 ક ]ત્રલ્વૂપ€11011 411? .** ૩11 21404031પ40188 ન પ 1૯11012116 *** ૩15 | કત દપડ 3110॥1? £. [૯01044 મ ૬2 | 5 ૪41૫૪૯0૦€પડ 4. [દ્ર011₹015... કકક 2148. 31001050135 2. ૩૯1૧૯૪૪૬ ... જક ઇન ૭9 ક. પ્રત્તવાંડ 4013191 1૦ . *** 656 | £&014031,1,121828 ક ઉપિ ... *** 658 । 111114 ૦૦1૯ £04&801પ05018.28 *** 548 | &112181,1288 £011)1દ10(11€5 512૦૫4 * 60ડ | £&૫4&€4&1૨1214.€8.7 ર કવદ્રપડ૦41ત્ર વૉંટ્ાંદતધત 87 | £.0૧૪4115 વ#ળલાડાંડ (1/1) દ શ તલાત્રાણ(11€1વ 1240011114 શ ત110વંદર ૪૮510૮ ... ય ઝે 2 નન છે 4101115 €પર]1લ ત 4ઉં₹૦૪૪115 ૯૦1101લલડ કવાંત્રણદ11 1પળપતાાળા1 411010120૪૦ વર 1ત્રદપડ કતૉપદ ૦૦41૦1 ... *** 377 | 4. €૦06૦૮પડ 48૬૯ ]/તત્તલા૦ડ *** 126 | &. ઊ111011115? 42810૫4 ”2૫ત1લ્લ *** 603 | &. 407૯0141૫5 ૪, ત *** 604 | &. ॥ત્વ૯૯પડાંડ 28. 35૯૯15 રુ *** 605 | &. 14 ઇલપતલલંપડ 4185011)11011€11€ £5]2€£ ત *** 214 &. 1ડરલીલ્લાળપ11 289. 141 ક **૦ 213 | 4. 1ત11૪૯1 5૪4૯ 411૯1૦ત8ત્ હિત ૭- [1101) ... 654 | &. ૪૯1પડપડ 5૪૪૦ પંપ (410૯1107૯-[014101) * 654 5. ડલૌક્ણાત્રણદાપડ ... 5૯૯૧૫101 ૯૦15#બ4વંલડ *** ૩98 | &. ડવૂપદ10ડ0ડ ક1દ્રણદપડ ૯૩૦૯154 ... *** 429 | &પ150૦૦111પડ €100505 &1દ0૪ાપા 11111014 *** ૩75 | &્‌15010્લાલ્ડ 11%1041410લ- ક1017દાંદ છા૦ળ1૯101 ? *** ૩25 | &. ૦૦12. કલે દડ 1ંઇલાંડ ... *** ૩23 | ક્‌પ્તબ્ટુલંડકપડ 1401011 4. ૦૦૯દ્રધંડડા11દ? *** ૩25 | 4408૯158 21,62.% *.** 2 *** 717 | &॥પા1ંડધંતંત્ર ૦/10 * 211 &., 1110૯105 અ -- 411૪ 14૧07014111... 2 400. તતંડત( £. ૪10% £00€083 401828 £1:€€% €લ૯રપ 41૪૯1110116 1૯34૯04 41૪)લંત્ર 5૩૯૦105... ક્‌તંડધંવંત્ર તર્લંડટ્લાડલં0]15 4. 111011૮1 ન 4. 1)51તલપ1ત4 1451010011 1010€1૯તત ન £. 114લંલ્લ £1₹151'01,0₹014018-8 41૨01121328 2 411111₹00101110111 11ત1તા111 ... કપતીંપર્લાત્ર છાંજતઉપલદ 4. 5€105& ઝત 8 4. ઇલાર્ાદ્ર ક. ઈક 4501,8215121528 5510414૪0૫૩ વૈંપ1105પડ £. 1001105105 55 ક £51]910ં્ાપડ દલા1પ11010ડ ઝી &[1૯% 5૬૦૦૯5 ... 50૨૭5૩81૫&01828 ક્‌પ્ંલ્લાપ1ત્ર ૦પિલંપત્1ંડ ડિ. 3દ્્ાદ્રણાદલડ [૨૦0%0૫:111 341,551118488 કિદ્વાંડત્વા11૦વલવં₹૦ [પાં 48111100 11/014તળ૪-21ત10 ક8દ્વાલતંત્ર [21101ધંડ ... કિત્વડર્લાતિ 101274 05 5િતવ્વિડાતવં પલત 2 કઝ કિતપ11ત્ર £4€૯11105દ 4િ. (011૯1108 5િલઠાંદ્ર 11111111101 તલડ 3. ૦૧૦4૫ ઝટ 5, ઇલંતા14૬4 કવંલા15 [1105 (1/૮1) દ 410 ૫084140828 નમ 518૪10011ત્ ડત્ર1ડ 8101215૫44 ડલાડાંધંપ્ના11 43151588 3દપ્ત1લ્ત હણ: ક 810[01દંડ ૩૦૯૫ત્રવ્પંત્ટ01ત્ર ,.. 8. 11011૫81111401 ... 810101૯ 140૯1 4. પછાધંતત 30૯૫1 ₹૦][૩ દ 45. 1૯][0૯015 8. પલતંત1ત્ત 10111425: 111દ1દ24140€1111 4201₹40183188 300૪દ્રાંળપલદ્ બગ 401ત5ડપ૫ડ 1ત્ર0 ૯11૯ 81૯9૫1 124૯15 3િતંલવંલીત્ર 1૯10ડદ 3. ડ00ાદ્રતંડ 31)011ત્વ 1વ્રલંપ105દ... 319012131૫4 લદ લપ 43પ૫૯૬પળલતંત્ર 1૯1124€૯% 40151840188 કકક 4પ1લ૯ત 1₹016ં05૮ કજ ₹30153222*ન્‍ 22 સન ધત્રવદ2ત 1ઉ૦્ત્ર ».ન્‍ ઉક્લ્ડદ્વાઝંપાંદ્ર 3૦0 વંપલ્લા4 €ત્વાં૦#૦]ઝંડ છા૪૧0૫૯4 ટ €. ૪૪૦૦૯૯૮ €લ્વદ્દ્ત્ર ૯તડાં10111ડ ર €. ૦0૫કા1બંત્ર ડે લેક €ત્રપળત્વ 1તૌંત્દ્ર €%્રપ5૦૦૯ત 1૩૯ત01ત્રધત્ર €&0451₹1121828 *૦૦ કક €%10દંડ ૧0111 ... ક €. છુતદ્રપવૉંડ ક €. ડલઝંદ્રપંવ્ર કકક €. ડ[૩૯0ડત્વ ઝમ ક €ક્રાઇતત્રાળ1ં1લ 111ડ11દત ન્‍્ €દ્વધ્વાં૦૩[૦૯11110111 િત્વ1€૮€1111 ધત્વતંડડત ૯ તતપઉંત્રડ ... €4૪૦૦/1828 ... €૮1)701૮ પ1૯115 €ત5૯૮દ ૫011011105 €ત્વડડાંત્ર 1250૫5 કકે €. દ્વપપ્તલપ11 €. 1514 €. 4॥10116ત1ત્વ €. 0100૧ કેક €, ૦તહાંતલાત્રંડ €. [પ૫॥ંપ્તત ક #૭૭ €. [૫૫ૂઝપપલદ્ ૦૦૦ ૦૦૦ €. 80101064 નિ ૦૦૦ [ર આ 010.2ન્‍ ન ક €&5૩૭4118328 ફેઝ દ €૧્ડપદ્રપંપત લ્તૃપાંડ૯1101દ ઉડા કે૦- “ટ કે 7774૪ [તરરા ણણ ણણ ૩10૩11૪૩૫૩ ૭૭:૩૩ 015:3:3 ઝાકળ તઉસાણણા#ઝા:ઝ રઝઝાણણનાનાણણણાણત ણ _ ગઝ્ઝ્સ્ક્સસકયમગયર “-ન-ૂૂૂૂૂૂૂ્ૂક્ક્---- ઉર્હાત્રડધદપડ 12410111 ઉઇલ૦ડાંદ્ર ૧૫૪૯૫૯૮ ... ઉર્લાડાંદ્વ ૦૦૫૦૧4ત્લલત્રપત €લળલા1પડ 0110105... છટ લ્થા1તતલાડ, ૦૦૬ €૯૦દ્ાદ્રણર્વત્્ર 141વ્દ્ €૯4૦]૩૯૪1 101305 €, ૯૩5૯1લતાત્ર કઝ €. 1,ઘડા €૪08840]2021401829 ... 110100૧0101 ? 52.22 (1[10તતંડ 8141 0૨11010121) પ11 ૫૯1૦5૫11 ... ૨1102701210: [0110 દદ €. [07051 ઉંડડદ્ર01[૯1૦૩ ”ત્રિલં(ત ધંધતપડ ૦૯૦1૦૦૪ 11ંડ 010૦570૪ 11૯૯લપતંત્રંડ ઉલતદ્રધંડ દત્તાં૦0દ ૨1૯૦1૧૯ €ઊલંત૦॥] €. ડાળ 9ાબં(૦1દ ... €. પ્રંડ૦૦૩& £1૯૯૦૯પર્વ₹૦% ]01101101વંલડ ... 1110તતત્ર 011014 €. 1લ૯10દ૯% ક) €૦૦૯પાપડ 1,૯8૩ ... €. પ્તૉ1૦૩પ૩ €૦૦૦૩ 1પબં1€#ત ઇબંઝ્ટ [0119701 €£૦ંવંલ॥1તદ્વ [૩1૦૦૫1૧110 ૯05 €૦૩૨૪1%40828 ... €૦11106114ત્ 3િલપજ્તાલા1ડાંડ €. તપવ100દ €૦10181,/184૯૪8:8 .. _€૦૫૪2૦૩૫8 €૦૩૫001,70175&0૪-8 ... €૦11₹૦1011પડ ત40લ૯ડાંડ . €, 4010101011)11પડ ... €. છાં0તળલદ્રદાપક ... €૦12 ડત૦૫ત? ... ₹€૦110૯દ9પ૫5 ૦1૪2૨ €૦૫૨10#૫5 ત૦૫૫ત્રતા1પડ €. ત્રતપ1010105 '€,. €%0ડ5૫ત્વત્તંડ €. 4ત્િડલંતત્રપતંડ €. ૦0તતપડ જ છિ. "0૦0 પાદ્તંડ *૦*? *## કટર 19 * 596 ૭33 ૦398 *** 698 5352 ૪૪૩407 **૦ 468 *** 468 *** 608 *** 609 9૧૪ 008 પની 9107 *૦૦ 664 **૦ 634 * 656 સ્ફ૦,512 ૦૪22394. * 656 મ ૩1 29 મ્ય ૦0 *૦૦ ૭974 ૦૯2/ત૭2 2૭0 શમ 110 મનન 8 નમન 078 8૫1 529 *** 476 મ 28 ૪072 06 ષા ઉ અર ૩૦2 *૦૦ 581 ર એ «૦૭૬૩09 ૦૦૦ ૭11. *** 400 *** ૩66 ન્રમાી2 રેમ 18 મર 09 કિટ: કત, ગળ8 કમ 10 €. પ#પલ્ક્ટા0ંપડ? €૦1વંત્ર 1101010% €. ૪૯૫૫૦૫૯ €. 40ધા1 ન ય €૦૨ ૫4૦૪28 ટ ડે €૨&5૩૪1,40828 €:4220ત 1૯૪105 ... €:૯૩૩5% ૦€4૯૫0% ઉઈત્તળપ111 તૈલ15111 ..,. જ. 0€1૦દ્રાત્રતંત 811ત... કેક * €૪૦1૪101વલ૩ * 111[૯5 * 111516 લ * 011€૯%8 -૮- * 11111011ત્ * 10૯61૦ * 04ઝલાડાંડ * [10517 * 10105 528 નકન €1ર૪૯1₹81 8 ઉાલ10લ]ઝંડ ૦૯૫5101115 €. ઉદ્રાધ્લળ ને 1૧૯૫115 11૮001તત્ ? €. ૭0 ૌાલાત્રતા11 ... €. 11૪૦0405 €0૨૪0૩૪૩181%&€1828 €11€૫4૯1દ 41દક511દ ઉપતલપ11૪૦ ૦#૦ા1બંવંલડ ઉડલપ!ઇત્ર 19દ11ત ... €, 1૯1% દ્રળવં લૌ1પ્તલાડાંડ €):1110][2515 [05૦૫૧1101૯૩ €)ત1001૯ 1દ્દ €) લવર 9લાંધ્તાત €? 00૦ વૈત્રલ)]પત... (જી 1૬2૯1 છ જે જા નિજ €૪૦૪૨&૦૨₹ ઝે €0૯૯૫૩ ૯દ્ાઇતાપડ... €. 151241 €. :01પ4વંપડ €. ૩5૦050૩ ક 2 €. ડ010411૯1₹પડ ટ... કમ 7. 1)દ્દવંત્રંત્રલ્લા1ઈ1પડ 1[21011207450€૯115 ત્લાંત્ર ૯51૯115ત્ર ... કત 1દ્વાં0લટંદ્ર 14110૯04ત્1તત? 7. 1ત્રપ101ત --- 1)દ્ા૦1દ્વા11]ઝંત 141૦ દ તદ્પ( ત17દ ત ૪ 59 11153412 4 ચ્ન્ન્ઝ્ન્ન્ન્ક્્ન્ન્ન્‍્ન્ન- 7). 451005 1હા1ત(૦૯લ્ત્ર1105 5પ૦ધા1ડ 72૯51106111 તૉ 050111 * ૪૧11૪૯10111 ૪- (1/4) 114011૮1011 * 1811010101 * 18210111111? * (1110111111 * ઇ1વૃપલતપળા * 1011101111૯ 11011₹051દ01)5 ભંપ્રલપ્લદ્ 730011ત્4 (૦111€11105દ્વ 4૪૯૫ 4110૯1ડાંડ 13125201૯4 0૫10911૯14 121050₹01₹1૪501528 4205[0)105 1૫1010: 12010105 111015 ... 7). 11204105 ક 21૬૪૯4 101૫)ંડ .,, નિ. અણરછરછઝણઇ 45818840182 1901110]25 ૯૦1114૫5 19011014 દાદ 4011૯0દ 1ત્ટ્પ્તંડ 19. ૦01૫5101 451,&1૫184158 191€[211દ1110]205 વા 49પડાંતલ 2૨૪90010 4. દ્રતંડતધ 1૪. 1દલા11૦૯% 47. 141૦4 409દ્રતંત્ર «લાત... 1501૦05૯114 1૫0૯દ્વાંહ 49#૪₹૦ડ૫ંડ ત્રાવઝંડ 7. લત્રત્તંડ 49. €. (1/1) ઇલા 19. ૦€)05પ1બંવૅલડ ... 49 ૨૦%ંપછાૉ 4 ાતંપ્તદ્વ 141૦ ... 15. 50૪૯1૦5૮ 190200૨૩140 ... 19112110111 151૯૪105 19. 19 9૯તલબત્ર ... 45. 10110€101211)11ત 4. ડેપ1દ 459. પા લતત 49. ધ) 01110114 49, 11100211) મ 3૪98 **૬ 708 ૬708 ** 708 8૪08 ** 549 *** 469 7206 ૦/09 7002 કમ ૪99 ર470 સટ 2092 *** 234 *** 616 ર 020 ડાબા # ૦૦૫૬620 4 622 % ઉ18 ત 61.9 *** 620 77/7૮%. કગાસાસાસાસાસસાસણણાસાણસણાણાણણાસાસસસારસાસસાાસામાસાસસસસણારાસાસસતમતણસાળાણાળાણમાાણાાતાાણાાાાાસાસણણાળાતાણણાસણણાણાાતાણાસરસસસતાસણારણસાણળાણણસાસાણાસાસાસાસાતાણસસાસાણાતાતાસસસાણાાસાતાાળાતસાતાસાતાાસાણાતાણણાસણાળણણસાતાાણાસાસણતરસાસાસસસણાાાાાણ, **2 32 સ? 2790 મમ ટિટિછ *#&# 2245 2? “229 *૪» 224 ** 224 ભક શ 228 ર ટટટછે 292967 વ કઝ ૬૦600 *** 660 ** 451 ટર 95 9255 463 *** 430 * 413 408 ** 474 * 475 5૩ 55027. *કિપછટલા1ત્ 7 કપિ છિ ૪. 419ંવ્પપવૈદ્ર ... 1970019105 દ્વાંડાંપ01વ૯ડ ક 1૪૦14 41010 .,. 1*૯₹૦41ત 1910[211110101 1010012228 1વલપડ દ7101પંત્રપત્ર ... *₹. 3િલાળ૪વ્ાલાડાંડ £. ૪1011૯74 *. 4૯છાં05દ 1. 13૯ંદ્ જ બ1લ્લક ૦૦ ક 1પળ19 તડ) 1૩ ઝી 1૫ત૯૦૫૮૫ંત્ર ડ૯]દ્રપંદ્ર 1પદ્રાંલતંવ્ર ₹૦૩0વત,,, 11પ૯૪૪ાંદ્ર 1૯૫૦૦]૩)7₹૫5 1પ ંદ [2૧:11107 ₹031&101401858 70૫01 ..* ઝડ ઉ ઉત્વતવંલપ1ત 1પબંતંત્ર ... 08૫1૫4૫4088 ઉં૦ત્તં0ડ&& ૩૫]2૯10% .., (055૦૦%વત્ર 11૯દ1011 (૫1૦૩5૦૪71૯ [ગ41ત્ધં1વંદ્ર ઉ લંળલ 0૮11124... ઉતળલીંળત્વ 411001૯ ... 0૧12111011 101૦1 ₹૬૦5૩[ઝપ11 1011૮0૯૫11 (૦૨434114137 €તદ્રત૪૯૧ 114૦૮524૬4 ભબતલ%ાત 11150દ૧ 0. 10૦૫1110114 ઉ. ડદ્રાપ્તં1૦1ત? ૦. ધ્ૉક્ણબત્વ 0. પ્રૉ1૦૩% (₹21111105[001તત્ર 110116તતત 0૦૪ દ10૦[ડાંડ [૯111૧211114 .., ગિ. 112831012005401838 ... 11410]2)7011 11100101011 1લ1૦ધ્લત્લ્ડ 1507 141૦૯૦] ઝંપણ1 1ળલોંલપાળ 41. 11411101111111 4. ૦૫11010111 11: $0[1011 ૦૦૨ ક્ત્ત્ત્ક્ક્ક્ક્કત::::::::::::::::::::::::::--:---- ** 449 કિ -- મડા 0 01 ઝી 4િલાાંતૈલ્ડા1ઇડ 1પતાતપડ 14૯0૯505 110111161દ 11૯)દ્વતવાત્ર 141૯121054 4ાંંાડલપડ વ્રત૪પ1૦ડપડ? * €&191405 * 11105 * 1121€71111115 ₹તલતરદપડ * 350ંદ્રળવંત * ૨૪42130105 * પધં101પડ 4િં[ત૪લ 1041010૫ [હ [પ તતઃ 1301ત:1૯0ત ત્રતંવં)ડલતદલત્તંતત... 4010 0ાલદ્ર 11૬૯૪10114 110105ઇલ॥11ત £1૯૯ૉ 11₹1210૯04012188... 11૬૦૦૦૪૯ ત્રડાંત્રપંતદ્ર 11૦૩૩13: 110114 1197૪૦] 5૦£[)1011 4, 511052 11)111૯110ત1€190 15%લહાંડપ॥ ,,, 117[91દ૯ 1૦0દા૦ ળે. 11130દલાડ »દાડતા111ત 1111[0€714 ત1110૯% 111૪૦4૯૯ 11042051 * €૦#10૦11દ * €111€દ1211/14 થીદ્રળવંપા૦ડદ * 111117011ત * 28૫0૦11 1115૫1 * 100€10તતત્ર * (21:01તદ દ --22 “2 1[201060% વ્વવૂપત્રધંવ્ત ... 1. 9100 * €819બંતદ્વ * ઉંદ્ર5)5]2૯૫1ત્વ ૯40૦022 * તિલ્લંલ₹ત૦૯% 1101૦ * 0250૫૫ * [૯6114011 * ૪લ્ડધંષઠતતવાંડ ૪. (૫1) ૦૫૯4૫4 દ હત છ. આ. જા ન્ન ન 7 *૦-૦ 443 *** 640 ** 460 નટ ૦6૭. મક 957 ** ૩90 *૦૦ ૭49 *૦૦ ૭49 મ ૩80 મ678 * 8૪૯111૯ (1/1) ૦૦૩111૯4... * ૪* (1/21) 103ધંલં1૦ંદ્ર ... 22777279, 81 80 77 76 76 78 80 છે હ નક ૦ 329 કઈ નટ 94 #સગ85 ર87 *** 186 મમ 8 ક 0 મમ 98 મટ 95 ક** 4188 *** 189 585802 ક 08 *** 492 મર2 ૭08 કકમ 98 *-૦* 490 *** 488 નર 990 ** 493 ** 494 ટન 4986 * 495 1. 4૯111011115 1. ડ૯ઝંદ્રપતંત 1. ધંવંલાપત દત 1. 1110૯110111 રફ 15€100111111 ત1૪પડપ11011011 .. 145074 12460૫1014 ન ઝડપંબંવર 1૯1૦૫૦૦૧24 ક ડપંલંત્ર 5][2 ? મ 5€1111[21૯1તત્ર ₹૦૫૫તવત્ર 4વાંત્ર ૦1) લપદ્ર 1. 74014128 1/4€10€% 21€)11૯દ11૮ 1,. 1૯11011107 1/૧૪૯ત્તંત્ર પ118દતતંડ 14/&૪8૪૬14 44414 .., 47. લાપ 5 કા 111વ1ત 1ાલાલ (3/4:) 410100: 1/11 લ14 411તત્રસત1 1/&11224& ગળ પપવંદ્ર 1/41૪5011૮ 4124 1/8060011540528 1€0વ4૪4011ડ પ્રતંત્તલતપંડ 1/૯] ઝવાપ॥1 ડં 1/૦૭ ંલા1ત #લપ૦૫ાંતદત 4. 5[210ંપળા1 1/૦૫૦૦૩% ૪૫૦% ... 1૯૫૯૬૩ ૦૦૩14101૯5... 1. 1417014 1/. 1041014 4. ડલ1જલતત 4. પાપંવક્ટા૦દ્ર 11૯83835 4011140828 ૦ 11111101210 ૦0 પાઝા રિત... 111 દ £111051551111ત 1 4તલા 9૯8 પતતતંવ્ક્ટ૦11 1/4828 ... ણપ પા 14001 106110: 1/0૨4 1૫44012 ... 1,૦71118 1018110105 1,૦૫5 ઉતદ્વત્લંત્તાં ... 1/૫ ૧૦૫૫તા1૪૫1ત જ. ૧10148 1. લર્લપંપત્રદત્ર ક 7//લંપ1 ૯૫૮૦૩૩૮૫101 1:₹1૫01408.8 ]/ત્ટ૫પત્ર તલાવ ... ]/414011 ૦011તત 11.41,210111401828 ]1.1,0501828 ઊ/તિ1ડપતતંડ છુશત0પાતતંડ તિત) 1ત લતા: લ... ી1લ્વા1૦૧૪૦ 5દઉંપદ્‌ ... ]/1ા1ત્પા1ંત્ર (0૦11011105 /1લવ્ કતલ(તલાત 1. 42૯6ંતત01 1191,.40€1828 ]/1ા1101પડ દ્1૪૮ 4. [04101101 1/12 48152181₹31401828 .. ]11111૪10141ત 104લપડાંડ ]/1111105દ 1141114114 ઊ1. 5૯ તદ્રપંત જ ]1111050]25 191૯1૪... 1. 11૯51 હદ 1119115 લીત1010114? 110118૪0 1111 1. 5[2૯૫૪૫1ત્ 1. ડ171€1દ ડ 1201101610 ”દ્વાંડત્ર11116 1. વૌ1010% 1104તત્તતં ઘં1૦૦તંદ્ર (074) ઇમરાન ફેર 110૪ ૦€૦0૯૯1૯ાડાંડ 1. [1૯198૪0૦૩3]2૯1111દ 1101૨184018 2 1105૨105111 (બા; 32... ]1100૫1લ [17૫1૯115 . પતિત 5૦૬01 111141) વિતવ્ણા1ઠાં1... 110501 રેક થય ]11₹ 40૪28 ક કકે ડે. 33414040188 જર ન, ડપેલાઇ111210111 ૩૩૯૦1૦5૫111 ૯૫-૨%1111પ5 5[211£21₹051દ€11)05 ડે 1 પંલલા1ડ 13%૯%&014388 334120:254.€8.8 ક 33001112 10105 ... ૦૦૦ 4. [23101224 ? પ, ડદલાત્વધત 0લં॥1પ11 કિત્રડા1લપળા કે 0. દપ ([105011) 0. ૪#દધંડડા110111 0. 8૧1001૫111 0વૉપત્ર 1/0વાંલદ 01,4&0183828 ._ 014% 11410૮ કદ 01તલ1ત્રતવંત્ર 0 0. 4૦911 0184088 2 0]0૫૫પંદ્ર ઝિ1લા]1 ... 01012848 01૦%પ॥1 1॥તાંલપળા 0૦%41,1018 ક્ર 05) ર રેવ ક? 2 741,11158 ... 7543048 . 1ત્રિણવંવ્ર1પડ 4તિડલંલપાતતંડ જે દ્વા1લપ11 વ્રાપંવબાત્રાલ ક્ટ * લં1ત્ર1૯ * 201010૫111 * 05-૪1 જગ પુ * પૈત્ષપ્તવંપ॥1 * 2111101110101111 મ “5 ણાનત્રાદલ ... ર 7424૫804088 ... ૦૨૦ -11ત15૦41ત ૨૫1૯ દદર 72512411 તાંડ01110111 7. 5૦10૦01૫101 ... મરક -૮1011ત્ર ૦૦1૧૫0૦૮12 વ. 7. 81૦૨10111101ત ... 22 -218041,18488 “તન ૦૨૦ હિવદ્રા1પળ1 101૯5 ... ઝી 7૯૪૫11 િત1141ત 5 1115૯11011 ૦૯1૨1101૯૩ 1૯11ત110]ઝંડ 11101012131ત ... 2૯ત51૦][૩1૯ 01041) €૫1ત્ધત ... 115૯૦1૫5 «૦૦૧1010105 17. ૪0૦10113? કેટ 7. તતદલંત્રદપડ જ કક 1, પ્તૉ૦0પડ 7. ધતપલા પડ વ્યા15 510૯૩545... રમ્ 111૧૪1111૯5 4511 25 111)1તદ1પડ લૉંડણંલાપડ જદ “સ શખ્શ ૪ 17. 1311110112 જડ જક 12, 114ઉં151]241૯૫ડાંડ મક સ ડાં ૮ - કકશ 41૨૧૬ ા! શ 7747, 7 72. ડ11[21૯% ડે 631 13119011052 111111111ત 253 2. પતંપત્રપતંત જિ 631 | [. 10. (1/૮1) 1દ510:ત 254 શિ1)ડદ1ડ 111ળ1ા1ત ... ૩22 | ૨. ડ૯તં૦૯ જ 257 2. ૪૯૫પપ્રંત્ર4& 523 1. પ્રંડ૦૦5% જ 256 ગિંડપંત્ર 5૦૫૯૩ 690 [ 1ર%૯% 1)2૦૦૫4૯10:1ડ 482 4િંડ૦ત1ંત્ર 11081૦1૮ 593 | [1૪0૩1401828 ૩77 ગિંધા€૦૦1૦01પ1 વંપાં૯૯ ૩26 | રપર્લા1દ્ર [4૫1૮ ષા 7. 3દ્રાળત્રળ ડ ૩26 (. ૪105૫દ૫ત ૭૭૩ 134001૯6 1400૯014 402 1(રપપછ્ં4 લ૯1૦૪દ15 564 -£1,00184 013388 420 | 1. ૩૪410૫1074 564 પ॥104૪૦ 2€)ત810દ 421 | [.. 1૦૪૯0૩ 562 રિક 105૯€2-.- 422 | [1૪140188 32 124 ”્બંપબંત્રપત્ર લાત 266 3. -701દ્વાંા1દ્ર ૯૯૫5૦41વંલ્ડ 2 | 3દ૨૯૦દપળ1 5][૩૦0૫ત11€11111 699 720417૮1922 ૦૦73711005 48 | ઉદ્વાઝદ્રવં૦#ત્ર 01૯૦1વંલડ 438 2. 50121 2 48 | 3. 7લડ૦દ 436 701૪૪14 022 47 | 54104014018: * 456 2. ૯૪01૯૯4 47 | ડદ્ાપ્તં8 258300૦4 (3/1) જાટ 586 7. [૯૯૩10૯21011 46 3૩૩01005088 22 ૩43 701,₹૦41,8 46 | 8દ્વતડલપ્તંલપંત્ર 20)1ત્રત1૦% 659 4₹01,₹૦૦૩૫&08 *** 611 | 35218424088 160 4201૪૦૫૪૫1 [ઝઈલંલ]ંધળવ ઉ) ક 611 3દપવપડ ધત(ત્રદપડ 162 4019૦૪૫1 ? -- *** 612 | 3&001૫&018. ક 425 -7201૪૪લ્411ત્ર ૪14 ... 260 [| 8દ૦૦૩૯1111ત્વ 0#પ્નંડપંજ્ઠાત્ર .. 461 201૦4 ૦1૯૯૮૦૯૬ 49 ૩3451૨4૦408 *..* કક ૩27 2. વૂપદ્વવંત્તપવંતર 50 | ડલાત્્લં૯તત ડઝાલાલપા1બાંવલડ * 434 -£0₹01,50182 49 ડલા૪લંપપત્તાપંદ્ર 5૩162102040] 5૩4 10141110૪૯૦ 1પતાંલપડ 690 ૩301&141183188 નન ઝે 653 ૯111 11€11040€? 570 | 3૩0૦૩%૪/5&1₹14418.9 5૭૩2 12113101,&0€8 423 | ડલ 1100112 7૪5 £10૩૦[ઝંડ 5ધ૯[9114112 ? 297 | 5૯૦0560114 ૩0011010111 480 2. ડળ બંટ૦૫2 ઝૂ 294 | ૩૯૩૮010111 1વંપ1ત્વદપળળ1 546 ગ્ડિલાવંત્રધદા1ડપંતતંદ્ર ધન 705 | 3. ૪70૦૩5 547 ્ડિલપવંત્રત્તા તંત્ર પ્રંકલંવેદ્ર 214 [| 5૯૩1 4૦૫1૯૮4... 206 5૦11૯ ૦૦૮1110141 198 | 3. 4. (૫/1) ૦&0૫તઝપત્ 206 ૯૬૦૦૬૫૩૦૫૩ તડપ 259 | 33 £390060€વ _.- #&* 205 િપ૯તદ્વતંદ્ર ઉ19૯1054... 2451 5: છ્દ્રાતતા101% .,.. 207 વ્વ્તંત છાપતા 405 | ડલત્રપંદ ૪140૦ 698 શિ1411ત 1012124૦૦૮ ... 602 | 5. પલ્પત્ઘલૉ1દ્રધદ 698 29 લલપડ ૦40 11તતંડ 691 ડંવંદ્ર ૦૧ 0પ1બીંત્ર ... 57 જ 5. ૦૦૯વા1બૌંત્ર 59 ઊંડવૃુપદ્રાંડ 4ત્તવત્દ્... * 335 | 5. ॥પળા11૯ડ હ મઉ રક 3. 1101141101ત 58 રિદ્રંદ્ર તંપત્તલા૦તળ છટ ** ૩81 | ૩3. ડ[0005દ 57 ર. તં, (140) 10૫૬5[2102 *** ૩383 | ડંલ્લડ9૯૦ંદ્ર વત 407 રિ. પાંઠ્ાંઉ૦ડ& ન રા 310041૨0318. . 128 ૨540₹0/4&€89 ... મિ 5૭૦1૫5૫508. «૦ (૭16 43053173 મ ક 3બંદ્રપપ111 ૦૯૦%૪૫1દ્રળડ કડ *૦ ૭49 8 7777૮%. 5. 1ળવૉંલપળ1 ક ક *** 518 | 1પતર105દ0(1૯5 €૫૦૫1૧1૯તંળ્ર... 4845 5. ત્ાછુ#પળળ **4::51.0 2.208 345 5. 5દ11010€410101 *** 520 | 1૫વંત્રક [10૦૫૫1૯5 413 50૦7૦૨1૫૩5 0૦01૯140૯૫૩ *** 418 | 1પંપપ લત 111011901તંલત 105 5૦16 (1૪ નાડી 9૪. 10101010 106 35૩1111૦0૨૯ 115ઝવંત *** ૩392 | 1102110? 462 3 ૌલ્ણત્તણદાપડ 1ળતાંતાડ *** 403 | 10045401828 ઝુ 688 8]90#₹૦00પડ 1॥લૉલપડ *** 706 | 1014 ણ 0072 688 58૯[૩11૦૪370૯ 12641014 ન્ષ8 ઇ. ૩લલપ1તદ્વ ૯૦1૦૯1... 93 | પતત્રપંત્ર ઝરત 5 ક 215 3. પ્લા 91 [| પતતલપદ્ર 10021 કડ ન્‌ મહ 70 81081૨€01,14018.8 ક 91: | છ. 911182 92 74 5ધ૯1૯૦૩૪૯10110111 01122 *** 540 | ઈઇત્છાંપ્ત૯& 11 665 ડતં૪ત 10ધ૯ «ક 538. 02030501 ઝડ 639 3. ૦40૪દ110101ંલડ... 2558540 "૪. ૩૫થણવંત્ર ત1તતધ1ત ... *** 611 | 1દ1ત પ્તંડ૦૦5% 827 ૩. 4100 * 611 | પદ્વ1ડલતંત્ર ડ[ઝંપ્તાાંડ 651 ર ૫700૨01818 5€199 566 1 1વંપ્તવંપડ 1પત1€ત . 287 | 1લળ01ત તધ્લાળ1ાળપંલત ૩95 10151₹15012318.9 51 | 5. લંળ૯1૯& ૩94 1015 ૪110 ... **૦ ડં. | 5. લળ૯૧52€૯॥5 ૩97 1૧30011 ૦૫ીબંળત્ાલ *** 418 | 1300૦0 ત્રપતત૦૫1414 ... વિ 405 139૯1૯૮ 11011111૫1તતત *** 209 | 10100% [૫1 કમર ડત કેબ 442 1૯૦૦0114 પ॥તંપ1ત14... *** 5841 | 10014 ૯૯1૦1૯૧ ક શ 44 1૯૦પત્ર ૪૪દવૉંડ ... *** 569 | 10015088 નડ 1*€[૩1#05 ૯ દવૉંવત્ર *** 201 । પ0ડ૦પળળ ત૪૫1તદ11 615 1. ૪0૫૦10 *** 204 | પ1ધ૯% ડૉપેલ્છપપતંબ 572 1. ૪0૫૪૩૪૫૫૯૧ *** 201 | પંડ ૯10105દ ક 158 5. ધ્લાપાંડ શટ 1199. ૪. ઉ (27) ત... 160 1. પ્નૉ1૦5દ *** 203 | ₹. 110 57 1૯૯દ11ળપડ 11115 *** 228 | */. વૃપદ્વવત્તજપાત્વિતતંડ 155 £22212.1017ત1:). 110114 *** 229 | 1/. 1૦૩4 456 1 11પદ્વાત 9૯ાલાં૦દ *** ૩30 | ₹૦૪૯દ્વ 10વ124 422 1, €૧1412][24 .** ૩828 | પદ્યંપદત્રતર્લાદ્ર લૉંપતતં૦૧ત 416 3*, £0૦111€11105% 4332 1. 111૯50૯5 14111[25... 82 | પપાદ્વપાંત્ર ૩૭૦1111101 ર ** ૭2ટડ 1, [00]9૫10૯% 84 | 1/0૦૧1૦વંત્ર 10#0પળતંત્ર કકક .૭89 13101822 2 97 | પત્તંટ્ઠાધંદ્ર ધં ** ** 446 15105]00:₹દ ૦૦1તા/ંત્ર 4 | 19. ૬૦101611105 * 447 1૧4૪૫૩ 10૯1110505 699 ક્ટ 10410116111 ૦1/51 372 | શકતઢપપાંધાળ ડાધ * 406 4. તૈલલ્તપતતત ૩73 2. ક કય 371 | 2લાગ્તપ કરપાલ્યાંત *.. હ #રઉકેટે છે લંદ ડે ક હિઝ ધલાતતલડદતંડ «190 8 1010 ર8 કે હે 10010૯51 1101111 478 5. તરતાં ... 151 4૦101૯5 દ110તંલ્વરધંડ ... 416 | 2. 53101235 454 ૧. છૂાદ્વંટાંળાત ર 415 | 20તત1ત્વ વ[013114 ... કિ ૭/25 1, 1105 ક પઠ 416 1700૦૦૪0૪1, 8 2 *.* પે કક ટિ ગુજરાતી નાસાની અનુક્રમણિકા. -અ્કન્જ- વિષય. ' પૃષ્ઠ. વિષય. પૃછ. અ. અરીડા, અરીડી ... રેક 1 અક્લબેર ફેક ક મનખ કપ 2 અથસી હેટ ફેલ દ “૪૬ અગથીઆ કન *૦૦ *** ૨૦૮ | અશખર કક ફન ૮23% ખબર અઘાડો, અઘેડી, અઘેડો સેક *-* ૧૦૫ | અશેળીઓ પ. ક ધ ૨૮ અછાખેર (કચ્છી) મુક *** ૩૨૯ | અસનવેલ જનક કિક 45૨.4૬ અજગંધા હનર ક સ સ કર ર મમા ડાણ અડદ... કક ન *** ૨૧૫૦ અહીરાવણુમહીરાવણુ રકે *** ૩૨૭ અડદીઓ કકક મર *- ૨૪૭૫ | આક્ડો ટે પજ ૪૫૩2૯૪૫૮ અડખાઉ કેતકી ... કટક ***:_ પ૪ | આકારવેલ જક નટ 4ર » પભ્મે અડખા3 ખપાટ ... કઝ કે ૯૬ | આગીઓ ર કરે 28 ડટ અડખાઉર્ડું ગળી ..,. ૦૦૦ ૬૮૯4-૬૨૯૪ આજવલા કક 2 છટ અડખાઉ ગરીઓ ... કડ *** ક૪ૅલ્પ | આડીઆ ડરહણ .,. ક જ કર અડખાઉ ગુંદી ...* રક --૦* છ૪ૅછ૪ | આખચીખાખચી ... કલક કટક અડખાઉ છૂંછડી ... કક “૦ ૧૨૫ | આરવેલ કેક ઈન ન્ય્ક 2 પધિ્ધે અડખાઉ ટાંકો ... હેક “૦૦ ઉ૧૦ | આલ જડ ક ઝક ₹£ ઝત અડખાફ ડાંભોા ... ક, *** ૧૦૦ | આવર, આવળ ... ક 22 અડબાઉ તરવારડી... ક *** ૨૪૫ | આસમાની આકડો કેર ક મટ અડખાઉ તલ ... ગ *** ૫૪૧૬૧ | આસમાની ગલગેટો 2 2 અડખાઉ તાંટલન્ને ... શ *** ૧૦૨ | આસુંદ્રો, આસોંદ્રે કકક ૦ 153૨ અડખાફ નાંગલી ... ક ***_ ૪૦૮ | આસુંન પ કક ક “પસે અડખાઉ પરબાડીઆ ક નમ મર અં. અડખાફ પારસપીપળે જમ મ** ૯૬૨ | આંકેલ, આંકોલી ... ક રમ્સ# ડિપ અડખાઉ પાલખ ... 2 **ન૦ ઉર?૦ અઆંખછુટામણી ... ક્ટ કમ 3 ઝન અડખાઉ ખલ ટ... ડઝ ક ૯૬ આંચી, આંછી. (કચ્છી) ટ કટ અડખાઉ ખબપારીઓ કદ ક ૭૬ | આંટેડ, આંટેડી ... કરર ક૦્ક લ્૪ અડખાઉ બૉરડી ... કર *** 8૫૨? | આંખલી સ મ ર2 સરતાઝ અડખાઉ મગ ... ક .*** ૨૪૯ | આંબોઈ ક કી ક ૮૦ અડખાઉ મગી ... કન *** ર૨૪૭ | આંમરી કક જરર કેન ₹૬૩ અડખાઉ મૂળા ... કક .** ૪૦૨ [| આંમલી ન પે મ ર૪9 અડખાઉ મેથી ... હકક *** ૨૮૦ | આમળાં જ કેમ નર... હક અડખાઉ રાઈ ... મ ક ૨૭ | ઇક્ડ ક ફેક મ્ન્‍્ટ 2૨૦૬ અડખાઉ વાલેળ ... કરક *** ૨.૫૩ | ઇલરખીલર. ( પંન્તખી--સિંધી.) ... સટ ૨૧૦ અડખાઉ વોણુ ... પન **૦ છપ | ઇસપન્ટ્ટ, ઇસપન ... પન 20 “૨૬ અડખાઉ રાણુ ... કન *** ૧૫૪૩૭૯ | ઇંગોરિયાં, ઇંગાશ્યું, ઇંગાર્યા ... ક ૨૩૪ અડખાઉ શામો ... ક *** £ 4૯૬ | 'ઇટ્જવવુંર ઝાડુ - :.. ક ટ? જટ અડખાઉ સુવા ... રૂ૦ -** ૪૨૨ છૃટ્રવર્ણા, ઇંદ્રવારણા, ઇંદ્રાવણાં ... 2.2. અડખાઉ હીરવણી... ઝર **મ* ૯૫ | ઇદ્રાણાં ૦ ટ ૩૫૯-4૩૬૬ અડારીઆં, અડાળીઆં ક ન. 250 કશ ભાજી:- #*ન્‍ મ કન કટક અટીમટી . ક. રર *** “ પર૨૬ | ઉટકંટો રિક ટ 2478 "0 અડુસો। ક્ટ મ *** ૧ર૯ | ઉટીગણુ કમ કેક ૦૦૭? શવપ અમરવેલ ક, ક *** પ૬૨૪ | ઉહ્ટો ન ક ન 5445. અરણી કક ન *** પષ૭૪ | ઉતારવાં સ ક અજા 22 અરડુસી હેક કકે *** વ૬ર | ઉપલસળી એ કડ 9 | અયડુસે ૦૦૦ ત; *** ૧૨૯ |ઉભા ગોખર્‌ *** મ જ ડે હ્ર્ ૧૦ અનુક્રમણિકા. વિષય. પૃષ. વિષય. પૃછ. ઉભી ગરણી જા *** ૨૫૨ | કડવી લુંણી ૫૩૬ ઉભી તલવણી ૩૧ | કડવો ઓખરાડ ૩૭૪ ઉભી ખહક્લી ન ૧૨૨? | કડવે। સરગવે ૨૭૦ ઉભી રીંગણી ૫૬૧૯ | કડાઈ, કડાથો ૯૬ ઉભી શેવાળ તકક “૨% 93 ૬. મક ૪૪૩ ઉભો મૂળો ૪૨૬૬ | કઢીલીંખડો ૨૨૫ ઉભા રતવેલીઓ... ૫૮૩ | ક્ણન્ને ઝક શ પેટ ઉભા સમેરવેો *** ૨૧૯ |કણુઝ, કણુઝી ... ડઝ ૨૬૦ ઉમ, ઉમડાતું ઝાડ ભક ક૦૦ ૨ | કણુઝો જ ન ૪૦ ઉમર, ઉમરે ૬૪૭ | કણેજરે।. --- દક ઉલર ગુલર ( સિંધી » ન *** પ૯ | કણેરૂં, કણેરંધાસ ... ક ૬૯૬ ઉસખા મગરખી, ઉસબોા ત ૪૪૯ | કદંબ 52 ૭૭૮ ઉંટલાંપડેો ૭૦૫ | કતોછા ન ઝક ૬૩૦ ઉંણુ (કચ્છી ) ... ** વર?૩ | કપુરીઓ પ ક કે ઉંદ્રકાની, ઉંદરડી, ઉંદરી ૪૯૭ | કપુરીમધુરી ક ૬૦૪ ઉંધાજૂલી 9૦૦ ૪૭૮ | કમરવેલ જ પ૪ ઉંબરે જ ૧૪૭ | કમલ ... ૧૫-૬૬ એકલકંટાની વેલ ... “૦ ઉર૨૮ | કરપતી ગુંદી છ ભાજાક્ર એક્લકટો ક ૬૨૭--૬૬૨4૬૬૩ | કરપતી રાઈ કક ૪૪૨ એક્લકંદની વેલ ... **૦* ૧૧૬૦ | કરમદ્ટાં, કરમદી **_ છૅ૪૦ એકપાંની પાંદડીઓ કટ *** ૨૨૬ | કરલી, કરલીની ભાજી સક ૬૬૪ એકકૂલી દુધેલી ... કર 47 ૬2 | રિરી... ક ***_ ૪૦૦ એકાદશી કઇ 2૦૦ 526: | કરબ ઓ દર રક દે એખરે્‌ા 525 ૧28% 0 મટ! કરે. 2.૦ ૨૬૦ એરડીઓ ઓખરાડ... કર “મ 2638.1 પરીઓ કમક ૭૩ ઓખરાડ કક* ૦૦ ૪૮-4૫૭૧-૩૯૮ | કરૂહીયું 2 *૦૦ ર સ્રિ ઓઢીગણુ કટ ટ ક પપષ | કસે. ;ન ક ક ટ... ઓરપ ૧૦ | કલહાર કદ ૪૦૦4૫૩૩ ઓશલેોગોરલેો મ 2 કિટડ| પેથારે..; સ ક ર ૨ ““પણુરુ અંકોલ, અંકોલી ... કક ક ૩૭૫ | ક્લંગી મરમર ન... મક અટ કવચ... ૯૦૦ ૨૩૦ ડચુર્‌। સક ક્ટ ૫૨૧૬ | ક્સઈ... ટ પ ૬૯૯ કટકીઆલ (કચ્છી)... હ ૩૩ | કસિયું, કસિયું ધાસ જજ ,*** ૪૦૦ ટે દો ૧8૦ અ સાજી ર ક ર૯૯4-૬૯૯ કંઠંગુંદી કા ૪૭૨ | ,ળમ... ટ કડવા ખોખર્‌ ક ૫૪૩ | ૬[કચ... છ મ, ભાદર કડવાં ધાલાં ... ***_ 33૨ | કાગડોળીઓ ટ... ર શર કડવાં તુરીઆં ... ૩૪૯ | #[ગળીઓ ડુંઢેર ... પ પ ટ કંડવી કુવાર ** ૧૧૯૪ | કાગતલ મ ૪૬૬ “પ કડવી ધીસોડી *** ૩૪૯ | #ગમેંદી ર જ. ર *ઇર કડવી ધોલી ૦૦૦ ૩૭૬૨ કાગસુવા જ ૪૬૩ કડવી ફશછડી ***_ ૨19 | કાતફૂટી ન ર ૩૦ કડવી જરી કે મત (09: કથે || માસો દી ક ૦.5 3૪ કડવી તુંબડી ... *** ***_ 3૪૮ | કાર્ખાસ, કારવાસ *.. ક «૨ ટક કડવી નઈ. *** 9 555 | કા[રીઅઘેડી પ ક હટ જસેશધ શી... અ મય. અ કવી નાલ કારીપાટ ર ટ્રક હ ર ૨૩ કડવી પડવલ ક) ૭૪૬ | કારીયું કુલડું ... રા દુય કડવી પાડર્‌ ફારેલો જંગરે!, ( સિંધી. » ૦૦ ***_ ૩૫૩ કિ અનુકુમણિકા. ૧૧ વિષચ. પૃષ્ઠ. વિષચ. પૃષ્ઠ. કારો પીંન્તેરો. ( કચ્છી. » જ ૭૭ | કુમડાં... જ. ક હ ૬૬ કાસુંટરી, કાસુંદ્રી .*. ૨૭૫ | કુમડું ... 522 ટર ૨૫ ક્રાસુંદરો, કાસુંદ્રો .*. ક *૦૦ ૨૪૨ | કુરડવેલ ( કચ્છી )... ક ટેક ૭૬ કાળાં કમલ ક ન ટ ૧૬ [| કુરલીની ભાજી ... સ કાળાં કુપા કર ન 2248. ર2 રી જ ક «૯૯૯ કાળી અધેડી ... જ .*** ૫૬૫ | કુવાડીઓ ક ક214*1 ૨9૬ કાળીઓ સરસ ક... કશક ૩૨૩ | કુશાઘાસ ક કક 2 હટ કાળી કાસુંદ્રી ન ક ૨૭૫ | કુચી ... ક કથક ૬૯૮ કાળી કંબાઈ ક જ રવા ૯૩૪ ક કેર-** પ 2 પ કાળી જીરી મ ન મક) ગલે | કેત્રકનન ક ન હિન કાળી ધાવણી .., ક ** પષપ૩ | કેડાકબોઈ ફેક કકથ 1 ૧૩૪ કાળી પ્રામણઢોકરી... મ શ, 0% પડ | કેતકી ** પ દાડ 2. હામે કાળી પાટ જ સ અ ૨૩ | કેરડાં, કેરડો, કેરાં, કેર ક નડ ૩૯: કાળી કુલડી *૦૦ ૪૨૩ (કેવડો... ૦૦૦ ૦૦૦ રો 3549 કાળી મુશાલી ... મ નમન. ૯૫૭ કછ કડી, કડું -5* 22- **૦ ૨૨૫ કાળી સંખાવલી .,, જ "ટ ૫૨૨ | કોદરી-.* ક ક ભમ. 0/૧૯ કાળું કરિયાતું ... ન ન પટ | કોદરાન2 મ ક જજો કાળા ઓખરાડ ... ન ** ૧3૪ કેરારો..* ક ન યં ૯૩ કાળા કટ્છીઓ ... ક રટ 9 [35 કોર કન હ * જગલમા કાળા કૉસકીઓ ... નટ ** - ૩૨૩ | કોયલ... ક કે કશે. 2 કાળો કુપો ક હય *** ૪૯૦ |ફેયેડ (કચ્છી) ... ન ક; જલ કાળા કંથારો *.* ક પ ક ટ ર૦?” ર૩૦ કાળે ધતુરેો ક ન ૦. ૩ર | કટીળ 2. ર ૦ ૩૫૬૩૬૨૨ કાળા કુલવો ટ... 2 *** ૪૦૪ | કંટોલી, કંટોળી ... ન *** ૩૫૫ કાળા ખાવળ ... ર **૦ ૩૦૨ | કંડો (ુક્કચ્છી) ... જ કો. 5૨૯૪ કાળા ભાંગરો ... જ ર૦2 2૦૮ | કથોરે!.:- પ સ ભર. મમ 3 કાળો સડસડો ... જ **૦ ૩૨૩ | કંબાઈ*** ક કકક **૦ , 3૪ કાળા શિરીષ ... ક ત કાળો હંસરાજ ... ન ક ર ર મન ક્રાંકણાં જક કેટ ૬૩૨ ન્ડ ખડક્ામણી દ 2 જ કાંટાશેળીઓ ઝન ન્ન, પષપ ખડસમેરલા જટ કાંટાળા ઇટ્રાણા *.* કક ભગ. ગયેલ જી. કે ન કાંઢાળી ઇકડ ... કન 06119૨33 સઇ છ સડ લીઓ કાંટાળા ગરીઓ ... ક "૦૦ ૪૮૮ | ખૂડસલીઓ / ””* ૦૦ “ર પદર કાંટાળા ડાંભો ક ન ** ૫૯૯ | ખડસલીઓ કાંઢાળા ઢીમડો ... ,.* પલ | ખણેર... કારે પહ ૧ ૪૨8 કાંઢાળા ખલ ... મ પૂછ | ખપાટ... રા ક ૬૨, ૬પ, ૬૭ કાંઢાળા ભીંડો ... ૮૦ | ખરખોટી, ખરખોડી... 024 કાંપેર્‌ (કચ્છી) ... ન્ટ ,પ૨૧ | ખરણેર.#* ય ક **૦ 5 ૯ કાંસ --2- ક નિ ૬૯૯ | ખરપણી ઉચ્છી)... (૦8 *્ કાંસકી... કે ક ૬૨ | ખરસણ જન ક ૦0 કાંસડો, કાંસડો ધાસ ક *** ૬૯૯ | ખરસટ ભોંપાત્રી... ્ે ર કઝ કાંસાં... ક ***_ &૯ર | ખરસટ ભૉંયઆંમરી. ! ક્ાંસકીઓ ક ક *** ૩૨૫ | ખરસટ ભૉંચઆંમળી *** કા ઝર ' કિમીયાનુંઝાડવું ક ઢ્ ૩૭ | ખરસટ રાંખલો ... કસ કટર _ કીડામારી ન ન *** ૧૨૩ | ખરસાણી થોર ... સ ઉ (૨૨૦ _ કુકડવેલાં - - *** ૩૫૨ [| ખલેલાંનાં ઝાડ ... ક ન૦૦.&- “હુ 1 કુતીભુભા (કચ્છી ) અ **- ૩૬૮ | ખસઘાસ સ જ "-- છ ૦૪ 1 કુંબા *.* કે ન *** ૫૮૯ | ખાખરવેલ સક જ ટત” સિપ ૧૨ અનુકૃમણિકા. વિષય. પૃષ. વિષય. પૃષ્ઠ. ખાખરે ધ? ક ઝક૦-' બ | છરા ... ક ન ૦ ૪ ખાજવણીખપાટ ... કકક રે ૬૦ | ગુલખાસ કક કઝ ન્ટ 5 મુ ખાજવણીની વેલ ... કે «૦૮ જદઝુટ | ઝીધર જ ક ડં. .₹૪ ખાનેટી કય ક **૦૦ ૧૩૯ | ગુંન્ત ક ક ટ રર ખાટખટુંબો ર ક ૨૫૮૦૮૩૨૭ | ગઝુંણુ (કચ્છી) ... 5 #મ નમેશ્જ ખાટી આંમળી ... કમ ૨૦૦૬૬૬૨ | ગુટ્ી ઝં કઝ 4605.26: ખાટી છાસ ૦૭૦ કછ *** ૭૩ | ગુખડવેલ ક૨૦ ક ૦૩૯૦. ખારીન્નર, ખારીન્તળ ક *૦ *:૪૩૬ | ગોખરૂ કે ક ૧૯ ખીજડો *** *** *** ૨૯૪ ગોખર્‌ કલાન ( સિંધી) મ મ ૪૦૭ ખીરણુ, ખીરવેલ ... કક *** છકૈ૬૦ | ગોટકડો પાંદડીઓ... ક ૨ ખેડાકંબાોઈ 5 ૦૯૦ *** 5૧૩૪ | ગોરડ, ગોારડીઓ ખાવળ જ 2 2 3૫૬૪ ખેતરાઉ કુબાો ... *** *** પલ? | ગોરખઆંખલી ... વ મ 9 ખેતરાઉ ખડસેલીએ સ *** વૅ૬? | ગોરખગાને ફશે ય જક. ડ ખેતરાઉ જંજવેો ... સક *** ૪૦૨ | ગોરખમુંડી ક ન 2 ૦૪ ખેતરાઉ કુદરડી ... મ ***_ વૅ?? ગેગેટી કક કરા અ ૨9 ખેતરાઉ ખલ ... પ ફક ૫૮ | ગૂંગેડાં દ કેટ બક «ઝૂ; ખેતરાઉ ખલદ્ટાણા... *** *** ૫૮ | ગંગ્રોત્રી ક કસ ન્ટ ૩૯૪ ખેતરાઉ બોરડી ... ક *્*-૦2૦૫% | જી ક મડ જ ૯૭ ખેર, ખેરીઓ, ખેરીઓ બાવળ ... મર #*3૧8 ડેર જે ર કાફ 1%: ખેરવેલ, ખેરવેલીએ ખાતળ ... ***_ ૩૨૬ | ઝૂંધારી તલવણી કદ કુર ખેવણ **- *** *** ૪૦૮ | ઝ[ંધારી સેદરડી ... ક દિ. ખોટી વાળોર ( કચ્છી ) ક. ***_ ૨૫૪ | ઝર જ. ર “પક ઉ૦ર ખોર (સિંધી) ... ક *** ૩૨૯ | ગૂંધારં ઘાસ સ ક "મક ૪9૨ ખોરડું (તેલીએ હેમકંટ) ક મ ૩૭ ઘ. ગ. ઘાડુંડી, ધાખાજરી ... ક 4. 5 ગજવેલ ૦૦૦ *૦ *** 3૨ ' ઘીતવી, ધીતી, ધીતેલી જિ ભ. કવિ ગડો... કય કક૦ *** ૨૯૪ ઘીલોડાં જક નડ મજન ગડોડેને ઝાડ ( કચ્છી ) કક *** ૨૦5 | ઘડીઓ ઓખરાડ ... હેક નન્સ _ કીક ગદ... #૦૦ કરમ *** ૧૮૨ | ઘુઠી ક હ જિ ગરણી ૦૦૦ *** **ક ૧૨ | શુઘરી આક ક્ર ક 526..ર ગરમાળો ક કકક *૦*..- ૨૬૯ | ઘ્ગીધારી રટ ક ક શી... રર કે *** ૧૯૫ | ઘ્ાડાઆકુન ગલમેંદી #૦૦ ### *** ૨૨૩ | ઘોડાઆસુન રા ક કેક ઝડ. 52 ગવરી કંદ જક જ .** ૬૫૮ | ઘોડાઆસોડ ગળી ... ક ક *** ૧૯૫ | ઘોડાકાન જક કા ઇક? ભશ ગળો, ગળોને વેલે કક પ ૪ | ઘોડાકુન ક હ કકક પરક ગાડરઝીપટેોા ન કક ** ૬૦૨ | ઘોડાચીયો ક સન ન “૯૯૪૨ ગાડરસમેરવો *.. ક .** ૨૧૪ | ઘોડાસમેરવો સ ન” રેન શહ ગાડરીરું ર સ ***.-- 2૪૦૭ | ઘાલી, ધાસેરૉ ... ક રટ ્કફ્ફ ગાયવસુકર્ણું ક પદ મ બપ ચ. ગાયવસુકણાંના વેલા પક ન #કપછે [ચણી ચોખા. -2.- ર 8 5. ગાંગડ મર ક *** ૩૮૪ | ચગી, ચગીમાોથ ... રેર 2... ગાંડોવેલો ફા હ. .-* ૧૫૬ |ચણુક્ચીભડી ... કેર ન “ગય ગાંઠેલો ચામણચોટો સ્મ ***_ ૪૮૦૮ | ચણ્‌કભીંડો હક મ. નર છેદ ગીનીગ્રાસ, ગીનીધાસ ક *** ૬૯૪ | ચણીઆંબાોર ... ક રન - 'કૃંપૂય્‌ ગુગર, ગુગલ, ગુઞળ ક *** ૧૩૨ | ચણેહી રન ફે ૦૦૦? શરૂ ચુચ્છાળા સમેરવો ... ક *** ૨૨૦ | ચપકણેોવેલો ન... ક 5.7 ગુટબોરડી, ગ્રુટવેલ ... ૬ *** ૧૫૪ | ચમારદુધી, ચમારદ્ધેલી ક ૦૦ “૬% ગુડી *** ક રે ** ૧૯૫ | ચમેડ પ 999 ૪ર વારે વિષચ. ચમેડીયું સ્‍હછ ચરેલ... ચામણચોટલે ચાંચડમારી ક ચિત્રક, ચિત્રે ચિલ, ચિલની ભાજ ચીડીઓ નર ચીમેડ કન ચીયો ... કલન ચીર્‌ોડી ની યેરીઆં ( કચ્છી ) ... ચોરઆંખલી મકે થોાધારેો મ યથોાપાની વેલ કક ચંપો ટ ચંખુડી કિ છડીલા ટ છધારી છૂંછ અ છત્રો ખાવળ છખર, છખ્બર ( કચ્છી-સિંધી ) છાતરી ગળી કનસ છાતરો સરપંખો ... છાતળા ખાવળ છછ જગરીયો ખાખરે ... જયતિ ક જલઆગીએ ટ... જલઓખરાડ જલજમની કિ જલન્તંખવોા જલદુધી શને જલનેવરી જલપુપેડી જલરાંખલાં પ જલસરપોલીયાં ... જવાસો મ ન્નચો ખાવળ ... ન્તંબુ પ જીતેલી જા જીપટી ડી જીપટો પં જારી ળી જેડીમધ, જેડીમલ ... જેજવો. ક અનુકુમણિકા- પૃણ. થન સક - ૬૪૦ ટિ ૭૦૮ ૪૦૦ શ ૪૨૨ કછ ૬૦૮ - ૫૨૪ ૨૮૪ ૬૯૩ ૦૦૦ ૪૬૬ ૦૦૦ ૫૭૬ ૮૭ ૦૦૦ ૫૮૮ ૦૦ પપ૪ ૨૯૨ પપર હો ૭૬૭ ૦૪૦ ૧૧૨ ર ૩૧૬૨ ૦૦૦ ૭૦૬ ૦૦૦ ૧૯૭ ૦ ૨૦૪ પ ૩૬૨ ૧૦૯-૨૨૨ ૧૬૨ ૧૦૮ ૩૫૩ ૨૩૪ [લ ૨૦૫ ૩૪૩ સોબ્હ પ૪ ક *** વઈ4-૬૦૭ ૭૦૦ ૪૫૨ પ૩૬ ૬૯૦ --- ૬૯૦ ક ૬૫૧ મ૦૭# #દાજે ૩૦૨ મક ૩૩૮ ૧૨૨ ૬૧૦૫ ૬૧૦૬ જક ૬૪૯ ક ૨૦૯ ૨૯૨-4-૭૦૬૩૭૦૨ વિષય. જંગરીયો ખાખરે... જંગલી કાંદો જંગલી કુંવાર ... જંગલી કોદ્દી ... નંગલી ગળી ... જંગલી ન્તંખુ ... જંગલી દ્રાખ ... જંગલી પારસપીપળે જંગલી ભીંડો ... જંગલી મમ સ જંગલી મીરચી ( ડચ્છી ) જંગલી લવન્ડર ... જંગલી વૉણુ *.** ઝરડા બેર કકે ઝરસ ન્ડ ઝર્‌ર મ ઝાફ ઝાડઆવળ ર ઝાવ કછ ઝીણુકાં કમલ ટ... ઝીણકી અડુસી ... ઝીણૂકી કમળવેલ... જઝીણુકી ખપાટ ... ઝીણૂકી ગળી ... ઝીણુકી દવાળીઆવેલ ઝીણુકી ડુધેલી ઝીણકી ફૂછ ઝીણુકી પોપટી ઝીણુકી જુદરડી ... ઝીણ્‌ૂકી સુંડી ... ઝીણૂકી લુંણી ... ઝીણુકું ઉંદીગણુ ... ઝીણ[કું કણેર્‌ ... ઝીણુકું કરિયાતું ... ઝીણકુ પ્રામણું ... ઝીણું ધરામણું ઘાસ ઝ્રીણુકું કુલ ઘાસ ... ઝીણુકું ભગોર્‌ં ... ઝીણુકુ હાથીસૂટું ... ઝીણુકો ઓખરાડ ... ઝીણૂકો ચામડચોટોા ઝીણકે ઠાકરડુમરેો ઝીણકે પાંદડાઓ ... ઝીણકો ખબનક્શા ... ખીણ્કો મણચો ... ઝીણકેો સમેરવોા ઝીણકો સરપંખો ... ઝીણકો સામો ... #*# ૧૪ અતુકમણિકા. વિષય. પૃણ. વિષય. પૃછ. ઝીણકો વસેંડો *.* પ૯પ૫ ર ત. ઝીણાં પાનને ઓખરાડ ૪૮ | તકમરીઆં જ * ૫૭૯ ઝીણાં પાનને કુબો ૫૯૨ | તટછીઓ ખાવળ ... ય 6 #3%૪ ઝીણી ઇકડ ૨૬૩ | તનમની કકક કઝ ન ૩૨ ઝીણો ક્રાંસસીઓ . કે * ૩૨૫ | તરવારડી, તરવારડીની વેલ 2 ૨૪૨ ઝીણૂ। પાંદડીઓ ૨૨૫ | તલખાવરી ત 20:31 ઝીપટી કે * ૨૦૫ | તલખાવળ ક નકિ 2223039 ઝીપટી ધાસ ૬૯૮ | તલખાવળી ક કળ હ? ઝીપટો ક ** ૨૦૬ | તલવણી ક ન ૩૦ ઝીલ, ઝીલડી -.* *ન ૬૨૯૦ | તલવારડી ઝડ શ ઉ ઝીંથાતોડી કક કથ ૩૨૨ | તલી કન #ન્‍ર ') [59૮ ઝુમખાવેલ સ્ક કક ૩૩૫ | તવર, તવરિચાં સ કમર 2 મ ઝેરીખાવળ કકમ ** 2૦9૦૯ | તાડ 2 ૬૭૭ તાડી ર ક 25% ટાઢોળી અક હક ૧૪૪ | તિમર (કચ્છી) ... *૦ ૫૭૬ ટીંબરવો, ટીંબરૂ, ટીંમર્‌ * ૪૩૬ | ત્રિધારો પાંદડીઓ... ડે * [339 ત્રિપાનીની વેલ ... કે ક રરપ ઠાકરડુંમર્‌ા કે ૬૨૭ | ત્રિપાની પાંદડીઓ... ત ૦૦ હરર ડુંમરી દ થન *** 5૧૩૩ | ત્રિપાની ફૂટાકીઓ... જ ૨૮૦ ત્રિપખીની વેલ ... કર ૦૫૫૪"! સસ ડની-પામ. ( અંગ્રેજ » .*૦ ૧૭૬ | ત્રેખડોવેલે કરક ર ૬ ડાખલી પ ટ *** ૧૨4-૬૧૫ | તુલસી ૦૦૦ #7& ઝોર ઠાખલાઓ ભીંડો ... ક ૭૯ શ. ડાભસુળીયું ઝે ૭૦૪ | થાનીયું ૦૦૦ ૦૦૦ ૦૦૬ ૩૭ ડાડલીઓથોર ટ... --- ૬૨૨૧ | થોર *.. 2 કક. હ ડીડામાલી હ જ *** ૩૮૫ | થેોરકંટાળા સ ૩૭૦4-૬૨૨ ડુઝરકંટ ક કક -** ૬૬૦ | ચોરકાંટાળો શ સમ ક ડુંગરાઉ કળથી ... ર, *૦૦ ર૨૫૩ | થોરવેલ જ *ર, ૨3 ડુંગરા$ કુબે કક **૦ પલ્૦ | થોરહાથલે પ] નડ *૩૦-:% 3190 ડુંગરાઉ તુલસી ... ક ર તડ દ ડુંગરાઉ ખલ ક ૫૭ | દૃર્ભ, દર્ભધાસ ... ક **મ ૪૦૯ ડુંગરાફ રાણુ ... સલ ૨૮૦ | દૃરિયાઈ કાંસધાસ ... પ ૭૨૦ ડુંગરાઉ સરગવો ... ત ૦૦૦ ૨૭૦ | દરિયાઈ કૉસડો ... ૭૨૦ ડુંગરાઉ વાલીયોવેલે ક *** ૨૩૦ | દરિયાઈ ગજવેલ ... 4૦૬૫૬૬૪ ડુંગરાઉ વાલોળ ... કકક -** ૨૫૩ | દરિયાઈ રૅખલો ... જ ક? 89 ડુંગરી ખડસેલીએ! ન ** ૫૬૪ | દૃશમૂલી પ ૦૦૦ પપ ડુંગરી જીંજવો ... દે .*૦ ૪૦૧ | દાદરી ક કન ન ૪ રઉર ડુંગરી નંબું ... કન ૦૭22 3358: દાદરો ક શહે *ચક 2130 ડુંગરી પીપળા ... 5977 ૪ દાભડો ર *** 3૦૯ ડુંગરી ભીંડો. * ..* *** છદ | દ્દારીઆતું ઝાડ કકે ડુંગરે પ કાક ***મ ૧૪૦ | દારીઆવેલ કે *૦%. (બસ ડુંગરે સ ક ૬૭૦2૯૬૯૨ | દાર્‌ડી અ શકે ૨૩ ડેયરછાજ હકક શે **૦ ઉડ | દ્ાળીઓ ર ૦ ફદ ડોડી ક **૦ ૭૩ | દીપડવેલ કે ૫૦૮ 'રશીનો કુબો *** પૂલ? | દીવતાડ સ જ ૬૪૭૮ દુધલે કક **૪...£ 1 કેદ ઢીમળે કે ** 3૦૨ [| દુધાળોસોનકફી ... ર ટ સિ હું, હુંસઘાસ, હુંસડો કપ# ૧૬૨૪. હથી વિ મ ૧૯ઈ હોકળાંકુહેર ક... મ ***_ ૪૬૭ | દુધીઓવછતાગ . ન ૬૬૬ અતુકુમણિકા. વપ વિષય. પૃષ્ઠ. વિષય. પૃષ્ઠ. દુધીયાં કુહેર ૪૬૮ | નરસરી ક 5” 2૭૦૪ દુધેલી ૬૧૭ | નલકુટ કન ૬૯૩ દૂધીયોહેમકંટટ ક કઝ ૩૩ | નસેત૨, નસોતરની વેલ ૫૦૩ દેશીખદ્ટામ જ ** ૩૨૮ | નાઇરી ૭૦૮ પધ. નાગકણી કેતકી ૬૫૯ ધ્રતુરે કર .** ૨૪૭ | નાગરમોથ હક *ન્‍ ડિડ૧ટર ધમરા ( કચ્છી ) ... ૬૯૯ | નાગલારુધેલી ... ૪૬૬-૬૬૮ ધ્રમાસો હ ૧૨૦ |તાડાની ભાજી ... પ ૫૦૨ ધરફે, ધરફેઘાસ ... જ ૭૦૪ | નાડાની વેલ ૫૦૨ ધરે ફર હ ** ૪૦૬ | નારની વેલ ક ૦૦૦ 2૬ 2૨ ધ્રાણીટારીઆ, ધાણીદદાળીઅ ન... ૫૬૬ | નાર્‌ોટ ટ 4 ધાનવેલ ટ ૨૫૪ | નાલી નન કન ૭૦૮ ધ્રામણ ટ ** ૨૧૦૨ | નાલીએરી, નાલીએળી ૬૭૮ ક્રામણ કેક ૨૦૨ | નાસબો મમ ભપષેટ ખ્રામણઠોકરી, ધ્રામણઢોકળી કન ૫૫૨ | નાહાના ગોખર્‌ *.. ** ક-૦ ર ક્રામણું, ધ્રામણુંઘાસ ટ ૬૯૮ | નાહાની અડુસી ... કક 2 %મજર ધ્રાવડી સ્ટ ક ૩૩૯ | નાહાની કમળવેલ... ન ૨૪૪. રકે ધ્રાવડો ક ન ૭૩૫ | નાહાની કરેડી *.. *'*ક ૪૦૦ ધ્રાવણી -- -2- ક 3૩2 નાહીથી ખેપાટે, “4૨૦ દન દ ધોળી અડખાઉગટ્ટખ **૦ ૨૮૬૨ [|નાહાની ગળી ... મમ્મ, “સનમ ધોળી ઓસરસ ... ** ૩૨૫ | નાહાની ગોરખગુંડી ... ક ૦૦: ડિઝલ ધોળી ખપાટ ... ક ૬૭ | નાહાની ડોડી કક ક રે ધોળી તલવણી નં ૩૨ | નાહાની દુધેલી ન હ: (ક ધોળી ધાવણી ... ** પપ૨ | નાહાની વઢવારડી ... 4919 છુ ધોળી કુદરડી ... ** જટર્‌ |નાહાતો આકડો ... કેને! જેપડ ધોળી સર ક ***૦ ૬૧૯૯ | નાહાને। કાંસકીઓ... ક ૩૨૫ ધોળું જુલડું ... ૪૨૨ | નાહાનો પાંદડીઓ... ૨્ર્પ ' ધોળું શીસોરીયું ... ૪૨૨૬ | નાહાનો વસેડો ક પલ્પ ધોળા આગીઓ ... બ ૫૩૮ [| નિગોટ *** ન પછર થળો ઉસ? . 959 ૩૪૪ | નીલકમલ ટક ક ર૬ ધોળા ઓખરાડ ... ૩૭૩ | નેવરી ન ટટ (ઝાક ધોળા કટ્કીઓઆ ... ન ૩૩ | નોરવેલ હેક જ ક6* હદે ધોળા ચિત્રા ... ૪૨૨ પ ધોળા ચોધારો ... ૫૮૮ | પટરીંગણી ક ૬૦૦): ૪ ર ધોળા જપટો ... ક ૬૦૨ | પડીઓ જે ૫૬૩ "ધોળા ધતુરો ... જ *** ૫૨૭૪૭ | પથરચટી ક દ. દપ ધોળો પીંજેરાો *.* ક ૩૩ | પથરના સુવા ... નનન, હદ ધોળા સરપંખો ... ૨૦૨ [ પનરવે સ ૨૩૨ ધોળા સરસડો ... ,* કર૨પ૫ | પની ન પ રા ધોળાહરણૂચરો ... ક *** ૪૨૪ | પરદેશી તાડાંઆ... સ *** ૬૬ કો, ધ્રોખડ સ ** ૪૦૬ | પરદેશી થોર. *.* ૪મ્છાપ્રે યુરીવેલ 2 -** ૪૪૬ | પરદેશી ખાવળ ... ૨૬૭૩૨૯૯ ન. પરદેશી ભાંગરો ... કિ ક૦૦. 0 સદર નક્ટીનું ઝાડે ..* કક ૪૩૪ | પરદેશી ભીંડો ...' કક કેક ૭૦ નકોરવાંસ કથ કક ***_ છશ૦ | પરપટ, પરપટી મ ન જજ નગડ, નગટ્ટ નગોડ, નગોડ હક *** પછર | પરપેોટી જ ક સ , પરોરે નડાની ભાજ, નડાની વેલ ક. *** ય૦ર | પરખોડીયાની વેલ... કમ ન 2 નદીન્તંખુ જ ૩૩૬ | પર્વતી (પંન્તબી% સિંધી) ક ર જ _૧વાંસ દ ક ૭૨૦ [પર્વતી રાઇ ... 53 5 ૧૬ વિષય. પવઈ, પવી પાડેખડો પાણકંદેા પાણીની ભાજી ...” પાણેરૂં પાથરડી પાન પારસપીપળે પારેખડો પાલેરાં ૦૦૦ પાંચપાનની કુદરડી પોડેરવે ૦૦૦ પાંદડીઓ સશેરવે।... પાંતતંબોલ ક મ્રાંસ પિત્તપાપડો પીઠવણ્‌ * પીપર, પીપરી, પીંપળી પીપળો ટ પીલુ ૦૦૦ પીલુડી 2 પીળી અડખાઉગટદબ પીળી ચાંચડમારી... પીળી તલવણી પીળી ખટટકડી ..* પીળી ભૉંચસણુ *.* પીળો આગીઓ પીળો આસુંદ્રો *** પીળો કપુરીઓ પીળો કાંટાશેળીઓ... પીળોે ખાવળ પીળા ભાંગરો ..* પીળે સમેરવે પુતનેવા ક યુંવાડ... ક પોથી, પોથીની વેલ... પોયણું કેજ ચોંવાડીઓ ક કૂમડાના વેલો ... કૂગીઆની ગાંઠ કગીઓ લ કૂટાષીઆ મક9 કાંગ જુગ કુલડું નન કુલવો _ કુ કુલીયું, ફુલીયુંધાસ... કુસીઆર્‌ ન પૃણ, ૪૨૨ 9 ૬૦૨ ૦૦6 ૬૬૫ શકક ૬૦૭ ૫૬૦2૮૯૬૯૧૬ ૪૬૮ ૦૦૦ ૬૮૮ છે૦ ત્૪ કરછ ૧૦૨ ૧૫૨ ૪૯૩ ૨૩૨ 9૦ ૨૨૩ ૧૨૩૭૮૫૫૬ ઇક દસ્દિપ ૪૩૬2૮૪૩૮ ૪૦૪ ૫૬૬ ૭૦૦ ક) * પાપ *ક૦ ૪1૧૦ અમ સ ૫૯૩2૫૯૫ કલક | યદ ૬1૬ શપ૫ ૨૪૫ ૦૦૦ ૨૪૫ ૨૪૫૦૮૨૫૬--૨૫૭ ૧૭૮ કક૦ ૪૮૨ ૦૦૦ ૭૧૫ ૦૦૦ છર ક૦૦ ૪૦૪ ૭૦૫ ૪૨૫ અનુકુમણિકા. વિષય. કુંસીયું કન ફેક્લ લિ ખકરાટો 29 ખક્લનાં ઝાડ. (કચ્છી) ખકાંન, ખકાંનલીંબડો ખકામલીંબડો ન... ખકુલ્ી તેક ખટ્ટામ ક ખધી ક ખનકશા, ( પંનબીક સિંધી » ખપોરીઓ ર9 ખરૂ, ખરવા ખરેલો છ ખલ, ખલદ્ટાણા ... ખલનાં સાવેણ્‌ા ખલનો છોડવે। ખલા ... *૦* ખહુક્લી ત ખહેડાં, ખહેડાનું ઝાડ ખહેડો મ ખાજરીયું, ખાજરીયુંઘાસ ખાનેકીરયું ટ ખાદ્ટાવર્ટ્દ ક ખાખચી કર ખામ ન ખારમાસીની વેલ ... ખાવળ સે ખાસરીયો ઓખરાડ... ખાંગ ટ ખાંદો ખીડ, ખીંડછાજ ખીયો હ ખીલી... ક ખુઠ્ઠાં પાનની વઢવારડી ખુર (કચ્છી) કટ ખૃર્‌ (કચ્છી) બેઠા ગોાખર્‌ ક બેઠા ક્ટાટીઆ ... ખેડી ખીજડી ... બેઠી ગળી ટ ખેડી તલવણી ટ... ખેડીખહુક્લી ... બેડી રીંગણી ... ખેઠી શેવાળ બેઠી સમેરવી ક ખેડી સાલવણ્‌ બેડું કુસીઆરૂં ... ### અનુકુંમણિકા. ૧૪ વિષય. પૃષ્ઠ. વિષય. પૃષે, બખેડો ઓખરાડ ... ક .** 5૧૩૬ | મખમલી ફકૂગીઓ *** ક ક 319 ખેડે! પાંદડીઓ ટ... ક *** ર૨૨૩ | મગામડી ટ કકક કેશ. બેઠો સરપેખો ટ... ગ ૦ ર૦૪ [ મડ ક ન 222 બોાએડી સક ર -.- ૨૪૯ | મણચોા ક કરર ત અ બોડી ફુદરડી ક ડ્વ્ટ *** જંટ્પ | સધુરીજડી ઝુ 22 નર બોડો કહ્લાર શકન ક **૦ ૪૦૨ | મરખો જ ક ત બોડો વાંદો ક ક ,** ૬૧૧૫ | સરડાશીંગી ય ક કક લ્૪ બોરણુંછ કટ 2 *** ૨૦૯ | સરમર, મરમરધાસ -ત્ત હર પંઢહ બોરડી... ક ઝુ **૦ ૨૪૯ | મરવા ક ન ૧૬૩ બોાલસરી ન ર *** ૪૨૬ | મરીઆદવેલ ડઝ -ક- કેડ 'પ૦પ૫ ભ, ન 5-3 સ કરક ૨્૯લ્છ મવેડી, મવેડો ... ક “25૧૬૨ ભટ્કીઆલ (ડચ્છી) કી ક્ટ ૨9 | ગ્ઞાક્ડગંધી કટ કર પુ જુર ઠરા જે ક “૦ ૯૦ [સોડ્ડમારી દ ક કડક ભાખો... સ કડ 5329. સાનની ન ન 2 ભાંગરો કક ગ *” ૪૦૦ 1; શૂપ્રવી પ ક ન 25 રા ડી..ક --- ક કઝ ર૦ દરક - --- ક 41 પમપ ભીંતગરીઓ ૦૦૦ 32 *** *૬૬ | ગાલકાંકણી ન જ પ ભીંતગલોડી ક ક *** ૫૩૪ | ગઞાલકાંકણીનો વેલો પ મ - ડિપ ભીંતચદી કય ક રણી ઝર સાલકાંગણો -... - ક કટ ૪પ ન છ ન 10 માલપગગી ..- ક ને કજ જેસપ ભતધાવડો કરિ જ ** ઇર. શાલડી, માલણ -.- ક ટેડ :'કેટ્પ સ ના --- ટ ૩૩૪ સાલતી એ કે રા ૬૩ હન” ક ** ૨239 | માંખણીઓ પીંડો ... જસ 5. ભેરવજટા 9૦૦ કક ૦૦૦ ૬૭૫ માંખણીઓ ભીડા. ર ટર ટ્ર ભોરીંગણી પ કડ જ | ૫૨૨ | સેનના જ ક પ 1932 ભોલંડો... ૬ ઝી *** 8૨9 સીડા ઇન્દ્રજ્વનું ઝાડ કમ ફડ ઈસ ભૉપાત્રી કન જ *** જ૪શ* | મ્‌ઠા ગોખર્‌ ... ક ..- શૃશૃહ્ સ ક હક વ ચડી કહેર ન ₹ 8૯૮ ભોંય આંમરી જ ન ઝર ગાડ મ જ ર #બર ભોંય આંમળી ... ક ઝુ 533 રડી નળી પે અ કટ ભોય ઇકડ ક્ટ ક *** ૨₹*૨5 | માડો ઓખરાડ ... ક ગક ભોંય કાંસકી ... જુ 5 ૬9 | મોઠો ખાવળ ... જ «253 સૂ જ ઝે હ કઝ હા લીડ --- ક સ શર ભૉય ગળી ર દડ *** . £૬૪ | સીકે સરગવો ... હ કરાડ! સશ ભૉંચજડી ક કક ક. ૧૦૪ | રટિળ મિ ક નકર ભોય દંડી 22 ત ક2 1૯2501 ર10 ક ટ ભૉંચફેાડા -55 કઝ *** ૨૬ | સીંઢીઆવળ. ..* કય 52 : ભાય ખલ ફુટ નટ *“* પ૬ | સીંહોળ. ક 2 રા ભૉંચ બલા ... ન *** પૅક | સોંદૃડિયું, મીંદડિયું ઘાસ. સડ *** ૪૦૭ લૉંચ મીંગણી ... ર *** યષર૨ | મુખારખ, સુખારખીનો પાલે, ... કઝ, ૭ર વ **૦ ***_ ૪૦૬ | ગુંજ, સુંજધાસ. *... “ટ ર ટટ ભૉંય શણુ ક ઈ 2 ૪૭ | ગ્ુંઝાળ. કે ક મ ૪ ભૉંચ સમેરવો ... --- ર૦૮, ૨ર 3૫. પ ન ડા ઝડ ઉ. ૧%. કિ મેંદી. ક કે ૦ . ૩૪૨ મખમલી અડદીઓ ન ૦ ૧૭૮ [સાટા ગોખરૂ. *.* *૦* *** ૧૪૩ મખમલી ખપાટ ... ક કક? ૬૫ | મોટી કુચી. દ ક પઝ સખમલી ચોધાર્‌ *,* કર ૩ “કટ (મોથી કોદરી? 5 સ ર? શફ્હેપ ડ્‌ 4૮ અનુકમણિકા. વિષય, પૃષ્ઠ, વિષય. પૃણ. સોટી છૂંછ. ટ *« ૧૦૮ | રાતી સેથી. કથ ૨૮૨ મોટી $ુધેલી. *.. ૬૮૨૬ [ રાતી વેલ. ૫૯૩ મોટી ભાંયઆંમરી ... ૬૩૧૬ રાતું કરિયાતું. ... ૪૭૦ મોટી ભાંચઆંમળી. ૬૩૬ [| રાંતા આકડો. *.. ૪૫૩ મોટી સેદરડી. ૩૯૭ રાતો આગીઓ. ... ૫૪૦ મોટું ધ્રામણું. ૬૯૮ રાતો ખાટખટુંબો ... ૧૬૦ - મોટું બાજરીયું. ... “* ૧૯૭ | રાતો ચિત્રો. 010) 2) ૪2૨ મોટો ખડસેલીએઓ.... ૫૬૪ | રાતો! ઠાકરડુંમર્‌ો. [. -. 2 ૬૨૮ મોટો ઠાકર્ડુંમરો . ૬૨૮ રતો લાણા. ... ૬૧૨ મોટો તાડ. **૦ ૧૭૩૭ | રાતે! લુણો. ૬૧૨ મોટો સમેરવે., ૨૬૯ | રાતો વસેંડો ક મપટપ મોતરીંગણી. ૪“ ૫૬૨૮ રાતે! શિરષ. જ ક. ૩૨૬ મોથ, મોથાં. વિ ૬૯૨ | રાતો સડસડો. ... ૩૨૬ મોરહુંહીયું. 5: ક ** ૨૯૭ | રાન. ત કન ના વટ મોરવેલ. ન ક ૨ રામતુલસી. ક ૫૮૬ સોરસ. કકક જ ૬૨૬૬૨ [| રામખાવળ. ન ૨૬૭ મ્ડ્રેટી આવળ. ... ગ ૨૮૩ રાય આંમળાં. ... ક કહ સ્હોટી ડોડી. ૪૬૩ | રાય જંખુ. કક ન્‌]. મ્હોઠી રીંગણી. ... ૫૧૮ | રાયણ, રાચણી. ... ૪૨૮ ર્ડોટી લુણી. ... ૪૯ રાય ચીંગણી. ... ૨૦૫ રહોટી હીરવણી. ... ૮૬ | રાવણુતાડ. જ 3 સ્ડાડું કમલ. ... ૦ ૧૮ રાવણું. ક ક ૩૩૮ સ્હોટું મીંદડીયું. ૭૦૩ | રાવરપત્રી. ઉસચ્છી). હ પગ્પ મ્હાટું શીસમુળીયું.... ૦ *** ૧૨૪૭૨ રાશના, રાસના, ... ૪૦૨ સ્ડોટો અરડુસે।. ... ૧૨૯ | રીસામણી. ૩૦૨ -: મ્ડોટો આકડો. શ ૪૫૮ | રીંજકો. (કચ્છી) ઝે! : રહોટો પાંદડીઓ. ... જ ૨૨૪ રૂખડો. ક ૮૭ સડ્ોટો કુલવે।, *** ૪૦૦ | રૂશ, ર્રાઘાસ. ૭૦૨ મ્હોટો ભાખો. ... ૧૮૨ [ રૂંછાળાગરીઆની વેલ. શ ્થ્પ મ્ફોેટો વસેડો. .,, ૫૯૩ | ફંછાળી ગળી. ... દ કછુ રહો[ટો વાલીયોવેલે। .. કક ૨૩૦ રેછાળી વેલડી, #.* ન. ૫૧૨ ર્‌ રૂછાળોા દાદરે. ક ૬૩૮ રગતપીતી, રગતપીી પન ૨૬૭ | રૂંછાળો દુધલે!. ૪૪૭ રગતરેોણીડો. ૫૪૬ | ર્‌છાળા પાંદડીઓ. ... ૨૨૪ ૨ણમેથી. ય ૧૮૦ | ર્‌છાળા ફગીએ. ૨૫૬ રતવેલીઓ. સ .*_ ૫૬૮ | રૂછાળા મણચો. કક 2 રતાંજલી. ક ૨૯૩ | રૂંછાળોા વાલીયોવેલે ન ૨૨૯ રતુલીઓ. કુ ,* ૧૫૧૮ | રછાળો સમેરવે.. ... દે ૨૨૮ રાજન્તંબુ. ન ૭ડ$૩૮ રેછાળોા સરપંખેો. ... ૨૦૩ રાડાર્ડી. જક ૪૪૬ | રણ. કક ૨૪૨ શાણ્‌, રાણુકોકડી. ... ન 2૪૨૭ રસો. *** છ૦ર૨ ' શાતડું, રાતડું ધાસ... ૭૦૫ | રેહણી. જ કે રાતા વાલ. ૨૯૩ | રોશઘાસ રે ર રનત 9ર રાતાં ઇંઠ્દાવણા. જ ૩૭૪૫ લઃ રાતી ગુંબડવેલ. ક 89 લઇ ક કત્યટ 3૫1 રાતી તલવણી, ... ** “ ૩૨ | હ્યુસને (ઇગ્રેછ). ... કકક ૦ રાતી દુધેલી. *... ક ૬૨૮ | લવાડીયું. ક ક નિ પઝ * રતી જુદ્રડી. ક *** ૧૦૦ |લવીંગીઓ ખાટ ... જ ૦0 પડદ શતી ભયસણુ ,.. ૯૦૭ **? . ૪$ ' લારીયું. ક પક મ? ૯પ અતુકુમણિકાઃ ૧૯ વિષય. “ પૃષ્ઠ, વિષય. . પૃષ્ઠ, લાસી અધેડી. ... ક .** ૫૬૫ | વરસાદના સુવા ... ક “૦ "૨૨7 લાસી ઈકેડ. *** ર૨૦૬ | વરસાદની ભાજી ... શન ૬૦૨ લાસો ખાવળ. ... બ ... ૨૯૯ | વરસેલી. વ ન ૦, કરર લાસો મીંઢોળ. ... ટ .** ૩૮૭ | વલુર. (પન્નખીઝાસેંધી.) ન ક ૧૦ લાસો લાંપડો. ... ટ ૭૦૫ | વસેડી, વસેંડો ... ન ૦૦૦ પટ લાસો સમેરવો. ... જન ૨૨૯ | વ્હેરી. (પેન્નતખીકસિંધી). 5 મ લાણે।. ડુ *** ૧૨૨ | વાઘપાદી. પ ક ૪27 લાંપડી. અ ... “પહ | વાઘપાદીની વેલ. . . કેક કમક 2 ર લાંપડો. ક કક *** છ૦૬ [વાડ ગીસોડી. ... ક ૩૪૯ લાંબડી. જ ટ .*-૦ ૧૯૬ |વાડ ઝીપટોઃ ... કર શકર લાંબા પાનને। કુબે। ... કન મ વ પટે વાડ રડી -.- રર ક જ૪ૅલ્૯ લાંબી છૂંછ. ક *** ૨૧૦ | વાડ રીંગણી દા હે પપ લીયાર ગુંદ્દી. ક પ "૦ કર«૪%ર૨ | વાચવણા. ૦૦૦ ૦૦ ૦૦ ૩૫ લીલીખદ્દામ. ક ** ૩૨૮ | વારાકંટ. ૦2 0 ૦૦૦ "હિ લીંબડો. ન ક ૨૩૪ | વાલીયોવેલો. ... ફમ ૨૨૮ લુસકાનાં ઝાડ. (કચ્છી). ન '*« ૨૦૨ વળે, વાળોધાસ -.. ૦ 83 છુંણો. ર ક “૨૨૫ વાંઝ કૅટોલી, ... સ **૦ ૩પુદ્‌ લોટરી. ક ક મ ૪૫ વારરિયું ધાર --. કટ મરે ડટ લુંભ. ઉચ્છીઝસંધી.) ક મય 92% વાદે. 222 કક ટમ લંભ, લૅભઘા, (કચ્છીકસિંધી.) ... ** ૪૦૬ [| વાસ. ૦૦૨ 2: «૦૦ :૭$૦ લંભ. ઉચ્છી) ... ક ,,**_ ૪૦૫ [| વિદ્ારિ, વિદ્દારિકંદ .. હક ડક મા વિલાયતી આંખલી ... જ જ વર વિલાયતી કુવાર્‌ ... નડ ર પ વખખાપરો. *.. કટ પેલ્ડ | વિલાયતી કેતકી. ... સ ય ૫૪ વગડાઉ કળથી. ..,, સ ૨૫૩ | વિલાયતી ધાસ. *... કટ 2 વગડાઉ તલ. ટ... ટ *** ૫૪૬ | વિલાયતી ખાવળ. ... ન 2 છે વગડાઉ ખલ. ... કર ૯૬ | વિલાયતી સેથી. ... કટ માટ વગડાઉ ભીંડી. ... ક ન ૭૦ | વિલાયતી સર્‌ ... કન મા ટ વગડાઉ ભૌંડો. ... સન ૭૨ | વીકર્‌!, વીક્લો, વીકળે, દ ન ૪9 વગડાઉ સણુ. ... જ ૧૭૭ | વીંછીડા, ન... કન જ. છડ વજવેલ. કડ ક ટેલ વરીએ કુ. જ સ્મ ૬ વજટદંતી. સક ન ક ૪૮ [|વેઢીગાળોા?ઃ ન*-** ન **૦ ૪૭૪ વર નડલો.. .,. ક ક ૧૪૪ વણીતેલ. -..- ઝઝ2 ક વડી કુંચી. અજ જક ***__ ૬૯૮ | વેરી. (પનખી% સિંધી) કકક ક્ત વડી ડ$ુધેલી. ... ટકર .*** ૬૨૯ | વેલડી. સક ક હ. ઘડી સદોડી,”: .:* ક ,.** ૩૯૭ વેલાતી સાલૈટ. ... ન ન પ૩ વડું ધ્રામણુંધાસ. ... સ *** ઉટહહ [| વેલારા ફ્ટાકીઆ. ... સ # પરીડીટ વડું ખાજરીયું. ... ૦૦૬ ***- ૬૧૯૭ | વેલાળાં હાથીશેઢાં ... ક ૪46 £ વડો ખડસેલીઓ. ... બ ***. ૫૧૨ | વેલાળી કપુરીમધુરી. જ 8. વડો ચામણચેોટે ... આ *** છ૦૮ | વેલાળી મરમર. ... કકમ ૦૦ 92 હળ વડો કુલવો. ... ક ***__ ૪૦૦ | વેલાળા ગેરખગાંન્તે. સ કક ૦૫ વડો બાવળ. કક ૧૪૦ 3૦3 | વેવડી, ક રિક ન ૮ વડો ભાખો કત મગ ધ | વછીકટી ક ઝક ક કેન ફુ વઢવારડી. કે ક *** ૪૪૪ | વૅછીડા. ક જ ૦૦ * “પેજ વણાવેલ. કિ નક કમન ણત શ. વર્ણો. ક દપ કથ ૩૫ | રાણુ. સન જથ ૦૦૪ ૧૭૬ વધીને વેલે. ક ૮ | રાતમૂલી. ક ગ **ક પ૪લ વરધારે. ક ક *** જ૮૪ શતાવરી. ક હેને જુદ વરસડી. મ 8 ક ૪૨૬ 1 રાવન. --- કદર ૭૦૭ ૫૭૨ ૨૦ વિષય રિરષ. શિવજટા. શિવણ. મદ શિવાલેંગી. ક શીણવી. ૦૦૦ શીમળો. કડ શીયાળુભાખા ... શીરામ. શીરામડી. શીરામૂળી. ૦ શીસમૂળિયું. ... શીંગડીઆસુવા. ... રીંગડીઓવછતાગ. રીંત્રોટી. મ શુળીઓ. શેઢારીંગણી. રોમળેો- જડ રાંકરજટા. / રાંખાવલી, ફેક સણીઆર, સણીઆરઘાસ. સદેડી, સદેવી, સદેડી. સર્પના સુવા. ... સપનો ચારો, ... સખન્ે. ક સમદરસેષ. કક સમરાકેકડી. હકકે સમરાપાની. ગ સમરી. ( કચ્છી. )... સમી. જ ક સમુદ્રશોષ* ન સમુટ્રવનસ્પતિ. સમેરવે।. સ સરગવે. ક સરધાસ. છ સરપટ. ક સરપંખો. સવોંષધી. ક સવન. ન સાગ. ર સાચા ખાવળ. સાજડ, સાજડીઓ. સાટોડી. સાટોડો. **# સ અતુકુમણિકા. 'જનજનજનઇજઇજઇજઇ'ઇજ૪“ઝનઝનઅજનઅજઅનઝ--૭નનનનઝનન પૃણ. ૦૦૦ ૩૨૫ ૦૦૦ ૬૭૫ જકછ ૫૭૨ ૦૦૦ ૩૬૪ ૦૦૪૯૪ ૧૩૩ ૦૦૦ ૮૭ #૦૦ ૨૧૮૨ ૦૦ ! ! 9 જે. પેઇ ૨૫૯ ૦૦૦ ૬૭1 ૬૭૨ ક દે ૦૦૦ ૬૬૬ ૪૫૮ ડી. ડડ થમ ખોદેછુ ૭9૦ ૮૭ ૦૦૦: જપ શકર ધક ૦ ૭૦૬ #2૦ ૩૯૪ ૭૭૦ ૬૬૨ કકક અદ ન પત૮૩ વ ૪૮૪ ૦ ૪૧૨ ૦૦૦ ૨૬૩ ૨૯૪ -હ- ૨૯૪ ૯૦૪ ૪૮૪ ૦૦૦ -ઝદછે ૦૦૪૯૪ ૧૨૦ ક ૨૬૬૭ ૬૯૯ ૦૦૦ પે૪લ ૦૦૦ ૨૦૨ ૯૦૦ ૩૫૬ ક*૦ ધેર ૯૦૦ પૃ૬્હ ૯૦૦ ૩૦૨ ૩૩૨ છે ૩૭૨ ૦૦૦ ૩૭૬ સાદડ. સાદી તલવણી. સામો, સામોઘાસ.... સાલવણા. દ સાંઢીઆના પોપટા..,, સાંઢીઆવેલ. સીધસરેો, સીધગેરી. સીમળેો. સીશેરિયાં. સીસમ. સીસોટી. સીંગ્રોટી. સુઇયા કુટેર, સુડીઓ. સુરજવેલ. સૂર્યકમલ. ક સેં. (કચ્છી). સોની. સેોનાસરી. સોનાસળી. ન સે।નાસળીયાં. સોપારી. સોમવેલ. સોલ. સખાવલી. સંઘેરારો. ક હતનુંમાનવેલ. હરણુચરે. હરદરવે।. ર હેરપડરેવડી. ! હરફારેવડી. હરમર, હરમરે. હરમાં ખાવળ. હળદરવે।. હાડસાંકર, હાડસાંકળ, હાથલે।. હાથીરૂંઢાં. જ હીમી, હીમી સાચી, હીમી ખોટી હેમકંદ. હે।ાકાતાડ. હોપારી. હંસપાદી. હુસરાજ. -જઝુેઝુરેકજ્સ્ટ્ડ્ડ્ડ્૬- મરાઠી નામોની ઞવુત્રામળિવા. -ડ્્ઝ્ઝ્ત્ફ્કત્્ક્ડ્ડહ ઘુષ, 3.૧૪ ૨૦૧-4-૪૧રે વિષય, ૩૭૨, ૩તરળ, ૩તર્‌નો, સહીરજાની, ૩ન્ટાજ. ગોથારી. #૯૦૯ #૯૦ #૯૦૦ જડુતુરર્‌ ક *૦૦ 8૭ **૦---:રે 8 ૪ ૨૧૧4-૬૬૬૨ દ્ધ ૨ર્‌ જાૉટ્મૉવરી ક 3ષ૧. ## ક _ ૭૦૧ કર્ક 3108. ૬ર૬-4-૧૬ર૮. *૦૦ ૨ર **૦ જૈર્‌૦, ર્‌૮૭ *૦૦ ધ્‌૬૬. **૦ ફદ ર૦ક, કડ ૬૨૬. ૦૦૦ .૭૦0૨, કકક ક 3/૦ 2૦ કરે 317 દઉ? ૦૦ રજ ૬૮૪૭. ૨૬૭ ટ્રેખર્‌. દ્ચ્ષ્‌ ૬૬૮ ખ્ર્‌રે ૬૨૮ મકવા થ્ષ્રત્જરિળ ખ્શ્રૂ ર૪ કિ ને ર્‌૪ વ“ ઝઝુકમાળિવા ર્રૂ વિષય. છછ, વિષય, છછ, સ્ત. મૌછાર્ન્ટ્રયવ ૦૦૦ ય મોરી ... *૦૦ વોશ કા 1% સોપાસી ૫૮૮ ક ટ 555 સોરસચિસ ૮૭ માં 433 જોરારી ૧૮૬ સા ૦ર જોરીયા કમ 55 મા પ૨ સોરીચામાશમાની કમક. કાર હ ૧૨ | સો ઝે ર ₹5* ઝેતારી ર૪૨ સાપરા. ષ્ર્‌ રેન્ધ જ સાડી ક સૌરલોજી. ન ક ૪૬૪ સોટ્ની ફે ભીરળી. ૪૨૮ ર ન પ હ ઉ ૧૦૨ સત્ત... ન્‍ * રશ શૈ પ ર૧9 સતોત્રી રૂ૨૮ શોલી હ 5 રંડેર ,,, પ *૦૦ ઉપ સનછાથી કાક સ જરે ગ. ન ઘાઘરી કકક ડે કમક ૧5૨ ર ય શ ષ્ય રુ ર 421 | ઘ્ારીવિતવાપર ... ર્‌ મ ક ઘાળેલવજરસઞ ૨૬૦ ગ ૪ થાનેરા રૂ૨૮ રનો અ . મજબ [પ પ૬ નરા જ ર્જ ઘાયમાર્‌ીછ ક *** રૈર્‌છ ક ડુ થાયા કોમા કાની ન ન "ઉ શશી... જન ક જ 49 ચ્વોસણુરી .** ૧૧૪ ન ક ઘોરાત્રા ઘાસ કર્ક વેટવે સુરજ... ક ક શુટી ... ક ૧૬૪ શતી ##* 0. સે. મુચવાયુજ .** ર્‌૦૨ | સકમૈન્ટ છ કક 5. સુહર્‌ .. ૬૪૭ | ત્રપઝ 2 £ 0 સુઝે, ૪ | ત્તાનોટી 25252 શુજરાસ ષ્૬૪ | તાવ મકા રો સુતી *** ૧૨૫ | સિવાના *** વોહાધશે મુવા ૧૮૪ | ચિશ્રજ *૦૦ | શુઝ ન દ ... ૨૧૬ | ચિર્જ્ી પવત હ દરખ શ ૦૦ કડ સિત્ત ... ૦ ન ૨૮૩ સૈર ... .** પરરૂ | ચીવન ૬૨૮ સટ... *** ૧૪૭૬ | ચાસવની ક સિદ મવ્ળીં .** ૨૪૦ | સીરાટી મક કકક રાગી સોજુર્‌ ૧૧૨4-૧૪ર્‌ | ચીંત્રની ર૦૦ 308 મોરપીછુ ક સ ર૮ સત --- ૧૦૮-૧૧૨ ત્રવાય પ ક ક 5657151 હઝ ... 9૦ ૦૦૦ ૦૦૯ કમત વ છે ક ક તામટમવત ... જક ડટા (1527 હ ન દિ ક તામરાપુનરનવા 2-5 પ કેક ક અ સુપ તામરાજીશ ટ... સ સ કક તામલોવજરીચામવત કટક ટ *ુ૦સ 9 તામાનીમાં ... કડ ક નુ તાંમરાજ્મઝ ... ક ક ૯ તર્થા ન ક ટ મકર ત્રિપલી નર કમિ ક ૦. 88 તિવર..* કકક કે ક જન. તુવમરીયા ન 8 કર થાન સુ તુપજ્રિયા કય ટ જ ત સિંઘ *** પથિ ક ક .... ૪૭૮ | થાનમોર્‌ી કક #૦૭ પકી ૦ કે શિંજ્રી ક. ક ક ક ચૉરગાબૂજ નિ મે પક 5233 સિજ્ઞઝો ક ના મ 658 ગ... ક સિંસ્િરા ર કહે વ ૧૦૫ શૉરછાટાવતા # ૯૯ # ક હક ૦ * ૯૯ ૨૭૨ ટાજ્ના જન પક ક *** ૨૩૬ | તૂ ,., ક ર ્ મ ટીસુરળી બ હે ક જ છા:' જ્રાર્‌ ન ક ૦258 કે સ ૨૨ ુ જ કર ક ણત્રાંમ જ ન નુ 222 ન જમન... હક ક જ. ૦ છુ ડડ જરી ... સ જડ રે, 842. જીવાપાછી ન ક સ .** ર્‌ટખ્‌ | ઢિછોરી ક સા ઝ? 55.5. %* ઘા૩રા ઘાવ શાપા ઘાવટા ધા*વટા ... ઘાજટા ₹ાનવેવરા ઘાવજટી ઢુધી ઘાજટી નાત્રિળી ... ધ્ામ્વટા ધાવ બુટાની ઘોનસાપન નુ ક નઃ નવાટી . નહ્‌ીગાંગુક નામ(મોથ નારી, નાડીત્તી માત્તી નારા સાર, નાર નાજવરવો સિર્યુઝ . સિર્શરી ર્‌૭૦ન-૬૫૨ ૭૦૮ કટર £૨૨્‌ ષ્ન્ર્‌ ૬૧૮ ૬૭૮ ૨૧રૂ ષ્હર્‌ ક. ૬» નો પક *- હજાર ૫૧૪ ૧૦૫ રૂ૧ ર્ર્ષ્‌ વિષય. નીરે, નીજયુષ્વી સીવડુંશ' નીસોતર તેમની સેવતી સેવાથી પત્તો ઘાપટી પાર્વેજ પારલષપીપર પાંમવેઈ પાંમાર પારી તીઇવન ... વિત્તપાપઃ. ... પોટવન... 2 પીટારી પીજ ... પીવછા વોરાટી -.. - પીવા વત્તન -... ઘીયછી તિજ્વન -.. પીઠે પીછીમવરી ,. : -** ક ક પીપર. પીપરી, યીપની પ* છ્‌ી[્‌વ... મ 2 ન 54.1૪ | વેજ... ક ક કક ક. ઘુતરનવા ન ન ન "૨ર્‌-૫૨૬૫ [વરા ... અ. ક મ **- વ ટ્રિફિ9 ઘેન્ટ& ર ક ન .*** રે્‌ે૮૪ | વ્મ ન ક સ “4ઇળટુયઇજ નેની ... જ ન ા ૦3 0ણ | કોળ... સ કક ક ર 8૦ પોટાર ર આ જ **૦ - શ | વો₹%... મ. ફક જ ૦૦ વર ઘોટારી ક ટ --- “૯ સ* પોપટી ન ક ર ..* ર્‌૬૪ | મરિજતેન્ટુ ક જ ક ક 22 55૪30 વોજછી હ. ન કે ... ૬૭૨ | મારર્કોફે ક ક જ ટસ જક૧રે ઘોચળી ક ન કિ .--૧૫-4-૧૬ | માટી દ ક ન મટ મ ૧૮ ઉક ક માવ પવત, માવ? ક કઝ નક કફિક5 જીથરો મ કે ક *** 8૨૪૭ | માચુરડી ઝી ન ક ૪૦૦4-૪૦૧ છાપટી મ જ ર ** જૈ સાગમુજ'' ... જ ન ૫ 8૮ ઘાંગી... ન જ ક .-* ૪૮૨ | માંમ( ક સન દ ક ટ જિરંગી ધોત્રા ... ક પડ .-- ૨૨ [મિરર ક ન ક ન? રર જૂછીધાન ત નડ સ: .-* ૪૦૫૪ | મીતમૂઝ ન ક ન કઝ છોટ્લીત્રી માગી ... ક. ક ૦ 8૧૪ [સૌરછી માટ ... ક ક સ 24 થઃ મુડ્ગની ક ક જ કજ યવાન ક જ. 1 ન મ હાદ મ 2% સરી... જ મ ક &»»1% ૨૧૨ સુફઞાવટી 305 જક ] કમ જેર? ૧૮૬ | કુંર્સાંયા મકા ટ સન રિ સુંર્ચીવળા ... પ ર ન મ ક ક મુંર્તરવટ ... ક ક ન્ન ઉટ3 કી ક જ ન ... ૧૧૨ શુંર્ધાન્વટ ... -*- *** *૦૦- જરાક રે ને મ ય ... ૧૩૨ | સુંટ્વાંમા ક કક પા ૂક્ન્ય્યુબાજ મેડ, મેંઢી ... કેર ક ન્ન ઇટ ત્રજ્હંટી આ થે મ "ન “૧૫૬ મૉંજરી ઝત 235 કકે ક 9 ₹₹-- તાગોળી ટ મો ન વજ રહિ મોંમ₹ પવત ... 2 જક કક ૪ 2ણ મ જા પ ... ૧૬૬૨ મૌવાત્રી ક પ પ ૦૦ કણ વાવ . ક મ ... ૨૦૨ | મોંચતરવ# ... પ ક 1 વામ નૌરત્રાહ્વી ... સ ઈ મેટર મોંયરીમની ... *** *** 00. તારસોજી મ જ પ ... ૪૨૬ મોંવરી કીક ર સ જગા વાવી ન પ ક ... ૧૨૧૮ મૌરછાજ નર ૦૦૦ કોર ર૦૦ જઇ લાદાવાં લ મિ ઝે ૦૨૦ રઆ ઉક સઃ થામા યે કાક ક “૪ ત) ડકાછા! ભટ? :.. કય ક ન કક મી વાંઢ્નુજ *૦૦ *** કઝ *** 8૧૫ | મટી ક ક ક ૧૮૪4-૨૪૬૨ વાં ... ક હ ફે *** ૪૧૦ | ભવ્નપૉટી ક ક ટ ક્ટ થીવતા ક ગ 5 *** ૨૧૫૬૨ | મઢ્‌મી ટ મ ક ક? થીછી .,. ન કે. બ .** ૧૨૬ [| મચાળતી વેછે, સંચા ... ન ડી] યુરયુદ ફા ટ... જે. 25.5." ક ન યુહ્ન્યી કિડ ક જ .“* ષ૬૦ ! સષીપત્રી ર 8 ક્ટ 53.35 ૮” અ્નુત્રામાળવા* ન્‌ ષ્ટ વિષય, ૬૪. | વ1વે૫ય. વૃષ, સવર ... ક ક ક ...* ર૪૪ | મોર્વજ ક જ મ 2 તરિ: ... ... . ... સકે 103૫ મો; સર્સી ... ઝે મ ...- ૧૬૪ મટાતાર ક ક કમર ૦૦ 15 ૪૧૭૮ ચ. મટાર્લ, માર્સ... મન ન *** ૧૨૨ | ચવાલ મ ન કડ ૦ યિ માવ ... ત મ નિ દાન 5૪૦૯ યજ, ચેવાઝ ... ન મ ન *- સાગર... ક સ .-* ..૬૭#1981.૧] | ચેર્‌વાયુક . ... ન જ **- સૂર માડ ... ટ ન કટ કરર 198૭5 ₹% માધવપીરી ... ટે જન જ. દ જ કે: મચ્છી પડ 2 રડ દ રતોતિમી બિ સ ક દ ક મામેગવા ક ડી ક પ ક ન. કા ક ક કક ફિ જણ :- 5007 4% ઈ મવા ... ... .... સ શાફાઈ જટ છ ફક મ ગી... ર 5. -ડ9: પ રબર સર્ગ, મીરગોજી ક રગના ર કિ અક ૬૪." જનો કન જ ફે રમતનો ક પા પ 7 ક્ર શ જ કન “*..-3૪5 | રનવોજ જ જ કડ «06૪ રે દ પ ટે અજ સિન... ન ન 102, સુ ર જ | રનર કી કી થી 1. અ. 5* ન ન ક “2 સનાન કો કે ક ર2 સુર જ રતવ 75 3... 6 મળ ડે ન ર2 દ શનતીવન જ ક ક નાસવા ન; જન સ સ તી 4 ન નન ગ છક સુમીર ક ન ક 5 સુંરી ... જિ મ. શ ક શનતુરટૂ ન સ જ 3%. ધ રાનતુજસ ઈ દ ક ૦૦૦૦ જટ ન જ તિ ઝે ક ન રનતુઝસી જ કુ ન 0 5 025 ન કર ન દ રાનનાત્રળી ... ક ક) ર વતી જહુ ક ઝો “55 | રવર ... ફર ક ૦૦. ર૪૬ શી ટ બુ જ િ જ કન ર ન 2૫૦.» -) કહો સંહાગાજ કે 222 22 ર્ગ્ટ રડ કે પ ન જા માવા, માવા ... પ, ન મુડ સ રત તા કી જ ગા માટવીર ત ન નર ચન 3 રઝ 8 પ્રિ ક જટ મૌટાજમજ ઝ્ઝ કે ક “**., 21૧% 1 રાગસાટ ન ન 5 ફરજ ૩૦3 ૦૦ ૦.૦૦ યૂ. દગ નમતી ક ક ક ...2- ૨ર 1 કેક મા પાનના ર ન દ: ર ક સિનિ ૦ જથ કનલ ક મોટીચં ક હ ર રાનસેર્યઝ ... કક ટડ કમ વ ક કઝ ક “નમ રાનશિરષ ટ ક ઝક ડા લિ 52 ર ટે ““*_ રૈક | રનશેવરી ક ક પ હિડન મટીવદુજ્ઝી ... 2-- ન૦૦ *“*_ ૧૧૧ [ર્‌ાતક્ાવતી ... કકે. ક | માઢીમાયગાવનળી ... ક ક ““* ૨૨૧ | તનવાળ ઇં સ આ ક દાટ માટાડુધા ન ** નનન “** 8૧૮ |ર્ાશનતા-રટ્ના ... ન ઝ ન મોીફ્ર્‌ કાટ કટ ફટ *** જખ્ટઃ [| રાયન... પ મઝ જ સ -- માંથ ... ન 5 મ ૨% ટ ૨૨૫ 1 રગન... 2 ઈ દ મટ કની તિ અતુત્રમળિજા, વિષય. ઘણ, વિષય, છછ, રીટા ૧૬૨ । વાંરા-... ક ૬.૧૫ ર ૪૫ર્‌ | વિજાયતી વોરજંર્‌ ક ૬૪ સ્ટ્ન્તી પ્‌૧ર્‌ | વિદ્ાયતી ઘાસ ,.,. કે ૧૮૧ શસતામવત ૭૦૨ ] વિજ્ધાયતી સિંત્ત ... રૂર૬ રહિળ... ૧૪૧ | વિદ્ાયતી વાયુ... ૦૦૦ ** ૫૭: રશનત્તાવેજ ર્‌ર્‌ષ | વિજાયતી - મટ *... જન ત. - વિજાયતી મતી ... નન જમ્મુ વિ'ળુજ્ાતા-' ... ૫૧૨ ફર ૧૧ | યુગ નુ ષ્‌૪૭ જટાનગાયુજ્ધતી 153 | હ્ટૂરે 0 મ છરટાનવાવળી ૪૪૬ નુ. . ન ર્‌ જટ્ાનજિરાયત જીવા 2 ર૦ ડી ૧૨” | પછીચી માગી *.. ૬૭૧ જછણાનમોણુર ૧૧૨ તેછુ ... જ હેવ છટાનડુધી દવ વેરા યેજ . ક્જષ જાનના ર ₹2.. ૨૪૫ જટ્ટાનવોપટી ખ્ર્ર્‌ ૪ઇટાનમાટ ક જ 3૦ પ શ શતસુરી, શતાવર ૬૬૧ છાઝરી જિ ન ક ૧૨૨-૨૦૧ ક ીડ).. સુ ન્મ ક સિર્ઝરી કરા % ટફ જાસજરાયતા હા સહિ ર્ર્ર્‌ જાસયમેની રૂરૂષ્‌ શિયર્ષ ચિફ મકા ક િવાજિમ રૂ૬૪ જાળમુર્ઞાંવરી ૬૧ મે મૃ્ષ5ં છાછમત્‌ાર જષ્ર્‌ કમી ર રક છાજમેતી ૧૮૮ શીર ર જ ક ૪33 1 શીસુ'... ૨૫૮ સિચિ... ક ઝી ગ ટે ક ક ૧55 જ... પ ૧૬૨૭ જાલ ઝા ૦૦૬ રૂ૮૭ પુ જોવિરસિર્માગી -.. કમ અ ટી પી ર ૪2 | જ્ેન્લી... રૂર૧ કાં વઃ રા રાર ૬૨૧ તુછ. ... ૬૪૧. | શેવમા ૧૬૭ વરાળ ૪૩૬ શેૅવરી કક મ ટ-:૨5-4 પ ષ્૬ષ | શોનવજી *- ક. સે. સાલમ... ૮૬ | શંલવેછી, રૉલાદુછી પ વાજ ... ૨૨૨” પી સ. ી વાળા . ૭૦ર્‌ | સઝના પ કઝ ૦૦ “૧૩૦ વાવ રેર્‌૦ | શષેથા - : *- ક ટ વાવના ૬૪૦ | «ન -... સ * હીર” વાયનવેજ ૮ | સવગ * -* ખુદ વાડુજ *** ૧૬૨ | સઘુદ્લોલ, ૦૦ રઝ ૪98 સરટિ.*૦ સાનવન સામત્મોય સાટોડા સાહ્‌રી સાહ્‌ડી સાધીનાંડી સાપવન લામરી સામા... સાસુ સાર્ઝોસ સાહધાજ સાનપરની હાજવન સાગના જ દૃછવન દ્રારવ્ળો છાડવાંવ ર્િમન, ટિંગન્નેટ દીરનછુરી દીરનછોરી દ્દોરવીવરાન દીવર..* ઉ: છુંલિરિ... ર દોની ... -સ્ેસેઝુ#જ્્હ્ડ્ડ્ટ્ડ્દ-- બષરાગીત સપાલનતિન, (ગરવી) જ્ન્વારિ બસવારવેજ અમજ્તાત બતજવેજ અઃ હિંરી નામોની ઞનુત્રમળિવા. -ગ્્ઝ્્કત્્૯ ૪૫રૂ--૪૫૮ છું, ૧૬૨ ૧૫૮ ખ્વ૧૪ યે ૨૧૬ ર્ર ષ્ર્ર્‌ કજ રૂર્‌ક રૂ૮ ૬૨૨ ખ્ર્રૂ ષ્‌્ર્રૂ ૬૨૨ ખ્દ્ષ્‌ ર૬૧ ૨૬૮૭ ૭૦૨ ૧૨૪ ૬૧૪ ૧ર્‌૦ ર્રૂ જ૪વ૧ર્‌ ૪૬૬ છ્ષ્૪ દૂ૪૭ ૨૫૬૦ વિષય. રરરવોપાસ ૩સ્તરલાર રહ્તર્‌મર્‌ ઝંટ્રપુછા ગોંધાજૂછી નગન હ ન ( વર્‌, વર્વાવળ (૧ર્છી) જ્જ્સ્વા પ વત્રનાર મક વ્ય્જ્સ્ઞ વતુરયા વટથાટર્‌ વટનીંવ વટવેર્‌ વટસરીયા જ્ટુશોલ્ઝા વ્સ્છી જ્ય વવા પાત જરવીનાટ વવી તુરી વડલન્વજ જરતુંવી, જટતુવર્‌ી જરવામોલર કહ્ય... જતપ્ટીસા 4 વિષવ. જરોના, જરલ, જરરી ... ક મન વાઝ, જરંગજ ... ક ટ ક જમ... જસી વાછાજઞળા ... કક જ ક વાળાપષતુરા જાછામટન્તર્‌ જાજીવતસાહ્‌ી જ્ઞાકીપાલ ... ગ વાળીગર મ કક જાળીસાટ, જાજત્તાપ *... વાજાયુસકી ... ક યટ નતીમા # ૯૦ ૬૦૦ કાછ #ક૦# જમના #ક ૦ * ૭ ક ભ#૦ ૯૦૦ જ્સ્શા *૭૦ ક૦૦ ૦૦ ૨૦૦ ઝાસત્રમાભવસ. રર ઘુછ, | 1વિષય. ઈછે. ૪૪૦ ઝુર્‌ાઢિયા ૨૬૨્‌ષ્‌ ૨૬૦ | ઝુરુમિ 25 ૬૪૦ જુષી ,.. દરદ રૂ૭૮ | યાણી ... 2 મિ "૦૨ | જુમારી ઝન ૪૮૨ | છુરછી... ના દ્દ્૪ ૦૨ ્જીરિયા ૪૪રૂ--૬૨૬ ૬૬૬ જરી ... ર. રિ દશ૬ | જુર... જ મ્ય વઝુ ૧૮ | છુંસ્િયા ફી ૧૨૫ | થમા ... ૫૨૨ ૬૨૨ [૧૩૨૪ જેતવી, વેવરા £૮૭ ૬૨૭ જેથ ... ૧૨૫ ૬૨૮ જોવસીન કિર ષ્ર્રે ૨૭૨ | જોજો-પાસ, (સંમ્રર્ઝ) ... ૬૭૮ ૨૭૫ | જોર્‌વા, વોદ્‌વ, વૉર, વજોણ ૬૬૫ ર૫૦ | હોરર ૦ ક ૬૭૮ | વોલ્ટ ..* ** ૧૦૮ ૪૮૦ | જણા... ૧૧૨્‌ ર્‌૨રે વચ ... ૨૨૦ ૩૨૮ વારની... ૩૭૦૦ ૪૨૦ કજૂત્તન,,, કમાન કછ ક ૪૦ - કે શૂં 33૨ [તઝા ... કર ક ક *૦૦ જદ 5૨૪ કૂકુર્‌ી, જટુરીજો વેજ *ન્‍- કહલ ૨૫ કચરી ન સ ૭૦૬ | ઢૂધી... ** કર્‌ ૨૫૦ | «નોટ... ક *૦ નરે ર૨ | તૂસણાર, વંમારી... ૫૭૧: ૭૧૫ કદા સ. ૨55 સગૂરથઈઝતા ... કક ૦૭9 *૦૦ ઉછ ૨૦૨ | સૂડ્સમ્ય ૨૪૨ ર્છષ્‌ પરજ ૪૬૭ શ્ફર્‌ સ્વ્તત્ક આજન કજ *૦ "૦૬ 5% સરરનાચને ..- ૦૦૦? રુ ૧૫૬૧ સરમોર ક ?* 9૬ દૂજે 855 | ગરશ ળ. (વચ્છ)... સ ૦ કેટી રૂકે સૂરઝ.. :- ... ય ૨૨૦ ૯135 ડ1 ખ્બર રમે [સગ.. ર્‌ર૭ ૪૧૨ | સ્ાવી... ૬૦૧ ૧૪૭ | સીરળી, શરી .. છ ૦૦૦ ર૪ ષ્રૂર્‌ શુર્ટી... ૦ *૦૦ ૧૮૪ શર અજકમળિજાં, [વષય. શૃણુ. વિષય. ઘણુ, સેતવ્જહવા ૪૦૦ | શોંઢ્‌ી ... જષ્ર્‌ સેતત્તીરાયતા ૪૨૭૦ | મૌજ ... દરખ સતપાત ૧૧૧ | રંટીર ... ત સેઈ, સેરવાવુઈ કેચપ 3૧૭ | સઢ્‌ાતી દ્વર્‌ સેર્‌ી ... ૨૨ | સંણીયુટી રૂખ્ર્‌ સોલા રાજ અધી... ક... 29 9 58 ૭૯૦ સઃ રીરા... ૨5... કેન... 252 ૭૦૨ મઝવ્‌ન્ઇ, ગગટ્ન્ટ ૮૪ | શર... જ ૫૭૧ કી ન ઘટીમારી ૭૦૨ ર્વાળવજવી રૂ૬્ષ્‌ પીજી ૬૬૮ માવ ... 33 ૪ર્‌૧ કુચ ્ ૨૦% મામમાર્‌ કડ થ્યું? | યમી ર૨૬ માવે, (વંમાછી) ૧૫૭ | વૈમોર.. દ્યછ માંમન, માંપેહ્ગા... રષ | વલી ૦૦૦ ૧૫૪ મિટ્ટવુસ્છ દ્ર૮ યોર્ન્વા ર૬૧ શિજોચ જુ | વૉર ર્‌ષષ પીજ્ડદ્રાલ ૧૫૮ હીટ ડત ૧૬૪ મીરતાળા ર્દર | ઘય ... જરૂ૪ મુરજી... ૧૩૨ ઘંટીગાની 1: રી! શુહ્ત્વા ૪ સેર શતા ... પૂર્વ || 3૧૬ ર૩૬ યુરવામારર ૫૧૬ ચ%૪ુ ... ૨૮૪ મુર્ત્ત ... ૪ | પછીના ર્ષફ્‌ મુરા દ્ખ્દ ત્મ(ર₹ ૪૭૪ મુજટુવોરિયા ૭૮ | પરા ૬૨૮ મુહ્નેજ ૪ | પરી ૬રૂર શુજસેટ્‌ી ૧૨રૂ | ચાજલી ૨૮૪ શુઝ... ૬૪૭ | સિજ્ટી ૧૦૫ શજશામ ષ્ષ્૪ સિત્રા... કકક યુન ૪૨૧ શુજસજર્‌ી ...૫૭4-૨૭ | ચિરસિરીઝા ... ક દ્ધ શુાવી * ક? જાન સિદમિઝ, સિર્રવછ, સિજવિ 8૪૦ શતી છે ૧૨૪ સરીતા... ઉ કરર ૪૨૧ શુંગા ... ર૨૬ | સીન્વાર ૭૦૮ રવાર. (૧રછી) ૪૧૨ | સીસ્ત્રીર ષ્૨્૬ સોજી ... ૪ર્‌૪ | જીર્‌પોટી ષ્ર્ર્‌ મોલ ૧૧૬ | ચીર્મીટી ૨૨૬: મોચુર... ૫૮૮ | ચીજર્‌ રૂ૪૪: સોમી ... "૦૦ ર્‌૧૨૮ | સુરટ્ાર સ્વઃ સોરલટ્મજળી જિ ૮૨ | ત્તુવાજાની ૦૪ ૪૨૭ મોરઅવુંટી ી ૬૦૪ તદ્ુર, અંદ્તૂર કકક ૨૮. મૉર્સસુડીં ૦ ૪ન૦ર્‌ . જ# મોઈ-વાટ _ ૨્જ૪ . છાર, * ૬૦૦ # કક ### અનત્રમળિત્રા, ફેર વિષય. પૃજ્, ; વિષય, છછુ. છોટાજિરાયતા .. ન ૪૬૨ | સરેરં ... 22 ૪૦૦ પર્શે છટામોલફ ૧૧૨ સ્તા૩. ષ્વુ છોટાલુનલુન *ક "૧૪૭ | સિ ૪ન્‍ ૧૨૦ છોટાતરોટા .** ૨૮૧ [સીઝન કકે રર ૨૦૫ છાપી ૪ર્‌૬ સુનજીનીમા જા જુ દ ૧૭૨ છોટાછુનિયા ખ૦ ટ. છોટાસ્યાજવાંટા ૨૮5 | ટવાર્યા, ટજ ... (8 છોટીયુધી ૬૧૧ | રેસુવાસાર ર્રૂદ્‌ છીર્વેજ ૪૬૦ | ટેન્ટુ .. ક ક જર્‌૧ છીર્સુર્‌ *૦ “ર૦? સેતી ર્‌શુ છોંજર ર ૨૨૬૪ | સોર્‌જી ૧૮૫ સ ટોસ્ત્તયોજ કડ ૭૦૨ ઝલમેદયાત ... કક ર્‌ર૭' રુ ઝન્ટ્રઇંવ (પંગાયો) ૫૦૫ | સાવર ક ૨૧૫ ઝતેવર ૭૦ર્‌ છામ,,. ક ૭૦૨ ઝસુ? ... જ 'દૂર૭ છીવામાણળી *.. રૂ૮ષ્‌ ગ્રયત, ગચંતી ૨૦૧ જોરી ... ક ર કક ૪૬૪ ઝજયુંમી 8 ** 8૨૧૦ | છોછઢાજ સ ક જ ૨ર્‌૪ ગઝછઝઞનતનો દ્ર ત્ય કુ જ રા જ 558 ::. ૨3૬ ઝહયીપછી છ કિલ હેર ,.* કનક ક રૂહ્ખ્‌ ઝહીર ૬૧ તઃ કુ ર્ર તર્વજ કકે મે કથ ક જદ ગરી ક ગન તરવર₹, તરવા ... ટ] ૦૦ ૨૫૮ ક તર્યા સડ ક કન ૨૭૮ ન ર રુ તાઈ તાજ ૨૦ કેર કમે દૂ૭૭ કુ ફક કે તાજમેશાનાં ... ૦ પોટ ન તાછીનલાનાં ... મ ષ્૪ર્‌ ગ્ોંજમાર્‌ી ક્જ્ાસ્ડ નાર: .. દ 1 છ કર શક *૦૦.- વળે સઝ: ત્રિપલ રિ અમજનીવારી . ક 2 2૨3 ગ્રિવની જ સરછીનીનોર . ર૪૬ ુ સંમછીસ્ઞાઓો ડિ ફે દા ક સમા દ્દ્ષ તીસ... સક ક ૧૧૬ ન તુહ્મે-રિહ્રાન ... કડ 8 **૦ ૧૭૨ સમજછીવરાન ર્‌ર૮ શિ ઝમણીમેથો ટ તુઝટીપટી ટ -ઝ- કમર ઝંમછીલાનજ ટ દ ઝસાટિવી વેજ હ ૮ | થટ ... #૦૦ ક૦ ૦ ૦8 ફર૨૨ ઝ્ંમની કકક શકક થક ટ જી ત્ય ી સ. ટ્મન-પાપ₹ ... ન ક રૂ૮૧ સાર્યાવેર ... કન અ ૧૫૧ | ટ્રસતેમિદ્વા%, ( જારી )... જિ. 385 સરવેર, સરવેરી ... કા ?. ? જ ** ૧૫૧ | જ્‌ાહ્‌સારી ફે કક **૦ રેજર્‌ ઘૂ ,*૦ ક ર૭૪ હાવ, વામ 9૦૦ ##૭ ૯કેક મૂક “- પઅે9શૂ કં અગુશ્રમળિજા, વિષય, છછ. વિષય, છી. ડુધ્તા **્-૮ જ૪ખ્સ| પરક ..; જ પતં ક ડુધી ... ..-૪૪૭4-૬૧૭4-૬૧૮ | વતવાર ન ૨૭૯ ડુધીજ્ઝવ ૬૧૭ | ઘતી₹,.. કન ષ્ર્ર્‌ ઢુપાતિજતા ક ૫૦૫ | ઘતા ન ર૩૭૬ હુ, ગુત્રા, ડુવો... ૭૦૬ | વ્યાજ્ઞી ૬૭૦ ર્‌જારાવર્‌ ** ૨૪૫ | ઘરેસિયાવશ[ન ., ૭્વૃછ્‌ તેજના ક ** ૫૨૧૨ | પછઝસા, પછપ૪.. ૪: ૫૦૨ ધ્ર પજ, પછવાન,.. ૭૦૧ ધા ... 0 ક રૂરૂષ | પઢાસ ૦૦૦ ૨ર્‌૬ ધામન, પ્રામન ... ૬૨૮ | ૫૪મી... ક, ૭૦૬ ઘામની ક ક ૧૦૧ | પટાઇવેલ# ર મ શે પ્રાસાઝ (ચ્છી) ... જ ઝુ ૧૨૦ | પટ્દાટાવરિયાર ... ફેર પછ ધાવાં ... ક ક રૂરૂમ | જરી ક ૬૪૬ ધાવી ,.* બ 203 રર | પાટી ગ 3 ધુરાવિ - ૫૨૧ | પહે ,.* કે ક હે ઘાવીઘાતસ ... જ. ત ** "૦૬ | પાત ... 552 ઇન *ક- દદ -- પાતસન સ ક પક ત દિ ન ન રૂ૬ પાતાનવટ, ન... ૦૪૦૦ સક સચપવી વૃંદ | રસિં ગન કક ૬૧૫ નર્વ. * 2 ૧૦૨ પાર્‌ી 8૪૦ નર નરજીજ ,,. ૪5 અનન જણે નરવાંસ ક ૭૧૦ | પહાડીગાંમન મમ. મરો નઈ ... ક ૭૦૮ પતિ. ... *૦* ** *** 8૮૮ નમા ૦૦ ક ષ્દ્ષખ્‌ પામર, પાંજ્ઞર ... 2 શય નરીયજ ૦૦૬ દૂક્ટ પિત્તમાપની ,.. ક રખ્ત-ર્‌૮૧ માર 2૦૦ 33 ૭૦૮ | વિશા... ૦૦ *** . ૪૧૨. નાજ્છિજનો ... જ્રૂ વિરાજ જ ર્‌૮૪ નામષનાં ટ રૂ૭૦ | પાટન ૨૧૫ નામરસુથા ક દ્રર્‌ પૉતવજા ત ષ્દ્ નારી, નાછી *.. જે ૦ર | પીપર ૦.૦ ક ૬૪૬ નારીયજ ૦૦૭ ૬૧૮ પીપ ... 5-2 ૬૪૪ સિર્મફી કે ખ્ર્‌ | પીર... ર ષ્હ૪ નિચાજ્ઞવો ષ્૭૬ | પીછીગણી ન! ૧૨ સિજ્વિષી ક ૧૨ | ુનર્નવા હ ન ૫૨ રૂનૃષ૬૫ તિરાધારી 1) ષ્વ૧૪ ડુી*૦ ૦ ૮૬ નીવ, નીત .. સ ૧૨૪ | યો, યોર્ચી વેઝ... *** 8૧૧ ની ... ક ક ૧૬૫ | પૌટારી ક૦૪ ૦૧૪૪૦૬; ૧0 નીજ્વજ્મજઝ ર ૧૬ પોછા ... ૦૦૦ #9૦ ૮૬૬ સીજપસ્ છ ૧૬ | ૫80... ક મ ર્ર્૪ સવારી ક 2 કક કહ | રે 0 વર્‌. વ. જરીર્યુટી ... ૦... 942 પટુબાતાજ -. ક *** ૬૦૨ | જાછજિયા ઝા" ર જ મ ઉ પતર, પતીટદ્‌ .... *** ર લ. :..#8 ૨૧૪ વનાર... 4૧ર-યુંગી (પંગાવી) ... ... વકર, વવ વર્ન ૦૦૦ ૭૦૭૦ ૯૦૦૦ ૬૦૦ ૦૦૦ લલ્ઝાસિષ-જોટ્ી (પારસી )... વછુષજી ૦૨. ત્રજ્હડી ન નિ પ જમ વાદાવશૈ વાસેવાસિરાયતા ... ટ ન લાવંચા પ કક જ ક વાર્‌, વાંદરી ... બ ટ લાણી -** ક ક અ ન લાંત ... ક ક્ર હિ જ વિછુ ... જ કઠ વ કુ વિવ્ાછી ના ક દક કટ વિરમેજ દન ક કટર વિરીચારા કમ ક ન વિદ્ધાતીપાત ... કટક કડ કસક વીદાર્‌ કક સેક 5 ટટ વીગ, વૌઞસા૪ ... હર ત વીયા ... --- ત પ લોૉડજ ૦ ગહ શેર સન જે લોવર, વોવરીબા... વવ્‌રી... # ૦ ક ૦૦ તહા #૯૦# # ૬૯ ૦૦૦ #ક૦૦ મ્‌્‌્સન્રું ₹૬₹૯ ૬૦૨ ૨૬૯૯૦ #ક૦ક રદ અસજમાળિજા, વિષય. ઘષ, વિષય. સાવર... કેક ઉ, સોડ --- ક માવંગ ૧૨૮ | સોઢાપાતી કક ક ક માંવ(... ૪૨૫ | સોથા.,. પન પ કે મીતમૂછી ૪૦૧ | મોહર, મજલરન મુરગાજરા ૧૬૮ સર્‌ર્‌... મુરટ ... ૬૨૮ ચ. મૂગામ મ શાક. 7 સેદેર1.** રૂર્‌૦ જ મૌૉચગાંવજળી દર્‌ર્‌ ટ સોંવાર કે ત કા મૌજ રૂ૮ન૦ સ્સ્તારોરા સૌટ્રી ૫૧૨ ડઝ પિક ૪૦૮ જ મગ, મંગુરી -:- ૭૦૦ રતુમા મ. રામજાંટા ત૧રા, મજરી , ૭૦૮ દમઘાલ ની ક ક મવોય... ક ૫૧૬ [રાતતુજ્સતી ... ક હક મમર્‌યુ ૪૪૧ | (શના, રાવના .., ૨ કસક મત્તોઝા ક ક ૬૧૧ રઝ મડ 38 મલ્ન ...* સઝ ક૦૦ 3૮૧ | ર્ટાન ક મહ્નઘટી કજ સક મવના *** ક૦૦ ૦૯1 ₹95 999 કક જ ક મણર્‌-** ૦૦ ક ૪૫રે | રજરાંમળી ર મોરવી * જ વાઉ, મલ્તફ... ક પ રે૨5 | રૂટૃન .., સવી ... નન ક ૫૬૫ | રેણ્સા મટાનિવ, ' મદાસ 5% ૧૨૧ | ર્‌રસ ર માટની ૭૦૦ ત ર શાર... જ સાથવછતા, માધવી 99 ૧૧૭ | ર્સુતવી વેજ ક નારી, મારીજા જાર જે દ્્છષ્‌ માછવની, માઈવંમી ... ૧૪૫ ક સાજી: -...::'- .** ૫૮૧ | ઇવીવાંય ક મીટાર્ન્દ્રગો ... કર ૪૪૬ | છઝાવતી મીરાગ, મારુ ... ૪૭ | છટઞીરા જ સુરી ક ૪૨૬ | ઇટપટજરી, જટાવરવૌી ૪ ૧ | સટમદુરબા સુમની... શકક ૨૪૭ | ઇપટા[... ર &ષર | છાહગાજ મૂથા ... ૬૨૨ | જાઇગામીગા સેટી ... રૂ૪૧ | જાઇડદ્રાચન સૈન જ રૂ૮૧ | છાજત્રીતા સોજા ..* ૪ર્‌૪ છ્ાનડુથી ર મજ. 39૦ રષ્ર્‌ | જાહનતીલા * અતત્રમળિવા. રૂહ વિષય. પૂણુ. વિષય, છૂછુ, છાળપુનનવા ષ્૨ખ્‌ | શીર * રષ છાછસવ્‌ાર જવ્‌રૂ | શીસ ... દ ક ૧૭૨૭ ઈઝ લિ... થિ ૨૮ જંગની, જાશઝી... ૬૬૬ | જીરા, સરઘાલ્ ૭૦૪ જાંગુરીજતા ૪૨૪ | શેમવા થે કેસ ૪૧હ)ક છાંગજ સ. ૭૦૨ | શેળુ... વી હન મ ૬49 છીછ ... ૧૨૫ | શજર્ઞટ --2 સક આ ૨૧૫ છીોજતક ૧૬ | શંલપુષ્ષી ર ન ૫૦૨ છીસવા ષ્રછ સ. છુદ્ર .. ૧૬૦૮ | સનૌવની ક નન જેટી ,.. ર5 | સૂઝના ૧૬ન-૧૭૦ છોટછોટી ક ૭૨ | સત્યાનાશી ર્રૂ હવ (પંગાવી) ... ઝુ જ ૭૦૫ | સૂથીમા ન ન ક લ. ઘેર, સછોરી . કટ ..2- ર૬૪ વત્તિય ક ૭૦ લન-સની ૧૭૬ વગ્રર્તી ... ખ્ષ્ષ્‌ | વજેર્કીયર ક *૦૦* ર૧૫ વરીવરેર્‌ ... ૧પ ટનની ***_ નટ “છ્રૂ વરતુછી મ ય મ જશ કાળ *** “યર ર પી પી ઝુ ૬ સજેર્યગુજ જા સ મ૦૬ વષિ વરેરા ... ઝે ક 29 4ર. ૦ | આ *ટ “ખજૂર વામી કન કક હ મમ રૂરટ અવુ ... *૦૦ રે્‌ર્‌ વાળા, વાળેવા ઘાલ ૭૦ર્‌ | પવર્‌ .૦૦ કછ ૦ ૩00 કક પ વાસજ ક ક ન ૧૬૨ કવા પ જ પમ “ખરૂ વિજ્લક્રા સયા ક ર વી 5% વિજાયતીજીવ૧ર ,., ૨૬૭ રવ કાસ હક મ ૦૦૦-૦૦૪૪ વિજાયતીમવથ . ૧૮૧ | વરવો, વરજોજા *** ૨૦૧ વિજ્ચ્તીવગુજ . શક | ૦-- દા છે વિજાનતાવાયુજ રૂ૦૬ | વરીવન ર મ છ ક 33 વિછાયતી ચર .. ૬૪૨ | અેતવાનુની . સ 8 વેરી ,.. ૫૧૧ | સ્વેતછુછી -2 બ ક શર સેસાર્જંર ૪ જ ૨૪૫ [ પદરેવા *કટરરગઝાભટ સહેવી ડુ ન ન ક સવગ્ય કર કરે શવાજી, રાતાવર ૬૬૧ | સાગન અઝ ૫૬૨ રચામશ્ન્તા ક .-* ખ્‌૨૨ | સાગ... *મ* રસે શવાજી ધ ડઝ * ૩૬૨૫૭ શાટતર ૨૧ | સાઢ્‌ાનતિયા ર ક સગન જવી શિર ... ૬૨૧૨ | સાત ડે ક જ 55 સિર્ટતા ક લ .-- ૨૬૨૨ | હ્ાઈપન, સાપની ક સ્ન્્ક્ઝજ્થેવ શિરીષ, સશિર્‌ીલ ... રૂરર્‌નર્‌૨૫ | સાવજ પ 5 ** શ સિવન... જ ક ૭૭૧ | સાંજ ... શ ૦૦ -* #હભુછ્‌ શીચામુસજછી ૬૫ | તસિનરી ક્ર શીચાછજાય ... કેક *** રેર્‌ | સિરીયારી પ *૦ ૭ *** 2૨૧૩ | ર્‌ટમરિયા -ક્્ેઝ્ે્ક્#્ડ્ડ્ટ્ડ્૬-- સંસ્જત નામોની અનુત્રમળિજા. -્્્ઝ્્ત્ત્્ક્ડ્ડ૯ વિવ, ઇજ (વિષય. ૃષ્ઠ, ગ્ઃ આાલુજળી ઝટ કક ક કક ૨૪ બજી ... કક ન ક ૪૫ર્‌4-૪૫૮ | ટસ ન ક ક ૦2 દારી બઅજેષુષ્યો મ ક ક --- ૪૬૦ | માત્મશતા ... ક જડ ૬225 અવોસુત્ક કજ ક 2: .-.* ૬૨૪ | ગામજજ મ ક જ -૦૦* ૧૬ બ્ન્તિગ્યાઝા ... કે ન **૦ રૈર્‌૨ | ગારમ્તષ ક દ પ ૦૦ *ર્કર્‌ બસ્િમન્થ પ ન *** ૧૪૭૪ | સઆારમશીતછા ... ઝડ ક ૦૦૦૦૫ કટે બત્તિક્ષિસા” -.. " ... ક **ન 38૬ સાવર્તવી ન ક ક ૨૬૪-૨૭૮ બ્નમદ્ત્ય ને કા ક .** ૨૦૮ | ગાવલેનો સ જ ટ ન ન્ગહ્ડી ન ક સ *-૦ ૪૧૫ | ફૂન્ટ્રયવ ક ફક ન “૦૦ કજરૂ અત્ાત્રિયા કકક ન્ટ ક *** ૧૦૬૧ [ ફ્ન્દ્રવાશળી પ જ ક *૦૦ હુ સ્ટ્ર્ષ ક જક કા *૦૦ ૧૨૨ | ઢૂન્લ્વિર ટ કક કન ન ૧૬ મળો ..* ટ પ ન *૦* ૭૪ | રૂક્ુમષા ન ગન ક નય₹%ન્‍૨ ચત્તી કન ક ન “૦ ૧૧૬ ટૂગુણ-.. સ કક ક ન૦ડ 2 શર અતિવછા ક ન ક "૦-૦ 8ર | વત્વડજ ઇન... ડડ ક “૦૭૬, જમણ બાતિસુસ્ટા ... મ કિ *** ૧૧૪ | ઝસ્વલારિવા ... સ પ. ૦ યુ અધઃષુષ્વી ક ન કાક "૦૦ ૭૪૭૦૬ | ઝુત્ત્ર્તારૂળી ... કન ન "૦૦ “હૃ ગાષિવટજ ન... ક ક *** ૨૧૧ | ઝરા ફાક સ” ક ડા અપર્રોટિની ... ક ક *** 8૧૫ | રટુમ્લર ક સ ટ .** ૪ જપરાગિતા ... ન પ ક *** ૨૫૦ | સવજી ન કન જડ 5. અપામામ સ ન ક *** 8૦૫ | રુશીર ન જ સ .** છકરૂ અમ્વણા, ગન્વાછિજા ... ન *-- અઢ ઝૂ દ.. મ ન કકે ૦૦૦ ભરું ગના -2.- કે દક ટ ૪ | ઇવવીર ક ક ક 8-1. ન્નહ્છપર્ળ ન ક ક ૦૦ “વૃ જર્જઈ.. જ ન ક --- “દ બ્નામ્હિજ ક ર ડક *** ૨૮૭ | સજસ્યુજા ક જ ક *ર*. કય અરુ... ક ક ક *૦૦ 2 ૧૨૫૪ પતે £-. કન ક દગ ૦૦૦: ર સારિમેર્‌ કક મ હ *** રે૧૫ | ગોલરણી ઉ સ ર “૦૦ ફેર બર... કિક મ કકક *** ૧૨૨ અવોટ, ગંજોઇજ ક ક * ફા બારિટમેગરી ... જ 5 *** ફરે૬ | અંતઃ જોટરપુષ્ય ... કહ 5 --૨- જો ગ્સ્છિ જ ક. સ ડાક. બ્નસ્લ્ ક કેદ કક *૦૦ |: ખુ અલ્પમારિષ્‌ ... ક કરા ... ૬૦૧ | જ%જાેજા ક પક ક **- રણે અર્તર્સાલ ન્ન હ રડ *** રેખ |જટુજોષાતવી ... પ? જ -૦૦ : રે બર્તંતજ જ ક કક .** ર૨૨ | ૧ટુતુમ્ટી જ જ ક ન્ય રાર અશ્મંથા કં ન *** ખરર્‌ | જટુતુંવી ક ૦૪1% કણ સ બશ્રત્થ કક ક ક -** ₹૪૪ | વટુનાણી ન ન ન અ ન્સ બાસ્થિયટ્રારી ... ક ૦૦ .. ૪૦ વકતા વટુરળિજા. ૦-૦ કપ કઝ મ્૦્૦ શદ બાશાશિન્વી ... જ કડ ૦ ર૪૨ ૧ડુપયોઝ ... કક ન -૦૦ ફકટ ર દ 5૦ અતત્રમળિવા, વિષય. વૃષ, વિષય. બણ, ફ્તતાળજ ૨૬૨ છુછત્યા શ્ષ્ર્‌ જવિવનન્છુ ૨૨૦ ' કીટ ષ્રેર્‌ જવિત્થ ૧૨૫ | જ્્રીજઃ દ્૬્૪ જાવિષિય ૧ર | છર... ૭૦૨ જ્વટજી રષ | છુનાસિની ૧૨૮ વાળિવાર રર્‌૨ | છુ*મી ક ષ્ર્ર્‌ જ્ર્પત્રા ર્‌ર જેતજ, જેતજી .. ૬૮૭ જર્મન ૪૪૦ | જોજ્ુષ્વી ૬૭૧ જરર... રૂ૬ | જોવિાક્ષ ષ્‌૪૨ જરંગ .. ૨૬૦ | જોદ્વવ... દ્શ્ષ્‌ વ્લ્પવૃક્ષ ૮૭ | વોરષજ *૦ક. ફહ હળ વલ્ણાર સ ૧૫ | વોજવંર્‌ સ દ્દ્ષ્‌ જિવિાર્‌ી ક ૬૬૬ | ૧૧ તિજા દર્‌ જિન ર૨૦ વયની _ ૧૪૫ કેરવારિજ ૪૭૪ | વંટજમારિષ ખ્શુર જવી "૦ર | વરજારી ક ષ્્‌૨્૧ જૂષ્ળધત્તૂર .૫૨ર્‌ર | વંટજી ક ફરે ફ્ષ્ળરિરીષ ર્‌રર્‌ | જંટપત્રયા ૪૧૫ વાવાઞંઘા "૫૬૫ | વર્ષા ૪૬૬ વાજપાત્તી ૫૧૬ | વંરૂર[... ૨ર્‌૦ વાવમુદ્ર્‌ ૨૪૩ | વંથાર્‌ી કર. જાવાની ૪ર્‌ | ૧ંર્ષછાશ ૪૫ વાવા હિની ર્‌ખ્‌૬ | વમારી ક ખ્‌૭૧ જાંવોગી દર્‌૪ લ. વાર્વી ૧૬૦ | સજ્ઞક્ષિન્ની ૨૪૨ જાળાઉઝતજ ૧૨૪ | સિર્‌ *ર ર33; જાજરાજ ૧૦૨ | લગૂરિજા ૬૧૬ જાર્તશી ષ્‌૭૧ | લરતજરી 8૦૫ જાસસર્જ્‌ ૨૭૨ | લરચષિજા ન. ષ્ટ જાસરિષુ રખ 12 છાસેક્ઞુ, જાલ ૬૨૨ | રાઝવા્ઝિધરિયા ર્૪ષ્‌ વિંજિરાત ... “ર૦૨ | સટી ૪ વિંરુજ છ ૨ર્‌૬ | રર્ટ્માન્ર ૮૪ જ્ીટમાર્‌ી, જીટારી ૬૧૨ | સર્મવાતન ૧૬૨ યુ્યુન્ટ્ર્‌ કે ૪૦૦ રામૈપાતિની 8૬૬ જ્વર ૦૦૦ ન્ન્ડબ્મારજે અદર રૂર૮ ય્્ટ્ઝ ૧૧૧-૪૪૩ | રૂદછ: ... ર્‌૮વ૧ છુનેરાક્ષી ૨૨૩ | રાંમેશ્જી ૨૬૭ ઝારી £૬૮ | શિરિવિજા ૨૫૦ ઝુ્યુહ્તિ ૧૭ | સુરનું ૧રૂર્‌ ઝુ્ાવેન્ટ્‌ ૨૦ સુરછજ ૧૬૨ કુ્ગર્‌ ૫૧૬૭ | મુસ મી પિ ુર્ટજૈ ક ષ્ષષ'શુગા'... 2 ૨૨૬ _ ----- ક... મ. વિષય. છછ. | વિષય, છછ, ક *૦* રશ ક ગવાળવા "** ૨૦ | સાવજ ષ્ટ મોવરજ ૧૧૨ | સિજ ... ક કકક. ૧ સોગિણા ર૨૮ સિમિની ૧8૪ મોરળી ૧૮૪ | સિંસરીટા ૧૦૪ ગોક્ષુર ૧૧૨4-૫૪ર્‌ | સિંસિર્રીટા ૧૦૬ ગપ્રનલી "-: જરે | સછપુષ્વ ક: ૧૨૨ રમાટી ૦૦ ર્‌૮૪ લે ત ૭૦૨ | રળી *** મુજફ શે મારી પ ન *** ૫૩૧ | તાત્રષુષ્પી સન ટરોલ જ્ઞ. તાઈ ... ૦૦૦ દષ૭ ઘૃતજુમાર્‌ી * ૬૮ | તાળપત્રી, તાજમૂરી શમ. ૬૭ ઘોટા ... ૧૫૪ | તિસ્તજોષાતજી રૂ૪૨ થોજ્જ * ૪૨ | તિત્તમોક્ષુર ન ષ્જરૂ ઘટાપાટટી ., ૪ર્‌૪ | તિવતગીરજ રૂ૨ખ ઘ્ટાસ્વા જ ૧૭૬ | તિત્તત્રીવન્તી ૪૬૪ સેઠ તિત્ત્તુંકી ર્‌૬્ર્‌ સકમર્ટ ક *** ૨૩૬ | તિત્તયુગ્ધા જષ્ર્‌ ત્રળપત્રી ક ક ષ૧ર્‌ | તિત્તરાજ રષ ત્રતુઃ વા ક ૨૭ | તિસ્તશિુ ... કડ 22 સ્તુષ્તત્રી ખષ૪ | તિન્યુજ ૦૦૦ ૪૨૧ ત્ર્મરા જ શરન મવ ૨૭૮ | તિજ્પર્ની રૂ૦ અક્ષુષ્યા ક જ મ ૪૪ | સિષળી ર્ર્ર્‌ ત્ારાળટુમ્ધિયા *.. ૪૬૬ [મિયક્ષી _ ક સ ચિત્ર જર્‌૧ | તિષુટા, ત્રિમૂત ... ખ્ન્ર્‌ સિત્રષળી ૨૧૫ | ઉર) તુવરજ ષ્હડ સિરવોય ષ્રર્‌ | વીચવછ્ી મન ક ષ્રૂદ્ સિરરવેલ્વ દૂ૪૦ ર ચિત્તા, સિંતિવા ... ર૮૭ હ્‌ે ,.. રહ સી ર9 કક ૧૧૧--૧૧૨ | વર્મ ... ર ત્તંદ્રવિજારિની ... ફ્ષ્‌ ક ૯૦૦ મ ૨૮ સંદ્રણુર કક -- ર૮ દ્ર્વ્તા ષ્વરે સર જડમીસ્છર, ૬ામોપુષ્વ ખ્૪૧ તા ૫૧૬ | વર્ધનંગુ ... ૧૧૦ ગ્રયંતિજા, ગયચા ક ૨૦૫ ફીઘશૂજ ૨૧૧ ઝયા ... ક કદે ક ૬૭4-૨૦૪ હ્‌ીઘવણો નક ૮ ઝ્યૉતિષ્તતી ૧૪૫4-૧૬૦૦ હુમ્ધિજન ૬૦૦ ૪૫૨-૬૧૭ ગચાસિ દૂ | શવ *.- ૭૦૬ ઝહઝુમીજા જ ૬૨૦૬ | “શતિ થમ ર3 ગ્છવિષ્વજી જ ખ્૬૮ | શળયુષ્યી ** ઝાઝા ઝળત્ાામજ ન ૬૨૬ પરઃ ગીવંતી ત કટ ૪૩૦ | ધત્તૂ£*#* ન ર ન ૯૪૦. «પે ગંથૂ ... દ સ ર્‌ર્‌૮ | ધન્વન ન ટ નટ હાટેન મ મિજે ઝઝ%મળિજા, ૨ વિષય છી, _ ૧િ૧ય, 2 છુ, ઘન્વયાર ૧૨૦ વિતધિય ન ૪૦૮ ધનુક્ ૧૦૧ ! વિથારિ ટડ ન ક કી ઘવ .. રેર્‌ષ | વિષ્વ ૦ ર ઘવજ .. ૨૬૧ | પિરાત્તશક્ષ *્ન્ક શ્ય ધાતજી રૂરૂ૬ | પીતવંતન ક કક: - જયુ ધાત્રી ૬૨૨ | પીતષુષ્વા તે ષ્ટ સિ 2 ધારાજર્‌વ ક, ર૭૮ હી ક "૨૬૩-૫૧૫ ડિ પૂતજ્ર્ઞ 3 ક ફર નસમાં ૨૬૦ | પૂતિજ ઉ, ક «રક જવુ સટ્્‌ીઝંનુ રર્‌૬ | છવ, વૂ ર દ્ષ્ર્‌ સમદ્જારી ર૦૧ | યોટમજ , “૦ ન્યત્રોધ ૬૪૧ | ૬છિયળી ૨૧૫ નઈ ... ટ મ ત નાપવળી - ૨૬૭ પમતિહિવા ,.. *..* સામાઝુની ૬૧૬૮ | હસાના દ મા સારિટિશિ રૂ૮ જનિ કક નારિશાજ ... "૦ર | હઝાજા ી મટક નારિવઝ, નારિકેણી .,.* ૬૭૮ છ ડે તાહિર, નાજિવેી ૬૭૮ ઝે નણીં -** 2. ટટ કે સર્વર પસર ૧થી... ર 5 સિર્હમ્ધજા ખ્ર્ટ વુ, વવ્યુછજ, વવ્નૂજ ર્ર્ન્ર્‌ નીષિવા ૧૨૬૫ વષર... ક ર્‌૦ નિનોલ્વહ, (મીળોતઇ ) ... 1 મ કઝ નિંવ ... ૧૨૪ ન *ઉપ્ન 5 સા ૫૦૬ | વયા ૦ સનાળી ક 3૮૭ | વહશત ૧૫૬૧ ન વદુક્ીદ ૬૨૧ ત્રજ્હ્ડી ૪૧૫ વસિની સ આ થમ પ પાટ... . ર્‌ખ્ન-૨૮૧4-૫૬ મકથા ર ૧૧ ઝે વિમીતજ 5 ૩ૂર્‌૦ ઘ્છક્ .. ૬૪૬ કડ પ વિલ્વ ... પ ૧૨૬ ઘરિતજ ક ૬૧ર્‌ ફે ઘદિતમંજાર ., ૨રૂર ૯૬ કેક વ્રષુન્ન[ટ, પ્રષુન્ન[ડ ... ન ૧6 યી કે પમદ્રજ જટ ર ૪ ૫ સ શિ ધ 5 ્રસમ્વિજા ૬૬૪ | 35 9ર મ ઘાળ્ટુયરી દ્ર્ર્‌ દિ ી પાતાઈમફ્ડી .. પ ૮ | મદ્ષળા ક ષ્ષહ્૧ ઘારિમિદ્ર *** વર્‌ે૪ | મદ્દસુસા ર -્મ્ઝમોયે વારિલિ કકે ૮૪ | સ્રમર્સ્છછી *.- ઉં કક ગોઉવ વિગુમ(, વિત્તુમટ્‌ ૧ર્‌૪ | મિછ્મૂષળા * ૨૨૬ મર્‌ વિષય. ઘૃજ્ી. વિષય. છી, મિહ્તય રૂષ્ર્‌ | મેહ ૧૪૧ મૂન્યાટુફી . ૨૮૧ | મોત્તા.. હ ૮૭ મૂધાત્રી ટ 8૨૨ મોરયા જ વૃ મૂજ્ટ્વ ૪૦ર્‌ | મોક્ષજ ક ૪ર્‌૪ મૂત્તરી ૪૨૭ | ₹ૃપજપી જ જ ર૪ મૂવદ્ર્‌ી સડ * ૧૫૧ | પંડનપત્રજ ડડ કમક, વે મૂહ્યામજજી ઝદ રૂ૨ ચ. સૂમિંગુજ ૫૭૦ | સવજઝ હ ક કડ મૂમિવસા ૫૧ | ચવા ચાસ ... પ મૂરજછી દ્્રેરે યુગ્મપત્ર ૨૨૨ મૂડી... ૪૭૭ યુગના શ મમરા કેક 22*”*૮ 9 ર કા રઝ્ઝુરત્રી જ મજુ, સજજ .. ૨૪5 | સ્તાસિત્રજ ૪૨૧ પા 454 ર્સવુનર્નેવા 1. મન... ર૧ | રસવુષ્વા ક મટ્નથટી ર5૨ ર્સરાગી ક રટ મછુર્ન્દ્રયવા ૪૪૧ હ્તી ક ૮૫ મછુમાતતી કર રવતસિય ૦૦૦ ૧૬૨૭ મજર ૧૨૬૭ ર્વતાય જષર્‌ મરી “5૭ ર્ક્તીજા ક જ ૨૨૬ મનર વિ ડે રાઝઝનુ કક રૂરૂટ મર્ચાર્વણી ૫૦૫ | સઝતર ર મજળા ૧૧5 | રાઝપાટા ક પા. માજા ગ ર જ ર સટટત્રઞુ કર મર 96 રાઝાવ્સિ કડ ક પ મદ્દાતિવ કિ ન્મ ર૦ જૈ ન ર સટ્ટાવજા ૯૯૦ 1-5 છ 5૮ | તત્સ દ ક મદ્દાજલ્ --- «છ ક પા મટેન્દ્રવાફ્મી જ ર ન ે જ આ પન સઇ અ ૪૦૮ રોટ્તીજ જ ક ૭૪૧ પામ 1 ર રળી ૧૪૧ થીજ. ૬૭૫ | ર્‌ણ્સ ૭૦૨ ક દ ૧9 ફન ક ૧૨૪૭ મામેઝજ ૪૬૬12 ત ટે ક (યુનશ્રીપર (સમેગઝી) ર્રૃષ સાષ . ૨૫૬૦ જભ મિણનિંવ *** ૧૨૪૫ | છયુમોક્જુર ૧૧૨ સુ્રપળી કક ** ર૪૨ | છુઘુટાશ્ધજો દ્્ટ્્‌ સુનિ *૦૦ ૨૦૮ | છથુતીછી ૧૮૬ સુસ્તા... *** 8૨૨ | છઘુષાટા ૧૨ સુરી ... કાક જનર્‌ | છથુર્પાછુ દિ જર્‌૬ ૨૪ અતુકમાળિય, વિષય, છછ, વિષય. વૃછુ, છઘુવિ'ળત્રાન્તા .,, "૧૨ | જ૬ૃક્ષદ્દ્‌ા કકક પ ૬૧૫ છછુજેઘતાતજા ૪૨ | જૃક્ષફ્ટા, રક્ષમક્ષા, જક્ારની , .. ૬૧૫ છતાજ્સઞ શર વશ... કન કે ર્ર ૭૧૦ વછી ૬ર્‌૨ | વંસ્યાવર્જોટી .., ૦ ૦૦ રષદ જથમળા ષ૦૦ નિ છા કે જળ ૩99 શક ₹૭૬ જિન .. 1 સાઠ હવ વિ નુ રાતમ વૃ ુ ન? શતમૂજીવા ર્‌૨૮ થઝખા ૪૩૩ શતાવરી ૬૬૧ વગ્રવણો જર ક શમી ... ૨૨૬૪ વગ્રરૃક્ષ, વગ્રી ... ૨૨ ક્યાસા પે વૃશષ ક ૧૪૧ મસુર, શરવુંઓા. ૨૦૧ વત્તાષિય સ સરી ન વત્લાઢ્‌મી દ્ર શશાંરુરી ર્દ્ખ્‌ ડો ક. શિ 5. ૫૬૨ વતવોદ્રવ કિ ડા ૪% - વનગચસ્તિજ્ન પ ૧૦૧ | જાજિવર્મો ૨૨૧ વતગી(જ સક નેટ ધ વનગંયુ રેર૨ | સિન... ૧૬૭ શા 8૨૬૫ મિ્વિ ન ર વનગ ૦૦ ૧૦૨ શિરીષ પ ર્રરૂનર્‌૨૫ વર્ષ ... તી ૩. ... રૂ૬૪ વરળ... ર્‌ષ્‌ સિંશૂષા ૨૫૮ વદ્ડ% ર૦ [સામ ... ..... વષોમૂ ફેક? શ્રીપળી ક થિ ગ ૫૭૧ વાસિમંધા 4૨૨ | શવ 3 વાતી 4૪ શેજાણી ફદ ષ્ષર્‌ વાનરી _ ફમ નૂર” ૨૨૦ | શઞોથલ્લી ને જડ ષ્ર્ર્‌ વારાદ્વિર ગ 02 £€૩ શોમાંગન ૧૬૨૭ વાહ ફક 2? ૭૦૨ | જોજરી ય કમક રઈ સે 1૨૨ | જારટી ઝર સપ જ ૪૫૮ વિજ ૧૪૦ | સૂસષુષ્વી, શંશમાણિતી ... ... ૫૦૨ વિવ્‌ાર્વંર ૨૪૫ [વિરાલ્યા દદદ સ. વિષ્ળત્રાન્તા * ૨૫૦ | શ્રેતવાંચન ૦૦ કરક વિષસર્ષર્‌ ખચર્‌ | શ્ષેતલાદદ ર૧૨ છન, ૭૧૦ | ક્ષેતાસિત્રજ ૪૨૧ વતત ૧૪" | ક્ષેતતિજપળી રૂર૨્‌ વૃદ્દહુઈલી ... ૫૮૧ | શ્રેતધત્ત્‌ર ષ્ર્ણ શૃસ્્રરર%, ૬૪૨1૨ ૪૮૪ | શ્રેતવર્યુર્‌ 2 ક. જટ્યીરુ ૪૨૮ | શ્ેતશિકુ ૧૭૦ વૃટ્છોળી રે ક ૪૨ | શ્રેતશિરીષ જર ૦૦ રિ અઝત્મળિજા, રષ વિષય. ઘુછુ, | વિષય. છછ, શ્રેતક્રટ્ઝ ક બડ કે *** ૪૪૬ | સોમ, સોમવછી, સોમલ્ષીરી ... ક ર૦૦ ડે શ્રેતયૂષા ક હવ *** રેષર્‌ | સૌમંધિજ ન કડ ક ડે | રૃતપુષ્વી આ ર ક રૂ૦ રે કક#૦ ##*# ૯ # ૦૭૦ *# ૯૬ ૨૪ અ ક ન ક ન નિ ટ્મયુષ્ષી ક#૦ ફ#૦૦ ક૯ક૦ *# ક દ્દ્પ્દ્ ઇસપારી, ૂંસાધ્રિ ટક ક સ. ૭૧૫૬ સુષાર્વેજ --- ર ૦૦૦ *** ૯૮૪ | કોદરી, ક્ષૉરિળી ક. ક કર રૂ૦ લુરાજ --- --- 552 *** ૧3૧૦ _ક્ષીરિળી સ ટટ સ ક કટ ન સેટુંડ,,, ક ૯૦ ### *## ##ક દર્‌ર્‌ ક્ષેત્રપર્ષટી ### ૦૯૦ #:૪ ૦૯૯ કઝ -જઝછસેઝ્#જસ્ટ્ડડ્ટ્ડ્દ-- (જ પુન જં ૬ 9? 11-21 75 મ ઈ 14277121 4 ધ પજ ડી # 5 [કિ 7 ક ર ? 1 રા ક જહ «ઈ ટ કે 1 જ / | 7૪ જિ 117 73 જહ દહ ક 1 ઇં ર છું 1 | રા 1.9 કે ત ક | ક જ 57% ! ૪ પ 17.૬“? | ૪0 ! જ ક કક? 1371 9: 57 રં ૪₹₹₹..(#₹ ₹'; થ% નિ (77 જિ રડ 4228:%22/ જ વનર્યતિશાલ્ર--1301077-એટલે જે શાસ્ત્રમાં વનસ્પતિ સંબંધી તમામ વિષયતું જ શં વર્ણન સમાયલું હોય, તે શાસ્ત્ર. પા ક વનસ્વતિશાણ--એ એક ધણી ગહન અને વિસ્તીણે વિઘા છે. એ શાસ્ત્રના, વિ- જી જી દ્રાનાએ નીચે પ્રમાણે સુખ્ય પાંચ ભાગે કરેલા છે. કા છ ₹, વનરવતિ-રંદ્રિયવવભન--આ ભાગમાં વનસ્પતિની જુદી જુદી ઇંદ્રિયો, તેના ડૂ મ આકાર અને તેની સૂક્મ રચનાનું વણન આવે છે. સ ી ૨, વનસ્પતિનું વ્મીવરળ--આ ભાગમાં વનસ્પતિઓને। કુદરતી સંબંધ અને - શ તેની ગોઠવણૂનું વણુન કરવામાં આવેલું છે. જેથી વનસ્પતિ તુરત એળખી શકાય અને ડુ સ તેનાં નામ તથા ગુણદોષ જાણી શકાય. જ શિ ૨, વનસ્વતિનો મૂમોળવર પતાર--આ ભાગમાં વનસ્પતિ પૃથ્વીપર શી રીતે શિ જ પ્રસરેલી છે તેનું વણન આવે છે. ક ૪, અસ્થીમૂતવનસ્પત્તિ--અ ભાગમાં પાષાણુરૂપ થઈ ગચેલી વનસ્પતિતું કા વર્ણન કરવામાં આવે છે. હ ૧, વનસ્પતિનો વ્યવદાર ૩પયોમ--આ ભાગમાં વનસ્પતિ અથવા તેના ભાગો ણી વ્યવહાર (07૧૦૫૦૧1) શું કામમાં આવે છે તેનું વણેન કરવામાં આવેલું છે. ક ત ઉપરના પાંચ ભાગોમાંથી આ પુસ્તકમાં વિશેષે કરીને માત્ર બીના, ત્રીજા અને કં પાંચમા ભાગ સાથે જ આપણ ને સંબંધ છે. ૨ ઉપોદ્ઘાત. જત-૧-એક_ સ્વસ્થાન, પ્રાંત, પ્રાંત, જિલ્લા, ઇલાકા કે દેશમાં કેટલી ન્નતની વનસ્પતિ ઉગે છે તે જણુવાને, જે વર્ણન લખેલું હોય છે, તેને ગુજરાતીમાં તે ત્સ્વસ્થાન, પરાંત, જિલ્લા, ઇલાકા કે દેશનું “વનસ્પતિ વણેન” અને અંગ્રેજમાં જોરા (01011) કહે છે. રણ! “વનસ્પતિ વણન” લખવાને હેતુ મુખ્યત્વે કરીતે એ હોય છે કે-તેથી તે સ્વસ્થાન, પ્રાંત, જિલ્લા, ₹ક્ઞાકા કે દેશમાં ઉગતી નાહાની મ્હેટી તમામ વનસ્પ- તિની પરીક્ષા કરવાનું, અર્થાત્‌ તે દરેકતે ઓળખવાનું અતે તેનું નામ ન્નણુવાનું સાધન મળી શકે. ૩-વનસ્પતિની પરીક્ષા કરવાની અગત્યતા વૈદ્યો, ગાંધીઓ, રસાયન શાસ્રીઓ, માળીઓ, જંગલ ખાતાના અધિકારીઓ, ખેડુતો, ખાગબગીચા રાખનારા રસિક ગ્રહુસ્થા અને વનસ્પતિની પશ્વરી અર્થાત્‌ કુદરતી શક્તિઓ અતે ખૂખીઓને અભ્યાસ ફરનારા વિદ્દાતો (પપેળદ1”- 51૭) તે હોય છે. પણુ સામટી રીતે વિચાર કરી જતાં તો દરેક વનસ્પતિનું જ્ઞાન દરેક મનુષ્યને લાભ- કારક છે. કેમકે મતુષ્ય માત્રની ખોરાક અને ઓઢવા પહેરવાની તથા ખીજી જરૂરીઆતની ધણી ખરી સધળી વસ્તુઓ, તેમ જ પશુ, પક્ષી, કીટ આદિની ખોરાકની ચીનને પણુ વનસ્પતિમાંથી જ મળે છે, જેથી વનસ્પાતની સાથે માણુસ જતને ધણો સંબધ છે. તોપણુ વિશેષ કરીતે ઉપર કહેલા ધંધાવાળાઓને તો. વનસ્પતિ સાથે જ રોજતું કામ હોવાથી તેઓને “વનસ્પતિ વણન” નાં પુસ્તક્રાની આવશ્યકતા અર્થાત્‌ જરૂરીઆત વિશેષ રહે છે. ૪-જ્યારે ઉપર્‌ પ્રમાણે કેટલાક ધધાદારીઓને વન- સ્પતિની ઓળખાણ જ્ઞિવાય ચાલતું જ નથી, ત્યારે “વનસ્પતિ વણન” તું પુસ્તક લખવું એ નિરર્થક નથી. પ-જે સ્વસ્થાન, પ્રાંત, જિલ્લા, ધ્લાકા કે દેશનું તે પુસ્તક હોય, તૈમાં તે સ્થાનમાં ઉગતી સધળી વન- સ્પતિતું વર્ણુતં આવવું જઇએ, વનસ્પતિતે કે! પણુ રસિક જિત્તાસુ કે ખરે અભ્યાસી ગમે તે વનસ્પતિ ઉપાડી તેતું નામ અતે વર્ણન જાણુવા ચાહે, તો તે, તે સ્થાનનાં “વનસ્પતિ વણેન” નાં પુસ્તકમાં બરાબર વાંચીને તે વનસ્પતિતું નામ અતે વર્ણન પોતાની મેળે જાણી શકે એવું એ પુસ્તક હોવું જેદએ. ૬-ઉપરતી કલમ પાંચમાં કહેલા હેતુ માટે આવાં પુસ્તકમાં દરેક વનસ્પતિના વગ, ઉપવર્ગ, જાત, ભેદ, નામ, અવયવો, રૂપ, રંગ અને માપ વિગેરેનું અનુક્રમે ખુલાસાથી વર્ણન આપનું જેઇએ, અને એ પુસ્તક સાદી તથા સરલ શાસ્ત્રીય ભાષામાં લખાવું જેઇઃએ. છ-જ્યારે દરેક વનસ્પતિનું ઉપરતી કલમ ૬ સુજખ વર્ણન લખવું, એ જરૂરીઆતતનું છે, ત્યારે એ વિષય એક શાન્નીય વિષય ડરે છે, અને શ્ઞાસ્ત્રીય વિષય જાણુવા સાટે હમ્મેશ, દરેક વિદ્યાનાં પુસ્તકોમાં શ્ાસ્રીય ખાસ શખ્દો રખાયલા હોય છે-તેમ આ વનસ્પતિવિદ્યામાં પણુ છે-માટે આ પુસ્તક લખવામાં પણુ કેટલાક શાન્ન્નીય (11૦૦111101) શબ્દો લખવા પડયા છે. એફ શાસ્ત્રીય શખ્દથી વનસ્પતિતો એક અવયવ અથવા તેતો આકાર સમજય તે સામાન્ય પ કે ૧૦ શખ્દોથી પણુ વખતે સમજી શકાય નહિ. ૮-આ પુસ્તકમાં બનતાં સુધી સાદી ભાષા વાપરી છે. અને જ્યાં શાસ્્રીય શખ્દો લખ્યા શિવાય ચાલ્યું જ નથી ત્યાં લખ્યા છે. વળી કેટલીક જગેોએ શાસ્ત્રીય શખ્દો વાપરવા જઇએ પણ્‌ તે નહિ મળતાં તેવી જગાએ સાદા વિશેષ શખ્દો વાપર્યા છે. કેમકે દરેક વનસ્પતિના ભિન્ન ભિન્ન આકારે, તરેહવાર અવયવે। અને તેનાં રૂપ રંગો આદિ એટલાં ખધાં છે કે, તે તમામતે માટે ખાસ શખ્દો મેળવવા ધણી મુસ્કેલી છે. જેથી દરેક વનસ્પતિ જેમ બતે તેમ જલદી ઓળખી શકાય અતે જનારને તેમાં મજહ પડે, એવી આ પુસ્તક લખવામાં કેશેષ કરવામાં આવી છે. જે જે વનસ્પતિ આ લખનારે તપાસીને જ્ેએલી છે તેતું વર્ણન જેમ ખને તેમ ટુંકામાં સમજ્નય તેવું આપેલું છે, વળી જે વનસ્પતિમાં કંઈ વિશેષ ખુખીદાર રંગ, રૂપ કે ચમત્કાર જવામાં આવેલો છે તેનું વિવિચન ખાસ કરેલું છે, % નેનારતે લે વનસ્પતિ જેવા ન્નણુવાની પ્રીતિ ઉત્પન્ન થાય, અને આથી રમુજ અતે રમત ગમતની સાથે અવલોકન શક્તિની વૃદ્ધિ થાય એટલું જ નહિ, પણુ દરેક વનસ્પતિને જેઈ તેને આળખવાની હમ્મેશ ઉત્સાહની સાથે ઉત્કંઠા થાય, એજ આ પુસ્તક લખનારતો ખરે હેતુ છે. હ-વનસ્પતિની પરીક્ષા, સુકાબલે। અતે તેનું વર્ગી- કુર્ણુ સમજવા માટે જે થોડું નનણુવાની અગત્યતા છે, તે માટે વનસ્પતિનાં વર્ણુન શરૂ કર્યા પહેલાં તેના સુખ્ય શારીરિક-અવયવે। અતે તેના પારિભાષિક શખ્રા આદિતું થોડું દિગ્દર્શન આ જગાએ કરાવવામાં આવે છે. ઘર્માષા. વનસ્પતિ-1149 1143૫1. ૧૦-લનસ્પાતિ-એ શખ્દમાં વનસ્પતિશાસ્ર પ્રમાણે નાહાની મ્હોેટી તમામ વનસ્પતિ, અર્થાત્‌ જે વસ્તુને વનરપાતિ-સ્ીવન-૫૦૪૦૧૩1૦-1 હોય છે તે સધ- ળીતો સમાવેશ થાય છે. એટલે જમીન ખરાબર ઉગનારાં એક તૃણુથી કરી ઉંચામાં ઉંચાં સુશોભિત તાડ વૃક્ષની; પાણીમાં ઉગતી નાહાનાંમાં નાહાની શેવાળથી લઈ મ્હો- ટામાં મ્હાટાં વિસ્તારવાળાં વટ (વડ) ૬ક્ષતી; અને એક સૂટ્મદર્સકયંત્રથી જ દેખાઇ શકે એટલી સૂટ્મ ફૂગથી તે વરસાદમાં ઉગતાં કાકછત્રોની પણુ આ એક શતિ શખ્દમાં ગણુના કરવામાં આવેલી છે. * પરિભાષા. ૩ ૧૧-લનસ્વાતતિ-સ્વનમાં તેનાં નૂદાં જૂર્દા કાર્યો કરવા માટે વનસ્પતિના જે જૂદા જૂદા ભાગો હોય છે, તે દરેક ભાગને ટૂંટ્રિય ૦૪૧10 કહે છે. ૧૨-કેટલીક વનસ્પતિ અપૂર્ણું અને કેટલીક પૂણ હાય છે. જે વિશેષ પૂર્ણ હોય છે, તેમાં નીચે પ્રમાણે ધણું કરી પાંચ ફ્ૂંટ્રિયો હોય છે જેને આપણે પાંચ અંગ (પંત્તાંઝ) કહિયે છીએ તેઃ-- (૧) સૂળ-1001. (૨) ડાડી-51લ. એ મ્હોટાં શક્ષોમાં થડ કહેવાય છે. (૩) પાન-1)0€%003. (૪) પુષ્પ-11037015. (૫) ફલ-('પ1. * આ પાંચ ટ્ૂંદ્રિયો અથવા અંગોમાં પેહેલાં ત્રણુ અંગો અર્થાત્‌ મૂળ, ડાંડી અને પાન એ વનસ્પતિને ખોરાક લેવામાં અને વધવામાં મદદ આપે છે, માટે એને વન- સ્પતિની વોવળ અતે જર જર્તારી; અને પુષ્પ તથા પ્રલ, ખીજ તૈયાર કરવાનું કાયે કરે છે માટે એ ખેને વુનર્વત્તિની રંદ્રિયો કહે છે. ૧૩-ઉપર જણાવેલી પાંચ ટૂંદ્રિયોમાંથી મુખ્યત્વે કરીને, પુષ્પ અર્થાત્‌ ફૂલ અને [લ અથવા ઘણીવાર મળ, ડાંડી અને પાન, એમાંથી એકાદ પણુ ઈદ્રિય જે વનદ્ષાતિયાં ઓછી હોય છે, અથવા તેની જગેએ કે એવી નનૂદી જ તરાહની ઈદ્રિયિ આવેલી હોય છે, કે તેતે વનસ્પતિનાં ઉપર કહેલાં પાંચ અંગો પૈકીનું કોઇ નામ ન આપી શકાય, તેવી વનસ્પતિ અપૂર્ણું વનસ્પતિ કહેવાય છે. પણુ આ પુસ્તકમાં વિશેષ કરી પૂર્ણુ વનસ્પતિ સંબંધીજ , વિવેચન આપવામાં આવેલું છે. ફૂલવાળાં વનસ્પતિને ણણ દિ સષુષ્વ વનદ્પત્તિ-[1102110૪થ110૫8 101115 કહે છે. ૧૪-જેમ પ્રાણિયોને આયુષ્ય હોય છે તેમ વનસ્પ- તિને પણુ કેટલેક દરજે «કરર આંયુષ્ય હોય છે. અને તે ઉપરથી તે છજવર્વાયુ-૧110218, એટલે ઉગીને એક વર્ષ જીવનારી; ટ્િવષાઅુ-310111415, એટલે ઉગીને ખે વર્ષ જીવનારી; અને વશવર્ાયુ-0૦:€॥1185, એટલે બેથી વધારે અર્થાત્‌ ઘણાં વર્ષો સુધી જીંદગી ભોગવનારી કહેવાય છે. ૧૫-કેટલીક ચોકસ વનસ્પતિને ઉગવાનાં ચોકસ સ્થલ હોય છે-જે વનસ્પતિ જમીન ઉપર ઉગે છે તેતે શહત્ઞ ઘનસ્વાતિ-1€"૦૩111%1; જે પાણીમાં ઉગે છે તેને ગ્રછઝ-દવૃ૫11૦; જે વનસ્પતિ ખીજી વનસ્પતિનાં અંગમાં, પોતાનાં અંગ દાખલ ફર્યા શિવાય તેપર્‌ ઉગે છે તેને સસરક્ષગ્-૦[૩1[1071€૬5; અને જે વનસ્પતિ પોતાનાં મૂળિયાં ખીજી વનસ્પતિનાં અંગમાં દાખલ ફરી તેમાંથી પોતા માટે ખોરાક લે છે તેને વનસ્વત્તિસક્ષજ- તદફાંઇલડ કહે છેડ તેમાં ઉદાહરણ અનુક્મે આંખો, કમળ, રૂકશાંગ અને અમરવેલ છે ૧૬-ઉપરતી કલમ ૧૨ માં કહેલી વનસ્પતિની પાંચ દદ્દિયા. અથવા અંગનાં અનુક્રમે નીચે પ્રમાણે આકાર અને કાર્યો છે:-- (૧) સૂઢ-11118 8001'. શૂત્ટ-એ ધણું કરી જમીનમાં નીચું ઉતરે છે, ત્યાં તેના કેટલાક ફાંટાએ નીકળી તે વિસ્તાર પામી મજખૂત' થાય છે; જેથી મૂળપરનું થડ ટટ્ટાર ઉભું રહી શકે છે; મૂળ પોતાના ષ્રાંટાઆના છેડા મારફત વનસ્પતિ માટે ખોરાક ચૂસી લેછે; મૂળ ધણું કરી ડાંડી અથવા થડને તળિ- યેથી નીકળે છે; મૂળના ષ્રાંટાઆ ગમે તેવી અનિયમિત રીતે નીકળેલા હોય છે; મૂળ ઉપર ધણું કરી આંખ- 0પવં, પાન કે ફૂલ આવતાં નથી. કેવડા અને વડનાં ઝાડમાં ડાંડી અને શાખાઓમાંથી જે મૂળા નીકળે છે, તેને આપણે ફેવડાઇ અને વડવાઇ કહીએ છીએ. એવાં મૂળને સ્જષ્યોર્ર્વ કે શાશોગરવ શૂત્ટ શવં?લાંધં0પડ-1"૦૦13 કહે છે. * નાળીએરીનાં ૨ૃક્ષને તેમ જ નર, બાજરા અને ધાસના છડવાઓને કેવળ નાડા કે ઝીણા રેસા જેવાં લાખાં મૂળી હોય છે, એવાં મૂળને સ્લાત્તવાં-જતઠ-00170પડ- 10013 કહે છે. જ્યારે મૂળ અથવા તેના ફાંટાઓ એક અથવા વધારે જાડા સુકા કે ર્સભર્યા ગાંઠો ગડખા જેવા થાય છે (બટેટાં, રતાળુ આદિનાં) ત્યારે તેવાં મૂળને નાંછોવાન્યાં મન 1૫001'0પ૩-1'0૦$5 કહે છે, જ્યારે ગાજર્‌ કે મૂળાનાં મૂળની પેઠે મુખ્ય મૂળ સીધું જમીનમાં ઉતરી તેમાંથી થોડાક ઝીણા રેસા જેવા ફાંઢાએ નીકળેલા હોય છે ત્યારે એવાં મૂળનાં સુખ્ય મૂળને લીજાસૂક્ટ-0૧]0-1006ડ5 કહે છે. બહુવર્ષાયુ વાર્ષિક* વતસ્પતિનો। ભંડોળ, અથવા વર્ષાયુ કે બહુવર્ષાયુ વનસ્પતિની ડાંડીનો નીચલો. ભાગ, અથવા ફ્રોઇ વનસ્પતિની સૌથી નીચલી શાખાઓ ધણીવાર જમીનની અંદર હોય છે અતે તેતો દેખાવ થૂજ જેવા લાગે છે. યારે એવાં મૂળને સોથાં, માંછો, છૂટ અને જાતાં ₹1170100 વિગેરે નામો આપવામાં આવે છે. પણુ આવાં મૂળ ,છે તે ખોટાં મૂળ કહેવાય છે. કેમ કે તેનાપર એક કે વધારે આંખ, પાન કે કડપલાં જેવાં પાન 80105 હોય છે, અથવા આવે છે. પણુ ખરાં મૂળપર્‌ તેમાંનું કશું આવતું નથી. ડુંગળી કે લસણુતો- કાંદો અથવા બટેટાંતી ગાંઠ એ ખરાં મૂળ નથી પણુ તેની નીચે જે ઝીણા રેસા હોય છે, તે તેનાં ખરાં મૂળ છે.. સા મ છોડવામાં પેહેલે જ વર્ષે ફૂલ-આવે છે, પણ તેઃ મરી “જતા ન' ૪ પરિભાષા: સ ,“૧૭- -બહુવર્ષાયુ છોડવામાં એકવાર ફૂલ આવી ગયા | હોય, યારે તેને મૂછતો મુજ ૦ ૦૦૪1 અથવા મથાળું પછી તે છોડવાનો ધણા ખરો ભાગ કરમાધ્તે સૂકાઈ કહે છે જાય છે, પણુ જમીનની અંદર અથવા જમીન પાસે તેનો થોડો ધણાં વર્ષ જીવનારો ભાગ કાયમ રહી નય છે. તે ભાગને ઘતરસ્પાતિમં૪₹ અથવા સમંજોહ્ટ-૩1૦૦1 ૦ €8પતૈલઝ કહે છે. લાર્‌ે બહુવર્ષાયુ છોડવાના આ સરોવ્ઈડ-5૬૦૦1: માં તેની પૂર્ણ સ્થિતિએ આગલાં વર્ષનાં મૂળનાં મથાળાંના અવશેષ તેમ જ આગલાં વર્ષની ડાંડી અથવા શાખાઓનાં તળિયાંના અવશેષ જીવતા રહી ગયેલા હોય છે. આવા ભંડોળ દર્‌ વર્ષે વધે છે, અને એવી વાષિક વૃદ્ધિથી ભંડોળ ધણા મ્હાટા થાય છે. આવા ભંડોળમાં વળી શિયાળા દરમિયાન પણુ થોડાં પાન અથવા તેના અવશેષ રહી જાય છે. જેની વચમાં ડાંડીઓની આંખે મૂકાયલી હોય, તેમાંથી આવતે વર્ષે વર્ષાદ થએ, ડાંડીઓ વધી બહાર આવે છે, અને ભંડોળની નીચેની ખાજુએથી અથવા ત્યાં રહી ગયેલાં ગયા વર્ષનાં મૂળિયાંના અવશેષોમાંથી નવાં મૂળિયાં નીકળે છે. ૧૮-ઉપરતી કલમ ૧૭ માંતી હકીકત ઉપરથી નનણી શકાય છે કે એ બહુવર્ષાયુ વનસ્પતિ-ભંડાોળ એક ઝાડ- વાનાં કાયમી તળિયાંથી માત્ર એટલે। જ જુદો પડે છે કે તેનો ખહુવર્ષાયુ જીવનારો ભાગ નાહાતો અતે બના- વટમાં ઓછે સખ્ત હોય છે. ૧૯-કરેટલીક બહુવર્ષાયુ વનસ્પતિમાં તેતો ભંડોળ માત્ર એક શ્ાખાજ હોય છે, કે જે ચોમાસે તેની ડાંડી અથવા થડતે તળિયેથી જમીનની અંદર અથવા ઉપરથી નીકળી વધે છે, અને તે પર એક કે વધારે આંખો ઉત્પન્ન થાય છે. એ શાખા અથવા તેતે કંઇ ભાગ શિયાળા દરમિયાન જીવતે રહે છે. બીજે વર્ષે તેની આંખોમાંથી નવાં મૂળ અને ડાંડી પેદ્દા થાય છે, અને એ વનસ્પતિતો બાકીનો તમામ ભાગ, તેમ જ જે શાખાપર ઉપર કહેલી આંખે આવેલી હોય છે, તે સુધાંત સૂકા, મરી ન્નય છે. આવા વાવેજ મંજોત્ટને કેટલીક વાર જટા ૦ડટઇડ અથવા જાલા 5૫૦1013 કહે છે, અને તે એક વર્ષનાં તેમ જ ખીન્ વર્ષનાં મૂળ અને ડાંડીઓ સાથે ઉપર પ્રમાણે પોતાનો સંબંધ ચાલુ રાખે છે. જેથી એ વનસ્પતિતે બહુવર્ષાયુની ગણુત્રીમાં આણે છે. ૨૦-ત્યારે ભંડોળ છે, તે વર્ષાયુ હોય કે બહુવર્ષાયુ હોય, પણુ તે બહુધા તદન જમીનની અંદર અથવા મૂળ પેઠે હાય છે. આ વનસ્પતિનો મૃવ્ટમરાર કે સંરોત્ટ 1૦૦1-5101 છે, તેને માંટો ઝુ મોથી 20101701300 હેવામાં આવે છે. જ્યારે સંજ્ોડ્ઠ તદન મૂળ જેવા સ એ શખ્દ ડુંકા, જંડા, આછા- વત્તા ર્સવાળા કૂત્ટમંરોત્ટતે લગાડવામાં આવે છે. તેમ જ એવા આકારનું મૂળી હાય તો તેને પણુ એજ નામ અપાય છે. સજશાંન ૦1"૦113તી સાંઇ ઇપ)” છે, તે એકવર્ષાયુ ગાં ઠોવાળે શૃ્ટમંફોનટ ₹ ₹001-31001₹ છે, અતે તેતે મથાળે માત્ર એકજ આંખ હોય છે. યારે ખટેટો છે, તે પણુ એકવર્ષાયુ મૂત્ટમજોટ છે, પણુ તેતે ધણી 'આંખા હાય છે. રર-શજ્ાંજો-0પ૫10 છે, તે એક દડાને મળતા આકા- રતો મંજ્ઞોઢ્ છે, તે ધણું કરી મથાળે સાંકડો થતો ને તળિયે પોહેળો હે હોય છે, તેની અંદર એક અથવા વધારે આંખો ઢંકાએલી હોય છે, અથવા તેપર આવેલાં છાવરી ૩૦૦૩ હેઠેળ આંખો હોય છે. એ કડપલાં આગલા વર્ષનાં સડેલાં પાનનાં અથવા હવે પછીતાં વર્ષમાં થનારાં પાનનાં કે એ બન્નેનાં થોડાં ધણાં જ્નડાં થયેલાં તળિયાં છે. કાંદા વર્ષાયુ અથવા બહુવર્ષાયુ હોય છે. અતે તે ધણું કરી જમીનની અંદર અથવા જમીનની છેક પાસે હોય છે, પણુ કેટલીકવાર ઉપરનાં પાનના ખૂંણાઓમાં આવેલી આંખો કાંદા થઇ જય છે. જયારે કાંદાપર્‌નાં કડપલાં ન્નડાં અતે ઉપરા ઉંપર આવેલાં હોય, પણુ ઢીલાં હોય તેવા કાંદાને જરપ્ાંવાવ્કો 8013, અને જેમ ડુંગળી કે પાણુકંદાના કાંદાપરનાં કડપલાં પાતળાં, પોહાળાં અતે એક બીનનં ઉપર ચોટ- ડુક આવેલાં હાય છે, તેવા કાંદાને વજ્વાવ્કૉ દપણા૦્લદલલે કહે છે. ૨૩-અડુની ગાંઠ અને ચૂરણુની ચાકી છે, તે પણુ ગાંઠોવાળા જૃત્ટમંજોત્ડ છે, એ ધણું કરી જાડાં કડપ- લાંવાળા થતો નથી. એતે આકાર જે કે કાંદાને મળતો હોય છે, તોપણુ એનાં કડપલામાં આંખે હંકાયલી હોતી નથી, એવી ગાંઠ કે ચાકીને સ્તર ૦૦7૫1 કહે છે. (૨) છારી (થર) 1106 કરા. ર૪-ટ્ાંડી-એ મૂળથી વિરુદ્દ દિશાએ અર્થાત્‌ જમીન ઉપર્‌ ઉંચી વધે છે, તેનાપર પ્રથમ એક કે વધારે શાખાઓ નીકળે છે, ને પછી પાત, લાર્કેડે ફૂલ અને છેવટ તેપર્‌ પ્રળ આવે છે, ડાંડીમાં એવી વાહિતીઓ હોય છે, કે જેની મારફત મૂળિયાંઆએ ચૂસેલો પોષણીય રસરૂપ ખોરાક પાન અથવા વનસ્પતિના ખીન્ન ભાગોમાં પહોંચે “છે, અને યાં એ રસતું પાચન થઇ, અર્થાત્‌ વનસ્પતિના સધળા ભાગોનું પોષણુ થવા યોગ્ય તે થઇતે, વનસ્પતિતે વધ- 48 પરિભાષા. ટા વાતે અતે તેતું જીવન જાળવવાતે, તેના ન્નૂદા જૂદા ભાગોમાં તે પાછે! ફેરી વળે છે. ૨૫-વનસ્પતિની ડાંડી ધણું કરીને ગોળ ( ઢોલ જેવી ) 0)11વળંલ હોય છે, પણુ કોઇવાર ખૂણા પડતી કે ચપટી પણુ હોય છે. જે વનસ્પતિની ડાંડી રંગે ધણું કરી લીલી હોય, બનાવટમાં કાટ જેવી સખ્ત ન હે!ય, અતે જેની ઉંચાઈ બહુધા ૩ થી પ ષીટની અંદર હોય, તેવી વનસ્પતિ (ઘણું કરી વર્ષાયુ ) છો૪ુવૉ-10€1'040€0પ5-[014101 કહેવાય છે. છે[ડડવા એક, ખે કે વધારે વર્ષ જીવનારા હોય છે. ી જે વનસ્પતિની ડાંડી કાષ્ઠ જેવી સખ્ત હોય, જેતે તળિયેથી કેટલીએક શાખાઓ નીકળેલી હોય, જેમાં પુષ્પ ધ્રારૂણુ કરનારી શાખાઓતે ભાગ વધારે હોય, અને જેની ઉંચાઇ ૪ થી પ [ીટની અંદર્‌ હોય એવી વનસ્પતિને (મ્હાટો છોડવો અથવા) નાછ્‌ાું સાફયું-પણવલા'-- 817700, ડપ111'૫010050-[014101 કહે છે, જે વનસ્પતિની ડાંડી કાટ જેવી સખ્ત હોય, શાખાએ તળિયેથી વધારે નીફળેલી હોય, જેમાંથી દર વર્ષે પુષ્પ ધ્રારણુ કરનારી શાખાએ નીકળતી હોય, અતે જેની ઉંચાઇ પાંચ છ [ીટથી વધારે ન હોય, તેવી વનસ્પતિને જ્ઞાફ્યું-૩111૫0 કહે છે. જે વનસ્પતિની ડાંડી અથવા થડ દેખીતી રીતે કાઇ જેવું હોય, તળિયે ભાગ્યે જ શ્ઞાખા આવતી હોય, અને જેની ઉંચા ઝાડવાંથી વધારે હોય, તેવી વનસ્પતિ જ્ઞ કે જૂક્ઞ-11'૦૦ કહેવાય છે. ૨૬-ડાંડી જ્યારે મૂળ અથવા વનસ્પતિ-ભંડાળની ઉપરથી ઉભી વધેલી હોય છે, ત્યારે તેવી ડાંડી ઝી, સૉધી-૯1"૦૦$ કહેવાય છે. ૨૪-જ્યારે ડાંડી મૂળપર્થી નીકળી લાગલી જમીન ખરેખર ચાલી, પછી ઉંચી થઇ, સીધી વધેલી હોય છે તેવી ડાંડીને તીસરી નત્તતી-૧૦૦૫110011 અથવા ઝુસ્તી સટતલી-25૦૩ા 11૪ કહે છે. ૨૮-જ્યારે આખી ડાંડી અથવા તેનો ધણા ભાગ જમીનપર્‌ અડકતો હોય છે, ત્યારે તેતે મોયલત્તી ]00700૫0010016 કહે છે. ૨ર૯-જ્યારે ભાંયસરસી ડાંડીમાંથી ધણી નરમ શાખાઓ નીકળી જમીનપર પસરાયલી હાય છે, ત્યારે તેવી ડાંડીને સોંચવર વે:ઝાચછી-તા 11૩૦ કહે છે. જ્યારે ડાંડી જમીન સાથે ચોટડુક થઇ રહેલી હોય છે ત્યારે તેતે સૌયપર પરેછી-[0૦5141€, અતે ૪ યાર્‌ એવી ડાંડીપરની ગ્રંથી અથવા તેના સાંધાપરથી મૂળિયાં નીકળી જમીનમાં ખેસતાં હોય છે, ત્યારે તેને સૌયલર્તી ત્તાઝનારી-€૦૦[11૪ુ કહે છે. જ્યારે ક્રેઇ વનસ્પતિનાં મૂળિયાં કે કાસાં વા મોથાં-11187010005 પણુ જમીનપર આવી રીતે પસરાયલાં હોય, તે તેને પણુ એ જ શખ્દ વાપરવામાં આવે છે. જ્યારે ટુંકી અને પાસે પાસે ધણી ડાંડીએ એક જ ભંડોળ અથવા મૂળપરથી નીકળેલી હોય છે, ત્યારે તેને સીની પેટે તીજજેછી-ઇપદટતં, ૯૦૩૭[૩1105૦ કહે છે. ૩૦-જ્યારે નબળી ડાંડી કે ઝાડવાં કે ખીજ વસ્તુનો આસરે લેવા, તેનાપર વીંટળાયલી હોય છે, લારે તેને વીટવ્ટાલી (વેજ ) દાજ કહે છે. આવી ડાંડી વેલાઓમાં હોય છે. વેલા ઝાડ વગેરેની આસપાસ ડાખી મેરથી જમણી મેર, અથવા જમણી મેરથી ડાખી મેર્‌ વીંટળાય છે. જ્યારે (કોઇ વેલાની ) એવી નખળી ડાંડી, તંતુઓ (ઉડ) કે મૂળિયાં જેવા ખીશ્ન નાહના ઉદૂગ- માનાં સાધનથી ખીન્ન ઝાડ કે ખડકપર વીંટળાયા વગર ચઢેલી હોય છે, યારે તેને ઘટીને ત્તહનારી 011101911૪ (વેજ) કહે છે. ૩૧-જ્યારે ભાંયનતી અંદર ભૉંય સરસા ચાલનારા મૂળા-ભંડારના છેડાપર કુણા છોડવા નીકળે છે, તૈને પ્રોર્‌ અથવા પીછ-૩૫૨1૮૦"૩ કહે છે. જ્યારે થોડી ધણી જમીનપર આવેલી શાખાઓ અથવા વનસ્પતિ-ભંડાર, જે ભાંય સર્‌સા ચાલનારા હોય, તેના છેડાએ અથવા તેપરતી ગ્રંથીએ ઉપર જે નવા તરસા અથવા છોડવા ફૂટે છે તેતે મૂ્મીપ્રસેછ ₹૫111001'5 કહે છે. ડાંડી અથવા તેની શાખાએ ઉપર જે બિદુઓથી એક અથવા વધારે શાખાઓ કે પાન નીકળે છે, તે બિદુતે ન્થી 10વંઢ કહે છે. આવી ખે ગત્રંથીઓની વચ્ચેના ડાંડીપરના ગાળાને ન્રંથીતધ્યમાન ( કાતળી ) 1116017006૯ કહે છે. ૩ર-જ્ઞાસ્ઞાઓો અથવા પાત જ્યારે ડાંડી ઉપર એક જ ગ્રંથીપરથી ડાંડીની સામસામી બાજુઓથી ખે નીકળેલાં હોય છે, યારે તે શાખાઓ અથવા પાન સામતાનાં ૦[૩[૦૩1€ કહેવાય છે. એ ત્તાફીએ આવેલાં પણુ કહેવાય છે. જ્યારે ધણી શાખાઓ અથવા ધણાં પાન ડાંડીની ચોફ્ટેર નિયમિત રીતે એક ગ્રંથીપર આવેલાં હોય છે, ત્યારે તેવી શાખાએ અથવા પાનને ઘ્વત્તુન્ અથવા સુરુસ- જા₹ 1710166, ૪૦11૬૦ કહે છે. જ્યારે ડાંડીપર શાખાઓ અથવા પાન ડાંડીની એક જ બાજુએ, એક ગ્રંથીપરથી ખબખે, ત્રણુ ત્રણુ અને ત્રણુ કરતાં વધારે નીકળેલાં હોય છે, ત્યારે તે અનુક્રમે વવે, ત્રળ ત્રળ અને ઝ્ુરીતી વેડ આવેલાં ૪૦1૧૧1221૯, ઇ૦1"- 1810, શ્વિડભાંલાલવે ૦1" દ્વિડલાં૦પ&ઇ૯ કહેવાય છે. ર પશ્લિષા એકજ મિદુએથી નીકળેલાં ધણાં પાનની ઝુડી, એ વસ્તુતાએ ધણાં પાનવાળી શ્ઞરાખા છે, પણુ તે એટલી ખધી ડુંકી છે, કે તેપરનાં સધળાં પાન એક બિદુપરથી નીકળેલાં દેખાય છે. જ્યારે ડાંડીની એક બાજુ એક ગ્રંથીપર એક શ્ઞાખા અથવા પાન નીકળે છે, અને ખીજ શ્ઞાખા અથવા પાન ડાંડીની ખીજ ખાજુ ખીજ ગ્રંથીપર પહેલી ગ્રંથીની સીધી લીટી ચાતરીને આવે છે (એટલે એક ગ્રંથીપર એક જ શ્ઞાખા અથવા પાન આવે છે) ત્યારે તે શાખા અથવા પાન આંતરે આવેલાં-1101'021€ કહેવાય છે. ૩૩-જ્યારે એક ડાંડીપરતી જ્ઞાખાઓ અથવા પાન સામસામાં આવેલાં હોય, પણુ તેની એક નેડીની ઉપર અથવા નીચે ખીજ જેડી બરાબર સમાન્‍્તર વચ્ચોવચ કાટખૂણે આવેલી હોય, ત્યારે તેવી શાખા અથવા પાનને સ્તોસ્ત₹-ત૦૦૫5૩૯ અર્થાતૂ ચોપડની પેઠે આવેલાં કહે છે. જ્યારે શાખા અથવા પાન એક ડાંડીપર નિયમિત રીતે આંતરે આવેલાં હોય, પણુ તેમાં દરેક ત્રીજ શાખા અથવા ત્રીજું પાન પહેલાંતી સીધી લીટીએ તેની ઉપર નીકળેલાં હોય અને એવી રીતે ડાંડીની ખે બાજુએ ખે હાર્‌ સમાન્તર્‌ થતી હોય, ત્યારે તેવી શાખા અથવા પાનતે ઘોજાજાસળ અથવા લેવરીછારે વૉંડ0ં010૦૫૩, અતે જ્યારે આવી રીતે ડાંડીપર ત્રણુ હાર આવેલી હોય, ત્યારે સેવઝીદારે આવેલાં 1૩1010૫૬ ડહે છે. જ્યારે એક ડાંડીપર તેની ચો[્ફેર શાખાએ અથવા પાન ગમે તેમ આવેલાં હોય, થારે તેને વિખરાયલાં અથવા અતિયમીત રત્તે આવેલાં-3૦ત01'૯ત કહેવાય છે. જ્યારે સધળી શાખાએ અથવા પાન ડાંડીની એક જ ખાજુપર વળેલાં અથવા નીકળેલાં હોય છે, ત્યારે તે છાર્વંધ્ર તીકળેલાં-૩૦૦૫1॥ં કહેવાય છે. ૩૪-જ્યારે શાખાઓમાંથી પ્રતિશાખાઓ ધણી નીક- ળેલી હોય છે, પણુ દર ખે પ્રતિશાખાઓની લંબાઇ ધણું કરી એક સરખી હોય, ત્યારે તેવી શાખાએ ટ્િમંમો કે વિક્ઞાલી-વાં૦1010100૫૩ અતે જ્યારે આવી રીતે પ્રતિશાખાઓ ત્રણુ ત્રણુ નીકળેલી હોય છે, ત્યારે તે ત્તિમંમી કે સ્તિક્ષાલી 111011010111005 કહેવાય છે. જ્યારે એક સર્‌ખા માપની કેટલીક શાખાએ એક બિદુની ચોડ્ફેર નીકળેલી હોય, ત્યારે તેવી શાખાએ છીત્રાય્)ા₹ ૫1110011410 કહેવાય છે. ધાસ, ચિયા, વાંસ આદિ ખીજ કેટલીએક એકદલ વનસ્પતિની ડાંડીને ધણું કરી સળી, સાંડી, સાંઠા અને ડાંડો ૦101 એ નામ આપવામાં આવે છે, (8) પાન-11 1.€%0€3. ૩૫-પાન-ધણું કરી પૂર્ણ વનસ્પતિનાં એક સાધારણુ પાનને તેની વચલી રેષાતે સમાન્તર, ખહુધા લીલા રંગનાં, ખે પાતળાં વાતાં 101%ઉલ્ડ હાય છે, એ બન્ને પાનાં મળીને એક પાન કહેવાય છે. તેતે તળિયે ફૉટ્ફી 10૫1012 હોય છે જેથી તે ડાંડીને લાગેલું હોય છે. જ્યારે વાતતો આકાર અથવા તેનું માપ કહેવામાં આવે ત્યારે ઉપર કહેલાં બે પાનાં મળીને થયેલું વાત સમજવાનું છે. એની અંદર્‌ ધણું કરીને ડીટડીનો સમા- વેશ કરવામાં આવતો નથી. તોપણુ કેટલીક જગાએ પાનનું માપ ડીટડીસોતું પણુ લખવામાં આવે છે. પાનનાં પાનાંને સાધાર્‌ણુ ભાષામાં પાનની કેર પણુ કહેવામાં આવે છે. ૩૬-એક પાન કે ષુલતો કોઈ ભાગ અથવા ખીજ કે વનસ્પતિની કોઇ પણુ ખીજ પંદ્રિય, જે છેડેથી વન- સ્પતિની ડાંડી અથવા તેનાં કોઇ ખીન્નં અંગને વળગેલી હાય તે છેડા, તે ઇદ્દિયનું તટ્ટિયું-0થ5€ કહેવાય છે, અને તેતો સામેનો છેડા તેનું સ્સ્યું-૧[0૦% અથવા મથાછ્ટું-૩૫૧111111 કહેવાય છે. ૩૪-જ્યારે ડીટડી વગરનું પાન ડાંડી અગર શ્ઞાખા- પર આવેલું હોય છે, ત્યારે તેવાં પાનને થોડું (પાન) 8૦૩8110 કહે છે. જ્યારે પાનનું આવું બોડું તળિયું ડાંડી અગર શાખાને સમાન્તર ચોટડુક લાગેલું હોય છે, ત્યારે તેવાં તળિયાં અથવા પાનને જાંરીસે ત્રોટરુજ-51€10-0125[1૪; &110[212€310થપ1 આવેલું કહે છે. જ્યારે પાનનું તળિયું ડાંડી અગર શાખાને માત્ર ચોટકડુક જ હોતું નથી, પરંતુ તેની ચોફ્રેર ફરી વળેલું પણુ હોય છે, કે જેથી ડાંડી અગર શ્ઞાખા પાનની વચમાંથી તેતે વીંધીને નીકળેલી દેખાય છે, ત્યારે તેવાં પાનનાં તળિયાં અગર પાનને સોજાણું-[9૯11011410 કહે છે. ઉદાહરણુ ષવીનાં પાન નંબર (૩૩૩) જુએ* જ્યારે પાનની બન્ને કેર ડાંડીપર્‌ સળંગ નીચી ઉતરી આવેલી હોય છે, કે જેથી તેપર ચઢી આવેલી હાંસા અથવા સાંકડા છેડા દેખાય છે, ત્યારે તેવાં પાનને તીજ્વી ઝતરતી જોરવાહ્ટું-૧૦૦૫1''૦0 કહે છે. જ્યારે એફ પાન અથવા તેની આછી વત્તી વિસ્તૃત થએલી ડીટડીતું તળિયું ડાંડી અગર શ્ઞાખાપર તેની ગ્રંથીની ઉપર્‌ ભુંગળીની માફક વિટળાયલું હોય છે, ત્યારે તેવી ડીટડી, તળિયાં કે પાનને વસ્તિણય, સું 311૯81111૪ કહે છે. ઉ૦ ધાસ, વાંસ અને કિક આંનાં પાન. *હઉટ્દાહુરૂણુ નંખર્‌ વર્ણનનાં છે. કૌ પરિભાષા. ૭ ૩૮-પાન અતે ફૂલ જ્યારે એક વનસ્પતિ-ભંડાર ૪૦૦૬-૩૦૦1 ની ઉપરથી અથવા ડાંડીની છેક નીચેથી આવેલાં હોય છે, ત્યારે તે મૂળમાંથી નીકળેલાં હોય એમ દેખાય છે, એવાં પાન અતે ફૂલને સૂજોસ્ત્વ અથવા સત્ટતાં દતા પાન અતે ફૂલ કહે છે. જ્યારે મૂળનાં પાન જમીનપર ચક્ાકાર પથરાયલાં હોય છે ત્યારે તેને છાતત્ટાં ત્તેવાં (પાન)-1૦૩૫1410 કહે છે. સ્પષ્ટ ડાંડીપર આવેલાં પાન સ્જંધોર્ટ્ય અથવા આંર્વર આવેછાં કે રાઝીતાં ૫ત-૦0૫11100-104- ૪૦૩ કહેવાય છે. ૩૯-જ્યારે પાન અખંડ કેર અતે પાનાંવાળું હોય છે, ત્યારે તે તાછું-૩110[01€ અતે અર્લારુત-લા1'ટ કહેવાય છે. જ્યારે પાનની ક્રેરપર જાડા વાળની હાર અથવા વાળ જેવા ઝીણા દાંતા આવેલા હોય છે, ત્યારે તેને આંસની-પાંપળ ઝ્તવા કુ-લ1141૯; જ્યારે પાનની કોરપર નાહાના દાંતા ફ્રાય છે, ત્યારે તેને ટાંતાવાહુ-વંલાઇત૦, 100૦11૯0; જ્યારે પાનની કરોરપરના દાંતા કરવતીના દાંતા જેવા અણીવાળા અને નિયમિત હોય, ત્યારે તેતે જસ્વતતા કાંતા ઝ્તેવી ૂ-૩૦'૧ ૦; અને જ્યારે પાનની કેરપરના દાંતા નિયમિત પણુ કિલ્લા કે ગઢના કાંગરા જેવા ટેરવે બ્રુઠ્ઠા હોય છે, ત્યારે તેવાં પાનને જાગરાવણ્ું, જાંમ- ₹1ર₹-૦€1"૦1%1૦; પણુ જ્યારે એ કાંગરા ધણા બારીક હોય છે ત્યારે તેને જાનરીયાટી જોસ્વાટ્ટું, જાંગરીરાર 001014૦ કહે છે, જ્યારે પાનની કેરપર આવેલા દાંતા ધણા ઉંડા નહિ, પણુ પોહોળા અને અનિયમિત હોય છે, ત્યારે તેવાં પાનને અતિર્યામત શ્ાંત્રાવાટ્ટું-૩11૫21૦ કહે છે. જ્યારે પાનની ક્રોર સપાઢ ન હોય, પણુ સમુદ્રના મોશતી માષ્ક ઉંચી નીચી વળેલી હોય ત્યારે તેને મોતા કે ઢેટાસ્યાંવાટું ૪૨૪૪, પાપત કહે છે. ઉ. આસુપાલવ અને રગતરે।હિડાનાં પાન. જ્યારે પાનની કોર વધારે ઉંડી કપાયલી હોય છે, પૃણુ તેના કાપ પાનની મધ્ય-રેષા અથવા ડીટડી સધી પહોંચેલા ન હોય, તો તેવાં પાનને સુંળીઆવાહ્ટું 1006૧, હંલ કહે છે, આવી રીતે થયેલા પાનના કાપ અથવા વિભાગોને સૂંળા! અગર ભૂંળારર-101008 કહે છે. જ્યારે પાનના ખૂંણીઆ સાંકડા અતે ધણા અનિયમિત હોય છે, ત્યારે તેવાં પાનને સાંજ અિ- થત્તિત લુળીઓાવાટ્ટું-લંપાંતાલ કહે છે. પાનના દાંતા અથવા ખંંણીઆ વચ્ચેના ગાળાઓને સાંચ્રા કે શાં્સાઝા-5111૫303 કહે છે. જ્યારે પાનની કેરરપરના કાપ અથવા વિભાગો, પાનની મષ્ય-રેષા અથવા ડીટડી સૂધી પહોંચેલા હોય છે, ત્યારે તેવાં પાનને સસ્નર અથવા વિમાસિત-વૉપાંતેલવ, તૉંડડ૦૦૦વે કહે છે. આવી રીતે પાનના જે વિભાગો થએલા હોય છે, તે છે અથવા સાંજ છેરા- ૩૦૪1015 કહેવાય છે, અને એ છેડાએ પાન ઝાડ- પરથી ખરી જતાં સૂધી પણુ તેતી ડીટડીથી તે તોડયા શિવાય ન્નદા પડી શકતા નથી, જ્યારે પાન તેની મધ્ય-રેષા અથવા ટીટડી સૂધી વિભાગિત થએલું હોય છે, ત્યારે તેવું પાન સંચુસ્ર- ૦૦1૦૦૫૧ કહેવાય છે, અને આવી રીતે પાનના જે વિભાગો થયેલા હોય છે, તે ટ્‌, પળ કે પત્રો 10411615 કહેવાય છે. આ પત્રો અથવા વિભ્રાગા જેવી રીતે ડાંડી અગર શાખાપરથી આખું પાન ખરી પડે છે, તેવી રીતે પાનની ડીટડીપરથી પાન ખરતાં, તોડયા વગર ખરી પડે છે. જે સુખ્ય સળી અથવા ડીટડીપર્‌ પાનના આ વિભાગો અથવા પત્રો આવેલાં હોય છે, તેને સાતાન્ય ફીટર કે સુશ્ય ફીટઝ્ી ૦૦000101 [0101૯ કહે છે, અતે દરેક પત્ર અથવા દલની નદી નનદી ( નાહાની ) ડીટડીને ફીટસ્ફી-[0૦૫101પ1૯ કહે છે. ૪૦-પાતમાં થોડી ધણી કજ્ઞિત્તશ્ન ૪૦1૩ હોય છે, તેની ગાઠવણુને ક્િરાજ્ોની રસ્રના-૫૦1૧%1101 કહે છે. શિરાએ પાનની ડીટડીમાંથી નીકળી પાનની સપાટીમાં પસરાયલી હોય છે. તે આડી અવળી શ્ઞાખા પ્રતિશા- ખાઓવાળી પણુ હોય છે. જ્યારે મુખ્ય શિરાઓ વિશેષ બહાર નીકળતી અતે ન્નડી થયેલી હોય છે, યારે તેતે સસ્તો 101005 કહે છે, એ મુખ્ય નસોમાંથી જે ઝીણી શાખાઓ તીફળેલી હોય છે, તેને ક્તિસઓ-૪લં15, અતે એમાંથી જે ખારીક શિરાઓ નીકળેલી હોય છે તેને સુક્ષ્ત સિરતઓ-- ₹લંળલાંડ કહે છે. સૂટ્્મ શિરાએ ધણું કરી એક મચ્છરદાની અગર જાળતી નળી માફક એક ખીન્ન સાથે ઝોરાયતી-૧10- 2810113056 હોય છે, જે પાનમાં આવી રીતે સૃદ્મ શિરાઓ જ્ેડાયલી હોય છે, તેવું પાન ત્તાવ્ટી૬1₹-૯- પ્રંભપોદ્દ!€, પ01-ઇલંળલતે કહેવાય છે. જ્યારે એક મુખ્ય શિરા પાનની ડીટડીમાંથી નીકળી પાનનાં ટેરવાં અથવા મથાળાં તરફ સીધી નય છે, ત્યારે તે શિરા પાનની નષ્યસ્વા-11111 કહેવાય છે. જયારે પાનની ડીટડીમાંથી કેટલીએક શિરાઓ નીકળી શાખાઓ મૂકયા શિવાય જરા વાંક લઈ પ્રી પાનને મથાળે સાથે મળતી હોય, તો તેવી શિરાઓતે સનાન્તઃ સિરાગો- [20411 ૪લં॥ડ કહે છે. આવી શિરાએ ઘ્વારટ્ ત્ર પરિભાષા. વનસ્પાતિ-110100€01)1૯ઉ૦૧૦૫૩-1%18નાં પાન માં હોય છે. ઉન્‍ ધાસ. જ્યારે કોઈ પાનને તળિયેથી ત્રણુ, પાંચ કે સાત નસે। નીકળેલી હેય છે ત્યારે તેવાં પાનતે ત્રળ નસો" વાઢું-8-॥૯"વે, પાંત્ર કે સાત નસાવાટ્ુ-5-7- 11016 પ્રત્યાદિ કહે છે. પણુ જે પાનની મધ્યરેષાનાં તળિયાંથી જરા ઉપર્‌ તેની ખાજુઆની નસે! તીકળી, તેમાંથી ખીજ શાખાએ નીકળેલી હોય, તો તેવાં પાનને ન્ેવરી તસાવાછું-1'- 1[0110077૯વં કહે છે. ૪૧-જ્યારે પાનનાં દલ, સાંકડા છેડા, ખૂણીઆ અતે શિરાઓ પાનની ડીટડી અગર મધ્યરેષાની દરેક ખાજુએ એક પક્ષિનાં પીછાંતી શાખાએ માષ્ઠુ એક પછી એક ઘણાં આવેલાં હોય છે, ત્યારે તે વીંછી ઝ્રેવાં-[21010%10, 1081101'€ઉ કહેવાય છે. જ્યારે પીછાં જેવાં પાનમાં સૌથી ઉપરનો ખાંચીઓ ખાજુના ખીન્ન ખાંચીઆઓ કરતાં મોહેટો અતે પોહોળે હોય, ત્યારે તેવાં પાનને સર્નાં પાન ઝ્લું ( પાન) 191'&10 કહે છે. જ્યારે પાનની બન્ને ખાજુઓના 'ખૃણીઆ અથવા છેડાઓ પાનનાં તળિયાં તરફ વળેલા હોય છે, ત્યારે તેવાં પાનતે સોપાતરનાં પાન ઝયું (પાન )-૫11- 6141406 કહે છે. પણુ જ્યારે એ ખૃણીઆએઓ એક કાંસકીના દાંતાની માફક એક સર્‌ખા સાંકડા અને સીધા હોય છે, ત્યારે તેવાં પાનને જાજા સ્તેથું (પાન)-[0૦૦- દ14106 કહે છે. ગોાળાઇ લેતાં પાનમાં જ્યારે હાથનાં આંગળાંઓની માષ્ક ઉંડા ખૃણીઆ કે વિભાગે પડેલા હોય છે, ત્યારે તેવાં પાનને છ્‌ાથનાં માંગત્ટાની તાજ્જ વિમામિલ શચેચ્યું-[011021 કહે છે. ઉન ભીંડા અને વૉંણુનાં પાન આવાં હોય છે. જ્યારે એ વિભાગો અથવા ખંણીઆ છેક પાનની ડીટડી સધી ઉંડા ગયેલા હોય યારે તેવાં પાનતે ફીટ સૂધી વિમામિત થયેસ્ટું-વાંટા1ત૦ કહે છે. ઉ૦ રૂખ અને શૈમળાનાં પાન આવાં હોય છે. જ્યારે પત્ર જેવા ત્રણુ વિભાગો એક પાનમાં એક જ બિદુપરથી નીકળેલા હોય ત્યારે તે વિભાગોને ત્રિષષ્ર, ત્રિટ્ઝ-101121૦; અને એ આખાં પાનને ત્રિપળી, ત્રિપત્રી; ત્રળપાનનો તેર બેશ ઝો-111-001101210; પણુ જે એવાં પત્રો પાંચથી સાત હોય તો વંચરપળી, શત્તપર્ણી ધયાદી-5-011011૦, 7-00101%10, કહે છે. ઉ૦ ખાખરા અતે ખીલીનાં પાન 'ત્રિપર્ણી અને રુખ તથા શેમળાનાં પંચ કે સપ્તપર્ણી હોય છે. જ્યારે એક પાનના ત્રણુ વિભાગો થયેલા હોય છે? પણુ નીચેના વિભાગો પાછા વિભાગિત થઇ પાનનાં તળિયાં પાસે વિશેષ વિભાગિત થઇ રહેલા હોય છે, તેનો સાધારણુ દેખાવ એક પક્ષિના પગ કે પંજા જેવે। લાગે છે, ત્યારે એવાં પાનને ઘક્ષનિના ઘમ કે પંગ્તાની નાજ વિમામિત થયેસ્ક્ું-[૩૦૧&૫૯ કહે છે. ૪ર૨-જ્યારે પાનમાંતાં દલ પીછાંતી શાખાઓ પેઠે, હાથનાં આંગળાં પેઠે, અતે પક્ષિના પગ કે પંજ્ન પેડે વિભાગિત થયેલાં હોય છે, ત્યારે તેવાં પાનતે ડુંકામાં અવુકમે પીછાં ત્તેવાં-[2101041૦, ઇચૅજી ત્તેવાં-[02- 101810, અને ઘક્તિના પમ ત્તેવાં (પાન)-[0૦ઉ૧1૯ કહે છે, જ્યારે ઉપર પ્રમાણે માત્ર સાંકડાં તે ઉંડાં કપા- યલાં હોય ત્યારે ધણું કરીને પીછાં વેઢે જવાચાં- 110615૯061, ઇશેજી પેરે જપાયાં-[041014115001, વાક્તિના પમ વેછે જવાયરાં-]0૦૧૬૫1ડ૦૦, એમ કહે છે અને જ્યારે એ કાપ છીછરા અતે પાહાળા ખૂણીઆ જેવા હોય ત્યારે તેને નીચે પ્રમાણે અનુક્રમે વીછાં વેછે; ઇથૅજી વેછે અને ઘક્સિના પન વેછે છીછરા જષાચણાં- 11ઘ1011ઉેં, [૧1116 114ત, [૦૦1વે કહે છે. ૪૩-કેટલાંક પાનમાંતા દાંતા, 'ખૂણીઆ, સાંકડા છેડા અને દલ એ ફરી જરી વિભાગિત થયેલાં અથવા સંયુક્ત થયેલાં હોય છે. જ્યારે આવી રીતે પાનના ૩, ૪ કે વધારે વાર મિશ્ર વિભાગો થયેલા હોય છે, ત્યારે એવાં પાનતે સં-સંચુસ્ક-૧૦૦૦૩૧[૩૦૫॥ઉૈ કહે છે. જ્યારે પાન એક, ખે કે ત્રણુવાર કપાયલાં એટલે વિભાગિત થયેલાં હોય છે, ત્યારે તેતે અનુક્રમે છ્જમત્ત- ]110810, દ્રિમસ્ન-01-[0101%૦, ત્રિમન્ત-દ1- [1181૯ એમ કહે છે. અતે આવી રીતે વિભ્રાગિત થયેલાં પાનમાંતે! પહેલો (અથવા કવચિત ખીન્ને) વિભાગ તેમાં આવેલાં દલ કે પત્રે-થ10ાડ સમેત જ્વાથન્િજ- વિમામ-[11110 (પ્રા? વિસામૉ-[૩10102) કહેવાય છે. જ્યારે પીછાં જેવાં સંયુક્ત પાનમાંતા વ્રાશસિવઃ સિસામ અથવા પ્રા. વિભાગમાંનાં પળ કે પત્રો જેડીએ અર્થાત્‌ સામસામાં આવેલાં હોય છે, અને એવી ન્ેડી- એતે છેડે પ્રા. વિભાગ કૈ પત્ર હોતું નથી, ત્યારે તે પાન અથવા તેતે પ્રા. વિભાગ છ્જાળ્જ મત્ત-8010- [011):-[110%6€, અથવા સમાનમન્ન-૦૧૫૬11)- [011101૯ કહેવાય છે. ઉન સંઘેસરો નં. (૨૧૦), કા- સુંદ્રી નં. (૨૧૪). પણુ જે ઉપર કહેલી જેડીને છેડે છેડાતો પ્રા. વિભાગ અથવા પત્ર આવેલું હોય, તો તે પાન અથવા પાતતો પ્રા. વિભાગ અસનાનમત્ત-પ1- ૯૫811)--[01111810 ,૦લૈતૈ-[૩11108106 કહેવાય છે. ઉન ગરણી નં. (૧૯૭), મીઠોસરગવે તં. (૧૧૯). મ પરિભાષા, હ જ૪-વનસ્પતિવર્ણનમાં પાન અથવા તેના વિભાગોની સંખ્યા દેખાડવા માટે નીચે પ્રમાણે કેટલાક શખ્દો પણુ વપરાય છે. જેમ કે-વે ઢંતાવાટું-01-વલા1૧1૯, ત્રળ ઢાંતાવાટ્ટું-પપતેલા ર1, વછુ ઢાતાવાત્ટું-પા-- ઊ-વંટા ૦, જ્િવિમામિત- 0116, ત્તિવિમામત- દ-1તે વછુ વિમારિત-પપાાં-1ત, ચે લૂળીઓવાણુ [01-100૯ં, ત્રળ ભૂળીચાવાહ્ઠું-111-1000વ. ળવષત્રી- ૫1171410, દ્િંપત્રી-91-1141૦, વછુપત્રી-॥1પ1- પ-9િ1&10. ઝી અર્થાત્‌ ખે ([ઝ4011થ02), છવ જ્ઞોરી- ૫1111૫૪21૯, વે સ્તો -01-]પ૯૧1૦, ઘળી ગ્ઞોટીઓ-- : ॥1પધા-]૫૯800. ૪૫-જ્યારે વાન અથવા તેના વિભાગો, કૈ વનસ્પ- તિની કેઇઇ પણુ ઇદ્િય, સપાટ હોય, અતે તે લાંખી તથા સાંકડી હોય, પણુ તેની લંબાઇ, પોહોળાઇ કરતાં ચાર કે પાંચ ગણી વધારે હોય, યારે તે સ્વાજા₹- 11૯%” કહેવાય છે. ઉ૦ કેટલાંક ધાસ અતે ચિયાનાં પાન આવાં હોય છે. જયારે (પાનની) પહોળાઇ કરતાં લંબાઈ ત્રણુ ગણી કે તેથી વધારે હોય, પણુ તે તેના મષ્યથી નીચે અર્થાત્‌ અધવચથી નીચે પોહેોળામાં પોહોળું હોય, અને (અધ- વચથી) ઉપર ટેરવાં કે મથાળાં તર સાંકડું થતું એક ભાલાના [રના આકાર જેવું હોય, યારે તેને મદાર) મછાજતિનસું-411€0€01812 કહે છે. ઉન આસુષા- લવનું પાન. જયારે (પાન) અધવચથી ઉપર વિશેષ પોહેળું હોય અને નીચે તળિયાં તર્‌ક્‌ સાંકડું થતું એક ખરપલી જેવું હોય, ત્યારે તે સ્ઞરપછી સ્તછું-૦૫૧૧૦૦૦ કહેવાય છે. જ્યારે મથાળે ગોળાઈ લેતું અને તળિયે પેોહોળું તોપણુ થોડું સાંકડું થવું તાડનાં પાન જેવા આકારતું હોય, ત્યારે તેને તાના પાન જેવા આફકારતું-1806111701011, અથવા પંસ્રાના આકારતું શિ1-510]200 કહે છે. ઉ૦ અનુકમે મ્હેોઢી લુંણી નં. (૩૩). તાડ નં. (૫૪૧), જયારે (પાનને) મથાળા તરફતે! થોડો ભાગ ગોળાઈ લેતો પાહેળેા હોય, અને બાકીનો નીચલે। ભાગ જરા વાંક લેતો સાંકડો થતો લાંબા હોય, ત્યારે તે જોચથા કે થરા ્તેયું-5[2211૫110 (2) કહેવાય છે. જ્યારે (પાનની) પહોળાઈ કરતાં લંબાઈ ભાગ્યે જ બમણી હાય અને અધવચથી નીચે વિશેષ પેોહાળાઇ હોય તેને પોછોટ્ટુ-૦૪%૦; અતે જ્યારે એ જ આકારનાં પાન (અથવા ખીજ ઇંદ્રિ)તે અધવચથી ઉપરના ભાગમાં વિશેષ પાહોળાઈ હોય, ત્યારે તેતે સથાટેઠ વારાછુ- ૦000810 કહે છે. જ્યારે એક પાનની પહોળાઇ તેનાં તળિયાં અને મથાળાં કરતાં વચમાં વધારે હોય અને તેની લંબાઇ ન પોાહેળાઇ કરતાં વધારે હોય, યારે તે સાજા ₹-૦૪, હૉ1[૦૧1 કહેવાય છે; અને જ્યારે એવા જ આકારનું પાન બન્ને છેડે ખુઠું અથવા ગોળાઇ લેતું હોય, ત્યારે તે જવનો ત્ટ-૦0101૪ કહેવાય છે. ત્રણુ ખૂણાવાળું પાન ત્રિજોળાજાર-તંલાઇબંતે કહેવાય છે. ખાખરાનાં વચલાં પાનની માફક અધવચમાં તળિયાંથી પોહાળાઇ વધારે હોય, ત્યારે તેને સુટનાજાસિઝું-110110010ત્ કહે છે. જ્યારે લંબાઇ! કરતાં પોહેળાઇ/ વધારે હોય, ત્યારે પોણો ક્ટ પેટાછવાણું-118180૯1 5 ૦0101૪, ૦01૯ કહે છે. અતે જ્યારે સાંકડું અતે દાતેડાનાં પાનાંની પેઠે વાકું વળેલું હોય છે, ત્યારે તે ટાતેાનાં પાનાં ઝય- પિલ્ઇર કહેવાય છે. ૪૬-ઉપર કહેલા આકારમાંતા એકાદ ખે મિશ્ર આકારનાં પાન કે તેના વિભાગો, અથવા વનસ્પતિની કે'ઇ ઇંદ્રિય હોય છે, ત્યારે તેવા આકાર વર્ણ્વાને એકાદ ખે મિશ્ર શખ્દો વાપરવામાં આવે છે. જેમકે એક પાન લાખું અને સાંકડું હોય છે તોપણુ તે અધવચથી નીચે વિશેષ પોાહેળું અને અધવચથી ઉપરના ભાગમાં છેક છેડા સુધી સાંકડું થતું હોય છે ત્યારે તેવાં પાનને રેવાજાર- મછાર્મલસુ-1110017-108110001810 કહેવું પડે છે. તેમ જ જ્યારે એક પાન એટલું સાંકર્ડું હોતું નથી કે તેને સેવાવ કડી શકાય, તેમ તેને હંવમોત્ઠ કડી શકાય તેટલું તે પોહોળું પણુ હોતું નથી, તેમ તે બન્ને છેડે સાંકડું થતું પણુ હોતું નથી, ત્યારે આવું પાન રેવાજાર- છંવમોવ્ટ-111€81'-00101૪5 કહેવાઇ શકાય. કુદરતિ રીતે આવા ધણા મિશ્ર આકારો પાન આદિમાં હોય છે. ૪૭-પાનનુ સેસ્યું-૧[૦૦5 અથવા મથાહ્ટુ-૩૫૧111116 જ્યારે એક પાનનું ટેરવું અગર મથાળું સાંકડા ખૂણાની મા%ક અણી થતું હોય છે, ત્યારે તેતે અળાવાું-૧૯૫૫૦; [00111૯ કહે છે. જયારે તે ખુઠ્ઠા ખૂણા જેવું અર્થાત્‌ મથાળે થોડું ધણું ગોળાધ લેતું હોય છે, ત્યારે તેને થુટ્ટું-૦01પ૩૦; 01૫111 કહે છે. જ્યારે મથાળાં પાસે પાનને છેડો એકદમ સાંકડા થઇ પછી લાંબી અણી થતો હોય છે, તેને હાથી અળીવાહ્ટુ- ૧011111181૦, ૩પ તૈજ્ંટ કહે છે. ઉ શિવણુ નં. (૪૪ર) પીપળો નં (૫૧૪). જ્યારે એક પાનનો છેડો સપાટ કપાયલે હોય એવો હોય છે, ત્યારે તેને સપાટ-17૫100૧1€ કહે છે. જ્યારે એક પાનનું મથાળું ખુડું અથવા સપાટ હોઇઇ તેપર જરા અંદર બેસતી ખાંચ હોય છે, ત્યારે તેતે સ્ાંત્રવાટ્ટું- 1૦1૫30 કહે છે. જ્યારે એક પાનને મથાળે પાનની મપ્યરેષાને છેડો સપણ રીતે અંદર વળતો હોય, તેને અંર્‌દ વનેતતી વૉરવાછું-€001'છ10010, 10101૯તં કહે છે. ૧૦ પરિશાષે જ્યારે હૃદયાકૃતિ-૯૦)વૅદદ ના (કલમ ૪૯) આ-|. નહિ હોતાં તેની નીચલી સપાટીપર ધણું કરી તળિયાની કારનાં પાનની અણી તળિયાં તર% અને તળિયું મથાળાં તરક્‌ આવેલું હોય, ત્યારે તે ઉપર કલ્યા પ્રમાણે દેખાય છે, પણુ તે નથાઢટ્ે ઇવયારતિનું-૦0૦૦ થા કહેવાય છે. જ્યારે એક પાનની સધ્યરેયા પાનનાં મથાળાંથી આગળ વધી એક સૂટ્મ અણી જેવી થઇ રહેલી હોય છે, ત્યારે તેતે જટા ઝવ ગળતા અને જયારે આવી અણી વાળ જેવી ખારીક હોય છે ત્યારે વ!સજ્યળીવાન્ટું-૧11511૯ કહે છે. ૪૮-પાનસું તરિઝયું 35૦ ૦ 2 1૯07. પાનનું તળિયું પણુ તેનાં મથાળાંની પેડે ધણું કરી એવા જ નદા જૂદા આકારનું હોય છે. પણુ તેના એવા આકાર દેખાડવાને વિશેષેકરીને નીચેના શખ્દો વપરાય છેઃ- એક પૉનનું તળિયું સાંકડા ખૂણાની માફક અણીવાળું હાય, તો તેને સાંજરુંથતું 1010011128, 1181'1'01106ં, ખુડ્ડું ૦04૫૩૯ હોય તો ખુઠ્ઠાંને બદલે સોત્ટત્ટ્છેસુ- 7૦૫॥ટ્તે, અને અંદર બેસતી કરવાળાંતે બદલે દુર્યાજાક્ષનું-૦૦: ૧૧૯ એમ કહેવાય છે. જ્યારે પાનને તળિયે તેની એક કોર્‌ ખીજ ડરતાં | ડુંકી હોય, ત્યારે તે વિષમજોસ્વાહ્ટું-૦011વૃપ૯ કહેવાય છે. %હ-જે પાન અધવચથી નીચે પોહેોળું હોય, અને ઉપર્‌ સાંકડું થતું હોય, તળિયે અંદર ખેસતી ખાંચવાળું , | બારીક પણુ અક્રડ અને છેડે સોયની પેઠે અણિયાળાં અને તેની કારના બન્તે બાજુના છેડા ગોળાઈ લેતા,હોય તે ટુટ્યાર્ણાતું વાન-૦૦? 8૦-1૯? કહેવાય છે. હૃદયાકૃતિનાં પાનના તળિયાની બાજુના ખે છેડા અથવા ખૂણિયાને જાનનીવૂર અથવા ત્તાપવાત્તવા રુ કેસ્બુળીઓઆ &પ'ઉંલડ ( 01" 11111૯ લ્લ'૩ ) કહે છે. પણુ એ શખ્દો ધણું કરી ખોડાં પાનનાં તળિયાંની બાજુના છેડાઓને લગાડવામાં આવે છે. ૫૦-જે પાનમાં એ છેડા 101101૯5 અણિયાળા હે હોય તે પાનને જાનનીયૂટઝેવા માળિચાત્ટા છરા વાટ્ટું- 'ઘપા'ટાલાલ; અને જે પાનમાં એ છેડાઓની અણી નીચી વળેલી હોય તેવા પાપને વાળાવ(₹-૨૧5111ઘ1૯ કહે છે. ઉ૦ નલકુટ નન ( ૫૪૭ ). જેમાં એ છેડાઓ સમાન્‍્તર આવેલા હાય છે તેને જાનની વૃસ્ઝવા સરલા છેરાવાત્ટ7ુ-1051210 કહે છે ૫૧-જે પાનની પોહાળાઈ લંબાઈ કરતાં વધારે હોય, તળિયું હદયાકૃતિતું પણુ ધણું પોહોળું હોય, અને તળિ- યાની કારના છેડા ગોળાઈ લેતા હોય એવાં પાનને અસરટ્્તાવજારઝવા કે સસરાના શાજણડું-2૦0% 710: ૦1" 1તૈ11€37-૩]10[0૯તૈ ( પાન ) કહે છે. ઉ૦ ઉંદ- શ્કાની તંન (૩૮૬), ફાંગ નંન ( ૩૭૫ ) પર-જ્યારે પાનની ડીટડી પાનનાં તળિયાંની કારપર કોર્‌ પાસે પણુ વખતે નીચલી સપાટીની વચ્ચોવચ આ- વેલી હોય છે, ત્યારે એવાં પાન થાત્ટી અથવા છાન્નવાં [લંધ્તાદટ કહેવાય છે. આવાં પાનમાં ઘણું કરી વશ્ચે।- વચ ડીટડીના સંગમ પાસેથી સુખ્યતસો કિરણાકાર્‌ નીક- ળેલી હોય છે. વસ્તુતાએ આવાં પાન હદયાકૃતિનાં હાઈ તેની તળિયાંની કોરના કાનની ખૂટ જેવા છેડા એક ખીશ્ન સાથે નજેેડાઈ ગયેલા હોય એમ માની શકાય છે. ઉ. સૂર્યવિકાશી કમલ નન (૧૧), અને એર્ડાનાં પાન પણુ આવાં હોય છે, પ૩-૬૫ર પ્રમાણે પાનના આકારનું કેટલીક વખત એવું તો એક ખીન્નમાં રૂપાન્તર થયેલું હોય છે કે તેનું ખારીકીથી ચોકસ વર્ણન કરવું મુસ્કેલ થઇ પડે છે, તોપણ પાનતો આકાર તુરત સમજાઇ જાય એવું વર્ણન આપવું તે વર્ણન કરનારતી ખુદ્ધિ ઉપર આધાર રાખે છે. પ૪-પાન ધણું કરી પાતળાં અને સપાટ હોય છે, પણુ ધણીવાર સખ્ત હોય એવાં પાન, ડાંડી, કંદ, જલ અને વનસ્પતિના ખીન્ન ભાગો જ્યારે સાધારણુ પાનની પેટે ચપટા થયેલા ન હોય ત્યારે તે નીચેનાં નામોથી ઓળખાય છે:- જ્યારે એ ધણાં બારીક વાળ જેવાં હોય છે ત્યારે વાર્સજવાળ ત્તવાં-૩૦૬૧૯૦૦૫૩, ૯૬][૩11141'); ધણાં હોય, ત્યારે તાય ઝ્તવાં તલાલ; જાડાં અતે અકડ હોય, ત્યારે વાંલનાં પાન સ્તવાં-૩૫૫1દલ કહેવાય છે. જ્યારે નીચેતો છેડા પોહેોળા અતે ઉપરનો જરા સાંકડો હોય, ત્યારે અસાજા₹-૦૪૦1વ; અતે એ જ આકાર પણુ ઉપરતો છેડો પોહેળા હોય તો જુંું અંફાવ્ા:₹-૦૪૦૦૫૦1તં; ગાળાઇ લેતું હોય ત્યારે મોત્ટ અથવા માહ્કાજા₹-૦0પ૫1૧1, 5[0101081; મથાળાં કે માથાં જેવો આકાર હોય, ત્યારે સોપ સ્તેય-!પ0" 11%; મથાળે સાંકડું થતું હોય, ત્યારે સંજુ અ1જ₹-૦૦1૫1041; અને જ્યારે નીચે સાંકડું થતું હોય, ત્યારે નાર ઝ્ઞેલં- ૦10૦૦191 કહેવાય છે. જ્યારે આડોકાપ ત્રિકોણાકાર અથવા ખૂણીઆવાળે દેખાય એવો ભાગ ઉપર સાંકડો થતો હોય ત્યારે શસાંમાજાર (€)-[)0411વેથો, અને નીચે સાંકડો થતો હાય તો ઝંધ્રા લાંમા જ્યું -૦૦[0)'થ011તૈદ કહેવાય છે. જ્યારે બત્ને છેડે સાંકડું થતું હોય, ત્યારે ચરખાની ત્રાજ ઝછુ-1૫૩1101'10; અતે જ્યારે ખેમાંથી એકે છેડે સાંકડું થતું ન હોય, ત્યારે તહ્ટ અથવા ભૉઝ્યું- €)/ 1 તે પલ્ણો કહેવાય છે. જ્યારે આડો કાપ કરી જેતતાં તે સિ પરિભાષા. ૧૧ ક્રાપ ખૃણીઆવાળે ન હોય, ત્યારે તેને છાંતો વસરું (3-| ઇલ”ટઇટ, પણુ જ્યારે આડો કાપ ત્રિકેણુ દેખાય ત્યારે ત્રિધ્રાર-11100110૫૬, 1 1વૃપલા?૦૫૩ એમ ડફહેવાય છે, બાજુએથી જ્યારે થોડું ધણું ચપડું થયેલું હોય, ત્યારે ટ્વાચુ-૯૦0][૪૯૩૩૯તં, પણુ જ્યારે ધણું કરી મથાળે ચપડું થયેલું હોય, ત્યારે નથારેટ વલં અથવા વેરુત્ટુ- વૈં૦[0૪૯૩૯તં કહેવાય છે. જ્યારે એક પાન, ફૂલ કે ફ્લ આદિ તોડયા કે ચિર્યા શિવાય ખરી પડે એવી રીતે તે વનસ્પતિપર આવેલાં હોય, ત્યારે તેતે સાંધ્રાવાં-૧૪૯૫દદંટ અથવા _ બદલે કહે છે. અને જે જગાએ તેઓ વનસ્પતિપર લાગેલાં હોય તે જગોને સ્ંધો, વા સાંધા-]0૦11૫3, "ઉ ઉ810105 કહે છે. જ્યારે નિયમિત અંતરાયે પાસે વિશેષ તણા રહેલું અથવા સાંકડું થયેલું હોય, પણુ પોતાની મેળે ત્યાંથી સાંધાની પેડે ન્નદું પડી શકે નહિ ત્યારે તેને વેર! અથવા નારોલ -1001111- 101"13, 101૫103૦, લ્તેલ્વૈ કહે છે. ઉ૦ બાવળના પડીઆ તે સમેર્વાની અતે પનરવાની શીંગો! આવી હાય છે. જ્યારે ગોળા લેતા ખુઠ્ઠા ખે વિભાગોવાળું હોય છે, ત્યારે તે વીન્ુકું-વાવૈ?1010પડ કહેવાય છે. પપ--પાન અથવા વનસ્પતિની ખીજી ઇંદ્રિયોને ખાંધે. જ્યારે તે નરમ અતે ઘટ્ટ હોય છે, ત્યારે તેને સવાયું - 10311; એવું જ પણુ જ્યારે તેમાં રસ વધારે હોય, ત્યારે રસમર્યુ-ડપલ્લપલઇ; જ્યારે શુષ્ક અતે મજખૂત હોય છે, ત્યારે તેને સ્ીવવટ-૦૦1%0€€૦૫૩; અતે સખ્ત પણુ તુરત ભાંગી ન્નય તેવું હોય ત્યારે તેતે વટ્જીળું-€1"૫- 81ત0૯€0૫૩ કહે છે, જ્યારે પાતળું પણુ જરા અકફડ હોય, ત્યારે જાસ- હટગ્નછું-€137713૦0€0૫૩૨, 2812૧0૯૦૫૩; અને પાતળું પણુ અક્રડ ન હોય, તો તેતે વાતત્ટાં ૫૩ઝઞકું -10૯111- 8110૫5 કહે છે. જ્યારે જરા અક્રડ હોય પણુ ઘણું જ પાતળું હોય અને રંગે લીલું નહાય, પણુ થોડું ધણું પારદર્શક હોય, ત્યારે તેને જોલ સ્ઞઝુ-૩૦૧૪1૦૫૩, ૦૯૧7103૯ કહે છે. પદ્‌-વનસ્પતિના સખ્ત વિભાગોને માટે જે શખ્દો ધણુંકરી સામાન્ય ભાષામાં વપરાય છે તે શખ્દો વન- સ્પતિ વર્ણુનમાં પણુ વાપરવામાં આવે છે. ૫૭-ઉપર આપણે ન્તેઈ ગયા છએ ફ્કે ઉઘડેલાં પાનને ખે પાનાં અથવા કેર હોય છે, એ કોર પાનની કળીમાં તરેહવાર રીતે વિટળાયલી હોય છે, એ સ્થીતિને લસતસ્થાતિ-૪૯€11૧1101 કહે છે, પ૫૮-જપતાં સ્ેવાંપાન-૩૯૧1૯૩, ઘુદ્વપત્રો-074- લંડ, અતે ઝવપાત-શ10પાલ્ડ. જપ ઝાં પાત છે, તે પણુ વસ્તુતાએ તો પાન જ છે; પણુ તે ધણાં નાઢાનાં, ધણુંકરી ખાડાં અને ભાગ્યે જ લીલા રંગનાં હોય છે. તેએ સાધારણુ લીલાં પાનની પેડે ધણું કરી ગેસ વગેરે ચૂસવાનું કે કાઢવાનું કામ કરી શકતાં નથી. ડુંકામાં જપ ગ્તવાં વાત એ સાધારણુ પાનને મળતી વનસ્પતિની રૂંદ્રિયો છે, પણુ તેનાં કાર્ય, રંગ, કદ અને બાંધો સાધારણુ પાન કરતાં ન્નદી તરાઢનાં છે તેઓ ધણું કરી વછુવર્ષાન્ુ વનસ્પતિના ભંડોળપર આવેલાં ક છે, અથવા વવી શાખાઓને તળિયે મુખ્યત્વે કરીને હવે પછી નીકળનારી શાખાઓની આંખેો- પર હોય છે. આ વખતે તેઆ ગભિત રહેથી નવી શાખાઓની આંખાનો શિયાળા દરમિયાન ખચાવ ફરે છે. જ્યારે આવી રીતે ગભિત કોમળ આંખોનો ખચાવ કરવા એ કડપલાં જેવાં પાન રહેલાં હોય છે, ત્યારે તેઆ ધણું કરી ડુંકાં, પાહોળાં અતે એફ ખીન્નંતી પાસે પાસે આવેલાં હોય છે. એટલું જ નહિ પણુ ઘણું કરી એક છાપરાંપરનાં નળિયાંની હારની માકક થોડાં ધણાં એક ખીન્નેની ૪૫ર1/૩૧૨₹-111011031૯ ગોડવા- યુલાં હોય છે. તેઓના આકાર અતે આવી રચના ઉપરથી તેઓનું નામ વત્ડપછાં ત્તવાં 1112 ૩૦૧૯૩ (પાન) પડેલું છે, 'કમકે મગર અગર સાછલાંતી પીડેપર જે સસ અથવા જપતાં થાય છે તે પણુ એવી રીતે ઉપરાઉપર ગેોડ- વાયલા હોય છે. પ૯-કોઇ કોઇ વનસ્પતિમાં થોડાં અથવા ખધાં સાધારણુ પાન પણુ ધણાં નાહાનાં થઇ જુપાં નવાં થઇ ગયેલાં હોય છે, ત્યારે તેઆ ધણું કરી સાધારણુ પાનનું કાર્ય કરી શકતાં નથી. ફલ અગર વનસ્પતિની ખીજ ઇંદ્રિયામાં જ્યારે કડપલાં જેવા છેડા નીકળેલા હોય અથવા ઇંદ્રિયા પોતે નાહાતી થઇ કડપલાં જેવી થઇ ગયેલી હોય, તો તેને પણુ ( જપતાં ) એ જ નામ અપાય છે. ૬૭-એક પુષ્પિત વનસ્પતિમાં તેનાં ઉપરનાં પાન (પછી ગમેતો તે એકાદ આખી શાખાપર, અથવા ફૂલની છેક પાસે એક કે ખે જ આવેલાં હો ) જ્યારે ડાંડીપરનાં સાધારણુ પાનથી રૂપ, રંગ, કદ અને ગોડવણુમાં નદા હાય છે, ત્યારે તેવાં પાનને ઘુષ્વવઝ-074૯1૩ કહે છે. આ પુષ્પપત્રો ધણુંફરી ધણાં નાહાનાં અને ખોાડાં (ડીટડી વગરનાં ) હોય છે. જેકે આ પુષ્પપત્રોનો રંગ ધણીવાર લીલો હોય છે, તાપણુ વિશેષે કરીને જેવા રંગનાં ફૂલ પાસે તે આવેલાં હોય છે તેવા થોડો ધણા રંગ તેઓએ ધણીવાર ધારણુ ડરેલો હોય છે. પુષ્પપત્રો પણુ જ્યારે ધણાં નાહનાં હાય છે, ત્યારે તે જૂફુપસ્ઝાં-૩૦%ા૦૩ ફહે- વાય છે. ૧૨ પરિભાષા. ૬૧-જ્યારે એક પુષ્પિત શાખાના નીચલા ભાગમાં તેના ઉપરતા ભાગપર આવેલાં પુષ્પપત્રો કરતાં અને ડાંડીપર આવેલાં સાધારણુ પાન કરતાં આકાર, રંગ, રૂપ અતે ગોડવણુમાં વચલી રાસનાં ( અર્થાત્‌ કૅેધકિ સાધારણુ પાનતે મળતાં ને કંધકે ઉપરનાં પુષ્પપત્રોને મળતાં ) પુષ્પ- પત્રો આવેલાં હોય છે ત્યારે, તેને ઘાનત્તેવાં બુષ્વવત્રૉ- 1001/-017&015 કહે છે. ઉ૦ સમદર્શેષ નંન ( ૨૭૬ ) ૬ર્‌-જ્યારે ખીન્ને પુષ્પપત્રો કરતાં ફૂલની પાસેનાં છેવટનાં એક કે ખે પુષ્પપત્રો સૂપ, રંગ, કદકે ગોઠવણમાં સામાન્ય રીતે ન્તદાં દેખાતાં હે!ય છે, ત્યારે તેતે ઝવ- ણુષ્પત્રૉ-01'૧01€0125 કહે છે. કેટલીક વનસ્પતિમાં પુષ્પપત્રો હોતાં તથી. ૬૩-૩પઘાન-511]20105. ડાંડી કે શાખાની ગ્રંથીપર અથવા પાનની ડીટડીને તળિયે નાહાનાં પાન કે કડપલાં જેવા છેડા નીકળેલા હાય છે, તેને ઝપઘવાન-૩11[7૫1૦5 કહે છે. આવાં ઉપ- પાન જ્યારે આવેલાં હોય છે ત્યારે તે ઘણું કરી પાનની દરેક ખાજુએ અક્રેક એમ મળી ખે આવેલાં હોય છે, અતે તે કોમળ પાનની રક્ષા કરતાં હોય એમ ધણીવાર જવામાં આવે છે. તોપણુ તેઓનાં બીન્નં રૂપાન્તર્‌ ધણાં હોય છે. જેવાં કે કોધ્ઇ એક વનસ્પતિમાં તે ડાંડીપરનાં સાધાર્‌ણુ પાન જેવાં હોય છે, પણુ તફાવત એટલે! જ કે તેના ખુણામાં (શાખા કે ફૂલની) આુમ., હોતી નથી. ક્રોઇ વનસ્પતિમાં તે સંયુકત પાનમાનાં દલ કે પર્ણ જેવાં હાય છે-તો કોઇમાં તે સાંકડાં અને ધણાં જ નાહાનાં ખલક્રે ખારીક દોરા જેવાં કે વખતે કેવળ ડાધ જેવાં જ હોય છે. કોઇ વનસ્પતિમાં તે પાનની ડીટડીને ચોટડુક બેઠેલાં હોય છે, તો કોઇમાં તે પત્રકાંણુમાં ડાંડી અગર શાખાતે ભુગળીની માકક વળગેલાં હોય છે. ધણી જ્નતની વનસ્પતિમાં ઝવવાન ખીલકુલ હોતાં નથી. દુ૪-કેટલાંક સંયુક્ત પાનમાંનાં દલતી પાસે પણુ આવાં પાન હોય છે તે ૩૧-ઝવષાન-311[001122 કહેવાય છે. એ પણુ વનસ્પતિતી એવી જ ઇંદ્રિયો! છે. ૬પ-ડાંડીપર આવનારાં સાધારણુ પાન અતે ફૂલ શિવાય વનસ્પતિના ખીન્ન કે।ઇ પણુ ભાગે। અથવા કફડપલાં, ઉપપાન, કે પુષ્પપત્રોને જ્યારે ડીટી હોય છે, ત્યારે તે ફીરીવાનાં 5110૫41૯ કહેવાય છે. 5 $-વુપ્વસ્ત્રના-101101'€3૯ટ॥8 અને તેનાં બુષ્વ- પગ્ન-101'૧,૯1૩. વનસ્પતિમાં પુષ્પ ધારણ કરનારી શાખાઓ અને તેએપર આવેલાં ફૂલોની જે ગોઠવણુ, તેને વુષ્વસ્સતા (111101705€0113) કહે છે. જ્યારે એક વનસ્પતિની ડાંડી અથવા શાખાપર આવેલાં છેલાં પાનથી ઉપર, ડાંડી અગર શાખાને છેડે નાહાની નાહાની પુષ્પિત શાખાઓ, પુષ્પપત્રો અને ફ્લો આવેલાં હોય છે, ત્યારે તે ફૂલવાળા સધળે ભાગ કે છેડા ભુપ્વસ્ત્તના કહેવાય છે. ૬૭-પુષ્પરચના અથવા એક ફૂલ જ્યારે વનસ્પતિની ડાંડી અથવા શાખાને છેડે આવેલાં હોય છે, ત્યારે તેતે ડાંડી અગર શાખાને છરે આવેલ્ટું-પ'1011; અતે જ્યારે ડાંડી કે શાખાપર આવેલાં પાનના ખૂણા અર્થાત્‌ પત્રક્ાંણુમાંથી નીકળેલાં હોય, ત્યારે તેતે વત્રજાળનાંથી' તીવત્ટું- 82111201"; અને આવાં પાનની સામી બાજુથી નીકળેલાં હોય, ત્યારે તેતે પાનની વિહ્જ જ્‌શિાળથી નીવાત્ડસ્ઝું- 1081-0][0[005૯ત કહે છે. જ્યારે વનસ્પતિની ડાંડી કે શ્ાખાઓતે છેડે ફૂલ આવેલાં હોય, ત્યારે તેવી વ્યવસ્થાને તિચનિત વ્યવર્થા- ઉૈટઇ€10011118€; અને જયારે પત્રકાંણુમાંથી ફ્લો આવે છે, ત્યારે તેને સીનય સિત-ટવવરથા 11001€1'11110810 કહે છે, કેમકે આ વ્યવસ્થામાં ડાંડી કે શાખાને છેડે છેવટમાં પાન આવે છે. ૬ ૮-એક પુષ્પરચના કરે એક ફૂલની નીચે જે ે ડાળ ડીટું કે સળી હોય છે, તેતે વુષ્ત ધારળ ૧્તાસ સત્ઠી| અથવા પુશ્ષટર-[0૦ ૧૫10૦ કહે છે. પુષ્પ- રચનાની અંદરતી શરૂવાતનતી શાખાથી તે છેવટની શાખા કે ફૂલ સુધીની તમામ શાખાઓને સામટી રીતે બુદ્વ- સરપ-1111011૩5 એ નામથી આળખે છે. ૬૯-ભુષ્વઢૂંર અથવા પુષ્પ ધારણુ કરનારી સળી જ્યારે વનસ્પતિ ભંડારપરથી, અથવા ડાંડીનાં તળિયાં પાસેથી, અથવા ખુદ મૂળ ઉપરથી નીકળે છે, ત્યારે તેને છૂન્નો-પુષ્વટ્ઝ અથવા સરતી વુષ્વ ધ્રારળ જારનારી સત્ટી-૩૦૧]0૦, ૪1 ૦થ- -॥ ૯૯ કહે છે. આવી રચ- નામાં ઘણું કરી પાન હોતાં નથી. ઉ૦ પાણર્કદ્દો નં (૫૩૧) ૭૦-પુષ્પમંડપમાં છેવટની શાખા ફૂલની નીચેની ડીંટડી હોય છે, તેતે જૂતી' ાન્ઝી-[9૦૧1૦૦ કહે છે. ૭૧-પુષ્પરચનાની શાખાઓ ડાંડીની શાખાઓની માફક સામસામી, આંતરે કે ખીજ રીતે પણુ આવેલી હોયછે. હર્‌-છેડાનું ફૂલ સૌથી પ્રથમ ઉધડી ખાજુનાં ત્યારકેડે એક પછી એક ઉધડે છે, એવી રચનાને સિયત્તેત સ્ત્રતા[ ૦૦110111૪૧), અને સૌથી નીચેનાં રૂલેા પ્રથમ ઉઘડી છેવટનું સૌથી છેલું ઉધડે છે, તેવી રચનાને અનિયામેત-સ્તન ૦૦0011[00181 કહે છે. ૭૩-ઉપર્‌ મ્રમાણે નિયમ છે તાોપણુ વખતે એક જ વનસ્પતિમાં ઉપર કહેલી ખન્ને રચનાઓ જ્નેવામાં આવે છે. ૭૪-જ્યારે એક સાદી સળીપર ડીટડી વગરનાં ફૂલો આવેલાં હોય છે, ત્યારે એવી પુષ્પરચનાને સત્તરી અથવા માંઞરઃ-૨][૩11:૦, 310210 કહે છે. ઉ૦ ખડસલીઓ। નન (૪૩૪). અધેડોા નંન (૪૭૪). પ દાહિાણતસણારીદ# પરિભાષા. જ્યારે ડીટડીવાળાં ફૂલે એવી જ સળીપર આવેલાં હોય, ત્યારે તેને જુ -1'00૯1110, 1'&00€111080 કહે છે. ઉ૦ માધવી નેન (૯૦), કોઠી નન (૯૭). જ્યારે પુષ્પ ધારણુ કરનારી સળીમાંથી કેટલાક જ્ૂંટા- ઓ નીકળેલા હાય ને તે ફાંટાએ ઉપર ખે કે વધારે ફૂલે આવેલાં હોય, ત્યારે એ રચનાને વિમરમત વુષ્પસ્ત્તના- 811010, ]08116પ્લ કહે છે. ઉન લીંબડો નન (૧૦૨ ), કડાચે। નન (૭૦ ), જ્યારે ખોડાં અર્થાત્‌ ડીટડી વગરનાં અથવા એવાં જ ધણાં ફૂલો એક પડઘી ઉપર પાસે પાસે ગોડેવાયલાં હોય છે, ત્યારે તેવી રચનાને છી, સુરી, વ્યાઢી કે પરઘી-લ્યવં, 103૪0 108, ૦૧01181૯ કહે છે. આવી રચનામાં જે પડઘી ઉપર ફૂલો આવેલાં હોય છે, તે પડથીતે જાળિચ? અથવા ઘુષ્વાપ્ર(₹-₹૦૦૦[0861€ કહે છે. ઉ૦ સહેવી, કાળીજીરી અને ભાંગરાતે। વર્ચ ૯૦100811૬2 જુવો. આ વર્ગમાનાં ફૂલો ધણીવાર સંસુસ્છજુશ્વૉ- ૦૦1૧120૫ 1037૯1૩ કહેવાય છે. જ્યારે એક સરખી લંબાધ્તતી પુષ્પ ધારણુ કરનારી શાખાઓ અથવા ફૂલની ડીટડીઓ એક બિદુ ઉપરથી ચક્રાકાર નીકળેલી હોય છે, ત્યારે એ રચનાને છીત્રાજ1₹- પ0, ૫11006141૯ કહે છે. છત્રાકાર પુષ્પરચનામાં જ્યારે તેની મૂળ શાખાઓ ઉપર એકેક ફૂલ આવેલું હોય છે, ત્યારે તે તાતી છીત્રાજાર અને જે તેનાપર ઘણાં ફૂલો એક નાહની છત્રીની માફક નીકળેલાં હોય છે, તો તે સંચુસ્છ છીત્રાજાર કહેવાય છે. ઉ૦ ૧-ધાણા, ર-વરીઆળી.* જ્યારે પુષ્પિત શાખાઓ અતે ફૂલની ડીટડીઓ ન્નદ્ાં જદા બિદુએ પરથી નીકળી મથાળે સરખી સપાટીએ આવેલી હોય છે, તેવી પુષ્પરચનાને તૉસતઝ્વી-૦૦૦)- 700, ૦071101050 કહે છે, આવી રચનામાં નીચેની શાખાઓ અથવા ડીટડીએઓ લાંબી અને ઉપરની ડુંકી હોય છે. જ્યારે તોરા જેવી જ રચનામાં શાખાઓ વિભાગિત થયેલી હોય, અને તેમાં છેડાનું ફૂલ પ્રથમ ઉધડે એવી ગોઠૅવણુ હોય, તો તેવી રચનાને વિમા મિત તોર ત્તેવી- ૦901૯, ૦3700056 કહે છે. જ્યારે એવી શાખાઓ વીંછીની પુંછડી પેંડ્ઠે વાંકી વળેલી હોય, ત્યારે તેતે વીછીની ષુંછરી ઝેવી(-૩૦૦- ૪ બતે કહે છે. જ્યારે વિભાગિત તોરા જેવી પુષ્પરચનામાં તેની શાખા- આઓ ધણું કરી સામસામી અને ડુંકી હોય છે, ત્યારે તેતે શુરુછાગ્વા તોરવાતી-1170'૩૫૩, 01975016 કહે છે. . ૫-ઉપર કહેલી ફૂલની રચનાઓ ઘણીવાર કેટલીક સેળભેળ પણુ જ્તેવામાં આવે છે. તેવે પ્રસંગે નીચે ૧૩ પ્રમાણે મિશ્ર શબ્દો વાપરવામાં આવે છે, જેમ કે તોરા સ્તેવી વછમી- 2 8€€111€-€01'71110050, જંગી સવા વિમાનિત તોરાવાતી-₹૧૯€૦1૧1૦૩૦-૦૩):1100 ધત્યાદિ. ૭૬-એકદલ વનસ્પતિમાંતી ફલોની રચના ઘણું કરી સંત્રસનાં રૂપાન્તર જેવી હોય છે. ૭૭-ણુષ્વવત્ર ધણુંકરીતે પુષ્પરચનામાંતી દરેક શાખા અને દરૅક ફૂલની ડીટડી નીચે અક્રેક મુકાયલું ફ્ોય છે; અતે ૩૫-પુષ્વવત્રો ઘણુંકરીને ફૂલની ડીટડીની બન્ને બાજુએ અઝ્ેક, અથવા ફૂલની તીચે છેક તેની પાસે, અથવા તો કેઇવાર ફૂલના પુષ્પખાલકેોષની ઉપર્‌ પણુ બખે આવેલાં હોય છે. પણુ ધણીવાર એવું બને છે કે પુષ્પપત્રે પુષ્પરચનાની શાખાઓઆપર જૂટાં છવાયાં આવેલાં હોય છે, ને તેના ખૂણાઓમાંથી ફૂલની ડીટડીએ નીકળેલી હોતી નથી, વળી તેઓ ઉપ-પુષ્પપત્રોથી ભિન્ન ઓળખાઈ આવે એવાં પણુ હોતાં નથી, ત્યારે આવાં સર્વ પત્રોને પુષ્વપત્રો જ કહે છે. જ્યારે ધણાં પુષ્પપત્રો એક ગુચ્છાની પેઠે આવેલાં હોય છે, અથવા એટલાં ખધાં પાસે પાસે આવેલાં હોય છે, કે તે એક ગુચ્છાની પેડે આવેલાં* હોય એમ દેખાય, અથવા એક છત્રાફાર્‌ દડી કે ગુચ્છી જેવી પુષ્પરચનાને તળિયે ઉપરા ઉપર બહુજ પાસે પાસે ગોઠવાયલાં હોય, ત્યારે એવા પુષ્પપત્રોના સમુદાયને ઝવજષ-111101૫- 0*€ કહે છે. ઉ૦ ભીંડાનો અને સહુટેવીતે। વર્ગ જુવો. ૭૮ -ઝવજોવનાનાં પુષ્પપત્રો જેવા જેવા દેખાવનાં હોય છે તેવાં તેઓને નામો આપવામાં આવે છે, જેવાં કે: -પાન, પત્રો, પુષ્ષપત્રો, અથવા કડપલાં કે ભીંગડાં ઈત્યાદિ. ૭હ-સંયુકત છત્રાકાર પુષ્પરચનામાં નાહુનાં છત્રની નીચે જે પુષ્પપત્રો। હોય છે તે સામટી રીતે ૩૫-ઝવવજોવ- 11701૫૦0 કહેવાય છે, ઉ૦ વરીઆળીનાં ફૂલમાં. ૮૦-જ્યારે પુષ્પબાહ્યકોષતી ઉપર્‌ પુષ્પપત્રો ગુચ્છા- કાર આવેલાં હોય છે, યારે તેતે વુષ્વવાસ્યવતેવોપરિ છુષ્વપત્ર-૨[૩1૦019ઝ કહે છે. ઉ૦ ભીંડાના વર્ગમાં જુઓ. ૮૧-કેટલીક શએકદલ વનસ્પતિની પુષ્પરચનામાં જે પુષ્પપત્ર અથવા ફૂલનું-પાન પુષ્પરચનાપર ટંકાયલું હોય છે, તેને વૂન, ઘોટો-5૧110 કહે છે. 6૦ અડવી, નાળીએરી નંન (૫૪૩) સોપારી નન (૫૩૫૭). ૮ર-સહદેવી અતે ભાંગરાના વગ (કમ્પોઝિડી)માં તેમજ ધાસના વર્ગ(ગ્રામિની)માં ધણુંકરી જે ફીકા રંગનાં, સાંકડાં, પાતળાં તે જરા ચીવટ છેનતરાં જેવાં ફ્ોતરાૉઓ-લૌયીડ, [281€5, [281૯૬2 હોય છે, તે વસ્તુ- તાએ અંદરતાં પુષ્પપત્રો અથવા ડડપલાં હોય છે. ૮૩-ધાસ અને ચીઆ કે મોથનાં ફૂલેપર જે પુષ્પ- પત્રો આચ્છાદિત હોય છે તેતે જોત સં-જપ10૯૩ કહે છે, ૧૪ પરિભાષા. (૬) પુષ્ત-1111% 11,011 810. ૮૪-વનસ્પતિની પેડે ષુષ્વ અર્થાત્‌ ફૂલમાં પણુ પૂણ અને અપૂ્ળ એવા ભેદ છે. જે ફૂલમાં પુષ્પબાલ કોષ, પુષ્પાભ્યન્તરકોષ, પુંકેસરેો અને સ્તરીકેસર વિઘ્માન હોય છે, તેવાં ફૂલને ખૂળણુષ્વ-ત €૦૩0]01€1€ 1037૯1" કહે છે. આવાં પૂણુ પુષ્પમાં ઉપર પ્રમાણેની ઇંદ્રિયો હોય છે, તે પોતપોતાનાં નિયત કાયોં કરવાને શક્તિવાન હોય છે અને એનાથી ઉલડું એક અષૂજવુષ્વમાં ઉપર કહેલી ઇદ્રિયામાંતી એક કે વધારે ઉદ્રિય હોતી નથી, અથવા તે એવી રીતે રૂપાન્તર થયેલી કે અપૂર્ણું હોય છે કે જે પોતાનું કાર્ય બરાબર રીતે કરવામાં અશક્ત થયેલી હોય છે. ૮૫-જ્યારે એક ડૂલમાં પુષ્પબાહ્કોષ તેમજ પુષ્પા- ભ્યન્તરકોષ એ બન્ને વિદ્માન અને એક ખીનાથી છૂટા હોય છે, યારે તેવાં ફૂલતે દ્રિઆાસ્ારિત-વંલ]- 1411170૯0૫૩ કહે છે; અતે જ્યારે બાહ્ય અને આ- ભ્યન્તર એ ખતન્તે કોષ એક ખીજ સાથે જ્ેડાઇ જવાથી અથવા એ ખે કેષમાંના ગમે તે એકની અપૂ- ણૈતાતે લીધે જે ફૂલમાં એક જ આવરણુ અથવા આચ્છા- દત હોય છે, તેવાં ફૂલને ળ્જજૉજી; છજારાટ્િતિ- 1101100118111)00૦0૫૩ કહે છે. જે ફૂલમાં પુષ્પખાલ્યકોષ હોતો નથી તે ફૂલને વાસ્- સરાર્નર સિતિ-83૦[0810૫3; અને જેમાં પુષ્પાભ્યન્તર- %્રાષ હોતો નથી તેને અસ્તરારછાર્સર હિતિ-૧]20101008 કહે છે. જેમાં ઉપરનાં બન્તે આચ્છાદન હોતાં નથી તે ફૂલતે આસ્સાટ્નરજિતિ-801181109000૫૩ કહે છે. જ્યારે બાહ્ય અતે અભ્યન્તર એ બન્ને ક્રેષ એક ખીજ સાથે મળી ગયેલા હોય છે, યારે તેને વાણા- સ્લરસુસ્છ્જોવ--[9€1111111 કહે છે. જ્યારે એક ફૂલમાં વું અતે ્રીવેસતરો પૂર્ણ સ્થિતિમાં વિદ્યમાન હોય છે, યારે તે ફૂલ તરસ્તાજ્ા મિશ્ર અથવા જછૂઝાતીય, સ્રીણુસથોગી-101'008]2101'00100, 0ડ- €%૫ત કહેવાય છે. જે ફૂલમાં એક કે વધારે વુજનસન્તે હોય પણુ જ્રીવેસરો મુદ્લ ન હોય, અથવા ચિન્હ માત્ર અર્થાત્‌ નામની જ હોય, ત્યારે એવાં ફૂલને નર્ૂસ્ઝ-00810, 81810111116- 1101૪૯ા' કહે છે. અને એથી ઉલટું જે ફૂલમાં સ્ત્રી જેસર હાય પણુ થુંચ્સ્ત₹ મુદલ ન હોય, અથવા નામનાં જ હોય, તે ફૂલને સટાૂતઝ-€0181૯, [0181111860-103701' કહે છે. જે ફૂલમાં સ્રી-પું-એ બન્ને જાતીનાં કેસરે। ન હોય અથવા બન્ને અપૂર્ણ હોય તેવાં ફૂલને નણુસજ્-00૫101' કહે છે. જ્યારે કોઈ કારણુથી નર અતે માદા ફૂલો ખીજ પેદા ન કરી શકે ત્યારે તેતે વળ્છ-10 019૯1, 8101110; અતે ખીજ પેદા કરી શકે ત્યારે વૌત્ત પેટાવરનારં- «ધટ કહે છે. ૮૬-જ્યારે એક વનસ્પતિપર્‌ આવેલાં બધાં ફૂલો કેવળ સર અથવા માદા હાય, ત્યારે તેવાં ફૂલો અથવા તે વનસ્પતિ ળ્જત્તાતીય-૫૩130 5૫51, તૉંહ100૫૩ કહેવાય છે, જ્યારે સર અને ના ફૂલો એક જ વનસ્પતિ ઉપર્‌ ન્નદાં જાદાં હોય, ત્યારે તેપર તર અને સાજ છવ વનર્પવાતિપર ગઝૂજાં ગૂઢાં- 01010200૫૩; અને જ્યારે એક વનસ્પતિપર ત્તર અને બીજપર ન્નાજ્‌ા એમ ( એક જ જતની ) જૂરી જૂરી વનસ્પતિપર્‌ નર્‌ માદાફુલ જૂદાં જૂદાં આવેલાં હોય, ત્યારે તે વનસ્પતિ સર: અને ન્નાઢા જાદાં વૉવ્ટ્લંબપડ કહેવાય છે. જ્યારે એક જ અથવા જુદી જુદી વનસ્પતિપર્‌ તર માજા અતે ર્રિગાતીય જજો આવેલાં હોય છે, ત્યારે તેવાં ફૂલો વછત્તાતીથ-]001)9૧0010૫5 કહેવાય છે. ૮૭-જેમ ભીંગડાં અથવા કડપલાં જેવાં પાન અને પુષ્પપત્રો એ ડાંડીપરનાં સાધારણ્‌ પાનોનાં રૂપાન્તર છે, તેમ જ ફૂલ પણુ સાધારણુ પાનોનાં રૂપાન્તર જ છે. પણુ તે આ વખતે પાન કરતાં રૂપ, રંગ અતે કુમાસે ધણાં ફેરવાઈ ગયેલાં હોય છે. ૮૮-જ્યારે એક પૂર્ણ પુષ્પમાં તેના વિભાગો અર્થાત્‌ અંગો (અતે પ્રતિઅંગે) એક ખીન્નંથી છૂટાં હોય, ત્યારે તેવાં અંગોને છુટાં-0"૦૦ કહે છે, અને તેની સંખ્યા પણુ જ્યારે એક વતસ્પતિમાનાં દરેક ફૂલમાં એક સરખી હેય ત્યારે તેનિસ્વિત તંશ્યાવાત્ટાં સંમો-૧૯111110 111 13011111901" કહેવાય છે. અને જ્યારે તેનાં દરેક અંગનાં પ્રતિઅંગાની સખ્યા પણુ એક સરખી હોય છે, ત્યારે તેને સત્ન સંર્યાવાનાં-5)71111011108], 15011010138 કહે છે. ૮૯-આવી રીતનાં એક સમ સંખ્યાવાળાં (અગે પ્રતિ અંગોવાળાં ) પૂર્ણ પ્રુષ્પમાં ઘણું કરી ૪ કે પ અંગો હોય છે, જે અનુક્રમે એક ખીન્નંની અંદર આવેલાં હોય છે. ૯૦-ઉપર કહેલાં પૂર્ણ પુષ્પનાં અંગોમાનું બહારતું પહેલું અંગ પુષ્વવાસ જોષ-૦૧1)75, અને એ કષનાં પ્રતિઅંગો વુષ્વવાસ્ વતૉષનાં પત્રો-૩૦[૦૯ડ કહેવાય છે. એ પહેલાં અંગની અએંદરતે પુષ્પતું બીજું અંગ ઘુષ્પામ્યન્તર ઘૂરોથ-૦૦1'૦112, અને એ કેષનાં પ્રતિ- અંગો પાંલફીઓૉ-[ ૯11૩ કહેવાય છે. એ ખીન્નં અંગની અંદર તે ફૂલતું ત્રીજીં એગ ઘુજેલરો- 8101101॥5, અતે એ કેસરની વચે તે ફૂલનું ચોથું અંગ સ્રીજસર-[2511 કહેવાય છે, તે હોય છે. €૧-જ્યારે ઉપર કહેલાં ફૂલનાં અંગો પૈકીનાં કાઇ પણુ અંગનાં પ્રતિઅંગો સમાન હોતાં નથી, તેમાં પણુ વિશેષે કરીને તેનાં ખીન્નં અંગ (પુષ્પાભ્યન્તર કેષ)ની પાંખડીઓ બધી એક સરખા કદ અતે આકારની હોતી નથી, યારે એવાં ફૂલ અથવા તેતાં અંગો સિયનવિશર (અસમાન)-0૦૪પથ કહેવાય છે. પરિભાષા. ૧૫ ૯ર-પુષ્વવાસ્તજઞોષ-૦૫17% અને ઘુપ્તાસ્વસ્તર- થનેષ-૦૦1'૦11ત8, અથવા વાસાન્તલસ્યુસ્છજોષ-[0૦131- 810111. પુષ્વવાસ્યવતવ-ધણુંકરી લીલા રંગનો, અતે પુષ્પા- ભ્યન્તર કષ કરતાં નાહાનો હોય છે, કેધઇવાર તે ધણો ખારીક, કોઇવઃર એક અતે કોઇવાર તે ખે ગુચ્છાપેડે આવેલો હોય છે. કોઇવાર તેનાં પત્રે-૩૦[9&ડ ધણાં હોય છે, જેમાનાં બહારનાં કેટલાંક પુષ્પપત્રો જેવાં, અને અંદરનાં ફૂલની પાંખડીઓ જેવાં થઇ! ગયેલાં હોય છે. ૯૩-પુષ્વામ્યન્તસ્જોવ-એ ધણુંકરી ન્નૂદા નતૂદા રંગનો અને પુષ્પબાલ્યકરોષ કરતાં ધણો કોમળ હોય છે, અને એતે જ સાધારણુ રીતે સર્વે લેકે પુષ્ત અર્થાત્‌ કૂલ કહે છે. જ્યારે વનસ્પતિ કુદરતિ સ્થીતિમાં હોય છે, ત્યારે આ કોષનાં પ્રતિઅંગો અર્થાત્‌ પાંખડીઓ ભાગ્ય જ અનિશ્ચિત સંખ્યાવાળી કે ખે ગુચ્છાપેડો આવેલી હોય છે. અતે પુષ્પબાલ્મકોષની પેઠે તે જવલે જ છિન્ન ભિન્ન થયેલી હોય છે, કોઇ કેોધવાર ઝાસુસનાં ફૂલમાં હોય છે તેવી રીતે આ કોષમાં ખેવડાં ફૂલ ન્નેવામાં આવે છે, પણુ ખેવડાં ફૂલ થવાં, એ એક જતને કેટલાંક કારણોને લીધે એમાં થયેલો ખગાડો છે. એટલે પુંક્સરે, પુષ્પ- બાલકરોષનાં પત્રો અને ધણીવાર સ્ત્રીકેસર ગર્ભાશયમાંના ખીજકોષના આકારે બદલાઇ પાંખડીએ જેવા થઇ જાય છે, અને તેતે લીધે પાંખડીઓને। વધારે। થયેલે। જ્તેવામાં આવે છે. આ વધારે કાંતો સાધારણુ પાંખડીએના વિભાગાથી અથવા તો સાધારણુ પાંખડીઓની સંખ્યામાં ઉમેરે! થઇ ગયેલો હેય છે. પાંખડીઓ પણુ કોઇવાર ધણી જ બારીક અથવા નામની જ હોય છે. ૯૪-જ્યારે પુષ્પબાલ્મકરોષનાં પત્રો અને પુષ્પાભ્ય- ન્તર્‌ કોષની પાંખડીઓ એક સરખા આકાર અને કુમા- સનાં હોય, અને તે વળી એક જ અંગ છે એમ દેખાતાં હોય, ત્યારે આપણે આગળ કહી ગયા તેમ તેને વાજા- ન્તરયુસ્તજોષ-[7૦1૫ 011 કહે છે, અને એનાં પ્રતિઅંગો પત્ર અથવા પાંખડી જ કહેવાય છે. ખાદ્યાન્તરયુક્તક્રેષવાળાં ફૂલ ઉધડયાં હોય, ત્યારે તે જેતાં એવો ભ્રમ થાય છે કે તે ફૂલની પાંખડીઓ હશે? કરે પુષ્પખાલ્યકોષનાં પત્રો હશે? પણુ એવાં ફૂલની કાચીકળી તપાસીને ત્તેધ હોય તો માલમ પડશે ક્રે એ ફૂલના ગુચ્છા અથવા અંગતોા અડધો ભાગ ખીન્ન અડધા ભાગથી બહાર સુકાયલે અને કુમાસ, કદ અને રંગમાં પણુ થોડો ધણે! ફેરફાર્વાળા હશે. જેથી એ અન્તે કોષતેો અંતર થોડે ધણે પણુ જણાઇ આવશે. ૯પ-પુષ્વામ્યન્ત₹ જોષ અને, તેતી પાંખડીઓની રચના અને તેના આકારે! આદિનું વર્ણન આપવામાં જે શાસ્્રીય શખ્દ્દરો આ નીચે વાપરવામાં આવેલા છે, તે જ શખ્દો બાલ્યાન્તરયુક્તકાોષ અને પુષ્પખાલ્યકેષ અને તેનાં અંગોની રચના અને આકારે આદિતે પણુ આપી શકાય છે. જ્યારે પુષ્વામ્યન્ત₹ જોષની પાંખડીએ થોડી ધણી પણુ સંયુક્ત અર્થાત્‌ જેડાયલી હોય છે, ત્યારે એવા કેષને આવિમસ્ર-પાંલરીગોવાત્કૉ-110100[00101005, ટથ- 000001810૫8; અને જ્યારે તેની બધી પાંખડીઓ દન જૂટી હોય છે, ત્યારે એ કોષને 1વિમસ્છ પાંલરી- આવાવ્ો-[૦170૯1થ10૫૩ કહે છે. જ્યારે પાંખડીઓ તળિયેથી થોડી પણુ ન્તેડાયલી હોય ત્યારે તેનો ગમે તેવો આકાર હોય, તોપણુ એ જેડાયલા ભાગને સત્કી-ઇ૫૦, અતે પાંખડીઓના બાકીના છૂટા ભાગોને તેની લંબાઈ પોહોળાઈ મુજબ ણંતા-૫૯૦૬, ાંત્રીક[-10૪૦૩, અથવા સાંજ છરા ઓ-૩૦૯૪10૦- 165 કહે છે. પાંખડીઓ જ્યારે તળિયે ધણી થેોડી જેડાયલી હોય છે, ત્યારે તે સાધારણ રીતે બ્તેતાં “ફૂટી હોય એમ દેખાય છે, પણુ તેઓનું આ જેોડાણુ ખૂબ બારી- કીથી તપાસવાનું છે, કેમકે વનસ્પતિના વર્ગ ઓળખવામાં આ ખાખત ઘણી અગત્યની છે. હ૬-ફૂલની પાંખડીઓ ફૂલની કળીમાં એક ખીજ પાસે અથવા એક ખીજ ઉપર જેવી રીતે આવેલી હેય છે તે રચ- નાતે ઘુષ્વામ્યસ્તર વરવું વીટળ-₹25111811011 કહે છે. જયારે જુલની પાંખડીઓ ની કોર એક ખીજીની કેર્‌ં સાથે અડાઅડ હોય છે, ત્યારે એવી ગોડવણુને વાઝુની- ૫10૧10; અને જે પાંખડીઓની કેર એક બીજી ઉપર્‌ આવેલી હોય તો ૩૧૫ર(૩૫૨-111101101૯ કહે છે. જે પાંખડીઓની કેર એંદરતી બાજી વળેલી હોય તો બટર વત્ટરત[-1001૫1૯, અનેન્ને તે બહાારતી બાજી વળેલી હોય તો વાણાર વત્ટતી-1૦૪૦]૫ઇ૦ કહેવાય છે. જ્યારે દરેક પાંખડી પાસેની ખીજી પાંખડી ઉપર એક બાજુથી આવેલી હોય, અને તેની ખીજી બાજુપર પાસેની ખીજ પાંખડી તેનાપર આવેલી હોય, ત્યારે તેને વીશાયછી, મતઝાયજછી-ઇપાડ૦ઉ, ૯૦૧10૦૪૬૦૦ કહે છે. ૯૭-જ્યારે પુષ્પાભ્યન્તરકોષતે સધળેા અથવા ધણે।- ખરે ભાગ નળી અથવા ભુંગળી જેવા આકારતે હોય, ત્યારે તે નની અથવા ઝુંમત્ટીગ્તવો-દપ1) પ૧)" કહેવાય છે. ઉન્‍ સહદેવી અતે ભાંગરાતે। વર્ગ જુઓ. જયારે એનો આકાર એક ધંટા અથવા પ્યાલાને મળતો હોય ત્યારે તેતે વ્વંઝજ₹-૯૧111[2101810, 001-311406 કહે છે. ઉ૦ પાર્સપીપળાનાં ફૂલ. નન (૬૫). જ્યારે એ ક્રેષતી નળી પોહાળા પેટાળવાળી થઇ લગભગ ગોળ થયેથી હોય, ને મથાળે સાંકડી થઇ પાછી થોડી વિસ્તૃત થઇ સાંકડા કાંગની માફક દેખાતી હોય, ત્યારે તેને છુંઝ્ના કે જ્રંતુસ્નેવૉ-૫1૦૦૦1%10 કહે છે. જ્યારે એ કોષની રિ પરિભાષા. પાંખડીએ તળિયેથી એક ગાડીનાં પૈડાના આરા અથવા તારાની કિરણે પેઠે સપાટ ચોમેર પસરાયલી હોય, યારે એ કરાષને સત્ર ₹ અથવા તારાજીતિનો ૪૦૬01૦, 80181૯ કહે છે. જ્યારે પાંખડીઓને નીચલો ભાગ સવ્ટીઝ્તેવો અને ઉપરનો સપાટ રકાબી કરે થાળી જેવો હોય, ત્યારે એને સજાવી કે તવજરી્વૉ-117]20€1'00€191101911, 501- ૪૦1“૩18)00 કહે છે. ઉ૦ ફાંગ, કુ'દ& અને અંગ્રેજ સહાસુહાગણુના ફલે. આવી આકૃતિતાં ફૂલોમાં તેના નીચલા લુંગળી જેવા ભાગને હમ્મેશ તવ્ઢી-1010, અને ઉપરના સપાટ ભાગને ( ગમે તો તે ભાગ વિભાગિત હો વા અખંડિત હો તોપણુ ) અચલ-11110; અને નળીની પોલનાં મથાળાંને સુસ્ન અથવા રાહ્ટું-01011011, 111"૦ કહે છે. જ્યારે પાંખડીઓની નળી નીચેના ભાગમાં સાંકડી ભુગળી જેવી પણુ ઉપરના ભાગમાં ઓછાવત્તા પોહેળા અવયવવાળી હોય ને તે અવયવોના ખૂણીઆ સપાટ પસરાયલા હોય, ત્યારે તેને મટ્ટળોત્તવા આકારતું- 11116100110, 11110ં-૩16]0૯ઉં કહે છે, ૯૮-નિયમવિસ્ર (1109૫11 ) વુપ્વામ્યન્તર જવમાં પાંખડીઓ જદી જાદી રીતે આવેલી હોય છે, વળી તે કદ અને આકારમાં પણુ તરેહવાર હોય છે, તેથી એ કેષનાં મુખ્યત્વેકરી તીચે પ્રમાણે નામો પડેલાં છે;- જ્યારે ૪ કે ૫ પાંખડીઓવાળા પુષ્પાભ્યન્તર કોષમાં ખે કે ત્રણુ ઉપરતીપાંખડીએ। ઉપલા હોઠની પેઠે, અને નીચેની ખે ત્રણુ પાંખડીએ। નીચલા । હોઠની પે પેડે સ્પષ્ટ રીતે જ્નદીપડી રહેલી હોય છે, ત્યારે તેને ટ્રિયછી' અથવા વેર સ્તવો- 01- ફા, 1170-110૯ કહે છે. ઉ૦ તુલસી, જયારે ખે હોઠે જેવા પુષ્પાભ્યન્તર કેષમાંતાં ફૂલની નળીનું છિદ્ર નીચલા અથવા ઉપલા હોડૅને તળિયેથી આગળ નીકળી આવેલા ભાગ ( તાળવું-[%18€ ) થી પુરાયલું હોય છે, ત્યારે એને સસતિજાસી-આઓજણળવાત્ો-[2૦1"૦- 180106 કહે છે, જ્યારે ઉપર કહેલી નળીવું ષ્દ્ર ઘણું ઉધાડું અને બે હોઠે ધણા પેોહેોળા હોય છે, ત્યારે તેવા પુષ્પાભ્યન્તર કોષને વિજ્ાશી-ગળઇવાતો-. લા કહે છે. જ્યારે પાંખડીના નીચલા ભાગ અથવા નળીમાંથી એક લાંખો કોષ જેવા છેડો નીકળેલો હોય છે, ત્યારે એને જોૉથહ્ટી ત્તેવા છેજ કે નલસાવાત્કો-૩[૩૫1"'૦તે કહે છ, ઉન૦ શાહૃતર્‌ા પીતપાપડાનાંફૂલ નન (૧૩), ગલમેંરી નંન (૪૪). જ્યારે એ છેડો નાહાતો અને ગોળાઈ લેતો હાય, ત્યારે તેને લીસ્ીગ્નેવો-50૦૦૧૦; જ્યારે કોઈ ભાગમાં પાંખડી ઉપસી આવેલી હોય ત્યારે નવાવાત્ટો- £18000૫8; અને જ્યારે કેઈ ભાગમાં પોપચાં જેવાં ચિન્હોવાળે। હોય, ત્યારે વોષચ્ચાંવાહ્ટો-(17૦૦1010 કહે છે હ«૯-ઉપરતાં નામો અવિભક્ત પાંખડીઓવાળા પુષ્પા- ભ્યન્તર્‌ કોષની આકૃતિયોને ધણું કરી આપવામાં આવેલાં છે, તોપણ એમાંનાં કેટલાંક વિભક્ત પાંખડીઓવાળા પુષ્પા- ભ્યન્તર્‌ કોષની આકૃતિયોને પણુ અપાય છે. ૧૦ ૦-સાધારણ્‌ પાનના આકારે। વર્ણવવામાં જે જે નામો અપાયલાં છે, તેજ નામો ફૂલની પાંખડીઓના આકાર વર્ણવવામાં પણુ વપરાય છે. તે પણુ ફૂલની પાંખડીનો પાનતી સપાટી જેવે। ફ્રેલાયલો સપાટ ભાગ ત્પાટી- 14111110, અતે પાનની ડીટડી જેવો! ફૂલની પાંખડીનો નીચલો ભાગ તણો અથવા જાંરસી-૯237-(પા0- છુપાંક) કહેવાય છે. આવી પાંખડીએને તલછા કે છા૭ીવાટ્ક-પ૪પા૦૫1410 કહે છે. ૧૦૧-જેકે કેટલાંક ફ્લોમાં વુંજલસો રતે રકતે પાંખડીઓનું રૂપ ધારણુ કરે છે, ( જેમ કે ગુલાબનાં ફૂલમાં ) તો પણુ સામાન્ય રીતે પ્રુંકેસરે। એ પુષ્પબાલકોષનાં પત્રે।, પાંખડીઓ અને પાન કરતાં જૂદા જ દેખાવ અતે આકા- રનાં હોય છે, પણુ વસ્તુતાએ વિચાર કરતાં પુંકેસરે। પણુ પાનનાં જ રૂપાન્તરે। છે. ૧૦ ર-પુજેસ્તર-51૧111015. સામાન્ય રીતે છુજ્સરતે એક ડીંટડી અથવાં ઝીણી સળી હોય છે, તેને તંત્ુ-112111011 કહે છે. એ તંતુતે મથાળે મણી અથવા કે।ષ હોય છે, તેને ઘરામજોવ-૧1011001' કહે છે. એ પરાગકોષ ધણું કરી બે જ્ઞૉથત્ટી। અથવા વોત્ઝ- (1૩) વાળા હોય છે. એવી રીતે એક તંતુ અને પતતમજોવ મળીને એક ષુજૂસર બનેલું હોય છે. પરાગ- ક્રાષતી ખે કરોથળીઓમાં ધણું કરી પીળારંગની દાણાદાર ભૂજી અથવા રજ હોય છે તેતે વરામર્ત્ત-[0૦1101- છ"ઘાં15 કહે છે. એ રજ જ્યારે ફૂલ ઉઘડે છે, ત્યારે દરેક કોથળી ઉધડી તેમાંથી બહાર વેરાય છે. જ્યારે પરાગકોષની બે કોથળી એક ખીજી સાથે અડોઅડ જેડાયલી હોતી નથી ત્યારે પરાગકોષનો જે ભાગ આ ખે કોથળીઓને ન્નેડતેો] હોય, તેને સંચોઝ્ઞજ-૦૦૩૧11€0- (1૪011. કહે છે. ૧૦૩-જયારે પુંક્ેસરેમાં હોતા નથી ત્યારે પરાગક્રાષ તંતુવગર્નેો! અથવા બોડો કહેવાય છે, છતાં પુંકસર્‌ પૂર્ણ છે એમ મનાય છે, પણુ જ્યારે પરાગકોષ ન હોય, અથવા તેમાં રજ પેદા ન થાય, ત્યારે એવાં પુંકેસરને અપ વુંજસર અગર વળ્-3121111014 કહે છે. ૧૦૪-જે ફૂલમાં એક પુંકેસર્‌ હોય, તે ફૂલ છ્‌ રવાઢ્ું-11૦0૨101015, અતે જેમાં સંખ્યાબંધ' યુંકેસરો હોય તે વરુ વુજન જુ-[001)10ઉ1"005 કહેવાય છે; જેમાં ધણાં પુંકેસરો એક ખીન્ને સાથે નેડાઇ ગયેલાં હોય, તેવાં ફૂલને કા કુ છ" *5)/181ઉ1'0પ૩ કહે છે. પરિભાષા. ૧૦૫-જ્યારે પુંકેસરોના બધા તંતુઓ જેડાઇઇને એક ચક અથવા ગુચ્છી થયેલી હોય છે, યારે તેવાં પુંકેસરોને ળજઝુરરઝ અથવા છ્‌જસઝુર્સ્કી પુંકેસરે-1001ઘંલા- [110૫5 કહે છે. આ ગુચ્છી કાંતા સ્તરીકેસરતી ચોફ્ફેર જ્રીવળી એક નળી જેવી બની રહેલી હોય છે, અથવા જને સ્રી કેસર ન હોય તે! ફૂલના મધ્યભાગમાં આવેલી હોય છે. ૧૦૬-જ્યારે પુંકેસરનતા તંતુઓ જ્ેડાઇતે ખે ગુચ્છી થયેલી હોય છે, ત્યારે તે જ્િજુસ્ટ-લ180ઉ01]010પડ કહેવાય છે. જ્વિગુસ્ઝ અથવા ટ્રિગુરુછી પુંકેસરા એ નામ વિશેષે કરીને વાલોળ, વટાણા। આદિના વર્ગ (1૯૪011110005૯%0)- માની કેટલીક વનસ્પતિનાં ફૂલે।માં દશ પુંકેસરે। હોય છે, તેમાં નવના તંતુએ જ્ેેડાયલા હોય છે અને એક પુકેસર જૂટું હોય છે તેને લગાડવામાં આવે છે. બીજી કેટલીક વનસ્પ- તિમાં જ્યારે દ્વિજુર્છી પુજે હોય છે, ત્યારે તે ધણું કરીતે દરેક ગુચ્છમાં સમસંખ્યાંક હોય છે. જ્યારે ત્રણુ, પાંચ કે ધણી ગુચ્છી હોય, લારે ત્રિગુરછી, પંસ્્રગુર અને વછુમુચ્છી પુંકેસરા એમ અતુક્રમે-0થઉલ1[110૫૩, 011દ€1[11018, ]0019થ00€1[110પ5 કહેવાય છે, જ્યારે પુંક્સરોના તંતુએ તળિયે છૂટા રહે, અને તે- પરના પરાગકોષ એક ખીન્ન સાથે સ્રીકેસરતી આજુ- ખાજુ એક કુંડાળાંની પેઠે ન્તેડાયલા હોય, યારે તેવાં પુંકસરોને વરામજોૉવ-લંચોસી-5)/1૪0૦11૦૩1૦૫૩ કહે છે. ઉ. સહુદેવીનો વગે ( કમ્પોઝિટી ) જુવે।. જ્યારે ( ધણું કરીને ખે હોઠેવાળાં ફૂલમાં ) પુંકેસરે ચાર હોય, તેમાં એક જેડી ડુંકી અતે ખીજ લાંખી હોય, ત્યારે તેવાં પુંકેસરોને હાંવાટુંજે વે ઝોડીવાત્ટાં- વૉંતૅ૪11૧110પ૫ડ કહે છે. ઉ. તુલસીને। વર્ગ (લેબિયેટી ) જુવે. જયારે ( રાઇઇની ન્નતમાં ) પુંકેસરે। છ હોય, તેમાનાં ચાર લાખાં અને ખે ડુંકાં હોય, યારે એવાં પુંકેસરોતે લે છાંવી સે ઇજ ઝુંશી ગ્ઞોફીવાત્યાં-1૦11'003110110૫5 કહે છે. જયારે પુષ્પાભ્યન્તરકોષ કરતાં પુંક્સરે લાંબાં હોય છે, ત્યારે તે વટ₹ તીજ ટ્તાં-૦૯૩૩૦1'1૦ત કહેવાય છે. ૧૦૭-પ૫રામચજોપ-11)1101. જયારે પરાગકોષ તંતુપર આખે અઢેલી રહેલે। હોય, ત્યારે તેને સંતુરસ્થત પરાગકોષ-તરવ021€; અને જ્યારે પરાગ- કોષ તેના તળિયાંથી તંતુતે મજખૂત ચૉંટી રહેલો હોય, પૃણુ તંતુથી ઉપર જૂદા દેખાતો હોય, યારે તેને ઘા્ટસ્થિત પરાગક્રેષ-0410 કહે છે. જ્યારે પરાગકેષ તંતુનાં મથાળાંની અણીપર તેનાં પૃણથી એવી રીતે વળગેલે। હોય કે તે તેનાપર્‌ સહેલાઇથી હીંચકી શકે, ત્યારે તેતે વુર્ણાસ્થત અથવા નધ્ય કે જૃછુસ્પર્શી-૫'ડ 010 કહે છે. ૩ ૧૭ ૧૦૮-પર્‌ાગક્રોશને ધણું કરી ખે પોલ-લલીડ હોય છે, પણુ ધણીવાર એ ખે પોલ વચ્ચેતો પડદો કંઈ કારણથી સમાઈ જય છે, તેથી એ ખે પોલ એક થઈ જય છે, અને કેટલીકવાર કારણુવશાત્‌ એક જ પોલ હોય છે. એક શ્ચીંગ (ફૂલ )ની માફક પરાગકરોષની પોલને તળિયે કે મથાળે છિદ્ર થઇને, કે ચીરાધતે, અથવા તેનાં પડ જૂટાં થપ્નને તે ઉઘડે છે, અને તેની અદર તેયાર થયેલી પર્‌ાગ- રજ બહાર આવે છે. જ્યારે પરાગકરોષ સ્રીકેસર તરફ ઉધડે છે, ત્યારે તેને અંતસુજ્ઞ-1111'01'૩૦, અને એથી વિરૂદ્દ દિશા તર્ક ઉધડે છે, ત્યારે તેને વારિસુલ્-૦€%1'01%5૦€ કહે છે. પરાગરજ હમ્મેશાં રજ કે ભૂકી જેવી હોતી નથી, પણુ કેટલીકવાર તે મીણુ જેવી નર્મ પણ્‌ હોય છે. ૧૦૯-સસ્‍્ીજસર-[૩05111. પુંકેસરો કરતાં સ્રીકેસરના નમેજ્ોવજ-૯૧10૦ાડ જને %ૃ રંગ અતે દેખાવમાં સાધારણુ પાનને મળતા લાગે છે, તો પણુ તેની રચના અને આકાર પાનથી ઘણાં ન્નૂદાં હોય છે. ગર્ભકોષ ધણું કરી ડીટડી રહિત હોય છે, પણુ જતે તેને ડીટડી હોય, તો તે સર્મવોવની રીરી- [000૦0૯૧] કહેવાય છે. ૧૧૦-સસ્‍્તીજેશરના ત્રણ વિભાગો હોય છેઃ- ( ૧ ) સ્રીજેસર--મમાક્ષવ-૦૪૬૦ એ સ્્રીકેસરતો વિસ્તૃત થયેલો તળિયાંનાો ભાગ છે, જેમાં એક કે વધારે સાના, મમેજોવ કે વીગ્જોષ વા પોઝ હોય છે, અને તેમાં એક કે વધારે મક ર્વાત્ત-૦૪૫1ટડ હોય છે. આદિ ખીજ એ જ પાછળથી પરિપકવ બીજ ( ૩૯૯વેંડ ) થાય છે. (૨) સ્રીજેલર-નસિજા-ડ112 એ સ્તીકેસર ગર્ભા- શયને મથાળેથી નીકળેલી ( નળી ) હોય છે. (૩) સ્તરીજેસરત્રતુસ્તર અથવા નરિજાત્રતુલ- ૩11૯100 એ સ્ત્રીકેસરનલિકાને મથાળે આવેલું હોય છે. તે કોઇવાર એક અણી, બિદુ, કે સૂટ્્મ દડી જેવું અને %્રાઇવાર પીંછી જેવું એમ તરેહવાર આકારનું હોય છે. ૧૧૧-સસ્‍્રીકેસરમાં સ્ત્રીકેસરતલિકા ધણીવાર હોતી નથી, ત્યારે સ્ત્રીકેસરાગ્રસુખ સ્રીકેસર ગર્ભાશયપર નલિકા રહિત આવેલું હોય છે, પણુ એક પૂર્ણુ સ્રીકેસરમાં તેના ગર્ભાશયની અંદર આછામાં આછું એકાદ પણ્‌ આદિ ખીજ હાય છે, અતે તેતો કેટલોક ભાગ સ્તરીકેસરાત્રમુખ જેવો થયેલો હોય છે. પણુ જે આ પ્રમાણે ન હોય, તો તે સ્રીકેસર અપુ્ળ, અને તે વંધ્થા-0થ0''૯॥ છે, એમ કહેવાય છે. ૧૧૨-સ્‍્રીકેસરમાં તેનો મુખ્ય ભાગ સર્માશય ૦૪૧૪? છે, એટલે સ્ત્રીકેસરનાં ખાનાં, ગભૈક્રોષ કે ખીજકાષ- (010ૉડ)તી સંખ્યા અતે વ્યવસ્યા આદ્તું જે કંઇ તત પરિભાષા. ------------------------------------------------------------------------ વર્ણન કરવામાં આવે, તે તેના ગર્ભાશયને લગતું છે એમ સમજવું. ફૂલની અંદર તેના ખીન્ન અવયવોના વિભાગોની સંખ્યા કરતાં ગર્ભાશયની સંખ્યા ધણું કરી આછી હોય છે, તોપણુ કેટથીક વનસ્પતિનાં ફૂલોમાં તેની પાંખડીઓ કરતાં ગર્ભાશયની સંખ્યા અધિક મ છે. જયારે એક ફૂલમાંની સ્ત્રીકેસરમાં એક જ ગર્ભકાષ અથવા સાદું ખાનું ( ૦0100 ) હોય, ત્યારે તેવું ફૂલ છ્જલાનાં કે સસન્તોવયાણું-10101)00001180)/ કહેવાય છે. પણ જ્યારે ૨, ૩ કૈ ૩ થી ૧૦ સુધી અને પછી એથી વધારે ગર્ભકોષ હોય, ત્યારે તેની સંખ્યા દેખાડવા માટે લે, ત્રળ; ₹શ કે વધારે મર્મજોવવાતું એમ અવુકમે-0, (1, તૈટલ અને ]001)7001'01181* કહેવાય છે. પછી તે ગર્ભકાષ છૂટા હો કે સંયુક્ત હો. જ્યારે સ્રીકેસરના ગર્ભકોષ (૦1/0૩) અથવા તેના ગર્ભાશયો ( ૦૫19105 ) થોડા ધણા એક ખીન્ન સાથે જેડાયલા હોય છે, ત્યારે તેતે સંચુસ્દ મર્મજોૉ અથવા સંચુસ્ર સમાક્ય 50700870018 કહે છે. અને જયારે ગભકાષ અથવા ગર્ભાશયો એક ખીજાથી છૂટા છૂટા હોય છે, ત્યારે તેતે છૂટા-મર્મજ્ઞોભ અથવા જૂટા- મર્માશય-8]0000'00૫5 કહે છે. ૧૧૩-જ્યારે સંઅુસ્ર સમાજક્ષય-૦૦101]00૫॥ત- ૦૪૫1 ની અંદર્‌ આવેલાં આદિ ખીજની વચ્ચે પડદા હોતા નથી, અથવા ગર્ભાશયની અંદર એક પોલ દેખા- વાતે બદલે ધણી પોલ દેખાય એવી રીતે આ પડદાઓ! તેની મષ્યમાં જેેડાતા ન હોય, ત્યારે એને તજ પોત્ડ- લવાો-૫11106૫181', 010૯-૦૨૯વ કહે છે. પણુ જ્યારે ખે અથવા વધારે પોલ ખુલ્લી રીતે દેખાય એવી રીતે એ ગર્ભાશયની પાલની વચ્ચે પડદાએ આવેલા હોય, ત્યારે એ વછુવોજવાકો-[101106011', ૩૦૫૦'1- €11૯તૈ કહેવાય છે. ૧૧૪-૭ટા ગર્ભાશયવાળી સ્ત્રીકેસરે(માં સ્ત્રીકેસર- નલિકાઓ ધણું કરી “ફટી હોય છે, અને તે દરેક નલિકાને મથાળે તેનું મુખ હોય છે. પણુ કેટલીકવાર આ નલિકાઓ અથવા તેનાં સુખ માત્ર જેડાયલાં હોય છે, પણુ તેની નીચેના ગર્ભાશયે। 'ફૂટા જ રહેલા હોય છે. ૧૧૫-જ્યારે સંયુક્ત ગર્ભાશયવાળી સ્ત્રીકેસરે્‌માં સ્ત્રી- જસર નલિકાએ તળિયેથી છેક તેના છેડા સુધી “ટી હોય છે, ત્યારે તે ચછુ નસ્કિજાઓ વાતી, અને જ્યારે એ નલિકા- ઓની ઉપર આવેલાં મુખના સંયોગથી નીચે તે છૂટી હાય પણુ તે તળિયે ન્તેડાયલી હોય, ત્યારે તે ઘ્રળા જાંટાઓવાત્ટી-ઇજ ્તાઝવાવાત્ટી સ્રીકસર, એમ કહવાય છે. જ્યારે સ્્ાંકેસરાત્રમુખના સંયોગ નીચે સ્ત્રીકેસર* નલિકાઓ ન્તેડાયલી હોય, પણુ તેથી ઉપર્‌ જ્યાંથી તેનાં મુખ શરૂ થતાં હોય થાંથી છૂટી હોય, લારે તે વછુ મુલવાત્ટી જ્જ સારી તારિજાવાત્ી સ્રીકેસર કહેવાય છે. જ્યારે સ્રીકેસરામ્રમુખ પણુ થોડાં ધણાં સંયુક્ત થયેલાં હાય, ત્યારે તે દાંતા, ખૂણીઆ,; કે ફૉટાઓવાળાં કહે- વાય છે. સામાન્ય રીતે સ્ત્રીકેસરનલિકાએ અથવા તેના અને સ્રીકેસરામ્રમુખના ફાંટાઓનતી સંખ્યા પણુ સ્ત્રી કેસરના ગરભેકેષ ( ૦૧૦0૯5 ) ની સંખ્યા જેટલી જ હોય છે. પણુ કેટલીક વનસ્પતિનાં ફૂલમાં સ્ત્રીકેસરાત્રમુખની સંખ્યા બમણી હોય છે. અતે કેટલીકવાર તે દ્‌િભસ પ્રાંટાઓવાળાં અથવા પીંછાની માફક વિભાગિત થયેલાં હોય છે. અને કોઇવાર વાત્ટતી પીછીગ્નવાં-[2૦૫1૯1111€ વિભાગિત થયેલાં હોય છે. ૧૧૬-મમશચયની અદર જે ભાગને તેમાનાં આદિ- ખીજ ચોટેલાં હોય છે, તે ભાગને વાઝસ્થાન-[18લણાઇય કહે છે. કોઇવાર ગર્ભાશયમાં ખીજસ્થાન માત્ર એક લીટી કે બિદુ જેવું જ હોય છે અને ધણીવાર તે બાહાર નીકળતું અથવા જડું થયેલું પણુ હોય છે. જ્યારે બહુ પોલવાળા ગર્ભાશયની અંદર તેની દરેક પોલમાના અંદરના ખૂણાને આદિખીજ લાગેલાં હોય, ત્યારે એવાં ખીજસ્થાનને આંસસું-૧૩1૦, અને જ્યારે એક પોલવાળા સંયુક્ત ગર્ભાશયની પાલની અંદરની ખાજુને આદિખીજ લાગેલાં હોય, ત્યારે તેને વાઝુનું ખીજ- સ્થાન 12811014 કહે છે. જયારે ગર્ભાશયમાં આદિબીજ ગર્ભાશયની પાલની વચ્ચે હોય છે, ત્યારે તેને છૂરું તે તદ્વસ્થાતી-1'૦૯- ઘઉ ૯૦11૧1 ખીજસ્થાન કહે છે, આવા ગર્ભાશયમાં તેની વચમાંતે સ્થેભ છેક ગર્ભાશયની પોલના મથાળાં સુધી વધેલે! હોતો નથી. ૧૧૭-આાફ્યીત્ત-૦0૫105. દરેક આદ્ખીજ જ્યારે પૂણ ક હોય છે, ત્યારે ધણું કરી તે કોથળી જેવાં ખે પડમાં આવેલાં સંતિરુ- ॥પ0લપડ ના સમુદાયથી તે ખતેલું હોય છે. આ ખે પડમાનાં તેનાં બહારનાં પડને રશ થના ₹ં-[01711111100, અતે અંદરનાંને ઘટી શના ₹-૩૦૦૫1 1110 કહે છે. આદિ- બીજની જે જગોએ અંતબિન્દુનું તળિયું તેનાં પડની સાથે મળી ગયેલું હોય છે, તે જગોને ઢોર તવો જૃરુપયાર્થ- 681888 કહે છે. અંતબિન્દુનાં મયાળાંપર ઉપર કહેલાં પડમાં જે સૂટ્મછિદ્ર હાય છે, તેને સંપ્ર-101'11101 કહે છે. ૧૧૮-જ્યારે દોરી જેવા મૃદુ પદાથ આદ્બોજતે તળિયે હોય, અને રંપ્ર તેતે સામે છેડે આવેલું હોય, અતે આદિ્ખબીજની આંસ સીધી હોય, ત્યારે એવાં આદ્ખીજતે જું અથવા મ: ડ॥'ાંઇાઇ કહે છે, - પરિભાષા. ૧૯ _---ાણણ૦૭૭-૦૦૦૦૪૦૦૭૭૦૦૭૦૦૦૦૦૯૭૫૩૦૦૭૦૦૦૭ ન ૪૦૩૯૩૭૩૫૩૦૦૪૦૭-૦૯૯૦૭૦૩-૭૦૭૭..૭-૦૭૭-ન૦૯૪૦૯૩૦૦૦૭૦૩૦૦૦૦૦૦૦૭-૭-૭૦૭૯-૭-:434-૦-૦૦૯-૭૯૦૭૦૦૦૯: ૭૦૦૯૦: .::: અ ૯ણાણણણણાણસરણણ૯૦૦૯૯૩૦૦૦મતકણલતાા તાસ. જ્યારે દોરી જેવો કદુ પદાથ તો આદિખીજને તળિયે જ હોય પણુ આંદિખીજની આંસ વળીગયેલી હોય જેથી તેના સથાળાંપરતું રંધ્ર તેનાં તળિયાં તરફ થોડું ઘણું નમી આવેલું હોય, યારે તેવાં આદિબીજને વાંકુ:વત્ટી- સવેય્ઝું-૦૧101]2)10 *1'0[૩૦૫૩, 1116019૯ કહે છે. જ્યારે દોરી જેવો મૃદુપદાર્થે આદ્બીજને મથાળે હોય અતે રંધ તેને તળિયે હોય અને તેની આંસ સીધી હોય, ત્યારે એવાં આદિબીજને ઝુટું અથવા ઝુંખું વર્ટસ્કું-૧10411'0]7૦0૫૩, 110૯'6વ કહે છે. જ્યારે આદિબીજ એવી રીતે આવેલું હોય કે તે ખાજુએથી ચોટેલું હોય એમ દેખાય, દોરી જેવો મદુ પદાથ અને રંધ તેના સામેના છેડા પાસે હોય, અને ખીજસ્થાનના તળિયાંથી તે સીધી અથવા વાંકી આંસથી રહેલું હોય, ત્યારે તેને અરષું વહ્ટેું -&111[21111'0[0008, 141:-11001'1૯વં કહે છે. ૧૧૯-ુપ્વાશય વુષ્વાસત વુષ્પાધ્રા₹-₹૦૯૦](થ- લોંઢ અથવા જૂહી પરટઘ્વી અતે ફલના જદા જદા અવયવોનાં સ્થાન અતે તેઓના સંબંધે. પુષ્પબાલકોષથી ઉપર ફૂલની ડીટડીનું મથાળું, કે જેનાપર્‌ ફૂલની પાંખડીઓ, નરકેસરેો, અતે ગર્ભાશય આવેલાં હોય છે, તે નથાત્કાં અથવા સ્થાનને ઘુદ્વાશઞચ ણુષ્વાસન વુષ્પાધ્ાર અથવા જૂતી' પરઘ્-10૦૦૦- 140૦, 0૦7૫૩ કહે છે. આ પુષ્પાશય અથવા ફૂલની પડઘી કેટલીકવાર માત્ર એક સાધારણુ બિંદુથી કૅદક માહાટી અથવા એક સૃદ્દમ અર્ધગોળ જેવી હોય છે; પણુ તે ધણીવાર ઓઈી વધતી લાંખી, ન્નડી, અગર ખીજ રીતે ધણી મેોહેાટી થયેલી પણુ હોય છે. ૧૨૦-પુષ્પાશય અથવા ફૂલની પડથી ચકાાકાર વધેલી હોય છે, ત્યારે તેને જાાળવ વંડ:, તૉડ૦ કહે છે. એ કણિકા એક પ્યાલી, અથવા સપાટ રકાખી જેવી, અથવા ખેડી કે ઉભી ટોપી જેવા આકારની કે બીજી કેટલીક તેવા જ આકારની વસ્તુઓ જેવી બતેલી હોય છે. એ કણિકા યાતો પુંકસરોાની વચ્ચે ગર્ભાશયનાં તળિયાં નીચે જ હોય છે, અથવા તો ફૂલની પાંખડીએ અતે યુંકેસરોની વચ્ચે હાય છે, અથવા એ ( કણિકા ) ની કોરપર પાંખડીઓ કે યુંકેસરો અથવા બન્ને આવેલાં હોય છે, અથવા એની આજુખાજુ કે એની નીચે ગર્ભાશયે। કુંડાળાંની પેઠે આવેલાં હાય છે, અને એ (કણિકા ) પુષ્યાશયતે એન મથાળે આવેલી હોય છે. કણિકા અખંડિત હોય છે, અથવા દાંતા કે ખૂણીઆ- વાળી અથવા ખહુ વિભાગિત હોય છે. એના વિભાગો (એ ફૂલની અંદર આવેલાં ) પુકેસરો। અથવા સ્ત્રીકેસરના ગર્ભકાષની સંખ્યા જેટલા અથવા એથી બમણા હોય છે, જ્યારે કણૈકાના વિભાગો તદન જટા અને ડુંકા હોય છે; ત્યારે તેને જુષ્વિયૉ-૦1૧10કડ કહે છે. જ્યારે કણિકાની ઉપર પાંખડીઓ અને પુંકસરે। આવેલાં હોય છે, ત્યારે ધણું કરીને તે પુષ્પબાલ્કરાષની નળોને વળગેલી હોય છે, અને દેખીતી રીતે એ નળીને તે એક ભાગ જ થઈ રહેલી હોય છે, અથવા તે ગર્ભાશયને વળગી રહેલી હોય છે, અને તેનો એક ભાગ ખની રહેલી હોય છે, અથવા એવી જ રીતે તે પુષ્પબાલ્મકોષની નળી અને ગર્ભાશય એ બન્નેને વળગી રહેલી હોય છે. આ ઉપરથી ફૂલોના અવયવોનાં સ્થાનના ત્રણુ જૂદા જદા સંબેધ નીકળે છે, તે નીચે પ્રમાણે છે:- ૧૨૧-જ્યારે કણિકા અથવા તેનાપર આવેલાં ફૂલ અર્થાત્‌ તેની પાંખડીઓ પુન બાન કોષ અતે ગર્ભાશયથી તદન જૂરી હોય છે, ત્યારે તે પાંખડીઓ અથવા તે ફૂલ મમાશયાપ્રસ્થિત-117]70૪)100૫5 (1.૦. પાતળા” ધા૯ ૦૪૫૪૩ ) કહેવાય છે. આમ હોય છે ત્યારે ગર્ભા- શય છૂછટૉ-10૦૦ અથવા ૩ર્વમમાશય-૩૫]0૦1'01%, પુષ્પબાલ્યકાષ ર્ન્રો અથવા અધ્ય: પષ્વી-11 ર10), અતે પાંખડીએ જૂની વરઘ્વીપર આવેછી કહેવાય છે. જયારે પુષ્પધારણુ કરનારી કણિકા ગર્ભાશયથી તદન ટી હોય છે, પણુ પુષ્પબાલ કોષની નળીનાં તળીયાંને થોડી ધણી વળગેલી હોય છે, ત્યારે તેવાં ફૂલ અર્થાત્‌ પાંખ- ડીઓ નમૌક્ષવોપસિર્થત-[૦1૪0પ૩ (1. € 1'0૫॥ઉૈં (10 ૦૫૧૪ ) કહેવાય છે. જ્યારે પુષ્પધારણુ કરનારી ફણિકા પુષ્પબાલકાષની નળિનાં તેમ જ ગર્ભાશયની બહારનાં તળિયાં સાથે નેેડા- યલી હોય છે, ત્યારે મર્માશચો્વીસ્થિત-૦[2૪)0૫8 (|. €. ૫[૦0 ૯ ૦0૧130) કહેવાય છે. આવાં ફૂલોમાં તેતો ગર્ભાશય અધોમમોશય-પ- હિપ૦” ૦૫૧૪ અતે પુષ્પબાલકોષ ગુપ્વ-ુષ્વી- 811[0€101* કહેવાય છે. ૧૨૨-જે ફૂલમાં પાંખડીઓ હોતી નથી તેમાં યુકે- સરે।નાં સ્થાન ઉપરથી મર્માશયાધ્ધઃ :રિથિત; મમોક્ષયો- પરિસ્થિત અને નમાશયોપ્કેસ્થિત એનો જિ કરવામાં આવે છે. ૧૨૩-જ્યારે ઘુષ્વાજ્ઞજ અર્થાતૂ ફૂલની પડધી ગર્ભા- શયની નીચે સપણ રીતે લંબાયલી હોય છે, ત્યારે તે પડધી સર્માશયનીીટી-૪૪૩00083, ૪70010૪2, ડા: ૦ 11૯ ૦૪૫% કહેવાય છે. ઉ૦ કેરના વગે જુવો! €80[281'1વૈ૦2* ૧૨૪-જ્યારે ફૂલમાંતા એક ભાગ અથવા અવયવના વિભાગો એક ખીન્ન સાથે થોડા ધણા જ્ેડાયલા હોય, જેમ કે પુષ્પબાલ્યકોષનાં પત્રો એક ખીન્નંતે ઓછાંવત્તાં લાગેલાં હોય, ત્યારે એવા સંબંધ દેખાડવાને લંજસ્ન- ૨૦ પરિભાષા. કાઇ કજી-ય શખ્દ, અને “જ્યારે એ તત્રો ફૂલની | ર એ ભાગ ખીજથી ખઢાર હોય છે. લના બહારના ભાગને પાંખડીઓ સાથે જેડાયલાં હોય, ત્યારે તેવો સંબંધ રૃખાડવાને તત્ત્છજ્ન-૧01105101 એ શખબ્દ વપરાય છે. સ્રી અને પુંકેસરા અને તેઓના વિભાગો વિષે પણુ ઉપર પ્રમાણે સમજવું. ( ખ્‌) હૂત્ઝ--11119 13101171. ૧રપ૫-વજ્‌તમાં સ્ત્રીકેસરતો ગર્ભાશશ અતે ખીન્ન વિભાગો કે જે, તેતી અંદરનાં ખીજ પાકી ગયા સુધી તેનાપર રહે છે, તેતા સમાવેશ થાય છે. %લ જ્યારે પરિપકવ થાય છે, ત્યારે તે બનાવટ અતે આકારમાં પ્રથમ (ગર્ભાશય)તા કરતાં ધણા ફરેરફારવાળું થઇ રહેલું હોય છે. પ્લતી અંદર બીજ ઢંકાયલાં હોય છે, અને પકવ ખીજને બહાર પાડવા માટે, યા તો યલ કેઈ રીતે ઉધડે છે, અથવા તો ખીસોવું તે ભોૉંયપર્‌ પડે છે, ફૂલની નીચે ડીટું હોય તો, તે જણની છીટ[-૯૧0'[૦- 2107” કહેવાય છે. ૧૨૬-જ્યારે એક જ ફૂલમાંથી એક ક્લ તૈયાર થયેલું હોય છે, ત્યારે તેને ત્તાટું-૩111]21૯ ફેલ કહે છે, પણુ જ્યારે પાસે પાસે આવેલાં ધણાં ફૂલેમાંથી એક કલ થાય છે, ત્યારે તે સંયુસ્છ-૦૦1]20૫॥ ફેલ કહેવાય છે. ઉ૦ આલતું જલ તંન (૨૯૧). સંયુક્ત ફ્લની સાથે પુષ્પપત્રો લાંબા વખત સુધી રહી જય છે, પણુ સાદાં ફ્લમાં તે ભાગ્યે જ રહેલાં દેખાય છે, પુષ્પાશય જકાઇવાર ધણો મહેટા થઇ નરમ થઇ જાય છે, અતે તે ફૂલની સાથે પડી નનય છે, તેથી એ પણુ ફૂલતો એક ભાગ ગણાય છે. ઉરચ્વપુષ્પી પુષ્પબાલ્યકોષતો કેટલેક ભ્રાગ જે ગર્ભાશય સાથે વળગેલે હોય છે, તે ધણું કરી કૂલમાં રહી “નય છે, અને એ પણુ જલતો એક ભાગ ખતે છે. પુષ્પાભ્યન્તરકોષ ધણું કરી ફ્લતી સાથે રહેતો નથી, પણુ તે પાકયા પહેલાં જ ખરી નય છે, તોપણુ નને રહે છે તો તેતી પાંખડીઓ બહુધા સુકાયલી હોય છે, અથવા કેોધ્વાર તે ફૂલની આસપાસ મેોહોાટી થઈ રહેલી હોય છે. પુંકસરો પણુ ફલ પાડયા પહેલાં જ ખરી જય છે, પણુ ને %લ પાકયા પછી તે, તેપર રહે છે તો તેના તંતુઓ માત્ર કરમાયલા જેવા વખતે રહેલા હોય છે. સ્રીકેસરનલિકા પણુ કેટલીકવાર કરમાધ્ટતે ખરી ગયેલી હોય છે, પણુ જે ફલ પાક્યા સુધી તેપર રહેલી હોય છે, તો તેનાપર એક અણી જેવી, અથવા ફ્લપર વિસ્તૃત થઈ, એક પાંખ કે છેડા જેવી બની રહેલી હોય છે. ૧૨૭-ગર્ભાશયમાંથી જલતો જે વચલે। ભાગ બને છે, તેતે સ₹-1031 અથવા ન્ષ્યમાન-[0૦01001') કહે છે, છા! અથવા વાજસ્તમામ-0[૩6019 અતે ફ્લતા છેક અંદરના ભાગને અંઢ્સ્તો મા(સ-૦100૦૧0[) કહે છે. એ ભ્રાગમાં ફલના &ળિયાને સમાવેશ થાય છે. ૧૨૮-ફલને બહારની બાજુએ ધણીવાર નાઢાના છેડા હોય છે, તેતે વાંલો-૫01105(&2) કહે છે. મજખૃત અણી હોય તો, તેને ગ્ઞારફી ચળી-10૦41:, સૃહ્ટમ છોગા હોય તો, તેને જસમ -૯1'૦૩૪, પાતળી અને સોય જેવી અણી હોય તો, તેને શત્ટસવી અળી-337॥ વગેરે કહે છે. જે ફ્લતે મથાળે વાળ અથવા પાતળાં ફ્રેતરાં જેવાં કડપલાંતું કુડાળું હોય તો, તેતે પછી, જેસાત્ટ- [28]0[7૫5 કહે છે. ૧૨૯-ફલની ખે જાતો ગણવામાં આવે છે, એક રસતવાત્ટાં-૨૫૦૦૧1011; એમાં પાણી જેવા, ચીકણા કે ગળ જેવા રસવાળાં ફ્લનો સમાવેશ થાય છે, બીજ જાતનાં પલ જેમાં રસ હોતો નથી, તેને જુષ્જ અથવા છુજમં-?' ૪ ફક્લ કહે છે. જે કૂલ તેની અંદરનાં ખીજ પાકયા પછી, ખીજ બહાર પાડવા પોતાની મેળે ઉઘડે છે, તેને વિજાસી- તૈલ॥ા1૩ ૦૦11, અને જે ફળ પોતાની મેળે નહિ ઉધડતાં ખીની સાથે ભૌપર પડે છે, તેતે અવિજાક્ષી-11ઉ૯- 11:૯1 કહે છે. રસવાળાં જલ ધણં કરી અવિ- કાશી હોય છે ૧૩૦-રસવાળાં ષલની મુખ્ય જાતો નીચે મુજ્બ છે:- જે પ્રલમાં તેતો સધળા મધ્યભાગ ગળ અથવા ર્‌સ જેવા હોય અતે તેથી બહાર શુષ્ક પાતળી છાલ હોય, તેવાં પ્રલને નટ્ટવારું જ-0€11"7 કહે છે. જે ફ્લમાં તેના મધ્યભાગ જ્યારે તદત પાકી ગયે! હોય, ત્યારે તેના ખે વિભાગ થઈ ગયા હોય, તેમાં ખહારને ભાગ રસવાળે હોય અને અંદરતો ભાગ નાળીએરની ખળી જેવે। ચીવટ અથવા ખોરના &ળિયા જેવા સખ્ત થઈ ગયેલો હોય, એવાં ફ્લને સરત જ્જ-વે'૫][૩૦ કહે છે. આવાં ફૂલમાં જ્યારે ખોરતી માફક સખ્ત હળિયા હોય, થારે તેને ઇટ્ડિયાવાં વ:ટઠ-510૦10€-1'૫11૩5 કહે છે. જ્યારે ફૂલના છેક અંદરતા ભાગમાં ધણા ડૅળિયા હોય અને એ દરેક ઠળિયામાં અક્ેકુ ખીજ હોય લારે તે મોટા; મીંગ્-1:૯1'1૯ડ અથવા વીત્તરાં-[770701૯૦૩ કહેવાય છે. ૧૩૧-સુકાં ફ્લની સુખ્ય જતો આ પ્રમાણે છેઃ- જતી અથવા જ્ઞીંશ * -૦૧][૩૩૫1૯૦, [0૦૧ એ પોતાની * રીંગ એ શખ્ટ ઘણું કરી ગુજરાતીમાં સાંકડાં, લાંખાં, સરવે વિશેષ સાંકડાં થતાં ફ્લને, સાધારણ રીતે લગાડવામાં આવે છે. જેમકે કણેરની શીંગ, ઇંદ્રજનની શીંગ, કુંઢેરની શીંગ, ખણેરની સમર રાઇની શીંગ, તલવણીની શીંગ ઇલ્ાદિ;: પૃણ્‌ ખરે હી વાલોળ, વટાણા, મગ, ચોળા, આવળ અને નક ગળી આદ્ની શીંગો એ ખરી શીંગ છે. પરિભાષા. મેળે ઉધડનારૂં ફ્લ છે. આ ફલ જ્યારે પાકી જય છે, ત્યારે તેનો મધ્ય ભાગ ધણું કરી તેના પડદાપરથી ઉભો ચીરાય છે. કેટલીક જતની શીંગામાંથી છિદ્ર થઇને, કે ફાટ થઇને, કે અનિયમિત રીતે તે ચીરાઇઃતે (તેમાંથી) ખીજ બહાર આવે છે. જ્યારે ગંજની ડાબલીની માફક શીંગના ખે આડા વિભાગ કે પડ થઇતે ખીજ ખહાર આવે છે, ત્યારે તેને સાવજની વેઢે ૩વ્વઝનતારી- ભં1ભા11૩5 0૩% કહે છે. ૧૩૨-આખાં ૪લ અથવા તેના દરેક વિભાગનો દેખાવ એક ખીજ જેવો હોય, તે વીત્તરાં ઝ્ેથું (જત)- 1૫1, અને એ ફજ્લના વિભાગો વીતતી 1011013 કહેવાય છે. ઉન તકમરિ્યાં અને તુલસીનાં ફલ આવાં હાય છે. નંન (૪૪૬) અને (૪૪૮) જુવો. ૧૩૩-જે ફલનતેો મપ્યભાગ [00101'0 તેમાનાં ખીજ કરતાં પાતળા હોય અને તે લતે દેખાવ એક ખીજ જેવો હોય, ત્યારે તેને પણુ વીત્તઝાં ત્તેછું (જ) ૧01101 કહે છે. ઉ૦ સૂરજસુખ, કાળીજીરી, કલે।- જી; ગલગોટા અને ભાંગરા આદ્તાં ફલ બીજ જેવાં દેખાય છે. કાળીજરીને આપણે ખીજ કહીએ છીએ, પણુ વસ્તુતાએ તે [લ છે. નંન (ર૯૫) જુવે. ૧૩૪-જે ષ્લતો મપ્યભાગ પાતળા અને ઢીલો હોય છે, તેવાં ફ્લને પણુ વીતતાં ગજું (જ) વીત્તરું- પદાળંલ કહે છે. ઉ૦ કણુઝા અતે અઘેડાનાં ફલ આવાં હોય છે. અધેડાનાં ૪લતે પણુ સાધારણુ રીતે ખીજ કહે છે, અને તે ખીજને નામે બન્નરમાં વેંચાય છે; પણુ વસ્તુતાએ તે પણુ ફલ છે. નન (૪૬૫), અને (૪૭૪) જુવે।. ૧૩૫-જે ફ્લતે ઉપલે છેડે પાંખ જેવા છેડા હોય છે, તેવાં ફલને પાંલવાય્ટું (જ) -5ા0થત કહે છે, ઉ૦ માધવી અતે સોહોટા અડુસાનાં ફલ આવાં હોય છે. નંન (૯૦) અતે નન (હહ) જુવો. ૧૩૬-જ્યારે ગર્ભક્રાષ-લ્ય” લાં એક ગર્ભાશયમાં જાદા નદા હોય છે, ત્યારે તે કષપ્રમાણે ન્નદાં જ્નૂદાં ફલ થાય છે, જદા ન્તદા ગભેક્રિષ ધણું કરી ઓછાવત્તા ખઆજુએથી દખાયલા હોય છે, આ દખાણુ તેઓની અંદરતી અને બહારની મુખ્ય જીનારીથી થયેલું હોય છે. એ કીનારીને જ્ઞી્નળ-3પ1૫”૯ડ કહે છે, અતે જ્યારે જલ વિકાશી હોય છે, ત્યાર એ શીવણુપરથી તે વિકાર પામે છે, અર્થાત્‌ ઉધડે છે. ૧૩૭-જ્યારે એક પોલવાળું ફલ અંદરતી એક જ શીવણુપરથી ઉધડે છે, ત્યારે તેવાં ફ્લને જોઝી ( ધણી- વાર્‌ ભૂલથી શીંગ પણુ )-10110ૉઢ કહે છે. કેટલાક દાખલાઆમાં એવાં લના કેષ ગર્ભાશયમાં એક ખીન્ન સાથે જેેડાયલા હોય છે. પણુ ફલ પાકતી વખતે તે છૂટા પડી જય છે. ઉર આડકડાની ડોડી, કણેરની કજ શીંગ, , શીંગ્રોટીનાં શીગ્રોટાં અને ડોડી આદિનાં ફલ આવાં હાય છે. નં૦(૩૪૮), નં૦(૩૫૦), નં૦(૩૫૪). જુવે।. ધાસ, રાઈ, ચીભડાં, વાલોળ આદિના વર્ગોનાં ફ્લને કેટલાંક ખાસ નામો પણુ કોઈ કેઇઇવાર અપાય છે. ૧૩૮-વીઝ્-110 3૦૯ત. સણુષ્વ વનસ્પત્તિમાં ટસ્ય વીગ્ત હાય છે. તે ફ્લની દરના મધ્યભાગ 0૦110410 તી એદર આવેલાં હોય છે. આવાં બીજવાળી વનસ્પતિને આાસ્સ્કાર્તિ વીગ્વાત્ટી વનસ્પતિ-4112108]0017000૫5-[01&1115 કહે છે, કેટલીક વનસ્પતિમાંતાં ખીજ નગ્ન હોય છે, કેમ કે તેમાં ફ્લને મષ્યભાગ-૯૦1૫૦૧7 હોતો નથી. એટલે ખીજ ખુલ્લાં હોય છે. આવાં ખબીજવાળી વનસ્પતિને તસ વીતવા ળી વતસ્પતિ-૪)701003][2€1111005-1થ115 કહે છે. ૧૩૯-સ્ત જ્યારે પરિપકવ થયેલું હોય છે, ત્યારે તેમાં સસ અથવા વ્રસ્થંજુઃ₹-૯11101'70 હોય છે. આ પ્રત્યૈકુરથી બીજની અંદરની પોલ આખી અથવા લગભગ ભરાયલી હોય છે, પણુ તેની ખહારતી ત્વચા અથવા ખીજને તે લાગેલો હોતો નથી. પ્રત્યંકુર ખીજની અંદર આટા, તેલ, ગળ, અથવા નાળીએરની બળાઈ કે સામર- શીંગડાં જેવા કટ્ટણુ પદાથ કે જેને સસ્તી અથવા વ્વઝંતા' સતને સત્તોૉ વજાથૅ-21100101011, [20€1715]0010111 કહે છે, તેમાં થોડો ધણા ખેલો હોય છે. જે ખીજમાં મગજ જેવો પદા્થ-દ્રૉંઝપળલા હોય છે, તેવાં બીજને મમત્તયાન્ટાં-૧10૫10112008 કહે છે, ઉ૦ એરડી અને ધઉં; અને જેમાં એ પદાર્થ હોતો નથી, તેવાં બીજ સમત સ્વા _ઘદ્ાર્થ સ્ર્િતિ-€5૧1011111110૫35 કહેવાય છે. ઉ૦ વાલોળ; મગ, રાઈ અતે આંબો* ખીજમાં ઉપર કલ્યા પ્રમાણે સગજ કે ધઉંતા સત જેવે। પદાર્થ છે કે નહિ, તે જ્નણુવું ધણું જરૂરનું છે, કેમકે કેટલાક વર્ગની વન* સ્પતિના ખીજમાં એ પદાર્થ હોય છે અને કેટલાકનાંમાં હોતો નથી. જ્યારે ખીજ તદન પાકેલું હોય અથવા કેઈ- વાર તે ઉગવાની તૈયારીમાં હોય, ત્યારે તેમાંનો ત્રત્યકુર્‌ અથવા મગજ કૅ ધઉના સતને મળતે। પદાર્થ જણાઈ આવે છે. ૧૪૦-ખીજતી ઉપરની છાલ ખે જદા જદાં પડની ખતેલી હોય છે. તેમાંનાં બહારનાં પડને જવસ્-દલ્ડઈર કહે છે, એ કવચ ખીજમાં મુખ્ય હોય છે, તે નરમ અથવા કટ્ટુણુ હોય છે, કોધ્વાર તે તુરત ખટકી જય તેવું અથવા ચીવટ હોય છે, તે સુકુ અથવા વખતે રસવાળું હોય છે, કરોધવાર તે વધીને પાંખ જેવું થયેલું હાય છે, અને કોઈ- વાર તેનાપર રૂ કે ઉન જેવા વાળની પીછી હોય છે, તેને' જાતક કે જૂતતુ-૯૦૦૦ કહે છે. અંદરનાં પડતે વાસણ છીા(જ કે ત્વત્ા-1૦21101 કહે છે, ૨૨ પરિભાષા. ૧૪૧-ખીજસ્થાનને જે દોરીથી ખીજ વળગેલું હોય છે, તે દોરીને તાઠ્ઠ-(૫11010 કહે છે. કેટલીકવાર આ નાળ પાતળાં પડ જેવી પોહેળી થયેલી હોય છે; તે ગળ જેવી અથવા નરમ અને ચીવટ હોય છે, તે ખીજપર એક છેડા જેવી દેખાય છે. કોઇવાર તે ધણી મોહેાટી થઈ ખીજને ઢાંકી દે છે. આવી રીતે વિસ્તૃત થયેલી નાળને સ્તાપજો-૧191 કહે છે. ઉ૦ જુઓ એર્ડાને વર્ચ. આવી જ રીતને! છેડો નાળની ખાજી પાસેથી કવચમાંથી નીકળે છે, તેતે પણુ સ્રાવજ્જો જ-511'0[21101૯, 07111016 કહે છે. ઉ૦ ભાયસણુ નંન (૩૦). ૧૪૨-ખીજ નાળથી જૂ ટું પડે છે, તે જગોએ ખીજપર ડાધ રહી નય છે, તે ડાધને સ્તાંઝો-111011; અને ખીજની આદિ અવસ્થામાં તેપર સૂદ્દમ રંધ્ર કયાં હતું તેતું સ્થાન ખતાવનારૂં ચિન્ડ ખીજપર રહેલું હોય છે, તેતે છિદ્ર-111101'0]2710 કહે છે. ૧૪૩-ખીજની અંદરના પ્રત્યંકુરમાં, ભવિષ્યમાં થનારાં મૂળનું તળિયું જેને આાહ્સૂત્ટ-'ઘાલૉર કહે છે તે, અતે એક અથવા ખે વીત્તપત્રૉ અર્થાત્‌ ટસક-૦૦1»- 100૦15 અતે એ ખે દલ અથવા ખીજપત્નોનાં તળિ- યાંતી વચે ભવિષ્યમાં થનારાં પત્રો અર્થાત્‌ આળર્પિત્રો- [૫1૫10 હોય છે. વનસ્પતિની વોષળ, ્ાજિજર્તારી અને ઘુતરત્પ- સિતી ઈતદ્રિયોનું, ઢુકાંમાં ઉપર વર્ણન કરવામાં આવ્યું છે, હુવે તેની કેટલીક સછાચજારી-ફટ્દિયો-%૦૦૦૩- 807-0૪૧ 18 છે, તેનું વર્ણ્ન કરવામાં આવે છે. આ ઇંદ્રિયો જે કે વનસ્પતિની વૃદ્ધિ અથવા પુનર્‌- ત્પત્તિ કરવામાં મુખ્યત્વે કરી તેને કામ લાગતી નથી, તોપણુ એ તેને ધણી રીતે સહાયકારી થાય છે. ૧૪૪-તંત્ુ; તાંતનળા અથવા વ્રતાન-ઇલાત ક (લં!911). એ અપૂર્ણુ પાનની ડીટડીઓ, પુષ્પધારણુ કરનારી સળીએ અથવા કોઈવાર શાખાએના છેડાઓના ખતેલા હોય છે. કેમકે એવા અપૂર્ણ અવયવો પોતાનાં ખરાં સ્વરૂપમાં નહિ આવતાં, આવા તંત્તુઓ' બની નનય છે. તંતુઓ સાદા અથવા ઓછાવત્તા વિભાગિત હોય છે. તેમ તે નરમ એટલે ગમે તેમ વળી શકે તેવા પણુ હોય છે, અને જે વનસ્પતિમાં તે આવેલા હોય છે, તે વનસ્પતિને સહાય કરવા માટે તે જે વસ્તુતે અડકી શકે છે, તેતે વીંટળાઇનતે પકડે છે, અથવા તે સાથે ચોટડુક થઇ જ્ય છે, તેથી તે વનસ્પતિ ખીન્નં ઝાડ કે પાસેની કેઈ ખીજી વસ્તુપર ચઢી શકે છે. વીંટવાળા ખીલા જેવા કાંટા-10૦1૬૩ પણુ તંતુઓની પેઠે વનસ્પતિની ઘજ્જ૪-101વૅ-વિડધડ છે, પણુ તે તંતુઓ કરતાં કટુણુ અતે ઓછી વીંટવાળા હોય છે, અતે તે ઘણં કરી વિભ્ાગિત હોતા નથી. ૧૪૫-જટામ-(1007105, અતે છટી -[00101:108 છે, તે વનસ્પતિનાં હથીઆર્‌। કહેવાય છે. એક કાંઢે।-1101' ૦ 810100 છે, તે એક શાખા, અપૂર્ણ ડીટડી કે પુષ્પ ધારણુકરનારી સળીતોા ધણો મજબખૂત અણીવાળે છેડો છે; અને એક કાંટઢી-00161210 છે, તે વનસ્પતિની ત્વચામાંથી નીકળેલો! તીટ્દણુ અણી- વાળા ઉદ્ગમ છે, અને તે ધણું કરી વનસ્પતિની શાખા, પાનની ડીટડી અથવા શિરાએ।, અથવા પુષ્પ ધારણુ કરનારી સળી કે વખતે પુષ્પખાલ્યાન્તરક્રેષાપર પણ આવેલી હોય છે. જ્યારે પાન કે ઉપપાનની ક્ોરપર આવેલા દાંતા અથવા તેઓની અણી આંગળીતે ભૉંકાય એવાં તીદ્દણુ હોય, ત્યારે તેને કૉંઢા અથવા કાંઢી જેવાં કહે છે. એક વનસ્પતિને ધણા કાંટા હોય, તેને વઞાંટાવાટ્ટ્ું-5[700૫ડ અતે કાંટી હોય, તેને જાંથી- વાછું-૧૦૫1૯્૧1૦ કહે છે. ૧૪૬-વ્વાઢ્ઠ અથવા જેક્-14113 છે, તે વનસ્પતિનાં સામાન્ય રીતે કપડાં કહેવાય છે. વાળ એ શખ્દમાં સાધારણુ રીતે વનસ્પતિની ત્વચામાંથી ઉત્પન્ન થતા સધળી જતના વાળતો સમાવેશ થાય છે, તોપણુ જૂદી જદી તરાહ અને બનાવટના જે વાળ થાય છે, તેનાં ન્નૂદાં નાદાં નામો પણુ રાખવામાં આવેલાં છે. જેવાં કે-પીછછી ઝ્ઞેવા વાત્ઝ-0113511૦5, સસ્ત વાત્ટ- 115, નત ઘાત્ટ-૧૦૧૪1, ₹ સ્વા વાત્ઠ-૦૦110117 અને ઝત જ્ઞેવા વાત્ટ-37001). ા વાળ ધણું કરીતે વિભાગિત હોય છે. જ્યારે વાળ તેને તળિયેથી વિભાગિત થયેલા હોય અને તેના વિભાગો સપાટી તરક વિરૂદ્ધ દિશાએ પસરેલા હોય, ત્યારે તેવા વાળને સષ્યઃસ્શાપિત-૧1180લ્ઉૈ 037 (10 ૯૦1011૯ કહે છે, પક્ષીના પીંછાની શાખાઓ પેડ્ટે એક વચલી સળીપર બન્ને ખાજુએ સરખા વાળ આવેલા હોય, ત્યારે તે પીંછાઝ્તવા-[20૫11030€ કહેવાય છે. જ્યારે વાળને તળિયેથી કેટલીક શાખાઓ નીકળી તારાની કિરણ! માઇક ચો તરષ પ્રસરતી હોય છે, ત્યારે તેને તારાજ્ઞતિના-ડ1૦1812 કહે છે. આવા તારાકૃતિતા વાળની કિરણુ અર્થાત્‌ શાખાઓ કેટલીકવાર એક બીજી સાથે તળિયે ન્નેડાઇ,ઇ જઈ, તળિયે એક સપાટ પડઘી જેવી થ૪ રહેલી હોય છે, ત્યારે એતે સીમાં અથવા જરપર્છાં-૩૦૫1૦૩; અતે જે સપાટીપર તે આવેલાં હોય, તે સપાટીને મીંમરાંવાત્ટી કે જરપછાંવાત્ી- 808137, 10][910010 કહે છે. ૧૪૭-વનસ્પતિની કેદ પણુ ઇંદ્રિયતી બહારની (અ- ર્થોત્‌ છેક સપાટી ઉપરની) ત્વસ્ત[-૦[010100113 ઉપર્‌ કરાઈ પણુ ૩૨મન્ત-[₹01૫)1'%000 ન હોય, ત્યારે તેની સપાટી છીજી-૩100011 કહેવાય છે. જ્યારે કોઇ પરિભાષા. જતના વાળ તેનાપર હોતા નથી ત્યારે સ્તષજતી- ૭110૫5; અતે જ્યારે પ્રથમ તેતી સપાટીપર વાળ આદિ કંઈ હોય, પણુ પાછળથી વાળ વગેરે ખરી જતા હોય, ત્યારે તે સ્તટ્ટવતી થતી -ટુ૧01૯5૯૯11, 81011૯ કહેવાય છે. જ્યારે તેની સપાટીપર ચઢી- આતી ઉભી સમાન્તર્‌ અથવા રંગફેર રેષા આવેલી હોય, ત્યારે તે સેવામૉવાતી-ડ111૧0€ કહેવાય છે. જ્યારે એવી જ સમાન્તર રૈષાઓ વધારે સપણ રીતે બહાર નીકળતી હોય, ત્યારે તેને છાંસોવા(-(૫0"૦ ૪૯ (૩૫1૦86૯) ૦1" 1400૯ (૦૦૩0૯૦) કહે છે. જ્યારે તેપર અનિયમિત રીતે બહાર નીકળેલી અથવા અંદર્‌ બેઠેલી રેષાએ આવેલી હોય છે, ત્યારે તેને જાર્ત્ર્ી- ઘાવ્કી-*૫૭૦૩૦; જ્યારે તેનાપર ગોળ સૂટ્મ ખાડાઓ પડેલા હોય છે, ત્યારે તેને લાાઓવાત્ી-૫૫0111- ૦1૦; અને જ્યારે સપાટીપર આંગળી ડ્રેર્વતાં તે ખડ- બચડી લાગે છે, ત્યારે તેને સરસ#-5૦%01'0૫૩ કહે છે. જ્યારે ચીકાસવાળા રસથી સપાટી ખરડાયલી હોય, ત્યારે તેતે સ્તીજાળી, સ્વ#ટ-0₹13૦0૫૩, પંડલાંતે, ટ્ંપ1૦પડ કહે છે. જ્યારે ઢાલ જેવા આકારના સૂટ્મ ગોળ ઉદ્ગમા સપાટીપર નીકળી આવેલા હોય, ત્યારે તેતે સૉત્ટઝર્મતોવાત્કી-૫1૧0010810; જ્યારે ચૂહ્મ ને ખુઠ્ઠા ધણા ઉદ્ગમો પાસે પાસે આવેલા હોય છે, ત્યારે તેતે લુટ્ટાઝટ્મમોવાવ્કી-101001'૦૫1410, 178- *લ૯તૈ; જ્યારે ઉદ્ગમા અણીદાર અતે વધારે બહાર નીકળેલા હોય, તેમ જ તે નાહાના અને સખ્ત હોય, લારે તેને લસ્ત૩ટમનાવાની-1100110010; અતે જ્યારે ઉદ્ગમો વધારે અણીદાર અને લગભગ કાંટી જેવા લાંબા હોય, ત્યારે તેને જટી સ્વા ૩૨મતોવાત્કી ૯૦11181૯ કહે છે. જ્યારે અકડ, ઉભા અતે સીધા વાળ સપાટીપર આવેલા હોય, ત્યારે તેવી સપાટી સહ્તવાત્ટવાત્ટી- 86105૦, 145113; જ્યારે એવા વાળને છેડે સૂઠ્મ ચીકણા રસની કણી અથવા બિદુ હોય, ત્યારે ર્સ્(જળા-- શશલ્તવાત્વાત્ટી-ટદ્વાવેપાં'-૩૦૦૩૦; અતે જે એવા વાળનાં મથાળાં દૂકની પેઠે વાંકાં વળેલાં હોય, તો તે વાંજો અળીવાત્ટા ચીવળા સસતવાતવાત્ટી- ટં૦લા1તૉદ્ઞઇટ કહેવાય છે. જ્યારે સપાટી જરા લાંબા ને સાદા વાળની રંછાળથી આછી લભરાયલી હોય, ત્યારે તે આછી હછાત્ઠવાત્ટી [1105૦; અને જરા અફડ વાળથી ગીચ ભરાયલી હોય, ત્યારે તે સીત્સલસ્ત સછીટ્કવાત્ટી- 115[8 ઉ કહેવાય છે. જ્યારે સપાટીપરના વાળ ગીચ હોય પણુ ધણા અક્રડ ન હોય, ત્યારે તેવી સપાટી નીતત શછાવ્વાતી-1113પઇર કહેવાય છે. જ્યારે વાળ ડુંકા અતે સુવાળા હોય, ત્યારે સુવાની સછાત્ટવાતી - 80૦3૫10) ૦1 ]00૯500॥1; અને એવી રંછાળ આછી શ્૩ હોય, ત્યારે સુવાત્ીસઈછી સછીત્ઠયાત્ટી-[001'પલા1 કહેવાય છે. જ્યારે અકડ અને ડુંકા વાળ એક જ દિશાએ સધળા વળી સપાટીને લગતા આવેલા હોય, ત્યારે તેવી સપાટીને સેટી સસ્તસંછા્ઠવાતી-૩1110૦૩૦ કહે છે. જ્યારે એક સપાટીપર નરમ અતે ટુંકા વાળ એક ખીજ સાથે ભેળસેળ થયેલા, ધણા ગીચોાગીચ આવેલા હોય અને તે વળી ધોળા કે ધોળાસ લેતા રંગના હોય, ત્યારે તેવી સપાટી નસલનતજીસ્છાત્ટવાત્ટી- 10116101056, €૦૬૫0137 કહેવાય છે. જ્યારે એક સપાટીપર ઉનની પેઠે લાંબા ઢીલા અને સેળભેળ વાળ આવેલા હોય, ત્યારે તેવી સપાટી ૩ ત્તેવી સછીાત્ટ- વાત્કી-૫1૪0017 (141041૦) કહેવાય છે. જ્યારે વાળ ધણા જ ટુંકા, સેળભેળ તે સફેદ હોય, અતે તે સપાટી- પરથી તુરત નીકળી આવે એવા હોય, વળી તેનો દેખાવ ધ્રૂળ અથવા આટા જેવે। હોય, ત્યારે તેતે સત્ત અથવા સુરવજવાત્ટી-11001) નડ કહે છે જ્યારે વાળ એટલા ખધા ડુંકા હોય કે, તે આંખેથી સાધારણ રીતે દેખી શકાય નહિ, તોપણુ જે સપારીપર તે આવેલા હોય, તેનો રંગ ધોળાશ લેતો દેખાતો હોય, ત્યારે તેને બોત્ટાસજલી-૦૧11050011 ૦1* 1081”) કહે છે. જ્યારે સપાટીના રંગ [કો આસમાની છાયા લેતો લીલો! દેખાતો હોય, અને તેપર ધણું કરી એવા જ રંગની બારીક રજ આવેલી હોય, ત્યારે તે ટસ્યિ[ફે મની - 814૫૦૦૫૩ કહેવાય છે. 1૪૮-કુવ્વિ; છાટનાં, વિટુઓ અને સખુજ્નોવ- ટ્વાંક્રાલેફ. આ ઉપરનાં નામા વનસ્પતિની સપાટીપર ધણી જૂદી જૂદી જતના કેટલાક ઉદૂગમો અથવા પદાર્થો નીકળે છે, તેને આપવામાં આવેલાં છે. એની સુખ્ય ચાર તરાહ નીચે મુજ્બ છે:- (૧) કુપ્પિને ડુંકી ડીટડી કે પડથી હોય છે, ને વખતે તે ખુઠ્દા દાણા જેવી કે ઢાલ જેવી હોય છે, એ કુપ્પિમાં વખતે તેલ કે રેગાન જેવો થોડો રસ હોય છે, અથવા તે સુકી પણુ હોય છે. તે કોધવાર બટકણી, પણુ વિશેષે કરીને ચીવટ હોય છે. આવી કુપ્પિયો ધણું કરી પાનની સુખ્ય ડીટડીઓ કે મુખ્ય શિરાઓ ઉપર, પુષ્પ- રચનાની શાખાઓ ઉપર, અથવા પુષ્પપત્રે, પુન બાન કેષનાં પત્રો અને પાં ખડીઓની ડીટડીઓ કે શિરાઓ ઉપર હાય છે, એની સંખ્યા થોડી હોય છે. ઉન કાસુંદ્રીનાં પાનપર નં (૨૧૪). (૨) તેલ કે રેગાનથી ભરેલાં કાળા, રાતા કે ધેરારાતા રંગનાં ઉપડી આવેલાં બારીક છાંઢણાં, જે ધણું કરી વનસ્પતિની બહારની ત્વચામાંથી નીકળેલા રસથી ઉપર જ બનેલાં હોય છે, એ બહુધા લીલી શાખાઓ, પાન, જ૪ પરિભાષા. પુષ્પપત્રો, પુન બા૦ કેષનાં પત્રો, પાંખડીએ, પુંકેસરે અને સ્ત્રીકેસરઉપર પણુ આવેલાં હોય છે. એ ધણું કરી જયાં હોય છે, ત્યાં સંખ્યાબંધ હોય છે. ધણીવાર એ છાંટણાં પાતળી ડીટી કે વાળપર આવેલાં હોય છે. ઉ૦ પીળીતલવણી નંન (૧૭). (૩) નાહાની' ગોળ, લંબગોળ કે વખતે લાંખી કોથળી જે તેલથી ભરેલી હોય છે, અને તે પારદર્શક બિદુઓ જેવી દેખાય છે, તે બહુધા પાન, પુષ્પપત્રો, અથવા ફૂલ ને ફૂલની ઇંદ્રિયામાં આવેલી હોય છે. એની સંખ્યા ધણી અથવા થોડી હોય છે. લીંખુના વર્ગના પાનમાં અને ધાણાજીરાંના વગ ( (1010011010 ) નાં જ્લના મધ્ય- ભાગ ( [00116૧1'[) ) માં એ વધારે સ્પષ્ટ હોય છે. (૪) ફૂલની કણિકાના વિભાગો અથવા ફૂલના કોઈ ખાન ભાગોમાંથી રર્સાબદુએા નીકળે છે તે. વલનસ્પતિતું-વમીવ:ળ-€1853111001101 0210101115. ૧૪૯-પ્રથમ કલમ ૬ માં કહેવામાં આવેલું છે કે વનસ્પતિના વડી, ઉપવર્ગ, જાત, ભેદ આદિનું વર્ણન ખુલાસાથી વનસ્પતિ વર્ણુનનાં પુસ્તકમાં આવવું જ્તેદઃએ. એટલે તેના કુદરતી વિભાગો પ્રમાણે તેનું વર્ણન લખાવું જેધઃએ, કે જેથી દરેક વનસ્પતિનો તેને ધણી જ મળતી ખીજી વનસ્પતિની સાથે મુકાબલે! કરવાનું સહેલું સાધન મળી શકે. અને તેથી હર કોઈ વનસ્પતિ તુર્ત ઓળખી શકાય. આ બાખતતું વિવેચન વનસ્પતિનાં વર્માજરળ માં કરવામાં આવેલું છે. જે વિષે થોડું અત્ર લખવામાં આવે છે, તે વનસ્પતિ ઓળખવા માટે જાણુવાનું ખાસ જરૂરનું છે. ૧૫૦-વનસ્પતિની એક ત્તાત-૩[૦૯૦1ં૯૩ માં આવેલી તમામ વનસ્પતિયે।,, જે એક ખીજને એવી રીતે મળતી આવતી હય કે, તેપરથી તે તમામ વનસ્પંતિયો એક સામાન્ય માબાપથી ઉતરી આવેલી છે, એમ આપણુતે નિશ્રે થઈ શકે, આ વનસ્પતિયેો તેઓનાં પાનના કદમાં અને ફૂલના રંગમાં એવા સાધારણુ ફેરફારોથી એક ખીજથી ધણીવાર જાદી જણાય, પણુ આવો ફેરાષ્ટર તો આપણે અનુભવ ઉપરથી જણીએ છઘદએ કે, એક જ વનસ્પતિનાં ખીજમાંથી ઉછરેલાં ઝાડોમાં પણ ધણીવાર જ્તેવામાં આવે છે. વર્ગીકરણમાં વનસ્પતિની ત્તાત-5[2૦૯1૦૩ એટલે શું તે નણુવું પ્રથમ જર્રનું છે. આંખાનાં ૫૦ થી ૧૦૦ ઝાડો આપણે ન્ેઇએ, તો એ પચાશ કે સોએ ઝાડો એક જ જાતનાં છે, એમ આપણે ચોકસ સમજી શજીએ છઘએ. તેમજ પીપળાનાં ૨૫ થી ૫૦ ઝાડે જઇએ તો, જાણીએ કે એ પચીશ કે પચાશે ઝાડો એક જ જાતનાં છે. લારે એવી રીતે જે વનસ્પતિયો એક ખીજીતે ધણી જ મળતી આવતી હોય, તે એક ન્નાત-૩[0૦€૦1૦૩ મનાય છે. આ દાખલામાં આંબાનાં સધળાં ઝાડો મળીને એક જાત અને ખે જાતો સમન્નય છે. ૧૫૧-જ્યારે એક નતની સંખ્યાબંધ વનસ્પતિયે ખીજથી ખાસ રીતે કોઇ ચોકસ બાબતમાં જતૂદી જણાઇ આવે ત્યારે તે, તે જાતનો સેટ-૪૧1 ૫૦% કહેવાય છે. જે આવા ભેદવાળી વનસ્પતિનાં ખીજમાંથી ઉછરેલા રાપાઓનાં ઝાડ, ભેદ જેવાં જ થાય યારે એ ભેદ એક પ્રવ₹-1'૧૦૦ ગણાય છે. એક ન્નતની વનસ્પતિના ભેટની વનસ્પતિનો વધારે! કલમ, કાંદા અથવા આંખોાથી થઈ શકે છે. પણુ એક પ્રકારતેો! વધારો તો ચોકસ તેનાં ખીજથી થઈ શકે છે, પણુ તેમાં આટલું ખરૂં કે એ ખીજમાંથી ઉછરેલ રેપાનાં ઝાડામાં, તેની બીજી જાતોથી ઓળખવાના તેના ભેદ તેમાં નહિ જેવા થઈ નય છે. એક ખરેખરી ન્નત પોતાનાં ખીજમાંથી પોતા જેવાં જ ઝાડા ઉત્પન કરે છે. ૧૫૨ર-જ્યારે હાલ સુધીમાં જણ્‌ાયલી વનસ્પતિની ્તાતો-૩[૩૦૦ાભડ ( આશરે ૧૦૦,૦૦૦) ની સંખ્યા ધણી મ્હોટી છે, યારે આટલી બધી વનસ્પતિતે તેનાં વર્ગીકરણુ વગર્‌ અભ્યાસ કરવો, અથવા એ દરેકને ન્તદું જાદુ નામ આપવું, એ ઘણું મુસ્કેલ છે. આ મુસ્કેથી દૂર કરવા માટે રઝિતીયસ-1.111૬2૫3 નામના (વનસ્પતિ- શાસ્રના પિતા ) પાશ્રિમાત્ય* તત્ત્વવેત્તાયે એક વખાણુવા લાયક પદ્દતિ શોધી કાઢી છે. અતે તે સર્વ માન્ય થયેલી છે, એ પદ્દતિ નીચે પ્રમાણે છે:- વનસ્પતિની સંખ્યાબંધ જાતે। 5[0€0€૩ જે એક ખીજીતે ધણી મળતી હોય, અતે ખીજ ધણી જતોથી તે જુદી પડતી હાય, એવી જાતોને ( એક બીજીને મળતી આવે એવી નતોના સમુદાયને ) એક સાધારણુ ₹્શાયી- ($પ00ડઉત117૯ )નામ આપેલું છે. આવી રીતે એક નામની અંદર જે ધણી બધી જતોતો સમાવેશ કરેલો છે, તે જાતોને સામટી રીતે એક છુટુંવ-છુલાપડ કહે છે. એ એક સાધારણુ નામ કુ ટુંબવાચક ( છુટા ા'1૯) છે. અને એક જ કુટુંવ-છુલાપડ માની દરેક ( ખાસ) ્તાત-ડ[2૦૦૦૯૩ એજ છીુરટંવ-રલાપડમાંતી ખીજ જાતોથી જુદી આળખવાને માટે તે ત્તાત-૩])૦૦1૦૩ ને એક વિશેષણુ લગાડવામાં આવે છે, તે જાતવાચક નામ 8[0૯૦110-1%116 કહેવાય છે. ત્યારે આ પ્રમાણે દરેક જ્ઞાતત-5[2૯૦1૦5 ને ( વનસ્પતિને ) ખે શખ્દોનું એક સાસ્રીચયનાભ-1301011108]-11110 અપાય છે, દરેક * પ્રાચીન આચં વનસ્પતિવેત્તાઆાએ પણુ વનસ્પતિના એષધીય ગુણે! તેમ જ તેના આકારે ઉપરથી તેનું વમીંજરળ કરેલું છે. અને ટુંકામાં વનસ્પતિનાં શારીરિક અંગો અને ઉપાં- ગોનાં ધણાં સારાં વર્ણન આપેલાં છે, જે સુશ્રુત, ચરક, વાગ્ભટ્ટ * અને ખીન્ત નિધ'ઢોસાં નેવામાં આવે છે. * પરિભાષા. શ્પ વનસ્પતિતે આવું શાસ્ત્રીય નામ આપવાને માટે બહુધા છાસ્તિમાવા વાપરવામાં આવે છે. અને લાટિન ભાષામાં પહેલો શખ્દ એ સ્થાયીનામવાચક તે જટુચ-ટુલાપડ સૂચક છે; અને ખીશ્તે વિશેષણાર્થક શખ્દ છે; તે જ્ઞાત-ડ[0૦૯0૦૩ સુચક છે. જેમકે:-માધવલતાનું શાસ્તીયનામ-111[010૪૯ 1180601014 એમ ખે શખ્દોથી રખાયલું છે, તેમાં પહેલું કુટુંબ સુચક અને ખીજીં જાતસૂચક છેઃ સાદી તલવણી અને પીળી તલવણી એ ખે ( વનસ્પતિ) જ્તાત-૩[0ા૦૩ એક જ જીટુંલ- ૪લાપ૩ ( તટ010૦ ) ની છે, માટે ૧-સારી તલવણીને-૯1€010€ 811101161/014, અને ર-પીળી તલવણીને-૨1૦૦11€ 01800358 એમ લખવામાં આવે છે. ૧૫૩-આવી રીતે જુ૪વો-છ્‌લાલા'ત તો સસુદાય બંધાણ. તેની સંખ્યા પણુ ખહુ થઈ ગઈ (આસરે ૬૦૦૦ થો વધારે)- યારે અભ્યાસની સગવડતા ખાતર આ કુટંબોના પાછા એ જ ધોરણુ પ્રમાણે વર્ગો ખાંધ્યા. જેમ કે જે જે કુટેબોા એક ખીન્ને સાથે કેટલાંક કુટબો કરતાં વધારે મળતાં આવતાં હતાં તેવાં કુટેખોના સમુદાય કરી તેના જે વર્ગો બાંષ્યાતે જુટ્સ્તી વર્મો- પવઇપ'થ1-0વેટા'૩ કહેવાયા, આવા દરેક વર્ગને એક સાધારણુ નામ આપવામાં આવેલું છે. આ નામ લાટિન ભાષામાં વિશેષણાર્થક બહુવચન સૂચક રાખવામાં આવેલું છે, અને તે ધણું કરીને એકાદ ખાસ, કે સારી રીતે અગર સોથી પહેલાં માલુમ પડેલાં જીછુવ-૪૯ાપડ નાં નામ ઉપરથી લેવામાં આવેલું છે. દાખલા તરીકે કેરના વ્ગે- (૦20[0801તલઘટ) માં ન્તૂદાં નનદાં આઠે કુટંબે।નો સમા- વેશ કરવામાં આવેલો છે. પણુ તેમાંથી સારી રીતે જણાયલાં ૦ [0815 એ કુટેખનાં નામ ઉપરથી ઉપર પ્રમાણે વર્ગનું નામ ૦૧0[0%1ઉલ્#ટ રાખવામાં આવેલું છે. આવા વર્ગો વનસ્પતિશાસ્ત્ર નનણુનારાઓના અભ્યાસ અને વનસ્પતિના મુકાબલા કરવા માટે કરવામાં આવેલા છે. યારે એક જાત-૩[૯૯ા૯ડ અર્થાત્‌ વનસ્પતિ વિષે ખેલતાં અને તે વનસ્પતિ અમુક ફલાણી છે, એમ કહેવા માટે જે કંઈ જરૂરનું છે, તે એ છે કે તેને જીુટુર્વાય- છલ€10 અતે જ્ઞાતીથ-૩[2૦010 ( ખાસનામ) નામો આપવાં. ૧૫૪-કુદતી વર્ગા ( આસરે ૨૦૦ ) ના પણુ સમુહુ ' બાંધી તેને સ્છોટમામો-૦45૯૯૩ માં ગોઠવવા પડયા છે; અને જ્યારે કુદરતી વગોંમાં સંખ્યાબંધ કુટંબોને સમાવશ થવા લાગ્યો ( યારે સુગમતા ખાતર ) તેઆના વળી ખીન્ન વિભાગા પાડવા પડયા છે. એક કુદરતી વર્ગ્માનાં ધણાં બધાં કુટંબાના નાહાના વિભાગા બાંધ્યા તેને ગ્થ્થાઓ-1110૯૩, અને એક કુટંખમાની જાતે ૪ ના જે નાહાના વિભાગો પાડયા તેને વિમામૉ-8૦૦141011 કહે છે. અતે કૈટલાક દાખલાઓમાં તો વળી આ જથ્થાઓ અને વિભાગોના પણુ પેટા વિભાગો કરવામાં આવેલા છે. આવી રીતે વનસ્પતિનાં વર્ગીકરણ કરવામાં તેના જે જે વર્ગો અને વિભાગો કરવામાં આવેલા છે, અને જે ધણું- કરી સર્વસાન્ય થયેલા છે, તે નીચે પ્રમાણે છે. આમાં તુરત જણાય એવા અતે ઉપલા વગૉંથી શરૂઆત જ્ીધી છે- ₹્છોટાસાનો-0255૦05. તેટામામૉ-ડપ)-ઉદ૩5૦૩. છુટ્રલી વમો-101101'ત1 ૦1'વં€ા'ક. ઝવવમૌ-ડ૫1-૦1'ઉ€1'8* જ્ઞતઃ્થામો-11110€5. તેટાત્તચ્થાઓ-ડપ૫0-11'100€3. સનુ#ાથ-વૉપાંડાં0ાડ. પેટા સમુજાય-૩૫0-તપ130ાડ, જીરવો-૪૦1101'0. પેટા જીટવો-ડપ/-૪€ા1€1'8. વિમામો-5૦૨110115. તેરા વિમામૉ-ડપ૫)-૩૯૨110103. જ્ઞાતો -૩[2€૯1૦3. સેજો-૫2111€1105. ૧૫૫-જે વર્ણનથી એક વનસ્પતિની જાત ( વનસ્પતિ ) એકઝ કુટબમાં આવેલી ખીજી ખધી જાતેોથથી ( વન- સ્પતિયોથી ) ઓળખાઈ આવે તેવાં વર્ણનતે વનસ્પતિનું જ્ઞાતીય-વળન-૩[૦0110-લૌદ્વા'ત્રલલા' કહે છે; અને જે વર્ણુનથી એક જ વગૅમાનાં ધણાં કુટેબે(માંથી જેનું વર્ણુન કરવામાં આવે તે કુટંબ ખીનને બધાં કુટંબોથી આળખાધઇ આવે તેવાં વર્ણુનતે છુટુવીય-વળન- ૪૯106140-0'દ0101', અને એક વગૅ ખીન્ન વર્ગાધથી આળખાઈ આવે એવાં વર્ણૂનને વર્નીય-વળનત-૦'ત1- 18-01 01૯" કહે છે. એક વનસ્પતિની જાત કે કુટુંબની તરાહ તેના કદ, શાખાઓ, પાન, રંગ અને ફૂલોની રચના આદિ ઉપરથી ધણુંકરી એવી તો એઓળ- ખવાળી હોય છે કે તે “તેતાં જ આપણા ધ્યાનમાં ઉતરે છે. ૧૫૬-વનસ્પતિના મ્હોટા ભાગો, વર્ગો, કુટબા અને તેએના ખીન્ન વિશેષ વિભાગો, જ્યારે તેઓના બંધારણુ રચવામાં તેઓની યોગ્યતા અને ખર્‌ા સંબંધ તમામ પ્યાનમાં રાખવામાં આવેલા હોય, ત્યારે તે છુટ્સ્તી- ૫81૫7 ( બંધારણો ) કહેવાય છે; પણુ જે તેઓના કુદરતી સંબંધ પૂરતી રીતે પ્યાનમાં રાખ્યા શિવાય, થોડાક સંબંધ દર્શાવી તેઓનું વર્ગીકરણુ અથવા રચના કરવામાં આવી હોય તો, તે જત્રિત-47111લંદ્યાં કહેવાય છે. દાખલા તરીકે એફ સાધારણુ જનારને સુવા અને અજમાનો ૨૬ પરિભાષા. છેડ એક વર્ચીના, તેમ જ વાલોળ અને ખાખરો એક વર્ગનાં લાગશે, પણુ તે કેવળ તેનાં ઉપરટપકેનાં મળતા પણાંથીજ. પણુ ખાસ કુદરતી સંબંધ તો વનસ્પતિશાસ્રના અભ્યાસીનૅજ જણાશે, જેમકે મરચાં; ખટેટા અને ભોરીંગણી એ ત્રણે વનસ્પતિશાસ્્રની નજરે અર્થાત્‌ તેના કુદરતી સંબંધો તપાસતાં તે એક વર્ગનાં છે. પણુ તે સાધારણ નનેનારતે તેમ જણાશે નહિ, કેમકે વનસ્પતિના કુદરતી સંબંધો વિશેષે કરીને તેનાં ફૂલ, જલનાં અંગ, ઉપાંગ, તેની સંખ્યા, તેનાં સ્થાન, તેનાં સંલગ્ન, પરલગ્ન અને તેનાં કેટલાંક અંગોનું સમાઈ જવું વગેરે ઉપર આધાર રાખે છે. આ પુસ્તકમાં વનસ્પતિના મ્હોટા ખે ભાગે સુષ્વ વનસ્પાતિ-1102110;6ઘ110૫5 અથવા -7151101'0૪ઘ- 10015-0 1113 અને અણુષ્વ વનસ્પતિ-€1'/]710- £81010૫5-)1૧115 ગણુવામાં આવેલાં છે. એ ખે ભાગોની ' વખતે તળિયે જરા સંલસ હોય; અને ગર્ભાશય રુર્ષસ્થાચી- અંદર સપુષ્પ-વનસ્ષતિના બે વિભાગો જેમ કે ટ્રિટ્ઝ * અથવા લાસ્વર્ષજ-વનરપાતિ-1)1૦017100000પડ- [1&115 અતે છૂજટ્ત્ઝ અથવા અંતર્વ્ધજ વનસ્વાતિ- 4101100013)01૯€ત011005-14115 લખાયલા છે, જે વનસ્પતિના બીજમાં વીત્તવત્રો બે હોય છે, તે દિ જેમકે વાલોળ, ખાખરો, ચણા, અને જે ખીજમાં એક વૌત્તપત્ર હોય છે, તે ળ્જટ્છ કહેવાય છે, જેમ, ધઉ, બાજરો, જાર, ચોખા વગેરે. વળો દ્વિદલ વનસ્પતિનાં ઝાડનાં થડમાં ગાભા, રેષાઓ, લાકડું અને છાલ હોય છે, તેનાં પાનમાં મધ્યરેષા અતે તેમાંથી ખીજ : શિરાઓ નીકળી તેની બારીક શાખાએ થઈ ( પાનમાં ) જાળી બંધાય છે. અને એકદલ વનસ્પતિની ડાંડીમાં છાલ, લાકડું, રેષાઓ કે ગાભા છૂટાં પડી શકે તેવાં હોતાં નથી, પણુ કોષમય પદાર્થની અંદર તેના અનિયમિત | રીતે રેસાઓ આવેલા હોય છે, અતે તેની પાતળી છાલ તેને ચાટદુક હોય છે, એનાં પાન પણુ સાદાં અને અખંડિત હોય છે, એમાં ધણુંકરીને મધ્યરેષા હોતી નથી, પણુ સાદી અને સમાન્તર ઉભી શિરાએ। ધણું કરી આવેલી ફાય છે. કોઈ કોઈ એકટલ વનસ્પતિના પાનમાં પણુ જાળીદાર શિરાએ થાય છે, ટ્ર વનસ્પતિના જે વર્ગ આ પુસ્તકમાં આવેલા છે, તેના પાંચ વિભાગે નીચે પ્રમાણે છે. (૧) જે વર્ગની વનસ્પતિનાં ફૂલની પાંખડીઓ વિમસ્દ-]01)]0€1&1015 અર્થાત્‌ છૂટી હોય, અને તે ગર્ભાશયની તળે અને ષુષ્વાશાય-(0115 ની ઉપર આવેલી હોય; પુષ્પખાહ્યકેષનાં પત્રો છૂટાં અને ગર્ભાશયને લાગેલાં ન હોય; પુંકેસરે। નિશ્રિત અથવા અનિશ્રિત સંખ્યાવાળાં પાંખડીઓથી છૂટાં અને તેઆની પેટે જ મમૌજયાધાસ્થિત-13 00૪3770003 હોય, અને ૩111001101" હોય-તેવા વગૉ:- વર્ગ-તબર ૧થી ૧૮-રન્‍્ક્યુલેસી થી ટિલિયેસી સુધી. (ર) જે વર્ગની વનસ્પતિનાં ફૂલની પાંખડીઓ ટી અતે પ૦ આ કેષનાં પત્રો જેટલી અથવા કે!ઇ કાર- ણુથી ઓછી હોય; પુટ આ૦ કેષનાં પત્રો છૂટાં અથવા જરા ન્ેડાયલાં હોય અને ધણુંકરી ગર્ભાશયથી ટાં હોય; પુષ્પાશય ધણું કરી વિકાશ પામી કાંણકા જેવો થયેલો હોય; પુંકેસરો ધણુંકરી પાંખડીઓ જેટલાં, ક્રાઇવાર તેથી બમણાં અથવા કેઈ કારણુથી ઓછાં અને તે વરાળ -વૉંડલતી ઉપર, જરતાં, કે તેમાં આવેલાં હાય; અને ગર્ભાશય વણુંકરી ઉ્ધેસ્થાચી અથવા કણિકામાં ખેડ્લેો હોય-તેવા વર્ગોઃ- વર્ગ-નબર ૧૯ થી ૩૫-લાઇની થી સોરિગી સુધી. (૩) જે વર્ગતી વનસ્પતિનાં ફૂલની પાંખડીઓ ધણું- કરી જટી, પુગ્બાબ્કોષનાં પત્રો જેટલી, અથવા કંઈ કારણુથી ઓછી અતે ષ્રુ૦ ખર કેષષની નળીતે મથાળે આવેલી હોય; પુ૦ બ૦ કેષનાં પત્રો થોડાં ધણાં જેડાયલાં અને ગર્ભાશયને લાગેલાં હોય, કવચિત છૂટાં પણુ હોય; ડણિકા ભાગ્યેજ દેખાતી હાય; પુકેસરો નિશ્ચિત અથવા અનિશ્રિત સંખ્યાવાળાં અને ષુ૦ખા૦- કોષપર આવેલાં હોયઃ ગર્ભાશય ધણુંકરી સધોર્થિત- 111101'101', અથવા પુગ્બાવ્કોષની નળિમાં હાય પૃણ્‌ ધણુંકરી બહાર દેખાતો હોય-તેવા વર્ગોઃ- વર્ગ-નબર-૩૬ થી૪૬ લેગ્યુમિનોાસી થી કૉર્નેસી સુધી. (૪) જે વર્ગની વનસ્પતિનાં ફૂલની પાંખડીઓ અવિ" મત્ત?-110110]0€0ઘ10035 એટલે સંલસ્ અર્થાત્‌ જેડા- યૂલી હોય, અને પ્રુગ આ કેની અંદર હોય; ધ્રુબ્બા૦- ક્રોષ ધણું કરી કાયમી, અને ૪ થી પ પત્રોવાળા હોય; પુંકેસરે ધણંકરી થોડાં, તે તે પાંખડીપર આવેલાં હોય- તેવા વર્ગો:- વગ-નેબર ૪૭ થી ૬૬-ર્બિયેસી થી લેખિયેટી સુધા. (૫) જે વર્ગની વનસ્પતિનાં ફૂલમાં પાંખડીઓ હોતી નથી; અને વાસ્ાન્તર ચુસ્દજોવ-][0૯10111 ઘણું- કરી વિશેષ રંંગવાળા અથવા [રકે હોય છે; અને તેના છેડાએ એક કે બે હારમાં આવેલા અતે બહુધા સરખા હાવ-તેવા વર્ગો:- જ વર્ગ-નખર-૬૭ થી ૭પ-નિકટેજિની થી કેસુએ- રિની સુધી. એમાં લૉરેન્થેસી અને ચુફ્ઞેબિયેસી વર્ગમાં પુગ્બાબ્કોષનાં પત્રો તેમજ પાંખડીઓ ધણી* વાર હેય છે, ' નિ ી % ઝક શટ ૬ પરિભાષા. ર્‌છ છ્જટ્ત્ક વનસ્પતિનાં ફલમાં યાસાન્તર ચુસ્જોવ- | ૯૦%દ111 ધણું કરી ૩ થી ૬ વિભાગોવાળે,, ' અને પુંકેસરેપ પણુ બહુધા ૩ થી ૬ હાય છે. તે આ પુસ્તકમાં વર્ગે-વબર ૭૬ થી ૯૧ હાઇદ્રેકેરિડી થી ગ્રામિ- ની સુધી છે વનસ્પત્તિના માત્ર વર્ગ ૪ નંબર હર થી ૯૫ ફ્લિસીસથી લિકનીસ સુધી આમાં આપેલા છે. ૧૫૭-વનસ્વતિના નમુનાઓ ળ્જટા ર્વા અતે તેને તુજ સમાતી રાલવાની રત-૦૦11૦૦0101) ઘાલે ]2€૩૯1'₹ 8101 ૦1 10141015. વનસ્પતિ ઓળખવા માટે, જ્યારે તે તાજી હોય, ત્યારે લધ્નતે તેના અવયવો વગેરે તપાસ્યા હોય તો તે સહેલા- પરથી અને સંતોષકારક રીતે તપાસી શકાય છે. પણુ આવો વખત ભાગ્યે જ મળે છે, અને વળી ધણુંકરીને એમ પણુ બતે છે કે એક વનસ્પતિને લઇ ખીજ સાથે અથવા પ્રથમ જેયેલી કે મેળવી રાખેલી વનસ્પતિ સાથે તેતો મુકાબલે કરવા હોય છે. એટલા માટે ઘતસ્વત્તિના તમુનાસો-૩3[0૯્ા11૯ા5 પસંદ કરી આગળ ઉપર જેવા, તપાસવા, કે, મુકાબલે કરવા માટે ભેળા કરી રાખવા જઇએ, કે જે %૪રસદે જ્યારે જેધઇએ ત્યારે ધરે ખેઠાં કામ લાગે. આવા નમુનાઓના સંગ્રહતે વનસ્પતિના સુકા સતુનાઓનો સંત્રણ-110100191011 કહે છે. ૧૫૮-વનસ્પતિશાસ્રની રીત પ્રમાણે વનસ્પતિનો દરેક નમુનો પૂર્ણુ હોવા જઇએ, અર્થાત્‌ તેમાં મૂવ્ટ, છાંડી, પાન, જૂ ( ફૂલની કળી અને ઉધડેલું ફૂલ ), છી (ફલ કાચું અને પાકું) એ હોવાં જઇએ. હવે ઉપર કહેલા તમામ ભાગ એક નમુનામાં હોય વા ન હોય, તેમ જ એ બધા ભાગ વખતે નમુના તરીકે લઈ શકાય કે ન લઈ શકાય તેવા હોય, તોપણુ નમુનાતે સંગ્રહ કરનારે આટલી વાત લક્ષમાં રાખવી જેઇએ કે, ખની શકે ત્યાંસુધી નમુતે। પૂર્ણ જ લેવો. નસુતેો! લેવામાં જે પાન લીધાં હોય પણુ ફૂલ ન લીધાં હોય, અને ફૂલ લીધાં હોય પણુ પાન ન લીધાં હોય, તો એવો નમુનો ધણા થોડા કામતેો અથવા નકામો ગણાય છે ૧૫૯-વનસ્પતિ જે નાહાની હોય અર્થાત્‌ આસરે ૧૨ થી ૧૫ ઇંચથી મ્હોટી ન હોય તો, અથવાં વાળ- વાથી કે વચેથી કાપવાથી તેના ખે ભાગ પાછા ન્નેડાઈ પૂર્ણ થઇ શકે એ માપની હોય તો, તેનો નમુનો મૂળ સોતા અથવા મૂળના મુખ્ય ભાગ સોતા આખે લઇ સંગ્રહ કરી રાખવો. જે વનસ્પતિ કદમાં મ્હોટી હોય અને તે આખીનેો। નસુતો રાખી શકાય તેમ ન હોય, તો એવી વનસ્પતિમાંથી એક સારી: ફ્લઝ્લસોતી શાખા પસંદ કરી કાપી લેવી, એ શાખા સાથે એમાં જેમ ખતે તેમ જેટલાં તીચલાં પાન લેવાય, તેટલાં લેવાં, અને ડાંડીપરનાં અથવા મૂળનાં ૫ પાન હોય તો તેમાંથી થોડાં પાન તોડી લધ્તે નમુનાની સાથે રાખવાં. આથી કરીને જેટલો બની શકે તેટલો ખરેખરો એ વનસ્પતિનો દેખાવ એ નમુનામાં રાખી શકાશે. ૧૬૦-વનસ્પતિનો નમુનો લેવો તે સારી તંદુરસ્ત સાધારણુ કદની વનસ્પતિમાંથી લેવો. જે એ જ જતની ખીજ વનસ્પતિ તેની આજુ બાજુ ઉગી હોય, અને તે વનસ્પતિ ખીજ કરતાં વિલક્ષણ અથવા ચોકસ કંઇ ફેરફારવાળા દેખાવની લાગે, તો તેતો નમુનો પણુ તે જ જગોએથી મુકાબલે! કરવા માટે લઇ રાખવે।. વનસ્પતિના નમુના ધરે લાવતાં ખગડે નહિ, તેટલા માટે તે ખે લાક- ડાનાં પુંઠાં ( પાટિયાં )માં થોડા ખ્લોટ્ગિષેપર્‌ અથવા નકામાં છાપાં કે ખીન્ન કાગળા જે બનતાં સુધી ભીનાશ જલદી ચુસી જતા હોય એવા રાખી, તેમાં તાજ્ન નસુતા દાબી લેવા, અને બન્ને પાટિયાંતે ચામડાંતા અગર પારીના પટાથી બાંધી કે સીકેડી લેવાં, જેથી નમુના કાગળોની વચે દબાઇને સારા રહેશે.આવા નમુના ધરે લાવી તુરત જ તપાસી તે કઇ વનસ્પતિ છે એમ નકી કરવાનું ન હોય, તો નમુના સુકાવવા જેઈએ, અને તે નમુનાની ભીનાશ પ્રમાણે જે કાગળોમાં સુકાવવાને દાખેલા હોય, તે કાગળો વાર્‌ં- વાર્‌ બદલાવવા જ્નેઇએ. બનતાં સૂધી ર૪ કલાકમાં બદલાવવા વધારે સારૂં છે. તાજના નમુના કાગળમાં દાખતી વખતે નસુનાનાં પાન, ફૂલ કે કો્ધ બીન્તે ભાગ ખેવડેા વળી ગયે હોય, કે આડા અવળે થઇ ગયે! હોય, તો તેને સરખા કરી બરાબર સપાટ રાખી દાબવે,, કે જેથી નમુતો સુકાયા પછી પણુ તેમાં તેના કુદરતી દેખાવ. જેમ બતે તેમ વિશેષ ફાયમ રહે. ભીનાશવાળા કાગળા નસુના કાઢી સુકાવી નાખવા અને સુકા કાગળો પાછા તેજ નમુતા દાબવાતે વાપરવા, અગર ખીન સુકા કાગળા વાપરવા. ભીનાશવાળા નમુના ધણા ગરમ ફાગળેમાં રાખવા નહિ. કેમકે તે દબાયાથી તેપર ફૂગ ચઢે છે. નમુનાની ભીનાશવાળા કાગળા સુકાવવા જ્ેધએ, પણુ તેવા તડકો ન હોય, અગર ચોમાસું હોય, તો તે કોલ- સાના અસિપર ખળે નહિ એવી સંભાળથી તપાવી સુકા કરવા, કાગળામાંના નમુના પુડાં સીકેડીને બાંધી રાખ- વાથી દબાઇ રહેશે, પણુ જે એથી વધારે _દબાણુ જે- પરતું હોય, તો પુઠાંપર પથ્થર અગર ખીન્ને બાજે રાખ- વાથી તે વિશેષ દખાશે. જ્યારે નમુતો તદન સુકાઇ જય, ત્યારે તે સુકા કાગળમાં રાખવે।. ધરે લાવવાના તાન્ન નસુના પતરાંના લાંબા ડબામાં પણુ વગર્‌ બગડે થોડો વખત રહી શકે છે. ન ડાળનોા નમુતો ધણાં પાનવાળા હોય, અને તે. બરા- બર દબાવી શકાય નહિ તો તેમાંથી પાન ઓછાં કરી ના પાડી ૨૮ નાખવાં, અથવા મ્હાટું પાન હોય તેનો આખો આકાર જણાધં આવે એવી રીતે તેનો કેટલોક ભાગ કાઢી નાખવે, પણુ પાનની ડીટડી ડાળ સાથે લાગેલી હોવી જેધઇએ. વિશેષ ર્સવાળી વનસ્પતિ-50૦૦૫1૯111-[9141115- ના નમુતા પ્રથમ ગરમ પાણીમાં સારી પેઠે ખોળી કાઢી, પછી સુકાવવા. જે તેમ નહિ કરેલ હશે તો તે . કાગ- ળમાં સુકાવ્યા હશે લાં પણુ વધ્યા કરશે અતે બીન્ન નમુના અતે કાગળોતે બગાડશે. નમુનાઓ સુકાયા પછી તેઓને જીવાત કે ફૂગ નહિ લાગવા માટે નરમ વાળની પીછીથી નીચેની અંગ્રેજ દવા તેઓપર લગાડવી. આ દવા ધણી ઝેરી છે, માટે સંભાળથી રાખવી, અને સંભાળથી વાપરવી. ઝેરી દવા-“€૦૦"૦૩ા9૯ 8010111181૯ તૌંડ૦૪લવે 11 [010113 ૦ ૧0૯, 10 ઉલ [07000001101 ૦1 1૫70 લૈ? 0108 10 116 ॥ 111.” ૧૬૧-જે નમુનો ધરે લાવી તાજ્ને જ તપાસવે। ન હોય પણુ આગળ ઉપર જ્નેવા તપાસવા માટે સુકાવી રાખવાનો હોય, તો તેવા નમુતો લેતી વખતે નીચે પ્ર- માણે તૉાંધ રાખવી જેધએઃ- (૧) કઇ જગોએથી નમુતે! લીધો તે જગોનું નામ અને જમીનને પ્રકાર. (૨) નમુતો! લીધાતો સમય અતે તારીખ વગેરે. ' (૩) જે વનસ્પતિમાંથી નમુનો લીધો હોય તે વનસ્પતિના કુદ, તરાહ અને બીજી ચોકસ ઓળખવા જેવી બાબત, જૃક્ષ, ઝાડવું, વેલ, છોડવા વગેરેની તાંધ લેવી; કેમકે નમુતો છે તે તો માત્ર તેના એક ભાગ છે. (૪) નમુનાવાળી વનસ્પતિનાં મૂળ, ફૂલનો રંગ, અને ખીજ જે જે ચોકસ તરાહ કે હકીકત જે નમુનામાં ન આવી શ્રકે અથવા નમુતે સુકાય ત્યારે તેમાં ન દેખાઈ શકે તેવી વસ્તુની હકીકત. (૫) નમુતો સીમમાંથી લેતી વખતે અથવા ધરે આવી નમુના સુકાવ્યા આગમજ તાજ નમુનાપરથી લીધેલી ઠુકીકતવાળી ચીઠી (1.0012) નમુના સાથે રા- ખવી બજ્નેઇએ, કે જેથી જ્યારે નમુતો કંઇ કારણુસર જવામાં આવે, યારે તે સાથે તેની હકીકત મળી શકે, ૧૬૨-કાઇ જાડાં મૂળ કે કંદતે નમુતો સુકવવે। હોય યારે તે આખાને આખો સુકાવી શકાતો નથી. માટે તૈની એક ખાજુ જરા પાતળી એવીરીતે કાપી લેવી કે, તે સુકાયા પછી પણુ તેનાં મૂળ અગર કંદના આ- કરતો "ખ્યાલ આવી શકે. એવી નડી વસ્તુના આડા ને ઉભા કાપ કરી પાતળા કાપ સુકાવી લેવા. કેવી #તતના કટલા કામળા વચ્ચે સુકાવવા અને તેના પર્‌ કેટલું વજત રાખવું, અને અમુક જાતના પરિભાષા. નમુના અમુક મુદતે સુકાઇ રહેશે વગેરે ખાબત તે નમુ- નાની કુદરતી બનાવટપર્‌ આધાર રાખે છે. અતે આવી બાખતનું એ કામ કરનારતે જેમ જેમ અનુભવ મળતો જાય છે, તેમ તેમ ત્તાન પણુ આવતું જય છે. તોપણુ એટલું ધ્યાનમાં રાખવું કે, કોમળ નમુનતાઓપર વિશેષ વજન આવવાથી તેએ સચગદાઇ કે છુંદાઇ જાય છે. અતે જેદએ તેથી ઓછું વજન આવવાથી તેમાં કરચળી પડી ન્નય છે, આ બન્તે કારણોથી બગડેલ નમુના આગળ ઉપર તપાસવા કે મુકાબલે કરવાની વખતે સંશયમાં નાખનાર થઇ પડે છે. ૧૬૩-જેટલી લંબાઇ પોહાળાઇના માપના વનસ્પ- તિના સુકા નસુનાઓને। સંગહ-િલા'90 પા રાખ- વો હોય, તેટલા જ માપના (અથવા તેથી સહેજ વધારે માપના) કાગળો નમુના સુકવવામાં વાપર્યા હોય, તો તેથી નમુનાઓ બહુ સગવડતાવાળા થઇ શકે છે. વન- સ્પતિના સુકા નમુના રાખવાના કાગળાનેો માપ સાધારણુ રીતે ૧૬ ઇંચ લાંખો તે ૧૦? ઇંચ પોહોળા રખાય તો તે ઠીક એમ હુકર્‌ સાહેબ લખે છે. એથી નાહાતો માપ રાખ્યો હોય તો, નમુના બહુ ઓછા કદના એટલે ધણા અધુરા રાખવા પડે, અને એથી મ્હોટાો માપ રાખ્યો હોય તો તેમાં ખરચ પણુ વિશેષ થાય અને વારેધડિએ ઉપાડમેલ કરવામાં નમુના બગડે ને અગવડતા થાય. ૧૬૪-જ્યારે ભેળા કરી સુકાવેલા નમુના તદન સુકાઇ અક્રડ થઇ જાય, ત્યારે તે દરેક ન્નડા કાગળના તા ઉપર અક્રેક રાખવા, (આ નમુના કાગળ સાથે ગુંદથી ચોડીને અથવા દોરાથી સીવીને કરે ખે ત્રણુ કાગળની પટી ચોડીને કે એમ જ રાખી શકાય છે.) એ દરેક નમુનાની વચ્ચે પડ તરીકે અકેકા ખાલી કાગળ રાખવે, બંડલ એવી ચોકસાઇથી મજખૂત બાંધવાં કે, તેમાં બહારની ભીનાસ કે જીવાત જઇ નમુનો! બગડે નહિ, એક કરતાં વધારે વનસ્પતિતો નમુતો એક તાપર રાખવે। નહિ, પણ્‌ એક જ જાતની વનસ્પતિના ગમે એટલા નમુના હોય તે એક જ બંડલમાં રાખવાથી ગોટાળા થતે! નથી. અને નમુનાઓ સુકાવતાં, ફેરવતાં, અને તેનાં બંડલો બાંધતાં ધણી ચોકસાઇથી સંભાળ રાખવી કે, તે નમુના સંબંધી લખેલ ચીડી (1.001) તેમાં બરાબર રહે અને ખોવાઇ “તય નહિ. કેમકે જે તે વિષેતી ચીડી ખોવાઇ) જય તો પછી ધણા નમુનાની અંદર આં નમુનો કયો હશે? અથવા કયાંથી કયારે કયા ઝાડમાંથી લીધો દશે? તે નનણુવાને સંદેઠ પેદા થાય છે. અથવા ધણીવાર એમ પણુ ખને છે કે, ને નમુનો તાજે લાવ્યા પછી તેનું નામ નિશ્ચાન નકી કર્યા વગર; વગર્‌ ચીડીએ તે સુકાવા દાખ્યો હોય, અને કેટલાક ખીન્ન નમુના પણુ તે સાથે સુકાવા રાખ્યા હોય, તો તે સુકાણા પછી યાદ રહેતું ે ર જ ચ કાઈ પરિભાષા, મયગવરરનન૬૬વયગ નયન નગગનગગગગવાઇનવપા ૪ રરિરિરિ ૨૯ નથી કે આ નમુતો કયો છે, અને એવા નમુનાનું | ક જાથુવાનું હોય, ત્યારે શું કરવું તે નીચેના વિવેચનથી નામઠામ નકી કરવું પાછળથી મુસ્કેલ થઇ પડે છે. તે નમુના માટે “નમુના સંબંધી કરેલ તોંધની ચીડી ” ( [8061 ) હમ્મેશ નમુનાની સાથે રાખવી જ જ્ેધએ. અને જે નમુના કાગળપર ગુંદથી ચોટાડેલા અગર રારાથી સીવી રાખ્યા હોય, તો તેનાં નામઠામ નકી કરી તે કાગળપર લખી રાખવાં જેઇએ. જને _શો।-મ્યુઝિમ માટે આવા નમુના તૈયાર કરવાના હોય, તો જનડા બ્રા- ઉન કાગળપર સફ્રેદ કાગળ ગુંદથી ચોટાડી તેપર નમુના ગુંદે ચોટાડવા અને તે નમુના લાકડાંનાં મનપસંદ માપ અને આકારતાં ચોગઠામાં બેસાડી, તેપર કાચ સઢાવી લેવા. આવી રીતે રાખેલા નમુના સુશોભિત દેખાય છે. ૧૬૫-સુકાવી રાખેલા વનસ્પતિના નમુનામાંથી ફૂલ જુ ફલ (તેતી પરીક્ષા કરવા માટે) તપાસવાનાં હોય, શારે તેને નરમ કરવાં પડે છે. જે તપાસવાનાં ફૂલ કે ફૂલ આદિ વસ્તુ કોમળ હોય તો તેને ટાઢાં પાણીમાં જરા ભીંજવવાથી તે નરમ થાય છે. પણુ જરા કઠટ્ટણુ હોય, તો ગરમ પાણીમાં ભીંજવવાં, અતે ધણાં કટ્ણુ હોય તો ધણીવાર સારી પેઠે ઉકાળવાં પડે છે. પણુ તપાસવાની આવી વસ્તુએ ગરમ પાણીમાં ખોાળતાં અને તે ઉકાળતાં એટલી સંભાળ હમ્મેશ રાખવી જઇએ કે, તે તેમ કરતાં માત્ર નરમ થાય, પણુ તે બગડી ન ન્નય અર્થાત્‌ ગળી ન જાય. ૧૬૬-વનસ્પતિનાં ફૂલ, ફલ આદિ ભાગો જૂટા પાડવા, કાપવા કે તપાસવાતે કાચની ટિકડી, પકડ, છરી, સાય અને સૃદ્મદ્શકયંત્ર આદિ વસ્તુઆનાં સાધન હોય છે. તેથી ઝીણાં ફૂલો આદિના સૂટ્ષમભાગો તપાસી શકાય છે, પણુ સીમમાં જ૪કત એક કલમ ધડવાની ખે જરવાળી તીદ્દણુ છરી, અતે ખીસામાં રાખવાનો નાહુની વસ્તુને મ્હાટી કરી દેખાડનાર કાચ ( [૦૨1₹૦11૯108 ) અથવાકપડાંના તાર જેવાને કાચ જેમાં ખે કે ત્રણુ કાચ હોય અને તે ૧ થી ર્‌ ઇંચ મર્યાદા [૦૦૫ ને। હોય અર્થાત્‌ જેવાની જે વસ્તુ હોય તે કાચથી ૧ કે ૨ ઈંચ છેરી રાખી ક્રાચમાંથી આપણે જ્નેધ્એ તો તે વસ્તુ બરાબર સાક્‌ આપણી આંખને બંધ બેસતી જ્ેઇ શકાય, એ ખે વસ્તુ હોય તો ખસ છે. સીમમાં તપાસવાની વસ્તુતા માપ તેજ વખતે કરી લેવાના હોય તો ખીસામાં રાખવાની ૩ દઇચના ચાર કકડાની લાંબી કુટ-પટી આવે છે, તે સાથે રાખવી, વનરવાત ઓવલવાની સત-1001010111011011 01 [1 16ડ. ૧૬૭-ક વનસ્પતિ અગર તેતો નમુતો જઇ તેવું જ્ઞાસ્ત્રીય તાત-1320101100-102123€ નકકી ફરવાનું જાણુવામાં આવશે:- ધારો કે એક સ્વસ્થાન, પ્રાંત, જિલ્લા, ૪લાકા કે દેશમાં એક વનસ્પતિ ઉગેલી વામાં આવી, અતે તેતું શાસ્ત્રીય નામ નણુવાની ઇચ્છા થઇ, તો તેનું નામ તે સ્તસ્થાન, પ્રાંત કે જિલ્લા વગેરેનાં વનસ્વાતિ વર્જનનાં પુસ્તવ- 10” માંથી નકકી કરી તે કાઢવું જઇએ. એટલા માટે જ એવાં પુસ્તકો ( 10135 )માં વનસ્પતિના વગૈ, ઉપ- વગે, ફૅટુંબ અને જાત વગેરેનાં શ્ઞાસ્ત્રીયનાનો શી રીતે” નનણુવાં તેની પદ્ધતિ રાખવામાં આવેલી હોય છે, તે ઉપરથી તે જણી શકાય છે. હવે એફ વનસ્પતિનું શાસ્ત્રીય નામ જણવા માટે સૌથી પ્રથમ તેનો વર્ગ જાણુવોા જઇએ, માટે તે વનસ્પતિના શારીરિક ભાગા અર્થાત્‌ તેનાં અંગ અથવા અવયવે। તપાસવાં જઇએ, અતે તે તપાસી નકકી કરવું જેઈએ કે, તે વનસ્પતિ તે પુસ્તકમાં આપેલા વર્ગો પૈકી કયા વર્ગીમાંતી છે? તે વગમાં આવેલી વનસ્પતિના કદ, આકાર, અને તેનાં પૈચાંગોનાં એવાં વ્ણુન આપેલાં હોય છે કે તે વર્ણન સાથે આપણા હાથમાની અથવા આપણે જાણુવાની વન- સ્પતિનાં અંગોનો મુકાબલે! કરતાં જે તે, તે વગની હોય તો તેની સાથે ( થોડા ધણા ફેરફારથી ) તે મળતાં આવે, પણુ જે તે એ વર્ડીતી નહિ હોય તો તેનું મળતાપણું થાય નહિ. પણ્‌ તે પુસ્તકમાંના ખીન્ન કે વગને મળતું થાય, ક્રે જે વગની તે વનસ્પતિ હોય. આવી રીતે વર્ગોનાં વર્ણન સાથે તે વનસ્પતિતો મુકાબલે કરતાં જે વડી (૦૪ઉંલ') નાં વર્ણુન સાથે તે મળતી થાય, ત્યારે તે વન- સ્પતિનું છુટવીય-(૯૦€0૦1'૦) નામ નકકી ડરવું જનેઇઇએ- એટલા માટે દરેક વર્ગમાં જેટલાં કુટખો આવેલાં હોય તે દરેક કુટંખતી ઓળખાણુ માટે તેતું વર્ણન તે કુટંબનાં મથાળાં નીચે આપવામાં આવેલું હોય છે. એટલે કુટંબ નણુવા માટે કુટંબના વર્ણન સાથે ફરીથી તે વનસ્પતિનાં એગોને મુકાબલે! કરતા જવો, અને જે કુટંબના વર્ણન સાથે તે મળતાં થાય તે કુટંબની તે છે, એમ માતી શકાય. પછી તેની જાત (૩[૦00૩) જણુવા માટે તે વર્ગમાં આવેલાં, તે કુટંખમાં આવેલી તમામ ન્નતનાં જાતવાર વ્ણુન આપવામાં આવેલાં હોય છે, તે સાથે તે વનસ્પતિનાં અંગોને મુકાબલે કરતાં, જે ન્નત સાથે તે ખીજી બધી જતો કરતાં વિશેષ મળતી હોય અથવા તદન મળતી હોય, તે એ વનસ્પતિ છે, એમ જાણુવું. અને એનું * કુટનીચ-૪૦૦૦1૦ વણેન આ પુસ્તકમાં આપવામાં આવેલ નથી; કેમકે વડી અને «તનું ખ“તા સુધી લાખ' વર્ણન આપવા- માં આવેલું છે. વળી આ પુસ્તકમાં આપેલી વનસ્પતિનું તે ગુજરાતી નામ ન્રણ્યું કે તેના વગ, કુટુંબ અને ન્તત પણ એમાંથી મળી આવરો. ૩૭ પરિભાષા. જે શાસ્ત્રીય નામ તે પુસ્તકમાં રાખવામાં આવ્યું હોય તે એ જ વનસ્પતિનું નામ છે, એવી એના મુકાખલાથી તપાસનારને ખાતરી થશે. જે તપાસવાની વનસ્પતિ: એ પુસ્તકની અંદર આપેલા વર્ગોમાંના કેઈ પણુ વર્ગના વર્ણુનતે બીલકુલ મળતી ન આવે તો એ વનસ્પતિનું વર્ણુન એ પુસ્તકમાં નથી એમ સમજવું. પણુ જતે એમાંના કાઈ વર્ગતે મળતું આવે, પણુ કુટબતે મળતું ન આવે તો સમજવું કે, તે વનસ્પતિ એ પુસ્તકમાં આપેલા અમુક વર્ચતી તો છે, પણુ તેમાં તેનાં કુટ'બનું નામ દાખલ કરવામાં આવેલું નથી, અને જે કોઇ કુટંબનાં વર્ણુનતતે પણુ એ વનસ્પતિનાં અંગોનું વર્ણન મળતું આવે, પણુ તે કુટંબની અંદર્‌ આવેલી ન્તોમાંની “કોઇ જાતનાં વર્ણન સાથે મળતું ન આવે તો, જાણુવું કે અમુક વગે અને અમુક કુટંબની એ વનસ્પતિ છે, પણુ તેનું ન્નતિ- વાચક-3૯010 નામ અને એ વનસ્પતિનું ખાસ વર્ણન એ પુસ્તકમાં આપવામાં આવેલું નથી, માટે તે નામ એમાં મળશે નહિ. ઉપર પ્રમાણેનો નિશ્રય કયારે કરવો કે જ્યારે વર્ણ- નોતો મુકાબલો તદન મળતો ન આવે ત્યારે જ. પણુ જતે થોડા ફ્રેરજ્રર સાથે મળતાપણું માલમ પડે, તો સમજવું કે વનસ્પતિમાં કેટલાક કારણોથી કે ભાગ નાહના મ્હોઢા થયા હશે, અથવા ન્નડા પાતળા કે રંગ ફેરફાર કે બીન્ન એવા ફેરફાર દેશ કે સ્થાન. વિશેષથી પૃણુ થાય છે, તેમ હરશૈ; અથવા વખતે પુસ્તકમાં જ ખરખર વર્ણન નહિ હોય, પણુ આવા ઠડૅરાવપર આવતાં પહેલાં તે પુસ્તકમાંનાં તમામ વનસ્પતિનાં વર્ણન સાથે ધણી જ ચોકસાઇ અને હુશીઆરીથી પોતા પાસેની વનસ્પતિનો બારીક રીતે મુકાબલે કરી લેવા જઇએ. સામાન્ય રીતે વનસ્પતિની એક જ જાતમાં સ્થળ કે ખીનં કેટલાંક કારણોથી દેખાવ અને અવયવોમાં ફેર- ફાર જવામાં આવે છે, તે મુખ્ય નીચે પ્રમાણેઃ- સત્ત્જાર-:.131511 1110138. (અ) વનસ્પતિના જેજ્ાવમાં થતા જે્‌રજાર-જે જતું વર્‌ જારળ વદી રાવાય. ૧૬૮-જ્યારે એક વનસ્પતિ એક જગોએ નાહના કદની, પ્ીકા ફૂલવાળી, ડુંકા પાનવાળી અને ધણી રૂંછા- ળવાળી થાય છે, ત્યારે તે જ ખીજ જગાએ એથી વિરૂદ્ધ થએલી જેવામાં આવે છે, અને એ જ વનસ્પતિના વર્ણન સાથે તેના રૂપ, રંગ, કદ આદિમેળવતાં સંદેઠુ ઉત્પન્ન કરે, એવે ફ્રેરફાર તેમાં દેખાય છે, પણુ જેતે કે વસ્તુ- તાએ તે એ જ વનસ્પતિ હોય છે. જેમકે સુકા પ્રદેશમાં એક વનસ્પતિ સધળી રીતે નાહના કદની થાય છે. ત્યારે તેજ ભીના મુલકમાં ધણી ઉંચી થાય છે. હવે એક વનસ્પતિને નસુતો સુકા મુલકમાંથી લેવાયો હોય, અને તેપરથી એક પુસ્તકમાં એ વનસ્પતિનું વર્ણન લખાયલું હોય, તો! એ વર્ણુન સાથે ભીના મુલકમાંતી, એ જ વન- સ્પતિની સરખામણી કરતાં, તે કેટલીક બાબતોમાં જદી જણાય, તેથી સંદેઠ થાય છે, પણુ એવે પ્રસંગે ખાસ જેવાનું એ છે, કે તેના અવયવોની સંખ્યા, સ્થાત આદિ જે વર્ગીકરણુમાં મુખ્ય બાબતો ગણાય છે, તેમાં ફ્રેરકાર કવચિત જ હોય છે. તો પણુ સ્થલ વિશેષથી એકજ વનસ્પતિમાં કેવા ફેરફાર થાય છે, તે આ નીચે ફુકામાં જણાવવામાં આવે છે, જેથી એવા ડ્રેરફારો સંદેઠકરતા થઇ પડે નહિ. ચોખ્ખો તાપ પડતો હોય એવી ખુલ્લી જગો કે જે મુખ્ય કરી સમુદ્રની સપાટીથી ધણી ઉંચી હોયઃ અને યાં સુકવણું કે ભીનાશ વિશેષ ન હોય, તેવી જગાએ ઉગતી વનસ્પતિ કદમાં ધણી ઉંચી વધે છે, એમાં પાન પણુ વનસ્પતિના કદના પ્રમાણમાં અને ફૂલોને રંગ ઘેરો થાય છે, પણુ એથી ઉલડું, ધણી ખાતરવાળી જમીનમાં જઇએ તેટલી ભીનાશ રહેતી હોય, અને વળી યાં છાયડે પડતો હોય, તો તેવી જમીનમાં ઉગનારી વનસ્પતિમાં તેની ડાંડી અથવા થડ ધણું ઉચું વધશે, પાન ધણાં મોટાં થશે, પણુ ફૂલને રંગ, કદ અતે સંખ્યા ઓછાં આવશે: સૂકા અને ગરમ પ્રદેશમાં ઉગતી વનસ્પતિમાં વાળ અને કાંટા જેવી તેની ત્વચામાંથી પેદા થનારી વસ્તુ- ઓને વધારે! થશે, શાખાઓ ડુંકી અને અકડ બનશે, અતે ડુંકામાં કાટાળાં ઝાખરાં ઝરડાં જેવી વૂતસ્પતિ થશે. ભીની ખાતરવાળી જમીનમાં એથી ઉલટું થાય છે. સમુદ્ર કિનારા પાસેના પ્રદેશમાં અગર ખારચ જમીન અને હવા હોય લાં ઉગનારી વનસ્પતિનાં* પાન અતે તેના ખીજ ભાગો પણુ. વિશેષ જાડા થઇ નાય છે, કેમકે તેમાં (ખારચ) રસ ભરાય છે, આવી વનસ્પતિમાં ફૂલ ઓછાં કદાચ થાય છે, પણુ કદમાં નાનાં થતાં નથી; ખાતર અને ભીનાશવાળી ધણી સારી જમીનમાં વન- સ્પતિ ધણી જબ્બર સારા ભરાવવાળી ઉગે છે, અને સુકી વગરખાતરે।ળી જમીનમાં, તે જ ધણી નાહાની થઇ જય છે, એ વાત સારી રીતે જણાયલી છે. ખાતરોળી જમીનમાં ઝાડે માત્ર ઉંચાં થાય છે એટલું જ નહિ, પણુ તેમાં શાખાએ, પાન, અને સંયુક્ત પાનમાંનાં દલની સંખ્યા પણુ વધે છે. અને ઝાડપરતી રૂછાળ .ઓછી તથા કાંટાઓ શાખાઓ જેવા થઇ જાય છે. ફૂલમાં * પોરબંદર સ્વસ્થાનમાં આવી વનસ્પતિ દરિયા ક્તારે ઘણી થાય છે અને તે ન્તડીને ધણી બેડોળ થઇ ન્તય છે. ઉ૦ ખાટખટ્બેો, વસેડો, કારખારા, ગોરખગાંને ઇત્યાદિ. ષ્ટ _ વગ્રેરે અથવા તેતે ઢોર નુકશાન કરૈ તેવાં કારણુથી તેને કેમકે વાર્ષિક (કે ખહુવર્ષાયુ વાર્ષિક) છોડવાઓ ઝૂલ ફલ ધારણ ની ડાં અને વધારે રસક્સ ભરેલા થાય છે. જેથી તે આસડના પરિભાષા. ૩૧ એવો ફ્રેરજ્ાર્‌ થાય છે કે, ઠીંગણાં ઝાડામાં તે વધારે | ક્રોધ્વાર બેવડાં ફૂલો તેમાં ઉત્પન થાય, એટલે ફૂલોની મ્હાટાં, રસ ભર્યા અને જલદીથી નહિ ઉધડનારાં ખને પાંખડીઓની સંખ્યા વધી જય છે. છે, અતે ઉંચાં ઝાડોમાં તેથી ઉલડું થાય છે. કોઇવાર જે જાતની વનસ્પતિનાં ફૂલોમાં પાંખડીઓ ધણી મનોહર અને તુરત તેનાપર પ્યાન જય તેવી હોય છે, તે બીલકુલ તેવી દેખાતી નથી. કેમકે કાંતા વખત કવખતે ફૂલો આવવાથી અથવા તો પાંખડીઓ કદમાં નાહાની થઇ માત્ર સાંકડી પટી જેવી થઇ ગએલી હોય છે. નિયમાવર્‌દ્ધ_ વિભાગોવાળાં ફૂલો કેટલીક વનસ્પ- તિમાં પોતાની નિયમવિર્દ્ધતા સુકી દે છે, અથવા જૂદા જ આકારનાં થઇ જાય છે. દાખલા તરીક્ટે પાંખડી- એના નખલા અથવા છેડા જતા રહે છે, અથવા એક પાંખડીમાં થતા હોય તેની જગાએ બધી પાંખડીઆમાં થઇ ગયા હોય છે. ધણીવાર ફલના અવયવોના વિભાગા જે હમ્મેશ સમસંખ્યાંક હોય તેમાંતો કેઈઇ વિભાગ વધી ન્નય છે અને કોઇ ધટી જય છે, આવો ફેરફાર ધણું કરી સૈયમિક વિભડત પાંખડીઓ વાળાં ફૂલોમાં થતો ત્નેવામાં આવે છે. જે વનસ્પતિની જાતમાં પરું અને જ્રી-પુષ્પે। જાદાં જૂદાં એક જ વનસ્પતિપર આવતાં હોય, અથવા જ્દીપર આવતાં હોય, તે ફેરવાઇતે એક જ વતસ્પતિપર દ્વિજ્ત- તીય ફૂલે! ભેળાં આવે છે; અથવા ક્વિજાતીય કલે ફ્ેરવાઇને પ્રું અતે ન્રી-પુષ્પા એક જ વનસ્પતિપર અથવા ન્દીપર્‌ ન્નદાં થઇ જાય છે, આવા ફ્રેરષ્રારમાં પું-અથના ન્ત્ી-કેસરોતો એક ફૂલમાં અભાવ થાય છે. કોઇવાર જે વનસ્પતિમાં અખંડ કોરવાળાં પાન આવતાં હોય, તેમાં ખૈડિત કોરવાળાં આવે છે, અથવા ખંડિતકેર અખંડિત થઇ જાય છે. એક રંગનાં પાન જૂદા ન્નદા રંગનાં થઇ નય છે, અથત્રા એથો ઉલ્ટું થાય છે. આવા ફેરફારો વનસ્પતિનું નામ નકી કરતી વખતે અથવા તેનો સુકાબલે। કરતી વખતે ધ્યાનમાં રાખવાના છે કે જેથી, સાધારણુ ફેરફારો સંદેહ ઉત્પન કરાવે નહિ. ૧૭૦-વનસ્પતિના ખરા વ્યવહાર (0100611041 ) અભ્યાસીએ જંગલ, વાડી, ખેતર આદિમાં વનસ્પતિ હમ્મેશાં નૈયા અને તપાસ્યા કરવી જેઈએ, ત્યાં તેને વનસ્પતિની સારી, નબળી, અને ઘણી ફ્ેરવાઈ ગયેલી હાલતો વારંવાર જવામાં આવશે. જેથી તેતે એવી પાકી માહિતી મળશે કે એક વનસ્પતિના ગમે તેવા ફ્રેરવાઇ ગયેલા આકાર કે અવયવ છતાં તે તેતે ઓળખી શકરો, જે વનસ્પતિને ગાડર, બકરાં કે ખીન્ન ઢોર ખાઇ ગયાં હોય, અથવા ખીજ રીતે તે જમીન સુધી કપાઇ ગધ હોય, તો તેનાં થડની બાજુએથી વળી એવી શા- ખાઓ જ્ેેરદાર નીકળે છે કે જેમાંનાં પાન અને પુષ્પમંડપની શાખાએ ધણી મોટી થયેલી હોય છે, અને એનો દેખાવ મૂળ વનસ્પતિ કરતાં એવો ફ્ેરવાઇઇ ગયેલો જવામાં આવે છે કે, તે એ વનસ્પતિ છે એમ ભાગ્યે જ ઓળખી શકાય છે,* જે વર્ષોયુ વર્નસ્પતિ પોતાને સમયે ઉગી નિવિંબે પુષ્પ ધારણુ કરી ફલિત થઇ પોતાની આયુષ પુરી ફરી શકે છે તેમાં, અને એ જ વનસ્પતિ ઉગી તેમાં ફૂલ આવે, તે પહેલાં ઉનાળાની ગર્‌મી કે શિયાળાની ટાઢ તુરત ફૂલ ન આવી શકે અતે ઉન્હાળો કે શિયાળે ગયા પછી અગર તેમાં નવી ફૂટ આવ્યા પછી ફૂલ ફ્લ આવે તેના દેખાવમાં ધણે। ફેર પડે છે. અને આવી પાછલી વનસ્પતિ તે વખતે બહુવર્ષાયુ હશે એવે સંદેહ ઉત્પન્ન કરાવે છે. મોટે આવો ફેરફાર જેવામાં આવે ત્યારે એ જ ન્નતની જેવ મળી આવે તો એક કરતાં વધારે વનસ્પતિ, અથવા તેના નમુના ખૂબ ચોક- સાધથી તપાસી, નિશ્રય કરવે!. (આ ) વનસ્પતિના અવયવોમાં થતા વેરજા(ર જે સઝ જાત્ળ વાણી ન રાજય, ૧૬૪-રંગીન ફૂલવાળી સધળી વનસ્પતિની જાતોમાં એવે ફ્રોરષ્રાર જવામાં આવે છે કે, 'કાઇવાર તેમાં કેવળ સફેદ રંગનાં ફૂલે જ થાય છે. * આવો બનાવ પણ પોરબંટ્ટર સ્વસ્થાનમાં વધારે બને છે, કરે તે પહેલાં જ ઘણુંકરી ઘણા ખરા ખકરાં, ગાડરાં કે ભેંસાથી ચરાઇ કે ખંઠાઇ ન્નય છે, જેથી તેમાંથી ફરી જૂટ થાય છે તે વધારે ન્તેરદાર નીકળે છે, અને આવા છોડવા ઘણીવાર દ્વિ કે અહુવર્ષાયુ થઇ ન્તય છે. એવાનાં મૂળ ઘણાં ઉડાં, કામમાં વધારે ગુણકારી મતાય છે, માટે જ ખરડા ડુંગરની સ્રીથુટી ઘણી વખણાય છે. ઉ? જીપટેો, 'ખપાટ, જેડીમધ, વસેડો, ગળી, સરપૅખો, પાલેરાં ઇત્યાદિ. _ ી કકક આ પુસ્તકના ઝવોટ્ઘાતમાં જે વાસ્મિાષિજ શબ્રા આવેલા છે તેની અનુક્રણિકા. “-ઝ્ઝ્ઝજ્સ્ત્ક્ઝડ્ડહ ( ઉપોદદ્ઘાતસાં ૧૭૦ જલસો છે, અને આમાં આપેલી અંડુસંખ્યા એ ઝુલસાની છે. ) 3. અશંરિત-110111'0, ૩૯. અરટની જારઝેછું કે સુસ્ટાતા બાજારસું-િટાાં- 10101, ૫૧, અછુષું વસ્ું-&111][2111'0]9૦૫૩, વ૧ટ. અતઝાયરછી, વંટાયજી -13715ઇ૯તં, ૯૦0101 ૯ત,૪૬. અસસતાનમન્ત-૫॥લ્વૃપ્શષ-[01010810, ૦ત[11- 1810, ૪૩. અવુષ્વ વનસ્વતિ-0:) [010૪છુ01૦૫૩-0181115, ૧૫૬. અપૂળ થુંજસર-31શ1111106ાથ, ૧૦૩. અળીયાટું; મળીવાટ્ટું--૦પ1૯, [૦॥ાલતે, ૪૭. અનિયમિત સાંત્તાવાટું ૩110૫20૦, ૩૯. ગાનિયામિત ₹ત્તના-€€1111'0[0૦1 1, ૭૨. અવિમસ્પાંલરીઓવાનો-]1010[0€101015, ડૂઘધ- 1100]06૯1810પ5, €પ. અતિજાજ્ઞી-11ઉલા15૦રા 1, ૧૨૪. અવિજ્ાજી બોઇવાતો-501'૩૦181૯€, ૮. અપોનમમીક્ષય-107107-00073, ૧૨૧. અતઃ થુઘ્વી (પુન બાન કોષ ) 1071100, ૧૨૧. 31. ગાલ, જજી-1િપતે, ૧૧. આંશનો પાંપળત્તવા વાજવાટ્ટ્ર-€111&10, ૨૯. આ રુછાવટ્નસજિત-7-0118110) ૦0૫૩, ૮૫, આસ્ાટતલ થીગ્વાત્ટી વનરસ્વાતિ-#-1૪105]001"- 110૫8-[018118, ૧૩૮, આજી શછાત્ટવાત્ટી-21105ટ, ૧૪૭. આ હિપશ્રો-૪2૫11પ1૦€, ૧૪૩. આવ્િત્ટ-દિદતાલોલ, ૧૪૩. આજ્િથીઝ-0૫૫લ્ડ, ૧૧૦. આંતર-/11€1'10&1૦0, ૩૨. આંલસુ-7.511૦, ૧૧૬. રર. રૂંદ્રિય-0'૪810, ૧૧. જુ. ૩૩૨રસ-11'0111001'01)0€, ૧૪૭. ઝુર્ષ્વ સર્મીજ્ઞષય-30]001101'-0170137, ૧૨૧. ઝુનત્તેવા વાહ્ટવાન્ું-3/૦૦1)7, ૧૪૬૨ ઝપજોષ-111701૫01'૦, ૭૭. ૩વ-ઝપથવ-11101પ૯રાં, ૭૯. ઝપષાનત-31100105, ૫૮. ૩૫-૩પપાન-311[001122, ૬૪. ૩પષુષ્વપત્રો-13'8૯101૯૩, ૬૨. ઝછટું, ઝંખુવટ્ટસ્ટું-& 1811'0[0૦૫૬, ૧૧૮. ૩૪૫ર૩૧₹-11110110%10, ૫૮. ઝુંત્તી સટ્તી,-.૩૦ણા 1૪, ૨૭. ૩મી; સૌખ્રી-૫'૦૦1, ૨૬. ૩મું, લીષું-0101011"૦[0૦૫૨, ૧૧૮. ૩ખું અરા૧₹-00૦૪૦ંવં, ૫૪. છ્‌, ઇવમમેજોવવાું-110100€01'0ટથા', ૧૧૨. ળવજટઝ વનતસવતિ--410110001)71000110૫૩-- [281118* ૪૦, ૧૫૬. ળજત્ાતીય-૫1115૯5 પદા, તલૉ1૦૫૩, ૮5. છ્જારુસ્ઝ, ઇજશરછી-101ઉર[૩10પ૫૩, ૧૦૫, "વ ષુંજેલસ્વાછ્ટું-11010811ઉ1'0૫8, ૧૦૪. ળ્છ્‌ પોળઘાજું-૫/1110૯૫141', ૦૧0૦-૦૯1૯, ૧૧૩. ળજમસ-1211111010, ૪૩. ર ળ્જવર્જાચુ, વા્વિજ-/11000815, ૧૪. ઇજાઇવજ મસ-4101'૫][211)7-]0111થ1૯€, ૪૩. ળજાર્છા(ટિત--1011001118103:0૯0પ૩, ૮૫. અ. બંજાજા₹-00 1, લૉ1[ લ્ય, ૪૫. અફરાય(₹-01૦વે, પ૪. અંઢ્‌રવત્ટલી-1110]1૫1૦, ૬૬. અટ્રવેસતીજોરવાટ્ું-£01181'011810, ૪૭. અંતસુશ-11111'015€, ૧૦૮. પરિભાષા. ૩૩ અંતાવિસ્ટુ-કેપરાંઉપડ, ૧૧૭. અતસક્ષગ્ત-₹[01[1/1€૩, ૧૫. અંતરારુછારનટિત-.[7૦1810પ૩, ૮૫. જા. જરછાસ્યું 30011111210, ૪૫. જવાં, જરવસાંગેવાં પાન, મીનરાં-૩૦૦1૦૩, ૨૨. જપ૭ાંવાત્ઝો-૩૦૦1)/, ર૨. વસ્સ્રહીવાત્ટી-[દેપ૪૦૩૦, ૧૪૭. જરવતના વૉતાગવી જોસ્વાટ્ટું-૩૦?0૦, ૩૯. વંમી-1૧0૯110, ૭૪. વંગીઝ્તવી-14€€1105૦% ૭૪. વવત્ત; છાત-1051૧, ૧૪૦. વાળિજા-િંડ:, તૉડલ, ૧૨૦. વા. વઞામત્ઝ્નું-(1101*106€0૫5, પપ. થાંમરાવાત્ું-€/'૦181€, ૩૯. વાંનરીરાર-0€?૯1૫1410, ૩૯. જારાઝવી અળાવાટ્ટું 110૯101010, ૪૭. જાંટાવાહ્ટું-૩[210૫૩, ૧૪૫. વમટી[-₹1101:105, ૧૪૫. જાટીવાટ્ટું-“-૦૫1૦૧૬૯૦, ૧૪૫. વમંટીઝ્તવા ૩મમોવાવ્ટી-₹ 111010, ૧૪૭. વાજો-1530૫110, રર. જાનની યૂઝ, ચ્રાષ ત્રાપવા-40૫1'101€5, ૪૯, થાનની વૂઝઝવા સરલા છેફાવાય્ટું-£[0511૯, ૫૦. થાવ ત્તથું-1૦૦1141૦, ૪૧. જઞાતાં-3101015, ૧૯. જ. ષ્ઞ છુંગ્ાઝ્વો- ૯૦૦141૯, «૭. જાચ્વિયો-ઉ41 તક, ૧૨૦. વતો. જોથત્ટીઝવા છેરા કે તલછાવાક્કો-3[0001૦તે, ૯૮. સ. સરપછી ત્તેયું-€૫1૧૦૧૬૦, ૪૫. શા. જ-1દિલઇપ૩૦, ૪૭. શાંચ્ા-3110505, ૩૯, સ્ાંમાજા₹-127001110 1, ૫૪, પ કિ હ રી સત. સીછાસૂવ્ટ-10]0-1001, ૧૬. શીલાઝ્નવો-500241૯, ૯૮. શૂ. સુળીસા-1.01005, ૩૯. | વાની 0 ઊલ, ૩૯? મ. મમ લ્યજુ₹-£11101:)'0, ૧૩૯. સમજવ) શું, પો, વીગ્જવ-€૧0૨, ૧૦૯. સસૌરાયની રીરી-03000ડ5,0)700[01010€,૧૨૩. મત્ટવાું જ--31', ૧૩૦. સત્ઝળીઝવૉ-1 0 પાતા0પ1101000, 1૫110ા-5100])- 6, ૯૭. ભ સમાશય-00ત1"7, ૧૨૦. | શમોસયાધ્ઃ ર્થિત-117[0020100૫૩, ૧૨૧. | સમમાસયાપસસ્થત-€111₹)010૫5, ૧૨૧. સમૌસયોધ્વસ્થિત-10[7₹7110૫૩, ૧૨૧. શિ ૬ ૬. 3. | મમજાોવની ઝીટી-10૦0૦૦૧'0, ૧૦૯. 1. માઝસ્ન્નયું-00૦૦11041, ૫૪, ચાંઠ- 10૫001, ૨૧. માંટૉવાત્ાં સૂત્ટ-100€1'0૫૩-1'0૦15, ૧૬. મી. મીસ શરાવ્ડવાટું-£105૫10, ૧૪૭. શુ. સુરછાગવા તોરાવાત્ટી-111)/1%501તં, ૭૪. મો. મોરા, નીંગ-૨1'10ંડ, ૧૩૦. મોવાવાત્કો-01000૫૩, ૯૮. શો, ઢોજજ્તવી-€) 111003૦, રપ. સોત્ઠ ૩«મમોવાત્ટી-£1010011૧1€, ૧૪૭. સોત્ટ(૧1₹-010)001ૃ1', 301 ભ્યાં, પ૪, ફ શ. પત્રત્રચી-૦તવ, ૩૧. ચ્રંચી, દ ગ્રંથાતય્યમાન- 11101'-100૯૦, ૩૧. થે. ઘ્વ્ુસ, સુરાજાર- 10100, ૪લા'ધંલો1તઇલ, ૩૨. જ ઘા. | ઘૉરારાતળ-1)હ1101100૨3, ૩૩, પરિભાષા. ૩૪ ભ્ય. ઘંટાજ1₹-€111[281101060, «૭. સ, ત્રત્ટજતી' થત્તી-ઉ-1૧101'€૩૦૦111, ઉ110101'010, ૧૪૭, સ્તત્ર1૧1₹-02€, ૯૭. સ્ત. ત્તાંડકો, રાઘ્-1111011, 5€01', ૧૪૨. ત્તાપજો-/1'1, ૩11'0[21101૯, ૦૯૧1૫11010, ૧૪૧. સી. ત્રીજળા સસ્તવાત્વાત્ટી--ઉ1ત1॥ઉ11૧1'-૩૦1૦૩૦, ૧૪૭. સ્રીજળી,સ્રીજરટ- 115001૩, પહભતે, ૦1૫ (1110૫3૧૪૭ ત્રીવ₹-0€૦110000પ૫૩, ૫૫. રલા₹-1)0015881૯, ૩૩. જી. છીત્રાજા₹-0101110081૦, ૩૪. ૪1. છાતટ્ટાંગ્ેવો-10051141૦, ૩૮. છિ. ૪િદ્ર-1101'0[0)71૯, ૧૪૨. છૂ. ય જૂ#ળમમથોવ કે રમોશય -/.])0081'[0006,૧૧૨., જટું-1'૦૦, ૮૮. જટું-તદ્વસ્થાની-11'૦૦-૦૦॥01'41, ૧૧૬. જૂ છુ. છેજે આવેલ્ઝું-1'01'111181, ૬૭, છો. છોવો-1401'00€€0૫3-[210111, ર૫. છોતન્ાં, છોલસં, જોતાં, જોત સં-01 418, ]001૯5, 201૯૬0, ૫11105, ૮૨,૮૩. સત્ન. ઝ્તજત્ત-:૫વ૫૧૦, ૧૫. સ્તચ્યાસો 111003, ૧૫૪. આ. જ્ઞાઢી«1₹-1દ૦1૯11%1૦, 1100-૪010, ૪૦. ૧૦ ઝા. ગ્ઞોટાયછી--11181011105૦, ૪૦. સા. જ્ઞ, ક્ત -11'૦૦, રપ. જ્ઞારઝુ-૩11"૫)), રપ. સ. જીફીતીપેછે નીવત્ેસી-1પ1૯તે, ૯૦૫૩૦11080, ૨૯. સઝીતીષેટે આવેજાં-*વડલાંલોલવે, શ્િહભાંહા1તઇલ, ૩૨. ૧ ૪. ટ્સ્યું-[8[0€5, ૩૧. ટો. મોપન્તેયું-11110111016, ૫૪. 8. ઇબીયાવાન્યાં જ્છ-૩1૦11૦-1'પાઇડ, ૧૩૦. શા. છારી, નચ્જો-01317 (પાછપાંડ), ૧૦૦. છાકીવાત્કી-પાડ્પાંલપદઇલ, ૧૦૦. (શોન) સાવહીવેટે ૩ઘરના ર-(?લા1॥૩ાંડડ,૧૩૧. જાફરી, થરટ-3૩૯1, ૧૨. સાંફીસે ત્રોટફુજ-૩(૦1૧-0188[0116, ધ11[210€3- 0801, ૩૭. ઝાંરીનાં, સ્કધોર્ર્વ-€ ૫111૦, ૩૮. ફીટ્ફી-/લ૦ટ, ૩૫. ફટ્સ્ફી-”લ10પલ, ૩૯. ફીટ્ઝીસુધી વિમામિતથવેસ્ટું-11૯ા૦, ૪૧. ફીસવાહ્ટ્ુ-50[01૯, ૬પ. જૉ જોફ્ી-1011ઉલ, ૧૩૭. હ ટાજસ્ઞનું-”લ1(0૯, પર. ત. તંતુ-110100011, ૧૦૨. તંતુઓ, પ્રતાન-1 0101113, ૩૦. તતુસ્થિત-#ઉ1૧1૦, ૧૦૭. તાત્ટયું-345૦, ૩૬. સ્વત્રા-10811101, ૧૪૦. તા. તારનાં વાતગ્ેવા આજાસસું-8100€11100100, ૪૫. તારાજ્ઞતિના-51014૫૦, ૧૪૬. 8 પરિભાષા. ૩૫ ક. તા. રા સ્વી-€૦7/1100030, ૭૪. શ્ય. | ન્રળત્રળ-101041€, ૩૨. ત્રળનસોવાટ્ટું-8-0૯1'૪ટ, ૪૦. સ્રા. ક હ ત્રાજઝયું-1 ૫૩10111, પ૪. ઝે સર. ત્તિવનોળાવ1₹-)01101ત, ૪૫. ત્તિધ્રાર-110110૫5, 11 વૃપ€1'૦૫૩, ૫૪. 'ત્રિમંમી, ત્રિસાજ્ઞી -111011010110૫3, ૩૪. ત્તિમન્ન-111--[91011010, ૪૩. ત્તિવત્ર-1 110200, ૪૧. ક હૂ તૂ ત્તિપત્તિ, ત્તિ્પાળ, ત્તેલો--111-0110121€, ૪૧. સ્ને. ત્રલડીઇાર -111301611008, ૩૩. ત્રેવડી સસોવાઈું 5111211019૯, ૪૦. ૯ અ ટત, પળ કે પત્રો-1.001 015, ૩૯. હર્યારે સ્‍્નતી-014૫૯૦૫5, ૧૪૭. ટ્‌. હાતાવાટ્ું-1૯ા0લ, 100 |ઊલવં, ૩૯. ટ્વાતેટાનાં પાનાંઝ્ઞયું-01૦01€, ૪૫. સ્િવષોચુ-1310111415, વજ દટ્િટ્જવનરવતિ-1)1001710001100પ૩-[018115, ૧૫૬. ટ્રિમસ-31-][011110૦, ૪૩. ટ્િનુસ્છ, 1દસ્મુર્છી-1દ્તેલ[૩]10પ૫૨, ૧૦૬. અ્ૂઞાસ્છીાટેત-10)1011011700€0પડ, ૮૫. છ્િયોછી-131-1010141૯, ૯૮. રૉર્તવોનુ પજાથે-010થ02દ, ૧૧૭. ઘો" જ ટ્કાક્ષઢેતી-€%10€500111, ૧૪૭. ન. સસ્રવીગવાત્કી વનસ્ષતિ--€3711105]0€1'11018-- થડ, ૧૩૮. સરજૂત્ક-ડ1410, 518101181€-11037૯1', ૮૫. નર અત સાજાજૂજ ઇજ વનસ્વતિપર ગુર ગૂરા- 10110001015, ૮૬. નર સાથાજજ ગઝૂરી ગરી વનસ્વતિવર ગરા ઝૂરાં- 12102010૫35, ૮૬. નરમવાત્ટ-10171137, ૧૪૬. તણુંસજ 40૫001, ૮૫. તસતો- ૦1૪૯૩, ૪૦. સતારજા-31)71૦, ૧૧૦. નાઝિજાત્રસુસ, તુલ 202108, ૧૧૦. તત્કાજમૂંમત્ટીસ્ેવો-1 ૫0૫%, ૯૭. ના. નસાહ્ટ-પ110ંલ, ૧૪૧. નાછાનું સ્તાફયું-પતલા'-ડ1 પ0, 3૫ 1૫01૦05€- [1%111, ર૫. નિ. તિચસ્તિત સ્ત્રત(-૦૨111 0૦, ૭ર. તિચતિત વયવશા-1)20101'1111810, ૬૭, નિયમ વિરજ-111'૦૯ પ1", €૯૧. તિસ્તિત સરયાવાતાં-1)011116 11 110111001', ૮૮. નીત્રીઝતસ્તલી જોસ્વાટું 10૦૦01૦1, ૩૪. તીસ્રીનનતલી-1)0૦૫1110011, ૨૭. સેથસિવ-1€0પદ્ા'. ૫. વવર-1401ત-ધ્વિડઇડ, ૧૪૪. પજરીને ત્રછનારી-01111011૪, ૩૦. પજવાત્કૉ-1૫110810તં, ૨૨. પળ, પત્ર કે ટ્ઝ-5001101, ૩૯. પત્રજોળનાંથી નીજાટ્સ્ઝું-.511141', ૬૭. પૂર્છસ-/0110€5101, ૧૨૪. વરામજોૉષ-7:101001", ૧૦૨. પરામજોવસંચોમી-3071€10€8310૫5, ૧૦૬. તરામસ્તઝ-101લ0ા-૪&ા15, ૧૦૨. પછી થનાસ-૩૯૦૯૫॥ત11૦, ૧3૭. પાસ્વિછઝ, સુમવ્કીવાટું-૩1૯૧111૯, ૩૭. પક્ષોના પન જે પંગાવેટે વિમામિત થયેું-ઈલ્વંઘ(૦૪૧ પક્ષીના પમષેટે વાપાચા-છિટતથ1૩૦૦, ૪૨. પા. વાંલીમૉ-તાંદ્રડ, ૯૦. પાંલા-& 190, છ1ાટડ, ૧૨૮. પાંલવાછું; છુઈાવાતું ((લ)-ડથાથા'॥, ૧૩૫. પાટ્સ્થિત-11116, ૧૦૭. પાતનાપરન્ઞેયું-ડ1૯11007૧110૫5, પપ, પાત-1.€01€5, ૧૨. વાનત્તવાં ઘુષ્પપત્રૉ-1.૦03/-018015, ૬૧. તાનાં-131થઉંલ્ડ, ૩૫. ૩૬ પરિભાષા. પીંછાઝ્વાં-1111101૯૦, ૪૧. પીછાપેટે જપાચછાં-1211111115૯૯1, ૪૨. ઘીછાપેટ્છીછસ વપાયછાં-110થા11તે, ૪૨. વીછીસેવાવાત્ઝ-1311311૦5, ૧૪૬. પીછા, પ્રોટ્‌-૩૫૨1૬€1'5, ૩૬. જુભતતુ-€૦11&, ૧૪૦. ઘીંછાઝવા-121011050, ૧૪૬. | જટા-013015, ૧૯. વીંછી, જેશાત્ઝ-1'0[2[0૫5, ૧૨૮. પુ શ | પૂછતી રીટ્ઝી-”તિતાત્લો, ૭૦. જૂતી ટડી-110370€1'-108તે, ૭૪. પૂછતી િર્યામતર્ત્રના-€૦ાઇ ઇલ, છર. શુ* વૂ.જતી અનિયમિત રગમદ-€૦0415 2 ૭ર. ણુષ્વ, જૂસઝ-₹10301%8, ૧૨. રે! ઘુષ્વવત્રો-1' લડ, ૫૮. પતત ગ્ેછું-૩૦4110૫5, પપ. પુષ્વસ્ત્તના-111101'€5€0118, ૬૬. સ મુવ વુષ્વ્રારળવાર્નારીસત્ા 10001010, ૬ ૮. | વટ્જળું-€1'૫૩1૧૦૦૦૫૩, પપ. ણુપ્પતપ-દિત0ા1ડ, $ ૮. | થવે-ઉ 01111010, ૩૨. વુષ્વવાજ્જોવ-€1) ક, ૯૦. વઇ(₹ વતતી--1૦૪૦1૫1૯, ૯૬. ણુપ્વવાસજોૉવાપરિ્થિષ્વત્ર, ઝપપુષ્વવાજ્તજો- 70 1-. વણા₹ સીજત્ઝું-₹ઝ૩૯1” લતે, ૧૦૬. 08193, ણ વાણિયુણ--122:1:'01'50, ૧૦૮. યુષ્પ વાણાજાષના પત્રો-૩૨[0815, ૯૦. થછુ જુંજેસરો વારું -£01)781001'0પ૩, ૧૦૪. ણુષ્વામ્યન્તરજોથ-(701'0110, ક ા વછું ગ્ાતીય--70137૪૧1110૫5, ૮૬. ણુષ્વામ્યત્તર વાતનુ થોટળ--151128101, ૯૬. સલઇછુપોજવાત્કૉ-:1૫01100૫181%,5૦૫૯'થ1- વુષ્વારાય, વુષ્વાધ્રા₹ જૂની પરઘી-10૦૦૦] પલટ, લ્ણા[૯ત,૧૧૩. ન પ ક વુ વષાસુ-: 01૦11118, દરજ ણુવસર1; તરવેસ્ર-312110115, ૯૦. તા જૂ પા. વાળ1૧૬-૩૧૪1ઇ1210, ૫૦. પોરો; પૂમ-308010, ૮૧. વારીજ વાત્ટન્નવાં-૩૦૬૦૦૯૦૦૫૩, ૫૪. પોપત્રાંવાહ્કૉ-[01૦૦1થ1૯, ૯૮. | વાસજ મળીવાછું-&11ડધ10, ૪૭. વાઝુની-9 ૧1૫૧1૦, ૯૬. વાઝુત્ું-₹૧10101, ૧૧૬૧. વાણારછીટ્ન રરિતિ-/.૩૦]૩810૫૩, ૮૫, પૉ; જોૉવ-0€૦ીડ, ૧૦૨. પૉછોત્ટા વેટાત્ટવાહ્ટું-001810, ૪૫. પોરટ્ટું-0૫%1૯, ૪૫. વ, વાસ્તાન્તર અુસજજોવ- ટાણા, ૮૫. ક ઘંત્રપર્ળી, પંસ્રપત્રી-5-0ંળંઘાલ, ૪૧. જ વા પ્રતાન, તંતુ.-1લાતે હ, ૧૪૪- વીત્તપત્રો, ટ-€૦૬)1૯018, ૧૪૩. પ્રશસ્ત થનારં-1211111110, ૧૧૭. વીગ્રથાન-₹1લલા1થ, ૧૧૬. વુછસ્થિત, સષ્ય કે શુઇસ્પર્સી-લા'ડ 811૦, ૧૦૭, વીઝરાં-ડપ1૦૩, ૧૩૨. ૫ ૃ્રાચામિજ 1વિમામ ( પાનતેો ) 1211110, ૪૩. વીત્તરાં સ્રેથું (ફેલ ), વીઝ્તટું-૫/111૯1૦, ૧૩૪. પ્રાથમિજ વિમામો-121111110, ૪૩. વીત્તર1 ઝેલ્જુ-( ફલ ), વીત્ત-4લૌલાલ, ૧૩૩. ષ્‌ ચીઝ વેજાજરનારં-1€110, ૮૫. જછ-1 "૫11, ૧૨, વીજ્ઞાશી, ટ્િમંમી-121૮1010100૫8, ૩૪. જજની રીટી-0€૧1[00[2101૦, ૧૨૫. થીસુંડું-1210300૫૨, પ૪. જજની અંટ્સ્તો સાસ-101)000€01[0, ૧૨૪. જતો મધ્યમામ-12€1301'[», ૧૨૭, યુટ્ટા૩્મનો વાઢી-100010ઘઇલ, ૧૪૭. જીતો વાણમાશ-1][0-681'[, ૧૨૪. | ુટું-001પ5૦, 01010, ૪૭. પરિભાષા. ૩ણ તેસ્લા કે નાત્ટા સ્ઞયું-1101111(01'11, 10101080, 0૯ 8તંલલં, ૫૪. નૅ જાંવીટુંજા જ્ઞોડીવાાં-12103714111005, ૧૦૬. સે છાંવીને ઇજ ટુંકી ઝોરીવાત્યા-1611'009108- ઉપડ, (૦૬, તેટી સસ્ત સસાતવાઝી ૩૬11205૦, ૧૪૭. વા વારું-3૦૩૩12, ૩૯. ક સછાજ₹, મછાણાતિનું-1.810૯૦0181૯, ૪૫. 3-9 મુરજવાત્ટી-1૯013)7, ૧૪૭. મૂમિપ્રરાટ્‌-1 પારા, ૩૧ મ સોવસતરતી(-1”1'0011110011, ૨૮. મૌચસરસી ત્રાછનારી-07€૦]૩1૪, ૨. મૌૉયપર પરેછ્ી 1103101૧1૯, ૨૯. સૌપર જેછાયછી-1)1150, ૨૯. માવા તું-17€*/1101€, ૩૭. સોપાત્રીનાં પાન સ્છું-પિપાલ1 1ર, ૪૧. હા મલમજછી સછાત્ટવાત્ટી-101100115080, ૧૪૭. મમ, ઘરના સતને મત્ઝતો ઘજાથ--111110010,૧૩૯ સમત્તવાાં-71100111110૫5) ૧૩૯. નત ગવા 2112) ર₹ાહિતિ-1/5:4111111111015, ૧૩૯. મધ્યસેવા-]110130, ૪૦. મપ્યસ્થાવત--કદ લવે 0] 010 ૦૦॥1'૦, ૧૪૬. મથાછું -3૫૫૧૫૫116, ૩૬, મથાન્ટ પોરોર્ટું-00041૯, જપ. સથાન દરયાજાતિનું-€00૦૦1ઉ૧10, ૪૭. સા માજાજૂજ-1011410, [ડ11181€-103701%, ૮૫. માવાસ્તેથું-3105117, ૫૫. રાં સુજી₹-)1'01710, ૨૦. યુશ્ય રટી, તાનાસ્ય ફીટઝી-€૦૩૧૧01 ]0011- 010, ૩૯. સર્‌ મૂહ્ટઝું, મૂજઝ્્વ-1લાલ્લા, ૩૮. સ્જાવાગ્તેવો---117]0001'0101'1001'11, | થૂઝનો-ગુષ્વટ્સ-પિળતોલ્યો, ૦0૫10010, 508190, €. સૂવ્ટમંફાર કે સંજોવ્ટ-£િ0૦1-૩1૦૦1૬, ૨૦. થો મોતનાં કે કે જરેસ્તાંવા ટું 02૫), પાેંપ૧1૦, ૩૯. મણા સામો-01દ5૩૦૩, ૧૫૪. સાથાં, માંછો-111%0110, ૧૬. ક સ મંત્તસ, માંગર₹-3]011:€, ૩][21૯010, ૭૪. સૃર્માર્શાતિનું-10110111001તદ, ૪૫. શ સ્સમર્ુ- 50૦૦૫1૯1, પપ. ઝદયાણ'-- 8118]200ં, ૯૭. શા | રાર્‌નાં પાન સ્ોથું-1.)/181૦, ૪૧. જ્‌ ફ્‌ સ્તાત્તવાં સૂત્ટ-1111'013-1'0013, ૧૬. સ્વાઓવાત્ટી-317181૦, ૧૪૭. રેવાજ1₹-1.111081, ૪૫. ડી સંપ્ર-101'01101, ૧૧૪. જ છાંવી અળીવાહું-:-૦111111410, ૯૫૩1૦, ૪૭. છંવમોવ્ટ-0/10102, ૪૫. વ વનસ્પત્તિ-121211, ૯. વનસ્પતિનું જુસ્વ-ઉંલાપડ, ૧૫૨. વનસ્પતિનો જુર્સ્‍્તીવમ-ડેંક્ાા'વો 0ણ, ૧૫૩. વનસ્પતિની ત્તાત-3૩[૦૯૦1૦૩, ૧૫૦. વનવાસ ઝીવન-7૦0૦૦૬૧01૦-110, ૧૦. વનસ્પતિનો પ્રજા₹-140૦, ૧૫૧. વનસ્પતિના નતુનાઓ-5૩0૦૦110015, ૧૫૭. વનસ્પતિમક્ષજ-101'051105, ૧૫. વનર્વાતસમાર, મંજોત્ટ-૩(૦૯1૬, ૦પ, ૧૭. વનસ્પતિનો સેટ્‌- 7071217, ૧૫૧. વનસ્પતિવળેન-1101'0, ૨. વનસ્પતિસ્ાસ્ર-1300થ81037, ૧ વનસ્પતિત્રું વ્માજરળ-0€1ત5ડ008 1101 ૦? 10115, લ. વનસ્પતિના ભુજા નળુનાઓનો ડા” 110110. ૧૫૭ વસંતરથીત્તિ- ૯1101101, પ૭ ૩૮ પરિભાષા. વા વાંજીું વન્ટીમયેસ્ઝ7-€&1111071011'0]0૦૫5, ૧૧૮. વાંવી અળીવાન્ટા ત્રીજળા સસ્ત વાત્ટવાની-- 01૦૯1૧1૯, ૧૪૭. તાત્ટની પીંછી ઝ્ેછું-₹૦116111૯0, ૧૧૫. તાંલનાં પાન ત્તવાં-૩૫0 ૫1૧10, ૫૪. વિ વવાક્ી-12૯€1315€€11, ૧૨૯- વિવાકી આઓઇવાનો-1 જુલાઇ, ૯૮. વિસ્તરાય૭ાં-3૦ર1101'ટતેં, ૩૩. તિમરતમત, મત્ત-1ઝપાતેલવે, તાંડફ૦૯ારતં, ૩૪. સિમર? પાંરરીબૉવાનૉ-1(01)]0૯1810૫5, ૯૫. વિમાેત પુષ્વસ્ત્રસા-171111010, [&116૫1ઘ1€,છ૪. 1લેમામિત તોસરા્ઞેવી-€):00050, ૭૪. વિવન વૉસ્વાટું-0011વપ૯, ૪૮. વી વીછીની પુછીત્તવી(-૩૦૦1[0101ત, ૭૪. વીન્ત્ઠાતી ( વેલો )-13011115, ૩૦. વીન્વાત્ટા સછા ઝ્તવાજાટા-11001:5, ૧૪૪. વં વંષ્યા-13219011, ૧૧૧. શા સંજુ જ્ા₹-€૦]11681, પ૪. શના ન જ્ઞાસ્રીય-1€011110ઘ1, છ. જાણ્ય નાનત-13010110થ-ાથાાલ, ૧૫૨. રિ રિરાઓ--1 ૯115, ૪૦. સિરાઓની રસ્રના- 01101101, ૪૦. ન શીવળ-૩૫1૫૩૦૦૬, ૧૩%. સ્ોશ-0€%]05પ૯, [2૦૧, ૧૩૧. સ્ટ સેવી અળી-/-171, ૧૨૮. ત્ર તઇણટ-3101510€, 0૧101, ૮૫. સમસસ્યાવાતા-5710116101૯ઘ1, 1301001015, ૮૮. સપાટ-11'૫11€81૯€, ૪૭. સપાટી-1.011110, ૧૦૦, સમાસ્ત₹ 1સરાઓ -101'11લૉ-પલાડ, ૪૦. સમાન મચ્ન-ઇતપ્)-[0101410, ૪૩. સસ્તજર્‌-(:01'11, ૨૩. સરતવાત્વાત્ી-32105૦€, ૧૪૭. સરતજત્ઝ-1)1'૫]0€, ૧૩૦. સસ્ત૩રમમાવાની-10010૧1€, ૧૪૭, સવુષ્વવનરપતિ-121102110૪0110૫5-[2ઘ113, ૭૦ ₹શહઝ્ 101૯૩11", ૧૫. સ્ચાચૉનાન-53૫1031411100, ૧૫૨. સ્વધ્કે સાલો [જૂવસૂક--તેમ્ણાપધંબપડ-૫૦૦1૩,૧ ૬ ન સ્રીજલર-મમાસય-0૫થ, ૧૧૦. સ્રીજેસર-121511. ૯૦ સ્રીવુસંચૉશી-1101'10]211'06100, 01 ૩૦%, ૮૫. સા સાંકૉ-€પ૫111, ૩૪. સાંજ્ઝા મતિર્યામત સુળીમાવાટ્ું-1.લ॥ાંથાર,૩૯. સાંચર છે-5૦૦1110165, ૩૪. સતામતાતાં-0][0]0૦51૫૯, ૩૨. સામાસય ડીટઝી, સુર્ય છીટઝી-€૦૩01101 ]00- 1101૦, ૩૯. સતાંધાવાત્યં-7.₹0લ૯૫181૯, પ૪. સ્ાછું-3103][21€, ૩૪. સુ સુવા ત્ટી સસાઢઠવાન્ટી-12017197 01 -100ડ5- 0011, ૧૪૭. શ્‌ સક્મસિરાનો- ૯111013, ૪૦. ર ૬ શ સોચયત્તવાં--. ૦0૫1૧1, ૫૪. સ સંસ્કસ્ર-€૦11૦૩1૦1, ૧૨૪. સંચુજત--€/૦11]20૫1॥ં, ૩૯. સં-સંચુજત-1)૦૦૦10[00૫॥ઉં, ૪૩, સંત્ુજત-જુપ્વો-€૦111]90૫॥-201101'5, છ૪. સસુજત વુજસરોવાહ્ું-5)%થ06::0પડ, ૧૦૪. સગુજ્ત મમેજોવ કે મર્સાજયવાટ્ટું-5):0૯11- 0૦૫૭, ૧૧૨. સંચોસ્તવ(-€૦1૩૯૦૯110011, ૧૦૨. ઇથૅજી વેછે જપાયાં-1 81118 183૯0, ૪૨. છા છઞાશનાં આંમત્યાં સાજ વિમતમત ચયેસ્ું-2થા- 10800, ૪૧. છાર્યંધ્ર-૩લ૯પાવં, ૩૩. દ ટટ ઇર્યારતિસું-€૦ઉંવાંલ, ૪૭. છાંસોવમરસું-1'21'૦1૦, પ૪. છાસાવાત્કી-1૫1'%૦૫#૦ં, 5૫10810, ૧૪૭. ન્૧ 5 # % 1, દ કે મટ હ ક. 9 હ ક ર 3 ન ક વિ જ પ €:૨૨૦૯૨૨૯ 5૮% યોપધ કરતા ત્રઠષિ. થડ વ તસ્પતિને। ઝે. 02. જે તન - પવતસા (9 જન: ૬ ન જે ૦૦૭૦૪ ઝે ઝઝઝ અરણ્ય અ ૭6) ૯૯0૭૮ કઝ? જ નણ 2૭9૬ ૭૭. (₹%- ગ“: 0 ૯ ૨૯૦:-5€૯₹૯૯૬૦૨૯૦૯૦૦૯૯૦%#-૨૯૯૦%૦૧૭૯૦૬-૨૯૯૦૬%૩૭૯૦:-૧૨૦૬-૨૯૯૦૬-૨૭૯૦૬૯૬-૨૨૯૦#-૯૯#-૧૯૯૦૯૨૯૯૦%૬૦૯૯૦૬૯૬૨૨૯૦#૨૯૯૦૯૦૯૯૦૦૧૨૯૯૦૯૦૨ ઉ વન₹સ્પતિવ્ળન, ન્ટ ડપેન્કેન્ન જુ. ૧-૫4૧111ર4&1, 011)1૪1-15પ- (4€01,74%010 78. વડી-રેનન્ક્યુલેસી-મોરવેલ અને વછનાગનો વગે, વર્ગનું ટુકું વર્ણન અને ગુણુદોષ:- આ વર્ડમાં ઘણુંકરી નાહાના છોડવાઓ, વખતે ઝાડવાંએ। અને વેલાએ થાય છે. તેમાં સામસામાં અથવા આંતરે પાન આવેલાં હોય છે. તે ધણુંકરી વિભાગિત અને પો- હોળી ડીટડીવાળાં હોય છે. ઉપપાન બહુધા હોતાં નથી, અતે હોય છે તે! પાનની ડીટડી સાથે વળગેલાં અથવા ક્રાઇવાર જફૂટાં પણુ હેય છે. પુષ્પબાલક્ીષનાં પત્રો ૩ થી ૬ હોય છે, તે તરત ખરી જ્ય છે. પુષ્પાભ્યન્તરકોષની પાંખડીએ ૩ કે વધારે હોય છે, અથવા હોતી નથી. પુંકેસરો ધણાં હોય છે. સ્રરીકેસર ગર્ભાશયના ગર્ભકાષ પૃણુ ધણુંકરી ધણા અને એક બીજથી જૂટા છૂટા હોય છે; આ દરેક ગભકરાષમાં ૧ કે વધારે આદિ-ખીજ હોય છે. ફ્લ અક્રેક ખીજવાળાં ધણાં ખીજડાં (01101105) અથવા ધણાંખીજવાળી ડાડીએ। (101101૮8) વાળું હોય છે. આ વર્ગની વનસ્પતિમાં ઝેરી, વિદાહી, રેચક, ચિર- ગુણુકારી પૌષ્ટિક, જવરધ્ષ, જન્તુનાશક તથા પિત્ત અતે કુછનાશક ગુણે રહેલા હોય છે. ખન્નરમાં વેંચાતી અતિવિષ અતે કલોૉંજી પણુ આ વગૈનાં છે. નાંધ-એક વગેનાં વર્ણનમાં જેટલા ગુણુદોષ લખાયલા હાય તેટલા બધા ગુણુદ્દોષ તે વગની દરેક વનસ્પતિમાં હોતા નથી. તેમ દરેક વનસ્પતિમાં ખાસ એકજ ગુણુ- દોષ પણુ ભાગ્યે જ હોય છે. એક વર્ગની એકાદી વન- સ્પતિમાં એકાદ ગુણુરોષ પ્રધાનપણે હોય તો ખીન્ન ગૌણુ હોય છે. તેમજ એક વનસ્પતિનાં એકાદ અંગમાં એક ગુણદોષ પ્રધાનપણે તો! ખીન્નમાં એ જ ગૌણુ હોય છે. માટે ખરા અનુભવ શિવાય કેઈ પણુ વનસ્પતિ ઔષધ તરીકે વાપરવી નહીં. વર્ગ-(રેનન્કયુલેસી) નંખર્‌ 9. ૧-શાસ્્રીયનામ-01011%1ાડ 111101. દૃષ્ટાન્ત-11001:01.. 501. 1. [08૪૯ 8; ડદ10100. [૧૪૦ 0$ 1/40. 101. 11. [૪૯ 870; ર્ગના- થજ નિધંટસંત્રહ, પાનું પ. ૨-દેશીનામ-ત્રેખડોવેલો (પે); મોરવેલ (ગ); મોર્ગેજ, રાનગઝાર્‌ (મ); સુરી, ઘંટીમાણી, સુરટાર (રિ); મૂર્વા, મોર્ટા (સ). ૩-વર્ણૂન-મોરવેલના વેલા ધણા લાંબા વધે છે. તે ઝાડવાંએ અને ઉંચાં ઝાડોપર ચઢી જાય છે. પાન સાદ્દાં અથવા સંયુક્ત અને બહુધા ખાંચીઆવાળાં હોય છે. ફૂલ ધોળાં અતે ફલ અળસીના દાણા જેવાં ધણાં ખીજડાંઓ મળીને બનેલાં હોય છે, જેનો વ્યાસ $ થી ૭ ઇચ જેટલે! હોય છે. ન આ આખા વેલાપર ધણુંકરી સૂઠ્દમ ધોળા વાળની રૂંછાળ હોય છે. મૂળ-લાંખાં અને ધણા જ્ાંટાઓવાળાં હોય છે. ડાડી અને શાખાઓ -ભૂરા રાતા કે [રીકા લીલ રંગની હોય છે, તેપર ઉભી હાંસો અને સફેદ વાળની રૂંવાટી હોય છે. કોમળ શાખાઓપર રૂંવાટી એટલી બધી ગીચ હોય છે કે, તેને લીધે એ શાખાઓ ધોળા- સલેતા રંગની દેખાય છે. પાન-સામસામાં આવેલાં હોય છે, તેની ડીટડી 2 ઇંચથી ૩ ઇંચ કે તેથી પણુ લાંખી હોય છે. પાન સાદાં, તળિયે ગોાળાઇ લેતાં પોહોળાં ને મથાળે સાંકડાં થતાં હેય છે. અથવા ત્રણુ ત્રણુ પાનના ત્રેખડાની પેઠે ત્રણુ પાન ભેળાં આવેલાં હોય છે. તેની ડીટડી પણુ લાંખી હોય છે. ને તે ત્રેખડામાંનું દરેક પાન (1૦8101) ૧ થી ૩ ખાંચીઆવાળું ઘણુંકરી હોય છે. ડીટડીને મથાળેથી ૩ ઉભી નસો ની- કળી દરેક પાનમાં ગયેલી હોય છે. પાન ૧ થી ૨- ઇચ લાંબાં અને ડુ થી ૧ કે ૨૬ ઇચ પેહેોળાં હોય છે. તેની નીચેની સપાટીપર રૂંછાળ વિશેષ હોય છે. ઉપષાન-હોતાં નથી. ફલ-પુષ્પ ધારણુકરનારી શાખાઓ ઘણુંકરી પત્ર- ક્રાણુમાંથી નીકળેલી હોય છે, તેપર્‌ ધોળી રૂંવાટી ગીચા- * ગીચ આવેલી હોય છે. પ્રુષ્પપત્રો ધણુંકરી પાન જેવ હોય છે. ફૂલ ધોળા* રંગનાં તે ૧. થી ૨ ઇંચ વ્યા- સનાં હોય છે. અ * એક જરમન વિઠ્દાન લખે છે કે:-“એક ૨૦૦૦ ઝૂલમાં ૨૮૪ સફેટ્, ૨૨૬ પીળાં, ૨૨૦ લાલ, ૬૪૪ આસમાની, ૭૨ ન્ત'ખવાઇ, ૩૬ લીલાં, ૨૨ લીંબવાઈ, ૪ ખાકી, અને ૨ કાળાં થાય છે, અને દશામાં એક ન્તતના ઝૂલમાં સુગંધી હોય છે. (નેટિવ ઓપિનિયન). હરન. કૂલના ઘણુંકરી નીચે પ્રમાણે રંગા હોચ છે:- શ આતશીઅ।-11*06 ઊદ્વા1€તૈં ૯૦10૫૪. ૨ આશમાની- 0106. ૩ ઉજળો-11છુ1. ૪ કાળો-01%01૬. પ કછીરમજ- 67110801. ૧ કપીલેો-પર્ષી. ૭ ગુલાખી-૪૦5૦. ૮ ન્તંખુવો- ૫16. ૯ પીળે-96110%. ૨૦ રાતો-₹૦વં. ?૨ લાલ- ૩૦87161. ૧૨ લીલેો-ટુ#૦૦૪* ૨૩ સફેદ-૪1110. ૨૪ ભૂરો- 070૪0. ?૫ આભાસી-તવંદ્રેટ1૬-16વં. ૨ વનસ્પતિવર્ણન. પુષ્પબાહ્યકેોષ-નાં પત્રો ૪ થી ૬ હેય છે. પાંખડીઓ જેવાં દેપખપાય છે. પુષ્પાભ્યન્તરકેષ-અર્થાત્‌ પાંખડીએ હોતી નથી. પુંકેસરો-ધણાં, અને તેના તંતુઓ ઝીણા હોય છે. સ્રીકેસર્‌-ગર્ભાશયના ગર્ભકાષ ધણા, અને એક બીન્નથી છૂટા હોય છે. કલ-માં જુદાં જુદાં બીજડાં જેવા સૃટ્મ ડીટીવાળા પાકી ગયેલા ગ્ભકાષ 'જૂટા છૂટા દેખાતા હોય છે. આ દરેક ગર્ભકાોષ (આ જગાએ આપણે એને ખીજડું ૧010110 કહીએ છઘએ)માં અકેકું ખીજ હોય છે, અને ક્રાષતે મથાળે લાંખી દોરા જેવી પાતળી અને નરમ ધોળી રૂંછાળવાળી સ્તરીકેસરનલિકા (૩5131૯ ) આવેલી હોય છે. ખીજ-દરેક ગર્ભકાષ અર્થાત્‌ ખીજડું (૧0110010) એજ ખીજ છે. તે ૧૬ થી ર લાઇત લાંખું, ૧ લાઇન વચમાં પે[હાળું, મથાળે સાંકડું થતું, રતાસલેતા ભૂરા રંગનું ને સફેદ રૂંવાટીવાળું હોય છે. ૪-ઉપચેોગી અંગ-પાન અને ડાંડી. પ-ગુણટ્ોષ-વિદાહી, જન્તુદ્ય અને જવરનાશક. ટ-ઉપચોગ-એનાં પાનનો રસ દાદર ઉપર ચોપ- ડવામાં આવે છે. ગામડીઆ લોકે! જે જગેોએ ડાંભ રૃવા હોય, તે જગેપર મોરવેલના પાનના રસને! ચાંડલે કરે છે, એટલે તેપર દીધેલો ડાંભ એ ચાંડલાથી વધીને ખહાર્‌ ફેલાતો નથી, એમ કહે છે. “મૂર્વાતા વેલે દસ્ત લાવે છે, તે ગરમ છે. વાયુ, ઉલટી, મોઢાનો શેષ, ભ્રમ, ખરજ, તર્‌સ, રક્તરેગ, એ મટાડે છે.” (વે. રૂગનાથજી, જુનાગઢ) ૭-સ્થાનક-ડુંગરી પ્રદેશમાં ગીચ ઝાડીવાળી જગોમાં ઉગે છે. દક્ષિણુ અને કોાંકણુમાં તે વિશેષ થાય છે.:* ૮-વિશેષ વિવેચન-એના વેલામાં ત્રણુ ત્રણુ પાન ત્રખડાની પેઠે આવે છે, માટે એને અહીં (પોરબંદર)ના લેક ત્રેખડોવેલ્ે। કહે છે. સી સર્વેને ૨-૫&1101-1,-0. &1૫10115&.0€198. વગૈ-એનેોનેસી-ઉમ અતે સીતાકળતે। વર્ગ. વર્ગનું ઢુકું વણન અને ગુણદેોષ:- આ વર્ગમાં મ્હોટાં વ્રહ્ષો, ઝાડવાં અતે વેલા થાય છે. આ વર્ગૈમાંતી વનસ્પતિતે પાન આંતરે આવે છે, તે સાદાં અને અખંડિતકારવાળાં હોય છે. ઉપપાન હોતાં નથી. પુષ્પબાલક્રાષનાં પત્રો ધણુંકરી ૩ હોય છે. પુષ્પાભ્યન્તરકોષની પાંખડીએ ૬ હોય છે. જ્યારે * પોરબન્દ્ટર સ્વસ્થાનમાં ચ્હોટા હડિયા અને માલેક ડુંગ- રપર તેમાં પણ્‌ વિશેષે કરીને મોરચોપડાની ઝરને કાંડે ઉગે છે. કક, છાતીના ર્‌ગ, પ્રમેહ, કોઢ, મેદર્‌ોગ, તાવ, ! ૬ પાંખડીઓ હોય છે, યારે તે ત્રણુ ત્રણુ પાંખડીઓની ખે હારમાં ગેઠેવાયલી હોય છે. ને કોઇવાર તેમાંની અંદરની એક હાર હોતી નથી. પુંકેસરો ધણાં, અને પાસે પાસે આવેલાં હોય છે. તેના તંતુઓ ધણુ ટુકા હોય છે, અથવા હોતા નથી. સ્ત્રીકરેસરગર્ભાશય ૧ અથવા ધણા હોય છે, અને તેના ગર્ભકાષ ( ૦૧૪॥૯ંડ ) જદા જદા ( 8[0068100૫8 ) અથવા સંયુક્ત ( 23:1- લ્યો” [00૫8 ) થયેલા હોય છે, પણુ તેનાં મુખ (81૪11185) જુદાં હોય છે. સ્્રીકેસરનલિકા ઘણી સહ્મ હોય છે, અથવા હોતી નથી. આ દરેક ગર્ભકાષમાં ૧ અથવા વધારે ગર્ભપિડ અગર ખીન્ન ખોલમાં ખોલીએ તો આદિ- ખીજ (૦0૫૯5) હોય છે. ફલ ૧ અથવા ધણા ગભકાષવાળું હોય છે. એમાંના ગર્ભક્રાષ એક ખીન્થી છૂટા અથવા સંયુક્ત હોય છે. અને તેમાં ૧ અથવ વધારે ખીજ હોય છે. ખીજ મ્હોટાં ને કઠુણુ હોય છે. તેના ઉપરતું કવચ અથવા છાલ ( 081%) બટકણી અથવા ચીવટ હોય છે. આ વર્ડીની વનસ્પતિ ગર્ભનાશક, જન્વુદ્ધ, વિદાહી, કફકારક અને બૈષ્ટિક ગણાય છે. રામફળ, આસુપાલવ અને લીલોચંપો જે બાગોમાં વાવવામાં આવે છે, તે પણુ આ વર્ગની વનસ્પતિ છે. વર્ગ-(એનેોનેસી.) નંબર્‌ ૨* જ-શાસ્નીય નામ-1201)1111ઘ ૯૦801૯. દશ્ાન્ત-4. 1. [- 68; કપ. ૩, 8; 91. 101. [0024 1: [0 છ છ ૨-દેશી નામ-ઉમ, ઉમડાંનું ઝાડ (પો 4 ગુ); દુમ, શુવીન (મ); જટુમિ (દિં). ૩-વણૂન-ઉમનાં ઝાડ બરડાડુંગરમાં ૧૦ થી ૨૦ દ્રઢ ઉંચાં વધે છે. પણુ ખીજ જ્ગોએ તે ૩૦ થી ૫૦ [ીટ ઉંચા જેવામાં આવે છે. એનું થડ ધણુંકરી સીધું અને ગોળ હોય છે. એમાં ધણી શાખાએ નીક- ળેલી હોય છે. પાન લાંબાં અને અણીઆળાં હોય છે. કૂલ ફ્રીકાં લીલાં ને જાંબુડા રંગનાં ચૈત્ર, વૈશાખમાં આવે છે. અને ફલ શ્રાવણ, ભાદર્વામાં પાકી જય છે. મૂળ-એનાં મૂળ ઝાડ અતે જમીન મ્રમાણે લાંબા અને જડાં થાય છે. તેમાંથી ન્નડા અને ઝીણા ઘણાં કાંટાઓ »ુટી આડા અવળા ફ્ેલાયલા હોય છે. મૂળની છાલ દાણાદાર, બટકણી અને રંગે પીળી અથવા ભૂરી હોય છે. તેપર પાતળી ભૂરા કે કાળા રંગની ફ્રેતરી હાય છે. જે નખવતી ખરપવાથી ઉચડી જાય છે. મૂળને આડો કાપ કરી જતાં તેની અંદરતું લાકડું રંગે પીળું વમબિસાતર ૩ ને સછિદ્ર દેખાય છે. વાસ આંબાની ખાકટી જેવી સુગંધિત અને સ્વાદ ખાટો, તુરો તથા પાછળથી કડવો અને ઉત્ર લાગે છે, ડૉડી અને શાખાઓ-ઉમનું થડ ૪ ઇંચથી ૪ુટ કરે ર ફોટ વ્યાસનું હોય છે. તેનો રંગ ભૂરો કે ભસ્મી હાય છે. તેની છાલપર ઉભા ચીરા પડેલા હોય છે. તેની અંતરછાલ રેસાવાળી મજખૂત પણુ ખટકણી હાય છે. તેનો રંગ પીળા, રાતો કે ભૂરો અથવા એ ત્રણે રંગ મિશ્રિત હોય છે. શાખાઓ કોકા કે ભૂરા ભસ્મી રંગની હોય છે. તે ઉપર ધોળા રંગનાં છાપાં અતે સૂટ્મ છાંટણાં હોય છે. અતિ કોમળ શાખાએ- નરમ અતે પીળાસપર લીલા રંગની હોય છે. અને તો પર સ્મ ભૂરા તપખીરીઆ રંગના વાળની રૂંવાટી હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે, તેની ડીટડી જરા જાડી અને ધણી ટુંકી હોય છે. પાન લંખગાળ લભલ્લા- કુતિનાં, ટેરવે બહુધા ખુઠ્ઠી અણીવાળાં અતે તળિયે ગોાળાઈલેતાં જરા સાંકડાં થતાં કે જર્‌ા ખાંચવાળાં હોય છે.: તે ૩ થી ૮ ઇંચ લાંબાં અને ૧૫ થી ૩ ઇંચ પોહોાળાં હોય છે. પાનની ઉપરતી સપાટી ધેરા લીલા રંગની અતે નીચેતી પીળાસપર લીલા રંગની હોય છે. ઉપરની સપાટી કરતાં નીચેની સપાટી વિશેષ ચળ- ક્રાટઢવાળી હોય છે. ઉપરની સપાટી લીસી અને નીચેનીપર ભૂરી રૂંછાળ હોય છે. કોમળ પાન પીળાસપર લીલાં રંગના અતે બન્ને સપાટીએ ખરસટ રૂંવાટીવાળાં હોય છે. પાનમાંતી નસો બન્ને સપાટીએ સ્પષ્ટ દેખાતી હોય છે. અતે એ નસોવચ્ચેનું જનળીકામ આઈગ્લાસ (નહાની વસ્તુને મ્હાટી દેખાડનાર ફાચ) માં ઝેતેવાથી પારદર્શક જેવું દેખાય છે લ-પાનની સામી ખાજુએથી અથવા કોઇવાર પત્ર- ક્રેણુને જરા ચાતરીને નીકળેલી ચૂટ્દમ નજ્નડી સળીપર ધણું કરી ૧ થી ૩ ફૂલે! આવેલાં હોય છે. ફૂલની ડીંટડી પીળાસપર્‌ લીલા રંગની, પાતળી, નરમ, ભૂરી રૂંવાટીવાળી, નીચી નમતી ને ૧ થી ૪ ઇંચ લાંબી હોય છે. ફૂલનો વ્યાસ ૧ થી ૧૨ ઇંચ જેય્લે ને તેની વાસ ખટાશલેતી હોય છે. પુષ્પખાલ્યકેષ-નાં પત્રો ૩ હોય છે. લ પાંખ ડીએ કરતાં ટુંકાં હોય છે, એ કેતો વ્યાસ ?. ઇંચ જેટલો હોય છે, એનાં ત્રણે કો ફૂલ ઉધક્મા પછી નીચાં વળીજાય છે, એ પત્રો તળિયે પેણહેળાં ને મથાળે સાંકડાંથતાં હોય છે. એનો રંગ પીળાસપર લીલો અને એ પર ભુરા વાળની રૂંવાટી હોય છે. પુષ્પાભ્યન્તર્કેષ-ની પાંખડીઓ ૬ હોય છે, તે'ખે હારમાં ગોડવાયલી હોય છે, તેમાં 2 પાંખડીઓ સાંકડી અને ૩ પહોળી હોય છે. સાંકડી ૩ પાંખડીઓ પુષ્પ- બાલક્રાષનાં પત્રોથી આંતરે, અને પોાહાળી ૩ પાંખ- ડીએ એ પત્રોની સામે આવેલી હોય છે. ૩ પોહોળી પાંખડીઓ ૪ થી પ લાધ્રત* લાંબી અને ૩ લાઇન પાહેોળી હોય છે. પાંખડીઓને રંગ પ્રથમ ફીકે કે પીળાસલેતો લીલો હોય છે, પણુ પાછળથી પોહાળી ૩ પાંખડીઓને। રંગ નંખુડો થઇ જય છે, અને એ ૩ પાંખડીઓ સાંકડી ૩ પાંખડીઓ કરતાં વિશેષ લાંખી થઇ નનય છે. આ સધળી પાંખડીઓપર બન્ને સપા- ટીએ ભૂરી રૂંવાટી આવેલી હોય છે. પાંખડીઓ જરા નડી અને ટેરવે સાંકડી હોય છે. તેમાં ન્નંષ્ઠુડા રંગની મ્હોટી દરેક પાંખડીની વચ્ચોવચ્ચ અંદરની બાજુ ૧ ઉભી ને ન્નડી સળંગ નસ હોય છે. પુંકેસરો-ધણાં હોય છે, તે ફૂલની પાંખડીઓથી ડુંકાં અને તેઓની વચમાં કુડાળાં પેડ પાસે પાસે આવેલાં હેય છે, એના પરાગક્રેષ પ્રીકા ધોળા રંગના હોય છે. સ્રીકેસરો-પણુ પુંકેસરોતી પેડે ધણાં હોય છે, અને તે પુકરેસરનાં કેડાળાંતી વચમાંથી તેઓથી જર્‌ા ઉંચાં દેખાતાં આવેલાં હોય છે. એના ગર્ભકોષ લીલા રંગના સૂટ્મ રૂંવાટીવાળા, અને એનાં મુખ ચીકાસવાળાં ને ચળકતાં હોય છે કલ-એકજ ફૂલમાં ધણા ગર્ભકોષ આવવાથી અને તે વળી એક ખીન્નથી જટા 'ૂટા હોવાથી એ દરેક ગર્ભકોષ આગળ જતાં એક ન્નદાં જનૂદાં ફૂલનું રૂપ ધારણુ કરે છે. એટલે એકજ ફૂલની ડીટડીપર્‌ એકજ ફૂલનું પરિણામ ધણાં ફલ થાય છે. હવે એ દરેક ફ્લ જૂદી જદી ડીટીપર પાસે પાસે આવી સામટી રીતે એક દ્રાક્ષના ઝુમખા જેવાં દેખાય છે. ફૂલની ડીટડી જે ફૂલ ઉધડતી વખતે એક દોરા કે ઝીણી સુતળી જેવી પાતળી ને નરમ હોય છે, તે હવે રૂલ પાકતી વખતે સુતળીથી લગભગ સ્લેટપેન જેવી જડી ને સખ્ત થઈ ન્નય છે. તે તેને મથાળે આવેલી ફૂલની ડીટીઓ ખહુધા એથી પણુ જરા જાડી દેખાય છે. આ દરેક ફ્લની ડીટી * થી ૧૪ચ લાંખી હોય છે, ફૂલનો વ્યાસ ૧થી ૧? ઇંચ જેટલે હોય છે. તે ગોળાધ લેતાં તાપણું ડીટી પાસે સેહેજ સાંકડાં હોય છે. તે પાકાં રાયજખ્રુ જેવાં ઘેરા રાતા કે કાળા રંગનાં હોય છે. તેની સપાટી લીસી, ચળકતી અને તેપર સૃટ્મ બિદુઓની બાનક હોય છે. એ ફ્લની અંદર રાતો ગર્‌ હોય છે. અને એ ગરમાં ૧ થી ૩ ખીજ હોય છે. ફૂલનો સ્વાદ ખટમધુરો હોય છે, તોપણુ તે પાછળથી જરા ગળચટેો લાગે છે. ખીજ-૪ થી પ લાધ્નન લાંબાં અતે ૩ થી ૪ લાઇન પોહાળાં હોય છે. તે સેહેજ વાંક વળતાં તે તેના બન્ને * * ઇચ એટલે ૬ લાઈન. ૪ વનસ્પતિવર્ણુન. તેપરનતી છાલ કા ઘાળા કે ભૂરા રંગની હોય છે, ને તે ચીવટતે પાતળી હેય છે. ૪-ઉપચેોગી અંગ-થડ, પાન અતે ફૂલ. પ-ગુણદ્ોષ-વિદાહી, જન્તુધર અને કક્કારક. છેડા ગોળાઇકલેતા હોય છે. દ-ઉપચોગ-ઉમના થડની અંતરછાલ વાટીને વાળાના સોજપર તેમ જ ઢેોરતાં નહિ રૂઝાતાં કચકચતાં ચાંદાં અને ભાઠાંઓપર ખાંધવામાં આવે છે, ઉમતનાં પાનપર એરંડીયું તેલ લગાડી તેતે જરા ગરમ કરી વાળાના સોજ્ન ઉપર લગાડવામાં આવે છે. એનાં પાનને વાટી તેની થેપલી ઢોરનાં ભાડ્ઠાંએમાં જવાત પડેલી હાય, તો રબારી લોકો તેપર બાંધે છે. ઉમતી છાલ- માંથી ટુંકા રેસા તીકળે છે, જેમાંથી સાધારણુ દોરી દોરડાં બનાવી શકાય છે. ઉમતું લાકડું સખ્ત અતે ટકાઉ હોય છે. તે ખેતીવાડીના ઓજરેો ખનાવવાના કામમાં વપરાય છે. તેમજ ખેડુ લોકોનાં સાધારણુ ધરમાં માલવડા અને વળીઓની જગેએ પણુ એનાં લાકડાં વપરાય છે. ઉમનાં ફૂલને ઉમડાં કહે છે. તે પાકે છે ભારે રબારી અતે ખીન્નં ગરીબ લેકે! ખાય છે. તે પૌષ્ટિક ગણા્‌ય છે. પણુ વિશેષ ખાધામાં આવે તો! કફ અતે ભ્રમ કરે છે ૭-સ્થાનક-એનાં ઝાડ ધણુંકરી ડુંગરી જમીનમાં ઉગે છે. એ ખીહારથી ત્રાવણુકોર્‌ સુધી સાધારણ્‌ રીતે થાય છે.2* ૮-વિરોષ વિવેચન-ઉમનાં કફ્લને ઉમડાં, અને ઉમરા અથવા ઉંબરાનાં ફૂલને ઉમર્‌ાં અથવા ઉંબરા કરહે છે. ઉમડાં ન્નેણુ જેવાં કાળાં થાય છે અતે ઉમરાં ( ગુલર ) અંજીર જેવાં થાય છે. ૩-14-0-110113]9€1'110૯80. વર્ગ-મેનિસ્પર્મેસી-ગળા અને વેવડીતો વર્ગ. વર્ગનું ડુકું વર્ણુન અને ગણદોષ:- આ વર્ગમાં વિશેષે કરીને વેલાઓ થાય છે. તેની ડાંડીનો આડો કાપ કરી જ્તેતાં તે અંદરથી ચક્રાકાર દેખાય છે. આ વર્ગતી વનસ્પતિતે પાન આંતરે આવે છે. તે અખ- ડિતકરારવાળાં અથવા ખુણીઆખાંચીઆવાળાં તરેહવાર આકારનાં હોય છે. ને ધણુંકરીને ડીટડી પાસે તેની કેર * પોરબંદર સ્વસ્થાનમાં ઉમનાં ઝાડ ખરડાડુંગરમાં ઘણાં સાધારણ્‌ ઉગે છે. પણુ ઘણંકરીને ડુંગરાના ઉંચા પડધારા, ખીણ્‌!, અને ઝરણાંઓ કાંઠે તે વિશેષ નતેવામાં આવે છે. અને પોરબંદર તલપતના રાજવાડી અને ખીન્ત ખાગોમાં તે કવચિત વાવવામાં આવે છે. ખરડા ડુંગરના રબારી અને ખાપટગામતા કેલી લોકે ઉમનાં પાકા ફલ ( ઉમડાં » ડુંગરમાંથી લાવી પોરબંદરના ખારવા આદિ ગરીખ લેકેમાં વેચે છે, ખાંચીઆવાળી અથવા ડીટડીથી આગળ વધેલી(01141૯) હોય છે. ઉપપાન હોતાં નથી. નર્‌ અને માદાફૂલે। જદા નદા વેલાપર્‌ અથવા જાદાં હોય છે. અને તે બારીક ફરોકા લીલા કે પીળાસલેતા રંગનાં હોય છે. પુષ્પબાલ્- કોષનાં પત્રો અતે પુષ્પાભ્યન્તરકરોષતી પાંખડીએ। ધણું- કરી ૬ હોય છે. અતે પુંકેસરો પણુ બહુધા તેટલાં જ હાય છે. સ્રીકેસર ધણુંકરી ૩ ગંર્ભૌશયવાળી હોય છે. ને તે દરેકમાં બહુધા અકેકુ આદિખીજ હોય છે. અને તે અડધાં અંદર વળેલાં (8101]211170]૩0પ૩ ૦1 1815- 11₹61"ટવે ) હોય છે. કોઈવાર નરફૂલમાં ખોટા ગર્ભાશય હોય છે. અને ધણીવાર માદાફલમાં ખોટાં યુંકેસરો પણુ આવેલાં હેય છે. ફલ નાહાનાં હોય છે, અને તે પાકે છે ત્યારે રાતા, જ્નખુડા, કે કાળા રંગનાં થઈ જાય છે. ખીજ અણીઆળાં અથવા અડદના દાણાની એક ફૂડ જેવા આફારતાં હોય છે, અને તે ધણુંકરી વાંકાં વળેલાં હોય છે. આ વર્ગની વનસ્પતિમાં ઝેરી, માદક, ચિરગુણુકારી પૌષ્ટિક, ઉપલેપક તથા જવર, કકે, પિત્ત અને કૃમિધ્મ તથા મૂત્રલ અતે પૌષ્ટિક ગુણે! રહેલા છે. આ વર્ગની કેટલીક વનસ્પતિમાં ગુંદર જેવો ચીકણે ર્સ અતે ચોખાના સતને મળતો પદાથ ભરેલે। હોય છે. બનરમાં વેંચાતી કાકમારી અતે કોલંખાકાચરા એ પણુ આ વર્ગની વનસ્પતિ છે. વર્ગ-(સેનિસ્પરસેસી). નંબર 3 ૧-શાન્્તીય નામ-111103[0074 ૯૦૦1100114. દૃષ્ટાન્ત-ઊ. 1. 0. 9/7 શ. [. (. 005 11. 0281. 19. ૪: 09 ર શિ પ દે ૨-દેશીનામ-ગળે, ગળોતોવેલો ( પોગ-ચુ ); શુજન- તેજ, અંવાર્વેઈ, પહડવેઈ (મ); શિછોય, ગુસ્ત્ર, ગુસત્તા મુછવેછ (દિં); શટ્્ી, અમૃતા (સ). ૩-વણૈન-ગળેના વેલા જેતેકે બારેમાસ જેવામાં આવે છે, તોપણુ તે ચોમાસે વિશેષ ઉગી આવે છે. તે જમીન- પર્‌ પથરાયલા અથવા ઝાડવાં વગેરેની આથ મળે તો તેપર ચઢેલા હોય છે. એમાં શાખાઓ થોડી નીકળેલી હાય છે. પણુ ડવેલાલી ડાંડી પાંસરી અથવા ગુછળાંની માકફૂક આડી અવળી વળી ઝાડવાંઓમાં વીંટળાયલી હોય છે. એના વેલા ઝાડવાંએપર ધણા ઉંચા ચઢી જઇ ડાંડીમાંથી ઝીણાં સુતળી જેવાં લાંબાં વડવાધની પેડ્ડે મૂળ મુકે છે. જે નીચાં જમીનમાં ઉતરી પાછા તેમાંથી સ્વતંત્ર વેલા થઈ નય છે. ગળેોનાં પાન પારસપીપળાનાં પાન જેવાં હોય છે, તે જ્િયાળે ખરી જય છે. નર્‌ અતે માદા- ફૂલ જુદા જુદા વેલાઓપર આવે છે. તે પીળાસપર લીલા ડૂ 2 મં વનસ્પતિવર્ણુન, ષ રંગનાં અને ચૂટ્દમ હોય છે. તે ઉન્હાળેા ખેસતાં ને ચોમાસે આવે છે. ફલ ગોળાયકષેતાં પ્રથમ લીલાં ને પાકે છે યારે રાતા રંગનાં થઈ જય છે, તે તે શિયાળા ખેસતાં પાજી જાય છે. સૂળ-સુતળીથી આંગળી કે અંગુઠા જેવું જાડું થાય છે. તેમાંથી કેટલાક પાતળા ફાંટાએ નીકળી ધણા લાંબા ગયેલા હોય છે. મૂળપરતી છાલ સફ્રેદ ને તેપરની ફ્રોતરી ઘેરા ભુરા રંગની ને ધણી પાતળી હોય છે. મૂીનો આડો કાપ કરી નેતાં તે અંદરથી સડ્ફેદ અને ચક્રાકાર દેખાય છે. તે નરમ અતે રેસાવાળું હોય છે. તેને કાપ્યા પછી તેનો સફેદ રંગ તરત બદલાઈ રતાસલેતો ભૂરો! થઈ જનય છે. એની વાસ ઉગ્ર અને સ્વાદ ચીકણો, ફ્રોકો અને પાછળથી ચીરપર્‌। લાગે છે ડાૉંડી અને શાખાએ -એના વેલા મૂળ જેવા જાડા થાય છે. તેની ઉપરતી છાલ પાતળી ફ્રોતરી જેવી ભૂરા કે ભસ્મી રંગની હોય છે. એની ડાંડી જેમ જેમ પાજીતે જ્નડી થતી નજય છે તેમ તેમ તે ઉપરથી ખડ- ખચડી અતે અંદરથી પોચી થતી ન્નય છે, ધણીવાર્‌ એની ડાંડીપરથી પાતળી ફ્રોતરીઉતરતી ન્ેવામાં આવે છે, એની ડાંડીપર સૂટ ગ્રંથિઅ અને વખતે સફેદ છાંટણાં હોય છે. એની ભૂરીફ્રેતરીનીચેની છાલ લીલા રંગની, લીસી ને રસભરી હોય છે, ને તેપર ચૂદ્મ બિન્દુઓતી બાનક હોય છે. ડાંડીના આડોકાપ કરી જતાં તેતી અંદર વચોવચ એક ચક દેખાય છે. એ ચકતો વચલે! ભાગ લીલા રંગતે સછિદ્ર અને પોચો હાય છે, અને એ લીલા ભાગની બાજુએ ધોળાસલેતા રંગના સછિદ્ર રેસા ચક્રકાર આવેલા હોય છે. ગળોની ક્રેમળ શાખાએ ફીકા લીલા રંગની અતે લીસી હોય છે. તેની વાસ ઉગ્ર અતે સ્વાદ ચીકણો ને કડવે। હોય છે પાન-આંતરે આવેલાં હોય છે. ગીચ જંગલોમાં એનાં પાન ૪ થી ૬ ઈંચ લાબાં અને ૩ થી પ ઈચ | પહોળાં થાય છે, ને ડીટડી ૩3 થી ૪ ઇંચ લાંખી હોય છે. પણુ સાધારણુ ખુલ્લી જગોએ પાન ર થી ૪ ઇંચ લાબાં ને ઘણુંકરી તેટલાં જ પોહેોળાં હોય છે. ગીચ જંગસૈમાં એનાં પાન કુમાસવાળાં અને પાતળાં હોય છે, અને તેમાં ચીકાસ અને કડવાસ ઓછી હાય છે. જ્યારે સાધારણુ ખુલ્લી જગેમાં એનાં પાન કુમાસે જાડાં ને તેમાં ચીકાસ અને ફડવાસ વધારે રહેલી હોય છે. પાનનો આકાર પીપળા કરે પારસપીપળાના પાનના આકાર જેવો હોય છેં. તેની ઉપરની સપાટી લીલી ને નીચેની ફીકા રંગની હોય છે. વાસ ઉમ્ર અતે સ્વાદ કડવો હોય છે. લ-નર્ફેલ-પુષ્પ ધારણુ કરનારી સળીઓ લીલા રંગની; લીસી, ચળકતી, ૨ થી ૪ પાસે પાસે આવેલી હોય છે. તે પત્રકોણુમાંથી અથવા ખરીગયેલ પાનની વેલાપર રહીગયેલ ગ્રંથિયો પાસેથી નીકળેલી હોય છે. તે ધણુંકરી પાનથી લાંબી હોય છે, અથવા પાન જેટ- લી કે તેથી ટુંકી પણુ હોય છે. એ સળીઓપર સૂટ્વમ ફ્લોની નાઢાની ઝુમખીએ આવેલી હોય છે. ફૂલની ડીટડી સૂદ્મ હોય છે. ફૂલ એકજ બિન્દુપરથી ધણાં નીકળેલાં હોય છે. ફૂલની કળી તળિયે સાંકડી, ઉપર જતાં પોહેળી, ને ટેરવે બુઠ્ઠી હોય છે. એટ્લે એ કળીઓ સ ધુધરીના આકાર જેવી સુંદર દેખાય છે. ફૂલતો વ્યાસ $ ઈંચ જેટલો હોય છે, તે તે પીળાસલેતા લીલા રંગનાં હાય છે. ચુષ્પબાલ્યકેષ-નાં પત્રો ૬ હોય છે. તે ખે હારમાં ગોઠવાયલાં હોય છે. બહારની હારનાં ૩ પત્રો ટુકાં અને અંદરતી હારનાં ૩ પત્રો તેથી લાબાં હોય છે. પુષ્પાભ્યન્તર્કેષ-તી પાંખડીઓ પણુ ૬ હોય છે. તે તળિયે સાંકડી ને મથાળે પોહેળી હોય છે, ને તે પણુ ખે હારમાં ગોડેવાયલી હોય છે. તેમાં બહારની હારની ૩ પાંખડીઓ અંદરની પાંખડીએ કરતાં મ્હોટી હોય છે, આ છએ પાંખડીએ પુન બાન કેષનાં અંદરનાં ૩ મ્હોટાં પત્રો કરતાં ધણી નાહાની ને તે ત્રણુ પત્રોની વચોવચ આવેલી હોય છે પુંકેસરે-૬ હોય છે. જેમાનાં ૩ બહારની પાંખ- ડીઓ પાસેથી ને ૩ અંદરતી પાંખડીઓ પાસેથી નીક- ળેલાં હોય છે. એ છયે પુંકેસરે! ન્નદાં દેખાતાં ને તે પાંખડીઓની સામાં આવેલાં હોય છે, તે પાંખેડીએથી લાબાં અને પુન બા૦ કેષનાં મ્હોટાં પત્રોથી ટુકાં હોય છે. તેના તંતુઓને મથાળે ખે પોલ- વાળા,પીળા રંગના પરાગકે।ષ સ્પષ્ટ દેખાતા આવેલા હોય છે, નસ્રીકેસર-હેોતી નથી. માદાફલ-માદાફલે ધારણુ કરનારી સળીએ પણુ નરફૂલે ધૉોરણુ કરનારી સળીઓની પેડે પત્રકોણુમાંથી અથવા ખરીગએલ પાનની રહેલી ગ્રૅથિપરથી નીકળે છે, તે નરફૂલ ધારણુ કરનારી સળીઓ કરતાં ટુંકી હોય છે, અતે તે બહુધા અક્ેકી હોય છે. પ પુષ્પબાહ્યકોષ-નરફૂલના જેવે।. પુષ્પાભ્યન્તરકેોષ-નરફૂલના જેવે।. પુકેસરો-૬-ખોટાં* જ્નીકેસર-ગર્ભાશય ૩, નલિકામ્રમુખ ફાંટાઓવાળાં હોય છે. * ક્યારે પુંકેસરના પરાગકોષ પૂર્ણ સ્થીતિએ આવી પરાગ- રજ પેદ્દા કરી શકતા નથી લારે તે પુંકેસરો ખોટાં ( 81411100- વૈક ) કહેવાય છે. દર _વનસ્પતિવર્ણુન. ફ્લ- ઝી નાહની ઝુમખીઓ આવે છે. એકજ ફૂલતું પરિણામ ૩ કૂલ થાય છે, અર્થાત્‌ એક સ્તરીકેસરમાં ૩ ગર્ભાશય નદા જૂદા હોવાથી ૩ જાદાં ફ્લનું રૂપ ધારણુ કરે છે. ફૂલની ડીટી 2 થપ્ચ લાંબી હોય છે. તે પણુ ત્રણ ત્રણુ ફૂલ પાસે પાસે થ્યરલાં હોય છે. પણુ ધણીવાર આ ત્રણુ ફૂલતે બદલે એક જ ફલ પૂર્ણુ સ્થિતીએ આવે છે. તે પાસેનાં ખે કાચી અવસ્થાયેજ ખરી જાય છે. જેથી ડીટીપર આવેલ પડથઘીની ઉપર ખરીગએલાં ફૂલના માત્ર ચાંડલા રહીગએલા બ્ેવામાં આવે છે. %્રાઈવાર ખે ફલ પૂર્ણ અવસ્થાયે આવે છે, ને એક કાચું જ ખરી નનય છે હ્લ લીસાં, ચળકતાં, પ્રથમ લીલાં ને પાકે છે ત્યારે રાતા રંગનાં થઇ જય છે. તે ગાળાઇ લેતાં ને એક બાજુથી જરા વાંકવળેલાં હોય છે. તેને ટેરવે સૂદ્દમ અણી હોય છે. ફૂલની સપાટીપર ધોળા રંગની સૂદ્દમ બાનક હોય છે. તે મરીના દાણાથી કંધક મ્હોાટાં હોય છે, જ્લનો સ્વાદ ચીફણ્‌। તે કડવો! હોય છે. ખીજ-સફેદ અને ધોળાં મરી જેવડાં હોય છે, તેની ઉપરની બાજુ ઢાળ તે તીચેની બાજુએ વચ્ચોવચ્ચ ખાડે| હોય છે. તેને ઉપરતી બાજુએ એક લાંખી નસ હોય છે, ને તેતી બાકીની સપાટી ખડબચડી હોય છે. ૪-ઉષયચેોગી અંગ-સર્વાગ. પ-ગુણટેોષ-મૂત્રલ, ચિરમુણકારી પૈણ્રિક, ઉપલેપક અતે જવર, કષ્ટ તથા પિત્તધ્ર, વિષઠર અતે પૈણ્િક. ૬-ઉપચેોગ-ગળેનું છી સર્પડંસ ઉપર ઉલટી કરાવવા માટે પાય છે. એ ગળતા કે।ઢ ઉપર્‌ પણુ અપાય છે. એના વેલાતે કાઢો તાવ, નબળાઈ, કમળો, ચામડીનાં દરદ, સંધિવા, મૂત્રપિંડ અતે મૂત્રાશયની વ્યાધિ, પ્રમેહ, પ્રદર અતે અજીર્ણુ ઉપર અપાય છે. એતો કાઢો અને સ્વરસ વિસ્ફોટક ઉપર્‌ ચિરગુણુકારી પૈદિક તરીકે વપરાય છે. ગળાના વેલાને સુકાવી તેના કકડા અડધકચરા કરી ટાઢા પાણીમાં ખાર કલાક પલાળી રાખી પછી તે પાણી ગાળીને પિત્ત વિકારના તાવ ઉપર્‌ પવાય છે; તેમ બરેલ અતે મુંઝારાની ગાંડૅ- વાળાને પણુ એ પાણી અપાય છે. એના તાન વેલા અથવા પાનનો સ્વરસ કફ અને ક્ષયના વ્યાધીવાળાને તેમ જ ગુરદાના દરદીને પવાય છે, એકાંતરિયા અને ચોથીઆ તાવપર એને કાઢે! ધણે ગુણુકારી મનાય છે. એના તાજ વેલાતે છુંદી, વાટી, તેની અંદર્‌ બીન વસાણાં નાંખી, મીઠા તેલમાં ઉકાળી એનું તેલ બનાવ- વામાં આવે છે. તે તેલ લોહી વિકારને લીધે ચામડી ફાટી જતી હોય, તેવાં ચામડીનાં દરદોપર ચોપડવામાં આવે છે. ગળોના વેલામાંથી ગળાતેો સત કાઢવામાં પન૧નન૧નઅનન૦નડ૦ન૯ન૦ન્ન્અન્ઝન્ઝનનન૪નનન૦૦૬ન૦૦નડનઝનઝન૪નઝન્ઇનઇન્ઇનઝનઝજઇનનનઇન્ઇન્ઇનઝન્ઝનઝન્ઝન ન આવે છે, જે પૌણ્િક ગણાય છે. તે દ્ધ અતે સાકર સાથે ઉકાળી ધણા લોકા પીએ છે. ગળાનાં કોમળ પાન બળતરા કરતાં ગુંબડાં ઉપર બંધાય છે, તેથી તેમાંતી બળતરા ઓછી થાય છે. ગળોના વેલામાંથી વડવા જેવાં જે મૂળિયાં નીકળે છે, તે દોરીની જગાએ ભારી ખાંધવાના કામમાં જંગલી લોકો વાપરે છે. ગળેાતી નનડી ડાંડીનો ઉકાળા તાવ અને નજલાની ખીમારીપર વિશેષ જ્ાયદો કરે છે. કમ- ળાની માળા ગળોની ડાંડીના કકડાઓની બનાવવામાં આવે છે. તે પેહેરવાથી કમળા ઉતરી નાય છે, એમ મનાય છે. આર્ય ઔષધમાં ગળાની બનાવટ:- “૧-અમૃતાષ્ઠક, ર-પંચભદ્ર, ૩-ગળોાસત્વ, ૪-ગડ્‌- ચિસ્વરસ. (એમ ચાર આપેલી છે ), તેનો ચુણુ શમન, જ્વરધ્ર, પિત્તશામક, શીતળ, પૈૌણિક, મૂત્રલ અને શોધક. ગળે અર્ત્યત સરસ શમન દવા છે. આર્ય આયુર્વેદ- વેત્તાના મત પ્રમાણે દરૅક રોગમાં વાત, પિત્ત અતે ક એ ત્રણેમાંથી કોઇ એકતા અગર કોઇ ખેતા સંયુક્ત અગર તે ત્રણેનો સંયુક્ત પ્રકોપ થવાનાં ચિહ્ મળી આવે છે. ગળા શમન હોવાને લીધે તે ત્રણે પ્રકૃતિને સરખી રાખે છે. જેને પ્રકોપ થયે હોય, તેતે ખેસાડે છે, અને જેનું જેર દબાઈ ગયું હોય, તેને પ્રદિપ્તે ડરે છે. જેથી તે ત્રણે પ્રકૃતિતે સમાન રાખનાર હોવાથી, તેમાં શમન ગુણુ છે, એમ માનવામાં આવ્યું છે. આવી રીતતેો શમન ગુણુ બીજી એકરે દવામાં નથી. જેમ સાન્ન માણુસને ખોરાક છે, તેમ માંદા માણુસને ગળા ખોરાકરૂપ છે. કોઇપણુ પ્રકૃતિને તે માફૂક ન આવે તેમ બનતું જ નથી. ગળાના ગુણુ આવા સરસ હોવાને લીધે વૈદ્યોએ તેતે મમતા? અથવા અણૃતવદ્કી એવું નામ આપ્યું છે. તમામ જતના વિષમજ્વરમાં ગળા બહુ સરસ છે. કંવીનાઈન ફક્ત વિષમજ્વરમાં જ ઉપયે।ગી છે, ગળા વિષમનજ્વરમાં, પિત્તજ્વરમાં અને ખીન્ન સંયુક્ત પ્રકૃતિના પ્રકાપવાળા જ્વરમાં પણુ, ફાયદ્દો કરે છે. ઉષ્ણુપૂર્વ વિષમજ્વરની અંદર્‌ ડવીનાધ્રનની તેવી અસર નથી. તેમાં ગળા ધણી સરસ દવા છે. સન્તિપાતજ્વરમાં પણુ તે અપાય છે. તેથી ઉલટી વગેરે બેશી જય છે, જર્ણુજ્વર્માં ગળા અપાય છે. ક્ષયના જ્વરમાં ગળા સારૂં કામ કરે છે. તે દરદીને. કૌવત આપે છે અને અનાજનું વધારે પાચન ફરે છે. ગળાનો રસ મધતી સાથે પીવાથી કમળે। દૂર થાય છે. તેમ જ ગળોના સ્વર્સતે સાકર સાથે પીવાથી ઉનવા, પ્રમેહ વગેરે હરે છે, મગજની અંદર્‌ રેહેતી ગરમી, વનસ્પતિવર્ણુન. છઠ ત્રકોપવાળા ત્વકદોષની અંદર્‌ ગળાનો સ્વરસ અપાય છે. વાતરક્તના સખ્ત દાહમાં ગળોનો સ્વરસ પીવાથી ફાયદ્દો થાય છે. પિત્ત પ્રકોપને લીધે ઉલટી થતી હોય, તો ગળાનો સ્વરસ અપાય છે. તેમ જ તડકામાં ર્‌ખડ- વાથી થએલા ઝાડામાં અને રક્તપિત્તમાં ગળા સારૂં કામ કરે છે, નસકોરી ફૂટતી હોય, યારે ગળાને સ્વરસ થોડા દિવસ પીવાથી તે બંધ થાય છે. ગળોને સ્વરસ અમ્લપિત્તની અંદર ફાયદો કરે છે, તે પીવાથી આધા- શીશી મટે છે. માત્રા:-સુદુચી સ્વરસ ર્‌ તોલા, ગળો સત્વ ૧ થી ર્‌ વાલ,” (ડા. વી. ઝી. ) “ગળા અતિસારને હરનાર, બાળકના રેાગને મટાડ- નાર, કૃમિ (અતે મૂત્ર ) કૃછ્તો નાશ કરનાર તથા વાત- રક્ત, મેદ વગેરે દરદોતો નાશ કરનાર છે. તે ઘીના યોગથી વાતતે, ગોળના યોગથી પિત્તને, મધના યોગથી કફને તથા તેલ સહિત સુંડના વોગથી આમવાતને મટાડે છે. રાવણે મારેલા વાંદરાઓને જીવતા કરવા સાર્‌ દેવતાઓએ પ્રસન્ન થઈ, તે ઉપર અમૃતની ૬ૃષ્ટિ કરી, તેના છાંટા નીચે પડવાથી તે તે સ્થળોમાં ગળોની પેદાશ થઇ, અતે તેથી કહેવાની મતલબ એટલી જ છે કે, તેની ઉત્પત્તિ અમૃતમાંથી છે. તેની ઉત્પત્તિ વિષે હાલના જમાના પ્રમાણે શંકા લઈ શકાય છે. પરતુ તેતો ગુણુ તો અમૃતના જેવા જ છે, એમ કહેવામાં જરા પણુ શંકા નથી. તે ર્‌સાયનરૂપ છે. પાંડુરોગ, શ્વાસ, હર્સ તથા છાતીનાં દરદ્દો ઉપર્‌ પણુ, તેને છૂટથી ઉપયે।ગ કરવામા આવે છે, અને તેતું પરણામ પણુ ધણું સારૂં આવે છે, ગળા દરેક ૬ૃક્ષપર થાય છે. તોષણુ આંખો વડ અને લીંબડાો એ ઉપર વધેલી ગળે ઉત્તરોત્તર વધારે ગુણુકારી છે. બાવળ ખોર્ડી વગેરે ૬ૃક્ષાપર્‌ થયેલી ગળે જરા કમતી ફૂયદાકર્તા છે. અમારો મત તો એવો જ છે કે બધી ગળા એક સરખી રીતે ફાયદાકરત્તા જ છે. ગળા સત કાઢવાની રીત-“ગળાના બહુ ઝીણા તેમ જ બહુ જાડા પણુ વેલા નહિ લેતાં વચલા વાંધાના વેલા લઇ તેનો છુંદો કરી તેને પુષ્કળ પાણીમાં પલાળવો, અને ખૂખ પાણી સાથે મસળવેો।. ખૂબ મસળ્યા પછી તે ડુચા કાઢી નાંખવા, અને પાણીને ગાળી લેવું, પછી તે પાણીને આછરવા દેવું. પાણી આછરી રહે એટલે ઉપરનું પાણી કાઢી નાંખવું અને વાસણુને તળિયે બેકેલે સફ્રેદ પદાર્થ લઇ લેવો. જરા પાણીવાળા હોય તો હવામાં રાખવાથી અથવા તડકે રાખવાથી તે સુકાઇ જશે. આ પદાર્થ ગળાનું સત્વ કહેવાય છે. તરત મસળી તરત કાઢેલું ગળાનું સત્વ ધણું થોડું નીકળે છે. પણુ તે ધણું સાફ નીકળે છે. ખીજે દિવસે કાઢેલ સત્વ ધણું પણુ કાળું નીકળે છે, સત્વ સારૂં તો ઉનાળાની ત્રકતુમાં જ નીકળે છે. સત્વ કાઢવાની ખીજ કેઇ પણુ રીત સારી નથી જ ગળાનું બારીક ચૂર્ણ્‌ એક સા તોલા અને ગોળ, મધ અને ઘી એ દરેક સોળ સોળ તોલા સાથે મેળવી તેમાંથી હમ્મેશ થોડું થોડું ખાવામાં આવે, તો ખાનારને કોઇ પણુ જતતેો વ્યાધિ કે ધડપણુનો ભય રહેતો નથી. આ પ્રયોગના સેવનથી પુરૂષ બુદ્ધિમાન થાય છે અને ડઝ ૯ 22 /સૂ સો વષે જીવે છે.” (વે. શા. મ. ગે. ) “ગળોતે વેલે કડવો, તુરો ગરમ હોય છે. દાહને, તરશને, ફેરને, પથરીને, હરસને, પતને, ખરજને, રત- વાતે એ સર્વે રોગને મટાડે છે. એ ગળોના વેલાના રસ પાખાણુભેદ ને મધ સાથે દે તો પ્રમેહ મટાડે છે; ઘીની સાથે વાને ટાળે, ગોળની સાથે કબજઆતને ટાળે, સાકર સાથે ગરમીને ટાળે, મધ સાથે કફને ટાળે, એરડીયા તેલ અથવા સુંડ સાથે આમવાતતે મટાડે છે, તેના પત્રનો રસ પણુ તેવા જ ગુણુ કરે છે, ને તેનાં પાંદડાંનું શાક કરીને ખાય, તો તાવ વગેરે ઉપર કલ્યા એ સર્વે રોગને ટાળે છે, ગળાનું સત્વ કાઢીને ખાય તો કૌવત વધે, ખેન રોગ મટે, વા, ગરમી કક્‌ ત્રણેને ટાળે, મૂત્રકૃછ, સ્રી તથા પુરૂષના ધાતુના રોગને મટાડે છે.” (વૈ. ર્ગનાથજી. )- ૭ સ્થાનક-ગળોના વેલા વાડીઓની વાડમાં અને જંગલની ગીચ ઝાડીઓમાં વિશેષે કરી થાય છે. એ આખા હિંદુસ્થાનના ઘણાખરા ભાગોમાં ઉગે છે. ૮-વિશેષ વિવેચન-આપણા દેશના કોલી, વારલી વાધરી અને રાવળીઆ લોકોમાં ગળોનો વેલે! પવિત્ર ગણાય છે. ને તેએ રવિ કે મંગળવારે સૂર્યોદય પેહેલાં સ્નાન કરી ગળોનો વેલે કાપી, કેઈ ન દેખે તેમ ઘેર લઈ આવે છે. ને તેને ગુગળ કે લોબાનને પ્રુપ કરી પછી તેના અકેક ઈંચ જેટલા કકડા કરે છે. ને તે કકડાને કાળા સુતરના દોરામાં બાંધી, તેની માળા ડરે છે. એ માળા છોકરાંને નજર ન લાગે, તેટલા માટે પહેરાવે છે. તેમ જ કમળાવાળાને પણુ પહેરાવે છે. કમળાની માળા બનનરમાં ગાંધીને યાં વેચાતી પણુ મળે છે.* * પોરખંટ્ટર સ્વસ્થાનમાં ગળોના વેલા કંટાળા અને છત્રા ખાવળનાં ન્તળાંઓઆમાં તેમ જ ખરડા ડુંગરની ગીચ ઝાડીઓમાં અને વાડીઓની વાડમાં ઉગે છે. તે ઉંટ અને ખકરાંઓનેો મુખ્ય ચારો ગણાય છે.લીંબડાના ઝાડપર ચડેલે। ગળા આ સ્વસ્થા- નમાં ઘણો મળતે। નથી; કેમકે લીંબડાનાં મહોઢાં ઝાડ આ સ્વ- સ્થાનમાં વિશેષ નનેવામાં આવતાં નથી. માટે લૌંખડા અને આંખાનાં ઝાડાપર ગળોના વેલા ખાસ કરીને ચડાવવામાં આવે છે, અહિં ગુંદી અને ખાવળનાં ઝાડોપર ચડેલા ગળા ઘણેઃ મળે છે, તે આસડોમાં વપરાય છે. કંટાળા કે ડૉડલીઆ મ્રોરની વાડ- પર ચડેલો ગળો ઓસડ તરીકે વપરાતો નથી. ૮ વનસ્પતિવર્ણન. _અસલના જમાનાના આપણા દેશના ધતવંતરીઓએ ] હોય છે. અને એની પટીવચ્ચે પોચા ગાભા નેવે ગળોના ઔષધીય ગુણુની ધણી જ તારીક કરી છે. અને સારાંસારાં ચમત્કારિક પ્રસિદ્ધ ઔષધોમાં ગળોને પ્રથમ પાયરી આપી, “ગડ્ચ્યાદિનિઘંટ' નામતું એક પુસ્તક બનાવેલું છે, ગળાના વેલાને કાપી તેનું ગુંછળું ઝાડ કે ખીલીપર અધર રાખી મુકેલ હાય, તો યાં પણુ તેમાંથી મૂળના તંતુઓ નીકળે છે. એનો વેલે કપાયા પછી ધણા મહિ- નાઓ સુધી સુકાતો નથી. અને એને કપાયલો લીલો કકડા જમીનમાં વાવ્યો હોય, તો તે પણુ પાછે તુરત ઉગી નીકળે છે. માટે પણુ એતે સંસ્કૃતમાં કદાચ અગૃતા કહેતા હશે. વર્ગ-(સેનિસ્પરસેસી). નંબર્‌ ૪* ૧ શાન્નીય નામ-૦૦૦૦01,03૩ 1011.1.030ડ. દૃાન્સ 91.12: 101; 0% 161 11. [7 397; રૂ. નિ. પા. ૫૬૮. ૨ દેશી નામ-વધીને। વેલે, (પે), વેવડી (ગ); તાન, છુરિર, વાલનવેઝ, પારવેજ (8); ઝંમસ્વિવેઝ, ગઞહ- ઝમની, જરીશ્યુટી (રિં); પાતાજગુરરી, વત્તારની, શીર્ષવક્ી (સં). ૩ વણૂન-વેવડીના વેલા ચોમાસે ધણા ઉગી આવે છે. તેમ કેટલીક જગાએ તે બારે માસ પણ્‌ જવામાં આવે છે, એના વેલા જમીનપર પથરાય છે, ને જે પાસે ઝાડ કે કાઈ ખીજ ઓથ મળે તો તેપર ધણે ઉચે ચઢી જય છે. એના આખા વેલા ઉપર સફ્રેદ વાળની ઘણું કરી રૂછાળ હોય છે. એનાં પાન તરેહવાર આકા- રનાં થાય છે. ફૂલ લીલાશલેતા પીળા રંગનાં ને ધણાં સૃદ્ષમ હોય છે, અતે તે નર્‌ તથા માદા ફૂલો નનદાં નતદાં આવે છે, ને ફળ પણુ ચૂટ્દમ, પ્રથમ લીલાં ને પાકે છે, ત્યારે કાળા રંગનાં થઇ જાય છે. ફૂલ ચોમાસે આવી કૂળ શિયાળે પાકે છે. મૂળ-ધણું મજખૂત અને ઉડું ખેડેલું હોય છે. તે આંગળીથી અંગુઠા કે હાથનાં કાંડાં જેવું જડું થાય છે. તેમાંથી કવચિત જ થેડા ઝીણા ફાંટાઓ નીકળે છે, મૂળનો બહારતો રંગ ભુરાશ લેતો કાળો હાય છે, તે અંદરતેો રંગ સફ્રેદ કે પીળારપર્‌ હોય છે. મૂળપર્‌ અનિયમિત ઉભી નસો હાય છે. મૂળનો આડો કાપ કરી જતાં તેમાં અનુક્રમે એક ખીનનની અંદર કેટ- લાંક ચક્રે દેખાય છે. એ દરેક ચક નનૃદી જૂદી કેટલીક પાતળી પટીનાં બનેલાં હોય છે. એ દરેક પટી સછિદ્ર પદાથ આવેલો હોય છે. મૂળની વાસ સુગંધિત અને સ્વાદ ઉત્ર અને કડવો હોય છે. કોમળ મૂળમાં એક ચક્ર અતે સુગંધી વધારે હોય છે. ડાૉડી અને શાખાએા-એની ડાંડી અતે શાખાઓ જ્રીણા તારથી તે સુતળી જેવી નડી હોય છે. પણ ધરણા વર્ષોના જુના વેલામાં કે!ઇ કેઇઇવાર એની ડાંડી કાંડાં કે હાથ જેવી ન્નડી અથવા ૧૩. થી ર ફોટ વ્યાસની પણ્‌ ન્નેવામાં આવે છે. તે ઘેરા ભૂરા કે કાળા- શલતા રંગની હોય છે. તેપર ઉભી હાંસા અને ઉભા ચીરા હોય છે. ડાંડી ઉપરતી છાલ જરા પોચી તે હલકી હોય છે. ડાંડીનો આડા કાપ કરી ન્નેતાં તે અંદરથી સછિદ્ર અને ચક્રાકાર દેખાય છે. કોમળ શાખાઓ લીલા રંગતી હોય છે, ને તેપર્‌ ધોળા વાળની રૂંવાટી ગીચ આવેલી હોય છે. એની વાસ અતે સ્વાદ મૂળની પેઠે કડવાં હોય છે. પણુ મૂળ કરતાં ડાંડીમાં કડવાશ કૅધ્ક ઓછી હોય છે. પાન-આંતરે આવે છે, તેની ટીટડીપર વાળની રૂછાળ હોય છે. પાન લંબગોળ, વખતે નીચે પોહોાળાં ને ઉપર સાંકડાં, ને વખતે ૩ કે પ ખુણીઆવાળાં હોય છે, તે કુાઇવાર અળવીનાં પાન જેવા આકારનાં ને કોઇવાર નાગરવેલનાં લાંબાં પાન જેવાં હોય છે. એક જ વેલા ઉપર અને ખરૂં કરીએ તો વખતે એક જ શાખા ઉપર આવા નૂદા ન્નદા આકારનાં પાન આવેલાં હોય છે. પાનની બન્ને સપાટીપર્‌ વાળની રૂંછાળ આવેલી હોય છે. પાનતો રંગ લીલો હોય છે. પાનને ટેરવે અંદર ખેસતી ખાંચ હોય છે. અગર ટેરવું ગોળાઇલેતું હોય છે, ને ટેરવે સૃદ્મ અણી હોય છે, ડાંડીપરનાં મ્હાટાં પાન ઉપરતી બાજુ વખતે લીસાં હોય છે ને તે ર થી ૩ ઇંચ લાંબાં ને ૧ થી ૧3 કે ર ઉંચ પોહેળાં હોય છે. કોમળ શાખાપરનાં પાન તેથી અડધાં નાહાનાં ને સાંકડાં હોય છે. તેપર વાળની રૂંવાટી ધણી ગીચ આવેલી હોય છે. પાનમાં ડીટડી પાસેથી નસો ઉભી નીકળેલી હોય છે, અને ખે નસો આડી નીકળી તેની કોર તરપ્ર ગએલી હોય છે. પાન ચોળવાથી ઘણાં ચીકણું લાગે છે. તેની વાસ ભાજીનાં પાન જેવી અને સ્વાદ ચીકણા ને પાછળથી સહેજ 'કડવે। લાગે છે. ફલ-નરફલ-પુષ્પ ધારણુ કરનારી સળીઓ બહુધા શાખો પ્રતિશાખાઓવાળી હોય છે. તે પત્રકાણુમાંથી નીકળેલી હોય છે, તેપર્‌ વાળની રૂંછાળ ગીચ આવેલી હોય છે, ફૂલ લીલાશલેતા પીળા રંગનાં ૧ થી ૨ લાઇન વ્યાસનાં હોય છે. ી . પુષ્પબાહ્યકેષ-નાં પત્રો ૬ હાય છે, તેમાંથી ૩ જરા સાંકડાં અને વખતે ડુંકાં હોય છે. એ ૬ પત્રોનાં ડૂ ન વનસ્પતિવર્ણન. હ ટેરવાં ખુઠ્ટાં હાય છે. એ પત્રેોપર્‌ સફેદ વાળની રૂંવાટી આવેલી હોય છે. પુષ્પાભ્યન્તર્કોષ-ની પાંખડીઓ પણુ ૬ હોય છે. તે પુ૦ બાન કેષનાં પત્રોથી ડુંકી હોય છે, ને તેનાં ટેરવાં અંદર બેસતી ખાંચવાળાં હેય છે. પુંકેસરે-૬ હોય છે. તે પાંખડીની લગોલગ ને તેના જેટલાં લાંબાં હોય છે. તેના તંતુઓ પીળા રંગના હોય છે, ને તેપર ર પોલવાળા પરાગકેોષ આવેલા હોય છે. સ્રીકેસર્‌-હોતી નથી. માદા ફેલ-પત્રકોણ્‌માંથી સૂટ્મ સળી નીકળી તેપર્‌ ૧ થી ૩ કે વખતે તેથી વધારે ફૂલો આવે છે. ફૂલને રંગ, વ્આાસ, પુન બાન અને પુ૦ અભ્ય૦ કોષ એ બધાં નરફૂલ જેવાં જ હોય છે. પણુ પાંખડીઓનાં ટેરવાં જે ખે ફાટ થયેલાં હોય છે, તેના ખે ફાંટા જરા વધારે વધી ખોટા પુંકેસરો જેવા દેખાય છે. પુંકેસર્‌ેા હોતાં નથી. સ્રી કેસર ૩ થી ૪ ગર્ભાશયવાળી ફૂલની વચ્ચોવચ્ચ આવે છે. તે લીસી ને ચળકતી હોય છે. દરેક ગર્ભાશ્રયપર અકેક નલિકા છેડે જરા વાંકવળતી આવેલી હોય છે. ફેલ-સદ્મ ડીટીપર સૂટ્મ ફલ ઝલાયલું હોય છે. ને તેને એક છેડે સૂટ્રમ અણી હોય છે. તે ફળ કાચાં હોય, ત્યારે લીલાં ને પાકે ત્યારે કાળાં થઇ ન્નય છે, ને તેની ઉપરની છાલમાં ઘેરે! ન્નંષુડા રસ ભરેલો હાય છે. એ ર્‌સવાળી ઉપરની છાલ કાઢી નાખતાં તેમાંનો કટ્ટણુ સફેદ હળીએ। નજરે પડે છે. જે બન્ને પાસેથી થોડા દખાયલે] હોય છે, ને તેમાં વચ્ચોવચ્ચ ધાડાની ખરી જેવો ખાડો હોય છે. અને તેની સપાટી- ' પર્‌ ખીન્ન સૂટ્ષ્મ ખાડા ને એક ઉભી ધાર હોય છે. દરેક ફ્લમાં અક્રેક ખીજ હોય છે. ખીજ-વાંકલેતું હોય છે. તેની ઉપરની છાલ પા- તળી અને અંદર સફેદ મગજ હોય છે. ૪ ઉપચોગી અંગ-સર્વાગ. પ ગુણુદ્રાષ--ચિરગુણુકારી પૈજ્િક, શીતળ, ઉત્તે- જક, સારક, સ્વેદલ, ઉપલેપક, કફ પિત્ત અને વાત તથા વિષ હર. ઝે ૬-ઉપચેોગ-વેવડીનાં મૂળનો કાઢો તાવ, સંધિવા, મૂત્રાશયના રાગ અને કેઈ પણુ કારણુથી શરીરમાં થયેલી અશકિત ઉપર આપવામાં આવે છે. લોહી બગડવાથી ખરજવું, વિસ્ફ્રોટક અને ખીન્ન શરીરપર થતા ચામડીના રેગામાં એનો કાઢો મરીની સાથે ધણા દિવસ સુધી પીવડાવવામાં આવે છે. પિત્તના ઝાડાપર પણુ તેનું મૂળ સુંઠ અને સાકર સાથે અપાય છે. એનાં મૂળને મરી સાથે વાટીને ઝેરી ડંસની- અસર, અજીર્ણ, ધચરકો આવવાથી અગ ઉપર જે ધ્રામઠાં ઉપડે છે, તે વિકાર ઉપર પણુ ૨ પવાય છે. એની ડાંડી પણુ મૂળને અભાવે મૂળની જગાએ ઔષધ તરીકે વપરાય છે, વેવડીનાં પાન પાણીમાં નાખી ચોળ્યાં હોય, તો થોડી વારમાં પાણી નનમી ન્નય છે. અને પછી એ નનમેલે! પદાર્થ દહીંના છોતાની માકક પાણીપર્‌ આવી ન્ય છે. અને તેની નીચે પાણી નીતરૂં રહી જાય છે, એનું કમેલું પાણી સાકર નાખી ધણા લોકો પીએ છે, તે શીતળ મનાય છે. એનાં પાન, ફૂલ અને કાચાં ફળને! રસ પ્રમેહ, પ્રદર અતે એવાં જ ખીન્ન ગરમીનાં દર્દો ઉપર્‌ સાકરની સાથે આપવામાં આવે છે. એનાં પાન પાણીમાં ચોળી બળતરા થતી હોય તે ઉપર ટાઢક કરવા ચોપપડાય છે. એનાં તાજ મૂળતેો સાત દાણા મરીની સાથે કવાથ કરી ખકરીનાં દૂધ સાથે પીવાથી સંધિવા તથા ગરમીના જુના આન્નરથી થતો દુખાવો મટે છે. એ ઉત્તજક, સારક અતે પરસેવે! લાવનાર ગણાય છે. એનાં મૂળમાં સારસાપરીલા જેવે ગુણુ છે; તેથી તે સારસાપરીલાની અવેજીમાં વાપરવું યોગ્ય છે. વેવ- ડીનું મૂળ સાકર્‌ સાથે વાટી છોકરાંને પેટપીડ ઉપર અપૉય છે, એનાં મૂળને પાણીમાં મરી સાથે વાટી તેનો ઝામ કરી તાવવાળાતે પવાય છે. સિંધમાં એ “ઝમીર” ને નામે ઓળખાય છે. અને તે માથાના ૬રદમાં વપરાય છે. એનાં પાકાં ફ્લમાંથી જે ન્નખુડો રસ નીકળે છે, તે શાઈ તરીકે કામ આવી શકે તેવો છે. વેવરીના વેલા ઢોર ખાય છે, પણુ તેમાં ઉંટ અને બકરાંનો તો એ મુખ્ય ચાર્‌। છે. વેવડીનાં પાન છપ્પનિયા-દુકાળમાં ધણાં ગરીબ લોકો ખાતાં હતાં. “લેવડીનાં પાનના રસથી પાણી જમી નય છે, એમા સાકર નાંખી પીવાથી ગરમી, પ્રમેઠ, મૂત્રકૃછ્, બળતર, તરશ એ સર્વેને ટાળે છે. એનાં મૂળ વાટીને પીવાથી વિષ તથા વિકારતે મટાડે છે.” ( વે. રૂગનાથજ ). ૭-સ્થાનક-વેવડીના વેલા ડુંગરમાં વિશેષ ઉગતા નથી. પણુ મેદાનમાં રસ્તાઓની બાજુએ, પડતર ખેત- રોમાં, વાડીઓની વાડેોમાં, વાડી અને ખેતરના શેઢાઓઆ ઉપર, તેમ જ કૅટાળા અતે બાવળેોનાં ન્નળાંએઓમાં તે ધણા ઉગતા નેવામાં આવે છે, એ હિંદુસ્થાનના ધણાખરાં ભાગોમાં થાય છે. ૮-વિરોષ વિવેચન-એનાં પાન જલ અર્થાત્‌ પાંણી- માં ચોળવાથી પાણી “નમી નય છે માટે એતે જલ- જમની કહે છે. અને એને ફરીદખૂટી કહેવાનું કારણુ એમ કહેવામાં આવે છે કે, શેખ ફરીદ શકર ગંજે એનાં પાન પાણીમાં ચોળી તે પાણી પીતે પોતાની જીંદગી કેટલાક કાળસુધી રાખી હતી, માટે એને ફરીદ બુટી કહે છે, પણુ ડૉકટર વૉઢ સાહેબ લખે છે કે, કડવા ગો ખરૂ- ( #લટતૅદ્ૉપણ 10૫72% )નાં પાનથી પાણી ગાટું કરી તે પીને એ શેખ સાહેબ પોતાની જંદગી રાખતા હોય, ૧૭ વનસ્પતિવર્ણુન. એ વધારે ખરૂં લાગે છે, જ્યારે પડતર ખેતરો અને ખરાબાઓમાં વેવડીના વેલાઓને ઉંચે ચઢવા કોઈ ઝાડવાં વગેરેની આથ મળતી નથી, ત્યારે તે જમીનપર આડા અવળા, પણુ ધણુંકરીને તો સીધા અને ધણા લાંબા પથરાય છે. આ ઉપરથી એને સંસ્કૃતમાં ઘાતાનરરી અને ણીધવછ્ઠી કહેતા હશે. અને તારની પેડે ધણીવાર એના વેલા પાતળાને સીધા વધે છે તેપરથી મરાડીમાં એને તાન કહે છે. વેવડીનું મૂળ અફોણુનું વ્યસન છોડાવવા માટે અફ્‌ી- ણૂની અવેજી વાપરી શકાય છે. જુઓ હેઠળ નબર પ. વર્ગ-( સેનિસ્પરમેસી ). નંબર્‌* પ. ઉ-શાન્નીયનામ-€. 1.18.9135. દૃષ્ટાન્ત-11. 1. [. 102; 111. 11. ]». 397. ૨-દેશીનામ-ઓરપ ( પો 4- ગુ ) વલુર, ધલિરખીલર, પર્વતી, વ્હેરી ( પેન્નબી અને સિધી. ) ૩ વણૂન-આરપના વેલા ચોમાસે ધણા ઉગી આવે છે. અતે જુના વેલાઓ બારેમાસ પણુ ન્તેવામાં આવે છે. એના વેલા સાધારણુ રીતે વેવડીના વેલા જેવા થાય છે, તે જમીનપર્‌ પથરાય છે. તેમ જ ઝાડવાં વગેરેની ઓથ મળે તો તેપર ધણા ઉંચા ચઢી જય છે. એતી ડાંડી ધોળી કે ભૂરા રંગની હોય છે. તેમાંથી નાહાની નાહાની તાર જેવી પાતંળી અને નરમ ધણી શાખાએ નીફળે છે. એનાં પાન ગોાટકડાં અથવા તરેહવાર આકારનાં હોય છે. તેનો રંગ ટ્રીકો લીલો હોય છે. ફૂલ પીળાશલેતા લીલા રંગનાં ધણાં સૂટ્દમ હોય છે. તે ચોમાસાની આખરે આવે છે. ફૂલ પ્રથમ લીલાં ને પાકે છે યારે નનખુડા રંગનાં થઈ “તય છે. તે શિયાળામાં પાકે છે. એના વેલાઓમાં પણુ નર્‌ અતે માદાફૂલ જાદા નળદા વેલાપર આવે છે. સૂળ-વેવડીનાં મૂળ જેવાં, પણુ રંગમાં તેના જેટલાં કાળાં હોતાં નથી. અને સ્વાદે તેનાથી વિશેષ કડવાં હેય છે. ડાંડી અને શાખાએ।-એના વેલા ઘણુંકરી વેવડી જેવા ન્નડા હોતા નથી. એની ડાંડીપર પણા ઉભા ચીરા પડેલા હોય છે. એની ડાંડીનો અ!ડાકાપ કરી ન્ેતાં તેની અંદર વેવડી જેવાં જ ચકો દેખાય છે. એની કોમળ શાખાઓ લીસી, ષ્રીકા લીલા રંગની ને ઉભી ઢાંસોવાળી હાય છે. ને તેપર્‌ થોડાંક સફ્રેદ છાંટણાં પણુ આવેલાં હોય છે. એ શાખાઓ ઉપર્‌ ભાગ્યે જ થોડી સફેદ રૂંછાળ આવેલી હોય છે. ' કાઇ કોધવાર ઓઆરપના ઘણા જુના વેલાની ડાંડી ૩ થી ૪ ફ્રોટ વ્યાસની પણુ થાય છે. પણુ આવો દાખલો જ્વલેજ બને છે. પાન-આંતરે અવોલાં હોય છે. તેની ડીટડી ઇંચથી ૩ લાઇન લાંખી હોય છે. ડીટડીના થડમાં ધણુંકરી ફ્રેદ વાળની ગુચ્છી હોય છે. પાન ડીટડી પાસે ગાળાઇ લેતાં કે જરા સાંકડાં હોય છે. વચમાં પોહેોળાં ને ટેરવે સાકડાં થતાં ખુઠ્ઠાં, અંદર બેસતી ખાંચવાળાં, કે સદ્દમ અણીવાળાં હોય છે. વખતે પાનની વચમાં ૧થી ૩ કે પ ખુંણીઆ હોય છે. પાન :- ઇંચથી ર ઇંચ લાંબા અને રૈ ઇંચથી ૧ ઇંચ પેહોળાં હોય છે. પાનને રંગ ધણુંકરી બન્તે સપાટીએ એક સરખે ક્રીકા લીલો હોય છે, તોપણુ નીચેની સપાટીએ વિશેષ ફ્‌કે કે દરિયાઇ (દ18૫૦૦૫૩) હોય છે. પાનમાં ડીટડીને મથા- ળેથી ૩ થી પ નસો! નીકળેલી હોય છે. પાન બન્ને સપાટીએ ધણુંકરી લીસાં હોય છે. અતિ કોમળ પાન- પર વખતે સફેદ વાળની આછી રૂંછાળ હોય છે. પાનને ચોળવાથી ચીકણાં લાગે છે, તેની વાસ અને સ્વાદ કડવાં હોય છે. ફલ-નરરલ-પત્રકોણુમાંથી ૧ થી ૧૦ ફૂલ સળી વગરની ગુચ્છીની પેઠે પાસે પાસે નીકળેલાં હોય છે. તે પીળાસલેતા લીલા રંગનાં હોય છે. તેને વ્યાસ ૧ લાઈનિ અથવા તેથી પણુ થોડા ઓછે હોય છે. પુષ્પબાલ્લકેોષ-નાં પત્રો ૬ હોય છે, તે લીસાં ને ચળડતાં હોય છે. એનાં ટેરવાં ગોળાઇ લેતાં હોય છે. “એ ૬ પત્રેમાંથી ૩ પત્રો ધણાં બારીક હોય છે. પુષ્પાભ્યન્તર્કેોષ-ની પાંખડીઓ ૬ હોય છે. તે પુન બા૦ કરષનાં પત્રો કરતાં ડુંકી હોય છે. પુંકેસરેો-૬ હોય છે, તે પાંખડીએ જેટલાં જ લાંબાં હોય છે. તેના તંતુઓતે મથાળે ર-પોલવાળા પીળા રંગના પરાગકોષ સ્પષ્ટ દેખાતા હોય છે. સ્રાકેસર-હોતી નથી. માદાર્લ-આ ફૂલ [પણુ નરફૂલની પેઠે ધણુંકરી પત્રકરાંથુમાંથી નીકળેલાં હોય છે. તે અક્ેકું અથવા કવ- ચિતજ ર્‌ ફૂલ પાસે પાસે આવેલાં હોય છે. એની ડીટડી સૃદ્દમ હોય છે. તેપર્‌ ધણુંકરી સફેદ રૂંછાળ આવેલી હોય છે. ફૂલને વ્યાસ ૧ લાઇન જેટલે! અને રંગ પીળાસ લેતા લીલે। હોય છે. પુષ્પબાલ્યકોષ-નાં પત્રો ૬, તેમાં ૩ ધણાં સૂટ્મ હોય છે. એની નીચેની સપાટીપર ધોળી રૂંછાળ હોય છે. એમાનાં ૩ સૂદ્દમ પત્રોની કોર બહાર નીકળતી અને તેપર ધોળી રૂંછાળની ઝાલર હોય છે. પુષ્પાભ્યન્તર્કોષ-તી પાંખડીઓ ૬ હોય છે. તે 'પુન બાન ક્રેષનાં ૩ મોહોટાં પત્રો કરતાં નાહાની હોય છે. તે તેની કોર જરા અંદર્‌ વળતી હોય “છે. પુંકેસરે।-હોતાં નથી. વનસ્પતિવર્ણન. શદ સ્રીફેસર-ગર્ભાશય ડ ક એ દરેકતે મથાળે અટેક વાંકવળેલી સૂટ્દમ નલિકા હોય છે. ફૂલ-ની સપાટી લીસી અતે ચળકતી હોય છે તે દરૅકમાં અકેકું ખીજ હોય છે. ફલ ખાજુએથી જરા ચપડું, એક છેડે અણીવાળું, અને વચ્ચોવચ્ચ એક ધ્રારવાળું હોય છે. ફૂલ લગભગ ૧ થી ૩ લાને લાંષુ અતે ૧ થી ૧: લાધ્નિ પોહોળું હોય છે. તે પરની પાતળી છાલ કાઢી નાખતાં તેની અંદરનો સફેદ ઠેળીઓ દેખાય છે. જેની ઉપર બન્તે બાજુ વચ્ચોવચ્ચ ઘોડાની ખરી જેવો અકેક ખાડા હોય છે. અને તેની આજી- ખાજુ સૂટ્મ ખીન ખાડાઓ હોય છે. ફ્લનેો આકાર સૂટ્મ બદામડી જેવો હોય છે, અને એની અણીપર સ્્રીકેસરનલિકાનું રહી ગએલ કાળું ફ્રેતરૂં હોય છે. ફૂલ તેનાપરના અણીવાળા છેડાથી જરા ચાતરીને સૂટ્મ ડીટીપર ઝલાયલું હોય છે. ખીજ-તેો આકાર ફલ જેવા હોય છે. તે પરતી છાલ પાતળી ર્તાસલેતી અને તેની અંદર મોંજતો સડ્રેદ તેલીઆ મગજ જેવો ભાગ ઢંફાયલે। હોય છે. ૪-ઉપચોાગી અંગ-સર્વાગ. પ-ગુણદ્ોષ-વેવડી પ્રમાણે. ૬-ઉપચેગ-વેવડી પ્રમાણે. એરપ તેમ જ વેવડીની જડ અષણું મુકાવા માટે વાપરી શકાય છે. અફોણુ ઉતરી ગયું હોય તે અફ- ણુને અભાવે ઓરપ અગર વેવડીની જડ મોઢામાં રાખી અગર ચાવી રસઉતારવાથી અકીણીતે ટેકે મળે જે.* ૭-સ્થાનક-એરપના વેલા વાડીઓની વાડમાં, ખેતર અને વાડીઓના શેઢાપર, રસ્તાઓની બાજુએ, કુવાના કાંઠા અને પાણીના ધેોરરીઆ પાસે, પડતર ખેતરે! અને વાડીએ માં, તેમજ ચુના પત્થરવાળા ખરાબાઓમાં કંટાળા અને છત્રાબાવળનાં જળાંઓમાં ધણા ઉગેલા જ્તેવામાં * પોરખંદર સ્વસ્થાનનાં નલીઆપધાર રક્ષિત ન્ટેગલમાં આસરે આડ વર્ષ ઉપર નંગલ ખાતાનાં નિયમ પ્રમાણે સદરહુ જંગલના અમુક ભાગમાંથી કેટલાંક ઝાડો ( &૦૦૫[૦,-૦૦]0[0106 ર1 ક1દ્રદવૈદ્રત્વૅંડ ) કાપી લઈ જવાનો ઇન્તરો આપવામાં આવેલો હતો. તેમાં ઇન્નરટ્ટારે જે ઝાડો કાપેલાં હતાં તેનાં થડ નિયમ પ્રમાણે જમીન બરાખર નહિ કાપતાં «મીનથી ઉંચાં રહેવા દીધાં હતાં. માટે એ ઈન્નરદ્દારને ખર્ચ સદરહુ ઝાડવાનાં થડીઆં જમીન ખરાબર કપાવી ગાલ કરવા રાણાવાવ ગામના એક હુશીઆર કરરાન નામના સુતારને એ જંગલમાં કામે લગાડવામાં આવેલો હતે. આ સુતાર અક્ીણી હતો. તેનું અદ્રીણ સાંજના પાંચવાગે ઉતરી ગયું. તેથી તે નિરાસ થઇને જંગલમાં પડયે. હુવે અદ્દીણુ આવે તે! તે રાણાવાવ જઈ શકે. આ ઉપરથી એપરપની જડ એજ જંગલમાંથી લાવી તેને આવે છે. પશ્ચિમ હિદુસ્થાનના સુકા ભાગોમાં પેન્નબ, સિધ, કાઠિ આવાડ અને કરનાટકમાં એ થાય છે. ૮-વિશેષવિવેચન-વેવડીથી એરપ જલદી ઓળ- ખાઇ આવવા એ બન્તે વેલાઓનેોા સામાન્ય મુકાબલો નીચે પ્રમાણે છે:- વેવડી મૂળ-રંગે કાળાસપર હોય છે. વેલાપર વાળની રૂંવાટી ગીચોગીચ હોય છે. વેલાને રંગ કાળાસલેતો। ભૂરે। હોય છે પાન-લાંબાં ધેરાલીલા રંગનાં ને તે પર્‌ બન્ને ખાજુ વાળની રૂંછાળ હોય છે નરફૂલ-પુષ્પધારણુ કર- નારી સળીઓપર ધણુંકરી હોય છે રી સળી વગરનાં હોય છે. જ વ્યસન જે ખે સખ્સોનું છેોડાવેલું છે તેની નોંધ (ડાયરી) નીચે પ્રમાણે છે. તાન ૧૦-નવેમ્બર ૧૮૯૦ ના ર્‌।જથી ગોઢાણા જંગલના માજી ચોકીઆત રબારી પુંજા લખમણને ઓર્‌ષની જડ અથવા મૂળ ખવરાવવાથી માસ ખેની અંદર તેનું અ[ીણુનું બંધાણુ મુકાઇ ગયું છે. ઓરપની જડતો ભૂકો પ્રથમ રૂપિયા એક ભાર, પછી ૨, અને યારપછી 3 ભાર એમ અનુક્રમે ઓછે ખવરાવવામાં આવતો હતો! તેપર ખોરાક દૂધ અતે સાકર અતે તેમાં વખતો વખત નયકળ નાંખવામાં આવતું હતું. તાન ૩૦ મી નવેમ્બર ૧૮૯૦ થી જાયફળ અને ઓરપ બંધ કીધાં હતાં. અને દૂધ સાકરતે! ખોરાક ચાલુ રાખેલો હતે. હવે અક્રીણુ મુદલ લેવું પડતું નથી. તાન ૧ ડીસેમ્બર ૧૮૪૦ થી આદ્ત્યાણાં જંગલના ચોકીઆત રખારી વીરા સુછુને ઓર્‌પની જડ રૂપિયા એક ભોર આપી છે. એ સખ્સતે પબડી જેટલું અ[ીણુ લેવાની એક ટકે આદત છે. વર્ષ ૨૦ નું બંધાણુ છે. આઓર્પ મૂળ-કોકાં ધોળાં કે ભૂરાં હોય છે. વેલાપર વાળની રૂંવાટી ભાગ્યેજ હોય છે. વેલાના રંગ ભૂરે। કે ધોળે હોય છે પાન-ગોટકડાં, રેરવે ખુ- ટાં, બન્ને બાજુલીસાંતે ફ્રીકા લીલા રંગનાં હેય છે. નરફલ-પુષ્પધાણુ કરના- કશું કહ્યા શિવાય અરધી સો।પારી જેટલી ચાવી।રસ ઉતારી જવા તેને આપી હતી. તેનો રસ ઉત્તાર્યા પછી તે દૃશેક મિનિટમાં હુશીઆરીમાં આવી ગયે।. અને હિસ્મતથી આસરે ત્રણુ માઈલ ચાલી રાણાવાવ આવ્યો. જંગલ ખાતાંના એક અરીણી રખોલીઆ રખારી વીરાસૂ- છાનું અક્રીણુ આરપની જડથી તદન સુકાઇ ગ્યું હતું. અને પછી એની જડ ખાવી પણ્‌ સુકાઇ ગઇ હતી. . ઓરપ અગર વેવડીની જડ અક્રીણુની અવેજી થોડી થોડી દરરોજ અક્ીણ થોડું થોડું ઓછું કરી ખવરાવવી નતેઇ એ. આ પ્રયાગ ચાલતો હોય તે દરમિયાન તેણે દુધ અને સાકરનો ખોરાક સારી પેઠે રાખવો નેઇએ. વખતે આ જડી ખવરાવવાથી માથું ફ્રે છે, યા ઉલટી પણ થાય છે, ને આમ થાય તો ,તે- પર પણ્‌ સ નિવારણ દૂધ અને સાકર છે, ૧૨ આરપની જડ ચાવી તેનો રસ ઉતાર્યા પછી કલાક ત્રણે ઉલટી થઈ છે, પગ ટુટે છે. તાન ૨ ડીસેમ્બર ૧૮૯૦ અડધું અફોણુ અને અડધી આરપ આપેલી છે-આજે ઉલટી થઈ નથી તોપણુ શરીર ઢ્ુટે છે. તાન ૩ થી તાન ૧૦ સુધીએ જ પ્રમાણે ચાલુ. તાન ૧૧ અષ્રીણુ ૬ ભાગ અતે ઓરપ ૩ ભાગ આપેલ છે. તાન ૨૦ સુધી એ પ્રમાણે ચાલુ, હાથ પગ ડુટે છે* તાન ૨૧ થી અરીષણુ બંધ કરૅલ છે, અતે એકલી ઓરપની જડ આપેલી છે, ઉલટી મુદલ થતી નથી, ખોરાક સારી રીતે લેવાય છે, તોપણુ અંગ ટુટે છે અને માથું ચડે છે. તાન ૩૦ ડીસેમ્બર પછી અરધી ઓરપ અતે * ભાગ જય%ળ આપવામાં આવેલ છે, એથી માથું હલકુ છે, ને અંગ હજુ ટુટે છે. તાન ૧૫-૧-૯૧ સુધી એજ પ્રમાણે ચાલુ, અને નન્યુઆરી માસ આખરે ઓરપ અને ન્નયફળ બંધ કરવામાં આવેલ છે, ખોરાક ચાલુ છે. તે પચી જય છે. અષીણુ નયફૂળ કરે ઓઆરપ ખાવાં પડતાં નથી. અફીણુનું વ્યસન મટી ગયું છે, અંગમાં સહેજસાજ સુસ્તી રહે છે. વર્ગ-(સેનિસ્પરસેસી). નંબર્‌ ૬. ૧ શાસ્ત્રીય નામ-€1353:711211.083 11ર1811િ4. દણાન્ત-14. 1. [2. 108; પ. [. 11; 1૪ 11. [). 897; રૂ. નિ. પા. ૩૨. ર દેશી નામ-કરંદીયું, બાંગ (પે।૦ ) વેણીવેલ (ગુન ) પારવેજ (8૦ ) નિર્વિષી, પ્છાગડી ( ટિન ) છથુવાટા (સન) ૩ વણૂન-કરંઢીયાની વેલ ચોમાસે ધણી જેવામા આવે છે. તેને ઝાડવાં વગેરેની આથ મળી હોય તો તે- પર્‌ ચઢેલી હોય છે, અને નહિતો જમીન પર પથરાયલી હાય છે. જ્યારે ઝાડોપર ચઢેલી હોય છે, લારે તેની ડાંડી અને શાખાએ આડી અવળી અતે વખતે ગુંછ- ળાંતી પેઠે ઝાડોની શાખાઓમાં વીંટળાયલી હોય છે, પણુ જમીનપર પથરાયલી હોય છે, લારે ધણીવાર તે સીધી લંખાયલી હોય છે. અને તેનાપર ધણાં છેટે છેટે પાન આવેલાં હોય છે. એનાં પાન પાતળાં અવે ફ્રાંગનાં પાન જેવા આકારનાં હોય છે. વખતે એનાં પાન ગળા જેવાં પણુ થાય છે. એમાં નર્‌ અને માદા ફૂલે! જુદી જુદી વેલપર આવે છે. નર્‌ ફૂલની ગુચ્છીએ ઝીણી વિભાગિત સળીઓપર આવેલી હોય છે. અને માદા ફૂલની લાંબી લટ અથવા લર હેય છે. ફૂલ પીળા- સલેતા લીલા રંગનાં સૂટ્દમ હોય છે. ફ્લ નાહાના વટણાં જેવડાં અને રાતા રંગનાં હોય છે. શ્રાવણુ ભાદરવે ફૂલ આવે છે, અને ચોમાસાંઉતાર ફલ પાકે છે. વનસ્પતિવર્ણન. આ વેલપર ભુરા કે પીળાસ લેતા ચૃક્ટમ વાળની રૂંવાટી હોય છે. મૂળ-જમીનમાં ધણાં ઉડાં ખેડેલાં હોય છે. તે બહા- રથી ભૂરા તે અદરથી ભૂરાસ કે પીળાસલેતા ધોળા રંગનાં હાય છે, તેનો આડોાકાપ કરી ન્નેતાં તે તેની ન્નત - પ્રમાણે ચક્રાકાર અને સછિદ્ર દેખાય છે. વાસ સુગંધિત અને સ્વાદ તેલીયે।, તુરો ને કડવો લાગે છે. ડાડી અને શાખાઓ -કાધવાર આવેલ એકલડાં- ડીએ ઝાડાોપર ચઢી ગયેલી જ્ેવામાં આવે છે, અને ધણીવાર તેનાં મૂળને મથાળેથી અથવા ડાંડીમાંથી સૂતળી જેવી પાતળી ધણી શાખાઓ નીકળેલી હોય છે. તેતો રંગ પીળાસલેતા લીલો, અને તેઉપર ઉભી છઢાંસોા અને પીળાસલેતા વાળની રૂંવાટી હોય છે. ક્રેમળ શાખાઓ ઉપર રૂંવાટી વિશેષ હોય છે. શાખાઓ ધણી મજખૂત હોય છે. તેતો આડોાકાપ કરી જતાં તે અંદ- રથી સછિદ્ર, ચક્રાકાર અને વિશેષ પીળાસલેતા લીલા રંગની દેખાય છે. / પાન-આંતરે આવેલાં હોય છે. તે ૧ થી ૪ ઇંચ વ્યાસનાં હોય છે. તેતો આકાર મથાળેથી ગોળાઇલેતો અથવા મથાળું સહેજ સાંકડું થતું બુદું તે ટેરવે સૂક્મ અણીવાળું હોય છે. ડીટડી પાસે પાનનાં તળીયાંની કોર જરા વિભાગિત થયેલી પણુ ધણુંકરીને ડીટડીથી જરા બહાર નીકળેલી હોય છે. પાનતી બન્ને સપાટી ખરસટ હાય છે. ને તેપર વાળની રૂંવાટી હોય છે. ઉપરની સપાટીતો રંગ પીળાસલેતો લીલે। અને નીચેનીને। ધણો દ્રીંકા હોય છે. પાનની ડીટડી ગીચ રૂંવાટીવાળી, ર થી પ ઇંચ લાંખી, થડમાં જરા મરડાયલી, અને થડમાં તેમ જ મથાળે જરા જાડી થયેલી 'હોય છે. તેપર ઉપરની બાજુ છીછરી નીક હોય છે. પાનને ચોળતાં તે ચીકણાં લાગે છે. વાસ સુવાને મળતી અને સ્વાદ ચમ- ત્કારિક પણુ જરા કપુરીમધુરીને મળતો લાગે છે. અને તે ચાવવાથી તેનો સ્વાદ જભપરથી ધણીવાર સુધી જતે। નથી. ૪લ-નરરલ-પુષ્પધારણુ કરનારી સળીઓ દોરા જેવી પાતળી પત્રકોણમાંથી નીકળેલી હોય છે, તે મ- થાળે બખે ફાંટાથતી ધણી વિભાગિત થયેલી હોય છે. તેપર આવેલાં સૂટ્મ પીળાસલેતાં લીલા રંગનાં નરફલે સામટી રીતે ગુચ્છી જેવાં દેખાય છે. સળીપર્‌ ધોળા વાળની રંછાળ હોય છે. મુખ્ય સળીમાંથી નીકળતા કફાંટાનીચે વખતેં પાન જેવું-નાહાનું પુષ્પપત્ર હોય છે. પુષ્પખાહ્યકેોષ-નાં પત્તો સૂટ્્મ ૪ હોય છે. તેપર ધોળાવાળની રૂંછાળ હોય છે. પત્રો પોહાળાં હોય છે. પુષ્પાભ્યન્તર્કોષ-ની પાંખડીઓ ૪ હાય છે. તે જેડાધ્તે પુન બાન ક્રેષની વચે એક સૃદ્દમ પ્યાલી જેવી થઇ રહેલી હોય છે, તે પુમ બાન 'કોષનાં પત્રથી ડુંકી હોય છે કઈ “વ ઈન્કાજ# હ વનસ્પતિવર્ણન. ૧૩ પુકેસરો-૪ હોય છે)નર એ રાય છે. “બાંગનાં મૂળને કરંહીયું કહે છે. ને તેને લધુ- સ્રીકેસર-આ ફૂલમાં હોતી નથી. માદાફલ-પુષ્પધારણ્‌ કરનારી સળી પત્રકોણુમાંથી ૧ થી ર નીકળેલી હોય છે. તે પાનની ડીટડી જેવડી અથવા તેથી લાંખી હોય છે. અને તે તેના જેવી ન્નડી અથવા તેથી પાતળી હોય છે. તેપર પાન જેવા આફ!- રનાં ધણાં પાસે પાસે પુષ્પપત્રો આંતરે આવેલાં હોય છે, આ દરેક પુષ્પપત્રતી અંદરની ખાજુએથી કેટલાંક સૂટ્મ સ્રીપુષ્પાો આવેલાં હોય છે. તેપર બહુધા ધોળા વાળની રૂંછાળ હોય છે. સ્ત્રીકેસર ગર્ભાશય લીલા રંગનો તે જરા બહાર નીકળતા પેટાળવાળે હોય છે; નલિકા સટ્દમ, મથાળે ૩ (સુખ ) ફાંટાળી હોય છે. ફૂલ-પ્રથમ પીળાસલૈતા લીલા રંગનાં, તે પાકે છે થારે રાતાં થઇ જય છે. તે ૧ થી ૧ લાઇન વ્યાસનાં હાય છે. તે ગોળાઇલેતાં ને તેપર વાળની રૈંવાટી આવેલી હોય છે. બીજ-તાંકલેતાં તે સ્મ હોય છે. ૪ ઉષપચોગી અંગ-મૂળ, ડાંડી અને પાન. પ ગુણદેોષ-ચિરચુણકારી પૌષ્ટિક, ગ્રાહિ અને મૂત્રલ. સાસ મૂળ ગુરદા અને ખુંકણાના દરદો પર્‌ વપરાય છે. પેટના દુખાવાપર્‌ મરીની સાથે એનું મૂળ ચવરાવાય છે. અજીર્ણ અતે તાવપર એતો! મરીની સાથે કરેલો કાઢો આપવામાં આવે છે. કીરમ ઉપર એ કાકચ અને મરીની સાથે વપરાય છે. ઝાડો ખંધ કરવા માટે એનો કવાથ પીવાય છે. પથરીના દરદમાં તાનનં મૂળને પાણીમાં વાટી તેનો રસ પીવરાવાય છે. ઝેરી જનાવરોના દંશપર એતું મૂળા પાણીમાં ધસીને ચાપડાય છે, અને કવાથ પીવરાવવામાં આવે છે. ક્ષય અને છાતીનાં ખીન્ન દરદ્દોપર પણુ એનો કાઢો વપરાય છે. સંધિવા થયે! હોય અને કમ્મર રહી ગઇ હોય તો કરંઢીયાનો પાક અને લાઢુ કરીને શિયાળે ખવાય છે. અફ્કોણુની ટેવ મટાડવા ઓરપતી જડને અભાવે ડરહઢી- “યાની જડ વાપરી શકાય છે. *એની ડાંડીનો કવાથ ઉલટી બંધ કરવાને અને તાવમાંથી ઉડ્ઠેલા દરદીને શક્તિ લાવવા માટે અપાય છે. એનાં પાન પાણીમાં વાટી પેશાખતી બળતરા ઉપર પીવાય છે. પાનપર ધોયેલું ઘી "ૃ તેલ લગાડી પાત ગુંખડાંપર બાંધવામાં આવે છે. તેમ જ તેને વાટીને તેની લેપડી ચાંદા અને ગડગુંખડાં- પર્‌ મેલાય છે. પાન તેલમાં કડકડાવી તેલ ગુરદાના દરદમાં કમ્મરતા પાછલા ભાગપર, અને »ુંકણાના દરદમાં પે્‌ડુપર લગાડવામાં આવે છે. ચિરચુણુકારી કવાથના કાઢામાં અને દમ તથા ઉધરસ ઉપર એનાં પાન વપ- *ગુર્વર પંડિત ભગવાનલાલ ઇન્દ્રજી અકીણુનું વ્યસન મેલાવા માટે રસવંતી વાપરતા હતા. પાઠા કહે છે, તે સ્વાદે કડવી ને કાળોપાટ જેવા જ ગુણુવાળી છે.” (વૈ. રૂગનાથજ). ૭-સ્થાનક-વાડીએની વાડમાં અને બરડા ડુંગરપર હડીયા, માલેક, આદિયાણા આદિ જંગલની ગીચ ઝાડાની છાંયડાવાળી તળીમાં, તેમ જ ચોરચગાની કા કરંઢરીયાની વેલ ધણી ઉગતી ન્નેવામાં આવે છે. હિંદુસ્થાનના ધણાખરા ભાગોમાં ઉગે છે. ૮-વિશેષ વિવેચન-એના પીળા રંગપરથી એને પીળી જડી અને માદાફૂલોની વેણી જેવી લર ઉપ- રથી વેણીવેલ કહેતા હશે. વર્ગ-(સેનિસ્પરસેસી). નંબર્‌* ૭ ૧-શાન્ીય નામ-€ 01187. 1911.11. દૃષ્ટાન્ત-1. 1. [). 104; પે. [). 11:રૂ. નિ. પા. ૩૨. ૨-દેશીનામ-કારીપાટ, કાળીપાટ ( પોઝચુ૦ ); પાર્વેછ, પારવેછ, પારેછ (સ૦ ); પાટ, પટાટવેઝ (ટિન ); રાઝપાઢ (સન ). ૩-વણૈન-કારીપાટના વેલા ધણું કરીને બારેમાસ જેવામાં આવે છે, તોપણુ ચોમાસે તે ધણા ઉગે છે. તે ગીચ જંગલોમાં ઝાડોપર ધણા ઉંચા ચઢી નાય છે. એની શાખાઓપર ઉભી હાંસા અતે વાળની રૂંછાળ આવેલી હોય છે, એનાં મૂળ ધણાં ઉંડાં અને મજખૂત બેઠેલાં હોય છે. પાન આંતરે આવેલાં, ૩ થી ૬ ઇંચ લાંબાં, અને ર થી ૪ ઇંચ પોહેોળાં હોય છે. તે કુમાસે જરા પાતળાં, ચીવટ, ડીટડી પાસે પોહોળાં તેની કેર ડીટરટીથી બહાર નીકળતી, અને તેનાં ટરેવાં સાકડાં થતાં અણીઆળાં કે ખુઠ્દાં હોય છે. તેની ઉપરતી સપાટી ષ્રીકા કે ધેરાલીલા રંગની ને નીચેની વિશેષ ફીકા રંગની હોય છે. ઉપરની સપાટી લીસી કે આછી રૂંછાળવાળી અને નીચેની રૂંછાળથી ભરાયલી હોય છે. પાનની ડીટડી ૧ થી ૨. ઈંચ લાંબી હોય છે. એના વેલાઓમાં પણુ નર્‌ અને માદાફેલ નતૂદાં જાદાં હોય છે. નરફૂલમાં પુષ્પધારણુ કરનારી સળીઓ 1. શથો ૧ ષટ લાંબી હોય છે, અને માદાફૂલમાં તે ડુંકી હોય છે. ફૂલનો રંગ પીળાસ લેતો લીલો ટ્રાય છે. પુન બાન કેોષનાં પત્રો ૪-વિભા- ગોવાળાં અને પુન અભ્ય ૦ કોષની પાંખડીઓ પણુ ૪-વિભા- ગોાવાળી હોય છે. તે જ્ેડાઇને પ્યાલી જેવાં દેખાય છે. ફલ અડદની ફાડ જેવા આકારનાંને રંછાળવાળાં હોય છે. ૪-ઉપચોગી અંગ-મૂળ અતે પાન. પ-શુણુદ્દોષ-નંબર & પ્રમાણે. ટ-ઉપષોગ-સદર મુજબ એ જ્ઞિવાય ૧૪ વનસ્પતિવર્ણન. નામથી પણ ઓળખાય છે. પાઠાદિકવાથ-કાળીપાટનો કાઢો-કાળીપાટ, ઇદ્રજવ, કરિયાતું, મોથ, ગળો, સુંઠ તે ખડસલીઓ એ સાત ચીજ મળીને ખે તોલા તેતે બત્રીશ તોલાં પાણીમાં નાંખી ઉકાળવું. જ્યારે આઠ તોલા પાણી બાકી રહે થારે ઉતારી લેવું. એના ગુણુ-કટુપીષ્ટિક, શૈોધક, અતે મૂત્રલ. ક્રાળીપાટ એકલી અગર ખીજ યેગ્ય દવાની સાથે જવરાદિકની અંદર્‌ અપાય છે. તેને ગુણ્‌ મૂત્રલ છે, ને તેથી કરીને સંતત જ્વરમાં મૂત્રમાર્ગે તે ત્રાહિ, શેલ તે કેટલીક જવ- રની-ગરમીને દૂર કરે છે. તે શિવાય તમામ જતના પિત્તજ્વરતી અંદર તેમ જ વિષમજ્વરમાં તે અપાય છે. સાદ્દલો અણુઉતાર તાવ અતે ઉનીયો તાવ જેમાં હાથ પગના તળીઆં બહુ બળે છે ને ઉલટી થાય છે યાં પાઠાદિ કવાથ આપવો યોગ્ય છે. કેટલીક વખતે પિત્તને લીધે ધણી જ સખ્ત ઉલટી થયા કરે છે, ને લીલાં પીળાં પાણી નીકળ્યા કરે છે; તેવા દર્દીને પાઠાદિ કવાથ ધણો સારે ફાયદો કરે છે. તરીઓઆ, એકાંતરીઓઆ તથા ચાથીએ તાવ પણુ તેની અસરથી દખાય છે, તેમાં કેટલેક દરજ્જે ત્રાહિ ગુણુ હોવાને લીધે તે અતિ- સારવાળા જવરતી અંદર અપાય છે. તે તૃષા ખેસાડે છે, ને પેશાબ સાક્‌ લાવે છે. અને પેશ્ાખમાં સફ્રેદ પદાર્થ પડતો હોય તો તે પણુ કાળીપાટની બનાવટ લેવાથી દૂર થાય છે. જ્યારે જ્વરની અંદર યકૃતમાં લોહીને જમાવ થયેલે। હાય છે, કાળન્નના ભાગમાં સખ્ત દુખાવો થાય છે તેમ જ તેથી કરીને શ્વાસ લેતાં શળ નીકળે છે તેવા દર્દમાં પાઠાદિ કવાથ ફાયદો કરે છે; અગર કાળીપાટનાં મૂળીઆને ચોખાના ધેણુમાં ધસી અંદર થોડું મધ નાંખી પી જવાથી કફ્રાયદ્દો થાય છે. પેશાબની અંદર જ્યારે ક્ષાર પડે છે યારે કાળીપાટના મૂળને કુવારના રસમાં મેળવી પીવામાં આવે છે. કાળીપાટ, પ્રશ્નિપર્ણી, (પીઠવણુ), રીંગણી, જેઠીમધ અતે ઇદ્રજવ એ બધાનું ચૂર્ણ કરી તેમાંથી ર તોલા લઈ ૩૨ તોલા પાણીમાં ઉકાળી આઠ તોલા પાણી બાકી રહે ત્યારે ઉતારવું ને આ એક દિવસમાં પી જવાથી પેશાબની બળતરા, ઉનવા-તણુખીઓ દબાય છે. અ્જીર્ણતી અંદર પણુ તે ઉપયોગી છે. તેથી અનાજનું વધારે પાચન થાય છે, તથા કૃમિનો નાશ થાય છે. કાળીપાટને વાટી તેને! રસ સાન્ન ઉપર ચોપડવાથી તેમ જ તેનો રસ ઉતેો કરી જરા પીવાથી ધણા સાર્‌ ફાયદો થાય છે. અને આ રૃશમાં સાધારણુ રીતે સાન્ન ઉપર કાળીપાટ ચોપડવાને શેક થયે હોય તો કાળીપાટ ઉત્તમ દવા છે. શીત- જવરમાં તે ફૂયદ્દો કરે છે. કફાતિસારમાં કાળીપાટ પાચક અને ગ્રાહિ દવાને અર્થ સારે છે. તેમાં શોધક ગુણુ હોવાને લીધે તે ત્વકદોષના જુદા જુદા કવાથમાં પડે છે. ખરજ, શીળસ, લુખસ, કુષ્ટ, વિચર્ચિકા વગેરે ત્વકદોષમાં તે ફાયદો કરે છે, અર્શના દરદીને પણુ કાળીપાટતો કવાથ લેવો! ઉચિત છે. માત્રા-કાળીપાટના મૂળના ચૂર્ણની માત્રા ર થી ૪ વાલ. કવાથ ર થી ૪ તોલા.” ( ડા. વી. ઝી. ) “કફાળીપાટ હુલકી તથા તીખી છે, તે કફ, ચળ, ઝેર, શ્વાસ, કૃમિતો ગોટા અતે ઝેરી ત્રણુતે પણુ મટાડનાર છે. ખરજ, શીળસ, લુખસ તથા ખીન્ન ચામડીનાં દર્દો | ઉપર તેને! કલ્ક લગાડવામાં આવે છે.” (વૈ. શા. મ. ગે. ) “ પાઠાના વેલા થાય છે, તેને કાળીપાટ કહે છે; વેલાનાં પાન વેવડી જેવાં હોય છે. તેનાં મૂળ ધણાં કડવાં હોય છે. તે કેઈ ન્નતતેો વિકાર નીકળી આવ્યે! હોય તો તે વાટીને પીવાથી મટી નજ્નય છે. કાળીપાટ શળ, ઉલટી, કાઢ, વિષ, ચુલ્મ, ઉદરરોગ, ગુબડાં, ત્રિદોષ એ સર્વેને મટાડે છે.” ( વૈ. રૂગનાથજ ). ૭-સ્થાનકડ-પોરબંદર સ્વસ્થાનના ખરડા ડુંગરમાં એના વેલા #ક્ત હડિયા અને ગોઢાણા જંગલમાં જ જુજ જેવામાં આવે છે. પણુ કોંકણુમાં તે વિશેષ ઉગે છે. ૮-વિ૦ વિવેચન-સંસ્કૃતમાં કાળીપાટને રાત્તવાટા અને કરંહીયાને જજ્ુઘાટા કહે છે. કાળીપાટનાં મૂળ ઓષધની જગેોએ વાપરવા ધણા થોડા લેકે લઈ આવે છે. પણુ કાળીપાટની અવેજી કે।કણ તેમજ કાહિયાવાડમાં કરંઢીયાં અને વેવડીનાં મૂળ વપરાય છે. તેમાં પણ વિશેષે કરીતે તો! વેવડીનાં જ મૂળ બન્નરમાં પણુ કાળીપાટની અવેજીમાં વેચાતાં જ્ેવામાં આવે છે. ૪-૫-0-3૫0010119280€40, વ્ગે-નિમ્ફીએસી-કમલને। વશ. વર્ગનું ટુકું વર્ણન અને ગુણદોષઃ-- આ વર્ગનાં વનસ્પતિ મીઠાં પાણીમાં ઉગે છે. આ વર્ગમાનાં વનસ્પતિનાં પાન મ્હોટાં ગોલ અથવા ડીટડી પાસે દ્રિભસ થયેલાં હોય છે. ને તે પાણી ઉપર તરતાં હોય છે. ફૂલ મ્હાટાં સુશોભિત, રાતાં, ગુલાખી, સડ્ટદ£ેદ અને આસમાની એવા તરેહવાર્‌ રંગનાં, તેમ મિશ્ર રગનાં પણુ થાય છે. ફલ અકેકુ છુડું હોય છે તે તે પાણીથી બહાર ઉધડે છે. ફૂલની ડીટડી *નડી અને લાંબી હોય છે. પુન બાન જ્ષનાં પત્રો ૩ થી ૫-૬, અતે પુ૦ અભ્ય૦ કોષની પાંખ- ડીઓ ૩ થી ૫-૬ કે વધારે હોય છે. પું-અને સ્્રી-કે- સરે! ઝાઝાં હોય છે, ફૂલ લેબગોળ અથવા ગોળ પડધી જેવાં તે ચપટાં મથળાંવાળાં હોય છે. તેમાં સ્ત્રીકેસરના વનસ્પતિવર્ણુન. પપ ગર્ભકાષ એક ખીન્ન સાથે જડાઈ ગયેલા અથવા જૂટા છૂટા હોય છે, અને દરેક આવા ગભકોષમાં ૧ થી ૩ કે વધારે ખીજ હોય છે. આ વર્ગેમાંની વનસ્પતિ ઉપલેપક, ટાઢી, મૂત્રલ, સ્વેદલ અને ચિરગુણુકારી પૌષ્િક ગુણુકરનારી હોય છે. વર્ગ-( નિસ્ઝ્રીએસી ). નંબર ૮* ઉ-શાભ્તીય નામ- પ ૪111211105 10103. દણાન્ત-પ. 1. [. 114; કે. 0, 12; 81. 7. [. 456; રૂ. નિ. પા. ૩૭૦ ૨ દેશીનામ-કમલ, કુમડુ (પે।૦ ); પોયણું ( ચુ૦ ); જમ, પૉચળો (સ૦ ); વામજ (રિત ) વજ્ર, જુસુરિની, વસી, અદથિજાશિની ( સં ). ૩ વર્ણન-કમલ સૌના જાણ્યામાં છે. એ મીઠા પાણીમાં ચોમાસે બહુ ઉગેલાં જ્તેવામાં આવે છે. એનાં પાન પાણીની સપાટીપર તરતાં હોય છે. અને ફૂલ પાણીની સપાટીથી કાંધ્રક ઉચાં આવેલાં હોય છે. એનાં ફ્લતે કુંમડાં અથવા ધીતેલાં કહે છે. સૂળ-આ કમળના ગોળ કે લંખગોાળ કંદ હોય છે. જેને લે।ઢ કહે છે. તે પાણી નીચે કીચડમાં ડટા- યૂલા હોય છે. તે ઉપરથી ભુરાસલેતા કાળા રંગના ને અંદર પોચા અને સફેદ હોય છે. એ કદની ઉપર લાંખી સૂક્મ રૂંવાટી હોય છે. એ કંદની નીચેની બાજુ લાંખાં, સફેદ, સુતળીથી પેનસીલ જેવાં ન્નડાં, પોકળ, પેોચાં, રેશા જેવાં મૂળિયાં નીકળેલાં હોય છે. અને ઉપરની બાજુ પાન અને ફૂલોની ડીટડી આવેલી હોય છે. એ કમલકેદની વાસ ઉગ્ર અને સ્વાદ ફોંકો, તુરેો, અને જરા ચીકાસલેતો હોય છે. ડાંડી અને શાખાએ।-કમલકંદમાંથી ફૂટ નીકળી પાછો ખીત્તે કૈદ બંધાય છે. તેને પણુ નીચે મૂળ અને ઉપર્‌ પાન ને ફૂલ આવે છે. એ શિવાય એને ડાંડી કે શાખાઓ હોતી નથી. પાન-કમલકેદની ઉપર આવે છે. તે પાનની ડીટડી પાણીની ઉંડાઇ પ્રમાણે ૧ થી પ ફ્રોટ લાંબી કે એકી અદકી હોય છે. અને તે પેનસીલથી આંગળી જેવી જાડી હોય છે. તે ડીટડી અંદરથી પોકળ હોય છે. ને તેતો આડા કાપ કરી ન્નેતાં તેમાં ખે , મોહાટાં છિદ્દો દેખાય છે. પાનની સપાટી ડરીટડી . પર્‌ અડવીનાં પાનની માફક ધરાયલી હોય છે. એટલે પાનની કોર ડીટડીથી થોડી બહાર વધીને ખે ભાગ થયેલી હોય છે. પાનની કેરપર કાંગરી હેય છે. પાન , ૪થી ૧૦ કે ૧૨ ઇંચ લાંબાંને ઢથી ૮ કે ૧૦૪ચ પહોળાં હોય છે. પાનની નીચેની સપાટી જંખુડા રંગની અને ઉપરની લીલા કે ઘેરા લીલા રંગની હોય છે. ઉપ- રની સપાટી લીસી અને ચળકતી હોય છે. તે નીચેની બાજુ સૂક્મ વાળની ગીચ રૂંવાટી આવેલી હોય છે. પાનની ઉપરની સપાટી આઇ્ગ્લાસમાં જ્નેવાથી તે ઉપર ઉપસી આવેલા સૂટ્મ બિદુઓ દેખાય છે. પાન- માંની નસો નીચેની સપાટીપર બહાર નીકળતી હાય છે. ને પાનમાં તે આડી ગએલી હોય છે. તે સુખ્ય નસ પાસેથી નીકળી થોડી ચાલી પછી ખે ફાંટા થઈ તેમાંથી ધણા ઝીણા ફાંટાઓ ફૂટી પાનની કારમાં સમાયલા હાય છે. પાન કુંમાસે અડુનાં પાનની માફક જડાં હોય છે. ફલ-ધેળાં કે કોઇવાર રાતાં પણુ હોય છે. ને તે રાત્રિની વખતે ઉધડે છે. આ ફૂલની ડીટડી પેનસીલ જેવી જાડી હોય છે, અને તેની લંબાઈ પાણીની ઉંડાઈ પર આધાર રાખે છે. એટલે ફૂલની ડીટડી પાણીની ઉંડાઈ પ્રમાણે લાંબી વધેલી હોય છે. અને તે પાણીની સપાટીથી થોડી ઉંચી આવેલી હોય છે. ફૂલને વ્યાસ ૪ થી ૬ ઇચ કે તેથી કંઇ વિશેષ પણ્‌ હોય છે. ફૂલની વાસ મધુરી હોય છે. પૃષ્પબાહ્યકે।ષષ-નાં પત્રો ૪ હોય છે, તે રંગે નીચે લીલાં ને ઉપર સફેદ હોય છે, અને તે ર૨ થી ૩ ઇચ લાંબાં ને ૧ ૪ંચ પોહેોળાં હોય છે. ધુષ્પાભ્યન્તરકેષ-ની પાંખડીએ ધણી હોય છે. તે રગે સફ્રેદ અથવા રાતી હોય છે. તેનો આકાર પુ૦ બાન કે્‌ષનાં પત્રો જેવાજ હોય છે. પણુ તે તેના જેટલી પોાહેોળી હોતી નથી. પુંકેસરો-ધણાં હોય છે. તે પાંખડીઓની વચમાં આવેલાં હોય છે. પણુ તે પાંખડીઓથી ટુકાં હોય છે. તે તળિયે ચપટાં ને પોહાળાં અતે મથાળે સાંકડાંથતાં હોય છે, એનાં ટેરવાં ખુઠ્દાં હાય છે. એ કેસર તળિયે ધોળાસલેતાં ને મથાળે પીળાં હોય છે. એના તંતુની અંદરની ખાજુ ઉભી ને તેમાં ખે ફાટવાળા પરાગકોષ આવેલા હોય છે. પરાગરજ ધેળા રંગની અતે સુંવાળી હોય છે. સ્રીકેસર્‌-પું-કેસરોની વચ્ચે સ્રીકેસરનાં સુખ એક ઉંડા પ્યાલા જેવા ભાગમાં આવેલી ફ્રીકા ધોળા રંગની કણિકાની ખાજુએ જદી જૂદી પટીઓ જેવાં લાખાં આવેલાં હોય છે. ને તે દરેક મુખની ઉપર લાંબા છેડા આવેલા હોય છે. એ સુખને તોડતાં એ કેસરના ગર્ભા- શયના ભાગમાં ધણાં સૂટ્દમ આદ્ખીજ ત્તેવામાં આવે છે. ફેલ-સોપારીના મોહોટા ત્રોફા જેવડું કે વખતે તેથી થોડું મોાહાડું હોય છે. ને તે ૧ થી ૧૨ કે ૨ ઇંચ લાધું અને ૧ ઇંચ પોહોળું હૉાંય છે. તે અંદરથી પોચું અને નરમ હોય છે. ફૂલની નીચે ડીટી અને પુન ખાન કોષનાં ૪ પત્રો કાયમ રહી ગએલાં ત્તેવામાં આવે છે. ફલની સપાટી લીંસી, લીલી, કરે પીળાસલેતી ચળકતી હોય છે ન વનસ્પતિવણુન. ફલપર્‌ પુંકેસરેના તંતુએ પાન જેવા 4નડા થઈ રહેલા રહી ગએલા જ્તેવામાં આવે છે. અને ફ્લને મથાળે ખાડા હાય છે. જેમાં વચ્ચોવચ કણિકા દેખાય છે. અને એ | કણિકાની ચોફેર સ્ત્રીકેસરાત્રમુખતા ચક્ર આવી રહેલો | મટાડે છે. કમલના કંદ અથવા લોહ વાયુ કરે છે, ગરમીને હોય છે. એ મૃખનતી ઉપરના છેડા આ વખતે એ સુખોની ઉપર વાંકવળી ખેડ્ેલા જ્તેવામાં આવે છે. ફલતો આડો કાપકરી ત્નેતાં તેમાં સ્્રીકેસરાત્રમુખા જેટલાં તેનાં પડોનું. ચક દેખાય છે. અતે આ દરેક પડમાં ધણાં સૃદ્દમ રાતાં કે કાળાં ખીજ હોય છે. ફૂલની વાસ ઉમ્ર અને સ્વાદ તેલીઓ ને જરા કડવાસ લેતે! લાગે છે. ખીજ-રંગે રાતાં અથવા કાળાં હોય છે. તે ઝુ થી ર. લાઈને જેટલાં વ્યાસનાં હોય છે. આ ખીજપર ઉભી નસોની ખાનક હોય છે. એ ખીજને એક છેડે ધોળી કે રાતી ટોપી હાય છે. અને ખીજે છેડે તેવાજ રંગનો સૂટ્મ લતુ તેને વળગેલે। હોય છે. જ૪-ઉષપચેોગી અંગ-સવૉગ પ-ગુણઢેોષ-ઉપલેપક, પૌષ્રિક શીતલ, મૂત્રલ અને ગ્રાહી. દ-ઉપચે।ગ-કમલકેદ અથવા લોઢતે બાફીને અગિ- યારસના ફ્લહારમાં શાક, શીરે, પુરી વિગેરે બનાવી ધણા લેકે વાપરે છે. કમલકંદ અથવા લોટને ભૂકે। દુધ અને સાકરની સાથે ઉકાળી પૌષ્ટિક તરીકે ધણા લોકે ખાય છે. લોઢતો ભૂકો અર્જાર્ણુ, સંત્રહણી અને હરસ ઉપર આપવામાં આવે છે. ફૂલનો કાઢો તેમજ ફૂલને ટાઢા પાણીમાં પલાળી તે પાણી ગાળી લઈ લોહી વિકા- રનાં કેટલાંક દરદોપર અપાય છે. ફૂલનો કવાથ કોલેરા, અતિસાર અને પિત્તના દરદોપર વપરાય છે. તેમજ એને ઉકાળા હૃદયના ધબકારા ઉપર પણુ આપવાની કેટલાક ભલામણુ ફરે છે. એનાં ફૂલનો અર્ક કાટી ધણા યુનાની હક્ઠીમા ધણાં દરદોપર વાપરે છે. કમલનાં ફૂલનાં પુંકેસરો ટાઢાં અને ત્રાહિ ગણાય છે. તે શરીરની બળતરા તેમજ હરસ અને વહેતાં લોહી ઉપર ઉપયોગમાં લેવાય છે. દુઝતા હરસ ઉપર એના તેતુએ મધ કે સાકરતી સાથે આપવામાં આવે છે. એનાં ફલ અર્થાત્‌ ધીતેલાં બહુ ટાઢાં અને પૈણ્રિક ગણાય છે. તે સાકર સાથે પ્રમેહવાળાને ખૂવરાવવામાં આવે છે. તેમજ તે પેશાબ લાવવા માટે અને પેશાબની બળતરા ઓછી કરવા સાટે અને સંગ્રહણી તથા છાતીમાંથી પડતાં લોહી ઉપર પણુ તે કામમાં લેવાય છે. ઘીતેલાંનાં ખીજ ગળતાકેઢ અતે ચામડીનાં ખીન્ન દરદો ઉપર ટાઢક કરવા માટે વપરાય છે. એનાં ખીજ ઝેરતો ઉતાર ગણવામાં આવે છે. એનાં પાન અને તેની તેમજ ફૂલની ડાંડી કે ડીટી ટાઢક કરવા માટે દાહવાળા જ્ઞાગપર લગાડવામાં કે બાધવામાં આવે છે. પાનની ડૉાંડી અથવા ડીટડી પણુ સુકાવી તેતે! ભુકા પેટ અને આંત- રડામાંથી પડતાં લોહી ઉપર આપવામાં આવે છે. “ કમલ ફૂલથી આંખના રેાગ મટે છે. કફ, પિત્ત, તરશ, બળતર, ગુંબડાં, તાવ, વિસ્ફોટક વિગેરે ર્‌ાગને ટાળે છે. સ્ત્રીનાં દૂધને વધારે છે, કફ કરે છે.” ( વે. રૂગનાથજ ). છ-સ્થાનક-મીઠાં પાણીનાં કીચડવાળાં તળાવ, ખાબાચિયાં, વોકળાઓના ધ્રો વગેરેમાં ઉગે છે. એ હિદુસ્થાનના વિશેષ ગરમ ભાગોમાં સર્વત્ર ઉગે છે.ઝ* ૮-વિ૦ વિવેચન-જુએ। નંબર. ૧૧. વર્ગ-(નિસ્ફ્રીએસી ). નંખર્‌ ૯. _ ૧-શાસ્રીયનતામ-પ. 31181.1.414. દણાન્ત-તિ.1. [. 114; 4. ?. 12; હ. 17. [0. 488; રૂ. નિ, પા. ૩૭૦. ૨-દેશો નામ-કમલ, કાળાં કમલ, કુમડાં (પે૦); નીલકમલ (ગુન); ઘોચળી, જ્ુષ્ળજસછ (સ૦); નીઈપર, છીષો- જ, નીછજમઈ (રિંગ); નિવ, ર્ન્ટ્વિર (સન) ૩-વણેૈન-આ કમલ પણુ ચોમાસે મીઠા પાણીનાં તળાવો અતે ખાખોાચીઆમાં ઉગેલાં નતેવામાં આવે છે. એની સાથે વખતે નંબર ૮ વાળાં કમલ પણુ ઉગેલાં હોય છે. સૂળ-સોપારી કે વખતે તેથી મોહેટી ગાંઠે અથવા કમલકંદ આ કમલની નીચે થાય છે. 'એ ગાંઠે ઉપરથી કાળી હોય છે, ને તેનાપર કાળાં છોતરાં કે ઝીણા વાળ જેવા રેસા હોય છે, ને અંદરથી તે સફેદ હોય છે. એ ગાંઠની વાસ ઉમ્ર અને સ્વાદ [ીકાસલેતો ચીકાસવાળા ને પાછળથી સહેજ મીઠાસલેતો લાગે છે. આ ગાંઠને પણુ લે કહે છે. એ લોહઢપર નીચેની બાજુ દોરાથી તે સ્લેટપેન જેવાં ન્નડાં ધોળાં કે આસમાની ક્ાયાલેતાં નરમ સછિદ્ર મૂળિયાં નીકળેલાં હોય છે. જે ૪ થી ૧૦ ઇંચ કે તેથી વધારે લાંબાં હોય છે. એ લેઢપર્‌ ઉપરની બાજુ પાન ને ફૂલ નીકળેલાં હોય છે. ડાંડી અને શાખાઓ -હોાતી નથી. પાન-તી ડીટડીએ લેોઢના ઉપરના ભાગપરથી નીકળેલી હોય છે. તે ફૂલની ડીટડીએ કરતાં લાંખી અને * પ્રોરબંદ્રર સ્વસ્થાનમાં કમળનાં ઝૂલ ઘોડાલંકી ડુંગરની પાસેનાં રાણુપ્સર તળાવમાં, હડિયા ડુંગરમાં પ્રાંસીઅ। તળાવમાં, વીશાવાડા, શ્રીનગર, રાણાવાવ વગેરે ગામોનાં તળા- વામાં તેમજ ભારવાહા, કીંદરખેડા, વંતાણા પાસે પ્રાંસવાળી નેસના વોકળામાં અને છાયારીઝ્ડેની પછવાડેની તલાવડીમાં ચોમાસે ઘણાં ઉગેલાં નતેવામાં આવે છે. ર વનસ્પતિવર્ણુન. ૧ણ પાતળી હોય છે. _એડીટડી ૨ થી ૪ રીટ કે પાણીની ઉંડાઈ અને છોડવાના મગદૂર પ્રમાણે એથી લાંખી કે ડુંકી હોય છે. ડીટડી સુતળીથી તે પેનસીલ જેવી ન્નડી હોય છે. તે પાનની કોરથી જરા અંદર આવેલી હોય છે. એ ડીટડી પોચી અને અંદરથી સછિદ્ર દેખાય છે. એ ર છિદ્રની અંદર તારાકૃતિના (આફઆયૃતિના) વાળ હોય છે. પાન પાણીની સપાટી ઉપર તરતાં હોય છે. ને તેની ખૂન્નતે સપાટી લીસી હોય છે. નીચેની સપાટી જંખુડા અને ઉપરની લીલા રંગની હોય છે. પાનની કેર નંન ૮ ના કમળનાં પાનની કાંગરી કરતાં છીછરી કાંગરીવાળી હોય છે. તે આ કેર ડીટડીથી પાછળ ખે ફાટ થયેલી હોય છે. પાનની અંદરની નસો નંન ૮ ની જ પેઠે પાનમાં આવેલી હોય છે. પાન ર થી ૪ કે ૧૦ ઇંચ લાંબાં અને ૧1 થી પ કે ૮ ઇંચ પેહોળાં હોય છે. પાન નં ૮ વાળાં કમળનાં પાન જેવાં જ થાય છે. પણુ કદમાં તેથી નાહાનાં હોય છે. અને પાનની નીચેની ખાજુ વધારે ઘેરા ન્નંષુડા રંગની હેય છે. ફ્લ-ની ડીટ્ડીઓ પણુ લોઢના ઉપરના ભાગંપર પાનની ડીટડીએ વચ્ચેથી નીકળેલી હોય છે. તે પેન- સીલથી આંગળી જેવી ન્નડી હોય છે. તે પોચી અને અંદરથી સછિદ્ર હોય છે. અને એ છિદ્રની અંદર પણ તોરાકૃતિના વાળ આવેલા હોય છે. ફૂલતો વ્યાસ ૩ થી પ ઇંચતો હોય છે, તે તેતો રંગ આસમાની છાયાલેતા ધોળા હોય છે. તેમાં મધુરી વાસ હોય છે. એનાં ફૂલ નંન ૮ નાં કમલનાં ફૂલ કરતાં નાહાનાં હોય છે. પુષ્ષબાહ્યકેષ-નાં પત્રો ૪ હોય છે, જે નીચૅની સપાટીએ લીસાં ચળડતાં અને લીલા રંગનાં હોય છે. તે તૈપર્‌ દશેક ઉભી અધપારદર્શક ટીશીએ આવેલી હોય છે. તેની ઉપરની સપાટી સફ્ફેદ હોય છે. એ પત્રો પુન અભ્ય૦ કેષની પાંખડીઓ કરતાં સહેજ મોહેોટાં હોય છે. અને તે તળિયે પોહોળાં ને મથાળે સાંકડાં થતાં ટેરવે ધણાં સાંકડાં થયેલાં હોય છે. તે ર થી ર૨ ઇંચ લાંબાં અને *- ઈંચથી વખતે કૅધક પોહેોળાં હોય છે. પુષ્પાભ્યન્તરકેષ-ની પાંખડીએ ૧૦ થી ૧૨ કે વખતે થોડી વધારે હોય છે. તે ત્રણુ હારમાં ગોઠવાયલી હોય છે. આ ત્રણુ હારમાંતી પહેલી હાર જે પુ૦ બાન કષનાં પત્રો પાસે આવેલી હોય છે, તેની નીચેની સપાટી થોડી ધણી લીલા રંગની હોય છે. પાંખડીઓ પુન બા૦ ક્રેષનાં પત્રો કરતાં નાહાની અને સાંકડી હોય છે. તે તેનાં ટેરવાં અણીદાર હોય છે. પુકેસર્‌ે-૧૨ થી ૨૦ કે વખતે એથી પણુ થોડાં | વધારે હોય છે. તે પીળા રંગનાં ને પાંખડીઓથી ટુકાં સિ સ ને તેઓની વચ્ચે આવેલાં હોય છે. એના તંતુઓ પાંખડીઓની પેઠ્ઠે તળયે ચપટા અને મથાળે સાંકડા કડ દ હોય છે. તેના સાંકડા _ભાગપર્‌ અંદરતી બાજુ પરાગકે[- ષૃની ખે ફાટા ઉભી આવેલી હોય છે ને તેના સાંકડ ભાગની બહારની બાજુથી પરાગકેષને ઉલંઘીને આસ- માની છાયા લેતા (બીન્ન) ધોળા છેડા નીકળેલા હોય છે. ન્રીકેસર્‌-પુકેસરોની વચ્ચે સ્રીકેસરો આવેલી હોય છે. તે પણુ પીળા રંગની હોય છે. તેતે મથાળે પ્યાલા જેવો ખાડો હોય છે. તે ખાડાની વચ્ચોવચ બહાર નીકળતી એક પડઘી અથવા કણિકા હોય છે, ને તેની બાજુએથી વાંકવળીને ઉંચી પટીઓની માક સ્રીકેસરાત્ર મુખ જૂદાં જુદાં ૬ થી ૧૨ કે તેથી થોડાં વધારે આવેલાં હોય છે. એ મુખની ઉપર નંન ૮ ના કમલની માફક લાંબા છેડા નહિ આવતાં ટુંકા અદર વળતા દાંતા આવેલાં હોય છે. સ્ત્રીકેસરાત્રમુખની સંખ્યા જેટલાં તેના ગર્ભા- શયનાં ગર્ભકોષ અથવા પડ હોય છે. તે દરેક પડમાં ધણાં સૂટ્સ ખીજ હોવ છે ફ્લ-૧ થી ૧ ઇંચ લાખાં તે ૧ થી ૧? પે[હોળાં હોય છે. ફૂલ પાકતાં સુધો પુ૦ ખાન કોષનાં ૪ ના ફૂલની બહાર 'કાયમ રહેલાં નતેવામાં આવે છે. તે પાંખડીઓ અને પુંક્સરો। તેથી પહેલાં ખરી જતાં દેખાય છે. ફૂલને મથાળે સ્્રીકેસરામ્રમુષ્ખમતા દાંતા પણુ કાયમ દેખાતા હોય છે એ દાંતાઓની નીચે સ્ત્રીકેસરનાં મુખ ચક્રાકાર આ વખતે ભૂરા રંગનાં થઇ ગયેલાં હોય છે, ને તેની વચ્ચેની પડઘી ફલની એંદર સમાઇ ગએલી બજ્નેવામાં આવે છે. ફૂલ લીસું તે ચળકતું હોય છે. ને તેપર વખતે કે કોઇ પાંખડી અને પુંકેસર સૂકાધ ગએલાં જવામાં આવે છે, આ. કૂલ નંન ૮ નાં કમલનાં ફલ કરતાં વધારે પેોચાં ને સ્વાદિષ્ટ હોય છે. ફલનેો આડા કાપ કરી ત્તેતાં ઉપરતાં સ્ત્રીકેસરાત્રસુખ જેટલાં તેમાં ચક્રાકાર પડ ગોઠવાયલ્ષાં જવામાં આવે છે. એ દરેક પડમાં સૂક્મ કાળાં કૈ ક્વચિત રાતાં ધણાં ખીજ હોય છે. ને એ ખીજ ધોળા સૃદ્દમ તંતુથી તેને વળગેલાં હોય છે. ફ્લની વાસ ઉત્ર અને સ્વાદ ચીકાસલેતો ધી જેવે। લાગે છે. કલ નન ૮ નાં કમલનાં ફલ જેવાં પણુ તેતે મથાળે લાંબા છેડાની અવેજીમાં ટુંકા દાંતા હોય છે. આ ફ્લને પણુ કુમડાં ને ધીતેલાં કહે છે. ખીજ-લગભગ 3 થી 3. લાઇન વ્યાસનાં હોય છે. તેને આગલે છેડે ધોળી ખહાર નીકળતી ટોપી હોય છે ને તેની સપાટીપર ધોળી નસોની ઉભી બાનક હોય છે. ખીજ બહુ સુવાળાં હોય છે. ૪-ઉપચોગી અંગ-સર્વાગ.. પ-ગુણરોાષ ત જુ ૬-ઉપચોાગ ર ૮-મ્રમાણે* ૭-અને સ્થાનક *તં. ૮ તેમજ આ કમલતાં ક્લ જે ઘીતેલાંને નામે આળ જડ વિગત માટે જાઓ નંબર ૧૧. વર્ગ-(એજ.) નંખર્‌ ૬૦* જ૧-શામ ના. પં. ]0)/૪11થણઘ દૃષ્ટાન્ત 11. 1. [). 115; ર-દેશી નામ-ઝીણકાં કમલ (પોગ). ઝુ-વણન-આ કમલ ખીન્નં સૌ કમલથી નાહાવું હાય છે, ને તે છીછરા પાણીનાં ખાખોચીઆમાં ઉગે છે. એના કંદ પાન ફૂલ વગેરે ધણાં નાહાનાં થાય છે. ફૂલ આસમાની છાયાલેતાં ૧ થી ૨ ઇંચ વ્યાસનાં હોય છે. ૪-ઉપચોગી અંગ-સર્વાગ. સ ક] નંબર ૮ પ્રમાણે. ૭-સ્થાનક-પોરબંદર-સ્વસ્થાનનાં છાયા રિઝર્વની પાછળની તળાવડીમાં ચોમાસે ઉગે છે. ૮-વિ* વિવેચન-આ કમલનાં ફૂલ સ્વેત, કૃષ્ણ, લીલ એમ મિકશ્ર રંગનાં હોય છે. તે ધણાં નાહાનાં હોવાથી અત્યંત સુંદર્‌ ટ્વેખાય છે. વર્ગ-( નિસ્ષ્રીએસી ) નંબર્‌ ૬૬૨. ૧-શાસ્ત્રીય નામ-)411.001111011 5[0€010811111., દૃષ્ટાન્ત-4િ. 1. [0. 110; ડે. [. 12; 11 0. 0:84: રૂ, નિઃ:પા. ૩.૮. ૨-દશી નામ-મ્હોડું કમલ (પે।૦); સૂર્ય કમલ (ચુ૦); સોટા વત, તાંમટ જત, (મ) જવ, પક (હિંબ) પઘત (સં૦). ૩-વણન-મ્હોટાં કમલ પણ્‌ મીઠા પાણીનાં ઉંડી જ્ીચડવાળાં તળાવે। વગેરેમાં ઉગે છે. તે આગલ ડહેલાં કમલે કરતાં ધણાં મોહોટાં હોય છે. એનાં પાન ગોળાકાર ઢાલ જેવાં ૧ થી ૩ ફ્રીટ વ્યાસનાં બહુધા ષ્રીકા લીલા રંગનાં અને તળિયે વચ્ચોવચ ડીટડીવાળાં હોય છે. તે ધણુંકરીને પાણીની સપાટીથી થોડાં ઉંચાં રહે છે. પાનની તેમજ ફૂલની ડીટડી ૩ થી ૬ ફ્રીટ લાંબી, અંદરથી પોકળ, બહારથી લીસી અથવા સુદ્દમ કાંટાવાળી હોય છે. .ફૂલ ૪ થી ૬ કે ૧૨ ઇંચ વ્યાસનાં સફેદ કે રાતાં હોય છે. એનાં પુટ બાન કેષનાં પત્રો પ ખાય છે, તે ચોમાસાં આખરે ખાપટ ગામની કોલણો પોર- ખ*દરમાં લાવી ફેરી કરીને લોકોમાં મેવા તરીકે વેચી ન્નય છે. તે ધણા લોકો ખાય છે. એમાં નં. ૮-કરતાં આનાં ફલ વધારે રવાદિષ્ટ હોય છે. વનસ્પતિવર્ણન. ------------------- કૂ છે. | ચપટા મથાળાંવાળું, અને ર થી ૪ ઇંચ વ્યાસનું હોય છે. ખીજ પ્રથમ ધોળાં પણુ પાછળથી ભૂરાં કાળાં કે ' સીલેટીઆ રંગનાં થઇ જય છે. તેતે પખડી અથવા | કમલકાકડી કહે છે. અને એનાં ફ્લને કમલગટા અથવા પષખડીના ભોટા કહે છે. ૪-ઉપયેોગી અંગ પ-ગુણદ્દોષ ૬-ઉપચોગ-આ કમલનેો ઉપયોગ સાધારણુ રીતે નંન ૮ મુજ્બ ફરવામાં આવે છે. એનાં ફૂલ નિઃસાર હોય છે, પણુ એનાં ખીજ જે પખડી અથવા કમલ- કાકડી કહેવાય છે, તે પૈથ્ટિક તરીકે અતે ક્લહારમાં વપરાય છે. એનાં પાનની ડીટડીની કાચરી કરવામાં આવે છે. તેને સિધ અને કચ્છમાં ભેની કાચરી કહે છે. એનાં પાન ગોલ અને ચીવટ હોય છે, તેથી તે આખાં તે આખાં પતરાવડી તરીકે ઉપયોગમાં આવે છે. એનાં ફૂલની ડીટડીમાંથી પીળાસલેતા ધોળા રેસા તીકળે છે, તે મંદિરોમાં દીવે ખાળવાની વાટો કરવાના કામમાં આવે છે. વળી એમ પણુ કહેવાય છે કે આ રેસાઓ- માંથી બનાવેલું કપડું જ્વરક્મ ગણાય છે. “ઉત્પલાદિશત-તીલોત્પલ, પુંડરીક ને કોકનાદ પુષ્પના તાંતણા અને જેઠીમધ દરેક અધા અધો તોલે લઇ તેતે ૩૨ રૂપિયા ભાર્‌ પાણીમાં નાંખી ઉકાળવું, ને ચોથે ભાગ બાકી રહે લારે ઉતારી લેવું. ગુણુઃ-શીતળ અને ગ્રાહિ. * કમળના તાંતણા, કમળકાફડી એ બધું શીતળ ગુણને માટે વપરાય છે. ને શરીરના કોઈ પણ્‌ ભાગમાં દાહ થતો હોય થારે તે ઉપર તે વાટીને ચાપડાય છે, તેમ જ પીવાય છે, કમળકાકડી એ સ્વાદિષ્ટ મેવા છે, અને તે પાકમાં પડે છે. તેનું પાણી કરી પીવાથી પિત્તન્વરની સખ્ત તૃષા અને ઉલટી ખેસે છે. કમળકાકડીનાં લીલા મીંજ તેનાં પાંદડાં અગર કેશર, મધની સાથે લેવાથી અતિ- સાર બંધ પડે છે, અને ગુદ્ભ્રંશ થતો અટકે છે. એ શિવાય પણુ અર્શની અંદર્‌ થતો રક્તસ્રાવ, અથા- લેવમાં તેમજ ગર્ભાશયમાંથી પડતું લોહી ઉત્પલાદિશત લેવાથી અટકે છે. જે સ્ત્રીને વખતોવખત કસુવાવડ થતી બર ૮ મુજબ. હોય તેવી સ્ત્રીને જને ગર્ભાશયમાંથી લોહી પડવા માંડયું * હાય તો તે તથા ગર્ભ પડતો [ણેય તો તે ઉત્પલાદિ શત લેવાથી અટકે છે. રતવામાં અને ખીન્ન બળતરા- વાળા ત્વકૂદોષનતી અંદર્‌ કમલનાં ફૂલ પાંદડાં શીખે રતાંજળી સાથે વાટી ચોપડાય છે. સખ્ત દાહની અંદર કમળનાં પાંદડાંતી શય્યા ઉપર સુવાથી દરદીતે। દાહ શાન્ત રિઝ્ક ત વનસ્પતિવર્ણન. ૧૯ મનાયલું છે. કેમ કે સૃષ્ટિની ઉત્પત્તિમાં જ શ્રી વિષ્ણુની થાય છે. તેમજ સખ્ત જવરમાં જ્યારે દરદીના શરીરમાંથી અસિ છૂટે છે યારે પણુ કમળની શય્યા વાપરવી યેગ્ય છે. મખાણા નામનો એક સફ્ેેત રંગનો તપખીર જેવો પદાથ કમળનાં મૂળની અંદરથી નીફળે છે. તે ધણે। હલકો ને જલદી પચે તેવો છે. દુકાળની અંદર્‌ ગરીબ લોકો તેનો ઉપયોગ કરે છે. મખાણુ।ઃઃ એ દરદીતે માટે બહુ સારા ખોરાક છે. કમળ અતે સુખડતે લેપ કપાળે લગાડવાથી આંખને ઠંડક થાય છે. માત્રા-કમળ કાકડીનાં બોજ ન॥ તોલે!, ઉત્પલાદિ- શત પ-તોાલા”-(ડા. વી. ઝી.) “ધ્વોછું કમલ રાતા તથા સ્‍્યામ કમલ ડરતાં વધારે ગુણુકારી છે. કમલનાં કુંણાં પાંદડાં સાકર નાખીને ખાવાથી ગુદભ્રંશ મટી જય છે. તેનાં પાંદડાંતું ચૂર્ણ ના તોલો ગાયના ઘી સાથે સાકર નાખી ખાવામાં આવે તો પ્રમે- હતો નાશ થાય છે.” (વે. શા. મ. ગે।૦). કમલકાકડી અથવા પખડીની માલા બનાવવામાં આવે છે. તે માલા મહાલટ્ટમીના ભકતે। ડ્રેરવે છે. ૭-સ્થાનડ-પોરબંદર સ્વથાનમાં તે રાણાસર અને વીસાવાડા ( મૂળ દ્ારકાં ) નાં તળાવમાં ઉગે છે. તેમ જ બગીચાઓમાં તે વાવવામાં આવે છે. એ આખા હિંદુ- સ્થાનમાં ધણુંકરી થાય છે. ૮-1વ૦ વિવેચન-આનાં ફૂલને પખડીના ભોટા અને નન ૮ અતે૯ નાં ફલને ઘીતેલાં કહે છે. થીતેલાં કહેવાનું કારણુ તેમાંના ગળ અને ખીજ ઘી તથા તેલ જેવાં સુંવાળાં અને ચીકણું હોય છે તેમ જ તેને સ્વાદ પૃણુ તેવા જ હોય છે, તે છે. સંસ્કૃતમાં સફેદ કમલને વુસ્ટરીજ્, રાતાંતે તોજ અતે આસમાનીને રૂંટ્ીવર કહે છે. એમાં આ નંન ૧૧ વાળું મ્હાોડું કમલ જેને સંસ્કૃતમાં વજજમત્ઝ અથવા અરવિન્ટ્‌ કહે છે, તે સૌથી મ્હોડું અતે સુખ્ય કમલ છે, એ કમલનાં ફલ સૂર્યોદવ સમે ઉધડે છે અને સૂર્યાસ્ત થતાં મીંચાઈ જય છે. માટે એ કમલતે સૂર્ય- વિકાશી અથવા સૂયેડમલ1 કહે છે. અતે ખીન્નં કેમલ નંન ૮, ૯ અતે ૧૦ આદિ જેનાં ફૂલ સૂર્યાસ્ત વખતે ઉધડી સૂર્યોદય ટાંણે બંધ થઈ જય છે, તેને ચંદ્રવિ- કાશી કહે છે. ચંદ્રવિડાશી કમલનાં ફૂલ સૂર્યવિકાશી કમલનાં ફૂલ કરતાં નાહાનાં અને તરેહવાર રંગનાં થાય છે તેથી તેને વજ્ચિતી, જીસઞુર્ની અને વાન્નસિત્તી કહે છે. આપણા દેશમાં કમલતું ફૂલ પ્રથમથી જ પવિત્ર * કમલની નતની એક વનસ્પતિનાં બીજની ધાણીને સ- ખાણુપ કહે છે. 1 “જમનજે સુલરવરન ગઆારૃતટે | જુસુહ્ની જૂ સુર- જાન છમ” ॥-(પ્રાતઃસમય) નાભીમાંથી કમલ અને તેમાંથી બહ્મા ઉત્પન્ન થયેલાં છે. કમલા; કમલાક્ષી અને કમલનયની એવાં લટ્ટમીનાં નામો! છે. શ્રીલટ્્મીતું આસન કમલફૂલ ઉપર ચીતારવામાં આવે છે. શ્રીવિષ્ણુનું એક આયુધ પદ્મ અર્થાત્‌ કમલ- ફૂલ છે. શ્રીતાથજના તમામ શુંગારપર્‌ છેલ્લી કમલની માલા ધરાવવામાં આવે છે. ખુદ્ધ ગુફાઓમાં ખુદ્ધની મૂતિંએ કેટલીક જગાએ કમલડૂલ ઉપર ખેસાડેલી કોત- રવામાં આવેલી છે. અને બુદ્ધના પાર્ષદોના હાથમાં ધણી જગોએ કમલફૂલની નાલસોતી કળી દેખાડવામાં આવેલી | છે અને આવા પાર્ષદો પદ્મપાણી લોક્રેશ્વર્‌ કહેવાય છે. | એટલે ખૈધોએ પણુ કમલફૂલને પવિત્ર સ્થાન આપેલું છે. વિષ્ણુપુરાણુમાં લખ્યું છે કે:-ક્ષીરસાગર માણુસનું રૂપ ધારણુ કરીને કમલની એવી એક માલા લટ્ટમીજી સારૂ લૈ આવ્યા કે જેનાં ફૂલ કદી કરમાય જ નહિ. કમલનું ફૂલ શ્રી મહાદેવજની પૂન્નમાં સુખ્ય ગણાય છે. તેમાં પણુ વિશેષે કરીને શ્રાવણુમાસમાં અને શ્રાવણુમાસના ચાર સૌોમવારને દિવસે કમલફૂલ શ્રીમહા- દેવજતે ખાસ કરીને ચડાવવામાં આવે છે. શ્રીમહાદે- વજીની મહાપૂજન શિવરાત્રી અને શ્રાવણુની અમાસને દહાડે કરવામાં આવે છે. આ મહામૂજનમાં જે કમલનું ફલ ચડાવવામાં ન આવે તો એ પૂજન અપૂર્ણ ગણાય છે. માટે અસલના જમાનામાં આવી પૂન પૂર્ણ કરવાને જે પ્રયાસ કર્યા છતાં કમલફૂલ ન મળે તો શ્રીમહાદે- વજના અનન્ય ભકતો મેોહોાટા રાજન વગેરે કમલના ફૂલની જગાએ પોતાનાં મસ્તક છેદી તે ચડાવી પૂન્ન પૂર્ણ કર્યાની વાર્તા આપણુ! સાંભળવામાં આવે છે, અતે આવી રીતે કમલનાં ફૂલની અવેજી માથું આપ- વાથી મહાદેવજીની પૂજન પુરી થાય છે અને શ્રીમહા- રવજી પ્રસન્ન થાય છે. ને તેથી તે મનની વાંચ્છના પુરી કરે છે. આવા વિચારે શ્રીમહાદેવજતા ભકતોના મનમાં ડસી ખેસવાથી આપણે સાંભળીએ છીએ કે કેટલાક રાજાઓ, રાજકુમારો, પ્રધાનો ને કેટલીક રાજ- કુમારીકાએએ પણુ પોતાની મનકામના સિદ્ધ ફરવા અથવા ધાશઞિક ક્રિયા કે એક સય વચન પાળવા માટે પણુ પોતાનાં મસ્તક શ્રીમહાદેવજતે ચડાવેલાં છે. અને આવી રીતે ચડાંવેલાં મસ્તક તે કમલપૂજા જીધી અથવા કમલપૂજા ખાધી કહેવાય છે. હાલના જમાનામાં પણુ કેટલીક વખત કમલફૂલની અવેજ ધીને ઠારી ઘીમાંથી કમલફૂલ કોરી શ્રીમહાદેવજને ચડાવવામાં આવે છે. તેને ધીની કમલપ્રૂજા ચડાવી કહેવાય છે. આ વાર્તા ધણી પ્રસિદ્ધ છે કે. વિષ્યુ ભગવાને એક વખત શ્રાવણુ માસની અમાસતે દ્િવિસે એક સહસ્ત્ર ૨૦ વનસ્પતિવર્ણન. કમલફૂલ શ્રીમહાદેવજતે ચડાવતાં નવસો નવાણું ફૂલ ચડાવ્યાં, ને એક ફૂલે ધટયું, યારે પૂજન પૂર્ણ કરવા માટે શ્રીવિષ્યુએ પોતાનાં કનેત્રતે કમલનું ફૂલ ગણી ચડાવવા લાગ્યા. યારે શ્રીમહાદેવજએ વિષ્ણુના આવા આગ્રહ ઉપર પ્રસન્‍ન થઇ શ્રીવિષ્યતો હાથ ઝાલ્યો, અને એક કમલફૂલ પોતે ચડાવવા આપ્યું. આ કમલપૂક્ઓને સાર ઉપરતી હકીકેતથી એમ જણાય છે કે દેવની પૂજનમાં આગ્રહ અને આત્માપેણુ એજ મુખ્ય ચીજ છે. એક ફૂલ નથી, તો ચલાવી લ્યે, મારા ભાઇ કાંઇ હરકત નહિ, એમ ચલાવી ન લેતાં, એક ઓછું રહેલું કમલફૂલ પણુ ચડાવવું જ જઇએ. એવે આગ્રહ કરી અસલના લેકે! જે કામનાથી પૂન્ન કરતા હુતા તે “અર્થ સાધયામિ કે દેદ પાતયામિ” એવા નિશ્રયથી કરતા હતા. અને એવી રીતે આત્માર્પણુથી જ પ્રભુ પ્રસન્ન થઇ દર્શન આપતા હુતા. અને મન કામના સિદ્ધ કરતા હતા. આપણા દેશની આવી જુની પુરાણી વર્તાઓમાં ધણા સાર અને ખૂખીઓ સમાયલી છે. જેને આજ ક્રાલના લેકે! ગપગપાષ્ટક તરીકે હસી કાઢે છે. પણુ યાદ રાખવું જઇએ કે કોઇ પણુ વહેવારૂ, રાજકીય કે ધ્રામિક કામ ખરેખર અને યશક્લદાઇ ત્યારેજ થાય છે કે જ્યારે તે કાર્ય કરવાની સત્ય તીવ્ર લાગણી અને તેમાં આત્માર્પણુ થાય છે. કમલનાં ફૂલની કળી પાણીમાં બંધાયા પછી પાણીની સપાટીથી ૨ થી ૬% ઇંચ ઉચી આવી તે કળી રાત્રિની વખતે ઉધડે છે. (નંબર ૮-€) એ ફલ ગભિત થયા પછી પાછું બીડાઇ જઇને પાણીમાં ઉતરી ન્નય છે. ને ત્યાં પાણીમાં ફ્લ પાકે છે. આ ફૂલની લાંબી ટીટડી ઉપર પ્રમાણું ફૂલને પાણીમાંથી બહાર લાવવા અને પાછું પાણીમાં લધ જવા એક વાળાની કમાન જેવું કામ કરે છે. આ ક્રિયાથી એમ જણાય છે કે આ ફૂલતે તેની કળીની સ્થીતિએ પાણીથી ખઢારની કે!ઇ વસ્તુતી જરૂર નહિ હતી, પણુ ફૂલ ઉધડતી વખતે તેને બહાર આવ- વાનું જરૂર પડેલ છે, તે પણુ વળી રાત્રિની વખતે અને પાણીની સપાટીથી થોડે ઉંચે રહેવાની, તો ફૂલ રાત્રિની વખતે 'ઉધડવાનું કારણુ રાત્રિમાં વિચરનારાં પતંગીઆંઓ આદિ જન્તુઓ આ ફૂલની મુલાકાત સહેલાઇથી લઇ તેને ખીન્નં ફૂલના પરાગથી ગભિત કરી શકે. ફૂલ આવી રીતે રાત્રિનું ફ્લ્ષિત થઇ ગયા પછી કઇ જંતુ કે પક્ષી તેને નુકશાન ન કરે તે માટે તે પાછું પાણીમાં ઉતરી નય છે. અતે ત્યાં તે પાછાં પોતાનાં ખી નાંખી ખીન્ન * વિષ્ચુનાં નેત્રને કમલના %ૂલની કળી અથવા પાંખડી જેના બન્ને છેડા રતાશ લેતા હોય છે, તેની ઉપમા આપવામાં આવે છે. સ્રીનાં સુંદર નેત્રને પણ એની ઉપમા અપાય છે. રોપાઓ પેદા કરે છે. શું ઈશ્વરની ખૂબી અને ડહાપણુ છે! વળી સૂર્યવિકાશી કમલનાં ફૂલ રાત્રિમાં નહિ ઉડતાં દિવસનાં ઉધડે છે. કેમકે તેનાપર ભ્રમર અર્થાત્‌ ભમરા આદિ જન્તુઓ દિવસના પરાગ લઇ ગુંજારવ કરતા જવામાં આવે છે. જે એ ફૂલ રાત્રિમાં ઉડે તો એને ભ્રમરતી મુલાકાત થવી અસંભવિત થઇ પડે. કેમકે ભ્રમર રાત્રિમાં ભાગ્યેજ ભ્રમણ કરે છે, મકરંદના લોભી ભમરાએ વારંવાર સંષ્યાકાળે સૂર્ય- કમલમાં ફસાઇ રહેતા જવામાં આવેલા છે. અને તેપરથી કુવિયાોએ કેટલાંક રસિક વર્ણન કરેલાં છે. ભ્રમરાષ્ટકમાં કહેલ છે કે:- “સત્રિમેમિષ્વતિ મવિષ્યાતિ સુપ્રમાતં માસ્વાનુરેષ્વાતિ દતપ્યસિ પરથરી: ॥ ર્સ્ચં વિતિન્તચતિ જવનતે ટિ છા ₹સ્ત ઇન્લ નરિતી નગ ૩સ્ટાર ॥ સંષ્યાટાણૅ કમલફલ મીંચાતાં એક ભમરે। તેમાં ફસાઇ રલો. મનમાં તે વિચાર કરવા લાગ્યે કે રાત્રી જતી રહેશે, અને પાછું પ્રભાત થશે, સૂર્ય પાછો ઉદય થરી, યારે આ સુંદર ફૂલ પાછું ઉધડશે. આ પ્રમાણે તે વિચાર કરતો હતો એટલામાં-અફસોસ, કે એક હાથીએ આવી તે ફૂલ તોડી લીધું. £ 10૦0 110103૯6 10 % 101૫૩, 110૫ પાપા ઊલા'ડલા,ડ પ૦ પાંછઇ કો] [0055, ઉલ 10011 17111 1"૦0[0[20૧1', (10 ૩૫% પ1 ૧71306; 110 0૯80૫00015 101૫3 પ1 ૩011૯0 981.-- 11 ડાર ૪8૩5 ઉપડ પાસો, ૧0૩ 0 0૦08111 ૯81110 દ્વઉં 01૦૯ ૦ દલ 101૫૩.” ખુશામતીઆ સ્વાર્થી લેકોએ મોહોાડાપર કહેલાં વખાણો।થી રાજી થતા કેઈ રાજને ખરી રીતે કીર્તિતો પ્રસાર કરતારતી ઓળખાણુ કરાવવા વાસ્તે કવિ રાજાના ઉદેશથી કમલતે ડહે છે કે:- જાવિત્ત. વિજ્સન વપાવતેણુ લુમન સરસો સુતુ, મુર્તિ ૧ન તેરે સુર તુને ॥ “સ્યામ જવિ વરે મંઝુ મવર્ર્રલ, સપર અપાર «ય અનરો સવને ॥ હિસત તોની તાજો ઝરત મિટ વાજી, સુંગ્ાસ્વ પતત તિદાસ્ટ્ીં બ્રવળરેૅ ॥ સવછ ફિસાંનમે વતારજ સુવાસતેરી, મિત્ર રાઝર્જો વિત જારળ પતનણેં ॥ *ઇવિ શ્યામ જયસિંહ બ્રહ્મભાટ કૃત મન્યોસ્તિવિઝા જમનગર. સંવત ૨૯૫૨. ઈસ્વી ૬૮૯૪. જસવત પ્રીટીંગ પ્રેસ. કિમ્મત, ર્‌. ૬-૪-૦. વનસ્પતિવર્ણન. હે પ્રષ8ક્ષિત થતાં સુંદર કમલ ! ભ્રમરો કે જેઓ સનતે પ્રસન્ન કરનારા તારાં રમણીય પુષ્પોના અપાર આનં- દના ભવનર્‌પ મધુર મકરંદ નામના રસની સલૂણી લિજત લીએ છે, તેઓનાં ગુંજ્નરો તારે કાતે પડે છે, પરંતુ એ ઉપરથી એ *ભ્રમરોને ખરી રીતે કીતિતો ફેલાવ કરનારા મિત્ર નહીં સમજવા જેઈએ, કેમકે એ સ્વાર્થી લેકકે। છે, અને વળી મોહેોડા આગળ સ્તુતિ કરે છે. ખરે મિત્ર તો એક પવન જ છે કે કશા સ્વાથે વગર તારી સુગંધને સધળી દિશાઓમાં ફેલાવે છે.” પનપ, 0. 14041005070. વર્ગ-પાપાવરેસી-દારૂડી અને અડ્ટીણુનો વર્ગ, વગેનું ટુકું વર્ણન અતે ગુણદોષઃ- આ વર્ગમાં એક અથવા બહુવર્ષાયુ છોડવાએ થાય છે. તેમાં ધણુંકરીને ધોળા અથવા પીળા રંગને રસ હોય છે. વખતે કેટલાક છોડવાઓ પર કાંટા પણુ હોય છે. પાન મૂળપરથી અથવા ડાંડી અને શાખાઓ ઉપર આંતરે આવેલાં હોય છે. ઉપપાન હોતાં નથી. ફૂલ ઘણું કરી મોહેોટાં સુશોભિત પીળાં, રાતાં, જીરમજ, ગુલાખી કરે ધોળા રંગનાં હોય છે. પુન બાન કેષનાં પત્રો ૨-૩ હોય છે. તે બહુધા તરત ખરી જય છે. પુન અભ્ય૦ ક્રેષની પાંખડીઓ ૪ થી ૮ હોય છે. પુંકસરે। ઘણાં હોય છે. સ્્રીકેસર ૧ હોય છે. તેનો ગર્ભાશય ૧ અથવા ૧ થી ૪ પેલવાળેા હોય છે. જલ લંબગોળ અને તેનાં મથાળાંપર સ્ત્રીકેસરાત્રમુખ ચક્રાકાર આવેલાં હોય છે. ષ્રલમાં સૂદ્દ્મ ખીજ ધણાં હોય છે. આ વર્ગૈની વનસ્પતિ ઝેરી, માદક, ક્ષોભક, ગ્રાહી વમન કરાવનાર તેમ જ રેચક ગુણુવાળી ગણાય છે. આ વર્ગમાંના અદ્દીણુ (01[0૪૯1* 80111117011) ના છોડવામાંથી નીકળતો રસ જે પણુ અજીણુ (0[01૫111) કહેવાય છે, તે જગઝાણહેર્‌ વસ્તુ છે. અ!ીણુનો નીશેા કરનારા લોકો ધણે ભાગે કાડીઆવાડમાં બંધાણી કહે- વાય છે. બંધાણી લેકે! ધણુંકરીને નબળા અને પરવશ થઇ નય છે. તેઓને કેઇપણુ કામ કે નવા હુન્નર સુજતા નથી, એમ કહેવાય છે. રજપૂત અતે કાડીઓની નખળી સ્થિતિ અડ્યીણુથી થએલી છે, એમ ધણા લોકોનું કહેવું છે. ધણા ગરીબ લોકે અફ્ઞણુના બંધાણી હોવાથી પાયમાલ થઇ જતા ન્નેવામાં આવે છે. તેમાં પણુ મરકી અને દુકાળની વખતે જ્યારે * કે।ઇકે ભમરાઓ અને કવિયોને ચોર અને જુડેં બોલનારા ગણ્યા છે-તેના એક કવિ જવાપ આપે છે કે:- ત્ોરૉજા ગટ માર્સરી વગાર શાત રે! (ચૌ) વાવિયોંજા ગુટ મોજ મૉંષેરી વિજાત ફે ॥ (સાલ્રી, પરમાર ટૂંદ્ગી, ) ૨૧ | લોકોની નાસભાગ અને નિરાધારી હોય છે, યારે તો ગરીબ બંધાણીઓનેો ધાણુ જ નીકળી નય છે. સખ્ત મરકીમાં મ્યુનિસિપલ ચેરમેન અતે પ્લેગવૉ્ડ સુપ્રિન્ટે- ન્ડેન્ટ,ટ અતે છપ્પનિયા દુકાળમાં આસિસ્ટન્ટ ફ્રેમિન કમિશ્ષર અતે પુવર્‌ હાઉસ સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે આ (પોરબંદર ) સ્વસ્થાનમાં કામ કરતાં આ લખનારને જને અર્ત્યંત દયા અને કમકમાટ ઉપન્વનારા કેસો જેવામાં આવેલા હોય તો તે ખરેખર અફોણના ધણા મીસ્કીન બંધાણીએના છે. ખરેખર આવે વખતે નિરાધાર અદ્ટી- ણુના બંધાણીઓની યત્‌કિચિત પણુ સંભાળ નને કોઇએ આ સ્વસ્થાનમાં રાખી હોય તો તે પરમેશ્વર અને સ્વ- સ્થાને જ રાખી છે. અફોણુના ગરીખ ખંધાણીઓ એક જગોાએથી ખીજી જગે।એ પોતાની મેળે જઇ! શકતા નથી, તેમ તે ધણુંકરીને દુકાળ વખતે રીલીફ કામપર કાસ પણુ કરી શકતા નથી. તેથી તેઓના સાથીઓ જેઓની પાસે પણુ પૈસો ઝેર ખાવાને હોતો નથી, તો બંધાણીને અફ્રીણુ ડયાંથી અપાવી શકે? આવી સ્થિતિ હોતાં ગરીબ બંધાણીઓ રસ્તા, ઓટલા, કે ખુંણે ખાંચડે પડી અક્‌ાણુનાં નામને ઝંખી પ્રાણુમુક્ત થાય છે. અફ્ીણુના નિરાધાર બંધાણીઓની આવી અંવસ્થા નેઇ સ્વસ્થાન તરફથી આવા મીસ્કીન બંધાણીઓ માટે છપ્પ- નિયા દુકાળમાં એક જુદું જ છાપરૂં બંધાવવામાં આવ્યું હતું. અને તેમાં તેઓને રાખી ખેરાત તરીકે ખોરાક અને અફોણુ તેઓને આપવામાં આવતાં હતાં. આથી કહેવાની મતલબ એ છે કે, મરકી અગર કાળે દુકાળે ખીનનં ગરીબ માણસોને જે હાડમારી ભોગવવી પડે છે તેના કરતાં અટ્રીણુના ગરીબ બંધાણીઓને વધારે ભોગ- વવી પડે છે. માટે આવા લેકોએ અક્રીણુનું બંધાણ ખીલકુલ કરવું જ ન બ્ેઇએ. અને થયું હોય તો તે છોડી દેવું જઇએ. દુકાળ વખતે ધણા લોકોને નવું બંધાણુ થાય છે. પણુ તે ધણી ખર્‌ાખી કરે છે. અફીણ ખાવાથી શરીર્‌પર થતી માઠી અસર, અને અફ્ીણુનું વ્યસન મુકાવાના ઉપાય બાખતની આર્થગૌષષ્રનાં લંખાણુ હકીકત આપેલી છે. તે અફીણુના બંધાણીઓના ભલાંતી ખાતર આ નીચે ઉતારી લેવામાં આવે છે:- દેશી દવાઓમાં અરીણુ એ અત્યંત ઉપયોગી દવા છે. પણુ તે નીરે! કરવાના હેતુથી લેવામાં આવે છે થારે તે ધણી પાયમાલી કરનારી ચીજ થઇ પડે છે. “અફ્રીણુની અસર્‌;-થેોડી માત્રા લેવાથી પ્રથમ શરીરમાં કાંટા આવે છે, ચહેરે પ્રષ્ઠક્ષિત થાય છે, આંખો સતેજ રહે છે, ને મગજ ખુશનુમા વિચારથી ભરપૂર ખને છે. પાછળથી જ્યારે અફોણુની અસર જતી રહે છે યારે માથું. ભારે થઇ રહે છે, આદમી ઉઠેવા માંડે કે ચકરી આવે છે, ભૂખ લાગતી નથી, તથા ૨૨ વનસ્પતિવણીન. ઝાડા કબજ થઇ ગએલ હોય છે. જે માત્રા જરા વધારે લેવાય તો શરીર વધારે પ્રષ્ઠક્ચિત થાય છે. પણુ તેવી ! સ્થિતિમાં માણુસ થોડીવાર રહે છે તે એકદમ ઝોલાં ખાવા માંડે છે, તેને કાંઈ ભાન રહેતું નથી તેમ જ ખેસવાની શક્તિ તેનામાં હોતી નથી. અતે તે લાંખેો થઇ પડવા માંડે છે- જે અરીણુની માત્રા આથી જરા વધારે થઇ હોય તો દરદી એવે બેભાન થઇ નય છે કે તેને રાડો પાડી પુકારવાથી અગર તેને અત્યંત હુલાવવાથી અગર નાક ઉપર કાંઈ ગરમ પદાથ ધસવાથી, તેમ જ ભીતો રૂમાલ મોઢા ઉપર મારવાથી પણુ તે ખોલતો નથી. આંખતી કીકી સાંકડી થઇ જય છે. તથા તેતે અજવાળું અંધારૂં સુઝતું નથી. કોઇ માણુસને ઝાઝું અને કે!ધ્તે થોડું ખાવાથી આવાં સખ્ર ચિહ્ થઈ આવે છે. બાળકને અકીણુ સહન કરવાની શક્તિ ધણી થોડી હોય છે. અષ્રીણ ખાવાની ઢેવથી શરીરપર થતી અસર્‌;-અફ્ોણુના બંધાણીનું શરીર નબળું થતું ન્નય છે, તેના ચહેરો નિસ્તેજ બતે છે અને આંખે ઉંડી ઉતરી ગયેલી હોય છે. અકાોણુના બંધાણીને ચહેરે એક નદી નતતો ખાસ દેખાવ આપે છે, જે જઇને માણુસ તરત જ તેતે ઓળખી કાઢે છે. તેના શરીરના દરેક અવયવે। કમકે।વત થઇ જય છે, દસ્ત સાષ ઉત- રતો નથી, જઠડરાસિ મંદ થાય છે, અનાજનું સારી પેડે પાચન થતું નથી, હાથ પગ ગળી ગયેલ જેવા દેખાય છે અતે શરીરના સ્નાયુ પોચા અને ઢીલા પડી જય છે. જ્યારે અફ્‌ીણુ લેવાય છે થારૅ કાંઇક સુખ જણાય છે પણુ તેનામાં કામ કરવાની ઝાઝી તાકાત રહેતી નથી અને તેનું માનસિક બળપણુ ધણું હુંડી ગએલું હોય છે. તેમને જરાવસ્થા વહેલી જણાય છે ને મૃત્યુ વહેલું આવે છે. જે ખાળકોને ખાલ્યાવસ્થામાં અક્ીણુ ખવરાવવાની ટેવ પાડ- વામાં આવે છે તે ખીનન ખાળક્ટાની પેડ્ઠે રૂછ પુણ્ થતાં નથી. ક અફ્ીણને મુકવાથી શરીરપર્‌ થતી અસર ને તેની ચિકિત્સા:-અક્રીણુનું બંધાણુ ખે રીતે મુકાય છે ને તે બાબતમાં બંધાણીને ખાસ ઇચ્છા હોવી જઇએ. બધાણીએ કાઇ પણુ રીતે છાનું અક્ીણુ ખાવું નહિં. અદ્દીણુ મૂકનાર માણસો કેટલીક વખતે વૈદ્યો પાસે હા કહે છે, તે પાછળથી છાનામાના અડ્દીણુ ખાય છે; માટે આ બાબતમાં વૈદે સાવચેત રહેવું જેધ્એ અતે તેમ કરતાં બંધાણીને અટ- કાવવો નેઇએ,. જે બંધાણી છાનું અક્દીણુ ખાતો હાય અફ્રીણ મૂકાવવાની રીત*-અકીણુ હમ્મેશાં બરા બર વજનથી અતે નિયમિત વખતે લેવું. ન્તેખ્યા વગર અફણુ લેવાથી હમ્મેશાં વધારે લેવાતો સંભવ છે. કારણુ કે તેમતે માહવરાના કરતાં ઓછું અફીણુ લાગે તો તેમને અફીણુ ચડતું નથી ને ફરીથી તેટલું જ અક્ીણ લેવું પડે છે; માટે હમ્મેશાં અંષ્ીણુ ન્તેખીને જ લેવું તે પછી ધીરે ધીરે ઓછું કરવું દરરોજ ભીંત ઉપર અગર લાકડા ઉપર એક એક ધસાર્‌। વધારે દેવો; અગર હમ્મેશાં અધ રતી ભાર જ્ેખીને ઓછું લેવું. આથી થોડા અક્ીણ ખાવાવાળા બંધાણીમાંના કેટલાકનું બંધાણુ જય છે, ને કેટલાકનું ઓછું યાય છે- આવી રીતે અફ્ીણુ મુકવું એ ધણું કુટ ભરેલું છે. તે ધણા મોટા બંધાણી તો આવી રીતે બંધાણુ મૂકી શકતા જ નથી. માટે એકદમ અકોણુ મુકાવી દેવું એજ ઉત્તમ રસ્તો છે. પાવલા પાવલા ભાર અકોણુ એક ટંકે ખાનાર બંધાણી પણુ એકદમ મૂકવાની રીતથી એક પખવાડીઆતી અંદર અકોણુ મુક્ત થાય છે; પણુ આમ કરવામાં વૈઘે અને બંધાણીએ ધણી હિમત રાખવાતી છે. જે બંધાણીનું અફીણુ મૃકા- વવું હોય તે બંધાણીને વેઘે દિવસમાં ચાર પાંચ અગર છ વખત જ્ેતેવો, અતે દિલાસો તથા હિમ્મત આપવાં. જયારે અક્રોણુ એકદમ બંધ કરવામાં આવે યારે તેને બેહદ શરીરમાં પીડા થાય છે, તેનું શરીર શિથિળ થઇ જાય છે તે તે હાથપગ ધસવા માંડે છે. તે મનમાં અત્યત બીએ છે, તે જેતે દેખે તેની પાસેથી અડ્ીણુ માગે છે. આખો દિવસ અક્ણુ માટે ઝંખ્યા કરે છે. જભ માથે ધોળી છારી વળે છે, હાથ પગમાં સષ્ઠ કળતર થાય છે, કમર દુખે છે, વાંસો ફાટે છે, પેટમાં ચુંથાય છે ને ઝાડો જે આટલા દિવસ સુધી કબજ રહેતો હતો તે એકદમ વધી પડે છે, ને પેટ છુટી પડે છે. દિવસમાં ૪૦ કે ૫૦ વખત ઝાડા થાય છે તે આખા શારીર ઉપર્‌ પરસેવાના સેદ સેદ વળે છે. બંધાણીને રાત્રી કે દ્વિસ બીલકુલ નિદ્રા આવતી નથી, મોઢામાંથી લાર ઝરે છે, ને આંખમાંથી તથા નાકમાંથી પાણી ટપકયા કરે છે; તૃષા સખ્ત લાગે છે, જઠૅરાસિ મંદ થાય છે, ને કટલીક વખતે પુષ્કળ પેશાબ છુટી પડે છે; દરદી આ વખતે મુંઝાધ જાય છે તે અડ્ીણુ વગર હું મરી જઘ્ટશ એવી રીતતે। પૂકાર કર્યા કરે છે. તોપણુ આ બધી ભિતી ખોટી માનસિક છે; માટે તે ખાબત વૈદે હિમ્મત રાખતાં અને તેને યોગ્ય દિલાસો આપતાં ઝાડા પેશાબ તથા શરીરના ન્તૃદા જદા ભાગ ઉપર જે પીડા વિગેરે થાય તેના યોગ્ય ઇલાજ કરવા જઇએ. આ બધાં ચિન્હો ધણામાં ધણાં તો એક અડૅવાડીઆ પર્યત રહે છે. તો તેવા બંધાણીને અદ્દીણુ મુકાવવાતો પ્રયત્ન કરવા | સાધારણુ રીતે ચોથે દિવસે આ ચિહ્ન હલકાં પડે છે. જ નહિ. * જુવો વનસ્પતિ તં. પ ઓરપ. લખનારની ડાયરી. મ લિદિદદોઉ વનસ્પતિવર્ણુન. તોપણુ એક અઠવાડીઆ સુધી વૈથે હિમ્મત રાખી બંધા- ણીની માવજત કરવાની અવસ્ય જરૂર છે. ઉપાય:-અદ્દીણુ મૂકનાર બંધાણીને યોગ્ય દિલાસો આપતાં તેને કટુપોષ્ટિક પદાર્થો હમ્મેશાં આપવા. કાળી- પાટ,* પરાળ લીંબડા તે ગળા એ ચારે ચીજને કાડા દિવસમાં ચાર પાંચ વખત આપવો. આથી કરીને બંધાણીના શરીરમાં કૈવત આવે છે, ને તેને બંધાણુ મૂકવું વસમું લાગતું નથી. આ કાડા અફાણુ મૂકાવવું યારથી તે અઠવાડીઆ સુધી જરી રાખવે।. નિદ્રા ન આવે તો દિવસમાં એક ખે વખત વિજ્યાચૂણું શેકીને આપવું. ખૂબ કઢેલું દૂધ દિવિસમાં પાંચ સાત વખત પાવું. ને ઓછામાં ઓછું આખા દિવસમાં ખેક રતલ દૂધ આપવું. કદાપિ તેથી ઓછું દૂધ પીવાય તાપણું હરકત જેવું નથી. દર- દીને જે સખ્ઠ ઝાડો થાય છે તે બંધ કરવા માટે અણુ કે ખીજી સ્તંભન દવા આપવી નહીં. અફ્રીણુ આપવાથી જે કે સારું થશે તોપણ તે આપવાથી તેને અકફીણુની ટેવ જશે નહિ અને ખીજ સ્તંભન દવા આપવાથી પેટ ચડી આવશે. આ ઝાડો ખે ત્રણુ દ્વિસ રહી પોતાની મેળે હુલકે। પડવા માંડશે, માટે સ્તંભન દવાને ઉપયેગ ન કરવે।, બંધાણી માગે તો વખતે ગાંજની કે તમાકુની ચલમ દિવસમાં ખે ત્રણુ વખત આપવી; વખતે ખીડી માગે તો તેપણુ આપવામાં કે; જાતની અડચણુ નથી. આમ કરવાથી પાંચ છ દિવસમાં બધાં ચિન્હો દૂર થશે. અવલથી તે આખર સુધી કઢેલ દૂધ શીરે્‌। વિગેરે સારે! પૌદટિક ખોરાક આપવે।. એટલું તો અવશ્ય ધ્યાનમાં રાખવાનું છે, કે અક્ીણુ મૂકનારા બંધાણી માણુસને પુષ્કળ દૂધ ધીવાળા ખોરાકમાં કેઇપણુ જાતની કસુર થવી નહિ જેઈએ. અક્ફણુનું બંધાણુ મૂકવાથી જે વસમું લાગે છે તે કાંઈ પણુ ઔષધની મદદ શિવાય ૪ક્ત સારા ખોરાકથી જ બંધાણી સહન કરી શકે છે, અને તે ગાંજતો નથી. પાછળથી તેના શરીરના જૂદા ન્તૂદા ભાગ ઉપર્‌ પીડા તથા ત્રૃટ થાય છે. જેને માટે શીંગડીઆ વછના- ગને. તાજ ધીની અંદર એક ઘસારો આપવે ખસ છે. એક મહિના સુધી કટુપાષ્ટિક દવા અતે સાર્‌ પૌષ્ટિક ખોરાક આપવાથી બંધાણી અટ્ટીણુમુક્ત થાય છે. પાંચ છ દિવસ પછી સખ્ર ચિન્હો શાંત થવા માંડે છે અને ધીરે ધીરે તેના મનમાં નવું કોવત આવતું હોય એમ લાગે છે; તેનું મન શ્ઞાંત થાય છે તે અક્ફીણુનું બંધાણ કર્યા પછી કદી નહિ અનુભવેલા એવે સંપૂણું આનંદ તેને આવે છે.” (ડા, વી. ઝી.) “ અફોણુ નીશ્ઞાને લાવે છે, ધાતુને શૈષણુ કરે છે, મોહ કરે છે, આંખમાં મદ આવે છે, વિષયને અંતે પ્રમેહાદિ રોગ કરે છે.” (વૈ. રૂગનાથજ). * જુઓ તનંન ૪, પ, ૬ અને છની વનસ્પતિ. વર્ગ-(પાપાવરેસી). નંબર્‌ ૧૨? ૨૬-શાસ્રીય નામ-5.1*૪€111011€ -1€2₹10118. દાનત 1.1 સ ડિ પ. સિ 5;. 1.1. ]2- 806; ર્‌. નિ. પા. ૧૧૫ ૨ર-દેશી નામ-દારૂડી (પેો--ગુ.); પીવા બૉત્રા, વાટે ધોત્રા, જિરશી ધોત્રા (મ.); સલ્યાનાશી, ૩ગાજાંટા, શીચાજ જટા, મરમન્ડ (રિં.); વંટજી, સ્વળક્ોરી, હેમડુગ્ધા, દેમ પુધ્વા. (સં.). ૩-વણૂન-દારૂડીના છોડવા શિયાળાની શરૂવાતે ધણા ઉગે છે. તે ભસ્મીવર્ણાં અને ર થી ૪ [ટ ઉંચા થાય છે. તેમાં કેટલીક શાખાઓ નીકળે છે, તે ધણુંકરી સીધી ને ઉંચી વધે છે. આ આખા છોડવાપર ધણુંકરી તીદ્દણુ ઝીણા કાંટા આવેલા હોય છે. એ છોડવાતે કેપ/પણુ ભાગ તોડતાં તેમાંથી હરતાળના રંગ જેવા પીળા રંગનો રસ નીકળે છે. એના કેોામળ ભાગમાંથી રસ વિશેષ નીકળે છે. એ રસમાં એક જતની સુગંધિત વાસ હોય છે. એના છોડપર ભસ્મી રંગની અત્યંત બારીક છારી હોય છે. તે આંગળીથી ધસતાં ઉતરી નય છે ને એ છારી નીચે છોડવાનો રંગ ફીકા લીલો, ને ચળકતો હોય છે. પાન ઉટકટાનાં પાન જેવાં લાંબાં ને કેરે કપાયલાં હોય છે. ફૂલ પીળાં અને ફલ લંબગોળ અને કાંટા- વાળાં હોય છે. મૂળ-સ્લેટ પેનથી આંગળી જેવું જાડું હોય છે. તેની છાલપરતી ઉપરની ફ્રોતરી પાતળી અતે ભુરા રંગની હાય છે. ને તે સેહેજ નખથી ખરપવાથી ઉતરી નજય છે, છાલ નરમ રસભરી ને પીળારંગની હોય છે. છાલ- માંથી પીળા રસ ઝરે છે, જે ધીમે ધીમે ધાઢો થતો “નય છે. ને તે પાછળથી ભુરા રંગને થઇ કાળાસ પકડે છે, ને કઠૅણુ થઇ જાય છે. મૂળનું લાકડું ભુરા કે ફીકા ધોળા રંગનું હોય છે. તેતા આડો કાપ કરી જ્નેતાં તે સછિદ્રને ચક્રાકાર દેખાય છે. વાસ ઉગ્ર અતે સ્વાદ કડવા હોય છે. ડાંડી અને શાખાઓ -ડાંડી ધણુંકરી મૃળ જેવી નડી હોય છે. તેપર્‌ થોડા છેટે છેટે કાંટા આવેલા હોય છે. અને ડાંડી ઉપરનાં જુનાં પાન સુકાઈ ખરી ગઝએલાં હોય છે, તેની કોરના રહી ગએલા ડાંડીપર ભુરા કે કાળા ડાધ દેખાતા હોય છે. ડાંડી ગાળ હોય છે. તેના આડે કાપ કરી નેેતાં તે અંદરથી પોચી દેખાય છે. એ કાપની કેરપરથી એટલે છાલમાંથી પણુ પીળા રસ ઝરે છે. શાખાઆ ડાંડી જેવી અથવા તેથી પાતળી પણુ હોય છે. શાખાઓ એકમાંથી બખે અનુક્રમે ધણું કરી નીકળેલી હોય છે, ને તે જેરદાર હોય છે. એટલે ડાંડી ર૪ વનસ્પતિવણેૅન. ઉપર્‌ જતાં શાખાઓમાં ધણીવાર સમાઇ ગયેલી જ્તેવામાં ટ્રવાં તર પાહોળી થતી હોય છે. ર્ર ગોળાધલેવું આવે છે. પાન- આંતરે આવેલાં હોય છે, તે તેને ડીટડી હાતી, નથી. એટલે પાન ડાંડી અથવા શાખાને ચાટદુક થઈ નીકળેલાં હોય છે. પાનની વચલી નસ ડાંડી અથવા શાખાપર થોડી ઉતરેલી દેખાય છે, અને પાનની કારના વચલી નસનાં થડ પાસેના ખે છેડા પણુ ડાંડી કે શાખા-. પર ઉતરી આવેલા હોય છે. પાનની કોર ધણુંકરી. અર્ધ કપાયલી હોય છે, તે તેના કાપ ખુણીઆવાળા હોય છે. એ દરેક ખુણે અકેક લાંખેો તીદ્દણુ અણીવાળે। કાંટો હોય છે. પાનની ખન્તે સપાટી લીસી અને ભસ્મી છારી- વાળી હોય છે. નીચેની સપાટીપર પાનની નસે! બહાર નીકળતી હોય છે. ને તેપર્‌ કાંટા આવેલા હોય છે. ઉપરની સપાટીપર કાંટા ક્વચિત જ હોય છે. ને નસે ખડી જેવી ધોળી થયેલી હોય છે. જેથી પાન ચિત્રિત દેખાય છે. પાન ૨ થી ૮ ઇંચ લાંખાં ને ૧ થી ડડ ઇંચ પોહેોળાં હોય છે. પાન જરા જાડાં હોય છે. પાન પરતી ભસ્મી છારી લુછી નાંખી પાન આઇંગ્લાસમાં જયાં હોય તો તેનાપર અત્યંત સૃદ્દમ સફેદ છાંટણાં જેવા બિદુએ દેખાય છે. પાનની વાસ ઉમ્ર અને સ્વાદ કડવાસલેતો તુર્‌। લાગે છે. સ શાખાઓને છેડે સૂછ્મ ઝે ગોળ પડધીપર અક્રેકે આવેલું હોય છે. તે ચળકતા પીળા રંગનું હોય છે. તેની વાસ સેહેજ પારસપીપળાનાં ફૂલની વાસને મળતી અને તેની સાથે જરા ખીજી સુગંધિત વાસની ભેળ હોય છે. ફૂલતો વ્યાસ ૧: થી ૨ કે ૩ ઇંચ જેટલે! હોય છે. પ૦ ખણ કેષ-તનાં પત્રો ર થી ૩ હોય છે, તે ખરી ગયા પછી ફૂલની પાંખડીઓ ઉધડે છે. એ પત્રો કરોકા ભસ્મી રંગનાં હોય છે. તે તળિયે સાંકડાં ને ટેરવાં તરક પોાહાળાં હોય છે. તેની બહારની બાજુ કાંટા હોય છે. ને તેનાં ટેરવાથી જરા તીચો! એક કાંટો ખીજ્ન કાંટાઓ કરતાં ધણો જાડા અતે લાંખે હોય છે. એ પત્રો અંદર- ની બાજુ લીસાં અને ચળકતાં હોય છે. ને તે એક- ખીનાંથી છુટાં હોય છે. પુ૦ અભ્ય૦ કોષની પાંખડીઓ આ પત્રોની અંદર ટંકાયલી હોય છે. તે જ્યારે ઉધડવાની હોય છે ત્યારે આ પત્રો તીચેથી ખરી એક પછી એક નીકળી નય છે. એ પત્રો! પાંચેક લાઈન લાંબાં ને ત્રણેક લાધનિ પોાહેળાં હોય છે. તેની અંદરની બાજુ ટેરવે ખોલ હોય છે, અને એ ખોલની અંદર ટેરવાં પાસેના મોહેોટા કાંટાની એક ભુંગળી જેવી પોલ હોય છે. એ પત્રની ખોલમાં ફૂલની પાંખડીએ મથાળે ઢંકાયલી હોય છે. અતે એ પત્રોની અંદરની બાજુ ઉભી નસો દેખાય છે. પુષ્પાભ્યન્તરકેષ-નતી પાંખડીઓ ૬ હોય છે. તે એક ખીજથી '#ટી હોય છે. પાંખડી તળિયે સાંકડી ને | ભિત મુખ આવેલાં હોય છે. જે ' હોય છે. પાંખડી ધણી પાતળી, લીસી અને ચળ- કતી હોય છે, તેની પાછળની બાજુ ઉભી નસો! સ્પટ્ટ દેખાતી હોય છે. પાંખડીઓ પુંકેસરેથી લાંખી હાય છે. પુંકેસરો-ઝાઝાં હોય છે, તે સ્ત્રીકેસરથી કંઇક ડુકાં હોય છે. તેના તંતુઓ પીળા, લીસા અને ચળકતા હોય છે. તેનાં ટેરવાંપર પરાગકોષ સીધા આવેલા હોય છે. જે ઘેરા પીળા રંગના હોય છે, સ્્રીકેસર-એક હોવ છે. તેતો ગર્ભાશય સીધો નાડા અતે લંબગોળ હોય છે. તેનો રંગ ફોકો ભસ્મી હોય છે. તેપર ઉભા ધોળા કાંટા આવેલા હોય છે. એ સ્ત્રીકેસરને મથાળે રાતા રંગનાં, ચપટાં, નીચાં ઢળતાં જ થી પ સુશે।- જે ખરેખર ઉપલા કાનમાં પહેરવાની ઝીણાં સાણેકજડિત ભુગળી જેવાં દેખાય છે. ન થી ૧૬ ઇંચ લાંબાં ને રૂ થી ૧ ઇંચ પોાહાળાં હોય છે. તે પ્રથમ ફોકા લીલા રંગનાં હોય છે, તે સુકાય છે ત્યારે ફીકા ભુરા રંગનાં થઈ જાય છે. ફલપર્‌ કાંટા હોય છે. અને ૪ થી પ ઉભી નીક હોય છે. જેપર ભસ્મીવર્ણી ટીશી આવેલી હોય છે. ફલ ટેરવે જરા સાંકડાં હોય છે. ને તેનાં ટેરવાંપર સ્ત્રીકેસરાત્ર- મુખ ભુરા રંગનાં રહેલાં હાય છે. ફ્લ સારી રીતે પાકીને સુકાય છે ત્યારે તે મથાળે ટેરવાં નીચે તેપર આવેલી ઉભી નીકપરથી ચીરાઇને ઉધડે છે. તેથી તે ઉપર ખુલ્લું થઈ જય છે. ફ્લપરની નસે! સ્્રીકેસરાગ્રમુખની સાથે જેડાઇ રહેલી હોય છે. તેથી આ વખતે ફ્લને મથાળે ઉધંડેલાં સુખપર ઘુંમટ જેવું દેખાય છે. ફલમાં નાહાનાં ખીજ ધણાં હોય છે. બીજ-કાળા રંગનાં ? લાઇન કરતાં કાંક ટુકાં હાય છે. તેપર સૂદ્દમ ખાડાઓની બહુ સુંદર્‌ બાનક હોય છે. ખીજને એક પડખે જરા અણીવાળી ડુંકી ધાર હોય છે. ૪-ઉપચોગી અંગ-સર્વાગ. પ-ગુણદ્ોષ-ઝેરી, માદક, ઉલટી કરાવનાર, રેચક, વિદાહી, મૂત્રલ, ક અને શોથદ્ય. ૬-ઉપચે।ગ-દારૂડીને રસ થોડીવાર સુકાવ્યાથી અડ્ી- ણુને મળતો થઇ જાય છે. તે સાંધાના દુખાવાપર ચે।પ- ડવામાં આવે છે. દારૂડીના ખીમાંથી ફોકા પીળા રંગનું તેલ નીકળે છે. તે દીવે બાળવાના અતે ચાંદાઓ તથા ચામડીનાં ખીન્નં દરદોપર્‌ લગાડવામાં કામ આવે છે. દારૂડીનતો ર્સ જળાદર અતે કમળા ઉપર્‌ વાપરવામાં આવે છે. દાર્ડીનાં પાનપરથી કાંટા કાઢી પાનને વાટી તેની લેપડી કરી તે પાહાં અને મરકીની ગાંઠૅપર બાંધ- વામાં આવે છે. દારૂડીનાં પાનનો રસ ચાંદાંપર ચોપડવાથી ચાંદાં રૂઝાદ જય છે. આંખના દુખાવામાં દારૂડીનો રસ * આંખની કોરે ધણાં લેકે આંજે છે. “તેથી આંખનો ડી પ ર વનસ્પતિવર્ણન. ૨પ સાજે ધણા વધી ગેરફાયદો થાય છે, એમ કેટલાક ડાકટરોનો મત છે.” (1141). દારૂડીનાં ખી અફીણ કરતાં પણુ ધણાં ઝેરી માનવામાં આવે છે. દાર્ડીના રસને થી તથા દૂધ સાથે મેળવીને આંખના દુખાવા ઉપર લગાડવામાં આવે છે. દારૂડીનાં મૂળ તેમ જ આખા છોડવાને બાળી તેની રાખ મીઠાં તેલમાં મેળવી ખસ, દાદર, ખર્‌્જવાં, ચાંદાં અને ઢોરનાં ભાઠાંએ ઉપર ચોપડવામાં આવે છે. એનું તેલ ખસ અને દાદર ઉપર લગાડવામાં આવે છે. “ દ્વારૂડી શરીરમાં ગ્લાનિ ઉપ્નવનાર, નિશે। લાવનાર, રેચક, ઉલટી લાવનાર, કડવી તથા કૃમિદોષ, ખરજ, આફ્રે અને કોઢનો નાશ કરનાર છે. રૂધિરનાં દરદોને પણ મટાડે છે, દારૂડીનો દૂધ જેવો રસ મસ ઉપર લગાડ- વામાં આવે છે. તેના રેચક ગુણુને લીધે તે જલેદરમાં પણુ કામ આવે છે. તેનાં ખીમાં જરા અડ્રીણુનો ગુણ રલ છે. તેમ જ અંગ્રેજ દવા અએપીકાકયુઆનાને ગુણુ પણુ રલો છે. દારૂડીનાં બીને ગૌમૂત્રમાં પલાળી રાખી પછી તેને વાટી શરીરના કે પપ્ગુ ભાગપર વાંકી ચુંકી ગાંઠો બંધાદ્ ગઇ હોય તેપર તેનો લેપ કરવાથી સાર્‌ ફાયદ્દો થાય છે. ચામડીનાં દરેક દરદપર આ લેપ ફાયદા કુરતો છે.” (વૈ. શ્ઞા. મ. ગે.) “એના મળથી તાવ, પરમે। અને મૂત્રકૃછૂ મટે છે. એનું દૂધ ધીની સાથે આંખમાં ટીપું પાડવાથી આંખ દુખતી હોય તેને તથા ફુલું વગેરેને મટાડે છે. દારૂડીથી રેચ લાગે છે, એમાં કેફ છે, હીબકે કરે છે. કૃમિ, ખરજ, વિષ, આફરો, કકે, પિત્ત, કોઢ, તાવ, સોન વગેરેને મટાડે છે.” (વે. રૂ. 5.) ૭-સ્થાનક-રસ્તાઓની ખાજુએએ, ખેતરે અને વાડીઓના શેઢાઓપર, પાણીના ધોરીઆઓ કાંડે અને વિશેષે કરીને ચોમાસે પાણી ભરાઇ રહેતું હોય અને શિયાળે સુકાઈ જતું હોય એવાં તળાવ અને ખાડા ખાખોાચીઆમાં દારૂડીના છોડવા ઉગે છે. એ આખા હિદુસ્થાતમાં આડે વગડે થાય છે. ૮-વિ* વિવેચન-આનું નામ દારૂડો પડવાનું કારણુ એ છે કે, એનાં ખીજ બંદુક ફ્રોડવાના દારૂને મળતાં દેખાય છે. એતું હિંદીનામ સત્યાનાશી પડયું છે તેનું કારણુ એવું કહેવાય છે કે, દારૂડીના છોડવા જ્યાં ઉગે છે ત્યાં એકદમ જથ્થાબંધ ઉગી ખહુ ઝડપથી વધી ન્નય છે. અને આજુબાજુની તમામ જમીનને ઘેરી લઇ ખીન્ન વિશેષ ઉપયોગી મોલ અને છેોડવાઓને મારી નાંખે છે. ુ દારૂડી મૂળ હિંદુસ્થાનની વતની નથી, પણુ અમેરિ- કાની છે, છતાં આ દેશમાં આવી પોતાને વિસ્તાર આખા હિંદુસ્થાનમાં ફ્રેલાવી ધર કરી બેડી છે, એનાં ૪ સંસ્કૃત નામો સ્વ્ણૂક્ષીરી પીળા રસ ઉપરથી, હેમ- પુષ્પા તેનાં પીળાં રૂલ ઉપરથી, અને ડંટજી તેના કાંટાપરથી પડેલાં છે. . દારૂડીનાં ખીજ આ સ્વસ્થાનમાં રાવલીઆ અને ધુડ- ધોયા લેકે એકઠાં કરી બજારમાં ગાંધીને ત્યાં વેચે છે. એનાં ખાજ એકઠાં કરવાની રીત એવી છે કે, ખીજ એકઠાં કરનાર પોતાના ડાબા હાથમાં એક સુપડું રાખે છે, અને જમણા હાથમાં વાંસનો બનાવેલો ચીમટો અથવા સાણુસી પકડે છે, આ ચીમટા અથવા સાણુ- સીથી દારૂડીની શાખાએ પકડી સુપડાંપર નમાવે છે, જેથી તેનાં ફ્લમાંથી ખીજ નીકળી સુપડામાં આવીપડે. છે. દીવે ખાળવાનું કરાંચીથી જે તેલ આવે છે તેમાં દા- રૂડીના તેલનો ભેગ હોય છે. વળી રાધા તેલ સાથે પણુ દારૂડીનાં તેલના ધણીવાર ભગ કરવામાં આવે છે, એમ કહેવાય છે. ૬-8. 0. 1014114011. વર્ગ-ફયુમેરિયેસી-શાહતરા પિત્તપાપડાને। વર્ગ. વર્ગનું ટુકું વર્ણન અને ગુણદોષ:--- આ વર્ડમાં મ્હોટાં ઝાડો થતાં નથી, પરંતુ નાહાના છોડવાઓ થાય છે. આ વર્ગની વનસ્પતિનાં પાન ધણુંકરી ખહુ વિભાગિત થયેલાં હોય છે. ફૂલ નાહાનાં અને નિયમવિરૂદ્ધાકારનાં હોય છે. પુષ્પખાલ્રકાષનાં પત્રો! ૨; પુષ્પાભ્યન્તરક્રોષની પાંખડીઓ ૪; પુંકેસરો ૬; અને સ્રીકેસર ૧ હય છે. આ વર્ગૈની વનસ્પતિ ગ્રાહી, વિદ્દાહી, સારક, સ્વેદલ, મૂત્રલ, ચિરગુણુકારી પૌષ્ટિક અને શૈધક ગુણ્‌્વાળી ગણાય છે. હૂ વગે-(ફ્યુમેરિયેસી.) નંખર્‌ ૬૩. ૧-શાન્નીય નામ-1001118110 ]081'712101'0. દણાન્ત-તણિ. 1. 1. 128; પે. [). 14; કત. 111. 2.-454;. રૂ: નિ. પા. ૨૧. ર-ટેશીનામ-પિત્તપાપડો૩ (પોગગુ૦); વિત્તપાવરા (શ2); પિત્તપાપઝા, શાટતર, (હિં); પર્ષટઃ, ક્ષેત્રપર્ષટી સું૦ ૩-વણ્‌ન-શાહતરા પિત્તપાપડાના છોડવા ₹થી ૧ કુટ લાંબા થાય છે. તે કોઇવાર ઉભા, પણુ વિશેષે કરીને જમીનપર્‌ પથરાતા હોય છે. જ્યારે ઉભા હોય છે યારે તેમાં થોડી શાખાઓ હોય છે, પણુ જમીનપર્‌ પથરાય છે ત્યારે તેમાંથી ધણી શાખાઓ નીકળેલી ન્ેવામાં આવે છે. પાન ગાજરનાં પાન જેવાં વિભાગિત હાય છે. કૂલ ધોળાં કે ગુલાખી રંગનાં, અને તેનાં ટેરવાં જાંબુડા * પિત્તપાપડો એ નામ ખાખરાનાં ખીજ અને બે ત્રણુ ખીજી વનસ્પતિઓને પણ લગાડવામાં આવે છે. ૨૬ વનસ્પતિવર્ણન. રંગનાં હોય છે. ફૂલનો આકાર લાંબે અને કંઇક વિલક્ષણુ હોય છે. ફ્લ ગરીઆ જેવા આકારતાં નાહાનાં હાય છે. એને મહા ફાગણુમાં ફૂલ ફ્લ આવે છે. ફૂલ શિવાય આખા છોડવાને દેખાવ ફ્રીકા લીલા રંગનો હોય છે. મૂળ-ખીલામૂળ સુતળીથી તે પેનસીલ જેવું જાડું થાય છે. તે ૨થી ૪ ઇંચ લાંખું હાય છે, તેમાંથી થોડા ઝીણા કૂાંટાએ નીકળેલા હોય છે. તે રસભર્યું અને ઉપરથી ભૂરા ને અંદરથી પીળાસલેતા ધોળા રંગનું હોય છે; તેનો આડે કાપ કરી જતાં તે અનિયમિત મ્હોાટાં છિદ્રેવાળું દેખાય છે. વાસ અણુગમતી અને સ્વાદ ગળ- ચટોા ને પાછળથી કડવે। લાગે છે, ડૉડી અને શાખાઓ-ડાંડી સુતળીથી તે સ્લેટ- પેન જેવી નડી હોય છે, પણુ તે કવચિત જ હોય છે. વિશેષે કરીને મૂળનાં મથાળાંપરથી જાડી સુતળી જેવી ધણી શાખાઓ નીકળેલી હોય છે, તે લીસી, ચળકતી ને જરા મરડલેતી હોય છે. તેનાપર ઉભી નસે। હાય છે, તે ખટકણી ને રસભરી હોય છે, કોમળ શાખાઓ ટુકી ને વધારે મરડલેતી હોય છે. શાખાઓ મૂળ કરતાં વધારે કડવી હોય છે. પાન-આંતરે આવેલાં તે બહવિભાગિત હાય છે. તેના વિભ્રાગા સાંકડા, ચપટા ને ટેરવે અણિયાળા હાય છે, પાન શાખાઓ કરતાં વધારે કડવાં હોય છે. ફેલ-પત્રકોણુમાંથી અથવા પત્રની સામી બાજુએથી પુષ્પ ધારણુકરનારી સળી ૧ થી ર૨ ઇંચ લાંબી, સુતળી જેવી ન્નડી, લીસી, અત્યંત ચળકતી, ધોળાસલેતા લીલા રંગની નીકળે છે; તેપર ૧૦ થી ૨૦ નાહાનાં ધોળાં ફૂલ ગુલાખી 'ે ગુલાખી રંગનાં અજયખ જેવાં, ધણુંકરી સુગંધી વગરનાં એક પછી એક એમ ફૂલો આવેલાં હોય છે. ફૂલ 2 ઇંચથી કંપ્ક લાંબાં તે રૈ લાઇન પોહેળાં હોય છે. દરેક ફૂલની ડીટડીનીચે તળિયે લીલું, વચમાં ધોળું અને ટેરવે ગુલાખી અણીવાળું એક સૂટ્દમ પુષ્પ- પત્ર હોય છે; ડીટડી ફૂલથી કૅદ્ક ડુંકી, પણુ જડી ને લીલા ર્‌ંંગતી હોય છે. પુષ્પખાહકેષ-નાં પત્રો ૨ હોય છે, તે પુષ્પપત્ર કરતાં નાહાનાં, પોહેાળાં ને પાંખડી જેવા રંગનાં હોય છે, તેને મથાળે ફ્રીકા ન્નંખુડા રંગની સૂટ્મ અણી હોય છે. પુષ્પાભ્યન્તર્કોષ-તી પાંખડીઓ ૪ હોય છે, તે ઉભી અથવા જરા આડી ઝુકતી હોય છે; બહારની ખે પાંખડીઓમાંથી નીચલી પાંખડી તળિયે જરા પોહોળી, વચમાં સાંકડી અને મથાળે કડછી ચમચાનાં ચાપટાં ક્ર ચડેલી નાગકફણુતે મળતા આકારની હોય છે. તેતે મથાળે પાછળની ખાજુ તે વચમાં લીલા રંગની હોય છે. અને બહારતી ખીજી ઉપરની પાંખડી પેહેલી કરતાં જરા પહોળી ને મ્હાટી હોય છે, તે મથાળે તેવાજ આકારની, પણુ તળિયે નાહાની થેલી કે બડુવા જેવી થયેલી હોય છે. એનો એ ખટુવોા ( ૩0૫1" ) એક બાજુથી ગોળાઈ લેતો ને ખીજી બાજુ સહેજ વાંકવળતો હાય છે. તે ફૂલની ડીટ્ડી તરફ નીચો ઉતરેલો હોય છે. અંદરતી ખે પાંખડીઓ બહારતી પાંખડીઓથી નાહાની હોય છે, તેને તળિયે સૂઠ્દમ પાતળી ડાંડલી હોય છે. આ પાંખ- ડીઓનાં મથાળાં ફીકા કે ઘેરા જખુડા રંગનાં તે એક બીન્નં સાથે જ્ેડાયલાં હોય છે. તેમાં પું-અને સ્રી- કેસરેનાં મથાળાં ઢંકાયલાં હોય છે. પુંકેસરે-૬ હોય છે. તેમાં ત્રણુ ત્રણુના તંતુઆ જેડાઇ તેના ખે ગુચ્છ થયેલા હોય છે. તેમાં નીચેના ગુચ્છતી પટી અંદરતી પાંખડીઓથી બહાર આવેલી હોય છે, અને ઉપરના ગુચ્છના તંતુ બહારની મ્હોટી પાંખ- રીના બટુવાની અંદર જઇ તળિયે લીલા રંગની થેલી જેવા થઈ રહેલા હોય છે. તંતુઓ બહુધા ધોળા રંગના, લીસા, ચળકતા અતે પરાગક્રાષ તથા રજ પીળાસ લેતા ધોળા રંગનાં હોય છે. ન્ીકેસર-૧ હોય છે, ગર્ભાશય લીલા રંગનો, ઉભો, લીસા ને ચળકતો ફૂલની ડીટડી કરતાં જરા જડે ને તે- પર સાંધાથી ખેઠેલેો હોય છે; નલિકા ધોળા રગતી, લીસી, ચળકતી તળિયે ગર્ભાશયપર સાંધાથી ખેડેકી અને મથાળે જરા વાંકવળેલી હોય છે; નલિકામ્રમુખ ગાળાઇ લેતું ને વિભાગિત હોય છે. ફૂલ પાન કરતાં કડવાં હોય છે. ફૂલ-લગભગ ૧ લાઇધ્ત વ્યાસનું વચમાં પોહોળું, મથાળે પોહાળી અણી અને તળિયે નડી ડીટીવાળું, લીસું તે ચળકતું હોય છે. તે પ્રથમ લીલું તે સુકાય છે ત્યારે ભૂરા રંગનું થઇ ન્નય છે. ફૂલમાં ૧ ખીજ હોય છે. ફૂલ ફૂલ કરતાં કડવાં હોય છે, ખીજ-ભૂરા કે ઘેરા ભૂરા રંગનું, ગાળાઇલેતું તે ઝર ઇંચ લાંષું હોય છે. તે ફ્લ કરતાં કડવું હોય છે. ૪-ઉપચોાગી અંગ-સર્વાગ* પ-ગુણટેોષ-ડડુપૈદ્ટિક સારક. લોહી સુધારનાર, સ્વેદ્લ અને જ્વર. ટૃ-ઉપચે।ગ-શ્ાહતરાપિત્તપાપડાતા કાઢો તાવ, અરૂચી, ઝાડા અને લોહીવિકારથી થતાં ચામડીનાં દરદો, તેમજ નબળાઈ ઉપર અપાય છે. કેટલાક ખેડુતો એની કડવાસતે લીધે એતે નર્વો એટલે નિરોગી સમજી સવારમાં થોડો ખાય છે. ૭-સ્થાનક-એ હિંદુસ્થાનના કેટલાક ભાગોમાં ઉગે છે. પણુ તે ખેડવાંણુ ખેતરે।માં વિશેષ તેવામાં આવે છે.4* * આ સ્વસ્થાનનાં ગામ વરવારા અને ડૅડોરણ્ાં તેમજ વરતુ કાઠાનાં કરાર જમીનનાં ખેતરોમાં એ નેદ્ટ તરીકે ઉગે છે. પોરબંદર તલપતના જેલ ખાગપર વાવેલી ગટ્બના મોલ ભેળા એના છોડવા ધણીવાર ત્તેવામાં આવેલા છે. 10 મ વનસ્પતિવર્ણન. ૮-વિશેષ વિવેચન-એ વિશેષે કરી ખેતરોમાં ઉગે છે માટે એવું હિદીનામ શાહુતરાપિત્તપાપડા છે. તે સંસ્કૃત ક્ષેત્રપર્ષટ ઉપરથી અપભ્રંશ થયેલું જણાય છે. ક્ષેત્રનું શહુતર્‌ થયું હશે. એનાં ફૂલની બહુ જ વિચિત્ર રચના વિશેષ સ્પષ્ટપણે આઇગ્લાસથી પણુ મુસ્કેલાધથી દેખી શકાય છે. આ વિષે સર્‌ નૅંનલખડ કહે છેકે, એનાં ફૂલો જ્તુઓથી કૂલિત નહિ થતાં પોતાની મેળે જ ફલિત થતાં લાગે છે. પણુ એવાં જ ફૂલવાળી એજ વર્ગની એક વનસ્પતિ (૦૦૪1૩) વિલાયતમાં થાય છે, તે જંતુથી ફ્લિત થાય છે. તેમાનાં ફૂલની રચના પણુ શાહતરાર્નાં ફૂલની રચના જેવી જ છે. એમાં ફૂલની ઉપરની (બહારની મ્હોટી પાંખડી) પાંખડીને નીચલે છેડે એક ખડ્ડુવા જેવી કોથળી હોય છે. અંદરતી બે પાંખડીઓ ન્ેડાધ્તે એક ભૂગળી જેવી થયેલી ફ્રાય છે. જેની વચે યું-અને સ્રો-કેસરો ઢંકાયલાં હોય છે. આ પાંખડીઓની બાજુની તેનાં મથાળાંની નીચે એવી અજાયબ જેવી બનાવટ હોય છે, કે તેથી તે એક મીન્નગરાનું કામ કરે છે. આ ભૂંગળી પરાગક્રાષ અતે નલિકાગ્રસુખની ઉપર એક ટોપી જેવી થઇ રહેલી હોય છે. તે ઉપર કહેલી અન્નયબ જેવી બનાવટને લીધે જરા નીચી ઉંચી થઇ શકે છે. સુંકેસરોના સમુદાય ખે હોય છે, તેમાં એક સમુદાય નીચલી બાજુ ને ખીન્ને ઉપલી બાજુ આવેલો! હોય છે, ઉપલી ખાજુના સમુદાયના તંતુનાં તળિયાંતી ઉપલી ખાજુ એક કોથળી પેઠે લાંબી થઇને ઉપર્‌તી મ્હોટી પાંખડીના કોથળી જેવા છેડાની અંદર ગયેલી હોય છે, અને તેમાં મધ હોય છે. હવે જ્યારે એક મધમાંખ આ ફૂલ પાસે આવે છે, યારે તે પરાગક્રાષ ઉપરની ઢોપીને દખાવે છે. તેથી પરાગકેષ અને સ્ત્રીકેસર ખુલ્લાં થઇ મધમાખીની છાતીને લાગે છે. (આથી પરાગરજ મધમાખી પાસેથી લેવાનું, અગર તેને દેવાતું, કે એ બન્ને કાર્ય થાય છે.) જ્યારે મધમાખી (આવી રીતે પરાગરજથી ખરડાઈ અથવા લુંછાઇ) ઉડી તય છે, સારે તેનું ટોપી પરથી દખાણુ નીકળી જય છે, જેથી તેમાં પાછાં પું- અને સ્રી-કેસરે। ટંકાધ્ર જય છે, શું પરમેશ્વરની લીલા !! એક નાહાનાં ફૂલમાં કેટલી બધી યુક્તિ રાખેલી છે. તે જેણૅ વિશેષ જણુવું હોય તેણે-સર્‌ જોન લખબક*ની નેચર સીરીઝ વાંચવી. અને ન્નૃદાં જદાં ફૂલોની બનાવટ તપાસવી. આ માત્ર મનને રમાડવા માટે જ છે એમ નથી, પણુ એમાંથી નર્શા નનૂદાં યંત્રો બનાવવાની યુક્તિ, * પડ્પા₹૦ 801105 0૦0 5) કડ] 11 1010901"3 €૦૩8વૈંહ1"૦વૈં 10 ૪0141108 10 156615. 07 81) ૦ 1.000001₹, 3ત૪1., !11. »., ?. 1દિ. 8., 60. 0. 1.01૦, 1890, ૨૭ અને સાંસારિક ખી્ન્ન કાર્યો કરવાની ની ગોઠવણુ અને કર- કસર્‌ વગેરે ખીજ ધણી બાબતો શીખાય છે. અને પશ્વિરી સૃષ્ટીમાં કેવી કેવી રચના તે પ્રભુએ કરેલી છે તે જણી તેના ગુણુનું ગાન થાય તે નફામાં છે. ૭-૫. 0. 01000111911. વર્ગ-ક્ુસિફૂરી-મુળાતો વર્ડ. વર્ચનું ટુકું વર્ણન અને ગુણદદોષ:- આ વર્ગમાં નાહાના છોડવાઓ થાય છે. આ વર્ગની વનસ્પતિમાં પાણી જેવે। ર્સ હોય છે. પાન મૂળનાં મથાળાં ઉપરથી ધણુંકરી નીકળેલાં અને આંતરે આવેલાં હોય છે. ઉપપાત હોતાં નથી. પુષ્પબાલ્કરષનાં પત્રો ૪; પુષ્પા- ભ્યન્તરકોષની પાંખડીએ ૪; યુંકેસરે। ૬ જેમાનાં ૪ લાંબાં અને ૨ ઢુકાં હોય છે. એનાં ફૂલ પીળાં, ધોળાં, કે ગુલાખી રંગનાં ન્નંખુડી છાયાલેતાં અથવા ઉપર કહેલા તમામ મિશ્ર રંગનાં હોય છે. ફલ શ્ઞીંગ જેવાં અથવા ખદકડી જેવાં હોય છે. આ વર્ગની વનસ્પતિ તીખી, કડવી અને વિદાહી હોય છે. એનાં ખીજમાં ધણુંકરી તેલ હોય છે. એ વનસ્પતિ પૈદ્ટિક, ચિરગુણુકારી ષૈષ્ટિક, મ્રાહી, સાર્ક અને ઉત્તેજક હોય છે. હાલ વિલાયતી બકાલાં તરીકે વાવવામાં આવતી ફૂલકોખી, ગોટાકોબી અને આલડૂલ એ બધી આ વગૅની વનસ્પતિ છે વર્ગ-કૅસિડ્રી., નંબર ૧૪? ૧-શાન્ત્નીયતામ-€૧૦ ૧111110 111'50૫18. દૃષ્ટાંત-1. 1. ]. 158; પ, [. 14; 4૪ 1..0.711595* ર-દેશીનામ-અડબાઉ રાઇ(પો-ગુ)સનરાર્‌ (8૦) ૩-વણન-એના છોડવા ધણુંકરીને ચોમાસાં ઉતાર લગભગ શિયાળે ત્નેવામાં આવે છે. તે ૪ ઇંચથી ફૂટેક લાંબા હોય છે. તે જમીનપર પથરાયલા અથવા ઉભા હોય છે. તેનાં મૂળા પાતળાં, સફેદ રંગનાં અને રાઇ જેવી તીખી વાસ અને સ્વાદવાળાં હોય છે. શાખાઓ દોરાથી સુતળી જેવી જડી હોય છે, અને તેપર થોડી રૂંછાળ હોય છે. પાન નાહાનાં રાઇનાં પાન જેવા આકા- રનાં હોય છે, તે શાખાઓના છેડા પાસેનાં વિશેષ સાંકડાં હાય છે. ફૂલ પીળાસલેતાં ધોળા રંગનાં અને શીંગ (ફલ) લીસી, ઉભી, છેડે સાંકડી થતી ર્‌ાઇની શીંગ જેવી આવે છે. ૪-ઉપચેોાગીઅંગ-સર્વાગ. પ-ગુણદ્દોષ-પાચક, ૨૮ વનસ્પતિવર્ણન. ૬-ઉપચેોગ-ગામડીઆ લોકો એનું શાક ખાય છે. તે પાચક ગણાય છે. ૭-સ્થાનક-એ દિદુસ્થાનમાં ધણી જગાએ ઉગે છે. વિશેષે કરીને વર્ષાદનું પાણી શિયાળે સુકાતું હોય તેવી જગામાં એ થાય છે. ૮-વિશેષ વિવેચન-એના છોડવા રાઇ જેવા થાય છે, અતે વગર વાવે_ઉગે છે માટે એતે અડખાઉ રાઇ કહે છે. વર્ગ-(ર્ટુસિરૂરી). નંખર્‌ ૬૧૫? ૧ શાસ્રીય નામ-1.1)11101011 ૩/.111031 દણાન્ત-ણિ. 1. [. 159; પો. ૪. 15; દ 11. [». 697; રૂ. નિ. પા. ૫૫૩. ર દેશીનામ-અશેળીઓ (પે4-ચુ૦). અહેછીમ (મન); સંટ્‌ણુર, તદ્તૂર, દાર્ણામ (સિંગ); અદદતૂઇ, દામ, ૬પ, રસ્તરાઞી (હન). ૩-વણન-અશેળીઆનાં છોડવા ૧ થી ૧૩ ફૂટ ઉંચા થાય છે, તે શિયાળે તેદ તરીકે ઉગે છે. ગેનાં મૂળ નાહાના હોઈ એના છોડવા લીસા હોય છે, ડાંડી અને શાખાએ સુતળી જેવી જાડી હોય છે. ને તેપર ઝીણી ઉભી ટીશીએ હેય છે, પાન મૂળ પાસેનાં લાંબી ટીટ- ડીવાળાં અને વિભાગિત હોય છે. અતે ડાંડીપરનાં ડીટડી વગરનાં અને સાંકડાં હોય છે. અને તેપર સડ્રેદ રૂછાળ આવેલી હોય છે. એ છોડવાના પ્રમાણુમાં એમાં ફૂલ ધણાં આવે છે. તે ધોળાં કે ગુલાખી રંગનાં ને ધણાં ખારીક હોય છે, તે શાખાઓને છેડે લાંબી સળીઓ પર્‌ બહુધા આંતરે આવેલાં હોય છે. ફૂલની ડીટડી 7 ઈંચ જેટલી હોય છે. શીંગ બદકડી જેવી હોય છે. તે ચપટી, ખન્તે પાસે પાતળી ધારવાળી, વચમાં પેહોળી, ખન્તે છેડે સાંકડી, અને ટેરવે ખાંચવાળી હોય છે. એ ખાંચની અંદર સ્ત્રીકેસરાત્રમુખ રહેલું જેવામાં આવે છે. શીંગમાં ખે ખાનાં હોય છે, તે દરેક ખાનાં કે પોલમાં અક્રેકું ખીજ હોય છે. શીંગ લગભગ ૨ લાધતિ લાંબી અતે ૧3 લાઇન પોહોળી હોય છે. તે સુકાય છે ત્યારે દ્રીકા ધોળા કે ભૂરા રંગની થઇ નય છે. શીંગ સુકાણ્‌ા પછી તે ઉભી ઉધડે છે, અને તેતી વચેતોા ધણીજ પાતળી ધોળી ત્વચાવાળો પૅડદ્દો ડીટડીપર્‌ રહી જાય છે. તેની બનાવટ જેવા લાયક છે. ખીજ રતાસલેતા રંગનાં હોય છે, તે લંબગોળ અને સાંકડે છેડે જરા વાંકવળતાં અતે ૩ૈ લાધ્ત લાંબાં હોય છે. તેપર ભૂરી કે સફેદ ટપકી હોય છે. ૪-ઉપયોાગીએંગ:-સર્વાગ. પ-ગુખટે રાષ-ચિરગુણુકારી પ્રાષ્ટિક, પ્રષ્ટિક, _ઉરો” જક, સારક અતે વાયુહુરતા. ૬-ઉપયેોગ:-અશેળીઆનાં ખીજમાંથી રાધ્ના તોલ જેવું તેલ નીકળે છે. અશેળીઆનાં છોડવાને છુંદી વા થયે। હોય તેપર લગાડે છે. અશેળીઆનાં ખીજતે પાણીમાં નાંખી પલાળી ચોળવાથી મો।ગલાઈ ખેદાણાની પેઠે પાણીમાં લુવાબ થાય છે, તે હેડકી, ઝાડો, અને લેહી વિકારથી થતાં ચામડીનાં દરદ્દો ઉપર ધણો! ગુણુકારી ગૃણુવામાં આવે છે. બરેલની ગાંઠ ઉપર તેમજ શરદીપર અશેળીઆતાં ખી ખવરાવવામાં આવે છે. અશેળીઆનાં, ખીતે પાણીમાં વાટીને વા અતે ખીજ દુખાવા ઉપર લગાડવામાં આવે છે. સંધિવા. નબળાઈ, કમરનું રહી જવું એ ઉપર અશેળીઆનાં બીની રાખ દૂધમાં નાંખી પીવામાં આવે છે. પૈધદિક તરીકે પણુ અશેળીઆની રાબ અતે લાડુ ખાવામાં આવે છે. અરેળીઆતી રાબ સ્રીનું દૂધ વધારવા માટે પવાય છે. “ચંદ્રસૂરરસઃ-અશેળીઆના દાણા લઇ આઠડૅ ગણા પાણીમાં નાંખી સારી પેઠે ચોળવાથી તેના ચીકણો લુવાબ થશે તે ગાળી લેવો; તેતું નામ ચંદ્રસૂર્ર્સ, એતો ગુણુ પૌષ્રિક અને વાત હર્‌ છે. અશેળીઓ ધણા પૈણ્િક છે ને ધાતુપુષ્ટિતે માટે ખીજી વાજીકર્‌ દવા સાથે અપાય છે. તેથી વીર્યતી વૃદ્ધિ થાય છે તથા પેશાબ સાફ ઉતરે છે. અરેળી- આતો લુવાખબ હેડઝી ઉપર્‌ ધણા સારે વખણાય છે. ચંદ્રસૂરરસ હેડકી ઉપર ધણો સાર્‌ છે. અશેળીઆને દૂધમાં પળાળી તેમાં ર ખોળી તે રનાં પોલ આંખો સુઝી આવી હોય લાર્‌ે મુકવામાં આવે છે તેથી પાપ- ણુનો શે।ફ્‌ ઉતરી શય છે. પ્લીહોદર્‌ તથા યકૃતોદરની અંદર થયેલા લોહીના જમાવતે તે તોડે છે તથા તે અવયવોની ૬હ્દિતે સંકુચિત કરે છે. અશેળીઓ, હળ- દર, સાજખાર અને મેદાલકડીને સાથે વાટી કચર તથા ધુમધા ઉપર ચોપડાય છે. માત્રા-ચંદ્રસૂરરસ ર તોલા, અશેળીઓ ર્‌ આનતીથી ૦ ભાર્‌.” (ડા. વી. ઝી. ). ““અશેળીઆતો મુરબ્બો નબળાઈ, શ્વેતપ્રદર, પ્રમેહ વગેરે દરદો ઉપર ક્તેહમંદીથી વાપરી શકાય છે. અશે- ળીઆની દસ્ત સાફ્‌ લાવનાર માત્રા ૪ થી પ વાલ સુધી છે. લોહી શુદ્ધ કરવા માટે તે ૧ થી $. વાલ સુધી વપરાય છે, અને પ્રમેહ, પ્રદર વગેરે દરદોતે “મટાડવામાં તેની માત્રા ૨ થી ૩ વાલ સુધી છે.” (વૈ. શા. મ. ગો.) ૭-સ્થાનક-અરોળીઓ ખેતર અતે વાડીઓને શેઢે, રસ્તાઓની બાજુએ અતે શિયાળે બકાલાં સાથે વાડી- વનસ્પતિવર્ણુન. ૨૯ ઓમાં નેદ તરીકે ઉગે છે. તે આખા હિંદુસ્થાનમાં ઘણું કુરી ધણીખરી જગેઃએએ વાવવામાં આવે છે. ૮-૫. 0. ૦512170 4101101079. વર્ગ-કેપેર્ડી-કેરડા અને તલવણીતે। વર્ગ. વર્ગનું ટુકું વર્ણુન અતે ગુણુદોષઃ- આ વર્ગમાં છોડવાઓ, ઝાડવાં અથવા ઝાડ થાય છે. એમાં કેટલાંક ઝાડવાં વેલા જેવાં પણુ હોય છે. એ વર્ગની વનસ્પતિનાં પાન સાદાં અથવા સંયુક્ત હોય છે. સંયુક્ત પાન હાથનાં આંગળાંતી પેઠે વિભાગિત થયેલાં હાય છે, અતે તેના વિભાગો (પર્ણ) ૩ થી ૯ હોય છે. ઉપપાન હોતાં નથી અને હોય છે ત્યારે તે ધણી- વાર્‌ કાંટા જેવાં હોય છે. ફૂલ જંખુડાં, ગુલાખી, ધોળા '્ૃ પીળા અથવા એ મિશ્ર રંગનાં થાય છે. પુટ બા૦ ક્રોષનાં પત્રો ૪; પુ૦ અભ્ય૦ કોષની પાંખડીઓ ૪; અને યુંકેસરો ધણુંકરી ધણાં હોય છે અને તે સ્રીકેસર ગર્ભાશયની ડીટઢી (81411: ૦1" ૪3700]01010 )તે તળિએ અથવા તેપર આવેલાં હોય છે. સ્રીકરેસર ગર્ભા- શય ૧ થી ૪ પોલ અતે ધણાં આદિખીજવાળા હોય છે, નલિકા ટુંકી હોય છે, અથવા હોતી નથી, અતે નલિ- ક્રાગ્રમુખ ચપડ્ઠું અથવા ટોપી જેવું હોય છે. ફલ ખોર કે શીંગ જેવા આકારનાં હોય છે, ખીજ ઘણુંકરી ગુજરાતી (૭) સાતડા જેવાં હોય છે. આ વર્ગની વનસ્પતિ ઘણુંકરી (વગે નંન ૭) સુળાન વની વનસ્પતિના ગુણુને મળતા ગુણુવાળી હોય છે. અ તે વાયુહર્તા, ઉત્તેજક, અને કૃસિક્મ ગણાય છે. વર્ગ-(કેપેરિડી,) નંબરઃ ૬૬ ઉ-શાન્ત્નીયનામ-(1€011€ &10]2110170112. દૃણાન્ત- 4.1. [2. 109; પ. 9. 16; _ ૨-રશી નામ-ખેડી તલવણી, સાદી તલવણી। (પે--ગુ૦ ૩-વર્ણુન-ખેઠી તલવણીના છોડવા ચોમાસે ધણા ઉગે છે. એ ધણુંકરીને જમીન ઉપર છાતળાંની માફક પથરાયલા હોય છે ને કોઇવાર ઉભા પણુ હોય છે. એ દ ઇ્ચથી ૧ કે ૨ ફોટ જેટલા લાંબા હોય છે. એ છોડવાને તળિયેથી કેટલીક શાખાઓ નીકળી ચોતરફ લંખાયલી હોય છે, પાન લંબગોળ, પેોહેોળાં કે સાંકડાં હોય છે. ફૂલ નનંખુડા રંગનાં અતે ફૂલ નાહાની શ્ઞીંગ જેવાં અણીઆળાં હોય છે. સૂળ-અએનું મૂળ લાંખું, ઉ્ડું બેઠેલું અતે ષ્રીકા ધોળા રંગનું હોય છે; તેમાંથી કડવાસલેતી તીખી વાસ નીકળે છે. ડાંડી અને શાખાઓઃ-એની 'ડાંડી તળિયે ગોળ અને જરા રાતા કે જંખુડા રંગની હોય છે. મથાળે ડાંડી અને તેતી શાખાઓ પાતળાં હોય છે. અને તેનાપર ધણુંકરી જનંખુડા રંગની ૪ થી પ હાંસા આવેલી હોય છે. એ હાંસોપર તીદ્દણુ કાંટા જેવા ધોળા વાળ આવેલા હોય છે. પાન-આંતરે આવેલાં, ૧ થી ૨ર કે વખતે ૩ ઇંચ લાંબાં તે રથી ૧ કે ૧? ઇચ પેોહોળાં હોય છે. તે લાંબાં અને જરા *અણીદાર હોય છે. એની બન્ને સપાટીપર સફ્રેદ પોાહાળી પડઘીવાળા સ'ખખ્ત વાળ હાય છે. તેથી પાનપર આંગળી ડ્રેરવતાં તે ખરસટ લાગે છે. એ જાડાં હોય છે, તેથી તેપરની નસે। ધણુંકરી દેખાતી નથી. પાનને! આકાર લંબગોળ, અથવા ટેરવાં પાસે તે વિશેષ સાંકડાં થતાં અને તળિયે સાંકડાં અને ટેરવાં તરફ પહેળાં એવાં હોય છે. ફેલ-પત્રકોણુમાંથી ઝીણી લાંબી સળીપર ફૂલ નીકળે છે. ફૂલનો રંગ ફ્રીકો કે ઘેરો ન્નંબુડે હોય છે. ફૂલને વ્યાસ જુ ઇંચ અથવા તેથી થોડે વધારે હોય છે. પુન બા૦ ક્રેષનાં પત્રો કરતાં પુન અભ્ય૦ કોષની પાંખડીઓ લાંબી હોય છે. એ પાંખડીઓની બહારની બાજુ રૂંછાળ આવેલી હોય છે. પુંકેસરો ૧૦ થી ૧૨ હોય છે. તેના તંતુઓ ધણા પાતળા હોય છે. સ્રીકેસર ૧ હોય છે. શીંગ-(કલ) રં થી ૧3 ઇંચ લાંબી ને કોરપર જરા ચપટી હોય છે. એ લીસી અતે લીલા રંગની હોય છે. એમાં ૮ થી ૧૦ બીજ હોય છે. * બીજ-ભૂરાં, જરા ચપટાં, અને લીસાં હોય છે. અને તેતો સ્વાદ કડવો હોય છે. * ૪-ઉપચોાગીઅંગ-સર્વાગ. પ-ગુણુદોષ-ગરમ અતે વાયુહર્તા. ૫ ૬-ઉપચોગ-એના આખા છેડવાતે બાળી તેની ભસ્મ મીઠા તેલમાં નાંખી તે ઢોરની કાંધપર જીવાત પડી હોય તેનાપર ખેડુ લેકે લગાડે છે. એનાં બીજ પાણીમાં વાટીને સાંધા દુખતા હોય તેપર લેપ ફરે છે. એનાં બીજ છાસમાં વાટી દાદરપર ચોપડવામાં આવે છે. એનાં બીજ મીઠાં સાથે પેટપીડ ઉપર્‌ કેટલાક રબારી લોકો ખાય છે. એના છોડવા ઢોર ખાય છે. * ૭-સ્થાનક-રસ્તાઓની બાજુએ, ચોખારીના ખડા ઉપર 'અને ડુંગરપર ધાસની સાથે ધણી જગાએ ચોમાસે ન્તેવામાં આવે છે. એ ઉત્તર હિંદુસ્થાન, દક્ષિણુ, કે[કણુ ને કાઠિયાવાડમાં ઉગે છે. ક. 9 ૮-વિ૦ વિવેચન-એના છેડવા ધણુંકરી જમીનપરં પૃથરાયલા અને સાદાં પાનવાળા હોય છે, મારે એતે હી અને સાદી તલવણી કહે છે. એનાં નતંખુડાં ફૂલ પાછળથી આસમાની થઈ જય છે, તેથી છોડવા ધણા સુંદર્‌ દેખાય છે. જે વનસ્પતિવણીન. વર્ગ-( કેપેરિડી » નંખર્‌ ૧૬૧૭* ઉ૧-શાસ્ત્રીયતામ-€. 3150€035.. દૃષ્ટાન્ત-11. 1. [. 170; પેં- [. 10; વ 11. [. 370; ર્‌. નિ. પા. ૨૦૪. ર્‌-ટેશીનામ-પીળી તલવણી (પે।૦ ); તલવણી (ગુ૦); જાનપટી, જાનજોડી, યૉવજીતાજવન (મ૦), દુજટુઝ, છુરછુર વાનજારિયા (રેં); જ્ખશ્જોટા, તિજપળીં, વર્વરા (સન). ૩-વણન-પીળી તલવણીના છોડવા ચોમાસે ઉગે છે. તે ૨૧થી ૩ કે પ ફીટ ઉંચા થાય છે. એના છોડવા એક તરસાની પેડ્ઠે લાંબાતે લાંબા એકલ ડાંડીએ ઉંચા વધી ગએલા હોય છે. અથવા તો તે ઉંચી ચઢતી ધણી શાખાઓવાળા એક ઝુમરતી માફક ભરાયલા હોય છે. તેપર સાદા અથવા ગાળ સથાળાંવાળા ચીકણા વાળ આવેલા હોય છે. તેમાંથી અણુગમમતી વાસ નીકળતી હોય છે. એના છોડવાના નીચલા ભાગમાં ઘણુંકરીને પૈચપર્ણી (5-બૉળંશ્રર) અતે ઉપરના ભાગમાં ત્રિપર્ણી ( 3-010ંદ્દાટ ) પાન આવેલાં હોય છે. ફૂલ પીળાં અતે ફૂલ શ્રીંગ જેવાં લાંબાં હોય છે. મૂળ-દ્રીકા ધોળા રંગતું હોય છે. તેમાં ઝીણા રેસા જેવા કેટલાક ફાંટા હાય છે. મૂળ બટકણું સુતળીથી આંગળી નેવું જાડું હોય છે. વાસ રાઈ જેવી તીખી અને સ્વાદ કડવાસ લેતે! ચીરપરે। લાગે છે. ડાંડી અતે શાખાએ।-ડાંડી મૂળ જેવી નડી હાય છે, તે લીલા રંગની તે ચળકતી હોય છે. ડાંડી તેમજ શાખાઓ ઉપર ઉભી હંસો આવેલી હોય છે. તે બટકણી, અતે તેપરની છાલ ડુંકા રેસાવાળી હોય છે. ક।મળ શાખાઓપર ચીકાસ અને વાળ વધારે હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે સંયુકત હોય છે. તેની મુખ્ય ડીટડી દથી ૨ કે ૩ ઇંચ લાંબી ઉપરની બાજી તીક અને હેઠળની બાજુ ઉભી હાંસાવાળી હોય છે. તેપર્‌ ચીકાસ વધારે હોય છે. એ મુખ્ય ડીટડીને મથાળે ૩થી પ પર્ણ આવેલાં હોય છે. તે દરેક પર્ણુને પણુ પીળાસલેતા રંગની ચૂટ્મ ડીટરડી હોય છે. -એ પર્ણ વખતે બન્ને છેડે સાંકડાં અતે વખતે ટેરવાં તરક્‌ પોહાળાં હોય છે. તેની બન્ને સપાટીપર રૂંછાળ હોય છે. તેની ઉપરની સપાટીને રંગ પીળાસલેતો લીલે ને નીચેનીને ફ્રીકો હોય છે. પર્ણ રથી રર ઇંચ લાંબાં અને ડૈથી 8 ઇચ પેણહોળાં હોય છે. તેનાં ટેરવાં સાંકડાં તે અણીદાર અથવા પોહોળાં ને ખુઠ્ઠાં કે ગોળાઈ લેતાં હોય છે. આ ત્રણુ કે પાંચ પર્ણામાંથી જે વચલું પર્ણ હોય છે તેની બન્ને કોર સરખી હોય છે. અતે તેતીબાજુઓનાં પર્ણોની કે।ર ધણું કરીતે વિષમ (૦11વ૫૯) અર્થાત્‌ એક સાંકડી અતે ખીજ પેોહેાળી હોય છે. પર્ણ્માંતી નસો ઉપરની સપાટીએ અંદર ખેસતી અને હેઠેળની સપાટીએ બહાર નીકળતી હાય છે. પર્ણુતે રોશની તરક્‌ રાખી તેતેવાથી તે અધેપારદર્શક દેખાય છે. તેની કેરપર સફેદવાળની હાર હોય છે. પાનને ચોળતા તે ધણાં ચીકણાં લાગે છે. વાસ વાટેલી રાઈ જેવી તીખી અતે સ્વાદ કડવાસ લેતો ચીરપરે હોય છે. ફલ-પત્રકાણુમાંથી અકકેકુ અને શાખાઓના છેડા તરક તે ધણાં પાસે પાસે નીકલેલાં હોય છે. ફૂલની ડીટડી જરા જાડી, લાંખી અતે લીલા રંગની હોય છે. તેપર રૂંછાળ ગીચ આવેલી હોય છે. ડીટડી ટેરવાં પાસે જરા નતડી થયેલી અને ન્નંખુડી છાયાલેતી હોય છે. ફૂલની વાસ ઉષ્ર હોય છે, ર પુષ્પખાલ્યકોષ-તાં પત્રો ૪ હોય છે, એ ચારે પત્રો એક ખીન્નંથી ટાં હોય છે. તે લીલા રંગનાં & ઇચ લાંખાં અને ઉભાં હોય છે. એ પુ૦ અભ્ય૦ કોષની પાંખડી- ઓથી ડુકાં અને ચીકણા ગીચોાગીચ વાળથી ભરા- રાયલાં હોય છે. પુષ્પાભ્યન્તર્કેષ-ની પાંખડીઓ ૪ પીળા રંગની હોય છે. તે પણુ પુન બા૦ કેષનાં પત્રોની પેડે એક ખીજથી છૂટી તે ઉભી હોય છે. તે પુન બા૦ કષનાં પત્રો કરતાં ઉંચી હોય છે, એ ટેરવાં તરક પોાહોાળી તે તળિયાં તરફ સાંકડી હોય છે. તે ૩ લાઇનથી 2 ઇંચ લાંબી હોય છે. તે કુમાસે પાતળી અને લીસી હોય છે. પુંકેસરો-આસરે ૨૦ હોય છે. તે પાંખડીઓઆથી ઢુકાં હોય છે. તેના તંતુઓ લીસા તે ફ્ીકાસલેતા લીલા રંગના હોય છે. તે પરાગકોષ ભૂરાસલેતા કાળા તે લીલા એમ મિશ્ર રંગના હોય છે. સ્રીકેસર-૧ હોય છે, તે યુંકેસરોની વચ્ચોવચ્ચ આવેલી હોય છે, તે તે તેઆથી કંપકિ ડુંકી, જાડી, ઉભી અને લીલા રંગની હોય છે. તેપર ગોળ ટેોપકાં- વાળાં ચીકણા વાળ ગીચોગીચ આવેલા હોય છે. સ્રી કસર ગર્ભાશયને મથાળે ગોળ મુખવાળી ટુંકી નલિકા આવેલી હોય છે. તેપર વિશેષ રંછાળ હોતી નથી. શીંગ (ક્લ)- થી ૩ર ઇંચ લાંબી અને ર લાધ્રા નથી ર્‌ લાઇન ન્નડી હોય છે. તેની નીચેની ડીટી ૧ થી ૨ ઇંચ લાંખી હોય છે. શીંગતે ટેરવે ખુઠ્ઠી, ન્નડી ગે!ળ ટાપકાવાળી અણી હોય છે. શ્ીંગની સપાટીપર ઉભી હાંસા અને એ હાંસો ઉપર ગોળ ટેોપકાંવાળા ચીકણા ધોળા વાળ આવેલા હોય છે. શીંગ પ્રથમ લીલા રંગની હોય છે, પણુ પાકીને સુકાય છે ત્યારે ભૂરા રંગની થઇ જય છે. તેની અંદરનાં બીજ સારી પેડ્ટે પાકી ગયા પછી તે ટેરવાં પાસેથી ઉઘડે છે. ને વનસ્પતિવર્ણન. ૩૧ તેનાં છોતરાં જેવાં ખે પડ ટેરવેથી છૂટાં પડતાં તળિયાં તરકફ્‌ ચીરાતાં જાય છે, ને વચ્ચોવચ્ચ ખે ઝીણી સળી શીંગને ટેરવે ખંધાયલી પણુ વચમાં ખુલ્લી રહી ગએલી જેવામાં આવે છે. જેમ જેમ શીંગ ઉધડતી નય છે તેમ તેમાંથી ખીજ ખહાર નીચે ખરતાં જ્ય છે, ને આવી રીતે આખી શીંગ ઉધડી નય છે. ને તમામ ખીજ નીચે ખરી ગયા પછી શ્રીંગતું ટેરવું અતે બાજુની ખે સળી છેોડવાપર ધણા લાંબા વખત સધી રહી ગએલાં જેવામાં આવે છે. ખજ-કાચાં હોય છે ત્યારે લીલા રંગનાં હોય છે ને પાકે છે ત્યારે રતાસ કે ભૂરાસલેતા કાળા રંગનાં થઇ “નય છે. તે ખાજુએથી જરા ચપટાં તે ગોળાધ્લેતાં હોય છે. તેતો એક છેડો જરા અણીથતેો બહાર નીકળતો હોય છે, તેનો આકાર ડુંકા ગુજરાતી સાતડા જેવા હોય છે. બીજની સપાટી ખડખચડી ફાંકણાં જેવી સુંદર ખાંનકવાળી હોય છે. ખીજનેો વ્યાસ 3. લાધ્ન જેટલો અથવા તેથી કૅઇક ઓછે હોય છે. તેનો સ્વાદ તેલીઓ અને કડવો લાગે છે. ૪-ઉષચે।ગીઅંગ-સર્વાગ. પ-ગુણરેોષ-વાતહર, કૃમિધ્ર, વિદાહી તથા શોથ અને નવર. ૬-ઉપચેો।ગ-પીળી તલવણીનાં પાનની ભાજી ગરીબ લેક્રો ખાય છે. કાનના દુઃખાવામાં એનાં પાનને રસ જરા ગરમ ડરી તેલમાં મેળવી તેનું ટીષું કાનમાં નાંખવાથી ફૂાયદ્દાો થાય છે. તલવણીનાં પાનને વાટી તેની લુગદી મીઠાં તેલમાં ઉકાળી તે તેલ ગાળી લઇ કાનમાંથી પરુ વહેતું હોય તો કાતમાં તેનું ટીષધું નાખે છે. અને એ તેલ ચાંદા અને જખમપર પણુ લગાડ- વામાં આવે છે. એના છોડવાને વાટીને વાથી ઝલાયલા સાંધા ઉપર ધણા લેક્ો ખાંધે છે, તેથી ધણુંકરીને ચામડી લાલ થઇ આવે છે, તે દરદ હલકું પડે છે. તલવણીનાં પાનને બારી તેની પોટીસ લુગડામાં રાખી આંખના દુઃખાવા તથા સોજપર ખાંધવામાં આવે છે* તલવણીનાં ખીજ રાધ્ની પેઠે શાક અને કઢીના વધારમાં વપરાય છે. કૃમિ ઉપર તલવણીનાં ખીજની ફાકી સાકર સાથે અપાય છે. તાવ અતે ઝાડા ઉપર પણુ એનાં ખીજ કાકચની સાથે અપાય છે. અજીર્ણ અને પેટના વાયુ ઉપર એનાં ખીજ મીઠૉાંની સાથે ખવાય છે. બરેલ અને મુંઝારાની ગાંઠ ઉપર પણુ એનાં ખીજ ફકાકચનાં પાનના રસ સાથે વપરાય છે. એનાં ખીજની ચટણી કરવામાં આવે છે. તે પાચક અને વાયુહરતા ગણાય છે, રાઇની જગાએ તલવણીનાં ખીજ ખાલ્યોપચારમાં વપરાય છે. તલવણીનાં ખીજમાંથી તેલ નીકળે છે. કાનમાં બહે- રાપણું આવી ગયું હોય તો તેપર પીળી તલવણીનાં પાનતો રસ ધણે ઉપયોગી છે. તલવણીનાં પાનનું શાક ખાવાથી ખગડેલું લોહી સુધરે છે. જે જે જગાએ બાલ્યોપચારમાં રાઈ વાપરવામાં આવે છે તે તે જગોએ આ તલવણીનાં ખીજ વાપરી શકાય છે, એમ સદ્રાસવાળા ડામ મૂરીન રોરીફ્‌ ખાન બહાદુર કહે છે. વળી તેઆ કહે છે કે બાલ્ોપચારમાં રાઈ કરતાં પણુ આ તલવ- ણીનાં ખીજ વધારે ગુણુવાળાં છે. અને તે વિલાયતથી આવતી રાધની બરાબરી કરે તેવાં છે. વિલાયતથી રાધ્ને જેવો ખારીક આટો દળાઈ આવે છે તેવો જ જે આ તલવણીનાં બીજમાંથી આટા દળવામાં આવે તો તેના કરતાં આ ઔષધીય ગુણુમાં ચઢીઆતો થાય તેમ છે. “ તલવણી ગરમ છે, જડઠરાસિતે દીપાવે છે, પેટના રોગને ટાળે છે, સ્વાદે કડવી છે, વા, ગુલ્મ, બર્લ, કફ, પિત્ત, તાવ, આફરો, શળ એ સર્વે રોગને મટાડે | છે,” (વે. રૂ. ૪.) ૭-સ્થાનક-પીળી તલવણીના છોડવાઓ ધણુંકરીને આખા હિંદુસ્થાનમાં ચોમાસે આડે વગડે ઉગે છે. ૮-વિ૦ વિવેચન-એમાં પીળાં ફૂલ થાય છે માટે એને પીળી તલવણી કહે છે. જ્યારે આપણા દેશમાં આ તલવણીના છોડવાઓ આડે વગડે ઉગે છે, અને તેનાં ખીજ રાધતી જગાએ કામ આવી શકે છે, તો પછી આપણા ડાકટર સાહેબે! અને વેદોએ એને ઉપ- યોગ કરવા વિષે પોતાનું સુખારક ધ્યાન આપવું જેઈએ એવી વિનંતિ છે. કેમકે દળેલી રાઈની ખપતી આપણા દેશમાં આજકાલ લાખો રૂપિયાની છે. વર્ગ-(ફેપેરિડી.) નંબર, ૧૬૮ ઉ૧-શાન્ત્રીયનામ-0€. 0॥1તંબ॥, દષ્ટાન્ત-ણિ. 1. [. 170; ક. [0. 16; ર-દેશીનામ-ઉભી તલવણી (પો 4 ગુન). ૩-વણન-ઉભી તલવણીના છોડવા ૧થી ૧$ કે ૩ ડ્રીટ ઉંચા વધે છે. એમાં ચોડ્ફેરથી ધણી શાખાઓ નીકળી એના છોડવા ઝુમર જેવા દેખાતા હોય છે. એની શાખાઓ લીસી અથવા તેપર ખરસટ વાળની રૂંછાળ હાય છે. એમાં પાન આંતરે આવેલાં અતે સંયુક્ત હોય છે. તેની મુખ્ય ડીટડી લાંબી હોય છે. ને તે ડીટડીને મથાળે પ થી ૯ નાહાનાં પર્ણો આવેલાં હોય છે. તેની બન્ને સપાટીપર ખરસટ વાળ હોય છે. ફૂલ ગુલાબી રંગનાં હોય છે. તેનો વ્યાસ ૨ ઇંચ જેટલો હોય છે. તેની નીચે સાદાં કે સંયુક્ત નાહાનાં પુષ્પપત્રો હોય છે. શીંગ (કફ્લ) લીસી અને બન્ને છેડે સાંકડી થતી હોય છે, ને તેપર ઉભી હાંસાો આવેલી હોય છે, તે ૨ થી ૩૨ ૪% ઇંચ લાંબી ને તેમાં ધણાં બીજ હોય છે. બીજ ફીકા ભુરા રંગનાં અને સુંદર બાનકવાળાં હોય છે. ૪-ઉપચોાગીઅંગ-સર્વાગ. પ-ગુણટેોાષ* ૬-ઉપચે।ગ? ૭-સ્થાનક-એના છોડવા વરસાદનું પાણી ભરાઇ રહેતું હોય એવી ભીનાસવાળી જગોએ છુટા છવાયા ઉગે છે. તે ઉત્તરસરફાર, દક્ષણુ કોકણુ, અને કાડીઆડના ઘેડડીઆ પ્રદેશમાં ઉગે છે. વર્ગ-(કેષેરિડી). નંબર ૧૯ ૧--શાન્ત્રીયનામ--0)6101'0[ડાંડ ]0011ધ8- 21:14. દષ્ટાન્ત-1. 1- 9. 171; ક. ૪. 10; 91 £/. 0ર 902. ર નિ. પા. ૨૦૪. ૨-દેશી નામ-ધોળીતલવણી, રાતીતલવણી, ગંધારી- તલવણી (પે।૦); તનમની, રાતીતલવણી, આડીયાકરહણુ (ગુન); વાંટરી તીજવન, મોટી તીળવન, માજી (8૦), સષર્‌ દુજદુઝ, જાઇ રુળદુજ (ટિંન); વહ્તમંઘા, શ્રેતતિજવળી, જર- ઘત્રા (તં). ૩-વણૂન-રાતી તલવણીના છોડવાઓ ચોમાસે ધણા ઉગી આવે છે. તે ૧ થી ૩ ક્રીટ ઉંચા થાય છે. એના આખા છેોડવામાંથી ધણી જ અણુગમતી ઉમ્ર વાસ નીકળે છે. એના છોડવા લીસા અથવા તેપર્‌ ચીકાસ વાળા વાળની આછી રૂંછાળ આવેલી હાય છે. પાન પંચપર્ણી (ઠ-80110141૯) હાય છે. ફૂલ ધોળાં, ગુક્નાખી કે ન્નેબ્ુડી છાયાલેતાં હોય છે. શીંગ (ફૂલ) લાંબી અને ખહુધા લીસી હોય છે. મૂળ-ધોળા રંગનું, સ્લેટપેનથી આંગળી જેવું જાડું થાય છે. તે જમીનમાં ઉંડું ખેઠેલું હોય છે. એમાંથી કેટલાક ફાંટા ફુટી બાજુએએ ફ્રેલાયલા હોય છે. સગર પથ્થરવાળી જમીનમાં ખીલામૂળ ટુકું અને તેની બાજુઓના ફાંટાએ જમીનમાં લાંબા પસરાયલા હાય છે. મૂળની વાસ મુળા જેવી તીખી અને સ્વાદ પણુ તેવા હોય છે. ડાંડી અને શાખાએ।-ડાંડી મૂળ જેવી જડી, રીકા લીલા કે ન્તંછુડા રંગની, ગોળાઈ લેતી અને ચળકતી હાય છે, તેપર ધોળા વાળની આછી રૂંછાળ હોય છે. એની કોમળ શાખાએપર આવેલા વાળનાં ટેરવાંપર પીળાસ લેતા ચીકણા રસના બિદુએ વિશેષ હોય છે. પાન-આંતરે આવેલાં અતે સંયુકત હોય છે. તેની મુખ્ય ડીટડી જાડી અને ૨ થી પર્‌ ઇચ લાંબી હોયક -તંબર ૧૭ પ્રમાણે. ન્ત્તકકક --- , છે. તેપર રૂંછાળ હોય છે. એ મુખ્ય ડીટડીને ટેરવે સૂદ્દમ વનસ્પતિવર્ણુન. | રીટરડીવાળાં પ નાહાનાં પાન અર્થાત્‌ પર્ણો આવેલાં હાય છે. જેમાનું વચલું પર્ણ સૌથી મોહોાડું હાય છે. અને | તેની પાસેનાં બાજુનાં ખે પર્ણ્‌ તેથી નાહાનાં હાય છે. એબખે નાહાનાં પર્ણુથી નીચેનાં ખે પર્ણ વળી એથી નાહાનાં હોય છે. એ પાંચે પણૌ અથવા નાહાનાં પાન ડીટડી પાસે સાંકડાં અને ટેરવાં તરક્‌ પોહાળાં હોય છે. અથવા બન્ને છેડે સાંકડાં અને લાંબાં હોય છે. એનાં ટેરવાં સાંકડાં અને અણી થતાં હાય છે. ને વખતે ટેરવાં ખુઠ્ઠાં પણુ હોય છે. એની કોર સહેજ અથવા વધારે સૃહ્ષમ દાંતાલાળી હોય છે. ને તેપર ફ્રીકા ધોળા વાળની વખતે હાર હોય છે. એની ઉપરની સપાટીને['રંગ લીલો અથવા ઘેરે। લીલો! તે નીચેનીનો ફીકો હોય છે. કોમળ પર્ણુની બન્ને સપાટીપર બહુધા થોડી ધોળી રૂછાળ હોય છે. અને ધરડાં પર્ણ્પર ફકત નીચેની સપાટીએ જ આછી ર્‌ંછાળ હોય છે. પર્ણો ૧ થી ૩૧ ઇચ લાંબા અને :- થી ૩ ઇંચ પેહોાળાં હોય છે. પાનને ચોળવાથી તેમાંથી મુળાનાં પાનની વાસને મળતી વાસ નીકળે છે અને સ્વાદ ખાર્‌ાસ લેતો ચીરપરે। હોય છે. ફેલ-શાખાઓતે છેડે લાંબી સળીપર એક પછી એક પાસે પાસે પુષ્પપત્રો ગોઠવાયલાં હોય છે. તેનાપર ગાળ ટૉપકાંવાળા વાળ આવેલા હોય છે. અને આ પત્રોની કોરપર્‌ વાળની હાર હોય છે. આ પુષ્પપત્રે પાન જેવા આકારનાં પણુ તેથી નાહાનાં અતે ત્રિષણેની પેઠે ત્રણુ ત્રણુ ભેળાં આવેલાં હોય છે. આ પુષ્પપત્રોની ડીટડી સૂક્મ હોય છે. પુષ્પપત્રો ર ઇંચથી ૧ કે તેથાં વધારે લાંબાં અને ર ઇંચથી ૧ ઇંચ વખતે પહોળી હોય છે. આ પુષ્પપત્રોના ખુણામાંથી અકેકું ફૂલ નીકળેલું હોય છે. એ ફૂલની ડીટડી પાતળી અને આસરે ૧ ઈંચ લાંખી હોય છે. તે ભૂરા અથવા લીલા કે ફ્રીકા ન્નંખુડા રગની છાયાવાળી હોય છે, ને તેપર ગોળ ટોપકાંવાળ સૂદ્દમ વાળ બહુ પાસે પાસે આવેલા હાય છે. પુષ્પબાહ્યકોષ-નાં પત્રો ૪ હોય છે. તે ૧ર્ર થી ૨ લાધ્રત લાંખાં, અણીદાર, લીલા રંગનાં ને એક બીજથી છૂટાં હોય છે. તેપર ગોળ ટેોપકાંવાળા વાળ અને ઉભી નસે। આવેલાં હોય છે. એ પત્રોની કેર ધોળી ને તેપર્‌ વાળની હાર હોય છે. પુષ્પાભ્યન્તર્કેોષ-ની પાંખડીઓ ૪ હોય છે. તે છૂટી, ધોળા, ફૂલગુલાખી અથવા જનાંખુડી છાયાલેતા રંગની હોય છે. તે તળિયે ડીટડી જેવી સાંકડી અને ટેરવાં તરક પોહેળી હોય છે. તે દ્‌ ઇંચ લાંબી અને 3 ઇંચ અથવા કાંઇક ઓછી પોહેાળી હાય છે. તે પુન બાન કેોષનાં ખે પત્રોના વચલા ગાળા પાસે આવેલી હોય છે. પાંખડીઓ રમાય છે ત્યારે ધણુંકરી પીળા રંગની થઇ જય છે; વનસ્પતિવર્ણન. ૩૩ પ્ુંકેસરો-૬ હોય છે. તેના તંતુઓ ધણા ઝીણા, લીસા, ચળકતા અને લાંખા હોય છે. તે જખુડા રંગના હોય છે. અને એ કેસર્‌। તળિયે સ્ત્રીકેસરગર્ભાશયની ઝીણી ડીટી (૪3110]01107)તે લાગેલાં અને મથાળે છૂટાં હોય છે. એના તંતુઓને મથાળે લાંબા, ખે પોલવાળા, ખુટ્ડી અણીવાળા, પાછળ લીલા, આગળ પીળા, અને કરોરપર જનંખુડા રંગના, એવા પરાગકોષ આવેલા હોય છે. સ્ત્ીકેસર-૧ હોય છે. તેપર ગોળ ટોપકાંવાળા સૂટ્મ વાળની રૂંછાળ હોય છે. ગર્ભાશય ભુંગળી જેવો લાંખો ને લીલા રંગનો હોય છે. તેને મથાળે સ્ત્રીકેસરાત્રમુખ ગાળ આવેલું હોય છે. શીંગ-(ફલ)-એની શીંગ ઉભી, ર થી ૪ ઇંચ લાંબી અને મગ કે ચોળાફળી જેવી જડી હોય છે. એ ધણુંકરી લીસી અને ચળકતી હોય છે. પણુ વખતે એનાપર ગોળ ટોપકાંવાળા વાળની રૂંછાળ પણુ હોય છે. તે રંગે લીલી કે ભૂરી ને તેપર ઉભી હંસો આવેલી હોય છે. શીંગની ડીટી આસરે ર થી ૧૪ ઇચ લાંખી હોય છે. તે લીસી અને ચળકતી હોય છે. પણુ એ ડીટી નીચેની ફૂલની ડીટડી (જે હવે ફૂલની ડીટી સાથે મળીને એક જ ગણી શકાય, પણુ શ્ચીંગની ડીટી અને આ ફૂલની ડીટડીના સંબંધથી યાં એક જાડો સાંધો થાય છે, જેને આપણે વેઢો કહીએ તાપણું ચાલે.) ગોળ ટોપકાંવાળા વાળથી ભરાયલી અને ડીટી કરતાં નનડી હોય છે. શીંગમાં ધણાં ખીજ આવેલાં હોય છે. તે જ્યારે તદન પાકી જય છે યારે શીંગનાં ખે છેઈતરાં જેવાં પડ ડીટી પાસેથી ઉઘડે છે. તે તળિયેથી મથાળાં તરફે ચીરાતાં જય છે. *તે તેમાંથી ખીજ બહાર ખરતાં જય છે. તમામ ખીજ નીકળી જય છે યારે શીંગની ખે બાજુની નસો! પડ વગરની ખુહ્ઘી ટેરવે ઝલાયલી રહી જાય છે. ખીજ-ભૂરા કે કાળા રંગનાં હોય છે. તે લગભગ 3. લાધને વ્યાસનાં હોય છે. ખીજતેો આકાર ડુંકા છેડા- વાળા ગુજરાતી ૭ જેવો હોય છે. એટલે તેને એક છેડે મીંડું અને ખીને જરા વાંકીવળેલી અણી હોય છે. ખીજની સપાટી ખડખચડી હોય છે. ને તેતે આઇગ્લા- સમાં નનેવાથી તેનાપર અત્યંત સુંદર જેવા લાયક બાનક દેખાય છે. ખીજની વાસ જર્‌ા તીખી, કડવી અને સ્વાદ તેલીઓ ને કડવો! લાગે છે. ૪-ઉપચોગી અંગ-સર્ગાગ. 2 1 --તબર ૧૭ પ્રમાણે. ૭-સ્થાનડ-પીળી તળવણીની પેઠે આ તલવણીના છોડવાએ પણુ હિંદુસ્થાનના ધણાખરા ભાગોમાં ચોમાસે આઠડેવગડે ઉગે છે. * ક્યારે પીળી તળવણીમાં એથી ઉલટું તે ઉપરથી તળિયાં તરક ચીરાય છે. ષ્‌ ૮-વિ૦ વિવેચન-એનાં ફૂલ ધોળાં, ગુલાખી કે ન્તખુડી છાયાલેતાં હોય છે માટે એને ધોળી અતે રાતી તલવણી કહે છે. વળી એના છેડવામાંથી અત્યંત દુ્ગધિત વાસ નીકળે છે તેથી એને ગંધારી તલવણી પણુ કહે છે. એતે કચ્છમાં બિધરેા કહે છે. એના છોડવાની ગંધ વધારે વાર લેવામાં આવે તો તેથી ટાઢીઓ તાવ આવે છે. ખેડુતો એના તાજના છોડવા ઉપાડી ઢોર પાસે ધણી કરી તેમાં બાળી નાંખે છે. પણુ એનાં બીજ રાઇ જેવાં ઉપયોગી છે એટલા માટે એના છોડવામાં ખી પાકે યારે એની શીંગો ઉતારી લઈ પછી છોડવાઓ ખાળી નાંખવા જઇએ. એનાં ખીજ ટાઢીઆ તાવ ઉપર અકસીર દવા છે. નંખબર્‌ ૨૦* ઉ૧-શાન્ત્રીય નામ-]1ટ0'પવ 01016110. દાત સિ “૪ (ઉ પિ. 1. ઇં. ર-દેશી નામ-ધોળે કટકીયો, હેમકંદ, દૂધીયો હેમ- કંદ (પોન-ગુ૦); કટકીઆલ, ધોર્‌। પીજ્નેરે! (કચ્છી). ૩-વણેન-ધોળા કટકીયા અથવા હેૅમકદના વેલા જર્‌ા કઠૅણુ થાય છે, તે ઝાડ અને વાડાોપર ધણે ઉંચે ચઢી જાય છે. તેની ડાંડી ધોળાસલેતી ને બટકણી હોય છે. પાન લંબગોળ, ગોટકડાં કે તરેહવાર આકારનાં હોય છે. ફૂલ લીલાસલેતા ધોળા રંગનાં હોય છે. તે ચોમાસાં ઉતાર્‌ તે શિયાળે કે ક્વચિત ઉહ્દાળા બેસતાં પણુ આવે છે. શીંગ (કલ) લાંબી મરીની લર્‌ જેવી હોય છે. મૂળ-હેમકંદનાં ખીલામૂળમાંથી રતાળુ જેવા આકા- રના ધોળા રંગના કેટલાક ફાંટાએ નીકળેલા હોય છે. તે ટચલી આંગળીથી હાથનાં કાડાં જેવા જાડા થાય છે. જે મૂળ માટીવાળી ઉંઠી જમીનમાં હોય તો તે પાતળાં અને ૧ થી ૩ ફીટ લાંબાં થાય છે. પણુ કટ્ટણુ કાદી %ુ પથ્થર્વાળી કે છીછરી જમીનમાં હોય તો તે અગડ- ગઠ્ઠા અથવા ચાકી જેવાં ગોાળાઇલેતાં નનડા ગાંઠા- ગડખબાવાળાં થઇ જય છે. તેની ઉપરતી છાલ ધણી જ પાતળી પીળાસલેતા ભૂરા રંગતી હોય છે. અતે મૂળની વચ્ચોવચ એક સછિદ્ર બટકણી ધોળા રંગની પાતળી સળી હોય છે. અને તેની ઉપર છાલના ભાગ જડે ચાખાના સતને મળતો ધોળા રસભર્યો આવેલો હોય છે. તેની વાસ વાટેલી રાઈ જેવી તીખી અને સ્વાદ પ્રથમ જરા ગળચટો ને પાછળથી તીખો લાગે છે. ડાંડી અને શાખાઓ -હેમકંદની ડાંડી ભૂરાસલેતા ધળા રંગની હોય છે. તે સુતળીથી પેનસીલ જેવી ન્નડી હાય છે. પણુ ધણા! જુના ને ઉંચા વેલામાં તે અંગુઠાથી ૩૪ વનસ્પતિવર્ણન. પગનાં સાથળ જેવી ન્નડી થાય છે. તેની ઉપરની છાલ | પુષ્પાભ્યન્તર્કેોષ-નતી પાખડીએ ૪% હોય છે, પપડબચડી થઈ તેપર ઉંડા ચીરા પડી જાય છે. કોમળ શાખાએ લીસી અતે ધોળાસલેતા રંગની હોય છે. પણુ નવી ફુટેલી' અત્યંત કોમળ શાખાઓને રંગ લીલો હોય છે. ડાંડી અને શાખાઓ કટકણી અર્થાત્‌ ખટકણી હોય છે. તે તોડતાં તેના કટક અથવા અટક એવે! અવાજ ।ય છે. શાખાઓ ઉપર ધણીવાર સરપોલીયાં જેવી ।ળી ટીસીઓ દેખાય છે. પાન-આંતરે આવેલાં હોય છે, તે * ઇંચથી ૩ કે ૩૧ ઇંચ લાંબાં ને તે 3 થી ૨૨ ઇંચ પોહાળાં હોય છે. તે સાદાં ને અખંડકારવાળાં હોય છે. તે ફોકા લીલા રંગનાં અને ન્નડાં હોય છે. તેનો આકાર ધણીવાર એકજ વેલા કે શાખાપર લંબગોળ, અંડાકૃતિ અથવા ભલ્લાકૃતિનો હોય છે. તેનાં ટેરવાં ગોળાઈકેતાં કે અદર ખેસતી ખાંચવાળાં અથવા સાકડાં અને અણીયાળાં હોય છે. પાનની ડીટડી ટુંકી ને જડી હોય છે. પાનમાંની નસે। ઝાંખી હોય છે. તે પાનતી ઉપરની સપાટીપર સહેજ બહાર નીકળતી દેખાય છે. કોમળ પાનની નીચેતી બાજુપર વખતે દાણાદાર ખાનક હોય છે. પાનની મષ્યરેષા પાનની હેઠળની બાજુ વધારે સ્પજ્ટ હોય છે. પાનની બન્ને સપાટી લીસી અને એક સર્‌ખા ફ્રીકા લીલા રંગની હોય છે. પાનની સપાટી ઉપર પણુ શાખાઓની પેડે સરપેોલીયાં જેવી ધોળી ટીસીઓ ન્નેવામાં આવે છે. પાનને ચોળતાં તેમાંથી લીલા રંગતો રસ નીકળે છે. તેની વાસ મુળાના પાનના રસની વાસતે મળતી હોય છે. તે રસ થોડી વારમાં ચીકણો થઈ નય છે. તેનો સવાદ ખારાસલેતો જર્‌ા ચીરપરે! હોય છે. ફૂલ-શાખાએઓને છેડે અથવા પત્રકોણુમાંથી ફૂલ નીકળેલાં હોય છે. તે પાસે પાસે આવવાથી ગુચ્છા કે તારા જેવાં દેખાય છે. ફૂલ લીલાસલેતા ધોળા રંગનાં હાય છે. તેની વાસ પ્રથમ મધુરી પણુ પાછળથી કડવી લાગે છે. ફૂલની ડીટડી *થી ૧૩ચ લાંખી હોય છે. તે ઉપર્‌જતાં જરા ન્નડી થતી અને લીલા રંગતી હોય છે. ફૂલતો વ્યાસ ૧થી ૧્રઇચ જેટલે! હોય છે; પુષ્પખાહ્યકોષ-બહારથી લીલા અને અંદરથી પી- ળાસલેતા લીલા રંગનો હોય છે, તેનાં પત્રો ૪ હોય છે. તે ૧૪ચ લાંબાં અને 3 ઇંચ પેોહોળાં હોય છે. તે તળીએ ન્તેડાઇને નળી જેવાં થએલાં, ને મથાળે જૂટાં હાય છે. તે ફૂલ ઉધડયા પછી નીચાં નમી પાછળ વળી ન્તય છે. આ પત્રોની કોરપર ધેળી રૂંવાટી આવેલી હાય છે. તેપર્‌ ઉભી ત્રણુ બારીક નસો! અને તેના અંદરના ભાગમાં વચલી નસ ધણી જ સ્પષ્ટ દેખાતી હોય છછે, તેનાં ટેરવાં સાંકડાં અને અણીદાર હોય છે. થ ધ્ર તેનો રંગ લીલાસલેતો ધોળે કે પીળા હોય છે. તે પુન બાન ક્ોષતાં પત્રોથી નાહાની અને તેઆથી આંતરે આવેલી હોય છે. પાંખડી વચમાં પાહાળી ને ટેરવે અણી- દાર હોય છે. તેની કોર સહેજ લહેરીયાંવાળી હોય છે. પાંખડીને તળિએ સૃદ્દમ ડાંડલી હોય છે. તે પુ૦ ખા૦- કાષનાં પત્રોની નળીની અંદર અસ્તર થયેલી લીલા રંગની કણિકાની કેોરપર આવેલી હોય છે. પ્રુકેસરે-ધણુંકરી ૧૨ અથવા તેથી વધારે હોય છે, તે સ્રીકેસરની ડીરી અર્થાત્‌ વેઢા ઉપર આવેલાં હાય છે. તેના તંતુઓ લીસા, ધોળા, ચળકતા, પાતળા અને ૩થી ૧ ઇંચ લાંબા હોય છે. પરાગકોષ લંબગોળ, ટેરવે અણીદાર અને તળિયે વિભાગિત હોય છે. તે ૧ લાધ્નિ કરતાં કંધકે લાંબા અને 3. લાધ્નિ પોહાળા હોય છે. તેતો રંગ ફીકા ન્નેખુડા અથવા લીલે! હોય છે. તે તંતુની ટોચ ઉપર પછવાડેથી ચોાટેલા હોય છે. પરાગ- રજ ધેોળાસલેતા પીળા રંગની હોય છે. સ્રીકેસર્‌-૧ હોય છે. તેની ડીટી ધોળી ને લાંખી હાય છે. સ્ત્રીકેસરગર્ભાશય અને તેનાં સુખને રંગ લીલો હોય છે. મુખ ગેળાઈલેતું હોય છે. શીંગ-( ફલ )-મરીની લર જેવી દેખાતી હાય છે. તે ર થી પ ઇંચ લાંખી અને પોહોાળાઇઈ અનિયમિત તોપણુ ગ થી ? ઇંચની હોય છે. તેની સપાટી લીસી અને જરા દાણાદાર હોય છે, તેની કોરપર મરી જેવડાં ચાર તરક બોજ આવેલાં હોય છે. આ દરેક ખીની વચેને ભાગ સંકડાધને નીચો થઈ રહેલો! હોય છે. તેથી શીંગ ચાર સરથી ગુંથાયલી માળા જેવી દેખાય છે. તે પ્રથમ લીલા રંગની હોય છે. પણુ પાકીતે સુકાય છે યારે ધણુંકરી તપખીરીઆ રંગની થઈ ન્નય છે. તે સીધી અથવા અનિયમિત રીતે વાંકીવળેલી હોય છે. ખીની સર અથવા હારની વચમાં એક સળંગ ઉભી ખુડ્ડી નસ હોય છે. શીંગતે તળીએ લીંબડાની સળી જેવી પાતળી ૧ થી ૧૩ 9ંચ લાંબી વચમાં વેઢાવાળી ડીટી હાય છે. જે ફૂલની ડીટડી અને સ્રરીકેસરગર્ભાશયની ડીટી મળીને બનેલી ફય છે. બખઓજ-તપખીરીઆ કે ભૂરા રંગનાં હોય છે. તે પરતી છાલ અથવા ફ્રેતરી પાતળી દાણાદાર અને ચળ- કતી બાનકવાળી હોય છે. ખીજ ૧ લાધનિથી કંધકિ લાંષ્ું હોય છે, તેની સપાટી તેનાપર દાણાદાર ખાનક આવવાને લીધે ખડબચડી લાગે છે. ખીતેો! આકાર લંબગોળ તોપણુ ત્રણુ બાજુથી ગેોળાઈક્ષેતા અને એક બાજુથી બેસતો હોય છે. ખીજ સહેજ કદ્ણુ હોય છે. તેને તોડતાં તેમાંથી પીળાસ લેતા રંગનું તેલીયું દળ નીકળે છે, તેની વાસ વાટેલી રાઈ જેવી તીખી હોય. છે વનસ્પતિવર્યુન. ૩પ _ ૪-ઉપયોાગીઅંગ-સર્વાગ. _ પ-ગુણટ્દોષ-પાચક, કૃમિધ્ર, ક્ષાભક. ૬-ઉપચેોગ-હેમકંદ આખા કાડીયાવાડમાં ઓસડ તરીકે પ્રખ્યાત છે. હેમકંદનું મૂળ રતવા ઉપર દૂધમાં વાટીને ચોપડે છે, અતે પાય છે, છેોકરૂં ભરાઈ આવ્યું હોય તો એનું મૂળી દૂધમાં ધસીને છાતીપર ચોપડે છે. છોકરાંને દૂધ ન પચતું હોય ને સફેદ ઝાડા ઉલટી થતાં હોય તા તેપર હેમકંદની શીંગ દૂધમાં વાટીને પાય છે. હેમકંદની શીંગ બીજસોતી બાળીને તેની રાખ પણુ છોકરાંને ધાવણુમાં અપચા ઉપર આપે છે. મૂળા અને શીંગને અભાવે હેમકંદની ડાંડી, પાન અગર ફૂલ પણુ વપરાય છે. હાલ હેમકંદનું મૂળા પાણી અગર દૂધમાં વાટીને મરકીની ગાંઠપર ધણા લેકો ચોપડે છે. હેમકંદના વેલા ઉંટ અતે બકરાં ખાય છે. ૭-સ્થાનક-કંટાળા અને છત્રા બાવળનાં જળાંએ- માં, વાડીઓની વાડમાં, અને વિશેષે કરીને કાદીવાળી જમીનમાં હેમફેદ ઉગે છે. તે પશ્રિમ હિમાલય, મધ્ય હિંદુસ્થાન, ઢચ્છ અને મ થાય છે. ૮-વિશેષ વિવેચન-એને દૂધીયા હેમકંદ કહેવાતું ક્રારૂણુ એનાં મૂળ દૂધ જેવાં સફેદ હોય છે તે હશે. પેાર- બંદરમાં કેટલાક લેકે દૂધીયા હેમકંદની જગાએ ઉપલ- સળીનાં મૂળ વાપરે છે, કેમક્રે તેનાં મૂળમાંથી દૂધ નીકળે છે તેપરથી આ ભૂલ ડરતા હરો. મુંબઇવાળા મરહુમ ડામ ( 1. 107311001૬ ) ડબ્લ્યુ ડિમક સાહેબની ઇંગ્રેજ મેટરીયા મેડિકા ભાગ પાંચ- મામાં પાને ૭૧૮ મે અનિશ્રિત ઔષધોમાં દૂધીયે। હેમ- કંદ લખેલો! છે, તેનું શ્ઞાસ્રીયનામ અથવા તેના વેલા તેઓ સાહેબના જણુવામાં આવેલા નહિ હતા. તેમ આજ સુધી કોધ્નએ પણુ હેમકંદનું બૉટેનિકલ નામ નિશ્રિત કરેલું જણાતું નથી. હેમકંદ કાઠિયાવાડથી મુંબાઈ વૅચાવા આવે છે. અને લાં પણુ તે ધણુંકરીને કાઠિયાવાડી ગાંધીઓને યાં મળે છે. વર્ગ-(ક્ેપેરિડી). નંબર્‌ ૨૨૬? ૧-શાન્ત્રીય નામ-(€1'818218 1૦1050. દૃષણાન્ત-તિ.1. 2. 179; ડે. 1. 17; કૃ. 11. ૪. 588; રૂ. તિ. પા. ૪૩૯. . ૨-ટશી નામ-વર્ણો, વાયવર્ણો (પેોન-ચુન); છારવળી (મ ૦); વસ્તા, વસન, વિજ્ાસી (₹િં”); વરળ, તિવ્ત- શા અરતરીડ્ન (લંગ). વર્ણુન-વ્ણાનાં ઝાડ મધ્યમ કદનાં થાય છે. તે ધણુંકરી બરડા ડુંગરમાં ૧૫ થી રપ ડ્રોટ ઉચાં નનેવામાં આવે છે. તેમાં નાહાની નાહાની ધણી શાખાઓ નીકળે છે, તે તે ચોતરફ ફેલાઈ રહેવાથી વર્ણાનાં ઝાડનો દેખાવ ક. લાગે છે. એનાં પાન ખીલપત્રની માફક ત્રિપર્ણી ( 3-01101410 ) હોય છે. તેપરથી વરણાનું ઝાડ તરત ઓળખા આવે છે. એમાં ઘણુંકરીને ચૈત્ર- માસમાં ધોળાં ફૂલે આવે છે. તે ભૂરી ને જાંબુડી છાયાલેતાં હોય છે, અને ફૂલ કાગદી લીંબુ જેવા આકારનાં હોય છે. તે અશાડ શ્રાવણમાં પાકે છે યારે રાતાં થઈ જય છે, તે ધણાં સુંદર દેખાય છે. મૂળ-ઝાડ અને જમાન પ્રમાણે નાડાં અને લાંબાં હોય છે. સારી ઉંડી માટીવાળી જમીનમાં તે ધણાં ઉંડાં ગયેલાં હોય છે. પણુ પથ્થર કાદીવાળી જમીનમાં એનું ખીલામૂળ ઉપર જ પલાંડીવાળી રહેલું હોય છે. અને તેમાંથી નીકળેલા કેટલાક ફાંટાએ જમીનમાં ઉપર જ થોડા લાંબા ગએલા હોય છે. એનાં મૂળની છાલ પોચી, જડી, બટકણી અને ધોળા રંગની હોય છે. તેતી વાસ અણુગમતી અને તીખી હોય છે. ડાડી અને શાખાઓ-તવર્ણાનાં ઝાડનું થડ ૬ ઇંચથી તે ફુટ કે ૧ કુટ વ્યાસનું હાય છે. તેની ઉપર ધોળા કે ભૂરા રંગના ઉભા ચીરા પડેલા હોય છે. અતે તેના ઉપર્‌ ઘણીવાર ધોળાં છાપાં પણુ આવેલાં હોય છે. થડની છાલ બહારથી ભસ્મી રંગની ને અંદરથી લીલી હોય છે એ પોચી અને બટકણી હોય છે. ને એની વાસ જરા ઉગ્ર અને તીખી હોય છે. કોમળ શાખાઓ ખહુધા લીલા કે ઘેરા ભૂરા રંગની હોય છે. ને તેની ઉપર્‌ સફેદ 'કે ભૂરાં છાંટણા અને કોઇવાર રજ આવેલી હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે શિયાળે ખરી જય છે, તે ત્રિપર્ણ હોય છે. ( અર્થાત્‌ બીલીપત્રની માકૂક ત્રણુ પાનને ત્રેખડો આવેલો હોય છે. ) આ પાનની ડીટડી જુથી ૬ ૪ચ લાંખી, ગાળાધલેતી, લીસી અને સહેજ ચળકતી હોય છે. આ ડીટડીને મથાળેથી ત્રણુ નૂદાં નતૃદાં ડીટરડીવાળાં પર્ણ નીકળેલાં હોય છે. ને તે ત્રણેની ડીટડી દ! ઇંચ લાંખી હોય છે. આ ત્રણુ પર્ણમાંનાં બન્ને બાજુનાં ખે પર્ણની અંદરની કોર અધવચથી સાંકડી થતી ડીઢડી તરક વળી જવાથી ઓઈછી હોય છે. અને બાહારની જાર પુરેપુરી વધેલી હોય છે. વચલું પર્ણ અધવચથી ડીટડી તરક સાંકડું થતું હોય છે, ને વચમાં પોહોળુ હોય છે. આ ત્રણે પર્ણ અધવચ ઉપરથી સેહેજ સાંકડાં થતાં ને ટેરવે સુંદર્‌ લાંબી અણીવાળાં હોય છે. તેની ઉપરની સપાટી લીસી અને લીલા રંગની હોય છે. અને નીચેની ડ્રીકી હોય છે. પર્ણ ૩ થી ૭ ઇંચ લાંખાં ને ૧ થી ૪ ઇંચ પોહેળાં હોય છે. તેમાંતી નસો બન્ને બાજુ | થણુંકરી , સ્પટ્ટ દેખાતી હોવ છે. પાનને ચોળવાથી ૩૬ વનસ્પતિવણન. તેમાંથી તીખાસલેતી ઉત્ર વાસ નીકળે છે. અને સ્વાદ ક્રડવાસલેતો ચીરપરે। હોય છે. કલ-ધણુંકરી શાખાઓને છેડે પાસે પાસે ફૂલો આવે છે. તે પ્રથમ સફેદ રંગનાં ને પાછળથી પીળાસલેતા ભૂરા રંગનાં થઈન્નય છે. કૂલ ર થી ૩ ઇચ ડિ હોય છે. પુષ્પબાલ્યકોષ-નાં પત્રો ૪ હોય છે. તે તળિયેથી જેડાયલાં હોય છે. પુષ્પાભ્યન્તરકોષ-ની પાંખડીઓ ૪ હોય છે. તે લંબગોળ ને ટેરવે ખુઠ્ઠી અથવા અણીદાર હોય છે. અતે તેને તળિયે લાંબો નખલે। (01817) હોય છે. પુંકેસરો-ધણાં હોય છે. તેના તંતુઓ લાંબા અને જંખુડા રંગના હોય છે, તે સ્ત્રીકેસરગર્ભાશયની ડીઢી (2)0010101'૦) ને લાગેલા હોય છે. સ્્રીકેસર્‌-૧ હોય છે. તે ૧ પોલવાળી હે નલિકા હોતી નથી, અને સ્તરીકેસરાત્રસુખ ખેઠેલું # એમાં આદ્બિીજ ધણાં હોય છે. રૂલ- કાચું હોય છે યારે ઘેરા લીલા રંગનું ને સપન હોય છે. પણુ પાકે છે ત્યારે રંગે રાતું ને નરમ થઈ જાય છે. તે ચળકતું તે તે ઉપરતી રાતી છાલ બહુ પાતળી હોય છે. અને તેની અંદર છાલ અતે ગર (10010 ) કેસરિયા રંગનાં હોય છે. ક્લતો આકાર કાગદી લીંબુ જેવા ગોળ અથવા ગોળાઈલેતેો હોય છે. અને તે ૧ થી ર ઇંચ વ્યાસનું હોય છે. ફૂલની ડીરી લગભગ સ્લેટપેન જેવી ન્નડી હોય છે. ક્લમાંતો ગર જરા ચીકણે્‌। હોય છે. તેની વાસ પીળાં કેળાં જેવી અને સ્વાદ તીખાસલેતો ચીર્‌પર્‌! હેય છે, ફ્લમાંના ગરની અંદર્‌ ધણાં બીજ હોય છે. ખીજ-તોા આકાર ગુજરાતી ૭ સાતડા જેવો હોય છે. તે રંગે ભૂરૂં, કાળું અને તેની સપાટી ખડબચડી હોય છે. ખીની લંબાઈ $ ઇંચથી વખતે કંઇક વધારે અતે પોહોળાઈ તેથી કંઇક ઓછી હોય છે. ૪-ઉપચોગી અંગ-સર્વાગ. પ-ગુણુરોષ-મૂત્રલ, સારક, પાચક અને પૌધછિક. દૃ-ઉપચોાગ-એનાં મૂળની છાલ અને તાન્ન પાન વાટીને વાથી ઝલાયલા સાંધા ઉપર્‌ લગાડવામાં આવે છે. તેથી ચામડી લાલ થાય છે, અતે વધારે વખત રહે તો રાતી માકક કુનસી કે ફ્રેક્લા ઉડી આવે છે. એનાં મૂળ અને ડાંડીનો કાઢો પથરી અને રેતીનાં દરદોપર અપાય છે, એનાં પાનતેો કાઢો અજુ અને અ્જીર્ણૂના ઝાડાપર આપવામાં આવે છે. એનાં પાન પેટના ચુંકા ઉપર, ભૂખ વધારવા માટે અને તાવની અશક્તિમાં પણુ વપરાય છે. બરેલની ગાંઠ ઉપર્‌ એનાં પાનતાં વરાળીઆં બાંધવામાં આવે છે, તેમ જ એને હોય છે. હેય છે. કવાથ પવાય છે. હાથની હથેળી અને પગનાં તળિ- યાંપર એનાં પાન થોડીવાર બાંધવામાં અથવા ધસવામાં આવે છે તેથી હાથ પગતે દાહ ઓછે થાય છે. એનાં પાન રતોલિયાનાં પાનની સાથે વાટીને મર- જીની ગાંઠે ઉપર ચોપડવામાં આવે છે. એનાં સુકાં ફૂલનો ઉકાળા મધની સાથે લેોહીવિકારથી થયેલાં દરદે- પર્‌ અપાય છે. એનાં કાચાં ફૂલને ઓડવી અથવા છુંદીને ધણાં લેકે ગડગુંબડાંપર બાંધે છે. એનું લાકડું હલકુ ને પીળાસપર ધોળા રંગનું હોય છે. તેનાં રમકડાં બનાવવામાં આવે છે. આર્યઔષધમાં વરણ્‌ાની ચાર બનાવટો લખેલી છે, “વ૧-વરૂણાદિ કવાથ, ર-વરૂણાદિ ચૂર્ણ. ૩-વરૂણાઘલૃત. ૪-વરૂણાદિ તૈલ. એતો ગુણુ-અનુલોમન અને મૂત્રલ. વરણાનાં પાન બહુ ગરમ છે અતે તેટલા માટે ઉદરરોગતી અંદર ઉપ- યોગી છે, વર્ણો જડઠરાસિ પ્રદીપ્ત કરનાર છે અને ઝાડો સાક્‌ લાવનાર છે. મૂત્રમાગૈના દરદમાં તે અત્યુત્તમ ઉપાય છે. વરણાની છાલ ઉકાળી ગોળ મેળવી પીવામાં આવે છે. વરણાનાં પાનનો સ્વરસ ૧ તોલા ઘીની સાથે લેવાથી સંધિવામાં સારે ફાયદો થાય છે. જ્યારે નાકતું હાડકુ' સડી જય છે ત્યારે વરણાનાં પાનતી ખીડી કરી તેનો ધુમાડો નાકમાં કાઢવાથી નાક સ્વચ્છ થાય છે. વરણાનાં પાનનો સ્વાદ ઘણે કડવા છે, તે શોધક છે. તેતો કાઢો મધ સાથે લેવાથી ગૈડમાળ ખેસે છે અને રૂઝાય છે. તેનાં પાદડાંતો ભૂકે!, આકડાતું છીર અને કરજનાં બીજ ખેડાના મૂત્રમાં વાટી ચોપડવાથી ગળ- ગંડ પોચી પડે છે.” (ડા. વી. ઝી. ) વરણે વા, કફ, પાણુવી, મૂત્રકૃચ્છ, વાતરક્ત, ગુલ્મ, લોહીવિકાર, કૃમિ, માથાના ર્‌ગ, મૂત્રાધાત, છાતીના રોગ, યોનિશળ એ સર્વે રોગને મટાડે છે. વરણાનાં ફૂલ તૂરાં અતે ગ્રાહિ છે, રક્તવિકારને ટાળે છે. વરણાનાં ફૂલ દસ્ત લાવે છે, ભારે છે, પાકે ત્યારે રાતું ને મધુરં થાય છે. ગરમ છે, વાને ટાળે છે, કફને મટાડે છે.” (પ રે છી ૭-સ્થાનક-વર્ણાનાં ઝાડ હિંદુસ્થાનમાં ધણી જગાએ વાવવામાં આવે છે. મલબાર અતે કાનરામાં તે વોક- ળાઓ કાંડે ઉગે છે. પોરબંદર સ્વસ્થાનના બરડા ડુંગ- રમાં વર્ણાતાં ઝાડ ધણાં ઉગે છે. અને કોઇ કોઈ જગાએ તા તેના ઘેરાતે ઘેરા ઉગેલા ન્નેવામાં આવે છે. તોપણ વિશેષ કરીતે વોકળાઓ કાંડે તે વધારે ઉગે છે. ૮-વિબ્વિવેચન-સસ્કૃત વરૂણ એ નામ ઉપરથી હિંદુસ્થાની, મરાડી અને ગુજરાતી નામો વર્ણ વગેરે નીકળેલાં જણાય છે, વર્ણાનાં ઝાડમાં ત્રણુ ત્રણ પાનનો વનસ્પતિવર્ણન. ૩૭ ૦ ત્રેખડો હોય છે, તે સાધારણુ માણુસના વ્નેવામાં બીલી- પત્ર જેવો લાગે છે, કેમકે ખીલપત્રતો પણુ ત્રેખડા હોય છે. આથી ધણીવાર વર્ણાનાં પાન ખીલપત્રની જગોએ શ્રી મહાદેવજતે ધણા લેકે ચડાવે છે. મદ્રાસવાળા ડાન મૂર્ીન શેરીફ્‌ ખાનબહાદુર એવી ભલામણુ કરે છે કે “દવામાં જે જે જગાએ ખાલો- પૃચાર્‌ તરીકે વિલાયતથી આવતી વાટેલી રાઈ વપરાય છે તે જગાએ વર્ણાનાં મૂળની તાજી છાલ અને તેનાં પાન વાપરી શકાય તેમ છે, માટે દરેક આંસ્પિટલ- ( દવાખાનાં )માં જેને એક કે બે વર્ણાનાં ઝાડ વાવ- વામાં આવે તો વિલાયતથી આવતી રાધતું જે ખર્ચ કરવું પડે છે તે ન થતાં તેની ખોટ વર્ણાનાં એક ખે ઝાડ પુરી પાડી શકે તેમ છે. વર્ણાનું ઝાડ સાધારણુ સભાળથી પણુ સારૂં ઉગી શકે છે.” વર્ણાનાં પાન, ફૂલ અને પાકાં ફલની સુંદરતા માટે કાઠિયાવાડમાં કેટલીક જગેોએ તેનાં ઝાડ બાગોમાં વાવવામાં આવે છે. વર્ગ-( ફેપેરિડી). નંખર્‌ ૨૨. ૧-શાન્્રીય નામ-€૬થ00 11010ૃ દૃષ્ટાન્ત-તિ. 1. [. 172; કપ. [). 17. ૨-દેશી નામ-કાળાકટકીયે।, થાનીયું, કિમીયાનું ઝાડવું (પ૦) ખોરડું (ગુન). ભટકીઆલ, જંગલી મીરચી, કારે પીંજેરો ( કચ્છી ). ૩-વર્ણૂન-કાળા કટકીયાનાં ઝાડવાં ધણુંકરી કટ્ટણુ વેલા જેવાં આડી અવળી ઘણી શાખાઓવાળાં થાય છે. તે ૩ થી ૭ ફીટ ઉંચાં વધે છે. પણુ કોઇવાર કંટાળા અથવા ખીનં ઝાડે કે વાડોની ઓથે તેની શાખાઓ ૨૦ થી ૪૦ શૈક ફોટ કે તેથી પણ વિશેષ ઉંચી ચઢી ન્નય છે, અતે થડ ૧થી ૧ કુટ વ્યાસનું થાય છે. પાન સાકડાં, લાખાં ને લંખગોળ હોય છે, અને શાખાઓના છેડા તરક્નાં પાન મીઠી જરરનાં પાન જેવાં હેય છે. ફૂલ લીલાસ કે ભૂરાસલેતા પીળા ધોળા રંગનાં હોય છે. તે ચોમાસાંઉતાર કારતક માગસરમાં આવે છે. શીંગ (ફલ) મગફળી જેવી લાંખી હોય છે. મૂળ-ભૂરાસલેતા કાળા રંગનાં હોય છે. તે સુતળીથી અંગુડા જેવાં ન્નડાં હોય છે. પણુ વખતે જુના કે મ્હોટા વેલામાં તે હાથનાં કાડાં જેવાં પણુ જ્નડાં થાય છે. તે- પરતી ફ્રોતરી ભૂરા કે કાળા રંગની અને પાતળી હોય છે. ' * પોરબેદર તલપતમાં ત્રીવડાઆાગની અંદર તેમજ ખરજ ગામની પાસે ભાણુસરાનાં દેહરાં પાસે વર્ણાનાં ઝાડ ઘણાં સુંદર જેવામાં આવે છે. ન્ન: પણુ તેની અંદરની છાલ જાડી, બટકણી અને પીળાસ- લેતા ભૂરા કે ધોળા રંગની હોય છે. મૂળનું લાકડું કઠણ હોય છે, તેના આડાકાપ કરી ત્તેતાં તે સછિદ્ર અને ચક્રાકાર દેખાય છે. તેને તોડતાં તેમાંથી તેલ જેવે। રસ નીકળે છે. વાસ વાટેલી રાઈ જેવી તીખી અને સ્વાદ કડવાસલેતો ચીરપરે। લાગે છે. ડૉડી અને શાખાઓ -ભૂરા કે કાળા રંગની હોય છે. તે ધણી બટકણી હોય છે. ડાંડી ઉપરની છાલપર ધોળાં છાટણાં અને ઉભા ચીરા પડેલા હોય છે. સામાન્ય રીતે _ ડાંડી વિશેષ જડી હોતી નથી, પણુ મૂળિયાંપરથી ડાંડી જેવી લાંખી શાખાઓ ધણી નીકળેલી હોય છે. કોમળ શાખાઓ ધણુંકરી પાંસરી તરસા જેવી હોય છે. તેને તોડતાં કઢ એવા અવાજથી તે તરત ટુટી જય છે. એનો સ્વાદ ચીરપરે। અતે કડવાસ લેતો હેય છે. પાન-આંતરે આવેલાં હોય છે. અતે વખતે પડી ગયેલાં પાનના ખુંણામાંથી સૂટ્ટમ પત્રગ્રંથી જેવી નાહાની શાખા નીકળી તે ઉપર ર્‌ થી ૩ કે વધારે પાન પાસે પાસે નીકળેલાં હાય છે. પાનની ઉપરની સપાટીને રંગ લીલો વા ઘેરેલીલે। કરે વખતે જંખુડી છાયાલેતો ને નીચેનીનેા ફીકા કે ઉપરની જેવોજ હોય છે. અતી કોમળ પાન ધણુંકરી નનંખુડા રંગનાં હોય છે. તે બન્ને સપાટીએ લીસાં અથવા તેપર ધોળી ભુરકી ( રજ ) હોય છે. પાનની ડીંટડી ઝીણી અને ૧ થી ૩ લાઇન લાંખી હોય છે. પાન ૧થી ૩ ઇંચલાંખાં અને $- થી 3 કેવખતે ૧ ઇંચ પોહોળાં હોય છે. તેનાં ટેરવાં ખુઠ્ઠાં, અણીયાળાં કે વખતેં ખાંચવાળાં હોય છે. પાનની નસે। ધણુંકરી દેખાતી હોતી નથી. પણુ વખર્તે પાનની નીચેની સપાટીએ તે ઝાંખી દેખાતી હોય છે. અને તે ડીટડીને મથાળેથી નીકળી પાનમાં ઉભી ગયેલી હોય છે. પાનને ચોળવાથી તે ધણાં ચીકણાં લાગે છે. વાસ તીખી અતે સ્વાદ કડવાસલેતો। હોય છે. ફલ-શાખાઓને છેડે નાહાના ગુચ્છાની પેઠે ફૂલો આવેલાં હોય છે. તેની વાસ જર્‌ા કડવી અને તીખી હોય છે. ફૂલનો વ્યાસ ૧ થી ૧ ઇંચતે। હોય છે. તેની ડીટ્ડી પાતળી ૧ થી ૧ 2 ઈંચ લાંખી અને તે લીલા ભૂરા કરે ન્નંબુડા રંગની છાયાલેતી હોય છે. તે- પર ધોળા વાળની ભુરકી જેવી રૂંછાળ હોય છે. 'પુષ્પ- પત્રો બારીક હોય છે. તે ફૂલની ડીટડીને તળિયે આવેલાં હોય છે. ે પુષ્પખાહ્યકેષ-નાં પત્રો ફૂલની ડીટડીને મથાળે ૪ આવેલાં હોય છે. તે ચારે પત્રો વિભક્ત અર્થાત્‌ એક ખીનાંથી છૂટાં હોય છે, તે લીલાસલેતા ભૂરા કે જાંબુડી છાયાલેતાં હોય છે. ને તેપર ધોળા ભુરા વાળની રૂંવાટી હોય છે. તે ર ઇંચ લાંબાં અને 3 પોહોાળાં ને ટેરવે સાંકડાંથતાં હોય છે. આ- ચાર પત્રેમાંથી ખે ૩૮ વનસ્પતિવર્ણુન. અંદરનાં ડુંકાં ને જરા સાંકડાં હાય છે, તે કાંકણી હોડી ૬-ઉપષાગ-છકરંને સફેદ ઝાડા ને ઉલટી થતાં પેઠે અદર લાંખી પોલવાળાં હોય છે. પુષ્પાભ્યન્તર્કેષ-ની પાંખડીઓ ૪ વિભક્ત હોય છે. તે પીળાસલેતા ધોળા રંગની અને પુ૦ બાન કોષનાં પત્રોથી આંતરે આવેલી હોય છે. તે તળિયાં તરક ડાંડલી અથવા નખલા જેવી સાંકડી થયેલી હોય છે. અને તેનો આ સાંકડો ભાગ અર્થાત્‌ ડાંડલી પીળાસલેતા લીલા રંગની હોય છે. પાંખડી લીસી ને ધણી પાતળી હોય છે. તે રથી 2 ઇચ લાંખી અને ઇંચ પોહોળી હોય છે. કશિકા પહોળી નળી જેવી થએલી હોય છે, તેનું મુખ કલમત્રાસ અતે તેપર અનિયમિત સૂટ્દમ દાંતા હોય છે. એ કણિકાપરથી સ્રીકરેસરતી ડીટી (૬100]01101'€) નીકળેલી હોય છે. પુંકસરો-૪ હોય છે. તે સ્રીકેસરતી ડીટીપર આવેલાં હેય છે. તેના તતુએ લીસા, ચળકતા, પીળાસ- લેતા લીલા કે વખતે ન્નંખુડા રંગની છાયાલેતા હોય છે. તંતુઓ ૩ થી ૧ ઇંચ લાંબા ને તેનાપર લીલા કે જૉખુડા રંગના તળિયેથી વિભાગિત અને ટેરવે અણી- વાળા, એવા પરાગકોષ આવેલા હોથ છે. સ્રીકેસર્‌-૧ હોય છે. તે ચાર પુંકેસરોની વચ્ચે તેથી લાંબી આવેલી હોય છે. તેના ગર્ભાશયને તળિયે ડીંટી હોય છે. ગર્ભાશય લીલો કે જખુડા રંગનો એક પોાલવાળા હોય છે. તેપર વખતે ધોળા વાળની રૂંછાળ હોય છે. તેતું નલિકા વગરનું સુખ ગોળાઈલેતું દ્વિવિ- ભ્રાગિત થયેલું હોય છે. શીંગ-( ફલ ) મગફળી જેવી લાંબી અને તેવી જ જાડી હોય છે. તેનાં ખે પાસાં જરા ચપટાં હોય છે. આ ચપટાં પાસાની વચ્ચાવચ એક ઉભી નસ હોય છે, જે શીંગ પાકતી વખતે અદર ખેસી તે જગાએ પાછ- ળથી નીક થઈ નય છે. શ્ચીંગ લીલા કે ભૂરા કાળા રંગતી હોય છે. તે ૧ થી ૧૬ ઇંચ લાંબી અને ૧ થી ૧૨. લાઇન પોહાળી હોય છે. તેમાં ઘણાં ખીજ હોય છે. તે સિદૂરિયા રંગના રાતા માવાની અંદર રહેલાં હોય છે, શીંગ સુકાઈને પોતાની મેળે ચીરાય છે લારૅ તેની અંદરતો એ રાતો માવે બહારથી ધણે સુંદર દેખાતો હોય છે. આઔઓજ-સૂટ્મ કાળા રાધ્ના દાણા જેવાં હોય છે. તે જરા ચપટાં ને એક બાજુ જરા સૂદ્મ અણીવાળાં હાય છે. આ ખીજપર જેવા લાયક સૂટ્મ બાનક હાય છે. ખીજ સ્વાદે કડવાં હોયં છે. ૪-ઉપષેોગી અંગ-સર્વાોગ. પ-ગચ્ુણદ્ટોેષ-હેમકંદ જેવા નંન ૨૦. હોય તો એનાં અઢી પાન અતે અઢી મરીના દાણા સાથે વાટીને દૂધમાં પાય છે. તાન્નં પાન ન મળી શકે તો ગાંધીને ત્યાંથી સુકી શીંગ અથવા ડાંડીના કડકા મરીના અઢી દાણા જેટલા લઈ તે પણુ ઉપર પ્રમાણે પાય છે. એની ડાંડી અતે પાન ખાળી તેની ભસ્મ ભરાઇ આવેલાં છેકરાંતે દૂધમાં પાય છે. એનાં મૂળની છાલ કુલઈ મારવાના કામમાં વપરાય છે. ૭-સ્થાનક-કાદી અને પથ્થરવાળી જમીનપર, રસ્તા- એની બાજુએ, વાડીઓની વાડમાં, કુવાઓના કાંડા આગળ, કંટાળા અતે છત્રા બાવળનાં જળાંઓમાં એ ઉગે છે. એ દક્ષણુ, કાંકણુ, ગુજરાત, કાઠિયાવાડ અને કચ્છમાં પણુ થાય છે. ૮-વિરશેષ વિવેચન-હેમકંદની અને આની ડાંડી અને શાખાઓ કટ અવાજ કરીતે ટુટે છે, તેપરથી . આ બન્ને ઝાડવાંને કેટલાક લોકો કઢજીએ। કહે છે. પણુ હેમકંદની ડાંડી ધોળી અને આની કાળી થાય છે, માટે પેહેલાને ધોળો અને આને કાળા કટકીઓ કહે છે. જુઓ નંન ૨૦. આ કલઈ મારવાના કામમાં આવે છે માટે એને કીમીઆનું ઝાડવું કહેતા હશે. છોકરૂં ભરાઈ આવે તેને પોરબંદરમાં થાનીયું કહે છે, અને થાનીયાં ઉપર એનાં પાન વગેરેનો ઉપયોગ થતો હોવાથી એનું નામ પણુ થાનીયું પડી ગયેલું છે. ગાંધી લોકે થાતીયાંતી જગોએ વખતે હેમકંદની શ્ઞીંગો પણુ વેચે છે. તે થાનીયાં જેટલી ફાયદ્દો કરતી નથી, એમ કેટ- લાક દાખલાઓપરથી ન્નેવામાં આવેલું છે. અહિ ( પોરબંદર )તા લોકોને થાનીયાનાં દરદ માટે થાતીયાનાં ઝાડવાંમાંથી પાન ઉતારવાં હોય તો દિવસ અસ્ત પામતી વખતે ( સંધ્યાટાણે ) થોડા ચોખા અને સોપારી લઇ એ ઝાડવાંનાં થડ પાસે સુકી એની સાત- વાર પ્રદક્ષણા કરે છે, જે પ્રદક્ષણા કરવાની જગો એ ઝાડવાં પાસે ન હોય તો હાથ જેડી નમસ્કાર કરી પછી એનાં પાન ઉતારે છે. એવા એ લેકે ભોળા અતે ભાવિક છે. ર કાળા કટકીયાનું ઝાંડવું કેઈ સુંદર દેખાતું નથી, તેમ તેની ઉગવાની જગોાપણુ વાડ કે નળાંઓઆમાં હોય છે, તેથી તે કોના જ્ેવાજણુવામાં તરત આવતું નથી, પણુ તે તેના ઉપયોગને લીધે પ્રસિદ્ધ છે. એનાં ફૂલ ધણાં અજયબ જેવાં છે, તેમાં સુકાયલી કલમત્રાસ- મુખવાળી નળી ( ફણૂકા ) કેઈ ખાસ કારણુ માટે અથવા કોઈ જતુનેો તેમાં પ્રવેશ થવા માટે હશે. એની શીંગમાંનાો સિદૂરિયા રંગનો માવે પણુ કોઈ પક્ષી કે જંતુના ખાસ આકર્ષણુ માટે પશ્વિર ( કુદરત ) તરફથી રખાએલ જણાય છે. આ બહુ જેવા લાયક છે. વનસ્પતિવર્ણન. ૩૯ અને કેટલાક લોકો તેલીઓ હેમડંદ પણુ કહે છે. એ ઝાડવાંના ઉપયોગ આજ સુધી કોઈ વૈદ્યક ગ્રંથમાં લખાયલેો જવામાં આવતો નથી. પણુ હેમ- કુંદની પેઠે જ કાઠિયાવાડ અતે ગુજરાતમાં ધર્વેદાંની દવામાં એતો ઉપયોગ ડોશીએ બહુ કરે છે. વર્ગ-( કૈપેરિડી ). નંબર્‌ ૨3* ઉ૧-શાન્ત્રીયનામ-€૧[0[001'ડ 01)11થ. દષ્ટાન્ત-4તિ. 1. [). 174; ક. [. 17; 900. 11. [0. 1580; રૂ. નિ. પા. ૪૨૫. ૨-દેશીનામ-કેરડો (પ૦); કેર, કેરાં, કેરડાં (ગુ૦); જરા, જરી, સેવતી (સ૦); જરી, વરીર, હેરી, ટેટી (₹ૂં”); વરીર, ગટપત્ર. (સં). ૩-વર્ણન-કેરડાનાં ઝાડવાં ૪ થી ૮ ફીટ કે કેધવાર તેથી થોડાં ઉચાં વધે છે. એની ડાંડી ફીકા ધોળા રંગની ને તેપર ચીરા પડેલા હોય છે. આ ઝાડવાંને આડીઅવળી, નરમ તાર જેવી, ઘેરા લીલા રંગની ધણીક શાખાએ આવે છે. એ શાખાઓમાંની કેટલીક શાખાએ ઉપર વધી અને પાછી નીચી વળી એકખીન્માં ફ્સાયલી હોય છે. જેથી એ ઝાડવાંનો દેખાવ એક સુંદર લીલા ઘૂમટ જેવો થઇ રહે છે. એ શ્ઞાખાઓ ઉપર નાહાના કાંટા આવે છે. એમાં સામાન્ય રીતે પાન દેખાતાં નથી. ફૂલે સુંદર ગુલાખી રંગનાં મહા કે ફાગણ માસમાં આવે છે, ને ચૅત્ર વૈશાકમાં એનાં ગોળાઇક્ષેતાં ફ્લ પાકે છે, ત્યારે તે રાતા રંગનાં થઈ જય છે. મૂળ-એવતું મૂળ પોચી જમીનમાં ધણું ઉડું અને લાખું ગએલું હોય છે. તેમાંથી ખીજ ફૂાંટાએ ભાગ્યે જ નીક- ળેલા હોય છે. તે ખહારથી સફેદ કે ભૂરા રંગનું ને અંદરથી પીળાસલેતા ભૂરા કે સફેદ રંગનું હોય છે. એની છાલ પોચી અતે બટકણી હોય છે. તેપર ઉભા અને આડા ચીરા પડેલા હોય છે. એ છાલ અંદરથી પીળાસ લેતા ભૂરા રંગની હોય છે. મૂળનો આડોાકાપ કરી જ્ેતાં તે વ- ચ્ચાવચ સછિદ્ર દેખાય છે. વાસ તીખી તે સ્વાદ કડવે। હોય છે. ડૉંડી અને શાખાઓ-ડાંડી (થડ) ધણુંકરી ધેળા રંગની ખડબચડી ને ૨ થી ૬ ૪ંચ નનડી હોય છે. ડાંડી- પરની છાલ પોચી હાય છે. શાખાઓ બહુધા ધોળા ભૂરા કે ઘેરા લીલા રંગની -ને બટકણી હોય છે. તેપર ધ્રોળાસલેતા રંગની સૂદ્દમ છાંટણી અને કોધવાર તેપર્‌ ભરી ભુર્કી અથવા રજ પણુ આવેલી હોય છે. શાખાએ સુતળીથી પેનસીલ જેવી ન્નડી, લીસી ચળકતી અને એક ખીન્નંમાં આડી અવળો વળેલી ને અંટવાયલી હોય છે. પાન-એ ઝાડવાંની અત્યંત કોમળ શાખાઓપર ધણી વાર ધણાં જ સૂઠ્ષમ પાન આવેલાં દેખાય છે. પણુ તે તરત ખરી જાય છે. એની શાખાઓ ઉપર પીળાસલેતા ભૂરા રંગના સૂટ્મ અણીવાળા બખે કાંટાઓની જેડી આંતરે આવેલી હોય છે. એ કાંટા ઉપપાનની જગાએ આવેલા હોય છે. ફેલ-એની શાખાઓની ઉપર આવેલા કાંટાની ત્તેડીની સહેજે ઉપરથી પુષ્પ ધારણુ કરનારી સૂટ્દમ સળી નીકળે છે. તેનાપર ૪થી ૮ કે વખતે તેથી થોડાં આછાંઅધકાં ફૂલો આવે છે. એ ફૂલે અનુક્રમે એક પછી એક પાસે પાસે આવી જવાથી તે સળીપર ફૂલની ગુચ્છી દેખાય છે. સળી તળિયેથી જડી ને મથાળે પાતળી થતી હોય છે. તે લીલા રંગની ને તેપર સફેદ વાળની આછી રૂંવાટી હોય છે. ફૂલની ડીટડી ધણી ઝીણી રાતી ને ?- ઇંચ લાંખી હેય છે. તે તળિયે પાતળી ને મથાળે ફૂલની પાસે જડી હોય છે. એનાપર પણુ સફેદ વાળની આછી રૂંવાટી હોય છે. ફૂલનો રંગ ગુલાખી હોય છે, ને તેનો વ્યાસ ૩ ઇંચથી ૧ ઇંચ જેટલે। હોય છે. પુષ્પબાલ્યકોષ-તાં પત્રો ૪ હોય છે. તેપર સફેદ વાળની રંંવાટી હોય છે, એનો રંગ ગુલાખી, અને એ પત્રો ર થી ૩ લાધન લાંબાં હોય છે. એ ૪ પત્રોમાંતાં ૩ પત્રોની કેરપર પણુ સફેદ વાળની રૂંવાટી આવેલી હોય છે. અને એ ત્રણેપત્રે ફૂલ ઉધડયાથી પહેલાં જ ફૂલની પાછળ વળી નય છે. અને ચોથું પત્ર એક કોષ અથવા કોથળી જેવું થઇ પુન અભ્ય૦ કોષની કોમળ પાંખડીઓને પોતાનાં પેટાળમાં રાખી તેતો બચાવ કરી રહેલું હોય, એમ જવામાં આવે છે. પુષ્પાભ્યન્તર્કેોષ-ની પાંખડીઓ ૪ હોય છે, તે ૩ લાઇનથી 5 ઈંચ લાંબી હોય છે. એને! રંગ પુન બાન ક્રાષનાં પત્રો કરતાં કંધક ફીકા હોયે છે. એ પાંખડીએ।- પર્‌ પણુ સફેદ વાળની રૂંવાટી આવેલી હોય છે. પણુ એ પાંખડીઓનેો જેટલે। ભાગ પુ૦ બા૦ કોષનાં કોષ અયવા કોથળો જેવાં થયેલાં એક પત્રની અંદર પ્રથમ ઢંકાયલે। હોય છે તેટલો ભાગ ઉપરની બાજુએ ધણો ચળકતો અને લીસેો। હોય છે. પુંકેસરે-છ થી ૧૦ કે વખતે તેથી બમણાં પણુ હોય છે. એના તંતુઓ પ્રથમ ગુલ્લાખી રંગના હોય છે, પણુ પાછળથી વખતે તે ફીકા જેખુડા રંગના યઈ જય છે. એ તંતુઓ ધણુંકરી ઉભા, કડક અને દોરા જેવા પાતળા હોય છે. ને તે ૬ ઈંચથી ૩3 ઇચ લાંબા હોય છે. એ તંતુઓને મયાળે આવેલા પરાગકોષ સૂટ્મ અને પીળા રંગના હોય છે. સ્રીકેસર-૧ હોય છે, તેનો ગર્ભાશય લીલાસલેતા રંગનો ને તેની ઉપર્‌ ગુલાબી રંગની સૂટ્મ અણી જેવી. ૪૦ વનસ્પતિવણુન. નલિકા હોય છે. એ નલિકાને મથાળે સૂટ્મ બિદુ જેવું મુખ હોય છે. એના ગર્ભાશયની નીચેની ડીડી પુંકે- સરો જેટલી લાંખી હોય છે, ને તેનો રંગ પણ્‌ તેવો જ હાય છે. તોપણુ તેના નીચેના ભાગમાં લીલાસલેતી છાયા હોય છે. ફલ-& થી 2 ઈચ વ્યાસનું, લીસું, ચળકતું અને ગોળાઇલેતું હાય છે. તેને મથાળે અણી હોય છે. તે કાચું હોય છે ત્યારે તેનો રંગ ફીકા લીલા અથવા ભસ્મી કે ફ્રીકા ન્નેખ્ુડા રંગની છાયાલેતે હોય છે. પણુ તદન પાકે છે ત્યારે તે રાતું થઈ ન્નય છે. ફલ તદન પાકી ગયા સૂધી તેની નીચેની ડીટી (ક1ઘ11દ ૦1% ૪3/710- 102) અને ફૂલની ડીટડી તેની નીચે કાયમ રહેલાં હાય છે. તે પણુ આ વખતેં બહુધા રાતા રંગનાં થઈ ગયેલાં હોય છે. ફ્લની અંદર ચીકાસવાળોા ગર્‌ હોય છે, જેમાં ખીજ રહેલાં હોય છે, ફલની વાસ ઉત્ર અને સ્વાદ કડવે। હોય છે. ખીજ-કાળા રંગનાં, ગુજરાતી ૭ સાતડાના આકા- રનાં તે ૧ લાઇન વ્યાસનાં હોય છે. ૪-ઉપષયોગી અંગ-સર્વાગ. 'પ-ગુણર્ોષ-પાચક, વાતહર, દાહક, સારક, વિષ- હુર અને શૈથદ્ય. ૬-ઉપચેગ-કેરડાનું મૂળ પાણીમાં ઘસીને વીંછી- ના ડંખપર ચોપડવામાં આવે છે. કેરડાનાં લાકડાને ધણુંકરી ઉધી અથવા ઉધાઈ લાગતી નથી તેથી એનાં લાકડાંમાંથી રખરીલેકો છાસવલોવાની રવાઇનાં ફૂલ ધડાવે છે. એનું લાકડું બળતણુ તરીક્રે વપરાય છે. અને એનું લાકડું ખળતાં તેને છેડેથી લાખ જેવો જે રસ નીકળે છે તે દાદર ઉપર ચોપડવામાં આવે છે. એની કોમળ શાખાઓ વાટી વાના દરદ ઉપર લગાડે છે, તેથી ચાંમડી લાલ થાય છે ને ફ્રેડા ઉઠે છે. એનાં ફૂલનું અથાણું અતે શાક કરવામાં આવે છે. તે વાયુહરતા ગણાય છે. એનાં ફૂલ વખતેં કટીમાં નાખવામાં આવે છે. એનાં કાચાં ફલતે કેર્‌ અથવા કેર્ડાં કહે છે. તે કાચાં હોય ત્યારે તેનું અથાણું કરવામાં આવે છે, તે અથાણું પણુ વાયુહરતા ગણાય છે. પણુ તે વિશેષ ખાવાથી કબજીયત થાય છે અને વાયુ તથા આફ્રે કરે છે. એનાં લાકડાંને એક મરીના દાણા સાથે માના ધાવણમાં ધસીને છેકરાં- એને અપચાપર કેટલીક ડોશીએ આપે છે. તેમ જ એનાં લાકડાંતી રાખ સુંડતી સાથે મધમાં મેળવી કૃમિ અતે અતિસાર ઉપર પણુ વપરાય છે. કેરડાની છાલ પાણીમાં ધસી તે મધની સાથે તાવ અને કબજયત ઉપર અપાય છે. “ઔષધમાં કેરડાનાં મૂળની છાલ કામ આવે છે. તે ગર્‌મ છે ને ખાવાથી શરીરની સુસ્તી ઊડી ન્નય છે. તમામ જાતના વાતવ્યાધી ઉપર કામની છૅ. સંધિવા, નજલો,, ને જળોાદરના કવાથમાં તે પડે છે. તેના તાન્ન રસનું ટીધું- કાનમાં નાંખવાથી જન્તુતો નાશ થાય છે, તેમજ ખહાર લગાડવાથી શૈ।કફ્‌ હડ્ઠે છે. વાળાની અંદર તેની પાડ વાટીને ચાોપડાય છે અને તે ચોપડવાથી અસલ વેદના ને બળતરા થાય છે. માત્રા-ન। તોલે।.” ( ડા. વી. ઝી. ) “જર્ડો રૂચી કરનાર ઝાડો ઉતારનાર તથા અર્શ આમ, વિષદોષ અને ત્રગુનો નાશ કરનાર છે. તે પસીતો લાવે છે.” (વૈ. શા. મ. ગો. ) “કેર્ડાનું લાકડું ગરમ છે, તેના કોયલા અથવા ખાર ખાવાથી કક તથા વાને મટાડે છે. ફૂલ વાયડાં છે, ઝાડો પેશાબ સાફ લાવે છે, પથ્યકારી છે, અનમ રૂચી આપે છે. ફૂલ ગરમ છે, રૂક્ષ છે, હૃઘ છે, મોને સાફ કરે છે, કફ, મેદ, હરસને મટાડે છે. કેરનું લાકડું ધસીને પીવાથી ત્રણુ, શૈ।ફ, અર્શ, કફ, વા, આમ, વિષ, અરૂચી, દમ, શળ, કૃમિ એ સર્વે રોગતે મટાડે છે.” લિ? ર. છેડ ૭-સ્થાનક-કેરડાનાં ઝાડવાં સુકા પ્રદેશમાં તેમ જ ખારચ અને ધોળા કૅકર પથ્થર્વાળી જમીનમાં ઉગે છે. તે પંજાબ, ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ, રજપુતસ્થાન અને દક્ષણુ તેમ જ દક્ષણ્‌ કર્ણાટકમાં થાય છે. ૮-વિશેષ વિવેચન-સંસ્કૃત જરર ઉપરથી પ્રાકૃત ભાષાનાં નામા કેર્‌ વિગેરે નીકળેલાં લાગે છે. અને સંસ્કૃત બીજું નામ સૂટ્વત્ર છે, એ બરાબર છે, કેમકે એનાં પત્ર એટલે પાન હમેશ દ્દેખાય તેવાં કે રહેનારાં હોતાં નથી. એનું અંગ્રેજ શાસ્રીય ખાસ નામ એંફા- ઈલા (81017114) છે, તેનો અર્થ પાન વગરનું એવે। થાય છે. ક્ેરડાનાં ઝાડવાંમાં જ્યારે ગુલાબી ફૂલોનો બાહાર આવેલે। હોય છે ત્યારે તેતી શાખાઓ ફ્લોના ભારથી નીચી ઝુકી ચોફડ્ફેર ફેલાઇ રહેલી હોય છે. આ વખતે થોડે દૂરથી જેનારને એનું ઝાડવું એક ગુલાખી ઘૂમટ જેવું લાગે છે. અને એ વખતે એની શે(ભા ખરેખર એક અલેકીક થઇ રહે છે. આ અલેોકીકતા જેવા માટે એ વખતે સેંકડો નાહાની મધમાખીઓ, કેટલીક જત અતે તરેહવાર રંગનાં પતંગીયાંઓ, નાહાના મોણેટા મંકોડા અતે ખે ચાર જાતની કીડીઓ પણુ આ ઝાડવાંપર્‌ આવી રહેલાં હોય છે. આટલું છતાં પણ * પોરબંદર સ્વસ્થાનમાં સોડળ ગાસની પાસે ખારચ તેમ જ ગોરમટીવાળી જમીનમાં કેરડાનાં ઝાડવાં ઘણાં ઉગે છે. તેનાં કાચાં ફ્લ ઉતારી લઇ જવાને! સ્વસ્થાન તરક્થી હર સાલ ઇન્તરો આપવામાં આવે છે. કાડડ: તેમાં પાન હોતાં નથી માટે એક એક કવિતો તેતે કંઇ વખા- ણુતો નથી અને કહે છે કેઃ- “ ટોણા-વા છુરાતત જારિત્જો; જ અર પૂ અનેજ | ગૃસ્ટ્સિમય ત્તિન પાત્રવતે; સત્રર 1જ્યૉ ન્ન સેજ ॥૨ ॥ સાર-કેોઇ નીચ પુરૂષને સંપત્તિ પ્રાપ્ત થયા છતાં પણુ સુપાત્ર લોકોને સંમ્રહ નહી કરતો જઇ કવિ એનાં વખાણુ કરતા એક મિત્રને કહે છે કે-દુરાત્મા કેર- ડાતે અનેક ફૂલે પ્રાપ્ત થયાં છે, પણુ તેથી શું! જેણે પોતાની ૨ૃદ્દિના સમયમાં પણુ પાત્રોનો (પાનડાંઓતે અને સુપાત્ર લેકેને) સંત્રહ કયો નથી.” (ક. સ્યા. જ.) ખ્રજમાં કેર્તે સૈર! કહે છે. અતે તે વિષે બોલાય છે ક-શ્રીકૃષ્ણુ ગોવાલણુ।ને કહે છે:- “થત રનાં લુમ મર્છ ફૂટ, સાત્ સત્રાનય્‌ સેટી। ઇમ જાન રેઝગુઝર્રી,ત્રગમે વરો મેવા ઘ્જ્ટેર ॥” સિધી અને કચ્છી ભાષામાં એતે કેર્‌ અતે ડોર્‌ા અથવા ડવર્‌ા કહે છે. તે કચ્છમાં ધણાં થાય છે. એનાં ફૂલ અથાત્‌ કેરતું અથાણું કચ્છથી મુંબે જાય છે. એટલું જ નહીં પણુ ડેઠ જંગખાર સુધી જાય છે. એ કેરતી જ જતની એક વનસ્પતિ કચ્છ લખપષત* બંદર અતે તેની પાસેનાં પ્રસિદ્ધ તીર્થસ્થાન નારાયણ સરોવર અતે કેોટેશ્વર્માં થાય છે. તેતે કવરી1 ( 68]2[08103 ૩010085 ) કહે છે. તે યાં વિશેષ કરીને જુની દીવાલોમાં કે ગઢ અગર કેોઠાએ ઉપર ઉગે છે. ને તેની શાખાઓ વેલાની પેડે દીવાલોપર નીચી ઝુકતી હોય છે. તે પેનસીલથી અગોડા જેવી ન્નડી હોય છે. પાન આંતરે આવે છે, તે લીસાં, ચળકતાં ગોળાઇ લેતાં કે લંખગોળ અથવા અંડાકૃતિનાં પણુ હોય છે. તે ૨ ૪ંચ વ્યાસનાં હોય છે. તે ધણાં નનડાં તે તેને ટૅર્વૅ સૃઠ્દમ કાંઢા હોય છે, 'તે પાછળ વળેલે। હોય છે. પાનની વાસ વાટેલી રાઈ જેવી અને સ્વાદ પ્રથમ ખારે ને પાછળથી રાઇ જેવો તીખો લાગે છે. પાનની ડીટડી ર થી ૧ ઇંચ લાંખી અને તેના થડમાં બે સીધા કાંટા હોય છે. એનાં ફૂલ ધોળા રંગનાં ૨ થી ૪ ઇંચવ્યાસનાં હોય છે. તે કરમાય છે લારે ન્નંખુડા રંગનાં થઇ ન્નય છે. પુ૦ બાન કરે।ષનાં પત્રો ૪; પુ૦ અભ્ય૦ કોષની પાં- ખડીઓ ૪; પુંકેસરોા ધણાં; સ્રીકેસર 1; ફૂલ ન્નડી ડીટીવાળું, લીલા રંગનું, ખડબચડી સપાટીવાળું અને બહુધા લંબગોળ હોય છે. તે ર્‌ થી ૪ ઇંચ લાંખું અંતે તેનાપર ૧૦ થી ૧૨ ઉભી હાંસા આવેલી હોય છે. એ કવરીનાં પાન અતે ફલનું અથાણું કરવામાં આવે છે. તે સુવાવડી સ્ત્રી અને તાવની અશક્તિવાળાને ખવરાવવામાં આવે છે. સંધિવા ઉપર એ અકસીર દવા * લખનારની જન્મ ભૂમિ. 1 કદાચ કેપેરિસ ઉપરથી હો. દ ૪ર ગણાય છે. એનું અથ અથાણું પણુ કચ્છથી સોગાત તરીકે દેસાવર્‌ જય છે. વર્ગ-( કેપેરિડી ). નંબરઃ ૨૪ ઉ-શાન્ત્રીયતામ--0. ઉઘાડ. દષ્ટાન્ત--1. 1. [. 176; ક. [. 18; 14101. 1. 12151. જ્‌-દેશીનામ-ધુટી ( પે[4ગુ૦ ); પર્સોરા, રમોટ, જાટ ( સ૦ ). ૩-વણન-કુટીનાં ઝાડવાં પ થી ૧૦ ફ્રીટ ઉચાં વધે છે. તેમાં ધણી શાખાએ થાય છે. તે ધણીવાર વેલાની પેઠે લંબાઇતે ખીન્નં ઝાડવાં અગર વાડ વગેરેપર આશ- ર લેતી જવામાં આવે છે. એનાં પાનને ડીટડીના થડમાં ખે તીદ્દૂણુ અણીવાળા વાંકા વળેલા કાંટા હોય છે. કે- વાર એકજ ઝાડપર એકજ શાખામાં કેટલાંક પાન પાસે કાંટા હોય છે, અને કેટલાંક પાસે હોતા નથી. એનાં પાન મખમલ જેવાં સુવાળાં, ધણુંકરીને એકજ આકા- રનાં (૫111140111 ) હોય છે. તેથી એ ઝાડવાંનો દેખાવ ધણેા સુંદર લાગે છે. એતે સફ્રેદ રંગનાં ફૂલ ઉન્હાળે આવે છે. ને ફ્લ ગોળાઇ લેતાં હોય છે, તે ચોમાસે પાકે છે. સૂળ:-એતું ખીલામૂળ જમીનમાં ઉંડુ બેઠેલું હેય છે. તેમાંથી કેટલાક ફ્રાંટાઓ ફૂટેલા હોય છે. મૂળાપરની છાલ જડી, બટકણી ને પોચી હોય છે. તે જીળાસલેતા ભૂરા રંગની હોય છે. તેપરની ફ્રોતરી કાળાસલેતા ભૂરા રંગની ને ખડબચડી હોય છે. મૂળનું લાકડું સફેદ અને કટ્ણુ હોય છે. વાસ તીખી ને સ્વાદ તૂરાસલેતો આવે છે. ડાડી અને શાખાઓ-એતી ડાંડી (થડ ) હાથથી તે પગનાં સાથળ જેવી નનડી થાય છે. તેપરતી છાલ પીળાસ કરે ભૂરાસલેતા રંગની વા કાળાસપર હોય છે. તે પોચી, ખડબચડી અતે નડી હોય છે. તેઉપર ઉભા ચીરા, પોાહાળી પડધીવાળા કાંટા, અને વખતે જંગાલી છાયાલેતા ઘોાળા રંગનાં છાપાં હોય છે. શાખાઓ લાંબા તરસા જેવી નીકળી થોડી વધી વાંક- વળતી થઇ રહેલી હોય છે. કોમળ શાખાઓ પીળા કે તપખીરીઆ રંગના ખરીફ વાળની રૂવાટીથી ગીચ અસ્તર થયેલી હોય છે. એ અસ્તર નખવતી ખરપતાં નીકળી જાય છે. પાન-આંતરે આવે છે. પાનની ડીટડીના થડ પાસે ઉપપાનની જગેોએ ધણુંકરી ખે તીદ્દણુ વાંકા કાંટા હાય છે. તે પીળા કે તપખીરીઆ રંગના વાળ અને રૂવાટીથી અસ્તર થયેલા હોય છે. પાનની ટીટડી જાડી અતે ૩ લાઇનથી : ઈંચ લાંખી હેય છે. તેપર વાળની વનસ્પતિવર્ણુન. કૂ રૂંવાટી હાય છે. પાનનો આકાર ધણુંકરી એક સરખે છોકરાઓને રમવાના ગરીઆ જેવો હોય છે. એટલે તે તળિયે સાંકડાં તે મથાળે પેોહાળાં, અથવા તળિયે પોહાળાં ને ટેરવાં તરષ સાંકડાંથતાં અણીઆળાં કે ખુઠ્ઠાં વા અંદર બેસતી ખાંચવાળાં હોય છે. પાન ૧ થી ૩ ઈંચ લાખાં અને ૧થી ૬3 કે બે ઇચ પેહેોળાં હોયછે, તેની ઊપરની સપાટી લીલા અતે નીચેની કોકા રંગની હોય છે. અતિકેોમળ પાનપર બન્તે સપાટીએ મખમલ જેવી સુંવાળી ઘેોળાસપર્‌ ચળકતી રૂંવાટી હાય છે. પાન જાડાં હોયછે. તે કોમળ હેય છે ત્યારસૃધી ધણાં નરમ હોય છે, ને પાછળથી તે ધણાં સખ્ત થઇ જાય છે. પાનમાંતી નસો! બન્ને સપાટીએ ઝાંખી હોય છે. તે સામસામી અથવા સેહુજ આંતરે આવેલી હોય છે. અને પાનની 'વચલી નસ પાનની નીચેની સપાટીએ વિશેષ બહાર નીકળતી હોય છે. પાનને ચોળતાં મુળાનાં પાનને મળતી તીખી વાસ અતે ચાવવાથી કડવાસ લેતો ચીરપરે! સ્વાદ લાંગે છે. 2 ફૅલ-શાખાઓતે છેડે પત્રકોણુમાંથી -અકેકું અથવા શાખાઓના છેડાપર ૧ થી વધારે ફૂલે ગુચ્છાની પેઠે ધોસે પાંસે આવે છે. તે ધોળા રંગનાં હોય છે. તેનો વ્યાસ ૧ ઈંચ જેટલા અને વાસ પ્રથમ ફડવાસલેતી, પણ કે કરમાય છે ત્યારે તેની વાસ સેહેજ મધુરી થઈ જય છે. ફૂલની_ ડીટડી પાનની ટીટડી કરતાં પાતળી ને લાંબી હોય છે. તેપર રંવાટી હોય છે. એ ટીટડી 2 ઇંચથી -૧ ઇંચ લાંખી હોય છે. તે ફ્લની સાથે લાંબી થતી નથી પણુ તેની 'ડીટી જેટલી ધણુંકરી જનડી થાય છે. * પ્રુષ્ષખાલ્કોષ-નાં પત્રો ૪ હોય છે. તે પીળાસ- લેતા લીલા રંગનાં એક ખબીન્નંથી જૂટાં ને પાંખડીઓથી ઢ્ુકાં હોય છે. તેપર વાળની રૂંવાટી આવેલી હોય છે, ' પુષ્પાભ્યન્તર્કેષ-તી પાંખડીઓ ૪ હોય છે. તે રંગે ધોળી, ધોળી રૂછાળવાળી અતે છૂટી હોય છે. તે તળિયેથી 'જરા વાંકવળેલી હોય છે. એ ચાર પાંખડી- ઓમાંથી ર પાંખડીઓ પુ૦ બા૦ કેષનાં એક પત્રની અકેક ખાજુએ આવેલી અતે ખીજી ખે એક પત્રપર અઢેલી હોય છે. પુંકેસરેો-ધણાં હોય છે. તે પાંખડીઓથી લાંબાં હોય છે, તેના તંતુઓ, પરાગકાોષ અને પરાગરજ એ બધાં ધોળા રંગનાં હોય છે, તો પણુ પરાગકરાષતે રંગ વખતે ભૂરો! પણ્‌ હોય છે. . સ્્રીકેસર-૧ હોય છે. તેતો ગર્ભાશય મથાળે અણી- થતા હોય છે. તે લીલા રંગતો, લીસા, ને ચળકતો હોય છે. તેની નીચેની ડીરી પુંકેસરતંતુથી જાડી તે ફૂલની ટીટડીથી પાતળી તે ધોળા રંગની હોય છે, તે, ફૂલ પાકતી વખતે ફૂલની ટીટડી સાથે તેના જેવી જ ન્નડી થઇ નય છે. ફેન કારુ હોય છે ત્યારે લીલા રંગનું, લીસું તે ચળ- કતું હોય છે, પણુ પાકે છે યારે ધણુંકરી જંખુડા રંગનું થઇ આખરે પીળાસલેતું ભૂરૂં થઈ ન્નય છે. તે ગોળાઇલેતું ૧ થી ૧3 ઇંચ વ્યાસનું હોય છે. ફલની નીચે વેઢાસોતી ડીટી હોય છે. ફ્લમાં નરમ ચીકાસ લેતો ગર હોય છે, જેમાં કાળા રંગનાં છએક ખીજ આવેલાં હોય છે. ફૂલ પાકયા પછી તે ઝાડવાંપર ધણો થોડો વખત સાબીત રહી શકે છે, કેમકે એમાંનો ગર પક્ષીઓ ફલ કાતરી ખાઇ જય છે તે તેમાંથી બીજ નીચે પાડી દે છે. ફૂલની છાલ અડધી ખવાયલી ધણીવાર તેની ડીટીપર રહી ગએલી એનાં ઝાંડવાંપર્‌ ન્નેવામાં આવે છે, ને ધણી- વાર્‌ તેમાં ખીજ પણુ રહી ગએલાં હોવ છે, જ-3 ઇંચથી પ લાઇત લાંબાં અતે ૩ લાઇ નથી 3 ઇંચ પોહેોળાં હોય છે. તે લીસાં, ચળકતાં ને રંગે કાળાં હોય છે. તે જરા ચપટાં ચુજરોતી | ૭ સાત- ડાના આકારનાં હોય છે. * ૪-ઉપચોગીઅંગ-મૂળ, પાન અને લાડડું. પ-ગુણટોષ-પોચક,ક્ષોભક તથા ચિરગુણકારી પૌષ્ટિક, ૬-ઉપચોાગ-એનાં- મૂળ અતે: છાલતે :બાળી તેની ભસ્મ દૂધમાં વાટી કોલેરા અને અજીણું ઉપર મધમાં ચટાડે - છે.' એનાં પાન -વાટીતે વાથી ઝલાયલા સાંધાપર બાંધે છે. તેથી રાઈ જેવો ચુણુ ડરે છે; એનાં પાનનો કાઢો લોહી વિકારમાં ચિરગુણુકારી પૈદિક તરીકે વપરાય છે, એનાં લાકડાંતે ઉધી લાગતી નથી તેથી રબારીલોકો એનાં લાકડાંમાંથી છાસ વલોવવાની રવાઇ બનાવે છે. ખેડુલેકો કોદાળી વગેરેના હાથા એનાં લાકડાંના કરાવે છે. એનાં બીજમાંથી એકન્નતતું તેલ નીકળે છે. તે દવા અતે દીવે બાળવાના કામમાં આવે છે, એમ કહેવાય છે. પ ૭-સ્થાનક-એ વાડીઓની વાડમાં, કંટાળા : અને છત્રા બાવળાનાં જાળાંઓમાં ધણુંકરી જવામાં આવે છે. -કરનાટક અતે દક્ષણનાં ડુંગરી જંગલો માં પણુ ઉગે છે - ૮-વિ૦ વિવેચન:-ધુટીને ઝુટબોરડી સાથે ભેળવી નાખવી ન બ્ેધએ. કેમકે ધુટી એ કેરડાની અને ગુટ બોરડી એ બોરડીની જાતની વનસ્પતિ છે. પણુ બન્નેનો દેખાવ સેહેજસાજ સરખો અતે બન્નેમાં કાંટા હોવાથી ધણા લે।[કો એ બન્નેને જદી ન સમજવામાં ભૂલ કરે છે. માટે જુઓ નંબર. ૧૧૦. ક વ્ગ'-( કેપોારડી ). નંબર્‌ઃ રપ? ૧-શાસ્ત્રીયતામ-0€. ૩૦01115. દૃણાન્ત-11. 1. [). 177; પ. [. 18; પ 1, [* 152; રૂ. તિ. પા. ૫૨૮. વનસ્પતિવર્ણન. ૪૩ રૃશીનામ-કંથારો, કાળા કંથારો (પો 4- ગુન); જંથારુ વંથારગેઝ (સ ૦); છીયુન, જારી ( જિંન ): વંથારી, ગહિબ્રા, જાવાર્ની, ઝપ્રનલી, લ૦). ૩-વણેન-કંથારાના વેલા બીન્ત ઝાડવાંઓને આધારે ધણા ઉંચા ચઢી જય છે, ને યાં તેની શાખાઓ ફેલાય | અ છે. એની ડાંડી થડમાં કેોધકોધવાર ૧ થી ૨ ફોટ જાડી થએલી હોય છે. ને તે ખીનનં ઝાડોપર ૫૦ થી ૬૦ ડ્રીટ ઉંચે ચઢી ગએલી કોઇવાર જેવામાં આવે છે. એમાંથી આડી અવળા ધણી શાખાઓ નીકળી એક ખીજામાં ફસાઈ એતો એક ઝાડવાં જેવો પણુ દેખાવ ધ્રણીવાર થઈ રહેલો હોય છે. એનાં પાન લંબગોળ અને બહુધા સાંકડાં થતાં હોય છે. એમાં ધોળા રંગનાં ફૂલોની છત્રાકાર ગુચ્છીઓઆ ચૈત્ર વૈશાકમાં આવે છે. અને એનાં ગાળાઇલેતાં કર્‌મદાં જેવાં કાળાં ફૂલ જેઠે અને અસા- હમાં પાકે છે. તે ૩ લાઇનથી £ ઇંચ વ્યાસનાં હોય છે. કંથારાને નાહાના પણુ અત્યત તીદ્દણુ અશીવાળા વાંકા કાંટા હોય છે મૂળ-ઉડું ખેઠેલું હોય છે. તેમાંથી કટલાક જાડા અને પાતળા ફાંટાએ નીકળેલા હોય છે. મૂળ વેલા અતે જમીનના પ્રમાણુમાં આંગળીથી હાથની ખાજુ જેવું અથવા' જુના વેલાએમાં તેથી પણુ નાડું થાય છે. મૂળની છાલ જડી, ફીફા સિદૂરિયા રંગની, પોચી; અને બટકણી હોય છે. મૂળનું લાકડું સફ્રેદ અને ધણું સખ્ત હોય છે. વાસ તીખી અને સ્વાદ ડડવે। હોય છે. 'ડાંડી અતે શાખાઓ -ડાંડી ફ્રીકા લીલા, ભૂરા કે કાળાસલેતા રંગની હોય છે. તેપર પોહાળી પડધીવાળા છૂટા જૂટા કાંટાઓ હોય છે. કોમળ શાખાઓ સુતળી જેવી ન્નડી, પાંસરી, ખહુધા લીલા રંગની અને ભૂરી રૂંછાળવાળી હોય છે. એ શાખાઓ ડુંકી અતે ખટ- કણી હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે ૨ થી રડ ઇચ લાંબાં અને - થી ૧૨ ઇચ પેહેોળાં હોય છે, તેની ડીટડી ટુંકી હોય છે. પાન લંબગોળ અથવા લાંખાં કરે તળિયે પોહાળાં ને ટેરવાં તરષ સાંકડાં થતાં હોય છે. પાનને ટેરવે ધણુંકરી ખાંચ હોય છે. પણુ કેટલાં- કમાં તે ખાંચની અંદર સૂદ્દમ અણી આવેલી હોય છે. પાનતી બન્તે સપાટીપર રજ અને ભૂરા વાળતી રૂંછાળ હોય છે. તેની ઉપરની સપાટીને રંગ લીલે।, ઘેરે લીલો! કે કાળાસલેતો લીલો હોય છે. અતે નીચેનીનો તેથી જરા ક્રીક હોય છે. પાનને ચોળવાથી મુળાનાં પાનતે મળતી વાસ અને ચાવવાથી ચીરપરે। સ્વાદ લાગે છે. પાનની ડીટડીના થડમાં ઉપપાનની જગેોએ - બન્ને ખાજુએ અકકેક વાંકે! તીઠ્દણુ અણીવાળા કાળાસપર રાતા રંગતો કાંઢા આવેલો હોય છે. કોંકણી હોડી જેવાં અથવા ૪લ-કામળ શાખાઓને છેડે પત્રકોણુમાંથી અક્કેક અથવા શાખાઓને છેડે પાસે પાસે ધણુંકરી ૮ થી ૧૦ કરે ૧૫ ફૂલ છત્રાકાર આવેલાં હોય છે. તે ધોળા રંગનાં અને £ ઇચ વ્યાસનાં હોય છે. ફૂલની ડીટડી ધણીજ ઝીણી અને ?થી 5 ન. ઇંચ લાંબી ને અક્ડ હોય છે. તેતો રંગ લીલા- સરતા પીળો ને તેપર ભૂરા વાળની રૂછાળ હોય છે. ફૂલની વાસ શીરસનાં ફલ નેવી મધુરી હેય છે. ને તે ઉપર્‌ નાહાની ન્નતની મધુમક્ષિકા ગુંજ્નરવ કરતી (આ ફૂલોમાંથી મધુ લેતી અતે એમાંનાં સ્રીકેસરોને પોતાનાં શરીરપર લાવેલી પરાગરજ આપતી ) જેવામાં આવે છે પુષ્પબાહ્યકેષ-નાં પત્રો ૪ હોય છે. તે લીલાસ. લેતા પીળા રંગનાં તે રૂંછાળવાળાં હોય છે, એમાંથી ૨ બહારનાં પત્રો અંદરનાં ર પત્રો કરતાં જરા મોહેોટાં હોય છે. એ ચાર પત્રેમાંથી ર પત્રો સામસામાં નીચાં વળી ગયેલાં હોય છે અતે ખે સામસામાં અલ્જકીઆખાવાનાં માગી ખાવાનાં ખષ્પર્‌ જેવા આકારનાં આવેલાં હાય છે. પુષ્પાભ્યન્તરકેોષ-ની પાંખડીઓ સફેદ રંગની ૪ હોય છે. તે તેની કેરપર સફેદ વાળની ડૅકી ઝાલર હોય છે, એ પાંખડીઓ ળિગે સાંકડી ને રેરવાં તરફ સહેજ પાહેળી થતી હોય છે. તે પુન બાન કેોષનાં પત્રોથી લાંબી હોય છે. એ ૪ પાંખડીઓમાંથી ૨ પાંખડીઓ એક આડાં આવેલાં પુ૦ ખા૦ કરષનાં પત્રની ઉપરની કોર પાસે ખે ન્તૃદી જૂદી દિશાએ પસરેલી હોય છે. અને બીજી ર્‌ પાંખડીઓ બીન્નં આડાં આવેલાં (પુન બા૦ ક્રેષનાં) પત્રની ઉપર પાસે પાસે આવી તે પત્રની વચ્ચે ગાળાને ઢાંકતી હોય તેમ તેનાપર ઢળેલી હોય છે. પુંકેસરો-ધણાં હોય છે. તેના તંતુઓ ધોળા રંગના ઘણા જ ખારીક આડા અવળા વધેલા હોય છે. તે પાંખડીઓથી લાંબા હોય છે. એ .તંતુઓપર આવેલા પરાગકોષ અત્યંત સુંદર દેખાતા ધણા સૂદ્મ ષ્રીકા જંગાલી રંગના હોય છે. ને તેમાં ધોળા રંગની પરાગરજ રહેલો હોય છે.' જ્રીકેસર્‌-૧ હોય છે. તેનો ગર્ભાશય લાંખી ડીટીને મથાળે લીસા, ચળકતે।, લીલાસલેતા પીળા રંગને! આવેલે હોય છે. તેને મથાળે ટુંકી અણી હોય છે. એ ગર્ભાશ- યની લાંબી ડીટી ગુલાખી રંગની પુંઝસરતંતુથી ડુંકી હોય છે. ને તેપર રૂછાળ હોય છે. ફૂલ-તી ઝુમખીઓ ખરેખર ધણી: સુંદર દેખાય છે. ફૂલ કાચાં હોય છે યારે લીલા રંગનાં હોય છે, પછી પીળાં ને રાતાં, અને, પાકે છે યારે કાળાં અને ધણાં નરમ થઇ ન્નય છે. તે કરમદીનાં ફૂલ જેવાં દેખાય છે, તે કદમાં બહુધા તેવડાં જ , હોય છે. -ફ્લનો આકાર ગાળ હોય છે. ફૂલને ટેરવે. કાળાસલેતા _ રંગની ખુઠ્ઠી અણી ૪૪ વનસ્પતિવર્ણન. હોય છે. લની નીચેની ડીટી ફૂલની ડીટડી કરતાં જાડી | રૂ. નિ. પા. પરલમેલખેલ છે કે-“ (કંથાર) બીજી અને £ થી 3 ઈચ લાંબી હોય છે. ક્લમાં પીળા ગર | બોરડી જેવી થાય છે.” એ ધુટી છે. નં. ૨૪ કમાતો. માવો ક છે, જેમાં ૧ થી ૩ ખીજ ડુબેલાં હાય છે. એની વાસ અતે સ્વાદ કેરડાનાં ફૂલને મળતાં ક્રડવાં હોય છે. ગળનો સ્વાદ વખતે કેવળ ગળચટોા પણુ હોય છે. ખીજ-ગોળાઇલેતું સહેજ ચપડું અને તલવણીનાં ખીજના આકાર નેવું અર્થાત્‌ ગુજરાતી છ સાતડા જેવું હોય છે. ખીની ઉપર પાતળું પડ હોય છે. તે કાઢી નાખતાં તેતી અંદર ખીતાં દલ ગેોકળગાયની માકક વીંટળાયલાં લીલા રંગનાં દેખાય છે. ખીજ ઝૈ ઇચ પોહાળાં તે ૩ લાઈન લાંખાં હોય છે. ૪-ઉપચોગી અંગ-મૂળ, પાન અને કૂલ. પ-ગુણદોષ-પાચક, ચિરગુણુકારી પૌષ્ટિક અતે ક્ષોભક* દ-ઉપચેોગ-કાળા કંથારાનું મૂળ અડ્રીણુની સાથે વાટી આંખના સોજપર આંખની આજુબાજુ અહીંના ઘણા લોકે ચોપડે છે. તેથી આંખનો સોજ્ને તરત નરમ પડે છે. પેટના દુખાવાપર પણુ એનું મૂળા મરી સાથે વાટી પાય છે. તેથી તરત ફૂાયદ્દો થાય છે. એનાં મૂળની અંતર છાલને છુંદો કરી તે તરત નહિ ફૂટતાં સખ્ત ગડગુંખડાં ઉપર મુકવામાં આવે છે તેથી ગડ કે ગુંબડું તરત ફૂટી જય છે. એનાં પાન ર્તવેલીઆનાં પાનની સાથે વાટીને તેની લેપડી મરકીની ગાંઠંપર ખાંધવામાં આવે છે. તેથી જરા ગાંઠુમાં ખળતરા વિશેષ થાય છે. પણુ ગાંઠ તરત પાકપર્‌ આવી જય છે. વિસ્ફ્રિટક અને ખરજવાં જેવાં લેહિવિકારનાં ચામડીનાં દરદોપર એનાં પાનતે કાઢો મધ અતે દૂધની સાથે ચિરગુણુકારી પૈણ્ટિક તરીકે વપરાય છે. એનાં પાકાં ફ્લતો ગર્‌ પણુ દુખતા સાંધા અતે ગૅમડાંએ ઉપર લગાડવામાં આવે છે. કથારાનું લાકડું ધણું મજબુત થાય છે, તેના ખેડુલોકા કોદાળી વગેરે આજરેોના હાથા બનાવે છે. કંથારાનાં લાકર્ડાની રાખ તેલમાં મેળવી તે તેલ ઢોરનાં ભાડાં અને ચાંદાંએ ઉપર રબારી લેક ચોપડે છે. તેથી તેપર તરત અંગૂર આવે છે. “ કથાર, કક, ત્રંથીરોગ, મટાડે છે.” (વૈ. ર્‌. 9). છ-સ્થાનક-વાડીઓની વાડમાં કંટાળા અને ખાવ- ળાનાં જ્ાળાંઓમાં એના વેલા ધણા ઉગે છે, એ પંન્નબ, સિંધ, કર્ણાટક આદિ સુકા પ્રદેશોમાં વિશેષ થાય છે. _હ«-વિરોષ વિવેચન-એનાં ફ્લ પાકે છે યારે કાગડા અતે ખીન્ન પક્ષીઓ ધણાં ખાય છે, તેપરથી એતે ક્રાકાદની, અને એમાં વાંકા તીઠ્દણુ અણીવોળા કાંટા હાવાને લીધે એને ગ્રધ્રન'ખી કહે છે. રકતવિકાર એ સર્વે રોગને હ-'પ. 0. 9101.&%01048. વગ-વાચોાલેસી, બનકશાતે। વર્ગ. વર્ગનું ટુકું વણન અને ગણદોષઃ-આ વર્ગમાં નાહાનાં ઝાડવાં અને છોડવાઓ થાય છે. 'પાન આંતરે આવે છે, તે અખંડ કેોરવાળાં અથવા કપાયલાં હોય છે, ઉપપાન હાય છે. ફૂલ નૈયમિક અથવા નિયમવિરૂદ્દ હોય છે. પુન બાન કોષનાં પત્રો પ; પુ૦ અભ્ય૦ કોષની પાંખ- ડીઓ પ; પુંકેસરો પ; સ્રીકેસર ૧, ૧-પેલવાળી; ફલ ધણુંકરી ૩-કફાંકોવાળાં હોય છે. આ વર્ગૈતી વનસ્પતિમાં રેચક, વાન્તિકારક મૂત્રલ, સ્વદેલ, તથા કક, જ્વર અને શેથદ્ય ગુણો રહેલાછે. વર્ગ-(વાયોલેસી.) નંબર, ૨૬ ૧-શાન્્રીયનામ-1101થ 01001૯8, દૃણાન્ત-પ. 1. [. 185; વા. 1.-[0ઘ0. 19. ૪. 244. ર્‌-ટેશીનામ--ઝીણુકો બનકશા ( પોત-ગુન ) બન- કશા ( પંજાબીઝ-સિધી૦ ) 3-વર્ણન-એના છોડવા ૨ થી ૬ ૪ંચ ઉંચા થાય છે. તે ચોમાસાં આખર ને શિયાળા શરૂ થતાં ઉગે છે. એમાં માગસરથી મા મહિના સુધી ફૂલે આવે છે. ફૂલ ફ્રીકાં ચુલાખી કે ન્નંખુડાં હાય છે. ” શૂળ- રથી ૭૦થ લાંખું, રંગે ધોળું અને દોરા જેવું પાતળું થાય છે. ડાડી અને શાખાએ।-ઝીણી સુતળીઃ જેવી પાતળી, ખૂડબચડી અતે કડપલાં જેવાં પાનથી કે જૂ ન્તખુડા રંગની હોય છે. પાન-કે ઇંચ લાંખાં તે ૧ થી ૨ લાધ્ત પોહોળાં હોય છે. તે ડીટડી તરક્‌ સાંકડાં, વચમાં પોહાળાં અને રર્‌વાં તરક પાછાં સાંકડાં થતાં અણીદાર હાય છે. તે બન્તે સપાટીએ એક સરખા લીંલા રંગનાં, સૂદ્દમ રૂંવાટી અને જરા ફરચલીવાળાં હોય છે. તેની વચલી નસ નીચેની સપાટીએ ધોળાસલેતા રંગતી દેખાય છે. વાસ ઉત્ર સુગંધિત અને સ્વાદ ચીકાસલેતો ગળચટે લાગે છે. ઉપષાન-ઝીણાં ઝીણી અણીવાળાં હોય છે. * ફૂલ-પત્રક્રાણુમાંથી નીકળેલી અકકેકી, ઉભી, રથી ૧૨ ઇંચ લાંબી, દોરા જેવી પાતળી સળીપર અકૅકેકું ફૂલ આવેલું હોય છે. ફૂલથી જરા નીચે એ સળીપર ડ્રીકા લીલા રંગનાં લાંબી અણીવાળાં ખે પુષ્પપત્રો આવેલાં હોય છે. ફૂલતો વ્યાસ $ ઇચ જેટલે હોય છે. ? વનસ્પતિતણેન: પુ૦ ખાર ફ્ોષનાં-પત્રો પ હોય છે, તે લાંબી અણીવા- ળાં ને લીલા રંગનાં હોય છે. તેની કે।ર પાતળી ને ધોળી હોય છે. પત્રો પાંખડીઓથી વખતે જરા ટુકાં હોય છે. પુ૩ અભ્ય૦ કેષની-પાંખડીએ પ હોય છે, તેમાં- ની એક પાંખડીનો નીચલે છેડા સાંકડો થઇ વાંકલેતો, બહાર નીકળતો હોય છે. પાંખડીઓ બહારથી ષ્રીકા ગુલાખી 'કે જાંખુડા રંગની પણુ અંદર તળિયે પીળાસલેતા લીલા રંગની હોય છે. પુંકેસરો-પ હોય છે, તેના પીળા રંગના પરાગ કોષ એક ખીન્નને વળગેલા હોય છે. ન્ીકેસર-૧ સૂદ્મ હોય છે. ફૂલ-૧ થી ર લાને લાંખું મથાળે સાંકડું અણીદાર અને તે વણનાં કાલાંની પેડ્ઠે ૩-ફાંકવાળું હોય છે. આ દરેક ફાંકમાં કેટલાંક સૂહ્મ ખીજ હોય છે. બીજ-કાચાં હોય છે યારે ધોળાં પણુ પાછળથી ઘેરા ભૂરા કે કાળા રંગનાં થઈ ન્નય છે. તે લીસાં ને ચળડતાં હોય છે. તે રૈ લાધ્નન લાંબાં, લંખગેળ ને એક છેડે ખુઠ્ઠી અણીવાળાં હોય છે. ૪-ઉપચષાગી અંગ-સર્વાગ. પ-ગુણરેોષ-સ્વેદલ અને સારક. ૬-ઉપચોાગ-એનાં ફૂલ બન્નરમાં વેચાતાં બતશશાનાં ફૂલની જગાએ ઓસડ તરીકે વપરાય છે; એ તાવમાં પરસેવા અને પેશાબ લાવવા, તેમ દસ્ત લાવવા પણુ બીજી એવી દવાઓની સાથે વપરાય છે. એનાં ફૂલનું શરખત તાવવાળાતે અપાય છે. એના છોડવા પાણીમાં ગરમ- કરી સોન્ન અને ગાંઠૅપર બંધાય છે ૭-સ્થાનક-પંજાબ, સિધ અતે કાઠિયાવાડની સુકી ડુંગરાળી જમીનમાં ઉગે છે. ૮-વિશેષ વિલેચન-એના છોડવા કાઠિયાવાડમાં સોથી પેહેલા રાજકોટ રાજકુમાર કૉલેજના મરહુમ પ્રિન્સિપાલ મીસ્ટર મૅંકનાઢન સાહેખે શોધી કાઢેલા છે. તે રાજકોટમાં મીટ ખૂથનાં તળાવ પાસેની ટેકરીઓપર ઉગે છે.* * ૧૦-૫૫, 0, 81513૫૪. 0- વડ--બિકિસની-લેદ્રીનો વર્ગ. ' વર્ગનું ડુકું વર્ણન અને ગુણુરદોષઃ-આ વર્ગમાં નાહાનાં ઝાડવાં અને ઝાડો થાય છે. આ વર્ગમાંની વનસ્પતિને પાન આંતરે આવે છે. ઉપપાન હોતાં નથી, અને હોય * છે તો ઘણાં સૂદ્મ હોય છે. નર્‌ અને માદા ફૂલે ભેળાં અથવા નાં જદાં હોય છે. પુન બાન કોષનાં * તાન ૨૦ ફેબ્રુઆરી ૨૮૦૫ ને રોજ એના છોડવા સૈંકુ નાટન સાહેબે લખનારને સદરહુ તળાવપર ખતાવેલા હતા. પોરબંદર સ્વસ્થાનમાં વરતુનદીકાંડાનાં ગામ સોઢાણાં, અડવાણાં અને ભેો।મીઆવદરની સીમમાં પણ એ ઉગે છે. ૪પ પત્રો ૪ થી પ; મુક અભ્ય૦ જ્રાષતી પાંખડીએ ર ૪ /થી પ અથવા હોતી નથી. યુંક્રેસરા, ધણુંકરી પ; :અયવા ધણાં હોય છે. સ્રીકેસર ૧ હોય છે. ફલ ગોળાઇલેતાં અથવા શીંગ જેવાં ર્થી ૫પ પડવાળાં હોય છે. આ વર્ગની વનસ્પતિમાં મ્રાહી, ઉપલેપક અતે ચિર- ગુણુકારી બૈથ્ટિક ગુણુ રહેલા હોય છે. વર્ગ-(બકિસની). નંબર્‌ ૨૪૭૦ ૨૬-શાન્્રીયનામ-1180001'દાંથ ૩0][ઝંતાનથ. દૃષ્ટાંત-11. 1. [). 194; ત, ૪. 20; 141% 111. [2. 399. ૨-દેશીનામ-લેદ્દી (પો -- યુન); તરન (મ૦); જેન- છરે (રન), ૩-વણૂન-લોદ્રીનાં ઝાડ ૧૦ થી ૨૦ ફોટ ઉંચાં થાય છે. તેમાં નાહાની નાહાની ઠરડાયલી ધણી શાખાઓ નીકળેલી હોય છે. એમાં તીદ્દણુ અણીવાળા સીધા લાંખા કાંટા આવેલા હોય છે. તેપર ધણીવાર ફલં અને ફૂલ આવેલૉં તેવામાં આવે છે. એમાં નર્‌ અને માદ્દા ફૂલ બહુધા જૂદાં જ્નૂદાં ઝાડાોપર હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે લીસાં ચળકતાં અને ક્રેરપર કાંગરી કે દાંતાવાળાં હોય છે. તે ડીટડી તરફ સાંકડાં થતાં ને ટેરવાં તરક પોહાળાં અથવા એથી વિરહ, અથવા ગોળાધલેતાં કે ધણાં પોાહાળાં અને તેનું ટેરવું સહેજ સાંકડું થતું હાય છે. ટેરવાં ગાળાઇ લેતાં, અદર બેસતી ખાંચવાળાં કે અણીઆળાં હોય છે. પાન જાડાં અને ચીવટ હોય છે. તે ર થી ૩ ઈચ લાંબાં અને ર થી ૧૨ કે ૨ ઇંચ પોહોળાં હોય છે. તેની ડીટટી હુક અને ધણુંકરી રતાસલેતા રંગની હોય છે. તેપર ધણીવાર ભૂરી રૂંવાટી આવેલી હોય છે. યૂલ-શિયાળે ફૂલો આવી હોળીપર ફૂલ પાકે છે. નરરલ-એના પુછ! બાહ ક્રેષનાં પત્રો લીલા રંગનાં ૪ થી પેઃ હોય છે. તે પાહોળાં ને બુઠ્ઠદાં હોય છે, તેની અંદર ધણાં પુંકેસરોની ગચ્છી આવેલી હોય છે, તે ધોળા રંગની હોય છે. માદાફલ-ના ધુન બાન ક્રેષનાં પત્રો માપથી હાય છે, તેમાં સ્રીકેસરનલિકાઆ ટુંકી અને તેનાં મુખના'૪ થી ૬ ફાંટાઓ ઉભા દેખાતા હોયછે. રૂલ-ગ્રથમ લીલાં હોય છે. પણુ પાકે છે યારે જાંખુડા રંગનાં થઇ જય છે. તે ૩ લાઇન વ્યાસનાં હાય છે. એનો આકાર ગોળ નાહાનાં ચણીઆં ખોર જેવા લાગે છે. એ ફૂલને ટેરવે ૪ થી ૬ લાંબી સળી જેવા _સ્રોકેસરાત્રમુખના રહી ગએલા છેડા દેખાતા ૪૬ વનસ્પતિવર્ણન. હોય છે. ફ્લની ડીટડી ર લાઇન લાંખી તે તેપર ભૂરા રંગના વાળની રૂંવાટી હોય છે. ફૂલની ઉપર ૬ ખુઠ્ઠટી ધાર દેખાતી હોય છે. ફ્લમાં ૪ થી ૬ પડ હોય છે, અને એ દરેક પડમાં ઉપર નીચે મળી ધણુંકરી ખખે ખીજ હોય છે. ફૂલમાં પીળાસલેતા રંગનો ગર હોય છે. તેતો સ્વાદ ખજુર જેવો ગળ્યો હોય છે. ખજ-ધેોળા રંગનાં, ર લાઇન લાંબાં ને ૧ લાધ્નન પાહેળાં હોય છે. એની સપાટી ખડબચડી હોય છે. ને તેપર ઉભી નસ હોય છે. ખીતે એક છેડે એક અને ખીજે છેડે ચાર અણી હોય છે. ૪-ઉપચેોગીઅંગ-પાન અને મૂળ. પ-ગુણરાષ-વિષહર અને ગ્રાહી. ૬-ઉપચેોગગ-એનાં મૂળ અતે પાનતો ઉકાળા સર્પ- દંશ ઉપર વાપરવાથી ઝેરનું - નિવારણુ કરે છે એમ મનાય છે. એનાં પાન અને છાલને વાટી તેતી લુગદી મીઠાં તેલમાં ઉકાળી તે તેલ ગાળી લઇ સંધિવા અને ખીન્નં ચામડીનાં દરદ્દો ઉપર ચોપડવામાં આવે છે. લેદ્રીનાં પાન બરડા ડુંગરના રબારી લોક! ભેંસાતે ચારા તરીકે ખવરાવે છે. લેદ્રીનું લાકટું મજખૂત હોય છે. તેમાંથી ખેડુ લોકો ખેતીનાં ઓજરે। બનાવે છે. લેોદ્રીની તાજી છાલ પાણીમાં વાટીને ઝેરી જનાવર્ના ડંખપર તેમજ ગડગુંબડાંએ ઉપર પણુ ચોપડવામાં આવે છે. છ૭-સ્થાનક-એનાં ઝાડ બંગાલાનાં સુકાં જંગલોમાં તેમજ દક્ષણુમાં ઉગે છે. બરડા ડુંગરપર એનાં ઝાડ ધણાં સાધારણુ છે. ૮-વિ૦ વિવેચન-આ ઝાડનું નામ લોદ્રી શા માટે પડેલું હશે તે સમજ શકાતું નથી. એ લોદ્રીની છાલ જડી, પોચી, બટકણી અતે લોદર્‌તી છાલ જેવી દેખાય છે. તે રંગે રતાસલેતી ભૂરી, દાણા- દાર અને તેને સ્વાદ ખટાસલેતો તૂરો હોય છે. ખરા લેદર્‌ની છાલ જેકે ત્રાહિ તરીકે ધણી પ્રસિદ્ધ છે. ને તે બનરમાં ગાંધીઓનતે યાં વેચાતી મળે છે. એ (53711210608 1'8€01૧088) લોખાનના વર્ગ ($1%)'800&0) ની વનસ્પતિ છે. તેથી એ લ્ોદ્રીથી જદી છે. તોપણુ લોદ્રીની છાલમાં ગ્રાહી ગુણુ કેટલે રહેલો છે તેની તપાસ થવાનું પણુ ધણું જરૂરનું છે. કે લોદ્રીની છાલ કેટલાક લેકાો લેદરની છાલની જગોએ રંગમાં વાપરે છે. ૧૧-૫૫. 0. 1201.1 0271.5.70. વગ-પોાલીગેલી-ભોંયસણુને વર્ગ. વર્ગનું ડુકુ વર્ણત અને ગુણુદોષઃ- . આ વર્ગમાં ત્ને કેણક્ષો, ઝાડવાં અને વેલા થાય છે. તોપણ વિશેષ ભાગે તો એમાં નાહાના છોડવાએ થાય છે. આ વગની વનસ્પતિને પાન આંતરે આવે છે. ઉપપાન હોતાં નથી. ફલ ધણાં અજાયબ જેવાં હોય છે. તે તે ધણુંકરીને વાલો- ળનાં ફૂલ જેવાં દેખાય છે. પુન બા૦ ક્રોષતાં પત્રો પ હોય છે, તેમાં અંદરનાં ૨ પત્રો ( પાંખ ) પાંખડીઓ જેવાં હોય છે; પુન અભ્યન કોષતી પાંખડીઓ (પાંખ) ૩ હોય છે, તેમાંતી સૌથી મોહેોટી પાંખડીનો આકાર હેપડી જેવો હોય છે. પુંકેસરા ૪ થી ૮ હોય છે. તે એક ખીજ સાથે .જેડાઈને એક , નાહાની ભૂંગળી જેવાં દેખાતાં હોય છે. સ્રીકરેસર ૧ હેય છે. ફ્લ ધણુંકરી ને ર પાલ અતે ૨ ખીજવાળું હોય છે. આ વર્ગની વનસ્પતિ ધણુંકરી ગણાય છે. જવર અને શેોથધ્ય વર્ગ--(પોલ્ીગેલી.) નંબર્‌ ૨૮* ૬-શાસ્ત્રીયનામ-101)0% ]0૯131081'12070114. દૃષ્ટાન્ત-1. 1. [0. 209; ક ં- [). 21. . રૃશીનામ-રાતી ભાંયસણુ (પે। 4 ગુન ); ૩-વણૈન-રાતી ભાંયસણુના છોડવા ચોમાસે ધણા ઉગેલા જવામાં આવે છે, તે 3 થી૧- ૪ટ લાંખા હોય છે. તેના આખા છેોડવાપર્‌ ધણુંકરી બારીક ધોળા ઉંચા ચઢતા વાળની રૂંછાળ હોય છે. એનાં પાન ઝીણાં અને કુમાસે નનડાં હોય છે. એતે ધણુંકરીને શ્રાવણુમાસમાં ગુલાખી રંગનાં બારીક ફલે આવે છે. અને ફૂલ ચપટાંતે ધણુંકરી ટેરવે ખાંચવાળાં હોય છે. પી સૂળ-સુતળી જેવું જાડું તે ધોળા રંગતું હોય છે, તે જમીનમાં ઉંડું બેઠેલું હોય છે. એમાંથી વખતે બારીક વાળ જેવા રેસા અથાત્‌ ફાંટા નીકળેલા હોય છે. ડાડી અને શાખાએ।-ડાંડી મૂળ જેવી જડી અને શાખાઓ તેથી પાતળી હોય છે. તે ડાંડીના નીચલા ભાગમાંથી નીફળી ધણીવાર ડાંડી કરતાં લાંબી વધી ગએલી હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે ૧ થી ૧૩ ઈંચ લાંબાં અને ર્‌ થી ૩ લાધ્નિ કે : ઇચ પોહોળાં હોય છે. તેનાં ટેરવાં ખુઠ્ઠાં અને તેને તળિયે સૂદ્દમ ડીટડી હોય છે. પાનની ઉપરની સપાટીને! રંગ લીલે! ને નીચે- તીતે। ડ્રીકો હોય છે. એ બન્ને સપાટીપર સૂદ્મ વાળની રૂંવાટી હોય છે. પાનની કેર અખંડ ને તેપર સૂદ્દમ રૂંછાળ હોય છે. પાનની કેર જરા ન્નડી થયેલી હોય છે. પાનમાં તેની મપ્યરેષા શિવાય ખીજ નસોં ખૂડ હોય છે. પાન સાંકડાં ને અંડ કે ભકલ્લાકૃતિનાં હોય છે. ફલ-પત્રકોણુતી સામે તેથી જરા ઉપરથી પુષ્પ ધારણ કરનારી સળી નીકળેલી હોય છે. તે પાનની ડીટડી કરતાં ધણુંકરી પાતળી હોય છે. અને તેપર્‌ ૩ થી ૧૨ રેક રા. .વનસ્પતિવર્ણન. ૪૭ | એના આખા છેોડવાતે પાણીમાં ઉકાળી તે પાણીની ફલ આવેલાં હોય છે. પત્રકોણુને જરા ચાતરીને અથવા અકરેક છૂટાં ફૂલો શાખાઓપર નીકળેલાં હોય છે. ફૂલ ૪ ઇંચ લાંબાં તે ગુલાખી રંગનાં હોય છે. તે નાહાનાં પતંગીઆ અથવા ઉડતી મધમાખી નવાં દેખાય છે. ફૂલની 'ડીટડી બારીક હોય છે. તે ફૂલ ઉધઃ્યા પછી નીચી વળી જય છે. ફૂલની ડીટડીના થડ પાસે ધણું- કરી ત્રણુ સૂદ્દમ પુષ્પપત્રો હોય છે. પુષ્પખાહ્ષકોષ- નાં પત્રો પ હોય છે, તેમાં ૩ લીલા રંગનાં ધણાં નાહાનાં હોય છે. ને ર. મોહેટાં પત્રો પાંખ કે પાંખડી જેવાં હોય છે. તે ફોકા ગુલાખી રંગનાં હોય છે. તેની કેર્‌પર ધોળા વાળની હાર હોય છે, ને તેમાં વચ્ચોવચ લીલા રંગની ઉભી' પટી હોય છે. આ ખે પત્રોનાં ટેરવાં ખુઠ્ઠાં હાય છે, અને એ- પત્રો તળિયે એક બાજુથી જરા વાંકવળેળાં હેય છે. * ધુષ્પાભ્યન્તરેકોષ-ની પાંખડીઓ ૩ હોય છે. તેમાંતી ર્‌ પાંખડીઓ માખી અગર પતંગીઆંની પાંખ જેવા આકારની હોય છે, તેનો રંગ ગુલાખી ને તેપર ધેરા ગુલાબી કે કીરમજ રંગનાં છાંટણાં હોય છે. અને ૧ પાંખડી કૉંકણી - હોડી “જેવી વાંકવળેલી હોય છે. જેમાં પું૦ અતે સ્ત્રીકેસરા ઢંકાયલાં હોય છે. આ પૉંખડી- ની કેર ગુલાખી- રંગની ને' પીઠે લીલાસલેતા રંગની હોય છે, એને મથાળે ૩ થી -૪ છેોગાવાળી સૂટ ગુલાખી રંગની કલંગી હોય છે યુંકેસરો-૮ હોય છે. તેના તંતુઓ પે ધોળા રંગના ને તળિયેથી એક બીન્ન સાથે જેડાયલા હોય છે. પરાગકેષ અને પરાગરજ પીળા રંગનાં હોય છે. ન્ીકેસર્‌-૧ હોય છે. -એની નલિકા પુંકેસરેથી લાંખી, નાગફણુની પેઠે મથાળેથી વાંકવળેલી, ધોળા રંગની, ને પુંકેસરતંતુથી જાડી હોય છે. તેને ટેરવે સૃદ્મ મુખ હોય છે.* ઝર ફૂલ-જરા લંબગોળ, ચપડું ને ટેરવે અંદર બેસતી ખાંચવાળું હોય છે. એની કેરપર ધોળા વાળની હાર હાય છે. ફલની વચ્ચોવચ એંક ઉભી પૉહેળી નીક હોય છે, ફૂલમાં ર પોલ હોય છે. ને એ દરેક પોલમાં અકૅકેક ખીજ હોય છે. ફૂલ પાકી જાય છે થારે તેનાં બન્ને પડખાં ઉભાં ઉધડી તેમાંથી બીજ બહાર આવે છે. ઓખીજ-તો આકાર એરડીનાં બીજ જેવો હોય છે. તેની સપાટીપર લાંબા ધોળા વાળની રૂંછાળ હોય છે. અને ખીજને છેડે ' ત્રણુ ધોળી, લીસી, અને ચળડતી પટીવાળોા સૂદ્દમ ચાપડે હોય છે. ૪-ઉપયોગી અંગ-સર્વાગ. પ-ગુણૂરદોષ-વિષઠર અને ન્વરદ્ય. ' ૬-ઉપચોગ-એનાં મૂળ આમલી સાથે વાટીતે સર્પ તેમજ વોંછીના ડંખ ઉપર ગામડીઆ લેકે। લગાડે છે, તાવવાળાતે બાફ્‌ લેવરાવે છે. એનાં કોમળ પાનની ચટણી બનાવવામાં આવે છે, એમ કહેવાય છે. એનાં પાનને વાટીને તેની લેપડી વાળાના સાજ્નપર બાંધવામાં આવે છે. _૭-સ્થાનક-રસ્તાઓએતી બાજુએ, વાડીઓની વાડ પાસે, ખેતરના શેઢાએ ઉપર અતે ડુંગરમાં ચરીઆણુ ધાસ સાથે ઉગે છે. એ કાઠિયાવાડ તેમ જ દક્ષણ્‌માં પૃણુ થાય છે. હૃ-વિર વિવેચન-એનાં પાન અને ફૂલનો દેખાવ સણુનાં પાન ફૂલને વિશેષ મળતો હોય છે. અને એની જાતના કેટલાક છોડવાઓ વિશેષ કરી જમીનપર પથ- રાયલા હોય છે. માટે એને ભેયસણુ કહેતા હશે. આમાં ફૂલ રાતાં હોવાને લીધે આને રાતીભાંયસણુ કહે છે. વર્ગ-( એજ. ) નખર* ર૨૯ ઉ-શાન્ત્રીયનામ-1?. 01113015. દૃણ્ાન્ત-તિ. 1. 204; ડે. [2. 21; 1. 91 1280. 1. 1). ૭15. ર-દેશીનામ-પીળીભોયસણુ ( પો--ગુન ); મેન (મન ) સૌરાળુ, મીરાહુ ( સિંન ) ૩-વ્ણન-પીળી. ભૌયસણુના છોડવા ચોમાસે ઉગે છે. તે ઉભા કે જમીનપર ફ્રેલાતા હોય છે. પાન ગોળાઇ લેતાં કે સાંકડાં અને લાંબાં હોય છે. ફૂલ' નાહાની સળી- પર્‌ પીળા રંગનાં આવેલાં હોય છે, અતે ફ્લ ગોળાઇ લેતાં ચપટાં ને ટેરવે ખાંચવાળાં હેય છે ૪-ઉષચોગી અંગ-સર્વાગ. પ-ગુણટોાષ -૬-ઉષપચે।ાગ ૭-સ્થાનક-નંબર ર૮ મુજબ પણુ એના છોડવા આખા _હિંદુસ્થાનમાં ઉગે છે. -બર ૨૮ ગ્રમાણે. 1 નંબર? ૩૭૩ ૧-શાસ્રીયનામ-1.€10]01૯1"વ. ટૃણન્ત-તિ. 1. 19. 9208; પ. 7૪. 91 ર્‌-દેશીનામ-ભૌયસણુ ( પોરગુન૦ ) ૩-વણેન-એના છોડવા ચોમાસે ઉગે છે. તે ઉભા % જમીનપર પથરાતા હોય છે. પાન સાંકડાં, લાંબાં, લંબગોળ કે તળિયે સાંકડાં ને મથાળે પોહેળાં હોય છે. ફલ પીળાં અને ફલ મથાળે ખાંચવાળાં હોય છે. તે- પર્‌ વાળની ગીચ રૂંછાળ હાય છે. ૪૮ વનસ્પતિવર્ણન. ઉપચેોગ-નંબર ૨૮ મુજબ. ુ સ્થાનક-નંબર ૨૮ મુજબ, પણુ એ પંન્નબ, સિધ અને દક્ષણુમાં પણુ ઉગે છે. ૧૨--પ. 0. 0&101₹00.71,1,82, વ્ગ-કેરીઓફાઇલી-વજદતીને। વર્ગ. વર્ગનું ટુકું વર્ણન અને ગણદોષઃ- આ વર્ગમાં ધણુંકરી નાહાના છોડવાએ થાય છે. આ વર્ગ- માંતી વનસ્પતિને શાખાઓ અને પાન સામસામાં આવે છે* શાખાઓ ઉપસે લા સાંધાઓવાળી હોય છે. ઉપપાન ફ્ાતરાં જેવાં અથવા હોતાં નથી. પુ૦ બાન કોષનાં પત્રો અને પુ૦ અભ્ય૦ કોષની પાંખડીઓ ૪ થી પ; પુંકેસરો પ-૮ થી ૧૦; સ્રીકેસર, ૧ કે ૩થી પ પોલવાળી, નલિકાએ ૨ થી પ; ફલ પાતળી કે ખટકણી છાલવાળાં, થોડાં અથવા વિશેષ ખારીક ખીજવાળાં હાય છે. આ વર્ગની વનસ્પતિમાં ગ્રાહી, ચિરગુણ્‌ કારીષૈણ્િક તથા શેથ, વિષ અને પિત્તધ્ધ ગુણો રહેલા કહેવાય છે વર્ગ-કેરીએઓડફાઇલી. નંબર 3૨* ઉ૧-શા# નાઃ-12013:0થ1]7228 €01*/0110036. દણાન્ત-. 1. ]. 945; રપે. [. 29. ૨-દેશીનામ-ઝીણાં પાનતો ઓખરાડ ( પો-ગુ. ). 3-વણૂન-એના છોડવા ચોમાસાં આખર ધણા જેવામાં આવે છે- તે ₹ થી ૧ કે ૧? ખટ લાંખા હાય છે. તે કેધ્વાર જમીનપર પથરાએલા ને ધણીવાર ઉભા પણુ હૉંય છે. એની શાખાઓ સુતળી જેવી પાતળી, બખે ફાંટા થતી, બારીક ધોળા વાળની રૂંવાટીવાળી અથવા કોઇવાર લીસી પણુ હોય છે. પાન સામસામાં, કોઇવાર ચક્રાકાર આવેલાં દેખાય છે. તે ર થી ૧ ઇચ લાંબાં, ધણાં સાંકડાં ને ટેરવે અણીદાર કે વખતે ખુટ્ઠા હાય છે. ઉપપાન ધોળા રંગનાં ધણાં પાતળાં ફ્રોતરાં જેવાં હોય છે. ફૂલ શાખાઓને છેડે ગુચ્છાકાર આવેલાં હોય છે, તે ચંદ્રકળાની પેડ્ઠે નાહાની નાહાની સળીએ।- પર એક જ ખાજુ બહુધા વળેલાં ધણાં સુંદર રૂપેરી રંગનાં ધોળાં ચળકતાં દેખાય છે. પુષ્પધારણુ કરનારી સળીઓના ગાળામાં ધણંકરી અકકેકુ- ફૂલ હોય છે. ફૂલનો વ્યાસ દં ઇંચ જેટલે હાય છે. પુન ખાન કોષનાં પત્રો પ હોય છે, તે સફેદ, પાતળાં, ચળકતાં, ભક્લાકૃતિનાં, અણી- આળાં અતે પાંખડીઓ તેમ જ કૂલ કરતાં લાંખાં હોય છે, તે ફૂલ પાકી ગયા પછી પણુ કાયમ રહે છે. ફલ ૩-પડવાળાં અને ધણાં ખીજવાળાં હોય છે. ખીજ સહ્ટમ હોય છે, ર ૪-ઉપચેોગી અંગ-સર્વાગ. પ-ગુણટ્ોષ-વિષહર અને પિત્તશામક. ૬-ઉપચેો।ગ-એનાં પાનની ગોળમાં ગાળી કરી બરડા દગરના રબારી લોકો કમળાપર ખવરાવે છે. એના તાન્ન છોડવાને પાણીમાં વારી તેની થેપલી નહીં રઝાતાં ચાંદાં ગુમડાં કે ભાઠાંએ ઉપર લગાડવામાં આવે છે, એનાં પાનતે અધકચરાં કરી તેના ઉકાળાથી જખમ અને ચાંદાંઓ ધેવામાં આવે છે, તેમજ એના ઉકાળાની બાક્‌ જેતે ઝેરી જનાવર કરડયું હાય તેતે આપે છે. એને છોડવો વાટીને ઝેરી જનાવરેના ડંખપર્‌ લગાડ- વામાં આવે છે. ૭-સ્થાનક-મીદું પાણી ભરાઈ રેહેતું હોય તેવી જગાએ, તેમ જ રેચાં ખેતરને શેઢે, અને જુવાર આદિ મોલમાં નેદ તરીકે ઉગે છે. ૮-વિરોષ વિવેચન-વરસાદનું પાણી ચોમાસે ભરાઇ રેહેતું હોય, અને તે સુકાય યારે તેવી જમીનમાં ઉગ- નારી ધણી જાતની વનસ્પતિતે ગુજરાત, કાઠિયાવાડ, કચ્છ અતે સિધમાં ઓઆખરાડ કે ઓક્ર કહે છે. આ સ્વસ્થાનમાં પણુ એ ખરાડ એ સામાન્ય નામ ઘણી વનસ્પતિને લગાડવામાં આવે છે. પણુ આવી વનસ્પતિ જૂદી જદી ઓળખવાતે માટે ઓખરાડ એ શખ્દની આગળ વિશેષણુ મુકવામાં આવે છે, જેમકે ઝીણાં પાનનો ઓખરાડ, ધોળા એખરાડ, કાળા એ 'ખરાડ વગેરે, વર્ગ-( ફેરીઓફાઇલી. ) નંબર ૩૨? ૨૬-શાન્રીયનામ---. ડ][90 હલ. દૃષ્ટાન્ત--ત. 1. [). 240. ર-દેશીનામ-વજદતી ( પોન ); ઓખરાડ ( ગુન) ૩-વર્ણન-એના છોડવા ચામાસાં ઉતાર શિયાળે જવામાં આવે છે. તે વિશેષકરી દરિયા કીનારાની રેતાલ અને ભીનાસવાળી જમીનમાં ઉગે છે. તેમાં ૪ થી ૧૦ દૃચ લાંબી દોરા જેવી પાતળી લીસી કે રૂંછાળવાળી શાખાઓ નીકળી ચોતરફ જમીનપર્‌ પથરાયલી હોય છે. પાન સામસામાં, લીસાં, * થી ૧ ઇંચ લાંબાં, અતે ? થી ૩ લાઇન પોહાળાં હોય છે. તે તળિયેથી ધણાં સાંકડાં અને મથાળે પોહોાળાં હોય છે. તેનાં ટેરવાં ખુઠ્ઠા ક સાંકડાં થતાં અણીઆળાં હાય છે. સામસામી પાનની જેડી વચમાં વળી નાહાનાં પાન આવેલાં હાય છે. તેથી પાન ચક્ાકાર ગચુંમની પેહં આવેલાં જ્ઞાય એમ દેખાય છે. ઉપપાન સદ્દમ, ધોળાં, પાતળાં, ચળ- કતાં, તળિયે પોહેાળાં, મથાળે સાંકડાં થતાં ને લાંબી અણીવાળાં હોય છે. તેપર્‌ વચ્ચાવચ વખતે રાતી એક વનસ્પતિવર્ણન. ૪૯ ઉભી લીટી હોય છે. ફૂલ શાખાઓને છેડે અને પત્ર- કરણમાં કલંગીવાળા ગુચ્છાની પેડ્ઠે આવેલાં હેય છે. તેનાં પુષ્પપત્રો ધોળાં, ચળકતાં, પાતળાં અને બહારની બાજુ વૃચ્ચોવચ લીલી ઉભી પટી અગર રાતી નસવાળાં હોય છે. એનું મૂળ ધોળા રંગનું ૧ થી ૩ ઇંચ લાંખું અને સુતળી જેવું જાડું હોય છે. “ દાંત દુખતા હોય તો. એનાં પાન વાટી મોઢામાં રાખવાથી દાંત જડાઇ જાય છે. માટે એને વજદંતી કહુ છે.” ( વૈન કાનજી. ) પોરબંદર. ૧૩-૫4. 0. 10171૫1%00ઘ0* વર્ગ-પોર્ચ્યુલેસી--લુંણીને। વર્ગ. વગેનું ટુકું વ્ણુન અને ગુણરોષ:- આ વર્ગમાં ધણુંકરી નાહાના છોડવાઓ થાય છે. તેને પાન સામસામાં અથવા આંતરે આવે છે, તે ધણુંકરી અખં- ડિત કોરવાળાં હોય છે. તેના થંડમાં રૂંછાળ કે ફ્રેતરાં આવેલાં હોય છે. પુષ્પબાલકોષનાં, પત્રો ૨; પુષ્પાભ્યન્તર- કોષની પાંખડીએ ૪ થી પ; પુંકસરો ૪ કે ઘણાં; સ્રી- કેસર ૧; નલિકા વિભાગિત થયેલી અને તેના વિભાગે નલિકાત્રમુખ પ્રદેશવાળા હોય છે. ફૂલ નાહાની શીંગ જેવાં અને તેમાં થોડાં અથવા ધણાં ખીજ હોય છે. “આ વગેમાંની કેટલીક વનસ્પતિ ખારી અને ખાટી હાય છે. તે પૌષ્ટિક, મૂત્રલ, ઉપલેપક અને શામક ગુણુ કરનારી હોય છે. વર્ગ-(પોચ્થુલેસી.) નંબરઃ ૩૩ ૧-શાન્તસ્રોયનામ-1*010140% 0101'વ0ા૧. ટૃણન્ત--ં. 1. 1. 246; 1પ. 12. 98; ત. 1-[8&0- 1. [). 329; ર્‌. નિ. પા.૬૦૩ ર્‌-દેશીનામ-મ્હોટી લુંણી ( પોઃગુ૦ ): *ટોર્ટાવોઇ (4૦ ) વરાછનિચા; જુ ( ટિંન ) મૃટત્છોળી, ઘોજિવા (લન ) ૩-વ્ણેૈન-લુંણીના છોડવાઓ ધણુંકરી બારેમાસ જવામાં આવે છે, તોપણુ શિયાળામાં તે વિશેષ ઉગે છે. એના છેડવા ઉભા અથવા જમીનપર પથશાયલા હોય છે તે ૬ ઇંચથી ફટ કે વખતે બંખે ક્રીટ જેટલા લાંખા હાય છે. તેનો રંગ ડ્રીકો લીલો કે રતાસલેતો હોય છે. પાન જાડાં અને મથાળે પાહાળાં હોય છે. ફૂલ અને ફૂલ ધણુંકરી એમાં બારેમાસ આવ્યા કરે છે. સૂળ-૪ ઇંચથી ૧ ફૂટ લાંખું હોય છે. તેમાંથી કેટ- લાક પાતળા રેશા જેવા ફાંટાએ નીકળેલા હોય છે. મૂળ સુતળીથી પેનસીલ નેવું જાડું હોય છે, તેપરની છાલ નડી અને ભૂરા રંગની હોય છે, મૂળ અંદરથી સફેદ છઠ હોય છે. તેને તોડતાં તે થોડીવારમાં રાતું થઈ જય છે. એની વાસ અને સ્વાદ અણૂગમતાં હોય છે.. ' ડાડી અને શાખાઓ-એના છોડવામાં ડાંડી કવચિત જ હોય છે. પણુ ધણુંકરી એનાં મૂળને મથાળેથી કેટલીક શાખાઓ નીકળી ચોાતરક્‌ જમીનપર પથરાયલી હાય છે તે મૂળ જેવી ન્નડી હોય છે, ને તે ગોળ, લીસી, ચળ- કતી, બટકણી અતે અંદરથી પોચી, રસભરી અને સછિદ્ર હોય છે. એને! રંગ ફોકો લીલો અથવા રતાસપર હોય છે. તે એના પર્‌ ચળકતા બિદુઓની ખાનક હોય છે. એની વાસ ઉગ્ર અતે સ્વાદ ચીકણો તે ખટાશલેતો લાગે છે. પાન-આંતરે ( કોઈવાર સામસામાં ) આવે છે. તેની ડીંટડી ટુંકી, ચપરી ને શાખા સાથે સાંધાથી ખેઠેલી હોય છે. ડીટડીની અંદરની બાજુ પત્રકેણુમાં ઝીણા વાળજેવા તતુએ આવેલા હોય છે. પાન 3 ઈંચથી ૧૬ ઇંચ લાંબાં અને : થી 3 ઇંચ પેોહોાળાં હોય છે. પાનનો આકાર ધણુંકરી ખરપલીનાં પાનાં જેવો તળિયે સાંકડા ને મથાળે પોહાળેા હોય છે. એનાં ટેરવાં ખુડ્ઠાં હોયઃ છે. એની કોર રાતી ને તેપર સૂદ્દમ દાંતા જેવી બાનક હોય છે. એની બન્ને સપાટી લીસી ને ચળકતી હોય છે. એની ઉપરની સપાટીને! રંગ લીલો તે નીચેનીનો રાતો અથવા ટ્રીક્ો લીલો! કે જ્નખુડો હોય છે. આ બન્ને સપાટીપર સૂહ્મ બિદુઓની બાનક હોય છે, એટલું જ નહિ પણુ તેનાપર્‌ વળી સૂદ્મ સફ્રેદ રૂપાકણી જેવી કણીઓ દખાય છે. અને પાનને અજવાળાં તરફ રાખીને જવાથી તેમાં અધપારરર્શક મજેનું જનળીકામ જેનેવામાં આવે છે. પાનની વાસ અણુગમતી અને સ્વાદ ખારાશ્લેતો ખાટો લાગે છે. _ફલ-શાખાએ ને છેડે પત્રકોણુમાં પ થી ૨૦ શેક ફૂલ પાસે પાસે પાનના ગુચ્છમાં નીકળેલાં હોય છે. અથવા પત્રકાણુમાં ૧ થી પ ફૂલ આવે છે. તે પીળા રંગનાં અને પાનથી નાહનાં હોય છે. તેને ડીટડી હોતી નથી; . તેતો ઠ્યાસ ર થી ૩ લાઇનિ જેટલે! હોય છે. પુષ્પપત્રો ફીકા રંગનાં ફ્રેતરાં જેવાં લાંબી અણીવાળાં હોય છે. પુષ્પખાહ્યકેષ-નાં પત્રે। લીલાં કે રાતા રંગનાં ર હોય છે. પુષ્પાભ્યન્તર્કોષ-ની પાંખડીઓ ૪થી પ પીળ રંગની હોય છે, તે પાતળી ને મથાળે ખાંચવાળી હોય છે. પુંકેસરે-પીળા રંગનાં ૮ થી ૧૨ કે વીશેક હોય છે. તે પાંખડીથી ડુંકાં હોય છે. એના 'તૈતુઓને તળિયે ચળકતા વાળ જેવી ' સૃટ્મ રૂંવાટી હોય છે. ં સ્રીકેસર-૧ હોય છે. તેનો ગર્ભાશય લીલા કે રાતા રંગનો લીસા તે ચળકતો હોય છે. તેપર આવેલી નલિકાને મથાળે તેના ૩ થી ૮ વિભાગે! થયેલા હોય છે. જુ ફૂલ-લીસું, ચળતું, પ્રથમ લીલા ને પાછળથા ન્નંખુડા કુ ભૂરા રંગનું થઈ ન્નય છે. એને। આકાર ઉભી કુંકાવટ) કે ડાબલી જેવા હોય છે. અને એતે ટેરવે સદ્દમ અણી હોય છે. ફ્લ ર લાધનિ લાંખું અને ૧ લાપ્નિ પોહોળું હોય છે. એ ડાબલીની માફક અધવચથી ઉધડે છે યારે એનું ઉપરતું પડ જાદું થઈ જાય છે, ને નીચેનું ય્યાલી જેવું પડ શાખાપર રહી જાય છે. તેમાં ધણાં ખીજ ભર્‌ાયલાં હોય છે. ખીજ-ધણાં બારીક હોય છે. તે રંગે કાળાં ને ધાટે ગુજરાતી ૭ સાતડા જેવાં હોય છે. એને એક છેડે સૃદ્દમ અણી હોય છે. એ અણીની અંદરની બાજી સફેદ રંગની બારીક ટપકી હોય છે. ખીજની સપાટીપર સૃદ્મ બાનક હોય છે. બોજ ર લાઈન જેટલાં નાહાનાં હોય છે. એ સ્વાદે ચીકણાં હોય છે. ૪-ઉપચોાગીઅંગ-સર્વાગ. પ-ગુણરદેોષ-ઉપલેપક, મૂત્રલ, ત્રાહી અને સારક. ટૃ-ઉપચેોગગ-ભાજી સાથે લુણીનાં પાન ભેળવી તેનું શાક કરવામાં આવે છે. તે ખાધાથી લોહી વિકાર મટે છે, ઝાડો અને પેશાબ સાફ આવે છે, અને અંગની દાહ એઇી થાય છે. લુણીનાં પાન વાટી રતવા ઉપર ચોપ- ડવામાં આવે છે, તેથી ટાઢક થાય છે. પેશાબ થોડો થોડો આવતો હોય, અથવા બંધ થયે! હોય, તો લુણીનાં પાનને ઉકાળા અર્ધા ચમચાભાર દિવસમાં ખે વાર્‌ પીવાથી જૂાયદ્દો થાય છે. લુણીનાં પાન વાટી તેનો માથાના સખ્ત દુખાવાની અંદર લમણાઓપર લેપ કરવામાં આવે છે. થંકની સાથે મોઢાંમાંથી લોહી આવતું હોય તા એતો રસ પાણીમાં મેળવી તેથી કોગળા કરાવવામાં આવે છે. લુણીનાં પાન તેમજ ખીજ ગુર્‌દાં, ફૂકણાં અતે ખીન્ન પેશાબનાં દરદોમાં વપરાય છે. એનાં ખીજના ઉકાળા તેમજ સાકરની સાથે કેરાં ખીજ પ્રમેઠ ઉપર અપાય છે. સ'્ત ગડગુંબડાં જેમાં દાહ થતી હોય તેપર લુણી વાટીને પોટીશ તરીકે લગાડવામાં આવે છે. એનાં ખીજ સંમ્ર- હણી અને ઝાડાપર્‌ પણુ વપરાય છે. એનાં બીજ કૃમીને નાશ કરે છે, એમ મનાય છે. જળોાદરવાળાને લુણીનું શાક ખવરાવાય છે, આમવાત ઉપર લુણીનાં ખીજનેો ઉકાળે જરા સુંઠતી સાથે અપાય છે. પ્રદરપર્‌ એનાં ખીજતો સાકર્‌ સાથે સ્્રીઓ કૂ્‌ાકડો ભરે છે. હાથની હથેલી અને પગનાં તળિયાંમાં દાહ થતી હોય તો લુણીનાં પાનનો રસ તેપર્‌ ચોપડે છે, અગર્‌ લુણીનાં પાન ટાઢક માટે એમજ બાંધી રાખે છે. લુણી અને આંબલીનાં પાન ભેળાં વાટી વીંછીના ડખપર ચોપડે છે. આ મ્હોટી લુણીનું શાક કેટલાક ગરીબ લેકા ન ચાલતે ખાય છે, પણુ તે શાક તરીકે હમ્મેશ વપરાતી નથી. “દાંત દુખતા હોય થારે રનું યુંમડું લુણીના રસમાં ખોળી દાંતમાં સુકવાથી ફાયદો થાય છે. કેટલીક ઔષધીને વનસ્પતિવણુન. પિત્તતું શમન કરે છે.” ( ડા. વી. ઝી. ). “લુણી જઠૅરાસિ દીપાવે છે, અર્શ, ગુમડાં, ચુલ્મ, શ્વાસ, ઉધરસ, નેત્રરોગ, વિષ, શુક, ચામડીના રે।ગ, એ સર્વેને મટાડે છે. વાણીને ચાખી કરે છે.” વૈ, રૂ. 9. ). ૭-સ્થાનક-રસ્તાઓની બાજુએ, વાડીએની વાડ પાસે, પાણીના ધોરીઆઓ કાંઠે અને બકાલાં સાથે નેદ તરીક્રે ઉગે છે. એ આખા હિંદુસ્થાનમાં થાય છે. ૮-વિરોષ વિવેચન-ખારી હોય છે માટે લોણિકા નામ પડયું હશે. એનાં ખીજ બન્નરમાં વેંચાય છે. તે કુર્શા અથવા કુલ્ફાનાં બીજને નામે ધણીવાર ઓળખાય છે. કચ્છમાં એનાં બીજને “કુતબેજા બિજ” કહે છે. વર્ગ-(પોઃ્લેર્યુસી). નંખર્‌ ૩૪* ૧-શાન્ીયનામ-12. વૃપદવૅ।11વેલ. દૃષ્ટાન્ત-િ. 1. [. 247; ગપ. [. 28; 11. 7. [0191. 1. [. 880; રૂ. નિ. પા. ૬૦૩. ૨-દેશીનામ-ઝીણકી લુંણી, બધી (પોન); ઝીણી લુંણી (ગુન); રન ઘોળ, લટૅન્રાંવક (સ૦ ); છોટા છુનિયા (હિંન ); છથુ-છોળિજા ( લ૦ ). ૩-વણન-ઝીણી લુંણીનાં છાતળાં જમીન બરોબર પથર્‌ાયલાં હોય છે. એની શાખાઓ દોરા જેવી પાતળી હાય છે, અને તે જેમ જેમ વધતી જય છે તેમ તેમ તેના સાંધાઓ પાસેથી મૂળિયાં સુકતી જ્ય છે. ધણી- વાર્‌ આ લુંણીનાં છાતળાં રાતા રંગનાં પણુ થાય છે. મૂળ-ઘધણાં ઝીણાં દોરા જેવાં અને ધોળા ભૂરા રંગનાં હાય છે, ડાંડી અને શાખાઓ-ડાંડી હોતી નથી, પણુ શાખાએ ચોમેર ધણી પથર્‌ાયલી હોય છે. તે ફ્રીકા રાતા રંગની, લીસી ને ચળકતી હોય છે. તેના સાંધાએના ઉપરના છેડાઓઆ જરા વધારે રતાસલેતા અતે નાડા થયેલા હોય છે. પાન-સામસામાં આવેલાં હોય છે, તે ટેરવાં પાસે જરા સાંકડાં થતાં હોય છે. ડીટડી ધણી ચૃદ્દમ અને દ્રીકા લીલા રંગની હોય છે. પાન લીલા રંગનાં, જાડાં, લીસાં ને ચળકતાં હોય છે. પાનપર આઇગ્લાસથી જતાં સૂહ્મ લીલા બિદુઓઆ બન્ને બાજુ દેખાય છે. અને રોશની તરક્‌ પાન આડું રાખી જ્તેતાં તેમાં મ્હાટી લુંણીનાં પાનમાં હોય છે તેવી અર્ધપારદરીક બાનક દેખાય છે. પાન ર થી ર લાઈન લાંખાં અને ૧ લાઇન પહોળાં હોય છે. પાનને ચોળવાથી ચીકાસવાળા રસ નીકળે છે. વાસ ઉગ્ર અતે સ્વાદ ખારાશલેતો ખાટો લાગે છે, ર ર પ૧ પાનની બ્નેડી વચ્ચે ધોળી સુ જેવા તંતુઓ (ઉપપાનની જગ્યોએ ) આવેલા હે લ-શાખાઓને છેડે અઝેક પીધો રુ સૃહ્્મ ફૂલ આવે છે. ફૂલનો વ્યાસ રથી ૨% લાઇન જેટલે! હોય છે. ફૂલ બપોરનાં બાર વાગા પછી બંધ થઈ જય છે. પુષ્પબાહ્યકોષ-નાં પત્રો ર હોય છે. તે ધોળા % પીળા રંગનાં તે પાંખડીઓ કરતાં નહાનાં હોય છે* પુષ્પાભ્યન્તર્કોષ-નતી પાંખડીએ ૪ હોય છે. તે ટેરવે સહેજ ગેોળાધ્લેતી પણુ સૂટ્્મ અણીવાળી હોય છે. તે લીસી, ચળકતી અને બહારની ખાજુ ટેરવાં પાસે રતાસલેતી હોય છે. પુંકેસરો-૪ થી ૬ હોયછે. તેના તંતુઓ પીળા અને પરાગકરોષ ઘેરા કેસરી રંગના હોય છે. ન ે સ્્ીકેસર્‌-તલિકા વચ્ચોવચ ૧ હોય છે. જે ડ્રીકા પીળા રંગની હોય છે. તે પુંકેસર તંતુઓ કરતાં જરા નતડી અને ઉંચી નીકળતી હોય છે. તે સુખ પાસે જરા વિશેષ ન્નડી હોય છે. તેના સુખના ચારે છેડા જૂદા દેખાતા ને જરા પાછળ વળતા હોય છે. આ છેડાઓ ઉપર વાળની સૃટ્દમ પીછી હોય છે. ફલ-રતાસલેતું, ભૂરા રંગનું, ટેરવે અણીથતું હોય છે. તે ૧ લાઇઇન લાંખું અને ર લાઇન પોહેળું હોય છે. તેમાં ધણાં બારીક ખીજ હોય છે. બજ-કાચાં હોય છે યારે ધોળાં અને પાકે છે ત્યારે ધૈેરા ભૂરા કે કાળા રંગનાં થઇ “ય છે. તેતે આકાર મ્હાટી લુંણીનાં ખીજ જેવો હોય છે. એતે આઇગ્લાસમાં બ્તેતાં તેવી તેના ઉપર સૂટ્દમ ખાનક પૃણુ દેખાય છે. ૪-ઉપયોાગીઅંગ-સર્વાગ. ડડ અને ) મ્હાટી લુંણી પ્રમાણે. ૭-સ્થાનક-નેદ તરીકે વાડીઓમાં ધણી ઉગે છે. એ આખા હિંદુસ્થાનના વધારે ગરમ પ્રદેશોમાં થાય છે. ૮-વિશેષ વિવેચન-એના છોડવા ધણા ઝીણા હાય છે માટે એને ઝીણી લુંણી કહે છે. આ લુંણીનું શાક તમામ લેક ઘણુંકરી ખાય છે. એનું રાયતું પણુ કરે છે. આ લુંણી બન્નરમાં વેંચાવા આવે છે, _ એને અહિનાં લોકા ખધી પણુ ડહે છે. ૧૪- ૫. 0. 1૧01002115 01110802 વર્ગ-ટેમેરિસિની-ગ્રાંસતો વર્ગ. વર્ગનું ડક વર્ણન અને ગુણદોષ:- આ વર્ગમાં નાહાનાં ઝાડવાં થાય છે. આ વર્ગમાંની વનસ્પતિને પાન આંતરે આવે છે, તે તે ધણાં બારીક હાય છે. , ઉપપાન હે હાતાં નથી. પુન ખાન ્રાષનાં પત્રો અને પુન અભ્ય૦ કોષની પાંખડીએ ૪, પ કે ૧૦ (પપ? ) હોય છે. પુંકસરો ૪-૫-૧૦ કે ઘણાં; સ્રીકેસર ૧, પણુ તેની નલિકા અથવા નાલિકાગ્રમુખ ર્‌ થી પ હોય છે. ફ્લ અણીઆળુ, ધણુંકરી ૩ પડવાળું, અને તેમાં ૨-૩ કે ધણાં ખીજ હોય છે. બીજને સૂટ્મ વાળની પીછી અથવા પાંખ હોય છે. આ વર્ડીતી વનસ્પતિમાં પૌષ્ટિક, ચિરગુણુકારી-પૈણ્ટિક, પણુ મુખ્યત્વેકરી ત્રાહી ગુણુ હોય છે. (વર્ગ-ટેસેરિસિની). નંબર ૩૫* ઉ-શાન્ત્રીય નામ-1 11114180 0111.00. દૃષ્ટાન્ત 1. 1. ૩. 248; પ. [. 28; 1411. ડળ. 080:5 111. ૭ 411. ર-દેશી નાભ-પ્રાંસ, ઝાવ (પો૦); લઈ (સિંધી); છર, સા૩ ( યુ--8૦ ); સતા૩ (રિં૦ ); સાવજ: રાવ: (૦). ૩-વણેન-પ્રાંસનાં ઝાડવાં ૪ થી ૬ કે ૧૨ ક્રીટ ઉંચાં થાય છે. તેની કોમળ શાખાએ અને પાન ઢમ્મેશાં લીલાં હોય છે. અતે તેની ઉપર પવન લાગવાથી તેમાંથી સુંસું કરતો અવાજ નીકળે છે. આ ઝાડવાંનો દેખાવ દૂરથી સુંદર લાગે છે. એને સહેજ પવન લાગવાથી એની શાખા- ઓ હમ્મેશાં હાલ્યા કરે છે. પ્રાંસને પેસ મહિતે ફૂલ આવી મહા મહિના પછી તેમાં ફલ પાકી જય છે. સૂળ-પ્રાંસતું ખીલામૂળ ઉંડું ખેઠેલું હોય છે. એમાંથી ખીજી કેટલીક જડે કે પાડ નીકળેલી હોય છે. તે ખીલા- મૂળની ચોતરકૂ લાંખી ડ્રેલાયલી હોય છે. મૂળની ઉપરની છાલપર પાતળી ફ્રોતરી હોય છે, તે એટલી તો પાતળી હોય છે કે જરા નખવતી ખરપતાં ઉચડી જય છે. એના ઉપર્‌ લહેરીઆં જેવી ઉભી ચીરે। પડેલી હોય છે. આ ફોતરી નીચેની છાલ ધણી મજખૂત અને લીસી હોય છે. એતો અંદરનો રંગ જરા લીલી ટીશીલેતો પીળો હોય છે. એની વાસ ટીંખરવાનાં ફૂલમાના ગર અથાત્‌ માવાને મળતી હોય છે. અને સ્વાદ ધણે। તૂરો હોય છે, મૂળનું લાકડું ધણું મજખૂત અને લીસું હોય છે. એતો આડોાકાપ કરી જતાં એ સછિદ્ર અને ચકાકાર દેખાય છે. એની વાસ છાલને મળતી અતે સ્વાદ સહેજ ખારાસલેતો ચીરપર્‌ા અતે તૂર્‌। લાગે છે. ડાડી અને શાખાએઓ-એની ડાંડી ૪ થી ૬ ઇંચ વ્યાસની હોય છે, ને કોઈવાર એથી જડી પણુ હોય છે. તેની ઉપરની છાલ ક્રીકા ધોળા રંગની હોય છે. ને તેની ઉપર્‌ ધોળા ચીરા પડેલા હોય છે. ડાંડીની છાલપર શાખાઓ પડી ગયાના ડાધ રહી ગએલા જવામાં આવે પુજે વનસ્પતિવર્ણન. છે. કોમળ શાખાઓતેો રેમ લીલાસલેતો રાતો હોય છે. ને તેનાપર સહેજ નખથી ખરપવાથી રાતું પડ નીકળી નય છે. ડાંડીની છાલતે! અંદરનો રંગ પીળાસ લેતો લીલો! હોય છે. એની વાસ સહેજ ઉમ્ર તે પાછળથી મધુરી લાગે છે. તે સ્વાદ ખારાસલેતો ધણે। તૂરા હોય છે. પાન-ધણાં સૃદ્મ હોય છે. તે કોમળ શાખાઓ ઉપર એટલાંતા પાસે પાસે આવેલાં હોય છે કે જાણે આ શાખાઓ પાતથી ગૅથાયલી હોય અથવા પાનની ગુંથણીની ભૂંગળીવાળી હોય એમ દેખાય છે. પાન નીચેથી પોહેળાં થઈ શાખાને આંટોમારી અર્થાત્‌ પરિવેષ્ટિત થઈ ઉપર એક બાજુથી અણીથતાં હોય છે. પાનનો આંટા શાખાની ખીજ બાજુ સેહેજ છૂટો હોય છે. પાનપર ચળકતાં સુંદર છાંટણાં હોય છે. પાનનો સ્વાદ પ્રથમ ખારે ને પાછળથી તૂરો લાગે છે. ફલ-કાોમળ શાખાઓને છેડે પુષ્પધારણુ કરનારી સ્ળાએ આવેલી હોય છે. જે ર થી ૩ ઇંચ લાંબી હોય છે. ફૂલને રંગ ફોકો જ્ંખુડો હોય છે. પુષ્પધારણુ કરનારી સળીપર નીચેથી પોહોળું, ટેરવે સાંકડું એવું અક્રેક પુષ્પપત્ર આંતરે આવેલું હોય છે. આ પત્રની પાસેથી ફૂલની સૂટ્મ ડીટટી નીકળેલી હોય છે. પુષ્પાખહ્યકેષ-નાં પત્રો ફીકા રાતા રંગનાં, ચળકતાં ને પાંખડીથી ટુકાં હોય છે. પુષ્પાભ્યન્તર્કેષ-ની પાંખડીએ પ હોયછે. ન્ેમાં- ની ૪ લાંબી અને ૧ ટુંકી અને ધોળાસલેતા રંગની હોય છે. પુંકસરે-પ હોય છે. તે સ્્રીકેસરથી લાંખાં હેઇય છે. પુંકેસરતતુ ક્રીકા અને તેપરના પરાગકાષ ધેરા ન્નંબુડા રંગના હોય છે. ન્ત્ોકેસર્‌-૧, તેતો ગર્ભાશય ધોળા રંગનો હોય છે. તૈનાપર ૩ નલિકાએ અને ચાટવા જેવાં ત્રણુ મુખ્ખ હોય છે. આ મુખ પાછળથી જંખુડા રંગનાં થઈ જય છે. ફૂલ-૩-ધારવાળાં, રાતાં, ચળકતાં, નીચેથી પોહોળાં, ઉપર્‌ સાંકડી અણીથતાં હોય છે. એ ત્રણુ પડ અથવા ક્ાંકવાળાં હોય છે. બીજ-સૂટ્મ, ભૂરા રંગનાં હોય છે. અને તેપર બહુ ચળકતી રૂપેરી મૃદુ વાળતી પીછી હોય છે. ૪-ઉપયોાગીઅંગ-સર્વાગ. પ-ગુણદેોષ-એસાં મુખ્યત્વે કરી ગ્રાહી ગુણુ રહેલો છે, દ-ઉપચેગ-પ્રાંસનાં મૂળમાં અગડગટ્ટી ગાંડો બૈધાય છે, તેતે અહીંના ખેડુ અને રબરીએ ઘણું અમૂલ્ય ઓસડ સમજે 'છે. એ ગાંડોનો તેએ પોતાનાં ઘરમાં સંત્રંહ રાખે છે. એતે પાણીમાં વાટી સંત્રહણી, ઝાડા અને ગચરકા તથા સોન્ન ઉપર પીએ છે. એનાં લાકડાંતી રાખ મીઠાં તેલમાં મેળવી તે ચાંદાં, ભાઠાં, ખર્‌જવાં વિગેરે ઉપર્‌ ચોપડે છે. પ્રાંસની કોમળ શ્રાખાઓ, ફૂલ અતે કાચાં ક્લ પાણીમાં ઉકાળી તે પાણીથી માથાંના ખોડો અને ચાંદાંઓ ધેોય છે. ભે'સને શાળી નીકળી હોય તો બરડા ડુંગરના રબારી લોકે પ્રાંસની ગાંડ અથવા છાલને પાણીમાં ઉકાળી તે ઉકાળા ટાઢો પાડી છાસમાં ભેંસતે પાય છે-અગર તે પોતાની મેળે પી ન શકે તો વાંસની નાળવતી ભેંસનું મોટું ઉધાડી પાય છે. પ્રાંસનતી શાખાઓપર પણુ ગાંઠાગડબા (એક જતને રગ ) થાય છે. તે પણુ ગ્રાહી તરીકે વપરાય છે. પ્રાંસમાંતી ગાંડા ચાંમડાં અતે કપડાં રંગ- વાના કામમાં આવે છે. એની છાલ અને કોમળ શાખા- ઓને કુટેડીને તે પણુ રંગના કામમાં લે છે. પ્રાંસની ઝાંમા (શાખાઓ)માંથી ખાતરણી, કાસનાં થાળાંમાં પાથરવાને સાથરે।, અને સુંડલીઓ ધણા ખેડુતો બતાવે છે. પ્રાંસતું લાકડું વિશેષે કરીને બલતણુના કામમાં આવે છે. એની પાંસરી શાખાઓમાંથી હાથમાં રાખ- વાની લાકડીઓ બનાવવામાં આવે છે. એનું લાકડું ઘણું જાદુ થતું નથી તેથી સંધાડીઆ લોકે એનાં લાકડાં- માંથી રૂલ, ખીલીઓ, ઢીચણીઆં, વેલણાં જેવી નાહાની ચીનને બનાવી તેપર્‌ રંગ ચડાવી વેચે છે. એનું લાકડું સારૂં પાલિશ થાય છે. ને તેપર્‌ લાખતે। રંગ પણુ સાર્‌ ચડે છે. એની કોમળ ઝામો। નનવળી તરીકે છપરાંઓ ઢાંકવા માટે વપરાય છે. ૭-સ્થાનક-તદી, નાળાં અને ધેડની ભીનાશવાળી અતે “ખારચ' જમીનમાં ઉગે છે, એ આખા હિંદુસ્થાનમાં થાય છે. ૮-વિ૦ વિવેચન-એની શાખાઓ સીધી સૉરી જેવી પાંસરી નીકળે છે તેપરથી કદાચ એતે પ્રાંસ કેહેતા હશે. સિંધ અતે કચ્છમાં એને લઈ કહે છે. અને એની અતિ કોમળ શાખાઓ એટલી તો પાસે પાસે આવેલી હોય છે કે તે એક લીલા રંગની સળીઓની ઝુડી જેવી દેખાય છે-તેપરથી હિંદીમાં એને ઝાઉ કેહેતા હશે.3*: * પોરબંદર સ્વસ્થાનની નદી અને વોકળાઓમાં પ્રાંસનાં ઝાડવાં જુજ ઉગે છે. પણુ એરડા અને પાદરડી ગામોનાં ઘેડમાં એનાં ઝાડ જત્થાબંધ ઉગે છે. એ ઉંટનોા મુખ્ય ચાર્‌ છે. અને કાળે દુકાળે ખીન્તં હોર પણ એને! ચારો ખાય છે. નવી મહાલના ખેડુતોને ખેતીવાડીનાં,તાહાના આન્નરો ખના- વવામાં અને ખલતણ તરીકે એનાંજ લાકડાં ઉપયોગમાં આવે છે-કેમ કે ત્યાંની ખારચ જમીનવાળાં ઘેડમાં ખીન્તં ઝાડો ઉગતાં નથી. છપ્પનિયા દુકાળની વખતે એ મહાલના ખેડુ લોકો પ્રાંસનાં લાકડાં વેંચીને આખું વર્ષ નિભ્યા હતા. પ્રાંસનાં ઝાડો વગર વાવે પોતાની મેળે ઘેડમાં ઉગે છે, તેને પાણી કુદરત આપે છે. એટલે વગર મેહેનત કે ખરચે સ્વસ્થાનને એની સારી આવક છે. માટે જ સ્વસ્થાન તરફ્થી એનાં ઝાડવાંનોા ખંદ્દોબસ્ત રાખવામાં આવે છે. હડિયા જંગલ પાસે નરઝર અને કીલેશ્વરીમાં પ્રાંસનાં ઝાડવાં ઉગે છે. તેમ હડિયા ડૂંગરમાંનાં પ્રૉંસીઅઃ તળાવમાં પણ જન્પનનિર્ુત. પ૩ આ સ્વસ્થાનમાં હાલ જૂરી (લહર હુપ્રાંકઇ પ(14 )તાં ઝાડે વાવવામાં આવેલાં છે. તે છેટેથી પ્રૉંસનાં ઝાડો જેવાં દેખાય છે. માટે એને પણુ કેટલાક લોકા પ્રૉસનાં ઝાડ સમજે છે. પણ એ પ્રાંસથી જ્તદી વનસ્પતિ છે, જુવો નંબર ૫૧૪. ૧૫-૫ં. 0. 1941111080 વર્ગ-ધલ્લેટિની-લવાડીયાંનો વડી, વર્ગનું ટુકેં વર્ણન અને ગુણરોષઃ- આ વર્ગમાં નાહાના છોડવાઓ થાય છે. તે ધણુંકરી પાણીકાંઠે અથવા ભેજ કે ભીનાસવાળી જગાએ ઉગે છે. આ વગૈમાંતી વનસ્પતિને પાન ડાંડીપર સામ- સામાં અથવા ચોગર્દ આવે છે. પાનની કેર અખં- ડિત અથવા સૃદ્દમ દાંતાવાળી હોય છે. ઉપપાન ફ્રેતરાં કે બારીક પાન જેવાં હોય છે. પુન બાન ક્રેષનાં પત્રો અને પુટ અભ્ય૦ ક્રાષની પાંખડીઓ ર થી પ હોય છે. પુંકેસરો પણુ પુટ ખાન કષનાં પત્રો કૈ પુન અભ્યન કોષની પાંખડીઓ ન્ેટલાં અથવા તેથી બમણાં હોય છે. સ્તરીકેસર ૧, પણુ તેના ' ગર્ભાશયપર ર્‌ થી પ નલિકાઓ હોય છે. ફલ ૨, ૩ કરે ૫ પોલવાળું હોય છે, અને તેમાં ધણાં ખીજ હોય છે. આ વર્ગની વનસ્પતિમાં વિદાહી, તથા શોથ અને જન્તુધ્ર ગુણ રહેલા ગણુવામાં આવે છે. વરગ-( ઇલેટિની ). નંબર્‌ ૩૬. ૧-શાન્ત્રીય નામ-13€1'૦1% ૦00100ઘ. દૃષ્ટાન્ત-તિ. 1. [. 251; ક. [. 24. ર્-દેશી નાસમ-લવાડીયું, આખરાડ, ગંધારૂં (પે।૦4-યુ૦) ૩-વણેન-લવાડીયાંતાં છાતળાં જમીનપર પથરાય છે. તે ધણુંકરી બારે માસ ઉગેલાં જવામાં આવે છે. તો પણુ ચોમાસાં આખરે તે ધણાં ઉગી આવે છે. લવાડીયાંનાં છાતળાંપર ધોળા રંગની રૂંછાળ ને તેની સાથે ચીકાસલેતા સ્મ બિદુઓ પણુ હોય છે. અતે એ છાતળાંમાંથી એક નતની જરા સુગંધિત વાસ નીકળતી હોય છે. કોઈ કોઇ ઝાડવું હાલ પ્રાંસનું ઉગતું નવામાં આવે છે. પણ ઘરડા રબારીઓ કહે છે કે “એ તળાવપર પ્રાંસનાં મોહેોયાં ઝાડાની ઝાડી હતી. અતે તેમાં દીપડા પડયા રેહેતા. તેથી રાત્રિની વખતે યાં ભેંસો ચારવા જઇ રાકાતું નહીં. એમાં પ્રાંસનાં એવાં ઝાડવાં હતાં તેથી એ તળાવનું નામ '્રાંસીઅ। તળાવ “પડેલું છે. પ્રૉંસનાં આવાં મોટાં ઝાડો ભેંસના ચારા માટે અને તેનાં લાકડામાંથી કોલસા કરવા માટે આસરે ૩૫ શેક વર્ષપર કાપી નાંખવામાં આવેલાં છે.” હાલ આ તળાવની પાળપર વિશેષ જ્ીસતી ઝાડોનાં બીજ વાવી એ તળાવ રક્ષિત હડિચ।॥ જંગલની અંદર દ્દાખલ કરવામાં આવેલું છે, કોર કાંગરી કે દાંતાવાળી હોય છે. ને તે મૂળ-એનાં મૂળ પીપળીમૂળ જેવાં અગડગડ્રાં, ભૂરા રંગનાં સુતળીથી ટચલી આંગળી જેવાં ન્નડાં હોય છે. તે જમીનમાં ઉંડાં અતે લાંબાં ગયેલાં હોય છે. મૂળ- માંથી ધણા ફાંટાઓ નીકળેલા હોય છે. મૂળની છાલ નરમ અને જડી હોય છે. તે ઉપરની ફ્રેતરી રતાસ- લેતા ભૂરા રંગની ને પાતળી હોય છે. જે નખવતી ખરપતાં નીકળી ન્નય છે. મૂળનો આડોાકાપ કરી ન્નેતાં તે અંદરથી સફેદ અતે ચક્ાકાર દેખાય છે છે. એની વાસ સુગંધિત અને સ્વાદ ધણો તૂરો હોય છે. તે એટલે સુધી કે એનાં મૂળની છાલ થેડીવાર મોઢામાં મથી જભ સુકાવા માંડે છે. ડાંડી અને શાખાએ।-ધણંકરી સામસામી નીકળેલી હોય છે. અને ડાંડીના સાંધાઓ ન્નડા થયેલા હોય છે. તે સુતળીથી પેનસીલ નેવી જાડી હોય છે, એની ડાંડી નીચેની બાજુએ જમીનમાં મૂળ અને ઉપરની બાજુ શાખાઓ મેલતી ન્નય છે. ડાંડી અને શાખાઆ ઘણુંકરી રતાસલેતા ભૂરા રંગતી હોય છે. એની છાલ ઉપરની ફ્રોતરી એટલી તો પાતળી હોય છે કે તે જરા સુકાયાથી પોતાની મેળે ઉતરી જતી ન્નેવામાં આવે છે. અતિકામળ શાખાઓ લીલા રંગની તે ધણી ઝીણી હાય છે. પાન-સામસામાં આવેલાં હોય છે, તે લીલા રંગનાં ને તેપર ખન્તે સપાટીએ સડ્ફેદ સખ્ત વાળની ર્‌ંછાળ હોય છે. પાનને ઘણુંકરી ડીટડી હોતી નથી. પાનનાં થડ પાસે બન્ને બાજુએ એક સૂટ્મ પાન જેવું ધણુંકરી ઉપપાન હોય છે. પાન તળિયે સાંકડાં અને ટેરવાં તરક્‌ બહુધ! પહોળાં હોય છે- તે 3 થી 3. ઇચ લાંબાં અને પ ઇંચ કે તેથી કંઇક ઓછાં પહોળાં હોય છે. પાનની ધણુંકરી પાનની પછવાડે વળેલી હોય છે. પાનની વાસ સુગંધિત અને સ્વાદ ચીકાસલેતો તૂરો! હોય છે. “લ-એકજ પત્રકાણુમાંથી ૧થી ૨ કે વધારે ફૂલો નીકળેલાં હોય છે. તે સુવાસિત હોય છે. તેની, ડીટડી પાનથી ડુંકી અને લીલા રંગની હોય છે. ફૂલ ર ઇંચ જેટલાં નાહાનાં હોય છે. પુષ્પખાલ્યકોષ-નાં પત્રો પ હોય છે. તે છૂટાં, લીલા રંગનાં અને તળિયે સાંકડાં હોય છે. તેની કેર ધણુંકરી ધોળી અને પાતળી હોય છે. પુષ્પાભ્યન્તરકોષ-નતી પાંખડીઓ પ હોય છે. તે પુ બા૦- કેષનાં પત્રોથી લાંબી, પહોળી અને આંતરે આવેલી હોય છે. તેને રંગ ધોળા કે ફૂલગુલાખી હોય છે. તેનાં ટેરવાં ગાળાઇઇલેતાં હોય છે. પુકેસરો-૮ થી ૧૦ હોય છે. તે પાંખડીથી સહેજ ડ્ુકાં હાય છે. એના તંતુઓ ડ્રીકા ગુલાખી રંગના ને તે- પર્‌ આવેલા પરાગકેષ ધોળા રંગના હોય છે, ૫૪ વનસ્પતિવર્ણન. સ્ીકેસર્‌-૧ ગુલાખી રંગની હોય છે. તેનાપર ધણંકરી | લીલવણી કરી રાખે તે ઉન્ટાળે ચારાની તંગી વખતે ઢોરોને પાંચ ક્રીકા ન્નંખુડા કે ઘેરા ગુલાબી રંગની નલિકાઆ આવેલી | ખવરાવે છે. એના છેોડવા જે જમીનમાં ઉગે છે, તે હોય છે. જેનાપર સૂદ્દમ મુખ હોય છે. ફૂલ-ફીકા ભૂરારંગતું, પાતળું અને પાંચ પોલવાળું હોય છે. તેતે મથાળે ધણુંકરી પાંચ અણી હોય છે. ( આ અણી એ સ્ત્રીકેસર ગર્ભાશયને મથાળે રહી ગએલી નલિકાઓ છે. ) ફલ જ્યારે તદન સુકાધને પાકી જય છે થારે તેની પાંચે પોલ પોતાની મેળે ઉભી ચીરાઇ જાય છે. તે તેમાંથી ખીજ બહાર નીકળે છે. ફૂલ લીસું તે ચળ- કતું હોય છે. ફૂલ પરિપકવ થઈ તેમાંનાં ખીજ નીકળી ગયા સુધી પણુ એનાં ફૂલનાં ખીજ અવયવો ટકી રહેલા હોય છે. ખઓીજ-અત્યંત બારીક હોય છે. તે લીસાં, ચળકતાં, જરા વાંકવળતાં, લાંબસેરાં અને કાળાસલેતા રંગનાં હોય છે. ૪-ઉપયેોગીઅંગ-સર્વાગ. પ-ગુણદ્ોષ-ઢોરમાં દૂધ વધારનાર અને જંતુ તથા શેથધ્ય. ટૃ-ઉપચોગ-એતે। ઉપયોગ કે।ઇ પુસ્તકમાં લખાયલે। જવામાં આવતો નથી. પણુ આ સ્વસ્થાનમાં એનાં પાન વાટીને ઢોરનાં ભાઠાંપર્‌ બાંધે છે. તેમજ બળદની ક્રાંધમાં જીવાત પડી હોય અને કાંધ સુજઆવી હોય તો એનાં પાત ગેરૂની સાથે વાટી કાંધપર લગાડે છે. તેથી જીવાત ખરી જય છે. અને કાંધ મટી જય છે. લવાડીયું ભેંસતે ખવરાવવામાં આવે છે તેથી તેનું દૂધ વધે છે, એમ રબારી લેક કહે છે. એના છોડવા ચારાની તંગી વખતે ખીન્ન ઢોર પણુ ખાય છે. ૭-સ્થાનક-રસ્તાઓની બાજુએ, વાડીએની વાડ પાસે, પડતર ખેતર્‌।માં, સખ્ત થએલા ઉડતી રૅતીના ઢસાઓપર, અતે વરસાદનું પાણી ભરાઈ રહેતું હોય એવી દળદાર જગેોમાં જ્યાં ખીન્ન આખરાડ ઉગે છે યાં લવા- ડીયું પણુ ઉગે છે. એ કચ્છ, સિધ, કાઠિયાવાડ અને પૈજ્નબમાં થાય છે. ૮-વિશેષ વિવેચન-લવાડીયાંના છોડવાઓ સુકાવી (પોરબંદરમાં ) ગરીબ લોકો બળતણુ તરીક્રે બાળે છે. એતે કંધ વિશેષ વૈદ્યદી ઉપયોગ આપણા દેશી ડૉકટર અને વેધ્યોએ શોધી કાઢવો જ્ેઇઇએ. કેમકે એ જ્યાં ઉગે છે યાં કે! કેધ્ધવાર જથ્થાબંધ ઉગે છે. એટલુંજ નહિ પણુ એને ઊપરથી વાટી લેવામાં આવે તો પાછી એની નવી શાખાઓ ઘણી જેરથી નીકળે છે. ને તેમાં પાન મ્હાટાં અને વધારે સુગધિવાળાં થાય છે. એનાં પાન કોલેરાપર કામ આવે છે, એમ એક જતનું કહેવું છે. દરિયા કિનારાની ઉડતી રેતી દખાવવા માટે એનાં છાતળાં ધણાં ઉપયોગી છે. કાળે દુકાળે એ હારનો ધણો! કીમતી ચારે છે, કેટલાક ખેડુતો એનાં છાતળાંની ચોમાસાં ઉતાર | જમીન વાવેતર માટે સુધરે છે. નબર, ૩૭, ૧-શાન્ીય નામ-13. 101111011110100ડ. દષ્ટાનન્ન-4. 1. ૪:..2591, 1. ૨-દેશી નામ-જલ એખરાડ ( પોાવ્ડગુ૦ ), 3-વર્ણન-જલ ઓખરાડના છોડવા ૩ ઇંચથી કુટેક ઉંચા હોય છે. તેની નીચેની શ્રાખાએ નીચી ઢળતી હોય છે. એના છેોડવાપર ધણુંકરી સખ્ત વાળની રૂંછાળ હોય છે. તે તેપર ગોળાઈલેતા ચીકાસવાળા બિદુઓ હોય છે. પાન લંબગોળ, ધણુંકરી ડીટડી વગ- રનાં, તળિયે સાંકડાં થતાં, દાંતાળી કોરવાળાં ને ર થી ૧ રચ લાંબાં હોય છે. ફૂલ ગુચ્છીની માકક કેટલાંક પાસે પાસે આવેલાં હોય છે. તે રતાસલેતા રંગનાં હોય છે. પ્રુન બાન ક્રેષનાં પત્રો, પુન અભ્ય૦ કોષની પાંખડીઓ અને યુંકેસરો પ હોય છે. સ્ત્રીકેસર ૧ હોય છે, તેનો ગર્ભાશય ૩ થી ૬ પોલવાળા હાય છે. ક્લમાં ધણાં સ્મ ખીજ હોય છે. ઉપચેોગ-એના છેોડવાઓની રાખ તેલમાં મેળવી નહિ ર્‌ઝાતાં ચાંદાંએ ઉપર ચોપડવામાં આવે છે. તેથી ચાંદાં વગેરે તરત રૂઝાઇ નય છે, સ્થાનક-તળાવ કે વરસાદનું પાણી ભરાઇ રહેતું હોય એવાં ખાખાચિયાં અને વોકળાઓમાં પાણી કાંડે ઉગે છે. એ ધણુંકરી આખા હિંદુસ્થાનમાં થાય છે. વિ૦ વિવેચન-પાણી કાંડે ઉગે છે માટે એતે જલ ઓળખર્‌ાડ કહે છે. એના છોડવા ઢોર ભાગ્યે જ ખાય છે. નખર,. . ૩૮ ઉ-શાન્રીયનામ-1ડે. પલા '101111ત. દૃષ્ટાન્ત-0. 1. [. 952; તે, 0. 94; રૂ. નિ, પા. ૫૮૨. ૪-દેશીનામ-જ્લનંખવો ( પો૦ન-ગુન ). ૩-વણેન-એના છોડવાઓ $ થી ૧ ફુટ જેટલા લાંબા થાય છે. પાન ૧ થી ૧૩ ઇંચ લાંબાં, ખીજે છેડે સાંકડાં થતાં ને છીછરી ફાંગરીવાળાં હોય છે. એનાં ફૂલ ધોળા રંગનાં હોય છે. પુન બાન કેષનાં પત્રો અને પુન અભ્ય૦ કેોષતી પાંખડીઓ પ હોય છે. પુંક્- સરો ૧૦ અને સ્રીકેસર ૧ હોય છે. ફૂલ ગોળાઇ લેતું કે મથાળે જરા સાંકડું થવું હોય છે. તેમાં ખારીક 7 વનસ્પતિવણીુન. ખીજ ધણાં હાય છે. ખીજ જરા વાંકવળેલાં, ખડ- બચડાં અને સુંદર્‌ બાનકવાળાં હેય છે. ઉષચેોગ-નંબર ૩૭ પ્રમાણે. સ્થાનક-નંબર ૩૭ ની સાથે, એ દક્ષણુ ક્રાંકણુમાં વિશેષ કરી થાય છે. વિરોષ વિવેચન-જલન્નંબવોા જુવો નંબર. ૪૭૫. ૧૬-1૫. 0. 1૮10806080. વર્ગ-માલ્વેસી-વોણુ અને ભીંડાતે। વર્ગ. વર્ગનું ટુકું વર્ણન અને ગુણદોષ:- આ વર્ગ મ્હાટો અતે ધણો ઉપયોગી છે. આ વર્ગમાં મ્હોટાં શક્ષો, ઝાડવાં અને નાહાના છોડવાઓ થાય છે. આ વર્ગમાંતી વનસ્પતિતું લાકડું ધણુંકરી પોચું હોય છે. આ વગની વનસ્પતિમાં ક્વચિત ખાટો પણુ વિશેષે કરીને ગુંદર જેવો ચીકણા રસ હોય છે, આ વર્ગમાંની વનસ્પતિની અંતરછાલ ચીવટ હોય છે. તેમાંથી રેસા નીકળે છે. આ વગની વનસ્પતિની ઉપરની છાલ ઘણુંકરી જડી, કડપલાં- વાળી અથવા જાડા પોચા પડથઘીવાળા કાંટાવાળી કે ખૂડબચડી હોય છે. અને આ વર્ગની ધણી ખરી વન- સ્પતિની ક્રેમળ શાખાઓ, પાન, ફૂલ, ફલ અને બીજ ઉપર્‌ ધણુંકરી સખ્ત કે મૃદુ વાળની રૂંછાળ આવેલી હોય છે. તેમાં વિશેષ કરીને આવા: તારાકૃતિના વાળ હોય છે, આ વર્ગમાંતી વનસ્પતિને પાન ઘણુંકરી આંતરે આવે છે. તે અખંડિત અથવા કાંગરીવાળી કોરવાળાં, સાદાં અથવા ભસકારવાળાં એટલે ૩ થી પ, ૭ કે ૯ ખૂણી- આવાળાં હોય છે, ( જુઓ ભીંડા રા વૉંણુના છોડવો ) અથવા ૩ થી પ કે ૭ ન્નદાં જાદાં પાન (પર્ણ) એક મુખ્ય ડીટડીને મથાળે આવી પાન સંયુક્ત થયેલાં હોય છે, (જુઓ શેમળોા, રૂખ, અને ડુંગરી ભીંડા નંન પ૬ ) ઉપપાન પણુ તરેહવાર આકારનાં હોય છે. તે કેટલીક વનસ્પતિમાં જલદીથી ખરી જય છે. આ વની વનસ્પતિમાં સફેદ, પીળાં, ગુલાબી, આસમાની, રાતાં એવા જૂદા જદા રંગનાં સુંદર ફ્લો આવે છે. એટલું જ નહિ પણુ, એકજ ફલ ધણા રંગ બદલાવે છે, જેમકે ભીંડાની એક નનતમાં ફૂલની કળી પ્રથમ પીળાસ- લેતા રંગની હોય છે, તે ઉધડે છે યારે સફેદ રંગ ત્રહણુ કરે છે, થોડા વખત પછી તે ફૂલ ગુલાબી અને પાછળથી ઘેરા ગુલાખી રંગનું થઈ જ્ય છે; અતે કરમાવા માંડે છે સારે ! રાતું, પછી કીરમજી, અને છેવટે ઘેરા ભૂરા કે કાળા રંગનું થઈ જાય છે. એવી રીતે આ વર્ગમાંનાં વનસ્પતિનાં ફૂલો પોતાની જૂદી જ્નૂદી અવસ્થાયે ન્તદા જાદા રંગો ધારણુ કરે છે. છે.% * તેવરીના વગે રૂખિચેસી 1 જા માં પણ એવી રીતે ફ્લોના રંગ બદલાય છે પૃ આ વર્ડીમાંની કેટલીક વનસ્પતિને * પુ૦ / બાન ક્રોષથી [ બહાર વળી એક ઉપકે।ષ (110701૫01૯ ) હોય છે. તેનાં પત્રોને ઉપ-પ્રુષ્પપત્રે। ( 018801001૯3 ) કહે છે. એ ઉપક્રાષનાં પત્રો ૩, ૫, ૮ કે વધારે હોય છે. પુન બાન ક્રોષનાં પત્રો પ હોય છે. પુન અભ્યન કોષતી પાંખડીએ પણુ પ હોય છે, તે ઉપરાઉપર અમળાયલી હોય છે. પુંકેસરો ધણાં હોય છે, તે ઘણું- કરી પાંખડીઓને તળિયે વળગેલાં હોય છે. અને તે એક ખીન્ન સાથે નજ્નેડાઇતે અર્થાત્‌ એક ગુચ્છ થઇને એડ ભુંગળી અથવા નળી જેવાં કે કોઈવાર દાંડી કે સ્તભ જેવાં થઈ રહેલાં હોય છે. એ ભુંગળી અથવા દાંડીની બાજુએથી ઘણુંકરી પુંકસરોના અવશેષ તેતુઓ નીફળેલા હોય છે. જેની ઉપર મણી અથવા પરાગકરષ આવેલા હોય છે, એ પરાગકોષ એક પેોલવાળા હોય છે. તેમાંથી પરાગરજ બહાર નીકળતી વખતે એ પોલ ઉભી ઉધડે છે. પર્‌ાગરજના દાણા ગોળાઈ લેતા રવા- દાર અતે જરા ખડબચડા હોય છે. સ્રીકેસર ૧ હોય છે. પણુ તેના ગર્ભાશયમાં ધણાં ખાનાં ગર્ભકોષ કે ફાંકા હોય છે. એ ખાનાનાં પડ અથવા પડદાઓ ફૂલની વચ્ચોવચ આવેલી એક સાધારણુ ધરીની બાજુએ ચક્રાકાર ગોઠવાઈ તે સાથે ત્તેડાયલા હોય છે, ( જુઓ ખષાટ નંન ૪૫). સ્તરીકેસરનલિકાઓ ધણુંકરી ગર્ભા- શયમાં જેટલાં ખાનાં હોય છે, તેટલી હોય છે. અને તે દરેક ખાનાનાં સુખપર આવેલી હોય છે. એ નલિકાએ એક ખીજી સાથે ધણુંકરી થોડી ધણી ત્તેડાયલી હોય છે. આ વર્ગની કેટલીક વનસ્પતિમાં સ્ત્રીકસરનલિ- કાએ ગર્ભાશયમાંનાં ખાનાંતી સંખ્યાથી બમણી પણુ હોય છે, ( જુઓ વગડાઉભીંડી નેન ૫૧) ફૂલ શ્રીંગ જેવાં લાંબાં ( ભીંડો ) કે દોરાના બટન અથવા ડાબલી જેવાં ( ખપાટ ) અથવા મૃદંગાકૃતિનાં અને લંબગોળ ( શેમળા અને રૂખ ) એમ તરેહવાર આફકા- રનાં થાય છે. ફલનાં, દરેક ખાનાં કે ફાંકમાં એક અથવા વધારે બીજ હોય છે. ખીજ ધણુંકરી જરા ચપટાં, કટુણુ અને બહુધા રૂંછાળવાળાં હોય છે. આ વર્ગની વનસ્પતિ મતુષ્ય, પશુ, પક્ષિ અને કીટ આદિતે ખોરાક તરીકે ધણી કામ આવે છે. આ આખા વર્ગમાં કોઈ પણુ વનસ્પતિ ઝેરી કે બીજી રીતે સુક- શાનકારેક આજસૃધી નનણુવામાં આવેલી નથી. આ વર્ગની વનસ્પતિમાં સૌથી ઉપયોગી વસ્તુ આખી દુનિયાંમાં વૉણુનાં ખીજ અર્થાત્‌ કપાસિયાની આજુ બાજુ વીંટળાયલા બારીક, લાંબા, સફેદ, સુંવાળા અતે ચળકતા વાળની રૂંછાળ છે. જેને કપાસ અથવા પાછળથી રૂત અથવા ર્‌ કહે છે. એ વાળની ર્‌ંછાળમાંથી તરેહ તરેહુનાં કાપડ બનાવવામાં આવે છે. જેનો ઉપયે।ગ રારીર પર વનસ્પતિવર્ણન. ઢાંકવામાં આખુ જગત કરે છે માટે એને હિંદુસ્થાની ભા- ઘામાં જગઢંકન કહે છે. ઔષધીયગુણુ પણુ આ વર્ગતી વનસ્પતિમાં ધણા રહેલા છે. જેવા કે:-પૈથ્ટિક, ચિરગુણકારી પૈણ્િક, ઉપલેપક, ગ્રાહી, મૃત્રલ, સ્વેદક, રૌચ્ચ, પિત્તશામક, રોપક, ઉત્તેજક, વિષહર તથા કફ, વાત અને શોથધ્ય. છપ્પનિયા જેવા ભયકર દુકાળની વખતે જ્યારે ખીજ વનસ્પતિ વરસાદ વગર્‌ સુકાઈ લાસ ગયેલી હતી યારે પણુ આ વર્ગની વનસ્પતિ વિશેષ ભાગે આબાદ રહી હતી. જેથી હજારે ઢોરોતો નિભાવ થયો હતો. આ વર્ગની વનસ્પતિ પાર્સપીપળે। અને શેમળોા ખાધાથી ઢોરે। દુકાળની વખતે તાન્ન થયાં હતા, એટલું જ નહિ પણુ દૂઝણાં ઢોરમાં દૂધ પણુ વધ્યું હવું. ટુકામાં આ ( માલ્વેસી-]1410૯૯૬૦ ) વર્ગની વનસ્પતિ જેમ વધારે ઉગે છે તેમજ તે વધારે ઉપયે।ગી છે. માટે જ જ્યાં આ વર્ગની વનસ્પતિ ઉગતી હોય થયાં તેનો ઘણા બચાવ અતે વધારે! કરવો જઇએ, કેમકે સખ્ત દુકાળમાં પણુ એ ટકી શકે છે, અને હજારે। મનુષ્ય તથા ઢોરોને નિભાવી શકે છે. વર્ગ-(માલ્વેસી). નંખર્‌ ૩૯* ઉ૧-શાન્ીયનામ-310દ' 1101111115. દૃણાન્ત-ળ. 1. 9. 599; પ. 1. 28; ળા. 1. [80 . 11. 9, 681; ર્‌. નિ. પા. ૫૯૦. ૨-ટેશોનામ-ભોંયબલ, ભોંયબલા ( પે।૦4-ગ૦ ): મુર્ચિજળા ( મ૦ ); વનવતિચાર ( ટિંન ); મૂમિવા. ( સં૦ ). ૩-વર્ણન-એના છોડવા ર થી ૩ ફીટ લાંબા થાય છે, એની શાખાઓ લાંબી થઈ વેલાની માકક આડી અવળી ઢળેલી હોય છે. એના આખા છેડવા પર સફેદ ચળકતા, લાંભા, આડા ઉભા વાળની રૂંછાળ. હોય છે. સૂળ-છોડવાના પ્રમાણુમાં વખતે ટુકાં હોય છે. તેમાંથી કેટલાક બારીક રેસા જેવા ફાંટા નીકળેલા હાય છે. એતો રંમ ધોળા હોય છે. મૂળની છાલ પાતળી ને તેની વચ્ચેની સળી કઠૂણુ અને ચીવટ હોય છે. મૂળનો સ્વાદ ગળચટોા અને ચીકણે। હોય છે. ડાંડી અને શાખાઓ -એવી ડાંડી સુતળીથી સ્લેટ- પેન જેવી ન્નડી હોય છે. એતે રંગ લીલે। હોય છે. ડાંડીના નીચલા ભાગમાં ઘણીવાર ઝીંણી તાર જેવી ધણી શાખાએ નીકળેલી હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે, અને તેની ઉપરતી સપાટીને રંગ ખુલ્લે કે ઘેરા લીલો અને નીચેતીનેો સહેજ કોકો હોય છે, પાનની ડીટડી ફૂલની ડીટડી કરતાં જાડી હોય છે. ડીટડીતે મથાળેથી | ઘણુંકરી ગયેલી હોય છે. એટલે પાન પોહેોળાં, ગોળાઇલેતાં હદયાકૃતિનાં થયેલાં હોય છે. પાનની કેોરપર કાંગરી હોય છે. પાનનાં ટેરવાં સાંકડાં થતાં અણીઆળાં હોય છે. પાન કુમાસે પાતળાં હોય છે. એની બન્ને સપાટીપર સહેજ ધોળા વાળની રૂંછાળ હોય છે. પાનને અંજવાળાં તરક્‌ રાખી નતવાથી તે અર્ધપારદર્શક જેવાં દેખાય છે. છેોડ- વાના નીચલા ભાગનાં પાન ધણાં પોહાળાં અને ઉપ- રના ભાગનાં થોડાં સાંક્ડાં હોય છે. અને કોમળપાન પર્‌ વાળની રૂંવાટી ગીચ હોય છે, અને તે વાળ ધણું- કરી અર્ધતારાકૃતિના હોય છે પાનની ડીટડીના થડમાં સઠ્મ લાંમાં ઉપપાન આ- વેલાં હોય છે. ફલ-પત્રકોણુમાંથી અકેકું ફૂલ નીકળેલું હોય છે. અથવો પત્રકાણુમાંથી ઝીણી સળૉ નીકળી તેપર એક પછી એક પાસે પાસે થોડાં ફૂલ અક્ેક નાહાનાં પત્રના કરાણુમાંથી નીકળેલાં હોય છે. ફૂલની ડીટડી દોરા જેવી પાતળી ૧ થી ૨ ૪ંચ લાંબી અને અધવચ ઉપરથી સાંધાવાળી હોય છે. અને સાંધા ઉપરથી તે સહેજ ન્નડી થતી હોય છે પુષ્પબાલ્યકે।ષષ-નાં પત્રો પ હોય છે. તે નીચલા ભાગમાં અધવચ સૂધી એક ખી સાથે ન્નેડાયલાં અને ઉપર છૂટાં હોય છે. તે ટેરવાં તરક સાંકડાં થતાં અણીઆળાં હોય છે. પત્રનો આકાર ત્રિકોણુ હોય છે, તે પર વચ્ચોવચ ઉભી લીલા રંગની ત્રણ નસો! હોય છે. આ નસે।ની વચેનું બારીક જાળીકામ સુંદર દેખાતું હોય છે. પુષ્પાભ્યન્તર્કોષ-તી પાંખડીઓ પ હોય છે. તે પુન બા૦ કેષનાં પત્રે!ઈથી ભાગ્યે જ લાંખી હોય છે. ને તે પીળા કેસરીઆ રંગની હોય છે. તે ઉપરથી છૂટી અને તળીએ થોડી જ્ેડાયલી હોય છે. ને તે પુંકેસરોની નળીને વળગેલી હોય છે. પુંકેસરે-પીળા રંગનાં અને ધણાં હોય છે. તેના તંતુઓ નીચેથી ત્તેડાઇને નળી થયેલી હોય છે. ને તેની ઉપર્‌ પરાગકોષ છૂટા દેખાતા આવેલા હોય છે. પરાગક્રોષ અતે રજ પણુ પીળાં હોય છે. સ્રીકેસર્‌-એક હોય છે. તે પાંચ પોલ કે ખેડવાળી હોય છે. તેનાં દરેક ખંડપર અક્રેક સૂહ્મ સુખવાળી નલિકા આવેલી હોય છે. ફલ-ભૂરા રંગનું પાંચ ખંડવાળુ હાય છે, તે પાકીને સુકાયા પછી તેનું | દરેક ખંડ નૂદુ પડે છે. આદરેક ખંડમાં ધણુંકરી એક ખીજ હોય છે, એ ખંડને મથાળે વખતે અણી પણુ હોય છે. પાનમાં પાનની કોર ડીટડી પાસે વિભાગિત હાય છે. પાંચથી નવ નસે! નીકળી વનેસ્પસિવરહુત: પછ ખજ-3 લાઈને લાંબું ને તેથી અડધું પાહોળું હોય છે. તે બન્ને પાસેથી અંદર દબાતું હોય છે. તેતો એક છેડો ખુઠ્ઠી અણી થતો અતે ખીજ્ને જરા અંદર ખેસતો ધોળી આડવાળા હોય છે. તે ઘેરા ભૂરા કે કાળાસલેતા રંગનું હોય છે. ૪-ઉપચોાગીઅંગ-સર્વોગ. પ-ગુણટેોષ-ઉપલેપક અને ગ્રાહી. દૃ-ઉપચેોગ-એનાં મૂળની છાલનો કાઢો સાકરની સાથે પરમાવાળાને પવાય છે. એનાં પાન છુંદીને તે ગડગુંબડાં ઉપર બંધાય છે. ઢોરને છેરામણુ થાય છે તે ઉપર એનાં પાન, જીરું અને ડુંગળી કુવારના રસ સાથે મેળવી છાસમાં પાય છે. ખેજવવાળી સ્ત્રીને ઝાડા થયે હોય તે બંધ કરવા એનાં પાનનો ઉકાળે આપે છે, એમ કહે છે. ફૂલ અને કાચાં ફ્લ સાડરની સાથે પેશાબની બળતરા ઉપર ખવરાવે છે. એનાં ખીજનો ઉકાળા ગુરદા અને કૂકણાંનાં દરદોમાં અપાય છે છ-સ્થાનક-રસ્તાની બાજુએ, વાડીઓની વાડમાં, : પાણીના ધોરીઆ કાંઠે, ભેજવાળી જમીનમાં અને બરડા ડુંગરપર ચરીઆણુ ધાસની તળીઓમાં ઉગે છે. એ આખા હિદુસ્થાનના ગરમ ભાગોમાં થાય છે. ૮-વિરેષ વિવેચન-એની શાખાઓ જમીન અર્થાત્‌ ભૉંયપર પથરાય છે, માટે એને ભાંયખલા કહે છે. નિધંટ સંગ્રહમાં એને ગયંત્તિ લખી છે વર્ગ-(માલ્વેસી). નંબરઃ ૪૦. ઉ-શાન્ીયનામ-3. 5[0111050. દૃષ્ાન્ત-11. 1. [0. 825; પે. ૪. 28; 111. 1/1. [08106. 11. [0. 050. ર્‌. નિ. પા. ૧૩૮. ૨-દેશીનામ-કાંટાળાબલ, બલનાં સાવેણાં (પા૦ન-ગુ૦) જારેરીસુકારિ ( મ૦ ); અરેરી, ગુજસવરી ( ટિંન ) અર. યદિ ( સંન ). ૩-વણન-કાંટાળાબલના છોડવા ૧ થી ૩ ફ્રીટ ઉંચા થાય છે, તેમાં કેધ્વાર થોડી પણુ ધણીવાર નાહાની નાહાની ધણી શાખાએ નીકળેલી હોય છે, ર ઇચ લાંબી હાય છે છે. . પત્રકાણુમાંથી _ અઝેક અથવા એકથી વધારે ફૂલો! પીળા કે ફોકા પીળા રંગનાં ચોામા- સાંઉતાર નીકળેલાં હોય છે, તેની ડીટડી પાતળી અને પાનની ડીટડી જેટલી કે તેથી જરા લાંખી અને ફૂલથી જરા નીચે સાંધાવાળી હોય છે. પુટ બાન ક્રોષનાં પત્રો પ તળિયે જેડાયલાં ને મથાળે છૂટાં હોય છે. પુન અભ્યન્કોષની પાંખડીઓ પ તળિયે | ક્તેડાયલી ને મથાળે જૂરી હોય છે. પુંકેસરો-૧૨ થી ૧૫, તેની નલિકા મથાળે વિભાગિત હોય છે. સ્ત્રીકેસર-૧, તેને ગર્ભાશય પ ખાનાં કે (કોઈવાર ૭) ખંડવાળા, દરેક ખંડપર સૂદ્મ મુખવાળી અફ્કેકી નલિકા હોય છે. ફલ પ થી ૭ ખેડવાળાં, દરેક ખૅડપર ઉભી ૧ થી ૨ અણી હોય છે, ફલ પુન બા૦ કેષથી ભાગ્યે જ લાંબાં હોય છે. ખીજ બલ- દાણાને મળતાં ભૂરા કે ધેરા ભૂરા રંગનાં હોય છે, ૪-ઉપચેોાગીઅંગ-સર્વાંગ. પ-ગુણટ્દોષ-ઉપલેક અને પૌષ્ટિક. ૬-ઉષપચોગ-પરમાં અને પેશાબની બળતરા ઉપર એનાં મૂળની છાલ, છાલનો ઉકાળા, અને પાનને સ્વરસ સાકર્‌ સાથે વપરાય છે. પાનને વાટી તેની લેપડી ગડગુંબડાં ઉપર મુકાય છે. એની છાલમાંથી રેસા નીકળે છે તે | દોરી બનાવવાના કામમાં આવે છે. ફૂલ અને કાચાં ફૂલ સાકર સાથે પરમાવાળાને ખવરાવાય છે. એના છોડ- કાઈવાર તેની નીચેની જ્ઞાખાએ જમીનપર પડેલી હોય છે, શાખાઓપર કાંટા જેવી ગ્રંથીઓ આવેલી હોય છે. પાન આંતરે આવેલાં હોય છે, તે 4 થી ૧ ઇંચ લાંબાં અને $ થી ૩ ઇંચ પોહોળાં હે હોય છે, તે કેપ વાર્‌ ધણાં સાંક કક લાંબાં, અને ગાયે પોહોળાં ને ટુકાં હાય છે, તેપર વાળની રૂંછાળ હોય છે, તેની કે[ર- પર ખુઠ્ઠા દાંતા હોય છે, ડીટડી પાસે તેની કોર જરા વિભાગિત અથવા સાંકડી થતી હોય છે. પાનની ડીટડી ર | 1. 0201: 1. [- 079; ર: નિ. પા. વાને સુકાવી તેનાં સાવૅણાં બનાવવામાં આવે છે ૭-સ્થાનક-રસ્તાની બાજુએ, વાડીઓની વાડ અને પાણીના ધોરીઆ પાસે, તેમજ પથ્થર ખડાવાળી જમાં- | નમાં, અને ધાસની સાથે ઉગે છે. એ હિંદુસ્થાનના ગરમ | ભાગોમાં થાય છે. ૮-વિરશેષ વિવેચન-છેોડવામાં કાંટા માટે કાંટા- ળોાખલ કહે છે. અને એનાં સાવૅણાં_ બનાવે છે માટે એના છોડવાને પણુ ધણાં લોકો બલના સાવેંણાં કહે છે. વર્ગ-(સાલ્વેસી.) નબર ૪૨? ૨૬-શાન્ત્રીયનામ-3. 08011110018. દષ્ાંત-તિ. 1. ॥. 325; પે. [. 28; ૧૩૮. ૨-દશીનામ-ડુંગરાઉભલ, ખલા ( પોન્નઝચુ૦; ) તુષજીરિયા (સ૦ ) વટારી વરિચાર ( રં” ) વળા, %ળિ- સિહ્િજા ( લંન. ) 3ુ-વર્ણૂન-ડુંગરાઉમલના છોડવા ૨ થી ૪ ફીટ ઉંચા થાય છે, તેમાં કેટલીક શાખાઓ નીકળેલી હોય છે, તે ચોતરક્‌ ખહ્‌ધા ફ્રેલાયલી હોય છે, તેના છેડા ધણુંકરી નીચા ઢળતા હાય છે. પાન આંતરે આવેલાં હોય છે, તે પીળાસલેતા લીલારંગનાં અને ઘણુંકરી 4 વનસ્પતિવર્ણન. લીસાં તે ચળકતાં હોય છે, તે ૧ થી ૩ કે 23. ઇંચ | (10૫1101) અને ઝગેઠી ( ઉત્ટપ1 ) એ ત્રણે લાંબાં ને 5 ઇંચથી ૭ ઇચ પેોહોળાં હોય છે, તે લાંબાં ને સાંકડાં, લાંબી અણીવાળાં હોય છે, તેની કેરપર ચૃહ્મ દાંતા હોય છે; તેની ડીટડી ધણી ડુંકી હોય છે; ડીટ- ટીના થડમાં તેથી લાંબાં સાંકડાં ઉપપાન હોય છે. ફૂલ પત્રકાણુમાંથી પીળા રંગનાં નીકળેલાં હોય છે, તેની ડીટડી બહુધા અધવચથી સાંધાવાળી હોય છે. પુ૦ બાન ક્રાષનાં પત્રો પ ત્રિકાણાકાર, તળિયે જ્ેેડાયલાં ને મથાળે છૂટાં હોય છે. પુન અભ્ય૦ કોષની પાંખડીઓ પ તળિયે જેડાયલી ને મથાળે છૂટી, અને પુન બાન કેષથી લાંખી હોય છે, પું-અને સ્્રી-કેસરોા બલા (ડ&તંદ્ ) તી જત પ્રમાણે; ફૂલ પ થી ૯ ખંડ અતે અણીવાળાં હોય છે. ખીજ રતાસ કે કાળાસલેતાં ભૂરાં કે ફરોકા ભૂરા રંગનાં હોય છે, ૪-ઉપયોગીઅંગ-સર્વાગ. પ-ગમ્ુણદ્દોેષ-પૈષ્ટિક, સ્વેદલ અને ઉપલેપક. ૬-ઉપચેોાગ-આગલી બલા નન ૩૯4૧-૪૦ પ્રેમાણે. એની છાલમાંથી નર્‌મ રેસા નીકળે છે, એનું મળ સ્વેદલ, તાવ ઉતારનાર, પાચક, ચિરગુણકારી પૈષ્ટિક અતે કૃમિદ્ય ગણાય છે. પાન પોટીશની જગેોએ વપરાય છે. ૭-સ્થાનક-બરડા ડુંગરપર માલેક અને હડિયા ડુંગ- રતાં ગીચ જંગલમાં, માધુપરના મધુવનમાં, કૅડારણા ઢાંસામાં, અતે ખીજ જગાએ ધાસની સાથે એના છોડવા જુજ ઉગતા જ્તેવામાં આવે છે. એ હિદુસ્થાનના સધળા ગરમ ભાગોમાં થાય છે. ૮-વિરેષ વિવેચન-એ વિશેષ કરી ડંગરમાં ઉગે છે માટે ડુંગરાઉબલ કહેવાય છે. આર્યવેદ્યકમાં નીચે પ્રમાણે ચાર પ્રકારની વાની વનસ્પતિ લખેલી છે. જેવી કે:- ₹-વહા-83તેઘ €81'[71110118. ૨-મણછાવછા-૩31ઉંથ 11011101711. રૂ-સતિવહછા--7.1011101 11111. ૪-નામવતહા-01'2110 ]00[0૫110ૉઇ. એ ચાર બલામાંતી આ પેહેલી બલા છે. ડા, ્વૉંઢ સાહેબ બંગાલાવાળા મરહુમ ડા. ઉદ્દયચંદ દૃત્તતા આધાર ઉપરથી નીચે પ્રમાણે ચાર નનતની ખલા (ડત ) સાને છે. ૧-ખલા-ડાઉંથ ૦૦110114. ર-મહાબલા-ડાંતેદ્ય 11100111001તેલ્લ. ૩-અતિબલા-ડાંતેણ 33101119101. ૪-તાગબલા-ડાંવેદ્ય દોય. તો ગ્રથમ લખેલી ૪ બલામાં અતિખલા ખપા- ઢને અને નાગબલા ગગેઢીતે માનેલી છે. આવી જાતના ફેરફારથી પણુ એ વનસ્પતિઓના ગુણુમાં ”તની વનસ્પતિઓમાં ધણુંકરી એક સરખા ગણે રહેલા છે. બંગાલા તરફ બલા ( ડાંવૈદ્ટ ) તી ધણી નાતો ઉગે છે, અને કાઠિયાવાડ ગુજરાત તરફ ખપષાટ ( 80161101 ) અને ગંગેઢી ( 0૪1% ) ની જાતની વનસ્પતિ વિશેષ ઉગે છે. માટે જ્યાં જેને જેમ સવલ લાગ્યું તેમ ચાર બલા માટે ચાર વનસ્પતિ લીધેલી જણાય છે. યારે ઉપર કહેલી ત્રણુ જાતની વનસ્પતિ એક ખીનની જગેએ વાપરવામાં આવે તો તેમાં કોહટ જાતની હરકત જણાતી નથી. કેમકે એ ત્રણે વનસ્પતિ સહેજ ફેરફારથી સમાન ગુણુવાળી છે. પણુ વનસ્પતિશાસ્ત્રના નિયમ પ્રમાણે તો એ દરેક વનસ્પતિની તરાંહ નિરનિરાળી છે. એ દરેક જાતની વન- સ્પતિમાંથી ન્નદી ન્નદી જતના રેસાઓ નીકળે છે, એ દરેક વનસ્પતિમાં ચીકાશનો ભાગ ઓછોવત્તો હાય છે; બલા અતે ખપાટની જતની વનસ્પતિમાંથી ટકાઉ, લાંબા અને સુંવાળા રેસા નીકળે છે, જ્યારે ગંગેટીની જાતની વનસ્પતિમાંથી બરડ, ડુંકા અને ખડબચડા (રેસા) નીકળે છે. આ તરક્‌ (કાઠિયાવાડ) બલા અતે મહાખબલાનાં બીજને બલદાણા, અને અતિખલા ( ખપાટ)નાં ખીજને સ્હોટા બલદાણા કહે છે. પણ નાગખલા (ગંગેટી) નાં ખીજ ઘણુંકરી બજારમાં મળતાં નથી. તેમ તેનાં ખીજ ઓસડ તરીકે વપરાતાં પણુ જ્ેવામાં આવતાં નથી, કેમકે નાગબલા જ્યારે ગંગેટી છે, તો તેનાં ઝાડવાંમાં જુજ ફલ થાય છે, ને તેને વિશેષ કરી- ને જીવાત લાગે છે તેથી તેનાં ખીજ ભાગ્યે જ હાથ લાગે છે. પણુ એક સંન્યાસી પાસેથી સાંભળ્યું છે કે '“તાગખલાનાં બીજ ખે આની ભાર દરરોજ સાકર સાથે રાત્રિનાં સુતી વખતે ખાઇ માથે ટાઢું પાણી પીવાથી ફેફ્રૂં મટે છે.” જુવો નંબર ૭૫. વર્ગ-(સાલ્વેસી.) નંબરઃ ૪૨ ઉ-શાસ્રીયનામ-3. 01011117178. દૃષ્ટાન્ત,-11. 1. [. 828; ડે. [.. 28; 118%. | 11. "1. 11. [. 681; રૂ. નિ. પા. ૧૩૯. ર-દેશીનામ.-ખેતરાઉબલ, ખેતરાઉબલદાણા (પેક- ગુ૦); સિવા, તરેવા (૦ ) લદ્રેવા, વીતવા ( ટિંન ) મટ્દાવજા, લદ્ટ્‌વા, વાતપુષ્વા (લંબ). ૩-વણન-ખેતરાઉબલદાણા અથવા મહાબલાના છોડવા ૨ થી ૪ ફોટ ઉંચા વધે છે. તેના ઉપરના ભાગમાં કેટલીક લાંખી શાખાઓ નીકળેલી હોય છે. રરફાર્‌ થતો તથી. કેમકે બલા, (ડાધ) ખપષાટ | પાન આંતરે આવેલાં, કાંગરીદાર, બન્ને છેડે સાંકડાં, ૮ ૬ કકક, કક પ૯ યહાં તે વચમાં પોહોળાં અથવા તરેહુવાર : આકારનાં હોય ડાંડી કરતાં પાતળી પણુ બીજી રીતે તેવી જ હોય છે. છે. તેની નીચેની સપાટીપર રૂંછાળ વિશેષ હોય છે. ઉપપાન ઝીણાં હોય છે. પુષ્પ ધારણુ કરનારી સળી ઘ્રણુંકરી પાનની ડીટડીથી લાંખી હોય છે, તે પત્રકણુ- માંથી અથવા શ્ઞાખાઓને છેડે પાસે પાસે આવેલી હોય છે. ફૂલ પીળાં પણુ ધણીવાર ધોળાં પણુ હોય છે ફૂલમાં ગર્ભકોષ અથવા ખાનાં હ થી ૧૦ હોય છે. તે- પર્‌ ઝીણી અણી હોય છે, કે હોતી નથી. ખીજ બલાનાં ખીજને મળતાં હોય છે, એના છોડવા ખેતરેને શેઢે અતે વાડીઓની વાડ પાસે વિશેષ ઉગે છે. એ આખા હિદુસ્થાનમાં થાય છે. - ઉપચેોગગ-સંસ્કૃતમાં લખાએલી ૪ બલા પૈકી આ ખીજી બલા અર્થાત્‌ મહાબલા ડહેવાય છે. “ મહાબ- લાને સહદેવા* કહે છે, એ મૂત્રકૃચ્છ, વા, ઉનવા, બલતર, વિષમજ્વર, છાતીના રેગ, અર્શ, સોન્ન, તાવ, પરમો, બહમૂત્રતા એ સર્વેને ટાળે છે; ધાતુપુષ્ટિ કર્‌ છે, બળ વધારે છે.” (વૈ. રૂ. 5). એનાં મૂળને કાઢો સંધિવાપર, અને પાન પેશાબની ગરમીપર અતે પોટીશની જગાએ વપરાય છે. બલા અને મહાબલાની જાતની વનસ્પતિમાંથી ધણા સુંદર રેસા નીકળે છે તે વિષેનો લંબાણુ હેવાલ ડા ર્વૉટની ડિકશ- | નરીમાં ( 8તૈજ્ 130012 )તાં મથાળાં નીચે આપેલે। છે, તે જત્તાસુએ વાંચવા લાયક છે. વર્ગ-(માલ્વેસી.) નંબર ૪૩, ૧-શાન્ત્રીયનતામ-5. ૦૦101. દૃષ્ટાંત -નિ. 1. [.. 524; પે. 0. 28; 11 1: 09109... 21. [--0980. રૂ.. નિ. પા. ૧૩૮. ર્‌-દેશીનામ-બલ, ખલને। છોડવો, બલા, બલદાણા (પોત-મુ૦) ચિજ્રના, છોવિરસિર માત્રી (મન) વરિચાજ (સિં૦) વળા (સં૦) ૩-વણૂન-ખબલાના છોડવા ૧ થી ૩ ડ્રીટ ઉંચા થાય છે, તે ચોમાસે ધણા ઉગી આવે છે, અને કેટ- લીક જગોનએ તે બારે માસ પણુ જ્તેવામાં આવે છે. મૂળ-ધણા।ં ઉંડા બેઠેલાં હોય છે, તે સુતળીથી પેન- સીલ જેવાં જાડાં, ફીકા ધોળા રંગનાં, ચીકણાં તે મજ- ખૂત હોય છે. ડાંડી અને શાખાએ।-ડાંડી સુતળીથી સ્લેટપેન જેવી જડી, પીળાસલેતા લીલા રંગની કે વખતે એક બાજુ જંખુડા રંગની છાયાલેતી હોય છે. શાખાઓ | તેપર તારાકૃતિના વાળ જૂટક જૂટક આવેલા હોય છે, તેથી તેપર આંગળી ડ્રેરવતાં તે ખરસટ લાગે છે. કોમળ શાપ્માઓપર તારાકૃતિના વાળની સાથે બારીક ચળકતા ધોળા કે ભૂરા વાળતી ડૂવાટી પણુ આવેલી હોય છે, ડાંડી અને શાખાઓની છાલ પાતળી અને મજબૂત ર્‌સાવાળી હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે, તે ૧ થી ૨ ઈંચ લાંબાં અને 2 પંચથી ૧: ઇચ પોહેોળાં હોય છે. તે હદયાકૃતિનાં, લંબગોાલ, કાંગરીદાર અતે ટેરવે જરા સાંકડાં થતાં ખુઠ્ઠદાં હોય છે. તેની બન્ને સપાટીપર મખ- મલ જેવી સુંવાળી રૂંવાટી હેય છે. ઉપરની સપાટીતો રંગ ફીકા લીલો અને નીચેનીનો વિશેષ ફીકો હોય છે. પાનની ડીટડી પાન કરતાં ડુંકી અથવા તેટલી લાંખી હોય છે, તે ઝીણી સુતળી જેવી પાતળી અને તેની ઉપરતી બાજુ સલંગ છીછરી નીક હોય છે, ડીટડી પાનની કારના સંગમ પાસે ઉપરની બાજુ ખહધા ગુલાખી રંંગતી હોય છે. ડીટડીપર જરા લાંખી રંંછાળ હોય છે. ડીટડીને મથાળેથી મુખ્ય ૫પ નસે। નીકળી પાનમાં ગયેલી હોય છે, તેમાંથી બીજી નસો નીકળેલી હોય છે, પાનના વચલા ભાગની નસો સામસામી, ઉંચી ચઢતી અતે બહુધા સમાન્તર આવેલી હાય છે, તે પાનની 'કારપરતી કાંગરી પાસે વિભાગિત થઈ અથવા સીધી જ સમાઇ ગએલી હોય છે. પાનને ચોળવાથી તે ચીકણું લાગે છે, વાસ મુળાનાં પાનને મળતી અને સ્વાદ તૂરો અને ચીકણે। હોય છે. પાનની ડીટડીના થડમાં ઝીણાં ઉપપાન અને ૧ થી ૩ સૂહ્દમ રસકૃપ્પી હોય છે. જલ-પત્રકાણમાંથી ફૂલની ડીટડી નીકળેલી હોય છે, તે દ્દોરા જેવી પાતળી, વાળની રૂંછાળથી ભરાયલી, કલથી જરા નીચે શં અને સાંધાથી ઉપર જઃ જાડી થયેલી હોય છે. તે 9 થી 3 ઇચ લાંખી હાય છે. ફૂલ પીળા રંગનાં કા છે, તેમાં પારસપીપ- ળાનાં ફૂલને મળતી જરા વાસ હોય છે. ફૂલતો વ્યાસ $ થી * ઇચ જેટલો હોય છે. પુ્પમાકરોય-નાં પત્રો પ હોય છે. તે તળિયેથી બાજુએ જ્ેેડાયલાં તે મથાળે તેના પાંચે દાંતા છૂટા રખાતા હોય છે, પત્રો પાહોળાં, અણીઆળાં, અને વાળની રૂવાટીથી ભરાયલાં હોય છે. તે . ઇંચ લાંબાં અતે ૧થી ૧૨ લાધ્નન પોહોાળાં હોય છે. દરેક પત્રપર એક ઉભી નસ હોય છે. પુષ્પાભ્યન્તરકેષ-તની પાંખડીએ પ હોય છે. * સહદેવી-સદદેપડી એ 127101૫૧ 1૦૦% નું પ્રસિદ્ધ તે તળિયે જેડાયલી ને મથાળે છૂટી હોય છે. તે તળિયે નામ છે. જુઓ ન૦ ૨૯૪. પુંકેસરનલિકા સાથે જરા વળગેલી હોય છે. €£૦ વનસ્પતિવર્ણન. મુંકેસરો-ધણાં હોય છે. તેની નલિકાના મથાળે ધણા વિભાગો થયેલા હોય છે, જેપર પરાગ કેપવાળા સૃટ્મ તંતુઓ હોય છે. ન્ીકેસર-૧ હોય છે. તેના ગર્ભાશયમાં પાંચ ખંડ હોય છે. એ દરેક ખેડપર એકેકી નલિકા સ્ટ્મ મુખ- વાળી આવેલી હોય છે. કલ--૧૩થી ર લાઇન લાંખું, અને પુન બા૦ કોષની વચ્ચે આવેલું હોય છે. તે તેનાથી ભાગ્યે જ અથવા સહેજ બહાર નીકળતું હોય છે. ફ્લમાં પાંચ ખાનાં, અને દરેક ખાનાંમાં અછેકું ખીજ હોય છે. ફ્લની છાલ પાતળી, ભૂરા રંગની અને વાળની સૃદ્દમ રંવાટીવાળી અથવા લીસી હાય છે, તેપર સૂદ્દમ જાળી કામ હોય છે. ફલનાં દરેક ખાનાંને મથાળે બે ઝીણી લાંબી અણી હોય છે, અને તે અણીપર જરા લાંબા વાળની રૂંછાળ હોય છે. આ અણી પુ૦ બા૦ કેોષથી જરા બહાર દેખાતી હોય છે. ખીજ-ધેરા ભૂરા કે કાળા રંગનાં, ₹ લાધને લાંબાં, લીસાં અને ભીંડાનાં બીજને મળતા આકારનાં પણુ એક છેડે જરા લાંબી અણીવાળાં હોય છે. ૪-ઉપચોાગીઅંગ-સવોગ. પ-ગઝુણદોષ- ૬-ઉપચેોાગ- ૭-સ્થાનક-એજન. ૮-વિશેષવિવેચન-ઉપરની ખીજ બલા કરતાં આ બલા આ સ્વસ્થાનમાં વિશેષ ઉગતી ન્નેવામાં આવે છે અતે મહાખબલા અને આ ખબલાવની છાલમાંથી રેસા ધણા સારા નીકળે,છે. અને ખજરમાં પણુ આ બલાનાં ખીજ વિશેષ કરી ગાંધીને યાંથી મળે છે, અને તે પૌષ્ટિક પાકોમાં અને ઉપલેપક કાઢાઆમાં વધારે વપરાય છે. “એનાં મૂળની છાલ સુકવી ખાંડી દૂધ તથા સાકર સાથે પીએ તા પેશાબ ધણીવાર જવું પડતું હોય તે મટે છે. બલ- દ્રાણા ( એનાં બીજ ) ગરમીના ઝાડાને મટાડે છે, ધાતુ- પુછી કરે છે, બળને વધારે છે.” ( વેન રૂ૦ ૪) -) કયતાં નંબર ૪૨ પ્રમાણે. વર્ગ- ( માલ્વેસી. ) નંબર, ૪૪ ૧-શાન્ત્રીયનામ-7.011111011 [00175110 0011111, દણાન્ત-11. 1. [. 395; પ. [. 28; 1. કઈ. ૨-દશીનામ-ખાજવણીખપાટ ( પો*ગુ૦ ); સુજ્ામ 8૦). ી 3-વણન-ખાજવણીખપાટના છોડવાઓ ચોમાસે ઘણુા। ઉગી નીકળે છે. એ જ્યાં ઉગે છે યાં ધણુંકરી જથા બંધ ઉગે છે. એના છોડવાઓ ર થી પ ષ્રીટ ઉંચા વધે છે, એની શાખાએ લાંબી ઉંચી ધણંકરી તરસાની પેડે સીધી વધેલી હોય છે. એના આખા છેોડવાપર વાળની રૂંવાટી હોય છે. અતે એ રૂંવાટી શિવાંય ખીન્ન ધણુંકરી ગોળ મથાળાંવાળા લાંબા વાળ પણુ આવેલા હોય છે. આ વાળની વચ્ચે ચીકાસલેતા રસનાં બિંદુઓ હોય છે. આ વાળ અને રસ હાથતે લાગતાં હાથમાં ચેળ અથવા ખાજ ચાલે છે. પાન ગોળાધલિતાં અથવા ૩ ખૃણીઆં, લાંખી અણીવાળાં, અને લાંબી ડીટડીપર હોય છે. ફૂલ પીળા રંગનાં હોય છે. તે ધણુંકરી બપોર પછી ઉઘડે છે. ફૂલ નીચેથી ગોળાઇલેતાં ને મથાળે ખાડાવાળાં ફ્રીકા ભૂરા રંગનાં હોય છે. આ આખા છોડવાને રંગ જરા પીળાસપર હોય છે. મૂળ-૪થી ૬ ઇચ કે વખતેં %ટેક લાંખું હોય છે. તેમાંથી થોડાક આડા અવળા કાંટાએ નીકળેલા હાય છે. મૃળ સતળીથી પેનસીલ નેવું જાડું હાય છે. પણુ મ્હોટા અને બીનન વરસના છોડવામાં તે વખતે આંગળી કે અંગુડા જેવું જાડું થયેલું હોય છે. એ બહારથી ભૂરા અને અંદરથી સફેદ રંગનું ને કકૃણુ હોય છે. મૂળની અંતરછાલ ધણી સફેદ, લીસી, જનડી, રેસાવાળી અને ચીવટ હોય છે. વાસ ઉત્ર અને સ્વાદ ચીકાસ લેતો તીખો હોય છે. ડાંડી અને શાખાઓ -ડાંડી સ્લેટપેનથી પેનસીલ કે આંગળી જેવી ન્નડી હોય છે. ડાંડીપરનતી છાલ ફોકા ધોળા રંગની અને ખડબચડી હાય છે. કોમળ શાખાઓ ઉપર ભૂરાવાળની ડંવાટી આવેલી હોય છે. શાખાઓને રંગ ફીકા લીલો હોય છે. શાખાઓ ગાળ હોય છે. ને તેપરની છાલ રેસાની પેહે સળંગ ઉતરી આવે એવી ચીવટ હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. ડીટડી ર થી ૩ કે વખતે મ્હોટાં પાનમાં ૪ થી ૬ ઇંચ લાંબી અને ઘણું- કરી લીંબડાની સળી નેવી જડી હોય છે. તેપર વાળતી રંવાટી આવેલી હોય છે. ડીટડીને પાનથી જરા નીચે સાંધો હોય છે, તેની ઉપરતી બાજુ ચપટી અતે તેની નીચેની બાજુએ ઉભી હાંસા આવેલી હોય છે, પાન કાંગરીદાર્‌ હોય છે, અને તેની કોર ડીટડી પાસે વિભા- ગિત હોય છે. ડીટડીને મથાળેથી પ નસો નીકળી પાનમાં મયેલી હોય છે. પાન ગોળાઇલેતાં, તે વખતે અધવચ ઉપરથી ત્રણુ ખૂણીઆ થયેલાં હોય છે, તેમાં વચલે ખૂણે વિશેષ લાંબો હોય છે. પાનનાં ટેરવાં લાંબાં અને અણી થતાં હાય છે. પાન પાતળાં ને ખરસટ હોય છે. પાનની ઉપરની સપાટીને રંગ ઘેરો લીલે। અને નીચેતીતો જરા ફોકોા હોય છે. પાનની નીચેની સપાટીપર તારા- કૃતિના અને બીન્ન લાંબા ધોળા વાળની રૂંછાળ આવેલી હોય છે, ધણીવાર પાન લીલી, પીળી છાટણીથી ચિત્રિત થયેલાં હોય છે. પાન ૩ થી ૪ ₹ચ અથવા પથી ૮ ઇંચ લાંબાં અતે પોહાળાં હાય છે. ધણીવાર આ મ્હોટાં _ વનસ્પતિવર્ણન. ટ્૧ૃ પાનની વચ્ચે નાહાનાં નાહાનાં' પાન પણુ યાલ હાય છે. પાનને ચોળવાથી તે ધણાં ચીકણું લાગે છે, તેની વાસ ઉમ્ર અને સ્વાદ ચીકણો અને ખરસટ હોય છે. _ રૂલ-ડાંડી અને શ્ઞાખાઓના છેડાપર પત્રકોણુમાંથી ફલો! નીકળેલાં હોય છે. ફૂલની ડીટડીઓ પાન કરતાં લાંબી હોય છે. ફૂલો બખ્ખે ચચ્ચાર પાસે પાસે નીકળેલાં હાય છે. ધણીવાર ફૂલની એક મુખ્ય ડીટડીપર ડીટડીના સાંધા નીચેથી ખે ફ્લો આવેલાં હોય છે. ફૂલ પીળા રંગનાં તે સહેજ સુગંધિત હોય છે. ફૂલનો વ્યાસ : થી ૧૨ ઇંચ જેટલો હોય છે. ફૂલની ડીટડી લીંબડાની સળીથી કંઇક પાતળી હોય છે, ને તેપર વાળની રૂંવાટી અને ગાળ મથાળાંવાળા વાળ આવેલા હોય છે જેપર સહેજ ચીકણા રસનાં બિદુઓ હોય છે. આ ડીટડી ર ઇંચ થી ૧$- ઇંચ લાંબી હોય છે. અતે તે પુન બા૦ ક્રેષથી થોડે નીચે સાંધાવાળી હોય છે. પુષ્પૃખાહ્યકોષ-નાં પત્રો પ હોય છે. તે રંગે લીલાં ને ર લાઇન લાંબાં હોય છે. તે નીચેથી જ્નેડાયલાં અને અધવચ ઉપરથી જૂટા દાંતા જેવાં દેખાતાં હોય છે. દાંતા નીચેથી પોહાળા ને ટેરવે અણીથતા હોય છે. દરેક દાંતાપર્‌ વચ્ચોવચ એક ઉભી નસ હોય છે. આ પત્રાપર પણુ વાળની રૂંવાટી અને ગોળ મથાળાંવાળા જરા લાંબા વાળ હોય છે. જેનાપર ચીકણા રસનાં [બદુઓ આવેલાં હોય છે. પુષ્પાભ્યન્તરકેોષ-તી પાંખડીઓ પાંચ હોય છે, તે નીચેથી યુંકેસરનલિકા સાથે જેડાયલી, ને ઉપર પાંચે ન્નદી દેખાતી હોય છે. પાંખડી લીસી, ચળકતી ને પીળી હોય છે. તે તળિએ સાંકડી તે મથાળે પાહોળી હોય છે, તેની અંદરતી બાજુ તળિયે વાળતી રૂછાળ હાય છે. પાંખડીપર ઉભી નસો! આવેલી હોય છે. પુંકેસરો-ધણાં હોય છે. તે પાંખડીથી ડુકાં હોય છે, ને તે કેસરીઆ રંગનાં હોય છે. તેનાપર આવેલા પરાગક્રેષ અને પરાગકોષતી અંદર આવેલી પરાગરજ ફ્રોકા પીળા રંગનાં હોય છે ને તેને મથાળે વાળની રૂંડાળ આવેલી હોય છે. સ્રીકેસર-૧ હોય છે. તે પાંખડીથી ટુંકી હોય છે, તેના ગર્ભાશય પ થી ૬ ગર્ભકાષવાળા, પીળાસલેતા લીલા રંગને ને પ્રુન્‍ બાન કોષતે તળિયે ઉભો આવેલો હાય છે. તેનાં મથાળાંપર વાળતી રૂંછાળ હોય છે, સ્રીક્રેસરનલિકાઓ પ થી ૬ જદી જૂદી પુંકેસરા જેટલી લાંબી તેઆની વચ્ચે આવેલી હોય છે, પણુ તે તેઓનાથી જરા નનડી હોય છે. તે લીલાસલેતા પીળા રંગની તે તેને મથાળે ગોળાઈ લેતું સ્મ મુખ હોય છે. ! ફૂલ-૩ લાઇન લાંબું અને તેટલું જ પોહોળું હોય છે. ફ્લની નીચે પુન બાન કોષ ધણા લાંબા વખત સધી રહે છે. ફલ પાંચ ઉભી ફાંકા કિ જાષવાળું હોય ટ તે દરેક ફાંકની બહાર ગીચ રૂંવાટી હોય છે, અતે તેની અંદરની બાજુ લીસી ને ચળકતી હોય છે. તે દરેક ફાંકતે મથાળે ઝીણી કાંટા જેવી અણી હોય છે. ફલ કાચુ હોય છે યારે લીલા ને પાકીને સુકાય છે લારે ફીકા ભૂરા રંગનું થઇ ન્નય છે. તે તેતી પાંચે ફાંકા એક ખીનની બાજુએથી છૂટી પડી જઇ તેનાં પડ ઉભાં ઉધડી નનય છે; યારે તે આખા ફ્લમાં એનૉં ૧૦ પડ દેખાય છે. અને તે દશે પડની ઉપર અક્ેક અણી દેખાય છે, એટલે કાચા ફ્લમાં જે પ અણી દેખાતી હતી તે ફ્લ પાકીને તેનાં પડ ઉધડી જવાથી ૧૦ દેખાય છે. વખતે ફલમાં ૬ ફાંકો હોય છે, લારે તે ઉધડવાથી તેનાં ૧૨ પડ અને મથાળે ૧૨ અણી દેખાય છે. ફ્લની દરેક ફાંકમાં ર થી ૩ ખીજ હોય છે. જ-ભૂરાસલેતા કાળા રંગનાં હોય છે, તે ભીંડાનાં ખીજ જેવાં હોય છે. બીજને એક છેડે જરા અણી હોય છે. ખીજની સપાટીપર સ્તાસલેતા સૃઠ્મ ખર- સટ વાળની બાનક હોય છે. તે 2 લાઇન લાંબાં અને ર લાઇન પોહેોળાં હોય છે. ખીજની કટુંણુ છાલ કાઢી નાંખતાં તેમાંથી તેલીએ ફીકો ધોળા મગજ નીકળે છે એની વાસ ઉમ્ર ને સ્વાદ ચીકણો ને તેલીએ લાગે છે. ૪-ઉષયોગી અંગ-સર્વાગ. પ-ગુણઢ્ોષ-ઉપલેપક અને પૈક. ૬-ઉપચોગ-એનાં મૂળની છાલ અતે ખીજનોા ઉકાળા ગાળીને તેમાં મધ કે સાકર મેળવીને પેશ્ઞાબની ગરમીવાળાને અપાય છે. એના આખા છોડવાને બાળી તેની રાખ રંગના કામમાં વપરાય છે. એનાં ફૂલ સાક- રની સાથે વાટી પ્રમેહવાળાને પીવરાવે છે. એની છાલ- માંથી બારીક, ચળકતા, ધોળા રેસા નીકળે છે, તેની સુતળી, દોરી, અને બશ સારાં થઇ શકે છે. ૭-સ્થાનક-હડિયા જંગલમાં પ્રાંસીઆ તળાવડકાંડે બાવળા નીચે, ગોઢાણાં જંગલમાં ગીચ ઝાડીવાળી તળી- ઓમાં, અને રાણાવાવ તથા રાજવાડી બાગમાં વડ અતે આંબલીની છાયામાં એના છોડવા ઉગે છે. એ હિંદુસ્થા- નના પશ્રિમોત્તર ભાગમાં અને દક્ષણુમાં થાય છે. ૮-વિશેષ વિવેચન-આ ખપાટના છેોડવાપરના ગાળ મથાળાંવાળા વાળ અને તેપરના ચીકણા રસને અડકતાં ચેળ અથવા ખાજ ચાલે છે, માટે એને ખાજવણી ખપાટ કહે છે. વર્ગ-( માલ્વેસી ). નંબર ૪૫* ઉ-શાન્્રીયનામ--4:. 1103010111. ટૃણાન્ત-હિં. 1. [. 520; ડં. [. 28; 1. દ્ર વનસ્પતિવર્ણન. રિ ૪:10. ર?#વિ* પો.:દિજ૦. રશીનામ-ખપાટ (પેન ) ડાખલી, કાંસકી ( ગુન ) સુદ્રા, પીટારી, મવમી, જરનરી, (મ ) વધી, પોટારી (ટિંન ) ગસતિવળા, જાતિજા (સન ). ૩-વણેન-ખપાટના છોડવા બારે માસ જવામાં આવે છે. તો પણ ચામાસે તે ધણા ઉગી આવે છે. તે ૪થીો ૮ ફ્રીટ ઉંચા વધે છે. તેમાંથી થોડીક લાંખી શાખાઓ નીકળેલી હોય છે. વખતે એની ડાંડી અને શાખાપર ન્નંખુડા રંગની છાયા હોય છે. પાન ગોળાઇ લેતાં અથવા ખૂૃણીઆવાળાં હોય છે. ફૂલ પીળા રંગનાં હાય છે. તે બપોર પછી ઉધડે છે, કૂલ ડાબલીનાં તીચલાં પડ જેવાં ને કાંસકી કે દંતીઆના દાંતા જેવી ધરણી ફ્રાંકોવાળાં હોય છે. એના આખા છેોડવાપર લીલાસલેતા ષ્રીકી મખમલી સુંવાળા સૂટ્મ વાળની રંવાટીનું અસ્તર હોય છે. સૂળ-સુતળીથી અંગઠા કે વખતે હાથનાં કાડાં જેવું નાડું હોય છે. તે ઉપરથી ભૂરા અને અંદરથી ધોળા રંગનું હોય છે. તેમાંથી થોડાક ફાંટા અને ઝીણા રેસાઓ નીકળેલા હોય છે. મૂળની છાલ ચીવટ રેસા- વાળી અને પાતળી હોય છે. મૂળનું લાકડું કટૃણુ, વાસ ઉત્ર અને સ્વાદ ફોંકો ચીકણો અતે ગળચટો હોય છે. ડાડી અને શાખાએ।-ડાંડી પેનસીલથી આંગળી જેવી નડી ને ગોળ હોય છે. તે ફીકા લીલા રંગની ને તેપર્‌ આંગળી ફેરવતાં તે સુંવાળી લાગે છે. શાખાઓ ડાંડીથી પાતળી હોય છે. ને તેપર સુંવાળા વાળની રંવાટી વધારે હોય છે. તેથી તે વધારે સુંવાળી લાગે છે, ડાંડી અને શાખાએ ઉપરની છાલ પાતળી, મજ- ખૂત ને લાંબા રેસાવાળી હોય છે. આ છાલ ડાંડીપરથી ઉતારી હોય તો સળંગ ઉતરી આવે છે. ડાંડી અતે શાખાઓ વચમાંથી પોચાં હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તેપર બન્તે બાજુએ સુંવાળી લીલાસલેતા રંગની રંવાટીનું અસ્તર હોય છે. તેથી પાનપર ખન્તે બાજુએ આંગળી ડ્રેરવતાં તે મખ- મલ જેવાં ધણાં સૃવાળાં લાગે છે. પાનની ડીટડી ૧ થી ૭ ઇંચ લાંખી હોય છે. તેને મથાળેથી ૭ થી ૯ નસો અથવા રેષા નીકળી પાનમાં ગયેલી હોય છે. પાન ૧3 થી પ કે ૬ ઇંચ વ્યાસનાં હોય છે. પાન ગોળા લેતાં અને ટેરવે અણીથતાં હોય છે. પાનની કેરપર ઘ્રણંકરી સૃદ્મ દાંતા હોય છે. ને ડીટડી પાસે તેની કાર વિભાગિત થયેલી હોય છે. વખતે પાનની કેોર્‌પર ખે ત્રણુ ખૂણા તીકળેલા હોય છે. પાનની ઉપરની સપાટી ઘેરા લીલા રંગની તે નીચેની જરા પ્રોકી હોય છે. પાનની ડીટડીના થડમાં બન્ને બાજુએ અકેક સૂક્મ નીચું ઢળતું ઉપપાન હોય છે. ફૂલ-શાખા અને ડાંડીના છેડા પાસે ધણંકરીપત્ર- કાણુમાંથી અક્કેક ફૂલ નીકળેલું હોય છે. ફૂલ પીળા રંગનું હોય છે. તે ૧ થી ૧ ઇંચ વ્યાસનું હોય છે. એની વાસ પારસપીપળાનાં ફૂલની વાસને મળતી હોય છે. ફૂલની ડીટ્ડી જે પાન પાસેથી નીકળેલી હોય તે પાનની ડીટડી કરતાં લાંબી અને વખતે સહેજ તેથી પાતળી હોય છે. આ ડીટડી ફૂલથી થોડે નીચે સાંધાવાળી હોય છે. એને સાંધો સ્પષ્ટ દેખાતો જરા ચઢી આવેલો હોય છે. તે સાંધાપરથી ડીટડી જરા ન્નડી થયેલી હોય છે. ડીટડી- પર્‌ સુંવાળા વાળની રંવાટીનું અસ્તર હોય છે. અને તેતાપર થોડા લાંબા ધોળા ખીન્ન વાળ પણુ આવેલા હોય છે. ડીટડી ૨૬ થી ૩ ઈચ લાંખી હોય છે. એનો રંગ ફીકો લીલો અથવા એક બાજુ નનખુડી છાયાલેતો હાય છે. પુષ્પખાહ્યકેષ-નાં પત્રો પાંચ હોય છે. અર્થાત્‌ પાંચ પત્રેથી પુન બાન કોષ બતેલે। હોય છે. આ કોષ ફોકા લીલા રંગનો નીચેથી નતેડાયલેો એક પોાહાળી નાહાની વાટકી જેવો થઇ રહેલો હોય છે. અતે ઉપર તેના પાંચે દાંતા નનૃદા દેખાતા હોય છે. એ કે।ષ પરુ અભ્ય૦ કાષથી નાહાનો હોય છે. એનાપર સુંવાળા વાળની રૂંવાટી આવેલી હોય છે. એ કોષની અંદરની ખાજીના વાળ વધારે લાંબા અને ધોળા હોય છે. એ કોષની પ્યાલીપરના પાંચે દાંતા નીચે પોહાળા ને ઉપર્‌ સાંકડાથતા ટેરવે અણીદાર હાય છે. એ દરેક દાંતાપર વચ્ચોવચ એક ઉભી સ્પષ્ટ દેખાતી નસ હોય છે. અને એ નસની બન્તે બાજુએ દાંતાની 'કારપર અઝ્ેક જરા ઝાંખી નસ આવેલી હાય છે. પુષ્પાભ્યન્તર્કોષ-ની પાંખડીઓ પાંચ હોય છે, અર્થાત્‌ પાંચ પાંખડીઓ મળીને પુન અભ્ય૦ કોષ બનેલો હોય છે, આ પાંચે પાંખડીઓ નીચેથી જ્ેડાયલી, ને ઉપરથી છૂટી હોય છે. દરેક પાંખડી નીચે સાંકડી થતી ને ટેરવે પોહેળી હોય છે. ટેરવાં પાસે એનો એક છેડા જરા બહાર નીકળતો હોય છે. આ દરેક પાંખડીની કેર એક ખીજપર થોડી ચઢેલી અર્થાત્‌ ઉપરા ઉપર આવેલી હાય છે. પાંખડીઓ લીસી અને ચળકતી હોય છે. તે પુન બા૦ કેષનાં પત્રોથી આંતરે આવેલી હાય છે, પાંખ- ડીપર્‌ તાડનાં પાનપર હોય છે તેવી ઉભી નસો હાય છે. પાંખડીઓ નીચેના ભાગમાં પુંકસરનળિકા સાથે જેડાયલી હોય છે. પુંકેસશે-ઝાઝાં હોય છે, તે પીળા રંગનાં અને પાંખડીઓથી ડ્ુકાં હોય છે. તેપરના પરાગકોષ અને પરાગકોષમાંતી પરાગરજ પણુ પીળા રંગનાં હોય છે. પરાગરજના દાણા આધગ્લાસ (સૂક્ષ્મ વરતુને મ્હોટી કરી દેખાડનાર કાચ) થી જેતાં ગોલ અને અધે પારદર્શક દેખાય છે, યુંકેસરનલિકાપર તારાકૃતિના કે વનસ્પતિવર્ણન. આડા અવળા જરા લાંખા વાળતી રૂછાળ આવેલી હાય છે. અને એ નલિકાના ઉપરના ભાગમાં પુંડ્ઠેસરના તંતુઓ લીસા અને ચળકતા ચોતરક્‌ આવેલા હોય છે. સ્્રીકેસર્‌-૧ હોય છે. પણુ તેના ગર્ભાશયની ૧૫ થી ૨૦ ફાંકો હોય છે. એ દરેક ફાંક ખે પડથી બનેલી હોય છે. એ દરેક ફાંકનાં સુખપર અક્રેકી સ્ત્રીકેસર- નલિકા આવેલી હોય છે. એ નલિકાઓ લીસી, ચળ- કતીને લીલા રંગની હોય છે. તે પુંકેસર્‌। જેટલી લાંખી, અને તેથી કંપક ન્નડી, અને તેઓની વચ્ચે આવેલો હોય છે. એ નલિકાઓને મથાળે ગોળાઇ લેતાં સૃદ્મ સુખ હોય છે, જેટલી સ્રીકેસરનલિકાએ હોય છે તેટલી સ્રીકેસર ગર્ભાશયની ફાંકો ક:હોય છે, અને એ સધળી ફાંકા પાસે પાસે આવી એક ગર્ભાશય (આદિફિલ) બનેલો હાય છે. આ ગર્ભાશય પાંચ પાંખડીઓની નીચે પાંચ ખૂણીઓએ,) લીલા રંગનો મથાળે નાહાની ખાડવાળા આવેલો હાય છે. ને તેનાપર સફેદ, લાંબા, ખર્સટ ગોચોાગીચ વાળની રંંછાળ હોય છે. ફૂ્લ-કાચાં હોય છે ત્યારે પીળી છાયાલેતાં ફોકા લીલા રંગનાં હોય છે પણુ જ્યારે પાકીને સુકાય છે ત્યારે કાળસલેતા ભૂરા રંગનાં થઇ જાય છે. એ ક્લ £ થી ૪ ઇંચ લાંબાં ને તેટલાંજ પાહોળાં હોય છે. તેપર ધોળા, ચળકતા, આડા અવળા વાળની ર્‌છાળ હોય છે. તેમાં ૧૫ થી ૨૦ નદી જૂદી ફાંક દેખાતી હોય છે, એ દરેક ફંક (ગભેકોષ ) બન્ને પાસે દબાયલી હોય છે, ને તેતે મથાળે અતે વચ્ચોવચ અકઝેક અશી હોય છે, એ દરેક ફાંકમાં ત્રણ ત્રણ ખીજ હોય છે. સારી પેડે સુકા* યૂલાં ફૂલને ધુધરાની પેઠે વગાડયું હોય તે તેની ફાંક- માંનાં ખીજ તેમાં ધુધરા પેઠે વાગે છે. ફૂલ તદન સુકાણા પછી તેપરના વાળ ભુરા રંગના થઇ જય છે, અને તેની ફાંકા ખપાટિયાંની પેઠે એક ખીજથી ન્નૂદી પડે છે, ફ્લતેો આકાર ચક્રાકાર, અથવા ગોળ છાપ કે ડાખલી જેવો હોય છે- ફ્લનું મથાળું બાજુએથી ભરા- યૂલું હોય છે, અને તેની વચ્ચોવચ સાંકડો ખાડે હોય છે. પુન બાન કોષ એ ફ્લની નીચે ધણા લાંબા વખત સુધી ટકી રહેલો હોય છે. ફ્લ પુન બાન કોષ કરતાં ધણું લાંષું હોય છે. ખીજ-રું લાઇન લાંબાં, અને £ લાઇનથી કંધકે પાહાળાં હોય છે. તે એક છેડે અણીદાર અતે ખીજે ગાળાધ્લેતાં હાય છે. એનાં બન્ને પાસાં જરા દબા- છે, બીજ કડૃણુ અને તેની સપાટીપર સૂટ્મ વાળ જેવી ખાનક હોય છે. ૪-ઉષચોાગી અંગ-સર્વાંગ, * કુક-ગભેકોષ-૦૧૯. શ્ડ પ-ગુણદ્ોષ-પૈણષ્ટિક, ઉપલેપક, રોપક અને મૂત્રલ. ૬-ઉપચેોગ-ખપાટની જડ પાણીમાં ધસી અક્ટીણુના ઉતાર માટે પીવરાવાય છે. મૂળની છાલના ઉકાળો અથવા સ્વરસ ગુડદાના દરદમાં અપાય છે. એનાં મૂળનો ઉકાળા ગરમ તાવમાં ડૂંડાઇ તરીકે આપવામાં આવે છે. અને તે ગળતા કેાઢમાં પણ ઉપયોગી છે, એમ કહેવાય છે. એની છાલ કે પાનના કાઢાના મોટું પાકયું હોય તો તેનાપર કોગળા કરાવે છે. પાન ચાવીને મોઢામાં રાખ- વાથી મોઢાંની ગરમી ઓછી થાય છે. એનાં પાનને વાટીને તેતો રસ સાકર સાથે મેળવી પેશાબની ગરમી- વાળાને અપાય છે. છાતી કે મોઢાંમાંથી લોહી પડતું હોય તો એનાં કોમળ પાનનો રસ દુધ સાથે મેળવીને પીવરાવવામાં આવે છે. પાનનો કાઢો પરમા, હરસ અને છઠકણાના સોન્ન ઉપર અપાય છે. ખપાટનાં પાન વાટીને ટાઢી પોટીસ તરીકે બંધાય છે, જેથી ચાંદાં જલદી રૂઝાઇ જય છે. ખરજવાં અતે વાળાંતી બળતરા ઉપર ખપાટનાં પાન વારીતે મુક્રે છે, તેથી બળતરા અને રસી ઓછાં થાય છે. એનાં બીજને બન્નરમાં મ્હાટા બલ- બજ કહે છે,' અને તે ધણા પૌષ્ટિક પાકોમાં નાખવામાં આવે છે. ખીજનો ઉકાળા ચિરગુણુકારી પૌષ્ટિક અને ઉપલેપક તરીકે અપાય છે. એનાં ખીજની ઊપરની છાલ કાઢી અંદરનાં મીંજની ગોળ સાથે ગોળી ડરી કક્‌ તથા છાતીના દરદવાળાને અપાય છે. છેોકરાંતા પેટમાં ઝીણાં કીરમ પડવાથી તેની આસણુ નીકળતી હોય કે બગડેલી હોય, તો બલખીજની ધુણી આપે છે. અને એનાં ફૂલ અને કાચાં ફલ પરમાવાળાને સાકરની સાથે ખવરાવે છે. ખપાટની છાલમાંથી રેસા નીકળે છે જે ધણા લાંબા, સફ્રેદ, ચળકતા અને મજ્ખૂત હોય છે, તેની દોરી, દોરડાં, નેતર, રાસ વગેરે બનાવવામાં આવે છે. યુર્‌।- પમાં જેમ કાડ -ડો/ણ11૦૫7 વપરાય છે તેમ આપણા દેશમાં ખષાઢ વપરાય છે:- “ચાકણાં એ ચાર નનદી જૂદી જતના ઝાડની પેદાશ છે, સંસ્કૃતમાં તેને વજા કહે છે, બલાએ અહીં કાંસદ અને ખાપટ ( ખપાટ) નામથી પ્રસિદ્ધ છે. તેનાં પાન હથેળીનાં જેવાં થાય છે. તે બલદાણૂ।ની જાતનું ઝાડ છે. પણુ તે બલદાણાથી મ્હોટાં થાય છે. ખીજમાં એક ન્નતતે। તેલનો ભાગ રહેલો છે. તેતે ખાંડતાં બહુ મહેનત પડે છે, માટે ખાંડતાં પેહેલાં તડકાની ુ ં નો! , અંદર સુકાવવાં નતેઇએ. યલાં હોય છે. ખીજ્તો રંગ કાળાસલેતોા ભૂરો હાય * બનાવટ-૧ માષબલાદિ કવાથ, ૨ બલા તૈલ. ૧-માષ બલાદિકવાથ-અડદની દાળ, ખપાટનાં મૂળ, એરંડમૂળ, કૌંચાં, એખરે્‌!, રાશના, આસગંધ એ ખધાં મળી ૨ તોલાં અને પાણી ૩૨ તોલાં તેના રીતસર. કવાથ ડરવો. --. રહે યારે, તેની અંદર ૮ શૈર્‌ દુધ, ચાર શેર તેલ અને એક શેર, ખપાટનાં મૂળ નાખવાં અને તેનું રીતસર તેલ સિહ્ધ કરવું. ગુણુઃ-શાતળ, પૌષ્ટિક, મગજને પુષ્ટિ આપનાર. પાણીમાં ઉકાળવાં, આઠ શેર પાણી ખાકી વિષમજવરની અદર સુંઠતી સાથે ખપાટતો કવાથ આપવામાં આવે તો તે હટે છે. તે પૌષ્ટિક છે અને કૌવતને માટે ખીજ યોગ્ય દવાએ સાથે તે લેવાય છે. ખપાટની પૌષ્ટિક અસર મગજને અસરકારક હોવાથી તે જર્ણ વાતવ્યાધિ ઉપર વપરાય છે. અધૉગ વાયુ, અદિતિ, કર્ણનાદ, માથાનો દુખાવો અતે ગલગ્રહ વગેરે | દરદોમાં માષબલાદિ કવાથ હીંગ અને સિધાલૂણુ સાથે. લેવાથી ધણે। સારે! ફાયદો થાય છે; તેમજ વાતવ્યા- ધિમાં તેનું પ કરવું પણુ ફાયદાભરેલું છે. ખપાટનો કાઢો દુધ સાથે પીવાથી અદિતિ શાન્ત થાય છે. તેની પાડનું ચૂર્ણું સાકર અને દુધમાં મેળવી લેવાથી પ્રદર, બહુમૂત્રતા, કળતર, ત્રટ, તથા કમરને દુખાવો પણુ દૂર થાય છે. તે કૌવત આપનારી દવા છે. માત્રા-ખપાટના દાણા ન તોલે, માષખલાદિકવાથ ૪ થી ૮ તોલા.” (ડા. વીરજી ઝીણા રાવલ, એલ, એમ, એસન જમનગર). * કમિ, ખળતર, તરશ, વિષ, ઉલટી એ સરવેતે મટાડે ? (વેન રૂગનાથજી. જુનાગઢ. ) ૭-સ્થાનક-વાડીઓની વાડમાં, રસ્તાઓની બાજુએ, વાડી અને ખેતરોને શેઢે, અને પાણીના ધોરીઆં કાંડે , તૈમ જ કાદીવાળી જમીનપર, ને પડતર જમીનપર ખપાટ ઉગેલી જેવામાં આવે છે. એ ઘણંકરી આખા હિદુસ્થા-. નમાં થાય છે. ૮-વિશેષ વિવેચન-ખપાટ એ નામ આપણા દેશા- લોકો સાધારણ રીતે અંચરેજી (0૨1૦14૦ ) નામ ક.0૫- 1101 ની પેઠે બંધી જાતના ખપાટના છોડવાને લગાડે છે. બધી જતના ખપાટના છોડવા સાધારણુ રીતે એક ખીજાને મળતા હાય છે, તોપણુ છોડવાની ઉંચાઈ, પાન, મૂલ, ફૂળ અને તેના છોડવા ઉપરના વાળ વગેરેમાં જે જે તકાવત હોય છે, તે પરથી તેનાં ખાસ ( 3૯૯116 ) નામા આપણા લોકોએ પણુ જદાં જ આપેલાં છે જેમકેઃ- ૧-ખાજવણી ખપાટ-&.00૫111011 7013101૫01. ર-ખપાટ-&. 116ૉલા1. ૩-મખમલી ખપાટ-5&.. 4111610૫11. ૪-તાહાની ખપાટ- 5. /116011પઘ0,. પ-ધોળી પ્યપાટ-4.. 14311080010). દ-ઝીણુકી ખપાટ-&.. 11110080113* દેશી પ્રાચીન ઔષધોમાં જે ચારવત્કા ગણુવામાં આવેલી છે, તેમાની ત્રીજ બલા ર્સાતિયછા છે, અને તેનું પ્રાકૃત એનાં ફલમાંની ફાંકા સ. યાંની પેડે બન્ને પાસેથી ચપટી અને એક ખીજથી ( કરવતથી વેરાતાં લાકડાંનાં પાતળાં પાટીઆંની માફક ) જદી પડે છે તે ઉપરથી પડયું | લાગે છે. એવું ચુજરાતી નામ કાસજકી અને હિંદીનામ કુંધી, એ સંસ્કૃત જંજાતિવ પરથી નીકળ્યાં હાય, અથવા એ પ્રાકૃત નામોતું સંસ્જત બનાવેલું હોય, તો તે પણ બનવા જગ છે. કાંસકી, કંધી અને કંકતિકાએ નામો, એનાં ફ્લમાંની ફાંકે જૂદી પડતી વખતે તેનો દેખાવ કાંસકીના હારબંધ દાંતા જેવો દેખાય છે તે પરથી નીકળ્યાં હશે. એનાં ફ્લના ગોળ છાપ જેવા આકાર પરથી સુદ્રા અને મથાળે ખાડ હોવાથી ડાબલી એ નામો પડેલાં લાગે છે ખપાટની ડાંડી અને શાખાઓને ૨૦ થી ર૫ દિવસ પાણીમાં પલાળી રાખે છે યારે તેની છાલ તે પરથી છૂટી પડે છે. પછી તે છાલને ચોળવાથી તેતે! સડેલો। માવે! નીકળી જય છે, અને રેસા ચોખા થાય છે. આ રેસા છોડ પ્રમાણે લાંબા, લીસા, ચળકતા અને સફ્રેદ હોય છે.૩* * ખૂપાટના રેસા રાજકોટ અને ગોંડલનાં છેલાં પ્રદર્શનમાં આ સ્ટેટ (પોરબંદર) તરફથી મુકવામાં આવેલા હતા. ત્યાં તેની તપાસ થતાં ઝીણીદ્દોરી બનાવવાના કામમાં સારી રીતે આવી રાકે એમ પરીક્ષકોના ધ્યાનમાં આવ્યું હતું. ત્યાર ખાટ અમદાવાદમાં ભરાયલાં ૨૮ મી ન્ડિયન નેશનલ કોંગ્રેસના સંબંધના પ્રદ- રનમાં ખપાટના રેસા, તેમાંથી બનાવેલ સુતળી, દોરી, અને ખપા- ટતા તાંણા અને કેતકીના વાંણા એમ ભેળ કરી તેનાં બનાવેલ | કપડાંના નમુના મુકવામાં આવ્યા હતા. ત્યાં પણુ ધણા વેપારી- ઓનું ધ્યાન એના તરફ ખેચાણું હતું અને ખપાટના રૅસાવિષે- “ (1%14]0&1 8017૦ 116 ૦દ્દ 0૯ 80તં ત્ર £&) 27 105 ૦£% 10૯૦ 11 ૪111 ૦૦111%10ં દ છુ00ઉ 11871:61)'”-- વડોદરાના નાન મહારાન્ત સા૦ ખા૦ નાં ફરમાનથી રિમાર્ક ' થએલ હતે કે “ ખપાટના રેસા ર્‌પીઆના ૨૭ રતલ વેચી રાકાય તો તેની સારી ખન્નર ચાલી રાકે.”: વૉટ સાહેબ લખે છે કે-યુનાઈ ટેડસ્ટેટમાં ખપાટના રેસા વિષે ઘણું ધ્યાન આપવામાં આવેલું છે. અને તે સેનીલાહેમ્પ અને ઈન્ડિયન જ્યુઢ અર્થાત્‌ સણ અને ગૃણપાટના રૅસા કરતાં વધારે દેખાવડા હોય છે, એમ કહેવામાં આવે છે કે ખપાટના 'રેસાપર કોઈ પણ્‌ રગ જલદીથી ચડી રાકે છે. અને તેના ચળ- કાઢ જેવાને તેવા રહે છે. એક એકર જમીનમાં ખપાટ વાવી હોય તો તેમાંથી રેસા કાઢવા લાયક ખપાટની ડાંડી અને શાખાઓ આરશારે પાંચ ટન નીકળી રાકરો અને આરારે સે'ક્ડે ૨૦ ટકા તેમાંથી ચોખા રેસા તેયાર થઈ રાકશે. ગુણ- | પાટના રેસા કરતાં ખપાટના રેસા વધારે સારા ગણાવાને લીધૅ [“ ફિલપ્ડેલષ્રિયામાંનાં દોરડાં | સણના રેસાની વધારેમાં વધારે જે કીમત લાગે છેં, તે કીમતે ખપા- | ઢના રેસા ખરીદ કરવાની માગણી કરે છે. ખનાવવાનાં કારખાનાંવાળાઓ માટે આ ખપાટ અને તેની ખીજ નતતોમાંથી નીકળતા રેસાની ઘણી સારી રીતે તપાસ થાવી, એ ખહુ જરૂરતું છે. ખપાટનાંબીજ છાંટીને વાવવાની ભલામણ કરવામાં આવે છે. ખપાટ આ સ્ટેટ ( પોર- વનસ્પતિવર્ણન. દ્્પ વર્ગ--(સાલ્વેસી.) નંબર? ૪૬ ૧-શાનસ્રીયનામ--7.. ]111લા111. દૃણાન્ત-તિ. 1. 7. 827; 4. ૪. 29; 10. ટ ૧-દેશીનામ-મખમલીખપાટ, ખપાટ ( પો૦) ડાબલી (ગુન) જાસિષિ, ચક્રમેન્ટ ( મ૦ ) ૩-વર્ણૂન-મખમલી ખપાટના છોડવા પણુ ચોમાસે વધારે ઉગતા ન્નેવામાં આવે છે. એના છોડવા ર થી ૪ પ્રીટ સુધી ઉંચા વધે છે. પણુ ખપાટના છોડવામાં હોય છે તેના કરતાં આ છોડવામાં ઝાઝી શાખાઓ નીકળેલી હાય છે. ને તેને લીધે ધણીવાર આ ખપાટના છોડવા ઝુમર જેવા દેખાય છે. એ આખા છેોડવાપર ધણુંકરી ધોળાસલેતા લીલા અને ફ્રીકા તપખીરીઆ રંગના વાળનું ઘણું ગીચ અસ્તર હાય છે, એટલું જ નહિ, પણુ તેની સાથે એના પર ધણુંકરી તારાકૃતિના *અથવા ખીન્ન આડા અવળા લાંબા વાળની રંછાળ આવેલી હોય છે. પાન ગોળાઇલેતાં, ટુંકી અણીવાળાં, હદયા- કૃતિનાં અને વાળની રંવાટીથી ગીચ ભરાયલાં ફય છે. આ ખપાટનાં ફ્લપણુ આગલી ખપાટની પેઠે પીળા | રંગનાં હોય છે અને તે મ'્યાન પછી ઉધડૅ છે. ફલ ગૌળાઇલેતાં, મથાળે ખાડવાળાં ને દ્ોરાનાં મોહેટાં ખૂટન જેવાં હેય છે. મૂળ-ધણુંકરી આગલી ખપાટનાં મૂળ જેવું હોય છે. ડૉડી અને શાખાઓ-પેનસીલથી આંગળી કે અંગુઠા જેવી જડી હોય છે. ને તેમાંથી ઉતરેત્તર નહાની થતી ધણી શાખાએ નીકળેલી હોય છે. ડાંડી અને શાખાઓપર મખમલી સુંવાળા વાળની રૂંવાટીનું ધણું જ મજબૂત અસ્તર હોય છે. ડાંડી અગર શ્રાખા તોડતાં જલદી ડ્ુટતી નથી કેમકે તેની ઉપરની છાલ ધણીજ મજખૂત રેસાવાળી ને ચીવટ હોય છે. પણુ તેઓની અંદરનું લાકડું પોચું અને સફેદ ગાભાવાળું હોય છે. ખંદર) માં એક અડબાઉ છોડવા ગણાય છે. અને તે ખેતરે કે વાડીઓના રોઢાપર્‌ અથવા ખેડેલ પડતર જમીનમાં અથવા ખંડેર કે ઉજડવાડા વગેરેમાં ઉગે છે. જ્યારે ખેતર કે વાડીના મોલમાં નેદ તરીકે અથવા રોઢાપર ઉગે છે યારે તે કાપી કે ખોદી કાઢવામાં આવે છે, અને તે સુકાયા પછી તે બળતણ તરીકે અથવા ચોમાસે ઢોર પાસે માખીઓ ઉડાડવા ધૂણી કરવામાં આવે છે તેમાં તે ખાળી નાંખવામાં આવે છે. આવી રીતે ખ'પાઢ એક ઘણું અગત્યનું ઝાડવું ચોમાસે. પોતાની મેળે ઉગી ખરબાટ્ટ ન્નય છે. પણુ અહિંના સ્ટેટ ખગીચાઆમાં ઉગતી ખપાટમાંથી રેસા કઢાવી તેમાંથી ખાટલા ભરવાનું વણુ, બળદનાં ન્તેતર, અને રાસ વગેરે બનાવવામાં આવે છે. પણ એના રેસાનાો નેઇએ તેવો ઉપયોગ કરવામાં આવતો નથી. તે પણ્‌ ને વ્યાપારી હ ન કોઇવાર એના પાન-આંતરે આવેલાં હોય છે. તેના આકાર ગોળાઇ લેતો, હદયાકૃતિનો, અને ટેરવે અણી થતો હોય છે. છોડવાના નીચેના ભાગઉપરનાં પાન ટેરવાં તરક વિશેષ સાંકડાં થતાં, અને છોડવાના ઉપરના ભાગનાં તે ગોળાધ્લેતાં હોય છે. પાનની કેોરપર દાંતા હોય છે. ડીટડીના સબંધ પાસેથી પાનની કોર વિભાગિત થઇ તેના બે છેડા સુંદર્‌ વાંકલેતા ડીટડીથી બહાર નીક- ળતા હોય છે. પાનની ડીટડીને મથાળેથી છ થી હ નસો નીકળી પાનમાં ગયેલી હાય છે. એ નસો! પાનની નીચેની સપાટીપર વિશેષ ડરી બહાર નીકળતી હાય છે, પાનની બન્ને સપાટી ઘણુંકરી એક સરખા રંગની હાય છે. તેો!પણુ ઉપરની સપાટી સહેજ લીલાસલેતા રંગની છાયાલેતી હોય છે. પાનની બન્ને સપાટી ગીચ વાળથી ભરાયલી હોય છે. તેનાપર્‌ આંગળી ડ્રેરવતાં તે બન્ને બાજુ મખમલ જેવી સુંવાળી લાગે છે. પાનની લંબાઈ અને પોહોળાઈ ધણુંકરી સરખી હોય છે. તાપણુ ધણીવાર લૅબાઈ કરતાં પોહોાળાઈ કંધકે વિશેષ હોય છે. પાન સામાન્ય રીતે ૧૧- કે ૨ ઇંચથી ૪ થી પ ૪ંચ વ્યાસનાં હોય છે. પણુ છોડવાના નીચલા ભાગનાં મોહેોટાં પાન વખતે ૬ થી ૭ ઇંચ લંબાઇનાં હોય છે. પાનની ડીટડી પણુ પાનના પ્રમાણુમાં લાંબી કે ટુંકી અને જડી હોય છે. તે ૧₹ થી ૨ કરે પથી ૭ ૪ંચ લાંબી હોય છે. પાનને ચોળવાથી મુળાનાં પાનના જેવી તેમાંથી વાસ નીકળે છે, અને ચાવવાથી તેનો સ્વાદ ચીકણો ને ખરસટ લાગે છે. પાનની ડીટડીના થડમાં બન્તે બાજા આસરે ૩ લાઈતિથી ૧૬ ઇંચ લંબાઈતું એક ઉપપાન અર્થાત્‌ મદદનિશ પાન નીચું ઢળતું હોય છે. ફૅલ-પત્રકોણુમાંથી નીકળેલાં હોય છે, તેનો વ્યાસ ૧ થી ૧? ઇંચતે। હોય છે. એની વાસ વિશેષ મધુરી હોતી નથી. ફૂલની ડીટડી પાનની ડીટડી જેવી જાડી અથવા તેથી સહેજ પાતળી હોય છે. તે પુન બાન કોષથી થોડે નીચે ધ્રોરણુ પ્રમાણે તેપર ધ્ધાન આપવામાં આવે તો એમાંથી સ્ટે- ટને આગળ ઉપર કાયદ્દો થાય એમ જણાય છે. ખપાટ ( પોર- ખ'ટરના) નવા ખાગની સોરમવાળી,; તેમ જ ચુના પથ્થર ખાડાવાળો જમીનમાં સારી રીતે ઉગે છે. અને તેના છોડવા ખાડાવાળી જમીનમાં ૪ થી પ શીટ, અને સોરમવાળી જમી- નમાં ૬૧ થી ૮ કે ૬૦ કફ્રીટ ઉંચા વધે છે. પણ્‌ રાજવાડી અને રાણાવાવની ખાગની કેબીકરાર, જમીનમાં તો એના છોડવા એથીએ ઉંચા અને ન્તડી શાખાઓવાળ। ન્તેવામાં આવે છે. માટે ખપાટના રેસા કાઢવા સાર્‌ સારી જમીનમાં વાવણી કર- વાનો પ્રયોગ કરવો જેઇએ. કેમકે ખપાટના રેસા દોરડાં બના- વવાને ઉપચે।ગી છે. તે શિવાય તેનો છોડવો ઓસડ તરીકે કેટલો ઉપયોગી છે તે ઉપર લખેલા એના ઉપયોગથી સહેજ જણાય છે. ર દદ વનસ્પતિવર્ણન. સાંધાવાળી હોય છે. અને એ સાંધેથી ધણુંકરી ફૂલ જરા | વાકુવળતું હોય છે. પુષ્પખાલ્ષકેોષ-નાં પત્રો પાંચ હોય છે. અર્થાત્‌ પાંચ પત્રેથી પુન બાન કોષ બતેલેો હોય છે. એનાં પત્રો નીચેથી ડાઇ ઉપર છૂટાં દેખાતાં હોય છે. એ દરેક પત્ર નીચેથી પોહોળું તે ટેરવે અણીદાર હોય છે. નેતે દરેકપર ત્રણુ ઉભી નસો હોય છે. જેમાંતી વચલી નસ સ્પષ્ટ દેખાતી હોય છે. એ કોષપર ધણા ગાચો- ગીચ વાળનું ન્નડું અસ્તર આવેલું હોય છે. પુષ્પાભ્યન્તર્કે।પપષ-ની પાંખડીએ પ કેસરી આ રંગની હાય છે, તે મથાળે ધણુંકરી ખાંચવાળી હોય છે. મુંકેસરે-ધણાં હોય છે. તેના તંતુઓ, પરાગક્રાષ અને પરાગરજ એ ખધાં પીળા રંગનાં હોય છે. પુંકેસર- તંતુઆથી બનેલી પુંકેસરનલિકાની ઉપર સૃદ્ટમ, સફેદ, ચળકતા, અણીદાર વાળની રછાળ આવેલી હેય છે. સ્્રીકેસર-એક હોય છે. પણુ તેનો ગર્ભાશય આસરે ૨૦ શૈક ફાંકતો ખતેલેો હોય છે. અને એ ફાંકો જેઢલી સ્ત્રીકેસરનલિકાએ પણુ હોય છે. ને તેનાપર સૂહ્મ મુખ હોય છે. સ્રીકેસરનલિકાઓ પુંકેસરતંતુઓ કરતાં સહેજ નડી, લાંબી, અતે રંગે લીલાસલેતા પીળા રગની હોય છે. આ ફૂલમાંથી પુંકેસરનલિકા સંભાળથી કાઢી લીધી હોય, તો તેઉપરનાં પુંકેસરો તે નલિકા સાથે નીકળી આવે છે. અને ફૂલમાં પછી વચ્ચોવચ આવેલી સ્ત્રીકે- સર તેની નલિકાઓ સહિત રહી નય છે. આ સ્ત્રીકે- સરતો ગર્ભાશય ગોળાધલેતો મખમલી ચળકતા વાળથી ભરાયલો વચ્ચાવચ એક દડી માફક થયેલો જેવામાં આવે છે, તેની વચ્ચોવચથી લીલાસલેતા પીળા રંગની એક સૂદ્મ નળી નીકળેલી હોય છે, જે ઉપર્‌ જતાં ધણુંકરી છૂટી ૨૦ તંતુઓ (નલિકાએ)માં વંચાઈ ગયેલી હોય છે. ફૂલ-ની ઉપર ભૂરાસલેતા ધોળા, ખરસટ લાંબા વાળની રૂંછાળ આવેલી હોય છે. ફલ જરા કાચેરૂં હોય છે યારે તે નીચેથી ગોળ તે મથાળે ખાડાવાળું હોય છે, ને તેની કોરપર્‌ એતી ફાંકો દાંતા જેવી દેખાય છે, પણુ તે પાકે છે ત્યારે આ દાંતાઓ (ફાં કો) ઉધડી જાય છે. તેથી ફલ જરા પોહોાળું અને ઉપરથી ચકાકાર થઇ રહે છે. ફૂલમાં આસરે ૨૦ શેક ફંક હોય છે, તે દરેક ફાંકમાં ધણુંકરી ત્રણુ ત્રણુ ખીજ હોય છે. એ ફૂલની નીચે પુન બાન કોષ ફલ પાકી ગયા પછી પણુ રહેલે હોય છે, તેમાં ફ્લ ઘણુંખર્‌ં ટેકાયલું હોય છે. ખઔજ-ખબાજુપર ચપટાં, એક છેડે અણીથતાં અને ખીજે છેડે ગોળ હોય છે. બીજ ભૂરા કે ભસ્મી રંગનાં હોય છે. તેની સપાટી ખડબચડી હોય છે. તેને આઇ- ગ્લાસ(બહત્દરીક કાચ)માં જ્તેવાથી તેનાપર સહેજ વાળ અને રૂંવાટી દેખાય છે. ખીજ કટ્ટણુ હોય છે. તે [થી રું લાઇન લાંબાં હોય છે. તેતે ચાવતાં તે ચીકણું લાગે છે. ૪-ઉપચોાગી અંગ-સર્વાગ. પક આ ખપાટના ગુણ દોષ અતે ઉપયોગ ઉપ- રની ખપાટ પ્રમાણે જ છે. પણુ આ ખપાટના મૂળની છાલ અને બીજ શિવાય બાકીનો ભાગ ઓસડ તરીક | થોડે ઉપયોગમાં આવતે જણાય છે, આની છાલમાંથી | પણુ સુંદર્‌ રેસા કાઢવામાં આવે છે, ૭-સ્થાનક-રસ્તાનતી બાજુએ, વાડીઓની વાડ અને પાણીના ધોરીઆ કાંઠે તથા પડતર જમીન જે કાદીવાળી હાય તેપર મખમલી ખપાટ વધારે ઉગે છે. એ હિદુ- સ્થાનના દક્ષિણુ અને પશ્રચિમોત્તર ભાગમાં થાય છે. ૮-વિરોષ વિલેચન-આ ખપાટના છોડવાપર ખપાટ કરતાં વધારે ગીચ સુંવાળી રૂંછાળનું અસ્તર હોય છે, માટે આ મખમલી ખપાટ કહેવાતી હશે. એનાં ફૂલ ગાળ ચક જેવાં હોય છે તેથી એને મરાડીમાં ચક્રભેંડ કહે છે. ખપાટ અને મખમલીખપાટતો મુકાબલો નીચે પ્રમાણે છે. ખપષાટ ૧-ધણુંકરી આખા છોડવાપર્‌ સુંવાળા વાળનું અસ્તર હોય છે. ર-શાખાઓ લાંખી તરસાની પેડ્ટે નીકળેલી હોય છે. ૩-પાન લાંબસેરાં વખતે ત્રિકાણીઆં હોય છે. લ પીળા રંગનાં જરા ભૂરા રંગની છાયાલેતાં હેય છે. પ-કફ્લ વચમાંથી ઉપસી આવેલું ને તેનાપર ભૂરા વાળની રૂંછાળ હોય છે. ફૂલ પુષ્પબાલકેોષમાં ઢંકાયલું હોતું નથી. ફ્લની ફાંકપર્‌ લાંબી અણી હોય છે. અને ફૂલનું પેટાળ ધણું- કરી સરખું હોય છે. દ-ખીજ્ને એક છેડે જરા લાંબી અણી હોય છે. ખીનો રંગ કાળા ને તેપર થોડી રૂંછાળ હોય છે. મખમલી ખપાટ, ૧-છેોડવાપર સુંવાળા વાળનાં ન્નડાં અસ્તરતી સાથે ખીન્ન લાંબા આડા અવળા વાળની રૂંછાળ હોય છે. ર-શાખાઓ અનુકમે નાહાની થતી ઝુમરની સેડોા માફક નીકળેલી હોય છે. ૩-પાન ગોળાઇલેતાં હોય છે. ૪-ફ્લ પીળાં કેસરીઆ રંગનાં હોય છે. પ-ફલ વચમાં દોર્‌ાનાં બટતતી માફક ખાડવાળું, ને તૈનાપર તપખીરીઆ રંગની રૂંછાળ હોય છે. ફલ પુષ્પ- બાલ્મકોષતી અંદર ધણુંખરૂં ઢંકાયલું હોય છે, ફ્લની ફ્રાંક વનસ્પતિવર્ણન. દ્છઃ ઉપર ભાગ્યે જ અથવા ધણી ડુંકી અણી હોય છે. કૂલનું | પુષ્પાભ્યન્તરકોષ-ની પાંખડીએ પ પીળા રંગની ને પેટાળ ચોતરફથી બહાર નીકળતું હોય છે. ૬-ખીજતે એક છેડે જરા ડુંકી અણી હોય છે. ખીતો। રંગ રતાસપર અને તેપર વિશેષ રૂંછાળ હોય છે. વર્ગ-( માલ્વેસી ). નંબર, ૪૭ ઉ-શાસ્રીયનતામ-&. ૪100111180. ટૃણન્ત- 4. 1. [. 327; 0. 1. [. 15. ર-દેશીનામ-નાહાની ખપાટ, ભૉંયકાંસકી, ભૉંય- ખપાટ (પોન્ન-ગુન). ગયા, ગયંતિ (લ૦) ૩-વણન-આ ખપાટના છોડવા ભૉંયબલા જેવા દેખાય છે, પણુ એમાં ફલ હોય છે યારે તે તરત ઓળખાઈ આવે છે. તે ચોમાસે વિશેષ હોય છે, તોપણ ધણીવાર તે બારેમાસ પણુ વ્નેવામાં આવે છે. તેના છોડવા ર થી ૩ ફ્રીટ ઉંચા વધે છે. પણુ ધણીવાર તેની શાખાઓ ધણુંકરી ભૉંયબલાની પેડે જમીનપર પસરાયલી, અથવા વાડ કે ઝાડની ઓથપર લંબાયલી જવામાં આવે છે. પાન, ફૂલ અતે ફલ ખપાટ જેવાં તોપણુ તેથી નાહાનાં હોય છે. સૂળ-ધણું ઉંડું ખેડેલું હાય છે, તેમાંથી ભાગ્યે જ થોડા ફાંટા નીકળેલા હોય છે. ડાંડી અને શાખાએ -ડાંડી પેનસીલથી ટચલી આંગળી જેવી નડી, અતે તેમાંથી સીધી, પાતળી ને લાંખી શાખાઓ નીકળેલી હોય છે, તે ફ્રીકાસલેતા લીલા રંગતી હોય છે, તેપર ખપાટની પેઠે રતાસલેતી છાયા ભાગ્યેજ હોય છે. અને તેનાપર લાંબા વાળ નહિ હોતાં માત્ર સુવાળા ભૂરા વાળની ચોટડુક રૂંવાટી આવેલી હોય છે. પાન-આંતરે આવેલાં, ર થી ૩ ઇંચ લાંખાં અને ૧૬ થી ૨ ઇંચ પોહેોળાં હોય છે. તેનાં ટેરવાં જરા લાંખાં હોય છે, તેની બન્ને સપાટી મખમલ જેવી સુંવાળી હોય છ; પાનની ડીટડી ર થી ૩? ઇંચ લાંબી હોય છે ફૂલ-પત્રકોણુમાંથી અઝ્ડેકુ ફૂલ નીકળેલું હોય છે, તેની સળી રંવાટીવાળી અને ફૂલનીચે બટકણા સાંધા- વાળી હાય છે. સાંધેથી ફૂલ તરત ખરી જય છે. પણુ એજ સાંધો જે ફૂલમાંથી ક્લ થતાં સુધી રહે છે તો તે ફ્લમાં મજખૂત થઈ ન્નય છે. સળી ઉભી હોય છે, પણુ ફલ પાકવા માંડે છે ગ સાંધાપરથી નીચી નમી જય છે, ફૂલનો વ્યાસ ૬ ઇંચ જેટલે હોય છે. પુષ્પખાહ્યકેષ-નાં પત્રો પ ભૂરી રંવાટીથી ભરાયલાં હાય છે, તે તળિયેથી જ્ેડાયલાં ને મથાળે તેના પાંચે દાંતા ખુલ્લા દેખાતા હોય છે, દાંતા તળિયે પોાહાળા ને રેરવે અણીયતા હાય છે, તેપર વચમાં ૧ નસ હોય છે. પુન ખાન કોષનાં પત્રોથી લાંબી હોય છે. * પુંકેસરો-ધણાં હોય છે, તે પીળા રંગનાં તે તેની નલિકા પાંખડીઓથી ટુંકી હોય છે, સ્રીકેસર-૧ હોય છે, તેતો ગર્ભાશય ( આદિલ ): ગાળ, મથાળે ઉંડી ખાડવાળા, અને લાંબા ચળડતા' ધોળા વાળની રૂંછાળથી ભરાયલે। હોય છે, તેમાં ૧૨ થી ૧૫ ફ્રાંકા હોય છે, એ દરેક ફાંકપર ડુંકી ૨ અણી હાય છે, અને એ અણીપર ડુંકી રૂંવાટી શિવાય લાંબા વાળની રૂંછાળ પણુ હોય છે. ફૂલ-$ ઇંચ લાંખું અને ડં ઈંચથી _પાંચેક લાધ્ત પોાહાળું હોય છે, તેને મથાળે દોરાનાં બટનની માકક ખાડ હોય છે. તેની દરેક ફાંકમાં ૩ ખીજ હોય છે. બીજ-: લાઇન વ્યાસનાં ને ભૂરા રંગનાં હોય છે, તેપર ડુંકા ભમરીઆળા વાળની ખાનક હોય છે. ૪-ઉપચેોાગી અંગ-સર્વાગ. -., જિ |-ખપાટ પ્રમાણે છે. ૭-સ્થાનક-પોરબન્દર સ્વસ્થાનનાં ગામ જુનું બાખીરૂં, કીદર ખેડાનાં જુનાં ખંડેર, અને એવીજ વાડી વાડા- ઓની નકામી પડતર જમીનમાં ઉગે છે. એ હિંદુસ્થાનના પશ્ચિમાત્તર ભાગમાં તેમજ કચ્છ, સિંધ, કાઠિયાવાડ, કાશ્મીર અને બંગાલામાં થાય છે. ૮-વિરોષ વિવેચન-આ ખપાટના છોડવા પ્રથમ આવેલી ત્રણે ખપાટા કરતાં નાહાના હોય છે, માટે એ નાહાની ખપાટ કહેવાય છે. આની શાખાઓ વિશેષ કરી ભૉંયપર લંબાય છે માટે એને ભૉંયખપાટ ને ભૉંય- કાંસકી કહે છે. એમાંથી નીકળતા રેસાઓ હીર જેવા સુંવાળા અને ચળકાટવાળા હોય છે, તેનાપર ગમે તેવા ઘેરો રંગ ચડાવતાં પણુ તેનો ચળકાટ ઝાંખા પડતો નથી..* એનાં મૂળી અને ખીજ ઘણાં પૈણ્ઞિક ગણાય છે. અતે સર્પડંસપર એનાં મૂળની છાલને કવાથ મરી સાથે ધણા ગામડીઆ લોકે પાય છે. એ ખપાટ જ્યાં ઉગી હોય લાં અથવા તેની આજુખાજુ સર્પનું રેહેઠાણુ હોય છે-એમ તે લેકે! માને છે. માટે શ્રાવણુ ભાદરવામાં એના છોડવાઓ કેટલાક લેકે વાઢતા નથી. વૉટ, ભવા વગ-(સાલ્વેસી). નંબર ૪૮* ઉ૧-શાન્સ્ીયતામ-4. 1'011105311111. દૃછાન્ત-તિં. 1. [0. 828; ડે, 0. 29. ૨-દશીનામ-ધાળીખપાટ, ખપાટ (પો૦્ન-ચુ૦). ૩-વણૂન-આ ખપાટના છોડવા એક ફૂટ જેટલા અથવા ૪થી પ ડ્રોટ લાંબા થાય છે. એના છેોડવા દ્૮ વખતે ઉભા ને વખતે આડા અવળા પત્થર અને વાડે- પર પડેલા હોય છે. એના છોડવા ખીજી ખપાટોના છોડવા જેવા સુંદર દેખાતા નથી. એની શાખાઓ ને પાનપર ભૂરા વાળની મખમલ જેવી રૂંવાટી અતે લાંબા ચળકતા ધણા ઝીણા આડા વાળ આવેલા હોય છે. પાન ગાળાઇલેતાં લાંબાં અથવા ત્રિખૃણીઆં હોય છે. ફૂલ પીળાસલેતા ધોળા રંગનાં અને ફૂલ ખપાટ જેવાં પણુ ૧૦ ફાંકવાળાં હોય છે. સૂળ-ધેળા રંગનાં, ધણાં કઠુણુ અને ચીવટ હાય છે. તેમાંથી કેટલાક ફાંટા નીકળેલા હોય છે, જે ધણીવાર તેનાં ખીલામૂળ. કરતાં લાંબા હોય છે. મૂળતી વાસ ઉત્ર અને સ્તાદ મીડાસલેતો ચીકણે। હોય છે. ડાંડી અને શાખાઓ -ડાંડી સુતળીથી તે પેનસીલ કૃ આંગળી જેવી નડી હોય છે. તે પ્રથમ લીલા રંગની હોય છે. પણુ જતે દહાડે ડાંડી અને જનડી શાખાઓની છાલ ધોળી થઇ જય છે. ડાંડી અને શાખાઓપર ભૂરા મખમલ જેવા સુંવાળા વાળની રૂંવાટીનું અસ્તર અને ખીનન લાંબા, ચળકતા, આડા અવળા વાળ આવેલા હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે, પાનની ડીટડી લાંખી હાય છે, તેપર પણુ વાળતી રૂંવાટી અને લાંબા ચળકતા વાળની રૂછાળ આવેલી હોય છે. પાન ૧ થી પ ઇંચ લાંબાં અને 2 ઈંચથી ૪ ૪ંચ પેહોળાં હોય છે. પાન લાંબસેરાં, અગર ગોળાઇલેતાં હોય છે. અને વખતે એક જ છોડવામાં કેટલાંક પાન ગોળાઇ્લેતાં, કેટલાંક લાંબ- સૅરાં, અને ત્રિખૂણીઆં પણુ હાય છે. છેટેથી પાન જતાં એના છેોડવાનો દેખાવ મખમલી ખપાટ જેવે! દેખાય છે. પણુ મખમલી ખપાટમાં વિશેષ કરી પાન ગોળ હોય છે, ને આમાં લાંબાં હોય છે. પાનની કેર કાંગરી- દાર હોય છે. પાનની કેર ટેરવાં તરફ ધણુંકરી સાંકડી થતી ને ડીટડી પાસે થોડી વિભાગિત થયેલી હોય છે. પાનની નીચેની સપાટી ઉપરના કરતાં વધારે સુંવાળી હોય છે. એ બન્ને સપાટી લીલા રંગની, તાપણું નીચેની ધ્રોળાસલેતા રંગની દેખાય છે. પાનની ઉપરની સપાટી- પર્‌ કેવળ ગીચ ખેડેલી ભૂરા વાળતી રૂંવાટી હોય છે. ને નીચેની સપાટીપર એવી રૂંવાટી ને તેની સાથે લાંબા વાળની રૂછાળ પણુ હોય છે. પાન જરા જાડાં હોય છે. ફૂલ-પત્રકાણુમાંથી અને શાખાઓને છેડે આવેલાં હોય છે. પુષ્પ ધારણુ કરનારી સળીઓપર વાળતી રૂંવાટી ધણી ગીચ ભરાયલી હોય છે. ફૂલ પીળાસલેતા ધોળા રંગનાં હોય છે. તેનો વ્યાસ 1 ઇંચથી ૩ ઇંચ જેટલે। હોય છે. પુષ્પબાલ્યકેોષ-નાં પત્રો પ૫, એ પાંચે પત્રો! નીચેથી એક ખીનં સાથે જેેડાધતતે એક નાહાની પ્યાલી અગર માપી જેવાં થઇ રહેલાં હોય છે. અને અધવચ ઉપરથી તેના પાંચે દાંતા જૂદા દેખાતા હોય છે. એ દાંતા નીચેથી વનસ્પતિવર્ણન. પોહાળા ને' રરવે સાંકડા થતા અણીદાર હોય છે. પત્રો વાળથી ગીચાગીચ ભરાયલાં, પાંખડીથી _ટુકાં, અને લીલા રંગનાં હોય છે. એ દરેક પત્રપર એક ઉભી નસ હોય છે. પુષ્પાભ્યન્તર્કેપષ-ની પાંખડીએ પ પીળાસલેતા ધ્રેળા રંગની તે ટેરવે પોહોાળી હેય છે. પુંકેસરો-ધણાં હોય છે. તે પીળા રંગનાં તે પાંખ- ડીઓથી ડ્ુકાં હોય છે. સ્રીકેસર-૧ હોય છે, તેની નલત્રિકાઓ પાળી ને પાંખડીઓથી ડુંકી હોય છે. ફૂલ-સહેજ ગોળાઇલેતું હોય છે, તે ર ઇંચથી લાંખું હોય છે. ફ્લમાં દશ (૧૦) ફાંકા હોય છે, તે ધોળી, લીસી, અને ધોળી નસોની નનળીવાળી હાય છે. તે દરેક ફાંકની ઉપર બખ્ખે લાંબી અણી હોય છે, તે અણીપર પીળાસલેતા ભૂરા, ચળકતા, લાંભા, નીચા નમતા પીછી જેવા વાળની ર્‌ંછાળ હોય છે, આ દરેક ફાંકમાં ૧ થી ૩ ખીજ હોય છે. ફૂલની નીચેને પુન બા૦ કોષ ફલ પાકી જતાં સુધી રહેલો હોય છે. તે આ વખતેં વિશેષ લાંખો તેમજ તારાકૃતિના વાળથી ભરાયલેા હોય છે. તેનાં પત્રો આ વખતે વધારે પોહેોળાં અને ટેરવે અણીદાર થયેલાં હોય છે. તે ફૂલથી લાંબાં અને તેનાપરની અણીથી ટુકાં હોય છે. બીજ-રૈ લાઇન લાંખાં, રંગે ભૂરાં, લીસાં અને તેનાં બન્ને પાસાં દબાયલાં હોય છે. બીને એક છેડે ચૂદ્દમ ખાંચ અને એ ખાંચ પાસે સૂટ્દમ અણી હોય છે. ખીજ કઢણુ હોય છે. ઝ-ઉપયોગી અંગ-સર્વાગ. મ |-4મર ૪૬ પ્રમાણે. છ-સ્થાનક-પોરબન્દર સ્વસ્થાનમાં એ ધોળી ખપાટ માધુપરમાં મધુવન જતાં હાલની ખડાવાડ પાસેના રેતીના ઢસા અને ખડાપર તેમજ મધુવનની વાડમાં બ્તેવામાં આવે છે. એ હિંદુસ્થાનના પશ્ચિમોત્તર ભાગ અને 'કાંક ણુમાં થાય છે. ૮-વિશેષ વિવેચન-એ ખપાટની છાલ, મ્હોટાં પાન અતે ફૂલ ધોળાસલેતાં હોય છે માટે એને ધોળી ખપાટ કહે છે. આ ખપાટપર ગીચ વાળની રંછાળ હોવાને લીધે એનાં મૂળ અને ખીજ શિવાયનાં એનાં અંગોનો ઔષધ તરીકે થોડો ઉપયોગ થતો લાગે છે. વર્ગ-(માહ્વેસી). નંખર* ૪૯ ઉ૧-શાસ્રીયનામ-4:. 1૫11003011. દણાન્ત-11. 1. [. 398; ૨-દેશીનામ-ઝીણુકીખપાટ (પોન્ન-ચુ૦). વનસ્પતિવર્ણન. ૩-વણૂન-ઝીણુકી ખપાટના છોડવા ૧૬ થી ર કે જ પ્રીટ ઉંચા વધે છે. એની શાખાઓ ખીજ ખપાટની શાખાઓની પેડ્ે ઉંચી ચઢતી લાંબી તરસાની પેડે નીકળેલી હોય છે. તોપણુ ધણીવાર તે જમીનપર પસ- રાયલી પણુ ન્નેવામાં આવે છે. એના આખા છેોડવાપર લીલાસલેતા ધોળા બારીક સુંવાળા વાળનું અસ્તર હોય છે. આ અસ્તર જ્ઞિવાય ખીન્ન કેઈ જતના વાળ એના- પર્‌ જેવામાં આવતા નથી. એના આખા છોડવાને રૃખાવ લીલાસલેતા ધોળા અથવા ભસ્મીવર્ણી હોય છે. પાન લાંબસેરાં હોય છે, અને બીજી ખપાટઢેોનાં પાન કરતાં તે જતૂદાં જ દેખાય છે, તેતો આકાર કીડામારીનાં પાનને મળતો હોય છે. એને શ્રાવણુ ભાદરવામાં કોકા પીળા રંગનાં ફ્લો આવે છે. જે બપોરની વખતે ઉધડે છે. ફૂલ ખપાટ જેવાં પણુ ધણાં નાહાનાં ને ૧૦ ફાંકે- વાળાં હોય છે. મૂળ-સુતળીથી આંગળી નેવું જાડું થાય છે. તે જમીનમાં ઘણું ઉંડું ખેઠેલું હોય છે. એમાંથી વખતે ૨ કે ૪ ફાંટા નીકળેલા હોય છે. મૂળ ધોળા રંગનું, ચીવટ અને સ્વાદે તૂરૂં ને ચીકણું હોય છે. ડૉડી અને શાખાએ।-લીલાસલેતા ધોળા રંગની સુતળીથી સ્લેટપેન જેવી જ્નડી થાય છે. એની છાલ મજબખૂત રેસાવાળી હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. એ તળિયે પોહેોળાં અને ટેરવાં તરક લાંબસેરાં હોય છે. ટેરવાં ધણુંકરી ખુઠ્ટાં હોય છે. કોર્પર ઝીણી કાંગરી હોય છે. અને ડીટડી પાસે એની કોર વિભાગિત હોય છે. ડીટડીને મથાળેથી પ થી ૭ નસે નીકળી પાનમાં ગયેલી હોય છે. પાન ૧ થી ર્‌ ઇંચ લાંખાં અને [ થી ૧ કે ૧૨ ઇંચ પોહેોળાં હોય છે. પાનની બન્ને સપાટીને રંગ ધણંકરી એક સરખો લીલાસલેતે। ડ્રીકો ધોળા હોય છે. તેની બન્ને સપાટી પણુ એક સરખી સુંવાળી હેય છે. પાનની ડીટડી 4 ઈચથી ૧% કે ર ઇચ લાંબી હોય છે. ડીટડીના થડમાં ઝીણાં ખે ઉપપાન હોય છે. ભીનાસવાળી જગાએ અને ઓથમાં આવેલા કેઇ મ્હાટા છોડવામાં એનાં પાન ઉપરના માપ કરતાં વખતે દાઢાં કે બમણાં મ્હોટાં પણુ હોય છે. એ ખપાટનાં પાન ખીજી ખપાટો જેટલાં ચીકણાં હોતાં નથી. “લ-પત્રકેણમાંથી પાતળી દોરા જેવી અકેકી પુષ્પ ધારણુ કરનારી સળી નીકળેલી હોય છે. આ સળી પાનની ડીટડી કરતાં વખતે ડુંકી પણુ ઘણુંકરી લાંખી જ હોય છે. તેને મથાળે અક્રેક ફૂલ આવેલું હોય છે. (હૂંડર્‌ સાહેબ ૧થી ૩ ફૂલ લખે છે). ફૂલ ફ્રીકાસલેતા પીળા રંગનું ? ઇંચ વ્યાસતું હોય છે, એમાંથી સહેજ કહ | પારસપીપળાનાં ફૂલને મળતી વાસ આવે છે. ફૂલની ડીટડી સૂટ્દમ અને પુષ્પ ધારણુ કરનારી સળીથી ન્નડી હોય છે. અને તેના સંગમપર સાંધો હોય છે, જ્યાંથી ફૂલ ધણુંકરી જરા વાંકવળતું હોય છે. પુષ્પખાહ્યકેોષ-નાં પત્રો પાંચ હોય છે. તે તળિયે અધવચ સૂધી જ્તેડાયલાં અતે ઉપર તેના પાંચે દાંતા છૂટા દેખાતા હોય છે. એ દાંતા નીચે પોહેળા અને ટેરવે સાંકડા થતા અણીઆળા હોય છે. એ દરેક દાંતા- પર્‌ વચ્ચોવચ એક જાડી ઉભી નસ અને સૃદ્દમ ધોળા વાળની રૂંવાટી આવેલી હોય છે. અને દાંતા ફૂલની પાંખડીની ઉપર ચપ્પટ ખેડઠેલા હોય છે. પુ૦ બાન કોષના વ્યાસ લગભગ ૩ લાઇન જેટલે। હોય છે. પુષ્પાભ્યન્તરકોષ-તી પાંખડીએ પાંચ હોય છે. તે તળિયે ન્ેડાયલી ને ઉપર જૂટી હોય છે. પાંખડીપર તાડનાં પાનમાં હોય છે એવી ઉભી નસે। હોય છે. પું કેસરો-ધણાં હાય છે, તેના તતુઓઆ નીચેથી જડાઈ સૂટ્ઞમ નલિકા ખતેલી હોય છે. અને મથાળે તેના તંતુઓ છૂટા હોય છે. તંતુઓ, પરાગકોષ, અને પરાગરજ એ બધાં પીળા રંગનાં હોય છે. સ્રીકેસર-એક હોય છે. તે ૧૦ (દશ) ફ્ાંકોવાળી હોય છે, તેની ૧૦ નલિકાઓ પીળાસલેતા ધોળા રંગની પુંકેસરોની વચ્ચે આવેલી હોય છે. તે તેઓથી જરા લાંખી હોય છે, ને તેઓને મથાળે ગોળાઈ લેતાં સૂટ્દમ મુખ હોય છે. ફેલ-૩-લાધઇન અથવા તેથી કંઈફે લાંખું, અને મથાળે ૨૧ લાધ્ને થી ૩ લાધતિ પહોળું હોય છે- તે દશ ફરાંકનું બતેલું હોય છે. તે લગભગ અડધું પુન ખાન કરાષમાં હંકાયલું હોય છે. ફ્લપર તારાકૃતિના * ધોળા ચળકતા વાળની રૂંછાળ આવેલી હોય છે. ફલને મથાળે દશ ફ્રાંકની દશ સૂટ્મ અણી દાંતા જેવી દેખાતી હોય છે. અને એ દાંતાઆના ચક્રની વચમાં નાહાની ખાડ હોય છે. આ દરેક ફાંકમાં ધણુંકરી ૩ ખીજ હોય છે. ફ્લતેો સ્વાદ ચીકણા જરા કરસો અને મીઠાસલેતો હોય છે. આઓજ-ખીજી ખપાટોનાં ખીજ કરતાં નાહાનાં હોય છે. અને તેનાપર સૂદ્દમ વાળની ખાનક હોય છે. ૪-ઉપચોાગીઅંગ-સર્વાગ. -૨. - કે ખ્‌ એ -નૅબર ૪૫ પ્રમાણે. ૭-સ્થાનક-રસ્તાની ખાજુએ, વાડીઓની વાડમાં, ચુના પથ્થર ખડાવાળી જમીનમાં, અને કંટાળા તથા છત્રા બાવળનાં જળાઓમાં ઝીણજીખપાઢ ઉગે છે. એ કાઠિયાવાડ અને સિંધમાં થાય છે. ૮-વિ* વિવેચન-ખીજી ખપાટો કરતાં આ ખપા ટના છોડવા સધળી રીતે નાહાના હોય છે, માટે એને (અહિનાં લોકો ) ઝાંથુકી 'ખખપાટ કહે છે. ુ ન્-્-્-્--- વનસ્પતિવર્ણન. વર્ગ-( સાલ્વેસી ). નંબર્‌ પ૩. ઉ-શાન્ત્રીય નામ-11180'& €૧]211લ11. દૃષ્ટાન્ત-તિં, 1. [. 529; પે. [). 29, 1411. 0. 105-1003) ર-દેશી નામ-પરદેશી ભીંડો (પોન્ન-૩૦); વિતી મર, રાનમેંરી (૦). ૩-વણેન-પરદેશી ભીંડાના છોડવા ર થી ૩ કે ૪ થી પ ફીટ ઉંચા વધે છે. તેમાં કેટલીક ઉંચી ચઢતી શાખાઓ નીકળેલી હોય છે. પાન ગોળાઇ લેતાં ત્રિકોણાકાર કે ખૂણીઆવાળાં હોય છે, તે ૧3 થી ૩ કે ૬ ઇંચ વ્યાસનાં હાય છે. તેની બન્ને ડી શદટ્દમ વાળની ખરસટ રૂંવાટી હોય છે. તેની ડીટડી ૧ થી ૪૪ચ લાંખી અને સુતળીથી સ્લેટપેન જેવી જાડી હોય છે. તે મથાળે સાંધા- વાળી અને સાંધાથી ઉપર જરા વિશેષ ન્નડરી થયેલી અને વાંકી વળેલી હોય છે. તેને મથાળેથી ૩ થી પ નસો નીકળી પાનમાં ગએલી હોય છે. પાનની કોર દાંતાવાળી હોય છે, ઉપપાન ધણાં ઝીણાં ને ટુકાં હાય છે. રૂલ-ફરીકા કે ઘેરા પીળા રંગનાં હોય છે. તે પત્રકે।ણુ- માંથી અથવા શાખાઓને છેડે ગુચ્છીની પેડે પાસે પાસે આવેલાં હોય છે. પુષ્પપત્રો પોહાળાં પાન જેવાં અને તળિયે ધોળા ચાંડલાવાળાં હોય છે. ઉપપુષ્પપત્રો ઝીણાં હોય છે. એ બન્નેપર ધોળા સ'ખ્ત લાંબા વાળ આવેલા હાય છે. પ્રુન બાન કોષનાં પત્રો પ હોય છે, તે તળિ- યેથી અધવચ સુધી જ્ેેડાધતે એક પ્યાલી જેવાં થઇ રહેલાં હોય છે, ને મથાળે તેના પાંચે છેડા છૂટા દેખાતા હાય છે. પુ૦ અભ્ય૦ કોષની પાંખડીઓ પ હોય છે, તે તળિયે જ્ેડાધને નળી જેવી થયેલી અતે તે યુંકેસરતંતુ- નલિકાની સાથે વળગેલી હોય છે. પુંકેસરો। ધણાં હોય છે. સ્રીકેસર ૧ પાંચ ગર્ભકરાષવાળી હોય છે. તેના દરેક ગભ- કોષમાં અકેકુ આદિ ખીજ હોય છે. નલિકાઓ ૧૦ હોય છે. ફૂલ-પાંચ ખાનાંવાળું હોય છે. તેનાં દરેક ખાનાં જુદાં નતૂદાં હોય છે, તે બાજુએથી છૂટાં પડે છે. દરેક ખાનાંમાં અકેકું ખીજ હોય છે. બજ-ડ્રીકા કે ઘેરા ભૂરા રંગનાં એક છેડે સાંકડાં થતાં અણીંઆળાં તે ખીજે ખુટ્ટાં તે પોહેળાં હોય છે. આ ભાંડાના આખા છેડવાપર ધણુંકરી સૃદ્દમ રૂંવાટી અને તેની સાથે સાય જેવી અણીવાળા, ધોળા, બહુધા તારાકૃતિના અને સાદા સખ્ર કાંટા જેવા વાળ હાય છે. તેથી એના છે[ડવા "ખરસટ લાગે છે. ૪-ઉપચોાગીએગ-મૂળ અતે ખીજ. પ-ગુણદ્ોષ-ઉપલેપક અતે ચિરગુણુકારી પૈણ્ટ. ૬-ઉપચોગ-એનાં મૂળ અતે ખીજ બલદાણાનાં મૂળ અને બીજની જગાએ કામ આવી શકે છે. એની ડાંડીમાંથી ગુણુપાટના રેસા જેવા રેસા નીકળે છે-અને તે માટે એના છોડવા ધણા ઉપયોગી છે. એ સાધારણુ જમીનમાં ઉગે છે. વર્ષાદ સારે! થયે હોય તો એના છોડવા ભીંડાની પેઠે ચોમાસાની શરૂવાતે ઉગી ભાદરવા આસુમાં રેસા કાઢવાતે લાયક થઇ! જય છે. એની ડાંડી તાજી હોય યારે જ પાણીમાં પ થી ૮ દિવસ પલાળી રાખવી. પછી તેને ચોળી સાફ કરવાથી સડેલો માવા અતે કચરો નીકળી જશે અને રેસા ચોખ્ખાં પાણીમાં ધોધ લેવાથી નરમ અને રૂપેરી ચળ- કાટવાળા તૈયાર થશે. ડા. વૉંટતી ડિકશનરીમાં એના રેસા વિષેની વિશેષ માહીતી આપેલી છે. તે જત્તાસુએ વાંચવા લાયક છે. ૭-સ્થાનક-એના છે।ડવા ચોમાસે કાદી તેમ જ કોખી- કરાર અને મોરમવાળી જમીનમાં ઉગે છે, #& એ ઉિદુસ્થાનના વિશેષ ગરમ ભાગોમાં હવે થાય છે. ૮-વિરોષવિવેચન-એના છોડવા અસલ હિદુસ્થા- નના વતની નથી, પણુ દક્ષિણુ અમેરિકાના છે-પણ હાલ એ ધણી જગ્યાએ પોતાની મેળે ઉગે છે, તેમાં ઠય વિશેષ કરીને મુંબૈની આજુબાજુ તો જથ્થાબંધ ઉગે છે. એ ભીંડાની નત હોતાં, પાન ફૂલનો દેખાવ તેવો હોય છે. પણુ પરદેશી છે. માટે એતે પરદેશી ભીંડા કહે છે. પુ ૨. (વગ-સાલ્વેસી). નંખર્‌ ૫૨? ઉ૧-શાન્ક્રીય નામ-17)'0ા18 100411. દષ્ટાન્ત પે. 1: ૩. 329: ક. 0. 29; 1. 11-00 11. [2. 212. ૨-દેશીનામ-વગડાઉ ભીંડી (પે૪્લ્યુ૦)? રાનતુપજુટા (મ૦) વસિટ, વત્તિટા, વત્તા (ટિં૦). ૩-વણન-એના છોડવા માખણીઆ ભીંડાના નાહાના છોડવા જેવા દેખાય છે. પાન ૧થી ર ઇચ લાંખાં અને ૨થી ૩ પેોહોળાં હોય છે, તે ૩ થીપ કે ૭ ખાંચીઆ કે ખુણીઆવાળાં હોય છે. ફૂલ ફોકા ગુલાખી રંગનાં રથી ૩ પાસે પાસે હોય છે. ફલ પાંચ ખાનાં અતે _* પ્રારબંદર સ્વસ્થાનમાં એનાં ખીજ અંચેજી ખકાલાંનાં ખીજ ભેળાં આવ્યાં જણાય છે-કેમકે નવા બાગ, ત્રિવડા અને રાજવાડીમાં અંગ્રેછ ખકાલું વાવવામાં આવ્યું યારપછી એના છોડવા બકાલાં સાથે અને હવે પડતર જમીનમાં ચોમાસે પોતાની મેળે ઘણા ઉગી આવે છે. એના કુણા છોડવા ભેંસો ખહુ ખાય છે. ધેડની પડતર જમીનમાં ચોમાસે એનાં બીજ છેલ આવી ગયા પછી વાવી દીધાં હોય તો વગર ખરચે ને મેહેનતે એના હન્નરો છોડવા ઉગી ન્ય તેમ છે. . વનસ્પતિવર્ણ્ન. ૭૧ ૧૦ અણીવાળું, ગાળાઇલિતું અને વાંકી અણીવાળા કાંટા- ઓથી આચ્છાદિત થએલું હોય ' છે. એના આખા છેોડવાપર ખરસટ રંવાટી હોય છે. એના છોડવા ચોમાસે ધાસની સાથે વગડામાં તેમ જ ખેતર અને વાડીઆતે શેઢે ઉગે છે. એ હિદુસ્થાનના વિશેષ ગરમ ભાગોમાં થાય છે એની છાલમાંથી પણુ ઘણા સુંદર્‌ સુંવાળા રેસા નીકળે છે. જે સણુના રેસાની જગાએ કામ આવી શકે એવા હોય છે. એનાં મૂળ અને ખીજ પરદેશી ભીંડાનાં મૂળ અને ખીની પેઠે ઓષધેપયાોગી છે. એનાં મૂળને વાટી સંધિવાના દરદપર્‌ લગાડે છે. વર્ગ--(માહ્વેસી). નંબર્‌? પર્‌ઃ ઉ૧-શાન્સીય નામ-1.. ડૉ]પઘા&. દૃષ્ટાન્ત-11. 1. [0. 329; પ. [. 29; 010% :00"૬: 1.7. 0. 218. ૨-દેશીનામ-વગડાઉભીંડા (પોગ-ગુ૦); જિસ, ર૫- વાપાસ (સ૦) કુગિયા, જૉટછોટી (ટિં૦). ૩-વણેન-એના છોડવા વગડાઉભીંડી ડરતાં ઉંચા ને વિશેષ ભરાયલા હોય છે. પાનની વચમાંથી બહુધા પાંચ ખુણીઆ નીકળેલા હોય છે. ને તેમાંથી વળી ઝીણા છેડાએ થએલા હોય છે. ફૂલ ફૂલ મ્હોટાં હોય છે. ઉપયોગ ઉપર પ્રમાણે. ધાસની સાથે ચોમાસે ઉગે છે. હિંદુસ્થાનના વિશેષ ગરમ ભાગે।માં થાય છે 301. વર્ગ-( માલ્વેસી ). નંબર પ૩. ઉ-શાન્તીયનામ-1203701118 હ દૃષ્ટાન્ત-4. 1. [). 580; ડે, [. 29; ૨-દેશીનામ-ફલડું, અડારીયાં, અડાળીયાં (પેત-ગુ), ૩-વણુન-કુલડાંના છોડવા ચોમાસે ઘણા ન્નેવામાં આવે છે. તે ઘણુંકરી જમીનપર્‌ પસરાતા હોય છે; તે ૨ થી ૩ ફોટ લાંબા હોય છે. પણુ ધણીવાર તેને ઝાડવાં વગેરેની આથ મળવાથી તેની શાખાઓ ૪ થી પ ફોટ વધી ઝાડવાં ઉપર ચઢી ગયેલી હોય છે. પાન ભૉંયકાંસ- જીનાં પાન જેવાં હોય છે. ફૂલ અસાડ શ્રાવણમાં સુંદર્‌ કેસરીઆ રંગનાં અથવા પીળાં કે કોઈવાર ધોળા રંગનાં આવે છે, તે સવારનાં ૯ થી ૧૦ વાગ્યા સુધીમાં બરાબર ઉઘડી રહે છે, અને બપોર પછી બંધ થઈ જય છે. કૂલ પણુ સુંદર અને અજયખ જેવાં હોય છે, તે પાંચ દાંણીઆ જેવાં હોય છે, તેપર ગોખરૂ જેવા કાંટા હોય છે. એના આખા છોડવાપર ભૂરાસલેતા વાળની રૂંવાટી અને ખરસટ વાળની રૂંછાળ હોય છે. તેમાં ચીકણા રસના સૂક્મ સુંદર બિદુઓ હોય છે, તેમાંથી મરવાને મળતી સુગન્ધી નીકળે છે મૂળ-સુતળીથી પેનસીલ કે કોધવાર આંગળી જેવું જાડું તે ૪ ઇંચથી ૧ કુટ જેટલું લાંખું હોય છે. તેમાંથી કેટલાક બારીક રેસા જેવા ફાંટાઓ નીકળેલા હોય છે. છાલ ઉપરથી ભૂરી, અંદર પીળી, ને અંતરછાલ ધોળી નડી અને મજબૂત રેસાવાળી હોય છે. મૂળની વાસ તીખી રાઈ જેવી, અને સ્વાદ ચીકણો, ફરીકો ને પાછળથી જરા ગળચટે લાગે છે. ડાડી અને શાખાએ।-ડાંડી પણુ ધણુંકરી મૂળ જેવી ન્નડી હોય છે. તે ફ્રીકા ભૂરા રંગની ને તેપર ઘણુંકરી સછ્્મ ઉભા ચીરા, અને ખડબચડા દાણા આવેલા હોય છે. શાખાઓ સુતળી જેવી જડી ને ફોકા લીલા કે રતાસ- લેતા ભૂરા રંગની હોય છે. તે તરસાની પેઠે ધણુંકરી સીધી ને લાંબી વધેલી હણ છે. તેનાપર સૂથ્મ ઉભા ચીરા, દાણા, અને ભૂરા ધોળા વાળની રૂંવાટી હોય છે. તેની છાલ ધણી મજખૂત અને ચીવટ હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે ૧થી૧ કે વખતે રથી ૩ ૪ંચ લાંબાં અને ૧ થી ૧? કે ૨-8ચ પોાહેળાં હોય છે. તેની ઉપરની સપાટી લીલી તે નીચેની ટ્રીકા રંગની હાય છે. તેની બન્ને સપાટીપર્‌ ધણુંકરી ભૂરા વાળની રૂંવાટી અને ધોળા, ચળકતા ખરસટવાળની રૂંછાળ હોય છે. ને તેમાં ધણે ભાગે તારાકૃતિના % વાળ હોય છે. પાનનાં ટેરવાં ખુઠ્ઠી અણીવાળાં, અને ડીટડી, પાસે પાનની કેર વિભાગિત હોય છે. પાનની કોરપર કાંગરી હોય છે. પાનમાં વખતે ર થી ૩ ખૂણીઆ પણુ હોય છે. તેમાં લીંખુનાં પાનમાં હોય છે તેવા સૂટ્મ પાર- દર્શક બિદુઓ હાય છે, તે આઈગ્લાસ ( નાહાની ચીજને મ્હાટી કરી દેખાડનાર કાચ ) માં નતેવાથી ધણા સ્પષ્ટ દેખાય છે. પાનની ડીટડી ધણી પાતળી રથી ૩ ઈંચ લાંબી હોય છે. તેને મથાળેથી ૩ થી પ (વખતે ૭ ) નસો નીકળી પાનમાં ગયેલી હોય છે. તે પાનની નીચેની સપાટીએ સ્પષ્ટ દેખાય છે. પાનને ચોળવાથી તે ચીકણું લાગે છે. વાસ જરા મરવાની વાસતે મળતી, અને સ્વાદ ચીકણો, કોકા અને તૂરો! લાગે છે. પાનની ડીટડીના થડમાં સૂછ્મ સાંકડાં ખે ઉપપાન હાય છે. રૂલ-પત્રકાણમાંથી અક્ેકુ નીકળેલું હાય છે. તે પીળા કેસરીઆ કે ધોળા રગન હોય છે. તેનો વ્યાસ ૧ થી ૧૩ ઈચ જેટલે હોય છે. ફૂલની ડીટડી પાતળી અને અક્ડ હોય છે. તે ફીકા લીલા કે જંખુડા રંગની છાયા- લેતી હોય છે. તેનાપર ધોળા વાળની રૂછાળ હોય છે ડીટડી [થી ૧ કે ૧ ઇંચ લાંખી હોય છે. અતે તે તેની ઉપરના ફૂલના ઉપકાષથી જરા નીચે સાંધાવાળી હોય છે, અને સાંધાથી ઉપર તે જરા જડી થયેલી હોય છે. ૭૨ વનસ્પતિવર્ણન. «-......................................................................:૯૦૦૦૦૦-.૦૦૦ ૦... ૨... ૦૦૮-૦૭૦૭... લાલા, ફૂલની ડીટડીને મથાળે પુન ખા૦ કેષથી નીચે પાંચ લીલા રંગનાં ઉપકાષનાં પત્રો આવેલાં હોય છે. તે તળિયે થોડાં જેડાયલાં અને મથાળે છૂટાં હોય છે. તે તળિયે પાહાળાં અને મથાળે સાંકડાંથતાં હોય છે. તે 3 થી ૨ ઇચ લાંબાં અને ? ઇંચ કે તેથી કંધકે પોહોળાં હાય છે. તેનાપર બહારના ભાગમાં તારાકૃતિના :: વાળ, અને તેની કેરપર લાંબા ધોળા વાળની હાર આવેલી હાય છે. આ દરેક પત્રની ઉપર સપણ દેખાતી ૭ થી ૮ ઉભી નસો હોય છે. પુષ્ષબાહ્યકેોષ-ઉપર કહેલા ઉપક્રાષતી વચ્ચે પાંચ પત્રોવાળા પુન બા૦ કોષ આવેલે। હોય છે. તે ઉપકે।ષથી ટુંકો, ફ્રીકા પીળા-લીલા રંગનો, રછાળવાળા અને * ઇચ લાંખો હોય છે. તેનાં પાંચે પત્રો તળિયેથી ન્ડાયલાં અને મથાળે તેના પાંચે દાંતા પોહાળા સપણ દેખાતા છૂટા હોય છે. આ દાંતા ઉપકષનાં પત્રોથી આંતરે આવેલા હોય છે. પુષ્ષાભ્યન્તરકોષ-ઉપર કહેલા પુ૦ ખાન કેષની અંદર પુન અભ્ય૦ કોષની પાંખડીઓ પાંચ આવેલી હોય છે. તે પુન બાન કોષના દાંતાથી આંતરે હોય છે. આ પાંચે પાંખડીઓ તળિયે સાંકડી ને મથાળે પોહાળી હોય છે. તેપર્‌ તાડનાં પાનપર હોય છે તેવી ઉભી નસો હોય છે. પાંખરીઓની અંદરને। તળિયાંને થોડો ભાગ ચળકતા *ઘેરા નનખુડા રંગતો હોય છે. પાંખડી $ થી 2 ઇંચ લાંબી અને ૩ લાઇનથી * ઇચ પેોહેોળી હોયછે, તેપર ચળકતા ધોળા બારીક વાળની રૂંછાળ આવેલી હોય છે. પુકેસરેો-ઉપર કહેલા પુન અભ્ય૦ કોષની પાંખડી- ઓની અંદર પુંકેસરો આવેલાં હોય છે. તેની નલિકા ચળકતા ઘેરા ન્નંખુડા રંગતી હોય છે, તે પાંખડીઓ સાથે તળિયે જ્નેડાયલી હોય છે. આ નકલિકાનું મુખ પાંચ દાંતાવાળું હોય છે. નલિકા તેની ઉપરના અવશેષ પુંકેસર્‌ તંતુ સહિત એક પાંખડી તરક્‌ ઢળેલી હોય છે. નલિકાની અધવચ ઉપરથી ઘણુંકરી ધણા ઝીણા અવશેષ તંતુએ નીકળેલા હોય છે. તે ધણા ઘેરા નનંબુડા રંગના અને અનિયમિત લંબાપ્તતા હોય છે. પરાગકે।ષ સૃદ્દમ ફીકા કે તેવાજ ન્નંષુડા રંગના હોય છે. પરાગરજ પીળી હાય છે. દ નસ્રીકેસર્‌-૧ હોય છે. તેનો ગર્ભાશય ધોળાસલેતા રંગતો પાંચ ખાનાંવાળા, ખડબચડા અને ગોળાઇલેતો હોય છે. સ્્રીકેસરનલિકા ધોળા રંગની પુંકેસરનલિકાની અંદરથી જરા ખહાર નીકળી ૧૦ (દશ) સૃટ્દમ પીળા રંગની નલિકાઓમાં વેહૅચાયલી હોય છે. એ દરેક સટ્ટમ ઝીણી નલિકાને મથાળે સૂટ્દમ મુખ હોય છે. અને તે- પર સડ્રેદ સટ્્મ વાળની પીછી હોય છે. એ પીછી કાચની શીશી અંદરથી સાક્‌ કરવાના બર જેવી હોય છે. ફકલ-પાકે છે યારે ફૂલની પાંખડીઓ, પું-અને સ્્રી-કેસર નલિકાઓઆ ખરી જાય છે અને ગર્ભાશય અર્થાત્‌ હવે ફ્લપર પુન બાન કેષનાં પત્રો કુબા કે પહોળા શંકુ આકાર ડાબલાની પેહે થઈ રહે છે. અને [ફૂલ તેની અંદર ટંકાયલું રહે છે. ઉપકે।ષ પુન બાન ક્રાષતી નીચે એક રકાબી કે અડાળીની પેડે સપાટ પસરી રહે છે. (આ વખતે એક સુંદર પંચક્રોણુ રકાખી કે અડા- ળીની વચે એક પંચકરોણુ શંકુ આકાર ઢાંકણાંવાળી કુંકા- વટી કે ડાખલી રાખી હોવ એવે।જ ઉપકાષ અને પુન બાન ક્રાષતો દેખાવ થઈ રહેલો હોય છે. આ એક સારા કારી- ગર્‌ કે જડીઆએ ખરેખર જેવા લાયક છે.) ફલ કાચું હાય છે યારે ધોળા રંગનું, અને પાકે છે યારે ભૂરા કે ઘેરા ભૂરા રંગનું ને ચળકતું થઇ ન્નય છે. તે પાંચ ખાનાંવાળું હોય છે, પણુ કોઈવાર તેમાં એકાદ ખે ખાનાં અપૂર્ણ રહી જાય છે, યારે તે ૩ કે ૪ ખાનાંવાળું દેખાય છે, ક્લની અંદર તેનાં ખાનાં પાસે પાસે ગોળાકાર ગોઠવાઇ એક કુંડાળાં જેવો તેનો દેખાવ થઇ રહેલો! હોય છે. તેનો વ્યાસ ઝ ઇંચને। હોય છે. ફ્લ સુકાય છે યારે તેનાં ખાનાં એક બીનનંથી છૂટાં પડી જાયછે. તે દરેક ખાતું તળિયે સાંકડું તે મથાળે પોહેળું થતું હોય છે. તે અંદરની બાજુ જરા વાંકવળેલું હોય છે અને તેની ખહારની ખાજુ તેનાપર એક ઉભી નસ હય છે. જેની બાજુએ ગોખરૂ જેવા સૃહ્મ કાંટા હોય છે. એનાં ખાનાં ધણાં કઠણુ હોય છે. તેની લંબાઈ ૧% લાધ્નન જેટલી હોય છે. એ દરેક ખાનાંમાં અકરેકું ભીંડાનાં ખીજ જેવું ખીજ હોય છે. ખીજ-કાચું હોય છે યારે ડ્રીકા ધોળા રંગનું ને પાકે છે યારે ભૂરા રાતા રંગનું થઇ જય છે. તેતે એક છેડે અણી હોય છે, ને તે અણીની અંદરની બાજુ કાળા ભૂરા રંગનો સૂહ્મ ચાંડલેો હોય છે. બીજ ૧ લાઇન લાંષ્ું અને ૬ લાઇન કે તેથી કંધક પોહોળું હોય છે. ૪-ઉપચોાગીઅંગ-સર્વાગ. પ-ગુણદ્દોષ-મ્રાહિ, ઉપલેપક અને જ્વરદ્ય. ૬-ઉષપચે।ગ-એનું મૂળ પાણીમાં વાટીને ઝેરી જના- વરે।ના ડંખપર રબારી લેકે! ચોપડે છે. એનાં પાનને વાટી તેની લેપડીનો ગડગુંમડાં ઉપર પોટીસને ઠેકાણે ઉપયોગ કરે છે. એનાં પાન અથવા આખો છોડવો પાણીમાં ઉકાળી તે પાણીની તાવવાળાને બાક અપાય છે. એનાં ફૂલ સાકરની સાથે પેશાબની બળતરા ઉપર ખવરાવાય છે. એની છાલમાંથી રેસા નીકળે છે, તે કાગળ અને દોરી બનાવવાના કામમાં આવે છે. એના છેડવા બકરાં અને ગાડરાં (ઘેટાં) બહુ ખાય છે. ૭-સ્થાનક-રસ્તાઓની બાજુએ, વાડીઓની વાડ * પાસે, કંઢાળા, બાવળ અને ગુગળ વગેરેનાં ઝાડવાંઓનાં _ વનસ્પતિવર્ણુન. છુક જાળાંઆમાં પણુ વિશેષ કરી કાદીવાળી જમીનપર એના | અને રૈ થી ૨ કે ૨ ઇંચ પાહોળાં હોય છે. તેની ઉપરની છે[ડવા ઉગતા જવામાં આવે છે. એ સિધ, કચ્છ, કાઠિયાવાડ, દક્ષિણુ અને વાયવ્ય પ્રાંતમાં થાય છે. ૮-વિરેષવિવેચન-એનાં સુંદર ગોળ ફલ ઉપરથી એને ફુલડુ અને એના અડાળી જેવા આકારના ઉપ- કોષપરથી એને અડાળીયાં કહેતા હશે. એનાં ફૂલ એટલાં તો સુશોભિત હોય છે કે એ બાગોની અંદર કૂલઝાડ તરીકે દાખલ કરવા યોગ્ય છે, વર્ગ-( માલ્વેસી ). નંબર પષ૪* ૬-શક્ઞ્રીયનામ--12. ૦૦1'010001'[08. દૃણાન્ત-4. 1. [. 581. ૨-દશીનામ-કરંડીયાં, ખાટીછાસ (પો*ગુ૦). ૩-વણેન-કરંડીયાંના છોડવા ચોમાસે ધણા ઉગી આવે છે, તે ૧૬ થી ૩ એક ફીટ ઉંચા થાય છે. વાડ કે બીન્નં ઝાડવાંનાો કે!) ઓથવાળી જગાએ એને આસરે! મળે તો લાં એની શ્ઞાખાઓ અડારીયાંની પેઠે લાંબી વધી જઇ આશરે ૪ કે પડષ્ટીટ ઉંચી ચઢી નનય છે. એનાં પાન બલદાણાનાં પાન જેવાં લંબગોળ હોય છે. એને ગંધક રંગનાં પીળાં ફૂલો આવે છે. તે દિવસ ઉગતે ઉઘડવા માંડે છે તે નવ દશ વાગ્યામાં ઉધડી રહે છે, અતે બપોર પછી બંધ થઇ જય છે, ફલ ભૂરા રંગનાં ને કાંટાવાળાં હોય છે. સૂળ-એનું ખીલામૂળ ૪ થી ૬ ઈંચ કે વખતે ફૂટેક લાંખું હાય છે. તેમાંથી ખીન્ન ઝીણા ફાંટાઓ નીકળેલા હોય છે. ખીલામૂળ સુતળીથી ટચલી આંગળી જેવું જાડું થાય છે. મૂળ બહારથી ભૂરા અને અંદરથી સફેદ રંગનું હોય છે. મૂળની છાલ ચીકણી, ચીવટ રૅસા- વાળી હોય છે. વાસ કડવાસલેતી પણુ જરા સુગંધિત, અને સ્વાદ ચીકાસલેતે તૂરો હોય છે. ડાંડી અને શાખાએ।-ડાંડી મૂળ જેવી ન્નડી હોય છે. તે ભૂરા કે જરા જ્નંખુડી છાયાલેતા રંગની હોય છે. તેપર્‌ ઉભા ચીરા પડેલા હોય છે. તેની છાલ લીલા રંગની મજ્ખૂત રેસાવાળી હોય છે. તેપરનતી પાતળી ફ્રોતરી સહેજ નખથી ઉચેડતાં ઉચડી જાય છે. શાખાઓ ડ્રીકા લીલા કે રાતા અથવા નંખુડા રંગની છાયાલેતી હોય છે. તેનાપર બે જાતના ધોળા વાળની રૂંછાળ હોય છે, એટલે એક બખે સોય જેવા અતે ખીનન સૂટ્મ પડઘીપર તારાકૃતિના * એવા વાળ આવેલા હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તેના આકાર બલદાણા અથવા તુલસીનાં પાન જેવે। હોય છે. તે ૧ થી ૩ ઇંચ લાંબાં ૧૦ | સપાટીને રંગ લીલો ને નીચેનીતે। જરા ક્રીક હોય છે. તે બન્ને સપાટીપર તારાકૃતિના* અને ર થી ૩ સોય જેવા ધોળા, ચળકતા વાળ આવેલા હોય છે, જેથી તેની સપાટી આંગળી ફ્રેરવતાં ખરસટ લાગે છે. પાનનાં ટેરવાં સહેજ અણીથતાં અથવા ખુઠ્ઠાં હોય છે. પાનની ક્રાર્પર સૂટ્ષમ દાંતા હોય છે, અને ડીટડી પાસે એની રાર જરા વિભાગિત થયેલી હોય છે. ડીટડીને મથાળેથી ૩ થી પ કે કોઇવાર છ નસો નીકળી પાનમાં ગયેલી હોય છે. તે પાનની પછવાડેની ખાજુ બહાર નીકળતી હોય છે, પાનની ડીટડી ફૂલની ડીટડી કરતાં જાડી ને જરા પીળાસલેતા લીલા રંગની હોય છે, તે રૂ થી ૧? ઈચ લાંબી હોય છે. પાનને ચોળવાથી તેની વાસ મુળાનાં પાનને મળતી અને ચાવવાથી તેતો સ્વાદ ચી- કણો અને દાંત અંબાઈ જય તેવો ખાટો લાગે છે. ડીટડીના થડમાં ખે સૂદ્મ ઝીણાં ઉપપાન આવેલાં હોય છે. જેની કોરપર ધોળા લાંબા વાળની હાર હોય છે. ફલ-પત્રકાણુમાંથી અઝ્ેકુ નીકળેલું હોય છે, અને શાખોઓને છેડે તે ધણાં ગીચ આવેલાં હોય છે. ફૂલ પીળા રંગનાં સહેજ અડારીયાંનાં ફૂલની વાસને મળતી સુવાસવાળાં, અને ૧ થી ૧ ઇંચ વ્યાસનાં હોય છે. ફૂલની ડીટડી 3 ઇંચથી ૧ ઇંચ લાંખી, અને તેપર્‌ ઝૂ બારીક અને ન્નડા એમ બે નાતના વાળની ર્‌છાળ | આવેલી હોય છે. ડીટડી મથાળે ઉપકાષથી નીચે લીલા . ' સાંધાવાળી, અને સાંધાથી ઉપર જરા જડી હોય છે. યાં તેપર લાંબા ધોળાવાળની ગીચ રૂંછાળ હોય છે. ઉપકે।ષ-નાં પત્રો ૧૦ (દશ) હોય છે, તે તળિયેથી થોડાં જેડાયલાં અને મથાળે છૂટાં હોય છે. એ પત્રો 3 લાઈન જેટલાં ઝીણાં અને ર થી વખતે ઝૂં ઇચ લાંબાં હોય છે. તેની કોરપર સાય જેવા લાંબા ધોળા વાળની હાર હોય છે. તે વાળના થડમાં ચૂદ્મ પડઘી હાય છે. એ પત્રોની પાછળની સપાટીપર તારાકૃતિના વાળ, અને ઉપરની સપાટી લીસી અને તેપર ચકચકીત બિદુઓની બાનક હોય છે. આ પત્રો ફૂલનાં પુન બાન ક્રાષનાં પત્રો કરતાં લાંબાં અને પાંખડીઓથી બહુધા ડ્ડુકાં હોય છે. પુષ્પબાહ્યકેોષ-અર્થાત્‌ ફૂલની ટોપીનાં પત્રો પ હોય છે. અને બીનન બોલેમાં ખોલીએ તો પુ૦ બાન કોષ અથવા ફૂલની ટોપી પાંચ પત્રોની બનેલી હોય છે. એ પાંચે પત્રો તળિયેથી એક ખીન્નં સાથે જેડાયલાં અને મથાળે જૂટાં હોય છે. તે ધણા પોહેોળા દાંતા જેવાં રખાય છે. તેના દર ખે દ્દાંતાની વચમાં તેની કેોરતે ખૂણા બહાર નીકળતો દેખાતો હોય છે. એ પત્રો લીલા- સલેતા ધોળા રંગનાં હોય છે. અને તેનાપર ૩ થી પ છ્ઝ વનરપ્રસિત્ર્ણન, સ્પટ્ટ દેખાતી, ઉભી, લીલી નસે હોય છે. તેપર તાર્‌ા- કૃતિના સફ્રેદ ચળકતા વાળની રૂંછાળ અને તેતી કે[ર- પર્‌ ધોળા લાંબા વાળની હાર હોય છે. એ પત્રો ૩ લાઈનથી 3 ઇંચ લાંબાં હોય છે. પુષ્પાભ્યન્તર્કોષ-ની પાંખડીઓ પ ૨ થી રં ઇચ લાંબી અને ૩ લાધ્નનથી :- ઇંચ પોહેાળી હોય છે. તે તળિયે એક ખીજ સાથે જ્ેડાયલી અને મથાળે જૂરી હોય છે. પણુ તેની કોર્‌ જરા એક ખીજ પર્‌ આવેલી હોય છે. તે તળિએથી સાંકડી, મથાળે પોહાળી અને તેની કોર્પર એક કે ખે ખાંચ હોય છે. પાંખડીપર્‌ તાડનાં પાનપર્‌ હોય છે તેવી ઉભી નસો, અને તેની કેર પાસે સફેદ વાળની રૂંછાળ હોય છે. પુકેસરે-પુકેસરતલિકા સ્ત્રીકેસરનલિકાપર આવેલી હોય છે. સુંકેસરે ઝાઝાં હોય છે, તેમાંથી ધણુંકરી ૧૦ કેસરે। તેની નલિકાને તળિયેથી નીકળી પાંખડીઓ તરક ચોમેર ઢળી ગયેલાં હોય છે, અતે બાકીનાં ( કેસર ) નલિકાનાં સુખ આગળ આવેલાં હોય છે, તે ટુંકાં હોય છે. પુંકેસરો, પરાગકોષ, અને પરાગરજ એ સધળાં ધોળાસલેતા પીળા રંગનાં હોય છે. સ્રીકેસર્‌-૧ હોય છે. તેનો ગર્ભાશય પુન ખાન ક્રાષતી અંદર્‌ તેની વચ્ચોવચ એક સુંદર સફેદ, ચળકતી, લીસી, પાંચ ખાંચાવાળી, મજેની બાનકદાર પડઘી અથવા કડીમાં ખેઠેલો હોય છે. તે પાંચ ખાનાંવાળા હેય છે. તેનાં પાંચે ખાનાં લીલાં, ચળકતાં, બાનકદાર્‌ અને પડઘીથી ધણાં બહાર નીકળતાં હોય છે. તેથી સામટી રીતે તેને દેખાવ સ્ત્રીઓને નાકમાં પહેરવાનાં ફૂલ જેવે। દેખાતો હોય છે. (ખરેખર એ બનાવટ જેવાલાયક - છે. તે તળિયે સફેદ મોતીની ગુંથણીપર લીલાં પાંચ ઉભાં નંગ જડેલાં હોય એવાં દેખાય છે.) (સ્ીકેસર) નલિકા પુંકસર નલિકાની અંદર આવેલી હોય છે. તે ધોળા રંગની લીસી ને ચળકતી હોય છે. તેના દશ (૧૦) ઝીણા છેડા પુંકેસરનલિકાનાં મુખથી બહાર દેખાતા હોય છે. એ દરેક છેડાને મથાળે સૂક્મ મુખ અતે તેનાપર વાળની પીછી આવેલી હોય છે. ફૂલ-ફૂલની પાંખડીઓ, યું-અને સ્ત્રીકેસર નલિકાએ એ સધળાં ખરી ગયા પછી ગર્ભાશય (કલ) જેમ જેમ મ્હાટો થતો જાય છે તેમ તેમ પુ૦ બાન કેષનાં પત્રોના દાંતા તેનાપર ઢંકાતા જય છે, જેથી ગર્ભાશય અર્થાત્‌ હવે ફૂલ તેની ટોપીની અંદર ઢંકાઈ જય છે. એનો રૃખાવ આ વખતેં એક શંકુઆકાર ઢાંકણાંવાળા કરંડીયા (કડીયા) જેવો થઇ રહે છે. આવી રીતે ટોપીમાં ટંકાયલાં ફૂલની ઉપર વળી ઉપકરાષનાં જીણી પટી જેવાં દશ પત્રો પણુ ટોપી ઉપર વાકાં વળી એક કરંડીયાપર લોઢાં કે ચાંમડાની પટી વાળેલી હોય, તેમ વળી, તેપર ખેસી હોય છે. તે | જાય છે, આથી જણે ફલ ખરેખર્‌ એક કરંડીયામાં બંધ કરી તેપર્‌ વધારે મજખૂતી કરવા માટે ચાંમડાં કે બીન્ન કસાની પટીઓ બાંધી હોય તેવુંજ દેખાય છે. (આ ખનાવંટ પણુ એક બહુ જેવા લાયક છે). ફૂલનો વ્યાસ ૩ લાઇનથી :- ઇંચતો હોય છે, તેતો રંગ પ્રથમ લીલે। ને સુકાય છે સારે ભૂરે। કે ઘેરા ભૂરો | થઇ નજય છે, ફલ પાક્યા પછી તેનાં પાંચે ખાંતાં એક બીજને પડખેથી ન્નૂદાં પડે છે. એ દરેક ખાનાંતે મથાળે ગાખર્‌ જેવા ત્રણુ કાંટા અને તેને તળીએ ખે નહાના અને ખે મોટા એમ ચાર સફ્રેદ ચળકતા, નરમ કાંટા આવેલા હોય છે. એ દરેક ખાનાંમાં ધણુંકરી અકરેક | ખીજ હોય છે. ફલનતે। સ્વાદ જરા તૂરો તે ખડુંબડા હોય છે. બીજ-અણીદાર, ૧? લાઇન લાંબું અને ૧ લાઇન મથાળે પોહેાળું હોય છે. તેની અંદર ચીકાસવાળા મગજ હોય છે. ૪-ઉષચયોગી અંગ-સર્વાગ. પ-ગ્ુણદ્દોષ-વિષ અને પિત્તહર. ૬-ઉપચેોગ-કાંડર કે ખીજ મધમાખી કરડી હોય તો એનાં મૂળને દૂધમાં વાટી તેતો કરડપર લેધ કરવામાં આવે છે. પાન ચાવીને વીંછીના ડંખપર મેલવાથી વેદના આછી થાય છે. એનાં પાન કમળાવાળાને સાકર સાથે ખવરાવે છે, એમ કહે છે. ભેંસોને શીળી નીકળી હોય, તો રબારી લોકો એના આખા છોડવાને કુટેડી છાસમાં ડાઈ તે છાસ ભેંસને પાય છે. ૭-સ્થાનક-અડારીયાં ઉગે છે લાં આ કરડીયાં પણુ ઉગે છે, પણુ અડારીયાં કરતાં ડુંગરમાં કરંડીયાં વિશેષ ન્નેવામાં આવે છે. એ સિધ, કચ્છ અને કાઠિયાવાડમાં વિશેષ કરીને થાય છે. ૮-વિરેષ વિવેચન-એનાં ફ્લપરના કરંડીયા જેવા દેખાવને લીધે એને કરંડીયાં, અને એનાં પાન ખાટાં હોય છે તેથી રબારી લેકે એને ખાઢીછાસ કહે છે. રબારી લેક કોઇવાર રોટલાની સાથે એનાં પાન ખાય છે. પણુ તેથી ધણીવાર દાંત અને જડખાં અંબાધ નનય છે. એનાં પાનથી વીંછીની વેદના ઓછી યાય છે, તેપરથી મેર, રખઆરી વગેરેનાં ગામડીઆં છેકરાં રમતે રમતે કહે છે કે “ખાટીછાસ ખાઉ છું ને વીંછીડા ઉતારૂં છું.” કરંડીયાંની એક ધોળા ફૂલની જત થાય છે. તેના છોડવા કરંડીયાંના છોડવાથી સર્વાંગે નહાના હોય છે. તેનાં પાન પણુ ખાટાં હોય છે. તેના પરાગકોષ જરા ભુરા રંગના ને પરાગરજ પીળી હોય છે. અડારીયાં તેમજ કરંડીયાંતા ઉપયોગ લખાયલે આજ સુધી ન્નણુવામાં આવેલો નથી. પણુ એની જાતની વનસ્પતિ ( 187011. ૦૦ 'લ1લ ) કાળાવાળોા ઔષધી તરીકે ધણા! લાંબા વખતથી વપરાય છે પ. હારે. વર્ગ-( સાલ્વેસી. ) નંખર્‌, ષપ ઉ૧-શાન્ત્રીયનામ-૩૨111' 1110૧104, દણાન્ત-1. 1. [. 581. ૨-દેશીનામ-અડબાઉવૉંણુ ( પો 4- ગુન ) ૩-વર્ણુન-અડખાઉવૉંણુના છોડવા [ થી ૧ ફૂટ અથવા ર ફોટ ઉંચા વધે છે. કોઇવાર તે જમીનપર પથરાયલા હોય છે, અને કોઇવાર ઉભા હોય છે, એના છો[ડવા વર્ષાયુ તેમ જ બહુવર્ષાયુ પણુ થાય છે, ખહુ- વર્ષાયુ છોડવામાં ધણી શાખાએ નીકળેલી હોય છે, તે પાનથી ગીચ ભરાયલી હોય છે, એવા છોડવાને ધેરાવે ૨ થી ૩ ફીટતો હોય છે. પાનનો આકાર સાધારણુ ખુઠાં પાનનાં વૉંણુ જેવા હોય છે. એના આખા છોડવા- પર ધણુંકરી ભૂરા મખમલી વાળની રૂંવાટી આવેલી હોય છે. એમાં કારતક માસમાં સુંદર પીળા કે રાતા ર્ગનાં વૉંણુનાં ફૂલ જેવાં મધ્યમ કદનાં ફૂલો! આવે છે. કૂલ કાલાં જેવાં પણુ ધણાં નાહાનાં હોય છે. સૂળ-ખહુવર્ષાયુ છોડવામાં ૧ થી ૧3 કે ૨ ઇંચ જાડું થાય છે, તેમાંથી ધણા થોડા ખીન્ન પેનસીલ જેવા નડા ફાંટા નીકળેલા હોય છે. મૂળ ધોળા રંગનું ને કઠૃણુ હોય છે. છાલ ચીવટ અતે ચીકણી હોય છે. ડૉડી અને શાખાઓ -વર્ષાયુમાં શાખાઓ ડવચિ- તજ હોય છે. પણુ ખહવર્ષાયુમાં મૂળને મથાળેથી ધણી શાખાઓ નીકળેલી હોય છે, તે પેનસીલ જેવી જડી હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે, તે ૩ થી પ ખૂણીઆં હોય છે. તેની બન્ને સપાટી એક સરખા ડ્રીકા લીલા રંગની હોય છે, અને તેની કોરપર જરા છેટે છેટે છીછરા દાંતા હોય છે. પાનની ડીટડી ૨ થી ૧ કે ૨ ઇંચ લાંબી હોય છે, અને તેને મથાળે પાનની કેર વિભા- ગિત થયેલી હોય છે. પાન ર થી ૧ કે ૧? ઇચ લાંખાં અતે [ગ થી ૨ કે રર ઇચ પોહોળાં હોય છે. એટલે તેની લૅબાઈ કરતાં પોહાળાઈ વખતે વિશેષ રોય છે. ફૂલ-પત્રકોણુમાંથી ધણુંકરી અકેકું ફૂલ આવેલું હોય છે, તે ૧ થી ૧5 ઇંચ વ્યાસનું હોય છે, તેની વાસ વૉંણુનાં ફૂલ જેવી હોય છે. ફૂલની ડીટડી ૩ થી ૪ લાધ્રન લાંખી, ને તે અધવચથી જરા ઉપર્‌ સાંધા- વાળી હોય છે. તેપર ભૂરાવાળની રૂંવાટી અતે ઘેરા તપખીરીઆ રંગનાં છાંટણાં હોય છે. ડીટડી ફૂલ ઉધડી કફૂલિત થઈ ગયા પછી નીચી નમી જાય છે, પુષ્પપત્રો ૩8 હોય છે, તે ધણુંકરી અખંડ કોરવાળાં હોય છે ( વાંણુમાં ખંડીત કોરવાળાં હોય છે, ). તેનાં ટેરવાં ગોળાઈ વનસ્પતિવર્ણન, છ્ષ લેતાં, અને તેપર મખમલી વાળની રંંવાટી અતે ઘેરા તપખીરીઆ રંગનાં છાંટણાં હોય છે. તે * થી ૧ છુચ લાંબાં અને * થી 2 ઇચ પેોહેળાં હોય છે. ફૂલ ફલિત થઈ ગયા પછી પુન અભ્ય૦ કોષ કરમાઇને ખરી જાય છે, અતે પુન બાન કોષનાં પત્રો ગર્ભાશય ( અર્થાત્‌ હવે ફૂલ ) પર વળી તેને ઢાંકી લે છે. પુષ્પખાલ્યકેોષ-નાં પત્રો પ' હોય છે, તે પાંખડી અને પુષ્પપત્રો કરતાં ડુંકાં હાય છે. તેનો રંગ પીળાસ- લેતો લીલો હોય છે. તે નીચેથી ન્નેડાયલાં અને અધ- વચ ઉપરથી જૂટાં હોય છે. તેનાં ટેરવાં અણીદાર અને તેપર ત્રણુ ઉભી નસો। અને સફેદ વાળની રૂંવાટી હોય છે. પુષ્પાભ્યન્તર્કેોષ-તી પાંખડીઓ પ હોય છે, તેનો રંગ પીળા અથવા ન્ંખુડો હોય છે. પાંખડી લગ- ભગ ૧ ઇંચ લાંખી ને ? ઇંચ પોહોળી હોય છે. તેપર તાડના પંખાની માફક અધવચ ઉપરથી ઉભી નસે આવેલી હોય છે અને અધવચ નીચે અંદરની ખાજુ તે ચકચકીત ઘેરા જ્નંખુડા રંગતી હોય છે. નસો પાંખ- ડીની પાછળની ખાજુ સ્પષ્ટ દેખાતી હોય છે. પુંકેસરો-ધણાં હાય છે, તેના તંતુઓ ન્તેડાઇને એક નળી બનેલી હોય છે, તેને મથાળે પાંચ ચૂદ્દમ દાંતા હોય છે. એ તંતુનલિકાની ઉપર પુંકેસર તંતુના પીળા કે ઘેરા ન્નંખુડા રંગના અર્ધચંદ્રાકાર ફ્રીકા જાંખુડા રંગના પરાગકરોષવાળા અવશેષ તંતુએ આવેલા હોય છે, પરાગરજ પીળી હોય છે. સ્રીકેસર-૧ હેય છે, તેનો ગર્ભાશય બહાર નીકળતા પેટાળવાળા ધોળા રંગનો હોય છે; નલિકા પુંકેસરતંતુ- નલિકાથી ઉપર્‌ પાંચ સૂઠ્મ સળી નવી પીળા કે જાંખુડા રંગની અયન્ત ચળકતી દેખાતી હોય છે, ને તે દરેકતે મથાળે સૂદ્દમ વાળની પીછીવાળું કાળાસલેતું મુખ હોય છે. ફ્લ-પાંચ ખૂણીયું ને તેનાપર પાંચ લીલી નસો આવેલી હોય છે. તે પીળાસલેતા લીલા રંગનું, ચળકતું, નીચે સાંકડુંથવું અને મથાળે પોહોળું હોય છે. તે પાંચ ખાનાંવાળું હોય છે, તેનાં દરેક ખાનાંમાં ઘણું- કરી અક્ેકુ બીજ હોય છે. ડફ્લ ર થી ૨ર લાધત લાંખું અને તેટલા જ વ્યાસનું હોય છે. ફ્લની ઉપર પુ* ખઆ૦ _કોષ ઢંકાયલે! હોય છે. બખીજ-કપાસીઆ જેવું હોય છે. તે આસરે ૧ થી ૧૬. લાધન લાંષું અને રં થી રું લાઇન પોાહોાળું હોય છે. તેપર ડુંકા, ચળકતા, સુંવાળા, ભૂરાસલેતા ધોળા વાળની રૂંવાટી હોય છે, એનાં બીપરથી વાળની રૂંવાટી ઉતરી શકતી નથી. (કપાસીઆપર્થી તે ઉતરી શકે છે). ૪-ઉપયોગી અંગ-સર્વાગ, ૭૬ વનસ્પતિવર્ણન, પ-ગુણર્રોષ-ઉપલેપક, ચિરચુણકારી પૈષ્રિક અને ગરમ. દ-ઉપચષોાગ-એનાં મૂળની છાલ સંધિવાના ડવાથમાં વાપરવામાં આવે છે. એનાં ફૂલનો ઉકાળા સાકર સાથે પ્રમેહ ઉપર અપાય છે. એના આખા કોમળ રૉોપાને કુટેડી તેની લેપડી જલદી નહિ ફ્ટતાં ગડગુંબડાંપર મુકાય છે. તેથી તે તરત પાકી તય છે. ૭-સ્થાનડ-પેોરબંદરના બારા ઉતાર ખાડી ફાંડ અને ઝાવરતી સીમમાં એ અડબાઉવૉંણુના છોડવા ઉગતા જવામાં આવે છે. એ સિધ અને કચ્છમાં ઉગે છે. ૮-વિશેષ વિવેચન-કચ્છમાં કેોઠારેથી નારણસર જતાં રસ્તામાં ખેતરોને શેઢે એના છોડવા ૩ થી ૪ ફોટ ઉંચા અને તેટલા જ ઘેરાવાના જેવામાં આવેલ છે, કેટલાક લેકનું માનવું એવું છે કે હાલ ખેતરેમાં વવાતાં વાંણુ એ અડખબાઉવે[ણનાં વશન્ને છે. વર્ગ-(સાલ્વેસી,) નંબર્‌ પર, ઉ૧-શાન્રીયનામ-110130ાડ 1'ઘ] લપ. દૃષ્ટાંત-. 1. ૪. 585; પ. 0. 31. ૨-દેશીનામ-ડુંગરીભીંડો ( પો૦4-ગુ૦). ૩-વર્ણન-ડુંગરીભીંડાના છોડવા ચોમાસે ડુંગરમાં હૂટા છવાયા ઉગે છે.“ તે ૩ થી પ ફ્રીટ ઉંચા થાય છે. તેમાંથી ખીજ શાખાઓ ભાગ્યેજ ફૂટે છે-પણુ કેટલીક વાર તેના ઉપરના ભાગમાંથી થોડી ઉંચી ચઢતી લાંખી સીધી શાખાઓ નીકળેલી હોય છે. તેપર સહ્મ સખ્ત વાળની રૂંછાળ હોય છે. પાન આંતરે આવેલૉં હોય છે, તે છેટાં છેટાં હોય છે. તેમાં પ થી ૭ ખાંચીઆ કે વિભાગો હોય છે. તેના ખાંચીઆ અથવા વિભાગો ભલ્લાકૃતિના, દાંતાવાળા અને બન્ને છેડે સાંકડા થતા હોય છે. પાન ર થી પ ર્ઈચ લાંખાં હોય છે, તેની ડીટડી પણુ તેટલીજ ધણુંકરી લાંખી હોય છે. ફૂલ પત્ર- 'ક્રાણુમાંથી અક્ેકુ નીકળેલું હોય છે. તેની ડીટડી લાંબી ને નરમ હોય છે. ઉપ-પુષ્પપત્રો આસરે હ હોય છે, તે ધણાં ઝીણાં, ટેરવે અણીદાર, પસરાતાં અને ખરસટ હોય છે. તે પુન બાન કેષનાં પત્રો કરતાં ધણુંકરી જરા લાંખાં હોય છે. ફૂલ પીળા રંગનાં, ૩ થી પ ઇંચ વ્યાસનાં અંદરતી ખાજુ તળિયે ઘેરા જંખુડા મ્હોટા ચાંડલાવાળાં હોય છે. તે ધણાં સુંદર લાગે છે. ફૂલ મથાળે સાંકડુંથતું અણીદાર ને ખરસટ હોય છે. * પોરખન્દર સ્વસ્થાનમાં એ માલેક અને હડિયા ડુંગરની ખીણોામાં, આદિત્યાણાં અને મેવાસા જંગલની પાઉમાં ધાસની સાથે, પણુ વિશેષ કરીને કંટાળા અગર પાલેશાંનાં થુમડાં પાસે ઉગે છે. ઉપચાગ- એની છાલમાંથી ર્સા નીકળે છે," તે તે ઝીણી દોરી બનાવવાના કામમાં આવે છે. એનાં મૂળ અને ખીજને ઉકાળા સાકર સાથે પ્રમેઠ ઉપર અને પાન ગડગુંમડાં ઉપર પોટીશ તરીકે વપરાય છે. એનાં કાચાં ફૂલ, ફલ અને બીજ છેકરાંઓઆ ઘણાં ખાય છે, તે ચીકાશવાળાં, સહેજ તૂરાં ને ફરસાં લાગે છે. વિર વિ૦ ફૂલ એટલાં તો સુંદર હોય છે કે એતે છોડવો! બાગોામાં વાવવા લાયક છે. વર્ગ-(સાલ્વેસી.) નંખર્‌ પણ* ઉ૧-શાસ્ીયનામ-11. ॥1101'0111105. દૃણાન્ત- શિ. 1. [. 855; પે. [. 50. ૨-દેશીનામ- અડબાઉ બપોરીઓ, દારિયાનુંઝાડ (પે।૦ ), કુરડવેલ ( કચ્છી ), ચણુકભીંડો (ગુન ). 3-વણન-અડબાઉ બપોરીઆના છોડવા કેટલીક જગોએ ખારે માસ ન્તેવામાં આવે છે. તોપણુ ચામાસે તે ધણા ઉગી આવે છે. તે ૨ થી ૬ કે કોઇવાર ૧૦ કોટ ઉંચા વધી ગયેલા હે છે. તેની શાખાઓ લાંબા તર્‌સા કે સૉંટીની પેઠે દશી અને પાતળી નીકળેલી હોય છે. તે ઝાડવાં વગેરેના આધારે ધણી લાંખી વધી ન્નય છે. એ છોડવાનો દેખાવ જર્‌ા છેટેથી ગંગેટીનાં ઝાડવાં જેવો લાગે છે. કેમ કે એનાં પાનતો! આકાર ધણુંકરી કમી હોય છે. તે નાહાનાં ને ખરસટહોાય છે. એમાં સફેદ કે ગુલાખી છાયાલેતા રંગનાં ક આવે છે, તે બપોરે ઉધડી સાંજે બંધ થઇ નય છે. કૂલ ગોળાઇલેતાં મ્હાઢા વટાણા જેવડાં હોય છે એ છોડવો બહુધા ખરસટ વાળની રૂંછાળથી ભરાયલો હોય છે. એમાંથી જરા સુગેધિત વાસ નીકળતી હોય છે. મૂળ-એતું ખીલામૂળ સુતળીથી ટચલી આંગળી જેવું જડું હોય છે. તેમાંથી કેટલાક ફાંટાઓ નીકળેલા હોય છે. તેનો રંગ બહારથી ભૂરો તે અંદરથી સફેદ હોય છે. મૂળનું લાકડું કટુણુ હોય છે. છાલ જરા નડી હોય છે. તે અંદરથી સફેદ અને ચીવટ રેસાવાળી હોય છે, સ્વાદ જરા ચીકણો! ને તીખો લાગે છે. ડાંડી અને શાખાએ।-ડાંડી ધણંકરી મૂળ જેવી જડી અથવા તેથી સેહેજ પાતળી હોય છે, તે લીલા કે ભૂરા રંગની અને ખડબચડી હોય છે. તેનાપર વાળની રૂંવાટી આવેલી હોય છે. ડાંડી ગોળ અતે ધણંકરી સીધી હોય છે. તેની છાલ રેસાવાળી અતે ધણી મજખૂત હોય છે. શાખાઓ ન્નજ હોય છે. તે લાંબી, સીધી, ખૂડબચડી, લીલા રંગની અને સુતળી જેવી પાતળી હોય છે. તેનાપર તારાકૃતિના વાળ આવેલા હોય છે, વનસ્પતિવર્ણન. ૭૭ પાન-આંતરે આવેલાં હોય છે, તોપણુ ધણી વખતે એકજ બિદુપરથી ર થી ૪ પાન પણુ નીકળેલાં જવામાં આવે છે. તે દથીવ ઇંચ લાંભાં અને ? થી ૨ ઇચ પાહેોળાં હોય છે. તે બન્ને સપાટીએ મ સરખા લીલા રંગનાં અને ખરસટ હોય છે. તેપર આછી રૂંવાટી હોય છે. તે ડીટડી પાસે ધણુંકરી જરા સાંકડાં અને મથાળે પેોહોળાં હોય છે. અથવા એકજ છેોડવામાં કટલાંક પાન ડીટડી પાસે પેોહાળાં ને મથાળે સાંકડાં- થતાં હોય છે. પાનની ડીટડી ધણી ટુંકી હોય છે. તેને મથાળેથી અ્ધપારદશીક ૩ થી પ નસો નીકળી પાનમાં ગયેલી હોય છે. તે તેની નીચેની સપાટીપર વધારે બહાર નીકળતી હોય છે. પાનની કેરપર સૂક્મ દાંતા હોય છે. રેરવાં ભાગ્યેજ અણીદાર પણુ વખતે અંદર બેસતી ખાંચવાળાં હોય છે. પાનને આઈગ્લાસમાં ( નાહાની વસ્તુતે સ્હાટી કરી દેખાડનાર કાચમાં) જ્નેવાથી તેમાં અધપારદરીક સૃટ્મ છાટણાં દેખાય છે. ( કાળાં છાંટણાં પાનની સપાટીપર ઉપડી આવેલાં દેખાતાં નથી) પાનની પછવાડે વચલી નસ ઉપર પાનની ડીટડી પાસે લાંખી ર્સકુષ્પી (છદત) હોય છે. ને કેટલાંક પાનમાં તે હોતી નથી. પાનને ચોળવાથી તેની વાસ મેંદીના પાનની વાસતે મળતી અને સ્વાદ ચીકણા ને ખટાસલેતો તૂરા લાગે છે. : ૪ મેઃ ફૂલ નીકળે છે, તેનો વ્યાસ શથી 2 ઇંચતેો હોય છે. ક ડીટડી પાન જેટલી અથવા તેથી જર્‌ા લાંબી હોય છે. તે લીલા રંગની ને વચમાંથી સાંધાવાળી હોય જ એ ડીટડીપર પુન બાન ક્રાષથી નીચે પ થી ૯ ઝીણી સળી જેવાં પુ* બાન ક્રાષથી નાહાનાં લીલા રંગનાં ઉપકોષપત્રો 131'06€01૯€5 આવેલાં હોય છે. પુષ્પુખ।ાહ્યકોષ-નાં પત્રો પ લીલા રંગનાં અને રૂંવાટીવાળાં હોય છે. એ પાંચે પત્રો તળિયેથી જ્નેડા- યૂલાં ને મથાળે “ટાં હોય છે. એ દરેક પત્રપર બહારની બાજુ વખતે ત્રણુ ફીકા લીલા રંગની ઉભી નસો હોય છે. પુષ્પાભ્યન્તરકોષ-તી પાંખડીએ પ પુ૧ બાન ક્રેષનાં પત્રો કરતાં લાંબી હોય છે. તે જ્યારે ફૂલની ક્લીમાં બંધ હોય છે ત્યારે તેનાપર સફેદ તારાકૃતિના* વાળ હોય છે. તે પ્રથમ સફેદ, પછી ફૂલગુલાબી, અને જરા કરમાય છે ત્યારે રાતી ને છેવટે ધણુંકરી ન્નંખુડા રંગની થઇ ન્નય છે. પુકેસરે-ધણાં હોય છે. તેના તંતુઓ સફ્રેદ અને તેપર આવેલા પરાગકોષ પીળાસલેતા લીલા રંગના હાય છે. તતુઓ તળિયે એક ખીન્ન સાથે જ્ેડાઇ જઇ એક નળી ખનેલી હોય છે. તેનું મુખ પાંચ દાંતાવાળું હોય છે. સ્રીકે સર્‌- જઃ જાય છે. તેની નલિકા સફેદ હોય છે. તે પુંકેસરનલિકાની વચ્ચોવચ આવેલી હોથ છે. તે યુંકે- સરનલિકાનાં મુખ પાસેથી પંચવિભાગિત થએલી હોય છે, ને તે દરેક વિભાગને મથાળે એક સડફ્ફેદ વાળની રૂવાટીવાળું સૂદ્્મ મુખ હોય છે. એ પાંચે મુખ યુંકસર- નલિકાથી ઉંચાં હોય છે ફૂલ-લીલા રંગનાં હોય છે. તેતે મથાળે કેોડીબણાં કે ચીભડાનાં ફ્લપર હોય તેવી ધોળી પઢીએઓની બાનક આવેલી હોય છે. તેનાપર સફેદ વાળની આછી રૂંવાટી હોય છે. ફલ ર. ઇચ વ્યાસતાં હોય છે. તેના આડો- ક્રાપ કરતાં તેમાં પાંચ ખંડ દેખાય છે. અને તે દરેક ખૂડમાં ર થી પ ખીજ હોય છે. ફ્લ સુકાય છે ત્યારે તેના પાંચે ખંડ ઉધડી પોતાની મેળે જદા પડે છે. ફૂલતો સ્વાદ ખટમધુરો, ચીકાસલેતો દાળિયા જેવો કરસો લાગે છે. ખીજ-ભીંડાનાં ખીજ જેવા આકારનાં ? ઇંચ લાંબાં, એક છેડે જરા ચપટાં, ને બીજે અણીઆળાં હોય છે. તે પાકીને સુકાય છે ત્યારે ભૂરા કે કાળા રંગનાં થઈ નનય છે. તેપર લાંબા સફ્ફેદ કે ભૂરા સુંવાળા વાળની રૂંછાળ હોય છે. ૪-ઉપચેોાગીઅંગ-સર્વાંગ. પ-ગુણરેોષ--ઉપલેપક, ચિરગુણુકારી પૌષ્ટિક, અને પૈટ્ટિક. ૬-ઉપચોાગ-એનાં મૂળ અને પાનને કાઢો ધોરીના રેગપર અપાય છે. એનું મૂળ ચિરગુણુકારી પૈણ્ટિક તરીકે અપાતા કવાથમાં વપરાય છે. એતે કાઢો પેશાબની ગરમીપર સારે કૂાયદ્દો કેરે છે. એનાં ફૂલ અને ફૂલ સાકરની સાથે પ્રમેહવાળાને ખવરાવવામાં આવે છે. એનાં પાનની ભૂકી દૂધમાં ઉકાળી પૌષ્ટિક તરીકે કેટલાક લોકો પીએ છે. એનાં ફૂલ ફરસાં હોવાને લીધે છોકરાંએ બહુ ખાય છે. ૭-સ્થાનક-વાડીઓની વાડમાં, રસ્તાઓની બાજુએ, કંટાળાઓનાં જળાંમાં અને ખડાએ। ઉપર ઉગે છે. એ હિંદુસ્થાનના વધારે ગરમ પ્રદેશમાં થાય છે. ૮-વિશેષ વિવેચન-એનાં ફ્લના દારિયા જેવા ફેરસા સ્વાદ ઉપરથી એને દાશ્યાનું ઝાડ કહે છે. બપોરીઆના છોડવા વિશેષ કરી ખાગોમાં વાવવામાં આવે છે. તેના છોડવાને મળતો એનો છોડવો હોવાથી એને અડખાઉ ખપોરીઓ ડહેતા હશે. વડી-( સાલ્વેસી, ) નંબરઃ ૫૮ ૧-શાસ્ત્રીયનામ -11. 111118. દૃણન્ત-1. 1. [. 355; ડે. [. 30. ૭૮ ર-ટેશીનામ-બપોરીએ (પોક્વ્યુન) ચુજ-ટુષેરિયા (દિં૦) વંછુજ: (સં૦). ૩-વણેન-એના છોડવા સાધારણુ રીતે ઝાડવા જેવા દેખાય છે. તે ૩ થી પ એક કોટ છે. એમાં સિદ્ૂરિયા રંગનાં આસરે ૧ ઇંચ વ્યાસનાં અત્યંત સુંદર ફૂલો આવે છે. તે બપોરે ઉધડે છે. માટે એને બપોરીઓ કહે છે. એ જુનાગઢ, રાજકોટ અને ક્રાહિયાવાડમાં ખીજ ધણી જગોએ બગીચાઓમાં વાવ- વામાં આવે છે. કેટલીક પડતર જમીનમાં એ પોતાની મેળે પણુ ઉગે છે. એનાં પાન અને ફૂલતેો ઉપયોગ અડબાઉ બપોરી- આનાં પાન અતે ફૂલની પેઠે કરવામાં આવે છે. એ વાયવ્ય પ્રાંત, દક્ષણ અને કોકણુમાં થાય છે. પણુ ધણીવાર તે વાવવામાં આવે છે. જનસુસના ઉંચા હોય વર્ગ-(સાલ્વેસી,) નંબરઃ પલ ૧-શાન્ત્રીયનામ-11. 5ળ0ંતાત'વ? દૃષ્ટાન્ત.-ઊિ. 1. [. 386; પં. [. 31. ર-દેશીનામ.-તલી (પો, ગુન). ૩-વર્ણન-તલીના છોડવા ચોમાસે ધણા ઉગી આવે છે, તે કેટલીક જગાએ માત્ર ૪થી ૬$ ઇચ જેવડા નાહાના જ રહી તેમાં ફાલ આવી જય છે. અને કેટલીક જગ્યોએ તે ૨ થી ૩ કીટ ઉંચા વધે છે. કોઇવાર તરસાની પેડ તેની ડાંડી એકલીજ વધી જય છે. અને જ્રાધ્વાર તેમાં ધણીક શાખાએ નીકળી, એતો છોડવો એક ઝુમર જેવા દેખાય છે. પાન હદયાકૃતિનાં ને પ % ૩ ખૂણીઆં હોય છે. ચોમાસાં આખર તેમાં ફૂલ આવે છે, જે ડ્રીકા ધોળા રંગનાં હોય છે. છેડવાતેો રૃખાવ સાધારણુ રીતે ભીંડા જેવો! હોય છે. અને તેનાજ જેવી તેતાપર ધોળી રંછાળ આવેલી હોય છે. મૂળ-ખીલામૂળ સુતળીથી આંગળી જેવું જાડું હોય છે, તે ૪થી ૬% ચ કે કુટેક લાંમું હોય છે. તે ધોળા રંગનું અને કટુ હોય છે. તેમાંથી કેટલાક કાંટા તીક- ળેલા હોય છે. ડાંડી અને શાખાઓ -ઘણુંકરી મૂળ જેવી જાડી હાય છે. તે ફ્રીકા પીળા રંગની, અને તેનાપર તારા- કૃતિના * વાળ આવેલા હોય છે. ડાંડી અંદરથી પોચી ને તેપરતી છાલ રેસાવાળી અને ધણી મજખૂત હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે છોડવાના નીચલા ભાગમાં હદયાકૃતિનાં, કાંગરીદાર, તેથી ઉપરનાં પાંચેક છીછરા ખૃણીઆવાળાં, અને છેક ઉપરતાં ત્રણુ ખૂણી- આવાળાં હોય છે, તેમાં વચલે ખૂણે લાંખેરો હોય છે, વનસ્પતિવર્ણન. પાનની બન્તે સપાટીપર વાળની રૂંવાટી અને સૃદ્મ કાંટણાં હોય છે. પાનની ઉપરની સપાટીતે। રંગ લીલો, ને નીચેનીનો ફરીકો હોય છે. પાન ૧ થી ૩ કે ૩$ ઇંચ લાંબાં અને રું ઇંચ થી ૧? કે ૩ ઇંચ પોહોળાં હોય છે. તેની ડીટડી $ ઇંચથી ૧ કે ૧? ઇચ લાંબી હોય છે. ડીટડીને મથાળેથી ૩ થી પ કે છ નસો નીકળી પાનની ક્રોરમાં ગયેલી હોય છે. પાન ચોળવાથી ચીકણું લાગે છે, વાસ ઉમ્ર અતે સ્વાદ ચીકાસલેતો ગળચટોા હોય છે. લ-પત્રકોણુમાંથી પુષ્પ ધારણુ કરનારી સળી ૧થી રર ઇંચ લાંબી નીકળેલી હોય છે. તેનાપર ધોળા વાળની રૂંવાટી આવેલી હોય છે. એ સળી ફલના ઉપક્રાષની નીચે સાંધાવાળી અને નડી હોય છે. ફૂલને રંગ પીળાસ- લેતો ધોળા, અને વ્યાસ ૨ ઇંચ જેટલો હોય છે. ઉપકેષનાં પત્રો ૬ થી ૮ કે ૧૦ હોય છે. તે પુ૦ બાન કોષનાં પત્રોથી ઝીણાં ને ડ્ઠુકાં હોય છે. ને રંગે તેના કરતાં વધારે લીલાં હોય છે. તેનાપર પણુ વાળની રૂંવાટી આવેલી હોય છે. આ દરૅક પત્ર ઉપર ઉભી ત્રણુ નસો હોય છે. પુષ્પખાહ્કેોષ-પાંચ પત્રોનો બતેલો હોય છે, તે નીચેથી ન્નેડાયલે। ને ઉપર તેના પાંચે દાંતા ખુલ્લા દેખાતા હોય છે. આ દરેક દાંતો નીચે પોહેળેા ને ટેરવાં તરમ્‌ સાંકડોથતો લાંબી અણીવાળા હોય છે. આ કીષનતો રંગ જરા પીળાસલેતો લીલે। હોય છે. તે તેપર વાળની રૂંવાટી વિશેષ હોય છે. તેના દરેક દાંતાપર પણુ ઉભી ત્રણુ નસો જવામાં આવે છે. તે ૩ લાઇન જેટલે લાંખો હોય છે. પુષ્પાભ્યન્તર્કેષ-ની પાંખડીએ પ,તે ૩ લાઇ લાંખી અને ૨ પોહેોળી હોય છે.. પુંકેસરે-પુંકેસરનલિકા પાંખડીઓની વચ્ચોવચ સ્ત્રી- કસરનલિકાનતે વચમાં લઇને નીકળેલી હોય છે. પુંકેસર- નલિકાપર પુંકસરતંતુએ ધણા આવેલા હોય છે. આ તંતુઓને રંગ પાંખડી જેવો પીળાસલેતો ધોળા હોય છે. પણુ તંતુઓ ઉપરના પરાગકાષ અને પરાગકેષમાંતી પર્‌ાગરજ ક્રેસરીઆ રંગનાં હોય છે. સ્ત્રીકેસર-૧ હોય છે. તેનો ગર્ભાશય અંડાકૃતિ અથવા નાળીએરના ઉલકા કે ગોટા જેવો અતે લોલા રંગનો હાય છે, તેનાપર ધણા જ ચળકતા વાળની રૈંછાળ આવેલી હાય છે, ગર્ભાશયને આડા કાપ કરી બેતાં તેમાં પાંચ ખંડ સ્પષ્ટ દેખાતા હોય છે. ( ગર્ભાશય ) નલિકા પાંચ, સફેદ રંગની હોય છે. તે તળિયે એક ખીન સાથે જેેડાયલી, ને ઉપર જતાં તેના પાંચ કાંટાઓ છૂટા દેખાતા હોય છે. એ દરેક કાંટાપર સ્રીકેસરામ્ર- યાર. કરીટ. વનસ્પતિવર્ણન. છત મુખ છત્રાકાર બની એક ખીન્નં પાસે આવી એ પાંચેનું પાછું એક છત્ર કે ચક્ર બની રહેલું હોય છે. ફલ-નાલીયેરના ઉલકા કે ગોટા (ચોટલી કાઢી નાખેલા નાળીએર ) અથવા ભીંડાના ધાટનું હોય છે. તે પ્રથમ લીલા રંગનું હોય છે ને સુકાય છે ત્યારે ભૂરા રંગનું થઇ જય છે. તે ર્‌ થી ૩ લાઇન લાંષું અને ૨ થી ૨ર લાઇન વ્યાસનું હોય છે અને તેનાપર સફેદ વાળની રૂંવાટી હોય છે. તે પુ૦ બાન કેષથી કંધ્કિ ટુકુ અથવા લાંખું હોય છે. એ પાકે છે ત્યારે ઉભું ચીરાઈ એનાં પાંચે ખાનાં એક ખીન્નંથી જૂટાં પડે છે. એ દરેક ખાનામાં પ થી ૭ ખીજ હોય છે. ખજ-કાળા રંગનાં ભીંડાનાં ખીતે મળતાં હોય છે, તેની સપાટી ખડખચડી અને તેને એક છેડે સૂટ્મ ચાંડલે! હોય છે. ૪-ઉષચેોગી અંગ-સર્વાગ. પ-ગુણઢેોાષ-નંબર ૫૭ પ્રમાણે. ૬-ઉપચેોગ-એના આખા છોડવા બાળીને તેની રાખ તેલમાં નાંખી ઢોરનાં ભાઠાંપર ચોપડે છે. એનાં પાન વાટીને પોટીસની જગાએ લગાડે છે. ફલ ઢોરને ખવડાવે છે, તેથી દૂધ વધે છે, એમ કહે છે. તલીની ડાંડીપરની છાલમાંથી રેસા નીકળે છે. તેની દોરી નરમ અને ચળકાટવાળી થાય છે. ૭-સ્થાનક-પોરબંદરના મોઢવાડા અને મોકળની ધેડની કાંધીએ તલી ધણી ઉગે છે. એ હિદુસ્થાનના ગરમ પ્રદેશોમાં થાય છે. ૮-વિશેષ વિવેચન-એનાં બી જરા કાળા તલ જેવાં દેખાય છે, માટે એને તલી કહે છે. વર્ગ-( માલ્વેસી ). નંબર ૬૦#* ૧-શાસ્રીયનામ-14. પધ પડ. દૃણાન્ત ત. 1. 3.- 858; પે. ૪. 31. ર-ટેશીનામ-જંગલીભીડા,ડાબલીઓભીંડો (પોક-ગુ૦); ૩-વણન-આ ભીંડાના છોડવા ચોમાસે જવામાં આવે છે. એમાં તરસાની પેઠે લાંબી વધેલી થોડી શાખાઓ નીકળેલી હોય છે, તે ૩ થી ૪ કે કોઇવાર પ ફોટ ઉંચી હોય છે. છોડવાના નીચેના ભાગપર પાન મ્હાટાં અને ઉપર જતાં નાહાનાં થતાં હોય છે. પાનતે આકાર થોડે દ્રાહ્ષનાં પાનને મળતો હેય છે. ફૂલ મ્હોાટાં, પીળાં, ધંટાકાર અને તળિયે ઘેરા ન્નંછુડા ચાંડલાવાળાં હાય છે. ફલ ગોળાઇલેતાં, ખાજુએ પાંચ ખૂણીઆં, અને સથાળે અણીવાળાં એક ખેડી ડાબલી જેવાં દેખાતાં હોય છે. મૂળ-પેનસીલથી અંગુઠા જેવું જાડું તે ફ્રીકા ધોળા રંગનું હાય છે. તેમાંથી થોડા ન્નડા અને ઝીણા રેસાઓ જેવા ખીજ કાંટાઓ નીકળેલા હોય છે. શાખાએપરતી છાલ વાળની રવાટીવાળી અને મજબખૂત ચીવટ રેસાવાળી હોય છે. પાન-આંતંરે આવેલાં હોય છે. તે ૩ થી પ ખૂણીઆં, બન્ને સપાટીએ વાળની રંવાટીવાળાં અને કેરપર દાંતા- વાળાં હોય છે. ડીટડી ૧ર થી ૩ ઈચ લાંખી હોય છે. ફ્લ-પત્રકોણુમાંથી અક્રેકુ ફૂલ નીકળેલું હોય છે. તેની ડીટડી ભૂરા રંગની, ભૂરા વાળની મૃદ્દમ ર્‌વાટી- વાળી, અને ઘણુંકરી અધવચથી અથવા જરા નીચે કે ઉપરથી સાંધાવાળી હોય છે. તે ર થી ૧2 ઈંચ લાંબી હોય છે. શાખાઓને છેડે ઘધણુંકરી ફૂલ ઘણાં પાસે પાસે આવી ગએલાં હોય છે. ઉપકેષનાં-પત્રો ૮ થી ૧૨ હોય છે, તે ઝીણાં, લાંબાં, પુન બાન કષથી ડુકાં, એક બીન્નંથી જૂટાં, રંગે લીલાં અને ચળકતા મખમલી રંગના સૂદ્દમ વાળની રૂવાટીવાળાં હોય છે. પુષ્ષુખાહ્યકોષ-પ પત્રોનો બનેલો હોય છે. તેના પાંચે પત્રો તળિયેથી અધવચ સુધી જેડાયલાં, અને ઉપર તેના પાંચે દાંતા પોહોળા ખુલ્લા દેખાતા હોય છે. પુન બાન કોષ ૩ લારનિથી 5 ઈચ લાંખો, લીલા રંગનો અને ચળકતા મખમલી વાળની ર્ંવાટીવાળા હોય છે, તેનાં દરેક પત્રપર ૩ થી પ ઉભી નસો આવેલી હોય છે. પુષ્પાભ્યન્તર્કોષ-પ પાંખડીઓને બનેલો હોય છે; તે ખુલ્લા પીળા રંગનો, અને તેની દરેક પાંખડીપર અંદરની બાજુ તળિયે ઘેરે જ્નખુડા ચાંડલો હોય છે. પાંખડી ૧ર ઇંચ લાંબી અતે પાર્સ પીપળાનાં ફૂલની વાસને મળતી વાસવાળી હોય છે. પુંકેસરે-તો સ્થેભ ( «૦પ ) પાંખડીઓથી ટુંકા, તેની વચ્ચોવચ જનંખુડા રંગને સળંગ પરાગકેષથી ભરા- યલો! હોય છે. પરાગરજ ગોળ ભૂરા રાતા રંગની હોય છે. સ્રીકેસર્‌-૧ હોય છે, તેનો ગર્ભાશય ઉભો, ખુટ્ઠા પાંચ ખૂણીઆવાળે, લીલા રંગનો, અને સફ્રેદ ચળકતા વાળની રૂંછાળવાળા હોય છે. નલિકા ૫ તળિયે ન્ેડાઇ નલિ જેવી થયેલી હોય છે, તે પુંકસરોના સ્થંભ વચેથી નીકળી મથાળે તેના પાંચે છેડા ન્નદા દેખાતા હોય છે. આ દરેક છેડાપર્‌ સૃઠ્મ ગોળ સ્પષ્ટ દેખાતું મુખ હોય છે. નલિકા અને મુખ પણુ નંખુડા રંગનાં હોય છે. _ ફૂલ-પ્રથમ લીલા અને સુકાય છે લારે ભૂરા રંગનું થઈ જય છે. ફ્લનો વ્યાસ ૩ થી ૪ લાઇન જેટલે। ૮૦ વનસ્પતિવણન. માફૂક બહાર નીકળતા હોય છે. ક્લને મથાળે લાંબી મજખૂત અણી હોય છે. ફ્લની સપાટીપર્‌ ભૂરા વાળની રૂંવાટી અને આડી નસો હોય છે. ફૂલ તદન પાકી જાય છે ત્યારે તેના ખૂણીઆ વોંણુનાં કોશીઆંતી માક્ક ફાટીને ન્તૃદા પડે છે. આ દરેક ખુંણીઆમાં વચ્ચાવચ એક પડદો હોય છે. તે પડદાની દરેક બાજીએ બખ્બે બીજ લાગેલાં હોય છે. આજ -ભીંડાના ખીજ જેવાં હોય છે. તે ઘેરા ભૂરા કે કાળાસલેતા રંગનાં હોય છે. તે એક બાજુ જરા ચપ- ટાં ને એક છેડે જરા વાંક વળતી અણીવાળાં હાય છે. એ અણીના વાંકતી અંદર ફ્રીકી ધોળી ટપકી હોય છે. ખીજ લગભગ ૧ લાઇન લાંષું અને સૂટ્્મ બિદુએની બાનક- વાળું ને જરા ખડબચડું હોય છે. ૪-ઉપચે।ગી અંગ-સર્વાગ. પ-ગુણદ્નોષ ૬-ઉપચેાગ ૭-સ્થાનક-જગલની અંધારી ખીણો અને ધાસની તળિયામાં ઉગે છે. એ હિંદુસ્થાનના વધારે ગરમ પ્રદેશોમાં થાય છે. ૮-વિરોષ વિવેચન-એવું ફલ જરા ખેડી ડાબલીના આકારનું હોય છે માટે એતે ડાખલીઓ ભીંડો કહે છે. નબર ૫૭ પ્રમાણે. વર્ગ-( સાલ્વેસી ). નંબરઃ 4૧* ઉ૧-શાસ્રીયનતામ-114. €૧111001110પ5. દૃણાંત-. 1. ]. 359; ડો. ૪. 80; 411. ગ. ₹107 291;ર. 1તિ?પા.2 ૧૦: ર-દેશીનામ-ભીંડી, આંખોાઇ (પોન્ડ-ગુ૦); ગંવાડી (મ૦); ઘાતસન, અન્વાર (ટિં૦); માત્તિજા, યાન્યા,રઝઝુરાત્રી, બ્વણા, અમ્વાિજિ (સં). ૩-વણુન-ભીંડીના છોડવા ૩ થી પ, કે ખાસ કરી ડુંગરાળી કાંપવાળી જમીનમાં વાવ્યા હોય તો ૧૦થી ૧૭ ફ્રીટ ઉંચા થાય છે. એની ડાંડી ન્નડી ને કાંટાવાળી હોય છે. પાન છોડવાના નીચલા ભાગમાં હૃદયાકૃતિનાં અને ઉપલા ભાગમાં ખાંચીઆવાળાં હોય છે. ફૂલ ફરોકા પીળા કે ગંધકી રંગનાં અંદરતી બાજુ તળિયે ઘેરા જંખુડા ચાંડલાવાળાં હોય છે. ફેલ ગોળાધલેતાં અણી- આળાં અને વાળ જેવા ઝીણા કાંટાવાળાં હોય છે. ખીજ લીસાં હોય છે. ઉષપચેોગ-ભીંડીના છોડવા ખાટા હોય છે. એનાં કમળ પાનનું શાક કરવામાં આવે છે, તે પિત્તવિકાર- ' અપાય છે. પાનમાં ઝાડા સાફ લાવવાને ગુણ છે. એનાં ખીજ પૌષ્ટિક ગણાય છે. ખીજ વાટી પોટીશની જગોએ બાંધવામાં આવે છે. પાન ઢોરતે ચારા તરીકે ઉપયોગમાં આવે છે. તેમ જ બીજ પણુ ઢોરતે ખવ- રાવવામાં આવે છે, એની છાલમાંથી લાંબા સુંદર રેસા | નીકળે છે. તે દોરી દોરડાં બનાવવાના કામમાં આવે છે. છાલ કાઢી લીધા પછી તેની રહેલ સુકી ડાંડીઓ દેશા દીવાસળી બનાવવાના ઉપયે।ગમાં આવે છે. રસા સંબંધીની વિશેષ હકીકત ડા, વોટની ડીક્ષ- નરીમાં છે. સ્થાનક-એના છે!ડવા ડુંગરમાં ધાસની સાથે પોતાની મેળે કોઇ કોઇ ઉગેલા ચોમાસે જવામાં આવે છે. * એ હિદુસ્થાનના ધણા ખરા ભાગોમાં વવાય છે. ( વર્ગ-સાલ્વેસી ). નંબર્‌ ૬૨* ૧-શાન્ત્ીયનામ-11. ઇટ11'8]01711૫5. દષ્ટાન્ત- રિ. 1. [. 841; પે- ૪. 31. 11. 11. [- 246. ૨-દેશીનામ-કાંટાળાભીંડો (પેડ ગુન) શ્રંટેરી- મેશ (૦) ૩-વણન-કાંટાળા ભીંડાના છોડવા ચોમાસે ઉગે છે. તે ધણુંકરી એક તરસાની પેઠે એકલ ડાંડીએ ૪ થી ૬ ટ્રીટ ઊંચા વધે છે. તેમાં ખીજ શાખાએ કવચિત જ હોય છે, અને હોય છે, તો છોડવાને તળિયે થોડી (શાખાઓ ) હોય છે. કેઈ કેોધ્વાર તેતો છોડવો તેની લંબાઈ અને એક બાજુ આવેલાં કફ્લના ભારને લીધે તે એક બાજુ અર્ધ કમાનની પેડે વળી રહેલો હોય છે. એના આખા છોડવાપર બહુધા ખરસટ વાળ આવેલા હોય છે. એમાં ભીંડા જેવાં જ પાન આવે છે, તે ૩ થી ૭ લાંબા છેડા કે ખૂ'ણીઆવાળાં અને બન્ને સપાટીએ ખરસટ હોય છે. ડીટડી ધણી લાંખી તે ન્નડી હોય છે. ડીટડીના થડમાં ખે ઉપપાન હોય છે. ફૂલ ૧ થી ૬૬ ઇંચ લાંખી ડીટડીપર્‌ પત્રકોણુમાંથી અને ડાંડી કે શાખાઓને છેડે આવેલાં હોય છે. તે કોઇવાર એક જ હારમાં એક પછી એક ધણાં હોય છે. તે પીળા રંગનાં ૧ થી ર ઇંચ વ્યાસનાં હોય છે. પુષ્પપત્રો ૪ થી ૬ હોય છે. પુન ખાન કેષનાં * પોરબંદર સ્વસ્થાનમાં ભીંડીનું રીતસર વાવેતર કરવામાં આવતું નથી, પણુ ખીન્ત સાલના ખચાવ કરવા માટે ખેતરના આગળના ભાગમાં ધણુંકરી ભીંડી વાવવામાં આવે છે. તેના રસા ખેડુતો પોતાનાં ધરકામ માટે ઉપયોગમાં લે છે. વનસ્પતિવર્ણુન. લ્યે પત્રો જેડાઇ તળિયે ભુગળી જેવાં થએલાં અને મથાળે કલમ ત્રાસ ચીરાઈ એક અશ્ીઆળા છેડા જેવાં એક બાજુ વળી ગયેલાં હોય છે. પાંખડીઓ પું-અને સ્ત્રીકેસર ભીંડાની નત પ્રમાણે હોય છે. * ફેલ-૧ થી ૩ ઇંચ લાંબાં અને દથી રૈ ઇંચ વ્યાસનાં હોય છે. તે પ્રથમ લીલાસલેતા રંગનાં હોય છે, તે સુકાય છે ત્યારે ભૂરાં થઇ જ્નય છે. તેને ટેરવે જડી અણી હોય છે. ફલપર પાંચ ઉભી ધાર હોય છે. સપાટી ખર્સટ ને તેપર તીટ્દણુ અણીવાળા જરા લાંબા કાંટા આવેલા હોય છે. ફલ ધણાં કઠણ હોય છે. બઆઓજ-પ્રથમ ધોળાં તે પાછળથી કાળાસલેતાં ભૂરાં થઈ ન્નય છે, તે ભીંડાનાં ખીજ જેવાં હોય છે. ૪-ઉપચોાગી અંગ-મૂળ, છાલ અને ખીજ. પ-ગુખણુદ્ોેષ-ઉપલેપક અને પૌષ્ટિક. ૬-ઉપચોાગ-ખીન્ન ભીંડાએની પેઠે આ ભીંડાનાં મૂળની છાલનો લુવાખ પણુ પ્રમેઠ અને પશાબની બળતરાપર વાપરવામાં આવે છે, ડાંડીની છાલમાંથી ર્‌સા નીકળે છે. કાચાં ફ્લનું ઘણાં ગરીબ લેકે કેધ- વાર શાક કરે છે. કાચાં ખીજ સાકરની સાથે પ્રમેહ ઉપર ખવરાવે છે. અને પાકાં ખીજ પૌષ્ટિક પાકોમાં વપરાય છે. ૭-સ્થાનક-પડતર ખેતરે, વાડીઓઆની વાડ, અને ડુંગરપર ધાસની સાથે એ ભીંડાના છોડવા ઉગતા ત્તેવામાં આવે છે. એ બંગાલ, કોકણુ અને કાનડામાં થાય છે. ૮-વિરોષ વિવેચન-એનાં ફૂલ ( ભીંડા ) પર ધણા સખ્ત તીદ્દધુ અણીવાળા કાંટા હોવાને લીધે એને કાંટાળા ભીંડો કહે છે. એનાં ફ્લને ભીંડારીઆઓં પણુ કહે છે. વર્ગ--(માહ્વેસી). નંબર્‌? ૬૩, ૧-શાજ્રીય નામ -11. ૬0૪ુપ1૦ડપડ ? દૃષ્ટાન્ત-1. 1. [. 541. ૨-ટૃશીનામ-માંખણીયોભીંડા (પો4-ગુ૦); રાનમેંર (4૦). ૩-વણન-માંખણીયા ભીંડાના છોડવા ચામાસે ઉગેલા જેવામાં આવે છે. તે ર૨ થી ૩ કે વખતે પ થી ૬ દ્રીટ ઉંચા વધેલા હોય છે. ધણીવાર તેની શાખાએ! ઝાડવાં વગેરેની આથ અથવા જમીનપર ઢળી ગયેલી હાય છે. એના છોડવામાં ર૨ થી ૩ લાંખી તર્‌સા જેવી શાખાઓ નીકળેલી હોય છે. પણુ ધણીવાર નાહાની નાહાની ધણી શાખાઓ તેમાં નીકળી તેનો છોડવે। ધણંકરી શાખાઓના ભારથી એક બાજુ હળી ગયેલે 1 હોય છે. પાન છોડવાના નીચલા ભાગમાં ભીંડા જેવાં પાહેળાં, હદયાકૃતિનાં અને ૩ થી પ કે છ ખૂંણીઆં હોય છે, અને ઉપરના ભાગમાં ૩ થી પ ખૂંણીઆં અને સાંકડાં થતાં હોય છે. ફૂલ પીળા ગંધકીઆ રંગનાં અથવા ક્રઈવાર જ્નંખુડી છાયાલેતાં હોય છે. અને તેની અંદર તેને તળિયે ઘેરા જંડા રંગનો ચાંડલે હોય છે. એને શ્રાવણુ ભાદરવામાં ફૂલ અતે ફલ આવે છે. એના આખા છોડવાપર ધણુંકરી ચીકાસલેતા વાળની રૂંછાળ હોય છે. સૂળ-છોડવાના પ્રમાણમાં ૪ ઈંચથી ૪ુટ કે ૧૩: જટ લાંબું અને પેનસીલથી અંગુઠા જેનું જાડું હોય છે. એના નીચેના ભાગમાં ઝીણા! ફાંટા નીકળેલા હોય છે. એનું લાકડું ધોળું તે નરમ હોય છે. તેની ઉપરની છાલ બહારથી ભૂરા અને અંદરથી સફેદ રંગની મજખૂત ર્‌સાવાળી હોય છે. વાસ ઉગ્ર અને સ્વાદ ચીકણો હોય છે. ડાડી અને શાખાએ।-ડાંડી સ્લેટ પેનથી આંગળી જેવી જડી હોય છે. તે રંગે લીલી અથવા જંખુડી છાયાલેતી હોય છે. તેનાપર થોડા ધણા સફેદ ખરસટ- વાળ અને સૂઠ્દમ ત્રંથીઓ આવેલી હોય છે. છાલ ચીવટ, રેસાવાળી અને પાતળી હોય છે. ડાંડી અને શાખાઓ અંદરથી પોચી અને વચમાં નરમ ગાભાવાળી હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે ડાંડીના નીચલા | ભાગમાં ઘણાં મ્હાટાં અને ઉત્તરોત્તર ઉપર જતાં નહાનાં થતાં હોય છે. મ્ડ્રોટામાં મ્હાટાં પાનની ડીંટડી ૧ થી ૧૬ »ુટ અને નાહાનાંમાં નાહાનાંની ૪ થી પ કૈ ૧ થી ૧૬ ઇંચ લાંખી હોય છે. તે ધણુંકરી એક બાજુ રતાસલેતા રંગની હોય છે. તે જરા ખરસટ અતે સુતળીથી સીસાપેન જેવી નડી હોય છે. મ્હોટામાં મ્હાઢાં પાન ૧ થી ૧ %ટ વ્યાસનાં અને નાહાનાંમાં નાહાનાં ફ્કત ૧ થી ૧- ઇંચનાં હોય છે. પાનની કેરે કાંગરી હોય છે. મ્હોાટાં પાન ૭ ખૂણીઆં અને નાહાનાં ૩ થી પ ખૂંણીઆં હોય છે. તેની બન્તે સપાટી ખર- સટ હોય છે. ઉપરની સપાટીના રંગ ઘેરે! લીલો ને નીચેનીને। કોકો (લીલે। ) હોય છે. ડીટડીને મથાળેથી પાંતના ખૂણીઆ -જેટલી અથાત્‌ ૩ થી ૭ નસો। નીકળી પાનના દરેક ખૂણીઆમાં અકેકી ગયેલી હોય છે. તે બહુધા પાનની બન્તે સપારીપર સ્પષ્ટ દેખાતી બહાર નીકળતી અને ધણુંકરી રાતા રંગની હોય છે. પાનને ચોાળતાં તે ધણાં ચીકણું લાગે છે. વાસ ઉત્ર અને સ્વાદ ભીંડાનાં પાનને મળતો હોય છે. પાનની ડીટડીના થડમાં ઝીણાં ખે ઉપપાન હોય છે. ફલ-ની ડીટડી પત્રકોણમાંથી અને શાખાઓને છેડે તીકળેલી હાય છે. તેપર્‌ સ્રેદ વાળની રૂંછાળ હોય ૮૨ વનસ્પતિવણુન. છે.તેથી વ ઇચ લાંબી અને મથાળે નાડી થયેલી | છે ભારે ચીવટ થઇ જાય છે, ફૂલનો આડે કાપ કરી હોય છે. તે લીલા અથવા ન્નંખુડા રંગની છાયાલેતી ને સુતળી જેવી જાડી હોય છે. પુષ્પપત્રો ૪થી પ હોય છે. તે ૬ થી ૩ ઇંચ લાબાં અતે ર્રૂ થી ૩ લાધ્રન પોહોળાં હોય છે. તેતો આકાર લંબગોળ અને બહુધા બન્ને છેડે જરા સાંકડાથતો હોય છે. ટેરવાં ખુઠ્ઠાં અથવા સૂટ્દમ અણીવાળાં હોય છે. તેનાપર ૩ થી પ ઉભી નસો! આવેલી હોય છે. અને તેની કોરપર સફેદ સખ્ત વાળની હાર હોય છે. તેને રંગ ધણુંકરી નંખુડી છાયાલેતો હોય છે. ફૂલની વાસ પારસ પીપળાનાં ફૂલની વાસને મળતી હોય છે. પુષ્પબાહ્યકોષ-: થી 3 ઇચ લાંખોા અને ૩ લાઈને પોાહેળેા હોય છે, તેનાં પના, પ હોય છે. પણુ તે પાંચે તળિયેથી જડાઈ એક પોહોળી ભુંગળી જેવાં થયેલાં હોય છે, અને મથાળે તે કલમત્રાસ ચીરાઇ તેનાં પાંચે દાંતા એક ખીન્ન સાથે મળી જઇ એક અણીઆળા પોહોાળા છેડા જેવાં થયેલાં હોય છે. તેને છેડે ધોળી રૂંછાળવાળી પ નસે! દેખાતી હોય છે. તેની સપાટીપર ધોળા વાળની રૂછાળ આવેલી હોય છે. પૃષ્પાભ્યન્તરકે।ખષ-ની પાંખડીએ પ હોય છે. તેની કાર ઉપરાઉપર આવેલી હોય છે. ષુંકેસરો-ઝાઝાં હોય છે. પું'કેસરનલિકા પાંખડી* ઓને તળિયેથી આવેલી હોય છે. તે તળિયે જખુડા રંગની અતે મથાળે ફ્રીકા પીળા રંગની હોય છે. તેના પર્‌ ષ્રીકા પીળા રંગના સૃદ્દમ તંતુએપર પોહોળા પરાગ- ક્રાષ આવેલા હોય છે. તે અને તેમાંતી પરાગરજ પણુ ફ્રોકા પીળા રંગનાં હોય છે. ન્રીકેસર્‌-૧ હોય છે. તેને ગર્ભાશય લીલા રંગને ચીકાસલેતા સફેદવાળની રૂંછાળથી હંકાયલે હોય છે. તેનો આકાર સોગઠી જેવા હોય છે. તે તેનાપર તેના પાંચ પડની પાંચ નસો દેખાતી હોય છે. નલિકા તળિયે ધ્રોળા રંગની અતે પુંક્રેસરનલિકાથી બહાર તેના પાંચ છેડા ધેરા જંખુડા રંગના મથાળે રાતા વાળની પીંછી- વાળા હાય છે. ફૂલ ફલિત થઇ ગયા પછી પુન બા૦ અને પુન અભ્ય૦ ક્રોાષ આદિ સધળાં ખરી જય છે, પણુ પુષ્યપત્રે ફલ પાકયા સુધી તેની સાથે રહે છે, તે ઉભાં હોય છે, તેથી ફૂલ તેની અંદર ઢંકાયલું લાગે છે. ફૂલ-આકારે ભીંડા જેવાં હોય છે. તે [થી ૧ કે કોર્ધવાર ૨ ઇંચ લાંબાં અને : થી 5 ઇચ વ્યાસનાં | હાય છે. તેનાપર પાંચ નસો સ્પષ્ટ દેખાતી હોય છે, જ પર ઘેો!ળા ખરસટ ચીકાસલેતા વાળ આવેલા હોય છે. તે કાચાં હોય છે યારે ધણાં જ કોમળ હોય છે. તે પાકે જતાં તેમાં પાંચ પડ દેખાય છે. એ દરેક પડમાં ધણાં બીજ હોય છે. ફ્લની ડીટી આસરે ૧ ઇંચ લાંખી હોય છે. ફૂલને ટેરવે સૂહ્મ જાડી અણી હોય છે. બખજ-આકારે ભીંડાનાં ખીજ જેવાં હોય છે. તે એક છેડે જરા અણીથતાં અને ખીજે ગોળાઇકલેતાં હોય છે. તેનાં બન્ને પાસાં જરા દખાયલાં હોય છે. ખીજ પ્રથમ ઘોળાં ને પાકે છે યારે તે કાળાસલેતા ભૂરા રંગનાં થઇ જાય છે. તે ૧ થી ૧. લાઇન વ્યાસનાં હોય છે. તેની સપાટીપર્‌ ભૂરા વાળની રૂંવાટી આવેલી હોય છે. ૪-ઉપચોગી અંગ-સર્વાગ. પ-ગુણૂદ્ટોષ-નતબર ૬૨ પ્રમાણે. ૬-ઉપચેોગ-એનાં મૂળની છાલ પાણીમાં પલાળ- વાથી તેમાંથી ચીકણો લુવાબ નીકળે છે. તે સાકરની સાથે પ્રમેઠવાળાને પીવરાવે છે. -ડાંડીપરની છાલમાંથી ઝીણા રેસા નીકળે છે. તે દોરી બનાવવાના કામમાં આવે છે. પાન વાટીને પોટીસ ડેકાણે વાપરે છે. ફૂલ સાકરની સાથે પરમાવાળાતે ખવરાવે છે. અને કાચાં ફૂલનું શાક કરી ધણાં ગરીબ લોકો ખાય છે. ૭-સ્થાનક-પોરબંદરમાં રસ્તાઓની બાજુએ, અને બરડા ડુંગરમાં તે ધણી જગાએ ઉગે છે. તોપણ્‌ વિશેષ કરીને મેવાસા જંગલમાં થેોરીઆવેકળા પાસે અતે ગોઢાણાં જંગલ પાસે સરમણીવાવની તળીમાં વિશેષ જેવામાં આવે છે. એ દક્ષણુ અને કેોકણુમાં થાય છે. ૮-વિશેષ વિવેચન-આ ભીંડાની શીંગાપર સખ્ત કાંટાં હોતા નથી, પણુ ચીકણા નરમવાળની રૂંછાળ હાય છે. અને તે ધણી જ કોમળ હોય છે, તેપરથી એને માંખણીઓ ભીંડો કહે છે વર્ગ-( સાલ્વેસી ). નંબર્‌ - ૬૪* ૧-શાન્્રીય નામ-11105[0081થ 1100]. દૃષ્ટાન્ત 4. 1. [. 345; 4. [. 82; 10. ૫11-8171. [. 45. ૨-દશીનામ-અડખાઉ પારસપીપળા, જંગલી-પારસ પીપળો (પોન-ગુ૦), ઝંમર્જામેડ (સ૦), વન વપાસ (દિં૦). ૩-વર્ણન-એના છોડવા ર થી ૪ ફ્રીટ ઉંચા થાય છે. તૈમાં૩ થી પ ખૂણીઆં પાન આવે છે, ફૂલ પારસ- પીપળા જેવાં પીળાં મ્હાટાં ચોમાસે આવે છે. ફલ ચોમાસાં ઉતાર્‌ પાકે છે. મૂળ-આંગળી નેવું જડું થાય છે. તે 4 થી ૧ ષ્ઠ્ઢ જેટલું જમીનમાં ઉતરેલું હોય છે. એમાંથી ભીન્ન ફાંટા વનસ્પતિવર્ણુન, ૮૩ ભાગ્યેજ નીકળેલા હોય છે. મૂળ પોચું અને ચીવટ હેય છે, મૂળતો આડો કાપ કરી જતાં તે સછિદ્ર અને ચક્રા- કાર દેખાય છે. ને તેમાંથી પીળા રસ ઝરે છે. વાસ કડવાસલેતી અને સ્વાદ પ્રથમ સેહેજ ચીકણો તે પાછ- ળથી કડવો જણાય છે. ડૉડી અને શાખાઓ-એની ડાંડી મૂળ કરતાં પાતળી હોય છે, એમાંથી ફવચિતજ ખીજી શાખાઓ નીકળેલી હોય છે. ડાંડી ધણુંકરી એકજ તરસાની પેઠે ઉંચી વધી પછી એક ખાજુ નમી જય છે. તે લીસી ને ચળકતી હોય છે. એના કેો।મળ ભ્રાગપર ભૂરા રંગના તારાકૃતિના:*: વાળ આવેલા હોય છે. ડાંડીની છાલ ચીવટ રેસાવાળી હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. ડીટ્ડી ૪ થી ૮ ઇચ લાંબી લીલાસલેતા પીળા રંગની સુતળી જેવી નડી હાય છે. પાન ૩ થી પ ખૂણીઆળાં હોય છે. અને એ ખૂણીઆના છેડા લાંબા અણીઆળા હોય છે. ડીટડીને મથાળેથી પાનમાં ૩ થી પ નસો ગયેલી હોય છે. પાનની ઉપરતી સપાટીને રંગ લીલો અથવા ઘેરે! લીલે। અને નીચેનીનો ધણે કીક હોય છે. બન્ને સપાટી ચળકતી | અને લીસી તોપણુ ઉપરની સપાટી જરા ખરસટ હોય છે, પાનતે આઈગ્લાસથી જ્ેતાં તેમાં સૂટ્મ જરા ઘેરા રંગના બિદુઓ દેખાય છે. પાન ૬ થી ૭ ઇંચ લાંખાં અને ૮ થી ૯ પોહોળાં હોય છે. છોડવાના ઉપરના ભાગમાં પાન નાહનાં થતાં હોય છે. પાનને ચાળવાથી મુળાનાં પાન જેવી તેમાંથી વાસ આવે છે. અતે સ્વાદ ચીકણો, ખૂટુંબડો અને તૂરો લાગે છે. પાનની ડીટડીના થડમાં લાંખાં ને ઝીણાં ઉપપાન હોય છે. ફેલ-પત્રકોણુમાંથી અથવા શાખાને છેડે ફૂલ આવેલાં હોય છે. તેની પુષ્પ ધારણુ કરનારી સળી ૧ થી ર્‌ ઇંચ લાંખી તે તેની ઉપર્‌ ધણુંકરી ખે ફૂલ આવેલાં હોય છે. આ ફૂલની ડીટડી ર થી ૧ ઇંચ લાંબી હોય છે. ફૂલ પીળા રંગનાં, ઘંટાકાર ને તેની વચમાં અંદરની બાજુ ઘેરા જીરમજ રંગતેો ચાંડલે! હોય છે. ફૂલના ઉપકેાષનાં પત્રો ૪ થી ૮ હોય છે. તે સાંકડાં ને અણીથતાં હોય છે. પુષ્પખાહ્યકોષ-નાં પત્રો પ હોય છે. તે તળિયેથી જેડાયલાં અને મથાળે તેના દાંતા 'ફૂટા રાતા ટોય છે. પુષ્પાભ્યન્તરકેષષ-ની પાંખડીઓ પ પીળી હોય છે. પાંખડીઓ પાંચ મળીને ઘંટાકાર ફૂલ બનેલું હોય છે. તેને તળિયે કીરમજી રંગને ચાંડલે હોય છે. પુંકેસરો-તી નલિકા મથાળે પાંચ સૂદ્મ દાંતાવાળી હોય છે. સ્રીકેસર-૧ હોય છે. તેનો ગર્ભાશય -૪ થી પ ખાનાંવાળા હોય છે, ફૂલ-ભીંડા જેવાં ઉભાં : ૨થી ૧ ઇંચ લાંબાં ને ડ્‌ થી ૨ ઇંચ પોહેળાં હોય છે. તે તળિયે પુ૦ બાન કોષના ચકમાં ખડેલાં હોય છે. અને તેને મથાળે ભીંડાની પેડ્ડે નનડી અણી હોય છે. ફલ પ્રથમ લીલાં તે સુકાય છે યારે ધેરા ભૂરા રંગનાં થઇ જય છે. અને તે ભીંડાની પેઠે બાજુએથી ૩ થી પ ફ્રાંકથી ઉભાં ઉધડે છે. તેની સપાટીપર આંગળી ડ્રેર- વતાં તે સહેજ લીસાં લાગે છે, પણુ નાહાની વસ્તુને મ્હોટી કરી દેખાડનાર કાચમાંથી ત્તેવાથી તેનાપર સફેદ વાળની બારીક રૂંવાટી અને સૃદ્દમ ઉદ્ગમે દેખાય છે. ફૂલની દરેક ફૂાંકમાં ધણુંકરી ૬ થી ૧૦ ખીજ હોય છે. આખીજ-ભીંડાના બીજને મળતાં ૧૨ લાપ્તનત લાંબાં ને ૧ લાઇન પોહોળાં હોય છે. તે કાળા રંગનાં ને તેને મથાળે ભૂરા રંગની લાંખી રૂંછાળ હોય છે. આ રૂંછાળ ચપટીએ લુંછવાથી નીકળી ન્નય છે. તે તેની નીચે ખીજની સપાટી ચળડતી કાળા રંગતી, ને તેપર ઝીણી નસો દેખાય છે. ખી એક છેડે જરા અણી થતાં ને બીજે સૂટ્મ ચાંડલાવાળાં હોય છે. તે એક પડખે અંદર ખેસ- તાં ને ખીજે ગોળાઇલેતાં હોય છે. ખીજ કટૃણુ હોય છે. તેતે તોડતાં તેમાંથી તેલીયું ડ્રીકા ગુલાબી રંગનું માવાદાર રાતા બિદુઓવાળું દલ નીકળે છે, તેને ભીનાસ લગાડવાથી તે પીળું થઇ જય છે. ૪-ઉપચષોગી અંગ-સર્વાંગ. પ-ગુણટેોષ-ચિરગુણુકારી પૌષ્ટિક, ઉપલેપક. ૬-ઉપચોગ-એનાં મૂળનો કાઢો વિસ્ફોટક અને પ્રમેહનાં દરદોમાં વપરાય છે. એની છાલમાંથી રેસા નીકળે છે, તે દોરી વગેરે ખનાવવાના કામમાં આવે છે. એનાં પાનતે એડીયુંતેલ લગાડી પેટના દુખાવાપર, વાળાના સોાન્નપર અને કટ્ટણુ ગુમડાંપર બાંધી તેનાપર શૈક કરે છે તેથી દરદ નરમ પડે છે. એનાં કાચાં ફ્લને વાટીને સાધારણુ દુખાવાપર લેપ કરે છે. તેમ જ એનાં ફૂલ અને ફૂલ રંગના કામમાં વપરાય છે. કાચાં ફલ છોકરાંઓ ખાય છે. અતે પ્રમેઠ્વાળાને સાકર સાથે ખવરાવવામાં આવે છે. ૭-સ્થાનડ-બરડાડુંગરમાં એના છોડવા છૂટા છવાયા ધણી જગાએ ઉગે છે. તો પણુ મેવાસા જંગલની તળી અને ઝાવરમાં કરમદીના છાયડા નીચે તે વિશેષ ઉગતા જેવામાં આવે છે. એ હિમાલય, બંગાલા અને દક્ષણુમાં થાય છે. ૮-વિરેષ વિવેચન-એનાં ફૂલ પારસપીપળા કે ભીંડા જેવાં હોય છે, માટે ખરડાના રબારી લોકો એને ભોંડે પણુ કહે છે. પણુ એનાં પાનનો દેખાવ પારસ- પીપળાનાં પાનને મળતો હોવાને લીધે એતે જંગલી ફે અડખાઉ પાર્સપીપળે। કહે છે, પષ્ટિક અને વનસ્પતિવર્ણુન. વર્ગ-(માલ્વેસી). નખર* ૬૫ ૧-શાન્રીયનામ-1. ]00][0૫11100. દૃણાન્ત-. 1. 0. 345; પપ. [. 82; વા. પ1.-[0૧૪૮. 11. [. 45; ર્‌. તિ. પા. ૫૧૯. ર-દેશીનામ-પારસપીપળા ( પોન્‍4-ગુ૦ ); સૈર, મકી, પારસવીપર (સ૦ ); પારસ વિપજ, રઞવ્‌ન્ટ, રગટન્ડ (દિન ); વારિશ, મ૨માન્, સુવારવંજ ( સં૦ ). રુ-વર્ણૂન-પારસપીપળાનાં ઝાડ ૧૫ થી ૨૫ ફ્રીટ સાધારણ રીતે ઉંચાં થાય છે, પણ્‌ કોઇ કોઈ જગાએ તે ૪૦ થી ૫૦ ક્રીટ ઉંચાં પણુ જવામાં આવે છે. સાધારણુ રીતે તેનું થડ ર થી ૧ કે ૧૬ ફુટ વ્યાસનું હાય છે. પણુ કોઇવાર તે એક માણુસની બાથમાં ન આવી શકે તેવું જાડું પણુ થાય છે. એમાં ધણી શાખાઓ નીકળેલી હોય છે, અને તે ચોતરક્‌ ફેલાઈ સારી ધટા થએલી હોય છે. કોમળ શાખાઓ ધણીવાર ઉંચી ચઢતી % નીચી ઝુકતી પણુ હોય છે. પાન લાંબી અને નરમ ડીટડીપર આંતરે આવેલાં હોય છે. તે ગોળાઈ લેતાં, તળિયે હેદયાકૃતિનાં અને મથાળે સાંકડાં થતાં લાંબી અણી- વાળાં હોય છે. તે ૩થી પ ઈંચ વ્યાસનાં હોય છે, ફૂલ પીળા રંગનાં, અંદરની બાજુ તળિયે ઘેરા જંખુડા ચાંડલાવાળાં, ૨ થી ૩ ઇંચ વ્યાસનાં હોય છે. ફૂલ લંબ- ગાળ ગોળાઈક્ષેતાં ૧થી ૧ ઈચ વ્યાસનાં, તળિયે પરુ ખાન કોષની ચોરટડુક પ્યાલી અને મથાળે ટુંકી અણીવાળાં હોય છે. ફલ સુકાય છે યારે ધણુંકરી કાળા રંગનાં થઇ જય છે, તેપર ચાર નીક દેખાતી હોય છે. ક્લ કઠૃણુ હોય છે. ખીજ બહુધા બદામી રંગનાં, ખૂણીઆ- વાળાં, ૩ લાધ્તત લાંખાં, એક છેડે સાંકડાંથતાં અણી- આળાં ને ખીજે પોહોાળાં ને ખુઠ્ઠાં હોય છે. ૪-ઉપયોાગીઅંગ-સર્વાગ. પ-ગુણરેોષ-ઉપલેક, મ્રાહી, ચિરગુણુકારી પૌષ્ટિક અતે શોથધ્ર. દ-ઉપચેોગ-પારસ પીપલાનાં મૂળની છાલ ચિર- ગુણુકારી પૈ।ષ્ટિક તરીકે સંધિવા અને ખગડેલાં લોહી વિકારમાં કવાથના રૂપમાં અપાય છે. ખરજવાં, સાદાં અને ગરમીનાં ચાદાં તથા ગડગુંમડાં એના ઉકાળાથી ધ્રોવામાં આવે છે. પારસ પીપળાની છાલમાંથી રેસા નીકળે છે તેની દેરી વણુવામાં આવે છે. એની છાલ રંગનાં કામમાં વપરાય છે. એનાં પાનને તેલ લગાડી જરા ગર્‌મ કરી વાળાના સોજપર બાંધવામાં આવે છે. પેટના દુખાવાપર એતાં પાનતું બંધાયુ કરવામાં આવે છે. એનાં પાત વાટી તેતી લેપડી પોરીશ તરીકે વપરાય છે. એનાં ફૂલમાંતી વચલી ડાંડલી ( પુંકેસરતતુનળી ) સાકરની સાથે પ્રમેહવાળાને ખવરાવાય છે. તેમ છોકરાં- ઓયે બહુ ખાય છે. એનાં ફૂલ રંગના કામમાં પણુ આવે છે, ફૂલ અને ફલતે! રસ દાદર અને ખસ ઉપર લગાડવામાં આવે છે. એનાં કાચાં ફલમાંથી પીળાસ- લેતો લીલો રસ નીકળે છે, તે ખીનન રંગની સાથે ભેળવી કામમાં લેવાય છે. પારસપીપળાનાં ઝાડમાં જખમ કર- વાથી શિયાળે તેમાં ગુંદર બંધાય છે, તે રતાસલેતા ઘેરા ભૂરા રંગતો હોય છે, તે મુખપાકપર મોઢાંમાં રખાય છે. પારસપીપળાનાં કાચાં ફ્લતો રસ સાકર કે ગોળમાં ગાળી કરી ખવરાવવાથી આમ, સંમ્રહણી અને હરસ મટે છે. એનાં ખીજમાંથી તેલ નીકળે છે, તે ચામડીનાં દરદ્દોપર કામ આવી શકે છે. એનાં બીજ કપાસીઆંની જગાએ ઢોરને ખવરાવવામાં આવે છે. એનાં લાકડાંમાંનાો કાળા સાર પિત્તવિકાર ઉપર વપરાય છે. એતું સાર્‌ વગરનું લાકડું પોચું, બટકણું, અને તરત સડી જાય તેવું હોય છે, તેથી તે બલતણુ શિવાય ખીન્ન કામમાં વપરાતું નથી. પણુ એતો સાર ધણો મજખૂત, શીશમ જેવો કાળા અને ટકાઉ હોય છે. તેને પાણી કે હવાની અસર તરત લાગતી નથી. માટે તેમાંથી ખેતીના ઓન્નર્‌। બનાવવામાં આવે છે. એનાં ઝાડ રસ્તાઓની બાજુએ છાયડા માટે વાવવામાં આવે છે. પારસપીપળાની ડાળા, પાન, ફૂલ અને ફૂલ છપ્પનિયા દુકાળ વખતે ઢોરેને પુષ્કળ ખંવરાવ- વામાં આવતાં હતાં, તેથી ઢોર્‌ જવતાં રહ્યાં હતાં, એટલું જ નહીં પણુ એના ચારાથી માતાં થયાં હતાં. એનાં ઝાડ ઢોરના ચારા તરીકે ધણાં ઉપયોગી છે. “કૂલ કક્‌ કરે છે, પુણ્ી કારક છે, કમીને કરે છે, વા, પિત્ત, ગળાંના રાગ, છાતીના રોગ, એ સવેને જે દેછે 77 (વૈ-રૂ.) મટાડે છે. છ-સ્થાનક-રસ્તાઓની બાજુએ, બાગે અને વાડી- આમાં વાવેલાં નનેવામાં આવે છે, તેમ કેટલીક જગાએ પોતાની મેળે પણુ ઉગે છે. એ બંગાલા અતે દક્ષણમાં થાય છે. ૮-વિરશેષ વિવેચન-પારસપીપળાનાં ઝાડને સમુ- દ્રના ખારો પવન ( ઓડા) ધણી અસર કરી શકતો નથી. એતે મોરમમટીવાળી તેમ જ રેતાળ મિકષ્રકાં- પવાળી જમીન માફક આવે છે. એક વખત ઉછરી ગયા પછી તેતે પાણીની દરકાર રેહેતી નથી, એ જલદી વધનારૂં ઝાડ છે, કચ્છ અને કાઠિયાવાડ જેવા ઝાડ વગ- રતા પ્રદેશમાં એનાં ઝાડો કાળે દુકાળે ધણાં ઉપયોગી થઈ પડે છે, માટે એતે વધારે કરવો જઇએ. એનાં નવાં ઝાડો બીજથી તેમ જ એની ડાળો ફાંસી વાવવાથી પણ થાય છે. ઉત્તર કૉંકણુમાં એવી ડાળો વાવી જંગલ _ વનસ્પતિવર્ણન,; ૮પ ખાતાં તરક્થી એનાં ઝાડોનો ધણો વધારો કરવામાં આવેલો છે. તે એટલાજ કારણુથી કે એનાં ઝાડ ખેડુ અને ઢોરવાળા લોકોને ધણાં ઉપયોગી છે. વર્ગ-( સાહ્વેસી ). નંખર્‌ ૬૨. ઉ૧-શાન્ત્રીયનામ-ઉ૦૩૩૪]૩1૫113 11010000111. દૃષ્ટાન્ત-1. 1. [). 840; ગે, ૪. 52; 10. 1... 9: 29; રૂ શિ, પાડ પર3: ૨-ટેશીનામ-અડખાઉહીરવણી, લારીયું, અને જંગ- લીવૉંણુ ( પોન-ગુ૦ ) ૩-વણન-અડખબાઉહીરવણીના છોડવા ખારે માસ જવામાં આવે છે, તો પણુ ચોમાસે વિશેષ ઉગી આવે છે, એની શાખાઓ લાંબી, સીધી તરસા કે વેલાની પેઠે વધી ગયેલી હોય છે. તે કોધ્ર્વાર ૬ થી ૧૦ કે ૧૫ ફ્રીટ ઊંચે ઝાડાપર્‌ ચડી ગયેલી ન્નેવામાં આવે છે. જ્યારે એતી શ્ઞાખાઓને ઝાડવાંતી આથ કે આસરો મળતો નથી યારે તે જમીનપર ઢળી નનય છે, અથવા ૩થી ૪ રેક ફીટ ઉંચી વધે છે. એનાં પાન ખુઠ્ઠાં પાનનાં વાંણુ જેવાં હોય છે. અને ફૂલ પણુ તેવાં જ પીળા રંગનાં શિયાળે આવે છે. ફલ ફાલાં જેવાં પણુ નાહાનાં હોય છે. મૂળ-જમીનમાં ઊંડું બેઠેલું હોય છે, તે ખહારથી કાળું ને અંદર સફેદ હોય છે. છાલ મજખૂત રેસા- વાળી, વાસ સુગંધિત, અને સ્વાદ તૂરો, ચીકણો ને ખટાસ- લેતો હોય છે. ડૉડી અને શાખાઓ -સુતળીથી તે પેનસીલ જેવી નડી, અને ભૂરા રંગની હોય છે, તેપર સૂટ્મદાણા જેવી ખાનક હોય છે, કોમળ શાખાઓ ભૂરાસલેતા લીલા રંગની ને તેપર ભૂરા વાળની રૂંવાટી અને કાળા રંગનાં છ્ાંટણાં હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે, તે ₹થી ૨પ ઇચ લાંબાં અને ૨ થી ૨ ઇંચ પોહેળાં હોય છે. પાન ૩થી ૫ ખૂણીઆં હોય છે, તેમાં વચલો ખૂણીઓ સૌથી લાંબો, અતે નીચેના ખે ખૂણીઆ સૌથી ટુંકા હોય છે, આ પાંચે ખૂણીઆનાં ટેરવાં ધણુંફરી ગોળાધ્લેતાં ખુઠાં કે અણીઆળાં હોય છે, પાન જરા જાડાં, અને બન્ને સપાટીએ ફીકા લીલા રંગનાં હોય છે. આ બન્ને સપાટીપર સૃદ્દમ ભુરા વાળની રૂવાંટી અને કાળાં છાંટણાં આવેલાં હોય છે. પાનની ટીટડી *્‌ થી ૧ ઇંચ લાંબી * પોરખંદર સ્વસ્થાનમાં રસ્તાઓની ખાજળુએ અને ખાગોા વગેરેમાં વાવી એનાં ઝાડોનાો વધારો કરવામાં આવેલે છે. એનાં ઝાડની કીમત છપ્પનિયા દુકાળમાં લોકોના સમજવામાં આવેલી છે, કેમકે એનાં પાન અને કલ ખાઈ ઘણાં ઢોર ખચ્ચાં છે. હોય છે, તેને મથાળેથી ૩ થી પ નસો નીકળી પાનના ખૂણીઆઓમાં ગયેલી હોય છે, તેમાં વચલી નસપર વચ્ચાવચ લીલા કે કાળા રંગની એક ચપટી રસકૃપ્પી (ગ્લેન્ડ) હોય છે. પાનને ચોળવાથી તેની વાસ કાચી કેરી જેવી, અતે ચાવવાથી સ્વાદ ખટાસલેતો તૂરો, ચીકણા ને પાછળથી જરા ચીરપરે। લાગે છે. લ-પત્રકોણુમાંથી અક્ેકુ તીકળેલું હોય છે, તે પીળા ગંધકી રંગનું, અને તેની અંદર તેને તળિયે પાંચ ઝનખુડા રંગના સુંદર ચળકતા ચાંડલા હોય છે, તે ૧થી ૧૨ %્ચ લાંખું અને ર થી ૩ ઈંચ વ્યાસનું હોય છે. ફૂલની વાસ પારસપીપળાનાં ફૂલની વાસને મળતી હોય છે. તેની ટીટડી ર થી ૧ ઇંચ લાંબી અને પાનની ટીટડી કરતાં બહુધા જડી હોય છે. તેને મથાળે પુન બા૦ કેોષથી બહાર એક ત્રણુ ઉપપુષ્પપત્રેવાળા ઉપકેષ હોય છે, તેનાં ત્રણે પત્રો તળિયે ન્નેડાયલાં અને બાજુએ છુટાં હોય છે, તેને ટેરવે વખતે ર થી ૩ છીછરા દાંતા હોય છે. આ ઉપ-પુષ્પપત્રો ૬ થી ૧૩ ઇંચ લાખાં અને રથી ૧૬૪ચ પોહેોળાં હોય છે, તેપર ઉભી નસો, તેની સપાટી ખરસટ, તેપર છુટાં છવાયાં કાળાં છાંટણાં અને વખતે ભૂરા રંગના તારાકૃતિના* વાળ આવેલા હોય છે. પુષ્પખાલકેષષ-પાંચ પત્રોનો બનેલો હોય છે, તેનાં પાંચે પત્રો જેડાધ્તે તે એક પ્યાલી જેવા બનેલો હોય છે, તે ઉપકોષ કરતાં ટુકા હોય છે, તે લીલા રંગતો, પાંચ પોહેળા છીછરા દાંતાવાળા, અને ર થી ૩ લાઇન વ્યાસને હોય છે, તેપર કાળાં છાંટણાં આવેલાં હોય છે. પુષ્પાભ્યન્તર્કેષ-પાંચ પાંખડીઓતે ખનેલો હોય છે, તે દરેક પાંખડી જૂટી તોપણ તેની કેર એક ખીજી- પર્‌ વળેલી હોય છે. પુંકેસરો-ધણાં હોય છે. તેના તંતુઓથી ખનેલી નલિકા સડ્ફેદ રંગની હોય છે. તેપર અવશેષ તંતુઓ ગુલાખી, ફ્રીકા પીળા કે સફેદ રંગના આવેલા હોય છે, તે પાંખડીથી ટુકા હોય છે. પરાગકોષ અને પરાગરજ પીળાં હોય છે. પ ી ન્ીકેસર-૧ હોય છે, તેને ગર્ભાશય તળિયે પોહોળા પેટાળવાળા, મથાળે સાંકડો થતો, લીસા, ચળકતો, લીલા' રંગતો અતે કાળાં છાંટણાંવાળા હોય છે; નલિકા પાંચ નીકવાળી, ધોળી, લીસી, ચળકતી, એક સળી જેવી ગર્ભાશયપર આવેલી હોય છે, તેતે મથાળે પાંચ લાંખાં નલિકાત્રમુખ પાંચ હાંસો જેવાં દેખાતાં હોય છે, તે પુકેસરનલિકાથી ઉંચાં હાય છે. અને તેપર પરાગરજ પડેલી હોવાથી તે ધણુંકરી પીળાં દેખાય છે. ફૂલ-સ્રીકેસરગભૌશયમાં જે કે પાંચ ખાનાં હોય છે, તોપણુ તેમાંથી ૩ કે૪ ખાનાં ધણકરી પૂર્ણ સ્થિતીએ ૮૬ વનસ્પલિવર્ણુન, આવે છે. અને બાકીનાં વખતે. _ અપૂર્ણ રહી ફૂલમાં સમાઇ ન્ય છે. તેથી ફૂલ ૩ થી ૪ ખાનાંવાળું દેખાય છે. તેનાં ખાનાં ભીંડાની પેઠે ઉભાં ઉધડે છે. તે દરેક ખાનાંમાં કપાસીઆ જેવાં ખીજ હોય છે. એ ખીજ તેનાપરના સડ્ફેદ લાંબા વાળની રૂંછાળને લીધે તે ફ્લમાં ધણા લાંબા વખત સુધી લટકતાં રહે છે, એ ખીજપરતની લાંખી ધોળા વાળની રૂંછાળ (કપાસ) જાડી, ટુંકી, અને ફ્રોકા ધોળા કે ભૂરા રંગની હોય છે. ફૂલ પ્રથમ લીલા ને સુકાય છે શારે રતાસલેતા ભૂરા રંગનું થઇ જય છે. તે ડું થી ૧ ઇંચ લાંખું હોય છે. તેમાં ૧૨ થી ૨૦ શેક ખીજ હોય છે. બીજ-કાળા રંગનાં ને કટૃણુ હોય છે. તે $ ઇંચ લાંબાં હોય છે. તે એક છેડે અણીવાળાં હોય છે, તેતો આકાર કપાસીઆ જેવેો હોય છે. તેનાપર ભૂરા રંગની કપાસી- આપર હાય છે તેવી ચોટડુક રૂંવાટી આવેલી હોય છે. ને તેથી બહાર ફ્રીકા ધોળા રંગનું જીણા પણુ ટુંકા તારનું રૂ હોય છે, તે તેનાપરથી સહેલાધથી ઉતરી શકતું નથી* ૪-ઉપચોાગીઅંગ-સર્વાંગ. પ-ગુણરેોષ-ત્રાહિ, ઉપલેપક, પૈણ્િક અતે જ્વરદ્ય. ૬-ઉપચોાગ-એતનું મૂળ તાવના કાઢામાં વપરાય છે, તેમ પાણીમાં ઘસીને ગડગુંમડાં ઉપર ચોપડાય છે. એનાં પાન વાટીને સાકર અને દૂધની સાથે પેશાબની ગરમીપર અપાય છે. એનાં પાનતે રસ ગરમ કરી કાનના દુખાવા પર કાનમાં તેનું ટીપું નખાય છે. એનાં પાનની લેપડી ! મીઠાં તેલમાં કડકડાવી તે તેલ ગાળી લઈ ચામડીનાં દરદોમાં ચોપડવામાં આવે છે. સંધિવા અને વાગ્યાના દુખાવાપર એનાં પાન બાંધવામાં આવે છે. એનાં પાનનાં વરાળીઆં પણુ બાંધે છે. એનાં ફૂલ અને કાચાં ફલ પ્રમેહવાળાને સાકર સાથે ખવરાવાય છે. એનાં બીજને કુટી તેને જરા બાષ્ઠી નહિ પાકતાં ગુંમડાં અને ગડપર્‌ બાંધવાથી તે તરત પાકી જય છે. એના છોડને બાળી તેની રાખ તેલમાં મેળવી ને ચાંદાં અને ભાઠાં ઉપર ચોાપડાય છે. ૭-સ્થાનક-રસ્તાની બાજુએ, વાડીઓની વાડમાં અને બરડા ડુંગરમાં ડુંગરપર જવાની કેડીઓની આજુ બાજુ તેમજ ચરીઆણ્‌ જંગલોમાં “છૂટા છવાયા એના છે[ડવા ઉગેલા જવામાં આવે છે. એ ધણી જગે।એ વવાય છે. ૮-વિશેષ વિવેચન-હીરવણીની પેઠે આ છોડવાની શાખાઓ તરસાની માફક ધણી લાંબી વધી ઝાડવાંપર ચઢી જય છે, અને તે વગરવાવે જંગલોમાં ઉગે છે, માટે એને અડખાઉ-હીરવણી કહે છે. પણુ ખરી હીરવણી બાગેો કે ખીજી જગાએ વાવવામાં આવે છે, તેના છોડવા અને ફૂલ ન્નંખુડા રંગનાં હોય છે. અડબાઉ હીરવણીનાં ફૂલમાંથી કપાસીઆ તરત નીકળી નહિ જતાં ૪ શઇજ# યસ ઇઝ જ #૧૮૨૫૦૫૦૨/૨૦ય૦૫૮૧૮૭૧૮મ૪પુ લજજા જજન જજના જયના. ૫૮૫૪૦_. એને લારીયું કહે છે. આ અડબાઉ હીરવણી અથવા લારીયું ખરડા ડુંગરના રબારી લેકે પોરબંદરથી પોતાનાં ઢોરો માટે કપાસીઆ લઇ ન્નય છે, તેમાંથી ખી પડી ડુંગરમાં ઉગતું હશે એમ લાગે છે. વર્ગ-( સાલ્વેસી ). નંબર્‌ ૬૭, ૧-શાન્રીયનામ-£7018 ૦€૧1)011ધ. દૃષ્ટાન્ત-14. 1. [). 348; ડં. [0. 58; 11. 1. 12. 908. ૨-દેશી નામ-મ્હાટીહીરવણી (પો૦્ઝ-મુ૦); વારંમ, મોટી, પોટારી ( મ૦ ); પોળ, પુછ ( જિં૦ ). ૩-વણૂૈન-એનાં ઝાડવાં બરડા ડુંગરમાં ૬ થી ૧૨ કોઢ ઉંચાં થાય છે. પણુ બીજ જગાએ તે એથી વિશેષ ઉંચાં થાય છે. એમાં ઉંચી ચઢતી ધણી ક્ઞાખાઓ નીકળેલી હોય છે. પાન ૪ થી ૬ ધ્રચ લાંબાં અને ૩ થી પ 9ંચ પોહોળાં હોય છે. તે ગોળાઇલેતાં તળિયે હૃદ્યામૃતિનાં, કોરપર ખૂણીઆવાળાં, પ થી ૭ મુખ્ય નસોવાળાં હોય છે. તેની ઉપરની સપાટી લીસી અથવા આછી રવાટીવાળી હોય છે, અને નીચેની રૂંછા- ળથી ગીચ લરાયલી હોય છે. પુષ્પમંડપ ધણુંકરી શાખાઓને છેડે આવેલા હોય છે. તેમાં ધોળાં, ગુલાખી, કે ફ્રીકા પીળા રંગનાં નાહાનાં ફૂલો બહુધા ચોમાસાં ઉતાર આવે છે. કૂલ પુ૦ બાન કોષની અંદર ઢંકાયલાં હાય છે. તે ચણા જેવડાં હોય છે. ઉપચોાગ-એનાં મૂળની છાલનો કાઢો પેશ્ચાબની બળતરા ઉપર અપાય છે. પાન પોટીસ ડેંકાણે વપરાય છે. ફૂલ અને કાચાં ફલ પ્રમેહવાળાને અપાય છે. એની છાલમાંથી ધણા લાંબા ને નરમ રેસા નીકળે છે, તેમાંથી રારી દોરડાં બનાવવામાં આવે છે. સ્થાનક-ડુંગરી પ્રદેશમાં ઉગે છે. વિગ વિવેચન-એનાં પાન હીરવણી કરતાં ધણાં મ્હાટાં હોય છે. તોપણુ હીરવણીનાં પાનને મળતાં હોવાથી અહિ ( પોરબંદર ) ના લોકો એતે સ્હેોટી હીર્‌વણી કહે છે.* * પોરખદર સ્વસ્થાનના ખરડા ડુંગરમાં હડિયા રક્ષિતજંગ- લની પાસે નરઝર કાંડે છેક મ્હોટા હડિયાની ઉપરની ધાર પાસે ન્યાં હડિયા અને ડહુમણુની સર્વેના ચીમા આવે છે તે જગોાએે ઉગે છે. આ શિવાય ખરડામાં ખીજ કોઇ જગાએ ઘણા વખત સુધી તેમાં રૂની સાથે લટકતા રહે છે. માટે આ રવસ્થાનમાં એતાં ઝાડ ઉગેલાં નેવામાં આવેલાં નથી. વનસ્પતિવર્ણન. ત૮્છ વર્ગ-( સાહ્વેસી રે | નંખર્‌* ૬૮ ૧-શાન્સીયનતામ-:7 01115011ઘ, વાટા(8દ. દૃણાન્ત-ણિ. 1. [. 848; પે, [). 38; 411. 1. [7 105; રૂ. નિ, પા. ૫૩૩. ૨-દેશીનામ-ગોરખ આંબલી ( પો ); રૂખડોે, ચોર આંખલી (ગુ૦); મોરલાસિત્ત (સ૦); મોરલ રમણી (ટિંબ); મટ્ટારશ, વ્પર્ળી, વસ્પજક્ષ (સં). ૩-વણ્‌ન-ગોરખ આંબલીનાં જક્ષનું થડ શંકુ આકા- રતું થાય છે. એ ઝાડ એના થડની જડાઇના પ્રમાણમાં ઉંચું થતું નથી, તાપણુ તે ૩૦ થી ૪૦ ફોટ ઉંચું જવામાં આવે છે. એનુંથડ પથી ૧૦ કે વખતેં ૨૦ થી ૩૦ ફ્રીટ વ્યાસનું હાય છે. એ ઝાડ સૌથી જાડાં થડવાળું અને વધારે વર્ષ જીવનારૂં ગણાય છે. એની શાખાઓ ચોતરક્‌ ફ્રેલાયલી હેય છે તેથી તે સારા ઘેરાવાવાળું દેખાય છે. એને એક મુખ્ય ડીટડીપર પાંચપાંચ પાન ભેળાં આવે છે, તે જ્ઞિયાળે ખરી ન્નય છે. એમાં વસંતત્રડતુમાં ધોળા રંગનાં મ્હાટાં ફ્લો આવે છે, તેની પુષ્પધારણુ કરનારી સળી લાંખી અને જડી હોય છે, તે પત્રકોણુમાંથી અકેકી નીકળેલી હોય છે, પુન બાન કોષ એક નાહાની ય્યાલી જેવો અને મજખૂત હોય છે, તે પાંચ પત્રોનો બનેલો હોય છે, તેનાં પાંચે પત્રોના છેડા મથાળે થોડા ધણા દેખાતા હોય છે. પુન અભ્ય૦ કોષની પાંખડીઓ પાંચ હોય છે. તે પુન ખા૦ કેોષથી લાંખી અતે તળિયે યુંકેસ- રને વળગેલી હોય છે, પુંકરેસરો ધણાં હોય છે, તે તળિયે જેડાઇને એક નળી બનેલી હોય છે અને મથાળે તેના અવશેષ તંતુઓ ધણા નીકળેલા હોય છે, આ તંતુઓપર એક પોલવાળા અર્ધગોળ પરાગકાષ આવેલા હોય છે. સ્ત્રી- કસર ૧ હોય છે. તેનો ગર્ભાશય પ થી ૧૦ પોલવાળોા હોય છે; નલિકા ધણી લાંખી, બહાર નીકળતી, અને તેને મથાળે-ગર્ભાશયમાં જેટલી પોલ હોય છે તેટલા પાતળા (નલિકાત્ર મુખ ) છેડા પસરાતા આવેલા હોય છે. ફૂલ-એનાં ફ્લને સંપુડી કહે છે. તે ? થી ૧ ફુટ લાંખું અને ૩ થી ૬ ઇંચ વ્યાસનું હોય છે. તેનો આકાર દુધલાં કે ઘીયાં જેવો લંબગોળ હોય છે. તેની સપાટીપર ભૂરાવાળની રંવાટી હોય છે. એ ફ્લમાં ખટાસલેતો તૂરો ગળ હોય છે. તેમાં ધણાં ખીજ આવેલાં હોય છે. ૪-ઉપચોાગીઅંગ-મૂળ, છાલ અતે ફલ. પ-ગુણુઢોષ-ઉપલેપક, ગ્રાહી અને પિત્તહર. ૬-ઉપચેગ-મૂળ અતે છાલતે। કાઢો ગરમીનાં દર- દોમાં ઉપલેપક તરીકે અપાય છે. એ ઝાડની છાલમાંથી સફેદ સુંદર્‌ રેસા નીકળે છે. જે દોરી અને કાગળ બના* વવાના કામમાં આવી શકે છે. એ એ ઝાડની છાલમાં જખમ કરવાથી ધોળે ગુંદર નીકળે છે, તેને મોહું પાક્યું હોય તો મોઢાંમાં રાખવા આપે છે, તેથી આરામ થાય છે. એની છાલનું ચૂર્ણ તાવવાળાને અપાય છે. છાલની પોટીસ ગડગુંમડાંપર બાંધવામાં આવે છે. એનાં ફ્લનેા ગળ સંગ્રહણી અતે ઝાડાના દરદોમાં તેમજ પિત્ત વિકારના તાવમાં ફ્લાવેલા ખારાની સાથે ગોળી કરી અપાય છે. ઉન્હાળે એ ગળતો શરબત પીધે હોય તો લુની સુદલ અસર લાગતી નથી. છોકરાંઓને મરડા અને ઝાડા ઉપર દાડમની છાલ ધસીને તેની સાથે એનો ગળ પવાય છે. એની કોમળ શાખાઓ અને પાન ઢોરના ચારા તરીકે ધણાં ઉપયોગમાં આવે છે ૭-સ્થાનક-એ ઝાડ આક્રિકાનું વતની છે. પણુ હાલ આ દેશમાં વાવવામાં આવે છે, તેથી તે ધણી જગેોએ જ્નેવામાં આવે છે.* ૮-વિરેષ વિવેચન-એમ કહેવાય છે કે ગારખ- નાથજીએ પોતાના શિષ્યોને આ જક્ષની નીચે ખેસી બોધ કરેલો છે, તે ઉપરથી એને ગોરખ આંબલી કહે છે. બેટ શંખાધારમાં એક ગોરખ આંખબલીનું ધણા વર્ષનું ઝાડ છે તેને કલ્ષવ્રક્ષ કહે છે. આક્રિકામાં એના એક ઝાડનું થડ જે ૩૦ ફટ વ્યાસનું હતું. તેની ગણત્રી ડોકટર્‌ એઠંન્સને કરી તો તે પાંચ હજર વર્ષનું છે, એમ ઠરાવવામાં આવ્યું હતું. શ વગ-(સમાહ્વેસી). નંબર €૯* ૧-શાન્જ્નીયનામ-10111182 118181001'100111. દ્રષ્ટાન્ત-11, 1. [).. 849; પ. [). 55; 1. 1. ૪. 457; ર્‌. નિ. પા. ૪૪૫. ૨-દેશીનામ-શેમળોા, શીમળો, સીમળા ( પો--ગુન ); શામરી, વાંટેલામર (8); રોગુજ, સતર, સ્સ્જશેમ જ (હિં); શાસ્મછી, રસારાલ્મછી, મોતા. (સન) ૩-વણૅન-શેમળાનાં ઝાડો બરડા ડુંગરમાં ધણાં ઉંચાં અને વિસ્તારવાળાં થતાં નથી, પણુ ૧૫થી ૨૦ કે વખતે ૩૦ ફોટ ઊંચાં થાય છે. પરંતુ હિદુસ્થાનના ખીન્ન ભાગોમાં તેમાં પણુ વિશેષ કરીને માલવામાં તે * આ સ્વસ્થાનના ત્રવડા ખાગમાં એનું એક ઝાડ ૨૦ કીટ ઉચું અને ૨૨ કીટ ન્નડું હતું. તે ૨૮૮૯ ના તોફાનમાં પડી ગયું. ત્યાર ખાટ્ટ ચોબારી પાસે દરિયા કાંડે એક કલ મળ્યું હતું તેનાં ખીઆં દ્ૃરશિયામહેલ ખાગમાં વાવેલાં તેમાંથી ઘણાં ઝાડો વાં ઉગેલાં છે, શ્રીઠ્રારડાનાથજ મહારાજના બાગમાં એનું એક સ્હાટું ઝાડ હાલ ન્તેવામાં આવે છે. ગાઢાણા ગામેથી રાણુપર જતાં રાહસુરાટપીરની જગા આવે છે. ત્યાં પણુ એનું એક સ્ડોટું ઝાડ છે. દ વનસ્પતિવર્ણન. -------------- ઘણાં ઉંચાં અને બોાહોળા વિસ્તારવાળાં થાય છે. યાં એ મૂળ-ધણાં ન્નડાં અને ઉંડાં બેઢૅલાં હોય છે. તેનાં ઝાડા મુસાફરોને વિશ્રાન્તી આપનાર છાયડાનાં ઝાડો ફાંટાએ ધણા લાંબા ગએલા હોય છે. તે અંદરથી રતા- તરીકે ધણાં ઉપયોગી ગણાય છે. એનાં થડ પ્રથમ સીધાંને સલેતું ધોળું તે ઉપરથી ભૂરા રંગનું હાય છે. મૂળપરની છાલ જાડી, રાતી, પોચી ને બટકણી હાય છે, તેપરની સામમામી કે જરા આંતરે લાંબી શાખાએ નીકળે છે. સીધાં કેટલાક ફ્રોટ ઉંચાં વધી પછી તેમાંથી થાકની માકક એનાં ઝાડપર મજબખૂત પોૉહાળી પડધીવાળા શંકુઆકા- ખેસતાં' રાતા રંગનાં મ્હોટાં ફૂલા આવે છે. તેથી એનું આખું ઝાડ ફૂલથી ભરાઇ રહે છે. અને એ રાતાં મ્હોટાં ફૂલોને લીધે એનાં ઝાડો ધણે દૂરથી રાતા ૮ગલાની માફક દેખાઇ રહે છે. અને. ત્રડતુરાજ વસંતની શૈાભામાં એ લાલ ફૂલના ઢગલા જાણે ગલાલનાજ ઢગલા વસંતને રમવા માટે રાખેલા હોય કે નહિ! એમ જ્યાં થયાં જંગલોમાં એ ઝાડા ખીન્નં ઝાડાની ધટામાં પ્રસિદ્ધ રૃખાઇ રહે છે. આ વખતે એ ઝાડા બહુ અવનવાં લાગે છે. એ ઝાડામાં ફ્લ પણુ સુધાટેલાં મ્હાટાં આવે છે, જેમાં ધણું સુંદર કોમળ રેશમ જેવું કપાસ કે ર્‌ ભરેલું હોય છે. એ ફૂલ પાજી તેમાંથી એનું મૃદુ કપાસ હોળી પછી પોતાની મેળે નીકળી ધણે ઉંચે ઉડવા માંડે છે, તે ન્નણે વસંત હોળીના ફાગ ખેલી થાકી રહેલી હોય, ને તેને આરામ લેવા માટે આવાં મૃદુ કપાસ કે રૂના તકીઆને અઢેલી ખેસવાની જરૂર હોય, તેવા ભાસ કરાવે છે.* _* ઇશ્વરી ફટરતમાં એક આવસ્તુ પણ્‌ ન્ણવા અને ન્તેવા જેવી છે. તે એ કે રોમળાનાં કલ ન્યારે તટ્ટન પાકી ન્નય છે, ત્યારે તે તરત નીચાં પડતાં નથી, પણ્‌ પોતાની મેળે ઝાડ- પરજ ફાટી તેમાનું મૃદુ કપાસ તેમાં રહેલાં બીજ સોતું ઝાડની શાખાએ પવન અગર ખીન્તં કરાથી જરા હાલવાથી, ક્લમાંથી નીકળી ધણું ઉંચું ઉડે છે; અને તે પછી પવન મારકૃત ડુંગ- ર૫૨ જઇ પડે છે, અને ત્યાં ઉગેલાં ઝાડવાંઓ વગેરેમાં ભરાઇ રહે છે,-ક્યાં તેમાંનાં બીજ પડી વરસાદે ઉગે છે. નને આવી રીતે શેમળાનાં ખીજ તેની સાથે રહેલાં મૃદુ કપાસરૂપી વિસાનદ્રારા ધણા ઉંચા ડુંગરોપર નહિ જતે, તો એ ઝાડનો વિસ્તાર ઉંચા ડુંગરાપર કેવી રીતે થઇ રાક્તે? શેમળાનાં ઝાડનાં થડમાં જે મહોટા નાડા કાંટાએ હોય છે, તે પણુ બે કાર્ય કરતા જણાય છે.-એક એ કે શેમળાની નરમ અને પોચી છાલ એ કાંટાઓને લાધે સાંમર, હરણુ આદિ ખીન્નં જના- વરના ધશારાથી ખચી રાકે છે; અને બીજીં એકે તેનાં ફલ પાકે છે, ત્યારે આવાં ન્તનવરેોના ધસારાથી ઝાડની શાખાઓ હાલે છે, તેથી ફ્લમાંનું કપાસ ખીજ સેતું તેમાંથી બહાર નીકળી ઉંચું ઉડવા માંડે છે. ન્ટંગલેોમાં ફરતાં ન્યારે આ દેખાવ નજરે નેવામાં આવે છે, ત્યારે ખહુ મન્ત પડે છે, અને ઇશ્ચ- રની લીલા જેવાય છે. ફ્રોતરી ભૂરી, પાતળી, લીસી ને ચળકતી હોય છે, તે ધરડી થાય છે થારે ખડબચડી થઇ જય છે, અંતર- રના મ્હોટા કાંટા હોય છે. પાનના ઝુમખા ઘણુંકરી શાખાઓના છેડા પાસે આવે છે, તે દરેક ઝુમખામાં. પથી ૭ પાન (પર્ણ ) હોય છે. શિયાળે પાન તમામ, પાછીને ખરી ન્નય છે, યારે એનાં ઝાડા કેવળ ડુંઠ, જેવાં દેખાય છે. પણુ થોડાજ વખતમાં એને વસંત ; કાલ રેસાવાળી ધાળી તે મજખૂત હોય છે. મૂળાતો આડા કાપ કરી જતાં તે અંદરથી રેસાવાળું અને સછિદ્ર દેખાય છે. મૂળ કપાણા પછી તેનું લાકડું અને અંતર- છાલ પણુ રાતા રંગનાં થઇ જય છે. મૂળનાં લાકડાં અતે અંતરછાલની વચ્ચે રાતા રંગનો ચીકણેા ગુંદર જેવો રસ નીકળતો જ્ેનેવામાં આવે છે, તેમ જ તેની ઉપરની છાલ અને લાકડામાં પણુ ચીકાસલેતો ભૂરો રાતો રસ હોય છે. મૂળ ઉપરની છાલ તેમજ તેની પાતળી ફ્રેતરી ઉપર સૂટ્ષસ બિદુઓવાળી બાનક હોય છે, જે આરઈ- ગ્લાસમાં ન્નેતાં સપણ દેખાય છે. મૂળની વાસ જરા ખટાસલેતી અને સ્વાદ ચીકણો, તૂરો ને પાછળથી ગળચટે લાગે છે. પી ડાડી અને શાખાએ।-એની ડાંડી અર્થાત્‌ થડ સીધું હોય છે. તે પથી ૨ કુટ કે ધણાં મ્હોટાં ઝાડામાં તે ઘણું નનડું હાય છે. તે ધણુંકરી ભસ્મી રંગનું અને તેપર પોહોળી પડથીવાળા મ્હાટા કાંટા આવેલા હોય છે. ઉપરની છાલ પોચી, બટકણી, ને અંતર્‌છાલ રેસા- વાળી અતે ચીફણી હોય છે. શાખાઓ ઘધણુંકરી છત્રાકાર ઉત્તરેત્તર ચઢતા ઉતરતા થાકની પેઠે આવેલી હોય છે. ઝીણી અને છેડાની શાખાઓપર વખતે કાંટા હોતા નથી, પણુ તે ભુરા રંગની, અને ખડબચડી હોય છે. અતિ ક્રોમળ નવીન શાખાઓ લીલા રંગતી, લીસી, ચળકતી ને તેપર ધોળાં સૂદ્દમ છાંટણાં હોય છે. પાન-સંયુક્ત અને આંતરે આવેલાં હોય છે. તે પથી ૭ પાન પાસે પાસે ભેળાં આવી એક ઝુંમખા જેવાં દેખાતાં હોય છે, પણુ વસ્તુતાએ પ થી છ પાનને ઝુમખો અથવા સમુદાય, એ એકજ (સંયુક્ત) પાન છે. પાનની મુખ્ય ડીટડી ગોલ, લીસી અને લીલાસલેતા પીળા કે રાતા રંગની હોય છે. તેનાપર ઉભી છીછરીઃ નીકો હોય છે. તે થડમાં જડી હોય છે, તેને ટેરવે ૫-૭ (જેટલાં પાન આવેલાં હોય છે તેટલા) સાંધા હોય છે. એ દરેક સાંધે ઝુમખામાંનાં દરેક પાનની ખાસ ડીટડી જેડાયલી હોય છે. એ સાંધાઓપર નીચે તેમજ ઉપર બન્ને બાજુએ મુખ્ય ડીટડીનાં ટેરવાંતી કોર્‌ એક થીગડીની માફક જરા કીનાર્વાળી થઇ રહેલી હોય છે. એ મુખ્ય રીટડીને ટેરવે જે પથી છ પાન આવેલાં હોય છે તેમાંનું ધણુંકરી વચલું પાન સૌથી મ્હોડું અતે તેની બાજુનાં ખે પાન તેથી નાહાનાં અને ખબીન્નં . વનસ્પતિવર્ણન. ૮૯ પાન ઉત્તરોત્તર તેથી નાહાનાં થતાં હોય છે. આ પાન ૪ થી ૧૨ ઇંચ લાંબાં, અને ૬. થી ૪ ₹ચ પેહોળાં હોય છે. તે બન્ને સપાટીએ લીસાં, ચળકતાં, ફરોકા કે ઘેરા મા” રંગનાં, ડીટડી તરફે ધણુંકરી સાંકડાંથતાં, અને સથાળે જરા પોહોાળાં થઈ ગોળાઇ લેતાં પણુ ટેરવે એકાએક લાંબી ને પોહાળી અણીવાળાં હોય છે. સામાન્ય રીતે એ દરેક પાનને આકાર જ્ાયજાંજુ, અથવા ચપીષળી પણ વિશેષ કરી વર્ણાનાં વચલાં પાનને મળતો હોય છે. એ દરેક પાનની ખાસ ડીટડી ૧ થી ૧ ઇંચ લાંબી અને ઉપર ખે નીકવાળી હોય છે, પાનમાંની નસે! ઘણુંકરી સામસામી, બન્ને સપાટીએ બહાર નીકળતી, અને પાન ડરતાં વિશેષ ચળકાટવાળી હોય છે. એ નસો વચ્ચેનું નતળીફામ પાનને રોશની તરફ રાખી આંગ્લાસથી જેતાં પારદર્શક જેવું ધણું મજેનું દેખાય છે. પાનને ચાળતાં વાસ ઉગ્ર, અને ચાવતાં સ્વાદ તૂરાસલેતો ચીકણો ને પાછળથી ફ્રીકો લાગે છે. ઉન્ડાળાની આખરે અને ચામાસાંની શરૂઆતમાં નવાં પાન પાછાં આવે છે. ઉપ- પાન નાહાનાં હોય છે, તે તરત ખરી «નય છે. ફેલ-ધણુંકરી રાખાઓના છેડા પાસે ને તેપર પાસે પાસે આવેલાં હોય છે. તેનો રંગ લાલચોળ હોય છે, તે ચળકતાં હોય છે. તેનો ધાટ એક નાહાના પ્યાલા : કે વાટકા જેવો હોય છે. તેતો વ્યાસ ૪ થી ૬ ઇંચતો હોય છે, તેમાં પારસપીપળાનાં ફૂલની વાસને મળતી વાસ હોય છે. અને એ ફૂલના પ્યાલામાં મીઠડો રસ હોય છે. તે પક્ષીએ પીતાં ધણીવાર જવામાં આવે છે. ફૂલની ડીટડી ૧ થી ૧ ઈંચ લાંખી, * ઇંચ જડી, લીસી અને જરા ચળકતી હોય છે. પુષ્પખાક્ષકેષ-એક નાહાની પ્યાલી જેવો હોય છે. તે ૧ ઇંચ લાંખે, ૧૨ થી ર૨ ઈંચ વ્યાસનો, મથાળે ૩ થી પ કે વખતે ૭ અનિયમિત પેોહોળા કાંગરા કે દાંતાવાળા હોય છે. તે બહારથી પીળાસલેતા લીલા રંગનો, લીસા, ચળકતો અતે અંદરથી સુંવાળા, સફેદ અત્યંત ચળકતા મખમલી. વાળની રૂંછાળથી અસ્તર થયેલો હોય છે. પુષ્પાભ્યન્તર્કોષ-નતી પાંખડીઓ પ હોય છે. તે ૩ ઇંચ લાંબી, ૧ થી ૧? ઇંચ પોહેાળી, એક ખીજાંથી છૂટી તોપણુ તેની કોર એક ખબીન્નંપર થોડી ચઢેલી, અંદરથી રાતી, ચળકતી, લીસી અને બહારથી ક્રીકા રાતા રંગની, ને સૂટ્મ સફેદ ખર્સટ તારાકૃતિના વાળની રૂંછાળ- વાળી હોય છે. તે પ્રથમ સીધી હોય છે, પણુ ફૂલ ઉધડયા પછી તે પછવાડે વળી જય છે. જે વખતે એને દેખાવ એક પાછળ વળેલી કોરવાળા પ્યાલા જેવો દેખાય છે. ઝ્રુંકેસરો-૫૦ થી ૮૦ કે વખતે ૧૦૦ હોય છે, તે પાંખડીઓ જેવાં રાતાં, તોપણુ તેના તંતુઓ નીચેના ૧૨ ભાગમાં અથવા આખા ધોળી છાયાલેતા હોય છે. તે લીસા, 'ચળકતા અને આસરે ૧ ઇંચ લાંબા હોય છે એના તંતુઓની પાંચ જાદી નદી ઝુડીઓ ખંધાયલી ( [2૯॥01દ૯1][૩10૫5) દેખાય છે. એ દરેક આુડીમાં ૧૦ થી ૨૦ પુંકેસરો હોય છે. તેમાંથી ૪ થી ૮ કેસ રાના તંતુઓ ઉભા અતે સ્્રીકેસરનલિકાની પાસે આવેલા હાય છે, અને ખાજકીના પાંખડી તરક્‌ વાંકવળેલા હોય છે. એ યુંકેસરોના તંતુએ દરેક ઝુડીમાં તળિયે જેડાયલા અને મથાળે છૂટા હોય છે. પરાગકોષ ૧-પેોલ- વાળા, રાતા રંગના, ને તંતુઆનાં ટેરવાંપર વચ્ચોવચથી મુકાયલા હોય છે. સ્રીડેસર-૧ હોય છે. તેને ગર્ભાશય પીળાસલેતા લીલા રંગનો, ઉભે।, પાંચ નીકવાળા, તળિયે જરા પોહોળે, મથાળે સાંકડાથતેો ને સૃદ્મ સફેદ વાળની રૂંછાળવાળેોા હોય છે. નલિકા તળિયે નડી, મથાળે સાંકડીથતી, યુંકસરથી લાંબી, જરા નડી, પુંકસરતંતુ જેવા રંગની અને હ રચ લાબી હોય છે. આ નલિકાને મથાળે પ જ્રીણા છેડા જેવાં $. ઇંચ લાંબાં પ નલિકાત્રમુખ હોય છે. સ્્રીકેસર શુસિતઃઃ થઇ ગયા પછી પુ૦ ખાન કષ, પુન અભ્ય૦ કોષ અતે પુંકેસરા ખરી જાય છે. રૂલ-એનાં ફૂલ નાહાનાં હોય છે યારે રાખાઓને છેડે અને છેડા પાસે લીલા રંગનાં ઉભાં સોગઠૉં રાખ્યાં હોય એવાં દેખાય છે. (આ વખતે પણુ એ ઝાડનો દેખાવ એક વિચિત્ર થઈ રહે છે. ) ફ્લ તદન પાકીને સુકાય છે ત્યારે ભૂરા કાળા રંગનાં થઈ નય છે. તેનો સાધારણુ આકાર ઘીયાં જેવો હોય છે, પણુ ધીયું ડીટડી તરક્‌ સાંકડું થવું હોય છે, અને આનું ફ્લ વિશેષ કરી લંબ- ગોળ થતાં બન્ને છેડે સાંકડુંથવું ને ખુઠું હાય છે. તે પ્‌ નુ ૭ પંચ લાંષું ને ૧ર થી ૨ ઇચ વચમાં પોહોળું હોય છે, ફલ ધણું કુઠણુ જામે છે, તેથી તે સહેલાઇથી આડું કી શકાતું નથી. પણુ તેનાપરેં પ ઉભી નીક હાય છે, તે નીક ઉપરથી તેને ઉભું ચોર્યું હાય' તો તે સહેલાઇથી ચીરાઇ જય છે. ફ્લમાં પાંચ પોલ અને પાંચ પડદા હોય છે. તે એદરથી રૂપાનાં પતરાં જેવાં સફેદ અસ્તરવાળાં હોય છે. ફ્લ કાચું હોય છે ત્યારે તેની પાકાં પોપીઆં કે ખડખુજનને મળતી સુગંધ હોય છે, તે પાકે છે ત્યારે તેમાંથી કપાસીઆ ન્ટેવાં બીજ ને તેને લગતું અત્યૈત કદુ, ચકળતું, ફીકા ધોળા રંગવું, રૂ નીકળે છે. ખીજ-પ્રથમ ધોળાં ને પાકી જાય છે ત્યારે કાળાં થઇ નય છે. તેને એક છેડે અણી અને અણીથી જરા ઉપર છીછરી ખાંચ અતે ડુંકી ધાર હોય છે. ખીની સપાટીપર ધોળાં ચૂટ્દમ છાંટણાંની બાનક હોય છે. તે વનસ્પતિવણુન. પ ગાગવવવમવવવમમાયમમાસસાણણણણણણસણઇમણયણણણસામણણણણાણસમાણામમણણણસણણણમાણમણણણણાણણણણસસયસાસમસમમાઃઝામયસસમણણસર૦૦૦૫૫૫૩૫૪૫૫૫૩૫૦૫૩૩૩૩૩ હ્૦ ૧ થી ૨ લાઇન લાંબાં અને ૧ થી ૧? લાધ્રન પાહાળાં હાય છે. તે રૂમાંથી તરત જટાં પડી શકે છે. પ, ઉપપામીઓ દર! પ-ગુણ્દોષ-ઉપલેપક, પૈષ્ટિક, ચિરગુણુકારી પૈ * ષ્ટિક, ત્રાહિ, શીતળ, પિત્તશામક, કફ અને શેથક્ય. ટ-ઉપયોાગ-એનાં મૂળને રોમલસુસલી અથવા સુસલીડંદ કહે છે. અને એનાં ઝાડની અંદર તેની છાલની નીચે કંધ રગ થવાથી છાલમાંથી જે ગુંદર જેવો રસ બહાર આવે છે, તેતે મોચર્‌્સ કહે છે. આ સોાચ- રસને કોઈવાર બજારમાં સોપારીનાં ફૂલ પણુ કહે છે. એનાં મૂળનો કાઢો ચિરચુણુકારી પૌષ્ટિકે તરીકે પવાય છે, તેમજ એનાં તાન્ન મૂળ ગુરદા અતે »ુકણાંનાં દર- દોમાં તેમજ પેશાબની ગરમીમાં સાકરની સાથે દંડા! માટે અપાય છે. એનાં મૂળની ફાકી સંમ્રહણી અને ઝાડામાં સાકર સાથે ગત્રાહિ તરીકે દેવાય છે. સ્ુસલીડંદ અને માચર્‌સ ધણા પૌદ્ટિક કવાથ અને પાકે।માં વપરાય છે. માચરસની ભૂકી દૂધ અતે સાકર સાથે પૈષ્ટિક તરીકે ધણા લેકે પીએ છે. માોચરસ પણુ સંગ્રહણી, ઝાડા અને સ્રીઓના રક્તસ્રાવ ઉપર વપરાય છે. શેમળાનાં પાન- પર જરા તેલ લગાડી તેને ગરમ કરી વાળાના અને ખીન્ન સાજએઓ ઉપર ખાંધે છે. પાનને વાટીને તેની લેપડી ગડગુમડાંતી બળતરાપર્‌ સુકવામાં આવે છે. શેમળાનાં પાન ઢોરોને ચારા તરીકે ધણાં ખવરાવવામાં આવે છે. શૈમળાની અંતરછાલમાંથી રેસા નીકળે છે, જે દોરી બનાવવાના કામમાં વપરાય છે. એના રેસા પ્રથમ સફેદ હૈય છે પણુ પાછળથી તરત રતાસલેતા રંગના થઇ નય છે. એ રેસા નરમ અતે લાંબા હોય છે. એનાં ફૂલને કાઢો રક્તસ્રાવ બંધ કરવાને અપાય છે. શેમળાનાં ફૂલને શેમળા કહે છે, તે પાકે છે ત્યારે તેમાંથી સુંદર ચળડકતું સફેદ અત્યંત સુંવાળું આડડાનાં રૂ જેવું રૂ તીક- ળેછે, જે તકીઆભરવાના કામમાં આવે છે. એ રૂવાળા તકીઆપર્‌ સુનારતે વા થયે હોય તો તે મરી જ્નય છે. તેમજ કેટલીક રસિક સ્રીઓ પેોતાનાં ધરેણાં રાખવાના ડાબલામાં એ રૂ ભરી તેમાં ધરેણાં રાખે છે. કાચાં શેમળાં સાકરની સાથે પ્રમેઠ ઉપર ખવરાવે છે. મોચ- રસ ખહુમૂત્રતાપર અપાય છે, શેમળાનાં કાચાં કલ ઢોરને ખવરાવવામાં આવે છે. તેમાં પણુ વિશેષકરી દુઝણી ભેંસો અને ગાયોને ઘીમાં વધારે કીપ લાવવા માટે ખવરાવે છે. છપ્પનિયા દુકાળમાં શેમળાની ડાળે, પાન અને ફલ ઉપર ધણાં ઢોર્‌ જીવતાં રહ્યાં હતાં. શેમળાનું લાકડું નરમ' અને પોચું થાય છે. તે સાધારણુ બળતણુ તરીકે અને હલકાં રમકડાં બનાવવાના કામમાં આવે છે. શેમ- ળાનાં થડનાં લાકડાંને -ટોંચી તેની ઢોરને પાણી કે છાસ પાવાની કુંડીઓ બનાવે છે “ શેમળાનાં મૂળીયાં અત્યાર્તવમાં સારી પેઠ્ઠે વપરાય | છે. તેના ચીકણા લુવાબ સાકર મેળવી પ્રમેહ, ઉનવા તથા ધાતુપુષ્રિતે માટે અપાય છે. શેમળાનાં તાન્ન ફૂલતો! રસ નવસેકા પાણીમાં નાંખી અગર દૂધમાં નાંખી પીવાથી પણુ ઝાડા બંધ થાય છે. શેમળાની છાલને રસ હળદરના ચૂણ્માં મધની સાથે ખાવાથી પ્રમેઠ મટે છે, અને દાહ શાન્ત થાય છે, શેમળાનાં ફૂલ ખાફ્ફી તેનું પાણી કાઢી લઇ રાત્રીભર રાખી મહડાનું. ચૂર્ણ માંહે નાંખી પીવાથી પ્લીહોદર પોચું પડે છે. માત્રા-ન થી ના તોલે. મોચરસની બનાવટ;-૬દદગંગાધરચૂર્ણઃ-નાગરમોથ, ઇ્ર- જવ, ટેટુ, સુંઠ, ધાવડીનાં ફૂલ, લેદદર, વાળે, ખીલું, માચરસ, કાળીપાટ, કડાછાલ, આંખાની ગોટલી, અતિ- વિષની કલી અતે રીસામણી એ સમભાગે લઇ તેવું ચૂર્ણ કરવું. ઝાડા, મ્રવાહિકા તથા રકતાતિસાર અને મરડામાં તે અપાય છે. ઘણા સખ્ત ઝાડા આ ચૂર્ણ લેવાથી ખેસે છે. પ્રદર, વીર્યેસ્રાવ અને અત્યાર્તવમાં એવું ચૂર્ણ ઉપ- યાગી છે. ૬દ્ધગંગાધરચૂર્ણ્‌ ચોખાના ધોણુમાં મધ મેળવી પીવામાં આવે છે, તેથી ધણો સખ્ત અતિસાર દબાય છે. કેટલીક વખતે બૃદ્ધગંગાધરચૂર્ણુ સાથે વાત- હર્‌ અતે ક્ષાર દવાઓ અપાય છે. તેથી પેટ ચડવાની ધાસ્તી રહેતી નથી અને અન્નનું પાચન થાય છે. માત્રા-૨ આનીથી ના ભાર.” (ડા૦ વી૦ ઝી૦ ). “ શેમળેો રકતપિત્તને મડાડે છે, રસાયન છે, કક્‌ કરે છે, પિત્તતે મટાડે છે. માચરસ ટાઢો છે, ભારે છે, રસાયન છે, કક્‌ કરે છે, ગભેને સ્થાપન કરે છે. મોચ- રસ એક માસ સુધી સેવે તો પારાતે વિકાર શરીરમાં થયો હોય તો મટાડે છે.” ( વૈન રૂગનાથજી ). શેમળાનાં રૂના વેપાર અને મોચરસની બાબત વોાટસાહેબની રીકશનરીમાં લંબાણુ હેવાલ આપેલે। છે. ૭-સ્થાનક-શેમળાનાં ઝાડ ડુંગરોના પડધારા, ઝર- ણાંને કાંઠે અને પાઉમાં ઉગે છે. *એ હિદુસ્થાનના ધણાખરા ભાગોમાં યાય છે. ૮-વિરેષવિવેચન-શેમળામાં રાતાં ફૂલ યાય છે માટે એને સંસ્કૃતમાં ર્ક્તશાલ્મલી કહે છે, ખીજ સ્વેતશાલ્મલી પણુ કૉંકણુમાં ઉગે છે. શેમળાનું બીજું સંસ્કૃત નામ માચા છે, અતે તેનો રસ, માટે તે માચર્સ કહેવાતો હશે. છપ્પનિયા દુકાળની વખતે શેમળાનાં ડાળાં, પાન અને કાચાં ફ્લપર ધણાં ઢોરે।- *આ સ્વસ્થાનમાં આદિ દેયયાણાં રીઝર્વ જગલની અંદર રાતી- ચાવાળી તળીની પાસે એક ઝરણને કાડૅ શેમળાનાં ઝાડો ધણાં ઉગે છે. તે ઝરણને શેસળાવાળીઝર કહે છે. વનસ્પતિવર્ણુનઃ હુતા. સ્વસ્થાનમાં શેમ- નો નીભાવ થયે ળાનાં ઝાડો વિશેષ નહિ હોવાથી તેતો તુરત નાશ થયે પણુ આ ઢોર્‌ાને ઝાડનાં હતો. તે પછી કડાયા અને મવેડાનાં ઝાડા ખવરાવવામાં આવતાં હતાં. જે વિષે તે તે વિશેષ વિવેચનમાં લ'ખાયલું છે. મુંબઈવાળા મરહુમ ડાન ડિમકની-“મેટેરિયા મેડિકા એષ વૅસ્ટને ઇઈંડીઆ.” ના પ મા ભાગમાં પાતે છરપ મે અનિશ્રિત ઓસડોાની યાદીમાં-“તેજબલ” એ નામની દવા એક પોચી છાલ જેવી ચળકતી હોય છે, વગેરે, પણુ એ કલ્યા ઝાડની છાલ છે તે નકી થઈ શકયું નથી ઈન ઈન લખેલું છે. તો તેજબલને મળતી શેમળાના કાંટાઓ નીચેતી પડધીવાળી છાલ ન્નેવામાં આવે છે. બન્નરમાંથી તેજબલ . મંગાવી તેની સાથે એને મુકાબલો કરતાં સહેજ સાજ ફ્રેર જણાય છે. પણુ તેજબલની જગાએ એ શેમળાના કાંટાઓની પડઘી છોલી છાલી બન્નરમાં ચલાવી હોય તો ચાલી ન્નય એટલી તે તેની સાથે મળતી આવે છે. અતે કદાચ તેજબલ એજ હોય એમ પણુ અનુમાન થઈ શ્કે એવું છે. શેમળાનાં ઝાડમાં યમને નિવાસ શાંતી તેને-ચટુનઃ કહે છે, પુરાણુ અને સાહિત્યોમાં જ્યાં જ્યાં મ્હોટાં જંગલોનાં રસિક વણન આવેઃ :છે થયાં ધણુંકરી શાલ્મલીના વક્ષોતું પણુ વણુન જવામાં આવે છે. આ શ્ક્ષ હિંદુસ્થાનમાનાં ધણા જુના કાળથી જણા- યૂલાં મ્હાટાં અને જણીતાં જક્ષોમાનું એક છે, પણુ તે કાંટાવાળું, છિન્નભિન્ન પાનવાળું, સુગંધ વગરનાં ફૂલ- વાળું, અને અસાર ક્લવાળું હોવાને લીધે તે વારંવાર ક્રવિયોની ટીકાનું પાત્ર થઈ પડેલું છે. એક આધુનિક કવિ કોઈ સદૂગુણુ વગરના અને દુ્રીણોથી ભરેલા દુર્જ- નતે મ્હાટા અધિકારપર ખેડ્ઠેલેો જેઈ શૈમળાને ઉદે- શીતે કહે છે કે:- જાવિત. “જૂર અનેજો મૂવિત સફે રં વે, સુમમ લંઘન તાહિ છાંયા ચાર્જર છયો ા સ્થૉઝુ જબની સઝુ સનજો દસ્ત માહ, જમન સુઘ સૌન ઝલ જ્યું છચયૉ ॥ વા થાવનિ વજ પરિપાજજો જરો સજા, જામત સચ ઝાત ઝાત ન જટ વયો ॥ ગાર ત્તમતમાંરિ અર સટસંમત્જૂ, * જત સુત મોસ્વ તે સીન તર તૂં મથો ॥” (ક૦ શાન જ૦ ) ૧૭-૫૫. 0.-31₹810001.1&.012... વર્ગ-સ્ટડર્યુલિચેસી-કડાયા અને મરડાશીંગને વર્ગ. વર્ગનું ટુકું વર્ણન અને ગુણુદોષ:- આ વર્ગમાં જક્ષે, ઝાડવાં અને, નહાંના છોડવાઓ થાય છે, આ વર્ગની વનસ્પતિના કોમળ ભાગોપર ધણુંકરી વાળની રૂંછાળ હોય છે. આ વર્ગની વનસ્પતિની છાલમાં પણુ વિશેષ કરી ગુંદર જેવા ચીકણો પદાર્થ રહેલો હોય છે, અને અંતરછાલમાંથી સુંદર સફ્રેદ મજખૂત રેશમ જેવા સુંવાળા ચળકતા રેસા નીકળે છે. આ વર્ગની વન* સ્પતિને. પાન આંતરે આવે છે, તે સાદાં, ખૂણીઆવાળાં અથવા સંયુક્ત હોયછે. ઉપપાન નહાનાં હોય છે. ફૂલ ખહુ- ન્નતીય અથવા એક કે દ્િજતીય હોય છે. પરુષ્પબાલ્યકા- પનાં પત્રો પ હોય છે. તે એક ખીન્નં સાથે થોડાં ધણાં જેડાયલાં હોય છે. એ કોષથી બહાર વખતે એક ઉપ- ક્રાષ પણુ હોય છે* પુષ્પાભ્યન્તરકોષની પાંખડીઓ પ હોય છે-અથૅવા મુદલ હોતી નથી. પુંકેસરો ૫-૧૦-૧૫ % વધારે હોય છે. તે ધણુંકરી એક ખીન્નં સાથે જ્નેડા- ઇને ભુંગળી અથવા દાંડી જેવાં થઇ રહેલાં હોય છે. એના પરાગકોષ બે પોલવાળા હોય છે. એ પુંકેસરાની વચ્ચે વખતે ખોટાં પુંકેસરો પણુ હોય છે, સ્્રીકેસર ૧ હાય છે. તેમાં ધણુંકરી ૧ થી પ પોલ હોય છે. ફલ શુષ્ક * અથવા ર્સભર્યો 1 અને તે તરેહવાર આકા- રનાં હોય છે, અને તે ૧ થી પ ખાનાં કે વિભાગોવાળાં હાય છે. એ દરેક ખાનાં કે વિભાગમાં ૧-૨ કે વધારે ખીજ હોય છે. ખીજ ભૂરા કે કાળા રંગનાં હોય છે. આ વર્ગની વનસ્પતિમાં પણુ નંન ૧૬ વાળા વર્ગમાંની વનસ્પતિમાં રહેલા ઔષધીય ગુણો જેવા ગુણો રહેલા છે, તે ઉપલેપક, ગ્રાહી, પૌષ્ટિક અતે મૂલ આદિ ગણાય છે. છપ્પાનિયા દુકાળ વખતે આ વર્ગનાં ઝાડ કેદારો, કડાચે; અને આંઢેડી ખાઇ હજારો ઢોરો જવતાં રહ્યાં હતાં. વર્ગ-(સ્ટકર્યુલિયેસી.) નંબર ૭૦* ૧-શાન્્રીયનામ-૩૯'લ112 પ1'૯॥18. દૃષ્ટાંત-1. 1. [. .855; ડં. ૩. 34; 741. 01. [પ 111 [. 364; રૂ..નિ. પા. ૪૩૫.. ૨-દેશીનામ-કડાયો, કડાઇ ( પોન્નચુ૦); ટ સઝ, રાર, વાઈધોજ, સારછોઈ, પાન્ટ% ઉ): જરા (૬૦): ઝુઝઝ, ધવણ ? (શં૦)- દ શુષ્ક-007, _ 1 રસભર્યુ-[10529. [1પ દ્ર વનસ્પતિવર્ણન. ક ૩-વણેન-કડાયાનાં ઝાડ ૧૫ થી રપ૫-ફ્રોટ ઉંચાં જેવામાં આવે છે. એની શાખા પ્રતિશાખાએ આડી અવળી પસરાતી હોય છે. તેતો રંગ ભૃરો કે ધોળે હોય છે, પાન શાખાઓને છેડે વિશેષે કરી આવેલાં હોય છે. તે શિયાળે ખરી નજય છે. તેપર મખમલી રંવાટીનું અસ્તર હોય છે. ફૂલ સૃદ્મ પીળાસલેતા રંગનાં વસંત ત્ર$તુ બેસતાં આવે છે, અને ફલ હોળીપર પાકી ન્તય છે. તેનાં ફૂલ કાકચનાં ફલ જેવા આકારનાં હોય છે. તેપર રાતા વાળની રૂંછાળ હોથ છે. તેને અડકતાં ચેળ થાય છે. મૂળ-જમીન અને કાડના પ્રમાણમાં લાંખું, જુ, અને ઉંડું ખેઠેલું હોય છે. તેમાંથી કેટલાક ફાંટાઓ ખ્ટેલા હોય છે. છાલ ઉપરથી ભૂરા રંગની અને પાતળી હોય છે. તે તરત નીકળી ન્નય છે. અંદરની છાલ રાતા રંગની મજખૂત અતે રેસાવાળી હોય છે. તેની વાસ ઉત્ર અને સ્વાદ મીઠાશલેતો તૂરો હોય છે. ડૉડી અને શાખાએ -એની ડાંડી અથવા થડ સીધું હોય છે. તે દ થી ૧ કે ૧૬ ૪ુટ વ્યાસનું હોય છે, તેપરની છાલ પોચી અને ન્નડી હોય છે. છાલપ- રતી ફ્રોતરી પાતળી હોય છે. તે તરત પોતાની મેળે ભાજપત્રની પેઠે ઉતરી ન્ય છે. એ છાલની વાસ મૂળની છાલની વાસ જેટલી-ઉમ્ર હોતી નથી અતે સ્વાદ પણુ તેના જેટલે! તૂરો લાગતો નથી. પાન-આંતરે આવેલાં હોય છે. તે ર થી ૧ ષ્ટ વ્યાસનાં હોય છે. ડીટડી પાસે પાનની કેર દ્ૂવિભાગિત થયેલી હોય છે. અને. પાનતી કોરપર પ થી ૭ ખૃણા નીકળેલા હોય છે. એ -દરેક ખૂણામાં ડીટડી પાસેથી પ થી ૭ નસો। નીકળી અકેકી નસ ગએલી હોય છે પાનની ડીટડી ૬ થી ૧૦ ઇંચ લાંખી હોય છે. તેનાપર સૂટ્દમ ભૂરા વાળની રૂંવાટી હોય છે. પાનની ઉપરની સપાટી ધણુંકરી ખડખચડી અને નીચેની સૂટ્મ વાળની રૂંવાટીવાળી હોય છે. લ-શાખાઓતે છેડે પત્રકોણુમાંથી પુષ્પ ધારણ કરનોરી સળીઓ નીકળેલી હાય છે. તે લીલાસલેતા પીળા રંગની હાય છે. તેનાપર સૂદ્દમ વાળની રૂંવાટી આવેલી હોય છે, તે તેપર સૂદ્દમ પીળા રંગના ચીકાસ- વાળા ગોળ બિદુઓ હોય છે. ફૂલની ડીટડી પાસે અકેકું ઘોડાના કાનના આકારનું પુષ્પપત્ર હોય છે, ફૂલની ડીંટડી ર 'થી ૩ લાધ્રન લાંબી હોય છે. ફૂલ લગભગ ૩ લાપ્તત વ્યાસનું હોય છે. એમાં પાંખડીઓ હોતી નથી. પુષ્પખાહ્યકેોષ-પ પત્રોનો બનેલો હોય છે. તેનાપર સૃદ્મ વાળની રૂંવાટી આવેલી હોય છે. તે બહારથી રતાસલેતા અને અંદરથી લીલા રંગનો હોય છે. તેની નળીનાં મુખ પાસે વાળની વિશેષ રૂંવાટી આવેલી હોય રંગની હાય છે; તેની અંદર વચ્ચોવચ પીળા રંગના પુંકેસરોના પરાગકોષ આવેલા હોય છે. સ્તરીકેસરાગ્રમુખ પીળા રંગનું તે ગર્ભા- શય લીલા રંગનો પાંચ વિભાગવાળા હોય છે. કૂલ-(ગર્ભાશય )-જેમ જેમ મ્હાડું થતું નય છે તેમ તેમ તેનાપર રાતા મખમલી વાળ આવતા ન્નથ છે. અને ફલના પાંચ વિભાગા ઉપરની બાજુએ એક ખીન્નથી જૂટા થતા જય છે. પ્રલના દરેક વિભાગનો આકાર બદામને મળતો હાય છે. તે પાકવા માંડે છે યારે તેનાપરના વાળની રૂંછાળ ભૂરા રંગની થઈ નય છે. એ દરેક વિભાગની લંબાઈ ૧થી ૧૨ ઈચ અતે પહો- ળાઈ ૧ થી 2 ઇંચની હોય છે. એ વિભાગો સુકાય છે ત્યારે વચ્ચોવચથી ચીરાઇ જય છે. અને તેની બન્તે કરારપર તેમાંનાં ખીજ વળગેલાં ત્તૅવામાં આવે છે. તેતી દરેક કોરપર્‌ ધણંકરી ત્રણ ત્રણુ ખીજ હોય છે. એનાં ફૂલપરની વાળની રૂંછાળ હાથને લાગતાં ભેરવની શ્ઞીંગ- પરના વાળતી માકક ખાજવે છે. ખીજ-ફ્લની અંદર કેટલાંક ખીજ કાચાં રહી જાય છે અને કેટલાંક પરિપકવ થાય છે. જે કાચાં રહી જાય છે તે કાળા રંગનાં અતે નાહાનાં હોય છે. અને તે કરચલી વળેલાં હોય છે. તેને તોડતાં તેમાંથી કોઈ જાતનો મગજ નીફળતોા નથી. પરિપકવ ખીજ એતા ડરતાં વધારે મ્હોઢાં હોય છે, અને તેનો રંગ કમળકાકડીના જેવા હોય છે. તેને એક છેડે પીળાસલેતા રંગની એર- ડીના ખીજનતે હોય છે તેવી ટોપી હોય છે, એ ખીની અંદરથી એરડી જેવો મગજ નીકળે છે. તેની વાસ અને સ્વાદ એરડી જેવાં જ હોય છે. એ ખીની લંબાઈ ર થી ૩ લાઇન અને પોહોાળાઈ ૧૨ થી ર૨ લાઇન હોય છે. એતો આકાર લંબગોળ હોય છે. - ૪-ઉપચોગીઅંગ-સર્વાગ. ગુણટેોાષ-ત્રાહિ, ઉપલેપક, પૈદ્િક અને ચિરચુયુકારી પૈષ્ટિક. દ૬-ઉપચોગ-કડાયાનાં મૂળને ડવાથ ચિરગુણુકારી પૈણ્િક તરીકે સાફર અતે પીપરની સાથે આપવામાં આવે છે. કડાયાની છાલતે। સ્વરસ છાતીના મુંઝારા ઉપર પીપર અને મધની સાથે અપાય છે. એની છાલમાંથી રેસા તીકળે છે. જે દોરી બનાવવાનાં કામમાં આવે છે. કડાયાનાં પાન અને ક્રેમળ શાખાઓ પાણીમાં પલાળ- વાથી પાણીમાં તેતી ચીકાસ ઉતરે છે. તે પાણી ઢોરનાં છાતીનાં દરદમાં આપવામાં આવે છે. કડાયાનાં શેક્લાં ખીજ કાષ્ીની જગોએ વપરાય છે. જ્ઞિયાળાની ત્રડતુમાં કડાયાનાં થડની છાલમાં જખમ ડરવાથી સફ્રેદ ગુંદર બંધાય છે. એ ગુંદરતે કડાયાનોઝુંદ્ટ અથવા ગુંદર્‌ કહે છે. એ નળી અંદરતી બાજુ રાતા છે, એ ગુંદર્‌ ધણા પૈષ્ટિક પાકોમાં વપરાય છે, જ્ઞિયાળે' ન ર એ ગુંદર્‌ થીમાં તળીને સાકર સાથે સ્ત્રીઓ ખાય ય્‌ છે.) ક્રડાયાના ગુંદરતે રાત વખતે પાણીમાં પલાળી સવારે તેના રસતે ગાળી લઇ તે રસ ખરે।ળની ગાંઠ્વાળાને પીવા આપે છે. કડાયાતે ગુંદર વંસલોચન અતે પીપરની સાથે ઉધરસ, ક્ષય અતે એવાં છાતીનાં દર્દોમાં વપરાય છે. કડાયાનું લાકડું, છાલ ડાળાં અને પાન એ દુકાળની વખતે તમામ ઢોરેને ખવરાવવામાં આવે છે. કડાયાનું લાકડું પોચું ને નરમ થાય છે, તેથી તે સાધારણુ ખલ- તણુ તરીકે કામે આવે છે, એ શિવાય ખીન્ન કશા કામમાં અહીં તે આવતું નથી. “ કડાયાની છાલનો ભૂકે તોલો ના દૂધ સાથે ખાવાથી કાંતિ વધારે છે, બલકારી છે, ભસ્મક રોગને ટાળે છે, ધણા ખવાય તે વાયુનો કાપ કરે છે. (વૈટ ર૦ 9૦ ). ૭-સ્થાનક-ડુંગરમાં કડાંયાનાં ઝાડો ધણાં થાય છે આ સ્વસ્થાનમાં હડિયે[, માલેક, કાળા અને રાણાવાવ જંગલના ડુંગરના પડધારાપર્‌ તે ધણાં ઉગે છે. રાણાવાવ જંગલમાંના ભતવારી નામના પશ્રિમાત્તર અતે આદિ- ત્યાણા જંગલના પૂર્વોત્તર પડધારા ઉપર વિરેધ કરી કડા- યાનાં જ ઝાડો થાય છે. તેપરથી તે ડુંગરમાં જવાની કડી (પગવાટ ) ડંડાયાકેડીને નામે ઓળખાય છે એ હિદુસ્થાનના પશ્રિમોત્તર અને દક્ષિણુ ભાગમાં થાય છે. મ ૮-વિરોષવિવેચન-આ ઝાડનાં સાલધોાલ; સાર- રાલ અને પાન્ઢ્ક એ મરાઠી નામો એની ધોળી છાલ પરથી પડેલાં જણાય છે.* “* કડાયાનતાં ઝાડો ખરડા ડુંગરપર નહીં થતાં હતે તો છપ્પનિયા દુકાળની વખતે ખરડા ડુંગરમાંના રબારીઓ અને પાઉનાં ગામોના ખેડુતોનાં ઢોર જીવતાં રહેત નહિ, એમ ખાત્રીથી કહી રાકાય છે. એટ્લું જ નહિ પણુ પોરબંદર તલપત- માંતાં ઢોરો તેમ જ અડવાણા અને રાણાવાવ મહાલનાં તમામ ગામોની ભેંસો, ગાયો અને ખળદો કડાયાનાં ઝાડની છાલ અને લાકડાં ખાઇને એ ભયંકર દુકાળમાં જીવતાં રહ્યાં હતાં. ક્ડાયાની છાલ ખાધાથી ગાયો ભે'સોમાં દૂધ વધેલું હતું, ઘી વધારે ઉતરતું હતું, અને કેટલીક ભેંસા ચોમાસામાં માતી થાય તેવી માતી થઇ જઇ ગાભણી થઇ ગઈ હતી. એ દુકાળની વખતે દેશી ગદબ (1[૫૦૦#૩૦)નું બીજ નહીં મળતાં ઈરાતસાં થતી ગટટબનું ખીજ આ સ્વસ્થાનમાં વેંચાવા આવતાં ઘણા ખેડુતોએ તે ખરીટ્ટ કરી વાવેલું હતું. પણ તેના છોડવાને છ માસ સુધી પાણી પાયા છતાં તે ૪ ઇંચથી ઉંચા વધ્યા નહીં હતા. આવી નિષ્ફળતાને લીધે ઘણા ખેડુતોના ખળદદો લાસ ગયા હતા. પણ જે ખળદેને કડાયાની છાલ "ખાવા માંટે મળી શકતી હતી તેઓ જીવતા રહ્યા હતા. આવી રીતે પોર- ખંદર્‌ સ્વસ્થાનનાં ટોરોનું જીવન એ દુકાળની વખતે ખરડા ડુંગ- સ્માંતાં તમામ ઝાડમાંથી ક્ડાયાના ઝાડોએ રાખ્યું હવ. - કર્મનું, લડ વર્ગ-(સ્ટ્કર્યુલિચેસી ). નંબર ૭૨* ઉ-શાન્્રીયનામ-૩, ૦૦]1૦1'૧04. દજ્ાન્ત-તિ. 1. [. 359; ક. [. 35. 1. 41 111. [, 301. ર-રશીનામ-કોદારો ( પોનગુન ) શામોસી, માટ્વોર્‌ (4૦) વૉર (ટિં૦)- વર્ણન-કોદારાનાં ઝાડપણુ ફડાયા જેટલાં કે તેથી થોડાં વધારે ઉંચાં.થાય છે, તેની શ્ઞાખા પ્રતિશાખાઓ ઉંચી ચઢતી તેમ જ આડી અવળી પસરાતી હોય છે. તેની છાલ ભસ્મી રંગની હોય છે. તેની અંતરછાલ ધોળા કડાયાની છાલ, ડાળાં, પાન વગેરે તમામ ન્નયારે કપાઇને ઢોરના ઉપયોગમાં આવી ગયા ત્યારે ઝાડોનાં છાલ વગરનાં ઉભાં રહેલાં ડુંઠાં સુકાવા લાગ્યાં હતાં. પણ એ ઝાડોની પુન- રૂત્પત્તિ એનાં બીજતે અભાવે કાયમ રાખવા માટે એનાં તમામ છાલ વગરનાં ઝાડોનાં ડુંઠાં જમીન ખર!બર કપાવી નાખવાને (0૦006) જંગલ ખાતાનાં શાસ્ર પ્રમાણે ખંદો- બસ્ત કરવામાં આવ્યો હતો. ઉપર પ્રમાણે જેટલા ઝાડો જમીન ખરાખર કપાઇ ગયૉ, તેમાંથી સતાવનની સાલના : વરસાટથી તેનાં જમીનમાં રહેલાં થડના અવશેષમાંથી સારા ગરન્ન (00[0[0160-3110015) કુટી નીકળ્યા હતા. પણુ જે ઝાડોનાં છાલ વગરનાં ડુંઠાં જમીન ખરખર કપાયા (0૦10૦) શિવાય ઉભાં રહી ગએલાં હતાં, તે ઝાડો તેનાં મૂળિયાં સહિત ઉભાં જ સુકાઇ ગચાં હતાં, તેમાંથી નવી ફુટ નીકળી .નહિ' હતી. કડાયાનાં ઝાડોનાં જે ડુંઠાં જમીન બરાખર કપાવી (00010100) નાંખવામાં આવ્યાં હતાં તેનાં સુકાઇ ગયેલાં લાકડાં પણુ ઢોરેને ખવરાવવા માટે કામમાં આવ્યાં હતાં. તે એવી રીતે કે સુકું લાકડું આખી રાત પોણીમાં પલાળી સવારે તેના કકડા કરી તે ઢોરેને ખવરાવવામાં આવતા હતા. આ શિવાચં કડાયાનાં આડનાં સુકાં લાકડાં ગરીખ લોકો બળતણ તરીકે કાપી લઈ ગયા હતા. કડાયાનાં ઝાડોનો ઉપર પ્રસાર ઉપયોગ, કડાયાનાં ક બરડા ડુંગરમાં (અથવા ખીજે ગમે ત્યાં પણ) વધારે કરવાની અગયતા ખુલ્લી રીતે ખતાવી આપે છે. કે ખરડા ડુંગરમાં કંડાયાનાં ઝાડોનો જેમ ખને તેમ ખચાવ અને ઘણો વધારો કરવા જેઇએ, કે જેથી ઈશ્વર ન કરે ને કોઇવાર દુકાળ પડે, તાપણું આ સ્વસ્થાનમાંનાં ઢોરોને કડાયાનાં ઝાડો એક વખત સારી રીતે ખચાવી રાકે. ર કડાયાનાં ઝાડો શિવાય કોદદરા, શેસલા, અને સવેડાનાં ઝાડા પણુ કડાયાની પેઠે એ ડુકાળમાં ઢોરોને ઘણાં ઉપયોગી થયેલાં છે. જેનું વિવેચન તે તે ઝાડનાં વિશેષ વિવેચનમાં કરવામાં આવેલું છે. કડાયાનાં ઝાડનો દુકાળ વખતે હોરના ચારા તરીકેનો ઉપયોગ કોઇએ લખેલો નેવામાં આવેલો નથી. માટે આ લખનારે તેના એ ઉપયોગ વિષે ' “ઇન્ડિયન ન માહે-મે સને ૨૬૯૦૦ માં હેવાલ છપાવેલે છે. 1॥વૉંદ્રણ 107૦8101. 1 3%.-1900. હ્જ વનસ્પતિવર્ણન. રસાવાળી હોય છે. પાન ૩ થી પ 'ખૃણીઆં, તળિયે હુદયાકૃતિનાં, પ થી ૧૦ ઉંચ લાંબાં અને ૬ થી ૧૨ ઇંચ પેોહોળાં શાખાઓને છેડે આંતરે આવેલાં હોય છે. ઘણુંકરી પાનની ડીટડી કડાયાનાં પાનની પેઠે લાંબી હોય છે, ઉપપાન સાંકડાં, ભલ્લાકૃતિનાં અને ઉભાં હોય છે. ફલ-ની પુષ્પ ધારણુ કરનારી સળીઓ શ્ઞાખાઓને છેડે નીકળેલી હોય છે, તે વિભાગિત અતે રાતી હોય છે, ફૂલની ડીટડી અને ફૂલ પણુ નારંગીઆ રંગની ભૂર- ક૪ીથી આચ્છાદિત હાય છે. પુન ખા૦ ક્રેષ 2 થી ૧ ઉંચ લાંખો ને નળી જેવો હોય છે; તે અંદરની બાજુ રાતો, લીસેો અથવા વાળની ર્ંવાટીવાળા હોય છે. પુ૦ અભ્ય૦ કે।ષ હોતો નથી. પુંકેસરોના પરાગકોષ એક ખીનને વળગી એક કંડાળાંની પેઠે થઇ રહેલા હોય છે. સ્રીકેસરગર્ભાશયના પાંચ વિભાગની પાંચ નલિકાઓ કીણી હોય છે. કલ-શીંગ જેવાં દેખાય છે. તે ર થી ૩ ઇંચ લાંભા, લીસાં અને પાતળાં હોય છે. ફૂલના વિભાગે ધણુંકરી ખીજ કાચાં હોય છે ત્યારે જ ચીરાઇ નય છે, તેથી ખીજ ફૂલના વિભાગોની કેરપર ચોટેલાં દેખાય છે. ખીજ-કાળાસલેતા ભૂરા કે ભસ્મી રંગનાં હોય છે, તે લીસાં અથવા કરચલીવાળાં હાય છે. તે ચણા! જેવડાં અથવા તેથી કંઈક નાહાનાં હોય છે. ૪-ઉપષોાગી અંગ-મૂળ, ડાંડી, છાલ અને પાન. પ-ગ્રુણુટોષ-ઉપલેપક, ગ્રાહી, પૌષ્ટિક, 4-ઉપચેોગ-કાદારાનાં મૂળની છાલનો કાઢો પ્રમેહ અને જીર્ણ તાવ ઉપર અપાય છે. કોદારાની છાલમાંથી સુંદર, સુંવાળા, સફેદ રેસા નીકળે છે. તે દોરી બનાવવાના ક્રમમાં વપરાય છે. કોદારાની છાલની છપ્પનિયા દુકાળ વખતે ગરીબ દુકાળિયાં લોકો કાંજી કરીને પીતા હતા. 'ાદારાનું લાકડું, છાલ અને પાન દુકાળ વખતે ઢોરોને ખવર્‌ાવવામાં આવતાં હતાં. ' હ-સ્થાનેક-કડાયાનાં ઝાડાની પેઠે કોદારાનાં ઝાડા પણુ ડુંગરના પડધારા ઉપર ઉગે છે, પણુ તે. કડાયા જેટલાં આ સ્વસ્થાનમાં ઉગતાં નથી. એ પૂર્વબંગાલા અતે દક્ષિણુમાં થાય છે. ૮-વિરેષવિવેચન-છપ્પનિયા દુકાળ વખતે બરડા ડુંગરના રબારી લોકે કેદ્દારાની છાલ અને ડાળાં ઢોરોને પ્રથમ ખવરાવતા હતા. અને ત્યાર પછી શેમળા કડાયે। અને મવેડા ખવરાવ્યો હતો. આનું કારણુ એ છે કે, ૬ાદારાનાં ઝાડ ફડાયા કરતાં પણુ નરમ થાય છે. તે રોરતી ખોરાકી તરીકે અત્યંત ઉપયે।ગી છે. એને! પણુ વધારે અતે બચાવ કરવો જએ. - --------.. ઝા વર્ગ-( સ્ટ્કર્યુલિયેસી. ) નંખર્‌, ૭૨ ઉ-શાગ્નરીયનતામ-4ટૉ 1૦1૦૩ 1501'ત. દણ્ટાન્ત-ત. 1. [. 505; પે. ૪. 85; 14૬. 1₹:5૪.#919;' ર. તિ. પા? ૨-દેશીનામ-આંટેડી, આંટેડ (પોન); મરડાશીંગી (શુ); સુરટશેમ, જીવન (મન); મરોરવછી (ટં); શમ શમી, ગાવર્તજી, ગાવર્તની, સિદ્રિ: (સં). ૩-વણન-આંટેડી અથવા મરડાશીંગનાં ઝાડવાં ૩ થી પ કે કેધ્વાર ૬ થી ૮ ફ્રોટ ઉંચાં થાય છે. એનાં ઝાડવાંમાં ધણી શાખાઓ નીકળેલી હોય છે. શાખાઓ અતે પાનપર ધણુંકરી તારાકૃતિના* ભૂરા વાળ આવેલા હોય છે. એને શ્રાવણુ ભાદરવે રાતા રંગનાં ફૂલ આવે છે. જે પાછળથી ડ્રીકા આસમાની રંગનાં થઈ નય છે, એનાં ફલ શિયાળે પાકે છે, ને તે સ્ક્રુતી પેઠે આંટી વળેલાં હોય છે, જેથી એનાં ઝાડવાંમાં જ્યારે ફલ હોય છે ત્યારે તે જલદીથી ઓળખાઈ આવે છે. મૂળ-ઘણું ઉંડું બેઠેલું હોય છે. એનાં મૂળના ધણા ફાંટા નીકળેલા હોય છે. તે બહારથી ભૂરા અને અએંદ- ર્થી રતાસલેતા ધોળા રંગના હોય છે. મૂળ પરતી છાલ મજખૂત રેસાવાળી હોય છે, વાસ જરા સુગંધિત અને સ્વાદ કડવાસલેતો તૂરો હોય છે. ડાંડી અને શાખાઓ-ડાંડી આંગળી કે વખતે હાથનાં કાડાં જેવી જાડી હોય છે. અને તેમાંથી સીધી તરસા જેવી ધણી શાખાઓ પાસે પાસે નીકળેલી હોય છે, એની છાલને રંગ ભૂરો કે ભસ્મી અથવા લેોહઢાંના કાટ જેવા હોય છે. છાલપર્‌ ઉભા ચીરા: અને ભૂરા રંગનાં દાણા જેવાં છાંટણાં આવેલાં હાય છે. છાલ ધણીજ ચીવટ મજખૂત રેસાવાળી હોય છે. કે।મળ શાખાઓપર તપખીરીઆ રંગના વાળની ગીચોગીચ રૂંવાટી આવેલી હોય છે. પન પાન-આંતરે આવેલાં હોય છે, તે ૩ થી. ૬. પંચ અથવા ૬ થી ૧૦ ઇંચ લાંબાં, અને ર૬ થી ૬ કે ૮ ઇંચ પોહેોળાં હોય છે. પાનનાં ટેરવાં અણીઆળાં અથવા ખુઠ્ઠાં હોય છે. પાનની કોરપર્‌ કાંગરી આવેલી હોય છે. ડીટડી પાસે પાનની કોર જરા વાંકલેતી દ્િવિભાગિત થયેલી હોય છે. પાન લંખગોળ અથવા ડીટડી પાસે સહેજ સાંકડાં અને ઉપર્‌ જતાં પહોળાં ને કોઇવાર ૨ કે ૩ ખૂણાવાળાં હોય છે. પાનની ઉપ- રતી સપાટીતો રંગ ઘેરે! લીલો તે નીચેતીનો કોકા હોય છે. તેની ઉપરની સપાટીપર તારાકૃતિતા* વાળ | આવેલા હોય છે, અને નીચેની સપાટીપર તારારૃતિના ન ી ! વનસ્પતિવર્ણુન. લ્ષ વાળની સાથે ભૂરા લીલા રંગના વાળની સુંવાળી રૂંવાટી ચાટડુક ખેડેલી હોય છે. જેથી પાનપર આંગળી ફ્રેરવતાં નીચેની સપાટી ઉપરની સપાટી કરતાં ઓછી ખરસટ લાગે છે. પાનની ડીટડી 3 ઈંચથી 3 ઈચ કે વખતે ૧ દંચ લાંબી હોય છે. ને તેનાપર રૂંવાટી ગીચ હોય છે. ડીટડીને મથાળેથી ૩ થી પ નસો નીકળી પાનની અંદર ગયેલી હોય છે. એ નસોમાંથી પાછા ખીન્ન ફાંટા નીકળેલા હોય છે. પાનને રેશ્ઞની તરફ રાખી આઇગ્લાસમાં (નાહાનતી ચીજને મ્હાટી દેખાડનાર કાચમાં) નેેવાથી એ નસોની વચ્ચેનું જનળી કામ અર્ધ- પારદર્શક અતે બહુ સુંદર દેખાય છે. પાનતે ચોળવાથી વાટેલી રાઈ જેવી તીખી વાસ આવે છે. અને તે ચાવ- વાથી તેને સ્વાદ તૂરો અને ચીકણે્‌। લાગે છે ઉપપાન દોરા જેવાં ઝીણાં હોય છે. ફલ-પત્રકાણુમાંથી પુષ્પ ધારણ કરનારી ડુંકી સર્ળા નીકળેલી હોય છે. અને એ દરેક સળીપર ઘણું- કરી ૧ થી ૪ ફૂલો પાસે પાસે આવેલાં હોય છે. ફૂલોની ડીટડી પાતળી હોય છે. અને તેનાપર ઝીણાં ઉપકોષનાં પત્રો આવેલાં હોય છે. એ તમામપર ધણા ગાચ વાળની રૂંવાટી આવેલી હોય છે. ફૂલ ૧ થી ૧ ઇંચ લાંબાં અને પારસપીપળાનાં ફૂલની વાસને મળતી વાસવાળાં હોય છે. પુષ્પખાહ્કેોષ-નાં પત્રો પ હોય છે. તે જ્નેડાઇને આ કષ એક નળી જેવો બનેલો હોય છે. તે તળિયે સાંકડો, બન્ને પાસે દખાયલે, મથાળે પોહેળા ને જરા વાંક વળતા હોય છે. તેનાપર્‌ ડુંકા તારાકૃતિના# વાળ આવેલા હોય છે. એ કોષને મથાળે એના બે આપષ્ટ ( હોઠ ) નીકળેલા હોય છે. તેમાં ઉપરના આઓષ્ટમાં ખે અને નીચેના આપ્ટમાં ત્રણુ દાંતા દેખાતા હોય છે. એ ત્રણે દાંતા ફૂલ ઉધડયા પછી નીચા વળી નય છે. એ કેષની અંદરની બાજુ ધોળા રંગના લાંખા વાળનું અસ્તર હોય છે. અને તેને તળિયે રાતાં છાંટણા હોય છે. પુષ્પાભ્યન્તર્કેોષ-ની પાંખડીઓ પ હોય છે. તેમાં ખે પોહેળી ને ત્રણુ સાંકડી હોય છે. પાંખડી નીચે લાંબા છેડા હોય છે. પાંખડીમાં રાતા બિદુઆ હોય છે. પાંખ- ડીઓ પ્રુન ખાન ક્રોષનાં પત્રો કરતાં લાંબી હોય છે. ફૂલ ઉધડયા પછી પાંખડીઓના છેડા બહારની બાજુ નીચા ઢળી નય છે. પાંખડીની અંદર્‌ અધવચ સુધી કાળા સૂહ્મ બિદુએઓ હોય છે પુંકેસર્‌ે-૧૦ હોય છે-ને તેની સાથે પ ખોટાં ષુંકેસરો પણુ હોય છે. પુંકેસરનલિકા બહારથી પીળાસ- લેતા રંગની, મથાળે વાંકવળતી અને પાંખડીઓથી ઉંચી હોય છે. તેના ઉપરના ભાગપર કાળા” બિદુઓ અનેતેનાં મુખપર “પરાગકોષ આવેલા હોય છે. સ્રીકેસર-૧ હોય છે. એનો ગર્ભાશય પાંચ પોલ અને વિભાગોવાળે હોય છે. તેપર ધોળા વાળની રૂંવાટી | આવેલી હોય છે. એની પાંચ નલિકાએ થોડી ઘણી જેડાયલી અને ટેરવે જાડી થયેલી હોય છે. ફ્લ- ( શીંગો )-પ્રથમ લીલા રંગનાં અતે પાકે છે ત્યારે ધેરા ભૂરા રંગનાં થઇ નય છે. તેપર ચળકતા વાળની રૂંવાટી હોય છે. તે ૧ થી ૧૬: ૪ંચ લાંબાં અને ર્‌ થી ૩ લાઇન જાડાં હોય છે. તેની નીચે પાતળી સળી જેવી ડીટી અને તેને ટેરવે અણી હોય છે. ફ્લના પાંચે વિભાગ લાંબા, સાંકડા અને વળદાર હોય છે, તે અમળાધ્તે એક ખીન્ન ઉપર ચડેલા હોય છે, તેથી એ આખું ફલ એક આંટાવાળા ખીલા ( સ્ક્રુ-૩01"€૪ )તી પેઠે અમળાયલું દેખાય છે. ફૂલ જ્યારે તદન સુકાઇ જાય છે ત્યારે એના પાંચે વિભાગો એક ખીન્નપરથી ઢીલા થઇ જટા પડી જાય છે, અને એ દરેક ભાગ ઉભો ચીરાઇ તેમાંથી ખીજ બહાર આવે છે, એ દરેક ભાગમાં સૂટ્મ ધણાં બીજ હોય છે. એ ફૂલને ધણુંકરી તરત જીવાત લાગે છે, તેથી તેમાંનાં ખીજ ખવા1# જય છે. જયારે આમ થયેલું હોય છે ત્યારે એમાં ખીની તપાસ કુર્તાં એમાથી કાળા રંગનો ભૂકો નીકળે છે. આજ-રૂં લાઇન લાંબાં હોય છે. તેનો આકાર્‌ અને રંગ કાળા તલ જેવા હોય છે. એને એક છેડે. સૂટ્મ અણી હોય છે. એની એક બાજુ ઉંડી અતે ખીજ બાજુ છીછરી ખાડ હોય છે, ખીની સપાટી ખરસટ હોય છે, ૪-ઉપયોાગીઅંગ-સર્વાગ. પ-ગુણદેોષ-ત્રાહી, પૌષ્ટિક, ઉપલેપક, અને ન્વરધ્." ૬-ઉપચેગ-એનાં મૂાની છાળને કાઢો સાકરની સાથે પ્રમેહવાળાને પવાય છે. પ્રમેઠ અને ગરમીના આજર્થી તાવ આવતે હોય તેને એનાં મૂળની છાલના કાઢો તેમાં થોડો ફૂલાવેલો ખારો નાંખી આપવામાં આવે છે, તેથી ફૂાયદ્દો થાય છે. એનાં ફ્લને મર્ડાશીંગી કહે છે. તે મરડાશીંગની ભૂકી સાકરની સાથે ઝાડા અને સંગ્રહણીમાં અપાય છે. મરડાશીંગી અષ્ટીણુ સાથે ઘસીને સર્પ અતે વીંછીના ડંખપર્‌ લગાડવામાં આવે છે. પેટમાં મરડા યતો હાય તો મરડાશ્ીંગીની ભૂકી મીઠું અને સુંઠની સાથે ફાકે છે.. છોકરાંના ઝાડાપર મરડાશીંગીને દંહીમાં ધસીને પાય છે. મરડાશીંગીની ભૂકી ધણા પૌષ્ટિક પાકોમાં વપરાય છે. મરડાશીંગીની ભૂકી તેલમાં ઉકાળી તે તેલને ગાળી લઇ કાનના દર્દમાં તેનું કાનમાં ટીયું નંખાય છે. એનાં પાન આવળનાં પાન સાથે વાટીને ઢૉરે।નતાં ભાઠાં અને. ચાંદાંએપર રબારી લોકે મેલે છે. મરડાશ્ીંગીની છાલમાંથી ધણા મજબૂત - ઘેરા ભૂરા રંગના રેસા નીકળે છે. તે” દારી, બળદોની રાશ, અતે ખાટલા ભરવાનું વણુ બના* લ્દ વનસ્પતિવણુન. વવાનાં કામમાં | આવે છે. મરડાશ્ીંગી મીટોળની સાથે વર્‌ કન્યાને લલ વખતે અતે બીજી કેટલીક ધામિક ક્રિયાઓ કરતી વખતે હાથે ખાંધવામાં આવે છે. મરડા- શીંગીનાં ઝાડવાંતી ડાળા અને પાનને છપ્પનિયા દુકા- ળમાં ઢોરેના ચારા તરીકે બહુ ઉપયોગ કરવામાં આવ્યે! હતો. એનાં પાન ખવરાવવાથી દુઝણાં ઢોરના દૂધમાં ઘીતે વધારો થાય છે, એમ બરડા ડુંગરના રખારીઓનું માનવું છે. મરડાશીંગી મધુપ્રમેઠ્‌ ઉપર વપરાય છે, એમ કહેવાય છે. “સમરડાશીંગી-વાયુને કોપાવનાર, કાસ, શ્વાસ, નેત્ર- શૂળ, ત્રણુ, કોઢ, પમેહુ, કૃમિ અતે ઝેરનો નાશ ફરનાર છે.” 'માત્રા-૧ વાલથી 'પાવલા ભાર, ( વૈ. શા. મ. ગે।-) છ-સ્થાનક-ડુંગરમાં એનાં ઝાડવાં ધણાં ઉગે છે. આ સ્વસ્થાનમાં આદિયાણા, મેવાસા, ગોાઢાણાં અને હડિયા જંગલની પાઉમાં એ વધારે ત્તેવામાં આવે છે. એ હિંદુસ્થાનના મધ્ય અને પશ્ચિમ ભાગોનાં સુકાં જંગલોમાં થાય છે. ' ૮-વિશેષ વિવેચન-આંટેડી અને મરડાશીંગી એ નામો એની શીંગમાં સ્ક્રુની પેઠે આંટા હોય છે. માટે પડેલાં છે. એનાં સંસ્કૃત નામો ગાવર્તજી, આવર્તનો અને કૃમણુંશી એ પણુ શીંગના આંટાપરથી પડેલાં હશે. મરડાશીંગી ગરીબ લેકે બરડા ડુંગરમાંથી ઉતારી લાવી પોરબંદરમાં ગાંધીને ત્યાં વેંચે છે. માલ્તવષીંચ વનૌવાધે- સમર ( સત્રવેચ-પાંડુરંન મોવાહ)માં મરડાશ્ીંગીને ત્રરપમજ અને તિઘંટરત્નાવરમાં ત્રટ%્‌ લખેલ છે. વર્ગ-(સ્ટકર્યુલિયેસી). નંબર્‌ ૭૩* | ઉ-શાસ્્ીયનામ-]1 1111૪ 10110011003%. દૃષ્ટાન્ત-તિ. 1. [. 578. ૨-ટશીનામ-અડબાઉખપાટ (પે।૦૩ગુ૦). ' 3-વણેન-અડબાઉખપાટના છોડવા ૧થી ૨૩ ફ્રીટ ઉંચા થાય છે. એમાં થોડીક લાંબી શાખાઓ નીકળેલી હોય છે. પાન આંતરે આવેલાં, સાદાં પણુ કે'ઇવાર તેમાં ર થી ૩ ખૃણીઆ પણુ નીકળેલા હોય છે. તે ૧૨ થા ૨3. ઇચ લાંબાં અને ૧ થી ૨ ઇંચ પેહોળાં હોય છે. તેની કોરપર કાંગરી અને દાંતા હોય છે. તે ખુન્ને સપાટીએ ભૂરા વાળની રૂંવાટીથી ભરાયલાં હોય છે." તેથી તે ફ્રીકા લીલા અને નીચે ધોળાસલેતા રંગનાં દેખાય છે. પુષ્પધારણુ કરનારી સળી પત્રકેણુમાંથી . નીકળેલી હાય છે, તેને મથાળે ખપાટ જેવાં પીળાં ફૂલ | પર્‌ કાંગરી અને દાંતાવાળાં; છે. ફૂલની ડીટડીને મથાળે ઉપ-પુષ્પપત્રોઃ આવેલાં હોય છે. તે પોહોાળાં અને લાંબી અણીવાળાં હોય છે. પુન બા૦ કેોષનાં પત્રો પ એથી લાંબાં તે લાંબી અણી- વાળાં હોય છે. પાંખડીઓ પુ૦ બાન કેોષથી લાંખી હોય છે. ફૂલ ૧ થી ૧*. ઈચ વ્યાસનું થાય છે. ફૂલ ભૂરા અતે ખીજ ભૂરાસલેતા કાળા રંગનાં હોય છે. એના આખા છેોડવાપર ભૂરા તે ધોળા વાળની ગીચ રૂંવાટી હોય છે. ૪-ઉપચેોગી અંગ-સર્વોગ. ક અ. પટના જેવા છે. ૭-સ્થાનક-ખેતરેોતે શેઢે, પાણીના કુવા પાસે, અને કાદીવાળી જમીનમાં ચોમાસે ધાસની સાથે ઉગે છે. એ પંજનબ અતે સિધમાં થાય છે. ૮-વિ* વિવેચન-છેડવા ખપાટ જેવા દેખાય છે માટે એતે-અડબાઉખપાટ કહે છે. વર્ગ-( સ્ટકર્યુલિચેસી ). નંબર્‌ "૭૪* ઉ૧-શાગસ્રીયનામ-130€11101"% 1)01%0€6ઘ. દૃષ્ટાન્ત.-તિ. 1. [. 376; ડં. ૩. 36. ર-દેશીનામ-અડખાઉબલ, વગડાઉબલ (પે।૦%ગુ૦). ૩-વણેન-એના છોડવા ચોમાસે ધણા ઉગે છે. તે ર થી ૩ ફ્રીંટ ઉંચા હોય છે. તેમાં થોડી પણુ સુતળી જેવી જડી લાંબી શાખાઓ નીકળે છે. પાન આંતરે આવેલાં, તળિયે પોહેાળાં, મથાળે સાંકડાં થતાં અથવા, બન્ને છેડે સાંકડાં થતાં, તો પણ વચમાં પોહોળાં કેર-. જરા જાડાં, ઉપર્‌ “લીલા, નીચે ધોળાસલેતા રંગનાં, ભુરા અને ડ્રીકા ધોળાવાળની | રૈવાટીવાળાં, ૧ થી ર્ર ઇંચ લાબાં અને ક થી વૃડૂ ઇંચ પોહેળાં હોય છે. ડીટડીને મથાળેથી પાનમાં ૩ થી પ નસે! નીકળેલી હોય છે. બાકીની પાનમાંની નસો પણુ સામસામી અતે ઉંચી ચઢતી પાનની નીચેની સપા- ટીએ ખહાર નીકળતી હોય છે. પાનતી ઉપરની સપાટી સળ કે કરચળી પડેલી હોય એવી દેખાય છે. કૂલ પત્ર- કોણુમાંથી ધણાં નીકળેલાં હોય છે તે પીળાં કરે રાતાં હોય છે. એ છોડવાનો સાધારણુ દેખાવ બલ-ખલદ્ાણાના છે[ડવા જેવા હોય છે માટે એતે અડખાઉખલ કહે છે. ૪-ઉષચેગી અંગ-મૂળ અને પાન. પ-ગુણઢ્ોષ-ચિરગુણુકારી પૌદ્દિક, ગ્રાહી. પી ૬-ઉપચેોગ-એનાં મૂળની છાલનો કવાથ સાકરની: ૧ થી ૨ અને ક્રેધવાર ૩ આવે છે. તે સાંજનાં ઉધડે 1 સાથે પ્રમેહવાળાને અપાય છે, એમ ડહે છે. એના: વનસ્પતિવર્ણુન. “હ આખા છોડવાતે ખાળી તેની રાખ તેલમાં મેળવી ચાંદાએ ઉપર ચોપડવામાં આવે છે. એનાં સુકાં પાન ! તસાકુની માફક ચલમમાં દમ ઉપર પીવામાં આવે છે. એના છોડવાનાં ગરીબ લોકે સાવેણાં બતાવે છે. એની છીલમાંથી નરમ રેસા તીકળે છે. છ-સ્થાનક-ડુંગર અને તેના પાઉમાં ચોમાસે ધાસની સાથે ઉગે છે એ દક્ષિણ, કાંકણુ, કરનાટક અને ઓરીસામાં થાય છે. ૧૮-1૫. 0. 1110600. વર્ગ-ટિલિયેસી-ગંગેટી, સીસોટી અને છૂંછતે વર્ગ. વર્ગનું ટુકું વર્ણન અતે ગુણુદોષ:-- આ વર્ગમાં ૬ૃક્ષો, ઝાડવાં અને નાહાના છોડવાઓ થાય છે. આ વર્ગની વનસ્પતિમાં પણુ ચીકણા રસ હોય છે. એની અંતરછાલ ચીવટ રેસાવાળી તેમજ ધણાં પડવાળી પણુ હોય છે. એ વર્ગમાંતી વનસ્પતિને પાન આંતરે અથવા સામસામાં આવે છે. અતે તે સાદાં અથવા ખૂણીઆઓવાળાં હોય છે. ઉપપાન નાહાનાં હોય છે, તે બહુધા તરત ખરી નય છે. પુ૦ ખા૦ કેષનાં પત્રો ૩ થી પ હોય છે, તે એક ખીન્નં સાથે જ્નેડાયલાં કે 'જૂટાં હોય છે. તેની કોર- અડોઅડ અર્થાત્‌ જોડાજોડ (૪831€-હાથની મૂડી વાળી હોય ત્યારે ચારે આંગળી ન્નતેડાજેડ થઈ રહે છે તેમ) હોથ છે. પુન અભ્ય૦ કોષની પાંખડીએ ૩ થી પ હોય છે, અથવા મુદ્લ હોતી નથી. તે ઉષર્‌ાઉપર્‌ (111101'1- €&1૯€-ધરનાં છપરાંપર નળીઆં થોડાં ધણાં ઉપરાઉપર આવેલાં હોય છે તેમ) અથવા ત્નેડાજ્ેડ હોય છે. તે ધણુંકરી પીળા રંગની અને મથાળે ખાંચવાળી હોય છે. યુંકેસર્‌ો ધણાં હોય છે, તે એક સપાટ અથવા બહાર નીકળતી કણ્િિકા (1'018)પરથી નીકળેલાં હોય છે. તે જૂઢાં (1'૦૦) અથવા પંચગુચ્છી (0૯॥0ઘલલા- 10૫5) હોય છે. એના તંતુઓ ઘણુંકરી બારીક દોરા જેવા હોય છે. અને તેનાપર ૨-પોલવાળા પરાગકેષ આવેલા હોય છે, સ્્રીકેસર ૧ હોય છે, તેમાં ૨ થી ૧૦ પાલ હોય છે, ફૂલ શુષ્ક અથવા રસભર હોય છે. તે સ્વવિકાશી (તૅર[15૦૦10-પેોતોની મેળે ઉધડનારૂં) અથવા અવિકાશી (॥તંબો॥ડ૦૦0-પોતાની મેળે નહીં ઉધડનારૂં) હોય છે. તેમાં ૧ થી ૧૦ ખંડ હોય છે, અને એ દરેક ખંડમાં ધણુંકરી એક કે વધારે ખીજ હોય છે. આ વર્ગની વનસ્પતિમાં પણુ ઔષધીય ગુણુ લગભગ નંન ૧૬ ના વર્ગમાંતી વનસ્પતિના ગુણુ જેવા છે. અર્થાત્‌ પૌષ્ટિક, ઉપલેપક, ચિરગુણુકારી પૌષ્ટિક, જ્વરદ્ય, ર્‌પક, વાતહર, મૂત્રલ અને પ્રમેહુનારાક વિગેરે, ૧૩ | રતાસલેતા રંગની, ચળકતી, રસભરી હોય વર્ગ (ટિલિયેસી). નંબર ૭૫* ૬-શાન્ત્નીય નામ-01'૦1૪1% [00[0૫1171. દૃષ્ટાન્ત-11, 1. [. 5585; પ. [. 58; 9પ. 1 15 કયન ફિ. 1, ર-દશ્ીનામ-ગંગેટી (પોન) બાન્નેડીયું, ગંજેટી (ગુન) મામી, માંમેટી (સવ) માંમન, ચુણસજરી, માંમેદઞા (હિન) માંમેર્કી, નાગવછા, તતુ:વાા : (લન). ૩-વણેન-ગંગેટીનાં ઝાડવાં ૩થી ૬ કે પ થી.૧૦ ફ્રીટ ઉંચાં થાય છે. તેની શાખાએ પાતળી સીધી તર્‌સા જેવી નીકળે છે. પણુ ધણીવાર તેમાં અગડગડી આડી અવળી શાખાઓ પણુ હોય છે. તેથી એ ઝાડવું ધણું સુંદર લાગતું નથી. પાન પોહળાં ને નાહાનાં હોય છે. ફૂલ ધોળા રંગનાં જરા સુવાસિત જેઠે અને-અશાડ મહિનામાં આવે છે. અતે શિયાળા બેસતાં ફલ પાકી જાય છે. એ ઝાડવાંના કોમળ ભાગપર વિશેષ કરી તારાકૃ- તિનાકઃ વાળ આવેલા હોય છે. સૂળ-જમીન અને ઝાડવાંના પ્રમાણુમાં ન્નડાં થાય છે. તે કોઈ કેધ્વાર આંગળી કે હાથ જેવાં જનડાં હોય છે. તે ધણાં લાંબાં ગયેલાં હોય છે. તેમાંથી ક્રેટલાક ફાંટાઓ નીકળેલા હોય છે. મૂળની ઉપરની છાલ ખૂડબચડી અને ભૂરા રંગની હોય છે. ને તેથી અંદર તે છે. અંતર- છાલ ફરીકાસલેતા ધોળા રંગની, રેસાવાળી ને ધણી મજખૂત હોય છે. એની વાસ ઉમ્ર અને સ્વાદ ચીકાસલેતો તૂરો હોય છે. મૂળનો આડો કાપ કરી જ્ેેતાં તેનું લાકડું સછિદ્ર અને ચકાકાર દેખાય છે. તે ધણું કટુણુ હોય છે ડાડી અને શાખાએ -ડાંડી ક્વચિતજ હોય છે. પણુ વિશેષ કરી તેનાં મૂળને મથાળેથી આડી અવળી ધણી શાખાએ નીકળેલી હોય છે. એ શાખાઓમાંથી ક્રોઇ શાખા હાથનાં કાંડાં કે હાથ જેવી જાડી થઇ ડાંડીનું રૃપ પકડે છે. અને તેમાંથી પણુ આડી અવળી %ટ્લીક શાખાઓ નીકળે છે. તે ભૂરા રંગની હોય છે. કોમળ શાખાઓને રંગ લીલો હોય છે. તે તેનાપર તારાકૃંતિના*ઃ વાળ આવેલા હોય છે. શાખાની છાલ | ધણી મજબખૂત ને રેસાવાળી હોય છે. પાન-આંતરે આવેલાં હેય છે. તે : થી ૧કે ૧૬૪ચ લાંબાં અને બહુધા તેટલાંજ પોહેળાં હોય છે. ગંગેટીનાં ઝાડવાંતે હમેશાં પાણી મળ્યા કરતું હોય તેવી જગોએ કેોધવાર તેનાં પાન ૧૬થી ૩ ઈંચ લાંબાં અને લગભગ તેટલાંજ પેહોળાં હોય છે. ને તે સાધારણુ પાન કરતાં પાતળાં થઈ ગયેલાં હોય છે.' સામાન્ય રીતે એકજ ઝાડવાં અથવા શાખાપર પાન તરેહવાર આકારનાં” હદ ટ વનસ્પતિવણુન. આવે છે. ટલાક પાન ડીટડી પાસે સાંકડા ને મથાળે પોહાળાં હોય છે. ને કેટલાંક બન્ને છેડે સાંકડાંથતાં હોય છે. ને કેટલાંક તળીયે પોહાળાં ને મથાળે સાંકડાં થાય છે. કેટલાંક પાન જે જુની શાખાઓની રહેલી ગાંડ્ોપરથી નીકળેલાં હોય છે, તે ખે ચાર એકજ બિદુ- પરથી નીકળેલાં હોય, એમ દેખાય છે. પાનની ઉપરની સપાટીને રંગ લીલે। તે નીચેનીને સહેજ ફ્રીકો હોય છે. પાન જરા જાડાં તે ખરસટ હોય છે. તેની કેર્‌પર દાંતા હોય છે, અતે તેનાં ટેરવાં જરા અણીથતાં હોય છે. ડીટડી પાસે પાનની કોર બહુધા વિષમ હોય છે. અને પાનની ડીટડીતે મથાળેથી પાનમાં ૩ થી પ નસો ગયેલી હોય છે. પાનની ડીટડી $ ઇચ લાંખી હોય છે. ને તેનાપર્‌ ભૂરા વાળની રૂંવાટી હોય છે, ક્રોેમળ પાનની ખન્તે સપાટીપર્‌ ધણુંકરી તારારૃતિનાક* વાળ આવેલા હોય છે, પાન ચોળવાથી ચીકણું લાગે છે. તેનો સ્વાદ ચીકણૂા, તૂરો ને ખરસટ લાગે છે. ફૂલ-ચામાસે જુની શાખાઓની ગાંહોમાંથી નવી શાખાઓ ને પાન નીકળે છે. ને યાંથી જ પ્રુષ્પ ધારણુ કરનારી સળી પણુ નીકળે છે. અથવા પાનની સામેથી નીકળે છે. તે પાનની ડીટડી કરતાં વખતે જરા નડી હોય છે. પણુ લંબાઇમાં ધણુંકરી તેના જેવડીજ હાય છે, એ સળીને વચ્ચોવચ સાંધો હોય છે, યાં પુષ્પ- પત્ર અને ફૂલની ડીટડી હોય છે. ફૂલની ડીટડી સળી કરતાં જડી, પણુ તેટલીજ લાંબી હોય છે. પુષ્પખાલહ્યકેોષ-નાં પત્રો પાંચ હોય છે. તે કૈ થા ૩ ઇંચ લાંબાં અને સાંકડાંથતાં લંબગોળ હોય છે. તે બહારની બાજુ લીલા રંગનાં અને અંદર સફેદ હાય છે. તેનાં ટેરવાં એક ખીજંતે વળગી રહેલાં હોય છે, પણુ તેની બાજુઓ પ્રથમ ખુલ્લી થાય છે. તેમાંથી એક પછી ખીજી એમ અનુક્રમે જેમ જેમ આ પત્રોની ખાજીએઓ ખુલ્લી થતી જય છે તેમ તેમ પુન અભ્ય૦ | ક્રાષની પાંખડીઓ તેના ગાળામાંથી બહાર નીકળતી આવે છે. અતે છેવટે તમામ પત્રોની બાજુ અને ટેરવાં એક ખીનંથી છૂટાં પડી ન્નય છે પુષ્પાભ્યન્તરકોષ-ની પાંખડીએ પાંચ હોય છે. તે પુન ખા૦ કેષનાં પત્રો કરતાં ડુંકી હોય છે. અને તે ખે પત્રોના ગાળામાં આવેલી હોય છે. આ પાંખડી- ઓનાં ટેરવાં કલમત્રાસ ખે ફાટવાળાં હોય છે. પુંકેસર્‌ા-ઝાઝાં હોય છે. તેના તંતુઓ ધોળા રંગના હાય છે. ને તેપર પીળા રંગના બારીક પરાગકેષ આવેલા હોય છે. સ્રીકેસર-૧ હે[ષ છે. તેતે ગર્ભાશય પીળાસલેતા લીલા રંગનો ને તેપર્‌ વાળની રૂંવાટી આવેલી હોય છે. જે પાછળથી ખરી જય છે. નલિકા પુંકેસરલતુઓ કરતાં જરા લાંબી ને જાડી હોય છે. તેનું મુખ ટોપકાં જેવું અને લીલા રંગનું હોય છે. ફૂલ-કાચાં હોય છે યારે ચળકતાં, લીસાં ને લીલા રંગનાં હોય છે. અને પાકે છે ત્યારે કેસરીયા રંગનાં પીળાં થઈ ન્નય છે. તે સુકાવ છે ત્યારે ભૂરા રંગનાં, ને તે ઉપર કરચલી પડી જય છે. છતાં પણુ તે તેવાંજ ચળકતાં રહે છે. ફલ ર થી ૪ વિભાગવાળાં, ને ૩ લાઈન વ્યાસનાં હોય છે. તેની ઉપરની છાલ કાઢી નાખતાં તેના દરેક વિભાગમાંથી અક્ેક કઠણ ડંળીઓ નીકળે છે. તે એક છેડે અણીથતો હોય છે. એ ઠૅળીઆને તોડતાં તેમાં ખે જુદા ખંડ દેખાય છે. એ દરેક ખંડમાંથી એકેક બીજ નીકળે છે. કાચાં ફલ ધણાં ચીકણાં ને તૂરાં હાય છે. પણ પાકે છે લારે જરા તૂરાં ને ખટમધુરાં લાગે છે, તે સુકાયા પછી તેને તરત જીવાત લાગે છે. ખીજ-ધેોળા રંગનાં હોય છે. તે ૧ થી ૧૧ લાઇન લાંબાં તે 3 થી ૧ લાઇન પોહોાળાં હોય છે. તે સહેજ ચપટાં ને તેતે એક છેડે અણી હોય છે. તેના આકાર અલસીના દાણા જેવો! હોય છે ૪-ઉષપચે।ગીઅંગ-સર્વાગ. પ-ગુણુટોષ-ત્રાહિ, ઉપલેપક, ચિરગુણુકારી પૈણ્ટિક અને વિષહર. ૬-ઉષચે।ગ-ગંગેટીનાં મૂળની છાલને કવાથ ચિર- ગુણુકારી પદક તરીકે ખીન્ને વસાણાં સાથે અપાય છે. ગંગેટીનું મૂળ પાણીમાં ધસીને ઝેરી જનાવરેના દંસપર્‌ ચાપડાય છે. ગંગેટીનાં પાન પાણીમાં વાટીને પોટીસ હેકાણે વપરાય છે. પાનને રસ સાકર સાથે પેશાબ અને પ્રમેહતી બળતરાપર અપાય છે. એનાં ફૂલ અતે કાચાં ફ્લ પણુ પ્રમેઠવાળાને સાકર સાથે ખવરાવે છે. ગંગેટીનાં ફ્લને ગંગેટાં કહે છે. તે પાકે છે થારે ગરીબ લેકે મેવા તરીકે ખાય છે, એનાં ફૂલ ખાધાથી લુની અસર આછી લાગે છે. કાચાં ફૂલ ચીકણું પણુ ફરસાં લાગે છે તેથી છોકરાં બહુ ખાય છે. ગૅગેટીની છાલની ભૂકી દૂધ અતે સાકર સાથે પૈદ્ટિક તરીકે અપાય છે. તેની અંતરછાલમાંથી રેસા નીકળે છે. તે ઘણુંકરી ભૂરા રાતા રંગના ને બટકણા હોય છે. તે સાધારણુ દોરી બનાવવાનાં કામમાં આવે છે. ગગેટીનું લાકડું પીળાસલેતું ધોળું હોય છે. તેની હાથમાં રાખવાની લાકડી બનાવે છે. છપ્પનિયા દુકાળમાં ગંગે ગંગેટીનાં ઝાડવાં ઢોરોને ખવડાવવામાં આવતાં હતાં “ગંગેટીનાં ફ્લ ટાઢાં છે, ઝાડાને કમજ કરે છે, કક, વા, ગુંબડાં બળતરા તથા તાવને સટાડે છે.” ( વૈદ્ય-રગનાથજી મણ નું વનસ્પતિવર્ણન. છ-સ્થાનક-પોરબંદરનતી આસપાસ રાજવાડી, ત્રિવડા, ભોાજેશ્વર, નવાબાગ, દરીયામહેલ વગેરે જગ્યાઓના ખડામાં તેમ જ રસ્તાઓની ખાજુએ, વાડીઓની વાડમાં,કંટાળા ને છતરા બાવળનાં ન્નળાંઓઆમાં અને ખરડા ડુંગરમાં ગંગેટીનાં ઝાડવાં જૂટાં વાયાં ધણાં ઉગે છે. એ નીલગીરિ, દક્ષિણુ પશ્રિમ ભાગ; કોકણુ, પજ અતે સિધમાં થાય છે. ૮-વિશેષ વિવેચન-ગંગેટીને સંસ્કૃતમાં-તારવહા લખેલ છે. આ તામવછઝા એ ચાર્ખલામાંતી ચોથી અલા છે. એ ચારે ખલાના ગુણુ એક સરખા માતેલા છે, જુવે! નંબર્‌ ૪૧. જુનાગઢ તરક્‌ ગંગેટીને ખાજેઠીયું પણુ કહે છે. કારણ કે એનું ફ્લ ર થી ૪ ડેળીઆવાળું હોય છે, તેથી એના ચાર વિભાગ ખાન્નેઠેના ચાર પાયાની માફક બહાર નીકળતા દૃખાય છે. તેતો બાજેડ સાથે સુકાબલે કરી એને ખાજેઠીયું કહેતા હશે. અને સંસ્કૃતમાં પણુ એને સતુઃજ્છા લખેલ છે તેનું પણુ એજ કારણુ જણાય છે. ગંગેટીનાં ફ્લને ધણાં લોકો શીકારીમેવે। કહે છે. કેમકે ગંગેટી ધણુંકરી ગીચ જંગલે।માં હોતી નથી, પણુ ઉજડ જગાઓમાં હોય છે. તેથી શીકારે ગયેલા લેકને ગંગેટાં મેવાતો અર્થ સારે છે. ગગેટાંતો સ્વાદ ખટમધુરે છે. તેથી તે પાણીની તૃષા મટાડે છે. ગંગેટાં મોઢામાં રાખી થોડા થોડે રસ ઉતારવાથી મોટામાં અમી આવ્યા કરે છે. ખપોરની વખતે જંગલમાં લાંબો વખત ફરવાનું હોય અને પાણી નજીકમાં ન હોય તો ગંગેટીનાં પાન અગર ફલ મોઢામાં રાખવાથી ધણો વખત પાણીની તૃષા લાગતી નથી. યુજલજર્‌ી નંન ૪૦ જુવે. વર્ગ ( ટિલિચેસી ). નંબર ૭૬, ઉ૧-શાન્્નીયનામ-ઉં. 5410170114 ? ટૃણાન્ત-પિ. 1. 0. 386; 140. 11. [). 189. ૨-ટશીનામ-સીસોટી (પેોન્ઝમુ૦); વાંઢી (મન) સેં (કચ્છી). ૩-વર્ણન-સીસોટીનાં ઝાંડવાં બરડા ડુંગરમાં પ થી ૬ અથવા ૮ થી ૧૨ ફ્રોટ ઉંચાં થાય છે. તેની શાખાઓ આડી પસરાતી પણુ સીધી હોય છે. તેમાં નાઠાતી નાહાની ધણી શાખાઓ ખેશાખી હોય છે. આથી એ ઝાડવાનું મથાળું બહુધા સપાટ દેખાય છે. પાન લાંબાં, ફૂલ પીળાં, અતે [કૂલ પ્રથમ પીળાં ને પાછળથી કાળાં થાય છે. ચામાસે જ્યારે આ ઝાડવું પાન અતે ફૂલથી ભરાયલું હાય છે, ત્યારે એ ધણું જ્નેવા લાયક થઈ રહે છે. ફૂલ વૈશાક જેઠમાં અથવા સર વરસાદે આવે છે. અતે ફલ ચામાસાં આખરે પાકે છે. લ્લ મૂળ-ઝાડ અતે જમીનના પ્રમાણુમાં જાડું અતે લાંખું હોય છે. એમાંથી લાંબા ફરાંટાએ નીકળેલા હોય છે. ને તે ફરાંટાઓમાંહેથી બારીક રેસા જેવા ઝીણા ફાંટાએ પણુ નીકળેલા હોય છે. મૂળની ઉપરની છાલ ખડખચડી, ભુરા કે કાળા રંગની ને અંતરછાલ સફેદ હોય છે, તે મજખૂત ર્સાવાળી હોય છે. તેતી વાસ ઉગ્ર અને સ્વાદ ચીકણો ને તૂરો હોય છે. ડાંડી અને શાખાએ।-ડાંડી કાળાસલેતા ભૂરા રંગની હોય છે. અને શાખાઓ પણુ ધણુંકરી તેવી જ હોય છે. ક્રામળ શાખાઓપર ધોળા કે તપખીરીઆ રંગના વાળની રૂંવાટી આવેલી હોય છે. ડાંડી અને શાખાઓપરની છાલ ખૂડબચડી હોય છે. તે સુકાય છે ત્યારે કાળી થઇ નનય છે. તેની અંતરછાલ ધોળા, પીળા કે ભસ્મી રંગની હોય છે. તે ઉચેડતાં ઉત્તરાત્તર એક ખીજી ઉપર પડ આવેલાં હોય એમ પટીની પેડે ઉચડે છે. અથાત્‌ એ છાલમાં ઝાઝાં પડ હોય છે. તે મજખૂત રેસાવાળી ને સુંવાળી હોય છે. લાકડું મજબૂત, ભારી અને ધોળું કે પીળાસલેતા રંગનું હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે ર થી ૩ કે પ ઈંચ લાંબાં ને ૧ થી ર? ઇંચ પોહોાળાં હોય છે. તેની કોર કાંગરીદાર અને ટેરવાં અણીયાળાં કે ખુઠ્ડાં હાય છે. ડીટડી પાસે પાનની કેર બહુધા વિષમ હોય છે. પાનની ડીટડી અને નીચેની સપાટીપર ધોળા વાળની. રૂંવાટી ચોટડુક ખેડેલી હોય છે. અને ડીટડીને મથાળેથી ત્રણુ ઉભી નસો પાનમાં ગયેલી હોય છે. તે પાનની નીચેની સપાટીપર સ્પષ્ટ રીતે બહાર નીકળતી હોય છે. પાનની ઉપરની સપાટીને રંગ ઘેરે! લીલો! ને નીચેનીને। કરીકે ધોળે હોય છે. પાન સુકાય છે ત્યારે ઉપર કાળાં થઈ જાય છે. તેની બન્ને સપાટી ખરસટ હોય છે. પણુ ઉપરની સપાટી નીચેની કરતાં વધારે ખરસટ હોય છે. પાનની ડીટડીના થડમાં સુક્ષ્મ ઉપપાન હોય છે. કુલ-પત્રકોણુમાંથી ષ્રષ્પ ધ્ારણુ કરનારી સળી નીકળે છે. તે દરેક સળીપર ત્રણુ ફૂલો આવે છે. ફૂલની ડીટડી સળીથી પાતળી હોય છે. સળી અને ફૂલની ડીટડીપર્‌ ભૂરી ભુરકી હોય છે. ફૂલ અત્યન્ત સુંદર સુવર્ણ અર્થાત્‌ સોનાંના રંગ જેવાં પીળાં હાય છે. તેનો વ્યાસ રૈ થી રું ઈંચ જેટલો અને તેની વાસ પારસપીપળાનાં ફૂલની વાસને મળતી હોય છે. પુષ્પબક્યકેષ-નાં પત્તો પાંચ હોય છે. તે વિભક્ત અર્થાત્‌ એક ખીન્નથી “ટાં હોય છે. તે નીચેની સપાટીએ ભૂરાસલેતા લીલા રંગનાં, ને ઉપરનીએ પીળા રંગનાં હોય છે. તે પાંખડીઓથી લાંબાં અને આંતરે આવેલાં હોય છે. એ દરેક પત્રપર તીચેતી સપાટીએ ભૂરી ભુરકી અને ત્રણુ ઉભી નસો આવેલી હોય છે, જેમાંતી વચલી નસ વિશેષ ૧૦૦ વનસ્પતિવર્ણન. સ્પષ્ટ દેખાતી હે હોય છે. પત્રનાં રેરવાંની કોર્‌ થોડી અંદર વળી ત્યાં સૂદ્દમ પોલ થયેલી હોય છે. પુષ્પાભ્યન્તર્કે।પષ-ની પાંખડીઓ પાંચ હોય છે. તે વિભક્ત અર્થાત્‌ એક ખીન્નંથી છૂરી હોય છે. તેનાં ટેરવાં અંદર ખેસતી ખાંચવાળાં હોય છે. પાંખડી તળિયે ન્નડી હોય છે, તે લીલા અને સફેદ વાળની રૂંવાટીથી ભરાયલી હોય છે. પુંકેસરે-ઝાઝાં હોય છે. તેના તંતુઓ લીસા ને ચળ- કતા હોય છે. તંતુ, પરાગકરોષ, અને રજ એ બધાં પીળા રંગનાં હોય છે. સ્્રીકેસર-૧ હોય છે. તેનો ગર્ભાશય લીલા રંગતો, ખે વિભાગવાળા અને સફ્રેદ વાળની રૂંવાટીથી આચ્છાદિત થયેલો હોય છે. નલિકા પીળી, પુંકેસરતંતુથી ન્નડી ને જરા લાંખી હોય છે. તેને મથાળે લીલાસલેતા પીળા રંગનું પાંચ છેડાવાળું મુખ હોય છે. ફૂલ-પ્રથમ લીલાં, પાકે યારે પીળાં તે સુકાય લારે કાળાં થઈ નનય છે. તે ખે વિભાગવાળાં હોય છે. તેપર ભૂરી ભુરક્ી અથવા *તારાકૃતિના સુંદર વાળ હોય છે. તે વાળ પાછળથી ખરી નનય છે. સુકાં કાળાં ફ્લમાં સૂઠ્્મ ખાનક દેખાય છે. ફૂલ ર થી ૩ લાધને લાંબાં ને ૨ પોહોળાં હોય છે. તે ધણાં કટુણુ હોય છે. ફૂલની ઉપર્‌તી છાલ કાઢી નાખતાં અંદરથા બોરના ઠળીઆ જેવા એક કે ખે ઠેળીઆ નીકળે છે. તેને તોડતાં તેમાંથી એક કરે મે ખીજ નીકળે છે. ઠેળીઆમાં ૧ થી ૨ ખંડ હોય છે. ફૂલની છાલ અતે ઠૅેળીઆવચ્ચે રેસા હોય છે. ફ્લતેો સ્વાદ ખટમધુરે! ચીફણુ। ને તૂરો હોય છે. ખીજ-ભૂરા રંગનું, ૧ લાધ્ન લાંષું, તે ? લાઇન પોહોળું. હોય છે. તેને એક છેડે અણી હોય છે, ૪-ઉપચેોગી અંગ-સવૉંગ. પ-ગુણુદ્દોેષ-ઉપલેપક, ગ્રાહી, શોથદ્ય અને વિષહર. ૬-ઉપચેોગ-સીસોરીનું મૂળ પાણીમાં ધસીને સર્પ અને ખીન્નં ઝેરી જનાવરે।ના દંસ ઉપર ચોપડાય છે. મ તે સુંડતી સાથે ધસીને રસવિકારના સોન્ન ઉપર પણ ચોપડવામાં આવે છે. સીસોટીનાં ફ્લને સીસોટાં કહે છે, તે ગૅગેટાંતી પેઠે લોકો ખાય છે. બાકીતો ઉપયોગ ગંગેટી જેવે છે. ૭-સ્થાનક-ખબરડા ડુંગરમાં ઝરણેને કાંઠે સીસોટી ઉગે છે. તો પણુ આદિયાણાં જંગલમાંતી મીયાંઝરને કાંડે અને દીપડઝરના ધોકમાં, તેમજ તોર્‌શીયા જંગલ પાસે નેતર અતે ખીલેશ્વરીના સંગમ પાસે, અંધારી- ઝરતે કાંડે, તેમજ કાળા; બધાડી અને ગેલનસર ડુંગરની ખીણા અને પડધારાપર વિશેષ કરી સીસેોટીનાં ઝાડવાં ઉગેલાં જેવામાં આવે છે. એ હિદુસ્થાનના વાયવ્ય બિ” દક્ષિણ પશ્ચિમ ભાગમાં થાય છે, ૮-વિશેષવિવેચન-આ ઝાડવાનું લાકડું સીસમ જેવું લીસું થાય છે, માટે એતે સીસો[ટી કહેતા હશે. બરડા ડુંગર સીસોટીની લાકડી માટે પ્રસિદ્ધ છે, બરડા ડુંગરમાંથી કાડીયાવાડ અને ગુજરાતના ધણાખરા ભાગોમાં સીસોટીની લાકડીઓ ન્નય છે. એટલુંજ નહિ પણુ યુરોપીયન લેકે પણુ સીસોરીની' લાકડી ધણી પસંદ કરી તે વિલાયત મોકલે છે; સીસે[ટીનાં લાકડાંને પાલીસ કે ઓપ કરવાથી તે હાથી દાંત જેવું લીસું ને ચળકતું થાય છે. તે માટે તેની પસંદગી છે. સીસોરીની લાકડી એવી તો સુંદર અને ઓપવાળી થાય છે, કે તેને માટે મુંબઇ પ્રદર્શન (સને ૧૯૦૪)માં પેર બંદર *સ્વસ્થાનતે એફ ફર્સ્ટફલાસ સર્ટિફ્કરિટ મળેલી છે. સીસોટીનાં ઝાડવાં કરતાં ગંગેટીનાં ઝાડવાં આ સ્વ- સ્થાનમાં વધારે ઉગે છે, અને અજાણ્યા લોકોને સીસા- ટીની લાકડીને બદલે ગંગેટીની લાકડી આપી કેટલાક લેકે છેતરે છે. ગંગેટીની લાકડીની કીમત ૧ આનાથી ૪ આતા સૂધી થાય છે. જ્યારે સીસાટીની લાકડી ન થી ૧ રૂપીએ કે તેથી વધીને તે પથી ૧૦ રૂપીએ વેચાય છે. ક્સ્‌ સીસોટીની લાકડીને કચ્છમાં સંની, અને મરાઠીમાં પાન્દ્રીની લાકડી કહે છે. અને માને છે કે એની લાકડી જ્યાં હોય લાં સપે આવી શકતે! નથી, વર્ગ (ટિલિચેસી) નંબર ૭૭૦ ૧-શાન્ત્રીયનામ-0. ધન. દછ્ટાન્ત-4િ. 1. [. 5880; પ. [. 37; 941૬ 0 0. 1857 % છપ્પનિયા દુકાળમાં ન્ન્યારે. આ સ્વસ્થાનનાં તમામ રક્ષિત ન્ટગલો ખુલ્લાં મુકી દેવામાં આવ્યાં હતાં, ત્યારે ખીન્ત ઝાડાની સાથે સીસોટીનાં ઝાડવાંઓના પણુ ઘણો નાશ થછે ગએલો છે, માટે હવે એ ઝાડોનો જેમ ખને તેમ ખચાવ અને વધાર્‌ા કરવો! નેઇએ. કારણ કે સીસોટીની લાકડી તે ખરડા ડુંગરની એક વખણાયલી તોાડટ્રાસીજ ગણાય છે. સીસોટીનાં ઝાડવાંઓનો વિશેષ નાશ થવાનું કારણ વળી એક એ પણુ છે કે સીસેોટીની લાકડીને મથાળે ગોળ દડો, અગર વાંકી મૂડ રાખવાનું લોકો પસંટ્ટ કરે છે. અને તેને માટે સીસોટીનો લાકડી કાપવામાં તેની પાતળી શાખાઓની સાથે ન્તડી શાખાઓ પણ્‌ મૂડ કરવા માટે ભેગી કાપવામાં આવે છે. અગર જે ઝાડવામાં શાખા પાતળી હોય તો ઘણી વાર તેની ડાંડી મૂળ સોતી જમીનમાંથી કાઢી લેવામાં આવે છે. પણુ આ બન્ને રીતથી સીસોટીની લાકડી કાપવામાં તેનાં ઝાડવાંને। ધગા। નાશ થાય છે. માટે એની લાકડી કાપતાં એની ઘણી ન્તડી શાખા ન કાપવી, તેમજ ન. બિટ" મૂળમાંથી કાઢી લેવું ન ન્તેઇએ, ી ી ી ક વનસ્પતિવર્ણન. ૧૦૧ ર-દેશીનામ-ધામણ, ધામણ (પો.) યસન, ૧રજરની (શ૦); ધામની (રિં૦); ઘનુર્ટક્ષ, ધન્વન (ર૦). 3-વર્ણન-બરડા ડુંગરમાં પ્રામણુનાં ઝાડો ૧૫ થી ૨૫ ફ્રીટ ઉંચાં ન્તેવામાં આવે છે. તેમાં સીધી તરસા જેવી શાખાઓ નીકળેલી હોય છે. પણુ તે બહુધા ડુંકી હાય છે. પાન લાંબાં તે પોહાળાં હોય છે. ફૂલ પીળા રંગનાં ચૈત્ર, વેશાકે આવે છે, તેનાપર મધમાખેો અતે ભમરાઓ ગુંજરવ ડરતાં ન્તેવામાં આવે છે. ફ્લ ચોમાસું ઉતરતાં પાકે છે. સૂળ-ધણું મજખૂત અને ઉંડું બેઠેલું હોય છે. તેમાંથી કટલાક જાડા ફાંટા નીકળી મુખ્ય મૂળ કરતાં પણુ વખતે લાંબા ગયેલા હોય છે. મૂળની છાલ ધણી મજખૂત અને ચીવટ રેસાવાળી હોય છે. લાકડું ધણું કઠુણુ હોય છે. ડાંડી અને શાખાએ।-ડાંડી ૪ થી ૬ ઈંચ જડી હોય છે. તે સીધી ને ભૂરાસલેતા ધોળા રંગની હોય છે. તેનાપર ભસ્મી વણા, છાપાં વખતે આવેલાં હોય છે. કોમળ શાખાએ લીલાસલેતા ભૂરા રંગની હોય છે. ને તેનાપર લીલાસલેતા ભૂરા કે તપખીરીઆ રંગના ચળડતા ગીચો- - ગીચ વાળની રૂંવાટી હોય છે. ડાંડી અને શાખાઓની છાલ નડી, ચીકણી અને ધણી મજખૂત રેસાવાળી હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે ર થી પ ઇચ લાંબાં અને ૧8થી ૩ ઈંચ પોહેોળાં હોય છે. તેની ઉપ- રતી સપાટી ઘેરા લીલા રંગની તે નીચેની ડ્રીકા ધોળા રંગની હોય છે. ને તેપર વખતે ગીચાગીચ વાળની રૂંવાટી આવેલી હોય છે. ને ઉપરની સપાટીપર છુટક છુટક તારાકૃતિના સૂટ્ષ્મ વાળ આવેલા હોય છે. તેની ડીટડી 3થી ૧ ઇંચ લાંબી અને વાળની રંવાટીથી ભરાયલી હોય છે. પાનની નીચેની સપાટીએ સપણ દેખાતી ૩-૫ થી ૭ નસો હોય છે. એ સુખ્ય નસોમાંની ખીજ ઝીણી નસો સામસામી ધણુંકરી એક બીજી નસે સાથે ન્નેડા- યલી હોય છે. પાનની કોરપર્‌ કરવત જેવા દાંતા હોય છે. તે ડીટડી પાસે તેની કેર વિષમ હોય છે, ને તે જગોએ કેોરપર દાંતા હોતા નથી. પાનનાં ટેરવાં સાંકડાં થતાં, તે છેવટ દાંતાની અણી આવેલી હોય છે. પાનને ચોાળતાં તે ચીકણાં લાગે છે, તેનો સ્વાદ ચીકણે ને તૂરો હેય છે. પાનની ડીટડીના થડમાં ખે પોહાળાં, જરા વાંકલેતાં અણીયાળાં ઉપપાન હોય છે. ફલ-પુષ્પ ધારણુ કરનારી સળી પત્રકોણમાંથી નીકળે છે. તે કોઈવાર ર થી ૩ અથવા તેથી વધારે ઞકજ પત્રકોણુમાંથી નીફળેલી હોય છે. તે ઝં ઇંચથી ૧ ઉંચ લાંખી હોય છે. તેનાપર ગીચ વાળની ર્‌ંવાટી આવેલી હોય છે. અને તેપર ઝીણી નસે! દેખાતી હોય છે, દરેક આવી સળીને મથાળે ૩ કે વધારે પુષ્પપત્રે આવેલાં હોય છે. અતે તેની વચ્ચેથી બહુધા ૩ ફૂલે નીકળેલાં હોય છે. ફૂલની ડીટડી સળી કરતાં ટુંકી અને પાતળી હોય છે. ફૂલની કળીપર પણુ બહારથી ઉભી નસો દેખાય છે. ફૂલ ખુલ્લા પીળા રંગનાં હોય છે. તેમાંથી સહેજ મધુરી વાસ નીકળે છે. પુષ્પબાહ્યકોષ-પાંચ પત્રોનો બનેલો હોય છે. તેનાં પત્રોને બહારની બાજુ ભૂરા વાળની રૂંવાટી આવેલી હોય છે તે અંદરતી બાજુ લીસાં ને પીળાં હોય છે. તે સાંકડાં અને ૨ થી $ ₹૪ંચ લાંબાં હોય છે. તેને છેડે સૂદ્દમ અણી હોય છે. એની કેર સહેજ અંદર વળેલી હોય છે. પુષ્પાભ્યન્તરકોષ-પાંચ પ!ંખડીનો ખતેલે હોય છે. તેની પાંખડીઓ પુન બા૦ કેષનાં પત્રો કરતાં ડુકી હાય છે. તેનાં રેરવાં કોઇ પાંખડીમાં જરા ખંડિત થયેલાં હોય છે. પુંકેસરેો-ઝાઝાં અને પીળા રંગનાં હોય છે. સ્ત્રીકેસર-૧ હોય છે, તેતો ગર્ભાશય વાળની રૂંવા- ટીથી આચ્છાદિત થયેલે હોય છે. નલિકા જરા જડી તે પુંકેસરો જેટલી લાંખી હોય છે. તે એક ખાજુ જરા વાંફવળતી હોય છે. તેતે મથાળે ચપડ્ડે, ગોળાકાર, લીલાસલેતા રંગતું સુખ આવેલું હોય છે, ફૂલ-પ્રથમ લીલા રંગનાં તે પાકે છે યારે ફાળાસ- લેતા રંગનાં થઇ નય છે. તે ગોળા! લેતાં, મરીના દાણાથી મ્હાટાં, અખંડ અથવા ખે વિભાગવાળાં હોય છે, ફ્લ સુકાયા પછી તેમાંતા ઠેળીઆ ધણુા। સખ્ત થઈ ન્તય છે, તેને તોડતાં તેમાં નાહના ખંડો દેખાય છે. બખીજ-સૂટ્દમ રતાસલેતા ભૃરા રંગનાં હોય છે. ૪-ઉપચોગી અંગ-સર્વાગ, પ-ગુણૂરાષ-ઉપલેપક, ગ્રાહી, શોથદ્ય તે પૌષ્ટિક. ૬-ઉપચેોગ-પધ્રામણુની છાલ પાણીમાં ચોળી તેતો ચીકણો રસ બાજરાના લોટમાં નાંખી તે સંત્રહણીપર અપાય છે. ધ્વામણુની છાલને વાટીને બળતરા થતી હોય એવા સોજ્નપર ખાંધે છે. ધ્રાસણુની છાલમાંથી ર્‌સા નીકળે છે, તે ધણા મજખૂત, નરમ, લાંબા અને ભૂરા રંગના હોય છે, તેમાંથી દોરી અને ખાટલાનું વણ ખનાવે છે. કખાડી લેકો એતી અંતરછાલ લાકડાંના ભારા ખાંધવામાં દોરીની જગાએ વાપરે છે. એના રેસામાં તાંતણા ધણા હોય છે. તેથી તે કાગળ બનાવવાના કામમાં ભાગ્યે જ આવી શકે છે. પરંતુ તેની દોરી ધણી મજખૂત ને નરમ ખને છે. ડ્રામણુનાં લાકડાંતી ભૂકી અકોણુના ઝેરપર ઉલટી કરાવવા વાપરે છે. ધ્રામણુનું લાકડું મજખૂત, ભારી ને સફેદ હોય છે, તેના કોદાળી વિગેરેના હાથા બનાવે છે. રબારી લોકા પોતાના કુખા બનાવવા માટે ધ્રામણનાં લાકડાં વળી ને થાંભલાની જગોએ વાપરે છે. ધ્રામણુનાં લાફડાંમાંથી ખાટલાની ૧૦૨ વનસ્પતિવર્ણુન. ઈસા ને ઉપરાં બનાવવામાં આવે છે. તેમજ રૂ _પાલવાનાં લાહીયાં પણુ તેનાં લાકડાંમાંથી કરવામાં આવે છે. ધ્રામણુનાં પાનપર્‌ તેલ લગાડી તે પાનને જરા ગરમ કરી સંધીવાપર્‌ મુક્રે છે. ધ્રામણુનાં ફૂલ અને કાચાં કૂલ સાકરતી સાથે પરમાવાળાને ખવરાવે છે. તેનાં પાકાં ફૂલતેો સ્વાદ ખટમધુરે હોય છે, તે છોકરાં મેવા તરીકે ખાય છે. ધ્રામણુનું લાકડું, છાલ અને પાન વગેરે ભેંસોને ખવરાવવામાં આવે છે, તેથી ભસોમાં દૂધ વધે છે, એમ કહે છે. છપ્પનિયા દુકાળમાં ધ્રામણુની શાખાએ અને પાન ભેંસો વિગેરે ઢોરેતે પુષ્કળ ખવરાવવામાં આવતાં હતાં. ૭-સ્થાનક-બરડા ડુંગરમાં ધ્રામણુનાં ઝાડો ખીલેશ્વરી, કીલેશ્વરી, ચામુદ્રા, કૃષ્ણા, નેતર અતે તોરણીએ એ નદી અને ઝરણાને કાંઠે વિશેષ ઉગે છે. તેમજ ગેલનસર, હડીયા, માલક, કાળા અને બધાડી ડુંગરપરના પડધારાપર અને રાણાવાવ તથા નળીયાધાર જંગલમાં ભાણુવાવ અને પ્રબકીયા વોકળા કાંડે, અને મ્હોટી છેલમાં પ્રામણુનાં ઝાડા છુટાં છવાયાં ધણાં ઉગેલાં જવામાં આવે છે. એ પશ્ચિમ હિંદુસ્થાનનાં ગરમ ને સુકાં જંગલોમાં થાય છે. ૮-વિશેષવિવેચન-સ્વર્ગવાસી ગુર્વર્‌ પંડિત ભગવા- નલાલ ઈદ્રછતું માનવું એમ હતું કે-પ્રામણુનું જુનું નામ થનુર્વીક્ષ છે. તેતું કારણુ એ છે કે, એની છાલના રેસા- માંથી અસલના લોકે ધનુષની દોરી બનાવતા હતા. ધ્રામણ, ધ્રાસણી વગેરે દેશી નામે ધવુર્વુક્ષ ઉપર્‌થી નીકળ્યાં હશે. વર્ગ-( ટિલિચેસી ). નંબર? ૭૮* ઉ-શાન્ત્રીયનામ-0. ળ0૦૩&. દૃષ્ટાન્ત 4. 1. [). 888; ડે. [). 388; 9411. 11. [- 184. ૨-દેશીનામ-પાડેખડો, પારેખડો. લુસકાનાં ઝાડ ( કચ્છી ). ૩-વણેન-પાડેખડાનાં ઝાડવાં ૪ થી ૮ ફ્રીટ ઉંચાં વધે છે. તેમાં લાંબી તરસા જેવી જ. શાખાઓ નીફળે છે, અથવા કોઇવાર ધણી શાખાઓ નીકળી ચોતરક્‌ ફેલાય છે. તેની તરસા જેવી શાખાઓ કેઇ- વાર્‌ કંટાળા કૈ બાવળનાં ઝાડની ઓથે દશ, ખાર [રીટ સુધી પણુ વધી ગયેલી ન્નેવામાં આવે છે. પાન ગાળાઇ લેતાં, ઉપરની સપાટીએ કરચલીવાળાં, એક સરખા આકારનાં સુંદર સુધાટેલાં હોય છે. ફૂલ જેઠે આશાટઢે ર્તાસલેતી ટપકીવાળાં પીળા રંગનાં આવે છે, અને ફલ લુગડાં કે દોરાનાં બટન જેવાં થાય છે. તે ચોમાસાં આખરે તે જ્ઞિયાળાતી શરૂવાતે પાકે છે. ( પોાન્ન-ગુ૦ ) એનાં ઝાડવાંપર બહુધા લાંબા સુંવાળા વાળની રૂંછાળ આવેલી હોય છે. સૂળ-એનું ખીલામૂળ ૨ થી ૧ કે ૧૬ »ુટ જેટલું જમીનમાં ઉતરેલું હોય છે. તેમાંથી ખીન્ન થોડાક ન્નડા અને ઝીણા કાંટાઓ નીકળેલા હોય છે. તે ધણા લાંબા ગયેલા હોય છે. મૂળ પેનસીલથી આંગળી કરે વખતે હાથનાં કાંડાં જેવું જાડું હોય છે. તેની છાલ ખહારથી ભૂરા રંગની ફે।તરીવાળી હોય છે. તે ફ્રોતરી અંદરથી પીળા રંગની હોય છે. અંતરછાલ ધોળા રંગની, જરા જડી, ધણી ચીકણી ને મજખૂત રેસાવાળી હોય છે. મૂળનું લાકડું ધોળું તે કટુણુ હોય છે. તેને જખમી કરતાં તેના જખમ- વાળા ભાગ થોડીવારમાં રાતો થઇ) જાય છે ડાંડી અને શાખાએ।-ડાંડી બહધા મૂળ જેવી નાડી અતે ભૂરા રંગની હોય છે. શાખાઓ પેનસીલથી ટચલી આંગળી જેવી નનડી અને રતાસલેતા ભૂરા રંગની હોય છે. તેપર્‌ આંગળી ફેરવતાં તે ખરસટ લાગે છે. તે ઉપર જતાં ચપટી થયેલી હોય છે. કોમળ શાખાઓ ધોળાસલેતા લીલા રંગની હોય છે. તેપર લાંબા નરમ વાળની રૂંછાળ આવેલી હોય છે. ડાંડી કે શાખાના ગોળ ભાગનો આડોા કાપ કરી જેવાથી છાલતો ખહારને ચક્ર ભુરા રંગનો, અંદરનો લીલો, લાકડાંતો ધોળા અને લાકડાં વચ્ચેના ગાભાતે। ચક્ર લીલો દેખાય છે. તે બુહ- દશીક કાચથી જેતાં લાકડાંના ચક્ર ધણાંક બારીક છિદ્રો- વાળા અને ગાભાને મોટાં છિદ્દોવાળા દેખાય છે. ડાંડી અને શાખા ઉપરની છાલ ધણી મજબખૂત રેસાવાળી, ચીકણી ને ચીવટ હોય છે. વાસ ઉત્ર અને સ્વાદ ચીકણે। ને તૂરો! હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે ૧ થી ૩ ₹ંચ કે વખતે ૪ થી ૬ ૪ંચ પેોહેોળાં ને લાંબાં હોય છે. પાનની કેરપર સુંદર કાંગરી હોય છે. ને દરેક કાંગરીની રાંચપર ખે કે વધારે લાંબા વાળ આવેલા હોય છે. પાનનો આકાર ગોળાઇલેતો હોય છે. તેનાં ટેરવાં અણીવાળાં અથવા ગોળાઇલેતાં હોય છે. અને તેની કાર ડીટડી પાસે વિભાગિત અને વિષમ (૦11૫૯) હોય છે. પાનની ઉપરની સપાટીને રંગ લીલો ને નીચેનીનેો દ્રોક્ના ધોળા હોય છે. તેની બન્ને સપાટી ખરસટ હોય છે. તોપણુ ઉપરની વધારે ખરસટ હોય છે. પાનની મુખ્ય પાંચ નસો નીચેની સપાટીએ બહાર નીકળતી અને ઉપર્તીએ અંદર ખેસતી હોય છે. એ નસોપર નીચેની સપાટીએ લાંબા વાળની રૂંછાળ હોય છે. એ મુખ્ય નસોના વચલા ગાળાઓમાંની ઝીણી નસો સાદી અને આડી હોય છે, તે એક મુખ્ય નસમાંથી નીકળી ખીજને મળે છે. આ નસો।તા ગાળાઓની સપાટીપર સૂદ્મ ઝીણા વાળનું અસ્તર હોય છે. પાનઉપરતી સપાટીપર ઝીણી નસાના ગાળાઓની સપાટીપર ચૃદ્દમ ઉપડી આવેલી વનસ્પતિવર્ણુન. ૧૦૩ જુની જેવી હાર હોય છે. અને તે દરેક ચુનીના દાણાપર ધોળા ખે કે વધારે વાળ આવેલા હોય છે, પાનની ડીટડી ૧થી ૧૨ ૪ંચ લાંબી ને લાંખી રૂંછાળથી ભરાયલી હોય છે. પાનતે ચોળવાથી મુળાનાં પાનને મળતી વાસ નીકળે છે, અતે સ્વાદ તૂરો તે ખરસટ લાગે છે. પાનની ડીટડીના થડમાં પોહોાળાં ઉપપાન હોય છે. તે તુર્ત ખરી નય છે, જ“લ-તી ગુચ્છી ધારણુ કરનારી સળી ૧ થી ર્‌ લાધ્નન લાંબી હોય છે. તે ખે પાનના ગાળાની વચ્ચેથી અથવા પાનની સામી બાજુથી નીકળેલી હોય છે. તેનાપર્‌ લાંબા ધ્રોળા વાળની રૂછાળ અને તપખીરીઆ રંગની ભુરજી હોય છે. ફૂલની ડીટડી સળી કરતાં પાતળી અને ઘણું- કરી તેટલીજ લાંખી હોય છે. અને તેનાપર તેવાજ વાળની રૂંછાળ આવેલી હોય છે. ફૂલનો વ્યાસ 2 ઇંચતે હોય છે. ફૂલની વાસ જરા મધુરી હોય છે. પુષ્પબાહ્યકેષ-નાં પત્રો પાંચ હોય છે. તે હેઠેળની બાજુ ભૂરા કે ફરોકા રંગના વાળની રંંછાળથી ભરાયલાં હોય છે. ને ઉપરની બાજુ તે રતાસલેતા પીળા રંગનાં હોય છે. તે લંબગોળ ને તેનાં ટેરવાં સાંકડાં અણીદાર હોય છે. તે ૩ થી ૪ લાઇન લાંબાં અને ૧ લાઇન પેોહેોળાં હોય છે. પુષ્પાભ્યન્તર્કેષ-ની પાંખડીઓ પાંચ હોય છે. તે પુન ખાન કેષનાં પત્રોથી ધણી ડુંકી ને તેથી આંતરે આવેલી હોય છે. તે પીળા રંગની ને તેમાં રાતાં છાંટણા હોય છે, તે મથાળે ખે વિભાગવાળી હોય છે. પુંકેસરો-ઝાઝાં હોય છે, તે પીળા રંગનાં હોય છે. તે પુ૦ બાન કેષનાં પત્રોથી ટુકાં ને પાંખડીથી લાંબાં હોય છે. તેના તંતુ ઝીણા ને ઉભા હોય છે. પરાગકેષ સૂટ્મ અને તંતુપર વચ્ચે ધરાયલા હોય છે. સ્્રીકેસર્‌-૧ હોય છે. તેનો ગર્ભાશય સફેદ, ચળકતા, લાંબા વાળની રૂંછાળથી આચ્છાદિત થયેલે! હોય છે. નલિકા એક બાજુ જરા વાંકવળતી અતે ફીકાસલેતા લીલા પીળા રંગની હોય છે. તે યુંકેસરતંતુથી જાડી હેય છે. અને તેને મથાળે લાલ રંગનું મુખ આવેલું હોય છે. ફેલ-પ્રથમ લીલા રંગનાં ને તેપર લાંબા વાળની રૂંછાળ હોય છે. પણુ પાકે છે ત્યારે તે રાતા રંગનાં થઇ જય છે. ને તે વખતે એપરથી લાંખી રૂંછાળ ખરવા માંડે છે. અને ફૂલની છાલપર એ વાળ નીચેની અણી જેવી ઉભી પડથી રહી જાય છે, તેથી આ વખતે ફ્લપર આંગળી ફેરવતાં તેની સપાટી ખરસટ લાગે છે, લનો આકાર ગોળાઇલેતો ને ઉપરથી જરા ચપટો હોય છે. તેનો વ્યાસ $ ઇંચને હોય છે. ફૂલની ઉપરની છાલ જરાક દાખતાં તે બટ%ીને ફૂટી જાય છે. તેની અંદર કેસરીયા રંગને ગળ હોય છે. તે ગળની અંદર ચાર ડેળીઆ અને તે વચ્ચે લાંખા રેસા હોય છે. એ રેસા અને ગળ કાઢી નાખતાં એમાંના ચારે ઠેળીઆ જૂટા પડે છે. એ દરેક ઠળીઓ - ઇંચ લાંખાો અતે ૧ લાઇન પેહેોળે હોય છે. તે ઘણે કણ ને પીળા રંગનો હોય છે. તે એક તર્કથી સહેજ વાંકન વળતો હોય છે. એની સપાટી ગાખાયલી હોય છે. એની વચ્ચોવચ એક ઉભી નીક હોય છે, જે પણુ એવી જ રીતે ગાબાધતે ખંડિત થયેલી હોય છે. ફલમાંના ગળની વાસ અતે સ્વાદ ખટસમધુરાં હોય છે. આઓજ-ઠળીઆતે ભાંગતાં તેમાંથી ૧ કે ર્‌ બીજ નીકળે છે. તે જરા કઠણ હોય છે. તે ફ્રીકા “ધોળા રંગનાં, ૧૩. લાઇન લાંબાં તે ૧ લાઇન પોહેળાં હોય છે. તે બન્ને પાસે સહેજ ચપટાં હોય છે. તેને એક છેડે અણી ને ખીજે કાળાસલેતે। ભૂરો! ચાંડલેો હોય છે. એ ચાંડલાથી તે અણી સૃધી તેની પાતળી કેરે એક ભૂરા રંગની લહેરીર્યાં પડતી ધાર હોય છે. ૪-ઉષપચેોગી અંગ-સવાંગ. પ-ગુણ્દેોષ-મત્રાહી અને ઉપલેપક. ટૂ-ઉપચોગ-એનાં મૂળની છાલનો લુવાખ અતે કાઢો ઝાડા તે સંગ્રહણી ઉપર આપવામાં આવે છે, ને પીપરની સાથે ઉધરસ અને છાતીનાં દરદોપર પણ્‌ વપરાય છે. તેની તાજી છાલને પાણીમાં ચોળી તેને રસ સાકરની સાથે પરમા અને પેશાબની ગરમીવાળાતે પવાય છે. એની ડાંડી અને છાલમાંથી રેસા નીકળે છે, જે ભૂરાસ- લેતા ધોળા, ડુંકા પણુ મજષુત હોય છે, તે દોરી ખ્નાવવાનાં કામમાં આવે છે. તેનાં પાન ને કોમળ શાખાઓ ઢોર બહુ ખાય છે. એનાં ખટમધુરાં ફ્લને આ સ્વસ્થાનનાં લોકે પાડેખડા કહે છે, તે મેવા તરીકે ગરીબ લેકે બહુ ખાય છે. છ-સ્થાનક-રસ્તાઓનતી બાજુએ, વાડીઓની વાડ પાસે, કંટાળા ને છતર્‌ા બાવળનાં જળાંઓમાં, અને કાદી- વાળી જમીનપર્‌ પાડેખડાનાં ઝાડવાં ઉગતાં જેવામાં આવે છે. એ દક્ષિણુ અને પશ્રિમ હિદુસ્થાનમાં થાય છે. ૮-વિશેષવિવેચન-પાડેખડાનાં ફ્લને કચ્છમાં લુ- સકાં કહે છે. તે ભુજ તરક બહુ થાય છે, તે યાંથી માંડવી ને મુંદ્રા તરક એક મેવા તરીકે જાય છે. એટલુંજ નહિ પણુ, કોઇ કોઇ વાર તે મુંબઇ સૂધી પણુ એક નવાઇ તે મેવા તરીકે કચ્છી ગૃહસ્થો લાવે છે. એ લુસકાં કે પાડેખડાંનાં ઝાડવાં ધણુંકરી વેરાન જગ્યા કરે જ્યાં બીજી વનસ્પતિ થોડી ઉગે છે તેમજ નજીકમાં પાણી હોતું નથી તેવી જગાએ વિશેષ કરી ઉગે છે. પણુ એનાં ફ્લમાં એવે ગુણુ રહેલો છે કે, તે ખાવાથી તડકાની અગર લુની અસર જણાતી નથી. અને એનાં ફૂલ ખાધ્તતે ઠળીઆ મોઢામાં કેટલીકવાર રાખી મુકવાથી મોઢામાં અમી આવ્યા કરે છે. અને પાણીની તરસ સમાય છે. એથી એમ જણાય છે કે, વેરાન જગોમાં સુસાફ્રી ૧૦૪ વનસ્પતિવર્ણન. કરતા લોકોને પાણીની તરસ ને લુથી બચાવવા આ વનસ્પતિ પરમ કૃપાલુ ઇશ્વરે તેવી જગાએ નિરમાણુ કરેલી હશે. વર્ગ-(ટિલિયેસી). નંબરઃ ૭૯* ઉ-શાજ્ીયનામ-ઉં. 111501લ. દૃષ્ટાન્ત-4. 1. [). 891; ડો. [9. 88. ૨-દેશીનામ-ખડધપ્રામણી (પો4-ગુ૦). ૩-વણેન-ખડધ્રામણીનાં ઝાડવાં ૨ થી ૩ ફ્રીટ ઉંચાં થાય છે, પણુ ઓથવાળી જગામાં વખતે ૪ થી પ ફ્રીટ ઉંચાં પણુ જેવામાં આવે છે. એનાં ઝાડવાં બારેમાસ તોપણુ ચોમાસે વિશેષ હોય છે, તેની ડાંડી અને શાખાઓ લાંબા તરસાની માફક સીધી નીકળેલી હોય છે. પણુ ડાંડી બહુધા ટુંકી રહી શાખા ચોતરક્‌ લંબાઇ “નય છે અને તેથી આ ઝાડવાં એક ઝુંડ જેવાં દેખાય છે. તેનાં પાન સાંકડાં ને લાંબાં હોય છે. ફૂલ શ્રાવણુ ભાદરવે આવે છે. તે પ્રથમ ધોળાં હોય છે, ને પાછળથી પીળાં થઇ નય છે, ફલ ચોમાસાં પછી પાકે છે. એની કોમળ શાખાએ ઉપર ધણુંકરી તારાકૃતિના વાળ આવેલા હોય છે. સૂળા-એનું મૂળ જમીનમાં ઉંડું બેઠેલું હોય છે. તેમાંથી થોડા બીન્ન ફાંટા પણુ નીકળેલા હોય છે. મૂળની છાલ જાડી, ચીવટ, ર્‌સાવાળી અને ચીકાસલેતા તૂરા સ્વાદ- વાળી હોય છે ડૉડી અને શાખાએ।-ડાંડી પેનસીલથી તે વખતે અંગુઠા જેવી અતે શાખાઓ સુતળીથી સ્લેટપેન જેવી ડી થાય છે. તેનાપર ભૂરા વાળની રૂંવાટી આવેલી હોય છે. જેમાં તારાકૃતિના વાળ પણુ હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે ૩ થી ૪ ઈચ લાંબાં ને રું થી ૧ કે ૧૬ ઇંચ પેોહેોળાં હોય છે. આથવાળી જગ્યામાં જ્યાં એનાં ઝાડવાં જરા મ્હોટાં હાથ છે તેમાંનાં પાત પથી ૬ ઈચ લાંબાં ને રથી ૩ ઇચ પોાહોળાં હોય છે. પાનની ઉપરની સપાટીને રંગ લીલો ને નીચેનીનો ધોળાસલેતેો હોય છે. પાનની ઉપરની સપાટીપર ખરસટ વાળની ખાનક હોય છે. અને નીચેની- પર્‌ ચોટડુક સુંવાળી રૂંવાટી અને લાંબા વાળ આવેલા હોય છે. પાનની કે।રપર બારીક કાંગરી હોય છે. ને ડીટડી પાસે પાનની કાર વિષમ હોય છે. પાનનાં ટેરવાં સાંકડાં ને અણીદાર હોય છે. ડીટડી ૧ર લાઇનથી ૨ કે ૪ લાધ્નન લાંબી હોય છે. તેને મથાળેથી ૩ નસો। નીકળી પાનમાં ગયેલી હોય છે. પાનતે ચોળવાથી તેની વાસ ઉત્ર અને સ્વાદ ખરસટ, તુરે। તે ચીકણો લાગે છે પાનની ડીટડીના થડમાં ખે ઝીણાં ઉપપાન હોય છે. * ફૂલ-પત્રકાણુમાંથી પુષ્પ ધારણ કરનારી સળી ૧ થી ૩ નીકેળેલી હોય છે. એ દરેક સળીપર ૩થી ૪ રેક ફલ આવેલાં હોય છે. ફૂલની ડીટડી પુષ્પ ધારણુ | કરનારી સળી જેવી ધણુંકરી જડી હોય છે, પણુ તેનાથી ટુકી હોય છે. અતે તેનાપર સળી કરતાં વિશેષ ચળકતા વાળની રૂંવાટી આવેલી હોય છે. ફૂલની કળી લંબગોળ, મથાળે ખુઠ્દી અને ભૂરાસલેતા ધોળા વાળની રંવાટીથી એટલી બધી ભર્‌ાયલી હોય છે કે તે રંગે ધોળી દેખાય છે. એ કળીની ઉપર લીલાસલેતી ઉભી નસો દેખાય છે. ફૂલનો વ્યાસ 8 ઇચ જેટલે હોય છે. ને તેમાં જરા સુગંધી હોય છે. પુષ્પબાહ્કેોષ-પાંચ પત્રોના બતેલો હોય છે. તે પત્રો ભલ્લાકૃતિનાં ને વિભક્ત હોય છે. એ પત્રો ફૂલની પાંખડીથી લાંબાં હોય છે. તેની અંદરતી બાજુ પીળાસ- લેતા રંગનું અને બહારની બાજુ ધોળાસલેતી લાંખી રૂંછાળનું અસ્તર હોય છે. પુષ્પાભ્યન્તરકે।ઃષ-પાંચ પાંખડીઓને બતેલે। હોય છે. પાંખડી લંબગોળ અને તેનાં ટેરવાં ખુઠ્દાં હોય છે. પાંખડી તળીઆં તરક સફેદ ચળકતા વાળની રૂંવાટીથી ભરાયલી હોય છે. ષુંકેસરે-ઝાઝાં હોય છે. તેના તંતુ, પરાગકષ ને પરાગરજ પીળા રંગનાં હોય છે. જ્રીકેસર્‌-૧ હોય છે. તેનો ગર્ભાશય વાળની રૂંવાટીથી ભરાયલે! હોય છે. નલિકા પુંકસરેા કરતાં જરા લાંબી હોય છે. ને તેતે મથાળે ૨ થી ૩ છેડાવાળું સુખ હોય છે. ફ્લ-ગેળાઇલેતાં તોપણુ મથાળે બેઠેલાં હોય છે. તે છીછરા ચાર ખાંચીઆવાળાં હોય છે. તે સુકાય છે ત્યારે ર્તાસલેતા રંગનાં થઇ જય છે. તેનાપર પ્રથમ વાળની આછી ર્‌ંવાઢી હોય છે. પણુ પાછળથી ધણુંકરી તે ખરી જય છે, ફૂલની નીચે ટુંકી પણુ ન્નડી ડીટી હોય છે. ફૂલ ૩ થી ૪ લાઇન વ્યાસનું હોય છે. ફલમાં ચાર નાહાના ઠેળીઆ બખે પોલવાળા હોય છે. ખીજ-જત પ્રમાણે. ૪-ઉપચોગી અંગ-સર્વાંગ. પ-ગુણરેોષ-ત્રાહો અને ઉપલેપક. ૬-ઉપચેોગ-ગંગેટી (નંબર ૭૫) જેવે। છે. ૭-સ્થાનક-બરડા ડગર ઉપર અને તેની પાઉમાં ચરીયાણુ ધાસની તળીઓમાં ખડધ્રામણીનાં ઝાડવાં ઉગતાં નતવામાં આવે છે. એ દક્ષિણુમાં વિશેષ કરી થાય છે. ૮-વિશેષ દશન માંતા ઝાડવું તેની જતન! ખીજ ઝાડવાં ( 0૪૦૫1૧૩) કરતાં સૌથી નાહાનું છે. અને તે વિશેષ કરી ખડની સાથે ઉગતું જવામાં આવે છે, માટે અહિના લોકે તેને ખડધ્ામણી કહે છે. એનાં ફ્લને ધ્રામણાં કહે છે. તે પાકે છે યારે ગરીબ લૉંકા મેવા તરીકે ખાય છે. વનસ્પતિવર્ણન. વર્ગ-( ટિલિચેસી. ) 'નંબર્‌, ૮૦ ૧-શાન્ત્ીય નામ-11'11111રિ1દ 10100111001608. દણ્ટાન્ત-. 1. [. 395; ડે. ૪. 38; 140. 1. [201. 11. [). 209; રૂ. તિ. પા. ૫૮. ૨-દેશીનામ--ઝીપટી, જપટી (પો૦):(ચુ૦); નીસ- «રી, સિંઝુડી (સ ૦); સિવ્ટી, વિરીચારી, (હિંબ); સિંસ્રીટા (સ૦). ૩-વણૂન-ઝીપટીના છોડવા ચોમાસે ધણા ઉગી આવે છે. તે જ્યાં ઉગે છે ત્યાં ધણુંકરી જત્થાબંધ ઉગે છે, તે ૧થી ૩ ફટ ઉંચા વધે છે. તે કોઇવાર એકલ ડાંડીએ શાખા વગરના હોય છે. અને કોઇવાર તેમાં થોડી શાખાઓ નીકળેલી હોય છે, તે છેટી છેટી ને લાંબી હોય છે. પાન છોડવાને તળીએ બહુધા પોહોળાં ને મ્હાટાં અને મથાળે સાંકડાં ને નાહાનાં હોય છે. ફૂલ સૃદ્દમ પીળા રંગનાં ને ફ્લ ચણાના દાણાથી કંઇક નાહાનાં હોય છે, તે ઉપર્‌ વાંકી અણીવાળા કાંટા (11001૯6 8[011૯5) હોય છે. ફૂલ મધ્યાહ્ધ પછી ઉધંડે છે. એના આખા છેોડવાપર ધણુંકરી ધોળા ભુરા કે તપ- ખીરીઆવાળની ર્‌ંવાટી અતે અંદર તારાકૃતિના વાળ પણુ જૂટક ટક આવેલા હોય છે. સૂળી-૨ થી ૬ ઇંચ લાંખું, અને સુતળીથી સ્લેટ- પેન જેવું નનડું હોય છે. તેનાં મથાળાં પાસેથી વખતે થોડાક બીન્ન ફાંટાએ નીકળેલા હોય છે. મૂળની છાલ પાતળી, બહારથી ભૂરા અથવા નારંગીયા રંગની ને અંદરથી સફ્રેદ હોય છે. તે ચીકણી ને ચીવટ હોય છે. મૂળનું લાકડું ચળકતું, સફ્રેદ રેસાવાળું ને નરમ હોય છે. તેની વાસ વજને મળતી અને સ્વાદ ચીકણો ને જરા ગળચટેો લાગે છે. ડૉડી અને શાખાઓ -મૂળ જેવી જાડી હોય છે. તે ચળકતી અને લીલા રંગની અથવા ન્નંખુરી છાયાલેતી હોય છે, તેપર આંગળી ફ્રેરવતાં તે ખરસટ લાગે છે. ડાંડીપર સ્ૂટ્દમ વાળની રૂંવાટી હોય છે. અને કોમળ શાખાઓપર સૂટ્મ વાળની રૂંવાટી તેમજ તારાકૃતિના વાળ આવેલા હોય છે. ડાંડી પોચી હોય છે. તેને તોડતાં તેમાંથી વજ જેવી વાસ નીકળે છે. ડાંડીપરની છાલ ચીકણી ને મજખૂત હોય છે. તેને ડાંડીપરથી ઉચેડતાં તે સળંગ ઉચડી આવે છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે 3 ઇંચથી ૨ કે ૪ ઈચ લાંબાં અને ડુ ઈંચથી ૩ કે ૩? ઇંચ પોહોળાં હોય છે, તે તરેહવાર આકારનાં હોય છે. ડાંડીપરનાં ધણુંકરી પોહોળાં અને ૩ ખુણીયાવાળાં :અને' શાખાઓ ઉપરનાં બન્ને છેડે સાંકડાં થતાં અથવા ફકત ટેરવે અણીથતાં હોય છે. ઉપરની સપાટી લીલા રંગની અને ૧૪ નીચેની ધણા ડ્રીકા લીલા રંગની હોય છે. એ. બન્ને | સપાટીપર વાળની આછી રૂંવાટી તેમજ તારાકૃતિના | વાળ આવેલા હોય છે. પાનની ડીટડી ૧ લાઇનથી ૧ કે ૧ ઇચ લાંખી હોય છે. તે વાળની રૂંવાટીથી ભરા- યલી હોય છે. તેને મથાળેથી ૩થી પ કે કવચિતજ ૭ નસે! નીકળી પાનમાં ગયેલી હોય છે. તે તેની બન્ને સપાટીપર્‌ બહાર નીકળતી દેખાતી હોય છે, તોપણુ તે નીચેની સપાટીએ જરા વધારે બહાર નીકળતી હોય છે. પાનની કેર કાંગરીવાળી હોય છે. પાનને ચોળવાથી તે ધણાં ચીકણું લાગે છે. તેની વાસ ઉમ્ર અતે સ્વાદ ઘણે ચીકણ્‌।, તુરો અને ગળચટેો લાગે છે. પાનની ડીટડી પાસે તળિયે પોાહાળાં ને મથાળે સાંકડાં ઉપપાન હોય. છે. તેનાપર સફેદ લાંબા વાળની રૂંવાટી હોય છે. ફૂલ-પુષ્પ ધારણુ કરનારી સળી પત્રકાણુમાંથી અથવા તેને ચાતરીને કે તેની સામેથી નીકળે છે. તે ૧થી ૩ણેક પાસે પાસે હોય છે. તેપર ફૂલોની સૂટ્મ ગુચ્છીઓ આવે છે. એ સળીઓ વાળની રવાટીથી ભરાયલી હોય છે. ડીટડી સ્ૃહ્દમ હોય છે. ફૂલની કળી લંબગોળ, ઉભી અતે લવીંગના આકારની હોય છે. ફૂલનો વ્યાસ ઝુ ઇંચ જેટલે હોય છે. પુષ્પખાહ્યકેોષ-પાંચ પત્રોનો બનેલો હોય છે. તે પત્રો રતાસલેતા લીલા રંગનાં તે અણીયાળાં હોય છે. તેપર્‌ વાળની રૂંવાટી આવેલી હોય છે. ફૂલની પાંખડી, પું-અતે સ્્રી-કેસરો પુન બાન કોષની અંદર ઢંકાયલાં હોય છે. પત્રો "છૂટાં ને ટેરવે સંગીનની ખોળી જેવી ખોળીવાળાં હોય છે. પત્રો અંદરથી લીલાસલેતા પીળા રંગનાં હોય છે. પુષ્પાભ્યન્તર્કોષ-પાંચ પાંખડીઓનો ખતેલે હોય છે, તે પાંખડીઓ ટેરવે ખુઠ્ઠદી, તળિયે સાંકડી, પીળા રંગની અને હેઠેળ સડ્ટેદ વાળની રૂંવાટીથી ભરાયલી હાય છે. તે છૂટી, પાતળી અતે પુન બા૦ કોષનાં પત્રોથી કંઈક ટુંકી હોય છે. પુંકેસરો-૮ થી ૧૦ કે ૧૫ હોય છે, તે પીળા રંગનાં હોય છે. પર્‌ાગકોષ અતે રજ ઘેરા પીળા રંગનાં હાય છે. ન્્ીકેસર્‌-૧ હોય છે. તેનો ગર્ભાશય લીલા રંગને ને ખૂડબચડેા, નલિકા પીળા રંગની અને તેનાં મુખના છેડા છૂટા હોય છે. કૂલ-પ્રથમ લીલા રંગનાં તે પાકે છે યારે ભૂરા રંગનાં થઇ જય છે. તે ચણાના દાણા કરતાં કંદુક નાહાનાં હાય છે. તેતો આકાર ગાળ તોપણુ જરા લંખાધલેતો હાય છે. તેનાપર સફ્ટેદ વાળની ગીચ રૂંવાટી આવેલી હોય છે. ફલ કઠણુ હોય છે. ફ્લપર વાંકી અણીવાળા કાંટા ૧૦૬ વનસ્પતિવર્ણન. આવેલા હોય છે. એ કાંટાએપર આડા, સૃઠ્મ, ધોળા, ચળકતા વાળની હાર્‌ હોય છે. ફ્લનો વ્યાસ ૧7 થી ૨ લાઇન જેટલો હોય છે. ફ્લમાં ત્રણથી ચારેક બીજ હોય છે. ખજ-રતાસલેતા ભુરા રંગતાં હોય છે. તે ૧ લાઇન લાંબાં ને રૈ લાધ્ત પોહોળાં હોય છે. તેની સપાટીપર ધોળી છારી હોય છે. ખીજ એક છેડે અણીથતું ને ખીજે પેહોળું હોય છે. તેની એક બાજુએ વચમાં ખુઠ્ી ધાર અને તેનાં ખે પાસાં દબાયલાં હોય છે. ને ખીજ બાજી ત્રણુ ખડબચડી ઉભી નસો હોય છે. ૪-ઉષપયે ગી અંગ-સર્વાગ. પ-ગુણરેોષ-મ્રાહી, ઉપલેપક અને ષૈણ્ટિક. ૬-ઉપચોગ-ઝીપટીનાં મૂળ અથવા તેના આખા છોડવાતે છુંદીને તેના પાણીમાં રસ કરીને ઢોરને આડું આવ્યું હોય તો રબારી લેકે ઢોરતે પાય છે. ખીજ દવાઓની સાથે ઝીપટીનું મૂળ ચિરગુણકારી પૈધ્ટિક તરીકે વપરાય છે. એનું મૂળ વાટી સાકર્‌ સાથે સંગ્રહણી અને ઝાડા ઉપર આપવામાં આવે છે. એનાં પાનને વાટી તેની લેપડી ગડ કે ગુંખડાં ઉપર મુકાય છે. એનાં પાનને ચાવીને રબારી લેકે તાન્ન જખમ ઉપર મુકે છે. તેથી જખમ રૂઝાઇ જય છે. એનાં કોમળ પાનની ભાજી કર્‌ છે. ઢોરનાં સડતાં ભાઠાંપર ઝીપટીનાં પાન વાટીને લગાડે છે. તેમજ તેના સુકા છોડવાની રાખ તેલમાં મેળવી ચાંદાં અતે ભાઠાં ઉપર ચોપડે છે. ઝીપટીનાં ફૂલ અને કાચાં ફૂલ સાકર સાથે પ્રમેહવાળાને પેશાબની બળતરા ઉપર્‌ ખવરાવે છે. ઝીપટીની છાલમાંથી ટુંકા રેસા નીકળે છે, તે ઝીણી 'દોરી બનાવવાના કામમાં આવે છે. ઝીપટીના છોડવા ભેંસ તથા ખીન્ન ઢોર્‌ ખાય છે. તેથી દૂધમાં કીપ વધે છે; એમ રબારી લોકે કહે છે. ૭-સ્થાનક-રસ્તાની બાજુએ, વાડીઓની વાડ પાસે, ખેતરના શેઢા અને પાણીના ધોરીયાપર, ધાસની તળી- ઓમાં ધાસ ભેગા અને બરડા ડુંગરપર રક્ષિત જંગલોની વંડીની આસપાસ અને ઢોર ખેસતાં હોય એવી ગોરાણુવાળી જગોમાં ઝીપટીના છોડવા ધણા ઉગે છે. એ હિંદુસ્થાનના ધણાખરા ભાગોમાં થાય છે. ૮-વિશેષવિવેચન-એનાં ફલને ઝાપટ કે ઝપાટ લાગવાથી તે લુગડાંતે ચોટી જાય છે, તેપરથી એનું નામ ઝીપટઢી પડયું હશે. ' ઝીપટીનાં ફલ કાચાં હોય છે યારે તેપરના કાંટા ખુઠ્ઠા અતે સીધા હોય છે. પણુ તે પાકી જાય છે, યારે કાંટાઓની અણી વાંકી વળી તીદ્દણુ થઈ જય છે. આવા વાંકી અણીવાળા કાંટા એનાં ફ્લપર હોવાથી કોઈ પશુ કૃ માણુસ એના છોડવા પાસેથી નીકળે છે, ચારે તે છોડવાને તે પશુનાં અંગ કે પુંછડાની, અને માણુસના લુગડાની ઝાપટ લાગે એ સંભવિત છે. આવીરીતે ફ્લને પશુતે અંગે કે પુંછડે, કે માણુસતે લુગડે ચોટી જય છે, અતે પછી તે ફૂલ જ્યાં ખરે છે યાં પાછું ઉગે છે. આવી રીતે આ છોડવાને વિશેષ પસારે। થવા હ્શ્વરી નિયમ રહેલો હશે, એમ ધણા વિદ્દાતોનું માનવું છે. વર્ગ-(ટિલિયેસી). નંબર્‌ ૮9* ઉ-શાન્ીય નામ-1'. 1'01૫18ઉ11011થ. દષટ્ટાન્ત-4. 1. [). 395. પે, 0. 88; ર્‌. નિ. પા. ૫૮૦. ૨-દેશીનામ-ઝીપટો (પે।૦); જપટો (ગુન); સિત્રા, સ્િશ્ઝી, જુતરવાંર્રે (સ ૦); વિરીચારા (રિંન); સિસ્તિરીટા (ન). ૩-વણેન-ઝીપટાના છોડવા કેટલેક ડેકાણે બારે માસ જોવામાં આવે છે. તોપણુ એ ચોમાસે વધારે ઉગી આવે છે. તે ૧$ થી ૩ કે ૩$ ફીટ ઉંચા હોય છે. એમાં પણુ ઝીપટીની પેઠે થોડી શાખાઓ છેટે છેટે જરા લાંબી નીફળે છે. એનાં પાન ગોળાઈ લેતાં અને ફૂલ પીળાં હોય છે, તે બપોર પછી ઉધડે છે, ફલ ઝીપટી જેવાં કાંટાળાં, પણુ તેથી જરા મ્હોટાં હોય છે. એના આખા છોડવાપર ધોળા કે ભૂરાસલેતા વાળની રૂંવાટી અને તેમાં છૂટક જૂટક તારાકૃતિના# વાળ આવેલા હોય છે. મૂળ-પેનસીલથી ટચલી આંગળી કે અંગાઠા જેવું જાડું થાય છે. તે લાંખું ને છેડે અણીથતું હોય છે. તેની અંદરતી છાલ અતે લાકડું સફ્રેદ, ચીવટ, અને મજ્ખૂત હોય છે. એમાંથી ગળીનાં પાનને મળતી વાસ નીકળે છે. એતે। સ્વાદ ચીકણો, તૂરો અને જરા મીઠાસલેતો હોય છે. ડાંડી અને શાખાઓ-ડાંડી સુતળીથી પેનસીલ જેવી જાડી હોય છે. તેનો રંગ ઉપરથી ધણુંકરી લીલાસ કે રતાસ- લેતો હોય છે. તેનાપર તારાકૃતિનાક* છત્રાકાર ખેડેલા વાળ આવેલા હોય છે. તેથી તેપર આંગળી ફ્રેરવતાં તે ખર- સટ લાગે છે. ડાંડીની અંતરછાલ ધણી ચીવટ હોય છે. ક્રામળ શાખાપર ભૂરા વાળની રૂંવાટી વિશેષ આવેલી હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે [થી ૧» ૧૨ ઇંચ લાંબાં ને તેટલાં જ પોહાળાં હોય છે. તેની ઉપરની સપાટીતેો રંગ ઘેરે! લીલો ને નીચેનીનો જરા ધોળાસલેતો હોય છે. તેની બન્તે સપાટીપર તારાકૃતિ- નાઃઃ કાંઢા જેવા વાળ આવેલા હોય છે. તેથી પાનપર આંગળી ફેરવતાં તે ખરસટ લાગે છે. પાન જરા જાડાં હોય છે, તેની ઉપરની સપાટીપર્‌ વિશેષ વાળ અને સૃહ્ષ્મ બિદુએની બાનક હોય છે. પાનતો આકાર ધણુંકરી ગોાળાઈલેતો હોયઃ છે. તો પણુ કેટલાંક પાન ડીટડી પાસે * સાંકડાં હોય છે. ને મથાળે કેટલાંકને બે ચાર સૂટ્મ' વનસ્પતિવર્ણન. ૧૦૭ અૂણી[આ નીકળેલા હોય છે. પાનની કોરપર છીછરા અનિયમિત દાંતા હોય છે. પાનની ડીટડી ? ઇંચથી ૧ કે ૧૪. ઇંચ લાંબી હોય છે. તે પાનની કેર પાસે જરા વાંક- વળેલી અને ન્નડી થયેલી હોય છે. તેનાપર ગીચોગીચ ભૂરાસલેતા વાળની રૂંવાટી ભર્‌ાયલી હોય છે. પાનની વાસ વરીયાળીની વાસને મળતી અતે સ્વાદ તૂરે। ચીક- ણો ને ખરસટ લાગે છે. ફેલ-પત્રકોણુમાંથી, અથવા શાખાઓને છેડે લાંબી શેડ નીકળી તેપર ફૂલોની જરા છેટે છેટે નાહાની ઝુમ- ખીઓ આંતરે આવે છે. તે અક્રેક જ્ીમખીમાં ધણુંકરી ૨ થી ૮ ફૂલ હોય છે. પુષ્પ ધારણુ કરનારી સળી અને ફૂલની ડીટડી સૃહ્્મ હોય છે. તેપર વાળની રૂંવાટી ધણી ગીચ હોય છે, ફૂલતે! વ્યાસ ૩ લારનિથી ર. ઇંચ જેટલે હાય છે. ફૂલ સુવાસિત હોય છે. પુષ્પખાહ્યકોષ-પાંચ પત્રોનો બનેલો હોય છે. તે ધોળા કે ભૂરા વાળની ગીચ રૂંવાટીથી ભરાયલે। હોય છે. તેનો રંગ રતાસલેતો લીલો હોય છે. તેનાં પત્રો સાંકડાં અતે તેઓનાં ટેરવાં નીચે સૂદ્દમ અણી હોય છે. એ પત્રો પાંખડીથી આંતરે આવેલાં હેય છે. પુષ્પાભ્યન્તર્કોષ-પાંચ પાંખડીએતે ખનેલો હોય છે. તેની પાંખડીઓ પુ૦ ખાન ક્ેોષનાં પત્રોથી જરા ટુંકી હોય છે. તે તળિયે સાંકડી ને વાળની રંવાટીથી ભરાયલી હોય છે. તે મથાળે પોહેળી હોય છે. પુંકેસરે-ઝાઝાં ને પીળા રંગનાં હોય છે. તેના તંતુઓ ચળકતા ને તેપર દાણાદાર બાનક હોય છે. સ્રીકેસર્‌-૧ હોય છે. તેતે ગર્ભાશય પીળાસલેતા ચળકતા લીલા રંગનો, કાંટાળા અને જાડા હોય છે. નલિકા પીળા રંગતી, પુંકેસરતંતુથી સહેજ જડી અને ઉંચી આવેલી હોય છે. તેનાપર્‌ લીલાસલેતા રંગતું સૂક્મ મુખ હોય છે. ફૂલ-ચણાના દાણા જેવડાં, અથવા તેથી નાઢહાનાં હાય છે. તેનાપર પે।હોળાં તળિયાં અને વાંકી તીદ્દણુ અણીવાળા કાંટા આવેલા હોય છે. ફલ પ્રથમ લીલાં ને પાકી તે સુકાય છે યારે ફ્રીકા તપખીરીઆ રંગનાં થઈ ન્તય છે, ફ્લની સપાટીપર ઉપર્‌ કહેલા કાંટા શિવાય સહ્દમ ઝીણા ધોળા વાળની રૂંવાટી હોય છે. તેપરના કાંટા પ્રથમ પીળાસલેતા લીલા રંગના હોય છે. ને ફલ સુકાતાં તે સુકાઈને ઘેરા તપખીરીઆ રંગના થઈ જાય છે. એ કાંટાઓ ઉપર પણુ સદ્દમવાળની રૂંવાટી વખતે આવેલી હોય છે. ફ્લનો આકાર લંબગે।ળ હોય છે. તેતી ડીટી સૃદ્દમ હોય છે. ફૂલ $. ઇંચ કરતાં વખતે કઇક લાંખું તે તેટલું જ તળિયે પાહાળું હોય છે. ફ્લની અંદર એક કરતાં વધારે ખીજ ભાગ્યે જ પાકે છે. કેમકે તે પાકતી વખતે તેમાં સડોલાગી જીવાત પડે છે, તે ખીજતે ખાધ જાય છે. બજ-રતાસલેતા રંગતું હોય છે. તે એક છેડે અણીદાર અને ખીજે પોહેોળું હોય છે. તેની એક બાજુ ચઢી આવેલી ને ખીજ ખેહેલી હોય છે. ખીજ 2 ઇંચ જેટલું લાંષ્ું અથવા તેથી જરા ટુંકેં હોય છે. ને તેની સપાટી લીસી હોય છે. ૪-ઉષચોગી અંગ-સર્વાગ. પ-ગુણદોષ- ત. પ્રમાણે છે, તોપણુ ઝીપટી કરતાં આ ઝીપટાનાં પાનમાં વિશેષ ગુણ રહેલો જણાય છે. કેમકે ઝીપટાનાં પાન મળી શકે યારે તેને મુકી લેકે! ઝીપટીનાં પાન વાપરતા નથી. કબાડી અને ખીનન જંગલી લોકે જે ડુંગરમાં ધાસ કે બળતણુ વગેરે વાઢે છે, અથવા વાડી કે ખેતરે।માં માલી અને ખેડુ લોકે જે ઝાડપાન કે મોલ વાઢવાનું કામ કરે છે, તેઓને તે વાઢતાં જખમ થાય, તો તરત ઝીપટાનાં પાન ચાવીને જખમ ઉપર મુકે છે, તેથી લોહી વહેતું બેધ થઈ ન્નય છે અને જખમ પાકયા શિવાય રૂઝાઈ જય છે. ઢોર પણુ ઝીપટી કરતાં ઝીપટાના છોડવાને વધારે ખાવાનું કરે છે. “નાં મૂળ પાણીમાં વાટી સાકર સાથે પીવાથી લોહીનો ઝાડો તરત મટી જય છે. ધાતુપુષ્ટી કરે છે, ટાઢાં છે, ભેંસ ખાય તો દૂધ વધારે કરે છે.” (વૈઘ-રૂધનાથજ). ૭-સ્થાનક-ઝીપટીની સાથે ધણીવાર ઝીપટા પણુ ઉગેલો। જવામાં આવે છે. એ પશ્ચિમ, દક્ષિણુ અતે મ્ય હિંદુસ્થાનમાં થાય છે. રા ૮-વિરેષવિવલેચન-ઝીપટાનો છોડવો ઝીપટીના છોડવા કરતાં ધણીવાર વધારે મ્હોઢો અને કઠૃણુ ન્નેવામાં આવે છે. અને ઝીપટીની છાલ કરતાં એની છાલમાંથી વધારે મજખૂત રેસા નીકળે છે. માટે એતે ઝીપટો કહે છે. ઝીપટાનાં ફૂલમાં કાંટા હોવાથી તેપણુ ઝાપટ લાગતાં ચોટી જય છે. તાશ્વે જખમ રૂઝાવવામાં એ ઝીપટાનાં પાન એટલાં બધાં પ્રખ્યાત છે કે, આપણા લોકોમાં એક વાત ચાલે છે જે-“એફ ધસીઆરાને જગલમાં ધાસ વાઢતાં દાભ- ડાનાં ( દર્ભધાસનાં ) પાનથી તેની આંગળી ચીરાઇ ગઈ, અતે ઘણું લોહી નીકળવા લાગ્યું, ત્યારે તેણે દાભડાની પડખે ઉગેલા એક છોડવાનાં પાન લઈ, તેથી જખમ લુંછી નાંખ્યો કે તરત જખમ ખંધ થઈ ગયે.” ને આ વાત ખરી હાય, તો જખમ રૂઝાવવાનો આ ગુણુ ઝીપયાના પાનમાં ગણાય છે. ખેડુ, રબારી, અને ખીન્ન ધાસ વાઢનારા લેકોતે ધાસ વગેરે વાઢતાં ધાસની ધારથી, અગર દાતરડાંથી જખમ થાય તો. તરત તેએ ઝીપટાને શોધી કાઢી તેનાં પાન ચાવી, જખમ ઉપર મેલે છે, તેથી તેમાંથી નીકળતું લોહી તરત બંધ થઈ જાય છે. તેથી ઝીપટાતે ઉપર કહેલા સૌ લોકો ઓળખે છે, _ ૧૦૮ દાખલાનો હેવાલ “વૈઘ્કલ્પતર્‌” નવેમ્બર ૧૯ન૫માં આપેલો છે, તે તેમાં પાતે ૨૫૯ મે છપાએલે। છે. વર્ગ-(ટિલિયેસી ). નંબર્‌ઃ ૮૨? ઉ-શાન્્રીયતામ-0€૦1'૦1101'પ૩ 0110019118. દષ્ટાંત-તિ.: 1. [). 397; પં. [). 39; 111. 11. [0. 540; ર્‌. નિ. પા. ૬૦૮. ૨-દેશીનામ-હુંછડા, મોટી છછ (પેન- ગુન ): સુત, મોટી ઝુંત્ર (મ૦); વજોહ્ટ, વાત (સિંગ); માતંગ (સન) ૩-વર્ણન-છૂંછડાના છોડવા ચોમાસે ધણા ઉગી આવે છે, ને ધણુંકરી શિયાળે સુકાઇ “નય છે. તે આસરે ૨ થી ૪ ફોટ ઊંચા વધે છે. તેમાં શાખાએ થોડી નીકળે છે, તે તે બહુધા એક ખાજુ નમતી હોય છે. પાન લાંબાં ચળકતાં દાંતાવાળી કોરવાળાં સુંદર ધાટનાં હોય છે. ફૂલ પીળાં હોય છે. અને શીંગો (કલ) લાંબી, ન્નડી અને બહકફલીની શીંગો જેવી હાંસાવાળી હોય છે. મૂળ-આંગળીથી અંગુઠા જેવું જડું, ર થી ૧ કે ૧ર ષટ લાંષું અને ફ્રીકા ધોળા રંગનું હોય છે. તેમાંથી ધણુ રેસા જેવા ફાંટાઓ નીકળેલા હોય છે. મૂળની છાલ પાતળી, ચીવટ અને ધણી મજખૂત હોય છે, મૂળને આડો કાપ કરી ન્નેતાં તે સછિદ્ર દેખાય છે. વાસ જરા સુગંધિત અને સ્વાદ ફ્રીકાસલેતો મીઠો ને તૂરો લાગે છે, ડાૉડી અને શાખાએ।-સુતળીથી પેનસીલ કે આંગળી જેવી ન્નડી હોય છે. તે અંદરથી પોકળ અતે પોચી હાય છે, તેપરની છાલ ચીવટ અને મજખૂત રેસાવાળી હાય છે. ડાંડી અને શાખાઓને રંગ ધણુંકરી લીલે। પણ રાતી કે જંખુડી છાયાલેતો હોય છે. તે ચળકતી અને તેનાપર થોડા ચીરા અને છાપાં પડેલાં હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે ૨થી ૬ ઇચ લાંબાં અને ૧ થી ૩ ઈચ પહોળાં હોય છે. તેની ઉપરની સપાટીને! રંગ ઘેરે લીલો ને નીચેનીને। દ્રીકો હોય છે. તે નીચેની સપાટીપર વધારે ચળકાટવાળાં હોય છે. તેની ખન્તે સપાટી લીસી, કરચલીવાળી અને તેની કે।રપર દાંતા હોય છે. પાનની ડીટડી 1- થી ર ઇંચ લાંખી હાય છે. તેની ઉપર્‌ એક નીક, અતે વાળની રૂંવાટી હાય છે. ડીટડીને મથાળેથી ૩ થી પ નસે! પાનમાં ગએલી હોય છે. તે ઉપરતી સપાટીપર અંદર ખેસતી ને નીચેતીપર બહાર નીકળતી હોય છે. ડીટડી પાસે પાનની કારના દાંતા જેવા નાહાના ખે છેડા નીકળેલા હોય છે. તેને ટેરવે લાંબી ઝીણી અણી હોય છે. પાનનાં ટેરવાં સાંકડાંથતાં અણીદાર હોય છે. વનસ્પતિવર્ણન. ઝીપટાના ચમત્કારિક ગુણુનો લખનારે નજરે જતેએલા પાનની ડીટડી પાસે ઉપપાન હોય છે. તે ડીટડીથી નાહાનાં, તળિયે પોહેળાં અને મથાળે અણીદાર હોય છે. રલ-પુષ્પ ધારણુ કરનારી સળી ઘણુંકરી પત્રકોણુ- માંથી અથવા પત્રકોણુ ચાતરીને કે પાનતી સામેથી નીકળે છે. તે પાનની ડીટડી કરતાં ટુંકી હોય છે, તેના- પર ૧થી ૩ ફૂલે આવે છે. ફૂલનો વ્યાસ $ ઇંચ જેટલે હોય છે. અને તે બપોરે ઉઘડે છે. ફૂલની ડીટડી ધણી સૂટ્મ, અને તેને તળિયે ખે સૃહ્મ પુષ્પપત્રો! હોય છે. પુષ્પખાલ્યકેોષ-નાં પત્રો પ હોય છે. તે પાંચે પત્રો એક ખીન્નંથી છુટાં અતે પાંખડીથી આંતરે હોય છે. તે તે તેથી ડ્ુકાં હાય છે. તેતો આકાર કોંકણી એકલ લકડી હોડી જેવો હોય છે. તેને ટેરવે લાંબી ને ઝીણી અણી હોય છે. તેની સપાટી ખડખબચડી ને તે ચળ- કતાં ને લીલા રંગનાં હોય છે. ધુષ્પાભ્યન્તર્કેોષ-ની પાંખડીએ પ હોય છે. તે એક ખીન્નંથી છૂટી હોય છે. તે તળિયે સૂદ્મ અણી, વાળી ને મથાળે પોહોળીથતી હોય છે. તે પાતળી ૪ ઇંચ લાંબી અતે £ ઇચ પેોહોળી હોય છે. અને તેનાપર પારદરીક સુઠ્દમ ચળકતાં છાંટણાં હોય છે. ષુંકેસરો-ધણાં હોય છે, તે છૂટાં ને પાંખડીથી સહેજ ડુંકાં હોય છે. તેના તંતુઓ, પરાગક્રિાષ અને પરાગરજ એ બધાં પાંખડી જેવા પીળા રંગનાં હોય છે. ન્રીકેસર-૧ હોય છે. તે પુંકેસરોથી કંધકે ટુંકી પણુ તેથી ઘણી નનડી હોય છે. તેનો ગર્ભાશય ઉભો, લીલો ને ઉભી હાંસાવાળા હોય છે. નલિકા નનડી, ડુંકી અને તેની ઉપર ગોળાઈ લેતું પીળા રંગનું મુખ હોય છે. શીંગ-( ફલ ) ર થી ૩ ઇંચ લાંબી અતે ? ઇંચ પોાહોળી હોય છે. તે ૧ થી ૩ વખતે પાસે પાસે ભેગી હોય છે. તે ગોળ, લીસી, ચળકતી અને લીલા રંગની હોય છે. (સુકાય છે યારે ભૂરી થાય છે) તેપર ઉભી દશ હાંસો હોય છે. એ દશ હાંસાવચ્ચેની ઉભી નીકમાં રાતી ટીસી હાય છે, જેથી એ શ્રીંગાો ધણી સુંદર દેખાય છે. શીંગનું ટેરવું સાંકડુંથતું ને તેપર પાંચ સૂક્ષ્મ અણી હોય છે. શીંગનો આડો કાપ કરી જ્નેતાં તેમાં પાંચ ખંડ કે પોલ દેખાય છે. એ દરેક પોલમાં ખીજ ધણાં હોય છે. બીજ-ઝએલચીદાણા જેવાં દેખાય છે. તે કટણુ ને ખડબચડાં હોય છે. તે ભૂરાસલેતા કાળા રંગનાં અને ?. લાઇન લાંબાં હોય છે. તેનો આકાર ત્રિકાણુ કે ચાખૂણીએ હાય છે. એ ખૂણીઆપૈકી તેના એક ખૂણા ખીજ ત્રણુ કરતાં જર્‌ા વધારે બહાર નીકળતો અને સાંકડા હોય છે. ખીજનો સ્વાદ સહેજ ચીકાસલેતેો ફડવે। હોય છે. ૪-ઉપચેોગીઅંગ-સર્વાગ. પ-ગુણદોષ-ઉપલેપક, ગ્રાહી, પૈદટિક અતે જ્વરલ્ય: વનસ્પતિવર્ણુન. ૧૦૯ દૃ-ઉપચોગ-છૂંછડાના છોડવાની ભસ્મ જખમ રૂઝા- વા માટે જખમ ઉપર ભભરાવવામાં આવે છે. તે મધ અને સાકરની સાથે પેટના દુખાવાપર અપાય છે. એનાં ક્રોમળ પાનની ભાજ કરી તાવવાળાને ખવશરોવવામાં આવે છે. એનાં પાનને વાટીને તે પોટીસ તરીકે ગડ- ગુંમડાંઓ ઉપર બાંધવામાં આવે છે. એનાં તાન્નં પાનને પાણીમાં વાટી તેનો રસ અને સુકાં પાનનો ઉકાળા પેશાબની ગરમીવાળાને પવાય છે. સખ્ત સંગ્રહણીમાંથી સાન્ન થતા દરદીને એનાં પાનની ભૂષ્ઠી પ થી ૬ ઘઉં- ભાર હળદરની ભૂક્ઠી સાથે અપાય છે. એનાં પાન વાળાના સોન્ન અને ખળતરા ઉપર ટાઢક માટે ખાંધવામાં આવે છે, એનાં ફૂલ અતે કાચી શીંગ છેકરાંએ ખાય છે. તૈમજ તે પ્રમેહવાળાને પણુ સાકરની સાથે ખવરાવવામાં આવે છે. એનાં બીજનો ઉકાળા તાવ અને સંધિવાના ક્‌ દરદમાં અપાય છે. સુંઠ અતે મધની સાથે એનાં ખીજનતે વાઢી તે પેટના દુખાવા અને સંમ્રહણી ઉપર ખવર્‌ાવવામાં આવે છે. છૂુંછડાના છોડવા ભેંસો આદિ ઢોરને ચારા તરીકે ખવરાવવામાં આવે છે. તેથી તે માતાં થાય છે. છૂંછડાની છાલમાંથી ગુણુપાટ અને દોરડાં બનાવવાના રસા કાઢવામાં આવે છે. “છુંછ ઝાડાને ઢાળે છે, શળ, ઉદરરેગ, ગુલ્મ, હરસ, સંત્રહણી, વિષ, મૂત્રકૃચ્છ્‌, રક્તદોષ એ સવેંને મટાડે છે.” (વૈ રૂગનાથજી ). ૭-સ્થાનક-રસ્તાઓની બાજુએ, વાડીઓની વાડ પાસે, તેમ જ ખેતરો અને વાડીઓમાં ચોમાસાંના માલ સાથે એના છોડવાઓ નેદ તરીકે ઉગે છે. ડુંગ- રમાં ધાસભેળા પણુ એના છોડવા છૂટા છવાયા ઉગતા જેવામાં આવે છે. એ હિદુસ્થાનના ધણાખરા ભાગોમાં થાય છે. નિશષિયેમગ કની જતની વનસ્પતિમાં આનો છોડવા સૌથી ઉંચા થાય છે. એનાં પાન લાંબાં, પોહેોળાં અને શીંગ ધણી જડી થાય છે, માટે એને છૂંછડે કહે છે. છૂંછ એ નામ સંસ્કૃત જસુ ઉપરથી નીકળેલું લાગે છે, જેકે બોર્છુંછ (0. ૦005પાદ્વા1ંડ ર ૮૩ શિવાય બાકીની તમામ છુંછની શીંગો પક્ષિની ચાંચ જેવી લાંબી થાય છે. માટે ચંચુનું ચુંચ, અને ચંચનું છૂંછ થયું હશે. છૂંછડાનું ચોમાસે બંગાલામાં વાવેતર કરવામાં આવે છે. એમાંથી ગુણુપાટ બનાવવાના રેશા (૫ઇ૯-1101'€) ત્યાં કાઢવામાં આવે છે. એ ગુણુપાટની લાખો ગુણે શીવાય છે, જેમાં મુખ્યત્વે કરી ત્યાં ચાખા ભરવામાં આવે છે. ગુણુપાટના રૈસા વિષે ધણી લંબાણુ હકીકત ડા૦ વૉટનો ડિકશનરીમાં આપેલી છે. તે જત્તાસુએ વાંચવા લાયક છે. રા. નીલકંઠરાય ડાહ્યાભાઇ કૃત “હિંદની કાચી દોલત” (સને ૧૯૦૨ ) માં વાર્તા ૭૪, ૮૦ અતે ૮૧ પણ આ વિષયમાં વાંચવા જેવી છે. વર્ગ-( ટિલ્લિયચેસી, ) નંખર્‌ ૮૩? ૧-શાસ્રીયનામ-€.૯૧[0૩૫1૧1'૨. ટૃષ્ટાત-1.*1: [:::897; ૫. 0: 59; ॥- 1. [02 9559. ૨-દેશી નામ-છુંછ, બોરછછ (પોન); ચતન (૦); નસ્ત્તા જ જ્ાજરાજ, (સં૦). 3-વર્ણન-બારછૂછના છોડવા ચોમાસે ઉગે છે અને શિયાળે સુકાઈ નનય છે. તે ૧ થી ૨ ફ્રીટ લાંબા થાય છે. તે આસરે ૨ થી ૩ ઈંચ કે અડધો ષટ વધી પછી તેમાંથી કેટલીક આડી અવળી શ!ખાઓ નીકળે છે. તેથી તેના છોડવાનો સારે! ભરાવ થાય છે. કેઇઇંવાર તેમાં એકાદ બે શાખાઓ નીકળી તે જમીનપર પડેલી હોય છે, અથવા જમીનપર્‌ પડી પાછી ઉંચી ચઢતી હોય છે. પાન ક્ફેછડા જેવાં પણુ તેથી જરા નાહાનાં અને સાંકડાં હોય છે. ફૂલ પીળાં, અને ફલ ગોળાઇલેતાં ખોર કે સોગડી જેવાં થાય છે. સૂળ-? થી ૧ »ુટ જમીનમાં ઉંડું ખેઠેલું હોય છે. તે ભૂરાસલેતા ધોળા રંગનું તે ધણું કટટણુ હોય છે. તેમાંથી થોડા ઝીણા ફાંટાએ નીકળેલા હોય છે. તે વખતેં ખીલા- મૂળ કરતાં પણુ લાંબા હોય છે. મૂળની છાલ ચીવટ અને મજખૂત હોય છે. ડાડી અને શાખાએ।-ડાંડી કવચિત જ હોય છે. પણુ હોય છે યારે તે પેનસીલથી આંગળી જેવી જાડી હોય છે. શાખાઓ નીચેની બાજુ ફ્રીકા લીલા રંગની અને ઉપરની બાજુ નનબુડી છાયાલેતી હોય છે. તે સુતળીથી પેનસીલ જેવી નડી હોય છે. તેપર વાળની આછી રૂંવાટી હોય છે. ડાંડી અને શાખાએઓપરની છાલ ધણી ચીવટ રેસાવાળી અતે તેને ઉચેડી હોય તો સળંગ ઉચડી આવે તેવી હોય છે, પાન-આંતરે આવે છે. તે ૨ થી ૪ ઇચ લાંબાં અને પ થી૧:૩ ઈચ પેોહેોળાં હોય છે. તે લંબગોળ, અને તળિયે તેની કોરના ખે છેડા લંબાયલા હોય છે- પાનનાં ટેરવાં સાંફડાં તથા અણીદાર અને તેની કેરપર દાંતા હોય છે. તેની ઉપરની સપાટીનો રંગ ઘેરે! લીલો! ને નીચેનીને ફ્રીકો લીલે હોય છે. નીચેની સપાટી વિશેષ ચળકતી તોપણુ ખરસટ હોય છે. પાનની વચલી નસ- પર્‌ વાળની આછી રંવાટી હોય છે. ડીટડી ૧ થી ૧*- ઇંચ લાંખી હોય છે. પાનને ચોળવાથી તેમાંથી ચીકણો રસ નીકળે છે. તે તરત સુકાઇ જય છે, તેની વાસ તાંદળનજ્નની ભાજ જેવી હોય છે. ૧૧૦ પાનતી ડીટડી પાસે સહ્મ ઉપપાન હોય છે. _ફૂલ-ૂંછડાનાં કલે જેવાં પીળા રંગનાં હોય છે. તે ખપોરના આસરે એક વાગે ઉધડે છે, ને છ વાગ્યા પછી બંધ થઇ જય છે. (તે ઉપરથી જણાય છે કે જે પતંગીઆં વગેરે જંતુઓ બપોરથી સાંજ સધી ફ્રનારાં હશે તે આ ફૂલોની મુલાકાત લેતાં હશે.) ફૂલતો પુન ખાન કોષ પ પત્રોનો, અને પુ૦ અભ્ય૦ કોષ પ પાંખડી- એતો બનેલો હોય છે. પુંકસરે! ઝાઝાં તે સ્ત્રીકેસર ૧ હોય છે. ફલ-ખોર જેવાં કે અર્ધશોળ સોગડી જેવાં હોય છે. તેતી સપાટી ખડબચડી ને કરચલીવાળી હોય છે. ફૂલ પાંચ પોલ અથવા ખંડવાળાં હોય છે. તે દરેક પોલ કે ખંડમાં કેટલાંક ખીજ હોય છે. ડફ્લ કાચાં હોય છે ચારે તેમાં નખ ભરાવવાથી તેમાંથી ચીકણી લાળ જેવો! રસ નીકળે છે, ને પાકે છે ત્યારે કુટુણુ થઇ જાય છે. ખીજ-તનાઢાના એલચીદાણા જેવાં હોય છે. ૪-ઉપચોાગીઅંગ-સર્વાગ. પ-ગુણદોષ-ઉપલેપક, મ્રાહો અને પૌષ્ટિક. ટૃ-ઉપચેોગ-એનાં સુકાં મૂળ, પાન અને કાચાં ફૂલનો ઉકાળા સંત્રહણી અતે ક્ષય ઉપર અપાય છે. એસડમાં એ છોડવા પણુ છૂંછડાની પેઠે વપરાય છે. એ ક્ૂંછનાં પાનની ભાજ કરે છે. બીજનો ઉકાળા પેટના દુખાવા ઉપર આપે છે. એનો આખો છોડવો ટાઢો અને પૌણ્રિક ગણાય છે. તેથી તેનો રસ પેસાખની ગર- મીવાળાને સુરાખાર સાથે અને પ્રમેહવાળાને સાકર સાથે અપાય છે. ૭-સ્થાનક-રસ્તાએની બાજુએ, વાડીઓની વાડ પાસે, અને ખેતરે તેમજ વાડીઓમાં નેદ તરીકે ઉગે છે.%* ગએ હિંદુસ્થાનના ધણાખરા ભાગોમાં ઉગે છે, અને ધ્રણીખરી જગોએ તે વાવવામાં આવે છે. ૮-વિ૦ નના તરક ચુણુપાટ બનાવવાના રસા મેળવવા માટે નંન ૮૨ વાળે છુંછડો, અને નંન ૮૩ વાળી આ બોરૂંછ, એ ખે વનસ્પતિનું રીતસર વાવે- તર કરવામાં આવે છે. એ બે શિવાય બાકીની છછે માંથી જે કે રેસા કાઢવામાં આવે છે, તોપણ્‌ તેનું રીતસર વાવેતર ભાગ્યેજ કરવામાં આવે છે. * પોરબંદર સ્વસ્થાનના નવાબાગ, _કંડારણાડાંસા અને સધુ- વનમાં બેણછૂંછનો કોઇ કોઇ છોડવો નેવામાં આવેલો છે. એ છૂંછ આ સ્વસ્થાનમાં ખીજ છંછોની પેઠે વધારે ઉગતી નથી. નવાખાગના ખડામાં સને ટની સાલમાં એના થોડા છોડ- વાએ પરદેશી બકાલાં સાથે ઉગેલા હતા. તેથી જણાય છે કે તે બકાલાંનાં બી સાથે એ છૂછતું ખી અહીં આવીગયું હશે. આ સ્વસ્થાનમાં નન ૮રવોળે છૂછડો વિશેષ ઉગે છે, તેથ) વધારે ન૦ ૮૪ વાળી લાંબી છૂંછ, એથી વિશેષ નક ૮૫ વાળી વનસ્પતિવર્ણન. વર્ગ-( ટિલિએસી ). નંબર* ૮૪ ઉ૧-શાસ્ત્રીયનામ-(0. (1110૯018118. દૃષ્ટાન્ત.-તિ. 1. [. 897; પ. ]0. 39.. 1. 11. 0.. 544: ર. નિ.. પી. 12 સ્-્દ્શી નામ-તલાંબીછંછ (પોન); કડવી હુંછડી (યુન); જડુસુત્ર (૦), જટુજૉરટા, ૧રવાપાત (હિં), રીપત્તસ્ુ, ુશઞાજ (8૦). ૩-વણ્‌ન-લાંબી છુંછના છોડવા ચોમાસે ઉગે છે ને શિયાળે સુકાઇ જાય છે. તે ૧ થી ર કેર. ફ્રીટ ઉંચા થાય છે. તેમાં શાખાઓ છેટે છેટે થોડી આવેલી હાય છે. તે ઉંચી વધી પછી જરા નીચી ઝુકી ન્નય છે. પાન લાંબાં, ફૂલ પીળાં, અને શીંગો (કૂલ) સહેજ ત્રિધારી થતી ઉભી આવેલી હોય છે. તે ૧ થી ૪ પાસે પાસે હોય છે. એના છોડવાના કોમળ ભાગપર ધોળા રંગના કતા સૃદ્દમ વાળની વિશેષ રૂંવાટી હોય છે. સૂળ-સુતળીથી પેનસીલ જેવું જડું હોય છે, તેમાંથી કેટલાક સુતળી જેવા અને ઝીણા રેસા જેવા કાંટાઓ નીકળેલા હોય છે. મૂળ બહારથી ભૂરા અતે અંદરથી સટ્રેદ રંગનું હોય છે. તેની વાસ સુગંધિત અને સ્વાદ ચીકાસલેતો તૂરો ને ગળચટો હોય છે. ડાંડી અને શાખાઓ-ડાંડી ગાોળાઇલેતી સુતળીથી પેનસીલ જેવી જડી, ચળકતી, ખડખચડી, ફ્રીકા લીલા રંગની કે વખતે એકાદ બાજુ જંખુડા રંગની છાયાલેતી હોય છે. શાખાઓ પણુ ડાંડી જેવીજ હોય છે. પણુ તેથી પાતળી અને નરમ હોય છે. કોમળ શાખાઓપર ઉભી હાંસો હોય છે. ડાંડી અને શાખાઓની છાલ ધણી ચીવટ ર્સાવાળી હોય છે, તે ઉચેડી હોય તો સલંગ ઉચડી આવે જે. પાન-આંતરે આવેલાં હોય છે. તે ડાંડીપરનાં પહોળાં ને શાખાઓપરનાં સાંકડાં હોય છે. તે ૧૨થી ૩ કે ૪ ઇંચ લાંબા અને રં ઇંચથી ૧, ૧? કે ૨ ઇચ પોહોળાં હોય છે. તે ડીટડી તરક્‌ પોહોળાં ને ટેરવાં તરક્‌ સાંકડાં- થતાં હોય છે. ડીટડી પાસે તેની કરના છેવટના ખે દાંતા ઝીણી અણીવાળા હોય છે. ને વખતે તે જરા લંબાયલા પણુ હોય છે, અને ડીટડી પાસે તેની કોર જરા વિષમ છૂંછડી, તેથી વધારે ન૦ ૮૬ વાળી છધારી છૂછ, અને એ સૌથી વધારે ન૦ ૮૭ વાળી ઝીણુકી ૬ છૂંછ અથવા ખહુફ્લી તો. એટલી ખધી ઉગે છે કે ગરીખ લોકે તે નેખળતણ તરીકે ઉપયોગમાં લે છે. આ સ્વસ્થાનમાં ભાટ્ટર ઇરિગેશન વર્કસ શર્‌ થયા પછી ભાદર નદીને કાંડે બોારછૂછ અને છૂછડાનું ખીજ કાનપુરથી મગાવી પ્રયોગ કરી ન્તેવા માટે વાવવામાં આવેલાં હતું. એ ખીજ સારાં ઉગી છોડવા પણ સારા ઉછર્યા હતા. ચળ- ૪ વનસ્પતિવર્ણન. ૧૧૧ અને ગોળાઈ લેતી હોય છે. પાનને ટેરવે છેવટનો પોહોળા ૪ પડવાળી હોય છે. તે પાકૅ છે ત્યારે તેને મથાળેથી દાંતા આવેલો હાય છે. પાનની કોરપર કરચલી અને એ પડ ઉભાં ઉધડે છે. એ દરેક પડમાં સૃઠ્મ બીજ બહુ સુંદર ફાંગરી આવેલી હોય છે. પાન લીલાં, લીસાં ધણા હાય છે. * ી થા ર ને ચળકતાં હોય છે. તેની ડીટડીને મથાળેથી ૩થી પ બીજ-ટૂંછડાનાં બીજ જેવાં પણુ તેથી નાહાનાં નસ નીકળી પાનમાં ગએલી હોય છે. ડીટડી ૬ ઇંચથી હોય છે. તે ૪ લાધ્ત વ્યાસનાં હોય છે. તે ભસ્મી ૧૩ ઇંચ લાંબી હોય છે. તેની ઉપરની બાજુ નીક હોય ૧રણા કાળા રંગનાં ને બહુધા બન્ને પાસે દ્બાયલાં છે, તેપર ભૂરા કે ધોળા વાળતી આછી રૂંવાટી હોય છે. હોય છે. તેનાં પાસાની બન્ને કોરપર કીનાર હોય છે. પાનતો સ્વાદ ચીકણો તે તૂરો હાય છે. તેની વચ્ચાવચ એક ઉભી નસ હોય છે. બીજને સ્વાદ પાનની ડીટડીના થડપાસે ઉપપાન આવેલાં હોય છે, ઇછડાનાં બીજને મળતો જરા ચીકાસલેતો કડવો હોય છે. રૂ ક. ** તે સાંકડાં ને લાંમી ઝીણી અણીવાળાં હોય છે. ૪-ઉપયોાગી અંગ-સર્વાગ. કલ-પુષ્પધારણુ કરતારી સળી પાનની સામેથી નીક- સ છંછડા જેવા. ન્મ બ. લ. ર. પ ન- ક ૯ છે. તેતે તળિયે ખે સઠ્દમ પુષ્પપત્રે હોય છે. યુ યા ટુ ક થી હોય ને ય સહ્‌ ડડ ર હૈ ડડ ૭-સ્થાનક-છંછડે જે જગાએ ઉગે છે તેવી જગાએ તેનાપર ૧ થી ૪ ફૂલો પાસે પાસે આવેલાં હોય છે. તે. આ લાંબીછંછ પણુ ઉગે છે. પણુ કોઇ કોઇ જગાએ ખપોરે ઉધડે છે. ફૂલ ચકાકાર અને ૩ લાઇન વ્યાસનાં છ યે ડે ક ય તે છુંછડા કરતાં વધારે ઉગેલી જનેવામાં આવે છે. એ હોય છે. તેની વાસ ખપાટનાં ફૂલની વાસને મળતી હોય છે. ક ફક રે ઉગેલી જોવામાં આવે ન * નીલગીરી, પંજ્નબ, સિધ અને કાઠિયાવાડમાં થાય છે. પુષ્ષબાહ્યકેષ-પ પત્રોનો ખતેલો હોય છે. તેનાં ક જ અ ૮-વિશેષ વિવેચન-એની શીંગ બીજ છૂંછ કરતાં પત્રો ફીકા પીળા રંગનાં હોય છે. તેના ટેરવાં અણીદાર [ખી થાય છે, માટે એને લાંબીછૂંછ મે આ કક લઇ આ હદે. ક 2 છ કને કે છે. મ 1 કે બીજાથી .ઇડીનાં પાન પાતળાં અને કોમળ હોય છે માટે બીજ છૂટાં અથાત્‌ વિભક્ત હોય છે. તે ફૂલ ઉડયા પછી છી. ડરતાં એનાં પાનનું શાક લોકે વિશેષ પસંદ કરે પાછળ વળી નય છે. તે પાંખડીથી આંતરે આવેલાં અને | છીં એનાં ખીજ પણુ વધારે કડવાં હોવાથી તેતે બજ- લગભગ તેના જેટલાં લાંબાં હાય છે. તેની પાછળની | ઇસખંદ અથવા કડ વું કે ર્‌ાજજીરૂં કહે છે.* ખાજુ અતે કોરપર સૂટ્મ વાળની રેવાટી હોય છે. (જુવો નન ૯૫.) પુષ્પાભ્યન્તર્કોષ-પ પાંખડીઓનતાો ખબતેલો હોય કડુ છે. તે પાંચે પાંખડીઓ વિભક્ત અર્થાત્‌ એક ખીન્નંથી વર્ગ-( ટિલ્લિચેસી ) છૂટી હોય છે. તે પીળા રંગની ને તળિયાં તરક્‌ સાંકડી- નંખર્‌ ૮૫* થતી હોય છે. તેને તળિયે સૃહ્મ ફ્રીકા પીળા રંગની ઉ૧-શાન્્ીયનતામ-€. 1શડઉાંલા1લા પંડ. ડાંડથી હોય છે, તેપર્‌ વાળની આછી રંવાટી હોય છે. દજ્ઞાન્ત-ત. 1. [. 898; પ. 0. 39; 19411. પાંખડીનાં ટેરવાં ગાળાધ્લેતાં, પહાળાં અથવા અણી-# 11. ],, 539; રૂ. તિ. પા. ૬૦૮. આળાં કે અદરખેસતી ખાંચવાળાં હોય છે. શૈ-દશીનામ-હૂંછડી, ઉભી બહુડ્લી ( પોન્ગુ૦ ); પુકેસરે-ધણાં હોય છે. તે વાળની પીંછીની માકક | ફોલ્તણરી, મોટીવરુજઝી ( સ૦ ); સતવાત, વનજોલ્યા (હિંન) પાસે પાસે ઉભાં આવેલાં હોય છે. તે સ્ત્રીકેસરથી જરા | તંગ, ક્ષેત્રસંગુ, (સન). લાંબાં હોય છે. તેના તંતુઓ પરાગકોષ તે પરાગરજ રુ_વર્ણન-છૂંછડીના છોડવા ચામાસે ધણા ઉગી એ સધળાં પીળા રંગનાં હોય છે. _ આવે છે, તે શ્ઞિયાળે સુકાઇ જય છે. તે ૨થી. ૧ કરે સ્રીકેસર-૧ હોય છે. તેનો ગર્ભાશય ૩-નીકવાળો, | કાઇવાર ૨ ફ્રીટ ઉંચા વધે છે. એમાં છેટે છેટે થોડી ખડબચડો, યુંકસરોથી જાડો, ને ઉભો હોય છે. નલિકા શાખાઓ નીફળી હોય છે. પાન છંછડા જેવાં પણ લીસી, અને તેને મથાળે ગોળાઇલેતું તેનું મુખ હોય છે. | તેથી નાહાનાં હોય છે. ફૂલ પીળાં, ને શીંગા (ફલ) ડુંકી શીંગ-( ફલ )-શીંગો ૧ થી રું ઇંચ લાંબી અને 7 | તે રથી પ કેવખતેં ૭ તેક પાસે પાસે આવેલી હોય છે. ₹ંચ પહોળી હેય છે. તે રંગે લીલી અથવા ન્નંખુડા રંગની સૂળ-લાંબીજ્”છ જેવાં. છાયા લેતી હોય છે. તે પાકે છે થારે ભૂરી થઈ જય છે. તે પાસે ડૉડી અતે શાખાએ।-સુતળીથી પેનસીલ જેવી પાસે એકજ જગોએ ૧ થા૪ ઉભી આવેલી હોય છે. વિશેષ | ન્તડી, લીલા કે ન્નંબુડા રંગની હોય છે. શાખાઓ લાંબી, ભાગે ખખે હાય છે. તેને નીચે ડુંકી, ન્નડી ડીટી હોય છે. | ઉંચી ચઢતી તે પાતળી હોય છે. ને તેનાપર ઉભી તેનાપર ૩ થી ૪ હાંસો અતે નીક હોય છે, અને તેને હાંસો હોય છે. મથાળે બુઠ્ઠી અણી હોય છે. શીંગની સપાટી ખરસટ * આ સ્વસ્થાનમાં એનાં ખીજ રિયાળે ભેગાં કરી ગાંધીને હોય છે, પણુ છેવટે થોડી લીસી થઈ જનય છે. તે ૩ થી | યાં ધુળધેદયા લોકે વેચે છે. ૧૧૨ વનસ્પતિવર્ણુન. પાન-આંતરે આવેલાં હાય છે. તે ૧ થી ૩ ઇંચ લાંબાં. ૮-વિ, વિવેચન-આ છંછડીની શીંગો બહુક્લી ને ૧ થી૧ ઇચપહેોળાં હોય છે. તેની બન્ને સપાટી લીસી હાય છે. ડીટડી ધણી ડુંકી ને તેપર્‌ વાળની રૂંવાટી આવેલી હોય છે. પાન બન્ને છેડે સાંકડાં થતાં, અથવા ડીટડી તરક પહોળાં | હાય છે. તેતે કોર દાંતાવાળી હોય છે. પાનની ડીટડીને મથાળેથી ૩ થી પ નસો નીકળી પાનમાં ગએલી હોય છે. એ નસોવચ્ચેતું જનળીકામ અર્ધપારદશક હાય છે. પાનને! સ્વાદ ચીકણો ને તૂરો હોય છે. પાનની ડીટડીના થડમાં લાંબી અણીવાળાં ઉપપાન હોયછે. | “*લુ-પાનથી વિરૂદ્દ દિશાએ અર્થાત્‌ તેની સામાં જર્‌ા નડી સુદ્્મ સળીપર ર૨ થી પ કે વખતે છતેક ફૂલો પાસે પાસે આવેલાં હોય છે. પુષ્પબાહ્યકોષ-ન' પત્રો પ હોય છે. તે ધણાં સૃટ્મ અને વિભક્ત હોય છે, તે રગે લીલાં કે ન્નષુડી છાયાલેતાં હોય છે, પૃષ્પાભ્યન્તર્કેોષ-ની પાંખડીઓ પ વિભક્ત હોય છે. તે પીળા રંગની ને ડુંકી હોય છે. પુંકેસરો-પ થી ૧૦ હોય છે. તેના તંતુઓ પરાગ- ક્રાષ અને પરાગરજ એ સધળાં પીળાં હેય છે. સ્રીકેસર્‌-૧ હોય છે. તે પુંકેસરેથી ટુંકી હોય છે. તેનો ગર્ભાશય ઉભો, અને વાળની રૂંવાટીથી આચ્છાદિત થયેલે। હોય છે. નલિકામ્રમુખ પીળાસલેતા રંગનું હોય છે. શીંગ-( ફલ )-શ્ીંગો ? ઇંચથી રં ચ લાંબી અને - લાઇન કે તેથી સહેજ પે।હોળી હોય છે. શીંગ પ્રથમ પીળાસ- લેતા લીલા રંગની ને સુકાય છે યારે ધેરા તપખીરીઆ રંગની થઇ! જય છે. તે ગોળ પણુ તેનાપર ઉભી ત્રણુ નસે। કે ખૂણા! હોય છે.તેને ટેરવે ટુંકી જડી અણી હોય છે. તે શીંગ સુકાવા માંડે છે યારે એ અણી મથાળેથી ચીરાઈ ત્રણુ સળો જેવી જુદી દેખાય છે. શીંગમાં ત્રણુ ખંડ હોય છે, ને તે દરેક ખંડમાં સૂદ્મ ખીજ ધણાં હોય છે, શીંગપર ધોળી રૂછાળ હોય છે. ખીજ-નેો આકાર છ્ૂંછડાનાં ખીજ જેવો હોય છે. પણુ તે તેથી નાહાનાં હોય છે. તે દ લાઇન લાંબાં અતે સ્વાદે ચીકણાં ને કવડાં હોય છે. ૪-ઉપચોાગીઅંગ-સર્વાગ. -૩]ણ ક ક્ડ જ યે, -છૂંછડા જેવા. ૭-સ્થાનક-આ છંછડી પણુખીજ છુંછે ભેગી ઉગે છે. તોપણુ વિશેષ કરીને એ ખેતરના મોલ ભેગી વધારે ઉગે છે.* એ હિદુસ્થાનના દક્ષિણુ પશ્ચિમ ભાગમાં થાય છે. * પોરખેદર સ્વસ્થાનનાં માધુપુરનાં ઘેડમાં એ છૂંછડી જત્યા- બંધ ઉગે છે. એ ઢોરના મુખ્ય ચારો છે. એના છોડવાની ખેડુ લોકો ચાોમાસાં આખરે લીલવણી કરી રાખે છે, તે શિયાળે ખીન્ત ચારાની સાથે ભેંસો આદિ દૂઝણાં ઢોરોને ખાસ કરીને ખવરાવે છે. એનાં ખીજ ગરીખ લેકે એકઠાં કરી ગાંધીને ત્યાં વેચે છે. જેવી થાય છે. (જુએ નીચે નંન ૮૭) પણુ બહુ- ફલીની શીંગોાથી એ જરા જાડી હોય છે. બહુક્લીનાં છાતળાં થાય છે. અને આતો છોડવો ઉભો હોય છે, માટે એતે ઉભી ખહુર્‌લી કહે છે. બહકફલીને અભાવે એના છોડવા વાપરવામાં આવે છે. એની શ્ંગતું ટેરવું હરણુની ખુરી નેવું દેખાય છે, માટે, અથવા એનાં ખીજને આકાર પણુ હરણની ખુરીતે મળતો હોય છે, એ ઉપરથી એતે હુરૃણુ'ખુરી કહેતા હશે. વર્ગ-( ટિલિચેસી ). નંબર્‌* ૮૬% ૧-શાજ્તીયનામ-€. ૧૦૫૬0૪૫૩. દૃષ્ટાન્ત 11. 1. [. 898; ડો. [). 89; 001. 1... 934: રવિ. પા ૬2 ૨-દેશીનામ-છૂંછ, છધારીઈંછ (પે); જીતેલી (ચુ૦); સુંચ (મ૦); જોહ્ટા (ટિં૦); ચંગુ (લન). ૩-વર્ણન-છધારીછૂંછના છેડવા ચોમાસે ધણા ઉગી આવે છે ને શિયાળે સુકાઈ જાવ છે, એ ૧ થી ૨ પ્રીટ લાંબા હોય છે. એમાંથી કેટ્લીએક શાખાઓ નીકળી ધાસ કે જમીનપર્‌ પસરાયલી હોય છે. પાન પોહોળાં ને લાંખાં હોય છે. પાન ખીજ છુંછોની પેડે કાંગરી- દાર હોય છે. ફૂલ પીળાં, અને શીંગ (ફૂલ) છધારવાળી, અને તેતે મથાળે ખે વિભાગવાળી ત્રણુ અણી હોય છે. મૂ્ળ-સુતળીથી પેનસીલ જેવું જાડું અને ભૂરા રંગનું હાય છે. એમાંથી થાડાક ઝીણા રેસા જેવા ફાંટાઓ નીકળેલા હોય છે. મૂળી કઠુણુ અને છાલ ધણી ચીવટ હોય છે. વાસ સુગોધત અને સ્વાદ મીઠાસલેતે ચીકણો ને તૂર્‌। લાગે છે. ડાંડી અને શાખાએ।-સુતળીથી સલેટપેન કે પેન- સીલ જેવી નડી થાય છે. તે લીલા કે ડ્રીકા જંખુડા રંગની હોય છે. તેપર ધોળા વાળની (આછી ર્‌વાટી આવેલી હોય છે. શાઆએ પણ્‌ એવા જ રંગની પણુ તેપર રૂંવાટી વિશેષ હોય છે. અને અતિ કોમળ શાખા- ઓપર લાંબા, ચળકતા વાળની ગીચ રૂંછાળ હોય : છે. ડાંડી તેમજ શાખાપરની છાલ મજખૂત રેસાવાળી હોય છે, 1 પાન-આંતરે આવેલાં હોય છે. તે ર ધી ૩ 9ચ લાંબાં અને ૨ થી ૧૩. ઈચ પોહોળાં હાય છે. પાનની ડીટડી 3 થી ૧ ઇંચ લાંબી અને તેપર લાંબા વાળની રૂંછાળ હોય છે. પાનની બન્ને સપાટીપર પણુ ' આછી રૂંછાળ આવેલી હોય છે. ડીટડીને મથાળેથી ૩ થી પ નસો નીકળી પાનમાં ગયેલી હોય છે. તેમાં વચલી ૩ વનસ્પતિવર્ણન. જર્‌ા જાડી અને બાજુની ખે ઝીણી હોય છે. પાનની નસોવચ્ચેનું નનળીકામ અર્ધપારદર્શક હોય છે. પાનને આકાર લંખગોળ, અધવચથી ડીટડી તરક પહોળાં, અને અધવચ ઉપર્‌ સાંકડાં થતાં અણીદાર હોય છે. ડીટડી પાસે તેના ખે દાંતા વખતે અણીઆળા હોય છે, ને વખતે હોતા નથી. પાનની 'કેરપર દાંતા જેવી કાંગરી હોય છે. પાનની ઉપરની સપાટી લીલા રંગની ને નીચેની ઘેરા કે ફ્રોકા લીલા રંગની હોય છે. પાનને સ્વાદ ચીકણે ને જરા કડવાસલેતે। હોય છે. પાનની ડીટડીના થડમાં ખે ઝીણાં ઉપપાન હોય છે. તે પાનની ડીટડીથી નાહાનાં, તળિયે પોહોળાં તે મથાળે સાંકડાં થતાં લાંબી અણીવાળાં હોય છે. ફૂલ-પાનની વિરૂદ્ દિશાએ અર્થાત્‌ તેની સામેથી ફૂલની સળી નીકળે છે. તે ધણી ટુંકી હોય છે. તેને તળિયે ખે ઝીણાં ઉપપત્રો હોય છે. એ સળીપર ૧ થી ૩ ફૂલો આવે છે, સળી અને પુષ્પપત્રોપર લાંબા વાળતી રૂંછાળ હોય છે. ફૂલનો વ્યાસ 3. ઇંચ જેટલે હોય છે. તે બપોરે ઉઘડે છે. પુષ્પખાલહ્યકોષ-નાં પત્રો પાંચ વિભક્ત હોય છે. તે પાંખડીથી આંતરે આવેલાં હોય છે. તે લીલા રંગનાં ને તેનાં ટેરવાં અણીદાર રાતા રંગનાં હોય છે. પુષ્પાભ્યન્તર્કોષ-ની પાંખડીઓ પાંચ વિભક્ત હોય છે, તે પીળા રંગની, તળિયે સૃટ્મ ડાંડલીવાળી ને મથાળે ગોાળાદ્લેતી પોહેળી હોય છે. પુંકેસરે--૧૦ થી ૧૫ હોય છે. તે પાંખરીથી ડંધક ડ્ડકાં ને સ્્રીકેસરથી કંઈક લાંબાં હોય છે. તેના તંતુ, પરાગકોષ અને પરાગરજ એ ખધાં પીળા રંગનાં હાય છે. જ્રકેસર-૧ હોય છે. તેનો ગર્ભાશય લીલા રંગને, ઉભા ૭ થી ૬ ધારવાળા હોય છે. તેનાપર્‌ વાળની ર્‌વાટી આવેલી હોય છે. નલિકા સૂદ્મ ડ્રીકા લીલા રંગની, ને નલિકાત્રસુખ પીળું હોયં છે. શીંગ-( ફલ )-૧ થી ૧ ઇંચ લાંખી તે ૧ થી ૨ લાઈન પેહોળી હોય છે. તેપર ઉભી છ ધાર હોય છે. શીંગને ટેરવે ત્રણુ અણી ન્તૂદી જાદી આવેલી હોય છે. એ ત્રણે અણી મથાળે જરા ખે ભાગ થયેલી હોય છે. કેટલાક નમુનામાં શીંગ આઠે ધારવાળી અને તેને મથાળે ચાર અણી દેખાય છે, જે ખે વિભાગવાળી થએલી હોય છે. શીંગ પ્રથમ લીલા કે નજંખુડા રંગની છાયાલેતી હોય છે. ને સુકાય છે ત્યારે લીલાસલેતા ભૂરા રંગની થઈ જય છે. તેતો આડે કાપ કરી જતાં તેમાં ત્રણુ પડ અથવા ખંડ દેખાય છે. એ દરેક પડમાં સૂટ્દમ ખીજ ધણાં હોય છે, આઓજ-રતાસલેતા કાળા રંગનાં હોય છે. તેની સપાટી સૂદ્ષમ બિદુઓવાળી હોય છે. ખીજનાં પાસાં દખાયલાં અથવા અંદરખેસતાં તે વખતે એમાં કેટલાક ખૂણા ૧૫ ૧૧૩ નીકળેલા દેખાય છે. તે % લાઇન જેટલાં લાંબાં હોય છે. તેનો સ્વાદ કડવે। હોય છે. ૪-ઉપચોાગીઅંગ-સર્વાગ. પ-ગુણદ્ોેષ અને ] છ'છડા અને ખીજ છછોના ૬-ઉષપચેોગ- કા જ છે, ૭-સ્થાનક-કાદીવાળી જમીનમાં, રસ્તાની બાજુએ, ઢોરનાં ચરીઆણવાળી જગાએ, રણુ અને ધેડની કાંધીએ, વારીઓની વાડ પાસે, પાણીના ધોરીઆ કાંડે અને બરડા ડુંગરપર ધાસની તળીઓમાં ધાસ સાથે એ છધારીછૂ'છ ઘણી ઉગે છે. એ હિંદુસ્થાનના ધણાખરા ભાગોમાં થાય છે. ૮-વિરોષ વિવેચન-એની શીંગપર વિશેષે કરીને છ ધાર હોય છે માટે એને છધારી*&છ કહે છે. વર્ગ-(ટિલિચેસી). નંખર્‌* ૮૭* ૧-શાન્સીયનામ-0. દ્ર11101101'પડ* દૃષ્ટાન્ત-1. 1. [0. 8958; પે- [. 89. હાઇ. 11. [). 585. ૨-દેશીનામ-ઝીણુકી 'છ, ખેડી ખહુફ્લી, ખહુફેલી (પો૦)4- (ગુન)4- (મન)-- (હિન). ૩-વરણન-બહુફ્લી ચામાસે ધણી ઉગી આવે છે. તેમ કેટલીક જગે।એ તે ખારે માસ પણુ જ્નેવામાં આવે છે. એમાં ધણી શાખાઓ નીકળેલી હોય છે. તે જમીનપર છાતળાંતી માફક પથરાયલી હોય છે. તેનાં છાતળાં : થી ૧ ૪ુટ લાંખાં હોય છે. પણુ કોઈ કોઇવાર તેનાં ૨ થી ૩ ફ્રીટના ઘેરાવાનાં છાતળાં પણુ મળી આવે છે. તેનાં પાન નાહાનાં, કરચલી અને કાંગરીવાળાં હોય છે. ફૂલ સદ પીળા રંગનાં, અને શીંગો ( ફ્લ ) રાધની શીંગો જેવી લાંબી હોય છે. મૂળ-સુતળીથી આંગળો નેવું જાડું હોય છે. તે જમીનમાં ધણું મજખૂત ઉંડું ખેઠેલું હોય છે. તેની છાલ ખહાર્થી ખડબચડી, ભૂરા રંગની ને એદરથી લીલાસલેતા રંગની હોય છે. મૂળનું લાકડું કઠ્ટણુ હોય છે, વાસ માઢાસલેતી અને સ્વાદ પ્રથમ મીઠ્ઠાસલેતો ચીકણે। ને પાછળથી જરા કડવાસલેતો લાગે છે. ડાંડી અને શાખાએ।-ડાંડી કવચિત જ હોય છે. પણુ ઘણુંકરી મૂળને મથાળેથી થોડીક શાખાએ નીકળી સુતળીથી સ્લેટપેન જેવી નડી થઈ તેમાં ધણી ઝીણી શાખાઓ નીકળે છે. કોઈ વખતે આં મુખ્ય શાખાએ આંગળી જેવી પણુ નનડી થાય છે. તે પ્રથમ લીલાસલેતા પીળા રંગની પણુ પાછળથી ભૂરા રંગની થઇ નય છે. તેની છાલપર્‌ ચીરા પડી તેપરથી ફ્રોતરી ઉતરતી દેખાય છે, શાખાઓ બટકણી હોય છે. તે ઉપરા ઉપર્‌ પસરાય ૧૧૪ વનસ્પતિવર્ણન. છે. તે લીસી, ચળકતી, લીલાસલેતા પીળા રંગની હાય છે. તેપર ધણુંકરી અનિયમિત નાહાની નાહાની નીકો વખતે આવેલી હોય છે. અને નાહાની શાખાઓ ધણીવાર મરડાયલી હોય છે. કોમળ શાખાઓ ઉપર ધોળા સૂદ્દમ વાળની આછી રૂંવાટી હોય છે. વાસ અને સ્વાદ મૂળને મળતાં હોય છે, 'પાન-આંતરે આવેલાં હોય છે. તે ગાળાધલેતાં અથવા લંબગોળ હોય છે. તે ટેરવે સાંકડાં અથવા પોહોળાં હોય છે. તે $ ઇંચથી ર ઇંચ લાંબાં અને ? ઇંચથી 2 ચ પોહોાળાં હોય છે. તેની બન્ને સપાટીના રંગ પીળાસ- લેતા લીલો હોય છે. તોપણુ નીચેની સપાટી સહેજ ઝાંખી હોય છે. બન્ને સપાટી લીસી ને ચળકતી હોય છે. પાનની કેર કાંગરીવાળી અને પાનપર કરચલી અથવા સળ પડેલા હોય. છે. પાનની ડીટડી ર ઇંચથી ડ્‌ ઈંચ લાંખી હોય છે. તે દોરા જેવી પાતળી ને તેનાપર ધોળા- વાળની રૂંવાટી હોય છે. ડીટડીને મથાળેથી ૩ નસે। નીકળી પાનની અંદર ગયેલી હોય છે. જેનાપર છેટે છેટે વાળ આવેલા હોય છે. પાનમાંતી નસો ઉપરની સપાટીએ અંદર ખસતી અને નીચેતીએ બહાર નીકળતી હોય છે. એ નસો અતે તેની વચ્ચેનું નનળીકામ અધપારદર્શક હોય છે. પાનને ચોળવાથી ચીકણાં લાગે છે. ને તેમાંથી તાંદળ- “નની ભાજની વાસને મળતી વાસ નીકળે છે. અને સ્વાદ ચીકણો, તૂરો ને ગળચટો લાગે છે. ફૂલ-પાનની સામી બાજુથી સૂદ્દમ ડુંકી સળીપર યલ આવે છે. તે બપોર પછી ઉધડે છે. તેમાં કોઈ જતની ખાસ વાસ હોતી નથી. પુષ્પખાલ્યકેોષ-નાં પત્રો પાંચ વિભક્ત હોય છે. તે લીલા કે ભૂરા રાતા રંગનાં હોય છે. અને તે પાંખડીઓ કરતાં વખતે નાહાનાં હોય છે. તેનાં ટેરવાં અણીઆળાં ને તેની નીચે અંદરની બાજી ગોખાયલી હોય છે. પુષ્પાભ્યન્તર્કેષ-ની પાંખડી પાંચ વિભક્ત હોય છે, તે પુન બાન કોષનાં પત્રો કરતાં પાતળી ને પીળા રંગની હોવ છે. રં પુંકેસરેો-પ થી ૧૦ હોય છે. તેના તંતુઓ પીળા, લીસા ને ચળકતા હોય છે. ને તેને મથાળે પરાગકાષ ષ્રીકા પીળા રંગના ને પીળી રજવાળા હોય છે. સ્્રીકેસર્‌-૧ હોય છે. તેનો ગર્ભાશય જંડા, ઉભો, પીળાસલેતા રંગને ને તેપર્‌ રાતી ટીસીઓ આવેલી હોય છે, નલિકા ડ્રીકા પીળા રંગતી પુંકરેસરતતુ કરતાં જરા નતડી હોય છે. તેને મથાળે પીળા રંગનું ૩ થી પ કે ૬ છેડાવાળછું અથવા પ્યાલા જેવું મુખ હોય છે. શીંગ-(ફ્લ)-ઘણુંકરી [ થી ૩ ઈંચ લાંખી ને કોધ્વાર ૧ થી ૧% ઇંચ લાંબી પણુ હોય છે, તે 3 લાઇન પેોહોાળી હોય છે. તે સીવી અથવા થેડી વાંક- વળતી હોય છે. તે ગોળ અને ચાર ઉભાં પડવાળી હોય છે. તે પ્રથમ પીળાસલેતા લીલા રંગતી હોય છે, પણુ સુકાય છે યારે ભૂરા રંગતી થઇ જય છે. ને ટેરવેથી તેનાં ચાર પડ ઉભાં ચીરાઇ દરેક પડમાંથી કેટલાંક સૂટ્મ ખીજ બહાર આવે છે. તેની સપાટી જરા ખરસટ હોય છે. ને તેપર ઉભી બહુધા ચાર રાતી ટીસીઓ આવેલી હોય છે. શીંગનું ટેરવું બુઠ્ઠી અણીવાળું હોય છે. બખીજ-સૃદ્દમ સહેજ નનખુડી છાયાલેતા ભૂરા કે કાળા રંગનાં હેય છે. તે બન્ને છેડે ખુટ્ટાં અને તેની સપાટી- પર્‌ હાંસ કે ધાર હોય છે, તે $ થી ૬ લાધત લાંબાં અને તેથી કંઇક ઓછાં પોહાળાં હોય છે. તે સ્વાદે ગળચટાં અને જરા ચીકાસલેતાં હોય છે. ૪-ઉષયેગી અંગ-સર્વાગ. પ-ગુણદોષ-ધાતુપૈષ્રિક, ઉપલેપક, ચિરચુણુકારી પૈષ્ટિક, ત્રાહી અને. મૂત્રલ, ૬-ઉષપચેગ-બહફલી ધાતુપાષ્ટમાટે પ્રસિદ્ધ ઔષધ છે, તેથી ધણા લેકે તેને ઓળખે છે. બહુફલીનો આખો છોડવો વાટી તેતો રસ સાકર કે કારખોતેટ એફ સોડાની સાથે ગુર્‌દા, ઝ5ુકણા કે પ્રમેહુના દરદતે લીધે થતી પેશાબની બળતરા ઉપર વાપરવામાં આવે છે. બહુકફ્લી ઘણા ૈષ્ટિક પાકોમાં વપરાય છે. તાવ અતે સંત્રહણીમાંથી સાજ થતા દરદીતે ખબહુફ્લીનો ઉકાળા પીપરની સાથે અપાય છે. તાજી બહુકૂલીને વાટી તેનો રસ, અથવા સુજી બહુફૂ્લી પાણીમાં પલાળી તેનો કાઢેલો લુવાબ, અથવા બહુફલીને। ઉકાળા સાકરની સાથે સ્ત્રીઓના પ્રદર ઉપર એક અકસીર દવા તરીકે વપરાય છે. જુના પરમામાં ખહુફ- લીનાં પાન ધણો ફાયદો કરે છે. બહુફ્લીનોા લુવાબ દૂધ અને સાકરની સાથે ક્ષય અને છાતીના બીન વ્યાધી ઉપર આપવામાં આવે છે. સંગ્રહણી, ઝાડો અને હરસની બળતરા ઉપર બહુફલીનો કાઢો ટાઢક માટે અપાય છે. ધાતુપૈષ્ટિક તરીકે બહફ્લીની ફાકી સાકર કે દૂધની સાથે ધણાલોકે રાત્રે સુતી વખતે લે છે. ધાતુક્ષીણુતાને લીધે નબળાઇ થઇ કળતર, માથામાં ચકર, આંખની ઝાંખાઇ, હાથ પગનાં તળિયાંતી બળતરા, ચામડીનું લાસું થવું અને ફૂટવું, કમરતો દુખાવો, મોઢાંતો શોષ, છાતીનો ધખકારે।, સ્વમાવસ્થા આદિ રોગ થાય છે, તે ઉપર્‌ તાજ બહુક્લીને પાણીમાં વાટી તેતો ર્સ અને સુકી હોય તો તેતે પાણીમાં પલાળી તેનો કાઢેલો લુવાબ, અગર તેનો ઉકાળા તેમાં સાકર અતે પીપર નાંખી લાંબા દ્વિસ સુધી તેનું સેવન કરવાથી ઉપર કહેલા સર્વે રોગ સટે છે. ખહુફ્લીમાં ગ્રાહી ગુણુ હોવાને લીધે તે વખતેં કબ જયત કરે છે, માટે બહુફ્લીનો પ્રયોગ ચાલતો હોય તે વેળા કુબજીયત જણાય તો હીમજ આદિ હલકી જુલાખની દવા _ વનસ્પતિવર્ણન. આપી દસ્ત સાફ લાવતા રહેવું. બહુફ્લીનાં છાતળાં તમામ જતનાં ઢોર ખાય છે. અને કાળે દુકાળ તે ઢોરે તેમજ માણસને બહુ ઉપયોગી થઇ પડે છે. ઉંટ અને બકરાંના તે મુખ્ય ચારે। છે. અતે ભેસોમાં દૂધ અને તેનાં ઘીમાં દાણો વધારવા ખહફલીને જુટી કપાસીઆ સાથે તેને ખવર્‌ાવે છે. એસડ તરીકે બહુફ્લીની માત્રા ૦। થી ૧ તોલા- ભારની છે. ૭-સ્થાનક-રસ્તાની બાજુએ, પાણીના ધોરીઆ કાંઠે, ચુતા પથ્થર ખડા અતે કાદીવાળી જમીનમાં, ધેડની ક્રાંધીએ તેમજ દરિયા કીનારે કાદીવાળી જમીનપર અને રેતીના બંધાયલા ઢસાપર્‌ ખહુફલી આ સ્વસ્થાનમાં ધણીજ ઉગે છે, એ સિંધ, પંન્નબ, વાયવ્યપ્રાંત, દક્ષિણ, ગુજરાત, કાઠિયાવાડ અને કચ્છમાં થાય છે. ૮-વિરોષવિવેચન-આ છોડવામાં શીંગો અર્થાત્‌ કૂલો ધણી થાય છે, માટે એનું નામ બહુરૂલી છે. ગએ જમીનમાં છાતળાંની માફક ઉગે છે માટે એને બેડીબહુફૂલી કહે છે. અને નંબર. ૮૫ વાળે છોડવો જમીનપર પથરાતો નથી પણુ ઉભો હોય છે માટે તેને ઉભો ખહુફૂલી કહે છે. હૂંછની જાતમાં સૌથી નાહાનો છોડવા આ છે. માટે એતે ઝીણકીછંછ કહે છે. એ બહુફ્લીનાં છાતળાં ગરીબ લેકે! એકઠાં કરી પોરબંદરની બનજર્‌માં ગાંધીને ઢાં વેચે છે. તેની કીમત એક ભારીએ ૧ થી ૨ આનાં ગાંધી લોકો આપે છે. ગાંધી લોકો તેને અહીં જેટલી રાખી ખાકીની મુંબઈ ચડાવે છે. ગામના ખીજ ગૃહસ્થ લેકે પણુ ગરીખ લોકોને દાણા આપી તેની અવેજુએ બહુફલી લઇ તે ઓસડમાં કામ આવે માટે એને સંત્રહુ ધરમાં રાખે છે. આ સ્વસ્થાનમાં બહુફૂલી દરસાલ એટલી બધી ઉગે છે કે ગરીખ લેકે તેનાં છાતળાંના ખળતણુ તરીકે ઉપ- યોગ કરે છે. વેરાન ને ઉજડ જગ્યાઓ જ્યાં બીજ વનસ્પતિ ભાગ્યેજ ઉગે છે યાં એ ઘણી ઉપયોગી વન- સ્પતિ ઉગે છે. વર્ગ (ટિલિયેસી). નંબર્‌ ૮૮* ૧-શાન્ત્રીયનામ-0. ૫૩'110:2701118 2 દૃષ્ટાન્ત-11. 1. 0૪. 597; 11. 11. [. 544. ૨-દેશીનામ-અડબાઉઈંછડી (પોન્ન-ગુ૦). ૩-વણેન-અડબાઉછંછડીના છોડવા ચોમાસે ધણા ઉગે છે, તે ધણા પાતળા અતે નરમ હાય છે. એની શાખાઓ ઝીણી સુતળી જેવી પાતળી હોય છે. પાન લાંબાં," સાંકડાં, તળિયે બહુધા વિષમ કેરવાળાં, ટેરવે જ્ય ધણાં સાંકડાં થતાં અણીઆળાં હોય છે. તેની કોર્‌પર સુંદર નિયમિત દાંતા હોય છે. પાન કુમાસે ધણાં પાતળાં અતે બહુધા ઘેરા લીલા રંગનાં હોય છે. તે ૧ થી ૪ ઇંચ લાંબાં અને ડુ થી ૧ કે ૧૨ ૪ંચ પેોહેોળાં હોય છે. ફૂલ પીળાં, અને શીંગ (કૂલ) છંછડાની શીંગો જેવી તોપણુ તેથી ડુંકી, પાતળી અને ધણુંકરી ૩-હાંસા- વાળી હોય છે. તે લીસી ને ચળકતી હોય છે. એમાં ૩-ખંડ, અને દરેક ખંડમાં સૂદ્દમ કાળા રંગનાં ખીજ ધણાં હોયછે. તે કૂંછડા કે નંન ૮૫ વાળી કટંછડીનાં ખીજ જેવાં લાંબી અણીવાળાં હોતાં નથી, પણુ તે ઉપરતીચે દખાયલાં અને ખૂણીઆઓવાળાં હોય છે. તે સેહેજ ચીકાસ ને કડવાસલેતાં હોય છે. એ “છડી પડતર ખેતરો અને ડુંગરમાં ધાસની સાથે ધણી ઉગે છે. એ દક્ષિણમાં વિશેષ કરી થાય છે. એનો ઉપયોગ છૂંછડા અતે નંન ૮૫ વાળી છૂછડી જેવો છે, ૧૯- ૫. 0. 1.1૫5. વર્ગ--લાઈની.--અલસીને। વર્ગ. વર્ગનું ટુકું વર્ણન અને ગુણદોષઃ-- આ વર્ગમાં ધણુંકરી ફકત નાહાના છોડવાએ થાય છે. એ વર્ગ નાહાનો છે, તોપણુ અલસી આ વર્ગની વન- સ્પતિ હોતાં એણે એ વર્ગનું મહાત્મ્ય વધારેલું છે. એ વર્ગ- માંની વનસ્પતિને પાન આંતરે આવે છે. તે સાદાં, અ ખંડિત કરવાળાં, કે વખતે કાંગરીવાળાં હોય છે. ઉપપાન હોય છે, વા હોતાં નથી. પુન બા૦ કોષનાં પત્રો ૪થી પ વિભક્ત ક અવિભક્ત અને ઉપર્‌ાઉપર હોય છે. પુન અભ્ય૦ કોષની પાંખડીઓ ૪ થી પ હોય છે, તે તરત ખરી નય તેવી હોય છે. પાંખડીઓની પાસે વળી રસકુપ્પીઓ (ડશ્ળવંડ) હોય છે, તે યુંકેસરતતુઓની ભુંગળીને ધણુંકરી લાગેલી હોય છે. યુંકેસરો ૪ થી પ હોય છે, ને તેની સાથે ઘણુંકરીને તેટલાંજ અપૂર્ણ પુંકેસરે પણુ હોય છે. તેતુઆ તળિયે જેેડાઇને એક ભૂંગળી જેવા થઇ રહેલા હોય છે, અને એ તંતુઓપરના પરા- ગકાોષ ર-પેલવાળા હોય છે. સ્ત્રીકેસર ૧ હોય છે, તેનો ગર્ભાશય ૪ થી પ ખંડ કે પોલવાળે હોય . છે; નલિ- કાએા ૩ થી પ, તે જૂટી કે થોડી ધણી જ્ેડાયલી હોય છે. ફૂલ પ પોલવાળું હોય છે, અને તે દરેક પોલમાં ૧ કે ૨ ખીજ હોય છે. આ વર્ગની વનસ્પતિમાં ઉપલેપક, સારક તથા શેોથદ્ય ગુણે રહેલા છે. “ ક ગાઇ, શ્રાહી, મૂત્રલ, વનસ્પતિવર્ણન. (વર્ગી-લાઇની, 2) નંબર ૮૯* ઉ૧-શાનગ્્નીયનતામ-1.1પ11-પ૫૩ાંઇતપંડડા11૫101. દૃષ્ટાન્ત-- 4, 1. 0. 410; પે. ૪. 40; 1111. | મિ. ટર ર વિ. 3૭૮ ર-ટદેશીનામ-અલસી (પે।૦)4(ગુ૦): ગજસી, ગવલ (8૦); ગથી; તીસી (હિંન); મસળ, ગતસી (8૦) ૩-વ્ણુન-અલસીના છોડવા ૧ થી ર્‌ કે ધણી સારી જમીનમાં ૩ થી ૪ ડ્રીટ ઉંચા વધે છે. સૂળ-ધોળા રંગનું સ્લેટપેનથી ટચલી આંગળી જેનું ડું અતે ચારથી ૧૦ ઇંચ લાંખું થાય છે. તેમાંથી ભાગ્યે જ ખીન્ન ઝીણા કાંટાઓ નીકળેલા હોય છે. ડૉડી અને શાખાએ।-ડાંડી સુતળી કે સ્લેટપેન જેવી જાડી, શાખાઓ ઉભી, સુતળી જેવી પાતળી, ગોળ અને લાંબી હોય છે. ડાંડી અને શાખાઓ લીસી અને ચીવટ હોય છે, તે તોડતાં તેમાંથી ધણા જ બારીક સફેદ રસા દેખાય છે. પાન-આંતરે આવેલાં, સાંકડાં, ભલ્લાકૃતિનાં ને ધાસનાં પાત જેવાં દેખાતાં, બન્ને છેડે સાંકડાં, અને અખંડ ક્ારવાળાં હોય છે; પાનતી પાછળની બાજુ ત્રણુ ઉભી નસો આવેલી હોય છે, પાન જરા જડાં અને બન્તે સપાટીએ જ્રીકા લીલા રંગનાં હોય છે; તે ૧ થી ૩ ૪ંચ લાંબાં અતે ૧. લાઇનથી ? ઇંચ પેફેળાં હોય છે. ઉપષાન-હેોતાં નથી. ફલ-પાનની સામી બાજુએથી બહુધા નીકળેલાં હોય ન તે અત્યત રૂપાળાં આસમાની રંગનાં ચક્રાકાર હોય , તે ૬ થી ર ઇંચ વ્યાસનાં હોય છે; પાંખડીઓ ક ઉડીને ખરી પડે એવી હોય છે. ફૂલની ડીટડી દોરા જેવી પાતળી હોય છે, તે [ થી ૧૬ ઇચ લાંબી હોય છે. પુષ્પખાહ્યકેષ-તાં પત્રો પ વિભક્ત હોય છે, એ પાંચ પત્રોમાંથી બે ખીન્નં ત્રણ કરતાં જરા નાહાનાં હાય છે, તે લીલા રંગનાં, ટેરવાં તરફ સાંકડાંથતાં ને અણીયાળાં હાય છે. તેની સપાટીપર ઉભી ૧ થી ૩ નસો, અતે તેની કોરપર આંખની પાંપડ જેવા સ્દ્મ ધોળા વાળતી હાર હોય છે, એ પત્રોની કેર બહા ધ્વોળી હાય છે. પત્રો ૨ થી ત્રણુ લાઇત લાંબાં અને ૧થી ર લાઇ્તત પોહોળાં હોય છે. પુષ્પાભ્યન્તરકેોષ-ની પાંખડીઓ પ વિભકત હોય છે, તે ર થી ૨ લાધ્ત પાહોાળી અતે તેટલી જ લાંબી હાય છે. તે પુન બાન કેષનાં પત્રોને જરા તાંણુતાં જ (પાંચે પાંખડીઓ ) ફૂલમાંથી બહાર કુદી પડે છે. તે કરાળીયાનાં પડ કરતાં પણુ પાતળી હોય છે, પષુ તે | બા૦ કેોષનાં પત્રોથી ઉંચી હોય ટરના ઝન ઝઝળનઝ-ઝાાનનઇજઇઝજ ધણી જ ખૂબસુરત અતે ત્તેવાલાયક હોય છે, એ પ્રુ* છે, તે તળીયે જરા સાંકડી સૂદ્્મ ધોળી અણીવાળી, અને મથાળે પાહાળી હાય છે. તેતે મથાળે સક્ષમ અનિયમિત ખુઠ્ઠી કાંગરી હોય છે, પાંખડીમાં તાડનાં પાનમાં હાય છે તેવી ઘેરા આસમાની રંગની ઉભી નસો હોય છે, તે ધણીજ સુંદર્‌ દેખાય છે. પુંકેસરો-"પ હોય છે. તે લીસાં ને ચળકતાં હોય છે; તેના તંતુઓ તળીયે ધોળા અને પોહાળા અકેકી રસકુપ્પી ( ઊંદ્યાતૅં) વાળા હોય છે, તે મથાળે ફીકા આસમાની રંગના હોય છે; પરાગક્રેષ વચમાં ધોળા તે કેરે આસ- માની હોય છે. દરેક પુંકેસરતી વચમાં અક્રેક બારીક ખોડું પુકેસર પણુ હાય છે. નસ્ત્રીકેસર-૧ હોય છે, ગર્ભાશય પાંચ પોલવાળે, ને દરેક પોલના ઉભા ખે વિભાગ થયેલા હોય છે, ને તે દરેક વિભાગમાં અછેકું આદિખીજ હોય છે; ગર્ભાશય લીસા, ચળકતો પીળાસલેતા લીલા રંગને હોય છે; તેની ઉપર પ નલિકાઓ ક્રીકા આસમાની રંગની આવેલી હોય છે. ફલ-પેહે હોળા પેટાળવાળા કળશના આકારનું ૨ થી ૩ લાઇ્રત લાંખું હોય છે, તેને મથાળે સદ્દમ અણી હાય છે, તેનાપર્‌ ઉભી લીલા રંગની ૧૦ પટી આવેલી હોય છે, અને ફૂલમાં ૧૦ ખીજ હોય છે. ખીજ-લીસું, ચપટું અને એક છેડે અણીઆળું રતાસલેતા રંગતું ૧ થી ૧ર લાઇન લાંખું હોય છે. ૪-ઉપચેોગીઅંગ-સર્વોગ. પ-ગુણદેોષ-ઉપલેપક, ગ્રાહી, પૌષ્ટિક તથા શોથ અતે કક્ધ્ય. ૬-ઉપચોાગગ-અલસીના છોડવા ઢોર ખાય છે. આખા છોડવાને બાળી તેની ભસ્મ તેલમાં મેળવી ચામડીના દરદોપર્‌ લગાડે છે. અલસીનાં બીની પોટીસનોા ઉપયોગ પ્રસિદ્ધ છે. એનાં બીને ઉકાળા ઉધરસ ઉપર સાકર્‌ સાથે અપાય છે. અલસીનાં ખીતે। પાક પૈ।ષ્ટિક તરીકે ખવાય છે. તેમ જ ખીન્ન પૌષ્ટિક પાકોમાં તેનાં ખી વપરાય છે. અલસીના છોડવાને પાણીમાં ગરમ કરી તેની બાક્‌ કુફૂવાળાનતે તાવમાં આપે છે. એતો ઉકાળા પેશાબની ગરમીમાં પણુ અપાય છે. અલસીના છોડવામાંથી રેસા અને બીમાંથી તેલ નીકળે છે તેનો ઉપયોગ પ્રેસિદ્ધ છે. “કુપૂનતે ટાળે છે, ધાતુતે કમતી ડરે છે, આંખના તેજને ધટાડે છે, અલસીનાં પાંદડાં વાયુ તે કફને ટાળે છે.” (વે, રૂગનાથજ. જુનાગઢ) ૭-સ્થાનક-વાડીઓ અતે ખેતરે્‌માં ધઉં, રાઇ, મુળા વગેરે શીયાળુ માલતી સાથે નેદ તરીકે ઉગે છે- દાદા, તા વનસ્પતિવર્ણન. ૧૧ ક્રોધ કોઇવાર બરડા | ડુંગરમાં ઢે ઢોરનાં ચરીયાણુ ધાસમાં તેના છોડવા ઉગતા જવામાં આવે છે. તેલ અતે રેસાઓ માટે અલસીનું વાવેતર હિંદ્સ્થાનના ઘણાખરા ભાગોમાં કરવામાં આવે છે. ૮-વિશેષવિવેચન-અલસી આ સ્વસ્થાન ( પોર- બંદર્‌ ) માં વાવવામાં આવતી નથી, વાડી અતે ખેતરમાં અને ધાસની તળીઓમાં તેના કોઇ કેઈ છોડવા ઉગેલા જેવામાં આવે છે; તે તેનાં બીજ ધઉં, ગદબ કે બીન્નં બીની સાથે ભેળાઇ આવવાથી તેની સાથે ઉગી આવતાં હશે. પણુ વૉટ સાહેબે અલસી વિષે પોતાનાં વોલ્યુમ પાંચતે પાને ર થી ૭૭ સુધી તેના પધ્તિહાસ, ઔષ- ધીય ગુણુ, રેસા, અને અલસી વાવવાની રીત વગેરે બાબતોની લંબાણુ હકીકત આપેલી છે તે જિત્તાસુએ વાંચવા જેવી છે. ર૦-ડ, 0. ડાંટા1140૦૫0- વગ-માલ્પિધિચેસી--માધવીને વર્ગ, વર્ગનું ડુકું વર્ણુત અને ગુણુદોષ-- આ વર્ગમાં વૃક્ષા અને ધણંકરી વેલા જેવાં ઝાડવાં થાય છે. પાન સામસામાં અતે અખંડિત કેરવાળાં સાદાં હોય છે. ઉપપાન ધણુંકરી હોતાં નથી અને હોય છે તો ઘણાં બારીક હોય છે. પ્રુન બાન કેોષનાં પત્રો પાંચ હોય છે, તેમાનાં કોઈ કેઈ પત્રપર મધુકુપ્પી* હોય છે. પુન અભ્ય૦ કોષની પાંખડીઓ પ હોય છે. તે ધણુંકરી ઉપરા ઉપર હોય છે, અને તેની કોરપર ઝાલર હોય છે. પુંક્સરો ૧૦ હોય છે, તેમાં એક કે એકથી વધારે સૌથી મ્હાટાં હોય છે, તેના તૂતુઓ જટા અથવા તળિયે જ્ેડા- યલા હોય છે, તેને મથાળે પરાગકે।ષ ર્‌ વિભાગવાળા આવેલા હોય છે. સ્ત્રીકેસર ૩-પોાલવાળી ૧ હોય છે. ફૂલ શુષ્ક અથવા રસસયૉ હોય છે. તે ૧ થી ૩ પોલ અને પાંખવાળાં હોય છે. દરેક પોલમાં અક્રેક ખીજ હોય છે. “આ વર્ગતી વનસ્પતિના ગુણુ ગ્રાહી, વિદાહી તથા પિત્ત અને કક્ધ્ર ગણાય છે. વર્ગ--(સાલ્પિઘિયેસી). નંબરઃ હ૦ ઉ૧-શાન્્રીયનામ-111[018૪0 11080119101. દછાન્ત-તિ. 1. ૪. 418; પ. ૪. 41; દા. 11. ૪ 259; રૂ. તિ. 'પા. ૪૫૬. ૨-દેશીનામ-રકતપીતી, રગતપીપી, માધવી (પો૦)4- (ગુ); માધવમીરો, પોન્વેસ્, દઝર્લે (ત૦); માધવત્તા, માધવી (ટિં૦); સાધવી, સતિયુસ્છા (સન) * મખુજુ'વી- કેટતાત”લ્&-ટોથઇતે. ૩-વર્ણન-માધવીના વેલા ધણા લાંબા હોય છે. પણુ તેની લાંબી શાખાઓને ડંઇ આધાર ન મળે તો તે આડી અવળી વીંટળાઈને એક નાહાનાં ઝાડવાં જેવી થઈ રહે છે. એના વેલા કુદરતી રીતેજ એક મંડપની પેડે આમ તેમ અધર પસરાતા હોય છે, તેથી એના વેલાને કેટલાક રસિક ગૃહસ્થો માંડવાપર ચઢાવે છે, તેતે ભાધવી- મંડપ કહે છે. લ શકુન્તલા અને સાવિત્રી નાટકોમાં, અને ખીન્ન સાહિ- ત્યના ગ્રંથોમાં માધવીમંડપનું વારંવાર વણુન જ્નેવામાં આવે છે, એના વેલાની ડાંડી કોઇવાર હાથનાં કાડાંથી તે પગનાં સાથળ જેવી જાડી થાય છે. તેમાંથી આડી અવળી કેટલીક શાખાઓ નીકળી એક ખીન્નમાં ગુથા- યુલી હોય છે, અથવા પાસે ઓથ મળે તો તેપર્‌ લંબા- ય્લી હોય છે. એ શાખાઓમાંથી કેટલીક પાંસરી તરસા જેવી કોમળ શાખાઓ નીકળેલી હોય છે, તેનાપર ભૂરા વાળની રૂંવાટી આવેલી હાય છે. એનાં પાન લાંબાં અને ચળકતાં હોય છે, તે સામ- સામાં આવેલાં હોય છે. તે અખંડ રમાં, ચીવટ, લીસાં અને ૩ થી ૬ ઇંચ લાંબાં અને ર થી ૩૩ ઇંચ પાહોાળાં હોય છે. તેનાં ટેરવાં અણીથતાં અને ડીટડી પાસે તેની કેર ગે ગોળાપકષિતી, ખાંચવાંળી કે સાંકડીથતી હોય છે. ડીટડી ટુંકી હોય છે. એનાં ફૂલ ધણાં સુંદર હોય છે. તે વસંત ત્રડતુમાં આવે છે. તે ફીકા ગુલાબી કે ધોળા રંગનાં વિચિત્ર રચના- વાળાં અને અત્યન્ત મધુરી વાસવાળાં હોય છે. એનાં ફૂલ ઉધડે છે લારે એ માધવી મંડપપર ભમરાઓતેો મેળા ભરાય છે. તે વિષે રાજનિધંટમાં લખ્યું છે કે:-- . “તાધ્વી ચંદ્રવહ્કી સતત ભુમંધા સ્રમસલ્લવા । ગ્રંગવિયા મદ્રજતા મૂમિતરપમૂવળા”॥ ૨ ॥ એનાં ફૂલને ધારણુ કરનારી સળી શાખાઓતે છેડે અથવા પત્રકો।ણુમાંથી નીકળેલી હોય છે, તેપર્‌ ભૂરા વાળ- ની રૂંવાટી હોય છે, તે ૩ થી ૬ રચ લાંખી હોય છે. ફૂલ રૂ થી રું ઇંચ વ્યાસનું હોય છે. તેનાં પુન બાન કોષનાં પત્રો ખુઠ્ઠાં અતે તેની પાંચે પાંખડીઓની કેરપર સુંદર ઝાલર આવેલી હોય છે. એ પાંચ પાંખડીઓમાંની એક પાંખડીને તળિયે સુંદર પીળા રંગને ચાંડલે હોય છે. એનાં ફલ ૩ થી ૪ પાંખોવાળાં હોય છે. ૪-ઉપચોગી અંગ-પાન, ફૂલ અને વેલા. પૃ-ગુણદ્દોષ-વિદાહી તથા પિત્ત અને કકધ્ય. ૬-ઉપચેોગ-એનાં પાનને વાટી તેની લુગદી મીઠાં તેલમાં કડકડાવી તે તેલ ગાળી લઇ, ચામડીના રેગમાં ચામડીપર ચોપડવામાં આવે છે. એનાં પાન વાટીને ખસ ઉપર લગાડે છે. એનાં પાન વાટીતે ઢોરને જીવાત પડી હોય તો તેનાપર બાંધવામાં આવે છે, તેથી સાજ્ને ટ વનસ્પતિવર્ણન, મટી નય થુ છે, ને ક જીવાત 1 દૂર ૨ થાય છે. છપ્પનિયા દુકાળમાં ઢોરોને ખવરાવવામાં આવતાં હતાં. એનાં ફૂલ પિત્ત અને ગરમીના આજરવાળાને સુંધાડવાથી ' તેને ધણા આરામ થાય છે. માથે શરદી ચડી ગઇ હોય તો એનાં ફૂલ સુંધવાથી આરામ થાય છે. એનાં ફૂલની સુગંધી મગજને તર કરે છે એમ કહેવાય છે. એના વેલાનું લાકડું પાણીમાં ધસીને રસવિકારના સો।ન્નપર ચાપડવામાં આવે છે. એનાં લાકડાંમાંથી ખેડુ બળદની સમેલ અને કોદાળી વગેરેના હાથા બનાવે છે. “ સાધવી પિત્ત, ઉધરસ, દાહ, શેષ, ગુંબડાં, એ સર્વે રંગતે મટાડે છે, હલકી છે, ત્રિદોષને ટાળે છે, મધુરી છે, ટાઢી છે.” ( વૈ. રૂગનાથજ ). ૭-સ્થાનડ-ડુંગરમાં ટા છવાયા માધવીના વેલા જેવામાં આવે છે, પોરબંદર તલપતમાં તે શ્રી દ્ારકાના- થજના ખાગમાં અને સ્ટેટના રાજવાડી બાગમાં વાવ* વામાં આવેલા છે. ૮-વિરેષ વિવેચન-ઇંગ્રેજ સ્પેસિક્‌ક્‌ નામ (118ઉંથ- 11018) એ દેશી માધવલત્તા ઉપરથી રાખેલું જણાય છે. એનું લાકડું પીળાસલેતા રંગનું હોય છે, માટે એને પાત્ટયૅજ કહે છે. માધવીનાં ફૂલની રચના, સુગંધ, સુંદરતા અને રંગ એ ખરેખર જેવા લાયક છે. માટે જ સાવિત્રી એ ક્યું છે કે:- “ સાધવી માલતિની રહી, સંભાળ લેવી હવે” (શંકરલાલ). “110 0૦૧0૫19 0૦ (10 191010 [014000 13 ૪૦૦૪ કાળ, શરતે 0100 ૪16 07 57001110011") 11 પળ 10301'5 હઉ 10 1000 1૩શડ૩ 80.” (4. 4. કેદા171€ ) માધવીને વસંત સમયે ફૂલે આવે છે, માટે એને વસનન્‍્તની શૈભા ડહે છે. “ 1111710૯ 1102081010 15 ભલ્લે તેલૉણાઇ ૦ ધોલ 110003 0 તલ ૦ પ૦ 8011૪.” ન (53. 10૦૩. 4. [. 2822.). રત્તાવલી નાટકમાં વસંતનાં વર્ણનમાં રાજાની રાણી રાજને કહે છે કેઃ-“ આજે મતે માલીદ્દારા ખબર મળી છે કે, મારી નળધવી વેલમાં ફૂલ આવ્યાં છે, માટે તે જેવાતે આજે મારી સાથે તમારે જરૂર ચાલવું નજ્નેશે, તમારે આજે પ્રધાન સાથે મળવાનું અતે વાત ડરવાનું છે તે ક્રેઈ બીન્ન પ્રસંગપર રાખો.” વસનત સમયમાં નાધવીને તો ફૂલ આવે છે, પણુ ખીન શું શું ચમત્કારો થાય છે તે વિષે એક રસિક વિદ્દાન પુછે છે ક્રે:- ઝના પાન લોકે ' પક જવ “ખ્ાત્તે વવસ્તતમચે વર જે તરળાં શિ ક્ષીયતે વિવ્છીળાનુસમઃ થિમેતિ | કિ કુવેલે મણુજરા મખુવાનમસા વિ હિગ્વનં ગૃમનળા ત્વાસ્સ ત્યગ્ઞેચુઃ॥ ઉપરનાં પાચે પ્રશ્તોના ઉત્તર નીચેના પાંચ અક્ષરે- માંથી મળે છે. “ફ્વવિજ” જવ્રસ્ન ર-વસંત સમયે તર્‌ (ઝાડો)તે શું થાય છે ? ઝત્તર-“ફહૂત્ઝં” પાન થાય છે જવ્રક્ન ૨-વિરહી લેકેનું શું ક્ષીણ થાય છે ? ૩ત્તર-“વજુ? બળક્ષીણુ થાય છે. પ્રશ્ન ર્‌-સપ કયાં આવે છે? ૩ત્તર-“વિદ્ં” રાફડે. જવ્રશ્ન ૪-ભમરાઓ શું ડરે છે? ૩તર-“જૂસં” શખ્દ કરે છે. વશ્ન જ્‌-હરણ્‌નાં ટોળાં શું જલદી મુક્ટે છે ? ૩ઝત્તર-“ર્યાવિજજીં” દાવાનલની અચિ. માધવીનાં ફૂલમાંના મકરંદથી મસ્ત થએલા ભમરાઓ માધવી મંડપપર્‌ આમ તેમ ફરતા, તેપર ઢળીપડતા અને કિલકિલાટ ( ગુંજારવ ) કરતા જેઈ તે વિષે કોઇ કહે છે કે;- વિવ છૉત સારિરા વિચ અગત વિચે નહોત ॥ પે તાપ્રવિમકર્ટ્સો સ્રમર તેતમત (મત્ત) છોત ॥ ૨૧-૫૫, 0. 7100 01131.18-79- વ-ઝાઇગોફૂાઇલી-મીડઠા અથવા ખેડા ગોખર્‌ અને ધમાસાને। વર્ગ. વર્ગનું ટુકું વર્ણન અતે ગુણદોષઃ- આ વર્ગમાં જૃક્ષો કવચિતજ હોય છે. પણુ ધણંકરી ઝાડવાં અને નાહાના છોડવાએ થાય છે. આ વર્ગમાંની વનસ્પતિની શાખાઓ ધણુંકરી સાંધાઓવાળી હોય છે. પાન સામસામાં અથવા આંતરે આવે છે, તે ખેખડા કે ૩ પાનના ત્રેખડા જેવાં અથવા પીછાં *જેવાં હોય છે. ઉપપાન ૨ ટકાઉ હોય છે, ને તે વખતે કાંટા જેવાં હોય છે. પુન ખા૦ કેષનાં પત્રો ૪ થી પ; પુ૦ અભ્ય૦ કોષની પાંખડીઓ ૪ થી પ૫; પુંકેસરે। પાંખડીઓ જેટલાં, અથવા તેથી ખે કે ત્રણુ ગણાં હોય છે. સ્ત્રીકેસર ૧ હોય છે. તેમાં ૪થી પ કે ૧૨ પોલ હોય છે. ક્લ શુષ્ક, કાંટાળાં અથવા પાંખાં કે ધારવાળાં હોય છે, ફ્લતી દરેક પોલમાં ૧થી ૨ કે વધારે ખીજ હોય છે, એ આ વર્ગની વનસ્પતિમાં મીઠા ગાખરૂ અને ધમાસો એ પ્રસિદ્ધ દવાઓના છોડવાએ। છે. * પીછાં જેવાં-ઝાળપઉ૦ .-માડા ગાખર અને આવ પાન એવાં હાય છે. પ્ર વનસ્પતિવણન. ૧૧૯ આ વગેની વનસ્પતિમાં મૂત્રલ, સ્વેદલ, ઉત્તેજક, અને ચિરગુણુકારી પૈદ્દિક ચુણુ રહેલા છે. વર્ગ-(ઝાઇગોફઈલી). નંખર્‌ ૯% ઉ-શાન્ત્રીયનતામ-193109પ1પડ (૯1'"૯૩ઇ1પંડ. દૃણાન્ત-1. 1. [. 428; પ. ૪. 49; ળતા. 1. [દા 10. ૪. 78; રૂ. નિ. પા. ૪૩. ર-દેશીનામ-મીઠા ગોખરૂ, ખેઠા ગોખરૂ, ગોખરૂ, ના- હાના ગાખર્‌ (પોન-ગુ૦); મોજ, સરાટે, જટાન મજુર (સ૦); સાસર, છોટા મોલફ (સિન); મોજર્જ, મોકર, ઝબુમોક્ઝુર (સન) ૩-વર્ણન: -મીઠા ગોખરૂના છોડવાઓ ચોમાસે ધણા ઉગી આવે છે. તે જમીન ઉપર પથરાય છે. એના છોડવા | હે | પાંચે પત્રો એક બીન્નંથી છૂટાં, ર થી ૩ લાઇન લાંબાં, આસરે ૧ થી ૩ ફ્રીટ લાંબાવધે છે અને કેઈ કોઇવાર તો એનાં ૪ થી ૬ ફીટ વ્યાસનાં છાતળાં થઈ રહેલાં હોય છે. એમાં પાન ચણા કે આંબલી જેવાં ઝીણાં હોય છે. કૂલ પીળાં અને ફ્લ બેડા કાંટાવાળાં હોય છે એના આખા છેડવાપર ધણુંકરી ઝીણા અને નનડા એમ બે જતના વાળની રંંછાળ હોય છે. મૂળા-સુતળીથી પેનસીલ જેવું જાડું હોય છે. તેમાંથી કેટલાક ફાંટાઓ નીકળેલા હોય છે. એનું મૂળ ૪ થી ૬ કે ૧૦ ઇંચ ઉંડું ગયેલું હોય છે, તે ધોળા રંગનું હોય છે. તેની છાલ જડી મજખૂત અતે રેસાવાળી, પણુ મૂળનું લાકડું પોચું ને બટકણું હોય છે. મૂળની વાસ સમારેલી કાકડીમાંથી નીકળતી વાસને મળતી, ને સ્વાદ ચીકાસલેતો, તેલીઓ, જરા તૂરો ને મીઠે લાગે છે. ડૉડી અને શાખાઓ-ડાંડી કડવચિતજ હોય છે. એટલે મૂળને મથાળેથી લાંબી શાખાઓ નીકળી ચોતરફ ફ્રેલાયલી હોય છે. તે સુતળાં જેવી નનડી ફ્રીકા લીલા કે જાંબુડા રંગની છાયાલેતી હોય છે. તેપર સૂટ્મ અને લાંબા એવા બન્ને જતના ધોળા વાળની રૂંછાળ હાય છે. શાખાઓ ગાંઠે ગાંડે સાંધાવાળી હોય છે. પાન-ધણુંકરી સામસામાં પણુ વખતે આંતરે પણુ હોય છે. તેમ એક પાન ટુકું ને એક જરા તેથી લાંખું હોય છે. તે ર થી ૩ ઇંચ લાંબાં તે રથી ૧? ઇંચ પોાહાળાં હાય છે. તે સંયુક્ત અને એકભગ્ન હાય છે, પાનની સુખ્ય ડીટડી ટેરવે અણીદાર હોય છે. એ મુખ્ય ડીટડીપર્‌ સૃદ્દ્મ પાન (1૯૧11015)ની સામસામી હાર કે જેડીઓ આવેલી હોય છે, એ દરેક પાનમાં પથી ૭ હાર્‌ કે જેડીએઓ હાય છે. એ હારમાંનાં પાન 2 ઇંચ લાંબાં ને ર થી ૩ લાઇન પોહોળાં હોય છે. તેનું ટેરવું અણીથવતું ને કોર વિષમ હોય છે. તેની ઉપરની સપા- ટીના રંગ લીલો! ને તીચેનીને। દ્રીકો હોય છે, ઉપરની | રગન! 2. સપાટીપર રૂંવાટી આછી અને નીચેનીપર લાંખી, ચળ- કતી, સુંવાળી ને પાનપર્‌ ઢળતી રૂંછાળ ગીચ હોય છે. પાનને રોશની તરફ રાખી આઇગ્લાસમાં જતાં તેમાં અર્ધપારદર્શક છાંટણાં દેખાય છે. પાનમાંથી મૂળાનાં પાનને મળતી વાસ અને જરા ખટાસલેતો ગળચટોા તૂરો! સ્વાદ આવે છે. ઉષષાન-તજ્ેડી વચમાં શાખાપર લાંબી રૂંછાળથી ભરાયલાં ર્‌ ઉપપાન હોય છે, ફલ-ની ડીટડી , તકાણુમાંથી અક્રેકી નીકળેલી હોય છે. તે 3 ઈંચથી * ₹ંચ લાંખી હોય છે. ફલ પીળા થી સ દ્ુચ વ્યાસનાં, ચકાકાર કે ક્રેઈ જતની ખાસ યિ પમરનાં હોય છે. પુષ્પબાહ્યકોષ-પ પત્રોનો બનેલો હોય છે. એનાં ભાગ્યેજ ૧ લાધ્નન પોહેોળાં, ટેરવે અણીદાર, અંદરની ખાજુ લીસાં, ચળકતાં, લીલા રંગનાં અતે હોડીની પેઠે પોલવાળાં હોય છે; અને બહારની બાજુ. બહાર નીકળતાં -ડ- અને લાંખી રૂંછાળથી ભરાયલાં હોય છે. એ પાંખડીઓ | કરતાં જરા લાંખાં કે વખતે ડુંકાં ને કોરપર જરા ધોળાં ને પાતળાં હોય છે. પુષ્પાભ્યન્તર્કોષ-ની પાંખડીઓ ;૫ હોય છે. તે પણુ *ફરી હોય છે. તે તળિયે સાંકડી, મથાળે પોહેળી અને ટેરવે સક્ષમ અનિયમિત દાંતાવાળી હોય છે. તે પુબ બા કોષનાં પત્રો કરતાં પાહાળી, બહુધા ટુંકી અને આંતરે આવેલી હોય છે. પ્રુકેસરો-૧૦ હોય છે, તેમાંથી પ પુન બાન કેષનાં પત્રો સામાં અને પ પાંખડીઓની સામાં આવેલાં હોય છે. તેના લતુઓ પાંખડીઓથી વિશેષ પીળા હોય છે. અને પરાગકોષ તેમજ રજ પણુ પીળાં હોય છે. તે સ્રીકેસરથી જર્‌ા ટુકાં હોય છે. - જ્રીકેસર્‌-ગર્ભાશય લીલા રંગને સફ્રેદ લાંબી ચળ રૂંછાળથી આચ્છાદ્તિ થયેલો હોય છે. તેને મથાળે' અફોણુના ડોડવાપર હોય છે તેવું પાંચ લીટાવાળું ગાળ સુખ હોય છે. નલિકા ટુંકી ને જડી હોય છે. ફ્લ-છાસ વલોવવાની રવાધનાં ફૂલ જેવું પાંચ પાખાં- વાળું હોય છે. એ પાંચે પાખાં સ્પષ્ટ દેખાતાં હોય છે. એ દરેક પાખાંને બહારની બાજુ નીચલા ભાગમાં ખે ટુંકા અને વચ્ચાવચ ખે લાંબા કાંટા હોય :છે. ફલની નીચે ધણુંકરી ર થી ૪ લાઇન લાંખી ને જરા નડી ડીટી હોય છે. ફ્લને ટેરવે સૂદ્્મ નલિકા અને તેનાપર પાંચ સુખ આવેલાં હોય છે, . તેથી એ પણુ એક સૂક્ષ્મ રવાઇનાં ફૂલ જેવાં દેખાતાં હોય છે. ફ્લતો રંગ પ્રથમ ફીકા લીલો! ને સુકાય છે ત્યારે ટ્રીકો ભૂરો થઇ જય છે. ૧૨૦ તેની સપાટીપર સૃદ્મ અને લાંબી બન્ને જતની ધોળી | રૂંછાળ હોય છે. તેની સપાટીપર્‌ ખુઠ્ઠી અણીવાળી કાકી | આવેલી હોય છે, તેથી તે ખરસટ લાગે છે. ફલ 2. ઇંચ વ્યાસતું હોય છે. એનાં દરેક પાખાંની અંદર ૧થી ૨ કે વધારે ખીજ હોય છે. ક્લનો ઉભા કાપ કરી જતાં તેમાના ખંડ સ્પષ્ટ દેખાય છે. ફૂલની વાસ કાચાં નાળીએર જેવી અને સ્વાદ ખટાશલેતો તૂરો ને તેલીઓ લાગે છે. ફૂલ સુકાય છે ત્યારે ધણાં કઠુણુ થઇ ન્નય છે. આજ-ડાચાં હોય છે ત્યારે ઉપરથી ધોળાં ને અંદર લીલાં દળવાળાં દેખાય છે. પણુ પાકે છે ત્યારે ટ્રીકા ભૂરા રંગનાં થઈ ન્નય છે. તેપરની ફ્રોતરી પાતળી હાય છે, તે કાઢી નાખતાં તેની અંદરનો મગજ પીળાસ- લેતા રંગનો દેખાય છે. બી પોહાળાં ને મથાળે સાંકડાં- થતાં હોય છે. તે ૧ લાઇન લાંખાં ને % લાઇન પોહેોળાં હોય છે. તેને એક છેડે સૃદ્દમ અણી હોય છે. ૪-ઉષપયોગીઅંગ-સર્વાંગ. પ-ગુણરોષ-મૂત્રલ, ચિરગુણકારી પૌષ્ટિક, અને સ્વેદલ. ર ૬-ઉપચોગ-સંસ્કૃત દશમૂળાદિ કવાથમાં અ ગોાખર્નાં મૂળ વપરાય છે. એનાં મૂળ ચિરગુણકારી પૌષ્ટિક તરીકે નબળાઈ અને સંધિવા ઉપર, અને ગ્રાહી તરીકે સંત્રહણી ઉપર વપરાય છે. એના આખા છોડવાને પાણીમાં ગરમ કરી તે પાણીની પિત્તજ્વર્વાળાને બાક્‌ લેવરાવવામાં આવે છે. એનો ઉકાળે પેશ્ચાબ સાક્‌ લાવ- વાને અને પરસેવો આણુવા વપરાય છે. ગુરદાં અને ફુંકણાં માની રેતી પથરી વગેરે રંગમાં એનો કવાથ પીવરાવવામાં આવે છે. ગાખરૂનાં ફૂલ પણુ ગોખર કહેવાય છે. તે કેટલાક પૌષ્ટિક અને ચિરગુણુકારી પૌષ્ટિક પાકો અને કવાથમાં વપરાય છે. ગે ખરૂતેો પાક સ્ત્રી તેમજ પુરૂષને પૌષ્ટિક માટે અપાય છે. પ્રમેઠ પ્રદર અતે ગભંસ્થાનના વ્યાધિઓપર ગેખર વપરાય છે. ગોાખરૂની કરેલી બારીક કપડછાણુ ભૂકી સાકર સાથે સંત્રહૃણી અને ઝાડાપર્‌ અપાય છે. ગરીબ લેકે દુકાળ વખતે ગોખરૂનાં પાનની ભાજ ગ્રાહી, કરી ખાય છે, અને એનાં ફલનેો ભૂકો બીન આટા | સાથે મેળવી તેના રે।ટલા કરે છે. છપ્પનિયા દુકાળની વખતે ધણા ગરીબ લેકે ગો ખર્નાં ફ્લનો ભૂકો ખાતા હુતા. એના છેોડવાઓમાં જ્યારે કાંટાવાળાં ફૂલ પાકેલાં હોતાં નથી ત્યારે તેતા કાંટા નરમ હોવાને લીધે ઢોર પોતાની મેળે તે ખાય છે. પણુ જ્યારે ફલ પાકી કાંટા સખ્ત થઇ ન્ય છે ત્યારે ખેદુ અને રબારી લોકો એનાં કાંટાસાતાં ફલ કુટેડી ભેંસોને ખવરાવે છે. સુવાવડનાં કાટલામાં મુખ્યત્વે કરી આ મીઠા ગાખર કક... 5. ન્ઝ્ઝ્ક્ઝકડ્સ્ડ્ડડ૦ વપરાય છે. આ । મીઠા ખેઠા અથવા નાહના ગોખરૂને! ગુણુ ખાસ કરીને મૂત્રલ છે, ૭-સ્થાનક-મીડો ગોખરૂના છોડવાઓ રેતાલ અને કાદીવાળી જમીનપર, તેમજ રસ્તાઓની બાજુએ, વાડી- ઓની વાડ પાસે, પાણીના ધોરીઆ કાંડે, અને વરસાદનું પાણી થોડો વખત ભરાઇ રહેતું હોય એવી દરિયાકાંઠાની અને ઘેડની જમીનમાં ઉગે છે. ગાયના ગૉંદરા અને ડુંગરમાં નદી અને વોકળાઓઆ કાંઠે પણુ આ ગાખર્‌ ધણા ઉગે છે. એ ધણુંકરી આખા હિંદુસ્થાનમાં થાય છે. ૮-વિ૦ વિવેચન-ગોખર્‌ એ નામ સંસ્કૃત ગોક્ષુર ઉપરથી નીકલ્યું લાગે છે. સંસ્કૃત ગેક્ષુર એ ગે:-ગાય અને હ્રુર-ખરી, એ ઉપરથી થયેલું છે, એ શખ્દનો મુકાબલે આ ગોખરૂનાં ફૂલ સાથે કરવામાં આવે છે. આ ગોખર્‌નાં ફ્લ જ્યારે પાકીને ઉધડે છે યારે તેનાં પાખાં અથવા પડ પોતાની મેળે એક ખીનનથી જૂદા પડે છે. પણુ તેના વચલા ભાગનાં બે મ્હોટાં પડ નીચેની બાજુથી ન્નેડાયલાં રહી નજય છે, અતે ઉપરની બાજુથી છૂટાં પડે છે. યારે એનો દેખાવ બરાબર ખે કાટવાલી ગાયનીખર્‌ી જેવા દેખાય છે. માટે એતે ગોક્ષુર્‌ કહેતા હશે. બીજું જ્યાં ગાયોને બેસવાની જગો હોય છે યાં આ ગોખરૂ વિશેષ ઉગે છે. માટે એને ગોકંટક કહેલો હશે. અને કદાચ ગાયની ખરી તીદટ્દણુ અણી- વાળી હોય છે, તેમ ગોખરૂના કાંટા પણુ તીદ્દણુ અણી- વાળા હોતાં તેને ગોક્ષુર્‌ અથવા ગોર્કેટડ કહેલો હશે* આ ગોખરૂના છોડવા અને ફલ ખેઠા અતે મીઠાસપર હાય છે માટે એ બેઠા અને મીઠા ગોખરૂ કહેવાય છે. અને ઉભાગોાખરૂ (12111 110070%:)ના છોડવાઓ ઉભા અને ફલ પણુ ઉભે ધાટે ને કડવાં હોય છે, માટે તે ઉભા ને કડવા ગોખર્‌ કહેવાય છે. નં ૪૧૫ જુવે. વગે--(ઝાઇગોફાઇલી )' નંબર્‌ હર. ઉ-શાજ્ત્રીય નામ-11501118 81' 91૯. દૃષ્ટાન્ત-ળિ. 1. ૪. 428; 1૫. 3: 42; ઉજ. 111. 308%' રૂ- નિશ” ૨-દેશીનામ-ધમાસે। ( પોતચુન ); ધમાસા (4૦); ૩સ્તરમર, ૩ઘ્તરસાર, (રિં૦); વ્રાચા૪ (જરચછી); ઘન્વચાલ (૦) ૩-વણૈન:-ધમાસાના છોડવાઓ ચોમાસાંની આખરે વિશેષ તાન્ન થયેલા ત્મેવામાં આવે છે, તે 2 ફૂટથી * પોરબંદર રવરથાનમાં મીડા ગાખર્ના છોડવાઓ ચોમાસે આડે વગડે ઉગે છે. તેનાં ફલ (ગોખર) શિચાળે ગરીખ લોકે વીણી એકઠાં કરી પોરખંદરની ખન્નરમાં ગાંધીને યાં ર થી ૩ આને મોટલી વેચે છે. અને તે ગાંધી લોકો ધણીવાર બહ્ઠાર બંદર ચડાવે છે. વનસ્પતિવર્ણુન. ૧૨૧ ૩ ફીટ લાંબા “કોઇ કોઇવાર લ્લા હાય છે. તેમાં ધણી શાખાઓ નીકળેલી હોય છે. તે થોડી ઉંચી વધી પછી છાતળાંની પેઠે આડી ને નીચી નમતી ફ્રેલાતી જાય છે. | તેથી એના છોડવાઓ જરા છેટેથી જમીનપર : પૃથરાયલા હોય એવા દેખાય છે. ડાંડી અને પાન ફીકા લીલા રંગનાં હોય છે. પાન ઝીણાં ને દરેક પાનની પાસે તીદ્દૂણુ અણીવાળા લાંબા ખે કાંટા હોય છે. એમાં આસો કારતકમાં ગુલાબી રંગનાં પાંચ પાંખડીઆં સુંદર ફૂલે આવે છે. ફૂલ પણુ પાંચ પાખાંવાળાં ને તેને મથાળે તીઠ્દયુ લાંબા કાટાવાળી અણી હોય છે. ુ સૂળ-સુતળીથી આંગળી જેવું જાડું, બહારથી ફીફા ને અંદરથી ધોળા રંગનું હોય છે . એમાંથી થોડા ફાંટાએ નીકળેલા હોય છે. વાસ ન સ્વાદ ઉત્ર હોય છે. ડૉડી અને શાખાએ।-ડાંડી ભૂરા રંગની, બહુધા મૂળ જેવી જડી અતે શાખાઓ લીલા રંગની હાથ છે. તેપર ઉભી નસો હોય છે. કોમળ શાખાઓપર સફેદ સૂહ્્મ વાળ જેવી બિદુઓની ખાનક કે રૂંવાટી હાથ છે. એની શ્ઞાખાએ સાંધાવાળી હોય છે. એ દરેક સાંધા પાસે શ્રાખા જરા જડી અતે લીલાસલેતા ધોળા રંગની હોય છે. પણુ તે જરા ધરડી થાય છે એટલે સાંધા પાસેતે। તેનો ન્નડો ભાગ ભૂરાસલેતા પીળા રંગનો થઇ નય છે. એ શાખાઓના સાંધા નીચેથી પાન અને કાંટાઓ નીકળેલાં હોય છે. પાન-સામસામાં આવેલાં હોય છે, તે ધણાં ઝીણાં હોય છે. તેમાં કેટલાંક પાન અક્રેક અતે કેટલાંક ત્રણુ ત્રણુ ભેળાં હોય છે. પાનતો આકાર મીઠી જરનાં પાન જેવા, પણુ એ તેનાથી ધણાં ઢુકાં હોય છે. પાનને , ટેરવે સૂટ્્મ અણી હોય છે. તે જડાં, ને તેતી બન્ને સપાટી ધણુંકરી એક સરખા ફ્રોકા લીલા રંગની હોય છે. પાનની ડીટડી સૂટ્દમ જ્રીકા ધોળા રંગની હોય છે. પાનની વાસ ઉત્ર અતે સ્વાદ ખારાસલેતો કડવે। લાગે છે. ઉપપાન-દરેક પાનની બન્ને બાજુએ અઝેક તીદ્દણુ અણીવાળોા કાંટો હોય છે. તે ર થી ૧ ઇંચ લાંખે હાય છે. તેની અણી પાસે ધણુંકરી સૂહ્મ ગ્રંથી હોય છે. અને તેની સપાટીપર સટ્મ બિંદુએ જેવી આછી રૂંછાળ હોય છે. લ-ખે કાંટાની વચ્ચેથી અક્ેકુ ચુલાબી રંગનું ફૂલ નીકળેલું હોય છે. તેની ડીટડી ધણી પાતળી તે ટુકી હોય છે. તે ફૂલ ઉધડી ગયા પછી ફલ પાકવા માંડે છે ત્યારે નીચી વળી ન્નય છે. એનાં પુષ્પપત્રો તરત ખરી જાય છે. એનાં ફૂલ સવારમાં ઉઘડે છે. ષુષ્પખાહ્યકોષ-પ પત્રોના બનેલો હોય છે. તેનાં | પત્રો લીલા રંગનાં, તળિયે પાહોળાં અને ટેરવાં તરફ સાંકડાં થતાં અણીદાર હોય છે. ૧૬ પુષ્પાભ્યન્તરકોષ-ની પાડા પ્‌ મુજ ળે) તે | ચ્રુલાબી રંગની પોહોાળી ને ટેરવે અણીદાર હોય છે. ષુંકેસરે-૧૦-હોય છે. તેના તંતુઓ, પરાગકે[ષ અને પરાગરજ એ પીળા રંગનાં હોય છે. સ્્રીકેસર-૧-હોય છે. તેનો ગર્ભાશય પંચક્રાણ, પાંચ પોલવાળોા, લીલા રંગને ને રૂછાળવાળા હોય છે. નલિકા અતે તેપરનું સુખ પીળાસલેતાં લીલા રંગનાં હોય છે. ફેલ-પાંચ પાખાંવાળું, નીચું નમેલું, મથાળે લાંબી તીટ્દયુ અણીવાળું, ધોળા સુટ્મ વાળની રૂંવાટીવાળું અને ૧૪ થી ૧10: લાધત વ્યાસનું હોય છે. તેનાં દરેક પાખાંમાં અક્રેક ખીજ હોય છે. એનું દરેક પાખું ૧ લાઇન કરતાં સહેજ લાંખું અને રૈ લાઇન પોહોળું હોય છે. ફૂલ પાકીને સુકાઇ જય છે ત્યારે ભૂરાસલેતા પીળા રંગનું થઇ ન્નય છે, અને તેનું દરેક પાખું તળિયેથી ઉઘડી તેમાંથી ખીજ બહાર નીકળી ન્નય છે, ખીજ નીકળી ગયા પછી પણુ ખાલી ફૂલ એના છેોડવાપર ધણા લાંબા વખત સુધી રહી ગયેલાં જવામાં આવે છે. બખજ-લીલાસલેતા ભૂરા ને પાછળથી - ઘેરાભૂરા રંગનાં થઇ જય છે. તે ચપટાં, એક છેડે ગોળાઇ લેતાં ને ખીજે છેડે જરા અણીદાર હોય છે. તેની સપાટીપર સૃહ્મ બિદુઓની બાનક હોય છે. ખીજ રૈ લાઇન લાંબાં તે ર લાઇન પોહોળાં હોય છે. તેની કોર ધોળાસ- લેતી પાતળી હોય છે. તે સ્વાદે ચીકણું, જરા તૂરાં ને ઉત્ર લાગે છે. ૪-ઉપચેોાગીઅંગ-સર્વાગ. પ-ગુણરેોષ-ચિરગણકારી પૈણ્ટિક, મૂત્રલ, ગ્રાહી તથા કફ, જવર્‌ અતે પિત્તદ્ય. ૬-ઉપચે।!ગ-ધમાસાના મૂળને કાઢો તેમજ તેના છોડવાનો સ્વરસ પેશાબ સાફ્‌ લાવવા માટે વપરાય છે. ધમાસાના છોડવાને સારીપેડે કુટેડી એક લુગડામાં તેની પોટલી ખાંધી તે પોટલી પાણીમાં નાંખી પાણી ગરમ કરી એ પાણીથી ખસ, દાદર અને એવાંજ ખીન્ન ચામડીનાં દરદવાળાને નહુવરાવવામાં આવે છે. ધમાસો અને મરીના ખે દાણા ભાંગતી માફક વાટી તેને પાણીમાં નાંખી છાણીને એ પાણી ઉન્ડાળાની સખ્ત ગરમીમાં ટાઢક થવા માટે ધણા લેકે પીએ છે. ધમાસાને વાટી તેને બળતરાવાળાં ભાઠૉં કે ગુંબડાંઆપર પોટીસ તરીકે બાંધે છે. કાંટા વાગવાથી પગમાં થયેલ કપાસીઓ, સાતપડા, ઝામર્‌। કે હાથ પાકયેો હોય તો તેઉપર ધ્રમાસા વાટી તેની થેપલી બાંધવામાં આવે છે, ને તેથી ઘણે ચુણુ થાય છે. મોટું પાડ્યું હોય તો ધમાસાનાં ઉકાળાના કાગળા ફરે છે. ધમાસાના છેડવાને પાણીમાં ઉકાળી તે પાણીની સખ્ત તાવવાળાને બાફ આપે છે. ગરમીના આનરથી બગડેલાં લોહીવિકારવાળાતે ધમાસાના ૧૨૨ __વનંસ્મતિનણેન. મૂળીયોનો કવાથ ૯ દીભણમે' ગોની? હાથે!” અપાય છે. ધમાસા ઉંટ અતે બકરાંતો | મુખ્ય ચારે! છે. તેમ છપ્પનિયા દુકાળ વખતે ધમાસાના છોડવાને ગાય, ભેંસ, અને બળદોને ધણા ખેડુ લેકે! ખવરાવતા હતા. ધમાસાના છોડવાને બાળી તેની રાખ ગંધક અતે મોરથુથુતી સાથે મેળવી તેલમાં નાખી ઉંટની પામ (ખસ) પર રબારી લોકો લગાડે છે, તેથી પામ હલકી ડે છે. સખ્ત તાવની ગરમીમાં ધમાસાના કવાથને મરીની સાથે પાય છે. તાવ પછીની નખળાઇમાં ધમાસો, સદેડી, ખડસેલીઓ અને મરીતે। કવાથ શક્તિ લાવવા માટે કેટલાક દિવસો સુધી અહિં (પોરબંદર) ના ગાંમ- ડીઆ લોકે પાય છે. “ધૃમાસાનું- હીમ-ધમાસાને અધકચરે। ખાંડી તેમાં તેથી ૧૬ ગણું પાણી નાખી બાર કલાક પછી તે (છાણી) ઉપયોગમાં લેવું. એનો ગુણુ શીતળ છે. ધમાસાનો રસ તથા શેરડીના રસ સાથે ઉકાળતાં તે ધટ થાય થારે તેનો લૉંદો લઇ લેવો ને તે ગોળ થેાડે થોડો વખતો વખત મોઢામાં રાખવાથી મોઢાની અંદરના ફ્રોડલા, ધારાં વગેરે સાક્‌ થાય છે. તેતો રસ જખમ ઉપર લગાડવાથી તેમાં પરૂ થતું અટકે છે. તેમજ કુષ્તા વ્રણ, ક્ત તેમ જ ધારાં ધોવાને માટે તેના ઉકાળા કામ લાગે છે. તેતનું હીમ પીવાથી પિત્તજ્વર્તી તૃષા તથા ઉલટી ખેસે છે. તેથી ઉધરસ બેસી નજય છે ને પેશાબ સાક્‌ ઉતરે છે. માત્રા-ડીમ પ થી ૧૦ તોલાં” (હા. વી. ઝી.) “ધમાસો। ભ્રમ, મેદ, મદ, કફ, રતવા, લોહીનું વમન, વગેરે દરદોતે મટાડે છે. (વૈ. શા. મ. ગે) ૭-સ્થાનક-ધમાસાના છોડવાઓ જરા ખારચ જમી- નમાં, કંકર પથર્વાળી જમીનમાં, નદી અને વેોકળાઓની ભૅખડમાં, તેમ જ રેતાલ અને કાંપવાળી જમીનમાં ઉગે છે.* ૮-વિ૦ વિવેચન-ધમાસે। એ નામ ધન્વયાલ સંસ્કૃત નામ ઉપરથી નીકળેલું લાગે છે. ધણા લેકે ધમાસાની જવાસા સાથે ભૂલ કરે છે. પણુ ધમાસો અને જવાસેો એ બન્ને ન્નૂદી જૂદી જાતની વનસ્પતિ છે. નંન ૧૬૦ જુવે।. ન--------- ૨૨-. 0. 0-55.1.1101.9. વર્ગ-એડ્સેલિડી-ઝરેરનેો વગે. વર્ગનું ઢુકું વર્ણન અતે ગુણદોષઃ- આ વર્ગમાં ધણુંકરી ખાટા રસવાળા નાહાના છોડવાઓ થાય છે. આ વર્ગની વનસ્પતિને પાન આંતરે આવે છે. તે સંયુક્ત અથવા પીછાં જેવાં હોય છે. ઉપપાન વખતે હોય છે કે હોતાં નથી. પુન બાન કેષનાં પત્રો ૫; પુ૦ * પોરબંદર સ્વસ્થાનમાં તો માધુપુર અને મોઢવાડાના ધેડમાં, તેમજ વીસાવાડાના તળાવની આસપાસ ધ્રમાસે। ધણે। ઉગે છે* કુટેડીને * | અભ્ય૦ “----------------- અ જનનન્----ન૦૦-૨૦૨-ત૫૨-૧-૨--૨૦૫૦-૧૦૧૦૦૫અ૪૪૦અજઅજનજઝજ#જઝજ# જાતી પાંખડીઓ ૫ પ૫; સુંકેસરો ૧૦; (અસે સ્રી કેસર ૧ પાંચ ખાનાંવાળી હોય છે. ફલ ઉભાં, પાંચ ખાનાંવાળાં અને સ્વવિકાશી હોય છે. એનાં દરેક ખાનાંમાં ધણાં બીજ હોય છે. આ વર્ગની વનસ્પતિ ગ્રાહી, ચિરગુણુકારી ષૈષ્ટિક, રક્તસ્તંભન કરનારી અને પિત્તધ્ય ગણાય છે. વર્ગ-(ઓડ્સેલિડી). નંબર્‌* ૯3* ૧-શાન્ત્રીયનામ-1310][171પ0ળ1 8રાડાંપ%પા. દૃષ્ટાન્ત-1. 1. [. 480; ડં, [. 458; ર્‌. નિ. પા. ૫૮૬. ૨-દેશીનામ-ઝરેર ( પે--ગુન ); છાગરી, જટ્ાન ઝામુછ્તી (મ૦); સરેર (દેન); શુસ્ઝવુષ્ત (સ૦). ૩-વણેન-ઝરેરના છોડવા ધણા ઝીણા અને નાહાના થાય છે. એની ડાંડી દોરા કે ઝીણી સુતળી જેવી પાતળી હોય છે. તેપર્‌ જરા ખરસટ રૂંછાળ આવેલી હોય છે. પાન સંયુક્ત ૧થી પ ઇંચ લાંબાં, ને તેની મુખ્ય ડીટડીપર્‌ ધણુંકરી ખરસટવાળની હાર હોય છે. એ ડીટડીપર્નાં નાહાનાં પાન (1.૦011018)તી ૧૦ થી ૧૪ જેડી હોય છે. તેમાંનાં પાન જ થી ૨ ઇંચ લાંબાં હોય છે. ફૂલ પીળાં; ફલ સૂટ ગોળાઇલેતાં; ને ખીજ ખૂડબચડાં હોય છે. પાન અને ફલ ઘણુંકરી એના છોડવાને મથાળે છત્રાકાર આવેલાં હોય છે. ધણીવાર એના છોડવાપર ન્ંખુડી છાયા હોય છે. અને એના છે[ડવાને આંગળી લગાડતાં એનાં પાન થોડાં રીસામ- ણીની પેડે રીસાઇ અર્થાત્‌ મીંચાઇ *નય છે. ૪-ઉપયોાગીઅંગ-સર્વાગ. પ-ગુણટેોષ-મ્રાહી, મૂત્રલ, સારક અતે ચિરગુણુ- કારી પૌષ્ટિક. ૬-ઉપચેોેગ-ઝરેરના છોડવાતો કવાથ કલેન્નનાં, પેશાબનાં અતે તાવનાં દરદોમાં આપવામાં આવે છે. ચિરગણુકારી પૈષ્ટિક તરીકે અપાતા કેટલાક કવાથ અને પાકોમાં ઝરેરવાપરવામાં આવે છે. રૂગનાથજીભાઇ લખે છે કેઃ-“એનાં પાન વાટીને પીવાથી પેશાબ બંધ હોય તે છુટે છે. પશેશ તથા કાકચીઆની સાથે પીવાથી વધરાવળની પીડ મટે છે.” “ઝીરેર પિત્તજ્વરતી તૃષા શ્ઞાન્ત કરે છે. યકૃતના અડ તેમજ જીર્ણ વરમના કવાથમાં તે વખતો વખત પડે છે, માત્રા-ન થી ના ભાર ” (ડા. વી. ઝી;) ૭-સ્થાનક-તળાવ કાંડે તેમજ વરસાદનાં પાણી ભરાઇ રહેતાં હોય તેવા ખાડાખાખાચીઆમાં તેમજ - વનસ્પતિવર્ણન. જંગલોમાં મ્હાટાં ઝાડવાંઓને છાંયડે ઝરેરના છોડવા ઉગે છે. કોઇ કેધવાર એ જ્યાં ઉગે છે યાં જથ્થાબંધ ઉગે છે. એ ધણુંકરી હિન્દુસ્થાનના વધારે ગરમ પ્રદે- શેમાં થાય છે. ૨૩- પ. 0. 34&1.53/11134.19. વર્ગ-બઆલસેસિની-ગલસેદ્દીનો વર્ગ. વગૈનું ઢુકું વર્ણન અતે ગુણદોષઃ- આ વર્ગમાં ધણુંકરી નાહાના છોડવાએ થાય છે. તેમાં પાન સામસામાં કે આંતરે આવેલાં હોય છે. તે ધણુંકરી સાદાં અતે દાંતાવાળી કોરવાળાં હોય છે. તેની ડીટડીને તળિયે બહુધા રસકૃપ્પિયો (ઠંદણવૈડ) હોય છે. ફૂલ ધણાં નિયમ વિરૂદ્ધ (૪૪ 110૪૫181 ) હોય છે. તેના પુટ ખાન “"્રાષનાં પત્રો અને પુ અભ્ય૦ કોષની પાંખડીઓ ૩ થી પ હોય છે. તેમાં પુન ખાન કેષનાં ૨ પત્રો ધણુંકરી લીલા રંગનાં અને સૂદ્રમ હોય છે, અને ૧ પત્ર પાંખડી જેવું, મ્હાડું, અને તેને છેડે લાંબી કોથળી જેવો છેડા હોય છે, પુંકેસરો પ હોય છે. સ્્રીકેસર ૧ પાંચ પોલ- વાળી હોય છે. આ વર્ગની વનસ્પતિ ઉલટી કરાવનાર, રેચક અને મૂત્રલ ગણાય છે. વર્ગ-(આલસેસિની). નંખબર્‌ઃ ૯૪* ૨-શાન્નીયનામ-111]0011€118 100180)1111120. દષ્દાત-14. 1. [. 458; પે. [. 44; 1411. 19. 0. 384. ૨-દેશીનાભ-ગલમેંદી (પેો૦) પાનતંખોલ - (ગુ૦); તિરરા (શન); ગુજમેંરી (રિંન). ૩-વણેન-ગલમેંદીના છોડવા ચોમાસે ધણા ઉગી આવે છે. તે ૧ થી ૩ ફોટ કે કોઇવાર તેથી ઉંચા પણુ થાય છે. એની ડાંડી અતે શાખાઓ કોમળ હોય છે. કોઇવાર એના છોડવામાં ભાગ્યેજ શાખા હોય છે. પણુ ધણીવાર એમાં ધણી શાખાઓ ચો તર્ક નીકળી એને છોડવો એક ઝુમર જેવો દેખાતો હોય છે. પાન લાંબાં, દાંતાવાળાં; ફૂલ ગુલાખી રંગનાં; તે ફલ . નાહાનાં ફૅટોલાં જેવાં થાય છે. એના છેડડવા ચોમાસે ઉગી શિયાળે સુકાઇ જાય છે. સૂળ-તરમ ફીકા ધોળા રેસા જેવાં હોય છે. તે “૨ થી ૪ કે ૬ ઇંચ લાંખાં પણુ છોડવાના પ્રમાણુમાં શ્રણાં નાહાનાં હોય છે. ૧૨૩ ડાડી અને શાખાઓ-ડાંડી રતાસલેતા રંગની સુત- ળીથી ટચલી આંગળી જેવી ન્નડી હોય છે. શાખાઓ લીસી, ચળકતી, લીલાસલેતા પીળા રંગની ને સાંધાઓ પાસે જડી થયેલી હોય .છે. કોમળ શાખાઓપર ધોળા વાળની રૂંવાટી આવેલી હોય છે. ડાંડી અને શાખાઓ અંદરથી પોકળ, બઢકણી અને પોચી હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે બન્ને છેડે સાંકડાં, સ થી ૬ ઇંચ લાંબાં અને ૧ થી ૧$ ઇંચ પેોહોળાં હોય છે. પાનની ફ્રોરપર કરવત જેવા દાંતા હોય છે. પાનની ડીટડી જરા ચપટી હોય છે, તે ડીટડીની' બન્ને કોર્‌પર તેમજ પાનની કેરના ડીટડી પાસેના ભાગપર રાતા રંગની સૂટ્મ રસકૃપ્પિયો (૪141003) હોય છે. પાનની ઉપરની સપાટી લીલા કે ઘેરા લીલા રંગની ને તેપર સૃદ્દમ બિદુઓ હોય છે. તે પાનને રે।શની તરફે રાખી આઈગ્લાસથી ન્નેતાં સપણ રીતે અધપાર- દરીક દેખાય છે. પાનની હેઠળની સપાટી ફ્રીકી અને તેપર ધોળા વાળની આછી રૂંવાટી હોય છે. પાનને ચોળવાથી લીલે। રસ નીકળે છે. જે થાડા વખત પછી ચીકણ્‌। થઇ ન્નય છે અતે આંગળાંને રાતો રંગ ખેસી નય છે. વાસ ઉત્ર હોય છે. ગુલાખી રંગનાં, પત્રકોણુંમાંથી નીકળેલાં હોય છે, તે જ્યારે ૨ થી વધારે એકજ પત્રકોણુમાંથી નીકળેલાં હોય છે ત્યારે ટુકી પુષ્પ ધારણ કરનારી સળીપર્‌ આવેલાં હોય છે. અને ૧ અથવા ૨ નીકળેલાં હોય છે ત્યારે ધણીજ પાતળી ડીટડીપર તે હોય છે. ડીટડી ૧ થી ૨ ઇચ લાંખી, રૂછાળવાળી અને વખતે રતાસલેતા રંગની હોય છે. ફૂલની લંખાઈ ૧-ઇચની હોય છે. ફૂલમાં નીકળેલો લાંબી કથળી જેવો છેડા (3[0૫1૭૦ વાંક વળતો હોય છે, તે તેપર ધોળી રૂંવાટી હોય છે. પુ૦ બાન કેષનાં પત્રો પોહેળાં ને સૂટ્દમ હોય છે. અને પાંખડીઓમાં મુખ્ય પાંખડી ગોળાઇકલેતી પોહોળી ને વખતે અંદર ખેસતી' ખાંચ- વાળી હોય છે. પુંકેસરો પ અને સ્રીકેસર ૧ હોય છે. ફૂલ-પ્રથમ લીલા રંગનાં ને પાકે છે યારે રતાસ- લેતા ભૂરા રંગનાં થઇ ન્નય છે. તેપર ધોળા લાંખા ચળકતા વાળતી રૂંછાળ હોય છે. ફલ તળિયે તેમજ મથાળે સાંકડાંથતાં તે વચમાં જરા વિશેષ પોહેોળાં હોય છે. તે નાહાનાં કંટોલાં જેવાં દેખાય છે. ફલ લાંબી ને નરમ ડીટડીપર આવવાતે લીધે તે નીચાં નમી રહેલાં હોય છે. તે રથી 2 ઇંચ લાંબાં ને ૩ લાઇન વચમાં પોહેળાં હોય છે. તેમાં ૬ થી ૧૦ શેક ખીજ હોય છે. ફૂલ ચાપની પેઠે ધણા વ્નેરથી ઉધડે છે. બીજ-૩ લાઇન વ્યાસનાં, લંબગોળ, કાળાસલેતા ફેલ-દ્રીકા કે ઘેરા ૧૨૪ રંગનાં, એક છેડે ફ્રીકા ધોળા ચાંડલાવાળાં અને ખડબચડી : સપાટીવાળાં હોય છે. ૪-ઉપચોાગીઅંગ-પાન અને ફૂલ. પ-ગુણદ્દેષ-ઉલટી કરાવનાર, રેચક અતે મૂત્રલ. ટૃ-ઉપચોગ-એનાં પાન અને ફૂલના રસથી છોકરાંઓ હાથ અને નખ રંગે છે દેશોમાં રંગના કામમાં આવે છે. એનાં પાન અને ફૂલ કેટલાક કહેવાય છે કે એનાં ખીમાંથી તેલ નીકળે છે. તે દીવો બાળવાના અતે ખાધાના * ઉપર કામમાં આવે છે. એનાં પાન વાટીને ગડગુંબડાં ચેોપડવામાં આવે છે. ૭-સ્થાનક-ડુંગરાળી જમીનમાં ચોમાસે ઉગે છે. 1 વનસ્પતિવર્ણન. 1 પણ ૨-દેશીનામ-હરમર, હરમરેો (પે); દ!સપન્દ, ઈસપન (ગુન); ૬₹માર (સ૦); ₹₹મ₹, ર્સવર્છાટોરી (ટિન) ૪-વણૅન-હરમરના છોડવા ૧ થી ૩ ફ્રીટ ઉંચા થાય તેમાં ધણી શાખાઓ નીકળેલી હોય છે. પાન ૨ થી ૩ ઇચ લાંબાં લીલા રંગનાં અને ઝીણા છેડાઆવાળાં હોય છે. એના છેડા લાંબાં, સાંકડા અતે અણીથતા હોય છે. ફૂલ પત્રકોણુમાંથી અફ્ેકેં આવેલું હોય છે. તે લીલી નસોવાળું ધોળા રંગનું ને રૃ થી રું ઇચ વ્યાસનું હોય છે. પુન બાન કેોષનાં પત્રો ધણાં સાંકડાં અને છે. , પુન અભ્ય૦ કોષની પાંખડીથી લાંબાં તે કાયમી હોય ૮-વિર વિવેચન-એનાં પાન અને ફૂલથી હાથતે. રાતો રંગ ચડે છે માટે એને ગલમૅરી કહેતા હશે.* પાનતખોાલ જુવો નંન ૪૨૨. ૨૪-૫4. 0. 201 4&019.9. વર્ગ-ર્ટેસી-હરમર અને સતાબનેો વર્ગ, વર્ગનું ડુકું વર્ણન અતે ગુણુદોષઃ- આ વર્ગમાં ધણુંકરી છેડવાએ થાય છે. તેને પાન આંતરે આવે છે. તે સાદાં અથવા ભગ્ન થયેલાં હોય છે. પુ૦ બાન કેષનાં પત્રો ૪ થી પ હોય છે. પુ૦ અભ્ય૦ ક્રોાષતી પાંખડીઓ ૪ થી પ હોય છે. પુંક્રેસરા ર થી ૧૫ હોય છે. સ્ત્રીકરેસર ૧ હોય છે તે ૩ થી પ વિભા- ગોવાળી હોય છે. આ વર્ગની વનસ્પતિ-ચિરચુણુકારી, પૈથિક, માદક, તથા કફ અતે શેથથ્ન ગુણુ ધરાવનારી ગણાય છે, વર્ગ-(રૂટેસી). નંખર્‌ €ષ* ઉ-શાસ્ીયતામ-12૦0૧11011 10010. દષ્ટાન્ત-ંે. 1.2. 480.'ક, [. 45; ૪૧ 11. [0871. 1. 0. 124. * પોરબંદર સ્વસ્થાનના ખરડા ડુંગરમાં ગલસૈદીના છોડ- વાઓ આડે વગડે ઉગે છે. તેમાં પણુ ગોઢાણાં, હડીઆ, રાણાવાવ અને નલીઆધ્ાર ત્ટ#ંગલની પશ્થરની વંડીની ખહાર અને અંદર ગલમૅદીના છોડવાઓ સળંગ હારબંધ ઉગે છે. તેથી ચોમાસે એ જંગલોને ગુલાબી કૂલની વાડ કરેલી હોય એવું દેખાય છે. આદ્િત્યાણાંની પથ્થરની ખાણાવાળી ધારડીઓ ગલસૈદ્ટીના ગુલાબી છોડવાઓથી ચોમાસે ગુલાબી થઇ રહે છે, તેમ જ ગોઢાણાં ન્ટંગલની અંદરનો ખીલેડો કાદો પણ ગલર્મૈદીથી ગુલાબી થઇ રહે છે. આ દેખાવ શ્રાવણ ભાદરવામાં બહુ નોવા લાયક થાય છે. આદ્િત્યાણાંતી પશ્થરની ખાણો પાસેની એ શૈભા ન્ેવાને રાણાવાવ સ્ટેશનથી લારીમાં બેસી ઘણા લોકે લાં ન્તય છે. છે. ફૂલ ગાળાઇલેતાં હોય છે. ૪-ઉપચેોગીઅંગ-સર્વાગ. પ-ગઝુણદોષ-ચિરગુણુકારી પૈૌદિક, દૂધ વધારનાર માદક અતે પૈષિફક. ૬-ઉપચેોગ-હરમરના આખા છોડવા અગર તેનાં ખીજની હવા સ્વચ્છ કરવા માટે ધુંણી કરવામાં આવે છે. ધણા દિવસના દરદીની આજુબાજુની હુવા ખરાબ થયેલી હોય તો તેવી જગાએ ખીન્ન ધૂપની સાથે હર- મરાની શાખાઓના કકડા અગર એનાં ફલ બાળવામાં આવે છે. હરમર્‌ અર્થાત્‌ ઈસપનનાં ખીજ ધણા ચિરગુ- ણુકારી પૈણ્રિક, કવાથ અને પાકોમાં વાપરવામાં આવે છે. હરમરનાં ખીજ અગર તેના છોડવાની રાખ તેલમ મેળવી સડતાં ચાંદાં અને જખમો ઉપર લગાડવામાં આવે છે. એનાં ખીજ માદક અને ઉંધ લાવનાર ગણાય છે. તે તાવ અતે પેટના ચુંકાપર અપાય છે. એના પાનનો ઉકાળા સંધિવાપર આપવામાં આવે છે. એનાં મૂળની ભૂકી સરસીઆં તેલની સાથે વાળમાં જીવાત પડી હોય તો વાળતે લમાડવામાં આવે છે. એની ધુણી સડતા જખમ અને ચાંદાંએને આપવામાં આવે છે. પસપનનાં બીમાં ભાંગ જેવો નીશે। રહેલો ગણાય છે. તે તે સંભાળીને વાપરવાની ધણા વૈઘ્ો ભલામણ ડરે છે, ૭-સ્થાનક-જુનાં ખંડેરો અને કંકર મટીવાળી ભૂખરી જમીનમાં ઉગે છે.* ડેશૂલ્ડ ગએ વાયન પ્રાંત, પંજાબ, સિંધ અને ચમાં ઉગે છે. ૮-વિશેષ વિવેચન-હુર્‌મર કચ્છમાં ધણા ઉગે છે, ને યાં તેને ઈસપન કહે છે. એનાં ખીજ લાં પણુ ઘણાં પૌષ્ટિક ને તીશાવાળાં ગણાય છે. નેન ૮૪-લાંખીછૂછનાં ખીજને પણુ કેટલાક માં પન ડહે છે. * પોરબંદર સ્વસ્થાનમાં એ માઘુપુર અને મેવાડા ઘેડની કાંધીએ, સીસલી, કીંટરખેડા, બોખીરા અને મુજ ગામનાં ખડેરેોમાં ઉગે છે. દ્‌ વનસ્પતિવણન. ૧૨૫ ર૫-પ. 0. & 0023117099. વર્ગ-ઓરેન્શિએસી-બીલીને વર્ગ. વર્ગનું ટુકું વર્ણુન અને ગણુદોષ:- આ વર્ગમાં ઝાડવાં અતે મ્હોટાં શક્ષા થાય છે. આ વર્ગની વનસ્પતિનાં પાનમાં ધણું કરી સુગેધિત તેલવાળાં છાંટણાં (૦11 છશાતહ 0” 001પ0ાં& લેબ!) હોય જે, પાન ધણુંકરી આંતરે આવેલાં હોય છે. તે સાદાં, સંયુક્ત કે પીછાં જેવાં હોય છે. તેની ડીટડી પહોળી થઇ નાહાનાં પાન જેવી દૈખાતી હોય છે. સાંધાથી જેડાયલી હોય છે. પુ૦ બાન કોશનાં પત્રો ૪ થી પ; પુન અભ્ય. કોષની પાંખડીઓ ૪ થી ૫; યુંકે- સરો ૪-૫ અથવા ૮ થી ૧૦ કે ધણાં હોય છે. સ્્રી- કસર ૧, ૪ થી પ કે વધારે ખાનાંવાળી હોય છે. ફેલ રસ ભરેલું અને ૪ થી પ કે વધારે ખાનાંવાળું હોય છે, એનાં દરેક ખાનાંમાં ધણુંકરી ૧ થી ૨ કે વધારે ખીજ હોય છે. આવર્ગની વનસ્પતિમાં ગ્રાહી, ઉત્તેજક, પાચક, સા- રક, વાયુહરતા, રક્તશોધક અને વર્ધક તથા મૂત્રલ, સ્વેદલ અને જ્વરધ્ય ગુણો ગણુવામાં આવે છે. પપનસ, નારંગી, ખીન્નેરાં, મીઠાં અને ખાટાં લીંખુ, એ પણુ આ વર્ગની વનસ્પતિઓ છે. આ વર્ગની એક પાદરી (]111'૧3/8. [20111011101ઘ) નામની વનસ્પતિ માથેરાન તરક ઉગે છે. “એનાં મૂળ કૃષ્ટાતી સ્રીની કમરે બાંધવાથી તુરત પ્રસવ થાય છે.”- (વૈઘ જટાશંકર લીલાધર ત્રિવેદી વૈદ્ય કલ્પતરૂના તંત્રી) વર્ગ-(એરેન્શિએસી) નંબર્‌, ઉદ ઉ૧-શાન્કીયનામ--101'”04. 1૮00115811 દૃષ્ટાન્ત-1. 1. ૩). 508; પે. [. 47; ત. હ 129858..રૂ* તિ-પા.ર, જદ. ર-દેશીનામ-મીડોલીંબડો (પોન) કઢીલીંબડા (ગુ૦); જ૧રેવાત, ૧રીનીવ (8૦); વટનીવ (રિંન); મિર્ણનન્વ (તન). ૩-વણૅન-મીઠા લીંબડાનાં ઝાડવાં બાગ અતે વાડી- ઓમાં વાવવામાં આવે છે. પણુ તેનાં બી ખરીને વાડી- એની વાડમાં અને આજુબાજી પોતાની મેળે તેનાં ધણાં ઝાડવાં ઉગી ન્નય છે. એનાં પાન લીંબડાની પેડે લાંબી સળીપર આવે છે. ફૂલ સૃદ્દમ સફેદ રંગનાં હોય છે. તે ગુચ્છાની પેઠે આવેલાં હોય છે, અને ફૂલ આ- શરે ૧ ઈંચ લંખાઇનાં રાતાં કે કાળાસલેતાં રાતાં હોય છે. તેના ઝુમખા બહુ સુંદર્‌ દેખાય છે. એનાં પાનમાં અને તે પાતતી સાથે ધણી ઉત્તેજક સુગંધિત વાસ હોય છે, ને તેથી તેને ચટણી બનાવવામાં અને કટીમાં વાપરે છે. પાન કડવાં હોતાં નથી અને તે ડઢીમાં વપરાય છે માટે એને મીઠે અને કઢીલીંબડેા ડહે છે. એનાં મૂળ, છાલ અને પાન ઉત્તેજક ગણાય છે, તે શરદી ઉપર વપરાય છે. એનાં મૂળ પાણીમાં ધસીને ઝેરી જનાવરના ડંખ ઉપર ચોપડવામાં આવે છે. એનાં પાન પાણીમાં ધેશઈ તે પાણી ગાળી લઇ અને પાવામાં આવે તો તેથી ઉલટી બંધ થાય છે, એમ કહેવાય છે. એનાં પાનની ચટણી પાચક ગણાય છે. અજીણું અને પેટના ચુંકા ઉપર એનાં સુકાં પાનની ગોળમાં ચણા જેવડી ગોળી કરી ખવરાવવામાં આવે છે. એનાં સુકાં પાનનો ઉકાળા પણુ ધણી શરદી લાગેલી હોય અગર ઉલટી અતે અપચો થયેલે હોય તો તેપર અપાય છે. વર્ગ-(એઓરેન્શિએસી). નંબર ૯૭ ૨૬-શાન્ત્રીયનામ-101'0111. 1010][21811610111. * દશ્વન્ત-ત. 1. [. 510; ડં. [. 48; તાઇ. 111. [. 894; ર્‌. નિ. પા. ૨૦૬, ૨-ટશીનામ-કડે, કોઠ (પો૦ ); કોડું, કોડી (ગુન); વોટ, વાવિત (મ૦); જૈથ, વટવેઈ, વિથ (રં) જવિત્થ: વાવાક્રિય (સ૦). ૩-વણન-કાડીનાં ઝાડ ધણાં ઉંચાં થાય છે, તેનું થડ ગોળ અતે બહુધા ધણું સીધું વધેલું હોય છે. પાન સંયુક્ત અને આંતરે આવેલાં હોય છે. તેની મુખ્ય ડીટડીપર્‌ સૃદ્દમ પાન ( 1.041013) સામસામાં આવેલાં હોય છે. ડીટડી ખહુધા પાનની કેર જેવી છેડાવાળી હોય છે. પાનની ઉપરની સપાટી ઘેરા લીલા રંગની હોય છે. અતે પાનને ચોળતાં તેમાંથી વરીઆળી જેવી સુગંધી નીકળે છે. શાખાઓમાં ખીલીનાં ઝાડની પેડ્ે સીધા મજખૂત કાંટા આવેલા હોય છે. ફૂલ ધણુંકરી ઉઠ્દાળાની શરૂવાતે આવે છે અને ફલ ચોમાસા આખરે પાજી જાય છે, તે ધણે લાંખો વખત સુધી ઝાડપર રહે છે. ફૂલ ૬ ઇચ વ્યાસનાં ફીકા રાતા રંગનાં બહુધા બહ- જાતીય હોય છે. તેમાં નર અને માદા ઘણુંકરી એક જ પુષ્પમંડપની ઉપર આવેલાં હોય છે. પુષ્પ ધારણુ કર- નારી શાખાઓ અને ફૂલની ડીટડીઓ ઉપર સુદ્દમ વાળની રૂંવાટી હોય છે. ફ્લ ગાળ દડા જેવાં, ર થી રર ઈંચ વ્યાસનાં, ભૂરા રંગનાં, ને કઠ્ઠણુ છાલવાળાં હોય છે. તેમાં ખટમધુરો ગર અને ધણાં બીજ હોય છે. ૪-ઉપચોાગીઅંગ-સ્વૌગ. ૧૨૬ વનસ્પતિવર્ણન. પ-ગુણરોાષ-ત્રાહી, પિત્તશામક, શીતળ, વાતહર, અતે પાચક. દ-ઉપચોગ-એતો ઔષધીય ઉપયોગ ધણા ખરે ખીલી (નં. ૯૮) ને મળતો ' છે. એનાં ફ્લ વિશેષ ખાટાં હોય છે, તેનો ગર વિશેષ કરી ચટણી અને ઠંડક માટે શરબત બનાવવાના કામમાં આવે છે. કોડના ઝાડમાંથી પણુ ગુંદર નીકળે છે તે બાવળીઆ ગુંદરતી પેઠે વપરાય છે, એનાં પાન મીઠાંતી સાથે અજીર્ણ અને ઝાડા ઉપર અપાય છે. દાંતના પારા અને ગળું સુજી આવ્યું હોય તા એનાં પાનના ઉકાળાના કોગળા કરાવવામાં આવે છે. એનાં ફ્લની છાલ દહીમાં ધસીતે સંગ્રહણી ઉપર અપાય છે. કેડીનાં મૂળની છાલ ધસીને ઝેરી જનાવ- રના ડંખપર ચોપડવામાં આવે છે. એનાં ફ્લને ખાલી કરી તે તમાકુ વગેરે ભરવાની ડાબલી તરીકે વપરાય છે, કેઠૅનું લાકડું ધણું મજખૂત થાય છે. તે પીળાસલેતા ધાળા રંગનું હોય છે. તે ખેતીવાડીનાં ઓજારો અને મારતી કામમાં વપરાય છે. “ઝનાં પાકાં ફૂલનો ગર વા, કફ, ઉલટી, શ્રમ, ખેદ, હેડ ઇલાદિ રોગને મટાડે છે. એનાં ખી વિષને ટાળે છે. છાલ રતવાને મટાડે છે. પાદડાં હેડકી તથા અતિ- સારતે મટાડે છે. એનાં ફૂલ ઉંદરનાં વિષને ટાળે છે. કાઠનું તેલ વિષ, કફ, પિત્ત, ઉલટી, હેડકી વગેરેને મટાડે છે.” (વૈ. ર્ગનાથજી). “ાઠનાં પાંદડાંના રસને ગાયના દૂધમાં નાંખી ઉકાળી પીવાથી કમળા મટે છે.” (વે. શા. મ. ગે). “કુષૂજ્વરની અંદર ઝાડો અગર મરડા હોય લારે કાઠ આપવું નહિ. કારણ કે તેનો અભિષ્યંદી ગુણુ મગ- જની અંદર્‌ લેોહીતો જમાવ કરે છે, અગર જડબાં દુખે છે તે સાંધા ઝલાઈ જાય છે. ને કેટલી વખતે આંચકી પણુ ઉપડી આવે છે. જ્યારે લોહી તપેલું હોય તે શરીરમાં ખોટી ગરમી જણાતી હોય લારે કરોડું ફાયદાકારક છે.” (ડા. વી. ઝી.) ૭-સ્થાનક-અહિં* બાગ અતે વાડીઓમાં ઉગે છે, અને વાવવામાં પણુ આવે છે. એ હિદુસ્થાનના ધણાખરા ભાગોમાં થાય છે. ૮-વિ૦ વિવેચન-શ્રવિત્થ એ સંસ્કૃત શબ્દ ઉપ- ર્થી કવિત, કેડી વગેરે પ્રાકૃત નામો! નીકળેલાં લાગે છે. પણ તેમાંથી હાલ થોડાં નવાં ઝાડા થયેલાં છે. કોઠીનાં ઝાડને પાણીના ભેજ વગરની પણ્‌ ઘણી ઉંડી જમીન ભાવે છે, અને ત્તુ જલદીથી વધી ન્તય છે. આ સ્વસ્થાનના રાણાવાવ અને રાજવાડી બાગમાં, તેમજ સાતવીરડા અને આસીઆપાટની ઉડી તળીવાળી જગામાં અને હડિયા ડુંગરમાંનાં પ્રાંસીઆ તળાવ કાંડે કોડનાં ઝાડ વાવવામાં આવે તો સારાં થઇ રાકે એમ જણાય છે. લંગુર્‌ વાંદરાં એને ધણાં ખાય છે. સંસ્કૃતમાં તેનું બીજું નામ એટલાજ માટે જ વિધેય રાખેલું હશે. ક્રાઠીનાં ઝાડો જે સારી જગાએ થેડાં વાવવામાં આવેલાં હોય તો પછી તેનાં ખીમાંથી આપોઆપ ઘણાં ઝાડા ઉગી નય છે. વર્ગ-( ઓરેન્શિએસી ). નંબરઃ ૯૮* ૧-શાન્સ્ીયનામ--1901૯ 1811101058. દૃષ્ટાન્ત.-.-1. 9. 510; 3.1 23 £ 81 0:17. ર. નિ. યા. ર-દેશીનામ-બીલી ( પો૦ )4(ચુ૦); થીજી, વેજ (મ૦); વેજ, તીછીજ, સીરીજ (ટિં૦); વિલ્વ, શ્રીજ્ઝ (સં૦) ૩-વણેન-ખીલીનાં ઝાડ ૧૫થી ૨૫ ક્રીટ ઉચાં અહીં જેવામાં આવે છે. એતી શ્રાખાઓ ગાંઠા ગડબા- વાળી અને આડી અવળી નીકળેલી હોય છે. એનું થડ ભૂરા રંગનું હોય છે. શાખાઓપર મજખૂત સીધા કાંટા હોય છે. પાન ત્રણુ ત્રણુ ભેળાં ત્રેખડાની પેડે આવેલાં હોય છે. તે શિયાળે ખરી જય છે, તે ચૈત્ર વેશાકમાં પાછાં આવે છે. એમાં ચોમાસાંની શરૂવાતે લીલાસલેતા ધ્વોળા રંગનાં ફૂલો આવે છે. તે મધુરી વાસવાળાં હોય છે. ફ્લ કઠૃણુ, લંબગોળ કે ગોળાઇલેતાં હોય છે. ત્રણુ પાનના ત્રેખડા અને કાંટાએ ઉપરથી એનાં ઝાડ તરત ઓળખાઇ આવે છે. સૂળ-ખીલામૂળ ધણું ઉંડું જમીનમાં મજખૂત ખેડેલું હોય છે. તેમાંથી કેટલાક ફાંટાએ નીકળી લાંબા ગએલા હોય છે ને તેમાંથી જમીનમાં ઝીણાં મૂળ અને જમી- નપર રાપાઆ જેવી શ્રાખાઓ (૩૫૨1:૦1'૩) નીકળે છે. જે જાતે દહાડે સ્વતંત્ર ઝાડા થઇ નય છે. મૂળની ઉપર્‌તી છાલનો રંગ પીળાસલેતા ભૂરો તે અંદરથી સફેદ હોય છે. છાલ નડી, પોચી અને બટકણી હોય છે. તેની વાસ ઉમ્ર અને સ્વાદ કડવાસલેતો તૂરો, ગળચટોા અને પાછળથી જરા મીઠે લાગે છે. મૂળનું લાકડું ધણું કટૃણુ ને પીળાસલેતા ધોળા રંગનું હોય છે. તેતો આડો કાપ કરતાં તેમાંથી પાતળો રસ ઝરે છે, તે થોડીવારે વિશેષ પીળેા ને ધટ્ટ થઇ નનય છે. ડાંડી અને શાખાએ।-એવનું થડ ર થી ૧ કે ૧ કટ વ્યાસનું હોય છે. તે ભૂરા કે ધેરા ભસ્મી રંગનું નૈ તૈપર્‌ ફ્રીકા ધોળા રંગનાં છાપાં અને ધોળા કે કાળા ઉભા ચીરા પડેલા હાય છે. થડની છાલ પોચી, બટકણી અને દાણાદાર હાય છે. તે બહારથી ભૂરી ને અંદરથી પીળાસલેતા ધોળા રંગની હાય છે. વાસ ઉમ્ર અતે સ્વાદ કડવાસલેતો તૂરો હોય છે. મં વનસ્પતિવર્ણન. ૧ર૨ણછ કોમળ શ્વરાખાઓ લીલા રંગની હોય છે. તેપર તીદ્દણુ અણીવાળા ૧ થી ૨ ઈંચ લાંખા કાંટાની જ્ેડીઓ આંતરે આવેલી હોય છે. અતિ કોમળ શ્ઞાખાઓપર ધોળા વાળની રૂંવાટી હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે કાંટાની જેડી ઉપર્‌ વચ્ચોવચ્ચથી નીકળેલાં હોય છે. તે ધણીવાર એકજ બિદુપરથી ર થી ૪ કે ૬ પાન પાસે પાસે નીકળેલાં હોય છે. પાનની મુખ્ય ડીટડી લીંબડાની સળી જેવી પાતળી, લીલા રંગની ને તેપર સફેદ વાળની રૂંવાટી હોય છે. તેને મથાળે ત્રણુ પાન (1૯81618 ) આવેલાં હોય છે, તેમાં વચલું પાન સૌથી મોહેોડું હોય છે. બાજુનાં ખે પાનની ડીટડી ટુંકી અને વચલાં પાનની તેથી વિશેષ લાંબી હોય છે. તેપર છીછરી નીક અને ધોળા વાળની રૂંવાટી હોય છે. (કાધવાર પાંચ પાન પણુ ભેળાં હોય છે.) ત્વેખડામાંનાં પાન બન્તે છેડે સાંકડાંથતાં ને વચમાં પોહોળાં હોય છે, તોપણુ ટેરવાં તરક તે વિશેષ સાંકડાંથતાં હોય છે. ટેરવું ખુઠું ને છેડે ખાંચ હોય છે. એ પાન ર થી ૪ ઇંચ લાંબાં અને ૭ થી ૨૩ ૪ચ પેોહોળાં હોય છે. પાનની બન્તે સપાટી ઘણુંકરી એક સરખા રંગની લીલી તે લીસી હોય છે. પાનની કેોરપર્‌ કાંગરી, નીચેની સપાટીએ નસો સ્પજ્ઠ દેખાતી, અને પાનમાં લીંખુનાં પાનમાં હોય છે તેવા પારદર્શેક સૂટ્મ બિદુઓ ([૦11પલાતે ડોવાતેડ) હાય છે, તેમાં સુગંધી તેલ ભરેલું હોય છે. એ આદ - ગ્લાસમાં સ્પટ્ટ દેખાય છે. પાનની વાસ જરા તીખો અને સ્વાદ તેલીએ અને ચીરપરે। લાગે છે. ફલ-કામળ શાખાઓપર્‌ ધણુંકરી મ પુષ્પ ધારણુ કરનારી સળીઓ નીકળેલી હોય છે. તે શાખા ત્રતિશાખાઓવાળી હોય છે. ફૂલની ડીટડી ૪ થી પ લાંઇન લાંબી, મથાળે નનડીથતી અને સૂદ્દમ વાળની રૂવાટીવાળી હોય છે. તેપર સૂટ્મ લીલા રંગના બિદુઆ હોય છે. ફૂલ ૧ થી ૧ ઈચ વ્યાસનાં અને પીળા ચંપા જેવી મધુરી વાસવાળાં હોય છે. પુષ્ષબાહ્યકેોષ-૪ થી પ પત્રોતો બતેલેો હોય છે. તે સૂઠ્મ વાળની રંવાટીથી ભરાયલે! હોય છે. તેનાં પત્રો તળિયે ન્નેડાધ્ને એક ગૃદ્દમ પ્યાલી જેવાં અને મથાળે તેના પોહેોળા દાંતા ન્તદા દેખાતા હોય છે. આ દરેક પત્ર ૧ થી ૧૩% લાઇન લાંખું ને તેની કેોરપર સૃદ્મ રૂવાટીની ઝાલર હોય છે. પુષ્પાભ્યન્તરકેોષ-ની પાંખડીએ ૪ થી પ હોય છે. તેની બહારની બાજુ વિશેષ લીલી હોય છે. ફૂલની કળીમાં તે એક બીજપર આવેલી હોય છે, તેથી તેની કળી એક નાહાનાં લીલાં લંબગોળ ફલ જેવી દેખાય છે. દરેક પાંખડી ર થી 9 ઇંચ લાંબી અને ર થી રર લાઇન પોહાળી હોય છે. તે ન્નડી ને તેનું ટેરવું ખુ અથવા ખાંચવાળું હોય છે, પાંખડીની બન્ને સપાટીપર સૃદ્મ લીલ! બિદુઓ। હોય છે. ફૂલ ઉઘડે છે ત્યારે પાંખડીમાં હોડી જેવી પાલ દેખાય છે. પાંખડી કરમાય છે ત્યારે નીચી નમી ન્નય છે. પુકેસરે-ધણાં હોય છે. તેના તંતુએ જરા લીલાસ- લેતા, ધોળા અને પરાગક્રેષ ભૂરા રંગના હોય છે. એ પાંખડીએ કરતાં ડુકાં હોય છે. સ્ીકેસર-૧ હોય છે. તે જડી, ન્નડાં સુખવાળી લીલાસલેતા ધોળા કે પીળા રંગની હોય છે. ફેલ-પ્રથમ લીલા રંગનાં હોય છે, અતે પાકે છે ત્યારે પીળાસલેતાં ભૂરા રંગનાં થઇ નય છે. તેની સપાટી ચળકતી અને સૂટ્મ દાણાદાર બાનકવાળી હોય છે. ક્લે આકાર ગોળાઇલેતો, ખેઠો, ગોટકડો, લંબગોળ ક્ર પેર જેવો હોય છે. ફ્લની ડીટી તરત નીકળી ન્નય છે. તેથી ફલની નીચે ઉંડી પોલ દેખાય છે. ફલને મથાળે પણુ ધણુંકરી કાળા ભૂરા ચાંડલાની અંદર છીછરી પોલ હાય છે. ફલ ૧૧ થી પ ઇચ લાંબાં અને બહુધા તેટ- લાં જ પોહેોળાં હોય છે. કોઈવાર તેની પોહાળાઇ કરતાં લંબાઇ વધારે હોય છે. ફૂલની છાલ ધણી કઠણુ હોય છે. ફૂલમાં ૮ થી ૧૫ રેક ખંડ હોય છે. અને એ દરેક ખંડમાં સુગંધિત નારંગીઆ રંગનો મીઠો ગર હોય છે. ને તેમાં ધણાં બીજ હેય છે. બજ લંબગોળ, જરા બાજીએથી બખેડેલાં અને રંંવા- ટીવાળાં હોય છે. ૪-ઉષપચોાગી અંગ-સર્વાગ. પ-ગુણદોષ-સારક, ગ્રાહી, ચિરગુણુકારી પૌષ્ટિક તથા પિત્ત અને ન્વરધ્ય. દૃ-ઉપચેગ-ખીલીનું મૂળ દશમૂળાદિ કવાથમાં વપરાય છે. એનાં મૂળની છાલનો કવાથ તરીઆ તાવમાં અપાય છે. તેમજ તે હૃદયના ધબકારાપર પણુ આપે છે. ખીલીનું મૂળ પાણીમાં ધસીને ઝેરી જના- વર્‌।નાં દંશ ઉપર ચોપડવામાં આવે છે. ખીલીનાં પાનની પોટીસ આંખના દુખાવાપર મુકાય છે. પાન અને પાનનો! રસ સંધિવાના સાજન ઉપર લગાડ- વામાં આવે છે. કોમળ પાનની ચટણી બનાવવામાં આવે છે, તે પિત્તશામક અને પાચક ગણાય છે. એનાં પાનનું અથાણું કરવામાં આવે છે, તે વાયુહુર્તા મનાય છે. ખીલીનાં ફૂલની શરદીવાળાને વાસ લેવાડવામાં આવે છે. તેથી તેના અંગમાં ગરમી ને હુશિયારી આવે છે. ખીલીનાં કાચાં સુકાં ફલની ભૂકી સાકર સાથે ઝાડા અને સંત્રહણી ઉપર તેમજ સુંડની સાથે અજીર્ણ અને ભૂખ ન લાગતી હોય તેપર અપાય છે, ખાલીનાં પાકાં ૧૨૮ ફલના ગરમાંથી શરબત બનાવે છે તે ઝાડા, ઉલટી, સંત્રહણી, માળ અને પિત્તવિકાર ઉપર તેમજ લુ લાગી હોય તો તેપર હકીમો આપે છે. ફ્લનો સુકો ગર પણુ સંત્રહણી ઉપર વપરાય છે. ખીલીનાં જલને બેલ, ખેલફલ અથવા ખીછું કહે છે. તેતો મુરબ્બો કરવામાં આવે છે. તે પણુ ઝાડા અને ધણા દિવસની સંગ્રહણી ઉપર તથા લેોહીવિકારપર અપાય છે. ખીલીનાં પાકાં ફૂલની છાલ રંગના કામમાં વપરાય છે. એને! કવાથ અને ચૂર્ણુ પણુ ગ્રાહી અતે ઉપલેપક તરીકે વપરાય છે. એનાં કાચાં ફ્લનું અથાણું રૂચી વધારનાર ગણાય છે. એનાં પાકાં કફ્લમાંથી ગર અતે બીજ કાઢી લઇ એને તમાકુ ભરવાની ડાબલી તરીકે ધણા લેકે। વાપરે છે. ખી્‌લીનાં ઝાડમાંથી બાવળના ગુંદર્‌ જેવે। ગુંદર નીકળે છે. તે પણુ એષધ તરીકે વપરાય છે. ખીલીનું લાકડું ધણું મજખૂત હોય છે. તે પીળાસ- લેતા ધોળા રંગનું અને સુગંધિત હોય છે. એતે તરત જવાત લાગી જય છે. એ ખેતીનાં ઓન્નરો બનાવવાના કામમાં આવી શક્રે છે. પણુ તે વિશેષ કરીને તેવી રીતે વપરાતું નથી. એતું લાકડું આર્યલેકો ખીન્ન કશા કામમાં નહિ વાપરતાં એને ચંદનની જગેએ વાપરે છે. ચંદનની પેઠે બીલીનાં લાકડાંતે પાણીમાં ઘસીને શ્રી મહાદેવજને ચડાવવામાં આવે છે. બીલીનાં પાન પણુ મુખ્યત્વે કરીને શ્રી મહાદેવજને ચડે છે. ખીલીના ફૂલના ગરને શેકીને વાપરવાથી વિશેષ ફાયદો થાય છે. “બલીનાં કૂલ કુણા હોય તો તે જઠેરાશિતે દીપાવે છે, પાચન કરે છે, ઝાડાને બંધ કરે છે. શુળ, આમવાત, કફ, અતિસાર એ સર્વેને મટાડે છે. ને પાડલ ખીલું દાહુ કરે છે, ભારે છે, ત્રિદોષ કરે છે. જઠરાસિને મંદ કર્‌ છે તેથી કુણાં બીલાનો વધુ સાર્‌ો ગુણુ છે. કેટલાક સૈવ્યોનો તા એવો મત છે કે દ્રાક્ષ, બીલી, હરડે, એનાં તો સુકાં ફ્લમાં ગુણુ છે. બીલીનાં મૂળ ઉલટી મૂત્રકૃચ્છ ને શુળનેડુંમટાડે છે. ખીલીનાં પાંદડાં કફ, વા, આમ, શુળ, સૌજ વગેરેને મટાડે છે. ખીલીનાં ખીનું તેલ ગરમ છે વાને ઢાળે છે.” (વૈ. ર્ગનાથજી). ૭-સ્થાનક-ખીલીનાં ઝાડ આખા બરડા ડુંગરમાં હૂટાં છવાયાં ઉગે છે. એ આખાં હિદુસ્થાનમાં ધણીખરી જગેોએ થાય છે. ૮-વિ૦ વિવેચન-બીલીનાં પાન આખા શ્રાવણુ માસમાં શિવતે ચડાવવામાં આવે છે. તેમાં પણુ શ્રાવણ માસના સોમવારતે દિવસે તો તે ખાસ કરીને ચડાવવામાં આવે છે. કેટલાક શ્રાવણુ માસમાં સવાલક્ષ ખીલીપત્ર શ્રી મહાદેવજને ચડાવે છે. તેમાં વિશેષ કરી એવો નિયમ હોય છે કે, બીલીને ત્રેખડા અર્થાત ત્રણુ પાન મળીને એક પૂર્ણ પાન કહેવાય છે. આ ત્રણ પાનમાંથી દતતાણાક-ઝતનિ એકાદ પાન ખરી ગયું [ય તા તે પાન પ્રિ ગણાય છે. અતે તેવું ખંડિત પાન સવાલક્ષ બીલીની અંદર શ્રી મહાદેવજતે ચડાવવામાં આવતું નથી. ખીલીનાં પાનને ખીલીષત્ર કહે છે. તે બીલીપત્ર જ્ઞિવતે ચડાવવાનું મહાત્મ્ય ઘણં મ્હોડું છે. પણુ નીચે પ્રમાણે ખીન્નં ઝાડોનાં પાન પણુ શ્રી મહાદેવજને ચડે છે, અતે ખીલીસોતાં તે બધાં મળી અષ્ટબિલ્વ કહેવાય છે. તે વિષે શ્લોક છે કેઃ- ર “તુજસી, વિસ્વ, સિઝુસ્ડી, અવાસારચેઃ, જવિસ્થગ્ર, શમી, માતમજજી, છુવો, અઇ વિસ્વાધરવત્સતા” ॥ (હિમાર્સનત્ંટ્રિવા ). ઉપર પ્રમાણે આઠ બિલ્વ કહ્યાં છે. તે દરેકમાં ન્નદી જનૂદી ભાવના રહેલી છે તે વિષે શ્લોકો છે કેઃ- “તુછલી મ્રૅયમાત્તોતિ વિટ્વં સ્ત તોક્ષલાધનં સિર્સુસ્ટી રોમનાાર્થ અષાનાર્મશ્ર વુત્રર: ॥ ૬ ॥ થાપિલ્થૅન મવેદ્રાસ્વં શમી જત્રવિના ક્ષતિ ॥ આની પાપનાજાર્થ રવા વંશ્ઞાવિવજસિ”* ॥૨॥ ર૬-પ. 0. 3111410ઇ1315.18--વર્ડ-સિમે- રૂબી-ઇંગોરીઆં અને અડુસાતે વગે. વર્ગનું ઢુકુ વર્ણન અને ગુણુદોષ:- આ વર્ડમાં મ્હોટાં વૃક્ષા અને ઝાડવાં થાય છે. પાન આંતરે આવે છે. તે ધણુંકરી ધણાં મ્હોટાં હોય છે. તે પીછાં જેવાં, સંયુક્ત અથવા સાદાં હોય છે. ઉપપાન હોતાં નથી, ને હોય છે તો તરત ખરી જાય છે. પુન બાન કોષનાં પત્રો ૩ થી પ; પ્રુન અભ્ય૦ કે।ષની પાંખડીઓ ૩ થી પ; યુંકસરો પ અથવા પાંખડીઓથી ખેગણાં હોય છે. અને તે કણિકાને તળિયે વળગેલાં હોય છે. તેના તંતુઓ બહધા છૂટા હોય છે. પરાગકોષ ૨ પોલવાળા અને બહુધા અત- , | કુખ હોય છે. સ્્રીકેસર ધણુંકરી ૧ થી પ પોલવાળી ૧ હોય છે. અતે તેને'મથાળે ર થી પ નલિકાઓ હોય છે. ફલ લાંબાં પાતળી શીંગ જેવાં, અથવા સખ્ષ ગોટલાંવાળાં ને ર્‌ થી પ ખાનાંવાળાં હોય છે. એ દરેક ખાનામાં ધણુંકરી અક્રેક બીજ હોય છે. * પોરખંટ્ટર સ્વસ્થાનમાં બીલીનાં ઝાડ ને કે આખા ખરડા ડુંગરમાં ફાં છવાયાં ઉગે છે. તોપણ તે ગોઢાણાં, હડિયા અને તોરણીઆ જંગલમાં તેમજ કાળા અને ગેલનસર ડુંગરના પડ- ઘારાપર વિશેષ ન્તેવામાં આવે છે. પેપરખેટર તલપતમાં તે સ્વસ્યાનના ખગીચાઓમાં વાવવામાં આવેલાં છે. શ્રાવણ માસમાં ખરડા ડુંગરમાંથી ખાપટ ગામના ગરીબ કોલી લેકે ખીલીનાં પાન તોડી લાવી ખીલીપત્ર તરીકે વાપ- રવા બન્નરમાં વેંચી પોતાનું ગુજરાન ચલાવે છે. : વતરપ્રલિબરેલ, ૧૨૯ _આ વર્વની વનસ્પતિમાંથી% અરડુસાનાં ઉ'ચાં વહલો અને ઇંગારીઆંનાં કાંટાવાળાં ઝાડવાં એ ગુજરાત અને કાહિયાવાડમાં પ્રસિદ્ધ છે. આ વર્ગની વનસ્પતિ ધણુંકરી કડવી હોય છે. તેમાં ચિરગુણકારી પૌછિક, ગ્રાહિ, સારક, વાન્તિકાર્ક તથા કમિ શોથ અને જ્વરદ્મ ગુણો રહેલા મનાય છે. વર્ગ-(સિસેરૂબી). નંખર* હહ ઉ૧-શાન્તસીયનામ-4111110૩ €%:€0ડઘ* દૃષ્ટાન્ત 4. 1. ૪. 518; પ. [). 50; ત. 1. [. 148; રૂ૦ નિ પ૦ ૪૮. ૨-દેશીનામ-અરડુસો, અડુસો, મ્હોટોઅરડુસા (પોગગુ૦); મણાદલ, માદ, ગરુસા, અરુજસા (સ૦); સમટાદલ, મદાનિવ, સદ્‌ (દિં૦) મરજી, અટરષ ( લન) ૩-વર્ણન-અરડુસાનાં ૨ક્ષાો લીંબડા જેટલાં ઉચાં થાય છે, તે બહુધા સીધાં વધેલાં અને થોડી શાખાઓ- વાળાં હોય છે. પણુ કોઇ કારણુથી તેના મુકટને ઉચો ' વધવામાં કંસ્ઠ હરકત થઇ હોય તેવે પ્રસંગે તેમાં ધણી શાખાઓ નીકળી ચોતરફ પસરાયલી હોય છે. એનાં થડ અને શાખાઓતે રંગ ભસ્મી હોય છે. અને તેપર ખરી ગએલાં પાનના તળિયે હદયાકૃતિના અને મથાળે સાંકડા અણીથતા દાગ રહી ગએલા દેખાતા હોય છે. પાન ૪થી પ ફોટ લાંબાં ધણુંકરી શાખાઓના છેડા પાસે લીંબડાની પેઠે આવેલાં હોય છે. ફૂલ પીળાસલેતા લીલા રંગનાં શિયાળે આવે છે. અને ફ્લ પાંખ (છેડાએ!) વાળાં હોય છે. તે લગભગ ઉનાળા આખર કે ચોમાસે પાકે છે. એ શક્ષમાંથી તુરીઆંનાં પાનની વાસને મળતી અણુ- ગમતી વાસ નીકળે છે, અને એનાં પાન તેમ જ કોમળ ભાગપર સૃઠ્દમ મખમલી વાળવી રંવાટી હોય છે. સૂળ-પીળાસલેતા ભૂરા ધોળા રંગનાં હોય છે. તે કેટલાક ફાંટાઓવાળાં અને અંદરથી પોચાં, ધોળાં ને સછિદ્ર દેખાય છે. તેપરની છાલ પીળા રંગની, જરા નડી, મજખૂત રેસાવાળી ને રસભરી હોય છે. તેપરની ભૂરી ફ્રોતરીપર ઉભા ચીરા પડેલા હોય છે. વાસ કડવાસ- લેતી ઉમ્ર અને સ્વાદ કડવે।, તૂરો ને ગળચટે। લાગે છે. ડાડી અને શાખાએ।-પોાચી અને બહુધા બટકણી હાય છે. તેનું લાકડું સફેદ હોય છે. કોમળ શાખાઓ ફ્રીકા લીલા કે ભૂરા રંગની ને તેપર મખમલી ર્‌ંવાટી હોય છે. એની છાલપર ભૂરા ધોળાં ઉભા ચીરા અને સટ્્મ છાટણાં હેય છે. તેથી અંદરની છાલ લીલી, પ્‌ાચી ને બટકણી હોય છે, વાસ ઉત્ર અને સ્વાદ ગળચટોા ને ફડવાસલેતો તૂરો હોય છે. ૧૭ | હોય 'પાન-આંતરે આવેલાં હોય છે. તેની મુખ્ય ડીટડી તળિયે ૧ ઈંચ નડી તે ઉપર જતાં ગોળ અતે પાતળી થતી હોય છે. તે પીળાસલેતા લીલા રંગની ને મખમલી રૂંવાટીથી ભરાયલી હોય છે. તે તળિયે ખાંચવાળી અને ઉપર જતાં તેનાપર એક ખાજુ ખબેમાલમ છીછરી નીક હોય છે. તેપર્‌ લીંબડાનાં પાનની પેઠે બહુધા તેવાજ આકારનાં પણુ તેથી મ્હોટાં ૨૪ થી ૩૦ દલ કે પાન (1૦81015) સામસામાં આવેલાં હોય છે પાનની નીચેની કેટલીક શ્નેડીઓનાં પાન જરા આંતરે છે. પાનની ન્નેડી જરા છેટે છેટે હોય છે. એ જેડીમાંનાં પાનની ડીટડી સુતળી જેવી પાતળી, 5 ઇંચથી ૧ ઇંચ લાંખી ને નરમ હોય છે. તેપર મખમલી રૂંવાટી હેય છે. એ પાન ૪થી ૮ ૪ંચ લાંબાં ને ૨ થી ૩ ૪ચ પેહેોળાં હોય છે. તેની કોર ડીટડી પાસે વિષમ અને ઉપર દાંતાવાળી હોય છે. તેનાં ટેરવાં સાંકડાં થતાં અણીઆળાં હોય છે. એની બન્તે સપાટીપર મખમલી રૂંવાટી હોવાથી તે સુંવાળાં લાગે છે. એની ઉપરની સપાટીને રંગ લીલે। કે ઘેરે! લીલો ને નીચેનીનેા પીળાસલેતો ડ્રીકો લીલે! હોય છે. એમાં લીંબડાનાં પાનની નસો પેઠે નસો આવેલી હોય છે. વાસ ઉમ્ર અને સ્વાદ ગળચટેો, તૂરો ને પાછળથી ધણા મોળો જણાય છે ફૂલ-પુષ્પ મંડપો। ધણુંકરી પત્રકોણુમાંથી શાખા મિ શાખોઓવાળા લાંબા નીકળેલા હોય છે. તેપર્‌ બહુ- જાતીય-(0013:૪8101008)- ફૂલો આવેલાં હોય છે. નર્‌ ફૂલનાં પુન બાન કોષનાં ગઇ અતે પુન અભ્ય૦ કોષની પાંખડીઓ પાંચ પાંચ હોય છે. અને ન્ની-પ્રુસંચોગી ફૂલોમાં પણુ તે તેટલાંજ હોય પી પાંખડીઓ પેહોાળી, ભલ્લાકૃતિની, અને બહુધા પાછળ વળેલી હોય છે. પુંકેસરે ૧૦-(સ્રીયુંસંયોગી ફૂલોમાં ર્‌ થી ૩ તંતુઓ ધણા। પાતળા અતે લાંબા હોય છે) સ્તરીકેસર્‌ ૧ હોય છે. ફૂલ-ર થી ૩ પાતળાં લાંબાં લંબગોળ ૧થી ર્‌ ઇંચ લાંબાં પડવાળાં હોય છે. ને ર્‌ ઇંચ પોહેોળાં હોય છે. તેનાં પડ ન્તૃદાં પડી ગએલાં હોય છે. તે પાતળી શીંગો જેવાં દેખાય છે. ખજ-ક્લનાં પડની અંદર વચ્ચોવચ આસરે ડે લંબા્રનું હોય છે. ૪-ઉષપચેગી:મંગ-સર્વાગ. પ-ગુણુદોષ-જ્વરકષ, મ્રાહી, ચિરચુણકારી ધૈષ્ટિક તથા કક્‌ અને શોથદ્ય. ટૃ-ઉપચેોગ-મ્હોટાઅરદૃસાની છાલતો ઉકાળે તાવ અને હમેશ્ચાની બદહુજમી ઉપર અપાય છે. તેમ તે પીપરતી સાથે શરીરતી અશક્તિ ઉપર પીવાય છે. એની છાલ મરીની સાથે વાટી તેના રસમાં ગરમ કરેલ દ્્ચ ૧૩૦ લોઢાતો ખીલે! નાંખી તેને ઝામે છે. એ ઝામ કક્‌- જવર્‌ ઉપર્‌ અપાય છે. એતી છાલની ભૂકી દહીમાં વાગીને સંત્રહણી અને ઝાડા ઉપર વાપરવામાં આવે છે. એની છાલ વધારે વજનમાં લેવાય તો તેથી ઉલટી થાય છે, માટે તાવપર એની ભૂકી પ ધઉંભાર આપ- વામાં આવે છે. એની છાલ ઉધરસ અને દમ ઉપર પણુ અપાય છે. સ્ત્રીઓને પ્રસવ પછીની નખળાઇ્માં શક્તિ આપવા માટે એની છાલ આપવામાં આવે છે. અરદુસાનાં ઝાડમાંથી ગુંદર નીકળે છે તે ડાઢ પાકી હોય તો મોઢામાં રાખવામાં આવે છે. અરડુસાનું લાકડું પોચું હલકું અતે કડવું હોય છે. એનાં લાકડાંતાં છોડીઆં અંગ્રેજી કુવાસીઆનાં છેડડીઆંની જગોએ વાપરી શકાય તેમ છે. એનાં લાકડાંમાંથી નાહાના પ્યાલા ખ- નાવી તેમાં રાતની વખતે પાણી ભરી રાખી તે પાણી સવારમાં ચિરગુણકારી પૈખ્ટિક તરીકે ઉપયોગમાં લાવી શકાય તેમ છે, એનાં પાનનાં વરાળીઆં સંધિવા, ગડગુંમડાં અતે ખીજ રીતે દુખતા સાંધાએ ઉપર બાંધવામાં આવે છે. અરદુસાનાં પાનમાં મીઠું અને અજમા વાટી તેની થેપલી મરજીની ગાંઠપર પણુ કેટ- લાક લોકે મુકે છે. અરડુસાનાં લાકડાંમાંથી તલવારનાં મીઆન, ઢોલ અતે ઢોલકી તેમજ કેટલીક ન્નતનાં રમકડાં જેવી હલકી વસ્તુએ બનાવવામાં આવે છે. અરડુસાનાં સુકાં ફૂલ જઠરાસિને પ્રદ્તિ કરે છે. તે તાવ અને પ્રમેદ ઉપર પણુ અપાય છે, અરડુસાનાં કાચાં ફૂલને વાટી તેને તેલમાં ઉકાળી તે તેલ ગાળી લઇ ત્વચાના રે।ગમાં તે ચાપડવામાં આવે છે. “જ્યારે કટુ નથી મળતું યારે તેને બદલે અહિના (કાઠિયાવાડ)ના લોકે અરદુસે। વાપરે છે. સુંઠે અને ગોળની સાથે તેની તાજી છાલ લેવાથી જણ્યા પછીની સખ્ત વ્યાધિ દબાય છે, માત્રા-૧ વાલ.” (ડા. વી. ઝી). ૭-સ્થાનક-રસ્તાઓની બાજુએ, વોકળાઓ કાંડે અને વાડીઓઆની વાડા અતે ધોરીઆ કાંડે ઉગે છે, તેમ તે વાવવામાં પણુ આવે છે. એ હિદુસ્થાનના દક્ષિણુ, “પશ્ચિમ, અતે વાયવ્ય ભાગમાં થાય છે. ૮-વિ૦ વિવેચન-એનું અરડસો એ નામ સંસ્કૃત આહ અથવા સટક્ષ્ષ ઉપરથી નીકળેલું લાગે છે. એનાં ઝાડ જે કે ધણાં ઉચાં, મ્ડાટાં પાનવાળાં અને ભસ્મી રંગનાં હોય છે, તોપણુ તેનાં પાનની તરાંહ લીંબડાનાં પાન જેવી હોવાથી એને મહાનિબ પણુ કહું છે. બકાનને પણુ મહાનિબ લખેલે! છે. પણુ ખરૂં જતાં અરદુસાનતે એ નામ વિશેષ લાયક જણાય છે. અરડુસીને પણુ ધણીવાર અરડુસો કહે છે. અને તેની વનસ્પતિવણેન. ન્ઝ્ઝ્ય્ડ્ઝ્ડ્ઝ્ઝ્ક્કકટ સાથે આ અરડુસાની ભૂલ ત થાય તે માટે આતે મ્હાટોઅરડુસો કહેતા હશે.* અરડુસાની છાલનું પ્રથફ્કરણુ અને વિશેષ ઉપયેગ વિષે મરહુમ ડા. નારાયણુ દાજએ એક અંગ્રેછમાં પેષર્‌ લખેલો છે. તે હાલ ભાગ્યેજ મળી શકે તેમ છે. પણુ તે ધણા ઉપયોગી હોતાં મળે તો વાંચવા લાયક છે. વર્ગ-(સિસેરૂબી ). નંબર? ૧૬૦૦* ઉ૧-શાન્ત્રીયનામ -13111111૯5 1050૫1૪1111. દૃષ્ટાંત-1. 1. [. 522; .ડ પ. [. 50; ત. 1. [. 8068; રૂ* તિ. પા//પર ૨-દેશીનામ-ઇંગોરિયાં, ઇંગારિયું (પોન); ઇંગોરિયો (ગુ૦); છિંમળવેટ, હિંચન (મ૦); રૂંશવા, રિંગોટ (રિં૦); ટૂટી (સં). ૩-વણંન-ઇંગોરિયાંનાં ઝાડ ૧૦ થી ૨૦ ફ્રીટ ઉ*ચાં થાય છે. તેમાં નાહાની નાહાની કેટલીક શાખાઓ નીક- ળેલી હોય છે. તેના છેડા બહુધા લાંબા તીદ્દણુ કાંટા- વાળા હોય છે. એક મુખ્ય ડીટડીપર્‌ ધણુંકરી બે નાહાનાં પાન (|[લ્ય1ટાંડ) સામસામાં આવેલાં હોય છે. ફૂલ ઉન્હાળે આવે છે. તે પીળાસલેતા લીલા રંગનાં હોય છે. ફલ લંબગોળ ને ધણાં કઠ્ટણુ હોય છે. તે ભાદરવામાં પાકવા માંડે છે. સૂળ-કેટલાક ફાંટાઓવાળાં, ભૂરા ધોળા રંગનાં, નરમ અને સછિદ્ર હોય છે. છાલ જાડી, પોચી, હુલકી, બટ- કણી અને અંદરથી પીળાસલેતા ધોળા રંગની હોય છે. વાસ ઉમ્ર અતે સ્વાદ ફડવો અને તૂરો લાગે છે. ડૉડી અને શાખાઓ -ડાંડી ડ્રીકા પીળા કે ભૂરા રંગની તે ખડબચડી હોય છે. શાખાઓ પીળાસલેતા લીલા રંગતી ને તેપર્‌ ભાગ્યેજ સૂટ્મ આછી રંવાટી હોય છે, કોમળ શાખાઓ લીલ્લાસલેતા રંગની ને તેપર ઉન જેવા વાળની સૂટ્મ રૂંછાળ હાય છે. અંતરછાલ ભૂરા ધોળા કૃ લાલાસલેતા રંગની મજખૂત રેસાવાળી હોય છે. ઉપરની છાલ બહુધા ધેોળાસલેતા રગની ને પોચી હોય છે. _* પેરબેદર સ્વસ્થાનમાં અરડુસી અર્થાત્‌ નાહાનાો અરડુસે તેમજ આ મ્ડોટો અરડુસો ।1વશેષ કરી ઉગતા નથી. તોપણ એ ખત્તે બાગો। અને વાડીઓમાં વાવવામાં આવે છે. કાટવાણાા અને વીંજરપ્ણાાં ગામની વાડીઓમાં સ્હોટા અરડુસાનાં ઝાડ વાં પ્રથમ વાવવામાં આવેલાં હતાં, પણુ હાલ તે પોતાની મેળે પણુ ઉગે છે. રાજકોટ તરફ સ્હોટા અરડુસાનાં ઝાડ ધણું- કરી આડે વગડે ઉગે છે. પણુ તેના ઉપયોગ જોઈએ તેટલે થતો જણાતો નથી. આ સ્વસ્થાનના ખાગે।માં બન્ને નાતના અરડુસા વાવવામાં આવેલા છે. અને તેમાંથી ગરીબ લોકોને સાં છાલ કે પાન ખેરાત તરીકે દવા માટે સ્વસ્થાન તરફ્થી મુક્ત આપવામાં આવે છે. વનસ્પતિવણન. . ૧૩૧ શાખાઓ ટ્ર્વે બહુધા લાંબા અણીવાળા કાંટાઓ જેવી હોય છે. તેપર્‌ પાન અને ફૂલો આવે છે. (જ્યારે શાખાઓ કાંટાઓનું રૂપ ધારણુ કરે છે, યારે ધણુંકરી તેપર પાન કે ફૂલ અથવા બન્ને આવે છે. અતે લારે એવી શ્વાખાઆ કાંટા અને શાખાઓ એ બત્તેતું કામ ફરે છે). પાન-આંતરે આવેલાં હોય છે. તે સંયુક્ત ખે પાન હોય છે. _વૈમાનું દરેક પાન (1૯0161) ૧ થી ૨ ઇચ લાંષું અને દ થી ૧ ૪ંચ પોહોળું હોય છે. તે અંડા- કૃતિનું કે કે તળિયે જરા સાંકડું અને મથાળે પોહોળું થતું હાય છે. ધરડાં પાન જાડાં, લીસાં ને ચળકતાં હોય છે. પણુ કોમળ પાનપર ગીચ રંછાળ હોય છે. પાનની ડરીટડી સૂદ્દ્મ અને સાંધાવાળી હોય છે. ફલ-૪ થી ૧૦ શેક ફૂલની ગુચ્છીએ પત્રકોણુમાંથી નીકળેલી હોય છે. ફૂલનો વ્યાસ ?. ઈચને, અને તેની વાસ જરા આંખટ પણુ સધુરી હોય છે. તેની ડીટડી 2. ઇંચ લાંબી, પાતળી અને રૂંછાળથી ભરાયલી હોય છે. પુષ્પબાહ્યકેોષ-નાં પત્રો પ હેય છે. તે એક ખી- નતંથી 'ૂટાં હોય છે. તેની કોર થોડી અંદર વળતી હોય તે ફ્રીકા લીલા રંગનાં ને બન્ને બાજુ રૂંછાળવાળાં હાય છે પુષ્પાભ્યન્તરકેષ-ની પાંખડીઓ પ હેય છે. તે પણુ જૂટી અને પુ૦ બાન કેષનાં પત્રોથી આંતરે આવેલી હોય છે. તે તેઓથી જરા સાંકડી ને લાંબી હાય છે. તેપર્‌ ઉપરની બાજુ ચળકતી લાંબી રંછાળ હોય છે. પુંકેસરો-૧૦ હોય છે (કોઇવાર અપૂર્ણતા (037- 110281)તે લીધે ૮ થી ૯ જ્નેવામાં આવે છે). તેના તંતુઓ લીલા ને પરાગકોષ પીળા હોય છે. ન્તીકેસર-૧ હોય છે. તેનો ગર્ભાશય ધોળી રૂંછાળ- વાળા એક અજ કે દશકેોણુ ચપટી પડઘીપર આવેલો હોય છે. નલિકા સૂક્મમુખવાળી, ડુંકી, અણીથતી, લીસી ને લીલા રંગની હોય છે. ફૂલ-કાગદી લીંબુ જેવાં પણુ જરા વિશેષ લંબગોળ હોય છે. તે કાચાં હોય છે યારે લીલા રંગનાં ને પાકે છે ત્યારે લીંષ્ુની પેઠેજ પીળા રંગનાં થઇ) જય છે. તેનાપર ૫પ સ્પષ્ટ અને પ સહેજ દેખાતી ઉભી નસો હાય છે. ફ્લની ડીટી ૧ થી ર્‌ લાઇન લાંબી અને ૧ કે તેટલીજ જાડી હોય છે. ફ્લપરતી છાલ નરમ અને જરા જડી હોય છે, તે અંદર્‌ પણુ પીળી હોય છે, તે સહેલાધથી કાઢી શકાય છે. તેની અંદર ૧ સખ્ત ગે!ટલું હોય છે. તે તેની ઉપર ચળકતા ભૂરા રંગને જરા ચીકણા નરમ ગળ હોય છે. જેની વાસ ખટાસ- જરા વિશેષ વાર લીધી હોય તો માથું, ચડી આવે ક કૂલ ૧ થી ૨ કે ૨? ઇંચ લાંષું અને ૧ થી ૧*. પોાહોળું હોય છે. તેની અંદરનું ગોટલું એવું 9, જલ હોય છે કે તે છીણી વતી પણુ મુસ્કેલાઇથા ભાંગે છે. ગોટલું ફ્લના પ્રમાણુમાં ૧ થી ૨ ઇંચ લાંખું અને ૧ કે તેથી વિશેષ પેોહેળું હોય છે. તેનો રંગ ભૂરો ને તૈપર રેસાએ ને ઉભી નીક હોય છે. એ ગેોટલાંને ભાંગતાં તેમાંથી એક ખીજ તીકળે છે બીજ-કટૃણ, ફીકા પીળા સો મીંજ જેવું હોય છે. તે દાણાદાર બંધાયલાં તેલ જેવું દેખાય છે. તેની વાસ ઘી જેવી ને સ્વાદ જરા કડવાસલેતો તેલીઓઆ લાગે છે. એને થોડીવાર ખુલ્લું રહેવા દેવાથી તેપર સેંકડો કીડીઓ ચડી નય છે. ૪-ઉષયોાગીઅંગ-સર્વાગ. પ-ગુણદ્દેષ-ઉલરી કરાવનાર, રેચક તથા કૃમિ અને શેોથધ્ય. ૬-ઉપચોગ-“ક્લપરને ગોળ જેવો રસ ચોપડવાથી મ્રાંપર દાઝ હોય તે મટે છે. ફ્લની અંદરનાં બીજમાંથી તેલ નીફળે છે. ઇગોરિયાં કક, લોહીવિકાર, આમ, ગાંડ, ગુંબડાં, કૃમિ, વાત, વિષ, શલ, કુષ્ટ એ સર્વે મટાડે છે. એનાં ફૂલ મધુરાં ને ગરમ છે, વાત કક્તે મટાડે છે.” (વૈ. રૂગનાથજ)). ઇંગોરિયાનાં ફૂલને ઇંગોરિયાં કહે છે. ઇંગોશિયાંનું તેલ* દાઝીઆં અને ચાંમડીના દરદ્દો ઉપર ચોપડવામાં આવે છે. બીજ કક્‌માં ર થી ૩૦ ધઉ' ભાર અપાય છે. છાલ, કાચું ફ્લ અતે પાન કૃમિક્ય અને રેચક ગણાય છે. ઢોરતે આફરો થયો હોય તો તેપર બરડા ડુંગરના | રબારી લેકે! ઇંગોરિયાંનાં ફ્લ અને ફૂલનો ઉકાળા કરી તે ઢોરને પાય છે. તેથી તેનું પેટ “ટે છે. ઇંગે[રિયાંનાં પાકાં ગોટલાંમાં બંદુકતો દારૂ ભરી ફ્રોડવામાં આવે તો તેને ઘણે મ્હાટો તોપ જેવો અવાજ થાય છે. એનાં ગોટલાંને કોરી તેની તમાકુ રાખવાની ગોળ કે ડાબલી બનાવવામાં આવે છે. ઈંગેોરિયાંનાં પાન ઢોર, ચારા તરીકે ખાય છે, “એનાં ફલ પશ્ચિમ હિદુસ્થાનમાં તેમ જ મિસર દેશમાં મેવા તરીકે ખવાય છે. અને તેમાંથી એક જાતતેો દારૂ બનાવવામાં આવે છે. જે સીદી લોકે! વાપરે છે. એનાં કાચાં ફ્લ મિસર્‌ દેશની હર્‌ડે અને પાકાં જંગલી ખારક કહેવાય છે.” એનું લાકડું સામાન્ય રીતે કટુણુ * હોય છે. તે કોદાળી વગેરેના હાથા બનાવવાના કામમાં આવે છે. એનાં થડ અતે કૂલની છાલ ઉન ધોવાના કામમાં વપરાય છે. એનાં ફલમાનેો ગર રેશમ ધોવાના કામમાં વપરાય છે. એની છાલમાંથી જે રસ નીકળે * કવિરાજ કાલીટ્ટાસે રાકુન્તલા નાટકમાં એ ે વૈલનું વર્ણન લેતી ઉગ્ર અતે સ્વાદ પણ્‌ તેવાજ હોય્‌ છે, એની વાસ | કરેકું છે. ૧૩૨ છે તે ઝેરી ગણાય છે. ફ્લતો ગર ઝાડાપર દહીંમાં અપાય છે, એમ કહેવાય છે. પાકાં ગોટલાંતી દર્‌જીતી આંગળીએ પેરવાની ડબી બનાવે છે. તેમ જ અત્તરશું- ધણી પણુ બનાવવામાં આવે છે. ૭-સ્થાનક-ડુંગરાળી જમીનમાં વિશેષ કરી ઉગે છે: એ હિદુસ્થાનના સુકા પ્રદેશોમાં થાય છે. ૮્- -વિશેષવિવેચન-સંસ્કૃત રૂંનુરી| ઉપરથી ઇગે।- રયાં આદિ પ્રાકૃત નામો નીકળેલાં જણાય છે. ૨૭-૫4. 0. 14015310054.0€1078. વર્ગ-બસિ'રેસી--ઝુગળને વર્ગ. વગેનું ટ્ુકું વર્ણન અતે ગુણુદોષઃ- આ વર્ગમાં શક્ષો અને ઝાડવાં થાય છે. તેમાંથી સુગંધિત નિર્યાસ નીકળે છે. જે ધ્રૂપ તરીકે વપરાય છે. આ વર્ગની વનસ્પતિને પાન આંતરે આવે છે, તે સંયુક્ત અથવા ત્રણ પાનના ત્રેખડા જેવાં ત્રિપર્ણી હોય છે. ઉપપાન કવચિત જ હોય છે. નર્‌ અને માટ્દા ફ્લો એક જ વનસ્પતિપર, અથવા નતૂદી ન્તૂદી વનસ્પતિપર, જ્નદાં ન્તૃદાં અથવા ભેળાં હોય છે. પુ૦ ખાન કોષનાં પત્રો અને પુન અભ્ય૦ કોષની પાંખડીઓ ૩ થી ૬ હોય છે. પુંકેસરો પાંખડીઓ જેટલાં અથવા તેથી ખમણાં હોય છે. તે બધાં એક સરખી લંબાઇઇતાં અથવા લાંખાં ટુકાં હોય છે. અને તે પડઘીની કોર્‌ અથવા તળિયે આવેલાં હોય છે. સ્્રીકેસર ૧ હોય છે. તે ૧ કરે ૨ થી ૫પ પોલવાળી હોય છે. ફ્લ ધણું- કરી અવિકાશી અથવા સ્વવિકાશી હોય છે. તેમાં ૧ અથવા ૨ થી પ ઠળીઆ હોય છે. તેમાં ખીજ ૧ હોય છે. આ વની વનસ્પતિમાં પાચક, વાતહર, ઉપલેપક, સારક, રક્તશેધક, રે।પક, ઉત્તેજક, ચિરગુણકારી પૌષ્ટિક, અતે કક તથા શેોથધ્ધ ગુણુ રહેલા હોય છે. વર્ગ-(અબસચિરેસી )». ' નંખર્‌ ૧૨૨? ' ૧-શાન્્નીયતામ-13813૧1110001101'011 11112111. દૃણાન્લ-. 1. ૩. 529; પે. ૩. 51; 10. 1. 1). 200) 3. નિ. પી. જન ૨-ટશીનામ-ગુગર, ગુગલ, ગુગળ (પે[૦)4(ગ૦); સુજુજ, ચુપ (8૦); શુરજ (રટિં૦); ચુમી ( સંબ ) * પોરખબૅટર સ્વસ્થાનમાં ઇંગ્ોરિયાંનાં ઝાડવાં ખરડા ડુંગરની તળીવાળી જગાઓમાં વિશેષે કરીને ગોઢાણાં અને આદ્િવ્યાણાં ન્તમલી પાઉમાં ઉગે છે. તેમ પોરબેદર તલપતની આસપાસ પણ કાદ્દીવાળી જમીનમાં કટાળાઓ સાથે ખહુધા ઉગેલાં «તેવામાં આવે છે. વનસ્પતિવર્ણુન, રુ- -વર્ણન-ગુગળનાં કડવાં ૪ થી ૧૨ ફોટ ઉચાં થાય છે. એમાં આડી અવળી, લાંબી ટુંકી, કાંટા જેવી અણીવાળી ઘણી શાખાઓ થાય છે. એની છાલપરથી પાતળા ફ્રેતરી ભૂરા રંગની ઉતરી જતી દ્ેખાય છે. અને એ ફ્રેતરી નીચે છાલને રંગ લીલે। હોય છે, પાન નનડાં અને ડ્ુકાં હોય છે, તે શિયાળે ખરી ન્નય છે. અતે ચોમાસે વરસાદ થયાની સાથે પાછાં નવાં આવે છે. ફલ રાતા રંગનાં સૃહ્દમ હૉય છે. તે ઉન્ડાળે આવે છે, ફૂલ ધઉ'લા જેવાં નાહાનાં હોય છે. તે ચામાસાની શરૂ- વાતમાં પાકી જય છે. ગુગળનું ઝાડવું તેના ખાખી કે ભસ્મીરંગ અને કાંટાવાળી આડી અવળી શાખાઓતે લીધે તે એક ઝરડાં જેવું દેખાય છે. ગુગળનાં ઝાડવાંતે જખમી કરવાથી પીળાસલેતો ચીક તેમાંથી નીકળે છે. તે શિયાળે ગુંદર જેવો બંધાય છે. તેને ગુગળ કહે છે. મૂળ-જડાં, લાંબાં અતે ઝીણા ફાંટાઓવાળાં હોય છે. તેનું લાકડું રસભર, ભૂરા રંગતું ને કડુણુ હોય છે. તેના આડા કાપ કરી જેતાં તે સછિદ્ર અને ચક્રાકાર દેખાય છે, છાલ રાતા રંગતી, રસભરી, રેસાવાળી ને મજબખૂત હોય છે. તેમાંથી પીળાસલેતા રંગનો ચીક નીકળે છે, છાલ ઉપરની પાતળી ફોતરી અદરથી કાળા ને ઉપરથી ભૂરા રંગની હોય છે. તે ચળકતી ને લીસી હોય છે. વાસ સુગંધિત અને સ્વાદ તૂરાસલેતો કડવો ને ગળચટે લાગે છે. ડાંડી અને શાખાએ।-એવી ડાંડી અથવા થડ રથી ૬ ઇંચ કે ૧ ઝુટ વ્યાસનું હોય છે, પણુ તે વિશેષ ઉંચું હોતું નથી. પણુ તેનાપરથી આડી અવળી ઘણી શાખાઓ નીકળે છે. કોમળ શાખાઓને છેડે રતાસલેતા ભૂરા વાળની રૂંવાટી હોય છે. ડાંડીનું લાકડું ધોળા રંગનું ચીવટ અને હલકું હોય છે. છાલ લીલા રંગની નડી ને પીળાસલેતા રંગના ચીકથી ભરાયલી હોય છે. છાલપર ભસ્મી રંગની પાતળી ફ્રોતરી હોય છે. એને વાસ સહેજ કડવાસલેતો સુગંધિત અતે સ્વાદ કડવો ને ગળચટેો લાગે છે. પાન-શાખાઓને છેડે, અથવા કાંટાજેવી શાખાઓને પડખે, નાહાંતી નવી શાખાઓ તીકળી તેનાપર પાન આવેલાં હેય છે. તે વખતે અક્ેક, અથવા ખે, કે ત્રણ પાસે પાસે આવેલાં હોય છે. અને કોઇવાર ત્રણુ પાન ત્રેખડાની પેઠે પણુ આવે છે. પાતની ડીટડી ધણી સૂટ્દમ હોય છે અથવા હોતી નથી. ત્રણુ પાન ભેળાં આવેલાં હોય છે યારે વચલું પાન તેની બાજુનાં પાન કરતાં વધારે લાંખું તે પોહાળું હોય છે. પાન લીસાં, ચળકતાં, લીલા રંગનાં, ડીટડી તરક સાકડાં અને ટેરવાં તરફ્‌ પોાહેાળાં હોય છે. તેતી કોર કાંગરીવાળી હોય છે. તે વનસ્પતિવર્ણન. ૧૩૩ સથી ૧ર. ઇંચ લાંબાં અને ૨ લાઇનથી ૧ ઇંચ પોહોળાં હોય છે. પાનને ચોળતાં તેમાંથી સહેજ સુગંધિત ઉમ્રવાસ, અને સ્વાદ ખટાસલેતો ચીકણે। લાગે છે. ₹લ-એક જ ઝાડપર માદા અતે નર્‌ ફૂલે જાદાં દાં આવે છે, અથવા એક ઝાડપર બધાં નર્‌ ફૂલો અને ખીન્નં ઝાડપર બધાં માદા ફલે! એમ પણુ આવે છે, માદા ફૂલોમાં પુંકેસર અપૂર્ણ હોય છે. અને નર ફૂલોમાં ન્ીકેસર્‌ પણુ તેમજ પૂર્ણ સ્થિતિએ પહોંચેલી હોતી નથી. ખરી ગયેલાં પાનવાળી શાખાઓને છેડેથી અક્ેક, કે ખે અથવા-ચાર, એકજ જગાએથી રાતા રંગનાં સાંકડાં ચૂટ્ટમ ફૂલો આવેલાં હોય છે. પુષ્પબાહ્યકેષ-ચાર પત્રોવાળા, ઉભી પ્યાલી જેવો પાંખડીઓપર ચપટ ખેઠેલો હોય છે. તેનાં મુખ પાસે તેના ચારે દાંતા ખુલ્લા દેખાતા હોય છે, તે પાંખડી- એથી આંતરે આવેલા હોય છે, તેની લંબાઇ ર થી ૧ લાઇન જેટલી હોય છે. તેપર પીળાસલેતી ડુંકી રૂંછાળ આવેલી હોય છે, ને તેપર ચીકણે્‌। રસ હોય છે. પુષ્પાભ્યન્તરકોષ-ની પાંખડીઓ ૪ હોય છે; તે ધણી પાસે પાસે પણુ જૂટી અને ઉભી હોય છે. તેનાં મુખ પાસે તે બહારની બાજુ વળેલી હોય છે. તેનાં ટેરવાં સૂટ્દમ અણીવાળાં હોય છે. પાંખડી ચળકતી અને લીસી હોય છે, તેની લંબાઈ ૧ થી ૨ લાઇનિ જેટલી હોય છે, તે તળિયે જર્‌ા સાંકડીથતી હોય છે પુંકેસરે-૮ હાય છે. તેમાં ચાર ડુકાં અને ચાર ક્ષાંબાં હોય છે. લાંબાં ચાર પુંકેસરોના પરાગકોષ પીળા રંગના હોય છે. તે પાંખડીની નળીનાં મુખ આડા આવેલા હોય છે. પુંકેસરતંતુએ લીલાસ કે રતાસલેતા ધોળા હોય છે. સ્રીકેસર-૧ હોય છે. તેનો ગર્ભાશય ઉષ્વસ્થાયી અને ચાર પોલવાળા હોય છે. એની દરેક પોલમાં (૩ થી ૪ ? _ પણુ ખહ્‌ધા ર આદિબીજ હોય છે. ગર્ભાશયને ફરતી ૮ થી ૧૦ દાંતાવાળી પડઘી આવેલી હોય છે. નલિકા ટુંકી અને નલિકાત્રમુખ બેથી ચાર વિભાગોવાળું હોય છે. કૂલ્્‌-લીસાં તે ચળકતાં હોય છે, તેનો આકાર ન્હાની બદામડી અથવા ધઉંલા જેવો હોય છે, તે રંગે રતાસપર હાય છે. એને એક છેડે સૃહ્્મ અણી હાય છે, ને તે અણી પાસેથી બન્ને સન અકઝ્રેક નીક નીકળી ફ્લની ડીટડી તરક ગયેલી હોય છે. ફ્લની છાલનો વાસ કા- ચીકેરી જેવા હોય છે, તે સ્વાદ કડવો ને જરા ખટા- સલેતો હોય છે, ફલ પાકે છે ત્યારે તેતી ઉપરથી છાલ નીકળી જય - છે, ને અંદર પીળા રંગતો રસભયૉં ચળકતો કેરી જેવો ગળ દેખાય છે. તેમાં ડળિયા ને ખીજ ઝૃદ્દમ હોય છે. ૪-ઉષપચોાગીઅંગ-સર્વાગ. પ-ગુણદેોાષ-ચિરગુણકારી પૌષ્ટિક, સારક, ઉત્તેજક, ર્‌।પક અતે લોહી સાજે કરનાર. ૬-ઉપચોાગ-ગુગળનાં ઝાડવાં ઉંટ અને બકરાંના મુખ્ય ચારે। છે. ગુગળનું લાકડું સફેદ પોચું અને હલકું થાય છે, તે દાંતરડી અને ધારીયાંના હાથા ડરવામાં કામે લાગે છે. અને મછીઆરા લોકો જળ પાણીપર તરતી દેખાય, માટે એના કકડા જળને બાંધે છે. એતું લાકડું બળતણુ તરીકે ગરીબ લોકો ઉપયોગમાં લે છે. શરીર અને વીર્યની નબળાઇનને લીધે પગની તળી અને હાથની હથેળીમાં દુખાવે। હોય તો તેપર સ્વચ્છ ગુગળ ઘી અને સાકર સાથે ખવરાવે છે. ગુગળ પરમા, ભગદર, હરસ, વિસ્ફ્રોટક, ક્ષય, કોઢ, સંગ્રહણી, ચાંમડીનાં દરદો, લોહી વિકારનાં દરદો, કંડમાલ અને જળોદર્‌પર વપરાય છે. સડતાં ચાંદાં અને ગડગુંબડાં ઉપર્‌ ચુગળતેો મલમ વાપરવામાં આવે છે. ગુગળ ખીજી દવાઓ સાથે મેળ- વીતે પણુ ખવરાવવામાં આવે છે. “આર્ય ઔષધ ”માં ગુગળની પ-બનાવટ આપી છે. જેવી કેઃ-૧-યોગરાજગુગળ, ૨-કેશોરગુગળ, ૩-ષડંગગુગળ, ૪-સિહનાદમુગળ, અને પ-અમૃતા- ગુગળ. એ પાંચે બનાવટ જૂદાં નનૂદાં દદૌમાં અપાય છે. એ ભાવી રીત, ઉપયોગ તથા ખીજી ઘણી ઉપયોગી ગુગળ વિષેની હકીકત (ડા. વીરજી ઝીણા રાવલ એલ, એમ, એસ-એએઓગએ ) વિસ્તારથી પાને ર૨૬ થી ર૩૧ સુધી આપેલી છે, તે જત્તાસુએ વાચવા | લાયક છે. પડી જવાથી અથવા કંઇ લાગવાથી અંગમાં દુખાવો થાય, અથવા સાંધો દુખે, તો તેનાપર ગુગળતે લેપ કરવામાં આવે છે. શરીરમાં કોઇ જગ્યોમાં શલ કે ચસકા નીકળતા હોય, યારે પણુ ગુગળનેો લેપ કરવામાં આવે છે. એક બાજુની કમર રહી ન્નય છે, તેનાપર ગુગળની પટી મારે છે, અથવા લેપ કરે છે. મરકીની ગાંડ ઉપર પણુ ગુગળનો લેપ કરે છે. હવા સ્વચ્છ કરવા માટે ગુગ- ળનો ધૂપ કરવામાં આવે છે. વાળાના સોજ્પર્‌ ગુગ- ળતા લેપ કરવામાં આવે છે, પણુ તેથી બહુ તાણુ થાય છે, તોપણુ વાળાતે એ તાણુથી વખતે બહાર કાઢી નાખે છે. ચુનામાં ચીકાસ આવવા માટે કડીઆ લોકો ચુના સાથે ગુગળને રસ વાપરે છે. બરેલ અને કલેક્નની ગાંઠપર ચુતો અતે ગુગળ ભેળાં કસણીને ચોપ- ડવામાં આવે છે. _ ચુગળનાં ક ગુગળીઆં અથવા ગુગળિયાં કહે છે, તે અરજણ, વાળા લૂસ અને ખાટા ઓડકાર આવ- ળા શરીરમાં ધ્રામઠાં ફૂટી નીકળે તેપર્‌ મીઠાં સાથે ખવરાવવામાં આવે છે. અરૂચી અને ઉબકામાં ગુગળિયાં ? ૧૩૪ વનસ્પતિવર્ણન. સુંધવા આપે છે. તેથી ઉબકા ખેસી ન્નય છે. ગુગળિ- યાંને સુકાવી તેને ખાંડીને સંધિવા ઉપર પીપર સાથે મધમાં ખવરાવાય છે. ઝેરી જનાવર્‌ કરડયું હોય, તો તેના પર ગુગળીઆં મરી અને મીઠાં સાથે ગાસડાંનાં લોકે ખવરાવે છે. ગુગળીઆં અર્થાત્‌ ગુગળનાં ફલ ન મળે તો તેને અભાવે ગુગળનાં પાન ઉપર પ્રમાણે ખવરાવે છે. ગુગળનાં પાન મીઠાં સાથે ધણાં ગરીબ લેકે પૈણ્રિક તરીકે ખાય છે. કેટલાંક લેકે ગુગળનાં દાતણુ કરે છે, જેથી મોટું આવી ગયું હોય કે ડાઢ કળતી હોય તો મટી નય છે. ૭-સ્થાનક-ચયુગળનાં ઝાડવાં પત્થર અને કાદીવાળી જમીનમાં જ્યાં કંટાળા અને બાવળ વિગેરેનાં નનળાં હાય છે, તેવી જગોએ ઉગે છે.“ એ સિધ, કચ્છ, કાઠિયાવાડ, પંજાબ, ખાનદેશ, બીરાર, રજપુતસ્થાન અને ખેદ્તોર્માં થાય છે. ૨૮-પે. 0. 11૪1/11401070, વર્ગ-મેલિચેલી-રેણણુ અને લીંબડાને વર્ગ, વર્ગનું ટુકું વર્ણુન અતે ગણુદોષઃ- આ વર્ડીમાં મ્હોટાં શૃક્ષો અને ઝાડવાંઓ થાય છે. પાન આંતરે આવે છે. તે ધણુંકરી સંયુક્ત અને ભાગ્યે જ સાદાં હોય છે. ઉપપાન હોતાં નથી. પુન બા૦ કેષનાં પત્રો અને પુ૦ અભ્ય૦ ક્રોષતી પાંખડીઓ ૩ થી ૬ હોય છે. પુંકસર્‌ ઝથી ૧૨ કે વખતે તેથી વધારે હોય છે, અને તે કણિકાનાં તળિયાંથી બહાર આવેલાં હોય છે. તેના તંતુઓ બહુધા જ્ેડાઇને એક નળો (1૫00૦) જેવા થઇ રહેલા હોય છે. અને તેને મથાળે પરાગકોષ બહુધા ખે પોલવાળા, ઉભા ઉધડનારા, અતે ઉભા આવેલા હોય છે. . સ્ત્રીકેસર ૧ કે ર થી પ ખાનાંવાળી; નલિકા ૧ અને તેનું મુખ પેોહેોળું અથવા દડી જેવું હોય છે. ફ્લ ૧થી પ ખા- નાંવાળું અને તેમાં ૧ થી પ કે વધારે ખીજ હોય છે, આ વર્ગની વનસ્પતિ ધણંકરી કડવી હોય છે. અને તેથી તેમાં ચિરગુણકારીપૌષ્ટિક, ત્રાહી, વાન્તિકર, કૃમિદ્ય, સારક, માદક, સ્વેદલ, શેથક્ષ અને ઉત્તેજક ગુણો રહેલા છે. આ વર્ગમાં આવેલું લીંબડાનું શક્ષ અત્યત ઉપયે।ગી અને પ્રસિદ્ધ છે. : * પોરબ'ટર તલપતના ખારા ઉતાર મઢકવા અને ખાડીની વચમાં ગગળનું એક સ્ડ્ોટું વિસ્તારવાળું ન્નળું છે. તેમાંથી આ સ્વસ્ષાનનાં ગરીબ લેકે! શિયાળે ગુગળ ભેળો કરી પે।- તાના ઉપયોગ માટે રાખે છે, અને કેટલાક ખન્નરમાં ગાંધીને હાં વેચે છે. એ ઘણે! કડવો હોય છે. તે લેપ આદિમાં કામ આવે છે. ખાવાનો ગગળ સિ'ધમાંથી આવે છે, તે પણ કડ- વાસલેતો હોય છે, તો પણ તે સીઠોગુગળ કહેવાય છે. વર્ગ-(સેલિયેસી). નંબર ૨૧૦૨? ૨૧-શાનસ્રીયનામ-]1018 7761૧૦11. દૃષ્ટાંત-1. 1. [. 544; ડે, [, 58; 111. 1.0. 211; ર. વિ. પ. 5 ૨-ટશોનામ-લીંબડો (પેો૦%ગ૦); સિંવ,વરાતિવ (સ૦ ) સીમ, નીવ (ટિં૦); સિંવ, વિત્રમર્જ, વિસ્ુસટ, પારિમદ્ર (સં) ૩-વણન-હિંદુસ્થાનમાં ઉપયોગી, પરે।પકારી છાંય- ડાનાં ઝાડ ધણાં છે. જેમાનું લીંબડાનું ઝાડ ષણુ એક છે. લીંબડાનું ઝાડ ૪૦ થી ૬૦ ફોટ ઉચું અને ધણા વિસ્તારવાળું થાય છે, એ હિંદુસ્થાનના ધણાખરા ભાગોમાં ઉગે છે. એ ઝાડ જ્યાં ખીન્નં ધણાં ઝાડો ન થાય યાં સેહેલાધથી થઇ શકે છે, અને તે સારી હાલતમાં હોય છે. એ ઝાડા સારી હાલતમાં અમદાવાદ જીલ્લો, ઉત્તર કાડીઆવાડ, કચ્છ, સિંધ અતે વાયવ્ય પ્રાંતના થોડા ભાગોમાં હોય છે. લાં તે વિશ્રાંતિતી જગાએ કામ આવે છે. એનાં ઝાડ નડિયાદ, અમદાવાદ પાસે જેટલાં ઉ'ચાં થાય છે તેટલાં ઉ'ચાં ખીજે કોઇ સ્થળે ભાગ્યે જ થતાં હશે. કેમકે નડિયાદ પાસે તેનાં વૃક્ષો ખરેખર ગગનસ્પર્શી (જેવાં માથેરાંનના રામબાગમાં આંબાનાં ઝાડ થાય છે) જેવામાં આવે છે. આ સ્વથાન (પોરબંદર) ના બરડા ડુંગરમાં એનાં ઝાડ માત્ર ૧૦ થી ૧૫ કે રપ ફ્રોટ ઉંચાં થાય છે. અને તે ધણાં વિસ્તીણુ હોતાં નથી. તોપણુ સ્વસ્થાનનાં કેટલાંક નદી કાઠાનાં ગામોમાં તે સારાં ઉ'ચાં અને વિસ્તારવાળાં થાય છે. ક લીંબડાનાં ઝાડમાં ધણી જ્ઞાખાઓ નીકળેલી હોય છે. તેમાં નાહાની શાખાએ તો ધણીવાર નીચી ઝુકી, પવનની લહેકીથી આમ તેમ જેમ પવન ડોલ્લાવે તેમ ડોલતી હોય છે, તે જેનારનાં મનને પણુ ડોલાવી નાખે એવી ખુશતુમાં દેખાતી હોય છે. એનાં ઝાડ શિયાળામાં બહધા પાત્રાં વગરનાં હોય છે. તોપણુ જ્યારે ભર્‌ ઉન્હાાળામાં મુસાફરોને છાયાની જરૂરત: હોય છે થારે એ સુંદર નવપલ્લવ પાત્રાંથી ભરપૂર થઈ રહે. છે. એની છાયા એવી તો શીતળ હોય છે કે, તે ભજનોમાં ગવાઇ ગધ છે. “કડવી તે હોજ્તે લીંબડી એની શીતળ હાજે છાંય; જાગો લખમણા.” (લખમણુમૂચ્છા). * પાન સંયુક્ત અને એકભગ્ન અર્થાત્‌ તેની મુખ્ય ડીટડી કે સળીપર નાહાનાં પાન (લા1€13) આવેલાં હાય છે. તે જરા અર્ધચંદ્રાકાર, દાંતાદાર અને છેટે. છેટે હારબંધ હોવાથી ધણાં મનોહર લાગે છે. તેમાં પણુ એનાં નવીન મૃદુ પાન તો રતાસલેતા સોનેરી રંગનાં અત્યંત ચળકતાં હોય છે. તે એ ઝાડની ધણી શે।ભા વનસ્પતિવર્ણન. ૧૩૫ વધારે કાંટણાં તો ઓરજ મનન આપે છે એમાં ઝીણાં સરટ્રેદ ફૂલોની લંગરો પણુ ધણુંકરી નવપલ્લવેનની સાથેજ લટકી રહે છે. જેમાંથી રાત્રની વખતે અત્યંત મધુરી પરિમળ એનાં ઝાડથી પણુ ધણે દૂર સુધી પસરી રહે છે. તે યાંથી જતા આવતા મુસા- ફરોને છક કરી નાંખે છે. એની કોમળ ડાળા જેમ પવનને વશ ડોલે છે, તેમ એનાં ફૂલોની લપટ પણુ પવનની ઝપટને વશ હોય છે. પવન તેતે જે બાજુ લઇ! ન્નય તે બાજુ તે તેની સાથે ચાલી ન્નય છે. લીંબડાનાં ફલ લીંખોડી અથવા લીંબોળી કહેવાય છે. તે કડવી હોય છે, તોપણુ તે ચળકાટવાળી, પીળા રંગની ને સુધાટેલી હોય છે. તે વેશાક જેઠમાં પાકે છે, ત્યારે તે ધણાં પહ્લીઆને ખાવા લલચાવે છે. એ રાણુનાં ફૂલને ધણી મળતી હોય છે. પણુ રાણ રાજાઓનો અને લીંખોડી કાગડાઓને। મેવે। છે સૂળ-જમીન અતે ઝાડ પ્રમાણે જાડાં અને લાંબાં હાય છે. એમાંથી કેટલાક ફાંટાઓઆ નીકળેલા હોય છે તેની છાલ સફ્ટેદ કે રતાસલેતા રંગની તે લીસી હોય છે. તેપર્‌ની ફ્રેતરી ભૂરા રંગની પાતળી ને તરત ઉતરી જાય તેવી હોય છે. તેપર્‌ ચીરા પડેલા હોય છે. મૂળનું લાકડું ધણું કઠુયુ હોય છે. વાસ અણુગમતી અને સ્વાદ કડવો અને તૂરો હોય છે. ડાડી અને શાખાએ।-એનું થડ સીધું તે જાડું હાય છે, ને તે કેધ્વાર્‌ ખે માણુસની બાથમાં પણ મુસ્કેલાઇથી આંવી શકે એટલા ધેરાવાનું હોય છે. એની ઉપરની છાલ ખડબચડી ઘેરા ભૂરા રંગની ને તેપર ઉભા ને આડા ચીરા પડેલા હોય છે. અંદરની છાલ ધોળા, રાતા અને લીલા એમ મિશ્ર રંગની હોય છે. એની કોમળ શાખાઓ લીલા કે રતાસલેતા રંગની ને બટકણી હોય છે. તેપર સૂદ્દમ દાણા જેવા બિંદુઃા આવેલા અતે ઝીણા ચીરા પડેલા હોય છે. અતિ કોમળ શાખા- ઓપર ચીકાસલેતા બિદુઓ હોય છે. જેમાંથી રાળ જેવી ઉમ્ર સુગંધિત વાસ નીકળે છે. એપર કોઇવાર સફેદ વાળની આછી રંવાટી પણુ હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે, તે ૮ થી ૧૬ ઇંચ લાંખાં હોય છે. તે શાખાએ ના છેડા પાસે બહુધા ગચુમ કે ગુચ્છાની પેઠે પાસે પાસે આવેલાં હોય છે. પાનની મુખ્ય ડીટડી થડમાં જાડી હોય છે. તે ગોળ' અને સુતળીથી કંઇક પાતળી હાય છે. તેપર નાહાનાં પાન (1૯01015) સામસામાં અથવા જરા આંતરે આવેલાં હોય છે. તે ૯ થી ૧૫, કે વખતે ૧-૨ ઓઇછાંવત્તાં હોય છે. તે ૧ થી ૪ ૪ંચ લાંબાં અને : થી ૧ કે ૧3 ઈંચ પોહોળાં હોયઃ છે. એની ડીંટડી સૃહ્મ, તળિયે જરા ઉપરની બાજુ ચપટી છે. પણુ વળી એનાપર્‌ આવેલાં ચકચ૪ીત સુદ્્મ સે! ભૂરા રાતા રંગની હોય છે, એની કાર ડીટડી પાસે વિષમ હોય છે, તે આગળ તેપર દાંતા હોય છે. એનું ટેરવું લાંમું ને અણીથતું હોય છે. એની ઉપરની સ- પાટી પીળાસલેતી લીલી કે ધેરા લીલા રંગની ને નીચેની ફ્રોકી હોય છે. અને તેપર અનિયમિત ચળફાટવાળાં ગોળ ચપટાં સૂક્મ છાંટણા હોય છે. તે કોમળ પાનમાં વિશેષ સ્પષ્ટ દેખાય છે. કોમળ પાનની સપાટી રતાસ- લેતા રંગની અતે નસો, ટેરવાં, અને દાંતાની અણી પીળાસલેતા લીલા રંગનાં હોય છે. પાનની વચલી નસ સ્પષ્ટ દેખાતી બન્ને સપાટીએ બહાર નીકળતી હોય છે. અને તેની બાજુની નસો ઝીણી અને બહુધા સામ- સામી હોય છે. પાનની ડીટડીઓપર્‌ કોઇવાર સેહેજ ભૂરી ભરકી કે સૂટ્મ રૂંવાટી હોય છે. ફૂલ-શાખાઓના છેડા પાસે પત્રકોણુમાંથી પુષ્પ- મૈડપ નીકળેલા હોય છે. તે શાખા પ્રતિશાખાઓવાળા હોય છે. તેની સળી પાનની સળી જેવી જડી અને બહુધા તેના જેટલીજ લાંખી કૈ વખતે તેથી જરા ડુંકી હાય છે. ફૂલની ડીટડી ધણી સૂદ્દમ, લીલા રંગની ને ભૂરા વાળની ર્‌વાટીવાળી હોય છે. ફૂલનો વ્યાસ 3 ઇંચને ને વાસ સધુરી હોય છે, તોપણુ લાંખોા વખત લીધાથી તે જરા કડવી જણાય છે. પુષ્પખકલ્ષકે।ષષ-નાં પત્રો પ હોય છે. તે તળિયેથી જર્‌ા જેડાયલાં ને મથાળે છૂટાં હોય છે. તે લીલાસલેતા ધોળા રંગનાં, પોહાળાં, ટેરવે ખુટ્ટાં કે ગોળાઇકલેતાં, ભૂરા વાળની રૂંવાટીવાળાં, પાંખડીથી ધણાં ટુકાં અને જર્‌ા ઉપર્‌ાઉપર કેર્વાળાં હોય છે. પુષ્ષાભ્યન્તર્કેષ-ની પાંખડીએ પ હોય છે, તે છૂટી અને પુન બા૦ કેોષનાં પત્રોથી આંતરે આવેલી હોય છે. તે ૨ લાઇન લાંખી, ૧ લાઇન પેહેોળી, ટેરવે ગોાળાઇલેતી, તળિયે જરા સાંકડી ને સફ્રેદ રંવાટીવાળી હોય છે. પુંકેસર્‌ે-૧૦ થી ૧૨ હોય છે. તે પાસે પાસે આવી ફૂલની વચમાં એક નળી નવાં થઈ રહેલાં હોય છે. તે ધોળાં ને ધોળી રૂંછાળવાળાં હોય છે. પરાગક્રાષ પીળા હોય છે. સ્રીકેસર્‌-૧ હોય છે. તે પુંકેસરોથી ટુંકી હોય છે. તેતો ગર્ભાશય લીલા રંગની કાહ આવેલે। હોય છે. તે ગોળાઇલેતો, ચળકતો, લીલો ને લીસો! હોય છે. નલિકા ધોળી કે લીલી, તે મથાળે ધોળાં કે લીલાં સહ્મ- મુખવાળી હોય છે. ફૂલ-પ્રથમ લીલાં તે પાકે છે ત્યારે પીળાં થઇ જાય છે. તે સુકાય છે ત્યારે ધેરા તપખીરીઆ રંગનાં થઇ જાય છે. તે 3 ઇંચ લાંબાં ને ર થી ૩ લાધ્ત પોહોળાં હાય છે. તે લંબગોળ, લીસાં, ચળકતાં ને આંબાની કેરી ૧૩૬ વનસ્પતિવર્ણન. પેટે જરા વાંકલેતાં હાય છે. તેની નીચે જાડી પડધી ને | પાણીને ઝામીને તે પવાય છે. તેથી તૃષા મટે છે. લીંબ- ડીટી રહી ગએલાં હોય છે. અને તેને મથળે સૃદ્દમ ખાડાવાળા ભ્રો ચાંડલા હોય છે. ક્લને દાબતાં તેમાંથી દૂધ કે ચીકણો ગળ નીકળે છે, જેમાં ૧ ખીજ હોય છે. ખજ-તલાંખું તે ટેરવાં તરફ જરા સાંકડુંથતું હોય છે, તેની ઉપરનું ધોળા રંગનું પડ સેહેલાઇથી નીકળી શકે છે. તેની અંદર્‌ લીલા રંગનાં ચળકતાં ર દલ દેખાય છે, જેતે મથાળે અણી (અંકુર) હોય છે. ૪-ઉષચોાગીઅંગ-સવૉગ. પ-ગુણદે।ષ-ચિરગુણુકારીપૈ।ષ્ટિક, ત્રાહી, તથા શોથ, કમિ, કફ અને જ્વરધ્. 4-ઉપચેોગ-લીંખડો સર્વૌગે કડવો થાય છે. અને તેની કડવાસમાં ગુણુ રહેલો છે, ને તેને લીધે તેના કરાઇ પણુ અંગનો ઉપયોગ તાવમાં કરી શકાય છે. લીંબડાનાં ઝાડ ધણુંકરી સર્વ જગાએ મળી શકે છે. તેને સૌ કોઈ ઓળખે છે. ને તેતો સામાન્ય ઉપયોગ પણુ સૌ કોઇ કરે છે. તોપણુ તેતો અંગવાર વિશેષ ઉપયોગ આ નીચે આપવામાં આવેલે છે. મૂળ-લીંબડાનાં મૂળ અને મૂળની છાલનો કવાથ ચિરગુણુકારી પૌષ્ટિક તરીકે ટાટીઆ તાવ પછીની નબ- . ળાઈમાં આપવામાં આવે છે, લીંબડાનાં મૂળમાં ઉંડા કાપ સુકી તેની નીચે વાસણુ રાખવાથી તેમાં રસ પડે છે. તે પણુ દવા તરીકે ધણે અકસીર ગણાય છે. ટાઢીઆ તાવમાં જ્યારે ખીજ કેઈ પણ્‌ દવા ગુણ કરી શકતી નથી લારે લીંબડાનાં મૂળની છાલન્ધ કાઢો ધણી સારી અસર ફરૅ છે. જેને લાંબો વખત તાવ ચાલુ રહે, અને ડંવીનાદન માફક ન આવે, ત્યારે પણુ લીંબડાનાં મૂળની છાલ આપવાથી સાર્‌! ફાયદો થાય છે, ઝાડાની સાથે લાંખો વખત તાવ રહે એવાં દરદોમાં લીંબડાનાં મૂળની છાલનો કવાથ આપવામાં આવે છે. લીંબડાનું મૂળ પાણીમાં ધસીને વીંછી અને ખીન્નં ઝેરી જનાવરેના ડખપર ધણાઓ ચોપડે છે. લીંબડાની અંતરછાલમાંથી રેસા નીકળે છે. પરંતુ તેમાંથી અત્યંત દુ્ગેધિ નીકળે છે. જેથી ધણાં લેકે એને વાપરતાં નથી. એના રેસાઓમાંથી દોરી દોરડાં અને કાગળા બની શકે પણુ તેના રેસા વેપાર જગા નીકળી શકે તેમ નથી. લીંબડાની છાલ પાણીમાં વાટીને * ગાંઠ કે ગુંબડાંપર ચોપડવામાં આવે છે. લીંબડાની અંતરછાલને [કાઢો સુંઠ, પીપર અને મરીની સાથે તાવમાં અપાય છે. લીંબડાની અંતરછાલ રાત્રે ટાઢા પાણીમાં પલાળી સવારે તે પાણી ગાળી લઈ ચિરગુણ- કારી પૌષ્ટિક તરીકે તે પીવાય છે. તાવની ગરમીમાં પાણીની તૃષા ધણી લાગતી હોય, ત્યારે લીંબડાની અંત- રછાલ પાણીમાં વાટી, તે વધારે પાણીમાં મેળવી, તે ડાની અંતરછાલ સંધિવાનાં દર્દોમાં એકલી અથવા ખીજ દવાઓતી સાથે વાપરવામાં આવે છે. તાવમાંથી સારા થતા દરદીતે લીંબડાની છાલનો ઉકાળા મરીની સાથે પવાય છે. ગળતકાટીઆતે લીંબડાની અંતરછાલને। ' કવાથ પીવરાવવામાં આવે છે. મોટું પાકયું હોય તો લીંબડાની અંતરછાલ મૉંમાં રાખવાથી પાક ઉતરી ન્નય છે. લીંબડાની છાલ ખાળીનતે તેની રાખ કપડાંથી છાંણી તે ખરજવાં અને ખીન્ન ચાંદાંએ ઉપર્‌ છાંટવામાં આવે છે. એની છાલ રાતો રંગ બનાવવાના કામમાં વપરાતી કહેવાય છે. “માત્રા-લીંબડાની અંતરછાલ ન થી ના તોલે કવાથ અગર ચૂર્ણરૂપે આપવી.” (ડા. વી.) પાન-માથામાં ન્ન પડી હોય ત્યારે કેટલાક લોકા લીંબડાનાં પાનને વાટીને માથામાં નાંખી માથું ધોઇ નાંખે છે, તેથી ન્ન નીકળી ન્નય છે, એમ કહે છે. લીંબડાનાં કોમળ પાન મીઠાંની સાથે અજીર્ણ અને ઝાડા પર ખવાય છે. લીંબડાનાં પાન વાટીને તેની લેપડી | ગાંઠ અને ગુંબડાંપર બાંધવામાં આવે છે. મરકીની ગાંઠ ઉપર્‌ પણુ લીંબડાનાં પાનની પેો।ટીસ બંધાય છે. લીંબ- ડાનાં પાનની ધૂણી મરકીવાળી હુવા સ્વછ કરવાને મર- કોવાળા ધરમાં કરવામાં આવે છે. (આ ધૂણી માણસોએ લેવી નજ્ેદએ નહિ). મરકીવાળા દરદીને લીંબડાનાં પાન- તો રસ મરી કે પીપર્‌તી સાથે પીવરાવવામાં આવે છે. લીંબડાના પાનની સળીના સાત કકડા કરી, તેની સાથે મરીના સાત દાણા નાખી, સારી રીતે વાટી, તે પા* ણીમાં છાંણીને ટાટીઆ, એકાંતરીઆ અને ચોથીઆ તાવપર ધણાં લેક્રો પીએ છે. લીંબડાનાં પાનને વાટી, તેની થેપલી મીઠાં તેલમાં કડકડાવી, તે તેલ ગાળી લ૪ટ, તેનું કાનના દુખાવાપર કાનમાં ટીધું નંખાય છે. કાનમાં મ્હાટાં ઠોળીઆં કે અકોટા પહેરવા માટે કેટલીક સ્રીઆ કાન વધારે છે, પણુ તે પાકે નહિ એટલા માટે લીંબ- ડાનાં પાનની સળી કાન વધારવાનતે પહેરે છે. સાંધા ' દુખતા હોય અથવા શરીરે કંઇ લાગ્યું હોય તો. તેપર ઉપર કહેલું તેલ ચોપડવામાં આવે છે. લીંબડાનાં પાન- ને પાણીમાં ગરમ કરી તે પાણીની તાવવાળા દરદીને ખાક લેવરાવવામાં આવે છે. લીંબડાનાં તાન્નં પાનને કવાથ ટાઢો કરી તેથી સડતાં ચાંદાં અતે ગુંબડાંઓ ધોવામાં આવે છે. લીંબડાનાં પાન છપ્પનિયા દુકાળમાં તમામ જાતનાં ઢોરોને લોકો ચારા તરીકે ખવરાવતા હતા. ઉંટ અને બકરાંઓને તો તે આડે દિવસે પણ મુખ્ય ચારે છે. લીંબડાનાં પાન સુકાવીને જીવાત ન પડે એટલા માટે ચોખા, ગઉં, મગ વગેરે અનાજમાં વેપારી લોકો રાખે છે, તેમજ ઉનની શ્ઞાલ, શેત્રજીઓ, અતે 1 વનસ્પતિવર્ણન. ૧૩૭ ઝકઝઝઝઝઝઝડઝઝ્ઝઝન્ઝઝસ્ઝઝઝસઝઝઝઝઝઇડઝસઝઝઝ્ઞઝઝજઝઝડડગગરયમર૦ર૦૩૨૨૦૨૩૦ર૩૩૩૩૫૩૦૨૩૦૨૧૪૩૦૧૧૪:2૭૧૦૭૭૩-૭2૦૦૫૬૨૫૦૪૨૬૦ ચોપડીઓ કે પુસ્તકોમાં પણુ તેને ઉથોા ન લાગવા માટે | વાટીને મુકે છે, અને તેના ઉકાળાથી જખમ વગેરે ધ્રુવે તેમાં એનાં સુકાં પાન રાખવામાં આવે છે. કોઈ માણુસ ધાયલ થયું હોય, તો તેતે આ સ્વસ્થાન ( પોરબંદર)ના રબારી લેકે લીંબડાનાં પાનની પથારીમાં સુવરાવવાની ભલામણુ કરે છે. ધુમ ધા વાગ્યે! હોય, તો એનાં પાન વ!ટી તેપર બાંધે છે. સ્ત્રીઓ ત્રાજવાં ત્રોફાવે છે તે પાકે નહિ એટલા માટે તેનાપર લીંબડાનાં પાનવાળું તેલ મુકે છે, હુમ્મેશાની બદહજમીમાં લીંબડાનાં પાનનો રસ પાણી સાથે મેળવી તે પાણી સવારમાં આજરીને પવાય છે. લીંખડાનાં કોમળ પાનની ચટણી પાચક ગણાય છે લીંબડાનાં કોમળ પાત અતે સાકર ચૅત્રી ચંદરતે દિવસે કેટલાક લોકે] દર્‌ વર્ષે ખાય છે. તે એમ માવીતે કે, નવું વષ બેસતાં લીંબડાનાં પાન ખાવાથી આખું વર્ષ સારી તંદુરસ્તીમાં પસાર થશે. કેટલાક ખેડુ ને બીન્ન ગામડીઆ લોકે ૩ થી ૭ દિવસ કે આખો ચૈત્ર મહિને લીંબડાનાં કુંપળ ( કોમળ પાન ) મીઠાંતી સાથે ઘણું- કરી ખાય છે. આંખ દુખવા ઉડી હોય તો લીંબડાનાં પાન આંખ આડાં બાંધે છે. પોરબંદરમાં ખારવા, ભોઇ અને ખીન્ન કેટલાક લોકે! મરકીની વખતે પોતાનાં ધરતે ખારણે લીંબડાનાં પાનનાં તોર્‌ણુ બાંધે છે. શીતળા, ઓરી અને અછબડા જેવાં ચેપી દર્દો છેકરાંએને નીકળે છે થારે આપણા લોકે છેકરાંતે ધોડીએ અથવા પથારી પાસે લીંબડાનાં પાન બાંધે છે.“ લીંબડાનાં પાનની સાથે હળ- દર્‌ વારી શીતળા અને આળી નીકળ્યાં હોય તેને ખર્‌ડ કરવામાં આવે છે. તેથી તેનાં ભીંગણાં સુકાઇ તરત છૂટાં પડે છે. ભેંસ અગર ગાય કે બળદને કઇ મ્હોટોા જખમ થયે હોય ત્યારે અહિતા ખેડુ તે રબારી લોકા તે ઢોરને શ્ંગડે લીંબડાનાં પાન ખાંધી રાખે છે. ઢોરનાં * એથી છોકરાંને નજર ન લાગે એમ માને છે. એ વાત ખરી જણાય છે. કેમકે એવા ચેપી રોગમાં લીંબડાનાં પાન ચેપી ને ઝેરી હવા સ્વછ કરે છે. પણ્‌ ને તે ન રાખે તો હુવા વધારે ઝેરી થતાં તેની નજર એટલે ઝેરી અસર છે- કરને લાગી નય તો તે વધારે ખીમાર પઇ ન્તય, એવી એ ઝૅરી હવાની (માણસની નહિ ) નજર-અસર ખરાખ હોય છે. માટે ડિસન્ફેક્ટન્ટ માનીને કે નજર ન લાગવી મા- નીને રાખેલાં લીંબડાનાં પાન એકજ ( હવા સ્વચ્છ કરવાનું ) કામ કરે છે. નવું વર્ષ બેસે યારે રેગનિવારણાર્થે લીંબમડાનાં કોમળ પાન ખાવાં એવી મર્યાટ્ટા ઘણા લાંબા કાળથી આર્યાવર્ત'મ| ચાલી આવેલી છે. તેપરથી ૬૨ વર્ષે છપાતા ચૈત્રી પ'ચાં- ગોમાં નીચેના શ્લોકો લખવામાં આવે છે:-- “પારિમદ્રહ્ય પત્રામિ જોમસાતે વિરોષતઃ ॥ સઘુષ્વાળિ સમાનીય ગૂ્ળ સત્તા વિધાનતઃ । ૧ || સરત્ાટ્મુઝવળઝીરજેળ ત્ત સંચુતં । મઝનોવ્‌યુત જત્વા મક્ષયેટ્રોમશાતમે ॥ ૨ ॥” ૧૮ | કહે છે. તેની આગળી ઘણાં ગડગુંખડાંપર આવે | ખેરાત તરીકે લોકોને આપે છે. તેતો લેપ સ્તનપર લગાડવામાં આવે છે, જેથી દૂધ ધટે સડતાં ચાંદાં ઉપર્‌ ખેદુ અને રખારી લેક લીંબડાનાં પાન છે. આથી ચાંદાં અને જખમ જલદી રૂઝપર આવે છે. ભેંસને શીળી નીકળે છે ત્યારે બરડા ડુંગરના રબારી લેકે લીંબડાનાં પાનનો ઉકાળા છાસમાં નાંખી ભેંસને પાય છે. લીંબડાનાં પાનની રાખ ઘીમાં મેળવી ચામ- ડીનાં દરદોપર ચોપડવામાં આવે છે. લીંબડાનાં પાનને મીઠાં તેલમાં બાળી તેમાં સિંદૂર અને મીણુ નાંખી મલમ ખઅતાવવામાં આવે છે, તેતે લીંબડાનો મલમ લગાડવામાં છે. આવો મલમ કેટલાક ગૃહસ્થો ધર્માંજ બનાવી *લીંબડાનાં પાનને વાટી છે. લીંબડાનાં તાન્ન પાન પિત્તહર હોતાં તે કેટલીકવાર કઢીમાં નાખવામાં આવે છે. ગળતા કેોઢવાળાતે લીંબડાનાં ખે પાન અતે ખે દાણા મરીના દરરોજ સવારમાં ટાઢા પાણીમાં આપવાથી લાંખે વખતે | એથી ઘણો ગુણુ જણાય છે. માથાંનતા ખોડાપર લીંબડાનાં પાનતે। લેપ લગાડી ગરમ પાણીથી માથું ધોવાથી ખોડા મટે છે. ઘોડાની પીઠેપરનાં ભાઠૉપર ગળી અગર સરપૅખાનાં પાનની સાથે લીંબડાનાં પાન પણુ વાટીને લગાડવામાં આવે છે. પેટમાં કૃમિ થયાં હોય તો લીંબડાનાં પાન રીંગણાનાં શાક સાથે ખવરાવવામાં આવે છે. લીંબડાનાં પાન અને કે।મળ શાખાઓ ઉધીવાળી જમીનમાં ખાતર તરીકે વપરાય છે. ધર્મની કેટલીક શુભાશુભ ક્રિયાઓમાં લીંબડાનાં પાન વપરાય છે. “લીંબડાનાં પાન અતે મ- સૂરતી દાળ ચૈત્ર માસમાં જે ખાય તેતે સર્પનું ઝેર ચઢે નહિ,” (વૈમ ર્‌૦). લીંબડાનાં પાનનો ભીને તેમજ સુકો શેક કરવામાં આવે છે. “લીંબડાનાં પાનને પાણીમાં ઉકાળી તે પાણીવડે નહવરાવવાથી ખસ, ખરજવું, દુ તથા કૃમિની ચેળ કમતી થાય છે. ' ચામડી ગમે તેવી લુખી અને ખડખબચડી થઇ ગઈ હોય ને તેઉપર્‌થી ફ્રોતરાં ઉખડયાજ કરતાં હોય તથા ખેહદ ચેળ આવતી હોય તેવા દર્દીતે લીંબડાનાં પાણીએ દિવસમાં ત્રણ વખત નહુવરાવવાથી શરીર લીસું ને સાફ થાય છે. જ્યારે શરીરે ખોટી ગરમી ફૂટી નીકળે છે ત્યારે લીંબ- ડાનાં પાનના ઉકાળાવડે સતાન કરવાથી ધણુ! ફાયદો થાય છે. લીંબડાનાં પાણીવડે તવ્રણુનું શોધન થાય છે અને જન્તુ મરી નય છે. લીંબડાનાં પાનને પાણીમાં ચોળી તેનાં ડ્રીણુ શરીરે લગાડવાથી દાહુ હલકે પડે છે. લીંબડાનાં પાન તેમજ તેના મૂળમાંના રસ મધ સાથે * આવે! મલમ લખનારનાં માતુશ્રી ખનાવતાં, અને તેની આગળી ઘણાં લોકોને મફત આપતાં, આ નઇ નાહાતપણમાં પણ્‌ લખનારને ઘણા! આન'ટ્ટ થતો હતો, ૧૩૮ પીવાથી કમળો દૂર થાય છે, ઉલટી બંધ થાય છે, અને અમ્લપિત્તમાં ફાયદો થાય છે. જે જે વાતવ્યાધિમાં સોાન્તે થઈ આવે છે અને તે સાજે શરીરના જૂદા જદા ભાગોમાં ફર્યા કરે છે તે દરદમાં લીંબડાનાં પાન ખાતે બાંધવાથી ફાયદો થાય છે. લીંબડાનાં પાન ૧ કે ર્‌ દિવસ ખાફીને બાંધવાથી અને તેઉપર કેરે! શેક કરવાથી અચુક સોજે ઉતરે છે. વાળાને લીધે શરીરના કોઇ પણુ ભાગમાં ટેક્‌ થઈ આવે છે ત્યારે પણુ લીંબ- ડાનાં પાન બાને બંધાય છે. લીંબડાનાં પાન ગાળ સાથે વાટી ચોપડવામાં આવે છે પણુ ગાળ નાખવાથી તેની ચુસી લેવાની અસર કમી થાય છે. માટે જ્યારે ગડમાં લગભગ પાક થવા આવ્યે! હોય ત્યારે લીંબડાનાં પાનને ખૂબ્‌ બાફી વાટી એકલાંજ ચોપડવાં યોગ્ય છે.” (ડા. વી. ઝી). લીંબડાનાં પાન અને તલ સમ ભાગે લઈ તેની પે।- ટીસ સડતાં ચાંદાંએ ઉપર લગાડવાનું ચક્રદત્ત કહે છે. “લીંબડાનાં પાંદડાં, ધઉંતો લોટ અને તેલ સાથે વાટી નાશુરપર્‌ બાંધવામાં આવે છે. સરજ્યને કઈ પણુ કાપ- કુપ કર્યા પછી થયેલ જખમતને લીંબડાનાં પાનના ઉકા- ળાથી ધોવરાવે છે. જળાના ડંખ ઉપર્‌ પણુ લીંબડાનાં પાનની પોટીસ મારવી જેઈએ. દરેક જાતનાં વિષ ઉપર લીંબડાનાં પાનને વાટી તેનો રસ કાઢી પાવાથી ફાયદા થાય છે. લીંબડાનાં પાંદડાં, દારૂહુળદર્‌ અને જેડીમધ એએનું ચૂર્ણ કરી મધ મેળવી મલમ કરવો અને તે મલ્ષમ સઘળી ન્નતનાં ત્રણુ ઉપર લગાડવાથી તરત આ- રમ થાય છે. લીંબડાનાં પાંદડાંના કલ્ક બાંધવાથી વ્રણ રૂઝાય છે. અને તે કલ્ક ખાવાથી ઓકારી અને પિત્ત તથા કફથી થયેલા જીવડાતો નાશ થાય છે.” (વૈન શાન મ૦ ગે.) ફૂલ-લીંબડાનાં ફૂલ માઠાંની સાથે અજીર્ણ અતે ઝા- ડાપર્‌ અપાય છે. “તેતો મોહોર, આંબલી અને મીટાં સાથે ખાવાથી પિત્તતું શમન થાય છે તથા ઉન્હાળાની ગરમ હવાની અસર જણાતી નથી.” (ડા. વી. ઝી.) ફૂલ-લીંબડાનાં કોમળ કલ પ્રમેહ અને જવર ઉપર વપરાય છે. “લીંબડાનાં ફ્લને તેલમાં ખાળી ખરળ કરી તેમાં મોરથુથુ મેળવી તેતો મલમ અર્શ ઉપર લગાડવામાં આવે તો અર્શ ખરી પડે છે.” (વે, શા. મ. ગે.) લીંબડાનાં ખીજ અને તેલ-લીંબડાનાં ખીને વાટી કેટલીક સ્્રીઓ તેથી માથું ધુવે છે. તેથી માથાનો ખાડો, જતૂ વગેરેના નાશ થાય છે. ધણીવાર એનાં ખીને તેલમાં કડકડાવી તે તેલ માથામાં નાખી માથું ધુવે છે. તેથી પણુ જન્‌ વગેરેનો નાશ થાય છે. પણુ આ ખઅત્તે રીતે તે તે વનસ્પતિવર્ણુન, માથું ધોવાથી મોળ ચડે છે, માથું ફરે છે, ખેચેની ઉત્પન્ન થાય છે, અને કેટલીક વાર ઉલટી પણુ થાય છે. ગર્ભીણી સ્ત્રીને લીંબડાનું તેલ માથામાં નાંખી માથું ધોવું, તે ધણા વૈદ્યો નિષેધ કરે છે. લીંબડાનાં સુકાં ખીમાં તેલ જેવો! જ ગુણુ છે. એનાં ખીજ જ્વર, કફ અને જન્તુદ્ય ગણાય છે. એનાં ખીજમાંથી ૪૦ થી ૪૫ ટકા જેટલું તેલ નીકળે છે. રેશમી કાપડ રંગવાના કામમાં એનું તેલ આવતું કહેવાય છે. ને તેથી કહે છે કે, તેને ઘેરો પીળા રંગ ચડે છે. એનાં બીજમાંથી, ખી પીલીને અથવા ઉકાળીને તેલ કાઢવામાં આવે છે. તે મદ્રાસથી સીલેન ચડે છે. તે યાં આસડ તરીકે અને દીવા બા- ળવાના કામમાં લાગે છે. એ તેલ ધણું ગંધાય છે. એ તેલનાં રાસાયણિક મિશ્રણુ અતે પૃથકરણુ વિષે વૉટ સાહેખે પોતાની ડીકશનરીમાં ધણા લંબાણ હેવાલ આપેલે। છે. ખી* હેમિલટન લખે છે કે-મદ્રાસમાં સ્રીતે પ્રસવ થયા પછી તરત જ આસરે એક ઓંસ લીંબડાનું તેલ પીવરાવવામાં આવે છે. ઢોર્વૈદાંમાં એનું તેલ સડતાં ચાંદાં ઉપર વપરાય છે. એ તેલ આંચકી ખેસાડવા માટે ખાવાતે અને વેદના મટાડવા માટે ટર્‌ષપીટનતી જગાએ ચોાપડવાને અપાય છે. લીંબડાનાં બીજને પીલી તેનું કાઢેલું તેલ ગળતા કે।ઢ (1€][77૦057)નાં બન્ને પ્રકારનાં દરદોમાં ચોપડવાથી ધણે। ફાયદો થયાનું (સરજત આર. એલ, દત્ત, એમ. ડી.) લખે છે. ગળતા કેોઢપર લીંબ- ડાનું તેલ ચોલમોગરા (૪370008011 ૦૦૦૧0૧) નાં તેલની સાથે મેળવી, ચોપડવામાં આવે છે. એકલું લીંબ- ડાનું તેલ પણુ ગર્ળતા ભાગપર્‌ ચોપડવાથી ફાયદો થાય છે. લીંબડાનું તેલ માથે નાંખવાથી નનો નાશ્ થાય છે. લીંબડાનું તેલ સંધિવા અને એવાંજ સાંધાએ અને અંગ દુખાવાનાં દરદ્દોપર લગાડવામાં આવે છે. મદ્રાસવાળા પ્રખ્યાત ડૉકટર મૂદ્દીન રોરીડૂ ખાનખાહાદુર જ- ણાવે છે ક:-- લીંબડાનાં તેલમાંથી સાખુ બનાવવો જ્નેધએ. જે સાખુ કારખૉલીક સાખુ જેવી રીતે હાલ ચામડી ઉપરનાં ગડગુંબડાં અને સડતાં ચાંદાં ધોવામાં વપરાય છે, એવી રીતે એ આ કામમાં આવી શકે. ખરજવાં ઉપર લીંઃ બડાનું તેલ લગાડવામાં આવે છે. લીંબડાનું તેલ કોલેરા, તાવથી થતી ખેશુદ્ધિ અને આંચકીમાં ન્નગ્ૃત કરવા માટે અંગપર્‌ લગાડવામાં આવે છે. જે છોકરાંનાં શરીર- પર્‌ શીતળાના દાણા ગીચોગીચ નીકળેલા હોય, અને તેથી રસી વહી ધણો ભાગ ખરાબ થતો હોય, તેનાપર લીંબડાનાં તેલનું મર્દન કરવાથી ધણો ફ્રાયદ્દો થાય છે. ઝુતરાંને ચાંચડ પડેલા હોય, અથવા ખસ (11810) થઇ હાય તેનાપર્‌ કારબૉલિક એસિડ, કોપરાનું તેલ અને મીઠું તેલ ચોપડાય છે તેના ફરતાં લીંબડાનું તેલ તેપર વનસ્પતિવર્ણન. ૧૩૯ ધણું સારં કામ કરે છે. લીંબડાનું તેલ સંધિવા વગેરે શકે તો દરદ હોય યાંલગી લીંબડાની હવા આવે યાં દરદોથી ઝલાઈ ગયેલા સાંધાપર લગાડી શેક કરવામાં | તેને રાખવાથી તે સાનને થાય છે. લીંબડાનું ઝાડ જાલેરા, આવે તો ધણો ફાયદો કરે છે. લીંબડાનું તેલ માથાંના મરકી અને માલેરિયા તાવવાળી હવા સાક્‌ કરે છે, માટે ખોડાપર ઘણું ગુણુકારી છે. | તંદુરસ્તી ખાતાંવાળાઓએ લીંબડાનાં ઝાડ આવી જ- “વલીંબડાનું તેલ ખા, ખરજવાં ઉપર ચોપડાય છે. ગોમાં વાવવાં જેદએ. વિસ્ફ્રોેટકવાળા દરદીની ઉપર તે ભગંદર વગેરેમાં ઉપયોગી છે. ગલગંડ જે ફૂટે છે | લીંબડાની ડાળાથી પવન આવે એવી રીતે તેને બેસાડે અને બહુ છિદ્રો પડે છે તેમાં આ તેલ સારૂં છે. તેમજ | છે, ને તેથી એ રોગ સારો થાય છે, એમ માને છે. ગમે તેવાં છિદ્રો પથ્યાં હોય અને ગમે તેટલું અંદરથી | સુધરેલા યુરોપિયન ડૉકટરો પણુ એમ માતે છે કે, પર નીકળતું હોય તેવી રાક્ીને તે રઝપર લાવે છે.” | લીંબડાનાં ઝાડ જે જગાએ હોય તે જગોતી હવા તંદુ- (હા. વી. ઝી.). [રસ્ત રહે છે, ને તેટલા માટે લસ્કરતી છાવણી અને થાણાંની આજુબાજુ લીંબડાનાં ઝાડ વવરાવે છે. લોકે એવું માને છે કે, ખાર વર્ષ લીંભડાનાં ઝાડ નીચે ગળત %્રાઢીઓ રહે તો તે પોતાની મેળે સાજ્તે થઇ જય છે. કેટલાક દેશોમાં લીંબડાનાં ઝાડ નીચે દરદીઓને રહેવા માટે ઝુંપડાંઓ બાંધે છે, અને તેમાં વગર દવાએ સારાં થતાં સુધી દરદી રહે છે. પછી તે ઝુંપડું બીજા દરદીને કામ આવે છે, એટલે લીંબડાનાં ઝાડ ત્યાં એક નિયમિત દવાખાનાં તરીકેજ કામમાં આવી શકે છે, એમ ગણી શકાય. પોરબંદર સ્વસ્થાનનાં કૈડારણાં ગામમાં લીરબાઇ સતીના લીંબડાનાં ઝાડ નીચે ગળત કેટીઆને રાખવામાં આવે છે. યાં તે સારા થતાં સુધી રહે છે. સારા થયાના ૧ ક સ્ક ક 1 હ છે. વ ઞએ પેટનાં કૃમિ ઉપર તે મીઠાંની સાથે અને પિત્ત કે કમ- દાખલા જેવામાં આવેલા છે. સ્વસ્થાન તર્કથી ળાપર તે મધની સાથે અપાય છે. લીંબડાનાં કેટલાંક ખાતાંને મદદ મળે છે. મ્હાટાં ઝાડોમાંથી સફેદ રસ વહે છે. તે ચિરગુણુકારી | ૭-સ્થાનક-લીંબડાનાં ઝાડ ડુંગર તેમજ મેદાનમાં, પૌટ્ટિક તરીકે ટાટીઆ તાવપર્‌ અપાય છે. વાડી અને બગીચાઓમાં આપોઆપ ઉગે છે, તેમ લીંબડાનું લાક્ડું-ધણું મજખૂત થાય છે, અને તેતે! રસ્તાની ખાજુએ, ધરને આંગણે, તળાવની પાળપર, ન સાર રાતા કે ભૂરા રંગનો હોય છે. તેને તરત જીવાત | વમેરાળા આદિ વિશ્રાન્તની જગાએ તે વાવવામાં આવે છે. લાગતી નથી. એનાં લાકડાંમાંથી ખેતીવાડીનાં ઓજાર, | ૮-વિશેષ વિવેચન-સિંવ એ સંસ્કૃત નામ ઉપરથી નાહાની પેટીઓ, અને ખીન્તે ઘરશુંગારતો સામાન બ- | પ્રાકૃત નામો નીકળેલાં જણાય છે. નાવવામાં આવે છે. લીંબડાનું લાકડું ટકાઉ અને તરત | લીંબડાનાં ઝાડમાં દેવનો વાસા મનાય છે. અને નહિ સડનારૂં હોવાથી તેમાંથી દેવદેવીએની મૃતિઓ | કેટલાક લોકો તેમાં જીન કે રાક્ષસના વાસા પણુ માને બનાવવામાં આવે છે. લીંબડાનાં પાકાં લાકડાંની પેટીને | છે, આમ માનીને બનતાં સુધી એનાં ઝાડને કેધ્ વાઢવું તરત જીવાત લાગતી નથી એટલું જ નહિ પણુ તેની | નથી. કેટલાક લોકો એનાં ઝાડને પવિત્ર માનીને એની અંદર રાખેલ ચોપડીઓ કે લુગડાં વગેરેને પણુ ઉથે। | પીપળાની માફક પૂન્ન કરે છે. અને વ્યા સ્ત્રીઓ એની લાગતો નથી. પૃન્ત કરી એને એકસો આડ પરિક્રમા કરે છે.* શાક! લીંગડાનાં દાતણ હમ્મેરાં કરવાથી મોટું | .. ક પોરબંદર સ્વસ્થાનના ખરડા ડુંગરમાં તેમાં પણ્‌ વિશેષે અને મોઢાની વાસ સારી રહે છે. કરીને ગાઢાણાં, આદિત્યાણાં, રાણાવાવ અને નલીઆધાર જગન ગુંદર્‌-લીંબડામાંથી ગુંદર નીકળે છે. તે કેટલાક પૈટ્ટિક | લનો દક્ષિણ તરફની તળિયોમાં તે વિરોષ ઉગે છે. રાણાવાવ પાકોમાં વપરાય છે. મોટું પાકયું હાય તો એ ચુંદર મોઢામાં | જંગલમાંના ભતવારી અને હાંડીફોડ ડુંગરના પૂવ તરફના પડ- રાખવાથી ફાયદો થાય છે. લીંબડાનો ગુંદર રેશમતે આપ | ર! લીંખડાનાં ઝાડોથી ગીચ ભરાયલા છે. પણ્‌ ખરડામાં અને રંગ ચડાવવાના કામમાં વપરાતો કહેવાય છે. એનાં ઝાડ ઘણાં નાહાનાં થાય છે. અને આસીઆપાટ, રાણા- ન વાવ, આદ્િત્યાણાં, વીંજરાણાં, સોઢાણાં અને અડવાણાં ગામામાં લીંબડાનાં ઝાડની હુવા-લીંબડાની હવા ધશી | ઝતાં ઝાડ ઘણાં ઉંચાં અને ખહ વિસ્તારવાળાં થાય છે. | ગુણુકારી ગણાય છે, માટે તાવવાળા દરદીને જે બની | લીંબડાનાં ઝાડ કેટલાં ઉપયોગી છે તે તેના ફપર કહેલા 6પ- લીંબડાનો ખોળ ખાતર તરીકે વપરાય છે અને જ્યાં તે ખાતર વપરાય છે ત્યાં ઉધી લાગતી નથી. લીંબડાનોર્સ-લીંબડાનાં ઝાડમાંથી આપાઆપ ચોખ્ખાં પાણી જેવો તેના કોઇ પણુ ભાગમાંથી કોઇ કોઇ વખતે રસ વહે છે. આવે રસ પાણી કાંડે જે ઝાડ હોય તેમાંથી વિશેષ કરી નીકળે છે. અને ખીજ રીતે મૂળના ઉગયેગમાં કલ્યા પ્રમાણે રસ નીકળે છે. એ રસ ધણે ગુણુકારી મનાય છે. તે સારસાષર્‌ીલા, ચોલસોગરાનું તેલ અને કોડલિવર ઓંકલિની બરે।- બરી કરનારો ગણાય છે. લીંબડામાંથી ઝરતો રસ મરી સાથે આપવાથી ઘણા દિવસને! ટાઢીઓ તાવ નય છે. ૧૪૦ વનસ્પતિવર્ણુન. લીંબડાનાં ઝાડમાં આટલા ખધા ગુણુ છતાં પણુ તેની કાયમી કડવાસને લીધે કવિયાોએ તેને હલકું ગણેલું છે અને કલ્યું છે કે:-ગમે તો એને ચંદનની વાડ કરે, મધ કે ઘી પાઓ, અગર તેતે તીદ્દણુ કુવાડાથી કાપી નાખે. સરખું કડવું જ છે. તે વિષે:-- જવિત્ત-- વતઝ જરિ વાર ત્તાર સંર્તજી પાણો ન્ટ । કોઝ આજવા થારૉ વ્યાર %રિ મનયત ॥ જૉ ઘૃત મધ્રજે વસ સરિ વ્યાવો મૂરિ । જડ સંવમાલ્યચુત સૌંત્તો મંમપનવે 1 સુજવિ જત ર્વા ત્રૉધ જાર જોઝ ઝન । છારિજે જુટાર કૂર જાળ રત તતજો ॥ ઝ્તમત પતિ પરુ ત્તાંતતટેં નીવત । વાવાજો સતેરી થઇ જઈ સવનવજો ॥૨॥ થાગથી જણાય છે. માટે એ ઝાડોનેો જેટલા ખને તેટલો આ સ્વસ્થાનમાં વધારો અને બચાવ ડરવે નઇએ. લીંબડાનાં ઝાડ પોરબંટર આસપાસની સડકેની ખાજીએ વાવી તેનો અનુભવ લેવામાં આવેલો છે. તે ઉપરથી એમ જણાય છે કે, પારખંટર (વરસ્થાનની જમીન લીંબડાનાં ઝાડને માક્ક આવે તેવી છે. કાદ્ીવાળી જમીનપર એનાં ઝાડ વિરોષ મ્હોટાં થઇ શકતાં નથી* ત્તાપણ તે સામાન્યરીતે તેને પાણી મળ્યા કરે તો સાધારણ કટના થાય છે. મોરમ, કોખીકરાર અને કાંપવાળી ઉંડી જમી- નમાં એનાં ઝાડ ઘણાં સારાં થાય છે. પણુ આ સ્વસ્થાનમાં એને રિપુ ચોમાસાને! દૃરિયાને। ખારો પવન ( ઓડા ) છે. એ ખારા પવનથી વડ પીપળ, પીપળા વગેરે સખ્ત ડાળો અને સ્ડોયાં પાનવાળાં ઝાડોને જેટલી ખરાબ અસર થાય છે તેના કરતાં લીંબડાનાં કોમળ અને નાહાનાં પાતળાં પાનવાળાં ઝાડોને ક અસ્ષર જણાય છે. લીંબડાનાં પાન માત્ર ઓડાથી ખળી છે એટલુંજ નહિ પણ તેની ૨ થી ૧૦ ટ્રીટ સુધી કોમળ આ! પણુ ખળી સુકા ઝરડાં થઇ ન્નચ છે. આથી એનાં ઝાડોને ઘણું નુકશાન લાગે છે. માટે એનાં ઝાડ ન્યાં દરિયાના ચોમાસે ખારો પવન એનાપર ન વાચ એવી ઓથવાળી જગેોમાં વાવવાં નેઇએ. ચોમાસે ન્યારે ઝાડોની વૃદ્ધિ થવી નેઇએ ત્યારે પોરખદરમાં તેનો નાશ થાય છે, એ ખરેખર શેચનીય છે. સરકી અને ભાદરવા આસુના તાવમાં ગરીખ લોકે લીંખડાનાં પાન અને છાલનો ધાગા ઉપયોગ કરે છે. છપ્પનિયા દુકાળમાં લીંબડાનાં ઝાડ ખરડા ડુંગરમાંથી ઢોરના ચારા માટે ઘણાં- ખૂરાં કપાઇ ગયાં હતાં, પણ સત્તાવનની સાલમાં ન્ન્યારે એક સામટા ૫૦ ઇચ વરસાટ્ટ થયેલો હતો તે ભીનાસને લાભ લઇને લીંખડાનાં લાખો ખીજ ખરડા ડુંગરનાં રક્ષિત જંગલોમાં વાવવામાં આવેલાં છે. અને તેથી ઘણા છોડવાએ ખરડામાં ઉગી નીકળેલા છે. તેની સંભાળ રહે તો ખરડા ડુંગરમાં ત્તેનાં વગર ખરચે ઘણાં ઝાડો શ્રઇ જરે. અને સ્વસ્થાનને ત્તેમજ વસ્તીને તેથી ઘણે! કાયદો થશે. પણુ રખારી લોકે સાંઢીઆના ચારા માટે એના નાહાના છોડવા ન વાઢે એટલીજ તેની સંભાળ થવાની જરૂરત છે, સાર્‌: --અવિવેકી મંનુષ્ય ભલાને પણ ભુંડો ને ભુંડાને પણુ ભુંડેજ ગણે છે. કેઈ ભલા અમલદારની જગેોએ ક્ષુદ્ર અમલદારની _તીમણુક થતાં તે વિષે આંબા અને લીંબડાની તુલના પણુ એ એના પાલનારાને તેમજ કાપનારાને એક ' કરી કવિ કહે છે કે:-- જવિત્ત- સ્તાજી સંઝુ મંઝસજી ઝુમમ સવાલ હરિ । રિત હિત મોટ્મે અધવ સન પોચોજે ॥ ઈસ રાર વાળજઇ સુર્ટ્‌ સમેત સ્થાન । મખુજ સોૉનિજ સજજ છુલ શચોણજ્ટે ॥ વિર્ત વિવેજટન વિધ્િતે સમજ ચછ્‌ । આંવવત ઝલાર્જિ વિત્રાર્જો વિમોચાદ્દે ॥ તારિ થકા જાજ છોવજો સિવાલ સછા । આજુતજી તીત જઇ તીવતર વોચર ॥ ૨ ॥ વગે--( સેલિચેસી ) નંબર્‌ ૬૦૩, ૧-શાન્ત્રીયનામ-]1. 470તૈં૧1'011. દષ્ટાન્ત-11. 1. [). 544; ડે, ૩. 55; 1141. ૪. 92221: રૂ. વિ પા. ૨-દેશીનતામ-બકાન, બકાનલીંબડાો, બકામલીમડોા (પો--ગુન ); વવારટ્ન (સ૦); વજાચન (રટિં૦); મણાસિવ; રિમદ્રમ (8૦). ૩-વણન-ખકાન લીંબડાનાં ઝાડ લીંબડાનાં ઝાડથી નાઢાનાં થાય છે. એનાં પાન લીંબડાનાં પાનને મળતાં પણુ તેના કરતાં મોહેોટાં અતે ૨ થી ૩ ભગ્ન હોય છે. જ્યારે લીંબડાનાં માત્ર ૧ ભગ્ત હોય છે. ફૂલ શિયાળે આવે છે. તે ફ્રીકા ન્નંખુડા રંગનાં હોય છે. તેની કળી ઝે. છંચ લાંબી હોય છે. ફૂલની વાસ પ્રથમ સહેજ મધુરી પણુ પાછળથી કડવી લાગે છે. ફલ ગોળાષ્ટ લેતાં હેય છે. પુષ્પબાહ્યકેષ-પ પત્રોનો બનેલો હોય છે. તે દ્દીકા લીલા કે ન્નંષુડી છાયાલેતા રંગનો હોય છે. તેનાં પત્રો પાંખડીથી આંતરે આવેલાં ને સફ્રેદ ર્‌છાળવાળાં હોય છે. પુષ્પાભ્યન્તર્કોષ-પ પાંખડીઓનતોા બનેલો હોય છે, તે અંદર્‌ લીસા ને બહારથી રૂંછાળવાળોા હોય છે, પાંખડીઓ પુન બાન કોષનાં પત્રોથી ચારગણી લાંખી અને એક ખીનંથી છૂટી હાય છે. પુંકેસશે-૧૦ હોય છે. તેના તંતુએ જ્ેડાઇને એક નળી થએલી હોય છે. તે ઘેરા જંખુડા રંગની, લીસી ને ચળકતી હોય છે. તેનાપર્‌ ઉભી ટીશીઓ આવેલી હોય છે, એ નળીની અંદર ધોળી રૂંછાળ હોય છે. પરાગક્રાષ પીળા રંગના સૂટ્દમ હોય છે. તે તંતુનળીનાં મુખ પાસે આવેલા હોય છે. અને તેની ઉપર તંતુનળીના સૂટ્ષમ બખ્ખે દાંતા દેખાતા હોય છે. સ્રીકેસર-૧ હોય છે. તે પુંકેસરતંતુનળીની વચ્ચોવચ તેનાં મુખથી જરા નીચે રહેલી હોય છે. તેને ગર્ભા- શય પ પોલવાળા, પીળાસલેતા લીલા રંગનો, લીસો, ચળડતો અને તે એક ઘેરા લીલા રંગતી, ચળડતી, ગોળ પડઘીપર ઉભો હોય છે; નલિકા ન્નડી; નલિકાગ્રમુખ્મ ગાળ, સથાળે પ ગોળાધ્રલેતા વિભાગોવાળું હોય છે. તેની વચ્ચે પોલ દેખાતી હોય છે. નલિકા અને તેનાં સુખનાં સંગમ પાસે ધેરા જનખુડા રંગને એક કાંઠેલે હોય છે. બકાનનાં ફૂલની રચના ખરેખર ધણી સુંદર અને જેવા લાયક છે. ફલ-સખ્ત હોય પંચક્ોણુ દેખાય છે. છે. તે ૬ ઈચ લાંયું, ઉભું અને તેની ઉપરની છાલ ભૂરા રંગની, ૬ વનસ્પતિવણન. પોચી ને કરચળીવાળી હોય છે. તેમાં પોચો ગર હોય ' છે, તેની અંદર સખ્ત ઠળિયે। હોય છે. તે ભાંગતાં તેમાં પ ખાનાં દેખાય છે. પણુ તેમાંથી માત્ર ૨ કે ૩ ખાનાં જ પૂર્ણ સ્થિતિએ આવેલાં હોય છે. ને બાકીનાં અપૂર્ણ રહી ગએલાં હોય છે, તેમાં ભાગ્યેજ ખીજ હોય છે. પૂણુ ખાનાંમાં ધણુંકરી અક્ેક ખીજ હોય છે. આઓજ-:3 ઇંચ લાંબાં, બન્ને છેડે અણીવાળાં અને કાળા રંગનાં હોય છે. ૪-ઉપયોાગીઅંગ-સર્વાગ. પ-ગુણદ્દોષ-સારક, કૃમિદ્ર, માદક અને મૂત્રલ. ઉપચેોગ-એનાં મૂળની છાલનો ઉકાળા કૃમિપર અપાય છે. પણુ વધારે વજનમાં આપવામાં આવે તો ઝેરની અસર ડરે છે. એનાં પાનનો રસ પૃણુ કૃમિક્ન તરીકે વપરાય છે. તેમજ ગુરદાનાં દરદોમાં પેશાબ લાવવા માટે પણુ અપાય છે. ખરજવાં અને ગળતા કે।ઢમાં એનાં પાનનો ઉકાળા અને સ્વરસ દેવાય છે, એનાં પાનને વાટીને તેની લુગદી ગડગુંમડાંપર ખાંધ- વામાં આવે છે. માથાંના સખ્ત દુખાવાપર ખકાનનાં પાન બાંધવાથી ફૂાયદે! થાય છે. એનાં પાન સિદૂરની સાથે વાટી મરકીની ગાંઠૅપર કેટલાક લેકે! લગાડે છે. બકા- નનાં પાન અને કાળીજીરી વાટી બાજરાના લોટમાં તેનાં પીંડીઆં કરી ધેડડાંઓને ખવરાવે છે, તેથી તેનાં પેટમાંથી જીવાત નીકળી જય છે. અને પેટમાં ખટાણુ થતું હોય તો તેપર બકાનનાં પાનનો કાઢો મરીની સાથે અપાય છે. ઉનનાં કપડાં અને પુસ્તકોને ઉથો ન લાગે તેટલા માટે લીંબડાનાં પાનની પેઠે બકાનનાં પાન પણુ તેમાં રાખવામાં આવે છે. બકાનનાં ફૂલ માથાંના ૧૪૧ પણુ લીંબડાના ગુંદરની પેઠે વપરાય છે. ખકાનનું તેલ કોઢ અને ચામડીનાં ખીન્નં દરદોપર લગાડવામાં આવે છે. ખકાનનાં ફૂલ ઝેરી છે. તેમજ તેની છાલ, પાન, વિગેરે પણુ વધારે વજનમાં ' ઝેર્નીજ અસર ડરે છે. બકાનનાં ફલની માલા [બનાવે છે તે પેહેરવાથી ભૂતન ખાધા મટે છે એમ મનાય છે. બકાનનાં પાન રંગના કામમાં આવી શકે તેવાં છે, એનાં પાનતો કાઢો અમેરિકામાં હિસ્ટિરીઆ ઉપર વપરાય છે, અને એ ત્રાહી તથા રૈચ્ય ગણાય છે. ખકાનનાં ફૂલ ખાધામાં આવે તો મૃત્યુ થાય છે, એવાં તે ઝેરી છે. “બકાનનતાં પાન રૂક્ષ અને ઠંડાં હોય છે. ગ્રાહિ અતે તૂરાં હોય છે, કફ, પિત્ત, ઉલટી, કે।ઢ, હિબકો, દાહ, ગુમડાં, રક્તરેોગ, વિષમજ્વર, હૃદયવ્યથા, સર્વે નનતના ક્રેઢ, પરમો, વિસૂચિકા, ઉંદરનું વિષ, ગુલ્મ, શીલસ, ગળાંના રોગ, અર્શે, સ્વાસ એ સવેનતે ટાળે છે, મૂળના કટકા કરી પીએ તો ગઝૃપ્રસીવાત મટે.” (વેન રૃગનાથજી. ) ૭-સ્થાનક-બાગ, વાડીએ અને વાડા કે કેટલાક લોકોનાં ધર આંગણે બકાનનાં ઝાડે વાવેલાં ત્તેવામાં આવે છે. રસ્તાઓની બાજુએ પણુ તે ધણી જગાએ વાવેલાં જેવામાં આવે છે. ૮-વિશેષવિવેચન-બકાન લીંબડાનાં ઝાડ ઘણું તો ૪૦ ફૂટ ઉંચાં વધે છે, જ્યારે લીંબડાનાં ઝાડ તેથી ધણાં ઉંચાં થાય છે. તો ખકાનને મહાનિખ શા માટે કલો હશે તે સમજતું નથી. અલખત બકાનનાં પાન જરા લીંબડાનાં પાન કરતાં લાંબાં તે પોહેોળાં હોય છે, તોપણુ તેનાં પર્ણ કે દલ (10010615 ) તો લીંબડાનાં પર્ણ્થી ટુકાંજ હોય છે. ખબકાનનું ઝાડ લીંબડાની પેઠેજ ઓથવાળી જગોમાં સારં થાય છે. એનાં પાન અતે ફૂલ ધણાં સુંદર હોવાને લીધે એ બાગે।માં વવાય છે. જુઓ મહુાનિબ નંબર ૯. વર્ગ-( સેલિચેસી ). નંબર ૧૦૪ ઉ-શાન્ત્રીયનામ-3૦)10દ હિર. દૃષ્ટાન્ત-. 1. [). 507; 1પ. ૪. 54; 14. 1. [૧૬. 111. [. 515; રૂ૦ નિ૦ પાન ૩૪૩. ૨-દેશીનામ-રેોણુ (પે); રોાહણી (3૦); રહિળ, પોટાર (મ૦); રોટન (દિં”); રોટળી (સન), ૩-વણૂન-રોણુનાં ઝાડ ઘણાં ઉંચાં થાય છે. પણુ બરડા ડુંગરમાં તે ૨૦ થી ૩૦ ફીટ ઉંચાં વ્તેવામાં આવે છે. એનું થડ ૬ થી ૧ કે ર ફ્રીટ વ્યાસનું હોય છે. ખોડાપર વાટી લગાડવામાં આવે છે. બકાનનેો ગુંદર | તે લાંખું સીધું તરસા જેવું અને ગોળ હોય છે. એમાં ૬૪૨ શાખાઓ ડુંકી ટુંકી કેટલીક નીકળેલી હોય છે. પાન ધણાં લાંબાં, લીંબડાની પેડે લાંબી સળીપર આવેલાં હાય છે. ફૂલ સૂટ્મ આંબામોરની પેટ્ટે હોળીપર આવે છે. અને ફ્લ મૃદંગાકૃતિનાં શેમળાંથી કંધ્ક નાહાનાં ભૂરા રાતા રંગનાં હોય છે. તે ચોમાસાં આખરે પાકે છે. મૂળ-ઝાડ અને જમીનનાં પ્રમાણુમાં જાડાં, ઉંડાં અને લાંખાં હોય છે. એમાં ધણા કાંટાઓ નીકળેલા હોય છે, મૂળનું લાકડું ધોળા કે રતાસલેતા રંગનું હોય છે. છાલ નડી, રાતા રંગની, અને તેના પરની ફ્રોતરી ભૂરા- સલેતા રંગની તે જરા ખડખચડી હોય છે. વાસ કડવાસ- લેતી અને સ્વાદ તૂરો! ને કડવો લાગે છે. ડાંડી અને શાખાએ।-ડાંડીનું લાકડું રતાસલેતા રંગનું હાય છે. અને તેપરની છાલ ભસ્મી રંગની હોય છે. તે દલદાર, જરા પોચી, ને અંદરથી રાતી હોય છે. તેની વાસ કડવી અને સ્ત્રાદ તૂરો ને કડવે। હોય છે. શાખાઓની છાલ ભૂરા ધોળા રંગની ને તેપર અનિ- યમિત છાપાં અને સૂટ્ટમ છાંટણાં આવેલાં હોય છે. અતિ જ્રામળ શાખાઓ ભૂરા રંગની હોય છે; તેપર ઉભા ચીરા અને સૂદ્દમ ભૂરાં છાંટણાં હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે ધણુંકરી શાખાઓના છેડા પાસે ધણાં ગીચ હોય છે. તે લીંબડાનાં પાનની પેડ સળી અર્થાત્‌ મુખ્ય ડીટડીપર આવેલાં હોય છે. ગએ ડીટડી થડમાં નજનડી અને આગળ જતાં પાતળી થતી હાય છે. તે ૮થી ૨૦ ૪ચ લાંબી હોય છે, તે લીંબડાની સળીથી ધણી જડી હોય છે. તેનાપર ૬% થી ૨૦ પાન કુ પર્ણ (10641૩) સામસામાં જેડીએ આવેલાં હોય છે, તેમાં સૌથી નીચેની એક કે ખે જેેડીનાં પાન થોડાં આંતરે હોય છે. એ પાન (1001013) ની ડીટડી ધણી ટુંકી અને રાતા રંગની હોય છે. તેમ તેમાંની વચલી નસ પણુ ઉપરતી બાજુ રાતા રંગની હોય છે. પાનની ઉપરની સપાટી પીળાસલેતા લીલા અથવા ઘેરા લીલા રંગની હાય છે, ને નીચેની ડ્રીકી ધોળી હોય છે. કોમળ પાંદડાં રાતા રંગનાં હોય છે. તે ધણાં સુંદર દૈખાય છે. તેની કરાર ડીટડી પાસે બહુધા વિષમ હોય છે. અને તેનાં રરવાં ગે(ળાઈલેતાં ધણુંકરી ખુઠ્ઠાં અથવા અંદર બેસતી ખાંચવાળાં હોય છે. પાત આકારે લંબગોળ હોય છે. તેની ખન્તે સપાટીપર ધોળાં, ચપટાં, ગોળ સૂટ્દમ છાંટણાં આવેલાં હોય છે. તે નીચેની સપાટીએ વિશેષ હોય છે, પણુ જેમ જેમ પાંદડાં મ્હાર્ટા ને ધરડાં થતાં ન્નય છે તેમ તેમ એ છાંટણાં અદશ્ય થતાં નય છે. પાંદડાં ૧3. થી ૬ ઇંચ લાંબાં અને * થી ૪ ઈંચ પોહોળાં હોય છે. પાનની વાસ અને સ્વાદ લીંબડા જેવાં કડવાં હોય છે. લ-પુષ્પમંડપ પત્રકોણુમાંથી અને શાખાઓને છેડે આવેલા હોય છે, તે પાન જેટલા અથવા તેથી પણ કોઇવાર લાંબા વનસ્પતિવર્ણન. હાય છે. પુષ્પમંડપની સુખ્યસળી સુતળીથી સ્લેટપેન જેવી જડી હોય છે. તેપર ઝીણી ઝીણી શાખા, પ્રતિશાખાઆ આંતરે આવેલી અતે સાંધાઆવાળી હોય છે, તે (ડ્રીકા) લીલા રંગની ને લીસી હોય છે, ફૂલ લીલાસલેતા ધોળા રંગનાં ૪ ઇંચથી ૩ લાઇન વ્યાસનાં અને લીંબડાનાં ફૂલની વાસને મળતી મધુરી વાસવાળાં હોય છે. પૃષ્પબાહ્યકોષ-લીલાસલેતાં ધોળાં પાંચ સૃહ્ષ્મ | પત્રોના બનેલો હોય છે. તે પાંખડીએ કરતાં ધણો ડુંકા હોય છે. તેનાં પત્રો પાંખડીએથી આંતરે આવેલાં અતે વખતે જરા છિન્નભિન્ન કોરવાળાં હોય છે. પુષ્પાભ્યન્તરકેોષ-ની પાંખડીઓ પ હોય છે. તે છૂટી, તળિયે સાંકડી અને મથાળે પોહોળી હાય છે. તેની કોર્‌ બહુધા ત્રણે બાજુથી અંદર વળેલી હોય છે. તે દાંતાવાળી અથવા છિન્તભિન્ન હોય છે. પુંકેસરે-૧૦ હોય છે. તે ચક્રાકાર આવેલાં હોય છે, તેના તંતુઓ પાંખડીઓની પેડે સફ્રેદ રંગના ને મથાળે ખે ફાંટાવાળા હોય છે, એ ખે કાંટાની વચ્ચે સૃદ્મ પરાગકોષ પીળાસલેતા ભૂરા રંગના આવેલા હોય છે. પડઘી 'કેસરીઆ રંગની હોય છે. નસ્રીકેસર-૧ હોય છે. તેનો ગર્ભાશય ૫ પોલવાળોા ને લીલા રંગતો હોય છે. નલિકા ડુંકી અતે મથાળે પોહેળાં ને રસભયો મુખવાળી હાય છે. ફેલ-વચમાંથી પોહોાળાં અને બન્ને છેડે જરા સાંકડાં થતાં હોય છે. તે લીસાં, ચળકતાં અને પીળાસલેતા લીલા રંગનાં હોય છે. તે પાકે છે યારે ભૂરા રાતા રંગનાં અતે સુકાય છે યારે કાળાં થઇ નય છે. ફૂલની ડીટી તેનાં પ્રમાણુમાં ન્નડી અને ભૂરા રાતા રંગની હોય છે. ફ્લની વચ્ચોવચ પોચો ગાભા હોય છે, તે તેની બાજુએ પાંચ પડ આવેલાં હોય છે. એ દરેક પડમાં ઉપરાઉપર્‌ ધણાં બીજ આવેલાં હોય છે. ફ્લની બહા- રતી બાજુ પાંચ ઉભી નીક હોય છે. તે ફલ પાકે છે યારે એ નીકપરથી તેનાં પડ ન્નદાં પડે છે અને ખીજને નીકળી જવા રસ્તો મળે છે. ફ્લતે આડું કાપવાથી તેમાંનાં પાંચ પડ અતે વચલે। ગાભા સ્પષ દેખાય છે. અતે એમાં એનાં પડ અને તેમાં ખીજ કેવી સુંદર કારીગરીથી ગોઠવાયલાં હોય છે તેનો એ જેવાથી સારે ખ્યાલ આવે છે. એના વચલા ગાસામાં વળી વચ્ચોવચ પાંચ ભૂરા રંગનાં બિદુઓનું ચક્ર આવેલું હોય છે. અને તેની વચમાં વળી એક બિદુ “ટું મુકાયલું હોય છે. ને એ ગાભાના પાંચ ખૂણા બહાર નીકળતા હોય છે. તે દરેક ખૂણાપર પણુ ઉપર પ્રમાણે કારીગરી હોય છે. (ખરેખર આ ફલ વચમાંથી આડું કાપી જેવા લાયક છે). એ ક્લની અંદરનાં પડ અતે બહારની ફાંકાનો વનસ્પતિવર્ણુન. ૧૪૩ અંદરનો ભાગ ધોળા હોય છે ને વચલો ગાભા જરા ભૂરો હોય છે, પણુ પાછળથી તે પણુ ધોળાસલેતા રંગનો થઇ જાય છે. ફ્લની અંદરની વાસ સફર્‌જલ : જેવી પણુ સ્વાદ કડવે। હોય છે. બૌીજ-ની ઉપર કરોળીઆનાં પડ જેવું ધોળું પડ હોય છે ખીજ ચપટાં, ર ઇંચ લાંબાં અને તેથી સેહેજ _ ઓછાં પાહોળાં હોય છે. એ ખીજને બન્ને છેડે તેપર . આવેલાં ધોળાં પડના છેડા વધી આવેલા હોય છે. તે આસરે ઝુ થા ડ્‌ આજ પ]૪ુલતં-૩૯્લલંડ એ નામ આપેલું છે) મીંજ પાતળાં, ચળકતાં અને કડવાં હોય છે. પણુ તેની કડ- વાસ જીભમાં લાંખે વખત રહેતી નથી. ૪-ઉપયેો।ગીઅંગ-સર્વાગ. પ-ગુણરાષ-ચિરગુણકારી પૈણ્ક, ગ્રાહી અને જવરદ્ય, ૬-ઉપષચેોગ-રેણનાં ઝાડમાં લીંબડા જેવો ગુણુ રહેલે। છે, તેથી તેનાં સર્વાંગ તાવની ખીમારીમાં વપરાય છે, તે કડવાં હોય છે. એની છાલ સંત્રહણી, ઝાડા અને તાવપર કામ આવે છે. મોહું પાકયું હોય તો! રે।ણુની છાલના ઉકાળાના કોગળા કરવાથી મટી નય છે. સ્્રી- પ્રદરમાં અને સંત્રહણીમાં એની છાલના ઉકાળાની પીચકારી આપવામાં આવે છે. સંધિવા અને નબળાઈમાં એની છાલનો કાઢો અથવા ભૂકી ૪ થી પ ડામ સુધી આપવાનું લખાયલું છે. એથી વધારે વજનમાં આપ- વાથી અવગુણુ કરે છે. રે!ણુની છાલ રંગના કામમાં વપરાય છે. ચમાર લેકો ચામડાં રંગવાના કામમાં તેમજ માછી લેકે જળ રંગવાના કામમાં રે।ણુની છાલ વાપરે છે. રણની અંતરછાલમાંથી ભૂરા-રાતા અને મજખૂત રેસા નીકળે છે. તેની દોરી અતે ખાટલા ભરવાનું વણુ બનાવવામાં આવે છે. રોણુનાં પાનને ગરમ કરી સંધિ- વાના સોાજ્નપર ખાંધવામાં આવે છે. રોણુનાં પાન તમામ જાતનાં ઢોર ખાય છે. રે!ણુનાં ફૂલને! ગુલકંદ ખનાવ- વામાં આવે છે. તે સંત્રહુણી અને લોહીયાળ દુજતા મસાપર ખવરાવવામાં આવે છે. રે।ણુનાં ફૂલ મરી અને મીઠાં સાથે અજર્ણું અને તાવ ઉપર ખવાય છે. રે।ણુનાં ફૂલને રેણીઆં કહે છે. કાચાં રોણીઆં અર્થાત્‌ ફલ છુંદીને મ્હાટાં ગડ અને ગુંબડાં જે જલદી પાકતાં ન હોય તેનાપર પોટીસ કહેંકાણે મુકવામાં આવે છે. રેણુનું લાકડું બહુ ટકાઉ અને મજબૂત હોય છે, તેને જલ- દીથી ઉંધી લાગી શકતી નથી. માટે નાહાનાં ઓજરે, ખાટલાના પાયા, વરે!ણુના વળા, કુબાના થાંભલા અને ખીજ્ને પરચુરણુ સામાન બનાવવા માટે એનું લાકડું વાપરવામાં આવે છે. રેણુના લાકડાંના સાર રતાસલેતા ઇંચ લાંબા હોય છે. (આવા છેડાવાળાં * ખીજને અંગ્રેજ વનસ્પતિશાસ્ત્રવેત્તાઆએ પાખવાળી * | કાળા રંગને હોય છે. તેમાંથી નાઢાના ડબા, પેટીઓ | વગેરે બહુ સુંદર બની શકે છે. રે।ણુનાં ઝાડમાંથી રતાસલેતા રંગને ગુંદર નીકળે છે. તે લીંખડાના ગુંદરની જ્ગોએ વપરાય છે. ર્‌ે।ણની છાલના ઉકાળામાં શીકારી લોકે! પોતાનાં કપડાં રંગે છે. “રેણુ ટાઢી છે, કૃમિ, વાત, ઉધરસ, દમ એ સર્વે રંગને મટાડે છે, પુદિ કરે છે, કંઠને સાફ કરે છે, સુચિ કરે છે.” (વે. ર્ગનાથજી, ) ૭-સ્થાનક-ડુંગરાઉ જમીનમાં રેણુનાં ઝાડ ઉગે છે. * એ હિદુસ્થાનના દક્ષિણ, પશ્ચિમ, મધ્ય અને ઉત્તર ભાગોમાં થાય છે. * પોરબંદર સ્વસ્થાનના ખરડા ડુંગરમાં રેણનાં ઝાડો ફયા છવાયાં ઉગે છે. તોપણ આદિયાણાં જંગલની પાઉમાં ચોર- થીગા, ભીલકેડી અને સાતપડાની કાદીમાં તે જત્યાબંધ થાય છે. રણની છાલ ચામડા રંગવામાં ઘણી ઉપયોગી થતાં અહીંના ચમાર લોકે તેનો ઘણા ઉપયોગ કરે છે. આ સ્વસ્થાનમાં ચામડાં રંગવા માટે રોણ્‌ અને અપવળની છાલ મુખ્યત્વે કરીને વપરાચ છે. તેમાં આવળની છાલમાં રંગાયછું ચામડું [| ચીંથરાં જેડું અને ભૂરા રંગનું થઇ નય છે. અને તેનો કસ પાણીમાં લાંબા વખત ટકી રાકતતે નથી. યણ્‌ રોણુની છાલમાં રંગાયકછું ચામડું રતાસલેતા રંગનું, કુમાસટ્ટાર, અ3્કડ અને પાણીમાં પડયા પછી તે ખહુધા જલદી નિરમાલ થતું નથી તેથી તેની જકીમ્મત પણ્‌ વધારે ઉપજે છે, એટલા માટે રોણની છાલ ઘણી ઉપયોગી ને કીમતી ગણાય છે. રે[ણુનાં પાન ખરડ! ડુંગરના સાંઢીખા ( ઉંટો ) અને ભે'સે।નો મુખ્ય ચારે હોવાથી તેનાં પાન તે ટોરોના ઉપયોગમાં આવે છે. એટલા માટે રણના ઝાડોની કોમળ ડાળોા પાન સોતી રખારી લોકો સાંઢીઆ અને ભે'સોા માટે વાઢી ન્નય છે. એટલું જ નહિ પણ રક્ષિત જંગ- લોની ખહાર અથવા ચોરીથી રક્ષિત જ'ગલાની અંટ્ર પણ જ્યારે રોણનાં ઝાડ એટલાં ઉંચાં થઇ ગયાં હોય કે તેનાં પાન હોરના મોઢામાં ન આવી રાકે ત્યારે ખહુધા ભેસેો। એવાં ઝાડાને ધસીને તેની ડાળા ભાંગી નાખે છે. અથવા તેના ગાવાળા કુવાડીવતી પાન સેતી ડાળો અડધી વાઢી નીચી નમાવી દે છે. તેથી તે ઢોરો તેનાં પાન સહેલાઇથી ખાઇ રાકે છે. આથી ડરીને રેણ્‌નાં ઝાડોનોા નેઇએ તેવા વધારો થતો છી, નથી. તને કે આદિત્યાણાં, મેવાસા અને ગોઢાણાં જ'ગલની સફેદ ચુના પત્યરવાળી કાદીવાળી જમીન રેાણનાં ઝાડોને બહુ ભાવે છે. ષણ્‌ તેં ઢોરના ચારાની વસ્તુ હોતાં ત્યાં તેનાં ઝાડ વિશેષ ઉંચાં થયેલાં નેવામાં આવતાં નથી. નાહાનાં નાહાનાં હનર રેણુનાં ઝાડો કેવળ આદિત્યાણાં જ'ગલમાં છે. અને દર વર્ષે હન્નરો છોડવાઓ તેના નવા ઉગે છે. ને આ ઝાડોને સારી રીતે ખચાવ અને વધારે કરવામાં આવે તો તેની છાલ અને લાકડું જે ધણાં કીમતી છે તેમાંથી સ્વસ્થાનને એક સારી રકમની દરવર્ષે પેદારા થઇ રાકે તેમ છે, કેમકે બીન્ન દેશોનાં જ'ગલોમાંથી રોણુની છાલ ચામડાં રંગવાના કામ માટે મુંખઇ અને સુંખઇથી વિલાયત સુધી ન્નય છે. આ ગાડોનો નાશ કરનારાઓ મુખ્યત્વે કરીતે સેર ચારનારાઓ છે. ૧૪૪ વનસ્પાંતવ્ણુન, ૨-૫. 0. 01૧0100૬802. વર્ગ-ઓઆલેસિની-સુડીઆને। વર્ગે. વર્ગનું ડુકું વર્ણન અતે ગુણુદોષઃ- આવર્ગમાં શૃક્ષો, ઝોડવાં અથવા નાહાના છોડવાએ। થાય છે. આ વર્ગની વનસ્પતિને પાન આંતરે અથવા સામ- સામાં આવે છે. તે સાદાં અથવા ખૃણીયાઓવાળાં હોય છેઃ ઉપપાન હોતાં નથી. પુન બાન કોષ ૪ થી પ વિભાગોવાળે હાય છે, પુન અભ્ય૦ કોષની પાંખડીએ ૩ થી ૬ હોય છે. પુંકેસરા ઢ થી ૧૫ હોય છે. તે પાંખડીઓ સાથે કણિકાની બાજુ કે ઉપર આવેલાં હોય છે. સ્ત્રીકેસર ૧ હાય છે. તેના ગર્ભાશય ૧ પોલવાળા અથવા અપૂર્ણ રીતે ર થી પ ખાનાંવાળા હોય છે. ફ્લ ધણુંકરી એક પોલ અતે એક ખબીજવાળું હોય છે. આ વર્ગની વનસ્પતિમાં મૂત્રલ અને નવરદ્ય ગુણ મનાય છે. વર્ગ--( ઓલેસિની ). નંબર, ૧૦૩. ઉ-શાન્સીયતામ-0185 11%10ઘ. દણ્ાન્ત-. 1.0. 576; 1. 97. 0. 179. ૨-દેશીનામ-સુડીઓ,ડીમી, ટાઢોળી (પે।૦ )4(ચુ૦). ૩-વર્ણુન-સુડીઆના છોડવા ચોમાસે ધણા ફૂટી આવે છે, તે ૪થી ૬ ઇંચ કે ફુટ થી ૧૪% ફુટ ઉંચા | હોય છે. એની શાખાએ ઘણુંકરી અગડગઠાં ભૂરાં કે ધ્રોળા રંગનાં મૂળિયાંપરથી નીકળેલી હોય છે. તે ફ્રોકા લીલા રંગની તે સુતળી જેવી નનડી હોય છે. તેપર્‌ ઉભી હાંસા અને હાંસોવચ્ચે કરચલી હોય છે. એનો આખો છપ્પનીયા દુકાળની વખતે રિઝવર્ડ જંગલોમાંથી પણુ રેણનાં પાન ઢોર્‌ાના ચારા માટે તમામ આપા દેવામાં આવેલાં હતાં. પણુ આ ઉપયોગી ઝાડનું ખરેખર રક્ષણ કરવું એ જર્રતું છે, કેમ કે તે કાળે દુકાળે ઢોરના ચારા માટે પણુ અત્યંત ઉપયોગી છે, અરક્ષિત જગાઓમાં ઢોરના અતિકમણથી, અને ઝાડોનાં પાંદડાંએ વારંવાર ચરાયાથી, અને કપાયાથી, તેમજ તેની શાખાઓ પણ્‌ ગસે તેમ વારંવાર વઢાઇ જવાથી, અને તેવી વઢાયલી શાખાઓમાં ઢોરોના વારંવાર થતા ઘસારાથી, ઝાડોનું કેટછું નુકશાન અને તેનું શું પરિણામ આવે છે, તેને ખ્યાલ કોઇ પણ્‌ વિચિક્ષણુ નતેનારને આદિત્યાણાં વીડીમાંનાં રણના ઝાડાની સ્થિતિ ન્નેવાથી પુરે પુરો આવી રાકરે. રોંણનાં ઝાડ જમીન ખરેખર વાહી નાખવાથી (૦૦[0[0100) તેના થડમાંથી નીકળતી નવી શાખાઓ ઘણી ન્તેરમાં નીકળે છે. અને તે ધણી જલદીથી વધી નય છે. માટે એ એક જીમતી ઝાડ ખરેખર જંગલમાં બચાવવા લાયક છે. વળી જ્યાં તે ઉગે છે ત્યા આપોઆપ તેનાં ખીમાંથી તેનો વધારે! થઇ તેતું વનનું વન થઇ નય છે. જે કાળે દુકાળે ગરીબ લોકો અને ઢોરોને બચાવવાતું મ્હો[ટું સાધન થઇ પડે છે. | છોડવો! ફ્રીકા લીલા રંગતે। અને લીસા હોય છે, શાખાઓ ઉભી અથવા ઉંચી ચઢતી અને ભાગ્યેજ તેમાંથી પ્રતિ- શાખાએ નીકળેલી હોય છે. ન્નના છોડવામાં ડાંડી સ્લેટ- પેન કે પેનસીલ જેવી જાડી હોય છે. એ કેટલીક જગાએ ખારેમાસ પણુ જ્ેતેવામાં આવે છે, પાન આંતરે | આવેલાં, લીસાં, ચળકતાં $ ઇચ થી ૧ કે ૧$ ઇચ લાંબાં અને ૧ર- લાધનથી ર? લાઇન ' 3 ઇંચ પેોહોળાં | હોય છે. પાનનાં ટેરવાં જરા સાંકડાં થતાં તોપણુ ખુદા ' હોય છે. પાન તળિયે જરા પોહેોળાં હોય છે. પાનની | કોર્‌ ધણુંકરી પાછળ વળેલો હોય છે, પણુ તે સુકાયા ' પછી વિશેષ વળી જય છે. પાન નડાં હોય છે, તેથી તેની વચલી નસ શિવાય બાકીની ભાગ્યેજ દેખાય છે. | વચલી નસ ઉપરની સપાટીએ અંદર ખેસતી અતે નીચેની- એ બહાર નીકળતી હોય છે. પાન બટકણાં હોય છે. તે | ચોળવાથી તેમાંથી ધણી અણુગમતી વાસ નીકળે છે. અને ચાવવાથી તેનો સ્વાદ સહેજ ખારાસલેતો ગળચટોા ' લાગેછે. પાનની ડીટડી ધણીજ સૂદ્દમ હોય છે, તે શાખાપર સાંધાથી ખેઠેલી હોય છે. એ સાંધા તરત ખરી જ્નય છે. [ પાન સુકાયા પછી કાળા રંગનાં થઇ જય છે. પત્રકણુ- | માંથી અક્ેકે ધોળા રંગનું ફૂલ નીકળેલું હોય છે. તે પાનથી ફ્ુકે હાય છે. ફૂલની ડીટડી ૨ર થી ૩ લાઇન લાંખી, લીસી, ચળકતી, ફ્રોકા લીલા રંગની, ઝીણી સુતળી જેવી પાતળી, અને પાનની માફકજ ઉભી અથવા ઉંચી ચઢતી હોય છે. તે મથાળે જડી થયેલી હોય છે. ફૂલની પાંખડી ૩ હોય છે, તે અંદર ધોળા રંગની અને બહાર પીળાસલેતા લીલા રંગની હોય છે. ફૂલનો વ્યાસ ૩ થી ૩. લાઈનિ જેટલે હોય છે. ફૂક્ન ઉધડયા પછી પાંખડી પાછળની બાજુ વળી નય છે. પાંખડીનાં ટેરવાં ખુઠ્ઠાં અને ગૃદ્દમ રીતે ખે પાંખડીઓ બજ્તેડાયલી હોય એવા રેર્વે બે સુઠ્મ દાંતા દેખાય છે, અને એ ત્રણે પાંખ- ડીઓ એક ખીનંથી છૂટી પડી તરત ખરી ન્નય છે. એ દરેક પાંખડીપર વચ્ચોવચ એક ખરૂં પુંકેસર અને તેની બાજુએ ખે ખોટાં પુંકેસરા આવેલાં હોય છે. ખરૂં પુંકેસર ડુકેં અને તેપર પીળાસલેતા રંગનો પરાગકેષ હોય છે. અતે ખોટાં પુંકેસરો તેથી લાંબાં અને તે દરેકતે મથાળે બખે લાંબા છેડા નીકળેલા હોય છે. પાંખડીની પાછળની બાજુ ખે સૃદ્્મ ઉભી લીટીઓ હોય છે. તે આઇગ્લાસથી સ્પજ્ દેખાય છે. સ્્રીકેસર ૧ હોય છે. તેતે ગર્ભાશય શંકૃઆકાર, લીસા, ચળકતો, લીલા રંગનો ને ૧ પોલવાળા હોય છે. નલિકા ધોળા રંગની, લીસી તે ચળકતી હોય છે. નલિકાગ્રમુખ ત્રણુ દડી જેવું, ધોળું, ચળકતું અને તેપર સૂટ્મ દાંતા જેવી ખાનક હોય છે, ફ્લ ગોળાધ્લેતું ૧ ચૂટ્દમ ખીજવાળું હાય છે. વનસ્પતિવણુંન. સુડીઆનાં પાનના ગામડા સાપારી સાથે ચાવે છે, માટે એને સુડીએ કહે છે. અને કેટલાક લોકે એને હીમી કહે છે. પણુ પોરબૅદરના : કેટલાક વૈઘરાજે એને ખોઢીહીમી કહે છે, અતે ખરીહીમી કાળી ડાંડી અને કાંગરીવાળાં પાનવાળી થાય છે, એમ બતાવે છે. સ્થાનક-આ સ્વસ્થાનમાં સુડીઓ અથવા આ હીમી ચોમાસે ધરમપુર રીઝર્વમાં, કંડોરણા ઠાંસામાં અને રાણાવાવ, ભાદ અને અણીઆરી ગામની સીમમાં ધણી જ્તેવામાં આવે છે. એ પશ્ચિમ હિમાલય, નેપાલ અને પજ્નખમાં થાય છે. ' વિરેષવિવેચન-શેખહુસેન ખુદાબક્ષ એજન્સી પેન- સ્નર-થાણુદારે એક વનસ્પતિકે।ઃષ રાજકોટમાં સને ૧૯૦૨ માં છપાવેલો છે-તેમાં પાતે ૧૨૮ મે લખેલું છ ક્રે:- “હંસરાજ, લાલ લાજલુ, હંસપગી, કાલી ઝાપ, હીમી કાલીડાંડલીનો.” આ ઉપરથી જણાય છે કૅ-સુડીઆને હીમી અથવા ખોઢીહીમીઃ અને કાલીડાંડલીના હંસરાજ તે. કાલીડાંડલીની હીમી અથવા ખરીહીમી કે ટાઢોળી કહેતા હશે. જુવે! નંબર. ૬૧૧. જુનાગઢ તર્ક શીંગ્રોઢીને પણુ કેટલાક લોકે સુડીએ। કહે છે. નં. ૩૫૦. ૩૦- ૫, 0. 011, %3511211૫1 9. વગે-સીલેસ્ટ્ની-વીકુળા અને માલ- કાંગણીને। વર્ગ. વર્ગનું ટુક વણન અને ગુણુદાષઃ- આ વર્ગમાં શૃહ્ધો અથવા ઝાડવાં થાય છે. તેમાં કેટલાંક ઝાડવાં વખતે વેલા જેવાં હોય છે. કેટલાંક ઝાડવાંઓની શાખાઓ કાંટા જેવી હોય છે. આ વર્ગમાંની વનસ્પતિને : પાન સામસામાં અથવા આંતરે આવે છે.. તે ધણુંકરી સાદાં હોય છે. ઉપપાન હોતાં તથી, અને હોય છે તો જલદીથી ખરી જય છે. પુન બા૦ ક્રેષનાં પત્રો ૪ થી . પ; પુ અભ્ય૦ કોષની પાંખડીઓ ૪ થી ૫; અને કાધ્વાર હોતી નથી. પાંખડીઓ ધણુંકરી કણિકાને તળિયે આવેલી હોય છે. અને કણિકા સ્પષ્ટ દેખાતી હોય છે. પુંકેસરા ૩ થી ૫; અને પરાગકોષ ૨-પેોલ- વાળા હોય છે. સ્્રીકેસર ૧ કે ૩ થી પ પોલવાળી હોય _ છે. એ દરેક પોલમાં ધણુંકરી ૧ થી ૨ કે વધારે આદિ- ખીજ હોય છે. ફૂલ લંબગોળ કરે ગોળાઇલેતાં હોય છે. . ખીજના છેડાપર્‌ બહુધા પરી કે ચાપડે (૧11) હોય છે. 'આ વર્ગની વનસ્પતિમાં ઉત્તેજક, પિત્તશામક અને વાતહર ગુણુ હોય છે. દ 1 ૧૯ તાં લોકા સુડીથી કકડા કરી _સધુરી વાસવાળાં હોય છે, ૧૪૩૫” વર્ગ-( સિલેસ્ટિની ». નંબર્‌ ૧૦૬૨ ઉ૧-શાન્ત્રીયનામ-€૯દ311પડ ]001110પ1ઘ1લ* દૃણાન્ત-તિ. 1. [. 617; ડે. ૪, 57; 411. | 1 ૪- 287: રૂ- નિ. પા. ૧૩૦. ર-દેશી નામ-માલકાંકણાં, માલકાંગણી, માલકાંકણી, માલકાંકણીને। વેલે (પે।2); માલકાંગણાં (ગુન); વેંચી, માજ- વંમોની, જાંમોની (સ૦); માજવરની, માળવંમી (રિં૦); વરની, ગ્યોતિષ્તતી * (સન). ૩-વર્ણન-માલકાંકણીના વેલા ધણા! લાંબા વધે છે” તે તે ઉંચાં ઝાડોપર ચઢી જય છે. કોઇ કોઇવાર એની શાખાઓ એક ખીજી સાથે દોરડાંતી સર પેઠે વીંટળાઇ જાય છે. એની કોમળ શાખાઓ પાતળી #સૉંટી જેવી લાંબી નીકળે છે. તે ધણીવાર ઉંચી ચઢી પાછી નીચી ઝુકતી હોય છે. અને તેના છેડા ઉપર્‌ ફૂલ અને ફૂલનો ભાર આવે છે યારે તો તે વધારે નીચી ઝુકી સહેજ પણુ પવન લાગવાથી આમ તેમ ઝુલ્યા કરે છે. એ દેખાવ' ખહુ મતોહર લાગે છે. પાન સહેજ લાંબાં તે ચળકતાં હોય છે. ફૂલ નાહાનાં, પીળાસલેતા લીલા રંગનાં, સહેજ તે વૈશ્વાક જેઠેમાં આવે છે. અતે અશાડ શ્રાવણુમાં ફલ પાકે છે. એ ફલ ઉધડી તેમાંનાં કેસરીઆ રંગનાં રાતાં ખીજ જ્યારે પોતાની: મેળે બહાર દેખાય છે તે વખતે તે ધણાં જ સુંદર્‌ લાગે છે. તેની રાતી ઝ્ુમખીઓ એ વેલાની નીચી ઝુલતી શાખાઓની શેભામાં ધણો વધારે કરે છે. મૂળ-વેલા પ્રમાણે ઝીણાં કે જાડાં હાય છે. તે ધણાં ઉંડાં અને લાંબાં ગયેલાં હોય છે. તે પેનસીલથી' | આંગળી કે હાથનાં કાંડાથી ખાજુ જેવાં, અથવા સારી | ઉંડી જમીનમાં મ્હાટા વેલાનાં મૂળા એથીએ વધારે જનડાં થાય છે. મૂળની છાલ ઉપરથી ભૂરા રંગની, ખડ- ખચડી ને અંદરથી પીળા રંગની હોય છે. એથી અંદર તે રાતા રંગની હોય છે. છાલ જડી, પોચી અતે ખટ- કણી હોય છે. તેની વાસ જરા સુગંધિત, તીખી અને સ્વાદ તૂરાસલેતો ઉત્ર અને દાહક લાગે છે. મૂળનું લાકડું | કડુણુ અને તેનો સાર વચમાં રાતા રંગના હોય છે.. ડાંડી અને શાખાએ।-જાડી શાખાએ ભૂરા કે ધોળા રંગની હોય છે. તે મૂળ જેવી જડી હોય છે. તેની ઉપરની છાલ ખડખબચડી, ભૂરા રંગની ને તેપર ઉભા ચીરા પડેલા હોય છે. અંદરની છાલ રાતા રંગની હોય છે. કોમળ શાખાઓ સુતળીથી પેનસીલ જેવી જાડી હોય છે. તે ભૂરા રાતા રંગની ને તેપર ભૂરાસલેતા * શતુએ નંખર 2૨૬. ૧૪૬ વનસ્પતિવણેન. ક ક મવવમમવાામમાામમાવમમમમમમામામમમમમમમમમટટટમમટટટમમદમમરરમમમમમરરસયમમમગમગમમામમનન રાતા રંગનાં ટપકાં હોય છે. અતિકરોમળ -શ્રાખાઓ લીલા રંગની ને તેપર સફ્રેદ ટપકાં હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે ર૨ થી ૪ કે વખતે પ ઈંચ લાંબાં અતે ૧ થી ૩ ઇંચ પૉહોળાં હાય છે. તે લંબગોળ, કે તળિયે સાંકડાં તે -મથાળે પાહાળાં હોય છે. ને વખતે મથાળે સાંકડાં ને તળિયે પોાહાળાં એમ તરેહવાર આકારનાં હોય છે. ડીટડી પાસે પાનની કેર ગાળાઇલેતી હોય છે. “કોર છીછરા દાંતા- વાળી ને ટેરવાં અણીદાર હોય છે. તેની બન્તે સપાટી લીસી ને ચળકતી હોય છે. ઉપરની સપાટીને રંગ લીલે “કે ઘેરો લીલે। ને નીચેતીતે। ફીકા હોય છે. પાન જરા ને'તેની ઉપરની બાજુ નીક હોય છે. પાનને ચોળતાં તેમાંથી જરા તીખી વાસ આવે છે. અને સ્વાદ દાહુક જણાય છે. * રલ-શાખાઓને છેડે ફૂલની લાંબી શેડો આવે છે. તૈ નીચી નમતી હેય છે. તે શેડોમાં નાહાની નાહાની ઘણી વિભાગિત ઝીણી સળીઓ બહુધા આંતરે આવેલી હાય છે. તેપર ૧ થી ૬ સૂટ્મ ફૂલે આવેલાં હાય છે. ફૂલનો વ્યાસ ઝં ઇંચથી 4 ઇંચ જેટલે! હોય છે. ફૂલની ડીટડી લીલા રંગની, ધણી ઝીણી ને સાંધાવાળી હોય છે. તેનાપર વાળની રૂંવાટી આવેલી' હોય છે. ને તેના થડમાં સૂદ્્મ જલદી “ખરી જય તેવાં એક, કે ખે પુષ્પપત્ર હોય છે. ' ચુષ્પબાહકોષ-૪ થી પ પત્રોનો બતેલો હોય છે. તે સૂટ્મ' લીલા રંગને, નીચેથી જેડાયલે ને ઉપર જતાં તેનાં પાંચે પોહેળાં પત્રો! ન્નૂદાં દેખાતાં હોય છે. તેપર ખહારની બાજુ સૂટ્ટમ રૂંવાટી હોય છે. તે પુન અભ્યન કાથી: ટુંકા હોય છે.' તેની કોર ધોળી, પાતળી ને તેપર સટ્રેદ દાંતા જેવા વાળ હોય છે. (જે કૂલ નીચે સ્પછ્ટ દેખાય છે). ઃ ન “: પુષ્પાભ્યન્તરંકોષ-ની પાંખડીએ ૪ થી ૫ હોય છે. ત્તે લંબગોળ, : પીળાસલેતા લીલા રંગની હોય છે. તેનાં ટેરવાં ગાળાઇલેતાં તે કોર જરા પાછળ વળતી હાય છે. ' પાંખડી 2 થી ૧ લાઇન લાંખી તે તેની વચમાં એક સપણ દેખાતી નસ હાય છે. પાંખડીઓ પુન્ખાન ક્રેષનાં પત્રોના ગાળાની વચ્ચે આવેલી હોય છે. : જુંકસરે-પ૫- કોય છે, તેના ,તંતુએ' ધોળા અને પર્‌ાગકોષ પીળાસલેતા ભૂરા રંગના હોય છે. એ કેસરો પાંખડીઓની વચ્ચાવચ આવેલી એક પંચકોણુ કણિકાના ખૂણાઓપર આવેલાં હાય છે. તે પાંખડીઓથી ડુકાં અતે તેના: ગાળાએતી સામે હોય છે. - : , જ્રીકેસર-૧ હોય છે. તે: કણિકાની વચ્ચે આવેલી હાય છે. તેતો ગર્ભાશય ઉભા ફળશના ધાટતે લીલો, ચળકતો ને ત્રણુ હાંસાવાળાઃ હોય છે, (નલિકા ઝીણી, ધોળા રંમની ને ત્રણ મુખવાળી હાય છે. જ કૂલ-લીયારગુંદીનાં ફલ જેવડાં થાય છે. તે પ્રથમ: લીલા રંગનાં હોય છે. પણુ પાકે છે યારે પીળાં થઇ જય છે. અતે તેની વોૉંણનાં કાલાંની પેઠે ત્રણુ ફાંક ઉધડી જાય છે. અને તેમાં ૩થી ૬ ખીજ કેસરીઆ રંગનાં પડ ક્રે ચાપડામાં વાંટળાયલાં દેખાય છે. તેની વાસ ઉમ્ર વિદારીકંદની વાસને મળતી અને સ્વાદ પાકાં પોપિયાં જેવો પણુ પાછળથી કડવે। લાગે છે. ખીજ-૧૩ થી ૨ લાધ્ત લાંબાં ને રૂ થી ૧ લાઇન ડુ પોહેોળાં હાય છે. તે રંગે અતે આકારે ધઉંના દાણાને નરમ હૉય છે. તેની ડીટડી પણુ નરમ ને જરા મરડાયલી | મળતાં હોય છે. તેમાંથી ફ્રીકા ભૂરા રંગતું તેલીયું મગજ અને પીળા રંગને પ્રર્ત્યકુર નીકળે છે. ૪-ઉપયોગીઅંગ-સર્વાગ. પ-ગુણટેોષ-ઉત્તેજક, દાહક, સ્વેદલ, મૂત્રલ અને જ્ઞાન- તંતુઓંતે શક્તિ આપનાર. દ-ઉપચેોગ-માલકાંકણીનાં મૂળને પાણીમાં. ધસી. સધ અતે ખીજ ઝેરી જતાવરોના દંસ ઉપર ચોપડવામાં આવે છે. -માલકાંકણીની ક્રોમળ શાખાએ અને પાનને વાટી (વાળાના સોન્નપર્‌ ધણા લોકે બાંધે છે. માલકાં- કણીનાં , પાન. તેલ -લગાડી- ગરમ કરી સંધિવાના સોજાપર લગાડે. છે. મગજના સ્તાનતંતુને શક્તિ આપવા એનાં. પાનનો રસ બ્રાહ્મીના રસની સાથે તેમાં જટામાસીની ભૂક્ઠ ભેળવી ચાપડાય છે. એ મગજના દર્દને ધણો ફાયદો કરે છે.” માલકાંકણીનાં ફૂલ અતે ક્લતું અથાણું કરવામાં આવે છે. તે વાયે ઝલાયલા માણુસને ખાસ કરી ખવરાવાય છે. માલકાંકણીનાં ફ્લ અને ખીજને માલકાંકણાં કહે છે. અને બન્નરમાં માલકાંકણાંને નામે એનાં ફ્લ અતે બીજ વેચાય છે, માલકાંકણીનાં ખીને પીલવાથી તેમાંથી તેલ નીકળે છે. અતે માલકાંકણીનાં ખીજ તેલમાં કકડાવીને'પણુ ઔષધીય તેલ તૈયાર કરવામાં આવે છે. તે તેલ સંધિવા ઉપર ચોપડાય છે. માલકાંક- ણીનાં ખીજ, અજમા, કીનીકાઠી | અને જટામાસીતે વાટી મીઠાં તેલમાં નાખી તેતે કકડાવી તે તેલ ગાળીને સંધિ- વાના સોન્ન, પક્ષધાત અતે બીન જ્તાનતંતુતી નમળાઇથી થતાં દરદો ઉપર લગાડવામાં આવે છે. અને એવાં દરદોપર માલકાંકણાંનું અક્કેક ખીજ દરદ મટતાં સુધી દરરોજ અક્કેક વધારી પ૦ :સુધી ખવાય છે. માલકાંક- ણીનાં બીજ બૈષ્રિક પાકોમાં વપરાય છે. શરદી અને નબળાધ્તતાં માથાનાં દરદમાં પણુ માલકાંકણાને વાટી તેલમાં કેક્ડાવી તે તેલ માથે ચોળે છે.: માલકાંકણાં અને' સમુદરફ્લતે : પાણીમાં વાટી તેને તેલમાં ' કકડાવી તે તેલ માથાના દુખાવામાં માથે ઘસાય છે, અને અંગના દુખાવામાં અંગે ચોળાય છે. માલકાંકણાનું તેલ પાથી મક દાદરા સાદા તારા વતસ્પતિવર્ણન .. ૧૦ ટીપાં આપવાથી : પરસેવો ' છૂટે (છેઃ એનું તેલ પેશાબ વધારે લાવે છે. તેથી તે જળોદર ઉપર્‌ વપરાય | છે. એનો ખોરાક ૧૦ થી ૩૦: ટીપાં પેશાબ વધારવા અપાય છે, ટાઢીઆ તાવમાં પરસેવો અને અંગમાં હુશીઆરી લાવવા માલકાંકણાં, અજમોદ અને. સમુદર- ફૂલ વાટી તેને ગરમ કરી એની શરીરે લુંણું ડરે છે. અપસ્માર અર્થાત્‌ ફ્રેફ્રાંનાં દરદમાં માલકાંકણાં. વપરાય છે. કોલેરા અગર ખીજ રીતે આંચજી ઓવીઃ જડખાં રહી ગયાં હોય તો તેપર માલકાંકણાંનું તેલ ચોપડાય છે. “સમાલકાંકણાં અને મરીતું ચૂર્ણ હમ્મેશાં ખાવામાં આવે તો અપસ્માર મટી ન્નય છે. અફ્રીણુનું ઝેર ઉતા- ર્વા સાટે માલકાંકણાંનાં પાંદડાંતા રસ પીવરાવવામાં આવે છે. માલકાંકણાંનાં ખીજ ગોમૂત્રમાં વાટી ખસ ઉપર્‌ લગાડવામાં આવે છે. માલકાંકણાં ઉષ્ણુવીર્ય, જડૅરાસિને પ્રદીપ્ત કરનાર, ખુહ્દિતે વધારનાર તથા કક્‌ અને વાતહર છે. તે દસ્તતે ગતી આપે છે.” (વૈન ૨શૂ।૦ મન ગોન) “માલકાંકણાંની ગોળી-માલકાંકણાં આઠ તોલા, સુંઠ આઠ તોલા, અજમાનાં ફ્રોતરાં ખે તોલા, અને ગોળ જેધએ- તેટલે. એ સર્વે લઇ તોલા તોલા ભારની ગાળી કરવી. તે અસિમાંઘ, અઝર્ણુ અને સંધિવામાં ખવાય છે. સાલકાંકણાંતી ગોળી તોલા ભાર માત્રાથી ઘી સાથે ખાવામાં આવે અતે યોગ્ય પથ્ય રાખવામાં આવે તો અપસ્માર જેવા વાતવ્યાધિમાં તે ખહુ સારે ફાયદો કરે ' છે. “કેટલીક વખતે અપસ્માર . સ્પછ્પણે જણાય તેટલા જેસનેો વ્યાધિ હોતો નથી, પણુ ફક્ત ભ્રમ થાય છે. તે દરદી એક મિનિટતે માટે ખેશુદ્ધ થઇ નનય છે. પછી તે શુદ્ધિમાં આવે છે. ને મોઢે ફ્રીણુ વગેરે આવત નથી. -માલકાંકણાંનું તેલ ચોળવાથી આંચકી અને ક્ીલે- : શેની ચહેલી- ગોટલી 'બંધ થાય છે. ન | માત્રાઃ-માલકાંકણાંતું તેલ' ર આનીથી પાવલા ભાર; તથા તેની ગોળી પથી ૧- તોલો,” (હાન વીન ઝી૦) “! સાલકાંકણાંનાં ખીજ અતે તેનાં તેલના ઉપયે।ગ વિષે પ્રાટ સાહેબંતી રીકશનરીમાં લંબાણુ હકીકત આપેલી છે તે વાંચવા લાયક છે. ર . ૭-સ્થાનક-માલકાંકણીના વેલા કંટાળાઓનાં જાળાં, : અને વાડીઓની વાડમાં ઉગે છે.* તએ હિંદુસ્થાનના ધણાખરા ભાગોમાં થાય છે. _ ૮-વિરોષવિવેચન-તાન્ન તે કાચાં માલકાંકણાં પાર-_ ખન્દરતી બનરમાં કેલી લોકો વેચવા લાવે છે, તે. * આ સ્વસ્થાનના રાજવાડી ખાગમાં સાસાન! કહેવાતા મ્હોઢા પીપળાપર માલકાંકણીનો એક વેલો ચડેલો છે: તે ઘણે : જુનો અને ઘણા મ્હોટા વિસ્તારવાળા થયેલો છે. તેને શાસા- “દેવની ધાસ્તીથી કોઇ વાઢતું નથી. જીવા નં૦- ૨૨૬, : - ૧૪૭ ધણુંકરી વાણીઆ ગૃહસ્થાની સ્રીઆ દાણા આપી તેની અવેજીમાં રાખે છે. વર્ગ-( સીલ્ેસ્ટ્રિની ». નંખર્‌* ૧૦૪, ઉ૧-શાન્્નીયનામ-01011103][00110 1110111168. દૃજાત-ણિ. 1. [. 921; પ. 0: 977 0: 1:50. 289; રૂ.” મિ. પા. ૩૯૨. નુ ર-દેશીનામ-વીકરે (પે।૦); વીકળોા, વીકલે (યુવ); સજર, વૅવઇ (મ૦);વામના (ટિંન) વેજ, વિવંજત, (સ ૦). ૩-વણેન-સારી માટીઆળ ડુંગરાળી જમીનમાં વીફ- | ળાનાં ઝાડવાં ૬ થી ૧૦ _ટ્રીટ (ઉંચાં વધે છે. પણુ વિશેષ કરીતે તે અહિ તો પશથ્થરવાળી જમીનમાંજ ઉગતાં જેવામાં આવે છે. તે અહિં એ ર થી૪ ફ્રીટ ઉંચાં ઠરડાયલાં ઝાડવાં જેવાં થાય છે. એમાં :ઘણી શ્ઞાખાઓ - નીકળેલી હાય છે. તે પીળાસલેતા લીલા, , પીળા અથવા નંખુડા રંગની હૉય છે. તે ગમે તેવી રીતે નીચી ઉંચી આડી અવળી વળેલી હોય છે. તેપર્‌ લાંબા તીટ્યુ અણીવાળા કાંટા આવેલા હોય છે. ને તે કાંટાપર્‌ વિશેષ કરી પાન અને ફૂલે આવે છે. પાન જાડાં ફ્રોકા લીલા રંગનાં હોય છે, ફૂલ સૂઠ્ષમ ધોળાસલેતા રંગનાં, ગાજરનાં પાનને મળતી ઉત્રવાસવાળાં શિયાળે આવી ફૂલ હોળીપર પાકી જાય છે. સૂળ-ઝાડવાં અને જમીન પ્રમાણે. જાડું અને... ઉંડું ખેઠેલું હોય છે. તેમાંથી થોડાક ફાંટાએ નીકળેલા હોય છે. મૂળની છાલ ઉપરથી ખડબચડી ભૂરા પીળા રંગની ને અંદરથી ભૂરા રાતા રંગની હોય છે. તે બહુધા પોચી અને બટકણીી હોય છે. તેની વાસ ફૂઠની વાસને મળતી જરા સુગંધિત અને સ્વાદ કડવે। હોયે છે. મૂળનું, લાકર્ડું | ધોળું તે મજખૂત હોય છે. ડૉડી અને શાખાએ।-ડાંડી ભૂરા રંગની, ને તેની છાલપર ઉભા અતે આડા ચીરા પડેલા હોય છે. કોમળ શાખાઓ સુતળીથી સ્લેટપેન કે પેનસીલ જેવી જડી હોય છે. તેપરના કાંટા કોમળ હોય છે, યાં સુધી તેના રંગ | પીળાસલેતો લીલો અથવા જાંખુડો હાય છે, પણુ. પછી ભૂરો થઇ જાય છા વ સછે ક પાન-આંતરે આવે છે. પણુ કોઇ કોઇવાર કાંટા અને ડાળાપર એકજ જગોાએથી ઘણાં પાત ધચૂંખની પેઠે પાસેપાસે નીકળેલાં હોય છે. તેની ડીટડી ડુકી હોય છે. તે જંખુડી શાખાપર ન્ાંખુડા રંગની હોય છે. પાન મથાળે પોહોાળાં અને ડીટડી તરક સાંકડાં થતાં, અથવા કરઈવાર- બન્ને છેડે સાકડાં થતાં અથવા ટેરવાં પાસે ધણાં પોહોળાં અને ટેરવે અંદર બેસતી ખાંચવાળાં હાય છે. પાનની કેર થોડી ધણી કાંગરીદાર હોય છે. તે ₹- કન્‍સ્-મટ૪-વ્સ્ઝૂન,. સ ગદ ઝુ ગસ ર ગાત કકટ ગટ ગોલુ. :-મગ ગત રે આ ક ઝત ગુ: ઝ્ટ સસ “ઝટ આભ ખા ઝને ગ્વખઇ આત ૩ ઝુ શોટ ગગ 3૦ના રે જેરામ “ઇતર રુમ: ગચસ્ટ જુ ચઝાનટ છે: સૂત ક્યમ તઃ ગ્ત્ન્ન ગાન્‍્ઝર ગડે સુતઃ મટ ગ ૨2૨ ઝત ગ્યત્ટ સ જેન ઝ્ન્ન 2 ઝક ઝુ સડ ઝુ ત્ર નાડુ ગ્રે વાઝ ગગ્ટ રે તરારુ ર “ડર અઝા જક અસા ગાજ અગ ત ૧-2 ગાત અ: ઝન કુઝક.. રરઃ? સ:-ડ ગા સરન્ડ સડ, તક મ્ય ઝમ: ગ્ઝન્યઃ આના ક્રૂ ૧ ઝાર ઝરે ત ગ્નુત્ઝ્ઝકનું ઝતા ગત કઝ. કરન ભન્નમ સેઝ ઝટ ઝે ઝક રુટ સક ઝૂ સટ ક્- ન # મં # કનક. તક 5.2. ટ;:૬ કે કર ગ ક ઝુભ્ટ કટ % ઝે “જ કાઈટ ગા આવન ઝંખે કથ કનવ શક ગટ જ અતઃ ઝા તાઈ કરે છે. ખાડ ચેત ઝ.-- - કે યટ સ્ટે સં રે આત્ઝાડ ગાન ગયે સ્ટ રે” ફડ સ્ક્્યર્ઝ દર. શટેઝ્મ-સ સસ્રું ઝડ જવર ઝાત્સ્ડઝ્યન્ન ચત્ગ્સ;. ગડ: ત્તણન-ઝન્ને ત્માય ગાર ત્યાગે ગર વ્રત્ઝ્યા તગત ગ્યત્ટ ઝે ઝમ કચન ગરઝની સશટ જ. #-કક: શ્રુેરુૂરૂ-ઝ-2: કેડ ભર નાએ સરૂ ક રુચ્ક્ય 5-5 વ જે આસન ઝા: આણા જૂન રકત ડઝૂ્યન્સા ઝટ જે. કેસ ગ્ન્તઃ ક રુમ કૂક ઝૂ તત ચું ઝે ગ્ય *તસેઝક્ર વતક કાં. ઝાતા ગે ઝન નને શકર કેન્ટ કિનાર ઝર ગાને રાની રઝ હટ ન્જેઝ્. ક-ડૈન્ત ઝડ ગ ત્ય સ્‍્યઝદ ગાણા ગતા નવ. અર સઝ ઝના રુ ઝૂડ તાઃ સળ એ. રયર રૂથ ડત.. રે “ર ઝટ ક છરે રેતે: રેર જાની ૨-ઝંટ સુર. અન અન્નની ચરર નેન ગઝ્ જેર ગક-ઝંડ અથે વે: ગટ તે ગાન સુયઈઇ «ત #્ હ્ત.. જકરકન્ત ક્સ્ડન્દ કેક્ત કેડ્લૅડ ડત ગે ત્ા- શ્ત્ન્ડ અન્ન સસ ગ્ત્ટે જ વનસ્પતિવર્ણુન. ૧૫૧ £ 1: જટા, “સિતવરર જટજ્જવાર ફેસ્તિ શ્રવનમનવાત વિત્તાસ ॥ ચણ જંટજ વર્રીસરુત ર્તો । સ્ક્ત જસત ઝનાતિજો જસો જાવિત* ટસ વારા જટ્સ્ય વાર ટેની જપતા જિન્ટી શ્રૌન જુમતિ સંઝૂતજ ॥ ત્રતૂપિટ સ્કનવ જંરઝમ રો જાતિ થની સરો જેસી ચર વાસ મતનૂતજી ॥ જોરિજકુપૂત પિતા માતજી ન વરે ર્ન પસ્ત વરસિતિઝર આર ધતખતય ॥ . ફૂાતિયામે રે મેચા જરે રસવતિરાસ જટ ગતી ₹ુ નારિ જિતલ જુવૂતવી ॥ ” (શ્રવણાખ્યાન ). વર્ગ-(રહેસ્ની). નંબર્‌, ૧૦૯. ૨-શાસ્ત્રીયનામ-2. 1 પ1 પડાત. દૃષ્ટાન્ત-1. 1. [. 655;- ક. 0. 59; 1₹તા. ૪1. [થ. 19 [. 370; ર્‌. નિ. પા. ૪૨૪. (-ર-ટેશીનામ--પાલેરાં (પો૦); અડબાઉ ખોરડી, ખેતરાઉ ખોરડી, ઝરડાંતરાર, ચણીઆંખોર, (ચુ૦); ચરર; ઝંમર, ગચસીગ્ટેર (ત૦); સરકર, સરવર, સારિ- થાવર, જાંટેવેર (રિંન), મવરરિ, વાઇતરિયા, અઝત્રિયા, વદુકટર, તૂક્મજા (સ ૦). ૩-વર્ણન--ખેતરાઉ ખોરડી, પાલેરાં અથવા -ચણી- આંખારનાં ઝાડવાં કે છોડવા ધણા ઉગે છે. તે ર થી ૩ જ્રીટ કે કોઈવાર ૪ થી પ ફ્રીટ જેટલા ઉંચા જવામાં આવે છે. તેમાં ડાંડી કવચિત જ હોય છે. અતે હોય * છે તો તે ડ્ડેકી હોય છે. પણુ ધણુંકરી એના છેડા- વામાં ધણુ કાંટા અને આડી અવળી અસંખ્ય શાખાઓ નીકળેલી હોય છે. તે ધણીવાર જમીનપર - છાતળાંની * માફક: ફ્રેકાયલી હોય છે, ને અડધી ઉંચી પણુ હોય છે. એમાં લંબગોળ કે પોહોાળાંને ગોળાઈ લેતાં નાહાના . પાન આવેલાં હાય છે; . ફૂલ સૂહ્ધમે લીલાસલેતા _ ફ્રીકાં ! ધોળા રંગનાં ધણુંકરી ચોમાસે આવે છે. અને શ્રિયાળે * તેમાં રાતા રંગનાં નાહાનાં ગોળ ફલ પાકે છે, જે પાછ- ળથી: જરા કાળાસલેતા રંગનાં -યષ્ટ “નય છે. તેને ચણીઆંખબેર કહે છે. _ચણીઆંખારના છોડવા ધણા અસાધારણ ઉગવાને લીધે તે ધણા! સાધારણુ ગણાય છે, અને તેને ધણા લોકા ઓળખે છે. એના છોડવાઓ ખેદ લોકોના ખરેખરા મિત્રો | છે. જે તેઆનતે આપત્તિની વખતે કામ લાગે છે. નને કે ખેદ લેકે! તો તેને પોતાનાં ખેતરામાંથી જેમ બતે તેમ કાલી નાખવા ચાહે છે, અને કાઢે છે. તોપણુ એના છોડવા ધણા દીડ થઇતે સારે વર્ષે તા નહિ, પણુ કાળે દુકાળે તે ખેતરને સુક્તા તથી. પણ્‌ તેમાં- તે વિશેષ વ્તેરથી ઉગે છે. તે ખેડુ લોક્રોને અત્યંત ઉપયોગી થઇ પડે છે, તે આપણે આગળ ત્નેઇશું. મૂળ-જમીનમાં ઘણું ઉંડું બેડેલું હાય છે. તેમાંથી વખતે થોડા ફ્રાંટચાએ પણુ નીકળેલા હોય છે. તેનું લાકડું ધણું સખ્ત તે સફ્રેદઃ હોય છે, તેની છાલ ન્નડી મજ- ખૂત રેસાવાળી અંદરથી ધોળાસલેતા રાતા અતે બહા- રથી રાતા રંગની હાય છે. તેપરની ફ્રદોતરી પાતળી ને ભૂરા રંગની હોય છે. મૂીની વાસ કડવી અતે સ્વાદ કડવાસલેતો ધણો તૂરો અતે થોડો ચીકાસલેતે! લાગે છે. ડાડી અને શાખાએ।-ડાંડી હાય છે ત્યારે તે લીસી ચળક્તી ને રતાસલેતા રંગની હાય છે. તેપર ભસ્મી રંગની છારી અને ભૂરા રગના સૃક્મ દાણા જેવાં છાંટણાં હોય છે. ડાંડીના નીચલા ભાગમાં છાલ ઉપરથી ભૂરા રંગની ખડબચડી, ને તેપર ચીરા પડૅલા હાય છે. શાખાઓ સુતળીથી તે પેનસીલ કે આંગળી જેવી ન્નડી હોય છે. તે રતાસલેતા રંગની લીસી, ચળકતી છારી ને છાંટણાંવાળી હોય છે. તેનો આડા કાપ કરી ત્નેતાં તે અંદરથી સછિદ્ર અને સફેદ દેખાય છે, ને તેની વચ્ચોવચ | પોચા! ગાભા હોય છે. એની ડાંડી અને ન્નડી શાખા- આપરતના કાંટા કોમળ શ્રાખાઆપરના કાંટા કરતાં ડેકા ને વખતે બન્ને વાંકા વળેલા હોય છે. કોમળ શાખાઓ સુતળી જેવી કે તેથી પણુ પાતળી હાય છે, તે ચળકતી | ને ફ્રીકા ભૂરા કે ધોળા રંગની હોય છે. તેપર ઉભીઃ હંસો અને ભૂરાવાળની રૂંવાટી હોય છે. એ શાખાએ] તેપરનાં પાનની ગાંડે ગાંડે વાંકવાળી હોય છે. તેથી તે લહેરીઆં જેવી વાંકવળતી દેખાય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે ૧ ઈંચથી ર 8ંચ વ્યાસનાં હોય છે. પણુ કોઇવાર જરા ભીનાસ- વાળી જગોના સારા વધેલા છોડમાં તે રૈ થો ૧ કચય જ્યાસનાં પણુ હોય “છે. તેની ડીટડી ધણી સુક્ષ્મ ને તેપર ભૂરા વાળની રૂંવાટી હોય છે. પાનની ઉપરનીઃ સપાટી લીલા તેં નીચેની ફ્રીકા લીલા રંગની હોય છે.: ઉપરની સપારીપર જજ ને નીચેનોપર ભૂરા વાળની વિશેષ રૂંવાટી હોય છે. પાન ગોાળાઇલેતા આકારનાં ને: વખતે ટેરવે સૂહ્મ અણીવાળાં હાય છે. પાનની પાછ-- ળની ખાજ્ુ ડીટડી પાસેથી સ્ુખ્ય ૩ નસો નીકળી પાનમાં ગયેલી હાય છે. પાન જનડાં ને કારપર દાતાવાળાં હાય” છે. પાનની ડીટડી પાસે શ્ઞાખાએ!પર લીછ્ણુ અણીવાળા : જપેર ઉપપાનની જગાએ ખે કાંટા હોય ક છ, વનસ્પતિવર્ણન. જેમાતો એક | છે. જેની ઉપર પીળાસલેતા રંગનો માવા જેવો ગળ સીધી ને લાંબા હોય છે, ને ખીજ્ે ડુંકા ને વાંકા હોય કૅ રસ આવેલો હોય છે. એની વાસ અને સ્વાદ ખટ- છે. પાનને ચોળવાથી તે ચીકણાં લાગે છે, અને તેમાંથી વરીયાળીને મળતી વાસ આવે છે. સ્વાદ ચીકણો, તૂરે! ને જરા ખટાસલેતો લાગે છે. | ફલ-પત્રકાણુમાંથી સૃહ્મ સળીપર ૪ થી ૮ કે ૧૦ ફૂલોની નાહાની ચુચ્છી નીકળે છે. ફૂલ ચપટાં ને લીલાસ- લેતા ફ્રીકા ધોળા રંગનાં હોય છે. તેની વાસ જરા દુર્ગેધિત હોય છે. ફૂલનો વ્યાસ ૧૨ લાઇન જેટલે હોય છે. ફૂલની ડીટડી સૂદ્દમ અતે તેનાપર્‌ ભૂરા રંગના ચળકતા લાંખાં વાળની રૂંછાળ હોય છે. પુષ્પબાહ્યકોષ-લીલા રંગનાં, જરા જાડાં પ પત્રોનો બનેલો હોય છે. તેનાં પત્રો તળિયેથી જેડાયલાં ને આગળ જતાં તેના પાંચે દાંતા જદા પસરાતા દેખાતા , હોય છે. તે નીચેની બાજી રંવાટીવાળા ને ઉપરની બાજુ લીસા હોય છે. તેની વચ્ચોવચ એક ઉભી નસ હાય છે પુષ્પાભ્યન્તર્કોષ-પ ધેોળાસલેતા રંગની પાંખ- ડીઓતે ખનેલે હોય છે. એની પાંચે પાંખડીએ તળિયે અણીથતી અને ટેરવાં તરફ પોહાળી થતી હોય છે. તે પુન બાન કેોષનાં પત્રોના દાંતાના દરેક ગાળાની વચ્ચે એક્કેક આવેલી હોય છે, તે પાછળ વળેલી હોય છે. પુંકેસરેો-પ ધોળા રંગનાં હોય છે. તે પણુ પુ૦ ખા૦ આવેલાં હોય છે. સ્્ીકેસર-૧ હોય છે. તેનો ગર્ભાશય ૨ પેોલવાળોા નલિકા ૨, પણુ તે અધવચ સુધી અથવા અધવચથી થોડે ઉપર સુધી જેડાયલી હોય છે, ને તેથી ઉપર તેના * ૨ છેડા વિરૂદ્ધ દિશાએ વળેલા દેખાતા હોય છે. પુ૦ બા૦ કોષની ઉપર વચ્ચોવચ લીલાસલેતા રંગની ગોળ ચપટી ૧૦ ખુટ્ટા ખૂણીઆવાળી પડધી આવેલી હાય છે, * જેની વચ્ચેથી નલિકા નીકળેલી હોય એવી દેખાય છે. ફૂલ-ગોળાઇલેતાં હોય છે. તે પ્રથમ લીલાં ને પાકે છે ત્યારે પીળાં, રાતાં ને છેક આખરે ફકાળાસલેતા રાતા રંગનાં પણુ થઇ ન્ય છે. તે ૩ લાધ્તતથી ડ્‌ ઇંચ વ્યાસનાં હોય છે. તે લીસાં ને ચળકતાં હોય છે. વિશેષ પાકી જય છે ત્યારે તેની ઉપરની છાલ પોચી પડી જાય છે, ને તેપર કરચલી પડે છે. ફલને મથાળે સૂટ્મ ખાડા હોય છે. જેમાં ભૂરા રંગનું ફ્રોતર્‌ં (1૯001081108 ૦1 11૯ 81168) રહી ગયેલું દેખાય છે. તે સ્ત્રીકેસર નલિકાનો અવશેષ હાય છે. ફલતે તળિયે ભૂરા રંગનું ચક અને તેની વચ્ચાવચ સુટ્મ વાંકી વળેલી ડીટી હાય છે. જેપર ભૂરી રૂંવાટી હોય છે. ફલની ઉપરની છાલ કાઢતાં તેમાં ધણા સખ્ત એક ઠળીઓ દેખાય મધુરાં હોય છે. એ ઠૅળીઓ ભૂરા રંગનો ને ખડબચડી સપાટીવાળા હોય છે. તેને ભાંગતાં તેમાં ર ખંડ દેખાય છે, એ દરેક ખંડમાં અક્રેકુ ખીજ હોય છે. બખીજ--ની ઉપરતી ફ્રેતરી ધંઉવરણી ખબાનકદાર હોય છે. ખીજ ૧ થી ૧3 લાઇન લાંખું હોય છે. તેપરની ફાતરી કાઢી નાખતાં તેની અંદરથી સફ્રેદ મીંજ (દલ) નીકળે છે, ખીજની એક બાજુ જરા અંદર્‌ બેસતી અને ખીજ જરા ચઢીઆતી હોય છે. ૪-ઉપષયોાગીઅએંગ--સર્વાગ. પ-ગુણુરાષ--એના ગુણુદોષ ખોરડી જેવા છે. ૬-ઉપચોાગ--એનાં મુળનાં ધણા લેકે! દાતણુ કરે છે. તેથી મુખને સ્વાદ સારો થાય છે, મુખ પાડયું હોય તો મટી જાય છે, મુખમાં વિશેષ પાક હોય તો એના મૂળના કાઢાના કોગળા કરવાથી તે મટી જય છે. એનાં સુકાં પાનનો કાઢો અથવા ભાંગની પેઠે એનાં પાન વાટીને પર્‌માવાળાને અને પેશાબની ખળતરાવાળાને અપાય છે. એના છેડવા વાઢી ખેડુલોાકો વાડી ખેતરે અને વાડાઓની વાડ કરે છે. તે ધણી મજ્ખૂત થાય છે, એનાં સુકાં પાન ઢોરને ખવરાવે છે એથી ટેોર્‌ માતું કેરો ુ જ | થાય છે એટલુંજ નહિ પણુ દુઝણાં ઢોરમાં ઘીતો કસ ક્રેષનાં પત્રોના દાંતાના ગાળાની વચ્ચે ઉપરની ખાજી ; સુ ડુઝેષુ વધે છે. ને ઘી દાણાદાર થાય છે. એનાં ફલ અર્થાત્‌ ખોર શિયાળે તમાંમ લોકે મેવા તરીકે ખાય છે. તેમાં પણુ મુસાફર લોકોનો તો એ ખાસ મેવા છે. એના ઠળીઆમાંથી જે ખીજ નીકળે છે તેતે અહિ (પોરબંદર) છોકરાંઓ બોરની બદામ કહે છે. તે તે મેવા તરીકે ખાય છે. અને કચ્છમાં એ મીંજને ચીનીમીની કહે છે. એ મીંજ કેટલાક પૈષ્ટિક પાકોમાં વપરાય છે. છપ્પનિયા દુકાળ વખતે ધણા ગરીબ લોકો એ ખોર ખાઇ, વેચી પોતાનું ગુજરાન ચલાવતા હતા. એ ખોરના ઠળી- આની ખારીક ભૂકી કરી તે ખારાક તરીકે વાપરતા હતા. એનાં પાનની કાંજી કરી પીતા હતા. સારે વર્ષે પણુ આ સ્વસ્થાનના રબારી, કોલી અને ગરીબ ખેડુ લોકે ચણીઆંખોર વેચી ધણા દિવસો સુધી પોતાનું ગુજરાન ચલાવે છે. બકરાં અને ગાડરાં (ધેટાં)તા પણુ એ બોરના છોડવા ખાસ ચારે છે. છપ્પનિયા દુકાળ વખતે એના છેોડવાપર હજારે! ગાડરાં બકરાં જવતાં રહ્યાં હતાં. ગરીબ દુકાળીઆં ખેડુત લોકો એના છોડવાની કાંટાસાતી ડાળાને કુટેડી કાંટા જનૃદા પાડી એનો ભૂકા પીળી ઝારના આટા સાથે મેળવી તેનાં થેપલાં કરી ખાતા હતા. એ છોડવાના જુના કાંટા અથવા ડાળાના ઉકાળામાં ગોળ * નાંખી કસુવાવડમાં સ્ત્રીને પીવરાવવામાં આવે છે. ' વનસ્પંતિવણ્‌ન. ચણીઆંખેોર અથવા પાલેરાંના છોડવાની છાલ ચાંમડું રંંગવાના કામમાં વપરાય છે. એનાં ફલ ટાઢાં, મ્રાહી અને પિત્ત ઉપર સારી અસર કરનારાં ગણાય છે. એની છાલને વાટી તેની પોટીસ સડેલાં' ચાંદાંએ ઉપર લગાડવામાં આવે છે. અતે તેના ઉકાળાથી ગડગુંખડાં વગેરે ધોવામાં આવે છે. “ ચણીઆંખોર ચીકણાં, રૂચી કરનારાં અને વા તથા ગરમીને મટાંડનારાં છે. વિશેષ ખવાય તે! રકંતવિકારને કરે. છે.” (વેન રૂ૦ ) ૭-સ્થાનક-ખેડાયલાં પડતર ખેતરોમાં, રસ્તાઓની બાજુએ; વાડીઓની વાડ પાસે, ખેતર અતે વાડીઓના શેૈઢાએ ઉપર, અને વગર ખેડાયલી પડતર સીમમાં પાલેરાં અથવા ચણીઆંખોરના છોડવાઓ કોઇ કે જગોએ તે અસંખ્ય ઉગેલા ત્નેવામાં આવે છે. એ હિદુ-. સ્થાનના કેટલાક ભાગે।માં થાય છે. ૮-વિશેષવિવેચન-આ ખેોરડીનું નામ કાડીઆવા- ડમાં ષાલેર્‌ં; કચ્છમાં પલી અને સિંધ પંજાબ તરફ પલે એ નામો પાલા (પાન ) ઉપરથી પડયાં હશે. કેમ- કે એતે પાલો અર્થાત્‌ પાન: ઢોરના ચારા તરીકે ખાસ કરી આ દેશોમાં વપરાય છે. એનાં ફલ “નાહાનાં હોવાથી | અથવા ઝરડાંબોર્‌ પરથી એને ચણીઆંબોર્‌ કેહેતા . હુશે.. અને તે છોકરાંઓને બહુ પ્રિય હોય છે -માટે વાછજાતધરિયા એ નામ રખાયલું હશે. પાલેરાં અથવા ચણીઆંખોરના છોડવા ખેડુ લોકોના મિત્ર એટલા માટે છે કે, તે ખેડુ લોકોની આપત્તિ ' અર્થાત્‌ દુકાળ વખતે હમ્મેશ કરતાં વધારે પાલવે છે, ને કાલે પણુ છે, એટલુંજ નહીં પણુ તેવે વખતે તેમાં ફાલ વેહેલો આવે છે, અને વખતે તે એકજ મોસમમાં ખેવાર્‌ આવી જય છે. અને કદાચ તેમ નહીં તો તે, તે મોસમમાં લાંબા વખત સુધી આવ્યા કરે છે. એનાં ફૂલ ખાવા કે વેચવા માટે ઉતારી લીધા પછી ખેડુલોકે એના છોડવાઓને સુડી તેના ખેતરોમાં ઢગલા કરી રાખે છે. તે થોડા સુકાય એટલે તેને ધોકેથી ધોકેડી તેમાંથી પાન અને ડાળે કાંટા ન્નદાં પાડે છે. પછી પાન ભેગાં કરી લઇ તેતો ચારા તરીકે પોતાનાં ધરમાં સંત્રહ કરી રાખે છે, અથવા તે ખીનને ઢોૉરવાળાઓને વેચી તેના પૈસા કરે છે. ડાળાં કાંટા નરે બાકી રહે છે' તેની સારે વર્ષે ખેતરની વાડ કરે છે, પણુ કાળે દુકાળે તો તે ડાળો કાંટા પણુ ચુનારીઆ લોકોને ચુનાની ભઠ્ઠીમાં બાળવા ખૂલતણુ તરીકે વેચી આપે છે. અને જે ચારા ને ખોરા- કની ધણીજ તંગી હોય તો એના છોડવા સુડી તેને તાજનતે તાન કુટેડી ઢોરતે ખવરાવે છે. અને એથી બારીક વખત આવે યારે તો ખેતરે।ની સુકી વાડમાંનાં ૨૦ ૧૫૩ | પાલેરાંનાં ડાળાંકાંટા પાણીમાં પલાળી, પછી તેને કુટેડી | ઢોરતે ખવરાવે છે, એટલું જ નહીં પણુ તે પોતે , પણુ ખાય છે. કજ્છમાં ખીજ ચારાની સાથે પલીનો ચારે! કપા- 'સીઆ તરીકે ભેંસ, ગાય, બળદ આદિને અપાય છે. ઉંટ, બકરાં અને ગાડરાંતા તો એ ખોરાકજ કેહેવાય છે, પલીને। સંત્રહુ કચ્છમાં ધણા કરી રાખે છે, ને કાળે દુકાળે જ્યારે ખીન્તે ચારે! તદન મળતો નથી, ત્યારે ઢોરોને | કેવળ આ પલીને। ચારોજ આપવામાં આવે છે. અને તેથી ઢોર ધણાં સારાં તંદુરસ્ત રહે છે. 174&.11.--“10૦0તૈ શ્રાવૈ ૦તંત૦”.--116 111 1ડ ૧]0[2૦01610ઉ 0% 10 [0૦૦૪૯1* 043308, ૦30૦૦11૪ 17 પ1105 0 80810119. 10 15 ૩૪૦૦6, દ્રભંતૈપાં0પડ, 1635 8 106 ૫1010108510 | 18300૫17, હઉ 371100 00116 11 4111 15 ડાલ 10 ॥081%:0 & દં? ૪૦૦૦ ધા'ઇ. 7)'0727&5 311૦૩ 11% વેપ પ0 ક્વિ1100 0. 1509, 1161 વૈં1”0૪0 11૪0 10110015 ૦1 (10 11- 1891115 ૦01 ઈર” દ્રાવઉે ૦001001 [0813 | 0 0500 104]૨0૫1408 1₹0101 01011 101108, “1 000 પ્॥ઇ0” 1869-70,” 106 ૪૧11૦૩-“ (10 010[2 ૦ પ૦૩૯૦ 0013105 1 0૦01 [10101૫1; થાઉ 17101 1 1181016તે 170૫૪1 1િ4]૧૫- પ8, 1'013 4૪18 1૦ 007074, 110 -290- €0॥01001' 1869 દ્વા0તે ”જ્ધાપદ્'૪ 1870, 1 (0૦પ॥તે 010 811૫0૩ ૦૯૦0100019 ૩04[0[0૦6 ૦4 ધોલ! 310 37101'0₹01 010 100૮5 0? 1પ” ૦01૪&ઇડ 1₹011 રટ”? 1 [0&5૩૯ત પ1170પછા.” 1110 1007૦08 10101 ક 11056 18108012 10તૅવૈંટ” 101 ૯4411013, ૪૦813, 0૫581003, વ્રત 00૪8, &તેં 00 11૪119 ૦૩0૦૦1૯૦તં 10 પ૦ ડહ્ાતે? તાડ હાડ ૦ તેં, (10 12011], 16 4તાપરડારક1. 11109 41'૦ 301'0ર્વ [01 17111007” ૫૩૦, 110% 410 8૫;2[00506 1૦ ૦ 10& 01૪, 410 0 [00110060 01૦ 8૦૦60101 01 ત॥118. 11 110 ૪0111 1)૩101 11 1ડ 318&00ત પાદ ૦80105 દ્રાતે છ૦&ઇડ 101૯101 પડ 0તંતંબ” 6૦ 81101081 410% ૦01017. 1૬ 13 ફહ્રાંતં 10 00 ૦૫૪ 1ણ 118 તાકર 137100 & 060 11 50141 &॥ં ૫૦૪૦1110૦1, &॥1ઉં 004 11 ૩013 ૧1 1:01 છૈ 10 કં ॥0&પ1॥તૈક ]20* 70૫[00૦. 11 1૩ 80 પથ્નંપ&010 કડ & લહર ત્વાતં લ્ઢઇપંહ તવા” | 1ઇ'801'૪0ઉં 4૩ 700તં (01 પ10પ૩&0વંડ. ૧૫૪ વનસ્પતિવર્ણુન. 15 પ્જુ૦ક ૪00100 198 ણા 11001૫0606 ૦1 1૦ [070 0૫૦6.” નન વર્ગ-( રછેસ્ની.* 7 નંબર ૨૧૦* ઉ૧-શાન્નીયનામ-7. -13)010]0)1'પડ. દ્રષ્ટાન્ત-11. 1. ]. 084; ડો. ]0. 60; વ. 1. ૪2₹1:::117.:.₹5 74: ર-દેશીનામઃ-ગુટવેલ, ગુટબારડી (પોન-મુ૦); શુટી, મુરનુટી, વાંટેશટી (૦ ); પટ, વટી, વરવેર સીતાવેર (હિં ); થોટા ( સંન ). ૩-વણેન*-ચુટબોરડીનાં ઝાડવાંમાં ધણુંકરીને વેલાની પેઠે તેની શાખાઓ ખીન્નં ઝાડવાંઓ ઉપર લંબાય છે. એનાં 'ઝાડવાં ૬ થી ૧૫ ક્રીટ વખતે ઉંચાં વધેલાં હોય છે. એમાં ઉપર જતાં ધણી શાખાઓ નીકળેલી હોય છે. કોઇવાર શાખાઓ ઉત્તરોત્તર ઉપર જતાં ડુંકી થતી હોય છે. પાન ગોળાઇ્લેતાં અથવા પેહેાળાં ને લાંબાં હાય છે. ફૂલની ગુચ્છીઓ લીલાસલેતા ધોળા જ રંગની હોય છે. ફ્લ ખોર જેવાં ગોળાઇલેતાં હોય એનાં ઝાડવાંમાં કોઇવાર કાંટા થોડા હોય છે. ને વખતે ભાગ્યે જ દેખાય છે, પણુ બે કાંટા હોય છે ત્યારે તો એક જરા સીધે અને ખીત્તે વાંકા હોય છે. એના કોમળ ભાગપર ભૂરા કૈ તપખીરીઆ રંગની રૂંવાટી હોય છે. એનાં પાન શિયાળે ખરી ન્નય છે * પોરબંદર સ્વસ્થાનમાં 'પાલેરાંના છોડવા ને કે આડે વગડે ઉગે છે, તાોપણુ આશિચાપાટ, ખીલેશ્વર, ખંભાળા, બોરડી, અને મીણસાર નદીકાંઠાનાં ગામોની સીમમાં તે ઘણા ઉગે છે, તેમાં પણુ આર્ચિયાપાટ અને બોએડી ગામની સીમમાં ત્તા એનાં ન્નળાં ને નનળાં નેવામાં આવે છે, અને તે ઉપરથી એક ગામનું નામ પણ બોઃએડી પડેલું છે. પોરબંદર સ્વસ્થાન જેવા એક થોડા વરસાટ્ટ અને પુષ્કળ ઢોરવાળા, તેમજ આછી જમીનવાળા મુલકમાં પાલેરાં અગર ચણીયાંબારના છોડવાઓ પણ્‌ એક ઈશ્ચરી ખક્ષીસ છે. ખેડુ અને રખારી લોકોનો એના છોડવાપર ધણે। આધાર છે. એનાં કલ ખાઈ અને વેંચીને ખાપટ ગામના કેલી લોકોનો તેમજ ખરડાના રખારી લેોકેને કેટલાક મહિનાઓ સુધી નિભાવ ચાલ્યો ન્તય છે. પોરબંદરના ચુનારીઆ લોકે! ખીનન છોડવાઓની સાથે પાલેરાંના છોડ- વાઓ પણ્‌ ચુનો પકવવાની ભઠ્ઠીમાં ખાળવા કાપી જતા હતા, પણ ચારા અને ક્લને માટે એના છોડવા ઘણ્‌ાન૮ ઉપ- ચોગી હોતાં તે નહીં ક!પવાનો સ્વસ્થાન તરફથી હુકમ નીકળેલો છે પાલેરાંના છોડવાએ ને બે કે ત્રણ વર્ષ કપાએ નહીં, તો તેમાં સારે કાલ આવતે! અટકી ન્તય છે. માટે એના છોડ- વાઓ ૬્રર ખીજે કે ત્રીજે વર્ષે જમીન બરાબર કાપી નાખવા નેઇએ, તેનાં મૂળ ગોડવાં અર્યાત્‌ ખાદી કાઢવાં નહીં. મૂળ#-ખેોરડી જેવાં ને ધણાં ઉંડાં બેઠેલાં હોય છે. ડૉડી અને શાખાઓ.-ડાંડી ડાથની બાજુથી સાથળ જેવી નડી થાય છે, તે ભૂરા રંગની ને તેપર ઉભા ચીરા અને ભસ્મી રંગનાં વખતે છાપાં આવેલાં હોય છે. તેપર ધણુંકરીને પાહોળી પડધીવાળા છૂટ વહૂટ કાંટાઓ પણુ હોય છે. શાખાઓપર્‌ પાનની ડીટડી પાસે અજ્ેક વાંકા કાંટા અથવા ખે કાંટા હોય છે. છાલ પોચી, બટકણી ને દાણાદાર હોય છે. તેતો રંગ રતાસલેતો ભૂરે। હોય છે. અંતરછાલ રેશાવાળી જરા મજખૂત ને રતાસલેતા ધોળા રંગની હોય છે. વાસ તીખી ને સ્વાદ તૂરે। હોય છે. પાનઃ-આંતરે આવેલાં હોય છે, તે ર થી ૪ ઇંચ લાંબાં અને ૧૩થી ૩ ઇંચ પોહેળાં હોય છે. તેની ઉપરની સપાટી ઘેરા લીલા રંગની ને તેપર આછી રૂંવાટી હોયછે. નીચેની ફરકી ને તેપર રૂંવાટી ધણી ગીચ હોય છે, નીચેની સપાટીપર ૩ ઉભી નસો બહાર્‌ નીકળતી સ્પષ્ટ ને ઉપરનીપર્‌ પીલાસલેતા રંગની નસો દેખાતી હોય છે. પાનની કેર દાંતાવાળી ને ડીટડીપાસે વિષમ હોય છે. ટેરવું જરા અણીદાર અથવા ખુદ હોય છે. પાનની ડીટડી ર ઇંચ લાંખી ને ગીચ રંંવાટીવાળી હોય છે. પાન ચોળવાથી ચીકણું લાગે છે, વાસ તીખી અતે સ્વાદ ચીકણો, ફોકો ને પાછળથી તૂરો! લાગેછે. ફૈલ,--ની ગુચ્છીઓ ઘણી ગીચ હોય છે, ને તેપર્‌ ખહુધા તપખીરીઆ રંગની વિશેષ રૂંવાટી હોય છે. પુન બાન કોષનાં પત્રો તળિયે જ્નેડાયલાં, પુટ અભ્ય૦ કોષની પાંખડીઓ પાછળ વળેલી; પડથી પ ખૃણીઆવાળી, સ્રીકેસરગભાશય ૩ પોલવાળો,; વખતે તેમાં ર૨ કે ૪ પોલ પણુ હોય છે; નલિકા ૩ કે ૨ વા ૪ પણુ હોય છે. ફૂલ,--કારતક માગસરે પાકી ગએલાં જ્ેવામાં આવેલ છે. તે પાકે છે ત્યારે રતાસલેતા ભૂરા રંગનાં થ૪ નય છે. તે રૈ થી ૧ ઇંચ વ્યાસનાં હોય છે. તે કાચાં હોય છે ભારે ચળકતાં અને જરા નરમ હોય છે. પણુ પાકીને સુકાએ છે ત્યારે ધણાં સખ્ત થઈ જાય છે. તેની ઉપરની છાલ પાત્‌ળી હાય છે. તેની અદર પોચો, જરા મીઠાશલેતો, તૂરો, રવાદાર ગળ હોય છે, ફૂલ સુકાઈ ગયા પછી પણુ એ ગળ અડધા સુકા જેવો તેમાં રહે છે, ને ત્યારે એનો સ્વાદ જરા ખાટા ને બ- ખાઇંખોર જેવો લાગે છે. એ ગળનતો રંગ ભૂરો રાતો હોય છે. ફ્લતી ડીટી તેને તળિએ એક સૂઠ્ટમ કંડાંળાંની વચ્ચે આવેલી હોય છે, ને ફ્લને મથાળે ખુઠ્ઠી સટ્ટમ અણી ( નલિકાવશેષ ) હોય છે. ફ્લની સપાટીપર રૂંવાટી અથવા સફ્રેદ છારી હોય છે. ફૂલમાં એક ધણો સખ્ત ઠળિઓ હોય છે. તેની અંદર ૩; પણુ વખતે ૨ ક ૪ ખેડ હોય છે, અને એ દરેક ખંડમાં છે ખીજ હોય છે. ન વનસ્પતિવણન. ખીજ.-- ૩ લાઇન લાંબાં ને ર પોહળાં હોય છે. તે જરા સખ્ત હોય છે. તે ચળકતાં ભૂરા કાળા રંગનાં હોય છે. તે એક છેડે જરા અણીદાર હોય છે. તેની એક સપાટી બહાર નીકળી આવેલી ને તેપર ઉભી ધરાર હોય છે, ને તેતી ખીજી સપાટી અંદર ખેસતી હોય છે. ખીતો મગજ ધોળા રંગને, તેલીએ ને સ્વાદે બદામને મળતો! હોય છે. ૪--ઉપચોગીઅંગ,--છાલ, લાકડું, પાન અને ફલ. પ--ગુણરોષ*--સ્ાહી. ૬--ઉપચોાગ--એનાં મૂળની છાલનો કાઢો પણુ ખોરરરી અગર 'પાલેરાંતી છાલની પેઠે ચાંદાં અને ગુંબ- ડાંઓઆ ધોવામાં વપરાય છે. એની છાલ ધાવડીનાં પાનની સાથે ચામડાં અને શીકારી લેકેાનાં કપડાં રંગવાના કામમાં આવે છે. એનાં ફ્લની છાલ ખહેડાંની પેડે રંગના કામમાં વપરાય છે. એની છાલથી ચાંમડાંને કાળા રંગ બેસે છે, એનાં કાચાં ફલ, પાન અને કોમળ શાખાઓ ઢોર ચારા તરીકે ખાય છે. બકરાંઓ એનાં પાકાં ફ્લ ચાવી તેમાંથી ઠળીઆ કાઢી નાખે છે. તે ઠેળીઆ ભાંગી તેમાનાં ખીજ ર્બારીઆનાં છોકરાંઓ ખાઈ જય છે. ગુટખોરડીનું લાકડું ધણું મજખૂત થાય છે. તેમાંથી ખાટલાની ઈશ, ઉપરાં, અને કોદાળી પાવ- ડાઓના હાથાએ। બનાવવામાં આવે છે. ૭--સ્થાનક--એનાં વેલાએ જેવાં ઝાડવાં ડુંગ- રના પડધારા અને ઝરણાંઓને કાંઠે ઉગે છે. એ હિદુ- સ્થાનના કેટલાક ભાગોમાં થાય છે. ૮--વિ૦ વિવેચન--ગુટબોરડીને ધુટીની સાથે ભેળવી નાંખવી નહીં. કેમ કે અહીં ( પોરબંદર )નાં લેકે ગુટબારડી અતે ધુટીને જ્યાં સુધી ફૂલ કે ફલ હોતાં નથી ત્યાં સુધી તે એક જ સમજે છે. પણુ ગુટબોરડી એ ખબોરડીની જાત છે. એમાં ફૂલ ચૂદ્મ અને ફૂલ ખોર જેવાં આવે છે. અને ધુટી નંન ૨૪ (૦810[281518 ટુવઉ8) એ કેર્ડાની જાત છે, એમાં મ્હોટાં ધોળાં ફૂલ અને લીંખુ જેવડાં મોટાં રાતાં નરમ ફૂલ થાય છે. ૩૨-૫4. 0. & 10101.1110.19. વર્ગ-એમ્પેલિડી,-ખાટખડુંખા અને દ્રાક્ષનો વર્ડ. વર્ગનું ટ્ુકું વણન અને ગુણદેોષ:-આ વર્ગમાં ક્રોધ્ર્વાર છોડવા પણુ વિશેષે કરીને વેલા જેવાં ઝાડવાં થાય છે. તે તંતુઆના સાધનથી માંડવા, ઝાડવાં, દીવાલ અતે ઉંચી ખડક્રોપર ચઢી જાય છે. આ વર્ગતી વનસ્પ- તિનાં પાન ધણુંકરી આંતરે આવેલાં હોય છે. તે સાદાં, ખુણીઆવાળાં અથવા સંયુક્ત હોય છે. પુટ ખા૦ કેષનાં પત્રો ૪ થી પ હોય છે, પણુ ધણુંકરી તે જ્ેડાધને સૂટ્ટમ જા પુન અભ્ય૦ કોષતી પાંખડીઓ ૪ થી પ બહધા મથાળે જેડાયલી હોય છે. પુંકેસરા ઝ થી પ હોય છે. તે પાંખ- ડીઓની સામે અને કણિકાને તળીયે ધણુંકરી આવેલાં હોય છે. સ્ત્રીકેસરગર્ભાશય ૨ થી ૬ પેલવાળોા, દરેક પોલમાં ૧ થી ર આદિ ખીજવાળા, અને ૧ નલિકાવાળા હોય છે; પણુ કોઇવાર નલિકા હોતી નથી. મુખ સૃદ્દમ અથવા પોહેોળું અતે ચપટું હોય છે. ફૂલ રસભર્યા, ૧થી ૬ પોલવાળાં, અને એ દરેક પોલમાં ૧ થી ર ખીજ હોય છે. ખીજ ઉભું, અતે ઘણુંકરી નસે કે ધારવાળું હોય છે. આ વર્ડીની વનસ્પતિમાં ધણુંકરી પાણી જેવો રસ ધણે। હોય છે. તે ધણીવાર ધણ્‌। વિદાહી કે દાહક (૧019 ) હોય છે. આ વર્ગની વનસ્પતિમાં દ્રાક્ષ તેનાં સ્વાદીણ ફૂલને લીધે ધણી પ્રસિદ્ધ છે. આ વગૈતી કેટલીક વન- સ્પતિ ગ્રહી, વિદાહી, શોથદ્ટ, અને પોટીસને ઠેકાણે કામ આવનારી હોય છે. વર્ગ--( એસ્પેલિડી ). નંબરઃ ૬૬૨* ૨૬--શાન્નીયનામ:--1113 તૃપદ્ઉ'810પ181913. દષ્ટાન્તઃ--11. 1. [0. 045; કે. [). 61; પ1. 1. [0416. 17. [0. 256; રૂ. તિ. પા. ૧૧૨. ૨--દેશીનામ:--હાડસાંકળ, હાડસાંકર ( પો-ન-ગુ ) છાટલાંજ, *ણાર્ર્શવેડ, વારવેછ (ત૦), રરહંજરી, છારગોર (રિંન), વગ્રવછી, ગસ્થિસંટારી (લન). ૩--વણૈન--હાડસાંકળના ધણા લાંબા વેલા થાય છે, તે ધણુંકરી બારે માસ વ્નેવામાં આવે છે. તે આંગળીથી અંગોઠા જેવા જાડા, લીસા, ચળકતા અને સાંધાવાળા હોય છે. તેને રંગ પોપટીઆલીલે। અને ધણીવાર એક કે ખે બાજુ જંખુડી છાયાલેતો હોય છે. ભીનાસવાળી સારી જમીનમાં તેના સાંધા ૬ થી ૧૦ રચ લાંબા અતે ૪ ખહાર નીકળતી ધારવાળા હોય છે; પણુ સુકી કટૃણુ જમીનમાં તે ર ઈચથા ૪ કે ૬ ૪ંચ લાંબા અતે ખુટી ૪ ધારાવાળા થાય છે. એતો દરેક સાંધો તેની ગાંઠે પાસે સંકડાયલેો હોય છે. એ સંકડાએલી ગાંઠની ખાજુએથી શાખાઓ નીકળે છે. તે ખટકણી, ચીકણી, અણગમતી વાસ અને ખાટા સ્વાદવાળી હોય છે. તે જીભપર રાખવાથી જીભ તુરત જાડી તે ખરસટ થવા લાગે છે. પાન આંતરે આવેલાં હોય છે, તે પણુ એના સાંધાની સંકડાએલી ગાંડની બાજુએથી નીકળેલાં હોય છે. તે ઢોકળાં જેવાં જાડાં, કોરે દાંતાઓવાળાં, લીસાં ૧૫૬ વનસ્પતિવર્ણન. 8 થી ૧3 ૪ચ લાંબાં, ત્રણ વિભાગવાળાં, કે મથાળે ગોલાઇલિતાં, લીલા કે આસમાની રંગની અનિયમિત છાયાલેતાં હોય છે. તેની નીચેતી સપાટીપર સૃદ્દમ બેદુએઓની બાનક હોય છે. ડીટડી સુતળીથી સ્લેટપેન જેવી નડી, %. થી 8 ઇંચ લાંખી, ઉપરની બાજુ છીછરી નીક અતે નીફમાં ઉભી નસવાળી, અને ધણુંકરી ખુઠ્ઠી ચાર ધાર- વાળી હોય છે. પાન બટકણાં, જરા ચીકણું ર્‌સવાળાં, આણુગમતી વાસ અતે ખટાસલેતા રવાદવાળાં હોય છે. પાતતી ડીટડીના થડમાં બન્ને બાજુ અક્ેક નાહાનું પોહાળું ઉપપાન હાય છે. પાનતી સામી ખાજુએથી શાખાઓના સાંધાઓની ગાંડપર્‌ અક્ેક સુતળી જેવો પાતળે તંતુ (1૦611) આવેછે. જે અધવચથી નીચે સાંધાવાળા હોય છે, અને એ સાંધાપર પુષ્પપત્ર જેવું એક સુઠ્મ પત્ર હોય છે. ફલ આવવાનાં હોય છે, ત્યારે પાનની સામી બાજુથી તંતુ નહી નીકળતાં પુષ્પધારણુ કરનારી એક સળી નીક- ળેછે. તેપર્‌ નાહાની નાહાની છત્રાકાર પાતળી સળીઓ * આવી સૂટ્મ ફૂલે! આવે છે. પુષ્પબાહ્યકોષ-૪ ચૂટ્મ પત્રો જેડાદતે એક ચ્યાલી જેવો! બતેલે! હોય છે. પુષ્પાભ્યન્તરકરેષ-૪ સૂટ્દમ વિભકત પાંખડીએ- વાળા હોય છે, પુંકેસરો-૪ સ્રીકેસરગર્ભાશયતે તલિયે આવેલાં હોય છે. . 'ન્રીકેસર્‌-૧, તે ખે ખાનાંવાળી, નલિકાત્રમુખ સૂદ્દમ. ફૂલ- ગોલાઇલેતાં, રાતા રંગનાં, ર્સભર્યા અને વટાણા જેવડાં હોય છે. બીજ-તળિયે જરા સાંકડુંથું અને મથાળે પહોળું હોય છે. જુ-ઉપષાગીઅ'ગ-ડાંડી, પાન અને ફૂલ. પ-ગુણરટેોષે-મ્રાહી, પાચક, રક્તશેધક. * ૬-ઉપચે।ગ-હાડસાંકળીના વેલા કુટીતે ધુમધા વાગ્યો હોય અથવા કંઇ લાગવાથી અગર પડી જવાથી હાડકચર્‌ થઇ હોય તો તેપર બાંધવામાં આવેછે, એનાં પાન સંમ્રહણી ઉપર અપાય છે. એનાં કોમળ પાન પાણીમાં બાફી તેતે ચોલી પાણી કાઢી નાંખી પાનને માઠું લગાડીને કચુંબર તરીકે ખવાય છે, તેથી પાચનશકિતનો વધારો થાય છે. પડી જવાથી અગર ખીજ રીતે પીઠના ખરડામાં દુખાવો થતો હોય તો હાડસાંકળની પથારીમાં દરદીને સુવરાવે છે. કાન વહેતો હોય તો કાનમાં હાડસાંકળના રસનું ટીપું નાખવામાં ઓવે છે. તેમજ તે નાસાવિરેચન માટે પણુ ઉપયોગમાં આવે છે. દાંતમાંથી લોહી વહેતું હોય થી ૧5. ઇચ પોહોળાં, | તેપર હાંડસાંકળનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ત્રીઓના અનિયમિત માસિક સ્તાવમાં એતે! ઉપયોગ નીચે પ્રમાણે કરવામાં આવે છેઃ-- હાડસાંકળ ગરમ કરી તેનો રસ તોલાં ર, ઘી તોલાં ૨, ગોપીચંદન તોલે ૧ અને સાકર તોલે! ૧, એ સધળાંતે એકત્ર કરી દરરોજ સવારમાં લેવું. હાડસાંકળની કોમળ ડાંડીઓ પાણીમાં બાકી તે પાણી કાઢી નાંખી ડાંડી કઢીમાં નાંખી ખાય છે, તેથી વા અતે પિત્ત મટે છે, એમ કહેવાય છે. હાડસાંકળની ડાંડી અને પાન વાટવાથી હાથે ખાજ ચાલે છે. તે મીઠાતાં પાણીથી ધોતાં નરમ | પડે છે. એની ડાંડી. અને પાનને છુંદી, તે તાવડીપર કે હાંડલીમાં ખાળી, તેની રાખ મધ સાથે હમેશની બદહ- 'જમીમાં વપરાય છે. *હાડસાંકળ ગરમ છે, વા ઉપર ગુણુ કરે છે, તેથી રેચ લામે છે. કૃમિ, હરસ, કકે, ગુલ્મ, ખરજ, | ગુંબડાં, બરલ, ભાગેલું હાડ એ સર્વે રોગને મટાડે છે, એ ઢાડસાંકળના કટકા લઇ તેની છાલ છોલી નાંખીને અડદની દાળ પલાળી તેનાં ફ્રોતરાં ઉતારીને હાડસાંકળ છેોલેલ સાથે વાટી તેનાં વડાં કરી તેલમાં તળીને રોજ એક એક વડું ખાવાથી વાના રોગ સર્વે મટી જાય છે, વાય ( વાઇ) પણુ મઢે છે, વડાંમાં હાડસાંકળથી અડધ દાળ નાંખવી.” ( વૈન ર્ગનાથજ ). એનાં ફલ ધણાંજ ખાટાં હોય છે, તેનો રસ રંગના ક્રામમાં વપરાય છે. ૭-સ્થાનક-આ સ્વસ્થાનમાં હાડસાંકળ છાયા, અડોદર, વરવાળા, વીસાવાડા, મીયાણી અને કોરીખડા ગામના જુનાં ખંડેરોમાં અને મંદીરોની દીવાલપર ઉગતી તેવામાં આવે છે. એ આખા હિંદુસ્તાનના ધણા ખરા ભાગોમાં થાય છે. ૮-વિ૦ વિવેચન-એના વેલાના સાંધા હાડકાંના સાંધા જેવા દેખાય છે, અને તે લાંબા હોય છે, જેથી તેનો દેખાવ લાંખી સાંકળ જેવો લાગે છે, માટે એને હાડસાંકળ કહેતા દરે. વર્ગ-(એસ્પેલિડપ). નંખર્‌ ૨૬૨. ૧-શાજ્રીયનામમ 9. ₹€]0800ળ. દૃષ્ટાંત, કિં, 1. [2. 048; ડો. [. 62; ળતા, 11. [દ'1. 11. ]. 2ેઠડ. ૨-રશીનામ-ગાંડોવેલો. (ધોડચ૦); મૅરઝ (મ૦). 3ુ-વર્ણુન-એના વેલા ઘણા લાંબા અને જાડા થાય છે. તે ઝાડો અને ડુંગરેનાં ખડક્રો ઉપર ઘણે ઉંચે ચઢી જય છે. 'તે -એટલા તો જેરદાર હોય છે કે, વનસ્પતિવર્ણુન. ૧૫૭ સાધારણુ ઝાડેને તે જાય છે, તેમ તેમ એની જુની ડાંડી અને શાખાઓ- પરની છાલ ભૂરા રંગની અને પોચી થતી નય છે, ને તેપર કરચળી અને ચીરા પડી જય છે. એની શાખાઓ અને પાન ગીચોગીચ વાળની રૂંવાટીથી ભરાયલાં હોય છે. પાન આંતરે આવેલાં, પોહેળાં, તળિયે હદયાયૃતિનાં, ગોાળાઇલેતાં, - મથાળે સાંકડાંથતાં ટેરવાંવાળાં, કે એક, ખે, વા ત્રણુ ખુણિયાવાળાં, કોરપર દાંતાવાળાં, ૩ થી ૮ ઇંચ લાંખાં અને ૨2. થી ૬ ઇંચ પેોહોળાં હોય છે. ક્રેમળ પાનપર ગીચાગીચ ભૂરા વાળની રૂંવાટી હોય છે. જે પાછળ જતાં ઉપરતી સપાટીપરથી બહૃધા ખરી જાય છે. એનાં પાનને દેખાવ દ્રાક્ષનાં પાન જેવો હોતો નથી. પણુ સામાન્ય રીતે હળદરવાનાં પાન જેવો! હોય છે, પાનની સામી બાજુએથી તંતુઓ નીકળે છે, જેના છેડાપરની રસકુપ્પિ (ઝવ) ઉંઠેના પગની તળી કે રબરના થાપાની માકક પોાહાળી અને ચપટી થઇ ઝાડ કે પથ્થરપર ચોટડુક ખેસી જય છે, તે કેધ્વાર ૨ ઈચ વ્યાસની હોય છે, કેધ્વાર તતુઓ હોતા નથી, ત્યારે તેની લાંબી નવી નીકળેલી શાખાએ જરા અફડ થઈ ઝાડવાં વગેરે પર્‌ ચઢી ન્ય છે. ફૂલના ગુચ્છા સંયુક્ત છત્રાકાર આવે છે. ફલ પાકે છે ત્યારે કાળાં થઈ જય છે. દ્રાક્ષતી જાતમાં સૌથી મજખૂત અને જંડા વેલો આ થાય છે, એ ધણા ખોહોળા વિસ્તારમાં ફેલાય છે, અને શાખાઓ વધતી જ ન્નય છે, જે ઝાડપર એ ચડેલે હાય છે તેને કોધ્વાર એ ઢાંકી દે છે. માટે એને આ સ્વસ્થાનના લોકે ગાંડોવેલે કહે છે ઉપચેોગ,--ગાંડાવેલાનાં થડમાં વીંધું પાડવાથી સ્વચ્છ પણીની શેડ જૂટે છે, તે મુસાફર લેકે પાણીની જગાએ પીએ છે, એમ કહેવાય છે. એનાં પાન અને ક્રેમળ શાખાઓ વાટી વાળાપર રખારી લોકે બાંધે છે. | એનાં પાત ગરમ કરીતે પણુ વાળાના સોજપર રાખે છે. એનું મૂળ વાટીને ઝેરી જનાવરેના ડંખપર્‌ લગાડ- વામાં આવે છે, ઢોરનાં ભાઠાં કે ચાદાંમાં જવાત પડી હાય તો ખેડુ અને રબારી લેકે ગાંડાવેલાનાં પાન વાટી તેપર્‌ બાંધે છે, એનાં ફૂલ પક્ષીએ ખાય છે. એ હિદુસ્થાનના ધણાખરા ભાગોમાં થાય છે. વર્ગ--( એસ્પેલિડી ) નંબર, ૨૧૩* ૧-શાન્રીયનામ# 9. 111011. દષ્દાંત-4. 1. [. 652; પે. [. 65; ત. 11 ઝ૩-19'૪9 255. ૨-દેશીનામ-જ' ગલીદ્રાખ (પેન-ચુ૦); મોણીશ (મ૦); માવાજ (વમારી). દખાવી દે છે. એ જેમ જેમ વધતા ૩-વણન-જગલીદ્રાખના વેલા ચોમાસાં પહેલાં ધણા ફુટી નીકળતા ક્ેતેવામાં આવે છે. એના વેલા ધણા લાંબા થાય છે. તે કંઇ આશરે! ન મળે તો જમીનપર લાંબા પથરાય છે. પણુ ધણુંકરીને તે ઝાડવાં કે ખડકે- પર ધણા ઉંચા ચઢી ગએલા હોય છે. તેની ડાંડી કટ્ટુણુ, લીસી, ચળકતી, લાંબા સાંધાવાલી અને સ્લેટપે- નથી પેનસીલ કે આંગલી જેવી ન્નડી થએલી હોય છે. તૈપર ધણુંકરી ભસ્મી રંગની છારી હોય છે, . તે આંગ- લીથી ધસતાં ઉતરી જય છે, પાન દ્રાખ જેવાં પણુ તળિયે ધણાં પોહોળ! અને મથાળે ખુણીયાવાળાં હોય છે. પાનની સામી ખાજુ તંતુ આવેલા હોય છે. ફૂલના ઝુંમખા અત્યન્ત સુંદર રાતા રંગના જેવા લાયક હેય છે. અને ફૂલ પ્રથમ લીલાં, પછી રાતાં, તે છેવટ કાળા રંગનાં ગોલ કરમદાં જેવાં થાય છે- મૂળ-ગાંઠાગડબાવાળું લાંખું હોય છે. ડૉડી અને શાખાઓ-ડાંડીનો દરેક સાંધો ગાંઠ પાસે જાડો થએલો! હોય છે. ડાંડીપર ઉભી લીટીઓ અને જખુડી છાયા હોય છે. ને સાંધાની ગાંઠો ખસુસ કરી ઘેરા ન્નખુડા રંગની હોય છે. કોમળ શાખાએ પણુ લીસી, ચળકતી નનંખુડા રંગની હોય છે. પણુ અત્યન્ત કોમળ નવી ફુટતી શાખાઓપર ધણુંકરી ધોળી રૂંછાળ હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે ૩થી ૬ કે ૮ ઇચ લાંખાં અને ૪ થી ૬ પેોહેોળાં હોય છે. તે ખન્તે સપાટીએ લીસાં, અથવા તેની નીચેની સપાટી- પરની નસોપર વખતે ભૂરા વાળની રૂંવાટી હોય છે. પાન ૩ થી પ ક્રે ૮ ખુણીયાવાળાં હોય છે. તેમાં ૩ કે ૪ ખુણા વખતે ધણા ઉંડા હોય છે, કોમળ પાન બહુધા ૩ ખુણીયાં અને તેપર ભૂરા કે ધોળા વાળની રૂછાળ કે રૂંવાટી હોય છે. તેની ઉપરની સપાટી લીલા રંગની ને નીચેની ફ્રીકી અથવા ર્નંખુડી છાયાલેતી હાય છે, તેની નીચેની સપાટીપર નસો વધારે બહાર નીકળેલી, અને પાનના દરેક ખુણાની વચ્ચે લાંબી ગએલી હોય છે, તે પાનની ડીટડીને મથાળેથી નીકળેલી અને બન્ને સપાટીએ નાંખુડા રંગની દેખાતી હોય છે. પાનની કોર દાંતાવાલી અને ડીટડીનાં મથાળાં પાસે તે ગોલાઈલેતી વિભાગિત થયેલી હોય છે. પાનની ડીટડી રથી ૬ ઇંચ લાંખી, જરા નાડી, ઉપરની બાજુ નીકવાળી, થડમાં જરા મરડાયલી અને વિશેષ નડી થએલી હોય છે, તે પાનની કેર સાથે સાંધાથી ખેડેલી હોવાને લીધે પાન તોડતાં તે ડીટડીને રેરવેથી તરત ખરી જય છે. ફલ-પાનની સામી બાજુથી પુષ્પધારણુ કરનારી સળી સુતળી જેવી નનડી, લીસી, ચળકતી લીલી કે જાંખુડી છાયાલેતી ૬ ઇંચથી ૧ ફુટ લાંબી નીકળેલી હોય છે? ૬૫૮ ક વનસ્પતિવર્ણન. તેપર ધણંકરી વચ્ચોવચ ફૂલનો ઝુમખો નાહાની નાહાની ઘણાં સુંદર્‌ દેખાય છે, તોપણુ તે ખાવાના કામમાં શાખા પ્રતિશાખાવાળા નીકળે છે. અને તેટલે જ છેટે તેપર ધણુંકરી એ સળીતે ટેરવેથી ર જડાવાળાનાં ગુછળાંવાળા તંતુઓ નીકળેલા હોય છે. ફૂલના ઝુમખાની શાખા પ્રતિશાખાએ ઉપર ધોળા વાળની રૂંવાટી હોયછે. ફલ સૂદ્દમ રાતા રંગનાં હેય છે. પુષ્પખાલ્યકેોષ-સૂટ્મ લીલા રંગનો ગેલ ય્યાલી જેવે। હોય “છે. પુષ્પાભ્યન્તર્કોષ-નતી પાંખડીએ પ રાતા રંગની ખુલ્લી અતે સીધી હોય છે. પણુ તે ફૂલ ઉધડયા પછી પાછળ વળી ન્નય છે. પુંકેસરો-પ હોય છે, તેના તૃતુઓ રાતા રંગતા અને પરાગકરોષ કેસરીઆ રંગના હેય છે. સ્ત્રીકેસર-૧ હોય છે, તેની નલિકા દેખાતી નથી. પણુ ગર્ભાશય રાતા રંગને મથાળે દબાયલે પુન બાન કોષની અંદર આવેલી કાણૂકાની વચમાં સૂટ્દમ દેખાય છે. ફૂલ-ગેળ, કાળા રંગનાં, લીસાં ને ચળકતાં હોય છે. તેને મથાળે ગાળાઇલેતો ભૂરા રંગનો ચાંડલેો હોય છે. ફૂલમાં રાતા રંગનો ચીકાસલેતો ગળ અને રસ હોય છે. એ ગળતી અંદર્‌ ખીજ ઢંકાયલાં હોય છે. ફૂલને વ્યાસ ૩ લાધનિ જેટલો, અને તેમાં ૧ થી ૩ ખીજ જેવામાં આવે છે. ખીજ-પર પીળા રંગનું પાતળું પડ હેય છે, તે કાઢી નાખતાં ખીજ કાળાસલેતા ભૂરા રંગનું દેખાય છે, તે * ઈંચ લાંખું, ખડબચડી સપાટીવાળું, અને ચળકંતું હોય છે. ખીજની ઉપરની સપાટીપર વચ્ચોવચ એક ઉભી નસ હોય છે. અને બાજુપર સૂટ્દમ આડી નસે! આવેલી હોય છે, બીજની હેઠળની બાજુએ વચ્ચો- વચ એક ઉભી નસ અને તેની બાજુએ લાંખા ખાડા હોય છે. ને કોર દાણાદાર હોય છે. ખીજ એક છેડે ખ્રુટ્ઠી અણી ને ખીજે જરા ખાડાવાળું હોય છે. ખીજ કઢણુ હોય છે. ૪-ઉષયોાગીઅંગ-પાન અને ફ્લ, પ-ગુણદ્દોેષ-શેથ અને જન્તુધ્. ૬-ઉપચેોગ-આ વેલાનાં પાન વાટીને વાળાના સોન્નપર પોટીસ તરીકે લગાડવામાં આવે છે. એનાં પાન સાંઢીઆ અતે ફૂલ પક્ષિએ ખાય છે. ૭-સ્થાનક-ડુંગરમાં વિશેષ કરી ગીચ ઝાડીમાં ઝર- ણાંતે કાંડે ઉગે છે, એ હિંદુસ્થાનના વાયવ્ય પ્રાંત, અને દક્ષિણુ પશ્ચિમ ભાગોમાં થાય છે. ૮-વિ૦ વિવેચન-આ વેલાનાં પાન અતે ક્લ દ્રાખના લેલા જેવાં લાગે છે, પણુ એ જંગલમાં ઉગે છે માટે એને જગલીદ્રાખ કહે છે, એનાં ફલ જે કે દ્રાખ જેવાં આવતાં નથી. તોપણ્‌ તે રંગ બતાવવાના ક્રામમાં આવી શકે એમ લાગે છે. એ દ્રાખના વેલા ચોમાસાની શરૂ્‌- વાતમાં વરસાદ થયાથી પહેલાં જ ઉમી જય છે, તેથી તે તરત ઓળખાઈ આવે છે. વગન-( એસ્પેલિડ્ડી, ) નંબરઃ ૧૧૬૪* ઉ-શાન્રીયતામ, 1. €03911050. દૃષ્ટાન્ત-11. 1. [. 054; ડે. [, 62; 411. 1. 0870 19. 292 નિ. પા. ૫૯૯. ર-દેશીનામ-ખાટખડુંબા (પો--ગુન ); ગોરી, ગાંવટવેજ, તામાનીગા ( સ૦) ગનજ, પીટ્ડદ્રાલ ( [ટેંન) ઝભ્છવળી (સન) ૩-વણન-ખાટખડુંબાના વેલા ચોમાસે ધણા નેવામાં આવે છે. એ લાંબા અને પાતળા હોય છે, એમાં ત્રણુ પાનના ત્રેખડાની માકક ત્રણુ ત્રણુ પાન ભેળાં આવેલાં હોય છે. એને તંતુ આવેલા [હોય છે, જેની મારફતે એના વેલા ભીત કે ઝાડોપર ચઢી ગએલા હોય છે. એનાં ફૂલના ગુચ્છા ફ્રોકા લીલા રંગના, અને ફલ દ્રાખતે મળતાં પણુ કાળા રંગનાં આવે છે. મૂળ--વિશેષ કરી ટુકે હોય છે. તેમાંથી કેટલાએક લાંખા ફાંટાએ નીકળેલા હોય છે. એ ફાંટાઓને છેડે કેદ કે ગાંઠ (8૫01) હોય છે. અથવા ફગીઆના તી પેઠે ફૂાંટાનતે છેડે કંદ આવી, પાછે તે ક'દતેળી કંદનીચલે છેડે ફાંટા આગળ વધે છે, અતે તેપર વ એવીજ રીતે કંદ આવે છે. મૂલ અને ફાંટાઓને રંગ ભૂરો તે તેપરતી છાલ પાતળી હોય છે. કૅદ અંદરથી ધોળા અને રસથી ભરેલો હોય છે. તેતે કાપવાથીઃ તેમાંથી રસ વહેવા માંડે છે, જે ધણો વખત સુધી વહુયા કરે છે. કંદતો દેખાવ સફેદ રતાળુ કે ફૂગીઆના કૈદના જેવો હોય છે. તે કોઈ કેોધ્વાર ખખે ચચાર શેરના જવામાં આવે છે, તેતી વાસ ઉત્ર અતે સ્વાદ પ્રથમ ષ્રીકી અને પાછળથી જરા ચીરપર્‌ા લાગે છે. અતે થોડીવાર પછી જીભ ખરસટ અતે જડી થઇ જય છે. ડૉડી અને શાખાઓ--ડાંડી રાતા કે લીલા રંગની હોય છે. તે સ્લેટપેનથી પેનસીલ જેવી જાડી નીચેના ભાગમાં લીસી કે આછી રૈંવાટીવાળી, અને મથાળે ગીચોગીચ વાળની રૂંવાટીથી ભરાયલી હોય છે. તેપર્‌ ઉભી નસો હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તેની ડીટડી લીલા કૈ રતાસલેતા રંગની, સુતળી કે સ્લેટપેન જેવી જાડી, ર્‌ થી ૩ ઇંચ લાંબી, અતે તળિયે જરા વધારે જાડી વનસ્પતિવર્ણન. ૧૫૯ પ્યતન થયેલી હોય છે. ડીટડીપર્‌ ઉભી નસો અને વાળની રૂંવાટી હોય છે. તેની ઉપરની ખાજુ સળંગ નીક હોય છે, પાનની આ સુખ્ય ડીટડીના ટેરવાં પાસેથી એક વચમાં અને અક્રેક તેની બન્ને ખાજુએ એમ ત્રણ પાન ( પર્ણું ) આવેલાં હોય છે. તેમાં વચલું પાન મ્હોડે હાય છે. એ ત્રણે પાનને નાહાની ડીટડી હોય છે. જેમાં વચલાં પાનની ડીટડી 3 થી ૧ ઈંચ લાંખી અને બાજુનાં ખે પાનની ડીટડી એથી અડધી લંબાઇની હોય છે. એ ડીટડીઓ પણુ ઉભી નસો, વાળની રૂંવાટી , અને નીક- વાળી હોય છે. વચલું પોન બન્ને છેડે જરા સાંકડું થતું, ને વચમાં પોહેળું હોય છે, અને ખાજુનાં ખે પાનની ડીટડી પાસેની નીચલી કેર ઉપલી કોર કરતાં વધારે પાહાળી હોય છે. એ ત્રણે પાનનાં ટેરવાં કોધવાર અણીથતાં, ખુઠ્ઠાં કે અંદર દબાતાં હોય છે. પાનની કેરપર કાંગરી કે દાંતા ને ખાંચીઆ હોય છે. પાન જાડાં, ર્સભર્યો, ફ્રીકા કે ઘેરા લીલા રંગનાં, બન્ને સપા- ટીયે વાળની મખમલ જેવી ર્‌ંછાળવાળાં હોય છે. પાનની અદર લીંખુનાં પાનની પેઠે સૂટ્્મ છાંટણાં દેખાય છે. પાન ર થી ૪ ઇંચ લાંખાં અને ૧ થી ૩ પોહોળાં હોય છે. તે ચોળવાથી ચીકણાં લાગે છે. વાસ ઉગ્ર અને સ્વાદ ખડુંબરે। હોય છે. ઉષષાન-પાનની ડીટડીના થડમાં ખન્તે ખાજા અક્રેકુ તળિયે પોહોળું, મથાળે સાંકડુંથતું, ખુર્ડું ઉપ- પાન હોય છે. તંતુએા-પાનની સામી બાજુ શાખાઓપર તંતુઓ (1૦13) નીકળેલા હોય છે. જે ૩ થી પ ફાંટા- ઓવાળા હોય છે. એ દરેક ફાંટાના થડમાં સૂઠ્દમ પુષ્પ- પત્ર જેવું પત્ર હોય છે. એ ફાંટાને ટેરવે ગોળ સૂદ્દમ રસકુપ્પિ (91416) હોય છે. જેમાંથી ચીકણો ચીક વહેતો હોય છે. એ કુપ્પિ ભીંત કે ઝોડપર ચોટતાં ચપટ ખેસી ત્યાં ચોટી જાય છે. જેથી વેલે! તેથી ઝલાઇ ઉંચો ચઢી જ્નય છે. ] --પુષ્પ ધારણુ કરનારી સળી પાનતી ડીટડી જેવી અથવા તેથી જરા ન્નડી અતે તેટલીજ અથવા તેથી જરા લાંખી હોય છે. તેપર ઉભી નસે। અને વાળની રૂંવાટી આંવેલી હોય છે. એ પુષ્પ ધારણ કરનારી સળી આગળ વધતાં ત્રણુ ભાગમાં વે'ચાઈ જાય છે. અને એના ત્રણુ ભાગોમાંથી તે દરેકમ| વળી ત્રણુ ત્રણ કીણા। ફાંટાએ નીકળે છે. એ ફાંટાએની ઉપર સૂૃદ્દમ ડીટડીવાળાં ફૂલો આવે છે. આસમાં એવે નીયમ રહેલો હોય છે કે, દર ખે ફાંટાની વચ્ચેના ગાળામાં અઝ્ેક ફૂલ અને તેની બાજુની ખે શાખાઓપર ત્રણુ ત્રણ ફૂલ પાસે પાસે -આવે છે. પુષ્પ ધારણુ ડર્નારી સળી ફૂલની ડીટડી, પુટ ખાન કોષ, અને પાંખડીએ એ સધળાં લીલા રંગનાં અને સૂક્મ વાળની રૂંવાટીવાળાં હોય છે. ફૂલને વ્યાસ ભાગ્યે જ ૧ લાઇન જેટલો હોય છે. ફૂલની ડીટડી તળિયે પાતળી અને મથાળે ન્નડી થતી હોય છે. પુષ્પખાલકેષ-એક સૂટ્મ પ્યાલી જેવો હોય છે, તેનાં ચાર્‌ પત્રોના છેડા સહેજ દેખાતા હોય છે. પુષ્પાભ્યન્તર્કેોષ-તી પાંખડી ૪ હાય છે. તે પ્રથમ મથાળે ત્નેડાયેલી એક ટોપી જેવી દેખાતી હોયછે. તેની અદર પું-અને સ્ત્રી-કેસરો તથા સ્ત્રીકેસરગર્ભાશ- યની પડઘી, એ સધળાં ઢંકાયલાં હોય છે. ફૂલ કૅ! કાર્‌- ણુથી કાચું ઉઘડે છે, તો તે ઉઘડતી વખતે પાંખ- રીએ નીચેથી છૂટી પડી મથાળે એમજ જ્તેડાયલી રહી એક ટોપીની માકક ખરી પડે છે. પણુ જે ફૂલ પૂર્ણ સ્થિતીમાં આવી ઉધડે છે, તો, તેની એ ચારે પાંખડીઓ મથાળેથી ૭૭ પડી નીચે વળી જાય છે. પુંકેસરે-૪ ધોળા રંગનાં, છૂટાં, પાંખડીની સામાં આવેલાં હોય છે. પરાગકોશ પણુ ર પોળવાળા પરાગરજ સોતા ધોળા રંગના હોય છે. સ્ત્રીકેસર-ગર્ભાશયની પડઘી ધોળા રંગની, ક્ોરપર ખાંચાવાળી; સ્રીકેસરનલિકા નજ્નડી થયેલી, ઉભી, અને મથાળે ગોળ મુખવાળી રાતા રંગની હોય છે. ફલ-પ્રથમ લીલાં, ને પાકે છે યારે કાળા રંગનાં થઈ જય છે. તે ઘણાં જ ચળકતાં હોય છે. તેની અદર કાળા કે જંખુડે રસ હોય છે. ફૂલનો વ્યાસ ૩ લાઇન જેટલે હોય છે. ફૂલ ગોળાઈ લેતાં, મથાળે દખાતાં, અને એક સૂટ્મ અણીવાળાં હોય છે. ફ્લમાં ર થી ૪ ખીજ હોય છે. ફ્લની નીચે તેની પડઘી પણુ કાળા રંગની થઈ ગયેલી હોય છે. અને પુન બાન કોષ તથા ફૂલની ડીટડી લીલા રંગનાં તેની નીચે દેખાતાં હોય છે. ફૂલની વાસ ઉત્ર અતે સ્વાદ ધણ્‌।જ ઉમ્ર અતે ખાટો હેય છે. ખીજ-૧ થી ૨ લાઇને લાંખું, પીળાસ કે લીલાસ- લેતા ભૂરા રંગનું, એક છેડે અણીથતું, એક ખાજુ ઉભી ધારવાળું, અને ખીજ ખાજી નીકવાળું હોય છે. ધાર- વાળી બાજુનાં ખન્તે પાસાં જરા અંદર દખાયલાં હોય છે. ખીજ કહઠ્ણુ હોય છે. તેને તોડતાં તેમાંથી સુકાં ટોપરાં જેવું મગજ નીકળે છે. ૪-ઉપચેોગીઅંગ-સર્વાગ. પ-ગુણદોષ-વિદાહી (લલાતે) દ-ઉપચોગ-ખાટખડુંબાનાં મૂળ ( કંદ કે પાડ) ને છુંદીને વાળાના સાજ્નપર બાંધવામાં આવે છે. પડકું (વેતીઓ સાપ) કરડયું હોય તો તેતું ઝેર ઉતારવા તેના સાજ્નપર પણુ ખાટખટુંબાનાં મૂળ વાટીને ખાંધ- વામાં આવે છે. ખાટખટુંબાનાં પાન વાટીને ઢોરનાં 3૬૦ ચાંદાં કે ભાઠાંમાં જીવાત પડી હોય તો તેપર પણુ બાંધ- વામાં આવે છે. એનાં પાન મરકીની ગાંઠપર પણ્‌ પોટીસ ડૈકાણે લગાડે છે. એનાં પાકાં ફ્લમાંથી કાળા રસ નીકળે છે. તે છોકરાઓ શાઇ તરીકે રમતમાં વાપરે છે. અને છોકરીઓ ર્‌મત કરતાં એનાં રંગનાં ત્રાજવાં ત્રોક્યાં હોય એવાં ચીત્રો કાઢે છે. એતો રંગ શાઇ અને ખીન્ને રંગ બનાવવાના કામમાં આવી શકે તેવે છે. ખંળદની કાંધ આવી ગઇ હોય તે! તેનાપર ખાટખડુંબાનાં પાન વાટીને અહીંના ખેડુતો ચોપડે છે. ગુરૂવર્‌ પૅડિત ભગવાનલાલ ઇંદ્રજ કેહેતા કે ખાટખડુંખે ખાવામાં આવે તો ગળું બેસી જય છે, અને દાહ થાય છે. ૭-સ્થાનક-રસ્તાની બાજુએ, વાડીઓની વાડમાં, બાવળ અને કંટાળાઓનાં જળાંઆમાં તેમજ ડુંગરપર અને દરીઆકીનારાની રેતાલ અને કાદીવાળી જમીનમાં ઉગે છે. એ હિંદુસ્થાનના ધણાખરા ભાગોમાં થાય છે. ૮-વિ૦ વિવેચન-એના વેલા ખાટા થાય છે માટે એને ખાટખડુંખા કહે છે. પણુ હાલ જે ખાટખટુંબાનાં પાન ( અહિ પોરબંદરમાં ) કાઠીયાવાડમાં લોકો ભજીયાં કરવામાં વ્રાપરે છે તે જખમેહુયાત ( 131']70]21110101 ૦8130111૫11) નાં પાન છે. એટલે એનાં પાનની સાથે આ( 101પંડ ૦૩1૧0૦5 ) ઉપર કહેલા ખાટખટુંખાનાં પાન વાપરવાની ભૂલ થવી ન જેઇએ. આ ખાટખડું- બાના દ્રાખતા જેવા વેલા થાય છે. અને જખસેહુયાત ઉ જેને પણુ આપણા લેક્રો હાલ ખાટખડુંબાને નામે ઓળખે છે, તેના ર થી ૪ ફોટ ઉંચા ખાગોમાં છોડવા થાય છે. જુઓ નબર. ૨૪૪, રૂ૦ નિવ પાન પહ૯ વાળે ખાટખડુંખેો જૂદો છે. નંબર ૨૧૫. ઉ-શાશ્રીયનામ-1. ૦૩૩૧11૦5૦-(1/&11013 1ર) દૃષ્ટાન્ત-1. 1. [). 654; ૨-રશીનામ-ઘેગંધારી, રાતો ખાટખડુંખો (પે।:ગુ૦) ૩-વણેન-એના વેલા રાતા રંગના પેનસીલ જેવા નાડા ૬ થી ૧૨ ફોટ લાંબા થાય છે, ડાંડી ભૂરા રંગ- ની લીસી અને તેપરથી પાતળી ફ્રોતરી ઉતરતી દેખાય છે. ડાંડી અતે શાખાઓ સાંધાવાળી; રસભરી, ઉભી હાંસાવાળી, રાતા રંગની અને સફેદ ચળકતા મખમલી વાળની રૂંછાળથી ભરાયલી હોય છે. પાન ખાડખડુંખાની પેઠે એક મુખ્ય ડીટડીપર્‌ ત્રણુ ત્રણુ આવેલાં હોય છે. ડીટડી ૧ ઈચ લાંખી અને પાન ૧ થી ૧૬ ઇંચ લાંખાં અને ર થી ૧ ઇંચ પોહેોળાં હાય છે. પાનની બન્તે સપાટી રાતી અને તેનાપર મ- ખમલી વાળની રૂંવાટી હોય છે. અને તેની નસોપર લાંબા ધોળા ચળકતા વાળની રૂંછાળ હોય છે. વનસ્પતિવર્ણન. ઉષપષાન-શાખાનતે ચોટદુક રાતા રંગનાં ધોળી ચળ* કતી રૂંછાળવાલાં બારીક હાય છે- તંતુઓ-પાનની સામી બાજુથી નીકળેલા રાતા રંગના લાંબી રૂંછાળ અને ૩ થી ૪ ફાંટાવાળા હોય છે. તે ૨ થી ૩ ઇંચ લાંબા અને ઝીણી તારકે વાળાનાં ગંછળાંની પેઠે વળેલા હોય છે. તેતે છેડે લીલા રંગની ચપટી સૂ- હમ રસકૃપ્પિ (૭1 ) હોય છે. તે ખડક અગર ઝાડપર્‌ ચોટી જ્ય છે. એ તેલાતે બાકીતોા દેખાવ ખાટખડટુંબા જેવા થાયછે. એ વેલાના ત'તુઓ ઘોના પગની .પેડે ખડકપર ચોટે છે. જેથી વેલો આગળ વધીને ખડકપર ધોની પેડે ઉંચાં ચટી જાય છે. માટે એને ધેોગંધારી કહે છે. એનાં મૂળ વાટીતે વાળાના સોન્નપર ગામડીઆ લોકે બાંધે છે. * ૩૩-૫4. 0. 54%7215117/%170. વર્ગ-સેપિન્ડેસી-કાગડોળોઆ અને અરીડ્ઠાનો વર્ગ. વર્ગનું ડુકુ વર્ણન અને ગુણુદોષઃ- આ વર્ગમાં જૃક્ષો, ઝાડવાંઓ અને થોડાક ઝીણા વેલા થાય છે. આ વર્ગેતી વનસ્પતિતે પાન વિશેષ કરીને આંતરે આવે છે, અને કોઈવાર સામસામાં પણુ હોય છે, તે સાદાં અથવા સંયુક્ત ને પીછાં જેવાં હોય છે. ઉપપાન કવચિત જ હોય છે. પુન બા૦ કેષનાં પત્રો ૪ થી પ; પુન અભ્ય૦ કોષની પાંખડીઓ ૪ થી પ, અથવા હોતી નથી. પુંકેસરો પ થી ૧૦ હોય છે. તે બહધ કણિકાની અંદર આવેલાં હોય છે. સ્ત્રીકેસરગર્ભાશય ૧ થી ૪ પોળવાળા હોય છે. એની દરેક પોલમાં ૧ થી ૨ કે વખતે વધારે આદિખીજ હોય છે. ફ્લ ધણું- કરી ખુણીયા અથવા પાંખવાળાં હોય છે. આ વર્ગની વનસ્પતિમાં ગ્રાહી, જન્તુદ્ય. પૌષ્ટિક, વાન્તિકારક, ઉત્તેજક, વિષહર અને શેોથદ્ય ગુણા રહેલા હોય છે. વર્ગ-( સેપિન્ડેસી ) નંબરઃ ૬૨૬ ૧-શાસ્રીયનામ-0%0ત103][001'00 010 1181108- 08100111. દૃષાન્ત-િ. 1.9. 670. ડે, [. 08; દ 11. [* 155 ] ૨-ટેશીનામ-કાગડોળીઓ (પ૦); કરોળીઓ (શન); નજટજી, વોધા, સિવગજ, (મન); જટવરજર્‌ી, હરાવી, નચવરજી (રિંન); ગ્યોતિષ્માતે, જારથી ( ચંન ). વનસ્પતિવર્ણુન. ૧૬૧ સયમયરમયમમયઇઇણરસસસસણણણઇમણઇઇણણમઇણઇઇઇમણણઇરણણમમવ૫ણણણમમમમણરરણણણમમરરરરરરરરર222222222222222000 સ ત -------------------------------------------------------------------ક----નનકસાસણ ૩-વણન-કાગડોળીઆના વેલા ચોમાસે ધણા -ઉગી આવે છે. તે ૨ થી ૬ કે ૧૦ ફોટ લાંખા હોય છે. પાન બકાન લોંબડાનાં પાન જેવાં ફતરાયલાં તે રૂપ ર્‌ષામાં (10 ૦૫(110€3)-ત્રિકોણાકાર્‌ હોય છે. ફૂલ ખારીક, સફ્રેદ, અને ફ્લ ત્રિકોણુ કોથળી જેવાં હોય છે. તે ભાદરવા આશુમાં પાકી નય છે, એ આખા વેલાપર ધણુંકરી ધોળી સૂદ્દમ રૂછાળ હોય છે. એના વેલા ધણા। કોમળ અને સુશે।ભિત હોયછે. મૂળ-સુતળીથી સ્લેટપેન નેવું નનડું, કેટલાક ખારીક ફાંટાઓવાળું, બહારથી ભૂરા ને અંદરથી તેલીઆ સફેદ રંગનું ને તેમાં વચ્ચોવચ છિદ્ર દેખાતું હોય છે. મૂળની છાલ ધણી પાતળી હોય છે, વાસ ભોયશ્ઞીંગનાં કિ મીંજ જેવી ને સ્વાદ કડવો હોય છે. ડાડી અને શાખાઓ -સુતળી જેવી જડી પણુ તેથી કોઇવાર પાતળી હોય છે. તેમાંથી કેધવાર સુદલ શાખા નીકળેલી હોતી નથી, અને વખતે કેટલીક શાખાઓ નીકળેલી હાય છે. ડાંડી પીલાસલેતા લીલા રગની ને તેપર ઉભી ઠ્ાંસા અને સૂદ્દમ સફેદ વાળની આછ્ઠી રૂંવાટી હોય છે. તે નરમ, અંદરથી પોચી અને સછિદ્ર હોય છે, કોમળ શ્ઞાખાઓઆપર વાળની ર્‌ંવાટી વિશેષ હોય છે. એતે સ્વાદ જર્‌ા કડવાસલેતે। ચીકણો ને ઉગ્ર લાગે છે. પાન-આંતરે આવેલાં હોયછે. તે ર થી ૩ ઇંચ લાંખાં અતે લગભગ તેટલાંજ પેહોળાં હોય છે. ડીટડી થડમાં જરા મરડાયલી હોય છે, તેની ઉપરની ખાજુ નીક હોય છે. પાનપર ખન્ને સપાટીએ સૃદ્દમ વાળની આછી રૂંવાટી હોય છે. પાનની સુખ્ય ડીટડીપર સામસામાં ખે નાહનાં પાન આવી થોડે આગળ વળી ખીનં ખે પાન આવેછે. ને એક પાન વચમાં છેવટતું આવે છે. એ દરેક પાન પાછાં ત્રણુ ત્રણુ વિભાગિત થએલાં હોય છે. તેમાં વચલા પાનતે। છેડો જરા વધારે સાંકડો ને લંખા- યલે। હોય છે. પાન કુમાસે ધણાં પાતળાં હોય છે. ને રગે પીળાસલેતાં લીલાં કે ઘેરા લીલાં હોય છે. ફલ-પત્રકરાણુમાંથી ૩ થી ૪ ઈચ લાંબી પુષ્પ ધારણુ કરનારી સળી નીકળેલી હોય છે, તે પાનની ડીટડીથી લાંબી ને જરા નનડી અને ઉભી તેપર ધોળાવાળની સૃઠ્દમ રૂંવાટી હોય છે, એનાં ટેરવાંથી નીચે ખે ગુંછળાંતી પેઠે વાંકવળેલા ઝીણા છેડા કે આંકડા નીકળેલા હોય છે. જેથી એતે વેલો પાસેનાં ઝાડ, વાડ કે ધાસપર ચઢી જાય છે, એ આંકડા લીલા રંગના હાય છે, એ ખન્ને આંકડાના થડમાં સૃદ્મ પત્ર હોયછે. એ ખે આંકડાઓથી થેડે ઉપર એ સળીના ત્રણુ ગભાવિ થએલા હોય છે. તે દરેક વિભાગની નીચે એકેક ૨૧ ી હાંસાવાળી હોય છે. પુષ્પપત્ર હોય છે. એ દરેક વિભાગને ટેરવે સૃટ્દમ ધોળા રંગનાં ફૂલા આવેલાં હોય છે ફૂલનો વ્યાસ ૧3 લાઇન જેટલે! હેય છે. ફૂલની ડીટડી ધોળાસલેતા રંગની ચળ- કતી ને લીસી હોય છે. પુષ્પબાહ્યકેષ-૪ પત્રોનો બનેલો હોય છે. તેમાં ૨ પત્રો સામસામાં ટુકાં અને ૨ તેથી લાંખાં હોય છે. તે અદર વળતાં હોય છે. તેતો રંગ લીલો હોય છે. એ પત્રો ફ્લ પાકયા સુધી ડીટડીને મથાળે રહેલાં હોય છે. પુષ્પાભ્યન્તરકેષ-ની પાંખડીઓ ૪ હોય છે. તે ધોળી, ચળકતી, તળિયે સાંકડી ને મથાળે પોાહાળી હોય છે. એ ચાર પાંખડીઓમાંની ૨ પાંખડીઓ પુન ખાન ક્રેષનાં પત્રોની સાથે વળગેલી હોય છે. એ દરૈડનાં થડથી જરા ઉપર્‌ ડુંકી પાંખડી જેવું ફ્‌।તરૂં આવેલું હોય છે, અને ખીજ ર૨ નાહાની પાંખડીઓ પુંકેસરેથી જરા છેટી હોય છે. તેપર્‌ પણુ પાંખડી જેવું ફ્રેતર્‌ં હોય છે. પુકેસરે-૮-હોય છે. તે ધોળાં ને તેપર સૂટ્મ વાળની રંંવાટી હોય છે. પર્‌ાગકેષ ફ્રીકા ધોળા રંગના હોય છે, ર્‌સકૃપ્પિની પાસેનાં ૪ પુંકેસરોા ખીન્નં ૪ કરતાં નાહાનાં હોય છે. સ્રીકેસર્‌-ગર્ભાશય ૩ પોલવાળે ને નલિકા ૩ વિ- ભાગવાળી હોય છે. ફૂલ-૩ ખાંચીઆ કે ખુણાવાળં હોય છે. તે ખહા- રથી પ્રથમ પીળાસલેતા લીલા રંગતું હોય છે, ને પાછ- ળથી ભૂરા રંગનું થઇ જાય છે. તેનો વ્યાસ ૨ ૪ઇંચ જેટલો હોય છે. તેની બહારતું પડ પાતળું હોય છે. તેપર્‌ જાળીદાર નસો અને ખારીક સફ્રેદ વાળની રૂંછાળ હોય છે. ફ્લના દરેક ખુણાપર અને ખુણાની વચ્ચોવચ અક્રેકી ઉભી નસ હોય છે. ક્લનું ટેરવું ખેઠેલું હોય છે, ને તેને મથાળે રાતા રંગની ૩ નલિકાઓ રહી ગએલી દેખાતી હોય છે. ફલતું એ ઉપર્તું કોથળી જેવું પાતળું પડ કાઢી નાંખતાં તેથી અંદર વચ્ચોવચ કરેળીઆનાં પડ જેવાં ધોળાં, પાતળાં ને ઉભાં ૩ પડ દેખાય છે.. એ દરેક પડમાં વચ્ચોવચ અક્રેકું ગોળ સૂટ્દમ વટાણા જેવું ખીજ આવેલું હોય છે. ફૂલ સુકાય છે યારે ઉપરનું પડ પોતાની મેળે ફાટી ખરી નાય છે, ને અંદરનાં ૩ ધોળાં પડ ૩ ખીજ સોતાં એના વેલાપર લાંખેો વખત સુધી ઝુલ્યા ડરે છે. આઓજ-પ્રથમ લીલાં હોય છે, ને સુકાય છે ત્યારે કાળા રંગનાં થઇ જય છે. ખીજ ગોળ હોય છે. તે લીસાં ને ચળકતાં હોય છે. તેનીપર ફાગનાં પાનના આકારને હદયાકૃતિતો ૧ ધોળે સુંદર્‌ ચાંડલે હોય છે. ખીજને વ્યાસ ૧ થી ૧૩ લાઇન જેટલે હોય છે. તે ધણાં સખ્ત હોય છે. તે તોડતાં તેમાંથી તેલીઓ ધોળો મગજ ૧૬૨ વનસ્પતિવર્ણુન. નીકળે છે. એ ખીજ અને ખીજપરતે ચાંડલે ઘણાં સુધાટેલાં તે ધણાં જેવા લાયક હોય છે. ૪-ઉષપયેોગીઅંગ-સર્વાગ. પ-ગુણદ્દોષ-સ્વેદલ, સારક, વાન્તિકારક અને મૂત્રલ. ૬-ઉપચેોગ-એનું મૂળ ધસીને પીવાથી ઉલટી થાય છે, કહે છે કે, તે સારક, પાચક અને ચામડી લાલ કરનાર છે. તે શક્તિ આપનાર પણુ છે. સંધિવા, જ્તાન- તંતુઓના વ્યાધિ અને અરી ઉપર ઉપયોગી છે. એનાં ખીજને પંન્નબમાં (હખુલ કિલકિલ ) કહે છે, એમ વૉટ સાહેબ લખે છે, અને કહે છે કે, તે તાવપર શક્તિ માટે અને સંધિવાપર પરસેવે લાવવા માટે ત્યાં વપરાય છે. કાગડોળીઆનો આખો વેલે વાટી મીઠા તેલમાં કડકડાવી તે તેલ્ષ ગાળી લઇ સંધિવા, તાવ અને કમળા- પર તેતું મર્દત કરવામાં આવે છે, એનાં પાનની લેપડી કટ્ુણુ ગડ ઉપર ખાંષ્યાથી તે તરત નરમ પડે છે, કાગડોળીઆનાં બીજની માળા કરે છે તે ગણુપતિના ભકતો પેહેરે છે. એની માળા પેહેરવાથી ચેપી રોગ લાચુ પડતો નથી એમ માને છે. એને વેલે! દૂધમાં ઉકાળી તેને વાટી રસવીકારના સોજાએ અતે સખ્ત ગડગુમડાંપર બાંધવાથી સારે! ફૂાયટ્દો થાય છે, એમ કેહેવાય છે. એનાં પાન સેકી નષ્ટાર્તવમાં પેડુ ઉપર બાંધવાથી દસ્તાન લાવે છે. એ રેગપર એનાં પાનને રસ પીવા પણુ ખીજી દવાએ સાથે અપાય છે. ૭-સ્થાનક-રસ્તાઓની બાજુએ, વાડીઓની વાડમાં અતે ડુંગરમાં ચરીઆણુ ધાસની સાથે એના વેલા ઉગેલા જવામાં આવે છે. એ હિ'દુસ્થાતના ધણાખરા ભાગોમાં થાય છે. ૮-વિ૦ વિવેચન-એનાં કાળાં બીમાં સફેદ ચાંડલા હોય છે માટે એને કાગડોળીઓ ( કાગડાતે। ડોળા ) કહેતા હશે. કેટલાકો માલકાંગણીના વેલાને જ્યોતિ- ષ્મતિ કહે છે. જુવા નંન ૧૦૬. કહેવાય છે કે-એનાં ખીજ ખાવાથી ખુદ્ધિ કુશાત્ર અતે યાદદાસ્ત તીત્ર થાય છે, આ સ્વસ્થાનમાં કાગડોળીઆની એક નાહાની જત થાય છે, તેના વેલા, પાન, ફૂલ, ફલ વિગેરે તમામ ધણાં નાહાનાં હોય છે, માટે એને ઝાંણુકાકાગડોળીઆ ( 6, 00103'0081'[2011 ) કહે છે. નંબર ૬૧૬૭* ઉ૧-શાજસ્રીયનામ-54]910તૈપડ ઇ1101 પજ. દષ્દા“્ન-ં. 1. [). 082; પં. [, 66; 140. ૧1. []40. 11. [. 468; રૂ. નિ. પા. ૫૧૨, ર-ટશીનામ--અરીડી (પો૦); અરીઠા (ગુન); રીટા (૦); રીઢા (રેં૦);સારિછ, જેનોજ,રસ્છજ ગમેપાતન (સંબ). ૩-વણૂન-અરીઠાનાં ઝાડ ૧૫થી રપ ફ્રીટ ઉંચા ખરડા ડુંગરમાં ન્તેવામાં આવે છે. તેમાં ધણી શાખાએ નીકળી ચોતરક્‌ ફ્રેલાયલી હોય છે. તેમાં પાનની ઘટા ધણી સારી હોય છે. પાન સંયુક્ત અને એકબભગ્ન હોય છે, તેને છેડે ધણુંકરી પાન હોતું તથી, પણ્‌ તેની જગાએ જરા જાડી ટુંકી અણી હોય છે. ફૂલ ફ્રીકા ધોળા રંગનાં આશુ કારતકે આવે છે, અને ફૂલ પોશ મહા સુધીમાં તેયાર થાય છે. તે ૩ ખાંચીઆવાળાં હોય છે. તેથી ૩ ફૂલ ભેળાં હોય એમ દેખાય છે. એ ઝાડના કોમળ ભ્રાગપર ધણુંકરી ભૂરા કે તપખી- રીઆ રંગની રૂંછાળ હોય છે. સૂળ-ધણ્‌ા ફાંટાઓવાળાં, નડાં અને ધણાં ઉંડાં ખેઠેલાં હોય છે. તેની ઉપરની છાલ ભૂરા રંગની, ખડ- ખબચડી, ચીરાઓવાળી, પોચી ને ખટકણી હોય છે. તેની અંદરતી છાલ લીલા અને ભૂરા રંગની, લીસી, ચળકતી ને બટકણી હોય છે. મૂળનું લાકડું ફ્રીકા ભૂરા પીળા રંગનું ને રસભર્યું હોય છે, પણુ કાપ્યા પછી થોડીવારમાં તે તેમ જ તેપરની છાલ પીળા રંગનાં થઇ! નનય છે. તેતો આડોાકાપ કરી જતાં તે વચમાં સછિદ્ર અને લહે- રીઆંદાર, ચક્રાકાર દેખાય છે. વાસ જરા તીખાસલેતી સુગંધિત અને સ્વાદ કફડવાસલેતો ગળચટો ને ચીર્‌- પરે। લાગે છે. ડાડી અતે શાખાએ।-ભૂરા કે ઘેરા ભૂરા રંગની હોય છે. તેપર કોઇવાર ભસ્મી રંગનાં અનિયમિત છાપાં અને છાંટણાં આવેલાં હોય છે. એની છાલ બહારથી ખૂડખચડી ને તેપર ચીરા પડેલા હોય છે. કોમળ શાખાએ।- ભૂરા કે ફીકા તપખીરીઆ રગની ને તેપર પણુ ઉભા ઝીણા ચીરા પડેલા હોય છે. અતિ ક્રોમળ શાખાઓ- પર્‌ તપખીરીઆ રંગના વાળતી બહુધા ચોટડુક રૂંવાટી હોય છે. શાખાઓ ધણી જ બટકણી હોય છે. પાન-આંતરે આવેલા હોય છે. તેની મુખ્ય ડીટડી સુતળીથી સ્લેટપેન જેવી ન્નડી, તળિયે પોહેાળી ને "ખાંચવાળી, અને આગળ ઉપરની બાજુ જરા ચપટી ને વચ્ચોવચ ઉભી નસવાળી હોય છે. તે ૩ થી ૧૨ ૪ંચ લાંબી અને ભૂરી રૂંવાટીવાળી હોય છે. તેપર્‌ પાન કે પર્ણ (1૦૧121) ની ૧ થી ૩ જેડી આવેલી હોય છે. તે જરા છેટી છેટી અને નીચેથી ઉપર તરફ અનુક્રમે મ્હોાટી હોય છે. કોધ્વવાર એ ન્નેડીમાંનાં પાન જરા નીચાં ઉંચાં હોય છે. અને વખતે વચલી જેડી સૌથી મ્હારી હાય છે, તેની ડીટડી ધણી ડુકી અતે પાહાળી નીકવાળી હોય છે. ડીટડી પાસે એ કેટલાંક પાનની કેર જરા વિષમ હોય છે. એ પાન ૧ થી ૮ ઇંચ લાંબાં અને | દ વનસ્પતિવણન. ૧૬૩ ૧ થી૩ કે ૪ ઇંચ પેોહોળાં હોય છે. તે બન્ને છેડે સાંકડાંથતાં અયવા તળિયે સાંકડાં ને મથાળે પેોણોળાં કે લંબગોળ હોય છે. તેનાં ટેરવાં અણીયાળાં, ગોળાઇ” લેતાં કે અંદર ખેસતી ખાંચવાળાં હોય છે. એની ઉપ- રતી સપાટીના રંગ પીળાસલેતેો લીલો તે નીચેનીનો દ્ીકો હોય છે. એની ઉપરની સપાટીપર આછી અને નીચોગીચ રૂંવાટી હોય છે. પાન જરા ચીવટ ને ખર- સટ હોય છે. તેમાંની નસો જરા આંતરોલેતી સામ- સામી, ઉંચી ચઢતી અને ખન્તે સપાટીએ ઘણુંકરી ખહાર નીકળતી, તોપણુ નીચેની સપાટીએ વિશેષ બહાર પડતી હોય છે. પાન રે્‌ાશની તરફ રાખી જતાં આ નસોવચ્ચેનું સુંદર જાળી કામ અર્ધપારદર્શક દેખાય છે. પાનની વાસ અને સ્વાદ દાહક અને ઉમ્ર લાગે છે. ક*લુ-શાખાઓને છેડે અને છેડા પાસે પત્રકાણુમાંથી પુષ્પમંડપ આંખાના મોરની પેઠે નીકળેલા હોય છે. તે શાખા પ્રતિશાખાઓવાળા હોય છે. તે * થી ૧ ષટ લાંબા, સુતળીથી પેનસીલ જેવા ઝાડા અને કાળાસલેતા ભૂરા રંગના વાળની રૂંવાટીથી ભરાયલા હેય છે. ફૂલની ડીટડી ધણી ટુંકી હોય છે. તેને તળિયે સૂદ્દમ પુષ્પપત્ર હોય છે. એ બન્ને પણુ ભૂરા વાળથી આચ્છાદ્તિ હોય છે. ફૂલ દ થી * ઇંચ લાંબાં, ષ્રીકા ધોળા રંગનાં અને રૂંછાળ- વાળાં હોય છે. તે કવચિત જ આખાં ઉધડે છે, પુષ્પખાલ્ષકેષ-નાં પત્રો પ હોય છે, તેપર પણુ ભૂરા વાળની રૂંવાટી હોય છે. તેનાં ટેરવાં ખુઠ્ઠાં તે ધોળી રૂંછાળવાળાં હોય છે. પુષ્પાભ્યન્તર્કેોષ-ની પાંખડીઓ ૪, પણુ ધણુંકરી પ હોય છે. તે પુન બાન કેષનાં પત્રોથી જરા સાંકડી ને લાંબી હોય છે. તેનાપર કડપલાં જેવા છેતા ગીચે।- ગીચ સફ્રેદ લાંબા વાળની ઝાલરથી ભરાયલા હોય છે. પું કેસરો-ધણુંકરી ૮ હોય છે. તેના તંતુઓપર લાંખા ધ્વરોળા વાળની રૂંછાળ હોય છે. તેપરના પરાગકોષ ધોળા હોય છે. પડઘી વચ્ચે ખાડાવાળી અને કેરપર રૂંછાળ- વાળી હોય છે. સ્રીકેસર-૧ હોય છે. તેનો ગર્ભાશય ભૂરા તપખી- રીઆ વાળથી ભરાયલેો, ૩ ખાંચીઆ ને ૩ પોલવાળોા હોય છે. તેપર ૩ છિદ્રવાળી નલિકાઓ હોય છે. ફૂલ-કાચાં હોય છે યારે પીળાસલેતા લીલા રંગનાં અને ગીચ ર્‌ંછાળવાળાં હોય છે. પણુ પાકીતે સુકાય છે થારે તેપરની રૂંછાળ ધીમે ધીમે ખરી ન્નય છે. ત્યારે ફ્લની સપાટી ખડખચડી, કરચલીવાળી, અને રતાસલેતા ભૂરા રંગની થઇ જાય છે. ફૂલની નીચે ટુંકી ડીટી હોય છે અને ડીટીની ચોફેર ધોળી રૂછાળને ચક દેખાય છે, ફલ $ થી રુ ઈચ લાંખું અને મથાળે ૧ થી ૧ર. ઈંચ પોહોળું હોય છે. તે સુકાયા પછી તેના ત્રણે ખાંચીઆ તરત જુદા પડે છે. એ દરેક ખાંચીઆમાં અકેકું ખીજ હોય છે. ફલની છાલ જરા નરમ અતે ખજુર જેવા ગળવાળી હોય છે. તેની વાસ જરા ઉત્ર- સુગંધિત અતે સ્વાદ પ્રથમ જરા મીઠ્ઠા પણુ પાછળથી ધણે। કડવે।, ચીરપરે। અને ઉગ્ર લાગે છે, બજ -કાળા રંગનું, લીસું, ચળકતું એક ઉભી નસ અને ૩ ટુંકી નીકવાળું હોય છે. તે એક છેડે સૂટ્મ ખે અણીવાળું હોય છે. તે રૂ ઇંચ વ્યાસનું હોય છે. તે ધણું કઠુણુ હોય છે. તેને તોડતાં તેમાંથી પીળાસલેતા રંગનાં ઉપરાઉપર ખે દલ નીકળે છે, જે રવાદાર અને તેલીઆં જણુ।્‌ય છે. ૪-ઉષપયેોગીઅંગ-સર્વાગ. પ-ગુણુદ્દોેષ-જન્તુનાશક, વાન્તિકારક, ગ્રાહિ, કકક અને મેલ સાફ કરનાર તથા ઉત્તેજક. ૬-ઉપચેોગ-અરીઠાનતું મૂળ પાણીમાં ધસીને વીંછી અને ખીનન ઝેરી જનાવરના ડંખપર ચોપડવામાં આવેછે. અરીઠાનાં પાન ઢોરને ચારા તરીકે ખવરાવે છે. ઢોરને જી પડી હોય તો અરીઠાનાં પાન અને છાલને ઉકાળા કરી તે પાણીથી તે ઢોરને બરડા ડુંગરના રબારી લેકે! નહવરાવે છે, તેમ જ અરીઠાનાં ખીમાંથી દલ કાઢી તેને વાટી જી પડી હોય એવા ઢોરને તેતો લેપ ડરે છે. તેથી જી ખરી જય છે. અરીઠાતું લાકડું ધણું બટકણું હોય છે. તેથી તે વિશેષ કામમાં આવતું નથી. તોપણુ તે કુખા બાંધવાની વળી, થાંભલા, કોદાળી વગે- રના હાથાઓ, દંતીઆ, કાંસકી વગેરે બનાવવાના કામમાં આવે છે. ગડ કે કઠણુ ગુંબડાં ન પાકતાં હોય તેનાપર અરીઠાનું પાન અને ફૂલને વાટી તેની થેપલી સુકવાથી તે તરત ગળી નય છે. અરીઠાનાં ફ્લતે પણુ અરીડા કહે છે. તે સાબુની જગાએ લુગડાં ધોવામાં અને નાહા- વામાં કામ આવે છે. અરીઠાનાં ફ્રોણુનાં પાતાંથી આધા- શીશી અતે જ્તાનતંતુના માથાંના દુખાવામાં નાસાવિરેચન તરીક્રે નાકમાં ટીપું નાખે છે, તેથી નાકમાંથી પુષ્કળ પ્રવાહી વહે છે, ને માથાંના દુખાવો મટી નય છે. કેરી જનાવરના કરડવાથી અથવા અજ્ીણુ વગેરે ખાવાથી ઝેર્‌ ચડેલું હોય તો અરીઠાનાં ફણુવાળું પાણી ઉલટી કરાવવા માટે પવાય છે. અરીઠાનાં ખીમાંથી તેલ નીકળે છે, તે ઓસડ તરીકે કામ આવે છે, પણુ તે ધણું મોંધુ પડે છે. અરીઠાના ઠેળીઆની માળા અને ખેરખા બનાવવામાં આવે છે. તે બરડા ડુંગરના રબારીઓ પહેરે છે. એના ખેરખા ખાજુબંધની જગાએ ખાંધે છે. તે માને છે કે, એની પાસે સર્પ આવી શકતો નથી. અરીઠાનાં ફૂલની છાલમાનો ગળ ૩ કે ૪ ધઉ' ભાર શરબત અતે આસવમાં આપવાથી પેટને ચુંકો મટે છે, અરીઠાનું મૂળ કફક્ર ગણાય છે, ૧૬૪ વનસ્પતિવર્ણુન. “ઝેરી જતાવર કરડેલ હોય અથવા ઝાડા કે કોલેરા થયેલ હોય તેની સુસ્તી ઉડાડવા માટે અરીઠાતું પાણી આપવામાં આવે છે. હિસ્ટિરિયા જેવાં દર્દમાં તેની ધુંવાડી આપવાથી સાર્‌! ફાયદો થાય છે. તેનાં ફ્લની ઉપલી છાલને ખાંડી તેની સોગડીઓ ખતાવી સ્ત્રીઓ નષ્રાર્તવમાં પહેરે છે. દમમાં અરીઠા ધણા ઉપયે।ગી છે. અરીઠાનાં ફૂલનું અંજન કરવાથી સપના ઝેરને! નાશ થાય છે. માત્રા-ઉલરી કરાવા સારૂ અરીઠાનું પાણી રૃપિયા દશ ભાર. (ડા. વી. ઝી.) “અરીઠા ત્રિદ્યોષતે મટાડનાર તથા ગર્ભને પાડનાર છે, અરીઠાની અંદરતે ગર્ભ પાચનશક્તિ વધારનાર છે. વાઇ તથા એવાં ખીન્નં દરદોમાં અરીઠાતે ભૂકો સુંધા- ડવામાં આવે છે. શરીરના કોઇ પણુ ભાગમાં કળતર થતી હોય તો તેપર્‌ અરીઠાનું પાણી ચોપડવાથી મટી જાય છે. ઉલટી કરાવવા માટે અરીઠાનું પાણી વાપર- વાતું લખવામાં આવેલ છે. તે તેતું આછરેલ પાણી જ આપવું, અતે તેની માત્રા ૧ થી ૧: રૃપિયા ભારતી જ સમજવી. અરીઠાનાં બી ઝેરી છે. બીના ગર્ભની માત્રા ૨ થી૪ ચેત (ધઉં) સુધી છે. અરીઠાની છાલને પાણીમાં વાટી સોગડી કરી સ્રીઓ પ્રસવ થયા પછી પહેરે છે. અરીઠાનું ફ્લ સાખુ કરતાં રેશમી કપડાં ધોવામાં પચાસગણું વધારે સરસ છે. આ દેશની સ્ત્રીઓ માથાના વાળ, કપડાં તથા દાગીના સાફ્‌ કરવામાં તેતે ઉપયોગ કરે છે.” (વૈ. શા. મ. ગે.) “અરીઠાનાં ફરીણુમાં રૂનાં પોતાં ખોળી યોની ઉપર મુકવાથી સ્રીને પ્રસવ ન થતે। હોય તો જલદી થાય છે,” (વૈ. રૂ.) અરીઠાની અસર ગર્ભ સ્થાન ઉપર છે અતે તેથી ગભપાત કરવામાં તે વપરાય છે, એમ કહેવાય છે. માથે લોહી ચડી જવાના રોગમાં, મૂર્છા અને બેશુદ્ધિમાં પણ્‌ તે વપરાય છે. ૭-સ્થાનક-ડુંગર અને ડુંગરાળી જમીનમાં અરીઠાનાં ઝાડ. ઉગે છે* * પોરબંદર સ્વસ્ષાનના ખરડાડુંગરમાં અરીઠાનાં ઝાડ છુટાં છવાચાં ધણી જગાએ ઉગે છે. તોપણ ગોઢાણાં રક્ષિત જંગલમાંની લાંડર અને વાંદરા ઝર્ને કાંડે; તેમજ માલક ડુંગ- રના પડધારાપર; આદ્ત્યાણા જંગલમાં ખધ'ડીના અને રાણાવાવ નગલમાં ભતવારી ડુંગરના પૂર્વ પડધારાપર; કાળા અને હડીઆ ડુંગરમાં પણુ અરીઠાનાં ઝાડ તેના પૂર્વ પડધારાપર વિશેષ ઉગેલાં જવામાં આવે છે. ખરડા ડુંગર કરતાં ત્રવડા અને સુલ- તાન ખાગની કાટ્દીવાળી જમીનપર અરીડાનાં ઝાડ ઉંચાં અને વિસ્તારવાળાં ન્તેવામાં આવે છે. પણ્‌ તેનું કારણુ એ ઝાડને અવારનવાર પાણી મળ્યા કરે છે, તે છે. ખરડા ડુંગરમાંથી અરીડાનાં ક્લ રખારી અને ખીન્ત ગરીબ લોકે! લાવી પોર- ખંદરમાં ગાંધીને યાં વેચે છે. જેથી એકાટમાસ એવા ગરીબ લેકો પોતાનું ગુજરાન ચલાવે છે, અરીઠાનાં ઝાડતે સમુદ્નાં ખારા પવન (ઓડા-015॥૯€- 18ઉૈલા-0716) થી ધણું નુકસાન થાય છે, માટે તે ઓથવાળી જગાઓમાં વાવવાં જઇએ. ૩૪- પ. 0. & ૫407410101 &0848. વર્ગ-એનૅફાર્ડ્એસી-આંખબાને વર્ગ. વર્ગનું ટુક વર્ણુત અને ગુણુદોષઃ- આ વર્ગમાં મોહોયાં શૃક્ષો અને ઝાડવાં થાય છે. પાન આંતરે અથવા સામસામાં આવેલાં હોય છે. તે સાદાં અથવા સંયુક્ત હોય છે. ઉપપાન હોતાં નથી. નર્‌ અને જ્ઞીફલ વખતે નનૂદદાં જાદાં હોય છે. અથવા નર-જ્ની-અને સ્ત્રીપું- સંયોગી ફૂલ પણુ હોય છે. પુન બાન કેષનાં પત્રો ૩ થી પ હોય છે. પુન અભ્યન કોષની પાંખડીઓ ૩ થી પ હોય છે. તે પુન બાન કેોષતાં પત્રોથી આંતરે આવેલી હોય છે. કોઇવાર પાંખડીએ હોતી નથી. પુંક્સરો પ અથવા વધારે હોય છે. તે કણિકાની ઉપર અથવા તળિયે આવેલાં હોય છે. પુંકેસરપર આવેલા પરાગકોષ ર પોલવાળા હોય છે. સ્ત્રીકેસર ૧ ઉર્ષ્વસ્થાયી અર્થાત્‌ પુ૦ ખાન કોષની ઉપર્‌ આવેલી હોય છે. તે ૧ અથવા ૨થી ૬ ખાર્નાવાળી હોય છે. ફ્લ ૧ થી ૫ ખાનાંવાળું અને તે દરેક ખાનાંમાં ધણુંકરી ૧ ખીજ હોય છે. આ વર્ગમાંતી ધણીખરી વનસ્પતિમાંતો રસ વિદાહી (20) હોય છે, એ શિવાય ઔષધીયગુણુ ગ્રાહી, મૂત્રલ, રકતશેધક, પૌષ્ટિક, સારક, ઉત્તેજક, ઉપલેપક; વાતહર આદિ હોય છે. આ વર્ગમાં સૌથી મિષ્ટ ફૂલ ધારણુ કરનાર આંબાનું વૃહ્ન આવેલું છે. જેનો ઉપયોગ અને પ્રસિદ્ધિ સૌના #નણ્યામાં છે. કાજી, ભીલામા અને અંબાડાનાં ઝાડ પણુ આ વર્ગનાં છે. વર્ગ-( એનેંકાર્ડિએસી ). નંબર, ૬૬૮* 1૧-શાન્ત્રીયનામ-0તૉ 04 190”. દૃષ્ટાન્ત-1. 11. [. 29; પડ. [). 68; તા. મ. ])- 445; રૂ૦ નિ૦ પાન ૫૧૬. ર-દેશી નામ-મવેડો (પ૦); મવેડી (ગુ૦); શૌવટી, મોવા, મોરની (મ૦); ગીનમન, મારની (ટિંબ); સિરિની (સંબ). ૩-વણૂન-બરડા ડુંગરમાં મવેડાનાં ઝાડ ધણાં ઉગે છે. તે ૧૦ થી ૨૦ શેક ડ્રીટ ઉંચાં થાય છે, પણુ હિદુસ્થા- નના ખીન્ન ભાગોમાં તે ૪૦ થી ૫૦ ફ્રોટ ઉંચાં વધે છે. તેમાં નડી શાખાએ થોડી હોય છે, પણુ નાહાની નાહાની આડી અવળી ધણી શાખાઓ નીકળેલી હોય છે, 1. વનસ્પતિવર્ણન. પાન લાંબી પ સંયુકત આવેલાં હોય છે, તે ધણાં ચળડતાં ને સુંદર હેય છે, તે ખહુધા શાખાઓને છેડે પાસે પાસે નક કયું પેડ દેખાતાં હોય છે. તે શિયાળે ખરી ન્નય છે યારે એ ઝાડ એક ભસ્મી રંગનાં ડુંઠ જેવું કદરૂપું દેખાય છે. એમાં વસંતત્રડતુએ ઝીણાં પીળાસલેતાં રાતાં આંબાના મોરતી પેઠે સૂહ્મ ફૂલો આવે છે, ફલ રતાસલેતા રંગનાં વાલ જેવડાં ઉન્હાળે પાકે છે- સૂળ-ભૂરા કે કાળાસલેતા રંગનાં હોય છે, તે જમીન પ્રમાણે ઉ'ડાં બેઠેલાં હોય છે. તેની છાલ નડી, પોચી, ખટકણી અતે રાતા રંગની હોય છે, તેપરતી ફરોતરી ખૂડબચડી હોય છે, અંતરછાલ રેસાવાળી અને મજખૂત હાય છે. છાલને જખમી કરતાં તેમાંથી રાતો રસ ઝરપે છે, વાસ સહેજ સુગંધિત અને સ્વાદ કડવાસલેતો ખાટો, ચીકણે। ને તૂરો લાગે છે. ડાંડી અને શાખાએ।-ડાંડી થી ૧ કે ૧૨ ફૂટ જડી હોય છે, તેપરની છાલ ભસ્મી રંગની કડપલાં અને ગાંઠા ગડબાવાળી અથવા લીસી હોય છે. શાખાપરની છાલ રતાસ કે ભૂરાસલેતા કાળા રંગની હોય છે. છાલ પોચી, બટકણી અતે ચીકાસલેતા ગાભાવાળી હોય છે. તેનો' સ્વાદ ધણો તૂરો ને પાછળથી જરા કડવો! લાગે છે.' શાખાઓપર ધણુંકરી ધોળાં છાપાં અને ભૂરા રંગનાં દાણાદાર સૂટ્મ છાંટણાં હોય છે. અતી કોમળ શાખાઓ લીલા રંગની અને તેપર્‌ ભૂરા રંગની ભુર્કી અથવા તારા- કુતિના#વાળની રૂંછાળ આવેલી હોય છે. પાન-આંતરે આવલાં હોય છે, તેની મુખ્ય ડીટડી અથવા સળી ૧૦ થી ૧૫-૬ડંચ લાંખી અને લીંબડાની સળીથી ડૅઇક નડી હોય છે, તે પીળાસલેતા લીલા અથવા એક બાજુ નંખુડા રંગની છાયાલેતી, લીસી ને ચળકતી હોય છે; તેપર ભૂરી ભુરજી હોય છે. એ સળીપર પાનની ૩ થી ૪ જેડી અને એક પાન સળીને છેડ વચર્મા આવેલું હોય છે, જ્ેડીનાં પાન (1૦1013) ઘણુંકરી સામસામાં હોય છે. છેડાનાં વચલાં પાનની ડીટડી ૧થી ૧૩ ઇંચ લાંખી અને જ્નેડીનાં પાનની ધણી ડુંકી હોય છે. પેહેલી જેડીનાં પાન ડીટડી તરફે બહુધા પોહેોળાં ને ટેરવે સાંકડાં ને અણીઆળાં હોય છે, બીજી જ્તેડીનાં પાન પેહેલીના કરતાં જરા સાંકડાં ને લાંખાં હોય છે, અને ત્રીજનાં એથી જરા સાંકડા ને ડુકાં હાય છે. જનેડીઓનાં તમાંમ પાનની કોર ડીટડી પાસે જરા ધણુંકરી સાંકડી અને વિષમ હોય છે. સળીના છેડાપરનું વચલું પાત બન્ને છેડે સાંકડુંથતું ને ટેરવે અણીઆળું હોય છે. પાનની ઉપરની સપાટી ઘેરા લીલા ને નીચેની પીળાસલેતા લીલા રંગની હોય છે. ખન્ને સપાટી લીસી ને ચળકતી હોય છે. પાનમાંની નસો સામસામી અતે બન્તે સપાટીએ બહુધા બહાર્‌ તીફળતી ૧૯૫ હોય છે. પાન ૩થી દુ ઇંચ લાંબાં અને ૨થી ઢ ઇંચ પહોળાં હોય છે. અતી કોમળ પાનપર્‌ સડ્રેદ ભુરજી આવેલી હોય છે. પાનને ચોળવાથી વાસ તીખાસલેતી અતે ચાવવાથી સ્ત્રાદ ખટાસલેતે। તૂરો લાગે છે. ફૅલ-શાખાઓને છેડે ધણુંકરી પુષ્પ ધારણુ કરનારી માદા ફૂલની સાદી અતે નર ફૂલની સંયુકત પ થી ૭ તેક સળીઓ નીકળેલી હોય છે, તે ૪ થી ૮ ૪ંચ લાંખી, સુતળી જેવી પાતળી, અને રતાસલેતા પીળા રંગની હોય છે. તેપર ભૂરા ચૂટ્મ વાળની રૂંવાટી હોય છે. ફૂલની ડીંટડી ધણી સૂઠ્્મ અને કળી બહુધા રતાસલેતા રંગની હોય છે, તેપર નાહાની મધમાંખે ગુંજ્નરવ કરતી જ્ેવામાં આવે છે. પુષ્પપત્રેની કોરપર વાળતી હાર હોય છે. ફૂલ ૧- થી ૨ લાઇન વ્યાસનાં આંખાના મોરની વાસને જરા મળતી ખટાસલેતી સુગંધિત વાસવાળાં હોય છે. પુષ્પબાહ્યકોષ-નાં પત્રો ૪ થી પ ડ્રીકા રાતા રંગનાં, ખ્ુઠ્ઠાં ને પાંખડીએથી ડુકાં હોય છે. તેની કોરપર્‌ વાળની હાર હોય છે પુષ્પાભ્યન્તર્કેપષ-ની પાંખડીઓ ૪ થી પ, (પણુ વિશેષ કરી ચાર જ હોય છે) તે પીળાસલેતા લીલા ને રાતા રંગની ટેરવે અણીઆળી હોય છે. ફૂલ ઉધડયા પછી તે તરત બહારની તરફ નીચી નમી જાય છે. પુંકેસરે-નર ફૂલમાં ધણુંકરી ૮ હોય છે. તેમાં ૪ પાંખડીઓથી આંતરે અને ૪ તેની સામાં હોય છે. તંતુ ષ્રીકા પીળા રંગના અને પરાગક્રીિષ પીળી કેર અને ભૃરી ખાજુવાળા હોય છે. સ્રીકેસર્‌-માદા ફૂલમાં ૩ થી ૪ નલિકા સૂટ્મ સુખ- વાળી પીળાસલેતા રંગની હોય છે. ફૂલ-પાકાં ફલ અરધાં લીલાં ને અરધાં રાતાં હોય છે, તે ચળકતાં, લીસાં અને આંખાની ગોઠેલી જેવા આકારનાં હોય છે. તે ૩ થી ૩૨? લાઇન લાંબાં ને ૨ થી ૩ લાઇન પેોણહેોળાં હોય છે, એની છાલમાંથી કેરી કે ખાવળીઆના ગળ જેવી વાસ નીકળે છે. સ્વાદ ગળચટા તે ખટાસલેતો હોય છે. ફલની અંદર આંખાની ગોઠલી જેવી કઠ્ટણુ ધોળા રંગની નાહાની ગોઠેલી હોય છે. ફૂલને તળિયે પુ ખાન કોષ લાંબા વખત સુધી રહેલે હોય છે, અને તેનાં મથાળાંને જરા ચાતરી તેપર ભૂરો હદયા- કુતિતો। સૂટ્મ ચાંડલે! હોય છે. ખીજ--ફલના આકારનું, ર લાઇન લાંખું, અને ૧ પોહેોળું હોય છે, તેપરતી છાલ પાતળી બદામીઆ રંગની હોય છે, ને તેમાં બદામના મગજ જેવો દળ હોય છે. ૪-ઉપચેોગીઅંગ-સર્વાંગ. પ-ગુણદેોષ-ત્રાહી, પાચક, જદ વઝન, ' «-ઉપચેોગ-મવેડાના મૂળની છાલના ઉકાળાથી ઢોરનાં ચાંદાં અને ભાઠાં રબારીએ ધોએ છે. મવેડાની છાલને કાઢો મોટું પાક્યું હોય તો ક્રોગળા કરવામાં વપરાય છે. મવેડાની છાલને। ભક! સંત્રહણી તે ઝાડા ઉપર અપાય છે, મવેડાની છાલમાંથી રેસા નીકળે છે, તે નર્‌મ, ભૂરાસલેતા સફ્ફેદ અને ટુંકા હોય છે, તેમાંથી દોરી અને ખાટલા ભરવાનું વણુ બનાવવામાં આવે છે. મવેડાની છાલ શાકારી લેકે લુગડાં, અને ચમાર લેકે ચામડું રંગવાના કામમાં વાપરે છે. મવેડાનાં પાન ગરમ કરી સંધીવાના સાજ્ાપર બંધાય છે. મવેડાનાં પાનને વાટી તેની થેપલી કરી મીઠા તેલમાં બાળી તે તેલ ગાળી લઇ ચાંદાં ભાઠાં અને જખમ ઉપર ચેો।પડાય છે. મવેડાનાં ઝાડની છાલમાં જખમ કરવાથી રસ વહે છે, જે પાછ- ળથી ગુંદર જેવો થઈ જાય છે, તે પ્રથમ સરગવાના ગુંદર જેવો પીળો, રાતો કે ધોળા એવા મિશ્ર રંગનો હોય છે, પણુ તે સુકાવા માંડે છે ત્યારે રાતા કે કાળા રંગના થઇ નજય છે. તે હીરાખોળ કે હીરાદખણુ જેવા દેખાય છે, એ ધણા લેપમાં વપરાય છે. મવેડાનાં ફૂલ સંત્રહણી અને હમેશની બદહજમી ઉપર વપરાય છે. મવેડાનાં ફૂલને મવેડાં કહે છે. એ મવેડાંતું અથાણું થાય છે, તે વાવાળાને ખવરાવે છે, મવેડાં મીઠાં સાથે અજર્ણું ઉપર ખવાય છે, સવેડાનાં લાંકડાંની વળી, કુબાના થાંભલા, બળદની ધોંસરી, ખાટલાના પાયા, અને ઇશો બનાવવામાં આવે છે. મવેડાની ડાળા, છાલ અને પાન દુકાળ વખતે ઢોરતે ખવરાવે છે. ૭-સ્થાનક-મવેડાનાં ઝાડ બરડા ડુંગરમાં કડાયાની પેઠે ડુંગરના પડધારાપર, અને ઝરણે, તથા ખીણોને કાંડે ધણાં ઉગે છે. એ હિંદુસ્થાનના ધણાખરા ભાગોમાં થાય છે. ૮-વિશેષવિવેચન-મવેડાનાં ઝાડ ધણાં ઉપયોગી છે. કેમકે છપ્પનિયા દુકાળમાં જ્યારે કોદારા, શેમળા અને ફડાયાનાં ઝાડો અનુક્રમે ઢોરેના ચારા માટે કપાઇ ગયાં, ત્યારે છેવટે ઉહ્દાળાથી તે ચોમાસાં સુધી બરડા ડુંગરપરના રબારી લેક્રોનાં તેમજ આસપાસના ગામડાંના ખેડુ લેક્રોનાં ઢોરો કેવળ મવેડાનાં લાંકડાં અને ડાળાં- પર્‌ જવતાં રહ્યાં હતાં. માટે દુકાળની વખતે ઢેોરેના ચારા માટે આ સ્વસ્થાન(પોરબંદર)માં જેમ બરડા ડુંગ- રમાં થતા કડાયાનાં ઝાડો જેટલાં ઉપચૈીગી છે તેટલાં જ મવેડાનાં પણુ છે. તેથી કડાયાની પેઠે જ મવેડાનાં ઝાડાને પણુ જેમ બને તેમ ખચાવ અતે વધારે! કરવો જ્ેપ્ટએ* મવેડાનાં ઝાડના રોપાએ બરડા ડુંગરમાં ચોમાસે આપે- આપ હનર ઉગી આવે છે, તેમ મવેડાની ડાળ કાપીને વાવી હોય, તોપણુ જેમ વડ અને પીપળીની ડાળોમાંથી ઝાડ થાય છે, તેમ સવેડામાંથી પણુ થાય છે. સર જે. હી. હુકર લખે છે કે-મવેડાનાં ઝાડમાં સ્ટાર્ચ (ચોખાના સતને મળતો તત્વ) ધણે હોય છે, તેથી તેની ડાળ વાવવાથી તેનો સેહેલાધથી વધારે થઇ શકે છે.* ૩૫-૫4, 0. 101213૫0198. વર્ગ-મો।રિગી-સરગવાને। વર્ગ, વર્ગનું ટુક વર્ણૂન અને ગુણુ દોષઃ- . આ વર્ગ ધણે। નાહાતે છે. એમાં માત્ર ખે કે ત્રણુ જાતનાં ઝાડ થાય છે. તે સાધારણુ કદનાં હોય છે. તેનું લાકડું પોચું હાય છે, ને તેમાંથી બહુધા ગુંદર નીકળે છે. આ વર્ડમાંનાં ઝાડાને પાન આંતરે આવે છે; તે શિયાળે ખરી ન્નય છે. પાન મ્હોટાં ને સંયુક્ત હોય છે. તે એક-દ્દિ-કે ત્રિભસ હોય છે. એ પાનમાંના વિભાગો સામસામા હોય છે અને તેપર આવેલાં સૃઠ્દમ પાન કે દલ (1૯1015) પણુ ધણુંકરી સામસામાં અને અખંડિત 'ોારવાળાં હોય છે. પાનના વિભ્રાગોપર ધણુંકરી રસકુપ્પિયો (ંદ્રણાઉૈંક) હાય છે. પુન બાન કોષ પ્યાલી જેવો! પણુ પ પત્રો! કે છેડાવાળોા હોય છે. એનાં પત્તો એક બીજથી નાહાનાં મ્હોટાં હોય છે, અને તે પાંખડીઓ જેવાં દેખાય છે. પુટ અભ્યન કે્‌ષનતી પાંખડીઓ પ હોય છે, ને તે પણુ નાહાની મ્હાટી હોય છે. પુંકેસરો ૮-૧૦ થી ૧૨ હોય છે. તે કુણિકાની કોર ઉપર આવેલાં હોય છે, તેમાનાં પુંકેસરો * ત્તાંધ-તાન ૯ મે. ૨૮૯૦ ને રોજ હડિયા રક્ષિત જંગલની વંડી ખહાર સુંજીયા વિરડાની ઝરણુને કાંડે એક મવે ડાના ઝાડમાં એક માસના થયેલા જખમમાં તેના ઉપરના ભાગમાં સફેટટ ગુંદર નીકળેલો નેવામાં આવતો હતે, પણ તેના નીચેના ભાગમાં કેટલોક ગુંદર સુકાઇ રતાસલેતા કાળા રંગના થઇ ગયેલો હતે, તે હીરાબોળ કે કે હીરાદખણ્‌ જેવા દેખાતો હતો. એમાં અમુક જતના જંતુઓ અને તેનાં ઇંડા નેવામ આવતાં હતા. નતુઓ એ ગુંદરમાંથી રસીવાળે પદ્ટાર્થ ચુશી- લેતા હોય એમ જણાતું હવું, અને આવી રીતે રસ ચુશાઇં જઇ ખાકી રહેલ તે ગુંટરનો સુકો ભૂકો જખમપરથી જમીન- પર ખરતો હતો, અને આશરે આવો ભુકો પાશેરેક એકડો થઇ રહેલો હતો. મવેડાના ગુ'દરના એવા સુકા ભૂકાને પાણીમાં વાટી ખરડાના રખારી લેકે! વાગાંપર લેપ કરે છે. નિઘટસમમાં પાને (૫૨૧૬) મે લખેલું છે કે “મવેડીની છાલ અતીસાર, ગુંખડાં, છાતીના રેગ, મુખની દુગૈધી, વા, કફ, એ સવૅ રોગને મટાડે છે. મવેડીના ગ'ટને હીરાબાલ (ભગળની ન્નતતની વનસ્પતિ 13૧13થ110060101*0॥ 1710716 નો ગટ, તે ખન્નરમાં વેચાતી હીરાબાલ છે;) કહે છે, એ એક ઝાડમાંથી ઘણે! થાય છે, એનું નરય લેવાથી ખભો, હાથ, વાથી ઝલાણે હોય તે મટે છે. એ હીરાબાલના સેવનથી વાના ઘણા રોગ મટે છે, એની છાલનો ભકેો તેલમાં લગા" ડવાથી માથાંનાં ગુંખડાં મટે છે,” વનસ્પતિવર્ણુન. ૧૬૭ જે પાંખડીઓની સામાં આવેલાં હોય છે, તે પૂર્ણ હોય છે, અતે ખીન્નં ૫-૭ કેસર ધણુંકરી અપૂર્ણ એટલે ખોટાં હોય છે, તે પૂર્ણ કે ખરાં કેસરોથી આંતરે આવેલાં હોય છે. પૂર્ણ પુંકેસરોમાં ૧ પોલવાળા પરાગકેષ હોય છે; અને અપૂર્ણમાં તે હોતા નથી. સ્રીકેસર ૧ હોય છે, તેનો ગર્ભાશય ૧ પોલ અને ૩ પડવાળેા હોય છે. ફલ લાંબી શીંગ જેવું, ૧ પોલ અને ૩ ઉભાં પડવાળું હોય છે. એ દરેક પડમાં ૩ ખુણા કે છેડા વા પાંખવાળાં ધણાં ખીજ હોય છે. આ વગની વનસ્પતિમાં ઝેરી, વિદાહી, ઉત્તેજક, મૂત્રલ, સ્વદ્ેલ, પાચક, વાતહર, પિત્તવર્ધક, જન્તુનાશક તથા શોથ અને કફધ્ય ગુણો રહેલા છે. વર્ગ-( સે।રેંગી ). નંબર ૬૧૯* ઉ૧-શાજ્રીયનામ-]1011132% [01€1'72૦૩][2€1'108. દૃણાન્ત-1. 11. [. 45; ડે. ૪. 70; 1411. 3. [. 276; રૂ. તિ. પા. ૩૧૯. ક-8શી નામ--સરગવે, મીડોસરગવે! (પો--ચુ૦); કથમ, શીજટા, તૉગના, સેમટ ( સ૦ ); સઝના, સેૉશવાં, ઘુગ્રનાં (દિન) શિય, સોમાંગન, મધુરિયુ, સ્તતશિથ ( સન). 3-વણુન-મીઠા સરગવાનાં ઝાડ ૧૦ થી ૨૦ ટ્રીટ ઉંચાં થાય છે. કેટલીક જગેએ તે એથી ઉંચાં પણુ હોય છે. તેમાં જનડી શાખાએ થોડી પણુ નાહાની નાહાની ધણી શાખાઓ નીકળેલી હોય છે. એનાં પાન ધણાં લાંબાં ને ત્રિભસ _હોય છે. તે ધણુંકરી શિયાળે ખરી જય છે. ત્યારે એનું ઝાડ ભૂરા રંગનું કેવળ ઝરડાં કે ડુંઠ જેવું દેખાય છે. પણુ થોડા જ વખતમાં તેમાં ધેળાં ફૂલોને ખહાર આવે છે. તેથી તે લટૂમ ભરાધ્ રહે છે. તૈપર્‌ સેંકડો મધમાખીઓ અને પતંગીઆંઓ, તેમ જ કીડી અતે સંકરોડાઆ આ વખતે આમ તેમ ઉડતાં, ફરતાં, તે ડોલતાં જવામાં આવે છે, ત્યારે એતો! દેખાવ ઘણે સુંદરથઇ રહે છે. ફૂલ પછી તેમાં લીલા રંગની લાંખી ને જરા મરડાયલી શીંગાના ઝુમખા ઝુકી રહેલા જવામાં આવે છે ત્યારે એ ઝાડ એક અજયખ જેવું લાગે છે. મૂળ-કેટલાક ફાંટાઓવાળું, બહારથી ભૂરાસલેતા રંગનું તે અંદરથી રતાસ કે પીળાસલેતા ધોળા રંગનું હોય છે, તેની છાલ જડી, ખટકણી, રસભરી અને હલક હોય છે. તેનું લાકડું પણુ પાયું અને હુલકું હોય છે, એમાંથી વાટેલી રાઇ જેવી તીખી વાસ નીકળતી હોય છે. _ શંડી અને શાખાએ।-એની ડાંડી અથવા થડ ભૂરા જ ભસ્મી રંગનું હોય છે. પ. છાલ નડી, પોચી, અને તેપર ઉંડા ચીરા પડેલા હોય છે. તેન તેની . કામળ શાખાઓને રંગ રતાસ કે પીળાસલેતો લીલો હોય છે, ને તેપર વખતે રજ, રૂંવાટી, કે સૃદ્મ દાણા જેવાં બિદુઓ હોય છે. એનું લાકડું પોચું, હલકું, ધોળા કે ડ્રીકા ભૂરા રંગનું અને ધણુંકરી બટકણું હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે, તે ૧ થી ૨ ફ્રીટ લાંબાં અને ધણુંકરી ત્રિભગ્ન (111-[21014410) હોય છે. તેની મુખ્ય ડીટડી તળિયે સ્લેટપેન જેવી જાડી ને અકડ હોય છે, ઉપર્‌ જતાં તે પાતળી ને નરમ થતી છેક છેડા પાસે તો દોરા જેવી પાતળી ને તરમ થઇ રહેલી હોય છે. એ ડીટડીપર ૩ થી ૬ જેડી (એથી નાહનાં પાનની) છેટી છેટી અને સામસામી આવેલી હોય છે. એ દરેક જેડીનાં સંગમ પાસે અકઝ્ેકો નનડો સાંધો હોય છે. ને એ દરેક સાંધાની ઉપર બહુધા તેની મધ્યમાં અક્કી ઉભી, રૂંછાળવાળી સૂદ્મ ર્‌સકુષ્પિ (છંથ્રાતૅ) હોય છે. પાનની એ દરેક જ્ેડીમાં ૬ થી ૯ એથી પણુ નાઠનાં પાનની જેડીઓ આવેલી હોય છે. અને તેમાં પણુ પાછી એથી નાણાની નીચેનાં પાનમાં જેડીએ હોય છે. પાનની દરેક તજ્ેડીને છેડે અક્ેકું પાન હોય છે. તે ધણુંકરીતે વ્નેડીનાં પાનથી જરા મ્હોટું હોય છે. ન્નેડીનાં પાનની મુખ્ય ડીટડીઓ પણુ સાંધા અને બહુધા ઉભી રસકુપ્પિવાળી હોય છે. અને પાન (10&41013) ની સૂટ્દમ ડીટડીઓ પણુ સાંધાથીજ ખેઠૅલી હોય છે. ન્નેડીમાંનાં આ (10811૮13) ડ્‌ કથી ૩ ઇંચ લાંબાં અને ૩ લાઇનથી 5 દચ પેોહોાળાં હોય છે. ન અખંડ કોરવાળાં, લીસાં, ચળકતાં ઉપર ઘેરા કે ફ્રીકા લીલા રંગનાં ને નીચે વિશેષ પ્રીકા લીલા રંગનાં હોય છે. તે કોમળ હોય છે ત્યારે બહુધા પીળાસલેતા રંગનાં હોય છે. તે લંબગેળ “ક અંડાકૃતિનાં અથવા એથી પોહોળાં હોય છે. તેનાં ટેરવાં ગોળાઇ્લેતાં, અથવા ટેરવે અંદર ખેસતી ખાંચ કે ભાગ્યે જ ચૂટ્ષમ અણી હાય છે. પાનની ઉપરની સપાટીપર ધણી જ સૂક્મ સફેદ રૂંવાટી હોય છે, તે આપગ્લાસથી દેખાય છે, એની ડીટડી ડુંકી હોય છે, પણુ ન્નેડીને છેડે આવેલાં પાનની ડીટડી એથી જરા લાંખી હોય છે. એ સૂટ્દમ ડીટડીઓને રંગ જરા પીળાસલેતો હોય છે. પાનતે ચોળવાથી તે ચીકણું લાગે છે. એની વાસ તીખી, ગરમ, અને સ્વાદ ખટાસલેતો ચીડણેા ને પાછળયી મુળા જેવો જરા તીખો લાગે છે. ઉપષાન-હોાતાં નથી. પણુ તેની જગાએ ધણીવાર રસકુપ્પિયા હોય છે. ફૈલ-ધણે છેટેથી ધોળાં લાગે છે, પણુ પાસથી ર્તાસલેતાં ધોળાં તે છેક પાસેથી રતાસ તે પીળાસલૈતાં ધોળાં દેખાય છે. ફૂલની કળી ર્તાસલેતા ધોળા રંગની, ને તેપર લીલા રંગની છાયા અતે સૂટ્મ ધોળી રૂંવાટી ૧૭૦ વનસ્પતિવણુંન. લગાડવામાં -આવે છે. સરગવાનાં મૂળની છાલ પાણીમાં ભ વાટીને અંગ્રેજ દવા કૅન્થારીડીસ નતી જગાએ વપરાય છે. એની શીંગનું અથાણું કરે છે અને તે ઉત્તર હિદુસ્થાનમાં ધણું વખણાય છે. એમ ત્રણુસો વર્ષ ઉપર આઇધને અકખરીમાં લખાયલું છે. સરગવાનાં પાન સાંઢીઆ, બકરાં અતે બીન્નં પશુઓ પણુ ચારા તરીકે ખાય છે, ૭-સ્થાનક-મીઠા સરગવાનાં ઝાડ વિશેષ કરીને વાડી, વાડાઓ અને બાગોમાં વાવવામાં આવે છે. એ પશ્ચિમ હિમાલય અને અવધપ્રાંતમાં થાય છે. ૮-વિશેષવિવેચન-આ સરગવાની શોંગા મીડી થાય છે માટે એને મીઠો સરગવે। કહે છે. સરગવાનાં ઝાડ ખીજથી થાય છે, તેના કરતાં તેની ડાળા કાપીને વાવવાથી તે જલદી થાય છે, એનાં ઝાડ જલદીથી ઉગનારાં છે, તેમ તેને સાધારણુ રીતે કાદીવાળી અને આછી જમીન વિશેષ માફક આવે છે. તેને ધણું- કરીને એક વર્ષમાંજ ફાલ આવી નય છે. પણુ એનાં ઝાડને સમુદ્રના ખારો પવન ધણું નુકશાન કરે છે. માટે એનાં ઝાડા સમુદ્રના ખારો પવન ન વાય, એવી ઓથ- વાળી જગાએ વાવવાં જઇએ. સરગવાનાં ખીમાંથી તેલ કાઢવાની તજવીજ જુનાગઢ સ્વસ્થાનના ચોરવાડમાં કૈલાસવાસી મી૦ છોટાલાલ વહી- વટદારના વખતમાં કરવામાં આવેલી હતી. તેઓએ યાં સરગવાનું એક પ્લાન્ટેશન કરેલું હતું. અને યાં સરગવાનાં ખીજમાંથી તેને પીલીતે તેનું તેલ કાઢવામાં આવતું હતું. સરગવાનું મૂળ અને છાલ ધણાં દંભક છે. ને તેથી તે ગર્ભસ્થાન ઉપર બાલ્યોપચારથી પણુ ધણી ઝેરી અસર કર્‌ છે, ને તેથી ગર્ભનો પાત થાય છે, તે વિષે લંખાણુ હેવાલ કર્નલ કે. આર. કિતિકરે પોતાનાં “પોંઇંઝનસ પ્લેન્ટસ એફ બૉમ્ખે”* વૌ. ૧ માં આપેલે છે. તે જાણુવા જેવો છે. તેઓ સાહેખે એ પેહેલા વોલ્યુમમાં સરગવાનું ચિત્ર અતે-તેનાં અંગોનાં વર્ણુન અને તેની ન્નતનાં વર્ગીકર્‌ણુ વિષે ધણું મનોરંજક વિવેચન આપેલું છે. તે વનસ્પતિ- શાસ્રના અભ્યાસીને ધણુંજ ઉપયે।ગી છે. સરગવા વિષે કો!ઇ એમ કહેશે કે તેનાં પાન, ફૂલ અને શીંગાનું શાક આપણા લોકો હમેશાં વાપરે છે. છતાં સરગવાને ઝેર્‌ી વતસ્પતિતી ગણુનામાં કેમ ગણેલે। હળે ? તે વિષે તેઆ સાહેબ ધણા મજેનો ખુલાસો લખે છે. જેતા થોડો સાર નીચે પ્રમાણે છે:-- એમ નહિ સમજવું જઇએ કે, અમુક એક વનસ્પતિતો એક ભ્રાગ ખોરાક તરીકે વપરાતો હોય તો તેતો ખીજ્ને * “10180110૫8 [15 ૦1 101004)” 1/0. 1. 97 0બંબ॥ળલાં 5. 1. 51111:01₹, 1. ॥1. 8. 1, 1.. 3: (1890) ।ગ ઝેરી ન હોય. ઝેર શખ્દ્થી લાંખો વિચાર કરી જેતાં માણુસના શરીરને જે વસ્તુ હરકત કરતા હોય તે સમજવું, એવા દાખલાઓ બનેલા છે કે, કેટલીક વનસ્પતિનો જ્યારે એક ભાગ સલામતી ભરેલી રીતે શાક વગેરે કરવામાં વપરાય છે યારે તેનોજ ખીત્તે ભાગ્ન ઝેરી પુરવાર થયેલો છે. મુંબઇમાં ફણુસી (1101011 0૯6818)» ની શીંગો ધણી નનણીતી છે, ને તેથી તેવું શાક ધણાઓ ખાય છે. એ શાક પૈદ્િક, સ્વેદલ તથા રૌચ્ય મનાય છે. પણુ તેનું મૂળ ખાવામાં આવે તો ઝેરી છે. રતાળુ (3તિઉવદ્રડ લઉૈપો1ડ) નાં મૂળનું શાક તમામ લેક્ો ખાય છે. તેમ તેને બાફીને અગર તળીને કે કાચાં પણુ અગીઆરસના ફળાહારમાં આપણે ખાઇએ છએ. પણુ એના વેલાની ક્રોમળ શાખાઓ સાોતાં પાનતું શાક થાણાના તુરંગમાં કેદીઓએ ખાધું હતું તેથી તેઓને તેની ઝેરી અસર થતાં ઉલટી તે ઝાડા થયા હતા, એવા ખીન્ન પણુ કેટલાક દાખલા છે. ચણોડીનું મૂળીયું ઝેરી ગણુ।તું નથી, પણુ ખીજ ઝેરી ગણાય છે. બાદીઆન ખટાઇના ફલ ખોરાકમાં ખટાઇ તરીકે વપરાય છે, પણુ ખીજ ખાધામાં આવે તો ઝેર્‌તી અસર કરે છે. બકુલીનું ફૂલ કેટલાકો ખાય છે, પણુ એક દાખલામાં તેની છાલ ચાવવામાં આવી હતી તેથી આખું મોટું પાકી આવ્યું હવું, ઉપરના દાખલા પ્રમાણેજ સરગવો જ્તે કે શાક અને કઢીમાં ધણે વપરાય છે, તોપણુ તેને ઝેરી વનસ્પતિની ગણુનામાં લીધો છે, કેમકે તેનું મૂળ અને છાલ ધણાં વિદાહી હોતાં તેના ઉપયોગથી ગર્ભપાત યયાના દાખલા મળેલા છે વર્ગ-(સો।રિંગી ). નંબર્‌ ૧૨૦* ઉ૧-શાન્સૌયનામ-1. €૦1૧૦૧11€11315. ' દૃણાન્ત-1. 11. [. 45; ડે. ૩. 70; 101. ર સિ 275% રૂ. નિ. પા. ૩૧૮: ૨-દેશીનામ-કડવે સરગવો, ડુંગરાઉસરગવો (પે4- ગુ૦) સગઝના, સુવા (મ૦); સગના ( હિં૦ ); વિત્તશિકુ, હ્તેતશિન્ર ફા. 3-વર્ણૂન-કડવા સરગવાનાં ઝાડ _ ધણુંકરી મીઠા સરગવાનાં ઝાડ જેટલાં ઉંચા અહિ જ્નેવામાં આવતાં નથી. એમાં કેટલીક આડીઅવળી કે વખતે સીધી શા- ખાઓ નીકળેલી હોય છે. એનું થડ ૬ ઇંચથી ૨ ફોટ વ્યાસનું હોય છે. પાન મીઠાસરમવાની પેડે આવેલાં પણુ ધણીવાર તેથી લાંબાં હોય છે. ફૂલ પીળાસલેતા ધોળા રંગનાં અને શીંગો ( ફૂલ ) મીઠાસરગવાની શોંગ જેવી તાપણુ તેથી જરા જડી હોય છે. એમાં ચામાસાં આખરે પૂલ આવી શિયાળા આખરે શ્ીંગો પાકી જાયછે... વનસ્પતિવણેન. ૧૭૧ ક જ એના કોમળ ભાગપર સુદ્દમ ભૂરાવાળની રૂંવાટી હોય છે. મૂળ-બહારથી દ્રીકા ભૂરા ને અંદરથી પીળાસલેતા ધોળા રંગનું હોય છે. તેપરની છાલ જડી, પોચી, રસ- ભરી, બટકણી અને હલકી હોય છે. છેક અંદરના ભાગની છાલ ધોળા રંગની, તેથી બહારની પીળાસ કે રતાસલેતા રંગની, ને સૌથી બહાર તેપર ભૂરા રંગની '્રોલરી હોય છે. આ ફ્રોતરીપર ઉભા ચીરા અને સુદ્દમ ગ્રંથીઓ આવેલાં હોય છે. મૂળનો આડે કાપ કરતાં તેની છાલમાંથી રસ ટપકે છે. મૂળની વચ્ચેતો ભાગ સચ્છિદ્ર અને તેની બાજુનો છાલને ભાગ પોચા ગાભા જેવે। દેખાય છે. તેની વાસ વાટેલી રાઇ જેવી તીખી હોય છે. ડૉડી અને શાખાઓ-ડાંડી બહારથી ભૂરા કે કાળાસલેતા રંગની ને અંદરથી ભૂરા કે પીળાસલેતા ધોળા રંગની હોય છે. ડાંડીપરની અંતરછાલ પીળાસ- લેતા રંગની ચીવટ રેસાવાળી ને રસભરી હોય છે. ને તે ઉપરની છાલ પોચી, નડી, હુલકી, બટકણી અને લીલા, પીળા, રાતા અને ધોળા એમ તરેહવાર મિશ્ર રંગની હોય છે. એ છાલ ઉપરની બહારની ફ્રોતરી અથવા છાલ ધણી નડી ને પોચી હોય છે, ને તેપર ઉભા ઉંડા ચીરા પડેલા: હોય છે. એની ડાંડીમાં જખમ થવાથી તેમાં ષ્રીકા ધોળા 'ે રતાસલેતા રંગને ગુંદર નીકળે છે. ક્રોમળ શાખાઓ પ્રીકા રાતા ક્રે પીળા અથવા ભૂરા ભસ્મી રંગની હોય છે. તેપર્‌ સૃદ્દમ ડ્રીકાં ધોળાં કે ભૂરાં ટપકાં આવેલાં હોય છે, તે ઉભા સૂટ્મ ચીરા પડેલા હાય છે. એ શાખાઓપરની છાલ અંદરથી લીલા રંગની હોય છે, શાખાઓ ખટકણી હોય છે. તેના આડા કાપ કરી જ્તેતાં તે વચમાં પોચા ગાભા જેવી અને બાજુગે સછિદ્ર દેખાય છે. અતિ ક્રોેમળ શાખાઓપર ભૂરા વાળની રૂવારી હોય છે. વાસ વાટેલી રઇ જેવી તીખી હોય છે પાન-આંતરે આવેલાં હોય છે. તે ૧થી ૨ ક્રીટ ક કોઇવાર તેથી પણુ થોડાં લાંબાં હોય છે, પાનની મુખ્ય ડીટડી તળિયે વખતે સ્લેટપેનથી પેનસીલ જેવી નનડી ને આગળ જતાં પાતળી થતી હોય છે. એ ડીટડીપર્‌ છેટે છેટે પાનની સામસામી બ્તેડીએ આવેલી હાય છે, અને ધણીવાર એ ડીટડીને ટેરવે પણુ એ જૉડીમાંનાં એક પાન જેવું પાન આવેલું હોય છે, સુખ્ય ડીટડીપર્‌ આવેલી પાનની તમામ ડીટડીઓ સાંધાવાળી હાય છે. પાનની મુખ્ય ડીટડીપર બીજી સામસામી એથી નાહાની બાર ડીટડીઓ આવેલી હોય છે. તે લીંબડાની સળી જેવી પાતળી હોય છે. એ દરેક ડીટડીપર્‌ પાછી સામસામી ૪ થી ૮ ડીટડીએ એથી નાહાની આવેલી હોય છે, અને એ ડીટડીઓપરની પાનની ૧ થી ૩ જતંડીપર “વળી તાહાની ડીટડીએ પણુ આવેલી હોય છે. નૈ તેપર સામસામાં અફ્રેક નાહાનાં પાન: (1લારીલાક ) આવેલાં હોય છે. પાનની ડીટડીઓને : છેડે ધણુંકરી અકેકકુ નાહાનું પાન (108101) આવેલું હાય છે. એ નાહાનાં પાન (10%1€15)નતી ડીટડીઓ ડુંકી હોય છે. એ પાન ૨થી ર ઈંચ લાંબાં ને ૩ લાધનિથી ૧૨ ઇંચ પોહેળાં હોય છે. તે લંબગોળ કે ગોળાધલેતાં- અથવા બન્ને છેડે જરા સાંકડાંથતાં હોય છે. તે જાડાં, ટેરવે ગોળાઈ લેતાં, ખાંચવાળાં ખુઠ્ટાં હોય છે. ડીટડી પાસે પાનની કોર ધણુંકરી જરા વિષમ હોય છે. અને રેરવાંપરનાં છેવટનાં પાનની કેર ડીટડી પાસે ધણું- કરી સાંકડીથતી હોય છે. પાનની બન્ને સપાટીએ વખતે સૂટ્દમ ધોળા વાળની રૂંવાટી હોય છે. તેની ઉપ- રની સપાટી ફીકા લીલા રંગની અને નીચેતી વિશેષ દ્રીઝી હોય છે. ઉપષાન-ની જગેોએ ધણુંકરી નાહાનાં સંયુકત પાન અને ખે નાહાનાં પાનની ડીટડીવચ્ચે સૃદ્મ રસકૃપ્પિ હોય છે. ફૅલ-શાખાઓના છેડા પાસે પત્રકાણુમાંથી ઘણું કરી સ્લેટપેન કે પેનસીલ જેવા જાડા પુષ્પમંડપ નીક- ળેલા હોય છે. તે શાખા પ્રતિશાખાઓવાળા હોય છે. તે લીલા રંગના પણુ વખતે તેપર જરા રાતી છાયા પણુ હોય છે. તે ૩ ઇંચથી ૧ ૪ુટ લાંબા ને પાનની મુખ્ય ડીટડીની પેઠે થડમાં જાડા થયેલા હોય છે. તેપર ભૂરા વાળની ગીચ રૂંવાટી આવવાથી તે ભૂરા દેખાતા હોય છે. તેપર આવેલી શ્વાખા પ્રતિશાખાઓ તેમજ ફૂલોની ડીટડી નીચે અક્રેક સૂક્મ ખુદ્ઠાં ટેરવાંવાળું પુષ્પપત્ર આવેલું હોય છે. જે પણુ ભૂરા વાળની રૂંવા- ટીથી ભર્‌યલું હોય છે. ફૂલની ડીટડી નાહાની, રૂંવાટી- વાળી, અને જરા વાંકવળતી હોય છે, તે ફૂલ ઉધડી ગયા પછી જેવી શીંગ મ્હોેટી થવા માંડે છે કરે તે શ્ીંગની સાથે નીચી નમી નનય છે ફૂલ ધાળાં, પણુ ધણુંકરી પીળાસલેતાં ધોળાં હોય: છે. ને તેમાં વખતે જરા રાતી ટીશીએ કે છાયા હોય છે. તેની વાસ જરા ખણી પણુ પાછળથી તીખી જણાય છે. ફૂલનો વ્યાસ ડર થી ૧ ઇચ જેટલે હોય છે. ફૂલ ઉધડે છે યારે તેની પાંખડીઓ અનિયમિત રીતે ઉભી અને આડી થઈ રહેલી હોય છે. ઃ પુષ્પૂખક્ષકોષ-પ પત્રોનો બનેલો હોય છે. તેનાં પત્રો તળિયેથી ન્નેડાયલાં ને ઉપર જ*ૂટાં હોય છે. તેનો. જતેડાયલેો ભાગ એક સૃદ્મ પ્યાલી જેવો બનેલો હોય છે, તે લીલા રંગનાં હોય છે. ને તેથી ઉપરના તેના પાંચે છૂટા છેડા પ્યાલીપરથી સાંધાવાળા હાય છે. ' તે રંગે ધોળા ને પાંખડીઓ જેવા દેખાતા હોય છે. તે ફૂલ, ઉઘધડયા પછી નીચા ઢળી જય છે. એ પાંગ્ર છેડામાંથી ૧૭૨ વનસ્પતિવર્ણુન. ૩ એક બાજુ, અને ૨ ખીજ બાજી, એમ: ખે બાજુએ હળેલા હાય છે. ' તેપર સફેદ કે ભૂરાવાળની રૂંવાટી હોય છે. તે પાંખડીઓથી નીચા ને તેથી આંતરે આવેલા હોય છે. તે લંબાઇપોહોાળાઇમાં જરા એક ખીન્નથી વત્તાઓછા અતે પાંખડીઓ કરતાં જરા સાંકડા હોય છે. તે રૈ ઇચ લાંબા અતે ૧ થી ૧ર લાઇ્નન પોહાળા હોય છે. પુષ્પાભ્યન્તરકેષ-ની પાંખડીઓ પ હોય છે. તે એક ખીનંથી જરા નાહાની મ્હોટી નેછૂટી હોય છે, તે ધોળી, વા પીળાસલેતી ધોળી ને વખતે તેના નીચેના ભ્રાગમાંથી રાતી ટીશીઓ કે છાયા આવેલી હોય છે. તે તળીએ સાંકડીથતી ને ઉપર પોહેોળી હોય છે, તેનાં ટેરવાં ગોળાઈ લેતાં, બુટ્ટાં તે વખતે જરા સાંકડાંથતાં હોય છે. તે ૩ થી પ લાઇત લાંખી અને ૧ થી ૨ લાઇન પોાહેાળી હોય છે. એક સૌથી મ્હારી પાંખડી પુંકેસ- ર્‌ાની પાછળ આવેલી હોય છે, અતે એથી ખે નાહાની પાંખડીઓ પુંકેસરોનતી ખે બાજુએ અકેકી આવેલી હોય' છે, અને તેથી બે નાહાની પાંખડીઓ પુંકેસરેની સામે આવેલી હોય છે. એ પાંચે પાંખડીઓ પું-અને સ્ત્રી-કેસરેો કરતાં લાંખી હોય છે. 'પુંકેસરો-૧૦ થી ૧૨ હાય છે. પણ ધણે ભાગે ૧૦, વખતે ૧૧ અતે કવચિતજ ૧૨ હોય છે, જયારે ૧૦ હોય છે યારે પ પૂર્ણ અને પ અપૃણુ હોય છે. એ એક ખીન્નંથી આંતરે આવેલાં હોય છે. પણુ જયારે પુંક્કેસરો ૧૧ કે ૧૨ હોય છે, યારે પણુ પૂર્ણ તો પ જ જેવામાં આવે છે, પણુ અપૂર્ણ ૬ કે ૭ હોય છે. આમ હોય છે, યારે સૌથી નાહાનાં પૂર્ણ પુંકેસરોની બાજુએ અક્રેક વધારાનું અપૂર્ણ પુંકેસર આવેલું હોય છે, અને ધણીવાર એવું જતેવામાં આવે છે કે સૌથી નાહાનાં ૧ પૂર્ણ પુંકેસરની જમણી બાજુ ૨ અપૂર્ણ પુંકસરો। આવેલાં હોય છે, અને સૌથી નાહાનાં પૂર્ણ પુંકેસર તંતુની વચ્ચે અપૂર્ણ પુંકેસર હોતું નથી. પણુ એમ પણુ ન્નેવામાં આવેલું છે કે એ ૨ પૂણુ પુંકેસરો વચ્ચે ૧ અતે તેની બાજુએ બખે અપૂણું પુંકેસરો હોય છે. એટલે એવી રીતે બધાં કેસરો ૧૧ થી ૧૨ જરા છે. પૂર્ણ પુંકેસરા જે ૫ હોય છે, તે પાંચે એક ક્રેર થોડાં ધણાં વાંકાં વળેલાં હોય છે, પો તેઓની વચ્ચે ઔક્ેસર આવેલી હોય છે. આ પાંચ પુંકેસરે પેકાતું ફા સૌથી લાંખું કેસર્‌ સ્્રીકેસરતી પાછળ આવેલું હોય છે, અને એથી ૨ જરા નાઠાનાં કેસરે। સ્ત્રીકેસરની બાજુએ અક્ેક આવેલું હોય છે, અતે ર સૌથી નાહાનાં કેસરે સ્રીકેસરતી આગળ આવેલાં હોય છે. પુંકેસર- તતૃએા પીળા રંગના હોય છે, તે તળિયે જરા જાડા, રાતી, છાયાલેતા ને ધોળી" રૂવાટીવાળા હોય છે. એ પાંચે પૂર્ણ યુંકેસરાના તંતુઓને મથાળે પીળા રંગના પરાગકેષ હોય છે. તેમાં પરાગરજ પણુ પીળી હોય છે. પરાગક્રાષ ફૂલની ફળીમાં લંબગોળ હોય છે. પણુ ફૂલ ઉદ્ડડયા પછી જ્યારે એની પોલ ઉધડે છે યારે એતે આકાર ગોળાઇલેતો થઇ નય છે. એ બંતે સ્યિતિએ પરાગકરોષ પુંકેસરતંતુઓની અણીપર વચમાંથી જરા ચાતરીને ધરાયલા હોય છે. એટલે તે એરડા કે કમ- ળનાં પાનની પેઠે ઢાલ જેવા (૯1૧6૯) કહી શકાય છે. અપૂણુ પુંકેસરો પૂર્ણુકરેસરો કરતાં ઝીણાં તે ડુંકાં હોયછે. તે ઉપર ધોાળાસ લેતા રંગનાં તે મથાળે પરાગ- ક્રાષ વગરનાં હોય છે. વખતે તેઓને મથાળે જરા સટ્દ્મ બિંદુ જે જેવું ચિહ્ન હોય છે છે. અને ધણીવાર સૌથી નાહાનાં ર પૂર્ણ પુંકેસરોની વચ્ચે જે ૧ અપૂર્ણ પુંડ- સર આવેલું હોય છે તેને મથાળે ધોળા રંગની, જરા જડી, લાંબી અને સાદી અણી હોય છે. * સ્રીકેસર-૧-હાય છે. તે પુંક્રેસરા કરતાં જર્‌ા લાંબી ને તેઓની પેઠે 'વાંકલેતી હોય છે. તેનો ગર્ભા- શય ચઢેલે, ઉભે, રતાસલેતા રંગનો ને સફેદ રૂંછાળ- વાળા હોય છે. નલિકા ધોળા રંગની, વાંકવળેલી ને રૂંછાળવાળી હોય છે. તેતે મથાળે સૂક્મ છિદ્ર જેવું મુખ હોય છે. શીંગ-(ફલ)-૮ થી ૧૦ ઇંચ અથવા ૧થી ૧૬ છટ લાંબી અને * થી ૧ ઈચ જડી હોય છે. તેને તળિયે ભૂરા રંગની સ્લેટપેન જેવી નડી ડીટી હોય છે. શીંગ ડીટી પાસે જરા સાંકડી અને ટેરવે પણુ સાંકડી થતી હોય છે, તે લીસી, દ્રીકાલીલા રંગની ને વખતે જરા જંખુડી છાયાલેતી પણુ હોય છે. તેપર ઉભી ૯ નસે। અને ૩ થી ૬ ખુણા હોય છે. તે ૩-પડવાળી અને મીઠાસરગવાની * શીંગ કરતાં ધણી ઓછી મરડાયલી અથવા સીધી હાય છે. તે પાકીને ૩ ખુણેથી ધણુંકરી ઉભી ચીરાય છે. અતે તેમાંથી ખીજ બહાર આવે છે. શ્રીંગ અંદરથી પીળાસલેતી લીલી હોય છે. અને તેમાં ૩ પડની' વચ્ચોવચ એક ઉભી ધોળી નસ હોય છે. શીંગ અંદરથી જરા ચીકણી હોય છે; તેમાં ખીજ ધણાં હોય છે. તે એવી રીતે એક ખીન્નંની પાસે પાસે ગોઠવાયલાં હોય છે કે, તે બીજના ત્રણે છેડાની ત્રણુ સીધી લીટીઓ થઈ રહેલી હોય છે. શીંગને તોડતાં તેની વાસ તીખી અને સ્વાદ ફડવો ને રાઈ જેવો તીખો લાગે છે. ખીજ-લીલાસલેતા પીળા રંગનાં હોય છે. તેના- પર્‌ ત્રણુ પાતળા છેડા ( 0૦૩ ) હોય છે. ખીજ 3. થી 2 ઇચ લાંબાં અને ર? થી ૪ લાઇન પોહોળાં હાય છે, તેના છેડા લાંબા ડુંકા હોય છે, કેમકે તેતા - વનસ્પતિવર્ણન. ૧૭૩ ગ મમરમમમયવગવમનવમવમમવવમવમવવમવવવવવમમવવવમમમમમમવવમવમવમમવમમમયમમમમમમમમ૫૫૫૦૧મમ૫મ૫૫૫૫૫૫૫૫૫૫૫૫૫૫૫૫મ૫મ૫મ૫મ૫મ૫૫૫મ૫૫૫૫મ૫૫૫મ૫મમ૫મ૫૫૫મ૫મમમમમમમમસપણ છેડાઓ શ્વીંગમાં એક ખીન્નં ખીજના છેડા ઉપર્‌ તળે આવી થોડા ધણા દખાયલા હોય છે. ખીજ નરમ અને પાચાં હોય છે. તેની વાસ અને સ્વાદ શીંગને મળતાં હોય છે. બીજની ઉપરના છેડા ને પડ કાઢી નાખતાં અંદરથી તે લીલું લીસું ને ચળકતું નીકળે છે. '૪-ઉપચોાગીઅંગ-સર્વાગ. ડે સ અતે? મદા સરગવા જેવા છે. યા અતે કાદીવાળી જમીનમાં એનાં ઝાડ ઉગે છે. એ ક્રોકણુ, સિધ અતે રજપુતસ્થાનમાં થાય છે. ' ૮-વિ૦વિવેચન-આ સરગવાની શીંગો ધણી કડવી હોય છે, માટે એને કડવો સરગવો કહે છે. એની શ્ઞોંગા કડવી હોય છે, તાપણું તે મીઠા સરગવાની શીંગો સાથે ભેળવીને લોકે બન્નરમાં વેચવા લાવે છે, ને તે વપરાય પણુ છે. ધોળા સરગવાનું મૂળીયું જે ભાવગ્રકાશામાં વધારે દંભક લખેલું છે તે ધણુંકરી આ સરગવાનું મૂળીયું હુશે.* સીઠા અને કુડેવા સરગવાનો સુડાબલે।. મીઠો સરગવે, : ૧-પાન નાહાનાં હોય છે. ર્‌-ફૂલની વાસ વિશેષ મધુરી હોય છે. ૩-ફૂલમાં રાતી છાયા વિશેષ ને થોડી પીળી હોય છે. ૪-ફૂલ જરા મ્હોટાં હોય છે. નો લાંબી, પાતળી, નરમ અને વિશેષ મરડા- '_ યૂલી હૈ 'હોય છે. દુ-પુષ્પમંડપ, ફૂલની ડીટડી અને પુન બાન કોષપર' | [વાળની આછી રૂંવાટી હોય છે. ૭-શીંગો મીડી થાય છે, ક્વચિત કડવી હોય છે, _૮-ખબાગો અતે વાડીઓમાં વાવવામાં આવે છે. કડવા સરગવે? ૧-પાન મ્હોાટાં હોય છે. ર્‌-ફૂલની વાસ વિશેષ મધુરી હોતી નથી. 8-ફલમાં વિશેષ પીળી છાયા “ને થોડી રાતી હોય છે. ૪-ફૂલ જરા નાહાનાં હોય છે. % પોરબંદર સ્વસ્થાનમાં કડવા સરગવાનાં ઝાડો ખરડા ડુંગ- શમાં છુયંછવાયાં ઉગે છે. તોપણ તે આદિલાણા અને રાણા- વાત્ર જંગલની પાઉની કાદી અને ખડાવાળી જમીનમાં વિરોષ ઉગતાં નતેવામાં આવે છે. પોરબંદર તલપતની આસપાસ ખાપટ અને કોલીખડા ગામની કાટીવાળી જમીનના વાડાઓમાં તેમજ ઓડંદર ગામથી ઉગમણી દિશાએ ઘેડમાં શીરાડોઢોબરે એ નામની કાદ્ીવાળી ટેકરીપર તેની પૂર્વ બાળુએ કડવા સર- ગવાતાં ઝાડો ઘણાં ઉગે છે. રે હેય છે, તે ટેરવે વિશેષ સાંકડીથતી ર પુ-શીંગા ટુંકી, જડી, અતે સખ્ત હોય: છે. ' તે. કુવચિતજ મરાડાયલી અને ટેરવે સેહેજ - સાંકડી થતી ને સૂટ્મ ટુંકી અણીવાળી હોય છે,.. દૂ-પુષ્પમંડપ, ફૂલની ડીટડી અને પુન ખા૦ કે।ષપર, વાળની રૂંવાટી વિશેષ હોય છે. ૭-શોંગા કડવી થાય છે, કવચિતજ ઓઇી કડવી હોય છે. ૮-પે।તાની મેળે જંગલોમાં ઉગે છે. ૩૬- પ. 0. 1.500] 11310548, વર્ગ-લેગ્યુમિનોસી. આંબલી, આવળ, અગથીઆ, ખીયા, બાવળ, : ખેર અને ગોરડ વગેરે બહુધા શીંગાવાળ।ા વનસ્પતિતે। વગ. એતે શિંબીવર્ગ કહિયે તો ચાલે. વર્ગનું ઢુકું વર્ણન અને ગુણુદોષઃ--આ વર્ગ નંવ ૧૬ વાળા માલ્વેસી અર્થાત્‌ ભીંડાના વર્ગ કરતાં ધણે મ્હોટો. અને ઉપયે।ગી છે. ભીંડાના વર્ગમાં આજ સુધી જાતની નનૂદી જૂઠી વનસ્પતિ તોંધાએલી છે, જ્યારે આ લેગ્યુમિનાસી અર્થાત્‌ બાવળના વર્ગમાં આજ સુધી ૭,૦૦૦ જાતની જૂદી જૂદી વનસ્પતિ વનસ્પતિશાસ્રવેત્તાઆના નનણયા ને જેવામાં આવેલી છે. આ વર્ગ ખીન વર્ગો કરતાં ધણે પસરાયલે! છે. એટલે આ વર્ગીની વનસ્પતિ ધણી જગાએ મળી' આવે છે.. તેમાં પણુ ષતંગીઆં જેવાં ફૂલવાળી વનસ્પતિ ધણુંકરી સવે જગાએ થાય છે. આ સ્વસ્થાનમાં પણુ ખીજી તમામ જતની વનસ્પતિ કરતાં આ વર્ગની શન સ્પતિની ધણી જાતો ઉગે છે. આ વર્ગમાં ર થી ૪ ઇંચ જેટલા નાહાના છોડવા- ઓથી લઇ ૫૦ થી ૧૦૦ ફોટ ઉંચાં શક્ષો થાય છે. આ વગમાં ર થી ૪ ઇંચથી લઈ પ૦ થી ૧૦૦ ફીટ લાંબા વેલાઓ પણુ બ્નેવામાં આવે છે. આ વગમ આવેલી વનસ્પતિ ર્‌ થી ૪ માસથી લઈ ૫૦ થી ૧૦૦ 8 તેથી વધી ૫૦૦ થી ૧,૦૦૦ વર્ષે સુધી જવનારી પણુ હોય છે. આ વગૈતી વનસ્પતિમાં તરેહવાર બનાવટ અને આકારનાં પાન આવે છે. આ વર્ગની ક્રેઈ વન-” સ્પતિનાં પાન અર્ધપારદર્શીક, તો કેઇમાંનાં પાનની માત્ર નસો જ તેવી હોય છે. કોઇનાં પાનમાં અધપારદર્શક છાટણાં હોય છે. આ વર્ગની ધણીક ' વનસ્પતિનાં પાન દિવસે ન્નગ્ૃત થઈ રાત્રે બીડાઈ જય છે; અર્થાત્‌ નિદ્રાવશ થાય છે. આ વગૅેની કેટલીક વનસ્પતિનાં પાનને અડકવાથી અથવા સહેજ ફક મારવાથી તે મીંચાઈ નનય છે, અર્થાત્‌ કોઈ રીસાઇ જવું હોય ' તેમ પાન સંકોચાઈ જય છે. તેપર્થી આ 'વર્ચમાંતી 19૦૦ ઉ૧છ૪ વનસ્પતિવર્ણન. જટલીક વનસ્પતિને રીસામણી કહે છે. આ વર્ગની જાઇ વનસ્પતિનાં પાન સાદાં તો કોઈનાં સંયુક્ત, કેધ્નાં ત્રણુ પાનના _ત્રેખડા જેવાં તો કોઈનાં પક્ષીઓનાં પીછાં જેવાં થાય છે. ક્રોધના ત્રણ પાનના ત્રેખડામાંતું વચલું પાન પોતાનું રૂપાન્તર બદલાવી તંતુ કે પકડ (ઇલા તે) જેવું: થઇ જાય છે, જે ઝાડવાં વગેરેને પકડી વેલાને તેપર્‌ ચઢાવે છે. આ વર્ગમાં ફૂલોની રચના અને રંગરૂપ પણુ વિવિધ અને સાનંદાશ્ચર્ય કરે તેવાં હોય છે. આ વર્ગની કેઈ વનસ્પતિમાં ડીટડી વગરનાં નાહાનાં ફૂલો તો કોઇમાં લાંખી ડીટડીપર આવેલાં, કોઈમાં સાદી ડીટડીપર તે ૧૪માં સંયુકત ડીટડીપર તે નીકળેલાં હોય છે. આ વર્ગમાં કૈટલીક વનસ્પતિનાં ફૂલોના આકાર પતંગીઆં જેવા, ક્રેટલીકમાંનાં ફૂલોના ઉડતી મધમાંખ કે ભ્રમર જેવા, તો કેટલીકમાંનાં ફૂલોની રચના દડી કે ગેંદ જેવી, અને કેટલીક વનસ્પતિનાં ફૂલોની તે વાળની સાદી પીછી કે કલંગી જેવી હોય છે. પતંગાઆં જેવા આકા- રનાં ફૂલોની કળીનો આકાર વળી ધઘણુંકરી શુડાની વાંકી ચાંચ જેવા હોય છે. ફૂલના રંગ પણુ આ વર્ડમાં ઘણું કરી સધળા મળી આવે છે. કેટલાંક ફૂલોને રંગ ધોળા, તો કેટલાંકતો આસમાની, જીરમજ, સિદૂરિયા, ગુલાખી, પીળા, ફૂલગુલાખી, અતે કેસરીઆ વગેરે હોય છે. એટલું જ નહિ પણુ ધણા મિશ્ર રંમરોપણુ એક જ વનસ્પતિનાં ફૂલોમાં ધણીવાર જેવામાં આવે છે. વળ. #& ઇંચથી ૨ થી ૬ ઇંચ લાંખાં ફૂલ પણુ આ વર્ગમાં દૃછિયે પડે છે. આ વગેમાં ફલ પણ્‌ તરૅહવાર કદ અને આકારનાં હોય છે. તેમાં ધણે ભાગે જનડી કૈ પાતળી શીંગો થાય છે, તે ? દચથી રકે ૪ ફોટ લાંબી અને 2: ઇંચથી ુ વ પાહોળી હાય છે. વળી અશયબ જેવું એ છે કૂ ઇંચ જેટલાં બારીક ક્લમાંથી ૪ ડ્રીટ લાંખી કીમ પણુ થાય છે. વર્ગનું "ખાસ વર્ણુન. આ વર્ગમાં શક્ષો, ઝાડવાં, વેલા અને નાહાના છેોડ- વાઓ થાય છે, આ વગૈની વનસ્પતિતે પાન ધણુંકરી આંતરે આવે છે. તે સાદાં અથવા ત્રણ પાનનો ત્રેખડેા અથવા પક્ષીની પાંખની પેઠે એકવાર વિભાગિત થયેલાં કે એકથી વધારે વાર વિભાગિત થયેલાં અર્થાત્‌ સંયુક્ત હાય છે. પાનની ડીટડી પાસે ઉપપાન ઘણુંકરી હોય છે એટલું જ નહિ પણ્‌ પાનનાં દલ (1૦11015) પાસે પણુ બહુધા સૃદ્મ ઉપ-ઉપપાન (5110૯11502) હોય છે. કોઇવાર પાનના ત્રેખડામાંતું વચલું પાન બાજુનાં ખે પાન કરતાં વિલક્ષણુ આકારનું અતે ધણું જ 'લાખું હાય છે. અથવા તે એક તંતુ જું થઇ _ ગયેલું હોય છે. પુષ્પ ધારણુ કરનારી સળી કે ફૂલ પત્રકોણુ- માંથી અથવા પાનની સામી ખાજુથી અથવા શાખા- ઓને છેડે આવે છે. પણુ વિશેષ કરીતે સાદી સળીપર અક્રેક ફૂલ આવેલું હોય છે. અથવા પુષ્પ ધારણ કર- નારી સળી શાખા પ્રતિશાખાઓઆવાળી થઇ મથાળે પુષ્પ ધારણુ કરે છે. પષુષ્પપત્રો ( 07૧0613 ) અને ઉપ-પુષ્પપત્રો (0101૯01905) એ બન્તે ધણંકરી આવે છે. ફલ બહુધા નિયમવિરૂદ્ધ (ળ”ટ્ઇુપોકા'), ( અર્થાત્‌ અસમાન એટલે એક જ ફૂલમાં નાહાની મ્હોટી પાંખડીઓ હોય તેવાં) જ્નીપુંસંચાગી (11000008711'0611૯) એટલે નરમાદા ભેળાં, અને ભાગ્યેજ નેૈયમિક (૪૦૦૫1419), (અર્થાતૂ સમાન એટલે એક ફૂલમાંતી ખધી પાંખડીઓ એકસરખા કદ અને આકારની, એટલે નાહાની મ્હેટી નહિ એવાં) અથવા અણુજાતીય _(001%છુથ01૦૫૩) (અર્થાત્‌ નર, માદા, અને સ્ત્રીપુંસંયોગી ક એકજ વનસ્પતિપર કે ન્નદી જદીપર્‌ હોય તેવાં) હોય છે. પુષ્પખાહ્યકેોષ-નાં પત્રો પ હોય છે. તે અવિભક્ત એટલે એક ખીન્ન સાથે જ્ેડાયલાં, અથવા વિભક્ત એટલે જૂટાં હોય છે. તે બહુધા અસમાન ચોટલે નાહાનાં મ્હોટાં હોય છે, અને કેધવાર તે જેડાધ્તને તેના માત્ર બેજ આણ દેખાતા હોય છે, (જુઓ અગથીયાનાં ફલ-5€804118 ઉ11061101' નંન ૧૫૮) પુષ્પાભ્યન્તર્કેોષ-નતી પાંખડીઓ પ હોય છે, (ભાગ્યેજ તેથી ઓછી હોય છે.) તે ધણુંકરીને એક- ખીનનંથી છૂટી અને અસસ્નાન એટલે નાહાની મ્હોટી હાય છે. પુંકેસરો-બહ્ધા ૧૦ હોય છે, (ભાગ્યેજ ૧૦ થી ઓછાં કે વધારે હોય છે.) તે સ્રીકેસસની આજુબાજુ અથવા તેતે તળિયે આવેલાં હોય છે. પુંકેસરના તંતુઓ 'ૂટા અથવા કેટલીક રીતે એકબીજા સાથે જ્નેડાયલા હાય છે; પરાગક્રોાષ ખે પોલવાળા અને બહુધા હમેશ ઉભા ઉધડનારા હોય છે. સ્રોકેસર્‌-ગર્ભાશ્ય છૂટો; નલિકા સાદી નળી જેવી, ગોળ ને ધણુંકરી નીચી નમતી; સ્ત્રીકેસરાગ્રસુખ નલિ- કરાને મથાળે ગોળ અથવા કલમત્રાસ આવેલું હોય છે; ગર્ભાશયમાં ૧ અથવા વધારે આદિખીજ આગલી શીવણુ (₹૯1117] ૩010૫1૦) પર્‌ આવેલાં હોય છે. જૂલ-ધણુંકરી શુષ્ક શીંગ હોય છે, તે આગલી પાછલી બન્ને શાવણુ (૪૯101181 430 0૦0૪૩8] 811- 1૫1૦5) ઉપરથી ચીરાઇતે ઉધડે છે; અથવા કેટલીક શીંગો પોતાની મેળે ઉઘડતી નથી અતે કેટલીક શ્ીંગા વનસ્પતિવર્ણુન. ૧૭૫ એક ખીજવાળા સાંધાઓવાળી હોય છે, તે તે દરેક સાંધેથી ડુટીને "હરી પડે છે. જુવે સાલવણુ નંબર ૧૭૩. બીજ-વણુંકરી લીસાં, ચળકતાં અને કઠુણુ કવચ- વાળાં હોય છે. તેમાનાં ધણાં ખરાં કવચની ઉપર રાતું, ધોળું, કાળું કે તરેહુવાર સુંદર રંગની બાનકવાળું અસ્તર કે પડ હોય છે, ( રાતાવાલ અને ચણોાડી, એ ખીજ આવા કવચ અતે પડવાળાં હોય છે, તે સૌના જાણ્યામાં છે). આ વર્ગમાં મુખ્યત્વે કરીને ત્રણુ જાતનાં ફૂલો આવે છે. ને તેપરથી આ વર્ગના ત્રણુ ઉપવર્ગા કરવામાં આવેલા છે. ઉપવગે-૧ લે।--1810111000€૯2.-આ ઉપવર્ગેમાં ફૂલ પષતંગીઆં જેવા આકારનાં હોય છે. તેમાં પાંખ- ડીઓ નિયમવિરૂદ્ધ અર્થાત્‌ નાહાની મ્હાટી, ઉપરા ઉપર આવેલી, મુખ્ય પાંખડી (૩ઇ્વાતેદ'તે) સૌથી ઉપર અને સૌથી બહાર (ઘણુંકરી સૌથી મ્હોટી) આવેલી; અતે બીજ ચાર પાંખડીઓ સામસામી બે જ્તેડીએ આવેલી હોય છે. પુંકેસરોા નિશ્ચિત (1221110116) (અર્થાત્‌ સમસંખ્યાવાળાં એટલે એક નનતની વનસ્પતિનાં તમામ કાડાનાં બધાં ફૂલોમાં એક સરખી સંખ્યાવાળાં) હોય છે. આ ઉપવગૅમાં--અડદીઓ, અડબાઉસણુ, અડખા- ઉમેથી, કૌચા, ખાખર્‌ા, ખેતરાઉગદબ, ગળી, ગુવાર, ગરણી, ગુંજન, ચણ્‌ા।, જયતિ, જ્વાસો, જેઠીમધ, તર્‌- વારડી, તુવર, દારીઆવેલ, પનરવે,, પીઠેવણુ, ફગીઓ અથવા વિદારીકંદ, મખમલીફગીએ, બાબચી, ભાખો, મગી, મગામઠી, મેથી, વાલીઓવેલેો, વાલોળ, સરપૅખે, સમેરવો, શણુ, શ્રાલવણુ, શીસમડી, અને એ વગેરે ધણી વનસ્પતિ આવેલી છે. આ પતગીઆં જેવાં ફ્લોમાં પાંખડીઓની ગોઠવણુ નીચે પ્રમાણે હોય છે. અને તેપરથી તેઓને જાદાં ન્નૂદાં નામો આપવામાં આવેલાં છે. આવાં ફૂલોમાં ( દાખલા તરીકે અગથીયા અથવા ખાખરાતું ફૂલ--જુએ, અગર તે ન હાય તો વાલોળ કે વટાણાનું ફૂલ ચાલશે.) પાંચ પાંખડીઓ હોય છે તેમાં સૌથી ઉપરની અતે બહારની મ્હોટી પાંખડીને સુ'ખ્યપાંખડી અથવા પતાકા (હા વેશ'વૅ); તેની ' અંદરની ખાજુઓની ખે પાંખડીઓને પાંખ (પ5); અતે સૌથી અંદરની નીચલી ખે પાંખડીઓ જે થોડી ધણી નીચેની કોરથી જ્નેડાધ્રને નાવનાં તળિયાં કે કોંકણી હોડી જેવી દેખાતી હોય છે તેને હોડી (11) કહે છે. ઉપવડી-ખીન્તે-0%૦૩૫1[ઝપ10૬2. આ ઉપવગૈમાં ફૂલ ઉડતી મધમાંખ અથવા ભ્રમર્‌ જેવા આકારનાં હોય છે, તેમાં પાંખડીઓ ઉપર્‌ાઉપર, જરા નાહાની મ્હોટી, અતે સૌથી ઉપરતી પાંખડી ફૂલની ફળીમાં છેક અંદર્‌ આવેલી હોય છે. યુંકેસરા નિશ્ચિત હોય છે.. આ ઉપવર્ગમાં અશોક, આવળ, આંબલી, આસુંદ્રો કાકચ, કુવાડીઓ, કાસુંદ્રી, ગરમાળો, ગુલમો[ર, ગુલતુરી, રામબાવળ, અને સીધસરે। વગેરે વનસ્પતિ આવેલી છે ઉપવગૈ-૩ જે-]411105૦#2 આ ઉપવરીમાં એક દડી કે ગૈડ અથવા 'પીછી કે કલગી જેવી પુષ્પ રચ- નાની અંદર ધણાં પાસે પાસે સરહ્મ ફૂલો આવેલાં હોય છે. તેમાં પાંખડીઓ સમાન અર્થાત્‌ સરખી ( નાહાની મ્હોટી નહિં ) હોય છે. તેની કેર પાસે પાસે આવેલી, અને તે તળિયાં ઉપરથી જ્નેડાયલી હોય છે. પુંકેસરેોની સંખ્યા નિશ્ચિત અથવા અનિશ્ચિત હોય છે. આ ઉપવગૈમાં એકાદશી (11૪ તેપાંલાંક), ખીજડો, ખેર, ગોરડ, બાવળ, મોર હુંઢીયું, રીસામણી, રાતાવાલ, શીર્સ આદિ વનસ્પતિ આવેલી છે. આ વર્ગની વનસ્પતિ મનુષ્ય, પશુ, પક્ષી અને ખીન્ન કીડી સંકાડી જેવા જીવ જંતુઓ આદિતે ખોરાક તરીકે ધણી કામ આવે છે ગળીતે। રંગ ન જગ ઝાહેર છે તે પણુ આ વર્ગની વનસ્પતિ (ગળીના છોડ-11તૉ ૪૦ રિ 0૪0101) માંથી નીકળે છે. તેમ જ રંગનાં કામમાં આવતાં ખાખરો, પતંગ અતે રતાંજલીનાં ધણાં ઉપયોગી ઝોડોા 'પણુ આ વનગેનાં છે. મજખૂતી માટે વખણાયલો 'ખેર્‌; બળતણુ માટે પ્રખ્યાત થયેલો બાવળ, તેમ જ ધર ચાંગારની ચોન્ને અને કોતર કામ માટે મ્રસિહધિઃ પેલે! _શીસમ પણુ આ વર્ડમાં દાખલ છે. અત્યંત ઉપયોગી આંખલીનું વૃક્ષ અને દોરડાં બનાવવાનું શણુ પણુ આ વર્ડમાં આવેલાં છે. દવા તરીકે કામ આવતી પણુ ધણી ખરી વનસ્પતિ આ વર્રમાં મળી આવે છે. _ડુંકામાં ધણી જ ઉપયોગી અને ચાલુ વપરાસની વસ્તુઓ આ. વગેની વનસ્પતિ પુરી પાડે છે. સાધારણુ રીતે આ વર્ડની વનસ્પતિ ઝરી ગણાય છે. તોપણુ ઘણીમાં મ્રાહિ, પૌદ્ઠિક, ઉપલેપક, શીતલ, રેચક, પાચક, ચિરગુણકારીપૌષ્ઠિક, લોહી સુધારનાર, મૂત્રલ, સારક, અતે વાત, કફ, પિત્ત, કુષ્ટ તથા જ્વરક્ય ગુણે! રહેલા ગણુવામાં આવે છે. વર્ગ-( લેગ્યુમિનાસી )- )-ઉપવર્ગ ૧લેો.. પતંગીઆં જેવાં ફલ. 2 નંબર્‌? ૬૨૬* 479 ૧-શાન્ત્નીયનામ-1121121 ળી 101€1'080. * દશ્રાન્ત-પ. 11. 1. 65; ઝે. 9. 78. ૨-દેશોનામ-અડદીઓ (પો--મુ૦). _ ૩-વણન-અડદીઆના છોડવા ચોમાસૅ ધણા ઉગેછે. તે જમીનપર છાતળાંતી માફક 'પયરાયલા ' હોય . છે. ૧૪૭૬ વનસ્પતિવર્ણુન. તેની શાખાઓ નડા દોરા કે ઝીણી સુતળી જેવી પાતળી, લાંખી અતે ખખે ફાંટાયતી નીકળેલી હોયછે. તેનાં છાતળાં ૬ ઇંચથી ૧ ખુટ કે વખતે ખે- અઢી ફ્રીટ જેટલાં પણુ લાંખાં હોય છે. એની ડાંડી ધણીવાર હોતી નથી અને હોય છે લારે સુતળી જેવી નતડી હોય છે. ડાંડી અને શાખાઓ ઉપર લાંબા, નરમ તે ધોળા વાળની રૂંછાળ હોય છે. શાખાઓ દ્રીકા લીલા કે રતાસલેતા રંગની, અને કોમળ શાખાઓ ધણુંકરી રાતા રંગની હાય છે. તેનાપર ભૂરા લાંબા વાળની વિશેષ રૂછાળ હોય છે. એના છોડવાએ શ્રાવણ ભાદરવે સુંદર્‌ સુધાટેલાં બારીક ઘેરા લીલા રંગનાં પાન અને પીળાં ફૂલોથી ગરકાવ થઇ વિસ્તૃત મેદાતોપર છવાયલા હોય છે, યારે તેતો દેખાવ ધણાજ મનોહર લાગે છે. એનાં ફૂલ સાંજની વખતે ઉધડે છે. સૂળ-એનું મૂળ ડાંડી જેવું જાડું અને કેટલાક રેસા જેવા બારીક ફાંટાઓવાળું હોય છે. . પાન-આપખા છોડવાપર એકસરખી અંતરાધએ આંતરે આવેલાં હોય છે. તે એક સરખા આકારનાં અતે પાસે ,પાસે- આવવાથી બહુ સુંદર લાગે છે. પાનને સાધારણ આકાર વડનાં પોહાળાં પાન જેવા લાગે છે. પણુ ડીટડી પાસે તેની અંદરની કેર ડુંકી અને ખહારની લાંખી હોય છે. તેની ડીટડી બહુ સૃદ્દમ હોય છે. પાન ઝુ મ ૪ ઇંચ લાંબાં અને $ ઇંચથી ૩ લાઇન સાહોળાં હૈ છે. પાનની બન્ને સપાટીપર વખતે વાળની રૂંછાળ મય છે. પણુ વિશેષ કરીને તેની કેરપર ધેળા લાંબા જરા સખ્ત વાળની હાર આવેલી હોય છે. કોમળ પાનપર ભૂરાસલેતા વાળની ગીચ રૂંછાળ હાય છે. પાનને આ- ૪ંગ્લાસમાં જતાં તે અર્ધપારદશેક જેવાં દેખાય છે. અને તેની બન્ને સપાટીપર અત્યંત સૃદ્દમ બિદુઓ જવામાં આવે છે. ફૂલ-ધણંકરીને દ્રેક પત્રક્રાણુમાંથી અક્ેકું પીળા રંગનું ફૂલ નીકળેલું હોય છે. તે 3 ઇંચ લાંખું હોય છે, તેની ડીટડી ધણી સૂટ્દમ પાનની રીટડી કરતાં પાતળી અતે વાળની ગીચ રૂંછાળથી ભરામયલી હોય છે. પુષ્પખલ્ષકોષ-પ પત્રોનો બનેલો હોય છે. એ પાંચે પત્રો જેડાધ્રતે તેના ત્રણુ દાંતા એક બાજુ અને ખે-બીજી બાજુ દૈખાતા હોય છે. તે લાંબા અને ટેરવે અણીથતા હોય છે. તે દરેકપર પાછળની બાજુ ત્રણુ ઉભી નસો અને લાંબા ભૂરા વાળની રંંછાળ આવેલી હોય છે. પુષ્પાભ્યન્તર્કેોષ-નતી પાંખડીઓ પ હોય છે. તે પુન બાન કેોાષનાં પત્રો કરતાં લાંબી હોય છે. તેની મુખ્ય પાંખડી વચમાં ધણી પોહાોળી અને બન્ને છેડે જરા સાંકડી થતી હોય છે. તેનાપર્‌- બહુ સુંદર ઉભી લીટીઓ આવેલી હોય છે. જત ખે પાંખ પાંખ- ડીએ તેનાથી ડુંકી અને છેક અંદરની ખે હોડી પાંખ- ડીએ ધણી સાંકડી અતે નનેડાયલી હોય છે, ને તેતે મથાળે લાંબી અણી હોય છે. પુકેસરો-૧૦, તે એક ગુચ્છ થયૈલાં હોય છે, તેની નળી મથાળે વિભાગિત હોય છે. સ્રીકેસર-૧ હોય છે. તેતો ગર્ભાશય ૧ પોલવાળે, નલિકા દોરા જેવી પાતળી, લાંબી, ને સથાળે સૂટ્ટમ મુખવાળી હોય છે. શીંગ-(ફલ)-૧૫ થી ૨ લાઈન લાંબી, અને ૧ થી ૧ લાધ્રત પોહેળી હોય છે. તે જરા ચપટી અને તેને મથાળે સૂટ્્મ વાંકી અણી હોય છે. શોંગ સુકાય છે યારે પીળાસલેતા ભૂરા રંગની થઇ નય છે. તેની સપાટીપર ભૂરા સૂદ્દમ વાળની રૂછાળ હોય છે. શીંગ સહેજ વાંક વળતી, અને તેમાં ખે સૃટ્દ્મ ખીજ હોય છે ખીજ-ચપટાં અને ભૂરા રંગનાં હોય છે. તે ધણાં ચળકતાં અને પીળા ભૂરા રંગની ખાનકવાળાં હોય છે. તેની કોર્પર એક બાજુ ખાંચ હોય છે, અતે તે ધણાં કડ્ણુ હોય છે. ૪,;૫%હ-ઉપચે!ગ-એના છોડવાને વાટીને ' તેની લૅપડી કટુ ગડગુબડાં ઉપર બાંધવામાં આવે છે. તેથી તે તરત પાકી જાય છે. અને નહિ રૂઝાતાં ચાંદાં અને ગડગુબડાંપર - બાંધવાથી તે તરત રૂઝાધધ જય છે. અડદીઓ તમામ ન્નતનાં ઢોર ખાય છે. અને તે ખાધાથી દુઝણાં ઢોર્‌માં દૂધને વધારો થાય છે. એમ રબારી લોકનું માનવું છે. ૭-સ્થાનક-કાદીવાળી જમીનમાં અને દેર્મો કાંઠાના રેતાલ ઢસાએ ઉપર એના છોડવાએ જથ્થાબંધ ઉગે છે. એ ઉિદુસ્થાનના ધણા ખરા ભાગોમાં થાય છે. ૮-વિ* વિવેચન-અડદીઆના છોડવા ચોળવા અને ચાવવાથી તે ધણા ચીકણા લાગે છે, અને એની શીંગનેા આકાર અડદની ફાડ જેવો દેખાય છે, તેપરથી એને અડદરીઓ કહેતા હશે. ચોમાસે પહેલો વરસાદ થતાં જ એના છોડવા ઉગી આવે છે, અને તે તરત વધી જાય છે, એટલે ઢોરોને ચામાસે ધાસ કરતાં આ જરી આણુ વેહેલું મળી શકે છે. વર્ગ-( લેગ્યુમિનોસી ). નંબર્‌? ૬૨૨ ૧-શાન્ત્રીયનામ-01'૦(81 દ 00008 દશ્ાંત-ંિ. 11. [].. 79; પે. 0.76; 9પ. 11. ].-. 895; રૂ. નિ. પા. હપ. ર-ટેશીનામ-શણુ (પેો-ગુ૦); તામ, સન (૦) સત, સનો (રિંન); ધટારવા, શળ: (૦). હ. વનસ્પતિવર્ણન. ૧છણ ૩ વણૈન-શણુના છોડવા આ તરક ધણુંકરી વાવ- વામાં આવતા નથી, તોપણુ ચોમાસે ખાગ અતે વાડી- આમાં નેદ તરીકે તે પોતાની મેળે ઉગી આવેલા ધણી- વાર જેવામાં આવે છે, એ હિંદુસ્થાનના ધણાખરા ભાગોમાં થાય છે. તે ૧ થી ૪ ફીટ ઉંચા હોય છે. તેમાંથી લાંખી, પાતળી કેટલીક શાખાઓ ઉંચી ચઢતી નીકળેલી હોય છે. ડાંડી સુતળીથી આંગળી જેવી જડી, ઉભી હાંસો અને ભૂરા વાળની રંંવાટીવાળી હોય છે. શાખાએ પણુ તેવી જ પણુ તે સુતળી જેવી પાતળી હોય છે. પાન આંતરે આવેલાં, ધણી જ ટુંકી ડીટડી- વાળાં, બન્ને સપાટીએ ભૂરા ચળકતા વાળની ર્્‌ંવાટી- વાળાં, લંબગોળ કે લાંખાં, અને સાંકડાંથતાં હોય છે. તેનાં ટેરવાં ખુઠ્દાં કે અણીથતાં હોય છે. અતે પાન પણુ બહુધ્રા બન્ને છેડે સાંકડાંથતાં હોય છે. પાન ૧૬થી ૩ કે ૪ ઇંચ લાંબાં અને ર થી ર કે ૧? ઇંચ પોહેાળાં હોય છે. “લ-પુષ્પ ધારણુ કરનારી શાખાઓ શાખાઓને છેડે કૂ્‌થી ૧ ફૂટ લાંબી ઝીણી સુતળી જેવી પાતળી ભૂરા વાળની ગીચ રૂંછાળથી ભરાયલી આવેલી હોય છે. તેપર જર્‌ા છેટે છેટે પીળા રંગનાં પતંગીઆં જેવા આકારનાં ફૂલો! ધણુંકરી આંતરે આવેલાં હોય છે. એ દરૈક ફૂલની ડીટડી નીચે ચૂટ્ટમ પુષ્પપત્રો અને પુટ ખાન કેષની નીચે ખે ઉપ-પુષ્પપત્રો આવેલાં હોય છે. તેપર્‌ પણુ ગીચોગીચ લાંખી ભૂરી રૂંછાળ હોય છે. પુષ્પખાહ્યકોષ-ર થી 2 ઇંચ લાંખો તપખીરીઆ વાળની રૂંવાટી અને રૂંછાળથી ગીચોગીચ ભરાયલે। ને પાંચ પત્રોનો બનેલો હોય છે. એનાં પાંચે પત્રો તળિ- યેથી જ્ેડાયલાં અને થોડે ઉપર તેના ખે વિભાગ થયેલા હાય છે. એ ખે વિભ્રાગામાંના એક વિભાગ ખે છેડા- વાળો, અને ત્રીજે ત્રણુ છેડાવાળા હોય છે. ત્રણુ છેડા- વાળાના ત્રણુ વિભાગ મથાળે અતે તળિયે બ્તેડાયલા હાય છે, અને ખે છેડાવાળા વિભાગના બન્ને છેડા ન્નૂદા હોય છે. તે તળિયે પોહેળા, મથાળે સાંકડાથતા ને અણીદાર હોય છે. પુષ્પાભ્યન્તર્કેષ-ની પાંખડીઓ પ૫, તે ચળકતી પીળા રંગની અને પુ૦ બા૦ કેોષથી લાંબી હોય છે. તેની સૌથી ઉપરની પાંખડી તળિયે સૂઠ્દમ ડાંડલી- (૦149: વાળી અને મથાળે સહેજ સાંકડીથયતી અતે વચમાં ધણી પોહોળી હોય છે, તે ધણી પાતળી અને તેની અંદર સૂટ્દમ ઉભી નસોનું જળળીકામ બહુ સુંદર દેખાતું હોય છે. બાજુની ખે પાંખડીએ એથી નાહાની અતે સાંકડી હોય છે. અતે તેથી અંદરની ખે પાંખડીઓ જેડાયલી અને મથાળે સ્મ અણી જેવી યયેલી હાય છે. પ્રુંક્રેસરો-એક ગુચ્છી હોય છે. ર૩ સ્રીકેસર્‌-૧ હોય છે. તેનો ગર્ભાશય પુટ બાન કોષને તળિયે ચળકતા ભૂરા વાળની રૂંવાટીવાળા આવેલે। હોય છે. નલિકા તેતે મથાળે વાંકવળેલી, એક બાજુ વાળની રૂંછાળવાળી અને મથાળે જરા કલમત્રાસ સૂટ્મ મુખ- વાળી હોય છે, શીંગ-(ફૂલ) ર થી ૧ કે ૧૩ ઇચ લાંખી અને ૩ લાઇનથી ર્‌ ઇંચ વ્યાસની હોય છે, તે ઉપસેલી અને મથાળે પોહેળી હાય છે, તેનાપર પીળાસલેતા તપખીરીઆ રંગના ચળકતા વાળની ર્ંવાટી હોય છે. તે લંબગોળ ને તેને મથાળે સૂટ્મ અણી હોય છે. શ્ઞીંગમાં ૧૦ થી ૧૫ ચપટાં અતે લીસાં બીજ હોય છે. ૪-ઉપયોાગીઅંગ-સર્વાંગ. પ-ગુણરેોષ-વાન્તિકારક, ચિરગુણુકારીપોદિક અને પૈણ્ટિક. ૬-ઉપચેોાગ-શણુનું મૂળીયું ઉલટી કરાવવામાં વપ- રાય છે, શણુનાં પાનનો રસ તેલ સાથે મેળવી ચામડીનાં દર્દોમાં ચામડીપર ચોપડવામાં આવે છે. જ્ઞણુનાં બીજ કેટલાક પૈણ્ટિક પાકોમાં વપરાય છે, તેમજ શણુનાં ખીતો કવાથ તાવ અને નખળાઇ્ટમાં અપાય છે. શણુના છેડવા- માંથી રેસા નીકળે છે. જે દોરડાં દોરી અને સુતળી તથા સણીઆંકપડાં બનાવવાના કામમાં વપરાય છે. “જ્ષણુથી ઉલટી થાય છે. મળ, ગર્ભ, રક્ત એનો પાત કરે છે, શરીરમાં આળસને મટાડે છે. એનાં ફૂલ પ્રદર, રક્તરોગને મટાડે છે. પત્રનો રસ કફ, વાત, તાવ, ગળાં તથા છાતીના રગ એ સર્વેને મટાડે છે. શણુનાં ખીજ ઠંડાં છે, ત્રાહિ છે, ભારે છે; ચરકસંહિતામાં શણુનાં મૂળ ઉલટીમાં ગણ્યાં છે. તે મૂળથી ઉલટી થઇ ધણા રેગને મટાડે છે.” (વૈન રૂગનાયજી). ૭-સ્થાનક-વર્ણનમાં આવી ગયું છે. ૮-વિ૦ વિવેચન-એની શીંગ તદન પાકી ન્નય છે યારે તેની અંદરનાં ખીજ તેમાં છૂટાં થઈ નનય છે, તેથી શીંગને હલાવતાં છૂટાં ખીજતો અવાજ ધુધરા જેવો આવે છે તે ઉપરથી એને ધંટાર્‌્વા કહે છે. વર્ગ-(લેગ્યુમિનોસી). નંખર્‌ ૬૨૩? ૨૬-શાન્્નીયનામ-€. 3011118. દૃષ્ટાન્ત-11. 11. 1. 00; ર. ?. 76; 19. 15: ઝિ. 95. ૨-દેશીનામ-ખરસણુ, વગડાઉસણુ (પોન્નચુન્ન કચ્છી); શીલ (રિં૦); રાનતાશ (મ ૦); ક્ુટ્શળા (લં ૦). ૩-વણન-એના છોડવા એક ઝરડાં જેવા ઘણી શાખાઓવાળા ૧ થી ૨ ફ્રીટ ઉંચા કે કોઇવાર વિશેષ મ્હાટા થાય છે. તેમાં ડાંડી ભાગ્યેજ હોય છે. પણુ ૧૪૭૮ ધણુંકરી તેનાં મૂળને મથાળેથી ઉભી પાંસરી તરસા જેવી પાછળથી એકખીન્નંમાં ગુંથાએલી, સુતળી નેવી નડી ધણી શાખાઓ નીકળેલી હોય છે. તેપર્‌ પીળાસ- લેતા ભૂરા કે ધોળા વાળની રૂંવાટી આવેલી હોય છે. પાન છેટેછેટે આંતરે આવેલાં હોય છે. તે લંબગોળ કરે ભલ્લાકૃતિનાં, ડ્રીકા લીલા રંગનાં, વાળની રૂંવાટી- વાળાં, ર થી ૧% ઇચ લાંખાં હોય છે. પાન તરત ખરી જય છે તેથી એના છોડવાપર ધણીવાર પાન મુદ્લ દેખાતાં નથી, અને ફલ-શાખાઓને છેડે પીળા રંગનાં; અને શીંગ-(ક્લ)-શણુની શીંગો જેવી આવે છે. એના છોડવા ઉજડ કંકરેટ કે રેતાલ જમીનમાં ઉગે છે. ધણીવાર ખેતરેને શેઢે, વાડીઓની વાડ પાસે, અને રસ્તાઓની બાજુએ એના છોડવા ઉગેલા જ્ેતેવામાં આવે છે. એનું ખીલામૂળ ઘણું લાંષું અને જમીનમાં ઉડું ઉતરેલું હોય છે. તે ઉલટી, ઉધરસ અતે દમ ઉપર વપરાય છે. સોન્ન અને સંધિવા ઉપર તેતે લેપ કરવામાં આવે છે. “શાખાએ અને પાન ઠડૈંડાઇ માટે વપરાય છે.” (વીટ). એની શાખાઓ ઢોર ખાય છે, અતે એનાં સાવેણાં બનાવવામાં આવે છે. એ કચ્છ, સિંધ, કાઠિયાવાડ અને પંજાબ તથા ખંખાત તરફ થાય છે. કચ્છની રેતાલ જમીનમાં એના છોડવા ધણા ઉગે છે. યાં કેટલાક લેકકો એને ભૂલથી શખિપ કહે છે. પણુ ગિષ એ નામ (1.001&8તઉૈંલ॥1-5[081001૫10)નું છે. તે કચ્છમાં રેતીના ઢસાએ ઉપર ધણી ઉગે છે. તેમાંથી પૃણુ ખરસણુની પેઠે રેસાઓ કાઢવામાં આવે છે. જુઓ નંબર, ૩૫ષ ફૂટતોટ. વર્ગ-( લેગ્યુમીનોસી ). નંબર્‌ ૬૨૪? ૧-શાન્સ્નીયનામ-0€. 111[008. દૃણન્ત-1, 11. ]. 66; કે. ][. 75.' ૨-દશી નામ--મખમલીઅડદીઓ (પો--મુ૦). ૩-વર્ણુન-મખમલીઅડદીઆના છોડવા વણુ અડ- દીઆના છોડવા સાથે ચોમાસે ધણા ઉગે છે, તે રથી ૧ ફુટ લાંબા હોય છે. તે મખમલ જેવા સુંવાળા, લાંખા ગીચાગીચ વાળની રૂંછાળવાળા હોય છે. અને એનો દેખાવ સાધારણુ રીતે અડદીઆના છોડવા જેવે। હોવાથી એતે મખમલીઅડર્ીઓ કહે છે. તે અડદીઆની સાથે ઢોરના ચારા તરીકે ઉપયોગમાં આવે છે. એની શોંગ લંબગોળ, અતે ઉપસેલી હોય છે, અને તેમાં ૮થી ૧૦ ખીજ હોય છે. એ હિંદુસ્થાનના દક્ષિણુ પશ્રિમ ભાગમાં થાય છે. વનસ્પતિવર્ણન. નિ્નમમમમગમમમનમળગવમગમળનનવનમનગનમગનાન રષ વર્ગ-( લેગ્યુમીનોસી ). ન'બર્‌ ૨૨૫* ૧-શાન્ત્રીયતામ-0. 1]0705(1'1થ. દૃષ્ટાન્ત-11. 11. [. 67; જ. 11. [. 6158. ૨-દેશીનામ-ખેઠા ફ્ટાકીઆ (પે-ગુન); છોય સુન- છુન (ટિં૦) ૩-વણેન-એના છોડવા ચોમાસે ધાસની સાથે જમી- નપર પથરાયલા હોય છે. તેમાં પીળા રંગનાં ફૂલ ને ૪થી પ લાધ્તત લાંખી ૧૨ થી ૧૫ ખીજવાળી શ્ઞણુની શીંગો જેવી ફૂલેલી શીંગ હોય છે, તે ધાસમાં ચાલતાં પગ નીચે દબાવાથી શીંગો ફાટતાં તેતા અવાજ ફૂટાકીઆ જેવા થાય છે, માટે એને ફૂટાકીઆ કહે છે. એ ચરીઆણુ ધાસ સાથે વિશેષ ઉગવાથી ઢોરના ચારા તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. એ હિંદુસ્થાનના ધણાખરા ભાગોમાં થાય છે. વર્ગ-( લેગ્યુમિનોસી ). નંબર્‌ ૧૨૬* ઉ૧-શાન્ત્રીયતામ-€. €૪૦10૫1બંતૈટડ. દૃટાન્ત-તિ. 11. ][૩. 68. ૨-દેશીનામ-વેલારા ફ્ટાકીઆ ( પો--ગુન ). ૩-વણેન-એના છોડવામાં ૧ થી ૨ ફ્રીટ લાંખી તાર જેવી પાતળી શાખાઓ નીકળે છે, તે લાંબી વધી ધાસ વગેરેપર વેલાની માફક ચઢે છે. એનાં પાન અતે તેપરની રૂંછાળનો દેખાવ કાળીશંખાવલીના છોડવા જેવો હોય છે. ફૂલ પીળાં, ને શીંગ-( ફલ ) ૮ થી ૧૦ ખીજનવાળી હોય છે. એના છોડવા ચોમાસે ઉંચા ડુંગરપરનતી ચરીઆણુ તળીઓમાં ધાસ ભેગા ઉગે છે. એની શ્ઞીંગા પણુ દખાણ નીચે ફૂટાકીઆની માફક અવાજ કરી ફૂટે છે. એનાં ખીજ ધણાં પૈષ્ટિક ગણાય છે. એ નીલગિરી અને ગરમ પ્રદેશમાં થાય છે. વર્ગ--( લેગ્યુમિનાસી ). નંબર ૧૨૭* ૧-શાન્તીયનતામ-€. 111501. દૃજ્ાન્ત-1. 11. [. 08. ર્‌-દેશીનામ-ફ્ટાકીઆ ( પોન-ચુન ). ૩-વણન-એના છોડવા ૧ થી ૧ કે ૨ ફ્રીટ લાંબા થાય છે. એના આખા છોડવાપર ભૂરા અને તપખીરીઆ રંગના વાળની રૂછાળ આવેલી હોય છે. ડાંડી સુતળી જેવી પાતળી અને શ્રાખાઓ જડાદોરા જેવી ધણુંકરી હોય છે, તે બહુધા મથાળે બખે ફ્ાંટા- વનસ્પતિવર્ણન. ૧ણહ્‌ થતી નીકળેલી હોય છે. પાન આંતરે આવેલાં ડ્‌ થી ૧૪ કે ર ઈંય લાંબાં અને ૪ થી ૧ કે ૧૬ ઇંચ પોાહાળાં હોય છે, તેની ડીટડી ધણી સૂટ્દમ હોય છે. પાન લંબગોળ કે અંડાકૃતિનાં ખુઠ્ઠાં ટેર્વાંવાળાં અને વાળની આછી રૂવાટીવાળાં હોય છે. તે પાતળાં અને તેને આઇગ્લાસમાં જવાથી તેમાં સૂટ્્મ બિદુઓની બાનક દેખાય છે. પુષ્પ ધારણુ કરનારી શાખાઓ પત્રકોણુમાંથી અથવા પત્રની સામી ખાજુથી દોરા જેવી પાતળી નીક- ળેલી હોય છે, તેપર લાંબા તપખીરીઆ રગતી રૂંછાળ હોય છે. પુષ્પપત્રો તળિયે પોહોળાં, મથાળે અણીથતાં અને લાંબી રૂંછાળવાળાં ફૂલની ડીટડીથી જર્‌ા ઢુકાં હોય છે. પુન બાન કોષ પ પત્રોનો, તળિયે જેડાયલે, મથાળે તેના પાંચે છેડા ન્નૂદા દેખાતા કોરપર્‌ લાંબી વાળની હારવાળા ડીટડીથી લાંબા આવેલા હોય છે. શીંગ (કૂલ) શણુની શીંગ જેવી ફૂલેલી મથાળે અણીવાળી ૪ થી પ લાધ્નિ લાંબી અને ર્‌ લાઇન પેોહોાળી તપખીરીઆ વાળની રૂંવાટીથી ભરાયલી હોય છે. તેમાં ૮ થી ૧૦ ખીજ હોય છે. એના છોડવા ચોમાસે ચરીઆણુ ધાસની તળિઓમાં ઉગે છે. તેથી એતો ઉપયે।ગ ઢોરના ચારા તરીકે થાય છે. એનાં ખીજને ગુણુ શણુનાં ખીજ જેવો છે. એ હિંદુસ્થાનના ગરમ પ્રદેશમાં થાય છે. વર્ગ--( લેગ્યુમિનોસી ). નંબર, ૧૬૨૮* ઉ૧-શાન્્રીયતામ-0. 1117100114. દૃષ્ટાન્ત-1. 11. [. 72; ડે. [. 75. ૨-ટેશીનામ-અડબાઉશણુ ( પો4-ગુન); રોંમરી, તામ (૦), વનથુ્ટા (હિંન); રળષૃષ્વી ( સંન). ૩-વણંન-એના છોડવા ર થી ર૨ ટ્રીટ ઉંચા વધે છે, તેમાં થોડીક શ્વાખાએ તીકળે છે. તેપર્‌ વાળની રૂંવાટી હોય છે. પાન આંતરે આવેલાં, ટુંકી ડીટડી- વાળાં, વાળની રૂંછાળવાળાં, તળિયે જરા સાંકડાંથતાં, મથાળે થોડાં પાહાળાં તોપણુ સાંકડાં હોય છે. શાખા- ઓને છેડે લાંબી સળીપર પીળા રંગનાં શ્ષણુ જેવાં મૂલો આવે છે. શીંગ ૮ થી ૧૦ ખીજવાળી, પાછળથી કાળી થઇ નય છે, ડુંગરમાં ચોમાસે ધાસતી સાથે એના છોડવા જૂટા છવાયા ઉગે છે. એ હિંન ના ગરમ પ્રદેશોમાં થાય છે. એને ઉપયોગ શણુના જેવે। છે. વર્ગ-( લેગ્યુમિનોસી ). નંખર્‌ ૨ર. ઉ-શાન્ત્રીયનામ-€. 1૦1૫૩૧. દૃણાન્ત-તિ. 11. [. 75; ક. ૪૩. 75; ળતા. 1.12. 019. ૨-દેશીનામ-ધુધરા ( પો--ગુ૦); ઘાઘરી (મ૦); શુન- શુનીગાં (સિં૦): શળધળ્ટિા (સંન). ૩-વર્ણન-ધુધરાના છોડવા ર૨ થી ૪ ફ્રીટ ઉંચા થાય છે. તેની ડાંડી અને શાખાએ ઉભી હાંસાવાળી અને ભૂરાવાળની રૂંવાટીવાળી હોય છે. પાન ટુંકી ડીટડી- પર આંતરે આવેલાં, તળિયે સાંકડાં અતે મથાળે પોહેોળાં હોય છે. તેનાં ટેરવાં ધણુંકરી અંદર બેસતી ખાંચવાળાં હોય છે. તેની ઉપરની સપાટી ઘણુંકરી લીસી અને નીચેની ધોળા સૂદ્દમ વાળની ર્‌ંવાટીવાળી હાય છે. પાન ૧ થી ૩ ઇંચ લાંબાં અને ૩ લાઇનથી ૧ કે ૧૩ ઇચ પે[હોળાં હોય છે. શાખાઓને છેડે ઘણું- કરી રથી ૧ ફુટ લાંબી પુષ્પ ધારણુ કરનારી શાખા નીકળેલી હોય છે. તે શાખાએ જેવીજ - હોય છે. તેનાપર જરા છેટે છેટે પીળાસલેતાં ન્નંખુડા રંગનાં ફૂલે આવેલાં હોય છે. ફૂલની ડીટડીના થડમાં સૂદટ્ટમ નીચું નમતું એક પુષ્પપત્ર હોય છે. ફૂલની ડીટડી ધણું- કરી ૩ લાઇન લાંખી હેય છે. તેપર સૂટ્દમ ધોળાસલેતા ભૂરા વાળની રૂંવાટી આવેલી હોય છે. પુષ્પબાહ્યકોષ-પ પત્રોનો બતેલો હોય છે. તે તળિયેથી જ્તેડાયલો અને ઉપર તેના ખે છેડા નીકળેલા હોય છે. તેમાંના એક છેડો ર અતે ખીન્નતે ૩ પોાહોાળા દાંતાવાળા હોય છે. પુન બાન કોષ અંદરથી લીસો, અને બહારથી તેનાપર આછી રૂંછાળ આવેલી હોય છે. પુષ્પાભ્યન્તરકેષ-તી પાંખડીઓ પ હોય છે. તેમાં સૌથી બહારતી પાંખડી ગોળાઇલેતી તળિયે સૂટ્મ ડાંડલી અને સફ્રેદ વાળની રૂંછાળવાળી હોય છે, તેનાપર ઉભી નસેનું નજનળીકામ અત્યંત સુંદર જેવા લાયક હોય છે. બાજુની ખે પાંખડીઓ તેથી નાહાની અને સાંકડી હોય છે, તેને તળિયે પણુ ચૂઠ્દમ ડાંડલી અતે સફેદ વાળતી રંછાળ હોય છે. છેક્ર અંદરની ખે હાડી-પાંખડીઓ સાથે જેડાઇ મથાળે એક લાંબી ચંચુ કે અણી જેવી થયેલી હોય છે. એ પાંખડીઓતે તળિયે પણુ સૂટ્દમ ડાંડલી અને સફ્રેદ વાળની રૂંછાળ હોય છે, એ પાંખડીએ વચમાં વાંકવળતી અતે પોહાળી થયેલી હોય છે. ક પુંકેસરો-એક ગુચ્છ અતે નળી જેવાં થઇ એક ખાજુથી ચીરાયલાં હોય છે. ૪ સ્રીકેસર-૧ હોય છે, તેનો ગર્ભાશય પુ૦ બા૦ કોષને તળિયે લીસો ચળકતો આવેલે। હોય “છે, - નલિકા - તેને ૧૬૮૦ વનસ્પતિવર્ણુન. મથાળેથી વાંકવળેલી, લાંબી, ધોાળાસલેતા રંગની, ધોળા વાળની રૂંછાળવાળી અને મથાળે સૂટ્મ જરા જાડાં થયેલાં મુખવાળી હોય છે. શીંગ-(ફલ)-લીસી તે ચળકતી હોય છે; તે રથી ૧ ઇંચ લાંખી અને ર૨ થી ૩ લાધ્ત પોહોળી હોય છે. તેમાં ૧૫ થી ર૨૦ ખીજ હોય છે. એ છોડવાને ઉપયે।ગ શણુની માફક કરવામાં આવે છે. એની શ્ચીંગા પાકે છે ત્યારે ઘુધરાની પેઠે તેને વગા- ડવાથી તેમાં બીનો અવાજ થાય છે, માટે એતે ધુધરા કહે છે. એના છોડવા ધાસની ચરીઆણુ જમીનમાં અને વાડી કે ખેતરને શેઢે તેમજ ખીજ મોલ ભેગા ચોમાસે ઉગે છે. એ હિંદુસ્થાનના ગરમ પ્રદેશમાં થાય છે, પણુ ધણીવાર એના છોડવા શણુની પેઠે વાવવામાં આવે છે. વર્ગ-( લેગ્યુમિનોસી ). નંખર્‌. ૬૩૦ ૧-શાગ્તીયનામ-€. ૦૩૫%011518. દૃદ્દાન્ત-11. 11. 0. 85; ૫, [. 76. ર-દેશીનામ-ત્રિપાની ફ્ટાસીઆ ( પે।સ્ગુ૦). ૩-વણન-એના છોડવા છાતળાંની માફક ધણુંકરી જમીનપર્‌ પથરાયલા હોય છે. અથવા વખતે એની શાખાએ જરા આડી કે ઉંચી ચઢતી હોય છે, એના આખા છોડવાપર ઘધણુંકરી સફેદ લાંબા વાળની આછી રૂંછાળ હોય છે. પાન આંતરે આવેલાં, અને ત્રેખડાની પેઠે ત્રણુ ત્રણુ પાન ભેળાં હોય છે. તે તળિયે સાંકડાં અને મથાળે ગોળાધલેતાં ખુઠ્ઠાં હોય છે. પુષ્પ ધારણુ કરનારી શાખાએ ધણુંકરી પાનની સામી ખબાજીથી નીકળેલી હોય છે. ફૂલની ડીટડી દેરા જેવી પાતળી હાય છે. તેને તળિયે નીચું ઢળતું, તળિયે પેહેળું, મથાળે અણીથતું અઝેક સૃદ્દમ પાન જેવું પુષ્પપત્ર આવેલું હોય છે. ફૂલ પીળા રંગનાં, અને શીંગ શણુની શીંગ જેવા આકારતી ઉપસેલી, લીસી, ચળકતી ૪ થી | પ લાઇન લાંબી અને ૨ થી ૩ લાધ્ત પોહોળી હાય છે, તેને તળિયે સૂદ્્મ અણી જેવી ડીટી હોય છે. એમાં ૮ થી ૧૦ ખીજ હોય છે. એના છોડવા ધાસની તળીઓમાં, ડુંગરના પાઉમાં, | અતે ઝરણાંઓ કાંઠે કરે ખેતરોને શેઢે ઉગે છે. એનાં મૂળ અને પાનને વાટી તેનો સોનજ્ન ઉપર લેપ કરવામાં આવે છે, તેથી સોજ્તે ઉતરી જાય છે. એ હિદુસ્થાનના દક્ષિણુ પશ્રિમ ભાગમાં થાય છે. વર્ગ-( લેગ્યુમિનોસી ). નંબર, ૬૩૬% ઉ -શાગ્રીયનામ-€. દૃષ્ટાન્ત-11. 11. 12. ૨-ટેશીનામ-ડુંગરાઉશણ્‌. ( પો--ગુ૦ ). ૩-વર્ણન-એના છોડવા ૧ થી ર ફીટ ઉંચા વધે છે, તેમાં તળિયેથી થોડી સુતળી જેવી પાતળી શાખાઓ નીકળેલી હોય છે. પાન આંતરે આવેલાં, ૧ થી ૨ ઇંચ લાંબાં, અને ર થી ૩ લાઇન પેણહોળાં હોય છે. ડીટડી ધણી જ સૂટ અતે ટેરવાં સાંકડાંથતાં ને ટેરવે સૂદ્દમ અણી હોય છે. પાનની ઉપરની સપાટી લીસી અને નીચેની સફ્રેદ લાંબા વાળની રૂંછાળવાળી હોય છે. ડાંડી અને શાખાઓપર ભૂરા ચળકતા ગીચવાળની રૂંવાટી હોય છે. શાખાઓને છેડે સૂક્મ ફૂલો આવેલાં હોય છે, તે શણુનાં ફૂલની પેઠે લાંબી સળીપર એક પછી એક જરા છેટે છેટે આવેલાં હોય છે. પુષ્પપત્ર ખારીક અને લાંબા વાળની રૂંછાળથી ભરાયલાં હોય છે. પુન બાન કોષ પાંચ પત્રોનો બનેલે! હોય છે, તનાં ત્રણુ પત્રો સાંકડા છેડા જેવાં મથાળે છૂટાં દેખાતાં, અને ખે જેડાધને પોહેળાં થયલાં, અને છેક મથાળે તેની ખે ફાઢ દેખાય છે. શ્ઞીંગ-(ૂલ) ગોળાધલેતી એક વટા- ણુ।ના દાણા જેવી, લીસી પુન બા૦ કોષની અંદર ઢંકા- યુલી હોય છે. આ છે]ડવાનાં પાન અને શ્રીંગ સુકાય છે થારે કાળાં થઇ નય છે. એને ઉપયોગ શણુના જેવે। છે. એના છોડવા ઉંચા ડુંગરોપર કઠણુ જમીનમાં કે કરઇ ઉગે છે, અને તે શ્ષણુ જેવા દેખાય છે, માટે એને ડુંગરાઉ શણ કહે છે. વરી-(લેગ્યુમિનોસી). નંબરઃ ૧૩૨* ઉ૧-શાસ્રીયનામ:-€. ]/10010૧8110€%. દૃષ્ટાન્તઃ-1. 11. 1. 81; 1. 11. 2. 613; ૨-દેશીનામ-અડબાઉમેથી (પો૦); રણુમેથી (ગુન); ્ેંગ ( 4૦ ); શાથી ( ટિન ). કુ-વર્ણન-એના છોડવા ર થી ૧ કે કોઈવાર ૧૬ જ્રીઢ લાંબા થાય છે, તેની શાખાએ ઉંચી ચઢતી, અથવા જમીનપર ઢળતી હોય છે. તે સાધારણુ સુતળી જેવી પાતળી, અને ધોળા ભૂરા વાળની રૂંવાટીવાળી હાય છે. એ છોડવાના કોમળ ભાગપર ફ્રીકા તપખી- 50 એમાં ત્રણુ ત્રણુ પાન ભેળાં હોય છે માટે એતે | રીઆ રંગતા સુંવાળા લાંબા વાળની ગીચ રંવાટી હોય ત્રિપાની ફૂટાકીઅ। કહે છે, છે, પાન આંતરે આવેલાં, મેથીનાં પાનતી પેઠે ત્રણુ પટ વનસ્પતિવર્ણુન. ત્રણુ ભેળાં; તે તળિયે સાંકડાં તે મથાળે પે[હેળાં, ટેરવે ધણુંકરી જરા અંદર ખેસતી ખાંચવાળાં, ઉપરની સપા- ટીએ ધણુંકરી લીસાં, અતે નીચેનીએ સૂટ્મ વાળની રૂવાટીવાળાં, ર થી રૈં ઈચ લાંબાં અને ર થી ૨ર લાઇન પોહોળાં હોય છે. ઉપપાન ધણાં સૃદ્દમ અતે ઝીણાં હોય છે. પુષ્પ ધારણુ કરનારી સળી ધણુંકરી પાનની સામી ખાજુથી નીકળેલી હોય છે. તે દોરા જેવી પાતળી, ધોળાસલેતા ભૂરા વાળથી ભરાયલી ને ૧ થી ૧૧ ઈચ લાંખી હોય છે. તેપર ૧ થી ૬ ફૂલ આવેલાં હોય છે. ફૂલ પીળા રંગનાં, પતંગીઆના આકારનાં હોય છે. દરેક ફૂલ નીચે એક ઝીણું સૂટ્મ પુષ્પપત્ર હોય છે. પુન બાન કેષનાં પત્રો પ, જે તળિયે જેેડાયલાં ને મથાળે તેના પાંચે લાંબા દાંતા દેખાતા હોય છે. તેપર ખારીક ધોળા ભૂરા વાળની રૂંવાટી હોય છે. શીંગ (કૂલ) ૩ ઈંચ લાંબી, તેટલીજ પોહેળી, ગોળાઇલેતી, મથાળે સૂક્ષ્મ વાંકી અણીવાળી, ધોળાસલેતા ભૂરા કે તપખી- રીઆ વાળની રંવાટીવાળી (આ રૂંવાટી પાછળથી ખરી જતી ન્નેવામાં આવે છે) હોય છે. શ્ીંગમાં ખે બીજ હાય છે. આના છોડવા ચોમાસે ડુંગરમાં ધાસતી સાથે ઉગે છે, તેથી તે ઢોરના ચારા તરીકે ઉપયોગમાં આવે છે. એનાં ખીનો કાઢો લોહી સુધારવા માટે ચિરગુણુકારી પૈ।ષ્ટિક તરીકે વાપરવામાં આવે છે. એતાં પાન મેથી જેવાં દેખાય છે, માટે એને અડ- ખઉમેથી કહે છે. એ હિંદુસ્થાનના ધણાખરા ભાગોમાં થાય છે. વર્ગ-(લેગ્યુમીનોાસી). નંબરઃ ૬૩૩* ૧-શાન્્રીયનામ-41011101પડ ]08101101'થ. દૃષ્ટાન્ત-11. 11. [). 89; ક. [. 77; 140. ₹. ૪- 225. ૨-ટેશીનામ-પીળો અડખાઉ ગદખ (પે4સુન); શેત- ત્તીમેતી (૦); વનમેથી (ટિં૦)- 3ુ-વર્ણુન-એના છોડવા ફૅટથી ૧૩ કુટ ઉંચા થાય છે, તે ધણા ઝીણુ। હોય છે. તેતે મેથીની માકક ત્રણુ ત્રણુ પાનના ત્રેખડા આવે છે. ત્રેખડામાંનાં પાન (દલ) (1231613) ગદબનાં પાન જેવાં તોપણુ તેથી સાંકડાં હોય છે, ફૂલ ઘણાં બારીક, પીળા રંગનાં; અને શીંગો ગાળાઇ- લેતી બારીક અને કરચલી પડેલી હોય છે. તેમાં ધણું- કરી એક ખીજ હોય છે. આ અડબાઉ ગદબના છોડવા શિયાળે ગદખ, મેથી અગર ખીનં બકાલાં સાથે વાડીઓમાં ઉગે છે. એના છોકરાંએના ઝાડાપર ધણુંકરી કામમાં આવે છે, એમ કહેવાય છે. એ હિંદુસ્થાનના દક્ષિણુ પશ્રિમ, વાયવ્ય ભાગ અને બંગાલમાં થાય છે. એના છોડવા ગદબ જેવા દેખાય છે, વળી ધણીવાર તે તેની સાથે ઉગે છે, અને એમાં પીળાં ફૂલ હોય છે; મારે એતે પીળો અડખાઉ ગદખબ કહે છે, વર્ગ-(લેગ્યુમિનોસી). નંબર ૧૬૩૪* ૧-શાન્રીયનામ-]1. 1108. દટાનત-તિ, 1 0- 89; પ... 0. 7.(- ૨-દેશીનામ-ધાોળી અડબાઉ ગદખબ (પોન-ગુ૦). ૩-વણેન-એના છોડવા પીળી અડખાઉ ગદબ કરતાં જરા મ્હોટા અને વધારે ભરાવવાળા હોય છે, એમાં ધોળાં ફૂલો આવે છે. એના છોડવા પણુ પીળી અડબાઉ ગદખની માકક શિયાળે ખીન્ન મોલની સાથે તેદ તરીકે ઉગે છે. એતે! ઉપયેગ ઢોરના ચારા તરીકે કરવામાં આવે છે. વર્ગ-( લેગ્યુમિનોસી ), નંબર ૧૩૫? ઉ-શાસ્્રીયનામ-100100,00 541104, દષ્દાન્ત-4,. 11. [. 90; ક. 0. 77; 11411. 5025. 1 99: ૨-દેશીનામ-ગદબ (પોન); વિલાયતી મેથી, વિલા- યતી ધાસ (ચુ૦); ઘોરાત્ાથઘાય. વિજાયતીઘાલ, વિજાયતી- મતી (4૦); વિછ્ાયતીમવથ (રિં૦); રીંજકો ( કચ્છી ); લ્યુસને (૪૦). ૩-વર્ણુન-એના છોડવા ૧ થી ૩ ફ્રીટ ઉંચા થાય છે, તેમાં મૈથી જેવાં પણુ તેથી લાંબાં ત્રણુ ત્રણુ પાન ભેળાં આવેલાં હોય છે, એ પાનનાં ટેરવાં ધણુંકરી દાંતાવાળાં હોય છે. ફૂલ ફ્રીકા કે ધેરા આસમાની રંગનાં પતંગીઆનાં આકારનાં ધણી અજ્યખ જેવી બનાવટનાં હોય છે. શ્રીંગ (ફૂલ)વાળાની પેઠ્ઠે ઘણુંકરી અમળાયલી હોય છે. ગદબતે મોલ ધેોડાં અને ઢોરના ચારા માટે શિયા- ળાની શરૂઆતમાં વવાય છે. કેઈ કોઇ જગાએ એના છોડવા અડખાઉ ઉગેલા જવામાં આવે છે. એ ડસ્મીર, લકડ અને કૃનાવર તરક થાય છે. ગદબના છોડવા આ દેશ (હિદુસ્થાનઝના નથી પણુ આસરે ૧૦૦ વર્ષથી હિંદુસ્થાનમાં એ વાવવાનું શર્‌ થયું | કહેવાય છે. ગદબ વિશે એક સ્પેન દેશતો લખનારે વનસ્પતિવર્ણુન. હોય તો તે ૧૦ વર્ષ ક લખે છે કે-“ગદબ એકવાર વાવી સુધી રહે છે અતે ૪ થી ૬ વાર્‌ એક વર્ષમાં કપાય | છે; જે જમીનમાં તે વાવવામાં આવે છે તે જમીન નિરસ થઇ જતી નથી, પરંતુ ઉલટી સુધરે છે. ગદબ નબળાં ઢોરને માતું કરે છે. આનનરીને સાજું કરે છે. એક એકર જમીનમાં ગદબ હોય તો તેથી ત્રણુ ઘોડાં આખું વર્ષ નિભે છે.,,ર* “ ગદબનાં ખીજ ૧૫૦૦ વર્ષનાં જુનાં વાવ્યા પછી તેમાંથી રોપાઓ ઉગ્યાનો દાખલે તાંધાયલે છે.”-1. 1દે. 5. * ગૃદબ આ સ્વસ્થાન (પોરબંટર)માં બ્રિટિશા એડમિનિ- સ્ટ્રેશન થયા પહેલાં કોઇ ન્નણવું કે વાવતું નહિ હતું. પણ સને ૬૮૮૬૧ ની સાલમાં મુંબઇથી પેહેલ વહેલાં સ્વસ્થાન તરફથી ગદખનાં બીજ મેસેરસ પાલેકર અને કુ૦ તરકૃથી મંગાવી અહીંના રાજવાડી બાગમાં વાવવામાં આવ્યાં હતાં. પણુ એ ગદબનાં ખીજ વિલ્ાચતિ હોવાને લીધે તેના છોડવા ઝેઇએ તેવા નેરવાળા થયા નહિ હતા. યારખાદ ખીજે વર્ષે અર્થાત્‌ ૬૮૮૭ માં કચ્છસુદ્રેથી ગદખનાં દેશીબીજ સેગાવ- વામાં આવ્યાં હતાં, જે ત્રિવડા અને રપ॥જવપડી ખાગમાં વાવવામાં આવ્યાં હતાં, એટલુંજ નહિ પણુ, પોરબંદરના વાડીવાળા ખોનનઓઓને, અને છાયા તથા બોાખીરા ગામના ખેડુતોને પણુ સ્વસ્થાન તરફ્થી એનાં ખીજ મકત વાવવા માટે આપ- વામાં આવ્યાં હુતાં. આ ખીજ ધણું સારે ઉગવાથી અને ગદબનો મોલ સારો થવાથી ચારા તરીકે એની ઉપયોગિતા ખેડુલોકોના ઘયાનમાં તરત આવી હતી. તેથી વળતે વષે અર્થૌત્‌ ૨૮૮૮ માં નમ-ખંભાળીએથી ગદખતું બી સંગાવી લેવા માટે ખેડુતોએ પોતે પૈસા આપેલા હતા. અને એવી રીતે ગદબના ચારાનો પસારો આ આખા સ્વસ્થાનમાં થઇ ગયો હતો. હવે ગદખનેા ચારો આ સંસ્થાનમાં એટલે ખધેઃ સાધારણુ થઇ ગયો છે કે, કોઇકજ વાડીવાળા ખેડુત એવા ભાગ્યેજ નીકળશે કે, જે રિયાળે ગદખ નહિ વાવતો હોય. ગદખનેો ઉઠાવ ચારા તરીકે પારબેટર તલપતમાં ઘણે! હોવાથી બોખીરા, ખાપટ, છાયા અને અડે!દ૨ ગામોની વાડી- એવાળા લોકે ગદખનો ચારે પોરખેદરમાં વેંચવા માટે વાવે જુ. તેમજ ગદખનાં ખીજ પણ્‌ ખેડુતો પોતે પોતાની વાડી- એપમાં પકાવી તૈયાર કરી લે છે. જે પોતાના વાવ્યા ન્ગું રાખી ખાકીનું વેચે છે. છપ્પનિયા દુકાળની વખતે ગદ્ટખનું દેશીખીજ ખેડુતો તેમજ સ્વસ્થાનને નેઇએ તેટલું નહિ મળવાથી ઇરાની ગદખ (ગદ- ખડી)નું બીજ અહીં જે વેચાવા આવ્યું હતું તે ધણા ખેડુતોએ ખરીદ કર્ય હતું. પણ એ ખીજ અહીંની જમીનને માકક નહિ આવવાથી ઘણી મહેનત્તે પણ તેના છોડવા બેથી ત્રણ મહિના સુધી પણુ વાઢવા લાયક થયા નહિ હતાં. તેને પરિ- ણામે ધણા ખેડુતા અને ખળદ્દો લાશ ગયા હતા. માટે ગદખનું દેશીબઓીજ જેમ ખને તેમ સ્વસ્થાને અને સારા ખેડુતોએ પણુ આગળ પાછળ ભેગું કરી રાખવું નઇએ. અને એ ખીજ પોતાના વાવ્યા ઉપરાંત વધે તે દરવરસે સોધું કે સોઘું, વૅંચી નાખવું નોઇએ, કેમકે ગદબનું ખીજ ખાર મહિનાથી વધારે સુદ્ત રહે તો અહીં નકામું થઇ નય છે. છઇપ્પનિયા વર્ગ-( લેગ્યુમિતોસી ). નખર* ૧૩૬ ઉ-શાસ્રીયનામ-1.01૫૩ ઉંદ્ધા'લાં॥1. દૃષ્ટાન્ત-11. 11. [. 91. ૨-ટેશીનામ-મ્હાટો ભાખોા, વડો ભાખા, શિયાળ ભાખો ( ધોશ્ગુન ). ૩-વર્ણુન-આ ભાખાના છોડવા જ્ઞિયાળે ધણા જવામાં આવે છે. તે ૬ ઇંચથી ૧ કે ૧ર ફુટ લાંબા વધે છે. એમાં ધણી શાખાઓ નીકળેલી હોય છે. એના છોડવાપર્‌ સફેદ અથવા રતાસલેતા ભૂરા વાળ ઉંચા ચઢતા હોય છે. એની કેટલીક શાખાઓ ઉભી વધેલી ને બાકીની જમીનપર પથરાયલી હોય છે. પાન નાહાનાં મેથી જેવાં; ફૂલ સૂઠ્દમ સફેદ કે નનષુડી છાયાલેતાં; શીંગો ( ફલ ) શણુની શીંગોના આકારની હોય છે. મૂળ-ધેોળા રંગનું, સુતળીથી તે સ્લેટપેન કે પેન- સીલ નેવું જાડું તે ૪ થી ૬ ઇંચ કે વખતે ફેટેક લાંષું હોય છે. મૂળના નીચલા ભાગમાંથી બખતે થોડા ફ્રાંટાએ નીકળેલા હોય છે. મૂળ કે ફાાંટાઓને છેડે અથવા વચમાં અગડગઠ્ઠી જરા લાંખી ગાંઠો હોય છે. મૂળ નરમ પણુ ધણું જ મજખૂત, તેની વાસ તે સ્વાદ ઉગ્ર હોય છે. દુકાળમાં આ સ્વસ્થાને ખેડુતોને દેશી ગહબનાં ખીજની મદટ્ટ આપવા માટે રૂપીઆ ૪૦ થી ૪૫ ના (એક) મણના ભાવે ખરીટ્ટ કરેલું હતું. પણુ સાધારણ મોસમમાં એ ગટટબનાં બીજની કીમત દૃરમણે રૂ્પીઆ ૬૦ થી ૨૫ ની હોય છે. આ સ્વસ્થાનના દરિયા ક્નારાની વાડીઓમાં ગદબનેો મોલ એક કે બે વર્ષ સુધી ભાગ્યેજ રહી રાકે છે. પણ્‌ સ્વસ્થાનના અન્ટરના ભાગમાં ન્યાં કરાર જમીન હોય છે, અને સમુદ્રના ખારા પવનની વિશેષ અસર જણાતી નથી તેવી જગાએ એનો મોલ ૨ થી ૪ વર્ષ સુધી સારી ચાકરી હોય તો સારે રહે છે, એનો સારો મોલ રિચાળામાં ૨૦ થી રપ દિવસે અને ઉન્હાળે ચોમાસે ૩૦ થી ૪૫ દિવસે કાપપર આવે છે. ગટ્ટ- ખના મોલને ને કે પુષ્કળ પાણી ન્તેઇએ છીએ તોપણ ભેજ- વાળી જમીન તેને માફક આવતી નથી. છાણનો રેડ અને રાખ એ ગટ્ટખના મોલ માટે ઉત્તમ ખાતર છે એમ અતુભવ ઉપરથી ન્તણવામાં આવેલું છે. ગટ ઢોરના ખાધામાં વિશેષ આવે તો તેથી તે આફ્રે છે, અને વખતે તેતું મૃતયુ પણ થાય છે. ગાય, ભસ, ખળટ્ટ આદિ હોર્‌ કરતાં ઘોડાઓને ગટ્બ વધારે માકક આવે છે. દુઝણાં ઢોરોને ગદબ વિશેષ કરી ખવરાવવામાં આવતી નથી. ગટ્ટબનાં પાન વાટીને ગડગુખડાં અને વાગાપર ખાંધવામાં આવે છે. ગદ્બનાં કુણાં પાનની ગરીખ લોકે! કેટલીકવાર ભાજી કરી ખાય છે. તે વાયુહર્તા અતે પૈણ્ટિક ગણાય છે, પણ વિરોષ ખાધામાં આવે તો તેથી ચકે। (૦૦110) થાય છે. વનસ્પતિવર્ણન. ૧૮૩ ડાડી અને શાખાઓ -ડાંડી કવચિત જ હોય છે. પણ્‌ ધણુંકરી મૂળને મથાળેથી સુતળી જેવી પાતળો ફ્રીકા લીલા રંગની ધણી શ્રાખાએ નીકળેલી હોય છે. તે જરા બટકણી અને પોચી હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે, તે એકજ બિદુ પાસેથી ૩ કે પ તીકળેલાં જેવાં દેખાય છે, પણુ વસ્તુ- તાએ સૂટ્દમ ડીટડીપર પાન આવી વખતે તે સળોની બન્તે ખાજીએથી એક એક ખીજુાં પાન નીકળેલું હોય છે, એ રીતે એનાં પાનમાં ૩ થી પ દલ (૯્થ1€18) હોય છે. બધાં દલતે પીળાસલેતા રંગની સૃદ્દમ ડીટડી હોય છે. પાન (દલ) ડીટડી પાસે સાંકડાં ને મથાળે પોાહેળાં હોય છે. તેનાં ટેરવાં પ અંદર ખેસતી ખાંચ- વાળાં કે ખુઠ્ટાં હોય છે. પાન ઝૈ ઇંચથી ર ૪ંચ લાંબાં ને ર૨ થી ૩ લાધ્ન પેોહોળાં હોય છે. તેની ઉપરની સપાટી લીલા કે ફ્રીકો લીલા રંગની લીસી કે તેપર સફ્રેદવાળની રૂંવાટી અતે સૂટ્દમ બિદુએ હોય છે. નીચેની સપાટી તેવી જ પણુ તેપર્‌ બિંદુઓ ભાગ્યે જ હોય છે. પાન જનડાં, ચીકણાં, તથા ઉત્ર વાસ અને સ્વાદવાળાં હોય છે. ફલ-પત્રકોણુમાંથી ધોળા રંગનું ભાગ્યેજ ઘણું સ્પષ્ટે દેખાતું, અક્રેકુ ફૂલ નીકળેલું હોય છે. તેમાં રાતા રંગની ઉભી ટીશીએ હોય છે. ફૂલની ડીટડી પાનની ડીટડી જેવી જ ધણી સૂટ્દમ હોય છે. ને તેપર્‌ સફેદ લાંબાં વાળની રૂંછાળ આવેલી હોય છે. પુષ્પખાહ્યકેોષ-પ પત્રોતો બનેલો હોય છે, તેનાં પાંચે પત્રો નીચેથી થોડાં એક ખીન્નં સાથે જ્ેડાએલાં ને ઉપર ખુલ્લાં હોય છે. તે ફ્રોકા લીલા રંગનાં ને તેપર વખતે રાતી છાયા હોય છે. પત્રો ર થી ૩ લાત લાંબાં, ને ર થી ર લાઇન પોહોાળાં, ને તેના- પર લાંબા ધોળ! વાળની” ગીચોગીચ રૂંછાળ આવેલી હોય છે. પુષ્પાભ્યન્તર્કેોષ-તી પાંખડીએ પ હોય છે, તે પુન બાન કષનાં પત્રોથી કંઈક ડુંકી હોય છે. મુખ્ય પાંખડી અથવા પતાકા (ડ1&ાવેંદ્વ'વં) સફેદ, ર થી ૨૨ લાધ્ન લાંબી ને ૧ થી ૧૨ પોહાળી હોય છે, એ તળિયે સાંકડી ને મયાળે પોહાળી હોય છે, એના- પર રાતા રંગની ઉભી નસો હોય છે. ખે પાંખ પાંખ- ડીઓ (10૪5) કોયથાના આકારની, તેની અંદર ૩ શતી સેહેજ ઝાંખી નસો દેખાતી હોય છે. હાડી અથવા છેક અંદરની નીચેની બન્ને પાંખડીએ (5) તેની કારથી જેેડાયલી હોય છે, તેનાં ટેરવાં ઘેરા જંખુડા રંગનાં હોય છે, તેની અંદર યું, અને સ્રી. કેસર ઢંકા- યલાં હોય છે. પુંકેસરે-૧૦, તેમાં ૧ છૂટું અને હ ના તંતુઓ નીચેથી જેડાયલા હોય છે. જડ યુંકેસર ખીન્નં « થી જરા ટુકૈં હોય છે. પરાગકોષ પીળા રંગનાં સૂટ્મ હોય છે. સ્રીકેસર્‌-૧ હોય છે. તેનો ગર્ભાશય લાંખો, લીલે!, ચળકતો, પુ ખા૦ કોષને તળિન આવેલો હોય છે. નલિકા વાંકવળેલી ને પુંકેસરોથી લાંખી હોય છે. ને તેને મથાળે સૃદ્દમ સુખ હોય છે. શીંગ-(ક્લ)-૩ લાઇનથી £ ઇંચ લાંબી, ૧ લાધ્ત પોહોળી, લીસી, ચળકતી, સીધી કે વખતે જરા વાંક- વળેલી ભૂરા રંગની તે વખતે જંખુડી છાયાલેતી હોય છે. તેને ટેરવે વાંકી લાંબી અણી હોય છે. (જે સ્ત્રીકે- સરનલિકા સુકાઈને તેતો અવશેષ રહી ગએલો હોય છે, તે છે.) શ્રીંગપર બન્ને બાજુ અકેક સળંગ વચ્ચાવચ ઉભી નીક કે નસ હોય છે. (જે તેની આગલી અને પાછલી સીવણુ-5 ૯111" ઘાલે તેં0'ડ ડપઇપ1'૦૩ છે.) શ્રીંગને તળિયે સૂટ્મ ડીટી, અતે શ્રીંગમાં ૬ થી હ ખીજ હોય છે. ખીજ-ગોળાપલેતાં, સહેજ ચપટાં, લીસાં, ચળ- કતાં, ને ભૂરી કાળી ખાનકવાળાં હોય છે. તે લગભગ રૂ. લાઇન વ્યાસનાં હોય છે. ૪-ઉપચેોગીઅંગ-સવૉગ. પ-૨૬-ઉષપચોાગ-એનાં મૂળ અને પાનને વાટી તેની લેપડી લેકે! ગડગુંબડાંપર બાંધે છે, તેથી ફાયદો થાય છે. એનો આખે। છોડવો ખાળી તેની ભસ્મ મીઠાં તેલમાં મેળવી ઢોરનાં ભાઠાં અને ઉંટની પામ (ખસ) ઉપર રબારીઓ ચોપડે છે. એ ભાખે ગાડરાં, ખકરાં અને ભેંસો વિશેષ ખાય છે. ૭-સ્થાનક-દરિયાકીનારાના ઢસા અને કાદીપર એ ભાખો ધણુ ઉગે છે. એ સિંધ, કચ્છ અને કાઠિયાવાડમાં દરિયાકિનારા પાસે રેતીવાળી જમીનમાં થાય છે. ૮-વિ* વિવેચન-એના છોડવાનો રંગ ભાખા (10ૉટુબલ'& ૦૦૦૧1011) નંન ૧૩૯ ના છેડવા જેવો ફ્રીકા લીલો હોય છે. પણુ આ છોડવો ભાખા કરતાં મ્હાટો હોય છે, માટે એને સોટોભાખે। કહે છે. અને શિયાળે વિશેષ કરી ઉગે છે તેથી એનું શિયાળુ ભાખાો એ નામ પડેલું છે. આ ભાખો પણુ ઢોરના ખાધામાં વિશેષ આવે તો આફરો કરે છે. એ દરિયા કિનારાની ઉડતી રેતીને! ઠીક અટકાવ ડરે છે. ૧૮૪ વર્ગ-[લેગ્યુમિનાસી ]. નંબર ૧3૩૭૦ ઉ-શાન્ત્રીયનામ-€૧1110]2515 ]0801'81101તૈ૦ડ. દણાન્ત-ણિ. 11. [». 98; કે. ૪. 72; 11. 11. [*. 078; ર્‌.-તિ. પા. ૬૩૪. ૨-દેશીનામ-ગુવાર (પોન-ગુ૦); સવારી, ચાર, મટી (૦); રવાર, અુર્ટી (રિંગ); મોરાળો (સન). ૩-વર્ણન-ગૃવારના છોડવા ર્‌ થી ૩ ફ્રીટ ઉંચા થાય છે. કોધ્વાર ચોમાસે તેમાં શોંગો વિરેષ નહિ થતાં શાખાઓ અને પાનનો ભરાવ વિશેષ થઇ નય છે, અને એવા છોડવા ૪ થી પ ફોટ ઉંચા વધી ન્નય છે. આવા ગુવારના છોડવાતે ગુવાર ખાલીગચે। એટલે માતો થઇ ગયેલો કહે છે. આવે ગુવાર ઢોરના ખા- ધ્રામાં જરા વિશેષ આવે તો ઢોર આફ્રે છે. ગુવાર ચામાસાં અને ઉન્હાળાની શરૂવાતમાં એમ વરસમાં ખેવાર વવાય છે. ઉન્હાળાનો છો1ટીઓ અને ચોમાસાનો વાંકડીએ। ગુવાર કહેવાય છે. વાંકડીઓ ચુવાર મીઠો અને કુણા હોય છે. ગુવારના છોડવા, શીંગો અને દાણા એ ત્રણે ગુવારતે નામે એળખાય છે. ગુવારતી ડાંડી અને શાખાઓપર ઉભી હાંસો, નીકો અને સખ્ત વાળની ર્‌છાળ હોય છે. પાન આંતરે આવેલાં, દાંતાવાળી કોરવાળાં, ત્રણુ પાનના ત્રેખડા હોય છે. કોઇવાર બાબચીનાં પાનની પેઠે એનાં પાનપર કર્ચળી કે સળ પડેલાં હોય છે. ઉપપાન ઝીણી અણી- વાળાં લાંબાં હોય છે. ફૂલ જાંબુડી છાયાલેતા રંગનાં, પતંગીઆના આકારનાં, પત્રકાણુમાંથી નીકળેલી પુષ્પ ધારણુ કરનારી સળીપર આવેલાં હોય છે. શીંગો (કલ) ર્‌ થી 8 ઇંચ લાંખી ૬ થી ૮ કે ૧૦ ખીજવાળી ગુવાર કે ગુવારની શીંગે।ને નામે સારી પેઠે જણાયલી છે. એના આખા છેોડવાપર ધણુંકરી ભૂરાસલેતા ધોળા બન્ને છેડે અણીવાળા ધણા સખ્ત વાળની રંછાળ હાય છે. આ વાળ ( છોડવાપર ) અધવચથી ખેઠેલા હોય છે. એની ખેસણી અને ગોઠવણુ પાનની બન્ને સપાટીપર આઇગ્લાસમાં જેવા લાયક છે. ૪-ઉપચેોગીઅંગ-સર્વાગ. પ-ગુણટાષ-ઉપલેપક, ગ્રાહિ, પૌષ્ટિક અને વાયુકરતા. ટૃ-ઉપષોાગ-મુવારતા છોડવા જે જમીન વિશેષ રૂતાલ થઇ ઉતરી ગઇ હોય તે જમીનને પાછી ક્લટ્ુપ કરવા માટે વાવવામાં આવે છે. ગુવારના છેડ- વાઓમાં ધણીવાર શ્રીંગા ન આવી હેય તેથી પેહેલાં તેતે ઉભા ને ઉભા વાઢી તે સૌતી જમીન ખેડી નાખવામાં આવે છે, તેથી એવું લીલું ખાતર જમીનને ધણે ફ્રાયદો કરે છે. ગુવારના છોડવાને વનસ્પતિવર્ણુન. સુકાવી બાળી તેની ભસ્મ એડીઆં કે મીઠાં તેલ સાથે મેળવી બળદની કાંધ પાકી હોય તો તેષર ખેડુ લેક તે ચોપડે છે, તેથી તે તરત રૂઝાઇદ જનય છે. ગુવારનાં પાનનું શાક ખાવાથી રાતઆંધળાપણું મટે છે. ગુવારતી શીંગાનું શાક પૌષ્ટિક અને તેના શાકનો વધાર પાચક ગણાય છે. તેની પાકી શ્ીીંગોનું શાક વિશેષ ખાવામાં આવે તો તેથી પેટપીડ થાય છે, અને માથે ચકર આવે છે. તે ફૂલાવેલો ખારો અતે મરી ખાધાથી મટે છે. ગુવારની સુકી શીંગોાને ગુવારની સુકવણી કહે છે, તેનું શાક તેમજ કાચરી કરવામાં આવે છે. ગુવારના દાણાને બાફો અગર તેતે ભરડી તેની દાળ પાણીમાં પલાળી તેમાં મીઠું ભેળવી, તે વિશેષ કરીને દુઝણાં ઢોરને ખવ- રાવવામાં આવે છે, તેથી ઢોર માતાં થાય છે, એટલું જ નહિ પણુ તેતું દૂધ ધાહું, મીઠું અને તેમાં ઘીતો વધારે થાય છે. ગુવારના છોડવા અંગે લાગવાથી ચેળ થાય છે, ગુવાર્ના સુકા દાણાને બાકોને તેની પોટીસ મરકી, બદ અને ખરલની ગાંઠે ઉપર તેમજ વાળાના સોાજપર બાંધ- વામાં આવે છે. વાગવા કે પડી જવાથી ધુમધા કે હાડકચર થઇ હોય તો તેપર ગુવારના દાણા બાદી તેને તેલની સાથે મેળવી તેનો પાટા બાંધવામાં આવે છે. કચ્છમાં ગુવારના સુકા દાણાની કોથળી ભરી તે નાહાના ખાળકનાં માથાં નીચે (માથું સરખું રહેવા અથવા સરખી રીતે દબાવવા) ઓસીસાં તરીકે રાખે છે. ગુવારના છોડવા ઢોરોને ચારા તરીકે આપવામાં આવે છે, ગુવારની સુકેલી શીંગોની ફ્રોતરીને કચ્છમાં ગુવાત્રી કહે છે. તે પણુ ઢોરોને ખવરાવવામાં આવે છે. ગુવારને ઉભો મોલ ઢોરના ખાધામાં વિશેષ આવે તો તેથી તે આફ્રે છે એટલુંજ નહિ પણુ ક્રેધવાર તેનું મર્‌ણુ પણુ થાય છે. છ૭-સ્થાનક-રેતાલ જમીનમાં ગુવારનાો મોલ સારે થાય છે. આ સ્વસ્થાન (પોર્બદર)માં છાયા, અડોદર, અને કુછડી ગામોની કહેવાતી બાસર્‌ અને માધલી નામની જમીનમાં ગુવાર ધણા વાવવામાં આવે છે ને તે યાં ધણો! સારે। થાય છે. ર રસ્તાની બાજુએ, વાડીઓની વાડમાં, અને પાણીના ધ્રોરીઆ કાંડે ગુવારના છોડવા અડબાઉ પણુ ચોમાસે ઉગેલા જવામાં આવે છે. એ હિમાલયથી દક્ષિણ પશ્ચિમ ભાગ સુધી થાય છે પણુ વિશેષ કરીને તે! વવાય છે. ૮-વિ૦ વિવેચન-જે દેશમાં ઢોરોને ખાણુમાં કપા- સીઆ ખવરાવવાનતો રીવાજ ચાલે છે લાં ગુવારન. વાવેતરપર જેઇએ તેટલું ધ્યાન આપવામાં આવતું નથી. કચ્છમાં ઢોરોને કપાસીઆની જ્ગોએ ગુવારનું ખાષુ વનસ્પતિવર્ણન. આપવાનો રીવાજ છે કરવામાં આવે છે છી તેથી ત્યાં ગુવારનું વાયેતર્‌ વિશેષ વર્ગ-(લેગ્યુમિનોસી). નંબર્‌ ૧૩૮* ઉ-શાન્્રીયનામ-110100 વ 11170114. દૃષ્ટાન્ત-ઉ. 11. [. 92; કે. 0. 78; 1/41. 1.1)... 989. ૨-દેશીનામ-ઝીણુકીગળી, નાહાની ગળી (પે--ગુ૨); યુરયુર, માપસર, ટોરવી (સ૦); યોરજી; (હિન). ૩-વણૂન-ઝ્રીણુકી ગળીના છોડવા ચોમાસે ધણા ઉગેલા જવામાં આવે છે. તે ધણુંકરી ડ્‌થી ૧ ક્ટ લાંબા જમીનપર પસરાયલા હોય છે. એના આખા છોડ- વાપર્‌ સફેદ રૂપાં જેવા ચળકતા સૂટ્દમ વાળની ચોટડુક રૂંછાળ હોય છે. એ વાળ ગુવારતા છેડપર્‌ હોય છે, એવી રીતે બન્ને બાજુ અણીવાળા અને વચ્ચાવચથી છેોડવા- પર ખેડેલા હોય છે. એ ધોળી રંંછાળને લીધે તેની શાખાઓ અતે પાનની નીચેતો રંગ ધેળે લાગે છે. ડાંડી ક્વચિતજ હોય છે, પણુ એનું મૂડ રથી $ ઇંચ લાંષું અને સુતળીથી સ્લેટપેત જેવું જાડું હોય છે. તેને મથાળેથી ઝીણી સુતળી જેવી જાડી નરમ ઉભી હાંસાવાળી શાખાએ ધણી નીકળેલી હોય છે. પાન સાદાં અર્થાત્‌ એકાકી અથવા અક્ેક આંતરે આવેલાં હોય છે. તે રૂ થી ૧ ઇંચ લાંબાં અને ૧ થી ર્‌ લાઇન પોાહાળાં હોય છે. તે ધણીજ સૂક્મ ડીટડીવાળાં, બન્ને છેડે જરા સાંકડાંથતાં અથવા મથાળે જરા પોહેોળાં *આ સ્વસ્થાનમાં સને ૨૬૮૯૬-૯૭ની સાલમાં છાયા ગામની માઘલી જમીનમાં ગુવારનેો પાક એટલે! ખધે ઉતર્યો હતો કે ગુવારની રંગા અહિથીં મુંબઈ ચડાવવામાં આવી હતી, અને તેના છોડવા તે ગામનાં ઢોરના ખાધા ઉપરાંત વધેલા તેની ચારા તરીકે લીલવણી (૦51૪૦) કરી રાખ- વામાં આવી હતી. એ લીલવણી ચારો આખો ઉન્હાળે છાયા ગામનાં ઢોરેોએ ખાધે હતો. આ ઉપરથી સહેજ ક્યાનમાં આવે છે કે, આ સ્વસ્થાન ( અગર ખીન્તં )ની રેતાલ જમીન ગુવારના વાવેતર માટે વિશેષ કામમાં લીધી હોય તે! તેના છોડવાની લીલવણ્ી ઢોરના ચારા તરીકે, તેના દાણા ઢોરેને કપાસીઆ તરીકે, અને તેની રીંગોનાં સુંકાં છોતરાં (ઝુવાત્રી) પણ્‌ બળદ, ઉંટ, બકરાં વગેરે ઢોરૈને ખવરાવવામાં કામ લાગે એમ છે. ગુવારતા છોડવાઓને વિશેષ વરસાટ્ટની જર્‌ર રહેતી નથી. ન્ન્યાં ઢોરોની ઓલાટ્ટ સુધારવાની હોય ત્યાં ગુવારનેો ચાર્‌ા વિશેષ ઉપયે।ગી થઈ પડે છે, કેમ કે તે ઢોરના ખાંધાને ઘણ્‌ા! મજબૂત ડરે છે. ગુજરાત અને કાડીયાવાડમાંથી હુવે કૅપાસીઅ। તેલ કાઢવાના ઉપયોગ માટે પરદેશા ધસડાઇ _જચ છે, તેથી ઢોરોના ચારા તરીકે મક, વાવણી કરવાની ખાસ «ર્‌ર છે. ૨૪ ૧૮૫ અને રેરવે સ્હ્ષ્મ અણીવાળાં હોય છે. ઉપપાન ધણાં જ સક્ષમ લાંબી અણીવાળાં ઝીણાં હોય છે. પુષ્પ ધારણ કરનારી સળીઓ પત્રકોણુમાંથી નીકળેલી હોય છે. તે શાખાઓથી પાતળી અને ખહુધા પાનથી ટુંકી હોય છે. તૈપર ૮થી ૧૨ ફૂલ જરા છેટે છેટે સ્પટ્ટ રીતે આંતરે આવેલાં હોય છે. ફૂલ રાતા રંગનાં અત્યંત સુંદર હોય છે, પુન બાન કોષ પ પત્રેતો બતેલેો, ગીચાગીચ રૂંછાળથી ભરાયલે।, તળિયેથી જ્તેડાયલે, અતે સથાળે તેના પાંચ અણી જેવા દાંતા એક ખીન્નથી જરા લાંબા ડુંકા દેખાતા હોય છે. પ્રુતુ અભ્ય૦ કોષની પાંખડીએ। પ હોય છે, સુખ્ય પાંખડી અથવા પતાકા તળિયે સાંકડી- થતી, મથાળે પોહોાળી, અને બાજુની બે પાંખ પાંખ- ડીએ સાંકડી, અને અંદરની હોડી પાંખડીઓ સીધી અને તળિયે લાંબા છેડાવાળી હોય છે. પુંકેસરેી ૧૦, દ્િગુચ્છી; સ્રીકેસર ૧, તેતો ગર્ભાશય પુટ ખા૦ કેષને તળિયે એક પોલ અતે એક આદિખીજવાળા આવેલો હોય છે. નલિકા અંદરની બાજુ વાંકવળતી, અને તેને મથાળે સૂદ્દમ વાળની પીછીવાળું મુખ હોય છે. શીંગ (ફ્લ)-ગાળાઇલેતી, મથાળે જરા સાંકડીથતી, ગીચોગીય રૂંછાળથી ભરાયલી, એક ખીજવાળી, £ ઇંચથી પણુ નાહાની, પુન બાન કેોષતે તળિયે વિશેષ કરી તેમાં હંકાયલી હોય છે. તેને મથાળે સ્ત્રીકેસરનલિકાનો અવ- શેષ ભાગ સુકાયલે અણી જેવો! રહી ગએલો હોય છે. શીંગ ધણી કદટ્ટણુ હોય છે. બીજ બહુ સૂટ્રમ હોય છે. ૪-ઉપચોગીઅંગ-સરવાંગ. પ-ગુણદોષ-મત્રાહી અને પૌષ્ટિક, ૬-ઉપચોગ-એનેો આખો છોડવે। વાટીને નહિ રૂઝાતાં ચાંદાંએ ઉપર પોટીસની જગાએ લગાડવામાં આવે છે. તેથી ચાંદાં તરત રૂઝાઇ જય છે. એનાં બીજ ઘણાં પ્‌।ષ્ટિક ગણાય છે. તે છપ્પનિયા દુકાળની વખતે ગરીબ લેકે! પીળી ન્નરની સાથે દળી તેના રે।ટલા કરી ખાતાં હતાં. એના પાનમાંથી ગળી જેવે। રંગ નીકળે છે. ૭-સ્થાનક-ચેોપમાસે ડુંગરમાં ધાસની સાથે અતે મેદાનમાં કાદીવાળી જમીનપર એ ઉગે છે. એ હિમાલયથી સીલોન (લંકા) સુધી સધળી જગેએ થાય છે. ૮-વિ૦ વિવેચન-ધણુંકરીને આના છોડવા ગળીની જાતની વનસ્પતિમાં સૌથી નાહના અને પાતળા થાય છે, માટે એને ઝીણુકીગળા ડહે છે વગ'-( લેગ્યુમિનાોસી ). નખર્‌ ૬૧૩૯. ૧-શાસ્્રીયનામ-1. ૦€૦ળત10118, દૃષ્ટાન્ત-. 11. ૩. 95; પે. [. 78; 9. 109. ૪. 585; ર્‌. તિ. પા. ૧૦૪* ૧૮૬ વનસ્પલિવર્ણન. ૨-દશીનામ-ભાખો, દાળીઓ ( પેન્‍-ુ૦); ોરાર, વંત્રવા, ગોરી, વોટર (8૦); મટ્છીજ (રં); જઘુનીછી (8૦). ૩-વણેન-ભાખાના છોડવા ચોમાસે ધણા ઉગી આવે છે. એ નાઠાના હોય લારે ઉભા વધે છે. પણુ જરા મ્હોટા થાય ત્યારે જમીનપર પથરાય છે. અથવા ધાસ વગેરેની આથ મળે તો તેને અઢેલીને તે શૃદ્ધિ પામતા જવામાં આવે છે. તે ધણુંકરી જ્યાં ઉગે છે ત્યાં જથ્થાબંધ ઉગે છે. તે ર ફુટથી ૩ એક ફ્રોટ લાંબા વધે છે. એના છોડવોમા નાહાનાં પાહાળાં પાન અને સૂક્મ રાતાં ફૂલો આવે છે. ફ્લ પણુ બારીક હોય છે. એના આખા છેોડવાઉપર ધોળી રૂછાળ હોય છે. તેથી એના છોડવા જરા છેટેથી ધોળા દેખાય છે. સૂળ-૩ થી ૮ ઉંચ લાંખું, સુતળી જેવું જાડું અને ફ્રીકા ભૂરા રંગનું હોય છે. મૂળમાંથી થોડા બારીક કાંટાઓ નીકળેલા હોય છે. ડાંડી અને શાખાઓ-ડાંડી ડવચિતજ હોય છે. પણુ ધણુંકરીને મૂળને મથાળેથી લાંબી પાતળી શાખાઓ અડદીઆની પેડ્ઠે નીકળેલી હોય છે. તે ઉપર જતાં બખે ફાંટાળી અથવા એકજ બાજુએ છારબંધ નીકળેલી હોય છે. એ શાખાઓમાંથી ધણી નાહાની નાહાની પ્રતિશાખાઓ નીકળેલી હોય છે, તે ઉપર્‌ જરા લાંબી ધોળી અને નરમ રૂંછાળ હોય છે. પાન-સાદાં અને આંતરે આવેલાં હોય છે, તે જરા #ડસેરાં, સૃદ્દમ ડીટડીવાળાં, ડીટડી પાસે જરા ખાંચવાળાં, પાહોાળાં અને ટેરવે સહ અશીવાળાં હોય છે, તે રથી ફુ ઈંચ લાંબાં અતે $ થી 2 સામાન્ય રીતે શાને આકાર વડનાં પાનને મળતો! હોય છે. પાનની બન્ને સપાટીપર વાળની રંછાળ હોય છે. પણુ નીચેનીપર વિશેષ હોય છે. પાનને સ્વાદ ચીકાસલેતો ગળચટે હોય છે. ઉપપાન બારીક હોય છે. ફૈલ-પત્રકોણુમાંથી ૪ થી ૮ ફૂલોની ગુચ્છી નીકળેલી હાય છે. પુષ્ષખાહ્યકેોષ-૧ લાપ્તન લાંખો, પાંચ પત્રોને ગીચ રૂંછાળવાળા હોય છે. તેનાં પત્રો પાંખડીઓથી લાંબાં, તળિયે જ્તેડાયલાં અને મથાળે તેના પાંચે દાંતા જૂદા દેખાતા હોય છે. પ્રુષ્પાભ્યન્તરકેોષ-પતંગીઆના આકાર જેવો, પાંચ રાતી ચળકતી પાંખડીઓવાળે હાય છે. એમાં સુખ્ય પાંખડી (ડળ॥તૈત'તૈ) સૌથી લાંબી અને પોાહોળી હોય છે. પુકેસરે-૧૦ હોય છે. તેમાં એક ૭ડું અને નવના તંતુઓ તળિયે જ્ેડાયલા હોય છે. પરાગકોષ એક સરખા અને ચથાળે સટ્મ અણીવાળા હોય છે. જ્રીકેસર્‌-એક, તેમાં એકથી ખે આદિબીજ હોય છે. ર. ઇંચ પેોહેોળાં હોય છે. | _શીંગ-(ક્લ) લંબગોળ, ડય લાંબી, છેડે સક્દ્મ અણીવાળી અને તેનાપર ધોળી રૂંછાળ હાય છે. તેમાં ૧થી ર્‌ ખીજ હોય છે. શીંગતે તોડતાં તેનાં પડની | અંદર ભૂરાસલેતા રાતા રંગનાં છાંટણાં દેખાય છે. ખબીજ-ખારીક, પોહોાળાં, ભૂરાસલેતા રાતા રંગનાં, ને તેનાપર સૂટ્દમ બાનક હોય છે, ૪-ઉપચોગીઅંગ-સર્વાગ. પ-ગુણદ્દોષ-રેચક, પૈદ્દિક અને ગ્રાહી. ૬-ઉપચે!ગ-મૂળ આધાશીશીપર ચૉપડવાંમાં અને ખીજ પૌષ્ટિક પાકોમાં વપરાય છે. છપ્પનિયા દુકાળ વખતે એનાં ખીજ ગરીબ લોકે! દળીતે ખીન્ન આટા સાથે મેળવી ખાતા હતા. પાનને વાટી સડતાં ચાંદાં અને ગડગુંબડાં ઉપર ધણા। લોકે। બાંધે છે. હરસ ઉપર પાનની લેપડી લગાડવાથી તે દુઝતા બંધ થાય છે. આખા છોડવાને ખાળી તેની ભસ્મ મીઠાં તેલમાં મેળવી તે ઘોડાનાં ચાંદાંપર ચોપડાય છે. તેથી ચાંદાં રૂઝાઇ જય છે. છોડવાને પાણીમાં ઉકાળી, પાણી ગાળી તેથી ખખસ- વાળાતે અહીંના લોકો નહવરાવે છે, ભાખો ગાડરાં, બકરાં, ગાય, ભેંસ આદિ ઢોરેોનો મુખ્ય ચારે! છે, તે વિશેષ ખાધામાં આવે તો ઢોરને આફરો ને છેરામણુ થાય છે. કોઇ કોઇવાર સંખ્યાબંધ ગાડરાં (ઘેટાં ) એને! ભોગ થઇ પડે છે. ૭-સ્થાનક-દરિયાકાંઠાની રેતાળ અને કા દીવાળ જમીનમાં બહુ ઉગે છે. એ હિંદુસ્થાનના ધણાખરા ભાગોમાં થાય છે. ૮-વિ૦્વિવેચન-ભાખાના દાણા સૃદટ્મ પણુ ધાટે દાળીસય।॥ા જેવા દેખાય છે. માટે એને દાળીઓ પણ કહે છે, ભાખાની ઢોરપર થતી સારી અને માઠી અસર બાખ- તની વિશેષ હકીકત “ ખસ્ખેક નેચરલ હિસ્ટરી સેોસસાઇટીનાં જરનલ પુસ્તક ૮ નંન ૩ તે પાતે ૪૪૪ મે” આ લખનારની નોંધ ઉપરથી અંગ્રેજમાં પ્રસિદ્ધ થયેલી છે. વર્ગ-( લેગ્યુમીનાસી ). નંબર્‌ ૨૪૦* ઉ-શાન્ષરીયનામ-1. ૪1%31ત0105ઘ8. દષ્દાન્ત-1. 11. ૪. 94; ક. [. 78; 1411. 1-3) 32 ૨-દેશીનામ-વેકરીઓ (પો4ગુ૦); વરમટ્‌ન (8). ૩-વણન-વેકરીઆના છેડવા ચોમાસે ધણા ઉગે છે, તે * થી ૧ કે ર્‌ ફ્રીટ ઉંચા વધે છે. તેમાં જાંઈવાર * 13010063 તેદ્ાપક 11807 ૭૦૦૦૪ ઈ0૫દ- 181. 101. 10111. ૦, 5. [થ૪૦. 444. વનસ્પતિવણુંન. ૧૮ નાહાની નાહાની ધણી શાખાએ હોય છે, પણુ બહુધા શાખાઓ થોડી અને લાંબી હોય છે. પાન મેથીની પેઠે ત્રણુ ત્રણુ ભેળાં, અતે તેમાં સૃદ્મ કાળા રંગનાં છાંટણાં હોય છે. ફૂલની ગુચ્છીઓ રાતા રંગની અને શીંગો (ફૂલ) નાહાની ચોધારી હોય છે. આ આખા જોડવાપર સફ્ફેદ સૂટ્્મ વાળની રછાળ હોય છે. સૂળ-સુતળીથી પેનસીલ જેવું નાડું, ૪ થી ૮ કચ લાંખું, ફ્રીકા ધોળા રંગનું અને મજબૂત હોય છે. ડૉડી અને શાખાઓ-કોઈવાર ડાંડીપર નાહાની શાખાઓ આવેલી હોય છે, પણુ ધણુંકરી થોડીક લાંબી શાખાઓ તેપર નીકળી ડાંડીથી ઉંચી વધી ગએલી હોય છે, અને ડાંડી તેમાં સમાઈ ગએલી હોય છે. તે સુતળી જેવી જાડી, પીળાસલેતી લીલી કે વખતે એક ખાજુ જાંખુડી કે રાતી છાયા લેતા રંગની અને સડ્ફેદ વાળની રૂંછાળથી ભરાયલી હોય છે. કોઈવાર ડાંડીના નીચલા ભાગની શ્ઞાખાઓ લાંખી વધી જમીનપર પથ- શય છે, ને ત્યાં તેમાંથી નીચેની બાજુ ઝીણાં મૂળીયાં નીકળી જમીનમાં ઉતરે છે. પાન-આંતરે આવેલાં હોય છે, તેની મુખ્ય ડીટડી- પર ર ખાજુએ અને વચમાં ૧ એમ ૩ પાન આવેલાં હોય છે. તે ડીટડી પાસે સાંકડાં ને મથાળે પોહેળાં હોય છે. એ ત્રણે પાન ધણુંકરી પ થી ૧ ઈંચ લાંખાં અને 3 થી 3 ઇંચ પે।હોળાં હોય છે. તેની ઉપરની સપાટીને રંગ લીલે। કે ઘેરો લીલે! ને નીચેનીને ફ્રીકે હોય છે. નીચેની સપાટીપર વિશેષ રછાળ અને ભૂરાં જ કાળાં છાંટણાં હોય છે. પાનની સુખ્ય ડીટડીના થડમાં સૃટ્મ ઉપપાન હોય છે, રલ-પત્રકરાણુમાંથી રાતા રંગનાં સૂહ્મ ક્લોની નાહાની ચુચ્છીઓ નીકળે છે, ફૂલની ડીટડી સૂઠ્મ હોય છે, અને તેને તળિયે સૂટ્દમ પુષ્પપત્ર હોય છે. પુષ્પ- ખાલ્મકોષનાં પત્રો પ તળિયેથી જ્નેડાયલાં, તે મથાળે તેના કીણા તે લાંબી અણીવાળા દાંતા પાંખડીએથી ડુંકા અને રૂંછાળથી ભરાયલા હોય છે. પુન અભ્ય૦ કોષની પાંખ- ડીઓ અનિયમિત લંબાધ્ની હોય છે, તેમાં મુખ્ય પાંખડી તળિયે સાંકડી ને મથાળે પોહોાળી હોય છે. મુંકેસરો ૧૦ દ્િયુચ્છ હોય છે. સ્રીકેસર ૧ હોય છે, તેતો ગર્ભાશય રૂંછાળવાળા, નલિકા ટુંકી સેહેજ વાંકલેતી, તે મથાળે સૂક્ષ્મ મુખવાળી હોય છે. શીંગ-(કફલ)-કાચી હોય છે ત્યારે પીળાસલેતા લીલા કે ન્નંખુડી છાયાલેતા રંગની અને પાકે છે ત્યારે ભૂરા કે ભૂરાસલેતા રાતા રંગની થઇ જય છે. તેની સપાટીપર ધોળા વાળની રૂંછાળ અને પાતળા દાંતા- વાળી ૪ ઉભી ધાર હોય છે. શીંગ લંબગોળ, ૧૨ થી ર લાધનિ લાંબી અને ૧ લાધનિ પોહેળી હોય છે, તે પાક્યા પછી નીચી નમી જય છે, તેને મથાળે. સૂદ્દમ અણી હોય છે. શીંગ કઠ્ણુ હોય છે. તેમાં ૧ થી ર્‌ ખીજ હોય છે. એ ખે ખીજવચ્ચે શીંગમાં એક પડદો હેય છે. બજ-ગેોળ હોય છે, તે ભરા કે લીલાસલેતા ભરા રંગનાં કાળાં કે ભૂરાં ચિત્રવાળાં, લીસાં તે ચળકતાં હોય છે. તે 3 થી 7. લાધ્ત વ્યાસનાં હોય છે, તેને એક સૂટ્મ જરા પોહાળી અણી હોય છે. ૪-ઉપચોાગીઅંગ-પાન અને ખીજ. પ-ગુણદેોષ-ચિરગુણુકારીપૌષ્ટિક અને પૌષ્ટિક, ૬-ઉપચોાગ-વેકરીઆનાં પાન વાગી તેની થેપલી ગડગુંબડાંપર મેલાય છે, ક્રેઢ જેવા ચાંમડીનાં દરદોમાં તે વિશેષ ફાયદ્દો કરે છે. વેકરીઆનાં ખીજના લાડુ અને પાક કરવામાં આવે છે. તે શિયાળે સંધિવા, અને નબળાઈવાળા દરદીઆને પૌષ્ટિક તરીકે ખવર્‌ા- વવામાં આવે છે. કાટલાંમાં પણુ વેકરીઆનાં બીજ વાપરવામાં આવે છે. છપ્પનિયા દુકાળ વખતે વેકરી- આનાં ખીજ પીળી જુવાર સાથે દળી તેના રે।ટલા કરી ધણાં ગરીખ દુકાળિયાં ખાતાં હતાં. વેકરીઆના છોડવા ભેંસો બહુ ખાય છે. વેકરીઆનાં ખીજમાં ઘણું પૌષ્ટિક તત્ત્વ (નાઇટ્રોજન) છે એમ કહેવાય છે. ૭-સ્થાનક-પોરબંદર તલપતમાં છાયારણુની કાંધીયે, કાંટેલા રિઝર્વમાં, ગાયોના ગોંદરાઓમાં, અતે વિશેષ કરી રચી જગાઓમાં વેકરીઓ ચોમાસે ઉગે છે. એ ખુદેલખંડ અને દક્ષિણુ પશ્રિમ ભાગમાં થાય છે. ૮-વિશેષવિવેચન-વેકરીઆનાં ખીજ વેકર્‌ અર્થાત્‌ ર્‌તીના દાણા! જેવાં દેખાય છે, તે પરથી એને વેક- રીઓ કહેતા હશે. ધણીવાર વેકરીઆનાં બીજની અવેજી બરંઢીઆ (0૦ૃક્ા)તાં ખીજ ખન્નરમાં વેચાય છે. વર્ગ-( લેગ્યુમિનોસી ). નંબર, ૬૪૨* ઉ૬-શાન્નીયનામ-1. €111100][21711ત. દૃણાંત-4. 11. [. 94; પં. ૪. 758; 9. 11. [. 585. ૨-દેશીનામ-ભાંયગળી (પો--ગુન); સુંરેમટી (મ૦). વણન-ભોૉંયગળીના છોડવા ચોમાસે ધણા જવામાં આવે છે. તે ધણુંકરી ₹ થી ૧ કે ૧4 ફોટ લાંબા હાય છે. તે જમીનપર ચોતરક્‌ ફેલાઇ ધણુંકરી છાતળાં જેવા થઇ રહેલા હોય છે. એના આખા છેોડવાપર ઝીણુકી ગળીની પેઠે સફેદ રૂપાં જેવા ચળકતા સખ્ત વાળની રૂંછાળ આવેલી હોય છે. ડાંડી કવચિત જ હોય છે, પણુ એનું મૂળ ધોળા રંગનું, સુતળીથી સ્લેટપેન જેવું જાડું, તળિયે થોડા ઝીણા ફાંટાઓવાળું અને કટ્ણુ ૧૮ વનસ્પતિવર્ણુન. હોય છે. તેતે મથાળેથી સુતળી જેવી પાતળી શાખા પ્રતિશાખાએ નીકળેલી હોય છે. પાન સંયુક્ત હોય છે, તે આંતરે આવેલાં, ને તેમાં પ થી ૧૧ નાહાનાં દ૯ (1૦11213) હોય છે. મુખ્ય ડીટડી રૈ થી ૧ કે 1ડુ ઇંચ લાંબી હોય છે. તેપર સૂટ્મ પાન (દલ) આંતરે આવેલાં હોય છે. એ તમામ સૂઠ્મ પાન તળિયે સાંકડાં, મથાળે પોહેાળાં, ટેરવે ચૂટ્મ અણીવાળાં ને સૂટ્મ ડીટ- રડીએઓ ([1(101013) પર્‌ આવેલાં હોય છે. ઉપપાન તળિયે પોાહાળાં અને મથાળે લાંખી અણીવાળાં હોય છે. પુષ્પ ધારણુ કરનારી શાખાએ અથવા સળીઆ પત્રકોણુમાંથી નીકળેલી હોય છે. તે શાખાઓથી પાતળી અને પાનથી બહધા ટુંકી હોય છે, તેનાપર ૧૨ થી ૨૦ શેક ફૂલ રાતા રંગનાં પતંગીઆંના આકારનાં અત્યંત સુંદર આવેલાં હોય છે. પુન બાન કોષ પ પત્રોનો, તળિયે જેડાયલેો અને મથાળે તેના પાંચે ઝીણા દાંતાઓ લાંબા દેખાતા હોય છે. શીંગ-(ફ્લ)-૨ થી : ઇંચ લાંબી, અને ૬ થી ૭ લાઇન પોહેોળી હોય છે. તેનાપર ધોળા વાળની ગીચ રૂછાળ હોય છૅ. તે મથાળે અણીવાળી અને વચમાં જરા સંકડાયલી હોય છે. તેમાં ર ખીજ હોય છે બીજ-અત્યૈત ચળકતું, લીસું, 3 લાઇન લાંયું, ભૂરા રંગનું અને ખાડાખડબાવાળું હોય છે. ૪-ઉપચેોગીઅંગ-સર્વાંગ. પ-ગુણદોષ-પૈષ્ટિક, ચિરચુણુકારીપષ્ટિક અને મૂત્રલ. ટૃ-ઉપચેોગ-એનું મૂળિયું વાટીને સાજ્નએ ઉપર ચોપડવામાં આવે છે. એના છોડવાને રસ ચિરગુણુકારી પૈષ્ટિક તરીકે ગરમીના લાંબા વખતના રેગમાં આપ- વામાં આવે છે. એના છોડવાનાં પાન ગળીનાં પાનની સાથે ભેળવી ગળીને રંગ ખનાવવાના કામમાં વાપરે છે, એના છોડવા ઢોર ખાય છે. એનાં ખીજ પૈષ્ટિક ગણાય છે. ગરીબ લેકે દુકાળની વખતે તેના રોટલા કરી ખાય છે ૭-સ્થાનક-ટઢોરતી ચરીઆણુવાળી જગેોમાં ચોમાસે 'ભોંયગળીના છોડવાઓ ધણા ઉગે છે. એ ધણુંકરી આખા હિંદુસ્થાનમાં થાય છે. ૮-વિ૦ વિવેચન-એનાં પાન ગળીનાં પાન જેવાં રૃખાય છે, અતે છોડવા ભૉંયપર્‌ પથરાય છે, માટે એને ભોાયગળી કહે છે. વર્ગ-( લેગ્યાભનેોસસી ). નબર ૬૪૨? ઉ-શાન્ત્ીયનામર-1. 11101114. દૃષ્ટાન્ત-11. 11. [. 90; પં. [. 79; 90. 11. ]0. 886. ૨-દેશીનામ-રાતીમેથી (પો*્ગુ૦); ૨ સઇ મતી (8૦); ઝંમી સેથી ( હિંન ). ૩-વણૂન-રાતી મેથીના છોડવા ૬ ઇંચથી ૧ કે ર ફુટ ઉંચા વધે છે. એ ઘણુંકરી જ્યાં ઉગે છે ત્યાં જત્થાબંધ ઉગે છે. વખતે એની શાખાએ જમીનપર ઢળી પછી તેના છેડા ઉંચા ચઢતા હોય છે. એની ડાંડી રાતી હોય છે, પાન મેથીની પેઠે ત્રણુ ત્રણુ ભેળાં આવેલાં હોય છે. કૂલ અત્યંત સુંદર્‌ રાતા રંગનાં; ને શોંગ ( ફૂલ ) ઝીણી, લાંબી તે ચોધારી હોય છે. એતે ઘેરો જ્યારે એમાં રાતાંચાળ ફૂલ આવી રહ્યાં હોય છે ત્યારે બહુ સુંદર દેખાય છે. એને ભાદરવામાં ફૂલ અને શીંગો આવે છે. એના છેોડવાપર ધોળા કે કાળા- સલેતા ભરાવાળની રૂંવાટી હોય છે. સૂળ-દ્રીકા ધોળા રંગનું, ઝીણા ફાંટાઓવાળું, દોરાથી સુતળી કે સ્લેટપેન જેવું જાડું, ને ર થી ૪ કે ૮ થી ૧૦ ઇંચ લાંખું હોય છે. એનાં ફાંઢાઓપર સૂટ્મ બટેટા જેવી જરા પોચી ગાંઠો (1000€8 ૦1* 106૫108) આવેલી હોય છે. ડાંડી અને શાખાએ।-ડાંડી અને શાખાઓ ઘણું- કરી રાતા રંગની અતે સુતળી જેવી જડી હોય છે. તે- પર ઉભી હાંસો, ને ધોળા સૃટ્મ ચોટડુક વાળની રૂંવાટી આવેલી હોય છે. ડાંડીના નીચલા ભાગમાંથી ઘણુંકરી | કેટલીક શાખાએ ઉભી કરે ઉ'ચી ચઢતી નીકળેલી હોય છે, તે વખતે ડાંડી જેટલીજ ઉંચી વધેલી હોય છે, પાન-આંતરે, મેથીની પેઠે ત્રણુ ત્રણુ ભેળાં; મુખ્ય ડીટડી ર ઈચ લાંબી ને પાતળી હોય છે. પાનને આકાર મેથી કે ગદખનાં પાનને મળતો એટલે ડીટડી પાસે જરા સાંકડાં ને મથાળે પોહોળાં હોય છે. ડીટડી ઉપર્‌ નીક અને ધોળા વાળની રૂંવાટી હોય છે. એ ત્રણે પાનને (દલ) પોતાની સૃદ્મ ડીટરડી હોય છે. ટેરવાં ગાળાધક્ેતાં, તે ટેરવે સૂક્મ અણી હોય છે. ઉપરની સપાટી લીલી, લીસી ને તેપર વખતે સફ્ટેદ વાળની આછી રૂંવાટી હોય છે. નીચેની સપાટી ફ્રીકી તે તેપર સૂટ્્મ ગોળ પીળાસલેતા કે કાળા રંગનાં બિદુઆ અને ધોળા વાળની રૂંવાટી હોય છે. એ દરેક પાન (દલ) ૧ ઇચ લાંખષું અને * ઇંચથી કંઇક પોહોળું હોય છે. તે ચોળવાથી વાસ ઉત્ર, અને ચાવવાથી સ્વાદ ચીરપરે્‌। લાગે છે. પાનની મુખ્ય ડીટડીના થડમાં સૂઠ્ટમ ઝીણાં ર્‌ ઉપ- પાન હોય છે. ફૅલ-પુષ્પ ધારણુ કરનારી સળી ધણી ડુંકી પત્ર- જાણુમાંથી નીકળેલી હોય છે. જેનાપર ૬ થી ૧૨ રેક || રાતા રંગનાં પતંગીઆં જેવાં સટ્મ ફૂલે! આવેલાં હોય છે. _વનસ્પતિવર્ણુન. ૧૮૯ પુષ્પુખાહ્યકોષ-પાંચ પત્રોનો હોય 'છે. તે નીચેથી થોડો જેડાયલો, ને મથાળે તેના પાંચે દાંતા ઝીણા લાંબી અણી જેવા પાતળા દેખાતા હોય છે. એ કોષ પાંખડીઓ કરતાં ડુંકો, લીલા રંગનો, અને વાળની રૂંવાટીવાળા હેય છે. પુષ્પાભ્યન્તરકેષ-પાંચ પાંખડીઓવાળે ને રાતા રંગનો હોય છે. તેમાં સૌથી ઉપરની મુખ્ય પાંખડી પછવાડે વળેલી અને તેની પાછળની ખાજુ કાળાસલેતા વાળની રૂંવાટી, ને ટેરવે નાહાની અણી હોય છે. બે પાંખ પાંખડીઓ સાંકડી, લીસી, અને ચળડતી હોય છે, તેને તળિયે સડ્રેદ ડાંડલી હોય છે. છેક અંદર કે નીચેની ખે હાડી પાંખડીઓ બહારથી ભૂરાસલેતા કાળા વાળની રૂંવાટીથી ભરાયલી હોય છે. પુંકેસરે-દ્િચ્છી ૧૦ હોય છે, તેમાં ૧ છૂટું અને હ ના તંતુઓ સાથે જેડાઇ એક ચળકતી લીલાસલેતા પીળા રંગની નળી થયેલી હોય છે. પરાગકોષ કાળાસલેતા ભૂરા રંગના તે મથાળે સૂટ્મ અણીવાળા હોય છે. સ્રીકેસર્‌-૧ હોય છે, તે પુંકસરોના તંતુઓથી બનેલી નળીની અંદર આવેલી હોય છે, તોપણુ નલિકાને ઉપ- રતો ભાગ વાંકવળી સદરહુ નળીથી થોડે ખણાર નીકળેલો હોય છે, ને તેને ટેરવે સૂઠ્મ સફ્ટેદ પીછી જેવું જરા ગોળાધ્લેતું મુખ હોય છે. શીંગ-(કૂલ)-ચોધારી હોય છે, તે ૪ થી પ લાઇન લાંબી અને લગભગ ૧ લાઇન પોહોળી હોય છે. તેને ટેરવે સૂદ્મ ઝીણી અણી હોય છે. શીંગની સપાટી ચળકતી હોય છે. ને તેપર્‌ સફેદ વાળની રૂંવાટી આવેલી હોય છે. શીંગનતે ચાર ધાર અતે સપાટીપર રાતા રંગની છાયા હોય છે. શીંગમાં ૬ થી ૮ ખીજ હોય છે. શીંગો એક નાહાની ઝુમખીની પેઠે નીચી નમી રહેલી હોય છે, બખજ-લીસાં, ચળડતાં, ઘેરા ભૂરા કે રતાસલેતા ક્રાળા રંગનાં હોય છે. ખીજનતી એક કોરે સૃદ્દમ ધોળી ટપકી હોય છે. ૪-ઉષપયોગીઅંગ-સર્વાગ. પ-ગુણદ્દોષ-] એના ગણુદોષ વેકર્‌ીઆ જેવા છે. ૬-ઉપચેગ- [ અને વેકરીઆની જગાએ આના છેડવા અને ખીજ વપરાય છે. એના છોડવા ભેંસો ખાય છે. ૭-સ્થાનક-રણુ અને ઘેડની કાંધીએ, તેમજ રચી અને રેતાલ જમીનમાં ચોમાસે ઉગે છે. એ લગભગ આખાં હિંદુસ્થાનમાં થાય છે. ૮-વિ૦ વિવેચન-એ છોડવાનાં પાન મેથી જેવાં દખાય છે અને એમાં સુંદર્‌ રાતાં ફૂલ આવે છે, માટે એતે રાતીમેથી કહે છે. વર્ગ-(લેગ્યુમિનાસી.) નંબરઃ ૬૪૩* ઉ૧-શાસ્્ીયનામ-1. દળ. દૃષ્વાન્ત-1. 11. [). 96; પેટ 53. 78. ૨-દેશોનામ-અડખાઉગળી (પે--ગુ૦). ૩-વર્ણુન-અડખાઉગળીના છોડવા ર થી ૩ ફોટ ઉંચા વધે છે. તેમાંથી થોડીક લાંબી શાખાઓ નીકળેલી હોય છે. એના આખા છેોડવાપર ધણુંકરી ધોળા ચળકતા વાળની આછી રૂંછાળ આવેલી હોય છે. શાખાઓ સુતળી જેવી પાતળી અને ઉભી હાંસોવાળી હોય છે. પાન આંતરે, અને ત્રણુ પાનના ત્રેખડાની પેડે ત્રણુ ત્રણુ ભેળાં આવેલાં હોય છે. તેમાં વચલું પાન ખાજીનાં ખે પાન કરતાં વિશેષ મ્હાડું હોય છે. એ ત્રણે પાન (દલ) તળિયે જરા સાંકડાંથતાં, વચમાં પોહોળાં, અને ટેરવે જરા સાંકડાંથતાં ને અંદર્‌ ખેસતી ખાંચ અતે સૂક્મ અણીવાળાં હોય છે. ત્રેખડામાંનાં બાજુનાં ખે પાન ધણુંકરી દથી ૧? ઈચ લાંખાં અને દથી ૧ ૪ંચ પોહેોળાં હોય છે, અને વચલું પાન ૧ થી ૨? દંચ લાંખું, અને ૩3 થી ૧૩૬ ઇંચ પેણહોળું હોય છે. ખાજુનાં ખે પાન કરતાં વચલું પાન છેટું હોય છે. ઉપપાન સૂટ્મ ઝીણાં સળી જેવાં હોય છે. પુષ્પ ધારણુ કરનારી સળી શાખાઓથી પાતળી અને પાનથી ડેંકી હેય છે તેપર ૮ થી ૧૬ ફૂલ આવેલાં હોય છે. તે - નનંખુડી છાયાલેતા રાતા રંગનાં પતંગીઆંના આકારનાં હોય છે. શીંગ (ફલ)-નીચી નમતી હોય છે, તેપર ધોળા રંગના વાળની રૂંવાટી આવેલી હોય છે. શીંગ 3થી ૧ ઈચ લાંખી, અને ર થી ૨ લાઇન પોહોળી કા છે. તે વિશેષે કરી સીધી, રરવે સહેજ વાંકવળતી, ને સૃથ્દમ અણી- વાળી હોય છે. તેપર ઉભી પાંચ ધારે। અને તેતી અંદર ૮ થી ૧૨ ખીજ હોય છે. ખીજ-: લાઇન લાંબાં, પીળા રંગનાં, લીસાં, ચળ- કતાં, અને સારતી મગીના દાણાના આકારનાં રેળે જ્છે, તે ધણાં કઠ્ણુ હોય છે. ૪-ઉપચોાગીઅંગ-મૂળ, પાન અને ખીજ. પ-ગુણટેોષ-વિષહર અને ગ્રાહી. ૬-ઉપચેોઃગ-એતું મૂળીયું પાણીમાં ધસીને ઝેરી જનાવરેના ડૅખપર ચોપડવામાં આવે છે. ઘોડાની પીઠંપર ભાડું પડયું હોય તો તેપર એનાં પાન વાટીને બાંધવામાં આવે છે, તેથી તે તરત રૂઝાધં જય છે. એનાં પાન પણુ ભૉંયગળીની પેડ્ઠે ગળીને રંગ બનાવવાનાં કામમાં વપરાય છે. ખીજ પૌષ્ટિક ગણાય છે. ૭-સ્થાનક-બાગ ખગીચાઓની વાડોમાં, અને ભાગ્યે જ ધાસ ભેળા એના છૂટા છવાયા કોઇ 'ોઇ હૂ" ઉગેલા જવામાં આવે છે. ૧૯૦ વન્ર્પ્રતિતરણુન. એ હિંદુસ્થાનના ધ્રણાખરા ભાગોમાં થાય છે. ૮-વિ* વિવેચન-એ ગળીના છોડવા આ સ્વસ્થાનમાં ન્નૂજ ઉગે છે, અને તે એનાં ફૂલ શિવાય સુંદર દેખાતા નથી માટે એને અડબાઉગળી ડહે છે. વર્ગ-( લેગ્યુમિનાસી ). નંબરઃ ૬૪૪* ઉ-શાસ્્રીયનામ-1. 100૫૯170114. દૃણાન્ત-1. 11. [. 97; પ. ૪. 79; 1. 11. [0. 980; ર૦ નિન પાન ૫૮૬. ૨-દેશીનામ-ઝીલ (પે); ઝીલડી (ચુ૦); સુર્ય, સિત્છ (4૦ ); સિજ ( ટિં૦ ); સિજ્છ: ( સં૦ ). ૩-વણેન-ઝીલના છેડવા ૩ થી ૬ ક્રીટ ઉંચા થાય છે. પણુ ધણીવાર કઠ્ટણુ જમીનમાં તે છાતળાંની પેઠે ભાંયપર પથરાયલા હોય છે. એના છોડવામાં ઘણી શાખાઓ નીકળે છે. તેમાં નીચેથી ઉપર તરક શાખાઓ વખતે અનુક્રમે નાહાની નાહાની થતી હોય છે. જેથી તેવી શાખાએ હંસરાજ (% 7૦10) જેવી નીચેથી પહોળી ને ઉપર જતાં સાંકડીથતી સુંદર દેખાય છે. શાખાઓ ધણુંકરી રાતા રંગની હોય છે. પાન સાંકડાં ને લાબાં; ફૂલ રાતાં કે ગુલાબી રંગનાં; અને શીંગો (ફલ ) ફ્રીકા ભસ્મી કે ભૂરા ધોળા વા રતાસલેતા રંગની હોય છે ઝીલના આખા છેોડવાપર ધોળા રૂપાં જેવા ચળકતા ચૃદ્દમ ચોટડુક વાળની રંંવાટી હોય છે. જેથી એના છોડવાનો રંગ ફીકા! ધોળા કે ભસ્મી દેખાય છે. એના છોડવા જ્યાં ઉગે છે ત્યાં જત્યાબંધ ઉગે છે. સૂળ-એનાં મૂળ ઉંડાં ખેઠેલાં હોય છે. તે સુતળીથી પેનસીલ જેવાં ક્રે મ્હાટા તે ધણા ધરડા છોડવામાં આંગ- ળીથી અંગુઠા કૈ હાથનાં કાંડાં જેવાં જ્નડાં હોય છે. તે ઉપરથી ભૂરા અને અંદરથી લીલાસલેતાં ધોળા રંગનાં ને જાડી ચીવટ રેસાવાળી છાલવાળાં હોય છે, મૂળ ૪ થી ૬ ઇંચ કે વખતે ૧ થી ૨ ફોટ લાંબાં હોય છે. એ માંથી કેટલાક લાંખા ફાંટા નીકળેલા હોય છે, તે પોચી જમીનમાં ૩ થી ૪ ક્રીટ લાંબા ગયેલા હોય છે. મૂળનો વાસ ઉમ્ર અતે સ્વાદ સહેજ કડવાસલેતો તૂરો લાગે છે. ડાંડી અને શાખાઓ-ડાંડી ધોળાસલેતા ભૂરા કે રાતા રંગની, સ્લેટપેનથી આંગળી કે અંગુઠા જેવી નડી હોય છે. તેની છાલપર્‌ ઉભા ચીરા અતે ચોટડુક સફેદ વાળની રૂંવાટી આવેલાં હોય છે. કોમળ શાખાઓ વિશે- ષ્‌કરી લીલા કે રાતા રંગની અતે તેપર ધોળાવાળની ગીચાગીચ રૂંવાટી હોય છે. અર્ત્યત કોમળ શાખાઓપર રૂંવાટી એટલી ખધી હોય છે કે, તેને લીધે તેવી શાખાઓ ' ધોળી રૃખાય છે. શાખાઓપરની છાલ ચીવટ રેસાવાળી હોય છે. તે ઉતારી હોય તો શાખાપરથી સળંગ રેસાની પેડે ઉતરી આવે છે. તે એદરની બાજુ પીળાસલેતા લીલા રંગની હાય છે. પાન-આંતરે આવેલાં હોય છે, તેની એક મુખ્ય ડીટડીપર્‌ ૩ થી પ દલે। હોય છે. તે એક ખીન્નંથી આંતરે આવી છેવટતું એક પાન (દલ) મુખ્ય ડીટડીને છેડે આવે છે. અથવા કોઇવાર સાદાં પાનનો પેડે શાખાપર અક્રેક પાન પણુ આવે છે. તે અકડ, બન્તે છેડે બહુધા સાંકડાંથતાં, કરે મથાળે જરા પોહોળાં ને 3- ઇંચથી ૧ કે ૧ર ઇંચ લાંખાં અને ૬ લાઇનથી ૧ કે ૩ લાઈન પોહોળાં હોય છે. એ સૃટ્મ પાન (દલ) ની ડીટરડી ધણીજ ટુંકી પણુ જરા જડી ને સ્પષ્ટ દેખાતી હોય છે.પાન (દલ) જરા જાડાં હોય છે. તેની બન્ને સપાટીપર સૂટ્મ ધોળા ચોટડુકવાળની રૂંવાટી હોય છે; તેથી તે ધોાળાસલેતા રંગનાં ને ખરસટ લાગે છે. તેપરની વચલી નસ પાછળની બાજુ બહાર નીકળતી હોય છે અને તેમાં ખીજ નસે! દેખાતી હોતી નથી. પાન ચોળવાથી ચીકણું અને ઉમ્ર વાસવાળાં જણાય છે, અને ચાવવાથી ગળચટાં ને તૂરા સ્વાદવાળાં લાગે છે, પણુ પાછળથી જીભને ખર્સટ જણાય છે. ફૂલ-પુષ્પ ધારણુ કરનારી સળી પત્રકોણુમાંથી નીકળેલી હાય છે. તે ૧થી ૬ ઇંચ લાંબી અતે ધોળા કે ભૂરા ચોટડુક ગીચ વાળથી *ભરાયલી હોય છે. તે પાનની મુખ્ય ડીટડી કરતાં જડી ને લાંબી હોય છે. તેપર એક પછી એક એમ ૨૦થી ૫૦ સેક સૃદ્મ ફૂલે આવેલાં હોય છે, તે રાતા, ગુલાખી કે સિદુરી રંગનાં, . ઇંચ લાંબાં, ને પતંગીઆં જેવા આકારનાં હોય છે. એ દરેક ફૂલની ડીટડી સૂઠ્દમ હાય છે. તે ફૂલ ઉધડયા પછી નીચી વળી જય છે. તેના થડમાં સૂદ્દમ ક હોય છે. તે તરત ખરી જય છે. પુષ્પખાહ્યકેષ-નાં પત્રો પ હોય છે. તે તળિયેથી નેડાંયલાં ને મથાળે તેના પાંચે દાંતા જદા દેખાતા હોય છે. એ પાંચ દાંતા પૈકીના ત્રણુ દાંતા સાંકડા ને ખ્‌ જરા પોહોળા હોય છે. પુન બાન કોષ અંદરથી ગુલાખી છાયાલેતો ને બહારથી ધોળી રૂંવાટીને લીધે ધોળે દેખાય છે. તે' પ લાઇન લાંખા અતે પુ૦ અભ્ય ક્રાષથી ધણુ ડુંકો હોય છે. પુષ્પાભ્યન્તર્કેષ-ની પાંખડીઓ પ હોય છે, તેમાં સૌથી ઉપરની ખહારની મુખ્ય પાંખડી ૨ લાઇન પાહાળી અને ખીજ ચારે પાંખડીઓ એના ડરતાં સાંકડી હોય છે. એ સુખ્ય પાંખડીની બહારતી બાજુપર ધોળા વાળની રૂંછાળ હોય છે, તે તેતે ટેરવે સૂદ્મ અણી, તળિયે અંદરતી બાજુ પીળાસલેતા રંગનો સહ્મ દા વાધન :--ાાનાદદાદારા સાતા. વનસ્પતિવર્ણન. ૧૯૧ ચાંડલો, અને તેની વચમાં રાતા રંગની ઝીણી ઉભી | નસો હોય છે. મુખ્ય પાંખડીથી અંદરની બાજુની ખે પાંખ-પાંખડીઓ રાતા કે ગુલાખી રંગની હોય છે. છેક અંદર અથવા નીચેની ખે હોડી-પાંખડીઓ ન્નેડાયલી, પીળાસલેતા રંગની, ગુલાખી કેર ને કોરપર સફેદ વાળની આછી ર્‌ંછાળવાળી હોય છે. એ બન્તે પાંખડીઓને પડખે સૂટ્ટમ છેડા હોય છે. મુંકેસર્‌ે-૧૦ દ્િગુચ્છી (તૉજૈટ[20૫૩) હોય છે. તેમાં ૯ સાથે બંધાયલાં ને એક છૂટું હોય છે. જે નવ સાથે બંધાયલાં હોય છે તે પણુ મથાળે પરાગકેષથી જરા નીચે છૂટાં હોય છે. જે એક પુંકેસર તદન છૂટું હોય છે તે ગુલાખી છાયાલેતા રંગતું તે બાકીનાં નવ પીળાસલેતા લીલા રંગનાં હોય છે. પરાગકોષ ભુરાસલેતા લીલા રંગના ને તેને મથાળે સૃટ્મ અણી હોય છે. જ્રીકેસર્‌-૧ હોય છે. તેનો ગર્ભાશય લીલા રંગને, લીસા, ચળકતો, ઉભો, જરા જાડો, અને તેનાપર સૂટ્ટમ ધોળા વાળની આછી રૂંવાટી હોય છે. નલિકા પીળાસલેતા લીલા રંગની, ઉપરથી અંદરની બાજુ વાંકવળતી, અને તેને ટેરવે સૂઠ્મ ગોળાઇલેતું બારીક વાળની પીછી જેવું મુખ હોય છે. શીંગ-(ફલ)-પુષ્પ ધારણુ કરનારી સળીપર્‌ નીચી ઢળતી, જરા વાંકવળતી, ૪ થી ૬ લાધ્નન લાંખી ને લગભગ ડૈ લાઇન પોહેોાળી હોય છે. તે વીંછીનાં પુંછડાંતી પેઠે વચમાં આંકાઓવાળી અતે ટેરવે એક તીદ્દૂણુ કાંટા જેવી સૂટ્મ અણીવાળી હોય છે. તેપર સૂટ્મ ધોળા ચોટડુક વાળની રૂંવાટી હોય છે. શીંગો ભરા કે રાતા ને ભસ્મી રંગની હોય છે. તેપર વખતે ખે ઉભી નસો હોય છે. એ દરેક શીંગમાં ૬ થી ૮ કે ૧૦ ખીજ હોય છે. ખે ખીજ વચ્ચે શીંગતી સપાટી જર્‌ા સંકડાધ્ને એક આંકા જેવી થયેલી હોય છે. તે પરથી શ્ચીંગમાં ક્રેટલાં ખીજ છે તે શ્ઞીંગને ચીર્યા શિવાય તેની બહારના આંકા ગણીને કહી શકાય છે. આઔજ-ભ્‌રાસ કે લીલાસલેતા પીળા રંગનાં, ઘણાં લીસાં ને ચળકતાં મઠના ર મળતા આકારનાં અને ધણાં કટુણુ હાય છે. અને તે જં લાઈન પોહોાળાં અને ર. લાઈન લાંખાં હોય છે. તે બન્ને છેડે ખુઠ્ઠાં અને તેની એક બાજુ વચ્ચોવચ એક ઘેરા પીળા રંગની ઢપજી (1110૫11) હોય છે. ૪-ઉયેચાગીઅંગ-સર્વાગ. પ-ગુણટોષ-ગ્રાહી, રૅચક, વિષહર, ચિરગુણુકારી- પૌષ્ટિક અને પૌષ્ટિક. ' હુ-ઉપષોાગ-ઝીલનું મૂળ પાણીમાં ધસીને વીંછીના ' તેમજ ખીન ઝેરી જનાવરોના ડંખપર ઝેર ઉતારવા માટે ચોપડવામાં આવે છે. , ઝીલનું મૂળ દૂધમાં ઉકાળી ર્‌ચ માટે વપરાય છે. એમ વૉટ સાહેબ લખે છે. ઝીલનું સળ સામરશીંગડાં અને સુંઠેની સાથે ર્‌સવિકાર અને બીન કરડના તમામ સોજાએ। ઉપર ચોપડવામાં આવે છે. ઝીલના છેડવાના કાઢાના, પારાની દવા ખાવાથી મોઢાંમાંથી લાળ વહેતી હોય તે વાળવા માટે કોગળા કરાવવામાં આવે છે. તેથી મોઢાંની ગરમી દૂર થાય છે. ઝીલની છડીનાં દાતણુ કરવામાં આવે છે, તેથી મોઢાની ગરમી દૂર થાય છે. ઝીલની છડીની ખાતરણી, સુંડલા અને સાવૅણાં બનાવવામાં આવે છે. ઝીલનાં પાન ગળીનાં પાનની સાથે ભેળવી તેમાંથી ગળીનો રંગ બનાવવામાં આવે છે. ઝીલનાં પાન મોઢું પાકયું હોય તે! ચાવીને મોઢામાં રખાય છે, ઝીલનાં પાન જખમ રૂઝાવા માટે ચાવીને જખમપર મુકવામાં આવે છે. ઝીલનાં પાન વાટીને ઢોર અને ઘેોડાઓનાં ભાઠાંપર રૂઝ લાવવા માટે બાંધવામાં આવે છે. ઝીલનાં પાનને વાટી ભૈસના છાંણુ સાથે મેળવી તે ગરમ કરી વાળાના સોજ ઉપર ગરીબ લોકે બાંધે છે, ઝીલનાં પાન ઢોર આકરી આવ્યું હોય તો આવળનાં પાનની સાથે ભેળવી તેનો ઉકાળા કરી તેમાં મીઠું નાંખી રબારી અને ખેડુ લોકો તે ઢોરતે પાય છે. ઝીલનાં પાન આવળનાં પાનની સાથે વાટી તેને ગરમ કરી તેનો મરડ કે પડી જવાથી પછાડ લાગી હોય તો તેપર લેપ કરવામાં આવે છે, ઝીલનાં પાન છપ્પનિ- આ દુકાળમાં કેટલાક ગરીબ લોકે! ખાતા હતા, ઝીલનાં પાન અને મેંદીનાં પાનને સુકાવી તેની બારીક ભૂકી કરી તે ધોળા વાળને કલપ ચઢાવવા માટે તેને ધરણા લેકે વાપરે છે. ઝીલનાં પાનનો રસ સાકરની સાથે સંગ્રહણી ઉપર્‌ અપાય છે, ઝીલના છોડવાને ખાળી તેની રાખ સરશીઆં તેલમાં મેળવી ઉંટતે પામ (ખસ) થઇ હોય તો તેપર લગાડવામાં આવે છે, ઝીલનાં પાનનો રસ મધ અને ટૂધની સાથે માથાંની ચકરીપર અપાય છે. ઝીલનાં પાનના રસને જરા ગર્‌મ કરી તેલ સાથે મેળવી કાન પાકયે। હોય તો તેમાં તેનું ટીપું નંખાય છે. ઝીલના છોડવાની રાખ મધની સાથે ઉલટી, અજીર્ણ, અને પિત્તના ર્‌ગમાં અપાય છે. ઝીલની કાચી શીંગો પેટના દુખાવાપર મીઠાંતી સાથે ખાવામાં આવે છે. ઝીલનાં પાન પાણીમાં ઉકાળી પેડુપર બાંધવાથી પેશાબ ન છૂટતો હોય તો છૂટે છે. ઝીલનાં સુકાં પાનની ભૃકી ગોળમાં ગાળી કરી ઉધરસ અને દમ ઉપર્‌ અપાય છે. ઝ્રીલનાં ખીજ ગળીનાં ખીજની માફક (તેમાં ઘણું નાઇટ્રાજન આવવાથી) ધણાં પદ્રિક ગણાય છે, તે છપ્પનિયા દુકાળમાં ગરીબ લેકે ખાતા હતા. ઝીલનૉ છોડવા ખેડુતોને ગોળ પકાવાની અને ચુનારીઆ લોકને ૧૯૨ ચુતો! પકાવાની ભટ્ઠીમાં વારી (બળતણુ) તરીકે બાળવાના કામમાં આવે છે. ધણાં ગરીબ લેકે! ઝીલનું બળતણ બાળે છે. ઝીલના છેોડવાપર્‌ ગાડરાં, બકરાં, ઉંટ, ગાય અને ભેંસ ઉન્ડાળાની વખતે પોતાનું ગુજરાન કરે છે, છપ્પ- | નિયા દુકાળની વખતે ખેદુલોકો ઝીલના છોડવા કાપી વી તેતે ધોકાવતી છુંદી, કુવાડીથી તેના નાના કકડા | જે જે કરી પોતાનાં ઢોરોને ખવરાવતા હતા. ચારે! સુકાઇ શય છે, લારે ઝીલમાં ધણુંકરી નવી ફૂટ થાય છે જે ઢોરોને ખરે ટાણે કામ આવે છે. ર્‌ચી જમીનને વધારે ફ્લટ્ુપ કરવા માટે ઝીીલના પાનનું ખાતર દેવામાં આવે છે. જે જમીનમાં ઝીલના છોડવા ઉગે છે તે જમીનને ધણી સુધારે છે. કાંપવાળી જમીન સૂર્યના તાપથી સુકાઇ તેમાં ઉંડા ચીરાઓઆ પડે છે. તે ઝીલના છોડવાએ એવી જમીનમાં ઉગવાથી જમીનપર છાંયડા રાખી ફાટી જતી જમીનનો બચાવ કરે છે. કાદી કે ખડકવાળી જમીનમાં ઝીલનાં મૂળિયાં ઉંડાં પ્રવેશ કરી કાદી અને ખડકને તોડી જમીન ખનાવે છે. ૭-સ્થાનક-રસ્તાએની બાજુએ, વાડીઓની વાડ પાસે, પાણીના ધેોરીઆ કાંડે, ખેતરેતે શેઢે, પડતર ખેતરો અને વાડીઓમાં રેચી તેમજ કાદીવાળી જમી- નમાં, ડુંગરના પાઉની તળીવાળી ફરાર્‌ જમીનમાં, અને વિશેષે કરીને નદી અતે ઘેડના કાંઠાઓપરની કાંપવાળી જમીનમાં ઝીલના છોડવા ધણા ઉગે છે. એ હિંદુસ્થાનના ધણાખરા ભાગોમાં થાય છે. ૮-વિશેષ વિવેચન-“સ્તિજ્ઠ' એ સંસ્કૃત શખ્દ દેશી ઝીલ શખ્દ ઉપરથી વૈદરાજ શેઢલે લીધો હોય એમ લાગે છે. કેમ કે ગડ્ચાદિનિર્ઘટમાં એનું નામ જેવામાં આવતું નથી. વરસાદનું પાણી ભરાઇ રહેતું હોય તેવી જગાઓને હિદુસ્થાનીમાં ઝીલ કહે છે, તો આ વનસ્પતિના છોડવા એવી જગાઓમાં વિશેષકરી ઉગતા હોવાથી એનું નામ ઝીલ પડયું હશે. ઝ્રીલ કચ્છમાં ધણી ઉગે છે. તેમાં પણુ વિશેષ કરીને લખપત-ખંદર જે આ લખનારની જન્મભૂમી છે, યાં મ્હાટાં તળાવોની કાંપવાળી જમીનમાં ઝીલ્ષના છોડવા બહુ મ્હોટા વિસ્તાર્વાળા થાય છે. યાંના ધણા ભાટીઆ ગઝ્ૃહસ્થો જે વિશેષ કરીને વલ્યમભીય સંપ્રદાયના મરન્નદી હોય છે તેઓ બાવળનાં દાતણુ કરતા નથી પણુ ઝીલનાં દાતણુ કરે છે. અને એટલા માટે ઝીલનાં સુકાં દાતણુ લખપતથી તેઓ કચ્છમાંડવી વિગેરે કચ્છમાનાં ખીન્નં મ્હોટાં શ્રહેરામાં તેમજ મુંબઇ સુધી પણુ એક સોગાત તરીર્ર મોકલે છે. ઝીલનાં દાતણુ પવિત્ર ગણાય છે. કેમક્રે કહેવત છે કેઃ- ઉન્દાળે ખીન્ને | | ધોવાઇ ન્નય વનસ્પતિવર્ણન. __-------* -.-પરાભાા#૦-નયણા ૦૦ ૪૪૪૦૪૪૦૦૦૦૦૦૦૯૭૦૭૦....._._._._--૪-૦૦૦૦૦૭૦૦૦૦૪ ૪ ા:-ઝ૪”%-- “ર૪૪૪ ૪૪૪૦૫૫૪૪૦૦૭૦૪૦૪૪૪૦૪૪૦૪ _ ૦૭૦૦૦૦૦૦, _-૦ર૦૦૭૦૭૦૪૦૪%૭--ઝઝઝ#ઝ૪ઝઝ,-નઝલાણ, “દાતણુ કરીએ ઝીલતું, તો પાપ જાય ડીલનું.”* * ઝીલના છોડવા પોરબંદર સ્વસ્થાનમમાં પણુ જશ્થાબંધ | ઉગે છે. જેકે તે નજીવા અને એક નેટ્ટ તરીકે ગણાય છે તોપણ તે સ્વસ્થાન તેમજ તેની રૈયતને અત્યન્ત ઉપયોગી છે. સીણુસાર અને વરતુ નદી તેમજ તેમાં ભળતા ખીન્ન વોકળાઓના કાંઠા વરસાદનાં પાણીની ભારી જેલથી ધોવાઈ નય છે તેનો ખચાવ ઝીલના છોડવાઓથી જેટલો થાય છે તેટલો તેઓને કાંડે ઉગેલાં આંબા, આંખલી, વડ કે ખાવળનાં ઝાડોથી બિલકુલ થતો નથી. એટલું જ નહિ પણ કોઇવાર છેલનાં પાણીના વેગથી આવું મોટું ઝાડ નદીઓના ભીંન્તયલા કીનારા- પરથી પવનને ઝપાટે પડી ન્તય છે અને તેથી ત્યાં પાણીને. વહી જતાં અટકાવ થવાથી તેની આજુબાજુથી પાણી નેરથી વહે છે અને તેને પરિણામે ત્યાં માટીનું ધસાણુ થઇ ઝીનારો છે. અને ત્યાં મ્હોટો ખાડો પડે છે. અને પાછળથી તે એક નઝું વેત (વોકળી) થાય છે. એથી ઉલટ ઝીલના છોડવાઓ નદીઓના કાંઠાપર ઉગેલા હોય છે તોપણ તે પાણીની છેલથી ઉખડી જતા નથી. અને તેની આસપાસની માટી પણ છેલથી ધેોવાતી નથી. એટલું «૮ નહિં પણ તેની આનજાખાજી પાણીની છેલમાં આવતા માટીના કાંપના જમાવ થાય છે. તેથી છેલથી ધોવાઇ ગએલી જમીનમાં પણ ઝીલના છોડવા ઉગેલા હોય તો તે જમીન પાછી કાંપથી ભરાય છે. દાખલા તરીકે વરતુ નદીની છેલથી પારાવાડા ગામ પાસેની કોબી નામની જમીન જેનાપર ખેડવાણુ ખેતરો હતાં તે ખેતરોની માટી ધોવાઈ જઈ ખેતરો તટટન નકામાં થઇ ગયાં હતાં. જેથી તે ખેતરોનાં રાજીતામાં અપાઇ ગયાં હતાં. અને પારાવાડા ગામ અને વરતુ કાંઠાની કોખીવાળી જમીનવચ્ચે પણ્‌ વરતુ નદીની છેલથી તમામ માટી ધોવાઇ જઇ ખડક અને પથર પ્યુલ્લા થઇ ગયા હતા. અને એ જગેોએ એક નવું સ્ડાટું લેત (વોકળે) પડી ન્તય એવી ધાસ્તી રાખવામાં આવતી હતી. આવી રીતે પારાવાડા ગામની આસપાસની વરતુ નદીના કાંઠાની જમીન છેલનાં પાણીથી ધોવાઇ જતી અટકાવવા માટે આ સ્વસ્થાનના તે વખતના એડમિનિસ્ટ્રેટર (હાલ સિ'ધના કમિશનર 11. 11. 1. 11011300. 06. 8.1. 0. 8.) ડખલ્યુ. ટી. મોરીસન સાહેબે ભોસીયાવદટર અને પારાવાડા ગામની સીમ અંટ્ટરના વરતુ નદીના બન્ને કાંઠાએ અને એ નટીમાં ભળતા સુકાવે।, રૂપાવે1, અને ખારી વેકરી નામના ત્રણે વોકળ!ઓના કાંઠાઓ તેમજ કે।બી નામની જમીન એ સઘળાં રીઝવે અર્યાત્‌ રક્ષિત એટલે * રખત રખાવ્યાં હતાં. (પોરબંદર સ્ટેટ-ગેઝેટ-પુસ્તક-૯-અંક * ૧૭-નંબર. ૮૭. તા. ૨૪-૩-૯૬). ઉપર પ્રમાણે એ સઘળી * જમીન ર્‌ખત રાખ્યા પછી બે વર્ષની અંદર એ રખત જમીનમાં પોતાની મેળે ઝીલના હન્તર્‌ા છોડવા ઉગી ગયા હતા. અને ત્યાર પછી ત્રીજે વર્ષેપ પાણીની જે છેલ આવી હતી તે છેલથી એ રક્ષિત જમીનમાંથી માટી નહિ ધોવાતાં તેમાં ઉલટો વિશેષ કાંપ ભરાયો હતો. અને એ જગાપર આવળ, ખાવળ અને ઝીલડાં આદિ ખીન્ન ધણ્‌ા નાહાના નાહાના છોડવાઓ * પોતાની મેળે ઉગી ગયા હતા. આવી રીતે એ રક્ષિત જમીન _ આસરે દશ વર્ષ સુધી ખંધ રાખવામાં આવી હતી. દરમિયાન _ ૬૨ વરસે તેમાંથી ઘાસ અને બીન્નં ઝાડવાંઓનોા લાભ સ્વસ્થાન * વનસ્પતિવર્ણન. ૧૯૩ 554-૫૧૫૬. ૫૫૦૦૦૦૯૦૦૦૦૦૦૭૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કપાતા કામણતાતાારોનાતરિતઝાાઝણ ૦૦૦૦૦૦૦૦૯૦૦, વર્ગ-(લેગ્યુમિનોસી). નંબર ૧૪૫* ૨૬-શાન્તરીયનામ-1. 111501. દૃષ્ટાન્ત-તિ. (11. ૪. 98; 1.0. 79. ૨ દેશીનામ-રંંછાળીગળી (પો--ગ૦). ૩-વણેન-એના છોડવા ૩ થી ૪ ડ્રીટ ઉંચા થાય છે. તે ચોમાસે ધણા ન્નેવામાં આવે છે. એના આખા છોડવા- પર ભૂરા ધોળા કે તપખીરીઆ રંગના લાંબા વાળની રૂંછાળ હોય છે, એનાં ફૂલ, કોમળ પાન, અને શ્ીીંગોપર તે ધણી ગીચાગીચ આવેલી હોય છે. ડાંડી અને શાખાઓ તેમજ ખેડુતોને મળ્યો હતો. એ ટચ વર્ષ દરમિયાન વરતુ નદી કાંડાની કોબી નામની જમીનમાં એટલો ખધે કાંપ ભરાયો હતો કે, તે જમીનમાંનાં તમામ ખેતરે ખેડુતોએ ઘણી સારી રકમના સ્વસ્થાનને કસુંબા આપી પાછાં ખેડવા માટે માગણી કરી લઇ લીધાં હતાં. અને પારાવાડા ગામ અને ઉપર કહેલી કોબી નામની જમીનની વચમાંની તમામ જમીનપરની માટી ધોવાઇ જઇ ખડક ખહાર નીકળી આવ્યા હતા અને ન્યાં પાણીનું નવું વેન થઇ જવાની ધાસ્તી હતી તે 'ખડકવાળી જમીન ઉપર પણુ ખડકેની ફાટો વચમાં ઝીલના છોડવાએ ઉગી જવાથી એ જમીનઉપર પણ્‌ પાણીની છેલમાંનો કાંપ નનમમી ખડકે હાલ ઢંકાઇ ગએલા છે. અને જમીનનો ઘણે! ભાગ પુરાઇ એક સપાટીપર આવી ગએલો છે, જેથી હાલ ત્યાં નવું વેન પડવાની ધ્રાસ્તી ટૂર થઇ છે. ભાદર નદીને કાંઠે (ઇરિગેશન વર્કસ) મીઠું પાણી રેકવાનું ખાંધકામ કરવા માટે ભાદર કાંઠાની સિ'ભેઢને નામે એળ- ખાતી જમીન ભાટ્ટર નદીની પાણીની છેલથી ધોવાઇ ન ન્તય તેને માટે પ્રથમ તે જમીનનો ખચાવ કરવામાં આવેલો હતો. તેના ખચાવ ખાતર પણુ તે જમીનમાં ખારીઆ ઘાસ, ખારી જળ, અને ઝીલનાં ખીજ વાવવામાં આવ્યાં હતાં. અને જે થોડા ઝીલના છોડવાઓ કુદરતી રીતે ત્યાં ઉગેલા હુતા તે રિઝવ એટલે રખત રાખવામાં આવ્યા હુતા. એ સિ'બેઢની જમીન પણ્‌ બે વર્ષની અંદર ખારી ન્તર અને ઝીલના છોડવા- ઓથી સારીરીતે ભરાઇ ગયેલી. હતી. અને છપ્પનિયા દુકાળ પછી વળતે વર્ષે ન્યારે આ સ્વસ્થાનમાં એક્ટમ ૫૦ ઇંચ વરસાદ થયો હતો, અને જેને પરિણામે આગળ કોઇ દિવસ ન આવેલી એવી છેલ ભાટ્ટર નદીમાં આવી હતી તે છેલથી પણુ સદરહુ બેટની ધોવાઇ જતી જમીનનો ખચાવ ખારી «તળનાં ચુંબડાં અને ઝીલના છોડવાઓથી થયો હતે. ન્યારે એ નદ્દિના કાંઠાપરનાં સેંકડો મ્હોઢાં ઝાડો પાણીના ત્તેરથી ઉખડી પાણીમાં વહી ગયાં હતાં. ી ઝીલના છોડવાઓ નદી, વાકળા, તળાવની પાળ અને ખીજ એવી જગાઓપર પોતાની મેળે ઉગી આવે છે. તેનાં મૂળ પત્થર અગર માટીવાળી જમીનમાં એવાં તો મજખૂત બેસે છે કે, તેને નદીઓનાં પાણીની છેલ પણ્‌ કાઢી શકતી નથી. ઝીલના છડવાઓ એકવાર થોડા ન્તસ્યા પછી તેનાં ખીજ આન્જુખાનુ રપ 4 ( | પડી તેના જથ્થાખંધ છોડવાઓ થઇ ન્તય છે. | કે જ્યાં તે ઉગે છે ત્યાં ખીન્ન કોઈ ન્તતના છોડવાને જગો નહિ સ્લેટપેનથી સુતળી જેવી પાતળી, ઉપરના ભાગમાં ઉભી હાંસાવાળી, અને વખતે રતાસલેતા રંગની હોય છે. પાન સંયુક્ત, આંતરે આવેલાં, એક મુખ્ય ડીટડીપર પ થી ૧૧ સ -. તે એટ્લે સુધી આપતાં તે આજીખાખની તમામ જમીન ઘેરી લઈ પોતાના વિસ્તાર વધારે છે. આવાં ન્નળાંની અંદર જ્યારે નદીઓનાં છેલનાં પાણી વહેતાં આવે છે તે ત્યાં ધીરાં પડે છે. અને તેથી તેમાંના માટીનો કાંપ ન્તળાંમાં ભરાઇ તળિયે બેસે છે. ઝીલના છોડવાઓ થોડા દ્વિવસ પાણીમાં ખુડેલા રહે તે! તેથી તેને વિશેષ હરકત થતી નથી. અને છોડવા પાણીથી ખહાર દેખાતા રહે પણ્‌ તેનાં મૂળમાં પાણી થણ્‌ા દિવસ રહે તોપણ એને નુકશાન પોૉંચતું નથી. રહોદી નદીઓનાં પાણીની ભારી છેલને ધીમી પાડવા, અને તેની નીચેની જમીનને બચાવવા, ઝીલનપ॥ છોડવાઓ કેટલા ઉપચેગી છે તે ઉપરની હકીકતથી જણાતાં હવે ઢોરના ચારા તરીકે તેની ઉપયોગતા વિષે માત્ર એટલુંજ કહેવું ખસ થશે કે, છષ્પનિયા દુકાળની વખતે પારાવાડા રિઝર્વની અંદરના કેવળ ઝીલના છોડવાઓએ પારાવાડા અને ભેો-સીઆવદર ગામની તમામ ભેંસોને ખીન્ત કરા ચારા શિવાય જીવતી રાખી હતી. અને સેંકડો ગાડરાં (ઘેટાં) ને નિભાવ્યાં હતાં. આવા અસાધ્રારણુ ઉપયોગી ઝીલતા છોડવાઓને નારા કરનારા આ સ્વસ્થાનમાંના ચુનારીઅ।॥ લોકે છે. કે જેઓ ઝીલના છોડવાઓ કાપી કે જમીનમાંથી ખોદી કાઢી લાવી ચુનાની ભઠ્ઠી કરવામાં ખાળી નાંખે છે. જેથી નદી નોકળા વગેરેના કાંઠાઉપરના ઝીલના છોડવાઓ ખોદટ્દાઇં જવાથી વર- સાદ્ટનાં પાણીથી ધોવાઇ ન્તય છે. અને તેને પરિણામે નદી કૈ વોકળા કાંઠાં પાસેનાં ખેતરો નકામાં થઇ પડે છે. ઝીલના છોડવાઓ પણુ પાક્ષેરા (નંન ૬૦૯) ના છોડવાઓની પડે દર ત્રીજે કે ચોથે વર્ષે જંગલ ખાતાની રીત પ્રમાણે (૯0૩0166) જમીન ખરાખર કપાય તે। તે નવેસરથી નવી કૂટ કરી વધારે ન્તેરવાળા થાય છે. તેથી આ સ્વસ્થાનના ખેડુ લોકોને વારી તરીકે ઉપયોગમાં લેવા ઝીલના છોડવાઓ જમીન ઉપરથી દર ત્રીજે વર્ષે કાપી લઇ જવા દેવામાં આવે તો કંઇ હરક્ત ન્ટેકું નથી. પરંતુ ખીન્ત ચારાની તંગી વખતે ગાડરાં અને ખીન્તં ઢોરેને ભોગે ચુનારીઆ લેોકેને તે કાપી લઈ જવાની પરવાનગી આપવી ન્તેઇએ નહિ. ઝીલના છોડવાને નેકે એક નકામા જેવો ગણવામાં આવે છે તાપણું ઇશ્વરી વનસ્પતિસૃષ્ટિમાં એ છોડવા અતિ ઘણું મ્હાટું કામ બનને છે, તે ઉપરનાં એનાં કારયૈથી સહેજ જણાઈ આવે છે. માટે એનો આ સ્વસ્યાનમાં જેમ બને તેમ વધારે અને ખચાવ કરવો! નેઇએ. કેમકે કાળે હુકાળે હોરેના ચારા તરીકે અને ગરીબ ખેડુતો તથા રખારીઓને ખોરાક માટે કામ આવે એવાં વિરોષ સારાં ઝાડો અહીં થાડા વરસાદે લીધે યઇ શકતાં નથી. ઝીલના છોડવા છેલના પાણી સામે કમાન્ડર ઇન ચીકની પેઠે અચ્છી ટકકર ઝીલે છે, માટેન્ટ કદાચ સર્વ રાક્તિવાન ઇશ્વરે તેને સખ્ત વાળની રછાળનું રૂપેરી ખખતર પહેરાવેછું હુરે. ૧૯૪ વનસ્પતિવરણુન. (હલ) સૂટ્મ ડીટરડીપર, એક છેડે અને બાકીનાં સામસામાં હુવે મ્હોટા છોડવામાં શાખાઓ ક નીકળેલી હોય ન્તેડીએ આવેલાં હોય છે. પાનની મુખ્ય ડીટડી ૨ થી છે. તે લાંબો, થોડી પસરાતી અને ઉંચી ચઢતી હોય છે, પ ઇંચ લાંબી, અતે લીંબડાની સળીથી કંઇક પાતળી પાન લાંબાં; પૂલની કુલંગી પણુ લાંબી; અને શ્રીંગામાં હોયછે. તેની ઉપર આવેલાં પાન (દલ) 3થી ર ઈચ લાંબાં ૩ થી ૪ બીજ હોય છે. અતે $ ઇંચથી 2 કે લગભગ ૧ ઇંચ પેહોાળાં હોય છે. ગડાનાં પાનની ઉપરની સપાટી શિવાય આખા છેડવા- તે બન્ને છેડે ધણુંકરી સાંકડાંથતાં, તાપણું વખતે પર્‌ રૂપાં જેવા ચળકતા ધોળાં વાળની રૂંવાટીનું અસ્તર મથાળે કંઇક પેો[હોળા હોય છે. ઉપપાન સાંકડાં, મથાળે | હય છે. તેથી તેના છોડવા ધોળા દેખાય છે. ફૂલ ચોમાસે લાંબાં દોરા જેવાં હોય છે. પુષ્પ ધારણુ કરનારી સળી આવી શિયાળે શીંગો પાકી જાય છે. ન મુખ્ય ડીટડી જેવી અથવા તેથી સહેજ જડી ને | જ્ેળા-જતમાં ધણું ડુ જે અ ખેઠેલું હૈ 1ય છે. લ ર ગીચાગીચય લાંખી ચ રેટ રંગનાં અને ધણાં સૃહ્મ હોય છે. તેના પુન બાન કોષપર ગામથી જેરી, ભ જ સુતળીથી સ્લેટપેન જેવી કાળની વાળ! અ છા તી અલિન્ત શથે ભેદલી જાડી થાય છે. ડાંડી અને શાખાઓઉપર ઉભી નસો, હોય છે, શીંગ (લ)-૬ થી 2 ઇંચ લાંબી, સીધી, રેરવે અતે ધોળા ચળકતા વાળની રૂંવાટીનું ચાટડુક અસ્તર હાય છે. એ અસ્તર નખથી ઉચેડતાં નીકળી જય છે સૂટ્મ અણીવાળી 3 લાઇન પહોળી, ૩થી ૪ ખુઠ્ઠી ક ન ઉભી ધારવાળી, કોને લાંબા ચળકતા ધોળા કે ભૂરા પાન-આંતરે આવેલાં હોય છે. તે ૧થી રડ કે ૩ વાળની રૂંછાળથી ભરાયલી હોય છે. તેમાં ૬ થી ૮ બીજ ઇંચ લાંબાં હોય છે. પાનની મુખ્ય ડીટડી નીકવાળી હાય છે. | હોય છે. તેપર છ થી ૧૧ નાહાનાં પાન (દલ-1681015) હેય છે. તેમાં ૬ કે ૮ અથવા ૧૦ પાનની સામસામી સે ન 3, ૪ કે ૫ જેડી હોય છે, અને એક પાન મુખ્ય આવે છે. એના છોડવા ચોમાસે ડુંગરની ગીચ ઝાડીવાળી , “તે છેડે બીન્ન તમામ પાન કરતાં વાટ હામ 9: ની 5 છે સ જેડીમાંનાં પાન દથી ૧ ઈચ લાંબાં અને ૩થી પ એ હિંદુસ્થાનના ધણા ખરા ભાગોમાં થાય છે. લાઇન પોહેળાં હોય છે. અને છેડાનું પાન રં ઇંચથી ગળીની કળતની વનસ્પતિમાં આના છો!ડવાપર સૌથી ૧૩. ઇચ લાંખું અને 1 થી રું કે કોઇવાર ૧ ઇંચ પોહોળું ઘણી લાંબી તે ગીચ રૂંછાળ હોય છે, માટે એને રૂછાળી હાય છે. એ બધાં પાન બહુધા ડીટરડી તરફ સાંકડાં થતાં ગળી કહે છે. ને મથાળે પોહોળાં હોય છે. તેનાં મથાળાં ગાળાઇલેતાં “---ડ જુ જરા અંદર ખેસતી ખાંચવાળાં હોય છે. પાનની ઉપ- વર્ગ-( લેગ્યુમિનોસી ). રની સપાટીને રંગ ફ્રીકો કે ભૂરાસલેતો લીલો! અને કા નીચેતીનો વિશેષ ધોળાસલેતો લીલે। હોય છે. તેની પ ઉપરની સપારીપર રૂંવાટી કવચિતજ હોય છે, પણુ નીચેની- ઉ-શાન્્રીયનામ-1. ૧1'૪011૯8 (1ઘ1') €ક2ા'પલ્ય* પર્‌ આછી ર્‌વાટી હોય છે. પાનમાં વચલી નસ નીચલી દૃષ્ધાન્ત-11. 11. [0. 99; ડો. [. 79; 81. સપાટીએ સ્પષ્ટ બહાર દેખાતી હોય છે. પાન' સુકાય છે મડ ૩.:“888: ત્યારે કાળા રંગનાં યઇ ન્નય છે. તે તે સાંધાવાળાં હોય છે. ર્‌-દેશીનામ-ગડા, ગુડો, અડબાઉગળી (પે); માટે સાંધેથી ખરી ન્નય છે. વાસ ઉમ્ર અને સ્વાદ જંગલી ગળી (ગુન); ગળણી ગુડી (મ૦); યુરમેનીજ (રિં૦); કડવાસલેતેો હોય છે. વાહાજતજ (શં). ઉપપાન-સૂટ્દમ, તળિયે જરા પોહોળાં ને મથાળે ઝીણી ૩ુ-વર્ણન-ગડા અથવા ગુડાના છોડવા ચોમાસે ધણા અણી જેવાં સાંકડાં હોય છે. મૂટી નીકળે છે, તે ર થી ૪ ફીટ ઉંચા થાય છે. તેમાં ફૂલ-પુષ્પ ધારણુ કરનારી સળી અથવા ખીન્ન ખોલેમાં જકાઇવાર મથાળે ખે ત્રણુ ઝીણી શાખાઓ નીકળેલી, | બોલીએ તો ફૂલની કલંગી પત્રકાણુમાંથી અક્રેકી નીકળેલી પાન મથાળે વધારે પોહાળાં, ખુઠ્ટાં તે અંદર બેસતી | હોય છે, તે ૧ થી ૨ ઇંચ લાંબી, પાનની મુખ્ય ડીટડીથી ખાંચવાળાં; ફૂલની કલંગી ડુંકી, ફૂલ રાતી છાયાલેતા | ડુંકી, અને સહેજ પાતળી હોય છે. તેપર ઉભી નસો પીળા રંગનાં, અને શીંગ ધણી ટુંકી એક 'ે ભાગ્યેજ | અને ૨૦ થી ૪૦ રતાસલેતાં પીળાં પતંગીઆં જેવાં ખે બીજવાળી હોય છે. આવા છોડવા એકલડાંડીએ | સૃટ્મ ફૂલે ઘણાં જ પાસે પાસે આવેલાં હોય. છે. ફૂલની ધણુંકરી નાહના થાય છે. ડીટડી સૃદ્મ હોય છે.તે ફૂલ ઉધડયા પછી નીચી વળી એનું મૂળ પાણીમાં ધસીને વાળાના સોજનપર ચોપડવામાં _વનસ્પતિવર્ણુન. ૧૯૫ “તય છે, ડીઢડી પુ૦ ખાન ૦ કે[ષ, અને ને સ્્રીકેસર એ એ બધાં ધોળી રંવાટીથી ભરાયલાં હોય છે. શીંગા-(ફલ) * થી લાઇન પોહેળી હોય છે, તે નીચી ઢળતી, અંદર વળતી, ટેરવે. સૂટ્્મ અણીવાળી, બીજ પાસે સંકડાતી અને ધોળા વાળની રૂંવાટીવાળી હોય છે. એ રૂંવાટી સહેલાઇથી ખરી. જય છે, ને યારે શીંગનો રંગ ભૂરો, ઘેરોભૂરો, કરે જરા રતાસલેતે। લાગે છે. શીંગમાં ૧ થી ૪ બીજ હોય છે. ખીજ-કડૃષુ, ભૂરા રંગનાં, મગના દાણા જેવા આકારનાં, લીસાં, ચળકતાં અને 2 લાઇન લાંબાં હોય છે. ૪- “ઉપચાગીઅંગ-સર્વાગ. પ-ગુણટોષ-પૈષ્ટિક, મ્રાહી, વિષહર અને રેચક. ૬-ઉપષોાગ-એનાં મૂળનો કાઢો સોમલ અને બીન | ઝેરનું નિવાર્ણુ ગણાય છે. એનાં પાનને વાટીને તેની થેપલી માણુસના તેમજ ઢોર અને ઘેડાનાં ચાંદાં ઉપર લગાડવામાં આવે છે. એ ગુડાના છોડવામાંથી જે કસ અથવા સત (રંગ) કાઢવામાં આવે છે તેને ગળી અથવા ગળીનેોરંગ કહે છે. તે ચાંદાં રૂઝાવવાના મલમમાં વપરાય છે. પેશાબ બંધ થઇ ગયો હોય તો પેડુપર ગળીને લેપ કરવામાં આવે છે. ઘોડાં અને ઢોરનાં ભાઠાં- પર્‌ ગળીને પાણીમાં વાટી ચોપડવામાં આવે છે, તેથી ભાડું રૂઝાઇ જય છે. એટલું જ નહિ પણુ રૂઝ્ઠ આવી જ૪ તેપર્‌ તરત વાળ આવી જાય છે. ગળી ડપડાં રંગવાનતા કામમાં વપરાય છે. ગડાનાં બીજ છપ્પનિયા દુકાળની વખતે ગરીખ લેક પીળી નરની સાથે ભેળવી તેના રોટલા કરી ખાતા હતા. એનાં ખીજ ધણાં પૌષ્ટિક ગણાય છે. ઉધરસ અને સ્તાનતંતુના, તેમજ મગજનાં રેફ્રાંનાં દરદોપર ગળીનો કસ અયવા રંગ આપવામાં આવે છે. એનાં પાનની ભૂક્ઠી વાળને કાળા કરવા માટે વાપરવામાં આવે છે. “ભેંસતે જર્‌ ન પડતી હોય થારે ગડાનાં પાનનો કાઢો આપે છે. ધણીવાર એનાં પાનની સાથે અરણીનાં પાન આપે છે. એને કાઢો ૧૦ થી ૧૨ દ્વિસ પાય છે.” (રખારી મેરા આલા). ૭-સ્થાનક-દરિયા કીનારાની રેતાળ અને કાદીવાળી જમીનમાં, ડુંગરમાં, ધાસની તળીઓમાં, અને જુનાં ખંડેરો અને ટીંબાએઉપર ગડાના છોડવા વિશેષ કરી ઉગે છે, આ સ્વસ્થાનમાં છાયા, અડોદર, બોાખીરા, રાણાવાવ, ભોદ, વરવારા અને કંડોરણાં તથા અણીઆરી ગામની આજુખાજુતી કાદીવાળી તેમજ કોબી જમીનમાં એના છોડવા વધારે ઉગે છે. એ કાઠિયાવાડ, કચ્છ અને સિધના મેદાતોમાં થાયછે. ૮-વિ૦ વિવેચન-૩ડાના છોડવાનાં પાન ગળીનાં પાન કરતાં વધારે પોહાળાં અને એની શીંગો ગળી પ કે * ઇંચ લાંબી અને એક * ગડા ખ્્્્્્ કરતાં ન્નડી હોવાને. લીધે એને ગુડા અથવા કહેતા હશે,* વર્ગ-(લેગ્યુમિનાસી). નંબર ૨૬૪૭* ઉ૧-શાન્જ્નીયનામ-1. 11101011. દણ્ાન્ત-11. 11. [. 99; ડે. 0. 79; ૪11 11. [. 887; ર્‌. નિ. પા. ૧૦૯. ૨-દેશીનામ-ગળી, ગુડી (પા૦); ગળી, ગરી (ગુ૦); નાજ, મુછી (સન); નીજ, જીજી, ગજ (દિંન); સિછીજા, ર્ચામા, રગિની (સંબ) ૩-વણન-ગળી અથવા ગુડીના છોડવા પણુ ગડા કે ગડાના છોડવાની પેડે ચોમાસે ધણા ફૂટી આવેલા જેવામાં આવે છે. તે ર થી ૪ કે કોઇવાર ૬ ફોટ સધી ઉંચા વધે છે. એમાં ચોતરફ પાતળી, લાંબી, પસરાતી, ધણી શાખાએ નીકળે છે. તેથી એના છોડવા ઘણુંકરી મથાળે છત્રાકાર લાગે છે. શાખાએ કોઇવાર છોડવાના નીચેના ભાગમાં કાંટા જેવી થઇ ગયેલી હોય છે. પાન લાંબાં ધેરાલીલા કૈ કાળાસલેતા રંગનાં; ફૂલ ર્તાસલેતા પીળા રંગનાં; અને શીંગો (ફલ) ઝીણી, લાંબી, સીધી કે વખતે જરા અંદર્‌ વળતી હોય છે. એતે ચોમાસે ફૂલ આવી એમાં શિયાળે શીંગો પાકે છે, એના આખા છોડવાપર ધોળા રૂપેરી ચળકતા વાળની ધણી આછી રૂંવાટી હોય છે. પણુ એના કોમળ ભાગ- પર તો વિશેષે કરી તપખીરીઆ રંગના ચળકતા વાળની ગીચ રૂંવાટી જેવામાં આવે છે. એના આખા છોડવા- માંથી અણગમતી દાહક વાસ નીકળે છે સૂળ-પેનસીલથી આંગળી'ક્રે અંચુઠા જેવાં જાડાં. અને જમીનમાં ઉંડાં બેઠેલાં હોય છે. ડૉડી અને શાખાએ।-ડાંડી ૧ થી 2 કે ૧ ₹ંચ નડી, શાખાઓ સુતળીથી ટચલી આંગળી જેવી, અને કુ।[મળ શાખાઓ નડા દોરાથી સુતળી જેવી જાડી હોય * આ સ્વસ્થાન (પોરખંટ્ર) માં ગડોના છોડવા એક જગાએ જશ્ષાબંધ ઉગતા નથી. પણુ તે ફેટા છવાયા ઘણુંકરી આખા સ્વસ્થાનમાં ઉગે છે. તોપણ રાણાવાવ માહાલમાં તે વિશેષ અને સારા થાય છે. માટે એના છોડવામાંથી ગળીનો રંગ કાઢવા સ્વસ્થાન તરફથી દરસાલ ઇન્તરો આપવામાં આવે છે. પણુ તેની ઘણી જુજ રકમ સ્વસ્થાનને ઉત્પન્ન થાય છે, કેમકે એકે જથથે એના છ્ોડવાએ નહિ મળવાથી ફટા છવાયા કાપી ભેળા કરવાનું ખરચ ઇન્નરદટારને વધારે કરવું પડે છે. આ સ્વસ્થાનમાં ગડાના છોડવામાંથી ગળીનેરંગ કાઢવામાં આવે છે. પણ ખીજ જગાએ 'ખરી ગળીના છોડવામાંથી ગળીને રંગ કાઢવામાં આવે છે. જેનું વણન નીચેનાં (નન ૬૪૭) માં આપ- [ વામાં આવેલું છે ૧૯૬ વનસ્પતિવર્ણન. છે. અતિ ઝામળ શાખાઓ ખે ખાજુ જરા ॥ દબાયલી, ઉભી ઢાંસાવાળી, અને તપખીરીઆ વાળની ચળકતી રૂંવારીથી ભરાયલી હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તેની મુખ્ય ડીટડી ધ્રોળા કે ભૂરા વાળની રૂંવાટી અને નીકવાળી, ૧% થી રર ઇચ લાંબી હોય છે. તેપર ૭ થી ૧૩ નાહાતનાં પાન (દલ-1૦01013) હોય છે. તેમાં ૬ થી ૧૨ પાન સામસામાં જેડીએ આવેલાં, અતે એક પાન મુખ્ય ડીટડીને છેડે હોય છે. પાનની ઉપરની સપાટી ધણુંકરી લીસી તોપણુ વખતે ધણી આછી ર્‌ંવાટીવાળી ફરોકા ઘેરા કૈ કાળાસલેતા લીલા રંગની અતે નીચેની સપાટી- પર્‌ ધોળા વાળની રૂંવાટી આવવાથી તે ધેોળાસલેતા લીલા રંગની દેખાય છે. મુખ્ય ડીટડી સોતાં આખાં પાન કોઇવાર ૪ થી પ ઇંચ લાંબાં હોય છે. પણુ મુખ્ય ડીટડીપરની જેડીમાં આવેલાં સામસામાં નાહાનાં પાન કૃ દલ રૈ. ઇંચથી ૧ ઈચ લાંબાં, અને ૪ થી ડં ઇચ પાહોળાં હોય છે, સુખ્ય ડીટડીના છેડાપરનું પાન સૌથી જરા મ્હોટું હોય છે. સુખ્ય ડીટડીના છેડાથી નીચે ઉત- રતાં સામસામાં આવેલાં પાનની ન્નેડી ઉત્તરેત્તર નાહાની થતી હાય છે. એ સધળાં નાહાનાં પાનનાં ટેરવાં ખુઠ્ઠાં- હોય છે, ને તેને ડીટરડી સૂદ્મ હોય છે. એ પાન લંબ- ગોળ, અથવા ડીટરડી પાસે ધણુંકરી સાંકડા, અને ટેરવાં તરક્‌ પહોળાં હોય છે. પાનને ચાળતાં જરા ચીકાસલેતો રસ નીકળે છે. તેની વાસ તીખી હોય છે. પાનને સ્વાદ કેડવા- સલેતો હોય છે. પાન સુકાય છે યારે કાળાં થઈ નય છે ઉપપાન ધણાં સૂદ્મ હોય છે. ફૂંલ-ની કલંગી અથવા પુષ્પ ધારણુ કરનારી સળી પત્રકોણમાંથી અકકેકી નીકળેલી હોય છે. તે પાનથી ડુંકી હાય છે, ક તેનાપર સૂટ્દમ ધોળા વાળની રૂંવાટી આવેલી હોય છે. એ સળીપર ધણાં સૂટ્મ ફૂલે આવેલાં હોય છે. પુષ્પખાક્ષકેષ-સૂટ્દમ પાંચ દાંતાવાળા લોલા રંગને ને ધોળા ને તપખીરીઆ વાળની રંવાટીવાળે હોય છે, તેના પાંચ પોહાળા દાંતામાંથી ખે દાંતાની અણી જરા વિશેષ બહાર નીકળતી હોય છે. પુષ્પાભ્યન્તરક્રેષ-ની પાંખડીઓ પ હોય છે. તેમાં સૌથી બહારની પોહોાળી સુખ્ય પાંખડી અથવા ૫- તાકા બહારથી ભૂરા રંગની અને અંદર અધવય સુધી રાતી ટીશીઓવાળી હોય છે. તેથી અંદરની ખે પાંખ- પાંખડીએ ગુલાખી રંગની અને બહારથી કાળા ભૂરા વાળની રૂંવાટીવાળી હોય છે. છેક અંદરની ખે હાડી- પાંખડીઓની અંદર સ્રી-અતે પુંકેસરે। ઢંકાયલાં હોય છે. એ પાંખડીએઓની બહાર પણુ કાળા ભૂરા વાળની રૂંવાટી હે।્‌ય છે, પુકેસરો-૧૦_ હોય છે. તે 1 ઠ્વિગુચ્છી અર્થાત્‌. રૃ છડ અને ૯ ના તંતુઓ એક ખીન્ન સાથે જ્ેડાયલા હોય છે. તે પીળાસલેતા રંગનાં હોય છે. સ્રીકેસર-૧ હોય છે. તે પીળાસલેતા રંગની અને તેની નલિકાની ઉપરતો છેડો પુંકેસરોથી બહાર નીક- ળતો, વાંકવળતે અતે ટેરવે સક્ષમ મુખવાળા હાય છે. શીંગ-(ફલ)-૧ થી ૧% ઇંચ લાંબી, 3 થી 3 લાઇન પોહેળી, સીધી તોપણુ અંદરની બાજુ જરા વાંક- વળતી, ટેરવે સૂટ્મ વાંકી અણીવાળી, ધોળા વાળતી આછી રૂવાટીવાળી ને ર-ઉભી નસેોવાળી હોય છે. શીંગમાં ૬ થી ૧૨ ખીજ હોય છે. ખીજ-ભૂરાસલેતા પીળા રંગનાં, 2 લાઇન લાંખાં, 3 લાઇન પોહેોળાં, લીસાં તે ચળકતાં હોય છે. તે ઘણાં કઠુણુ હોય છે. ૪-ઉષપચોાગીઅંગ-સવૉગ, રા ડો જેવા છે, વોંટ સાહેબ લખે છે કે-ગળીનાં પાનના સડામાંથી ગળીનોા રંમ થાય છે. બીજમાંથી એક જતતું તેલ નીકળે છે, તે ઔઓષધેોપયોગી ' છે. ગળીનાં પાન- માંથી કાઢેલો કસ જેને ગળીતેો રંગ કહે છે તે ગુડાના કુસ અગર રંગ માફક ઔષધ તરીકે વપરાય છે. “ગળી ગરમ છે, ને તેથી રેય લાગે છે. ગળી લગાવવાથી સફેદ વાળ કાળા થાય છે. મેહ, ભ્રમ, ઉદરરોગ, બરલ, વાતરક્ત, કફ, વાયુ, આમવાત, ઓડ- કાર્‌ ધણા આવવા, ૬મ, વિષ, ગુલમ, કૃમિ, તાવ, કેહ, માથાના રોગ, ગુંખડાં,, એ સર્વે રોગને મટાડે છે.” (વેન રૂગનાથજ ). “ગૂળીનાં મૂળિયામાં ઝેરની અસર નાખુદ કરવાતેો ગુણુ રહેલો છે. ગળીનાં એકલાં પાંદડાં વાટીને અથવા તે સાથે મધ મેળવીને આપવામાં આવે તો તે કાળ- જાંના સોજાને મટાડે છે. તેનાં પાંદડાંતા રસ પેડપર ચોપડવાથી પેશાબ વધારે આવે છે. ગળીતો રંગ ચોાપ- ડવામાં આવે તો સાજે ઉતરે છે. ચાંદાં તથા નાશુર ઉપર ગળીતો ભૂકો છાંટવાથી રૂઝ આવે છે, વાઇ્તતા દરદમાં ગળીને ભૂકો વાપરવામાં આવે છે. ગળીની કુણી ડાળીઓને1 રસ મધ સાથે મેળવી નાહાનાં બચ્ચાં- એને આપવામાં આવે તો તેઓનાં મોઢાની ગરમી મટી જાય છે.” (વૈ. શા. મ. ગે. ). ૭-સ્થાનક-ગુડેો જેવી જગોએ ઉગે છે, તેવીજ જગાએ ગળી પણુ ઉગે છે. તાોપણુ ઉજડ ટીંબા અને કુખ્રસ્તાનવાળી જગોમાં વિશેષ જવામાં આવે છે.. વનસ્પતિવર્ણન. હિંદુસ્તાનમાં એના છોડવા ગળીને! રંગ બનાવા માટે ઘણીખરી જગાએ વવાય છે. ૮-વિ૦ વિવેચન-આ છોડવાનાં પાન ગુંડાના પાન કરતાં ઝીણાં, વધારે રગિત અને છોડવા પણુ વધારે ભરાવવાળા અને તેની શીગે। ગુડાની પ પ પાતળી અને લાંબી હોય છે માટે એને ગુડી કહે જે ગળીના છેોડવામાંથી ગળીનો રંગ રેઈડ આવે છેને જે ગળીના છોડવા હિંદુસ્થાનમાં ધણી જગેોએ વવાય છે તે આ ગળી ઉ. 1111010110) છે. પણુ આ (પોરબંદર) સ્વસ્થાનમાં એ ગળીમાંથી ગળીને ટગ 8) કાઢતું નથી. પણુ ગુડા ભ. હ૬૩”પટપ)માંથી કાઢે છે. ગળીનાં વાવેતર, તેની જાતો, તેમાંથી નીકળતો રંગ, તેની બનાવટ, અતે તેના વેપાર વિષેનો ધણ્‌! ઉપયે।ગી હેવાલ વોંટ સાહેબે (ર11. 19. [૩. 557 ૫૦ 409) પોતાની ડિકશનરીનાં વોલ્યુમ ચોથામાં પાને ૩૮૭ થી ૪૬૯ સુધી પાનાં ૮ર માં આપેલે। છે, તે ધણે। વાંચવા અને નણુવા લાયક છે.* * પ્ર્‌ર્ખંટર સ્વસ્થાનમાં ગળી (1ળવ1છુ0£૦1'૧ 110010118)- ના છડવામાંથી તેનો રંગ કાઢવામાં આવતો નથી. પરંતુ તેના સડવા ચુનારીઆ લોકે વાઢી લઈ ચુનો પકાવવાની ભડ્ઠીમાં ખાળી નાંખે છે, તેના સને ૬૯૦૬ ની સાલમાં સ્વસ્થાન તરકથી પ્રતિખંધ કરવામાં આવેલો છે ગળીના છોડવા આ સ્વસ્થાનમાં ગોઢાણાં જંગલ અને ત્તેની પાઉના નાગકા, ખીસ્તરી, ખાવળવાવ, વીંજરાણાં, કૉટ- વાણાં આદિગામાની સીમમાં વિરોષ, અને રાણાવાવનાં કબ- રસ્તાન અને રાણાવાવની આજુખાજીની સીમમાં ફેફ્ટા છવાયા પોતાની મેળે ઉગે છે. પણ આ સ્વસ્થાનના કેટલાક લેકે એ 'ખરીગળીને ઝુડે। અથવા જંગલીગળી કહે છે. અને ગુડ અથવા જંગલીગળી (1ળવૉછુર ૦૪ €6£૩1"0162)ને ગળા કહે છે. અને તેમાંથી ગળીનો ર'ગ કાઢે છે. આ સ્વ- સ્થાન તરફથી ગળીના છોડવા વાઢી તેમાંથી રંગ કાઢી લઈ- જવાનો જે ઈન્તરો આપવામાં આવે છે તે ઈન્તરદાર પણ્‌ 'ખરીીગળી (1. 110010718)ના છોડવા વઢાવતે નથી, પરતુ ગુડા અથવા જંગલીગળી (1. ૦૬01010થ)ના છોડવા વઢાવી ત્તેમાંથી ગળોને। રગ કાઢે છે. જે ખન્નરમાં મળતા ગળીના રગ જેવાજ થતો જેવામાં આવેલો છે. પણુ હિ'દુસ્થાનમાં સાર્વજનિક વવાતી ગળી એ 'ખરીગળી (1. 11001014) છે. માટે આ ખાખત આ સ્વસ્થાનના લોકોમાં પુછપડછ કરતાં એમ માલમ પડેલું છે કે, ગળી (1. 11€61014દ)ના છોડવામાંથી રગ બરાબર નીકળતો નથી. અને ગુડા અથવા જંગલીગળી (1. ૦૯૩૫1૦)ના છોડવાઓમાંથી ગળીનોા રંગ સાર્‌! ને વિશેષ નીકળે છે. માટે ચુડાના છ્ોડવામાંથી અહિ' ૨₹ગ કાઢવામાં આવે છે. “ખરીગળીના છોડવા (1, 1100610214) આ સ્વસ્થાનમાં ફટા છવાયા ઘણી જગોએ ઉગે છે. પરંતુ તેનું એક જગોએ '"લાત્ટેશન અગર વાવેતર કરવામાં આવે તો સ્વસ્થાતને અને ૧૯ણ નનન: શ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ્્ઝ્ઝ્સ્સ્ઝ્ઝ્ઝ્્ન્નઝ વર્ગ (લેગ્યુમિનોસી). નંબર ૬૪૮* ૧-શાજ્નઞાયનામ -1. ૬110:01151ઘ. દૃષ્ટાન્ત-11. 11. [). 102. ૨-દેશીનામ-ખેઠીગળી, છાતરીગળી ( પો--ગુ૦). ૩-વણૈન-ખેડી ગળીના છોડવા ચોમાસે ઘણા ન્નેવામાં આવે છે, તે ૧ થી ૨ ફીટ લાંબા વધેલા અને જમીન- પર્‌ પથરાયલા હોય છે. તેના આખા છોડવાપર્‌ સફ્ફેદ વાળની આછી ર્‌છાળ આવેલી હોય છે. એના છે।ડવામાં કટલીક લાંબી શાખાઓ નીકળેલી હોય છે. ડાંડી અને લોકોને આગળ ઉપર ફાયદો થાય એવા હેતુથી સને ૧૯૦૨ માં રાણાવાવ ગામના દરખારી ખાગમાં કાત'પુર્થી ગળીનું ખી ૬૨ પૌડ મંગાવી અજમાયરા ટદ્વાખલ વાવમાં આવ્યું હતું. તેના છોડવાઓ ઘણા સારા ઉગ્યા હતા, પણ તેનાં પાનમાં નેઇએ તેવા કસ અગર રંગ આવેલો નહિ હતે. તેનાં કેટ- લાંક કારણોમાં બે કારણુ વ્યાજબી જણાય છે. તે એકે એક- તો એ ખીજ કાનપુરથી વાવવાની મોસમ લગભગ ઉતરતાં આવ્યું હતું, અને ખીજું એકે આ સ્વસ્થાનની જમીન હિ'દુ- સ્થાનની ગળીનાં વાવેતરને વિશેષ લાયક નહિ હોવાથી "પણ આમ બનેલું હોય, એ ખનવા ન્તેગ છે. કેમકે કેટલાક મુસલ- માન હકીસાો જેઓ ગળીનાં પાનને વાળનો કલપ ખનાવા લઈ ય છે, તેવા ઘણા લેકો અહિની ગળી (1પવૉંદુર્ભ૦"& પ1061011) ને ગળી અને 1! સુડા (1. ૦૭૩૪૫1૦૧) ને જંગલી ગળી કરીને કહે છે. પણુ તે લોકેનું કહેવું પણ એવું થયેલું છે ફે, હિ'દુસ્થાનમાં કાનપુર તરક જે ગળીના પાન (1. 1106101) અમો વાપરીએ છઇએ તેવીજ ગળીના છોડવા જે અહિ ઉગે છે, તેનાં પાન વાપરીએ છઇએ, તો તેમાંથી જેવા જઇએ તેવો રગ બેસતો નથી. પણ અહિ' આ જંગ- લીગળી (1. ૦૭૩૫1૦&)ના છોડવામાંથી પાન લઇને . વાપ- રીએ છઇએ, તો તેમાંથી મન માનતે। રગ થઈ શાકે છે. આ સઘળાં ઉપરથી'એમ જણાય છે કે, ખરી ગળી (1. 11010144)- ને અહિ'ની જમીન તેમાં વિશેષ રંગ નમવાને માટે લાયંક જણાતી નથી. પરંતુ જ«ંગલીગળી (1. ૦£૩1010&)ને વિશેષ માકક આવે છે. માટે ગળીનાં વાવેતરનો અખતર્‌ કરવા માટે પરદેશાથી બીજ મંગાવવાનું જર્‌ર જણાતું નથી, પર'તુ રાણા- વાવ ટપાના ગાસો અને રાણાવાથ તથા નલીઆધાર «ગલ અનેતેની આજીબાજીની સીમ કે ન્ન્યાં જંગલીગળી (1. ૦૯૩૪૫1૦૧) ઘણી ઉગે છે, તેમાંથી ચોમાસાની આખર અને રિચાળાની શર્વાતમાં ન્યારે તેના છોડવામાં રંગો પાછી નચ છે, ત્યારે એનાં ખીજ ભેગાં કરી લેવાં નેઇએ, અને તેનો :અખ- તર્‌ા દર વરસે સારી જમીનમાં અથવા રાણાવાવ કે નલી- આધ્રાર જંગલમાં કિ'વા ખ'ભારા ટૅન્ક કે ભાટ્ટર ઈરિગિરાન વર્કસ પાસે વાવેતર કરી કરવે। નેઇએ. ગળીમાંથી નીકળતા રગ જેવો રગ રસપેદિશથી ખના- વલે હાલ જરમનીથી આવે છે. તેને પરિણામે હિ'ડુસ્થાન- માંથી ગળીનું વાવેતર ઓછું થઇ ગએલું છે. પણ એ રસાયણી રગ અસલ ગળીના રગ જેવો! ટકાઉ નથી એમ હાલ કહે- વાય છે. ન . ? ૧૯૮ વનસ્પતિવર્ણન. શાખાએ ઉભી હાંસાવાળી, અને સુતળી જેવી નડી હાય છે. પાન આંતરે આવેલાં ને સંયુક્ત હોય છે. એટલે એક મુખ્ય ડીટડીપર પ થી ૭ પાન (દલ-લ્વ્ીલા8) આવેલાં હોય છે. (૭ પાન ભાગ્યેજ) પણુ ધણુંકરીને પ પાન વિશેષ ભાગે જ્ેવામાં આવે છે. પાનનાં ૪ દલ ખે નેડીયે સામસામાં, અને એક વચમાં છેડે આવેલું હોય છે. એનું વચમાંનું પાન વખતે બન્ને છેડે સાંકડું- | થતું અથવા જ્ેડીમાંનાં પાનની માફક તળિયે સાંકડું અને મથાળે જરા પોહેોળુંથતું હોય છે. એ પાન ખબીન્નં ચાર પાન કરતાં જરા મ્હોટું હોય છે. એ તમામ પાન (દલ) ૩ લાઇનથી ૧ ઇંચ લાંબાં અને ૧૬. લાઇનથી રુ ઇંચ પેહોળાં હોય છે. પુષ્પ ધારણુ કરનારી સળી થી 2 ઇચ લાંબી, શાખાએથી પાતળી અતે પાનની મુખ્ય ડીટડીથી જરા જડી કે તેના જેવી પાતળી અને તેથી ડુંકી હોય છે. તેનાપર ધચુમની પેઠે ખહુ પાસે પાસે રાતા રંગનાં પતંગીઆંના આકારનાં ૧૨ થી ૨૦ ફૂલ આવેલાં હોય છે. શ્વીંગા (ફ્લ)-રં થી રું ઘચ લાંખી અતે લગભગ ૧ લાઇન પોહેોળી હોય છે. તે ચપટી, જરા વાંકવળતી, નીચી ઢળતી, છેડે સૂદ્મ અણીવાળી અને ૬ થી ૮ ખીજવાળી હોય છે. ખીજ પીળાસલેતા ભૂરા રંગનાં, ચપટાં, અને કોરપર ખૂણાવાળાં હોય છે. ૪-ઉપચોગી અંગ-સર્વાગ. પ-ગુણટેાષ ૬-ઉપચેોગ ગએ ગળીના છોડવા કાચા હોય છે યારે ઢોર બહુ ખાય છે. એના છોડવા ચોમાસે ડુંગરપર ધાસનતી સાથે, અને મેદાનમાં કાદીવાળી જમીનપર ધણા ઉગે છે. ૭-સ્થાનક-એ કાઠિયાવાડ, કચ્છ, સિંધ, પંજાખ અને કેકણુમાં થાય છે. ૮-વિ૦ વિવેચન-અએ છાતળાંની પેઠે જમીનપર પથ- રાયલી હાય છે, માટે એને છાતરી કે બેડી ગળી કહે છે. વગર'-( લેગ્યુમિનોસી ). નંખર્‌ ૧૪૯* ઉ-શાન્ત્રોયનામ-1'૩૦1'થ1૯0 €૦1'/117011ત, દષ્ટાન્ત-11. 11. [0. 105; ડે. [».. 50; 411. "1 કાળ: 1. [. 253; રં. નિ. પા. ૭૬; ર-દેશીનામ-ખાબચી (પોઃ-ચુન); વાવચ્રી (૫૦); વજી, માવંઝ, વાવંત્રી (સિંબ); વાયી, જીઇનાશિની (સન). ૩-વણેન-બાબચીના છોડવા ચોમાસે ઉગી આવે છે, તે ર થી ૪ ફોટ ઉંચા થાય છે. તેની શાખાઓ મજબૂત બહુધા સીધી તે ઉંચી ચઢતી હોય છે. એનાં પાન ધણાં ચળકતાં અતે કરચલીવાળાં હોય છે, ને નબ ૧૪૩ અડખબાઉ ગળી જેવા છે. જમવા મામમવમમમમવનળમમમમગમામઇ તેનાપર કાળાં છાંટણાં આવેલાં હોય છે, ફલ ફોકા કે [ ઘેરા જાંણુડા રંગનાં અને શીંગા (ફલ ) એક ખબીજ- વાળી હોય છે. મૂળ-ધેળા રંગનું, સુતળીથી આંગળી જેવું જડું હોય છે. તેમાંથી થોડા ઝીણા કાંટાઓ નીકળેલા હોય | છે. મૂળ ધણું કટૃણુ અને તેની ઉપરની છાલ પાતળી અને મજબૂત રેસાવાળી હોય છે. ડાડી અને શાખાએ।-સુતળીથી તે આંગળી જેવી ન્તડી થાય છે. તે ફીકા લીલા રંગની અને ઉભી હાંસે[- વાળી હોય છે, તેનાપર સૂદ્દમ છાંટણાં હોય છે. કોમળ શાખાઓઉપર ધોળા ઉંચા ચઢતા વાળની હાર હોય છે, ડાંડી અંદરથી પોચી સફેદ ગાભાવાળી હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે સાદાં હોય છે, તેનો આકાર ઘણુંકરી ગુવારનાં પાન જેવો હોય છે. પાનની સપાટી ઉપર કરચલી પડેલી હોય છે. તેની ઉપરની સપાટી લીલા અથવા ઘેરા લીલા રંગની અને નીચેની ઘણુંકરી તેવીજ અથવા જરા ફ્રીકા રંગની હાય છે. એ ખન્તે સપાટીપર થોડી રૂછાળ આવેલી હાય છે, પાનની સપાટીપર જે છાંટણાં આવેલાં હોય છે તે ઉપરતી સપાટીપર અંદર ખેસતાં, ચળકતાં અને નીચેની- પર્‌ ખહાર નીકળતાં દેખાય છે. પાન ૧ થી ૩ ઈંચ લાંબાં અને રૈ ઇંચથી ૨ કે ૨ર ઈચ પોહેળાં હોય છે. તેની કોર્‌ દાંતાવાળી હોય છે. પાનની અંદરની મુખ્ય નસો અને તેની અંદરનું જાળીકામ અર્ધ પારદર્શક ઘણું સુંદર હોય છે. પાનની ડીટડી ઝે થી ૧ કે વર્ર ઇંચ લાંખી હોય છે. તેનાપર ઉભી હાંસો, છાંટણા અને થોડી રૂંછાળ આવેલી હોય છે. પાનને ચોળવાથી આંગ- ળીઓઉપર્‌ ચીકાસવાળું તેલ લાગેલું જણાય છે. પાનની ડીટડીના થડમાં તળિયે પોાહાળાં અને મથાળે સાંકડાંચતાં, વાંકાં વળેલાં ખે ઉપપાન હોય છે. ફલ-પત્રકોણુમાંથી પુષ્પ ધારણુ કરનારી સળી નીક- ળલી હાય છે. તેના ઉપરના ભાગપર પાસે પાસે ઘણાં સૃટ્મ ફૂલો આવેલાં હોય છે. સળી ૧ થી ૩ ઉંચ લાંખી હોય છે. તેનાપર ઉભી નસો, ધોળી રૂંછાળ અને ચળકતાં છાંટણાં આવેલાં હોય છે. ફૂલની નીચે આવેલાં સૃદ્મ પુષ્પપત્રોના ખૂણામાંથી ૧, ૨ કે વખતે ૩ ફૂલો આવેલાં હોય છે. તે $ ઇચ લાંબાં હાય છે. તેની ડીટડી ધણીજ સુદ્મ હાય છે. * પુષ્પઆકલ્ષકેષ-નાં પત્રો પ હોય છે, તે તળિયે જેડાયલાં તે મથાળે છૂટાં હોય છે. તેનાપર પણુ ધોળી રૂંછાળ અને છાંટણાં આવેલાં હોય છે. પુષ્પાભ્યન્તરકેષ-પુ૦ ખાન કોષથી જરા બહાર નીકળતો હાય છે. તેની પાંખડીઓ પ હોય છે, એ ક હ ન વનસ્પતિવર્ણન. પાંચે પાંખડીઓની નીચે સૂક્મ સફેદ ડાંડલી હોય છે એની હોડી જેવી ખે વચલી પાંખડીની અંદર યું અને સ્રીકેસરો। ઢંકાયલાં હોય છે. પુકેસરો-૧૦, તેમાં ૧ જૂડું તે ૯ ના તંતુઓ નતેડાયલા હોય છે. તે લીસા, ચળકતા અતે ધોળા રંગના હોય છે. પરાગકોષ પીળાસલેતા રંગના, અને પરાગરજ ચળકતી તે ધે!ળી હોય છે. સ્રોકેસર-૧ હોય છે, તેતો ગર્ભાશય લીલા રંગને અને સુટ્મ બિદુઓવાળા હોય છે. નલિકા ધોળા રંગની વાંકવળેલી, ને વાંક પાસે જરા જાડી થએલી હોય છે* નલિકાગ્રમુખ લીલા રંગનું, ગોળાઇલેતું અને પુંકેસરોથી જર્‌ા બહાર્‌ નીકળતું હોય છે. શીંગ-(ફ્લ)-પ્રથમ લીલા રંગની કેરીના આકારની હાય છે, તે પાકે છે યારે કાળા રંગની થાઇ જય છે. . તેમાં એક ખીજ હોય છે. તેને શ્વીંગનું ઉપરનું પડ વળગી રહેલું હાય છે. તેની સપાટીપર અંદર ખેસતાં ઘણાં સૂટ્ટમ છાટણાં લીલા રંગનાં ચળકતાં આવેલાં હોય છે. એ છાટણાં શિવાયતી તેની બાકીની સપાટી ફ્રીકા રંગની અતે તે પોાપચાંતી પેઠે ઉપસી આવેલી જેવી દેખાય છે. શીંગની લંબાઇ ૧ થી ૧[- લાઇન અતે પોહાળાઈ ૩ કે ૧ લાધન જેટલી હોય છે. બીજ-કટુણુ ધોળા રંગનું તેલીયું હોય છે. ૪-ઉપચેોાગીઅંગ-પાન અને ખીજ. પ-ગુણરેોષ-ચિરગુણકારીપૈદ્ટિક, ઉત્તેજક, સારક, સુગંધિત તથા કુષ્ટતાશક. ૬-ઉપચયેગ-ધણાં સડતાં ચાંદાં ઉપર બાખચીનાં પાન વાટીને લગાડવામાં આવે છે. તેમ જ બાબચીનાં પાનનો રસ ખસ અતે દાદર ઉપર પણુ ચોપડાય છે. બાબચીનું તેલ ચામડીનાં દર્દોપર ચોપડવામાં આવે છે. ખાબચીનાં ખીની ભૂકી લેોહીવિકારથી થતાં ચામડીનાં દરદો અને ગળતા કોઢ ઉપર સાકર સાથે ખવરાવવામાં આવે છે. ખબાબચીનાં બીને કુટી દૂધ અગર પાણીમાં વાટી તેતી સોગડી કરી રાખવામાં આવે છે, તે દૂધમાં ધસીને સફેદ કોઢનાં ચાઠાં ઉપર લગાડવામાં આવે છે. તેથી ધણે દહાડે કોઢનાં ચાઠાં મઢી જઇ ચામડી કુદરતી રંગ પકડે છે. બાખચી ધણી ગરમ છે, તેથી તે ચોપડયા પછી ચિત્રી અગર ચાઠાંતી જગોએ ફ્રેડકી ઉઠે તો થોડા દિવસ તેતો લેપ બંધ કરવો, કેમકે નહિ તો ચામડી ધણી પાકી આવે છે. એનાં ખીજતે તેલમાં કકડાવી તે તેલ અહિની સ્ત્રીઓ માથું દુખતું હોય તો માથે ધાલે છે. અને એ તેલથી વાળ વધે છે એમ માતે છે. ધુપેલ તેલનાં વસાણાંમાં પણુ ધણીવાર સુગંધી માટે બાખચીનાં બી નંખાય છે. ૧૯૯ “બાબચી કડવી, સધુર, | પાકમાં તીખી, ઉગ્રગંધવાળી, રૂચી ઉપક્નવનાર, કેશને વધારનાર, તથા કોઢ, વ્રણ, સે।જન, કાસ, શ્વાસ, અતે પાંટુરોગતો નાશ કરનારી છે.-બખચી રસાયનર્‌પ છે. દસ્તતે ગતી આપે છે. બાખબચી ખાવા અપાય છે. ખાબચીનું તેલ ત્વચારેગ ઉપર્‌ લગાડાય છે.” (વૈ. શા. મ. ગે.) “માત્રા:-ખાબચીનાં ખીજ ખે આનીથી પાવલાભાર.” (હા. વી. ઝી.) “બઆબખચીનાં ખીજ પિત્ત, પ્રમેહ, તાવ, કૃમિ, ગુમડાં, ત્રિદ્ધષ, વિષ, આફરે।, સાજા, એ સર્વે રોગને મટાડે છે. પુષ્ટી કરે છે.” (વેન રૂ. ઈ.) ૭-સ્થાનક-બરડા ડુંગરપર ગોઢાણાં અતે હડિયા જંગલ અને તેની તળેટીમાં તેમજ ખેતરે ને વાડીઓમાં, અને વરસાદનું પાણી ભરાઇ રહેતું હોય એવી રેતાલ જમીનમાં એના છોડવા છૂટા છવાયા ઉગે છે એ હિદુસ્થાનના ધણાખરા ભાગોમાં થાય છે. ૮-વિ૦ વિવેચન-સંસ્કૃત બાકુચી ઉપરથી બાવચી વગેરે નામો! નીકળેલાં જણાય છે, અતે સફ્રેદ કેઢપર ખાસ વપરાય છે, માટે એને સંસ્કૃતમાં કુષ્ટનાશિની કહેતા હશે. મુંબઇના પ્રખ્યાત મરહુમ ડાકટર ભાઉ દાજી અને સ્વર્ગ* વાસી પંડિત ભગવાનલાલ ૪4જ સફેદ કોઢપર બાબચીની સોગડીનેો ઉપમૈગ ઉપર લખ્યા પ્રમાણે વિશેષ કરતા હતા. ગુરૂવર ભગવાનલાલ ભાઇ પાસે રહેતાં લખનારે એક દાખલો જ્યો હતો કે, ગીરગામમાં રહેતા શેઠ મનચેરજી નામના એક પારસી ગૃહસ્થને ત્રણુ છોકરીએ હતી. પણુ ભાગ્યયોગે એ ત્રણેને કપાળે અને ગાલપર સફેદ કોઢના ડાધ હતા, તેથી તેઓને કઇ પરણૂતું નહિ હતું. તેઓને ધણે લાંમે વખતે આ સોંગડઠીઓથી ધણો ફાયદો થયે। હતો. વર્ગ-( લેગ્યુમિનોસી ). નંબર્‌ ૬૫૦* ૧-શાજ્ીયનતામ-10]210'03ાંદ ઇલાપાંડ દૃણાન્ત-1. 11. [. 111; ડે. ૪. 80; તાદ 1 108 9995 ૨-દશીનાસ-ઝીણકાસરપંખા (પો ગુન). કિ-જણનાનગીણગાસરમં માતા છોડવા ચોમાસે ધણા ઉગી આવે છે. તે ર થી ૧ ફટ ઉંચા વધે છે. અથવા ધણીવાર તે ર થી સયુ ષ્રોટ ધેરાવાનાં છાતળાંતી માફક જમીનપર્‌ પથરાયેલા હોય છે. એમાં ધણી શાખાઓ નીકળેલી હોય છે. પાન લાંબાં ને સાંકડાં હોય છે. ફૂલ સદ્દમ ફીકા નનખુડા રંગનાં, અને શીંગ ( ફલ ) લાંખી અને ચપટી હોય છે. * ૨૦૦ વનસ્પતિવર્ણન. મૂળ-ફીકા ધોળા રંગનાં સુતળીથી તે પેનસીલ જેવાં નતડાં થાય છે, અને તેમાંથી ધણા ઝીણા રેસા જેવા કાંટાઓ નીકળેલા હોય છે. તે ૩ થી ૬ કે ૧૦ ૪ંચ લાંબા હોય છે. તેની વાસ સુગંધિત અને સ્વાદ ઉમ્ર અને ગળચટો લાગે છે. ડાડી અને શાખાઓ-ડાંડી કવચિતજ હોય છે. પણુ ધણુંકરી સુતળી કે ઝીણા તાર જેવી પાતળી અને નરમ શાખાઓ મૂળને મથાળેથી તીકળેલી હોય છે, તે લીલા રંગની હોય છે. તેનાપર ઉંચા ચઢતા શાખાઓને વળગેલા ધોળા સૂક્મ વાળની ર્‌વાટી આવેલી હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે, તે સાદાં હોય છે. તે ૧ડૈથી ૨ ઇંચ લાંબાં અને ૧ થી ૩ લાઇન પોહેળાં હોય છે. તે બંને છેડે સહેજ સાંકડાં ને ટેરવે ખુઠ્ઠાં અથવા ખાંચ કે અણીવાળાં હોય છે. તેની ઉપરની સપાટીને રંગ ફ્રીંકો લીલો અને નીચેનીનોા ભૂરાસલેતો લીલો હોય છે. ઉપરની સપાટીપર થોડી ને નીચૅનીપર વિશેષ ધોળી લાંખી રૂંછાળ આવેલી હોય છે. પાનમાંતી નસો મજખૂત, ઉંચીચઢતી, અને સીધી અર્ધપારદર્શક હોય છે. તેની ડીટડી ધણી સૃદ્દમ અને રૂંછાળથી ભરાયલી હોય છે. પાનની વાસ ઉગ્ર અને સ્વાદ ગળચટોા અને ચીકણ્‌ા લાગે છે. પાનની ડીટડીના થડમાં બન્ને બાજુએ લીલા રંગનું લાંબી અણીવાળું અતે ઉંચું ચઢતું અકેકૅ સૂટ્સ ઉપપાન હાય છે. ફૂલ-પત્રકોણુમાં બારીક ડીટડી ઉપર ૧ થી ર સૂટ્દમ ફૂલો આવેલાં હોય છે. તે ફ્રીકા જાંબુડા રંગનાં, અને ૧ થી ૧ર લાઇન લાંબાં હોય છે. તેની ડીટડી ન્નંખુડી છાયાલેતી ઝીણા દોરા જેવી પાતળી અને ૨થી ૩ લાઇન લાંબી હોય છે. તેનાપર ઉંચી ચઢતી ધોળી રૂંછાળ આવેલી હોય છે. પુષ્પઆકહ્યકેષ-નાં પત્રો પ હોય છે, તે ૧ લાઇન લાંબાં અને રૂંછાળવાળાં હોય છે. તે તળીયે જ્ેડાયલાં અને મયાળે તેના પાંચે છેડા ઝીણી અણીવાળા નદા રખાતા હોય છે. આ પત્રો પણુ ધણીવાર ન્નંખુડી છાયા- લેતાં હોય છે. પુષ્પાભ્યન્તરકેષ-તી પાંખડીએ પ હોય છે, તે પુ૦ બાન કોષ કરતાં લાંબી હોય છે. મુખ્ય પાંખડી ખીજ પાંખડીઓ કરતાં લાંબી અતે પોાહાળી હોય છે. તે ટેરવે અંદર ખેસતી ખાંચવાળી હાય છે. તેની બહારની બાજુ સૃદ્મ ધોળા વાળની રૂંછાળ હોય છે. તે તળિયે પીળા- સલેતા રંગની અને સૂદ્દમ ડાંડલીવાળી હોય છે. એ મુખ્ય પાંખડીની અંદર ખે પાંખ-પાંખડીઓ તેનાથી સાંકડી, મથાળે ન્તૅખુડા રંગની ને તળિયે પીળાસલેતા રગની ડાંડલીવાળી આવેલી હોય છે. એ ખે પાંખડી- એની અંદર તેનાથી નાહાની પાંખડી હોડી અથવા ધુંધટ જેવી આવેલી હોય છે. એના ઉપરના છેડા નતંખુડા રંગના અને તળિયે એ આખી પીળાસલેતા રંગની હોય છે. તેતે તળિયે પણુ સઠ્મ ડાંડલી હાય છે. એની અંદર પું-અને સ્રી-કેસરો આવેલાં હોય છે. મુકેસર્‌-૧૦ હોય છે. તેમાં ૧ જૂડું ને હના તંતુ જેડાયલા હોય છે. લૈંતુ મથાળે વાંકવળતા, ને પરાગકેોષ પીળા રંગના હોય છે. સ્ત્રીકેસર-૧ હોય છે. તેની નલિકા મથાળે વાંક- વળેલી, પુંકેસરોથી જરા બહાર નીકળતી ને તે ટેરવે સૃહ્્મ મુખવાળી હોય છે. શીંગ-(ફલ)-ર થી ૧ ઇંચ લાંખી અને ૧ લાઇન પોાહોાળી હાય છે. તે ચપટી અને બંને છેડે -સાંકડી- થતી હોય છે. તે પીળાસલેતા ભરા રંગની હોય છે. તેને રેરવે સૂહ્્મ અણી હોય છે. શીંગપર અત્યંત બારીક ધ્રોળી રૂછાળ આવેલી હોય છે. શ્ચીંગમાં ૬ થી ૧૦ ખીજ હોય છે. ખજ-:- લાઇન વ્યાસનાં હોય છે. તે ભરાયલાં અતે તેપર્‌ એક ખાજુ જરા ખાંચ હોય છે. તેની સપાટી ધણી લીસી ને ચળકતી હાય છે. એને રંગ કાળાસલેતો ભૂરો હોય છે. ૪-ઉપચોાગીઅંગ-સર્વાગ. પ-ગુણટેોષ-સ્વેદલ અને જ્વરધ્. ૬-ઉષપચે।ગ-એનાં મૂળને! કવાથ તાવવાળાને મરીની સાથે અપાય છે. એનો આખો છેોડવે। પાણીમાં ઉકાળી તેની બાફ પણ્‌ તાવવાળાને લેવરાવાય છે. માથું દુખતું હોય તે! માથાંપર્‌ એને છોડવો બાંધવામાં આવે છે. તેમ એના છોડવાને વાટી જરા ગરમ કરી માથે લેપ પણુ કરવામાં આવે છે. ૭-સ્થાનક-રસ્તાની બાજુએ, ધાસની તળિઆમાં, દરિયા કાંઠાની રેતાલ જમીનમાં અને છોવાળી જુની દીવાલ અને ખંડીયેરેોમાં આ સરપંખાના છોડવા જટા છવાયા ઉગે છે. 232 એ કચ્છ, કાઠિયાવાડ, સિધ, પંજાબ અને કાકણમાં યાય છે. ૮-વિ૦ વિવેચન-સરપંખાની જતની વનસ્પતિઆમાં આના છોડવા સધળી રીતે બીન સરપંખાના છેડ- વાઓ કરતાં નાહાના થાય છે માટે એને અહિં (પોરબંદર)- ના લોકો ઝીણફકે। અથાત્‌ નાહુ।ાનો સર્ષંખે કહે છે. એનાં પાનને આડું તોડતાં તે તેની ઉંચી ચઢતી મજખૂત નસોને લીધે સીધું ડુટતું નથી. જેથી સરપંખેો તેનાં પાનના તોડવાપરથી ધણુ લોકો.એઓળખી કાઢેછે. ડી વનસ્પતિવણેન. ૨૦૧ ' આ સરપંખાો ખીન્ન સરપંખાઓથી તરત વરતાદ આવે છે. કેમકે એનાં પાન સાદાં હોય છે. વર્ગ-( લેગ્યુમિનોસી ). નંખર્‌ ૬૫૬? ઉ-શાસ્રોયનામ-1. ૦806ાંવ& દૃષ્ટાંત-1. 11. ૩. 111. ૨-દેશીનામ-ધેળે। સરપંખા ( પો % ગુન ). 3-વણેન-આ સરપંખાના છોડવા ૧ર થી ર્‌ ફીટ ઉંચા વધે છે. અને તેમાંથી ધણી પાતળી શાખાઓ નીકળે છે. શાખાઓઉપર્‌ ઉભી ઠાંસો અને ભરી સુંવાળી રૂંછાળ આવેલી હોય છે. પાન આંબલી પેઠે સળીપર આવેલાં હોય છે. તે ઉપરતી ખાજુ લીસાં ને નીચેની બાજુ સુંવાળી રૂંછાળથી ભરાયલાં હોય છે. એમાં દ્રીકા જનંખુડા કે ધોળા રંગનાં નાહાનાં ફૂલો ચોામાસાં પછી આવે છે. અને શ્વરીંગો શિયાળે પાકી જય છે. મૂળ-ભૂરાસલેતા ધોળા રંગનું, પેનસીલથી ટચલી આંગળી જેવું નનડું હાય છે. તે જમીનમાં ધણું ઉંડું ખેઠેલું હોય છે. એની વાસ સુગંધિત અને સ્વાદ મીઠાસ- લેતો ગળચટો લાગે છે. ડાંડી અને શાખાઓ-ડાંડી આંગળી જેવી, અને શાખાએ સુતળીથી તે પેનસીલ જેવી નડી હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે મુખ્ય ડીટડી સાતાં ૬ થી ૯ ઇંચ લાંખાં હોય છે. તેની જેડી ૬ થી ૯ અથવા ૧૨ હોય છે. અતે એક પાન મુખ્ય ડીટડીને છેડે વચ્ચાવચ આવેલું હોય છે. આ છેડાનું પાન ખીન્નં પાન કરતાં લાંષું હોય છે. જેડીનાં પાન ૧ થી ૧૧ કે ર ઇંચ લાંખાં અને પ થી ૬ ઇચ પેોહોળાં હોય છે. ફૈલ-શાખાઓતે છેડે અને પત્રકોણુમાંહેથી પુષ્પ ધારણુ કરનારી સળી નીફળેલી હોય છે. તે ૬ થી હ ઇચ લાંબી હોય છે. ફૂલની ડીટડી $ થી ડં ઇંચ લાંખી અને સુંવાળી રૂાળથી ભરાયલી હોય છે. પુષ્પબાહ્યકોષ-પ પત્રોનો બનેલો હોય છે. તે ૪ ઇંચ લાંબા અને તેનાપર ગીચોાગીચ સુંવાળી રૂછાળ આવેલી હોય છે. તેનાં પાંચે પત્રો તળિયે જ્નેડાયલાં ને મથાળે તેના દાંતા સહેજ દેખાતા હોય છે. પુષ્પાભ્યન્તર્કોષ-ની પાંખડીએ પ હોય છે, તે ર થી ૧ ઇંચ લાંબી તે રતાસલેતા અથવા ધોળા રંગની હાય છે. અને તેની મુખ્ય પાંખડીપર વાળની ર્‌ંવાટી ગીચાગીચ હાય છે. | પરુંકેસરે।-૧૦; હાય છે," પુ જડ તેમાં ૧ જડું અને ૯ જ્સેડાયલાં સ્રીકેસર-૧ હોય છે. તેની નલિકા મથાળે વાંક- વળેલી, જરા ચપટી થયેલી, અને તેનાપર્‌ રંવાટી આવેલી | હોય છે. શીંગ-(ફલ)-૩ થી ૪ ઇંચ લાંબી, ચપટી, જરા | વાંકલેતી, અને ભૂરી રંંછાળથી અસ્તર થયેલી હોય છે. તેમાં ૮ થી ૧૨ કરે ૧૫ રેક ખીજ હોય છે. બખીજ-ચપટાં, અડદની ફૂડ (0૦111101'01) જેવા આકારનાં હોય છે. ૪-ઉષપચે।ાગીઅંગ-મૂળ. પ-ગુણૂદોષ-વિષહર અને ગ્રાહી, ૬-ઉપચષોાગ-આ સરપંખાનું મૂળ પાણીમાં ધસીને વીંછી, કાંડર અથવા મધમાખીના ડંખપર ધણા લોકે ચોપડે છે. હરસ ઉપર સાકર સાથે પાણીમાં વાટીને પીએ છે. તેમ મરી સાથે તાવ ઉપર પણુ પવાય છે. ૭-સ્થાનક-બરડા ડુંગરમાં શેર્મલંકી અને કરવલના તેસ પાસે ભેંસોને ખેસવાની જગાઓમાં અને તોરણીઆ જંગલમાં ચોમાસે ઉગે છે. ૮-વિ૦ વિવેચન-ધોળા સરપંખાતે। દેખાવ નીચેનાં નંગ ૧૫ર્‌ ના સર્‌પંખા જેવો જ હોય છે. પણુ એમાં ધોળાં ફૂલ થાય છે, માટે એને ધોળે। સરપંખે। કહે છે. એક પીળાં ફલને। સરપંખે। પણુ યાય છે, તેનાં પાન સાંકડાં હોય છે, તેપર આછી ર્‌ંછાળ હોય છે. શીંગમાં ૧૦ થી ૧૨ ખીજ હોય છે તે બહારથી સપણ રૃખાય છે. એનો ઉપયોગ તાવ ઉપર કરવામાં આવે છે. વર્ગ-( લેગ્યુમિનોસી ). નંખર્‌ ૬૧૫૨? ઉ૧-શાન્્ીયનામ-1. [0૫।'૫૦૯8. દષ્ઠાન્ત-ણિ. 11. [». 119; ડે. ૩. 80; ળથ. ૧1. [081. 11. [. 14; રૂ. નિ. પા. ૫૭૦. ૨-ટેશીનામ-સરપંખો, ધેોડાકાન (પેગ-ગુ૦); સીરપલા, ઝન્‍્રાછ, ટાઢી (મ૦); લરવાલા, વરજાવા (હિંગ); શરુર્જ, શરષુંલા (લન); ૩-વણન-સરપંખાના છોડવા ૧ થી ૨ ફ્રોટ ઉંચા વધે છે, તેમાં ધણી શ્રાખાએ નીકળે છે. તે અડથી ઉંચી અથવા છાતળાંની માફક પસરાતી હોય છે. તેમાં . આંબલીની પેઠે સળોપર સંયુક્ત નાહાનાં પાન આવે છે. કૂલ પતંગીઆંના આકારનાં, સુંદર ગુલાબી કે જંખુડા રંગનાં ચામાસાં આખરે આવી શિયાળે શ્રીંગા પાકે છે. એના છોડવાપર કોઇવાર ધોળા વાળની રૂછાળ વિશેષ હાય છે, અને ધણીવાર તે ધણી થોડી હોય છે. ભીના- | સવાળી જગોએ એમાં બારે માસ ધણુંકરી ફૂલ ઉધડે છે. ૨૦૨ મૂળ-ધોળા સરપંખાના મૂળ જેવું હોય છે. ડાંડી અને શાખાઓ -શાખાઓતે। રંગ ઘણુંકરી ઉપરતી બાજી જાંખુડો ને નીચેની બાજુએ પીળાસલેતોા લીલ! હોય છે. કોમળ શાખાઓપર ધાળાસલેતા વાળની રવાડી હોય છે. પણુ તે શાખાઓ ધરડી થાય છે ત્યારે તેપરથી તે ધણંકરી ખરી ન્નય છે, તેથી શાખાઓ લીસા દેખાય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે મુખ્ય ડીંટડી સાતાં ૩ થી ૬ ઇંચ લાંબાં હોય છે. મુખ્ય ડીટડી ઉપર નાહાનાં પાનની જેડી પ થી ૧૦ હોય છે. અને એક પાન તેને છેડે આવેલું હોય છે. આ દરેક જ્તેડીનાં બબે પાન સામસામાં હોય છે. તેની ડીટરડી સૂદ્મ હોય છે. ડીટરડી તરક તે સાંકડાંથતાં ને મથાળાં તર્ક થેડાં પાહોળાં હોય છે. તેનાં મથાળાં ધણુંકરી ખુઠ્ઠાં ને ગોાળાઇલેતાં અથવા કોઇવાર સાંકડાંથતાં હોય છે. તેની ઉપરની સપાટી ઘેરા લીલા રંગની બહુધા લીસી અને નીચેની દરિયાઇ રંગની તે આછી ર્ંવાટીવાળી હોય છે. તે રથી ૧ કે ૧૬ ઇંચ લાંબાં અતે ૧ થી ૩ લાઇન પોહાળાં હોય છે. તેમાંની નસા ઉંચી ચઢતી તે મજખૂત હોય છે. અને તે ધણીવાર ન્નંખુડા રંગની હોય છે. પાનને : ચોળવાથી તે ધણાં ચીકણાં લાગે છે. તેતો સ્વાદ ગળચટો ને પાછળથી સહેજ ચીર્‌પરે! અને મીઠો જણૂય છે. પાનની મુખ્ય ડીટડીના થડમાં ખે સૂટ્રમ ઉપપાન હાય છે. ફૈલ-પાનની વિરૂદ્દ દિશાએથી અર્યાત્‌ તેતે સાપ્રેથી ફૂલની કલંગી ૩ થી ૬ ઇંચ લાંબી નીકળેલી હાય છે. પુષ્પપત્રો સૃદ્્‌મ, અતે પુષ્પડીટડી ૧ થી ર લાઇન લાંબી હાય છે. પુષ્પખાહ્યકોષ-નાં પત્રો પ હાય છે, તે તળિયે | જેડાયલાં ને મથાળે તેના પાંચે છેડા છૂટા દેખાતા હોય છે, તેનાપર્‌ સુંવાળા વાળની રંંવારી હોય છે. પુષ્પાભ્યન્તર્કોષ-તી પાંખડીઓ પ હોય છે. તે ૨ થી ૩ લાઇ્રન લાંખી હોય છે. મુખ્ય પાંખડીની બહારની બાજી સુંવાળી રૂંછાળ આવેલી હોય છે. પુંકેસરે-૧૦ હોય છે. તેમાં ૯ નેેડાયલાં તે ૧ અડું હોય છે. સ્રીકેસર્‌-૧ તેના ઉભા પેટાળપર ધોળા ભૂરા વાળની રૂંવાટી હોય છે. નલિકા વાંકવળેલી, અને તેને ટેરવે ધોળા લાંબા વાળની પીછી હોય છે. શીંગ-(ફ્લ)-૧: થી ર ઇંચ લાંબી, તલવારની પેઠે છેડે વાંકવળેલી, અણીવાળી, અતે ચપટી તે ભૂરા રંગની હોય છે. તેપર વખતે વાળની રૂંવાટી ચોટેલી અથવા તે તેપરથી ખરી ગયેલી હાય છે. શીંગમાં ૬ થી ૧૦ બીજ હોય છે. વનસ્પતિવર્ણન. બીજ-અડદની ફાડ જેવા આકારનું તે બહુધા લીસું હોય છે. ૪-ઉપયોાગીઅંગ-સર્વાંગ. પ-ગુણદેોષ-મૂત્રલ, સારક, ચિરચુણુકારી પૌદિક, વિષહર, શોધક તથા જ્વર અને શેથદ્ય. ૬-ઉપચેગ-સરપંખાનાં મૂળિયાંતાો કવાથ પીપરની સાથે અજણ્‌વિકારના ઝાડા ઉપર અપાય છે, તાવ અને ઉલટીમાં સર્‌પંખાનાં મૂળને સુંઠેની સાથે પાણીમાં ધસી મધની સાથે પાય છે. ગચરકા અને બદહજમી ઉપર સરપંખાનાં મૂળની ભૂકી સાજખાર અને મરીની સાથે અપાય છે. સર્પંખાનાં મૂળની ભૂકી ઉધરસવાળાને મધમાં ચટાડાય છે. અતે એતી ભૃકીની આસુંદ્રાનાં પાનમાં ખીડીવાળી દમવાળાતે પવાય છે. બરેલલની ગાંઠ- ઉપર સરપંખાનાં મૂળતે છાસમાં વાટી પીવરાવાય છે. સરપંખાનાં મૂળનું ચૂર્ણ સાકર સાથે રસવિકારવાળાને અપાય છે. સરપંખાનાં મૂળનો કવાથ છોકરાંઓને કીરમ ઉપર્‌ પવાય છે. સરપંખાના મૂળની છાલને વાટી તેમાં મરીની ભૂકી મેળવી ચણા જેવડી ગાળી ખવરાવવાથી પેટમાં થતું શુળ અને હેડકીનું દરદ તુરત બેસી જય છે. એનું મૂળિયું પાણીમાં ધસીને ઝેરી જનાવરના ડંખ- પર ચોપડાય છે. એના આખા છેડવાતે સુકાવી તેતો કાઢો પેશાબ લાવવા, ઉધરસ અને પિત્તવિકાર બેસાડવા, તેમજ તહ્લી અને ગુરદાનાં દરદોમાં અપાય છે. એનો કાઢો પ્રમેહુમાં પેશાબની ગરમીઉપર પવાય છે. લોહી બગડવાથી ગુંબડાં અને ખરજવું થયું હોય તો તેપર પણુ એનો કાઢો અપાય છે. તાવવાળાતે પરસેવે! લાવવા સરપંખાના છોડવાને પાણીમાં ઉકાળી તેની બાફ અપાય છે. સરપંખાનાં પાન ગડગુંબડાં અને રસવિકારના સૌ!કન- પર પાણીમાં વાટી ધણા લોકો ચોપડે છે. સરપંખાનાં પાનની ધૂણી આપવાથી હરસની પીડા ઓછી યાય છે. સર્‌ષૅખાના પાનને વારટીતે ધાોડાં અતે ખીન્નં ઢોરનાં ભાઠાંપર ચોપડવાથી તે રૂઝાઇ જય છે. સરપંખા અને ૪ીડામારીનાં પાનની તાવમાં લુણુ કરે છે. સરપંખાનાં પાનને સુકાવી તેની કરેલી કપડછાણુ ભૂકી રૂઝતા મલ- મમાં વપરાય છે. સરપંખાનાં પાન ગળીના પાન સાથે રંગ અતે વાળના કલપ બનાવવામાં પણ્‌ વપરાય છે. સરપંખાનેો કવાથ થોડી ભાંગની સાથે દુઝતા હરસ ઉપર પવાય છે- આ સ્વસ્થાનનાં લેકે ટાઢીઆ તાવમાં સર્‌પંખો, કીડા- મારી, લીંબડાની સળી અને સુંડતે પાણીમાં વાટી તેને ગરમ કરીને અથવા ઝામીને પાય છે. એને સર્પંખાનેા ઝામ કહે છે. “સર્પંખો સર્પવિષતેો ઉતારનાર છે. અશી ઉપર એનાં મૂળનું ચૂર્ણ દહીંની સાથે આપવામાં આવે છે. * શરપંખાનાં ખીનું પાતાલયંત્રથી તેલ કાઢી ખરરજવાં વિગેરે વનસ્પતિવર્ણુન, ૨૦૩ ચામડીનાં દર્દોપર લગાડવામાં આવે તતો અતિશય ફાયદો ૧૫ કુ ૧૯ દલ હાય છે. તે _સરપંખાનાં પાન કરતાં થાય છે. દરેક જાતના ત્રણુઉપર શરપખાના ચૂર્ણને સાંકડાં હોય છે. તેની ઉપરની સપાટી ધણુંકરી લીસી, મધની સાથે મેળવી ચોપડવામાં આવે તો જલદી રૂઝ; આવે છે. શરપંખાને ક્ષાર અને હેરડેનું ચૂર્ણ ચાર ચાર. માસા સાથે આપવાથી ગોટો મટે છે. એક મહીના સુધી શરપંખાનાં મૂળનાં ચૂર્ણનું સેવન કરવાથી અંડરહ્દિ મટે છે.” (વૈ. શ્ઞા. મ. ગે). ૭-સ્થાનક-રસ્તાની બાજુએ, વાડીઓની વાડ પાસે, કાદીવાળી જમીનમાં, તેમજ રેતાલ અને બરડા ડુંગરની | તળીમાં ધાસભેગા ઉગે છે. એ હિંદુસ્થાનમાં ધણુંકરી સર્વત્ર થાય છે. ૮-વિ૦ વિવેચન-સરપંખાએ નામ સંસ્કૃત શરપુંખા અથવા શર્પુચ્છ ઉપરથી નીકળેલું જણાય છે. અને પાનને વચમાંથી તોડતાં તીર્‌ના બે પુચ્છ જેવા છેડા પાનમાં રહી જ્નય છે તે ઉપરથી એને શરૃપુ*છ ડહેતા હશે. ' એનાં પાનમાં થતી મજખૂત ઉભી નસોને લીધે તે વચમાંથી આડું ડ્ટવું નથી. પ્ણુ જે તે વચમાંથી તોડયું હોય તા ઘોડાના કાન અથવા તીરના પુચ્છ જેવા ખે ઉભા છેડા પાનમાં રહીને ટુટે છે. તેથી છોક-. રાંઓ એનાં પાન તોડી ગમત મેળવે છે. આથી સરપંખે એક પ્રસિદ્ધ વનસ્પતિ થઇ ગયેલી છે, એળખે છે. અહીં ધણાઓ એને દડા કે છે. હલકી, નંબર્‌ ૬૧૫૩* ઉ૧-શાસ્ીયનામ-1'. 3111054. દૃષ્ટાન્ત-1. 11. [». 1158; ડે. [. 80. ૨-દેશીનામ-રંછાળા સરપંખો (પોન-ગુ૦). ૩-વણન-આ સરપંખાના છોડવા ચોમાસે ધણા જેવામાં આવે છે, એના છોડવાનો દેખાવ સરપખા જેવો હોય છે. પણુ એની કોમળ શાખાએ ફૂલ અતે શીંગાપર ભૂરા ધોળા કે તપખીરીઆ રંગની લાંખી રૂછાળ હોય છે. જેથી એ તુરત ઓળખાઇ આવે છે. એના ી ' ઉપપાન હોય છે. [જેવી પાતળી સળીપર ફ્લો આવેલાં હોવ છે. ધ ને તેને ધણા લેકે | હ અને નીચેનીપર ધીળી રૂંછાળ આવેલી હોય છે. પાનમાં નસો તેની જત પ્રમાણે ઉંચી ચઢતી હોય છે. જેથી પાન તોડતાં સરખું ટુટતું નથી. મુખ્ય ડીટડીપરનાં પાન (દલ) ર થી ઇંચ લાંબાં અને 3 થી ર૬ લાધત પોહાળાં હોય કી ને ડીટરડી પાસે સાંકડાં ને ટેરવાં તરક્‌ પાહાળાં અને તેને ટેરવે ધણુંકરી ખાંચ હોય છે. પાનનો સ્વાદ સરપંખાનાં પાન જેવો લાગે છે. પાન-ની મુખ્ય ડીટડીનાં તળિયાં પાસે ઝીણાં ખે તે ઉંચાં અથવા નીચાં «ળતાં હોય છે, ફલ-શાખાઓતે છેડે [ થી ૧ કૂટ લાંબી, સુતળી ણીવાર પત્રકાણુમાં પણુ ફલે ભેવામાં આવે છે. ફૂલની ડીટડી ઘણી સક્ષમ હોય છે, તે ફૂલ ઉધડયા પછી નીચી નમી નય છે. પુષ્પપત્રો ઝીણાં હોય છે, તેપર ધોળાસલેતી લાંબી રૂંછાળ આવેલી હોય છે. [| પ્ુષ્પખાહ્યકોષ-પ પતેો।ને બનેલો હોય છે. તે ૨ થી | ૩ લાઇન લાંખો હોય છે. તેનાપર લાંબા મખમલી | વાળની ફૂવાટી ગીચાોગીચ હોય છે. તેનાં પાંચે પત્રો 'લળિયે ન્નેડાયલાં અને મથાળે તેના લાંબા ઝીણા છેડા ગીચવાળથી ભર્‌ાયલા છૂટા દેખાતા હોય છે. પુષ્પાભ્યન્તરકેષ-તી પાંખડીઓ પ હોય છે, તે પરુ બાન કષનાં પત્રોથી વધારે લાંખી હોતી નથી. | મુખ્ય અર્થાત્‌ સૌથી બહારની પોાહોળી પાંખડી ડ્રીકા | આસમાની રંગની હોય છે. તેની બહારની સપાટી મખમલી વાળની રૂંવાટીથી આચ્છાદિત હોય છે. અને તેની અંદરની મર તળિયે પીળાસલેતા રંગની ઉભી લીટીઓ હોય છે, જે ધણી સુંદર દેખાય છે. પાંખો અર્થાત્‌ ફૂલમાંની સિ બે પાંખડીઓ આસમાની રંગની અને સાંકડી હોય છે. વચલી ખે પાંખડીઓ બ્નેડા યુલી હોય છે, કે જેની અંદર પું-અને સ્તરીકેસર્‌ હા યલાં હોય છે. તે ધણુંકરી ધોળા રંગની હોય છે. પ્ુકેસરો-૧૦ હોય છે. ૯ તેમાં ત્તેડાયલાં તે ૧ છૂટે છોડવામાં ધણી શાખાઓ નીકળેલી હોય છે. પાન ધેરા લીલા રંગનાં ને સાંકડાં હાય છે. એમાં શ્રાવણુ માસમાં ટ્રોકા આસમાની રંગનાં ફલો આવે છે અતે શિયાળે શીંગો પાકે છે. મૂળ, ડાંડી અને શાખાએ।-સરપંખા જેવાં જ, તો પણુ શાખાએ સરપંખા કરતાં વધારે લાંબી અને નડી હોય છે. કોમળ શાખાઓ હાંસોવાળી અતે વધારે ધોળા વાળથી ભરાયલી હોય છે. પાન આંતરે આવેલાં હોય પોહેાળી હોય છે છે. તેની ર થી ૩ ઇંચ લાંબી મુખ્ય ડીટડીપર ૧૩ થી | તેતી અંદરની જાર દાતેડાંની પેડે હાય છે. તેના તંતુઓ ફીકા ધોળા રંગના હોય છે, પરાગ- કોષ અને પરાગરજ પીળા રંગનાં હોય છે સ્રીકેસર-૧ હોય છે, તેના ઉભા પેટાળના ભાગપર મખમલી વાળની ર્‌ંક્કાળ આવેલી હોય છે. તેની નલિકા વાંકવળેલી, લીસી ને જરા ચપટી હોય છે. તે તેને ટેરવે સફ્રેદ વાળની પીછી હોય છે. શીંગ-(કલ)- -૧થી ૧૨ ઇંચ લાંખી - 3 ૫્ચ શો ચપટી અને નીચી નમતી હોમ છે, વાંકવળેલી હોય છે. ૨૦૪ વતસ્પતિવર્ણન. તેનાપર ઘેરા ભૂરા રંગના મખમલી વાળની રૂંવાટી ગીચા- ગીચ આવેલી હોય છે. તેને છેડે સૂદ્મ અણી હોય છે. શીંગમાં ૬ થી ૮ ખીજ હોય છે. બઆજ-અડદના દાણાની ફાડ લીસાં હોય છે. ૪-ઉપચેોગીઅંગ-મૂળ અને પાન, પ-ગુણટેોષ-ત્રાઠો અને શોધક, ૬-ઉપચોગ-મૂળ સરપંખાનાં મૂળની પેઠે એસડના ઉપયોગમાં અને પાન ગળીનાં પાનતી સાથે રંગ બતા- વવાના કામમાં આવે છે. ૭-સ્થાનક-ખા સ્વસ્થાનમાં ખંભાળા ગામ પાસે વાસરીઆ વોકળા કાંડે અતે તોરણીઆ ડુંગરની તરમાં ઉગે છે. એ હિંદુસ્થાનના ધણાખરા ભાગોમાં થાય છે. ૮-વિ૦ વિવેચન-આ સરપંખાનાં ફૂલ અતે શીંગે.- ઉપર ભૂરા મખમલી વાળની ગીચ રૂંછાળ હોય છે, માટે એને રૂછાળા સરપંખે। કહે છે. જેવા આકારનાં અને વર્ગ-(લેગ્યુમિનાસી). નંખર્‌ ૬૫૪* ૨૬-શાસ્રીયનામ-1'. 19011011101. દૃણન્ત-11. 11. [. 114. ર-ટેશીનામ-છાતરો સરપંખા, બેડો (પોન-ગુ૦). ૩-વર્ણન-છાતરા સરપંખાના છોડવા ચોમાસે ધણા જોવામાં આવે છે. તેના છોડવા વિશેષ કરી એકજ થુમડાંમાં ધણા ઉગે છે. તેની શાખાઓ જમીનપર બહુધા ચોતરક્‌ પથરાયલી હોય છે. અને કેપવાર તે જમીનથી ઉંચી પણુ હોયઃ છે. તેમાં ચોમાસે ગુલાબી % ફ્રીકા જાંખુડા રંગનાં પતંગીઆંના આકારનાં સુંદર ફૂલે આવે છે. અને તલવાર જેવી વાંકી ને ચપટી શીંગો આવી તેમાં શિયાળે ખી પાકે છે. જ।ધવાર એના છોડવા ૧ થી ૨ ફોટ ઉંચા વધેલા પણુ જવામાં આવે છે. સૂળા-૧ થી વર્‌ ફીટ લાંબાં, અને સુતળીથી પેનસીલ જેવાં ન્નડાં હોય છે. તે જમીનમાં ઉંડાં ખેઠેલાં હોય છે. મૂળની બહારની છાલ ભૂરા રગતી ને અંદરની સડફ્ફેદ હાય છે. તેની વાસ કડવાસલેતી ઉત્ર અતે સ્વાદ પ્રથમ જરા કડવાસલેતો પણુ પાછળથી જેઠીમધ જેવે મીઠો ને ગળચટો લાગે છે. મૂળ ચાવ્યા પછી તેતે! સ્વાદ જીભપરથી કલાકના કલાક્રે સુધી જતો નથી, ડૉડી અને શાખાઓ -ડાંડી ધણુંકરી હોતી નથી. અતે હોય છે તો ધણી ડુંકી હોય છે, પણુ બહધા સરપંખો મૂળને મથાળેથી સુતળી જેવી ગ્રીણી શાખાઓ ધણી નીકળી ચોતરક્‌ જમીનપર ફેલાયલી હોય છે. શાખાઓ અનિયમિતરીતે ૩ થી ૪ ખુદ્ટી ધારવાળી હોય છે. તે ૧ થી ૧ ઢેક ફટ લાંબી હોય છે. તેનો રંગ ઉપરની બાજી નંખુડા રંગતી છાયાલેતો, અતે નીચે પીળાસલેતોા લીલે। હોય છે, તેનાપર સફ્રેદ વાળની રૂંવાટી આવેલી હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે દલ (1041015) મુખ્ય ડીટડીપર પ થી ૯ હોય છે. (વિશેષે કરી પ હોય છે.) પાન મુખ્ય ડીટડી સોતાં ૧ થી ૧ ૪ંચ લાંબાં હોય છે. મુખ્ય ડીટડીપર્‌ ર થી ૪ નાહાનાં પાનની જેડી અને એક પાન છેડે વચ્ચોવચ આવેલું હોય છે. છેડાનું પાન જેડીનાં તમામ પાન કરતાં મ્હોટું હે!ય છે. મુખ્ય ડીટડીપરનાં પાનની ડીટરડી સૃદ્દમ હોય છે. ડીટરડી પાસે પાન સાંકડાંથતાં અને મથાળે પાહાળાં અને બહુધા અંદર બેસતી ખાંચવાળાં હોય છે. પાનની ઉપરની સપા- ટીતો રંગ ઘેરે લીલો! ને નીચેનીનો કાળાસલેતે। લીલો હોય | છે. પાનમાંતી નસો! તેની ( સરપંખાની ) જાતની નસો પ્રમાણે અધપારદર્શક અને ઉંચી ચઢતી પાનમાં આવેલી હોય છે. પાનની ઉપરની સપાટીપર પ્રથમ ધોળી રંછાળ હોય છે, પણુ તે વખત જતાં ખરી જય છે. અને નીચેની સપાટીપર કાયમ રહે છે. મુખ્ય ડીટડીપરનાં પાન ર્‌ ઇંચથી ૧ ઇંચ લાંબાં અતે ૨૬ લાધ્રનથી ડૂ ઇચ પોહેોળાં હોય છે. પાનને ચોળતાં તે ધણાં ચીકણાં લાગે છે. ને તેમાંથી મુળાનાં પાનને મળતી તીખી વાસ નીકળે છે. પાનનો સ્વાદ ચીકણો અને ગળચટે લાગે છે. પાનની મુખ્ય ડીટડીના થડમાં બન્ને બાજુએ લાંબી અણીવાળાં આસરે ૧ લાઇન લાંખાં ઉભાં ઉપપાન હોય છે. ફલ-પત્રકોણુમાંથી ર૨ થી૪ ફૂલ નીકળેલાં હોય છે. તે ₹ થી ૨3 લાધન લાંબાં હોય છે. ફૂલની ડીટડી ૧ થી ૧૩ લાઇન લાંબી તે એક બાજુ ધણુંકરી જંખુડી છાયા- લેતી અતે ધોળી રૂંછાળથી ભરાયલી હોય છે. ફૂલ ધણુંકરી સાંઝતી વખતે ઉઘડે છે. પુષ્પબાહ્યકેષ-નાં પત્રો પ હોય છે. તે તળિયે નેડાયલાં ને મથાળે તેના પાંચે દાંતા અણીઆળા જટા રખાતા હોય છે. તેનાપર પણુ જંખુડા રંગની છાયા અને ધોળા વાળની રંવાટી આવેલી હાય છે. એ ર કેય ૧. ઇંચ લાંખે હોય છે. પુષ્પાભ્યન્તરકેોષ-પુ૦ બાન કોષ કરતાં ધણુંકરી બમણો લાંખે। હેય છે. તેની પાંખડીઓ પાંચ હોય છે. તેમાં સૌથી મ્હારી મુખ્ય પાંખડી ખીજ પાંખડીઓથી પોહાળી, અંદર જંખુડા રંગની, લીસી અને બહારથી ભૂરા મખમલી વાળની રંવાટીથી ભરાયલી હોય છે. તેતો આકાર તાડનાં પાનના પંખા જેવો પોહેળા હોય વનસ્પતિવર્ણન. છે. આ પાંખડીને તળિયે પીળાસલેતા લીલા રંગની સ્‌ટ્મ ડાંડલી હોય છે, બાજુની ખે પાંખડીઓ ગુલાબી અથવા ફીકા ર્જાખુડા રંગની હોય છે. તેને તળિયે પીળાસલેતા ધોળા રંગની સૃઠ્મ ડાંડલી હોય છે. અને એ ડાંડલી પાસે પાંખડીની એક કેર છેડાની પેઠે બહાર નીકળતી હોય છે. વચમાંની ખે પાંખડીએ મથાળે જ્નેડાઇને હોડી અથવા ઘુંધટ જેવી થયેલી હોય છે. તે સહેજ ગુલાખી કાયાલેતી ધોળા રંગની હોય છે. એની નીચે પણ સૃદ્દમ ધોળા રંગની ડાંડલી હોય છે. મુંકેસરે-૧૦ હોય છે. તેમાં ૧ ૭&ૂડું અને હ ના તંતુઓ નીચેથી ન્ેડાયલા હોય છે. તંતુએ ધોળા રંગના, લીસા ને ચળકતા હોય છે. તે મથાળે એક બાજુ વાંકવળતા હોય છે. પરામકેષ સૂટ્મ પીળાસલેતા લીલા રંગના હોય છે. સ્રીકેસર-૧ હૉય છે. તે પીળાસલેતા લીલા રંગની હોય છે. તેનો ગર્ભાશય અર્થાત્‌ પેટાળનો ભાગ જરા ચપટા અતે સફેદ વાળની રંવાટીથી આચ્છાદિત થયેલે। હોય છે. નલિકા લીસી, ચળકતી જરા ચપટી, ને એક બાજુ વાંકવળતી હોય છે. નલિકામ્રમુખપર લાંખા, ધોળા, ચળકતા વાળની ગુચ્છી આવેલી હોય છે. શીંગ-(ફલ)-ચપટી, ૧ થી ૨ ઈંચ લાંખી અને ર્‌ લાઇન પોહેળી હોય છે. તેને ટેરવે સૂટ્્મ અણી હોય છે. શીંગની સપાટીપર સૂદ્દમ ધોળા વાળની રૂંવાટી હોય છે. પણુ તે વખતે પાછળથી ખરી જય છે. તેની અંદર ૬ થી ૮ ખીજ હોય છે. ખઓજ-ચપટાં ને લીસાં હોય છે. ૪-ઉપયોગીઅંગ-સર્વાગ. ક | --નંન ૧૫૨ સરપંખા જેવા છે. ૭-સ્થાનક-પોારબંદરની આસપાસ કાદીવાળી જમીન- પર ઢોરનાં ચરીઆણ્‌વાળી જગોમાં એના છોડવા ધણા ઉગે છે. એ કાઠિયાવાડ, સિંધ અને પંન્નબમાં થાય છે. ૮-વિ૦ વિવેચન-આ સરપંખાના છોડવા ધણંકરી જમીનપર છાતળાં કે છાતરાંતી માફક પથરાયલા હોય છે, માટે એ છાતરે। કે બેઠો સર્‌ષંખે। કહેવાય છે. વર્ગ-( લેગ્યુમિનોસી ). નંખર ૧૫ષ* ૧-શાન્ત્રીયતામ-5€31)0111:, £0€3]2114૯4. દજ્રાન્ત-11. 11. ]). 114; ક, [0. 30; 1411. 1. [0411. 11 ]). 5468. ર-દેશોનામ-જમતિ (પે (પો); રાયશીંગણી (શ); જેવરી, ઝયત, (૦); ગયત, ઝવતી, સ્ીગત (રિંબ); ગયસ્તિવા, ગ્રયગા, ગયા (લં). ૩-વર્ણુન-જ્યતિનાં ઝાડવાં ૬ થી ૧૦ ફ્રીટ ઉંચાં થાય છે, તેમાં પાતળી સૉંટી જેવી જરા નરમ ને છેડે નીચી ઝુકતી ધણી શાખાઓ નીકળેલી હોય છે. પાન ૩ થી ૬ ઇંચ લાંબાં, આંતરે આવેલાં ને સંયુક્ત હોય છે. તેની મુખ્ય ડીટડીપર લંખગેળ રેષાકાર ફોકા લીલા રંગનાં લીસાં ૨૧ થી ૪૧ નાહાનાં પાન (દલ અથવા પણુ-1€811018) આવેલાં હોય છે. ફૂલ પત્રક્રોણુમાંથી પાતળી સળીપર કલંગીની પેઠે જરા ઝૃકતાં આવેલાં હોય છે. તે ર થી ૨ ઇંચ લાંબાં, લીસાં, ફોકા પીળા રંગનાં સહેજ ન્નંખુડી કે રાતી છાયાલેતાં સુંદર દેખાતાં હોય છે. શીંગ (ફલ) જરા અમળાયલી, ૬ થી ૯ ઇંચ લાંખી, ઝીણી, નરમ અને ચઢેલી હોય છે. ન -ઉપચોાગી અંગ-સવાંગ. પ-ગુણુદ્દોષ-વિષદર, ત્રાહી અને જન્તુનાશક, ૬-ઉપચે!ગ-જયતિનું મૂળિયું પાણીમાં ધસીતે વીંછી ને ખીન્ન ઝેરી જનાવરે।ના ડંખપર ચોપડવામાં આવે છે જયૃતિનાં પાન ગડગુંબડાં ઉપર પોટીસની જગેોએ વપ- રાય છે. જયતિનાં પાનની પોટીસ સંધિવાના સોજપર ધણુ। કાયદો કરે છે. જયતિનાં પાન ઢોર ખાય છે. જય- તિનાં કાચાં કમરાં, પાન, ફૂલ અને શીંગ સાથે વાટી તેના ગોળો કરી તે મીઠાતેલમાં ઉકાળી તે તેલ ગાળી લઈ શરદી અને સળખમવાળાને લગાડવામાં આવે છે. જયતિની છાલ- માંથી રેસા નીકળે છે. તે દોરી બનાવવાના કામમાં આવે છે. જ્યતિનાં ઝાડ તોગરવેલન્રો પાનના વેલા ચઢાવવા માટે તેમજ જ્યાં વાડ જલદી કરવી હોય થયાં વાડ તરીકે વાવવામાં આવે છે, તેનાં ઝાડ જલદી વધી જય છે ૪૭-સ્થાનક-જ્યતિનાં ઝાડવાં આ સ્વસ્થાનમાં વડોા- દરેથી ખી મંગાવી ખાગોમાં વાવવામાં આવેલાં હતાં, પણ્‌ હવે તે બાગોની વાડમાં પોતાની મેળે ઉગે છે. એ હિંદુસ્થાનના ધણાઃખરા ભાગોમાં થાય છે. (ઠકર). થિ વિવેચન-જ્યતિનાં ઝાડવાં ૪કડ જેવાં થાય છે, પણુ તે ઇકડથી ઉંચાં હોય છે. તેનાં પીળાં ફૂલમાં જતંખુડી કે રાતી છાયા કે નસો હોવાથી તે ધણાં સુંદર દેખાય છે, ને તે માટે પણુ તે બાગોમાં વાવવામાં આવે છે. જયતિનાં તાન્નં મૂળ હાથમાં રાખી વીંછી કરડયે હોય તે જગેોપર વારંવાર કટલોક વખત ફેરવવાથી વીંછી ઉતરી જય છે. આ બાખત મુંખધના સુપ્રસિદ્ધ ડૉકટર સર ભાલચંદ્ર કૃષ્ણા ભાટવડેકર એઓએ સારે શોધ કરી નિર્ણય કરેલો છે. તે (&. 10% 80010011 [0015011 4116101૯ 1301'0ઉલ 1280) માં કિ થએલ છે. ૨૦૬ વનસ્પતિવર્ણન. વર્ગ-( લેગ્યુમિનાસી ). ન'બર ૬૫૬* ૬-શાન્ીયનામ-8. 00111081. દૃજાન્ત-ંિ. 11. ૪. 114; 3. .. 80;: 1/20. 1. [0810.- 1. .૩- 542. ૨-દેશીનામ-પંકડ, કાંટાળી ઇકડ (પો।૦);પકડ (ગુન); રાતશેવરી, સ્ીતની (8૦); થુચી, વનઝચાતિ (ટિં૦); વનગયસ્તિજા (ભન); ગડોદેજ્ને ઝાડ (કચ્છી). ૩-વણેન-ધકેડનાં ઝાડવાં ૪ થી ૬ ફ્રીટ ઉંચાં થાય છે. તેમાં લાંબી પાતળી જરા છેટે છેટે કેટલીક શાખાઓ નીકળેલી હોય છે. તેનાં ઝાડવાં પાતળાં ને નરમ હોય છે, તેની ડાંડી અતે શાખાએપર બહુધા રાતી કે દ્રીકા જંખ્રુડા રંગની કાયા હોય છે. તેની શાખા અને પાનની ડીટડીઓપર નાહાના જરા નરમ કાંટાએ આવેલા હોય છે. પાન આંતરે આવેલાં, સંયુક્ત અને *- થી ૧ કટ લાંખાં હોય છે. તેની મુખ્ય ડીટટીપર સાંકડાં તે નાહાનાં ૪૧ થી ૮૧ લીસાં પાન (દલ અથવા પર્ણ-1011014) આવેલાં હોય છે. પત્રકેોણુમાંથી ફૂલની પાતળી ડલંગી નીકળેલી હોય છે. ફૂલ આસરે :- ઇંચ લાંબાં, ષ્રીકા પીળા રંગનાં, વખતે જ્નંખુડી કે રાતી છાંટણીલેતાં, પત- , ગીઆંના આકારનાં હોય છે. શીંગ (દૂલ) ૬ થી હ ઇંચ લાંબી, ? ઇંચ જાડી, ને ધણંંફરી સીધી તે છેડે લાંબી પાતળી અણીવાળી હોય છે. ૪-ઉપચેોગોઅંગ-સવૉગ. પ-ગુણુદ્ોષ-વિષહર, જન્તુનાશક. ૬-ઉપચેોગ-ધ્કડનું મૂળ પણ જયતિના મૂળની પેડ | પાણીમાં ઘસીને વીંછીના ડંખપર ચોપડવામાં આવે છે. ₹કડની છાલમાંથી રેસા કાઢવામાં આવે છે. જેમાંથી બહુ મજખૂત દોરડાં બતાવવામાં આવે છે. ઇકડનાં પાન અતે ફૂલની લેપડી ગડગુંબડાં અને સોજ્ઉપર | લગાડવામાં આવે છે. દકડનાં બીજ ખાંબળાઈ, ખસ, : દાદર, ખરજવાં અને કોઢ ઉપર પાણીમાં વારીતે ચેપ- ડવામાં આવે છે. દુકાળ વખતે ઇકડનાં બીજ ધણાં ગરીબ લેક ખાય છે. પદકડના છોડવાની રાખ ખત્રી લોકો રંગના કામમાં વાપરે છે. ધકેડનાં બીજને! બારીક આટો અભ્યંગ અર્થાત્‌ વૉશિંગ-પાઉડર્‌ તરીકે વાપરી શકાય છે. ને તેથી ત્વચાના રોગ મટી ચામડી નરમ તે સુંવાળી થાય છે, ૭-સ્થાનડ-મેરરમવાળી, કે ઢોરનાં ચરીઆણવાળી ફેચી જગો જ્યાં વરસાદનું પાણી થોડો વખત ભરાઈ રહેવું હોય તેવી જગો, ધેડની કાંધીએ, અને ડુંગરના પાઉનાં પડતર ખેતરે।માં, અતે કવચિત રસ્તાની બાજુએ ચોમાસે પ્કકડનાં ઝાડવાં ઉગતાં નતેવામાં આવે છે. [| શે હિંદુસ્થાનના ધણાખરા ભાગોમાં થાય છે. ૮-વિ૦ વિવેચન-આ ઈકડતા છોડવાને કાંટા ચાય | છે. માટે એતે કાંઢાળીઇકડ કહે છે. ઇકડ પોતાની મેળે એવી જગાએ ઉગે છે, ક્રે જે જગો વિશેષ ફ્લટ્ુપ ન હોય. કોઇ કોઇવાર તે એકજ જગોએ જથ્થાબંધ ઉગેલી જવામાં આવે છે. જે જમીન ફ્લદ્રપ કરવી હાય થાં ઇકડ વાવવામાં આવે છે. ને ઇકડનોા મોલ તેયાર થઇ ગયા પછી તે જમીન બીજને સારે મોલ વાવવાને લાયક થાય છે. ₹કડની છાલમાંથી શણના જેવા રેસા નીકળે છે. ને તેને માટે બંગાળા તરક્‌ તે ધણી વાવવામાં આવે છે. એના રેસા શણ અને ગુણપાટના રેસા કરતાં પણુ વધારે જેરદાર ગણાય છે. અતે ગના રેસામાંથી બનાવેલાં રે!રડાં પાણીની અંદર ધણો લાંબો વખત સુધી રહેવાથી પણુ સડતાં નથી, એમ કહેવાય છે. વર્ગ-(લેગ્યુમિનાસી ) નંબર ૧૫૭, ઉ-શાસ્રીયનામ-8. 4ણા1ભ્ ( 101-0010 8101115, ). દાનત. 11... 1115; 11. 21.* ૪3૫ 11. [49342 . ર-દેશીનામ-લાસી ઈકડ, ધકિડ ( પોત-ગ૦). ૩-વણેન-આ ધકેડતાં ઝાડવાં પણ ચોમાસે બહ જવામાં આવે છે. એનાં ઝાડવાં જલદીથી વધે છે. એનાં ઝાડવાંમાંથી ઉમ્ર વાસ નીકળતી હોય છે. એનાં ઝાડવાં ૩ થી ૬ ફીટ કે વખતે તેથી વધારે ઉંચાં હોય છે. એમાં ધણંકરી ડાંડીપર દરેક પત્રકોણુમાંથી શાખા નીક- ળેલી હોય છે. ડાંડી અને શાખાનો રંગ ધણંકરી લીલો અથવા રાતો હોય છે; અને તેતાપર ભસ્મી રૅમની છારી હાય છે. એનાં પાન આંબલી પેડે લાંબી ઝીણી સળી- પર આવેલાં હોય છે. ફૂલ સૃઠ્દમ અને પીળાં હોય છે. તેતો વાસ ઉત્ર અને દાહક હોય છે. ભાદરવામાં ફૂલને ભરાવ હોય છે. શીંગ (ક્લ ) ઝીણી, લાંખી તે અણીદાર હાય છે, ર્‌ એના છોડવાના કોમળ ભાગપર વખતે કોઇક કાંટા હોય છે. તેમ વખતે સફેદ વાળની રૂંવાટી પણુ હોય છે. મૂળ-પેનસીલથી તે આંગળી કે અંગઠડા જેવું જાડું, લાંબા ફાંટાઓવાળું ને કઢુણુ હોય છે. એને રંગ ધોળો અને વાસ તથા સ્વાદ ઉમ્ર હોય છે. ડાંડી અને શાખાએ।-ધણંકરી લીસી, રાતી, કે લીલા રંગની અતે પેનસીલથી આંગળી જેવી જાડી હોય્‌ છે. તેની છાલ અંદરથી લીલા રંગની અને ઘણી ચીવટ હાય છે, છાલ ઉચેડતાં તેમાંથી ઘણી જ ઉત્ર વાસ વનસ્ષતિવણૅન. ૨૦૭ નીકળે છે. ડાંડીનો આડોકાપ કરી જેતેવાથી વચ્ચાવચ ધોળા ગાભાનો પોચા ભાગ દેખાય છે, પાન-આંતરે આવેલાં હેય છે. તે ૪ થી ૬ કે વખતે ૧૦ રંચ લાંબાં હોય છે. મુખ્ય ડીટડી ઉપર જે સુદ્દમ પાન (દલ અથવા પરણ-1૯ર1013) આવેલાં હોય છે, તે સામસામાં ત્તેડીએ હોય છે, ને એ વ્નેડી ૧૫ થી બે વધારે હોય | ર૧ જે વખતે એથી આછી કે એકાદ છે. પાન ઉપરથી લીલાં કે ઘેરા લીલા રંગનાં અને નીચે ઘણાં ફાંકા રંગનાં ને ઘણાં લીસાં હોય છે. તે રં થી | ૧$- ઇંચ લાંબાં ને ૧ થી ર? લાઇન પોહેોળાં હાય છે. પાનની ડીટરડી ધણી ડુંકી હોય છે. એ ડીટરડી પાસે પાનની કોર વિષમ હાય છે. પાનને ટેરવે સૂટ્મ અણી હોય છે. પાનને ચોળવાથી તે ધણાં ચીકણાં લાગે છે. ને તેમાંથી ઉમ્ર વાસ નીકળે છે. એતે! સ્વાદ ચીકણો તે ફીક્રા હોય છે. ઉષપષાન-પાનની મુખ્ય ડીટડીના થડમાં ૨ સૃહ્મ ઝીણાં ઉપપાન હોય છે, તેતી કોર્‌ અને સપાટીઉપર ધોળા વાળની રૂંવાટી હોય છે. ફેલ-ફૂલનતી સળી પત્રકોણુમાંથી ડં ઇંચ લાંબી નીક- ળેલી હોય છે. તેનાપર ૩ થી ૬ એક ફૂલે! આવેલાં હોય છે. ફૂલની ડીટડી ૧ લાઇન જેટલી ટુંકી હોય છે. પુષ્પબાલ્મકેોષ-નાં પત્રો પ હોય છે, તે તળિયે “તેડાયલાં ને મથાળે તેતા પાંચે દાંતા સપણ દેખાતા | હોય છે. પત્રો લીલા રંગનાં, લીસાં, ૧: થી ર લાઇન લાંબાં અને તેના ગાળાઆમાં સફેદ બારીક તંતુઓ દેખાતા હાય છે. તેના દાંતાની બહારની બાજી વચ્ચોવચ એક લીલી ઉભી નસ હય છે. પુષ્પાભ્યન્તરકોષ- ની પાંખડીઓ પ હોય છે, ુપ્ય પાંખડી પહોળી ને પાછળ વળેલી હોય છે. તેની. પોહેૅ શ્ર ળાઇ ૩ અતે લંબાઇ નીચેની ડાંડલી સાતી ૩ થી ૩ લાઇનની હોય છે. તેઉપર્‌ પીળા રંગની ને કઃ જતંખુડા રંગની છાંટણીવાળી હોય છે. ખે પાંખ-પાંખડીઓ વાંકી, હાડી-પાંખડીઓની ખે બાજુ એક એક ઉભી આવેલી હાય છે. જે પણુ પીળા રંગની હોય છે. ને તેની નીચે પણુ ડાંડલી હોય છે. એ ખે પાંખડીઓ ર થી ૨ર લાઇન લાંબી ને ૧ લાઇન પોહોળી હોય છે. ખે હોડી પાંખડીઓ ફ્રોકા પીળા રંગની જરા એકખીજને જેડાયલી હાય છે. પણુ તે સેહેજ વાતમાં જૂદી પડી શકે છે. એ ખે -પાંખડીઓ જ્નેડાઇને વાંકી વળેલી હોય છે, તેમાં પું-અતે સ્રી-કરેસરેા તંકાયલાં હોય છે. એ પાંખડીઓ પણુ નીચે ડાંડલીવાળી હાય છે. તે એની લખાઇ ૩ લાઇનની હાય છે. એનો આકાર ક્રોયયાનાં પાનાં જેવો વાંકો હોય છે. ચુંકેસરો-3૦ હોય છે. તે ઉપરથી વાંકાંવળેલાં હોય છે. એના તંતુઓ ડ્રીકા પીળા રંગના ને પરાગકે।ષ ભૂરાસલેતા પીળા રંગના હોય છે. આ દશ કેસરે।માંથી નવ સાથે જ્ેડાયલાં ને એક જૂડું હોય છે *_જૈડાયલા € તંતુ પણુ ઉપર જતાં જટા દેખાતા હોય છે. પુંફેસ- શેની લંબાઈ રર થી ૩ લાઇન જેટલી હોય છે સ્રીકેસર૨-૧ હોય છે. તે લીલા રંગની, નલિકા ઉપર જતાં વાંકી વળેલી, ને તેપર્‌ ભૂરા પીળા રંગનું સૂટ્મ મુખ હોય છે શીંગ-(ફલ) લાંબી, અતે વખતે જરા વાંકી હોય છે.તે૪ થી ૬ ઇંચ લાંખી, અને ૧ કે ૧૨ લાઇન | પહોળી હોય છે. તે જરા ચપટી હોય છે. તે ટેરવે | તીટ્દણુ અણીવાળી, લીસી અને ચળડતી હોય છે. ને | તેને આઇગ્લાસમાં શ્નેવાથી તેનાપર સૃટ્ટમ ડ્રીકાં ધોળાં | છાંટણાં દેખાય છે. શ્વીંમમાં ૧૨ થી રપ ખીજ હોય છે. એ દરેક બીજનીવચ્ચે શીંગની સપાટીપર જર્‌ા ખાંચ પડેલી હોય છે. જેથી શ્ીંગમાં કેટલાં ખીજ છે તે શીંગપરની ખાંચ જ્તેઇ કહી શકાય છે. બીજ-લંબગોળ, ૧? થી ૧૩ લાષ્તત લાંબાં ને લગ- ભગ ૧ લાઇત પહોળાં હોય છે. તે ચળકતાં, જરા પીળા- સલેતા લીલા ને ભૂરા રંગનાં હોય છે. ખીજ ચોળવાથી ચાકણાં ને ઉમ્ર વાસવાળાં જણાય છે. ને એને સ્વાદ | તૂરો ને ઉમ્ર હોય છે. એ પાછળથી જીભને જર્‌ા ખર્‌- સટ કરે છે, ૪-ઉષચોાગી અંગ પ-ગુણદેાષ ૬-ઉપચેોગ-ઘદકડ નવા છે. એમાંથી ધણા સરસ ર્‌સાઓ નીકળે છે. એની ડાંડી સો।લાની જગાએ અને શાખાઓ દીવાસળી (11ઘઇલ લડ) ની કાંડી બનાવવામાં કામ લાગી શકે તેવાં જણાય છે. ૭-સ્થાનક-ધકડની સાથે જ ધણુંકરી લાસી પ્રકડનાં ઝાડવાં પણુ ઉગે છે. અને ધણીવાર જથ્થાબંધ એનાં જ ઝાડવાં થાય છે. ૮-વિ૦ વિવેચન-૪કડનાં ઝાડવાંમાં કાંટા વિશેષ હોય છે. અને આનાં ઝાડવામાં કાંટા કવચિત જ હોય છે, માટે આને લાસી ઈક્ડ કહે છે 1 | --કડ જેવાં, ( વર્ગ-લેગ્યુમિનાસી ). નખર્‌ ૬૫૮* ઉ-શાસ્રીયનામ-3. ૪0&116110)'. દૃષ્ટાન્ત-11. 11. ૪.115; પ. [. 80; 1. 1. [0 . 11. [. 544; ર્‌. નિ. પા. ૫૧૧. ૨૦૮ ૨-દેશીનામ-અગથીઓ (ષે પ્રોક્ગુ૦ ); મનથી, ઝમતી, | ગમહ્યા (ન૦ ); અમહ્ત, દૃતીચા ( ટિં૦ ); મુનિટુત (ં૦). ૩-વણૈન-અગથીઆનાં ઝાડ ૧૦ થી ૨૦ કે ૩૦ ફીટ ઉંચાં થાય છે. અગથીઆના રે્‌।પા ચોમાસે પોતાની * મેળે ઉગી આવે છે. તેતે પાણી નહિ મળવાથી તે ૨ થી ૪ ફીટ જેટલા નાહાના રહી જઇ ધણીવાર તેમાં ફૂલો આવી જાય છે. પણુ પાણી પાયા શિવાય તેનાં આ સ્વસ્થાનમાં મ્હોટાં ઝાડા થતાં નથી. તેમાં જાડી શાખાઓ થેડી, પણુ નાહાની નાહાની ધણી શાખાઓ નીકળેલી હોય છે. જ્નડી શાખાઓ ભૂરારંગની કિ નાઢાની પીળાસલેતા લીલા રંગની હોય છે. પાન કયી ક્ટ લાંબાં હોય છે. તેનાં દલ આંખબલીની પે સળીપર્‌ આવેલાં હોય છે. એની મુખ્ય સળી કે ડીટડીપર ૨૦ થી ૩૦ શેક પાનની નાહાની જ્તેડી હોય છે. જેડીનાં પાન સાંકડાં, લંબગોળ, ફ્રીકા લીલા રંગનાં અને બહુધા લીસાં હોય છે. એમાં ચોમાસાં ઉતાર ફૂલ આવે છે, અને પોશમાસમાં શીંગો પાકી તેયાર થઇ જાય છે. એનાં ફૂલ ધણુંકરી ( અહિ ઉગતી) લેગ્યુ- મિતાસી વડીની તમામ વનસ્પતિમાં સૌથી મ્હોટાં હોય છે. માટેજ એનું લાટીન ખાસનામ ગ્રાન્ડિકૂલેર્‌ા એટલે મ્હાટાં ફૂલવાળું રખાયલું છે. ફલ-પત્રકોણુમાંથી પુષ્પ ધારણુ કરનારી સળી નીચી ઢળતી નીકળેલી હોય છે. તેપર થોડા સફેદ વાળની રંછાળ હોય છે. તે ૨ થી ૩ ઈચ લાંબી અને તેનાપર ૨ થી પ ચેક ફૂલે આવેલાં હોય છે. ફૂલની ડીટડી ર થી રું ઈચ લાંખી હોય છે. ડીટડીનાં મયાળાં પાસે ૨ પુષ્પપત્રો હોય છે. પણુ તે તરત ખરી જય છે. તેના ડાધ ડીટડીપર રહી ગયેલા દેખાતા હોય છે. ફૂલ દાતેડાંની પેઠ્ઠે વાંકાંવળેલાં હોય છે. તે ૨ થી ૪ ઈચ લાંબાં અને મધુરી માદક વાસવાળાં હોય છે પુષ્પબાલ્યકોષ-નાં પત્રો જેડાઇને બે ખૂણીઆવાળી ઉંડી ટોપી જેવાં થઇ રહેલાં હોય છે. તે ૧ ઇંચ લાંબાં, લીસાં અને ચળકતાં હોય છે. પુષ્પાભ્યન્તર્કોષ-ની પાંખડીએ પ ધોળા રંગની હોય છે. પણુ તેની મુખ્ય પાંખડીમાં ખહુધા રાતારંગની છાયા હોયછે. આ પાંચે પાંખડીઓને તળિયે સાંકડી ને પાતળી * ડાંડલી હોય છે. મુખ્ય પાંખડી બીજ ચારે પાંખડીઓ કરતાં . પોાહાળી હાય છે. એ ફૂલ ઉધડયા પછી અધવચ નીચેથી બહારની બાજુ વળી નીચી હળી નય છે. બાજુની ખે. પાંખડીએ। અર્થાત્‌ પાંખ પાંખડીઓ વચમાંની ખે હાડી જેવી પાંખડીઓની બાજુએ ઉભી આવેલી હોય છે મયાળે સાંકડી અતે વાંકવળતી હોય છે. તે ધણંકરી _એળી જેવા સખ્ત તાવમાં અપાય છે. માથાં નાકના દરદમાં નાસાવિરેચન તરીકે અગથીઆનાં ફૂલના વનસ્પતિવરણુન. વચલી હોડી જેવી પાંખડીઓ, જેટલી લાંબી હોય છે. ભમહ્ત્ટ, હાડી જેવી વચલી ખે પાંખડીઓ પાછળની બાજુએથી | જેડાયલી હાય છે, અને તેની અંદર પું-અને સ્રી-કેસરે આવેલાં હોય છે. તે એ પાંખડીઓ જેટલાં લાંબાં અને તેની માકક વાંકવળેલાં હોય છે, પ્ુકેસર્‌ે-૧૦ હોય છે. તે દ્વિગુચ્છી અર્થાત્‌ « ના | તંતુઓ ત્તેડાયલા અને એક “ડું, એમ હોય છે. તંતુઓ ધ્રોળા રંગના ક પ" અતે રજ પીળાં હાય છે. સ્રીકેસર-૧ છે. તે પીળાસલેતા લીલા રંગની, લીસી, ચંળકતી ય મથાળે વાંકી અણીવાળાં મુખ- વાળી હોય છે. શીંગ-(ફ્લ)-૧ થી ૧ કુટ લાંબી, $ ઇંચ પાહોળી, ચોધારી, બન્ને છેડે નડી, સાંકડી અણીવાળી, | ફીકા ધોળા રંગની અને લીસી હોય છે. તેની છાલપર ઉભી કરચલી પડેલી હોય છે. અંદરની છાલ સફેદ અને પાતળી હોય છે. શીંગ તદન સુકાઇ જય છે ત્યારે તેમાં ખીજ ખડખડે છે અને શીંગ બાજુએથી પોતાની | મેળે ઉધડી ખીજ તેમાંથી બહાર પડે છે. દરેક શૂંગમાં ઘણુંકરી ૩૦ થી ૪૦ ખીજ હોય છે, ખીજ-ચોળાનાં ખીજ જેવાં, જરા ચપટાં, લીસાં અને ભૂરા રંગનાં હોય છે. તે 5 ઈચ લાંબાં અને 7 ઈચ પેોહેોળાં હોય છે. ખીની સામી ખાજીએ એક સૃદ્દમ લંબગોળ પોહેળા ખાડો હોય છે. અતે તે ખાડાને મથાળે ખે સૂટ્દમ કાળાં ટપકાં હોય છે. ખીને તોડતાં તેમાંથી સફેદ દલ નીકળે છે. ૪-ઉષચે।ગીઅંગ-સર્વાગ. પ-ગુણટ્દોષ-ચિરગુણુકારી પૈણ્રિક, પિતહર, વાતહર, કફૂહર, પૈણ્ક, મ્રાહી, અને શોથદ્ય. ૬-ઉપચેોગ-અગથીઆનું મૂળ પાણીમાં ધસીને સંધિ- વા અતે ખીન્ન સોશજઓપર ચાપડવામાં આવે છે. અગથીઆનાં પાન પોટીસની જગાએ વપરાય છે. એના કોમળ પાનનું શાક કરવામાં આવે છે, પાન રેચક કહેવાય છે. અગથીઆની છાલને! ઉકાળા માતા અને અને રસનું નાકમાં ટીપું નંખાય છે. ફૂલનું શાક કરવામાં આવે છે. તે વિશેષ ખવાય તો વાયુકરતા, અને થોડું પ।ૂષ્રિક મનાય છે. અગથીઆનાં પાન અને ફૂલ મહા- દેવ, ગણુપતિ અતે હનુમાનને ચડે છે. અગથીઆનાં ફૂલ છોકરાએ ખાય છે, તેમજ તે પ્રમેહવાળાને સાકર સાથે ખવરાવવામાં આવે છે. અગથીઆનાં ઝાડમાંથી ગુંદર નીફળે છે, તે ડાઢ દુખતી હોય તો ડાઢમાં સુકાય છે. અગથીઆનાં ઝાડ દ્રાક્ષ અને નાગરવેલના વેલા ચઢાવવા માટે બાગા વગેરેમાં ધણાં વવાય છે. અગથી આની શ દ ક 1. વનસ્પતિવર્ણન. લાકડું પોચું ને હલકું થાય છે. તે જલદી સડી નય છે. “એનાં ફૂલનું શાક ખાવાથી રાતઅંધો મટે છે, પાન અને ફૂલના રસની નાસ લેવાથી ચોથીઓ તાવ મટે છે, મધ સાથે ખાય તો ઝાંખ મટે, પાનતેો રસ ડીલે ચો[પ- ડવાથી ખરજ ગુંબડાં ટાળે છે. એની કાચી શીંગ ત્રિદોષ, શળ, કક, પાંડુ, પ્લીહ, ગુલમ, વિષ એ સર્વે રેગતે ટાળે છે,” (વૈન રૂ. ઇં.) “એની છાલને કવાથ ખાંસી, કફ ઝાડા, શળ, તથા ત્વચારોગ ઉપર આપવામાં આવે છે. આંખની ઝાંખ કાપવા માટે તેનો રસ આંખમાં નાંખવામાં આવે છે.” (વૈ. શા. મ. ગે.) અગથીઆની છાલ કટુપૈટ્ટિક તરીકે જ્વરાદિક ઉપર કવાથમાં પડે છે. પાન અને ફૂલને સ્વરસ સ્લેષ્મ, માથાનું ભારે રહેવું તેમ જ સસણીની અંદર મધની સાથે આપ- વાથી ફાયદો થાય છે.” (ડા. વી. ઝી.) છ-સ્થાનક-અગથીઆનાં ઝાડ બાગ અને વાડીઓમાં તેમ જ રસ્તાની ખાજુએ વાવવામાં આવે છે. તોપણુ ધણી જગેએ તેનાં ખી પડી તે પોતાની મેળે વાડીની વાડ અતે બીજી પડતર જમીનમાં ચોમાસે ઉગી આવે છે. એ હિંદુસ્થાનના દક્ષિણુ પશ્ચિમ ભાગમાં થાય છે. એ ઉત્તર ઓસ્ટ્રેલિયાનું વતતી છે. ૮-વિ૦ વિવેચન-અગથીઆનાં ઝાડવામાં અગસ્તનેો ઉદય હોય યાંસુધી રૂલ આવે છે. માટે એતું અગસ્ત મુનિના નામ ઉપરથી સુનિકુમ અતે અગસ્ત્ય નામ પડેલું કહેવાય છે, અગથીઆતું ઝાડ જ્યારે તેમાં પાન અને ફૂલ હોય છે ત્યારે તે ધણું સુંદર દેખાય છે. તે જલદીથી વધનારૂં અને થોડા વરસ જવનારૂં છે. એ શક્ષ પક્ષીઓને બહુ પ્રિય છે. કેમકે એ શૃક્ષની શાખાઓપર ધણી નનતનાં પક્ષીઓ વારંવાર ન્નેવામાં આવે છે. એનાં ફૂલપર ભમરાએ ગુંજારવ કરતા પણુ જ્તેવામાં આવે છે. અગથીઆનાં એક જ ઝાડપર કોઇવાર લાલ અને સફેદ એમ ખે જાતનાં ફૂલ આવે છે. અને ધણીવાર ખે ન્નૂદા રંગનાં ફૂલો જ્નૃદાં જનૃદાં ઝાડોપર પણુ હોય છે યારૅરાતાં કૂલવાળાને રાતા અગથીએ। (5. ૦૦૯૯11૯) કહે છે. વર્ગ-( લેગ્યુમિનોસી ). પ નંબર ૬૧૫૯? ' શ-શાસ્ીયનામ-107€1'11€70. 110111110101710. _દજ્રાત્ત-0, 11. 0. 140; ડં. ૪. 81; 171. 1. [4૬. 111. [. 414. ૨-દેશીનપ્મ-જેડીમલ, જેઠીમધ (પોન્નચુન). ર૭ ૨ર્બ્ઢ કાચી શ્રીંગાનું શાક કરવામાં આવે છે. અગથીઆનું ૩-વણેન-જેડીમલના છોડવા ર થી ૩ ફોટ ઉંચા અને થડમાંથી ધણી શાખાઓવાળા હોય છે. શાખાઓ ધણુંકરી ઉભી હોય છે. પણુ કેટલીકવાર તે જમીનપર પસરાયલી પણુ હોય છે. એમાં લીલા રંગનાં પેહેોળાં ગોટકડાં પાન આવે છે. તે ધણુંકરીને ત્રિપર્ણી હોય છે. એમાં ફૂલ અતે નાહાની શીંગો ચોમાસાં અને શિયાળામાં નેવામાં આવે છે. એના છોડવા જરા છેટેથી જવાસા જેવા દેખાય છે. એના છોડવાઓતે બધી ન્તનાં ઢોરે। ચારે! કરે તેથી એના છેડવા ઉહ્દાળે પાન વગરનાં ડાંખળાં જેવા દેખાય છે. એના આખા છેોડવાપર ભૂરા કે ધોળા વાળની રૂંવાટી હોય છે, મસૂળ-એનું મૂળ એના છોડવાના પ્રમાણુમાં જડું અને લાંખું હોય છે. તે પેનસીલથી અંગુઠા જેવું જડું થાય છે, એમાંથી ક્વચિત જ ખીન્ન ફાંટાએ। નીકળે છે. પણુ ધણુંકરી એનું એક જ ખીલામૃળ જમીનમાં ઘણું ઉંડું ઉતરેલું હોય છે. તેની છાલ બહારથી ભૂરા અને અંદરથી સફ્રેદ રંગની હોય છે. તેપર ઉભા ચીરા પડેલા હાય છે. છાલપરની ભૂરી ફ્રેતરી ઉતારી ન્નેતાં તેની અંદરની કાલ ફ્રીકા પીળા રંગની, રેસાવાળી, મજખૂત અને રસભરી દેખાય છે. મૂળનો આડોકાપ કરી ત્નેતાં તેમાનાં કાષ્ટ અતે ત્વચાતાં ચક્રે ફ્રીકા પીળા રંગનાં, ર્સભર્યા ને સછિદ્ર જતેવામાં આવે છે. તેનું કાષ્ટ જર્‌ા પીળાસલેતા રંગનું, રેસાવાળું ને ચીવટ હોય છે. તેઉપર ઉભી નસો દેખાય છે. મૂળની વાસ ઉત્ર અને સ્વાદ ખનરમાં મળતા જેઠીમધના સ્વાદતે મળતો, મીઠે અને ગળચટેો લાગે છે. ડાંડી અને શાખાઓ-ડાંડી ક્વચિત જ હોય છે. પણુ હોય છે યારે તે પેનસીલથી ટચલી આંગળી જેવી જાડી અતે ગાળ હોય છે. પણુ ધણુંકરી મૂળને મથા- ળેથી સુતળીથી પેનસીલ જેવી નડી ધણી શાખાઓ નીકળેલી હોય છે. જે ચળકતી, લીલાસલેતા પીળા રંગની હોય છે, તેનાપર ઉભી નસો! અતે સૂટ્ટમ બિદુઓની બાનક હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે ધણુંકરીને ત્રણુ પાનના ત્રેખડાની પેઠ્ઠે આવેલાં હોય છે. પણુ બહુધા અકેકું પણુ આવેલું હોય છે. જ્યારે ત્રિપર્ણ્‌ અર્થાત્‌ ત્રણુ પાનના ત્રેખડાની પેઠે પાન આવેલાં હોય છે ત્યારે ખાજુનાં ખે પાન વચલાં પાન કરતાં ધણાં ઢુકાં હોય છે, તે એક બીજથી એવાં સમાન્તર છૂટાં "ટાં આવેલાં હોય છે ક, તેની રચના એક ન્નેવા લાયક થઇ રહેલી હોય છે. પાનની ડીટડી સૂટ્મ હોય છે. પાન જાડાં, ડીટડી પાસે સાંકડાંથતાં તે મથાળાં તરક પોહેોળાં હોય * છે. તે 9 ઈંચથી રં ઈંચ લાંખાં અતે ધણુંઝરી તેટ- ૨૧૦ વનસ્પતિવર્ણન. લાંજ પહોળાં હોય છે. પાનની ઉપરની બાજુની કાર | વળેલી હાય છે. તેની અંદર પું-અને સ્તરીકેસરા હંકા- જરા ઉંચી થઇ અંદર વળતી હોય છે, તેથી પાનમાં લાંબી દવા ધુટવાની ખરલ જેવી પોલ દેખાય છે. ઉપષાન-સૂટ્મ, તે તળિયે પોહોળાં તે મથાળે સાંકડાં- થતાં અણીદાર હોય છે. ફલ-પુષ્પ ધારણુ કરનારી ઝીણી સળી પત્રકણુમાંથી નીકળે છે. તે પાન કરતાં બહુધા લાંબી હોય છે. તેના- પર્‌ સફ્ફેદ વાળની રૂંવાટી હોય છે. એ સળીપર એક પછી એક કેટલાંક ફૂલો આવેલાં હોય છે, તેમાં સહેજ મધુરી વાસ હોય છે. તેની ડીટડી ધણી સૂક્મ હોય છે. અતે તેપર વાળની રૂંછાળ હોય છે. અને દરેક ફૂલની ડીટડી નીચે એકેકુ પુષ્પપત્ર હોય છે* તે પુન બાન કેષ કરતાં ટુકું હોય છે. પુષ્પખાહ્યકોષ-૧ લાઇનથી કંધ્ક લાંખો હોય છે. તેનાં પત્રો પ હોય છે. તે તળિયે જેડાયલાં અને અધ- વચથી ઉપર્‌ છૂટાં હોય છે. તેનાપર્‌ થોડી વાળની રૂંવાટી આવેલી હોય છે. તેના દાંતા અણીદાર હોય છે. આ કોષની નળીપર ફ્રીકા જંખુડા રંગની મજેની બાનક હોય છે. ફૂલની ફળી નીચે પુ ખાન કોષના એ પાંચે દાંતા ઉભા હોય છે. જેથી પાંખડીઓની કળીનું રક્ષણુ થાય છે. પણુ ફૂલ ઉધડયા પછી એ પાંચ દાંતામાંના ખે દાંતા ફૂલની મુખ્ય પાંખડીની પછવાડે તેને આધારભૂત થઈ રહે છે, અને ત્રણુ દાંતા વચલી ખે જનેડાયલી પાંખ- ડીએની પછવાડે ટેકો આપી નીચા ઢળતા રહે છે. ધુષ્પાભ્યન્તર્કેોષ-તી પાંખડીઓ પ હોય છે, તે ફ્રીકા જાંખુડા અથવા ગુલાખી રંગની અને લીસી હોય છે. તેની સૌથી મ્હોટી મુખ્ય પાંખડી તળિયે સાંકડી ને મથાળે પોહોળી હોય છે. તેનું ટેરવું બુ્ટું' અથવા જરા અંદર્‌ ખેસતી ખાંચવાળુ' હોય છે. તેની પછવાડે વચલી નસતે ટેરવે સૂટ્્મ અણી હોય છે. તે વચમાં ઘેરા ગુલાબી કે નતંખુડા રંગની હોય છે. તે 2 ઇંચથી રૂ ચ લાંબી અને ઘણુંકરી તેટલીજ પાહાળી હોય છે. તેમાં તાડનાં પાનના પંખામાં હોય છે તેવી ઉભી નસો આવેલા હોય છે. જેમાંતી કેટલીક ઉપર જતાં દ્વિવિ- ભ્રાગિત અથવા ખે ફાંટાળી થયેલી હોય છે, અને કારપાસે તે ઉભી કમાનની પેઠે એક ખીન્નં સાથે જેડાઇ ગયેલી હાય છે. તેને તળિયે નસોની વચમાં ધોળી પરી હોય છે, (આ રચના બહુ ન્ેતેવા લાયક છે). મુખ્ય પાંખડીની બાજુની બે પાંખ પાંખડીઓ ઘણું- કરી ડુંકી હોય છે. તે ૧ લાધ્નન લાંખી અને સાંકડી હાય છે. તેના રંગ ગુલાખી હોય છે. વચલી બે પાંખડીઓ જેડાઇ હોડી જેવી થયેલી હોય છે. તે જરા ફીકા રગની હોય છે. તે રું ઈચ લાંખી ને સથાળે વાંકી [ યલાં હોય છે. પ્રુકેસરો-*૯ થી ૧૦ હોય છે. તેના તંતુઓ ધોળા, ચળકતા, લીસા અને સથાળે વાંકવળેલા હોય છે. પરાગક્રેષ પીળા રંગના અથવા ભૂરા હોય છે. અને પરાગરજ પીળા રંગની હોય છે. એક પુંકેસર ખીન્નં ૮ કે ૯ જ્ેડાયલાં પુંકેસરો કરતાં ટુકું તે ફૂલની મુખ્ય પાંખડીની ઘણુંજ પાસે હોય છે. તે મુખ્ય પાંખડી કાઢતાં બહુધા વચલી હોડી જેવી બતેલી પાંખડીઓથી આગળ આવી ન્ય છે. અને ખીનં પુંકેસરો જેડાયલી પાંખડી છૂટી પાડીએ થારે દેખાય છે. જ્રીકેસર-૧ હોય છે, તેના ગર્ભાશયને ભાગ પહોળા, ચપટા અતે અથન્ત પાતળા હોય છે. નલિકા રતાસલેતા રંગની વાંકી વળેલી હાય છે. નલિકાગ્રમુખ નલિકાને મથાળે સૂટ્મ હોય છે. રીંગ-(ફલ)-પ્રથમ લીલી, ને સુકાય છે ત્યારે ભૂરા રંગની થઇ જય છે. તે ૩ લાધ્રનથી ઇંચ લાંખી અને ૧ લાઇનથી ૧ લાધ્ત પોહાળી હોય છે. તે ચપટી અને તેમાં ર થી ૪ ખીજ હોય છે. દરેક ખીજવચ્ચે તે જરા સાંકડી થયેલી હોય છે. જેથી તેમાં કેટલાં ખીજ છે તે તેના સાંધા ઉપરથી જ્ણાધ, આવે છે. તેનો સૌથી પહેલો સાંધા ખીજ સાંધાઓ કરતાં સાંકડો હોય છે. અને સૌથી છેવટના સાંધા કાકચની શીંગના આકારનો પેોહોળા હોય છે. તે જરા વાંક- વળતો ને તેને ટેરવે સૂટ્્મ અણી હોય છે. સીંગની સપાટીપર બારીક વાળ નવા કાંટા હોય છે. બીજ-ચપડટું અને અડદની કફાાડના આકારનું હોય છે. તે લીસું અને રંગે ભૂરાસલેતા લીલા કે કાળા રંગનું હોય છે. તે ર લાઇન લાંખું અને તેથી સહેજ આછું પોહોળું હોય છે. ૪-ઉપષપયોગીઅંગ-સર્વાગ. પ-ગુણટેોષ-મ્રાહી, મૂત્રલ, ચિરગુણુકારી પૌદ્ટિક તથા કક્‌ અને શૈથધ્ર. પ ૬-ઉપચેોગ-આ જેડીમલના મૂળનો કવાથ પેટની ઢેફ્ઉપર્‌ સાજીખાર સાથે અપાય છે. એતું મૂળ * સર જે. ડી. હૂંકર સાહેબ ». 0. તે આધારે ડુંકેસરો એક ગુચ્છી 2100188601[10પક લખે છે. અને ઉંત્થાણ ૦&1. 40010087 111. [. 49 પ૦. 195 માં “1ઉતેઝડઇપ. 1). 0. 1ળ)ંદવઉ101॥14 વૈટલ્યાવં78&.” એમ લખેલું છે. એના પ.થી ૬ નમુનાઓ તપાસતાં તેમાંના 'બેમાં પુંકેસરો કુલ ૯ નેવામાં આવેલાંછે. તેમાં આઠ ન્તેડાયલાં ને એક છટે ને ચારમાં ૯ ભેળાં ને એક છૂટું એમ નેવામાં આવેલાં છે. આ ઉપરથી જણાય છે કે કેટલાંક ફંલોમાં એકાટ ડુંકેસર સમાઇ જવાથી ત્તેવામાં આવતું નહિ હોય. વનસ્પતિવર્ણ્ન. ૨૧૬૨ આારારારરારસાાસારસાાાતારાતારાાણાતારાાાવાસાતાતાતસસાતાતાતતાતાસસાસસસસાતાસારસસણસતણાતસાાસાસાતાણાતારણારાણણસતાસાાસાારાસાસસાસાાાાસાારસસાસણણાસાસાાાસાણણણાણાસસાસાસાણસણાણણણાણસસણસાાણાસણાણાણાાણાણાણાણસસાાણાાણણાણસણણાસાસણાણાણુ, ખન્નરમાંના ખરા જેહીમધની પેઠે ઉધરસ ઉપર્‌ પણુ વપરાય છે. એનું મૂળ લોહી સુધારવાને અપાતાં બીજ | વસાણાની સાથે પણુ વપરાય છે. એનું મૂળ પાણીમાં વાટીને વાળાના સોન્ન ઉપર ચોપડાય છે. છપ્પનિયા દુકાળમાં એનાં મૂળ ધણાં ગરીખ લોકો ખાતા હતા. એનાં પાન વાટી ગડગુંબડાં અને ચાંદા ઉપર પોટીસ કાણે ધણા લેકે લગાડે છે. જેડીમલતો આખો છોડવો ખાળી તેની ભસ્મ ગોળની સાથે અહિંના ( પોરબંદરના) : ખેડુ અને રખારી લેકે બરલની ગાંઠે ઉપર્‌ ખવરાવે છે. ખેડુ લોકો પોતાનાં ખેતરમાંથી ' જેડીમલના છોડવા સુડી _ બળતણુ તરીક્રે બાળે છે. છપ્પનિયા દુકાળ વખતે ધણા ગરીબ લેકેો એનાં ખીજ પણુ ખાતા હતા. એનાં ખીજ વાટીને ગુંબડાંપર પણુ ચાપડાય છે. તેમ છોકરાંને ધાંટી પડી હોય તો એનાં બીતે સેકી વાટીતે ઘીમાં ચટાડે છે, એના સુકા છોડવાને કુટેડી દુકાળ વખતે ગરીબ લોકર પોતાનાં ઢોરોને ખવરાવતા હતા. છહ-સ્થાનક-એ જેઠીમલના છોડવા આ સ્વસ્થાનમાં વિશેષ કરી ભેજવાળી જગોએ ધણા ઉગે છે. એ સિધ અને પંન્નબમાં પણુ થાય છે.* ૮-વિ૦ વિવેચન-ખન્નરમાંના જેડીમધતે ( 01).- 09131170 છુ1૧10”0 ) અંગ્રેજમાં લિકરીસ ડહે છે. આ જેઠીમધ જેવે। પોરબંદરમાં થતા જેઠીમલના મૂળને મીઠાસલેતો સ્વાદ હોવાને લીધે એતે પણુ એ નામ અપાયલું હશે.1 વર્ગ-(લેગ્યુમિનાસી ). નંબર ૧૬૬૦* . ઉ-શાન્ત્રીયતામ-511401 101801'01'0111. દૃષ્ટાન્ત-1. 11. [. 145; પ. [. 81; 17411. 1. [0. 104; રૂ૦ નિ૦ પાન હ. * રેલવેમાં મુસાફરી કરતાં વઢવાણુ અને વીરમગામની વચ્ચે રેલલાઇનની ખન્ને ખાન્નુએ આ જેડીમલના છોડવાઓ જથ્થાખધ ઉગેલા ન્તેવામાં આવે છે, અને તે ભોપાઓ ઉંટને ચરાવે છે. 4 એ જેડીમલનાં મૂળિયાં અહિંનાં ખાપટ ગામની કેલણે। અને ઘુડધે।યા લોકે પોરબંદરની ખન્નરમાં ગાંધીને ત્યાં વેચે છે. ત્તેની કીમત એક ભારીએ ૨ થી ૨ આનાં સુધી આવે છે. તે ગાંધી લોકો! સુકાવી મુંબઇ ચડાવે છે. અહિ'ના ખેડુ અને રબારી લોકે।નાં છોકરાં એક ગમત માટે એ ન્ટેડીમલનાં મૂળની સાથે ભુકરો પાણા! ચાવે છે, તે પાણાનો તરત મોઢાંમાં ભૂકો થઈ ન્તય છે. આથી તેનાં મૂળમાં ધણા ચમત્કાર માને છે. એના છોડવા ઘેડની કાંધીનાં ખેતરોમાં ઢગલા મોહે ઉગે છે. તે ચુનારીઆ લોકો ખોદી લાવી ચુનાની ભઠ્ઠીમાં ખાળે છે. પણ એનું મૂળ ઓસડ તરીકે ઉપયોગી છે, એટલુંજ નહીં પણુ એના આખા છોડવા ગાડરાં, બકરાં અને ખીન્તં ઢોરોને ચારાની તંમી વખતે અતિઘણા ઉપયોગી થઈ પડે છે. ર-દેશીનામ-જવાસો (પે--ગુન્‍); ગવાસ, જાત, ચવાસ (મ૦); ગવાતા, ચવાસ, ઝવાસ (રં); યાસ, ચવાસજ, ગાધે- વજ, હીર્ઘમૂઝ ( સં). ૩-વણેન-જવાસાના છોડવા ૧થી ૨ કે કોાધવાર ૩ ક્રીટ ઉંચા વધે છે. એમાં ઝીણી ઝીણી લાંબી ધણી શાખાઓ નીકળેલી હોય છે. એનો આખે છોડવો સહેજ પીળાસલેતા લીલા રંગનો દેખાય છે. તેનાપર ઉભી હંસો અને સૂટ્દમ બારીક વાળની રૂંવાટી હોય છે. પાન ઝીણાં જરા છેટે છેટે આવેલાં હોય છે. અને નાહાની શાખાઓ તીટ્દૂદુ અણીવાળી, કાંટા જેવી એના છોડવામાં ઘણી નીકળેલી હોય છે. ફૂલ રતાસલેતા રંગનાં; અને શીંગ (ફૂલ) ઝીણી હોય છે, એને મહાફાગણુમાં ફૂલ આવી | ઉનન્‍્હાળે શોંગ પાકે છે. એના છોડવા ઉન્હાળા ખેસતાં બહ્‌ જેેરમાં આવે છે. મૂળ-જવાસાના છોડવાના પ્રમાણુમાં તેનું મૂળ ધણું જાડું, અને જમીનમાં ધણું ઉંડું ઉતરેલું હેય છે. મૂળનો વ્યાસ દથી ૧ કે ૧ર ઈંચ જેટલે સાધારણુ રીતે જે- વામાં આવેલો છે. મૂળઉપરની છાલ બહારથી ખડ- ખચડી ભૂરા કાળા રંગની ને તેપર ધણુંકરી ઉભા ચીરા પડેલા હોય છે. ને અંદરથી તે રેસાવાળી અને રાતા રંગની હોય છે. તેની વાસ કાચાં કરમદાં જેવી, અને સ્વાદ પણુ તેવોજ અને ધણે તૂરે। હોય છે. ડાંડી અને શાખાઓ -છોડવાતા નીચલા ભાગમાં તેની ડાંડી અને શાખાઓ રતાસલેતા રંગની બહુધા લીસી અને ગોળ હોય છે. તે પેનસીલથી ટચલી આંગળી જેવી ન્નડી હોય છે. તેપરતી છાલ ઉપરથી રતાસલેતી, અને અંદરથી લીલાસલેતા રંગની હોય છે. તે બારીક રૅસા- વાળી મજખૂત અતે ઉચેડી હોય તો ડાંડી ફે શાખા- પરથી સળંગ ઉચડી આવે છે. કોમળ શાખાઓતે રંગ પીળાસલેતેો લીલો હોય છે, અને તેપર તીદ્દયુ અણી- વાળા ૧થી ૧ ઈચ લાંબા કાંટાઓ આંતરે આવેલા હોય છે. એ શાખા અતે કાંટાઓપર ધણુંકરી ધોળા વાળની રૂંવા/! હોય છે. શાખાઓને ચોળતાં તેની વાસ ખારી જળને મળતી, અને સ્વાદ કાચાં કરમદાં જેવો ને તૂરો લાગે છે. પાન-શાખાઓપરના કાંટાએના થડ પાસેથી ઘણું- કરી અક્રેકું પાન નીકળેલું હોય છે. તેતો આકાર લંખ- ગોળ, 'ે તે તળિયે સાંકડો અતે મથાળે જરા પોહેોળેા હોય છે. તેની ઉપરની સપાટીને રંગ લીલે। ને નીચેનીને ફકરો હોય છે. પાનનું ટેરવું જરા પાછળ નમતું અને ધણુંકરી સૂટ્ટમ અણીવાળું હોય છે. પાનની સપાટીપર ક્રાઇવાર ધોળા સૂટ્મ વાળની રૂંવાટી આવેલી હોય છે. પાન ફૈ્‌થી રં કે ૧ ઇંચ લાંખાં અને ૩ લાઇનથી કરે ૬ ઇચ પેહોળાં હોય છે. તેની ડીટડી ઘણી ડુંકી ૨૬૧૪ છે. એના છેડવા ૧ થી ૩ ફ્રીટ ઉંચા કે લાંબા વધેલા હોય છે. એમાં લાંબી, પાતળી, લીસી, ક્રીકા લીલા રંગની ઘણી શાખાઓ નીકળેલી હોય છે, પાન આંતરે આવેલાં અને સંયુક્ત હોય છે. પાનની મુખ્ય ડીટ્ડી ૧થી ૩ ઇંચ લાંખી હોય છે. તેનાપર ૧૫ થી ૩૦ જ્નેડી નાહાનાં, સાંકડાં, ખુડ્ઠાં, એક નસવાળાં આંબલી જેવાં પાન (દલ) ની ધણી પાસેપાસે આવેલી હોય છે. અને એક પાન મુખ્ય ડીટડીને છેડે આવેલું હોય છે. પાનને અડકતાં તે રીસામણીની પેહે વખતે થોડાં સંકોચાઇ જાય છે. ઉપપાન ભલ્લાયૃતિનાં, પાતળાં ને ગોળાઇલેતા છેડાવાળાં હોય છે. તે તરત ખરી ન્નય છે. ફૂલ સૂટ્દમ પતંગીઆંના આકારનાં, પીળાસલેતા રંગનાં, રાતી ટીશીઓવાળાં, પત્રકોણુમાંથી નીકળેલી ચીકાસવાળી ઝીણી સળીએઓપર આવેલાં હોય છે. શ્રીંગ (ફલ) 1 થી ૧૬ ઇંચ લાંખી અતે ખહુધા ૧ લાધ્નન પોહોાળી હોય છે. તે ચપટી, ઘણુંકરી સીધી કે જરા વાંકી ને તીચેની કોરપર ખાંચાઓ- વાળી હોય છે. એના દરેક સાંધામાં અફ્ડેકુ ખીજ હોય છે. સાંધા ૬ થી ૧૦ હોય છે. ભૉંયધકડની ડાંડીમાંથી ઝીણા રૅસા નીકળે છે, તેની પાતળી દોરી બની શકે છે. ભૉંયઇકડના છોડવા ભેંસ અને ઘોડાઓ ખાય છે, ભૉંયધકડના છોડવાને સુકાવી તેના પુળા ખાંધી તેને ખેડુલોકો ઢોરવાડીઆંના ઝાંપા અને છન્નં ઉપર નનવળી તરીકે વાપરે છે. ભૉંયધંકડને પાલે! વાટી તેનો રસવિકારના સોન્નપર લેપ કરવામાં આવે છે. 218. 430018 (હિ. 11. [0. 152). એ ભૉંયઇકડની મ્હારી જાત છે તેતે સાલા અથવા શોલા, ફલસોલા, (હિંન) અને મરાઠીમાં ભેંડ કહે છે. આ વનસ્પતિ આ સ્વસ્થાનમાં ઉગતી જવામાં આવી નથી, પણુ કરાંકણુ અને બંગાળમાં તે છીછરાં પાણીમાં અગર પાણી કાંડે ધણી ઉગે છે. એની ડાંડી મૂળિયાં પાસે ૧ થી ૨ ઇંચ ન્તડી થાય છે અને તે અંદરથી નરમ પોચી ગાભા (001) જેવી હલકી, તે સફેદ હોય છે. એના ગાભા- માંથી માલવણુનાં લોકો સેવતી, ગુલાબ વગેરેના ફૂલો જેવાં ફૂલો કાતરે છે, અને તેની વેંણી અતે માલાઓ ખનાવે છે. તેમજ કેટલાંક રમકડાં પણુ તેમાંથી કાતરી વેચે છે. બંગાલા તરક અંગ્રેજ લોકોને તડકામાં પહેરવાની સોલાટોપી એના ગાભામાંથી બનાવવામાં આવે છે, માટે તેતે સોલાટોપી કહે છે. સોલાટોપી તડકાની વખતે પહેરવાથી લુ અગર ગરમીની અસર માથાંને ખીલકુલ લાગતી નથી, એટલુંજ નહિ પણુ ટોપી હુલકી હાવાથી તેનો માથાને કંધ પણુ ખાજે જણાતો નથી, નાસુર ભગંદર કે બીન્ન જખમો સાંકડા થઇ પુરાઇ વનસ્પતિવર્ણન. માટે પોહોળા ને ખુલ્લા રાખવા હોય તા એ સોલા વનસ્પતિના ગાભામાંથી ન્નેદએ તેવી સળી બનાવી નાસુર વિગેરે જખમોમાં તે દાખલ કરવામાં આવે છે. તેથી નાસુર કે જખમો માંથી એની સળી રસી ચુસીને ફૂલે છે, તેથી નાસુર કે જખમ વગર શસ્રક્રિયાએ ખુલ્લાં રહે છે, એટલુંજ તહિ પણુ તે પોહાળા થાય છે. વર્ગ-( લેગ્યુમિનોસી ), નંબર, ૨૬3. ઉ૧-શાન્ત્રીયનામ-1230પતૈ1'11010. પાંકલાંવૈવ. દશ્રાંત-ણ. 11. [. 154; પે. [. 88. ૨-દેશીનામ-ચપકણાવેલે (પે।૦ઝચુ૦). ૩-વણેન-ચપકણ્‌ા વેલાના છોડવા ચોમાસે ઉગે છે. તે ૧ થી ૩ ડ્રીટ ઉંચા વધે છે, ને કોઈવાર ધાસ કે ઝાડવાંપર્‌ પડેલા હોય છે, અથવા કાંઇ ટેકો ન મળે તો તેની ડાંડી જમીનપર પડેલી અને તેના છેડા અડધા ઉંચા દેખાતા અથવા સીધા કે આડા જમીનપર પડેલા હોય છે. એની ડાંડી સુતળી જેવી કે તેથી પણુ વખતે જરા પાતળો ને નરમ હોય છે. તેપર ઉભી હાંસા અને ચીકાસલેતા ધોળા ભૂરા વાળની રૂંવાટી આવેલી હોય છે. મૂળ ર થી ૬ ઉંચ લાંખું, સુતળી જેવું જાડું, અને ઝ્રીણા ફાંટાઓવાળું હોય છે. [ એનો આખો છોડવો! ધણુંકરી એવો ચીકણો હોય છે કે તે કપડાં કે આંગળાંને લાગે તો ચોંટી નય છે, એના છોડવા ધણા અજયખ જેવા દેખાવના, અને ધણુ નાજુક હોય છે, તે સધળી જગાએ ઉગતા નથી પણુ જયાં ઉગે છે ત્યાં ધણુંકરી જથ્થાબંધ ઉગે છે. પાન જર્‌ા છેટે છેટે, અને આંતરે આવેલાં હોય છે. તે સાલવણુની માફક ત્રણુ ત્રણુ પાનના ત્રેખડા હોય છે. તેની મુખ્ય ડીટડી ૧ થી ૧ કે ર ઉંચ લાંખી, રારા જેવી પાતળી, નરમ અને ઉભી નીક તથા હાંસોવાળી હોય છે, તેપર ભૂરા વાળની રૂંવાટી હોય છે. મુખ્ય ડીટડીપરનાં બાજુનાં ખે પાન સામસામાં એક કેડીએ, અને વચલું પાન તે ડીટડીને છેડે સીધું આવેલું હોય છે. બાજુનાં ર પાન ૧ થી 1ર: ઈંચ લાંબાં ને ૨ થી ૧ ઇંચ પેોહોળાં, અને વચલું પાન ૧3 થી ૨ ક કરાધ્ર્વાર ૩ થી ૪ ૪ંચ લાંખું હોય છે. બાજુતાં ૨ પાન ધણુંકરી પોહાળાઇલેતાં લંબગોળ, વિષમ કે અસમાન કારવાળાં, અને વચલું પાન મૃદગાકૃતિતું એટલે તળિયે સાંકડુંથતું, વચમાં ગાળાધલેતા ખૃણીઆથતું પોહોળું, અને તેથી ઉપર જરા વિશેષ લાંખું અને સાંકડુંથતું હોય છે. એ ત્રણે પાન (દલ-લ્ય1ટાંડ ) જતા હોય તે તેતે શસ્રક્રિયા કર્યા શિવાય તે વહેવરાવા | ધણાં પાતળાં હોય છે. તે દરેકને સૂટ્દમ ડીટરડી અતે ર વનસ્પતિવર્ણન. ર્શૃષ ઝીણી અણી જેવાં બારીક ' ઉપપષાન ( કૉ ) હોય છે, પાનની ઉપરની સપાટી ખુલ્લા લીલા રંગની અને નીચેની ધણી ફીકી લીલી હોય છે. એ ખતન્ને સપાટીપર ધોળા લાંબા વાળની ધણી આછી રૂંવાટી હોય છે, તે વખતે પાછળથી ખરી ન્નય છે, પાનને આર્ઈગ્લાસમાં જેવાથી તેની નસોઅંદરતું જાળીકામ પારદરીક જેવું મજેતું દેખાય છેઃ ઉષષપાન-લાંબી અણી અને વચમાં એક ઉભી નસવાળાં મુખ્ય ડીટડીના થડમાં આંવેલાં હોય છે. ફૂલ-પુષ્પ ધારણુ કરનારી સળીઓ દોરાથી પણુ પાતળી પત્રકોણુમાંથી અથવા શાખાઓને છેડે નીકળેલી હોય છે, તે ધણીવાર શાખા પ્રતિશાખાવાળી હોય છે, તેપર્‌ ચીકાસલેતા ભૂરા વાળની ગીચ રૂંવાટી આવેલી હાય છે. ફૂલની ડીટડી લાંબી અને તેને તળિયે ઉપપાન જેવાં ઝીણાં લાંબી અણીવાળાં પુષ્પપત્રો હોય છે. પુન બ કોષ સૂથ્દમ હોય છે. ફૂલની પાંખડીએ પુભ બાન %રીષ કરતાં લાંબી અને ડ્રીકા ચુલાખી કે જનંબુડી છાયા- લેતા રંગની હોય છે. પુંકેસરેો-૧૦, દિગિચ્છી. ' જ્રીકેસર્‌-૧. શીંગો (કલ )-આતી શીંગો ધણી અજયબ જેવી રીતે વાંકી ચુંકી વળેલી હોય છે. તે ર થી ૧ ઇંચ લાંબી ને ૬ થી ડું લાઇન પોહોળી હોય છે. તે પાત- ળી તે ચપટી હોય છે. તેનાપર ચીકાસલેતા સૂટ્મ વાળની રૂંવાટી હોય છે. શ્રીંગમાં ૪-૬ ખીજ હોય છે. શ્ીંગમાં ધણુંકરી દરેક બીજનો જૂદ્દો આંકો હોય છે. તે આંકાની ખન્ઞે બાજુએ સૂટ્દમ છેડા નીકળેલા હોય છે. અને છેવટનો શ્ચીંગનાં મથાળાંતા આંકો બીજા આંકા- ઓથી લાંખોા અને પોહેળા હોય છે. શીંગ એટલી પાતળી હોય છે કે તેનાં પડમાં નસોનું નનળીકામ અને તેમાંનાં બીજ બહારથી દેખાય છે. _ખઓજ-સૂષ્મ ચપટાં હોય છે. એ વેલાનાં મૂળ પાણીમાં ધસીને વીંછીના ડંખપર તેમજ સો।જનપર ચોપડવામાં આવે છે, તે સંત્રહણી ઉપર પણુ વપરાય છે, એમ કહેવાય છે,* ન્---- * ચપડણાવેલા ર૫જવાડી બાગની વાડમાં તેમજ હાપ્ડયા અને સાલક ડુંગરની ઉપરની તળીઓ અને પડધારાપર ઘણું- કરી જશ્થાખધ ઉગે છે. એ દક્ષિણ પશ્ચિમમાં થાય છે. એના છોડવા વેલાની પેઠે ઉગે છે, અને તે ચીકણા હોય છે, માટે એને ચપડણેોવેલે। કહે છે: વર્ગ-( લેગ્યુમિનાસી ). નંબર્‌ ૨૬૪? ઉ-શાન્ીયનામ-0/'૧1914 ૩1012. દષ્ધાન્ત-1. 11. 0. 155; કે. ૪. 558; 10. 01. 81 1. [. 919; ર્‌. નિ. પા. ૪૦. ૨ દેશીનામ-પીળે સમેરવે। (પે।૦); પીઠેવણુ (યુન); પીટવન, રાનમાંગા (શ૦); છાવરા, પીટવન, શજરઞટા (હિંગ); ઇૃષિવળીં, ચિત્રવર્ળો (લન). છ ૩-વર્ણૂન-પીઠવણુના છોડવા ચોમાસે વિશેષકરી જ્તે- વામાં આવે છે. તે ર થી ૪ કે ૬ ફ્રીટ ઉંચા થાય છે. અને કોઇવાર તેની નીચેની શાખાઓ જમીનપર ફેલાઈ તેતા છેડા ઉંચા થયેલા જૅવામાં આવે છે. એતે ઘણુંકરી લાંબાં સંયુક્ત પાન આવે છે. અને તેની ઉપરની સપાટીપર વચમાં પીળાસલેતા ભરા કે ષ્રીકા ધોળા રંગના પટા હોયે છે. તે પાનપર ચિત્ર જેવા દેખાય છે. તેપર્થી એના છેડડવા તરત આળખાઈ આવે છે. શાખાઓને છેડે શિયાળની પુંછડી જેવી લાંખી સૂદ્મ ફૂલોની લેર (લર ) અથવા ડુંડી કલંગી કે ચમરી આવે છે. ફૂલ ફ્રીકા કે ધેરા જાખુડા રંગનાં અતે શીંગ (ફલ) ધોળાસલેતા રંગની હોય છે. * અના છેડવાના કે।ામળ ભાગોપર વાંકી અણીવાળા સૂ&્મ કાંટા જેવી રૂંછાળ આવેલી હોય છે. જેથી એ છોડવાની કપડાંને ઝાપટ લાગે છે તે! તે કપડામાં અટકી જાય છે. સૂળ-છોડવાના પ્રમાણુમાં મૂળ ધણીવાર જરા વિશેષ જાડું, લાંખું, અને જમીનમાં ઉંડું ઉતરેલું હોય છે. તેમાંથી કવચિતજ ખબીન્ન ફાંટાએ નીકળેલા હોય છે. તેની છાલ ઉપરથી ભૂરા રંગની, ખડખચડી, અતે તેનાપર છીછરા ઉભા ચીરા પડેલા હોય છે. તે અંદરથી સફેદ રંગની, મજખૂત અને રેસાવાળી હોય છે. મૂળનું લાકડું ફ્રોકા ધોળા રંગનું અને ધણું કટુણુ હોય છે. તેનો આડો કાપ કરી જતાં તે ચકરાકાર દેખાય છે. મૂળાની વાસ સુગંધિત અને સ્વાદ મીઠો, તૂરો, ચીરપરે, ચીકાસલેતો તેલીયો એમ ધણા સ્વાદમિશ્રિત ચમત્કારિક લાગે છે. ડાંડી અને શાખાઓ -ડાંડી જમીનમાંથી થોડી વધી પછી તેમાંથી ૪ કે પ લાંખી પાતળી શ્ઞાખાઓ નીકળે છે. તે તરસાની પેઠે ઉંચી અથવા આડી વધે છે. તે સુતળીથી સ્લેટપેન જેવી ન્નડી હોય છે. ડાંડી ભૂરાં રંગની અતે તેપર્‌ ઉભા ચીરા પડેલા હોય છે. તે પેન- સીલથી ટચલી આંગળી જેવી નડી થાય છે. તે વચમાં થોડી પોકળ હોય છે. શાખાઓ રંગે લીલી ને તેપરે | ઉભી હાંસો અને સૂક્મ વાળની રૂંવાટી આવેલી હોય છે. શાખાનો આડે કાપ કરી ત્તેતાં તે અંદરથી સફેદ પોચા : ગાભાથી ભરાયલી દૅખાય છે. ૨૨૬ _પાન-આંતરે આવેલાં હોય છે. તે દથી ૧૦ કે ૧૫ ઇંચ લાંબાં અને ધણંકરી તેથી થોડાં ઓછાં પોહોળાં હાય છે. ડાંડીના નીચલા ભાગનાં પાન વખતે સાદાં હાય છે. પણુ ઉપરના ભાગ અથવા શાખા ઉપરનાં પાન સંયુક્ત હોય છે. સાદાં પાન સંયુક્ત પાન કરતાં બહુધા ડુકાં હોય છે. સંયુક્ત પાનની મુખ્ય ડીટડી સુતળી જેવી નાડી ને તેપર ઉભી હાંસો અતે સૂક્મ વાળતી રૂંવાટી હોય છે. એ ડીટડીપર ર્‌ થી ૩ સામસામાં પાનની જેડી આવે છે, અને વખતે સારા મ્હોાટા છોડવામાં જેડીની આગળ એક પાન છેડે પણુ આવેલું હોય છે. ન્તેડીમાંનાં પાનની ડીટરડી ધણુંકરી સૂદ્દમ હેય છે. ને તે દરેક પાન ૩થી ૬ કે ૮ ઇંચ લાંખું અને રૈ ઇંચથી ૧ કે ૧ ઇચ પેહોળું હોય છે. તેનાં ટેરવાં સાંકડાં- થતાં, ને છેડે ખુઠ્ઠાં અથવા અણીવાળાં હોય છે, તેની ઉપરતી સપાટીને રંગ લીલાસલેતો તે નીચેતીને કકે હોય છે. ઉપરની સપાટીપર વચ્ચોવચ પીળાસ કે ભૂરા* સલેતા ધોળા રંગના ચિત્ર જેવા પટા હોય છે. પાન સુકાય છે ત્યારે ઉપરની સપાટી કાળાસલેતા રંગની થઇ જય છે. તેની બન્ને સપાટીપર આંગળી ફ્રેરવતાં તે ખરસટ લાગે છે. નીચેની સપાટીપર બહુધા ધોળા વાળની રૂંવાટી આવેલી હોય છે. તેની અંદરની નસે! અને તેનીવચ્ચેનું “ળળીકામ ખન્ને સપાટીએ બહાર નીકળતું સપણ દેખાય છે, પાનની વાસ ઉત્ર અતે સ્વાદ ખટાસલેતેો તૂરો અને પાછળથી ખરસટ લાગે છે. ઉષપષપાન-પાનની મુખ્ય ડીટડીના થડમાં બન્ને ખાજા અક્રેક દેશી વહાણુનાં સઢના આકારનું ઉપપષાન આવેલું હોય છે, તેપર ઉભી નસે! હોય છે. જેેડીમાંનાં પાનની સૃદ્દમ ડીટડીના થડમાં પણુ આવાજ આકારનાં સૂદ્દમ ઉપ-ઉષષપાન હોય છે. કૂલ-શાખાઓને છેડે પૂલોની ચમરી લાંખી ડુંડી જેવી આવે છે. તે ડથી ૧ કે વખતે ૧ર ફુટ લાંખી અને ફે થી ૧ ઇંચ પોહોાળી હોય છે. તેની_ સળીપર્‌ ઉભી હાંસો અને વાળની રૂંવાટી આવેલી હોય છે. તેપર ગીચોગીચ ચાતરક્‌ સૂટ્મ ફૂલો આવેલાં હોય છે, તે વખતે એકજ બિદુપર્થી અખે નીકળેલાં હોય છે. ફૂલની ડીટડીની પાસે સૃટ્મ પીળાસલેતા ભૂરા રંગના વાળની રૂંવાટીવાળાં પુષ્પપત્રો હાય છે. જે તરત ખરી જાય છે. ફૂલની ડીટડી ૧ થી ૩ લાધ્ત લાંબી ને તેનાપર પીળાસલેતા ભ્રા, વાંકી અણીવાળા કાંટા જેવી રૂંછાળ આવેલી હોય છે. ફૂલ ઉધડયા પછી એ ડીટડી (ભીંતના) વાલસેટની ડાંડીની માકક અંદરની બાજુ વાંકી વળી જાય છે, (એ રચના ન્તેવા લાયક છે.) પુષ્પખાહ્યકેષ-નાં પત્રો પ ભરા વાળથી ભરાયલાં હોય છે, તેની કોરપર્‌ ધણુંકરી લાંબા, ધોળા ને સીધા વનસ્પતિવર્ણુન. _[ વાળની હાર હોય છે. તે તળિયે થોડાં ન્નેડાયલાં અને મથાળે છૂટાં ને સાંકડાં હોય છે. તેમાનાં એક બાજુનાં ખે ઢ્ઠુકાં તે ખીજ બાજુનાં ત્રણુ તેથી લાંબાં હોય છે. પુષ્પાભ્યન્તરકેોષ-ની પાંખડીએ પ હોય છે. તેમાં સૌથી બહારની મ્હોટી પાંખડી ખીજી ચારે પાંખડીઓ કરતાં પોહેળી હોય છે. બાજુની બે પાંખ પાંખડીઓ ખે વચલી ત્તેડાયલી હોડીજેવી થયેલી પાંખડીને વળગેલી હોય છે. પુંકેસરે-૧૦ હોય છે. તેમાં ૯ જેડાયલાં ને ૧ ૭ડું. ન્્રીકેસર-૧, નલિકા ધણી ઝીણી તે અંદર વળતી હોય છે. શીંગ-(ક્લ)-શીંગ લીસી અને ચળકતી હાય છે. તે પ્રથમ લીલા, પછી ઘેરા લીલા કે કાળા, અને અંતે સફેદ રંગની થઇ ન્ય છે, તે સુકાય છે ત્યારે તેનાપર વિશેષ કરચલી પડી જય છે. તેમાં ૩ થી ૬% સાંધા હાય છે. અને એ દરેક સાંધામાં અકેકુ બીજ હાય છે. તે ખે ખીજનીવચ્ચે ધણી સાંકડી થયેલી હાય છે. અને જેમ જેમ તે પાકતી ન્નય છે તેમ તેમ તેના સાંધા એક ખીન્ન ઉપર અનુક્રમે ચઢતા જાય છે. તેથી એ શીંગ જણે દાણા વગેરે રાખવાના ડૉમની એક ઉતર્‌ણ ચડાવી હોય, અથવા એક છીકામાં કળશાઆ ઉપર્‌ા- ઉપર્‌ ગોઠવેલા હોય, તેવી દેખાય છે. તે જેમ જેમ પાકતી જય છે તેમ તેમ પુ૦ બા૦ કેોષનાં પત્રો! શીંગને પાંચે બાજુથી દબાવતાં જય છે. જેથી તેના સાંધાઓ સારીરીતે ઝલાઇ રહે છે. શીંગના છેવટતા સાંધાપર સ્ત્રી- કેસરનલિકા ધણે લાંબો વખત સુધી રહેલી ત્તેવામાં આવે છે. (શીંગના સાંધાઓની ગોઠવણુ અને તેની પકડ પણુ કારીગરે જેવા જેવી છે.) ખજ-ધણું લીસું, ચળકતું, પીળાસલેતા લીલા રંગનું ને કઠૃણુ હોય છે. તે સુકાય છે ત્યારે ભસ્મી રંગનું થઇ જય છે. તેનો આકાર ગુવારનાં ખીજને મળતો હોય છે. ૪-ઉપયોાગીઅંગ-સર્વાગ. ધ પ-ગુણદેષ-વિષહર, ચિરચુણુકારી પૌફટ્દિક, ગ્રાહી, શૈધક અને રે।પક. મે દ-ઉપષોાગ-એનું મૂળ દશમૂલાદિ અને લધુપચ- મૂલાદિ કવાથમાંતું એક છે. એનાં મળને કાઢો ચિરચુ- ણુકારી પૌષ્ટિક તરીકે વપરાય છે. ઝાડાં, સંત્રહણી અને લોહીવિકાર ઉપર એનાં મૂળનો કવાથ બીજી દવાઓ સાથે આપવામાં આવે છે. એનું મૂળ એકલું વાપર- વાથી ધણું ગરમ લાગે છે, એમ કેટલાકાનો મત છે. એનાં મળને પાણીમાં ધસીને ઝેરી જનાવરતા ડંસપર્‌ ચોપડવામાં આવે છે. શિયાળ અને કુતરાંના કરડ ઉપર પણુ એનો ઉપયોગ કરવામાં આવે છે. એનાં પાન વનંસ્પતિવર્ણુન, ઘોડાંને સળખમ થયે હોય તો તેને ખવરાવાય છે. એનાં પાન અથવા છેડવાની ભસ્મ ઉધરસવાળાને મધમાં અપાય હાય તો કોગળા કરાવવામાં વપરાય છે. છોકરાને ધાંટી પડી હોય ( છોકરૂં ગળતું જતું હોય) તો એનાં બીજ પાણી કે દૂધમાં વાટીને છોકરાંને પાય છે. છોકરૂં ભરાઇ આવ્યું હોય તો એનાં પાનને પાણીમાં વાટી તેને -રસ ગાળા જરા ગરમ કરી દૂધ અને મધની સાથે છોકરાંને પાય છે. 'ચાંદાં અતે ભગદર ઉપર એનાં બીજની બારીક કપડછાણુ ભૂકી કરીને ભભરાવે છે, તેથી રૂઝ આવે છે. “ઉધરસ, ભરાઇ આવવું, સસણી વગેરેમાં તેને સ્વરસ સારે! છે. પીઠવણુ સર્પના ઝેર માથે અતિ ઉપ- યોગી છેઃ” (ડા. વી. ઝી. રા.). “તે ગરમ છે, કાંઇક ખટાઇને મધુરતા "પણુ હોય છે. ધાતુ પુષ્ટી કરે છે, લોહીના ઝાડો, ઉધરસ, વાત* રંગ, તરસ, દાહ, ત્રિદોષ, ઉલટી, ઉન્માદ, તોવ, શ્વાસ, ગુંબડાં વાતરક્ત એ સર્વેતે મટાડે છે ને દસ્તતે સાક્‌ લૉવે છે.” (વે. રૂગનાથજ). ' ૭-સ્થાનક-એના છોડવા નદી કાંડે અને ડુંગરના પડધારા ઉપર છૂટા છવાયા ઉગે છે. એ મે હિદુસ્યાનના ધણુ।ઃખરા ભાગોમાં થાય છે. ૮-વિ૦ વિવેચન-પીઠવણુ એ નામ સંસ્કૃત પૃછ્ઠિ- પર્ણી ઉપરથી અપભ્રંશ થયેલું લાગે છે. એનું બીજું સંસ્કૃત નામ ચિત્રપર્ણી છે તે, અને અંગ્રેજીમાં શાસ્રીય ખાસ નામ પિક્ટા (011) છે તે બરાબર છે. કેમકે એનાં પાનપર્‌ પીળા કે ભરાસલેતા ધોળા ચિત્ર જેવા પટા હોય છે. એનું મરાડી નામ ર્‌ાનગાંજા છે તે એની ચમરી અને શીંગો ગાંક્ન જેવાં દેખાય છે, તે ઉપરથી પડેલું હશે.* બર્ગ-(લેગ્યુમિનોસી.) ળે 5 નંબર ૧૬૫, ઉ૧-શાસ્રીયનામ-/13:31001'[9પ5 ( 3981. ) 100111101811701પ8* _ દષ્ટાન્ત-ઉ. 11. [. 158; પં. 9. 84; ઉકાઇ | 1. ]* 204. .. * પોરબંદર સ્વસ્થાનમાં પીડવણના છોડવા વિરામ ઉગતા જેવામાં આવતા નથી. પણુ આદિત્યાણાં જગલમૉના પાડા પાણીના ધોક પાસે, રાણાવાવ જ'ગલમાં ઉમરીવાળા નેસના ત્રિબેટા પાસે કાળા ખડકમાં, "ખંભાળા ગામ પાસે રાણાવાવ જગલની વંડીથી ખહાર ત્તેમંજ અન્દર, પાચારા ડુંગરના પડ- ધારા ઉપર અને મીણુસાર તથા વરતુ નદીને કાંડે એના છોડ- વાઓ ઉગેલા ન્તેવામાં આવે છે. રટ &ટ1થ5 | ક ન | ણીઆળાં, અને ઉભી નસોવાળાં હોય છે. ર્શ્છ ૨-દેશીનામ-ભોંય સમેરવે।, ઝીણુકેો સમેરવો, ગાડર _સમેરવેઃ ( પો-ગુ૦); ધાજટા ધામ્વપટા (૦): છે. એનાં બીજના ઉકાળા મોઢું પાકયું | 3-વર્ણન-ગાડરસમેરવાના છોડવા સૈથી ૧ કે:૧$ ફુટ લાંબા થાય છે. તે જમીનપર છાતળાંનો પેઠે પથરાય છે. એમાં “કોધવાર થોડી શાખાએ નીકળી એક તરફજ | પથરાયલી હોય છે. પણુ ધણીવાર તૈમાં ધણી શાખાએ! નીકળી ચોતરફ ફ્રેલાય છે. પાન જરા લાંબાં પણુ ધણુંકરી ગોટેકડાં હોય છે. ફૂલ ડ્રીકાં ગુલાખી, રાતા રંગનાં કે જૌખુડી છાયાલેતાં હોય છે. શ્રીંગ (દક્ષ) સાંધાવાળી, જરા જાડી, ઉપસેલી અને તેપર કરચળી પડેલી હોય છે. સૂળ-સુતળીથી પેનસીલ ક જાઇ, જમીનમાં ઉંદુ બેઠેલું, કેટલાક ઝીણા ફાંટાઓવાળુ, ભરા ધોળા રંગનું, ઉત્રવાસ અને તૂરાઃ સ્વાદવાળું હોય છે. ડૉડી અને શાખાઓ-ડાંડી ડવચિતજ હોય છે, પણુ ધણુંકરી મૂળને મથોળેથી ઝીણી સુતળી જેવી પા- તળી 'લાંખી શાખાઓ નીકળેલી હોય છે, તે બહુધા લીસી, ચળકતી, તેો[પણુ તેનાપર ધણા બારીક સફેદ વાળની આછી રૂંવાટી અને બારીક ઉભી કરચલી આવેલી હોય છે.' શાખાઓ નરમ અને તેપર્‌ ધણુંકરી ઉભી નીક અતે હાંસ હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે, તે ૧રથી પ કૅ ૭ લાઇન લાંબાં હોય છે. જે ૭ ઇજ લાંબાં હોય છે તે ૪થી પ૫ લાધત પે[હોળાં હોય છે, પણુ પ લાધનિથી અંદરનાં પાન લગભગ ગોળ હોય છે. તે પાલેરાં કે ચણીઆં બોરની નાહાની બોરડીનાં પાન જેવાં દેખાય છે. પાનની ઉપરની સપાટી લીસી. અતે નીચેની સફેદ વાળની આછી રંવાટીવાળી હોય છે. પાનની ડીટડી ૧થી ૪ લાઇન લાંબી ને દોરા જેવી પાતળી હોય છે. પાન જર્‌ા જાડાં, ખર્સટ અને બહાર નીકળતી નસેવાળાં હોય છે. તે તળિયે સૂટ્દમ ખાંચવાળાં અને ટેરવે ગે- ળાઇલેતાં, શકાં, જરા અંદરખેસતી ખાંચ અતે અણી- આળાં હૉય છે ઉપપાન-ધેળા રંગનાં, ધાસનાં શ્રાતાં જેવાં ( છપ 110&00€0પ3) પાતળાં, લાંબાં, મથાળે સાંકડાંથતાં, અ- * શૈલ-પુષ્પ ધારણુ કરનારી સળી શાખાઓને છેડે અને પાનની સામી બાજુથી રથી ૩ ઇંચ લાંખી સૃદ્મ વાળની રૂંવાટીવાળી નીકળેલી હોય છે. તેનાપર ૬ થી ૧૨ ફૂલો આવેલાં હોય છે. કોઇવાર તે (લે) એટલાં બધાં પાસે પાસે આવેલાં હોય છે કે, તે એક ઝુમખી જેવાં દેખાય છે. ફૂલની ડીટડી -ધણી સૂટ્મ પુન બાન કોષ કરતાં ટુંકી, હોય છે. _ડુષ્પખાહ્યકોષ-૫ પત્રોનો બતેલો- “હોય ક. તેનાં પાંચે પત્રો ઉપપાન જેવાં ધોળા સંગનાં, ધાસનાં રરાતરાં રટ વનસ્પતિવર્ણન. જેવાં હોય છે. પુન ખાન કેષનાં ત્રણુ પત્રો અથવા દાંતા ઝીણા અને બે જ્ેેડાઇતે એક થયેલે। દાંતા જરા પે!- હોળા હોય છે. પુન બા૦ કેષપર્‌ સૂટ્મ વાળની આછી રૂંવાટી આવેલી હોય છે. પુષ્પાભ્યન્તર્કેષ-પુન બાન કેષથી ડુંકા કે ભાગ્યેજ તૈયી જરા લાંબે? હોય છે. ખુંકેસરેો-૧૦ હોય છે, તેમાં ૯ જ્તેડાયલાં ને ૧ છૂડું. સ્ત્રીકેસર્‌-૧, તેને ગર્ભાશય વાળની સૂદ્દમ રૂંવાટીથી ભરાયલે।, નલિકા ધણીજ પાતળી, વાંકવળતી, મથાળે સૂદ્્મ મુખવાળી હોય છે. શીંગ-(ફલ)-૨ થી ર ઇંચ લાંબી, અને પ ઈંચ પોહોાળી હોય છે. તેમાં ૩ થી ૬ સાંધા હોય છે. એ દરેક સાંધો એક ખીન્નપર ઉભો આવેલે। હોય છે. શીંગ સાધારણુ રીતે ભરાયલી હોય છે. સાંધાઓ સ્પષ્ટ દેખાતા, તેપર્‌ ભૂરાસલેતા રંગની રજ, રૂંવાટી અને કરચલી આવેલી હાય છે. શ્રીંગતે ટેરવે સૃદ્મ અણી હોય છે. એના દરેક સાંધામાં અકેકુ બીજ હોય છે, બીજ-પીળાસલેતા રંગનાં ધણાંજ સુટ્રમ, લીસાં, ચળડતાં ને સહેજ ચપટાં હૉંય છે. તે દદ ઇંચ લાંબાં હાય છે. જ૪ુ-ઉપષયોાગીઅંગ-મૂળ, પાન અને ખીજ. પ-ગુણદેષ-સ્વેદલ અને શેોથદ્ય. ટૃ-ઉપષેોગ-સમેરવાનું મૂળ રસવિકારના સોજા ઉપર ચાપડવામાં આવે છે. એના છોડવા ગાડરાં (ઘેટાં) અને બકરાં બહુ ખાય છે. અને તેથી તે અંગમાં માતાં થાય છે, એટલુંજ નહિ પણુ તેમાં દૂધ વધે છે, એનાં પાન વાટીને, લુ લાગી હોય તો! માથે લેપ કરે છે, તેથી માથે ઠંડક થાય છે. એનાં ખીજ દુકાળની વખતે ગરીબ લોકો ખાય છે. એનાં પાન મરીની સાથે વાટી પરસેવે લાવવા તાવ ઉપર પાય છે. ૭-સ્થાતક-રસ્તાની બાજુએ, કાદી અને દરિયા કાંઠાની રેતાલ જમીનમાં, અને ડુંગરોમાં ધાસની સાથે ચામાસે ધણો ઉગે છે. એ હિંદુસ્થાનના ધણાખરા ભાગોમાં થાય છે. ૮-વિ૦ વિવેચન-માળામાં જેમ સમેર્તા પારે! ઉભો હાય છે, તેમ આ ળન્તની (5 1):310ત1']»18) તમાંમ વનસ્પતિની શીંગોના સાંધા એક ખીન્નપર ઉભા આવેલા હાય છે, જેપર્થી આ જતની વનસ્પતિને સમેરવે। કહેતા હશે. આ સમેરવાના છોડવા ધણુ! નાહાના અને ભૉંયપર પથર્‌ાયલા હાય છે. અતે તે ગાડરાએતે મુખ્ય ચારે છે, માટે એને ઝીણ્‌કો, ભાંય, અથવા ગાડર્સસેર્વે। કહે છે. વગ'-( હે લેગ્યુમિનાસી જૂઈ નંખર્‌ ૧૬૬. ઉ૧-શાસ્્રીયનામ-4. 1. (1 19) ૩૦ ૦દડા1 ? દષ્ટાન્ત-1. 11. [2. 158. ર-દેશીનામ-રંછાળાસમેરવો (પો--ગુ૦). ૩-વણન-આ સમેરવાના છેડવા ૧ થી ૧$ ફર્ટ લાંબા થાય છે. તેની શાખાઓ ઘાસમાં પડેલી અથવા ઉંચી હોય છે. તે સુતળી જેવી પાતળી, ખહધા ભૂરા કે રાતા રંગની અને લાંબા ભૂરા કે તપખીરીઆ રંગના વાળની રૂંછાળથી ભરાયલી હોય છે. એની ક્રોમળ શાખાઓ અતે પુષ્પધારણુ કરનારી સળી દોરાજેવી પાતળી હોય છે. પાન લંબગોળ, પાતળાં, બન્ને સપાટીએ રૂંછાળવાળાં, ફૂથી ૧ર ઇચ લાંબાં અને 3થી ૧ ઇંચ પેહોળાં હોય છે. ઉપપાન ધાસનાં ફોતરાં જે જેવાં લાંખી અણીવાળાં હોય છે. ફૂલની ડીટડી પુષ્પપત્ર જેવડી કે વખતે તેથી જરા લાંબી હોય છે. પ્રુન બાન કોષ શીંગના પેહેલા સાંધાથી ડુંકા અને રૂંછાળથી ભરાયલે। હોય છે. શ્રીંગ (ફૂલ) ૩ થી ૬ સાંધાવાળી, ૪ થી પ લાઇન લાંખી, ૩ લાઇન પોહેળી, ટેરવે સૂટ્્મ અણીવાળી, તે સૃદ્મ- વાળની રૂંવાટી અને સેહેજ કરચલીવાળી હોય છે. એના આખા છેડવાપર્‌ ધણુંકરી ભ્રાવાળની લાંખી રૂંછાળ હોય છે. ડુંગરમાં ધાસની સાથે ચોમાસે ઉગે છે. ઉપયેગ ગાડશ્સસેર્‌વા જેવે! છે. વર્ગ-( લેગ્યુમિનોસી ). નંબર, ૨૬૭, ઉ-શાસ્રીયનામ-4. 00॥012011/011પ5, દૃષ્ટાન્ત-11. 11. [. 155; ડે. [. 84. ૨-દશીનામ-ખડસમેરવો ( પો--મુ૦ ). ૩-વણૂન-ખડસમેરવાના છોડવા ૧ થી ૨ર ડ્રીટ લાંબા થાય છે. તેની શાખાઓ નરમ અને પાતળી હાય છે. તે ધાસ કે ઝાડવાંતે આસરે રહી ઉંચી ચઢતી હાય છે. તેપર્‌ વાળની રૂંવાટી જુજ આવેલી હોય છે. પાન આંતરે આવેલાં, ૧ થી ૩ ઇંચ લાંબાં, અને ર થી ૧૩. લાઇન પોહોાળાં હોય છે. તે બન્તે સપાટીએ લીસાં, ચળકતાં, ટેરવે લાંબી અણીથતાં હોય છે. ઉપ* પાન, પુષ્પપત્ર અતે પુન બા૦ કોષ ધાસનાં ફ્રેતરાં જેવાં હોય છે. ફૂલ સૂટ્મ ફ્રીકા ગુલાખી કે રાતા રંગનાં થાય છે. શીંગ (ફૂલ) ૩ થી ૪ લાધ્નન લાંબી, ઝં લાઇન પોહાળી, લીસી, ચળકતી, ટેરવે ચૂટ્દમ અણીવાળી ને 1 ડ થી ૬ સાંધાવાળી હોય છે. વનસ્પતિવર્ણન. _ એના છોડવા ખડભેળા ઉગે છે, ને તેમાં ઝીણાં ને લાંબાં પાન હોવાથી તે ખડ જેવા દેખાય છે, તેથી એને ખડસસેરવે કહે છે. એના છેડવા સંધિવાના કવાથમાં વપરાય છે. એને ઘોડાં બહુ ખાય છે. એ હિદુસ્થાનના ધણા ખરા ભાગોમાં થાય છે. વર્ગ-( લેગ્યુમિનોસી ). નંબર ૬૬૮* ૧-શાગ્નીયનામ-4.. 1012190103. દૃષ્ઠાન્ત -11, 11. [. 159; ડે. ૩. 84. ૨-દેશીનામ-ધેડાસમેરવો, ઉભો સમેરવો, મોટો સમેરવોા (પે।4-ગુ૦); ગંથની મ૩છીમા, મોટા ઘામ્પટા (મન). ૩-વર્ણુન-ધોડાસમેરવાના છોડવા ચોમાસે ધણા ન્નેવા- માં આવે છે. તે ૧ થી ૩ કે પ કોઢ ઉંચા વધે. છે. એમાં કેઉ૪વાર ખે ચાર લાંબી શાખાઓ નીકળે છે, ડાંડી સુતળીથી પેનસીલ કે ટચલી આંગળી જેવી અને શાખાઓ દોરાથી સ્લેટપેન જેવી જડી થાય છે. ડાંડી અતે શાખાઓ એક ખાજુથી ઘધણુંકરી જંખુડા રંગની છાયાલેતી હોય છે. મૂળ-એનું ખીલામૂળ લાંષું, ધણા ઝીણા કાંટાએ- વાળું, પ્રીકા ધોળા રંગનું, કાકડી જેવી વાસ અને તૂરા સ્વાદવાળું હોય છે, તે ચાવવાથી જીભ પાછળથી ખરસટ થૂઇ નય છે. પાન-છેટે છેટે આંતરે આવેલાં, ૧ર થી ૩ કે ૬ ઇંચ લાંબાં અને . થી ૨ ઇંચ પેહેોળાં હોય છે. તે લંબગોળ કકે સાંકડાં ભક્લાકૃતિનાં, ટેરવે ખુઠ્ઠાં, ગોળાઇલેતાં જૈ લાંબી અણીથતાં હોય છે. તેની ઉપરની સપાટી લીસી, લીલા રંગની, અતે નીચેની ફ્રીકા લીલા રંગની ને સફેદ વાળતી આછી રૂંવાટીવાળી હોય છે, પાન જાડાં તે ખરસટ હોય છે. તેમાંતી નસોનું જનળીકામ ખહુ સુંદર સ્પષ્ટ દેખાતું હોય છે. પાનની વાસ શેરડીની વાસને મળતી અને સ્વાદ . તેલીયે।, ફરકે, ને જરા તૂરે। લ્રાગે છે. પણુ જીભ પાછળથી ખરસટ થઇ જાવ છે. પાનને ચાળતાં તેમાંથી ધણી દુર્ગધિત વાસ નીકળે છે. ફૂલ-પુષ્પ ધારણુ કરનારી સળી ર થી ૧ ફૂટ લાંબી, પાનની સામી ખાજુથી અથવા શાખાઓને છેડે આવે છે. એ સળીપર (જેમ એક ઉંચી દીપમાલા કે ષ્વૃજ્નતસ્થંભા ઉપર નાહાનાં નાહાનાં પગથીઆં, પડથી કે | ગાળા હોય, જેનાપર પગ ૬ તેપર ચઢી શકાય તેમ) થોડે થોડે છેટે જરા બહાર નીકળતાં સૂટ્મ પગથીઆં જેવી પૃડઘી આંતરે આવેલી હોય છે. જેનાપર ધણુંકરી ખખે ફૂલ પાસે પાસે ઉભાં આવેલાં હોય છે, સળીપર્‌ ઉભી ૨૧૯ હાંસો, અને ચૂટ્મ વાળની રૂંવાટી હોય છે. ફૂલની ડીટડી ર્‌; ઈંચ લાંબી ને વાળની રૂંવાટીવાળી હોય છે. ય્રુષ્પબાહ્યકેષ-3. ઇંચ લાંબો, ધાસનાં ફ્રોતરાં જેવો, તેના દાંતા ઝીણા ને કોરપર લાંબા ધોળા વાળની હાર- વાળા હેય છે. પુખ્પાભ્યન્તર્કે।ષષ-ની મુખ્ય પાંખડી પ્રીકા પીળા રંગની, અને હોડી પાંખડીઓ ફ્રીકા ન્નખુડા રંગની હોય છે. પુંકેસરો-એની જાતના નિયમ પ્રમાણે ૧૦, દિગુચ્છી હોય છે. જ્રીકેસર્‌-૧, નલિકા પાતળી વાંકવળેલી મથાળે સદ્દમ મુખવાળી હાય છે. શીંગ-(ફલ)-૪ થી ૬ સાંધાવાળી, ટેરવે અણીવાળી, ૪ થી પ લાઇન લાંખાં ;% ઇચ પોહેોળી, ઉપસેલી, લીસી, તોપણુ સહેજ રૂંવાટી અને કરચલીવાળી હે।મ છે. આજ-સૃટ્મ, પીળાસલેતા રંગનું, લીસું તે ચળકતું હોય છે. એ છોડવાનું મૂળ રસવિકાર અને સંધિવાના સાન્નપર પાણીમાં ધસી ચાપડવામાં આવે છે. એના છોડવા ઘોડાં બહુ ખાય છે. લીલા ધાસની સાથે સમેરવાના છોડવા ઘોડાને ખાવા નાખ્યા હોય તે! ધાસની અંદરથી સમેર્‌- વાના છોડવા ધોડું વીણીવીણીને ધાસથી પ્રથમ ખાઇ જાય છે. આ ઉપરથી જણાય છે કે, સમેરવાના છોડવા ઘાડાંઓને ચારા તરીક્રે વિશેષ પસંદ આવે છે. આ સમેરવાના છોડવાનું ગદબ (1.,0૦€1૧૦)ની પેડુ વાવે તર કરવામાં આવે તો તે એક ઘોડાંના ચારા તરીકે ઉપયોગી થઇ પડે, એટલું જ નહિ પણુ એના છોડવાઓની લીલવણી ( લડવુ) બીન્નં ઢોરેોતે પણુ ધણી ઉપયોગી થઇ પડે તેમ છે. સમેરવાના છોડવાને કાદી- વાળી અગર રેતાળ જમીન પણુ માફક આવે છે. આ સમેર્વાના છોડવા ચોમાસે ખેતર્‌।માં નેદ તરીકે, અને ડુંગરમાં ધાસ ભેળા ઉગે છે, અને કોઇ કોઇ જગોએ એતે ઘેરે! ને ધેરો ઉગે છે. એ આખા હિંદુસ્થાનમાં ધણંકરી થાય છે, આ સસેરવાનો છોડવો સમેર્વાની જતની વન- સ્પતિમાં સૌથી લાંખેો, નડે અને ઉંચા! થાય છે. તેથી એને ઉભો અને મ્હાટો સમેરવો, તથા ઘોડાં વિશેષ કરી ખાય છે માટે એતે ઘોડાસમેર્વો કહે છે. વર્ગ-(લેગ્યુસિનોસી). નંબર ૧૬૯? ઉ-શાસ્રીયનામ-4. 2૫૩૦૬૫૩. દષ્ટાન્ત-11. 11. [. 159; ક. [. 84. ૨-દેશીનામ-લાસોસમેરવો (પોડચુ૦). ૨૨૦ ક -વર્ણન-એના છવા. ૧ વૃ [થી ર્‌ ર રીટ લાંબા થાય છે, તેતી શાખા અને પાનની નીચેની સપાટીપર ધોળા વાળની આછી રૂંવાટી હોય છે. પાંન. તળિયે :હૃદયાકૃ- તિનાં, મથાળે સૃદ્મ અણીવાળાં, ૧: થી ૩ ઇંચ લાંખાં, અને ડ થી ૧૩ ઇંચ પેોહોળાં હોય છે. ઉપપાન ધ્રાસતાં ફ્રેતરાં જેવાં પાનની ડીટડીથી લાંબાં હોય છે. પુષ્પ ધારણુ કરનારી સળી શ્ચરાખાઓને છેડેઃ :નીકળેલી હાય ક તેપર ગીચોગીચ પાસે. પાસે ફૂલે આવેલાં હોય છે, પુ૦ બા૦ કેષનાં પત્રો લીસાં, ચળકતાં, અને બહુધા જંખુડા રંગનાં હોય છે. તેનાં ટેરવાં “પાસે વખતે થોડા ધોળાવાળની આછી હાર આવેલી હોય છે. ફૂલ અને શીંગ (કલ) પુન બા૦ કોષમાં ઘણુંકરી ઢંકાયલાં હોય છેં; શીંગ (ફ્લ)-૩ થી પ સાંધાવાળી હોય છે. તે ર્‌-થી ૩ લાઇત લાંબી, અને 2 લાધ્ત પોહેોળી 'હોય છે. તે લીસી, ચળકતી, અને ફીફા, ભૂરા રંગની . હોય છે, તેના સાંધાની પોહેોળાઇ લંબાઇ કરતાં જરા વિશેષ હોય છે, અને સાંધાપર્‌ આડી કરચલી પડેલી હોય છે. એના છોડવા ચોમાસે ધાસની સાથે છૂટા છવાયા ઉગે છે. તે ઢોરના ચારા તરીકે ઉપયોગમાં આવે છે. * એ પણુ હિન્માં ઘણી, જગાએ. થાય છે. વર્ગ (લેગ્યુમિનોસી)., * ત મ ૬-શાસ્રીયનામ- ર 8198012011૫. દૃષ્ટાન્ત-11. 11. [). 159. ૨-રંશીનામ-ચુચ્છાળાસમેરવા (પો-ગુ૦). ૩-વણૈન-એના છોડવા ધણુંકરી ડૂ થી ૧. હે કુટ લાંબા થાય છે. તે બહુધા જમીનપર્‌ પથરાયલા હોય છે. એનો સાધારણુ દેખાવ લાસાસમેરવા જેવો હાય છે. તોપણુ એની શાખાઓપર વાળની વિશેષ રૂંવાટી હોય છે, અને પુન બાન કોષનાં પત્રો વિશેષ અણીઆળાં અને તેની ક્ારપર લાંબા, ધોળા, ઝીણુ।- વાળની આંખની પાંપણુ જેવી હાર હોય છે. . ફૂલ શાખાઓને છેડે ડુંકી. સળીપર્‌ ધણાંજ પાસે પાસે ગુચ્છાની- પેઠે. ,આવેલાં હોય છે. માટે એને ગુચ્છાળો સમેર્વા કહે છે. એનાં. પાન: લાસાસમેરવા, જેવાં પણુ તેથી નાહાનાં હાય છે. ત છોડવા બંકરાં, ગાડરાં આદિ રન ખાય છે, પત્યરવાળી કછુ જમીનમાં ચોમાસે વિશેષ ઉગે છે. બર્ગ-લૅગ્ગુશિસોસી), “ નંબર ૧૭૨? ર ૧-શાસ્રીયનામ-&.. 1003700108, દૃજ્ાન્ત-ષિ.. 11.70: 159... 722 . _વનસ્પતિવર્ણુન. ૨ દેશીનામ-સમેરવા (પેનચુ૦); ષ ઘામ્વટા (મ૦). ૩-વણેન-એના છોડવા ઘોડા સમેરવાની પેઠે ઉંચા અને ના થાય છે. એમાં શાખાઓ ભાગ્યેજ નીકળે છે. પાત લંબગોળ : કે . તળિયે જરા સાંકડાં, મથાળે | પાહાળાં, ને ટેરવે ગોળાધ્લેતાં હોય છે, પાન પાતળાં, ઝીણી નસોવાળાં, ર થી ૪.કે ૬ ઇંચ લાંબાં અને ૭ થી ૧૩ કે ૨ ઇંચ પોહેોળાં હોય છે. એની ડાંડી અને પાનની નીચેની સપાટીપર ધોળાવાળની લાંખી રૂંછાળ હોય છે. એના છોડવા ચોમાસે ધાસની સાથે ખેતર અને ડુંગરમાં ગણ્યાં ગાંઠૅયા ઉગે છે. તે ઘોડાં ખાય છે. એની છાલમાંથી રેસા નીકળે છે, તે કાગળ બનાવવાના કાંમમાં આવી શકે એવા હોય છે. ( વર્ગ-લેગ્યુખિનાંસી 9% નખર્‌ ૧૭૨. ૬-શાસ્્રીયનામ-&. 1'80€11105115 ( ઉલોછુલપ- 1001818). દૃષ્ટાન્ત-11. 11. ૪. 160; પ. [. 84. ૨-રશીનામ-એડીસએેરવી(પિ*ચુ૦); મુર્ધાન્વટા (૦). ૩-વર્ણૂન-ખએેઠી સપૈરવીના છોડવા ચામાસે તેમજ ખારે માસ પણુ ધણી જગાએ ત્તેવામાં આવે છે. તે ૨ થી ૧ કે ૧ર ફોટ લાંબા થાય છે. એમાં લાંખી અને થોડી શાખાએ હોય છે. તે જમીનપર ઘણુંકરી પથરાયલી હોય છે. પાન લંબગોળ; ફૂલ જાંખુડા' રંગના; અને શીંગ નાહાની હોય છે. મૂળ-૧ થી ૪ ૪ંચ લાંષું, સુતળીથી સ્લેટપેન જેવું જાડું, અને ચીવટ ને મજખૂત હોય છે. વાસ સુગંધિત અને સ્વાદ અણુગમતેો લાગે છે. ડૉડી અને શાખાએ।-ડાંડી ભાગ્યેજ હોય છે, પણુ ધણુંકરી મૂળને મથાળેથી ખે ચાર કે આડેક ઝીણી સુતળી જેવી પાતળી શાખાઓ નીકળેલી હાય છે. તે રંગે લીલી ને ચળકતી હોય છે. 'તેનાપર વખતે ધણ્‌ાજ સક્ષમ ધોળા કે ભૂરાવાળની રૂંવાટી આવેલી હોય છે. *' “પાન-આંતરે આવેલાં હોય છે. તે લંબગોળ કે ! તળિયે જરા સાંકડાં, મથાળે પોહોળાં, ડીટડી પાસે જરા ' હૈદ્યાકૃતિનાં ને ટેરવે ખુઠ્ઠાં હોય જ “તે'3થી ડેક વખતે ૧ ઇંચ લાંખાં, અને * થી - ઇચ પોહોળાં હોય છે. પાનની ડીટડી ભાગ્યેજ ૩ હ ૪ લાધ્નન લાંખી હોય છે. પાનની બન્ને સપાટીની નસોષર અતે પાનની કારપર ધોળાવાળની સાર હોય છે. પાનમાં નસોનું જાળી કામ અર્ધપારદર્શક જેવું દેખાય 'છે. - ઉષપષાન-ધાસનાં ફ્રોતરાં જેવાં, મથાળે મામ ને ઉભી લીટીઓવાળાં હોય છે.* વનસ્પ્રતિવર્ણન, ૨૨૧ ફૂલ-પાનની સામી ખાજુએથી ધણંંકરી પુષ્પ ધારણ કરનારી સળી નીકળેલી હોય છે. ઇંચ લાંબી ને ઉભીઃ હોય છે. તેનાપર સૂદ્દમ પગથીઆં ક્ર પડધી જેવા જરા છેટે છેટે. આંતરે થાક આવેલા હોય છે, અને એ- થાકે થાકે અર્થાત્‌ સૂટ્્મ પગથીઆં કે પડઘીપર ખમે ફૂલ ઉભાં આવેલાં હોય છે. ફૂલની ડીંટડી સૂટ્ટમ અને તેપર ગીચે।ાગીચ ધોળાવાળની રૂંવાટી પ્રણુ ઉપપાનની પેઠ્ઠે ધાસનાં ફ્રોતરાં જેવાં હોય છે. તેપર્‌ લાંબા ધોળાવાળની હાર આવેલી હોય છે, પુ૦ અભ્ય૦ કોષની પાંખડીઓ પ ન્ાંખુડા રંગની, તેમાં પતાકા સૌથી મોહેટી, પાંખ પાંખડીએ। ખે તેથી સાંકડી, અને ખે હોડી પાંખડીએ એક ખીજ સાથે જ્ેડાયલી હોય છે. જેમાં પું-અતે સ્ત્રી-કેસર આવેલાં હોય છે. મુકેસરો-૧૦; નવ ક્નેડાયલાં, ને એક જું. તે ધોળા રંગનાં હોય છે. સ્રીકેસર ૧, ગર્ભાશય લીલા રંગતો ૧ પોલવાળા, ને તેપર ધોળાવાળની રૂંવાટી આવેલી હોય છે. “નલિકા વાંકવળેલી, ધોળા રંગની તે સૃદ્મ સુખ- વ્રાળી હોય છે. :શીંગ-(ફલ) ર થી ૪ હીના લાંબી, અને-3 થી: લાઇન પોહેળી હોય છે. તેમાં ૨ થી પ સાંષા હાય છે, અને દરેક સાંધામાં અક્ેક ખીજ હોય છે, શ્ઞીંગ પ્રા ગયા પછી સાંધા નોખખા પડી જય છે, શ્ઞીંગનો વાળની આછી રૂંવાટી હોય છે. બજ-લીલાસલેતા પીળા રંગનું, લીસું, ચળડતું, ગુવારના દાણાના આકારતું ર્‌ થી તદ ઈંચ લાંયું હોય છે. એનાં મૂળા સંધિવા, સુવાવડ, રક્તપિત્ત અને વિસ્ફ્રે- ટકના કવાથમાં વપરાય છે. એના છોડવા ડુંગરના પાઉ અને કાદીવાંળી પથરાળી જમીનમાં ચોમાસે ધણા ઉગે છે. તે ગાડરાં અને ખીન્નં તમામ ઢોર ખાય છે. એ નીલગિરી અતે ક્રોફણુમાં અ થાય છે. એના છોડવા જમીનપર પથરાયલા હોય છે માટે શન ખેઠી સમેરવી કહે છે. વર્ગ-(લેગ્યુસિતાસી),._ નંખર ૧૭૩? _૧-શાસ્ીયનામ-12310061110 _5ુ815€010પ1010 દૃછાન્ત-િ. 11. [. 168; પ. 0. 55; ૪1. 111. [- 52. રૂ. નિ, પા. રહ. કી. વથી #રઝજી*૩ | (શન); સા સાળતન, સાળવરની, | શાર, રાનમાજ (મ૦); લરીવન, સાજન, સાળપની, (ટિં૦); શાછીપ્ળી (સંબ) ૩-વણુન-એના છેડવા ચોમાસે ધણા ફૂટી નીકળે છે. તે ૧ થી ૨ કે વખતે ૩ થી ૪ ડ્રીટ ઉંચા વધે છે. તેની શાખાઓ લાંબી પસરાતી કે વખતે જમીનપર થોડી ઢળેલી હોય છે. પાન લાંબાં; ફૂલ સૂટ્દમ ષ્રીકા ઘેરા સ વાતા | કે જાંબુડા વા ગુલાબી રંગનાં; અને શીંગ (ફૂલ) ચપટી, હોય છે. પુન બાન ક્રોષતાં પત્રો પ હોય છે, તે તીચેથી શૈડાં. જ્તેડાયલાં અને ઉપર છૂટાં હોય છે, એ પત્રો પાતળી અતે એક ખાજુ ઉંડા કાપાઓવાળી હોય છે. એમાં શ્રાવણુમાસમાં ફૂલ આવી ભાદરવા નક પ પાજી ન્નય છે. એના આખા છેોડવાપર ધણુંકરી ધોળા કે ભૂરા યમાં રૂંવાટી આવેલી હોય છે, મૂળ-એતું ખીલામૂળ જમીનમાં ધણું ઉંડું ખેેલું હોય છે. તેમાંથી થોડા લાંબા અને કેટલાક ઝીણા રેસા જેવા ફૂાંટાઓ નીકળેલા હોય છે. મૂળ સુતળીથી પેન- સીલ કે આંગળી જેવું ન્નડું થાય છે. તેની ઉપરની છાલ. પાતળી અતે ભૂરા રંગની, અને અંતરછાલ જરા નડી, ર્‌સાવાળી, મજખૂત, અને રતાસલેતા રંગતી હેય છે. મૂળનું લાકડું લીસું, ધોળાસલેતા રંગનું તે મજખૂત હોય છે. વાસ જરાં સુગંધિત અને સ્વાદ મીઠાસલેતો ચીકણો ને ધણે। તૂરો! લાગે છે. ડૉડી અને શાખાઓ-સુતળીથી તે 1 પેતસીલ જેવી જાડી હોય છે. ડાંડી તળિયે ભૂરા રંગની લીસી તે ચળ- રંગ ભૂરો, છાલપર જાળી જેવી નસો અને ધોળા સૂટ્મ વી હોય છે. કમળ શ્રાખાઓપર ઉભી હાંસા અને તે હાંસાપર ધોળા લાંખા વાળની રૂંવાટીની હાર હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે તળિયે ડીટડી પાસે ગોળાઇલેતાં અને મથાળે સાંકડાંથતાં ઘેડાંના કાનની પેઠે સેહેજ વાંકલેતાં ટેરવે અણીથતાં હોય છે. પાનની ઉપરની સપાટી ધણુંકરી લીસી, લીલા રંગની, અને નીચેની ફ્રીકાલીલા રંગની અને વિશેષ વાળની રંવાઢીવાળી હોય છે. પાન ૨ થી ૩ કે ૬ ઇંચ લાંખાં અને ૧% થી ૨ કે ૩ ઇચ પોહાળાં હોય છે. પાન પાતળાં હોય છે, તોપણુ તે ચીવટ, અને તેમાંની નસો સ્પષ્ટ દેખાતી ઉંચી ચઢતી પાનની નીચેની સપાટીએ વિશેષ રંછાળવાળી હાય છે, પાનને આઇગ્લાસમાં જેવાથી પારદર્શક જેવાં દેખાય છે. પાનની ડીટ્ડી રથી ૧ કે ૧? ઇંચ લાંબી હોય છે. તેનાપર મહ્ધા ઉભી નસો અને ધોળા લાંબા વાળની રંંછાળ હોય છે. પાનની ડીટડીના થડમાં શાખાઓપર લાંબી અણી- વાળાં, ઉભી નસોવાળાં, તળિયે પોહાળાંથતાં ર ઉપપાન આવેલાં હોય છે, તે કાયમી હોય છે. અને પાનને તળિયે તેની ડીટડીનાં મથાળાંથી કંધ્રક નીચે ર્‌ મેઇ ઉપ- ૨-ટેશીનામ-એકપાની પાંદડીઓ (પેો૦); સાલવણુ ! ઉપપાન આવેલાં હોય છે. 4: .% મ 2 ૨૨૨ ફલ-પુષ્પ ધારણુ કરનારી શાખાઓ પત્રકોણુમાંથી અને શાખાઓને છેડે લાંબી નીકળેલી હોય છે. તેનાપર સૂક્ષ્મ પુષ્પપત્રો આવેલાં હોય છે. ફૂલ અકેકું કે વખતે બખે પાસે પાસે એક જ પુષ્પપત્રના ખૂણામાંથી નીક- ળેલાં હોય છે. ફૂલની ડીટડી ધણી સૂક્મ, પાતળી અને બહુધા રાતા રંગની હોય છે. પુષ્પખાલ્યકેોષ-નાં પત્રો પ હોય છે, તે તળિયે જેડાયલાં અને મથાળે તેના દાંતા જૂદા દેખાતા હોય છે, તેના ત્રણુ દાંતા લાંબા અને ઝીણા હોય છે અને એક દાંતો પાહેળા અને મથાળે ર ફાટવાળા હોય છે, એટલે તે બે પત્રો જોડાઇને થયેલો હોય છે. પુન બાન કોષ પુન અભ્ય૦ કેષની પાંખડીથી ટુંકો, રાતાં છાંટણાં- વાળા અતે ધોળા કે ભૂરા વાળની રૂંછાળવાળો હોય છે. પુષ્પાભ્યન્તર્કોષ-ની પાંખડીઓ પ હોય છે, તેમાં મુખ્ય પાંખડી પોહેોળી ટેરવે અંદર બેસતી ખાંચવાળી હાય છે. બાજુની ખે પાંખ પાંખડીઓ વિશેષ જાંખુડા કે ગુલાબી રંગની હોય છે. અને છેક અંદરની ખે હોડી પાંખડીઓ ધેોળાસલેતા રંગની હોય છે. પુંકેસરો-૧૦ હોય છે. તેમાં હ ના તંતુઓ ન્નેડા- યુલાં ને એક છૂડું હોય છે. તંતુઓ પીળાસલેતા લીલા કે ધોળા રંગના હોય છે. પરાગકાષ અને રજ પીળાસ- લેતા ધોળા કે ભૂરા રંગનાં હોય છે. સ્રીકેસર-૧ હોય છે. તેની નલિકા પુકેસરોથી બહાર નીકળેલી વાંકવળેલી લીલાસલેતા પીળા રંગની રેરવે સૂટ્મ સુખવાળી હોય છે. શીંગ-(કલ)-શ્ીંગો પ્રથમ લીલા કે રાતા મિશ્ર રંગની હોય છે. પણુ સુકાય છે લારે ઘેરાભૂરા રંગની થઇ નય છે. તે પાતળી, ચપટી, વાંકવળતી અને ટેરવે સૂદ્મ અણીવાળી હોય છે. તેનાપર સૂટ્મ ધોળા વાળની રૂંવાટી અને ૩ થી પ-કે ૮ કાપા અથવા સાંધા હોય છે. એ દરેક સાંધાની વચ્ચે શોંગ એક ખાજુ થે[ડી અને ખીજી ખાજુ વિશેષ સંકડાયલી હોય છે. શીંગ ર્‌. થી 3 ૪ચ લાંબી અને રૈ લાઇનથી ભાગ્યેજ ૧ લાઇન પાહાળી હોય છે. શીંગના દરેક સાંધાપર ભૂરાસ "કે કાળાસલેતા રંગની નનળી હોય છે, એ દરેક સાંધામાં અઝેકુ બીજ હોય છે. ખીજ-ધણાં સૃટ્મ અને ચપટાં હોય છે. તેનો આકાર શ્ીંગના સાંધાતે મળતો હોય છે, ખોજને એક ખાજુ જરા અંદર ખેસતી ખાંચ હોય છે. ૪-ઉપચોગીઅંગ-સર્વાગ. પ-ગુણટેોષ-ત્રાહી, ચિરગુણુકારીપૌદ્દિક, વિષઠર તથા શેથ અને જ્વરદ્. ૬-ઉપચોગ-સાલવણુ એ સંસ્કૃત દૃશમૂલા॥દ ડવા- થમાંતી એક વસ્તુ છે. એનાં મૂળનો કાઢો ગળા અને સ્વેદલ, વનસ્પતિવર્ણન. મરીની સાથે ધણા દહાડા પીવાથી ધાતુ અને લોહી- વિકાર મટે છે. અને એ કાઢો લગભગ ખ્રાહ્મી અને સાર્સાપરીલ। જેવો ગુણુ કરે છે. એનાં મૂળને કાઢો મધની સાથે સંત્રહણીવાળાતે અપાય છે. તાવમાં પર- સેવો લાવવા અને પાણીની તૃષા ઓછી કરવા એનાં મૂળનો કાઢો પીપર અતે મધની સાથે વપરાય છે. “સાલવણુ, ઉપલેટ, દ્રાક્ષ, ત્રાયમાન અને ગળા એના કવાથને શાલિપણ્યૌાપદ ડવાથ કહે છે. તેના કવાથમાં ગાળ નાખી પીવે, એનો ગુણુ જવર અને સ્લેષ્મદ્ય છે. તે એકલું કફ્‌ ઉધરસ અને છાતીના ખીન્ન કેટલાક વ્યાધિમાં ઉપયોગી છે. જ્યાં જ્યાં કફતો પ્રકોપ હોય થાં યાં સાલવણુ ઉપયોગી છે, સંતતજ્વર, સુતિકાજવર અને ફ્રેકસાંના વરમ જેની ગણુત્રી સન્તિપાતમાં કરી છે, તે તે દરદની અંદર શાલિપર્ણ્યાદિ કવાથ ફાયદો કરે છે. સાલવણુનું રીતસર તૈયાર કરૅલ મણ્ડ રક્તપિત્ત ઉપર અપાય જે. માત્રા-શાલિપણયાદિ કવાથ ર થી પ તોલા.” ( ૭1૦ વી. ઝી). “ શાલિપર્ણી ગરમ છે, ધાતુતે વધારે છે, પુષ્ટિ કરે છે, રસાયન છે, વિષમજવર, સન્નિપાત, વાયુ, પ્રમેહ, સોજા, સંતાપ, શ્વાસ, વિષ, ઉલટી, ઉધરસ, અતિસાર, ક્રેમિ એ સર્વે રોગને મટાડે છે.” ( વૈન રૂગનાથજ). સાલવણુના મૂળને અભાવે તેનું પંચાગ વપરાય છે. ૭-સ્થાનક-રસ્તાની બાજુએ, ખેતરના શેઢાપર, વાડીઓની વાડ અતે પાણીના ધોરીઆ પાસે, નદી અને વોફળા કાંઠાની કોતરમાં, અને ડુંગરોમાં ધાસની સાથે સાલવણુના છોડવા ઉગે છે. એ હિંદુસ્થાનના ધણા ખરા ભાગોમાં થાય છે. ૮-વિ૦ વિવેચન-સંસ્કૃત શાલિપર્ણી| એ નામ સાલવણુનાં પાનનો આકાર ઘોડાના કાનને મળતો હોવાથી પડેલું લાગે છે. અને શાલિપર્ણી' ઉપરથી ગુજરાતી, મરાઠી અને હિંદી નામા પણુ નીકળેલાં છે, સાક્વણુની નનતની વનસ્પતિમાં સુખ્ય દેખાવ પાનના હોય છે. કેમકે છોડવાનાં પ્રમાણુમાં પાન લાંબાં અને પાહેોળાં, અક્રેક અથવા ત્રણુ ત્રણુ ભેળાં હોય છે, એ ઉપરથી એના છોડવા કાઠિયાવાડ અતે ગુજરાત તરફ પાંદડીઓ કહેવાય છે. આ સાલવણુના છોડવામાં ત્રણુ ત્રણુ પાન નહિ આવતાં અક્રેકું આવે છે, માટે એતે એકપાનીપાંદડીઓ કહે છે. એનાં પાન ભાલાંતી અણી જેવાં ટેરવે સાંકડાં અ- ણીઆળાં ને લાંબાં હોવાથી એને મરાડીમાં રાનભાલ* કહેતા હશે. “૪-49: * 100810061પાળા ઇવૃપ૦1પ॥1-ત્રિધારાપાંટરીઆનાં પાન તે! ખરેખર ભાલાંતાંફર જેવાંજ દેખાય છે. જુવો નખર ૨૭૪, મજુજન-.-- વનસ્પતિવર્ણુન. જ ૬ઝષ્યલગરીગ લેગ્યુમિનાસી ૮ નંબર્‌ ૧૭૪* ઉ-શાનસ્ીયનામ-1». 113ત0€11'11100. દણાન્ત-ણ. 11. [. 168; ડં. [). 84. ર્‌-દેશીનામ-તિધારેોપાંદડીએ ( પેો--મુન ); ઘોરી ગીમ (મન 6 ૩-વણેન-એના છોડવા ૩ થી ૪ ફ્રીટ ઉંચા થાય છે. તેમાં જુજ શાખાઓ નીકળેલી હોય છે. એની શાખાઓ ઉપર ધણુંકરી ત્રણુ ઉભી ધાર આવેલી હોય છે. તેપર ધોળાસલેતા ભૂરા રંગના સૂટ્દમ વાળની રૂંવાટી હોય છે. તે તરત ખરી જઈ શ્ઞાખાઓ ધણેભાગેં લીસી થઈ જાય છે. પાન આંતરે આવેલાં હેય છે. તે ૧થી ૬ કે ૮ ઇંચ લાંબાં અને ૩ લાઇનથી ૨ કે ૨૩ ઇંચ પોહોાળાં હોય છે. પાન ભહ્ષાકૃંતિનાં, ટેરવે સાંકડાંથતાં, અણી- આળાં, લીસાં ને ચળકતાં હોય છે. તેની ઉપરની સપાટી તદન લીસી અને નીચેની સપાટીપર વિશેષ ખહાર ની- કળતી ઉંચી ચઢતી નસોપર ધોળા ભૂરા વાળની આછી રૂંવાટી હોય છે. પાનની ડીટડી $ ઇંચથી ૧ કે ૧૬ ઈચ લાંખી અને તેની બન્ને બાજુ પાનની કેર જેવા છેડા નીકળેલા હોય છે. ઉપપાન પણુ લાંખાં ભલ્લાકૃતિનાં અણીઆળાં અને તેનાપર પાસે પાસે ઉભી નસો। ઘણી આવેલી હોય છે. પુષ્પ ધારણુ કરનારી સળી પત્રકેણુ- માંથી અને શાખાઓને છેડે ર્‌ થી ૧ ફટ લાંખી લીંબ- ડાની -સળી જેવી પાતળી નીકળેલી હાય છે. તેપર્‌ ગુલાખી કે નનખુડી છાયાલેતાં સૂટ્મ ફૂલો આવેલાં હોય છે. ફૂલની ડીટડી ૧૩થી ર૨ ઇંચ લાંખી હોય છે. તેપર્‌ સૃદ્્મ ભૂરા વાળની રૂંવાટી આવેલી હાય છે. શીંગ (ફૂલ) ૧થી ૩ કે ૬ થી ૮ સાંધાવાળી હોય છે. એને દરેક સાંધા લગભગ ર્‌ થી ર લાઈન લાંબે તે બહુધા તેટલોજ પે।હાળા હોય છે. શીંગને ટેરવે લાંબી અણી હાય છે. ને શીંગની સપાટીપર ધોળાસલેતા ભૂરા વાળની બેઠી રૂંવાટી હોય છે. આ ત્રિધારાપાંદડીઆના ગુણદોષ અને ઉપયે।ગ ની- ચેના નંબર ૧૭૫ જેવા છે. એના છેડવા ચોમાસે ડુંગરની ગીચ ઝાડાથી ભરાયલી છાંયડાવાળી જગોમાં ઉગે છે. એ હિંદુસ્થાનના ધણાખરા ભાગોમાં થાય છે. આ પાંદડીઆના છોડવાની શાખાઓ ત્રણ ધારવાળી અને એનાં પાન જીભનાં ટેરવાંની માફક શુદ્ધ લાંખી અણીથતાં હોવાને લીધે એને ત્રિધારેપાંદડીએ। અને ઘોડાજીભ કહે છે. ૨૨૩ વર્ગ-( લેગ્યુમિનોસી ). નંબર્‌ ૧૭૫* ઉ૧-શાનસ્નોયનામ-1». વૉપડપ1. દષ્ઠાન્ત-4. 11. [). 169; ડે. [. 55; 120. 0. [10820 ૨-ટેશીનામ-પાંદડીએઓ સમેરવે,, બેઠોપાંદડીઓ, ખેડી સાલવણુ, ત્રિપાનીપાંદડીઓ (પે--ગુ૦); ત્રિષળી ( સં). ૩-વણૂન-એના છોડવા ચોમાસે ધણા ઉગી આવે છે, તે ૧ થી ૩ ટ્રીટ લાંબા વધે છે. તેની શાખાઓ ધણું- કરી તળિયેથી જમીનપર પડેલી અને તેના છેડા ઉંચા ચઢતા હોય છે. અથવા તેની તમામ શાખાઓ જમી- નપર પડેલી હોય છે. તેની ડાંડી અને શાખાએપર ઉભી નસે! અને ધોળા ભૂરા વાળની વાંકી અણીવાળા સૃછ્મ કાંટા જેવી રૂંવાટી આવેલી હોય છે. પાન ત્રણ ત્રણુ ભેળાં ત્રેખડાની માફ્ક આવેલાં હોય છે. ફૂલ ફોકાં ગુ- લાખી કે “નખુડી વા આસમાની છાયાલેતાં હોય છે. શીંગ વાંકી ચપટી અને સાંધા કે કાપાવાળી હાય છે. મૂળ-એનું ખીલામૂળ જમીનમાં મજબત ઉંડું બેઠેલું હોય છે. થે સુતળીથી અંગુઠા જેવું જાડું હોય છે. છાલ ઉપરથી ભૂરા કે કાળા રંગની, અંદરથી સફેદ પણુ તે તરત કેસરીઆ કે રાતા રંગની થઈ જય છે. મૂળનું લાકડું ધોળું તે તેની વાસ ઉત્ર અને સ્વાદ મીઠાસલેતો તૂરે। હોય છે. ડૉડી અને શાખાએ।-ડાંડી રિ હોય છે. પણુ ઘણુંકરી ડાંડી જેવીજ મને મથાળેથી કેટલીક શાખાએ નીકળેલી હોય છે. તે સુતળી કે સ્લેટપેન જેવી ન્નડી, ઉભી*નસા અને ધોળા કે ભૂરા રંગના વાંકી અણીવાળા કાંટા જેવા વાળની રંવાટીવાળી હોય છે. શાખાઓને રંગ લીલે! કે જોખુડી છાયાલેતો હોય છે. ક્રામળ શાખાઓપર વાળની ગીચ રૂંવાટી હોય છે. પાન-આંતરે આવેલાં હેય છે. તેની મુખ્ય ડીટડી ૧ થી ૨ ઇંચ લાંખી, તે ઉભી નીક, અને વાળની રૂંછા- ળવાળી હોય છે. એ મુખ્ય ડીટડીપર ખે બાજુએ, અને એક વચમાં, એમ ત્રણુ પાનને ત્રેખડો આવેલે। હોય છે. એમાં વચલાં પાનની ડીટડી ડૈ ઇંચ કે કંઈક લાંખી હોય છે. અને બાજુનાં ખે પાનની ડીટડી ધણી સૂટ્દમ હોય છે. વયલું પાન ૧ થી ૩ ઈંચ લાંખુ' અને ૧૩થી રકે રક ઈંચ પોહોળું હોય છે, અને બાજુનાં ખે પાન એથી ડુંકાં હોય છે. તેનો ઉપરતો રંગ લીલો, નીચેતેો ફ્રીકો અતે બન્ને સપાટીપર વાળની ગીચ રૂંવાટી આ* વેલી હોય છે. પાનનાં ટેરવાં ગોાળાઇલેતાં ખુટ્ટાં કે અંદરબેસતી ખાંચવાળાં હોય છે. વચલું પાન બન્ને છેડે સાંકડુંથતું ને વચમાં ધણું પોહોળું હોય છે. પાનને ૨૨૪ ચોળવાથી તેમાંથી લીલા રંગને રસ નીકળે છે. પાનની વાસ ઉમ્ર અને સ્વાદ તૂરે। હોય છે. _ઉપષાન-પાનની ડીટડીના થડમાં બન્તે બાજુએ અક્ેકુ 3પપાન' હોય છે. તે તળિયે પહોળાં થઇ કાનની ખૂટતી પેહેં તેના છેડા નીકળેલા હોય છે. તે મથાળે સાંકડાંથતાં ટુંકી અણીવાળાં, ઉભી નસોવાળાં, અને કારપર્‌ લાંબા ધોળા વાળની હારવાળાં હોય છે. ઉપ- ઉપપાન પણુ એવાંજ તે પણુ સાંકડાં હોય છે. રૅલ-પુષ્પ ધારણુ કરનારી શાખાએ લાંખી હોય છે. તે પત્રકાણુમાંથી અથવા શાખાઓને છેડેથી તીકળેલી હોય છે. તેનાપર્‌ સૃહ્ટમ પુષ્પપત્રો, ધોળા વાંકી અણી- વાળા કાંટા જેવા વાળની રૂંવાટી, ને બખે ત્રણુ ત્રણ સદ્મ ફૂલો અક્રેક બિદુપરથી ધણુંકરી આવેલાં હોય છે, ફૂલની ડીટડી પ્રુષ્પપત્રો કરતાં લાંબી અને ઘણી પાતળી હોય છે. પુન બા૦ કોષ ફૂલની પાંખડી કરતાં ટુકા અને તેના દાંતાએપર લાંબા ધોળા વાળની રૂંછાળ હાય છે. શીંગ-(ફલ) ર થી ૨ ઇંચ લાંખી 2 ઈચ પોહોળી, ૪થી ૬ સાંધાવાળી, ચપટી, અને સ વાળની રૂંવા- ટીવાળી તે ખડખચડી હોય છે. તેના દરેક' સાંધામાં અક્રેક ખીજ હાય છે. શીંગ દરેક સાંધે ધણુંકરી બન્ને બાજુ સંકડાયલી હોય છે. ૪-ઉપચોગીઅંગ-સર્વાગ. આ પાંદડીઆસસેર્‌વાના ગુણદોષ અને ઉપયેગ સાલવંણ જેવા છે. જુવો નેન ૧૭૩. સાલવણુ જે જગાએ ઉગે છે, તેજ જગેોએ તેમાં પણુ વિશેષ કરી ખેતર્‌।ાને શેઢે અને લિ ધોરીઆ કાંઠે આના છોડવા પણુ ઉગે છે. : એ હિંદુસ્થાનના પશ્ચિમ, પૂર્વ, મધ્ય અને દક્ષખુ ભાગોમાં થાય છે. નંન ૧૭૩ ( 100511001૫1 ૪4100110૫11) છે તેતે અક્કેક પાન આવે છે, પણુ આના છોડવાને ત્રણ ત્રણુ પાન ભેળાં હોવાથી સંસ્કૃતમાં આને ત્રિપર્ણી કહે છે, જેવી રીતે એકપાનીપાંદડીઓ અર્થાત્‌ સાલવણ ઉપયોગમાં આવે છે, તેવીજ રીતે આના છેડવા પણુ ઉપયોગમાં આવે છે. વર્ગ-( લેગ્યુમિનોસી ). . નંબર ૧૭૬? ૧-શાસ્રીયનામ-1». 1011001૫110. દષ્દાન્ત-4. 11. [. 108; ક. મિ 85; 1111. 111. [0. 82. ૨-દ્રશીનામ-મ્હોટાપાંદડીઓ (પે-ગુ૦). વનસ્પતિવર્ણન. ૩-વર્ણન-એના 'છડવા સાલવણુના છોડવા જેવાજ હોય છે, પણુ તે તેના કરતાં મ્હાટા થાય છે. પાન જરા વધારે પોહોળાં, જાડાં, ખરસટ અને ઘણુંકરી ખુઠઠાં હોય છે. એતો ઉપયોગ પણુ સાલવણુના જેવોજ છે. એની છાલમાંથી રેસા નીકળે છે, તે કાગળ બનાવવાના કામમાં આવે છે. સાલવણુ ઉગે છે તેવી જગાએ આના છેડવા પણ ઉગે છે. વર્ગ-( લેગ્યુમિનોસી ). નંબર્‌ ૬૭૭* ઉ-શાનસ્રીયનામ-1). 1025₹1101'011 ? દંષ્ટાન્ત-11. 11. [. 104; પ. [0. 85. ૨-દેશીનામ-રંછાળાપાંદડીઓ (પે4-ગુ૦). ૩-વણૂેન-એના છોડવા ચોમાસે ઉગે છે. તેની શાખાઓપર ઉભી હાંસો ભાગ્યેજ હોય છે, પણુ જરા ખર્સટ ધોળા ભૂરા વાળની રૂંછાળ હોય છે. એમાં ૩ પાનના ત્રેખડા આવે છે, ત્રેખડામાંનું વચલું પાન બા- જુનાં ખે પાન કરતાં વિશેષ લાંખું હોય છે.' એ ત્રણે પાન ધણુંકરી તળિયે જરા સાંકડાંથતાં, વચમાં પોહાળાં, અને અધવચ ઉપરથી પાછાં ટેરવાં સુધી સાંકડાંથતાં અણીઆળાં હોય છે. પાન સુકાયા પછી પણુ ધણુંકરી લીલા રંગનાં રહે છે. તેની નીચેની સપાટીપર રૂંછાળ વિશેષ હોય છે. ફૂલ જંખુડી કે આસમાની છાયાલેતા રંગનાં પ હોય છે. શીંગ (ફ્લ) ૧થી ૧3. ઇંચ લાંબી, કેદ કે ર ઈંચ પોહાળી, ૪થી ૮ સાંધાવાળી અને ચપટી હોય છે. તેને ટેરવે સૂક્ષ્મ વાંકી અણી હોય છે. શીંગની સપાટીપર્‌ સૂદ્દમ ધોળો જરા વાંકી અણીવાળા નર્‌મ કાંટા જેવા -વાળની રૂંવાટી હોય છે. શીંગ પણુ સુકાયા પછી બહુધા લીલા રંગનીજ રહે છે. તે દરેક સાંધા પાસે બન્ને બાજુ -સહેજ સંકડાયલી હોય છે. તેના દરેક સાંધો ૧થી ૨ લાધ્નિ લાંખા અને ડું લાધન કે તેથી સહેજ પોહોાળા હોય છે. * એના છોડવા ધાસ ભેળા ડુંગરમાં ઉગે છે. તેથી 'તે ઢોરના ચારા તરીકે ઉપયોગમાં આવે છે. મૂળ ઝાડા અને સંગ્રહણી ઉપર્‌ વપરાય છે. એના છોડવાપર વિશેષ ખરસટ રૂંછાળ હોવાથી એને રૂછાળાપાંદડીઓ કહે છે. એ લિ) કઇ જગોએ થાય છે. વનસ્પતિવર્ણન. ૨૨૫ કકક કારણસર ણસણસણણણણરસટણણણમણમરણમમટવમમતમવટયસમઇમપમટણણણમંગણમમઝ વર્ગ-( લેગ્યુમિનોસી ). નંબર્‌ ૨૭૮* ઉ૧-શાન્ત્રીયનામ-1». 111101'0111. દૃષ્ટાંત-1. 11. ૭. 178; તેં. 0. 85; 10. 111. [- 84. ર-દેશીનામ-ઝીણકાપાંદ્ડીઓ (પે।૦); ઝીણે। પાંદ- ડીઓ (ગુન); રાનમેતી (૦); છુાજિયા (ટં). ૩-વણૂન-ઝીણાપાંદડીઆના છોડવા $ ફૂટથી ૧ કે ૧૩ ફુટ લાંબા થાય છે. તે ધણુંકરી ધાસ કે જમીનપર્‌ પડેલા હોય છે. એના આખા છેડવાપર ઘણુંકરી સૂદ્દમ ધોળા કે ભૂરા વાળની રૂંછાળ હોય છે. એની શાખાઓ ઘણુંકરી દોરા જેવી પાતળી હોય છે. પાન આંતરે આવેલાં, ત્રણુ ત્રણુ ભેળાં, એ ત્રણે પાન (દલ) ધણુંકરી તળિયે સાંકડાં અને મથાળે ધણાં પાહેળાં, ને અંદર ખે્‌સતી ખાંચવાળાં હોય છે. તેની ઉપરની સપાટી લીસી, ને નીચેની સપાટીપર સૃદ્મ ધોળા વાળની આછી રૂંવાટી આવેલી હોય છે. ઉપપાન તળિયે પોહેોળાં, મથાળે સાં- કડાંથતાં, અતે ઉભી નસોવાળાં હોય છે. એને પત્ર- ક્રેણુમાંથી ધણુંકરી ૩ ફૂલે ધણીજ પાતળી ડીટડીપર્‌ જાંખુડા રંગનાં સૂદ્દ્મ આવેલાં હોય છે. ફૂલની ડીટડી અતે પુ૦્બા૦ કેોષપર ધોળા રંગના વાળની લાંખી રૂંછાળ હોય છે, શીંગ (ફૂલ) ૩ થી ૬ સાંધાવાળી, એક બાજુ ઉંડા ખાંચાઓવાળી ને ટેરવે સૂદ્મ વાંકી અણીવાળી હાય છે. તેની સપાટી અતે કોરપર વાંકી અણીવાળા ધોળા રંગના સૃહ્મ વાળ જેવી કાંટી આવેલી હોય છે. ખીજ ચૂટ્દમ અને ચપટાં હોય છે. ૪-ઉપચોાગીઅંગ-સવૉગ. એના આખા છેોડવાતે વાટી નહિ રૂઝાતાં ગડગુંખડાં અને ચાંદાએ ઉપર સુકવામાં આવે છે. સંગ્રહણી ઉપર ગ્રાહી તરીકે પણુ એ એક સારું ઓસડ ગણાય છે. એના છોડવા ઢોરનાં ચરીઆણુવાળી કાદી અતે દરિયા કાંઠાની રેતાલ જમીનમાં ધણા ઉગે છે, અતે તે ધાસની સાથે હોવાથી ઢોરના ચારા તરીકે ઉપયે।ગમાં આવે છે. એ હિન્ના મેદાનમાં બહુધા સર્વત્ર થાય છે. પાંદડીઓ (1)€5110011101)તી જાતમાં આ વનસ્પતિ સૌથી ઝીણી હોવાને લીધે એને ઝીણુ। અથવા ઝીણકેા પાંદડીએ કહેવામાં આવે છે. ( વર્ગ-લેગ્યુમિનોસી. ) નંખર-૧૭૯* ઉ-શાન્ત્ીયનતામ-1». 1'€1111010100. દૃજ્ઞાન્ત-11, 11. પ 1758; પ. ૪. 865. ૨-દેશીનામ-નાહાનોપાંદડીઓ. પોવ્ઝગુ૦). ૨૯ ૩-વણૂન-એના છોડવા £થી ૧ કે ૨ ફ્રીટ લાંબા થાય છે. તે ધણુંકરી ધાસ કે જમીનપર્‌ પડેલા હોય છે. એની શાખાઓ તાર જેવી બહુધા પાતળી ને લીસી હાય છે. પાન આંતરે આવેલાં, ગોાળાઇલેતાં, કે તળિયે સાંકડાંથતાં, ખહધા લીસાં હોય છે. તે ડર થી રં ઇચ લાંબાં અને તેટલાંજ કે તેથી વખતે સહેજ વિશેષ પે।- હોળાં હોય છે. શાખાઓને છેડે પુષ્પ ધારણુ કરનારી લાંબી સળી હોય છે, અને થોડાંક ફૂલ પત્રકોણુમાં પણુ અક્રેકાં આવેલાં હોય છે. શીંગ (ફલ ) ડ્‌ થી ટું ઇંચ લાંબી અતે 2 ઈંચ પેોહેાળી, ચપટી અતે લીસી હોય છે. તેતી એક કોર્‌ અખંડ અતે ખીજી ખાંચાઓવાળી હોય છે. શીંગમાં ૩ થી પ સાંધા હોય છે, તેના દરેક સાંધામાં અક્રેકું સૂદ્મ ચપડું ખીજ હોય છે. ચોમાસે ધાસની સાથે એના છોડવા ડુંગરમાં જવામાં આવે છે, તે ઢોરના ચારા તરીકે તેમજ ઓસડમાં ગ્રાહી તરીકે કામ આવે છે. એ હિન્દુસ્તાનમાં ધણી જગાએ થાય છે. વર્ગ-(લેગ્યુમિનોસી ). નંખર્‌ ૬૮૦ ઉ-શાસ્રીયનામ-1). 201૪૦10૫11 ( 1). 118000141011111. દાનત -ંૈ. 11. [. 108. ૨-દેશીનામ-ગોટકડોપાંદડીઓ (પે--ગુન ). 3-વ્ણેન-એના છોડવા ૬ ઇંચથી ફુટેક ઉંચા થાય છે, કોઇવાર તેની શાખાએ જમીનપર પણુ લંબાએલી ' હોય છે. શાખાઓ દોરા કે ઝીણી સુતળી જેવી પાતળી હાય છે. પાન ગોટકડાં, ૧ થી ર કે ૧: ઇંચ લાંબાં, અને તેટલાંજ કે તેથી થાડાં આછાં પાહાળાં હોય છે. ઉપપાન ઉભી નસોવાળાં, મથાળે સાંકડાંથતાં લાંબી અણી જેવાં હોય છે. પુષ્પ ધારણ્‌ કરનારી સળી ધણી પાતળી, શાખા- ઓતે છેડે ૩ થી ૪ ઇંચ લાંબી આવેલી હોય છે. ફૂલની પાંખડી પુન્બાન્‍્કોષથી લાંબી હોય છે. શ્ચીંગો (ફલ) ચપટી, રૈ થી રુ ઇચ લાંબી અને ? ઇંચ પોહોળી હોય છે. તેમાં ૩થી પ કે કોઈવાર 5 સાંધા હોય છે. શીંગને રેર્વે ઝીણી વાંકી અણી હોય છે. શ્ઞીંગની સપાટીપર સહ્્મ સફેદ સખ્ત વાળની રંવાટી હાય છે. એના આખા છેડવાપર ધણુંકરી સફડ્ફેદ ભૂરા વાળની રૂંવાટી હોય છે. ઉપચોાગ-સાલવણુ્‌ જેવે।. ચોમાસે ધાસની સાથે એના છોડવા જૂટાછવાયા ઉગે છે, એ ર્‌હિલખંડ અતે ખંગાલા તરક્‌ થાય છે. ૨૨૬ વનસ્પતિવર્ણન. વર્ગ-(લેગ્યુમિનાસી.) નંબર્‌ ૧૮૬? ઉ૧-શાસ્રીયનામ-4.0113 10170080118. દૃષ્ટાન્ત-ણિ. 11. [). 175; પ. [). 80; 101. 00210 9 નિન પાન ૩૧૬, ૨-દશી નામ-ચણોડી, (પે।૦), ગુંજા, ચણોડી (ગુ); મુઝ, ત્તાનોટી (શ૦); થુંઘરષી, રતી, તીરમીટી, ગગા (દિંન)યુંગા, રસ્તિજા, મિછ્મૂવળા (લ૦). ૩-વણન-ચણોડીના વેલા ચોમાસે ધણા ઉગી આવે છે, તેમ તે ખારે માસ પણુ ધણી જગોએ ત્નેવામાં આવે છે. એમાં સુતળી જેવી નડી ધણી શાખાઆ નીકળેલી હોય છે. તે એક ખીન્નંમાં વીંટળાયલી ધાસ કે જમીનપર પડેલી હોય છે. અથવા ઝાડવાં વગેરેનો આસરે મળેલો હોય તો તેપર ચઢેલી હોય છે. પાન આંખલી જેવાં હોય છે. ફૂલ ભાદરવા આસુમાં ધણુંકરી આવે છે. તે ધોળાં કે ગુલાખી છાયાલેતાં કે ઘેરા જંખુડા રંગનાં હોય છે. શીંગો (ફૂલ) ધણી પાસે પાસે આવેલી ગુચ્છાની પેઠે દેખાતી હોય છે. તે ઉધડીને તેમાંથી ખીજ જ્યારે ખહાર દેખાતાં હોય છે, યારે તે ધણી સુંદર લાગે છે, સૂળ-વેલા અને જમીનના પ્રમાણુમાં ઉંડાં ખેડ્ડેલાં હોય છે. તેમાંથી કેટલાક કાંટાઓ નીકળેલા હોય છે. મૂળ રતાસ કે ભૂરાસલેતા રંગનું હોય છે. તેનું લાકડું પીળાસલેતા ધોળા રંગનું ને કટૃણુ હોય છે. વાસ અને સ્ત્રાદ ઉત્ર અને ભાગ્યેજ મીઠો હોય છે. ડાંડી અને શાખાઓ-ડાંડી અને શાખાઓ લીલા રંગની હોય છે, ને તેનાપર સફેદ વાળની રૂંવાટી આવેલી હોય છે. ડાંડી સ્લેટપેન જેવી અને શાખાઓ સુતળી જેવી જાડી હોય છે, તે ધણીજ મજબખૂત હોય છે. તેની વાસ ઉગ્ર અને સ્વાદ મીઠાસલેતો હોય છે, પાન-જરા છેટે છેટે આંતરે આવેલાં અતે આંબલીનાં પાનની માફક સંયુકત હોય છે. તે મુખ્ય ડીટડી સહીત ૨ થી પ ઇંચ લાંબાં અતે ૧ થી ૧$ ઇંચ પોાહાળાં હોય છે. પાનની મુખ્ય રીટડી દોરા જેવી પાતળી અતે ધોળા વાળની લાંખી રૂંછાળવાળી હોય છે. પાનની મુખ્ય ડીટડીપર્‌ નાહાનાં પાન ( દલ અથવા પણુ-1001015) ની ૧૬ થી ૨૦ જેડી આવેલી હોય છે. એ ન્નેડીમાંતું દરેક પાન ૩ થી પ લાઇન લાંખું અને ૧3 થી ૨ લાઇન પોહેોળું હોય છે. તે લંબગોળ કે વખતે તળિયે જરા સાંકડું તે મથાળે-પોહોળું હોયછે. તેનાં ટેરવાં ખુઠ્ઠાં તોપણુ સૃટ્દમ સાંકડી અણીવાળાં હાય છે. પાનની ઉપરતી સપારી ધણુંકરી લીસી અને નીચેનીપર ધોળા વાળની ખેડી રૂંવાટી હોય છે. તેને સૂટ્મ પીળાસલેતા રાતા રંગની ડીટડી, અને ડીટડીને મથાળેથી પાનમાં એક ઉભી નસ ગયેલી હોય છે. પાનની વાસ ઉત્ર અને સ્વાદ ગળચટા તે જેઠીમધ જેવા મીઠો હોય છે. પાન પાતળાં ને તરત ખરી ય તેવાં હેય છે. ઉપષાન-પાનની મુખ્ય ડીટડીના થડ પાસે ૨ ઝીણાં ઉપપાન નીકળેલાં હોય છે. તે લાંબા વખત સુધી રહેલાં હોય છે. ફૂલ-પત્રકોણુમાંથી ટુંકી પુષ્પ ધારણુ કરનારી સળી- પર ફૂલોની ઝુમખી નીકળેલી હોય છે. પુષ્પખાલહ્યકેષ-નાં પત્રો પ હોય છે, તે તળિયે જેડાયલાં તે મથાળે તેના સૂટ્મ દાંતા દેખાતા હોય છે. તેપર સૂટ્દમ ધોળા વાળની રૂંવાટી આવેલી હોય છે. પુષ્પાભ્યન્તર્કેોષ-તી પાંખડીએ પ હોય છે, તે ચુલાખી કે ન્નંખુડી છાયાલેતી ધોળા રંગની અતે પુન બાન કોષ કરતાં ધણી લાંખી હોય છે. તેમાં સૌથી ઉપરતી અથવા બહારની પાંખડી પોહાળી ને બાજુની ખે પાંખ પાંખડીઓ સાંકડી હોય છે. પુંકેસરેો-૯ હોય છે, તે તળિયેથી નેડાધને એક નળી જેવાં થઇ રહેલાં હોય છે. તેને મથાળે સૂટ્દમ ફાટ હોય છે. એમાં દશમું પુંકેસર હોતું તથી. સ્રીકેસર્‌-૧ હોય છે. તેનો ગર્ભાશય ૧-પાલ અને ધણાં ખીજવાળેો; નલિકા ટુંકી ને વાંકવળતી; અને નલિકાત્રમુખ તેને મથાળે સૂદ્દમ હોય છે. શીંગ-(ફ્લ) ૧થી ૧ ઇંચ લાંબી અને ૩ થી ૪ કે ૪૩ લાધ્ન પોહોળી હોય છે. તે ભૂરા રંગની ને તેપર સડ્રેદ વાળની ખેડી રૂંવાટી હોય છે. શીંગ ચપટી હોય છે. તે સુકાય છે ત્યારે તેનાં બન્ને પડ ફાટીને આડાં અવળાં વળી નય છે, તે તેની અંદરનાં ખીજ ધણા લાંબા વખત સુધી શીંગની ક્રેરપર રહેલાં હોય છે. તે હાળીપર ધણુંકરી ખરી નય છે. બીજ-કટ્રણુ હોય છે. તે લીસાં, ચળકતાં, રાતાં ને કાળા ચાંડલાવાળાં, કે કાળાં અથવા ધોળાં કાળાં હેય છે, તે વટાણા જેવડાં ને તેની પેઠે ગોળ હોય છે. ૪-ઉપયેોગીઅંગ-સર્વાગ. પ-ગુણદ્દોષ-વાન્તિકારક, ઉપલેપક, પૌષ્ટિક, શોથદ્ય, વાતહર્‌ અને ઝેરી. ૬-ઉપચેગ-ચણોડીનાં મૂળને ઝેરી ગણવામાં આવે છે, તોપણુ ધોળી ચણૂઠીનાં મૂળ દૂધમાં ઉકાળી તેની છાસ કરી ઘી કાઢવામાં આવે છે. એ થી નાગરવેલનાં પાનમાં એક સળીભાર કકે અને ક્ષય ઉપર અપાય છે. ચણોડીનાં મૂળને તેલમાં ઉકાળી તે તેલ ગાળી લઈ ણ સા માણ 2 સાણસી સ વનસ્પતિવર્ણન. ૨૨૭ ણણ ણણસસણમરસમમમમમમસમમણણણણણણણણણમણમમગવમમતમમમણવમમનમમમનમનમમમમણણમણમમ મરણન સંધિવાથી ઝલાઇ ગયેલા સાંધાપર ચોપડવામાં આવે છે. ચણોઠીનાં પાંદડાં માં પાકયું હોય તો મોઢામાં મુકી લાળ પાડવામાં આવે છે, તેથી મોઢાની અંદરનો સોજ્ને નરમ પડે છે. ચણેડીનાં પાનતે પણુ તેલમાં બાળી તે તેલ મૂળનાં તેલ પ્રમાણે વપરાય છે. રસવિકારના સો।ન્ન ઉપર્‌ તેલ લગાડી તેપર ચણેોડીનાં પાંદડાંનું બંધારણુ કરી માથે શેક કરવામાં આવે છે. ચણોડીનાં પાંદડાંતો રસ કાઢી તેને મીઠાં તેલ સાથે ભેળવી તે તેલ તમામ ન્નતના દુખાવાપર ચોપડવામાં આવે છે. ચણુઠીનાં પાન વાટી સાકર સાથે પર્‌માવાળાતે પાય છે. ચણોડીનાં ખીજ મૂળિયાં કરતાં પણુ ઝેરી છે એમ કહેવાય છે. અતે તેતું ઝેર ખાસ કરીને ખીજપર આવેલાં રાતાં, ધોળાં કે કાળાં ચકચજીત કવચની અંદર રહેલું છે, એમ મનાય છે. ચણોડીનાં ખીજ્ને પણુ ચણૂઠી, ગુંજા, અને રૃતિ કહે છે. એનાં ખીજની માલા કરવામાં આવે છે. તેમજ તે સોનું વગેરે તોલવાના ફામમાં વજન તરીકે વપરાય છે. ચણોઠીનાં ખીજ વાટીને વાના દુખાવાપર તેતો લેપ કર- વામાં આવે છે. ચણોડીનાં ખીજપરતું ચકચફીત રાતું ધોળું કે કાળું પડ કાઢી નાંખી તેની અંદરનાં મીંજને શોધી દેશી વેદો ધણા પૌષ્ટિક પાકમાં તેને વાપરે છે. ચણોડીનાં ખીથી કોઈ કોઈવાર ચમાર અને ઢેઢ લેકે તેમજ ભામના ૪જારદારે। ઢોરોને મારે છે. ચણાડીનાં પ્રથકરણુ, ઝેર, અતે તેના વિશેષ ઉપ- યોગની હકીકત વૉટ સાહેબની ડીકશનરીમાં ધણી લંખા- ણુથી આપેલી છે. તે જણુવા જેવી છે. “ઔષધમાં ધોળી ચણોડી વપરાય છે, તેમજ દરેક જાતની ચણોડીનાં મૂળ તથા પાન પણુ કામનાં છે. ચણોઠી વાપરવા પહેલાં તેને શુદ્ધ કરવા જરૂર છે, તેને એક પ્રહર સુધી કાંજમાં ઉફાળવાથી તેની શુદ્ધિ થાય છે. બનાવટ-૧ ગુંજાભદ્રરસ-ચણાડઠી ૬ ભાર, શુદ્ધ પારે ૩ ભાર, શુદ્ધ ગંધક ૧૨ ભાર, લીંબડાનાં ખીજ, ભાંગ તે તેપાળાનાં ખીજ એ ત્રણે એક એક ભાગ એ ખધાંને મેળવીને એક એક દિવસ ભાંગના રસની, ધંતુરાના રસની, તથા *કાકમારીના રસની ભાવના દેવી અને તેતી વાલ- વાલની ગોળીઓ ફરવી. ર-ગુંજાદિ તૈલ-ભાંગરાનો રસ ૧૬ શેર, ચણેડીનેો ભૂકો ૧ શેર અને મીડું તેલ ૪ શેર એ સર્વેને મેળવી તેનું રીતસર તૈલ સિદ્ધ કરવું. * “કાકમારી” એ ગળોની નતતની એક વેલ છે. પણ કપ્કમાચી ભેોરીંગણીની ન્તતનોા છોડવો છે, તેને 'પીલુડી (80141011 ॥1સછુ?પળ ) કહે છે. ઉટ્યચંદટ દત્તની મીટેરીઆ મેડિકામાં ₹સેન્દ્રતારસત્રણ ને આધારે કાકમાચી લખી છે તે પીલુડી છે. જુઓ નંન્‍ ૩૯૯. માટે કાકુમાચી લેવી. કાડમારી લેવી નહીં. ધ ગુણુ-એના ગુણુ પૌષ્ટિક, શીતળ, વાતહર અને રોપણુ. ચણોડઠીનાં મૂળ જેડીમધને મળતાં છે અને તેનો કલ્ક પણુ જેઠીમધના સીરા જેવો! થાય છે, ને તે જેડઠીમધની પેડે ઉધરસમાં વપરાય છે. ગરમીને લીધે ઉધરસ થઇ આવી હોય ત્યારે ચણેોડીનાં મૂળ અગર પાન મોઢામાં રાખવામાં આવે છે. તેનાં મૂળ તેમજ પાનને પાણીમાં વાટી પીવાથી તણુખીઓ, ઉનવા વિગેરે મટે છે. ચણે।- ડીનાં પાન ચાવવાથી સાદ ઉધડે છે અતે તેટલા માટે તે સાકર અને ચણુકબાખ સાથે મોઢામાં રાખવામાં આવે છે. તે વાતહર એટલે મગજના વ્યાધિને શમન કરનાર છે, ઉરૂસ્તમ્ભ, રાંઝણુ તેમજ ફટીમ્રહની અંદર ચણૂ।ાડી ધણી ઉપયોગી છે. ઝુંજાભદ્રર્સ વાત વ્યાધિને માટે ધણીજ સારી બનાવટ છે. મુષ્ટ, વાતરક્ત, વિચચિકામાં તેને કલ્ક ધણો સારે! ફાયદા કરે છે. એનાં બીજને પાણીમાં વાટી માથાની ટાલ ઉપર ચોપડવાથી ફરીથી તે જગાએ વાળ ઉગે છે. ગું“નદિ તેલ માથાના વાળ ખરી પડતા હાય, ખોડાની અંદર, તેમજ માથાની ચામડીમાંથી ધોળી ફોતરી ઉખડતી હોય, યારે લગાડવામાં આવે છે. ધોળી ચણેડીનો પાક કમકૌવતી, નબળાઇ, નપુંષકપણા અને વીર્યસ્રાવના દરદમાં સારે ફાયદો કરે છે. તેતો પાક ખાતી વખતે સારો પૌષ્ટિક્ર ખોરાક લેવાની જરૂર છે. માથાંતી ટાલપર ચણોડીનેો ભૂકો, હાથીદાંતની રાખ, ને રસવંતી એ ત્રણેને મેળવીને ચોપડવું તેથી ત્યાં વાળ ઉગે છે. ચણોડી વધારે ખવાય તો તેથી ઉલટી થાય છે. ચણુાડીને આર ઉપર ચડાવી ચામડીની અંદર ભૉંકવામાં આવે છે ત્યારે તેના ભૂકાની અસર લોહીમાં મળે છે ને તેથી એકદમ ઝેર્‌ ચડે છે. ભામનો ઇકનર્‌। જ્યારે મોંઘો પડે ત્યાર ચમાર લેકે આવી રીતે ઢોરને મારી નાંખે છે. જનાવરતે જ્યારે ચણાઠીના લોટવાળી આર ભોંકવામાં આવે છે ત્યારે તે જગાએ એક ફ્રેલે। ઉઠે છે. આવી રીતે આજરી ટોરતી ચિકિત્સા ઢોરને સપૈનું ઝેર ચડયું હોય તે માફક કરવી જેઇએ, ને ઢોરને છેરામણુ થાય તેવા ઉપાય આપવાને ઉષ્ણુ પદાર્થની યોજના ફરવી. માત્રાઃ-ગુંકાભદ્રરસ ૧ થી ર્‌ વાલ.” (ડાન વી૦ ઝી૦). “ ચણોડીને દેશી શ્રાસ્રમાં વિષ માનેલ છે. ચણો- ઠીનાં મૂળિયાં ઉલ્ટી કરાવનાર અને ચીકાસવાળાં છે. પ્રમેઠુમાં તેનાં મૂળિયાંતા ઉપયોગ થાય છે.” (વૈ શાન મ૦ ગો ર ી “ ગ્રણાડીનાં બીમાં વિષ છે. ને તે વધુ ખાવાથી ઉલટી થાય છે, ધોળી ચણોડીનાં બીનાં ફ્રેતરાં ઉતારી તેનો લોટ કરી દૂધમાં તેની રાખડી કરી સાકર નાંખી પીવાથી ધાતુરૃદ્ધિ કરે છે. ચણાડીનું તેલ લગાડવાથી %ુશ વધે છે.” (વૈન ર્ગનાથજ ). પુ ૨૨૮ ચણેોડી ને આંબલીનાં પાન વાટી ધુમ ધા ઉપર લેપ કરવામાં આવે છે. ૭-સ્થાનક-ચણેડીના વેલા કટાળાઓના નાળાંમાં, ખાગ બગીચાઓની વાડામાં, અને ડુંગરપર ગીચ ઝાડીઓમાં નેેવામાં આવે છે. એ આખા હિંદુસ્થાનમાં ઉગે છે, તેમ ધણીવાર વાવવામાં પ'યુ આવે છે. ૮-વિ૦ વિવેચન-ચણોડીનાં ફૂલ અતે ફલ ગચુમ કે ગુચ્છાની પેડે આવે છે, તે ઉપરથી એતે ગુંજા કહેતા હશે. રાતાં ખી ઉપરથી ર્ક્તિકા અને ભીલની સ્ત્રીઓ અને છોકરાંઓ ચણેડીની માળા ધરેણાં તરીકે પહેરે છે માટે ભિલ્લભૃષણુ। કહેવાય છે. સફેદ કરેણુના મૂળને અભાવે ધણા વૈદ્યો સફેદ ચણોડીનાં મૂળ વાપરે છે. પણુ સફેદ કરેણુ જેમ થોડી થાય છે તેમજ સફ્રેદ ચણોડી વિષે પણુ સમજવું. ચણોડી વિશેષ કરીતે ત્રણુ જાતની ત્તેવામાં આવે છે, સફેદ, રાતી અને કાળી. તૈના ભેદનીચે પ્રમાણે છે. ૧-ગુલાખી ફૂલવાળી વેલતે રાતાં ખી અથવા ચણેડી આવે છે. તેની આંખ કાળી હોય છે. ર-ધેરા જંખુડાં કે કાળાં ફૂલવાળી ચણોડીની વેલને કાળાં ખી અથવા ચણે।ાડી આવે છે, ને તેને ધોળી આંખ હોય છે, કેધવ્વાર ખી તદન કાળાં પણુ હોય છે. ૩-ધેળાં ફૂલવાળી ચણોઠીની વેલને ધોળાં ખી અથવા ચણોઠી આવે છે, ને તેની આંખ કાળી હોય છે, કેપ- વાર્‌ ખી તદન ધોળા રંગનાં પણુ જવામાં આવે છે. ધણે ભાગે કાળી આંખોવાળા રાતા દાણુા।વાળી ચણોડી વિશેષ ન્નેવામાં આવે છે. આ સ્વસ્થાનના મેહેર અતે રખારી લોકે પોતાનાં ધરમાં અભેરાઇ, કેઠલા, ગોખલી અને એવીજ કેટલીક ચીવ્ને માટીની બનાવટની ફરે છે, તેમાં શેભામાટે કાચનાં આભલાં અને રાતી ચણોડી ચોડે છે. ગુંજાની માલા કેટલાક દેવને પેરાવવામાં આવે છે. તે માલામાં ધણુંકરી એક રાતી અને એક સફેદ એમ ચણોડી પેરર- વેલી હોય છે. સોનીલેકેો ધણુંકરી કાળાં મોઢાંની રાતી ચણેડી સોનું તોળવામાં વાપરે છે, તે રતિ કહેવાય છે, તૈ ર્‌ ધઉં ભારતી હોય છે. સોનું તોળવાની આવી કાળાં મોઢાંતી ચણે।ડી હોવાને લીધે સોનાને અજયખી પેદા થઇ, ને તેથી તે સાતીને કહે છે કે:- “સેોનાં કહે સુતારસે “ઉત્તમ હમારી નજાત, કાલે મુષ્ઠી ઘુંધચી, ઓર તુલે હમારે સાથ !” એક કવિયે શ્રીરાધાજનાં નકવેસરનાં મોતીને ગુંજ્નની ઉપમા આપી કહેલું છે કે:- “ગું જેસે હોરહે, સુકતા ખેસર બાલ; નેન ઓરકે સ્યામઅરૂ, અધર ઓરકે લાલ,” વનસ્પતિવર્ણુન. વર્ગ-(લેગ્યુમિનોસી). નંબરઃ ૧૮૨. ઉ-શાગ્નીય નામ-1'0)'01111105 1 10115. દૃષ્ટાન્ત-1. 11. [). 154; પ. ૪. 92. ૨-દેશીનામ-વાલીયોવેલેો (પે-ગુન). ૩-વર્ણન-વાલીયાવેલાના છોડવા આ નીચે આપેલા ' નંબર ૧૮૩ વાળા રંંછાળા વાલીયાવેલાના છે[ડવા સાથે ચોમાસે ધણા ઉગેલા જવામાં આવે છે. તે વેલા જેવા થાય છે. એના વેલાતો દેખાવ રંછાળા વાલીયાવેલા કરતાં વિશેષ લીલાસલેતા રંગનો હોય છે. એના વેલાપર રૂંછાળા વાલીયાવેલા કરતાં જરા ઓછી રૂંછાળ હોય છે. એની શાખાઓ ઝીણી સુતળો જેવી પાતળી હોય છે. એતે ત્રણુ ત્રણુ પાનના ત્રેખડા આવે છે. તે. આંતરે આવેલા હોય છે. તેના ત્રેખડામાંનાં ત્રણે પાનની ઉપ- રતી સપાટી લીસી ઘેરા લીલા રંગની, અને વખતે તેના- પર્‌ ધણીજ આછી ર્‌ંવારટી હોય છે. નીચેની સપાટીપર ધોળા વાળની રૂંવાટી વિશેષ આવવાથી તેતે! રંગ ષ્રીકે દેખાય છે. એ ત્રણે પાનનાં ટેરવાં જરા સાંકડાંથતાં સૃટ્મ અણીવાળાં હોય છે. પુષ્પ ધારણુ કરનારી સળી રૂંછાળા વાલીયાવેલામાંતી સળી કરતાં જરા લાંબી હોય છે. ફૂલ ફીકા નનંખુડા રંગનાં હોય છે. શીંગ (ફલ) જરા સીધી ને લાંબી હોય છે. તેનો સાધારણુ આકાર ખેડુ લેકાનાં કળીઆની રાંષ જેવો હોય છે, શ્ીંગપર સફેદ વાળતી રૂંછાળ હોય છે. એના વેલા આ સ્વસ્થાતમાં વિશેષ જવામાં આવતા નથી, તેથી રૂંછાળા વાલીયાવેલાની હકીકત વિશેષ લખવામાં આવેલી છે, ક્રેમકે તેના વેલા આ સ્વસ્થાનમાં વિશેષ ઉગે છે. ઉપચોગ-એના વેલા તમામ જાતનાં ટઢોર્‌ અને વિશેષે કરીને ઘોડાં બહુ ખાય છે. સ્થાનક-એ હિંન્ના ધણાખરા ભાગોમાં થાય છે. રસ્તાઓની બાજુએ, વાડીઓની વાડમાં, પાણીના ધેોરી- આ કાંડે અને ખેતરના શેઢા ઉપર એના વેલા ઉગે છે.* વિ૦ વિવેચન-એના વેલા ઢોર અને ધોડાંઆને બહુ ભાવે છે. તે એટલે સુધી કે જુંજવા જેવાં મીઠાં ધાસની અંદર પણુ જ્યારે વાલીયા વેલાના છેડવા ઉગ્યા હોય તો ઢોર તમામ ન્નતનાં ધાસ મુકીતે પણુ તે વાલીયાવેલાને પ્રથમ ખાવાનું કરે છે. માટે ઢોરને * પોરબંદર સ્વસ્થાનની કારીવાળી જમીનમાં વિશેષે કરીને ધ્વીંગેશ્વર, ચાડેશ્વર, સોનારી, છાયા અને કાંટેલા રીઝર્વની અંદર વાલીયોવેલો ધણે! ઉગે છે. ડુંગરમાં ધાસની સાથે પણ તે * કોઈ કોઈ જગાએ ઉગતો! નેવામાં આવે છે. વનસ્પતિવણણુન. ૨૨૯ ભાવતે। અથવા ગમતો વેલો એ ઉપરથી વાલી- ચોવેલે। કહેતા હરો. વર્ગ-( લેગ્યુમિનોસી. ) નંખર્‌ ૨૮૩* દૃણાંત-1. 11. [. 184; . [: 92. ૨-દેશીનામ-રંછાળાવાલીયે। વેલો (પો--ચુ૦). ૩-વણ્‌ન-રૂંછાળાવાલીયાવેલાના છોડવા વચમાં પોહોળું હોય છે. તેવું ટેરમું બહુધા થુકું' તો- પણુ તેપર એક સૂહ્રમ ઝીણી અણી હોય છે. બાજીનાં ખે પાત પણુ એટલી જ લંબાઇ પોહેોળાઇતાં ધણુંકરી હોય છે, પણુ તેતી નીચલી કોર્‌ જરા ઉપલી કેર કરતાં | પોાહોળી હાય છે. એ ત્રણે પાનની ઉપરની સપાટી ' ફરોકા લીલા રંગની, અતે નીચેની વધારે ફ્રોકી હોય છે. ૧-શાજ્નીયનાસ-1. 118115 (૪૧1) 1130111. ' પાન પાતળાં અતે તેની બન્ને સપાટીપર ધોળા વાળની | રૂંવાટી હોય છે. પાનને ચોળતાં તેમાંથી લીલા રંગતો પાતળો રસ નીકળે છે, જે થોડીવારમાં ચીકણા થઇ સાદ સ: સ્થાનમાં ચોમાસે ધણા ઉગે છે, અને તે ધણીવાર ધણી ૪થી ૬ ફોટ કે વખતે સારી ઓથવાળી જગાએ વાડપર ચઢેલા હોય તો ૮ થી ૧૦ કોટ લાંખા થાય છે. એના વેલામાં ધણી શાખાઓ નીકળેલી હોય છે, તે એક ખીન્નંમાં કે ઝાડવાં અથવા ધાસમાં તારનાં ગુછ- ળાંતી માફક અંટવાયલી કે વીંટળાયલી હોય છે. એને ત્રણુ ત્રણુ પાનના ત્રેખડા આવે છે. ફૂલ ઝીણી સળી- પર્‌ ફીકા આસમાની રંગનાં હોય છે; અતે શીંગ (ફૂલ) લાંબી, પાતળી, છેડે વાંકવળતી અણીવાળી આવે છે. એના આખા છેડવાપર્‌ ધણુંકરીને સફેદ કે ભૂરા વાળની રૂંછાળ હોય છે. સૂળ-એતું ખીલામૂળ બહારથી ભૂરું ને અંદરથી ધોળું હોય છે: તે સુતળીથી પેનસીલ જેવું જાડું કેટ- લાક ફ્ાાંટાએવાળું હોય છે. તે ૪ થી ૮ ઈંચ લાંખું, ક્રટૃણુ, ઉગ્રવાસ અતે કડવાસલેતા ઉમ્ર સ્વાદવાળું હોય છે. ડૉડીઃ અને શાખાએ -ડાંડી ધણીવાર હોતી નથી, અને મૂળનાં મથાળાંપરથી કેટલીક શાખાએ નીકળેલી હોય છે. પણુ જયારે ડાંડી હોય છે યારે તે સુતળી જેવી નડી, લીલાસલેતા ભૂરા રંગની, ધોળા વાળની રૂંછાળવાળી અને ઉભા ચીરાવાળી છાલવાળી હેય છે. શાખાઓ ઝીણી સુતળી જેવી હોય છે, તે તારની પેઠે આડીઅવળી એક ખીજીમાં અથવ! વાડ કે ધાસમાં વીંટ- ળાયલી હોય છે. તેનો રંગ લીલો! તે તેપર ધોળાસલેતા નીચા ઢળતા વાળની રૂંવાટી આવેલી હોય છે. પાન-ના ત્રેખડા આંતરે આવેલા હોય છે, તેની મુખ્ય ડીટડી ર થી ૧: કે ર ઇંચ લાંખી હોય છે, તેની ઉપર્‌ ઉભી નીક અને ધોળા વાળની રૂંવાટી હોય છે, ત્રેખડામાંનાં વચલાં પાનતી સૃદ્મ ડીટડી નીચે 3. ઇચ લાંબી ખાસ ડીટી (ઇદ: ) હોય છે, અને ખાજુનાં ખે પાનની ડીટડી ડીઢી વગરની સૂૃદ્દમ હોય છે. વચલું પાન ૧ થી ૨ ઇંચ લાંયું અને ડ થી ૧ર ચ પોહોળું હોય છે. તે બન્ને છેડે જરા સાંકડું ને જગાએ બારે માસ પણુ નેવામાં આવે છે. એના વેલા ળવી જરા ખરસટ થાય નય છે. પાનની વાસ મુળાનાં પાનની વાસને મળતી અને સ્વાદ ચીકાસલેતો ગળચટેો લાગે છે. જીભ પાછ- સ છ. ફૅલ-પુષ્પ ધારણુ કરનારી સળી ૧ થી ૨ અ કજ ચ લાંબી, દોરા જેવી પાતળી અને રૂંછાળવાળી હોય છે. તેનાપર ૪ થી ૮ ઠેક સૃદ્દમ ફૂલો આવેલાં હોય છે. ફૂલની ડીટડી ડુંકી હોય છે. તેપર ધોળા વાળની રૂંવાટી હોય છે. પુન બાન કોષ પ પત્તોતો બનેલે હોય છે. [તેનાં પાંચે પત્રો તળિયેથી જ્ેડાયલાં તે મથાળે તેના પાંચે દાંતા ખુલ્લા દેખાતા હોય છે. તેનાપર ધોળા વાળની ગીચ રૂંવાટી આવેલી હોય છે. પુ* અભ્ય૦ કે।ષ- ની પાંખડીઓ પ હોય છે. તે પુન બાન કોષ ડરતાં થોડી બહાર દેખાતી હોય છે, તે ફ્રીકી આસમાની રંગની હોય છે. પ્ુકેસરે-૧૦ હોય છે. તેમાંનાં પ પુકેસરોના તંતુ- ઓને મથાળે ઘણુંકરી પરાગક્રેષ હોતા નથી. પુંકે- સરે! પાંખડીએઓની અંદર ઢંકાયલાં હોય છે. સ્રીકેસર-૧ હોય-છે. નલિકા ટુંકી, વાંકવળેલી અતે સથાળે સૂઠ્દમ મુખવાળી હોય છે. શીંગ-(ફ્લ) કાચી હોય છે ત્યારે લીલા રંગની ને પાકીને સુકાય છે યારે કાળા ભૂરા કે કાળા રંગની થઇ જાય છે. તેપર્‌ ધોળા લાંબા વાળની રૂંછાળ હોય છે. શીંગ પાતળી, ચપટી ૧ થી ૧૩ કે ર ઇંચ લાંખી અને ૧ લાઇન પેોહેોળી હોય છે. તે અંદરની, બાજું સહેજ વાંકવળતી હોય છે. તેતે છેડે જરા અંદર વળતી સૂહ્ષમ અણી હોય છે. શીંગમાં ૮ થી ૧૫ ખીજ હોય છે. શીંગતે ચીરવાથી તેની અંદર દરેક ખીજના ખંડ જદા જૂદા દેખાઇ આવે છે. શીંગતો આકાર સામાન્ય રીતે ખેડુ લોકોના ખેતીના આજ્નર કળીઆમાં નાંખવાની લોઢાની ર્ાંપના જેવા હોય છે. બીજ-કાળા કે ભૂરા કાળા રંગનાં હોય છે, તે લંબગોળ અને બન્ને પાસેથી જરા ચપટાં હોય છે. તે લાઇન લાંખાં અને તેથી સહેજ ઓછાં પેોહેોળાં ।ય છે. બીજની એક બાજુ જરા અંદર દખાતી હોય છે. ર સ હ ૨૩૦ વનસ્પતિવર્ણન. ૪-ઉષપચોગી અંગ-સર્વાગ. પ-ગુણદેષષ-વિષહર, રેપક અને દુઝણાં ઢેોરમાં દૂધ વધારનાર. ૬-ઉપચેગ-રૂછાળાવાલીયા વેલાની જડ પાણીમાં ઘસીને વીંછીના ડંખપર ચોપપડવામાં આવે છે. રૂંછાળા વાલીયાવેલાનાં પાન ગડગુંબડાં ઉપર પોટીસની જગોએ ખાંધવામાં આવે છે. રછાળા વાલીએ વેલે! તમામ જાતનાં ઢોર્‌ તેમાં પણુ ઘોડાં વિશેષ કરી ખાય છે. રૂંછાળા વાલીયાવેલાની ખેડુ અતે વાડીવાળા લોકે! લીલ- વણી ચારે ( સુકવણી-૯1514૪ટ) કરી રાખે છે, તે ભર ફ્િયાળે ને ઉન્હાળે ઘોડાં અને ઢોરોને ખવરાવે છે. તેથી ઘોડાં જેમ માતાં થાય છે તેમ દુઝણાં ઢોરમાં દૂધ વધે છે. આ વાલીયાવેલાતે ચારે! ધોડાં અને ઢોરને માટે આ સ્વસ્થાનમાં ધણે સારે ગણાય છે. ઢોર અગર ધોડું પુંછળ્યું કે ડુંછળ્યું અર્થાત્‌ ઘણું નબળું થઈ ગયું હોય, તો તેને એ વાલીયાવેલાતો ચારે મીઠાંતી સાથે ખવરાવે છે. ૭-સ્થાનક-ઉપરનાં નંખર ૧૮૨ પ્રમાણે છે. ૮-વિ૦ વિવેચન-એના છોડવાપર વાળની રૂંછાળ વિશેષ હાય છે માટે એને રૂંછાળા વાલીચોવેલે। કહે છે. એના છોડવા ધાસની પેઠે ચોમાસે ભેળા કરી લઇ તેતો લીલવણી ચારે ( સાયલે। ) કરી રાખવે। જઇએ, અતે એનાં ખીજ એકઠાં કરી તેનું રીતસર ચોમાસે વાવેતર કરવામાં આવે તો એ પણુ એક સારા ચારાની જગો પુરી પાડે તેમ છે. વર્ગ-( લેગ્યુમિનોસી ). નંખર* ૬૮૪. ૧-શાન્ત્રીયતામ-01701110 01011168. દૃણાન્ત-144. 11. [. 188. ૨-ટેશીનામ-ડુંગરાઉં વાલીયોવેલે, મ્હાટો વાલીયે વેલો (પો--મુન). ૩-ત્રણેન-એના વેલા ફૂ છાળાવાલીઆવેલા કરતાં વિશેષે લાંબા હોય છે. શાખાઓ સુતળીથી સ્લેટપેન જેવી ધણી નીકળી આડી અવળી ઝાડોપર વીંટળા- એલી હોય છે. તેપર ઉભી હાંસા અને ભૂરા કે તપખી- રીઆ રંગના વાળની રૂંછાળ ગીચ આવેલી હોય છે, એને ત્રણુ ત્રણુ પાનના ત્રેખડા આંતરે આવેલા હોય છે. તેની મુખ્ય ડીટડી ર૨ થી ૪ ઇંચ લાંબી, ઉભી નસો અતે નીકવાળી તથા ભૂરા તપખીરીઆ વાળની રૂંવાટીથી ભરાયલી હોય છે. તેતે મથાળે સૂદ્દમ ડીટડીવાળાં ખે બાજુએ અને એક વચમાં એમ ૩ પાન આવેલાં હોય છે. એમાં વચલાં પાનની ડીટડી નીચે ૩ ઇચ લાંબી ખાસ ડીરી (૩1 ) હોય છે. બાજુનાં ખે પાન ૧ર. ૩ ઈંત્ર લાંબાં અને ૧ થી ૨ ઇંચ પોહોળાં, અને વચલું પાત ર૨ થી ૪ ઇંચ લાંખું હોય છે. એ ત્રણે પાન અધ- વચ ઉપરથી સાંકડાંથતાં, ટેરવે અણીદાર અતે તળિયે જરા હદયાકૃતિનાં હોય છે. તેતી ઉપરતી સપાટીપર “છૂટ છૂટ જરા લાંબા વાળની ખેડી રૂંછાળ હોય છે. પણુ નીચેતી સપાટીએ તો રૂંછાળ ધણીજ ગીચ ખેડેલી હોય છે. પાન પાતળાં, જરા ચીવટ અને નરમ હોય છે, તેમાંતી નસો! ખન્તે સપાટીએ સપણ દેખાતી હોય છે. પુષ્પધારણુ કરનારી સળી રારા જેવી પાતળી, ૪ થી ૬ ઇંચ લાખી, નરમ, અને ભૂરી રંવાટીથી ગીચ ભરા- યુલી હોય છે. તેનાપર વખતે પાસે પાસે, પણુ ધણુંકરી જરા છેટે છેટે, એક પછી એક રતાસલેતાં સૂટ્મ ફૂલે આવેલાં હોય છે. પુષ્પપત્રે, ફૂલની ડીટડી અને પુન બાન ક્રાષપર રૂંવાટી વિશેષ હોય છે, શીંગ ( ફલ ) બહુધા ૧ ઇંચ લાંબી, રંવાટીવાળી રૂછાળાવાલીઆ વેલાની શ્ઞીંગ જેવી ફળીઆંતી શપના આકારની ૪ થી પ બીજ- વાળી હોય છે. એતા વેલા ચોમાસે ઘણુંકરી ફ્કત ડુંગરમાંજ ઉગે છે, તે ભેંસો બહુ ખાય છે. મૂળ ઝેરી મનાય છે. એ હિંન ના દક્ષણુ પશ્રિમ ભાગમાં થાય છે. વર્ગ-(લેગ્યુમિનોસી). નંબર ૬૮૫* ઉ-શાન્ત્રીયનામ-101008, ]217૫1010118. દૃષ્ટાન્ત-1. 11. [. 187; ક. [. 57; 1. 1. [. 286; રૂ૦ નિ૦ પાન ૬૮ ૨-દેશીનામ-ભેરવ, કોચાં (પાવ); કવચ, કૈચાં (ગુન); ૧વત્ત, જરિછી, જુચેશી (મ ૦); જોવાઇ, જોંચ (રિંન) શવિવુ, ગમતા, જરા, વાનરી (8૦). ૩-વર્ણન-ભેરવ અથવા કૈચાના વેલા ચોમાસે ધણા નેવામાં આવે છે. તે ધાસ, ખડક અગર ઝાડવાંઓ ઉપર્‌ ચઢેલા હોય છે. એમાં લાંબી શાખાઓ નીકળી ચોતર% ફેલાય છે. શાખાઓ ઉપર બહુધા ધોળા ભૂરા વાળતી રૂંછાળ હોય છે. એમાં જેવા વાલોળ કે ચોળાફળીના વેલામાં હોય છે તેવા ત્રણુ ત્રણુ પાનના ત્રેખડા આવે છે, પાનની નીચેની સપાટીપર ધોળા ચળકતા ભૃરાવા- ળની વિશેષ રૂંછાળ હોય છે. પાન ર થી ૩ ફટ લાંબાં, અને આંતરે આવેલાં હોય છે. તેની ઉપરની સપા#ીતો રંગ લીલો કે ઘેરો લીલો હોય છે. પુષ્પધારણુ કરનારી શાખાએ નરમ અને ડં થી ૧ ક્ટ લાંબી ને રૂંછાળવાળી હોય છે, તેપર્‌ એફ પછી એક કલૅગીતી પેઠ્ઠે ઘણાં વનસ્પતિવર્ણન. ફૂલો આવેલાં હોય છે. ફૂલની ડીટડી 2 થી 3 ઇંચ લાંબી, ને રૂછાળવાળી હોય છે, પુન બાન કોષ ૩ લાધ્રન લાંબો! ને પ પત્રોનો બનેલો હોય છે. તેપર થોડા સખ્ત વાળ આવેલા હોય છે, તેને હાથે અડકતાં ચેળ કે ખાજ ચાલે છે. પુટ અભ્ય૦ કેષ ફ્રીકા કે ઘેરા જાંખુડા રંગનો અતિ સુંદર ૧ થી ૧૨ ઇંચ લાંખો હોય છે. તેમાં મુખ્ય અને ખે પાંખ પાંખડીઓ ડુંકી, ને હાડી પાંખડીઓ જરા લાંબી હોય છે. પુંકસર્‌। ૧૦ અને સ્્રીકેસર ૧ હોય છે. શીંગ-(કફ્લ) રથી ૩ ઇચ લાંબી, બન્ને છેડે વાંક- લેતી, અંગ્રેજ ૩ અક્ષરના આકારની, ભરાયલી, ભૂરા કે તપખીરીઆ રંગના સખ્ત વાળની રૂંછાળવાળી, પ થી ૬ ખીજવાળી હોય છે. શીંગપરના વાળ હાથને અડડકતાં હાથે ખાજ (ચેળ) કે દાહુ ચાલે છે. ૪-ઉપચોાગીઅંગ-મૂળ, પાન, શીંગ, શીંગપરની રૂંછાળ અને બીજ. પ-ગુણરોષ-પૈષ્ટિક, દાહક, કમિક્ધ, તથા વાત અને કફહુર. ૬-ઉપચોગ-કોંચા અથવા કવચની શ્ઞીંગાને ભેરવની શીગા પણુ કહે છે. અતે તેનાં ખીજતે કોચાં અથવા કવચ પણુ કહે છે. કવચાનાં ખીજ કડવા ગે।ખરૂની સાથે દૂધમાં લેવાથી તે પૈણષ્ટિક ચુણુ કરે છે. કવચાનાં મૂળ જ્ઞાનતતુઓના દરદોમાં તેતે શક્તિ આપવા માટે વપરાય છે, એનાં મૂળનો ઉકાળા મધની સાથે કોલેરા ઉપર્‌ પણુ આપવાનું કહેવાય છે. એનાં મૂળ તાવની ખેશુદ્ધિ ઉપર અપાય છે. તેમજ એનાં મૂળને પાણીમાં વાટી તેનો લેપ જળોદર વગેરે દરદોપર કરવામાં આવે છે. અતે મૂળનો કકડા કાંડે અને ગુંડીયે બાંધવામાં આવે છે, એમ પણુ કહેવાય છે. એતું બીજ વીંછી જે જગાએ કરડયો હોય તે જગાએ લગાડવાથી વીંછીનું ઝેર્‌ ચુશી લે છે, એમ માનવામાં આવે છે. એની શીંગપરની રૂંછાળ ક્મિક્મ ગણાય છે. સુન મારી ગએલા ભાગપર ઉત્તેજક કે વિદાહી તરીકે ચોપડવાના મલમમાં ભેરવની શીંગપરના વાળ ભેળવવામાં આવે છે. સ્્રીપ્રદર અને પુરૂષ પ્રમેહ ઉપર એનાં બીજની ભૂકી આપવામાં આવે છે. એની ઘણીજ કાચી શ્રીંગોને બાફી તેનું પાણી કાઢી નાંખી શ્ીંગાનું શાક બનાવવામાં આવે છે. “ભુલચુકથી ભેરવની શ્વીંગને અડકી જવાય ને તેપ- રની રૂંછાળ હાથે અથવા શરીરના કોઇપણુ ભાગપર લાગવાથી ખરજ ઉપડે તો શરીર ઉપર દહી અગર માખણુ ધસવું. એસડ તરીકેની બનાવટઃ-૧ આત્મગપ્માદિચૂર્ણુ; ૨ વૃદ્દદંડયૂણું; ૩ વાનરીવટિકા. ચૂણુને આત્મગપ્રાદિચૂર્ણ કહે છે. ૨ વૃદ્ધદંડચૂર્ણૈ-કવચાં, ગોખરૂ, ધોળી સુશળી, ધોળા શૈમળાનું મૂળ, આમળાં અને ગળોાસત્વ એ બધી સમ ભાગે લઈ તે બરોબર શાકર મેળવવી. ૩ વાનર્‌ીવટિકા-કવચાંને આઠંગણાં દૂધમાં સારી પેડે ઉકાળવાં. આથી તેની ફ્રેતરી પોચી પડશે તે ઉતારી તેને ખાંડી તેની પુષ્કળ ઘીમાં કીટી કરવી. પછી કોચાંના વજનથી બમણી સાકર લઇ તેની ચાસણી કરી તેમાં કૌચાંની કીટી નાંખી દેવી. અને તેના નહાના ગોળા કરી મધમાં ખુડ રાખી મુકવા. ઉપચેોગ-ભેરવ શીંગના કાંટા છરીવડે ખેરી દહીં, દૂધ, મધ અગર ગોળમાં નાખી આપવા, એમ ખે ત્રણુ દિવસ સુધી દરરોજ સવારે આપવાની જરૂર છે. પાછ- ળથી જુલાબ આપવો એટલે જખમી થયેલાં કમિ બહાર નીકળી પડશે, ત્રણુ ચાર વરસના બાળક માટે એક શીંગના કાંટા બસ છે. આત્મગુસાદિયૂર્ણ દૂધમાં પીવાથી શરીરની કમકોવતી દૂર્‌ થાય છે. અતે શરીર બળવાન થાય છે. થોડા દિવસ સૃધી તેના ચૂર્ણનું સેવન કરવાથી સાધારણુ રીતે આખા શરીરતું દુખવું કે જે નખળાધંનું ચિહ્ન છે તે દૂર થાય છે. તન અતે મન વધારે પ્રફુલ્િત ખને છે, અને શરીરમાં આગળ ન હતું એવું તેજ દેખાય છે અને સ્કૃ્તિ વધે છે. મેહેનતપર જે અરૂચી દેખાતી હતી તે તેના સેવનથી દૂર થાય છે. . બ્ૃદ્ધદંડચૂર્ણુ પણુ તેવીજ રીતે ઉપયોગી છે. કમ- જ્ોવતીની શંકા કરનારતે આ ચૂર્ણ સેવન કરવાની ખસૂસ ભલામણુ કરવામાં આવે છે. મંદ પડી ગએલું પુરૃષત્વ પાછું સતેજ થાય છે. જેમ ૬દ્દ માણુસોને લાકડીની અવશ્ય જરૂર છે તેમ કમકૈવત થઈ ગએલ યુવાનોને આ ચૂર્ણ જરૂરનું છે. તેથી કમરને દુખાવા અતે કળ- તર્‌ વગેરે મટે છે. વાનર્‌ીવટિકાનો દરરે।જ સવારે એક લાડુ ખાવાથી શરીરમાં સારી શક્તિ થાય છે. આત્મગુસાદિચૂર્ણ અને વૃદ્ધદંડચૂણું લીધા પછી દૂધ પીવાની જરૂર છે. વીર્યસ્્રાવની અંદર કવચાંની ગમે તે બનાવટ લેવી ઉચિત છે. કવચાં ઉત્તમ ધાતુપૈખ્ટિક દવા છે. તેના મૂળનો કવાથ પીવાથી અ્દ્તિ વિગેરે વાતવ્યાધિ દબાય છે. જી્ણુવાતવ્યાધિમાં આ દવા ઉપયેગી છે, ને ખીજી યોગ્ય દવા સાથે તે ડવાથમાં પડે છે. પક્ષધાત તેમજ શરીરતો ખબીજ્તે કોઇ પણુ ભાગ વાયુથી શક્તિહીન થઇ ગયે! હોય ત્યારે કવચાંવાળા કવાથ અપાય છે. માત્રાઃ-આત્મગુપ્તાદિચૂર્ણ, રૃહદંડચૂર્ણ્‌ અને વાનરી- વટિકા નાથી ૧ તોલેો”--(ડા. વી. ઝી.). ૨૩૨ “સ્રીઓ કૌચાંનાં ખીતો કવાથ પ્રદર્‌ અતે આર્તવ- ર્‌ોષમાં વાપરે છે. કોચાંનાં બી, જાયફળ, કપુર, સમુદ્ર- શેષ, વજ અતે સાકર એ તમામ સમભાગ લઈ તેનું બારીક ચૂર્ણ કરવું, અને તેમાંથી હમેશ ૧થી ૧% વાલ સુધી નબળાઈ ઉપર આપવું, ખત્રીશ તોલા કવચાંતે | ચાર શેર દૂધમાં ઉકાળી માવે! કરી તેમાં વી સાકર નાંખો તેતો! પાક કરવો! અને તેમાંથી . હમેશાં બખે ચચાર તોલા ખાવાથી પુરૂષત્વ પ્રાપ્ત થાય છે.” (વૈ. શા. મ. ગે.) “શીંગ ઉપરનાં રૂવાડાં જરી ખેરી લઇ મધમાં ગોળી કરીને અથવા છાસમાં ડાળી મૉંમાં જરા ઘી ભુંસી છો।કરાંતે દેય તો પેટમાંથી કમિ નીકળી પડે છે. કવચાનાં વડાં કરી તેતે શાકરતી ચાસણી પાઇ રે।જ અડધું વડું ખાવાથી ધાત જાતી હોય તો તે બંધ થાય, બંધકેશ કરે, કૌવત આપે. એથી ક્ષયરોગ, વાયુ, રક્તવિકાર, ગુંબડાં એ સર્વેને મટાડે છે.” (વે. રૂગનાથજ). શ્રી હર્ષકીતિ સૂરીના યોગચિન્તામણી ગ્રંથમાં પાકા- ધ્યાય શ્લોક ૪૮ થી પર સુધીમાં કો।ચાંષાડતી વિશેષ વિધી વર્ણવેલી છે. “ કૌચાંનાં પાનનો ઉપયોગ નાસુર્‌ ઉપર થાય છે.” (દત્તરામ ચૌખે ). ૭-સ્થાનક-ડુંગરમાં ચોમાસે ઝાડવાં ઉપર ચઢેલા, વાડી અને ખેતરે।ની વાડમાં, કંટાળા અને છત્રા બાવળનાં જાળાંઓમાં, એના વેલા નેેવામાં આવે છે. એ હિદુસ્થાનના ધણાખરા ભાગોમાં થાય છે. ૮-વિ૦ વિવેચન-વાંદરાના શરીર્‌પર વાળની રૂંછાળ હોય છેઃ તેવી' રૂંછાળ ભેરવની શોંગપર હોવાથી એને કુપિકષ્ઠુ અને વાનરી અને એ રૂંછાળ શરીરે લાગવાથી ચેળ થાય છે માટે એને કડુરા કહેતા હશે. એનાં ખીજ- પરતું કવચ (1૦૩8) મજખૂત હોવાને લીધે એનું આત્મગ્રુસા નામ લખાયલું હશે. એની શ્ીંગપરની રૂંછાળ શરીરે લાગવાથી ચેળ ઉડ્ડ તો તેપર્‌ ધોલીનાં પાનને રસ, અગર્‌ તલને વાટીને અથવા દૂધ ચોપડવાથી તેની બળતરા ઓછી થાય છે. વર્ગ-(લેગ્યુમિનોસી ). નંબર ૧૮૬? ૨૬-શાન્ત્રીયનામ-101"/0107118 116108. દજ્રાન્ત-1. 11. [. 188; 4. 0. 87; 10. 111. [. 269; રૂ. નિ, પા. ૪૭૫. ર-દેશીનામ-પનરવો, પાંડેરવો (પોનગુન); વાંમાર, માંજ્ાર (4૦); સંર, પાંમરા, પાંજરા, ( હિંન);- વજિતમય્‌ાર, જાળિજર, પ્રમદ્રજઃ (લન) અરડુસોા (કચ્છી). ઉભા પટા પડેલા હોય છે. અંદરતી છાલ લીલી, ચીકા- વનસ્પતિવર્ણન. ---------------- -------------------------------------- ૩-વણન-પનરવાનાં ઝાડ ૧૫થી ૪૦ કફ્રીટ ઉંચાં થાય છે. એતું થડ જાડું હેય છે. થડ અને નનડી શા- ખાઓતે રંગ લીલાસલેતો ભસ્મીવર્ણો હોય છે, ને તેનાપર કાળા રંગના પોહાળી પડઘીવાળા કાંટા હોય છે, એને ખાખરાની પેઠે ત્રણ ત્રણુ પાનના ત્રેખડા આવે છે. તે શિયાળે ખરી જ્ય છે. યારે એ ઝાડ કૈવળ ડુંઠ જેવું કદરૂપ દેખાય છે. પણુ વસંત ત્રઠતુમાં એમાં પરવાળાં જેવાં રાતાં અને શુકનાસા જેવાં વાંકાં અસંખ્ય ફૂલે આવે છે, તેમાં ઝાકળનું પાણી ભરાઇ રહે છે, તે સવા- રમાં ધણી નનતનાં પક્ષીઓ પીવા આવે છે. યારે એ ઝાડની શેભા ધણી વિચિત્ર થઇ રહે છે, અને એ ઝાડ ખાખરા અતે શેમળાની પેઠે ધણે દૂરથી રાતું દેખાઇ આવે છે. એનાં ફલમાં જે મધ જેવો મીઠડા અઅખૃતરસ રહેલો હોય છે તેનું પાન પતંગીઆં આદિ જંતુઓ કરી શકે છે. એટલું જ નહીં પણુ આપણે પણુ જને સંભાળથી એ રસ સોય જેવી બારીક શલાકા (સળી) થી ફૂલમાંથી કાઢી લઇએ તો તે આપણને પણુ ચાખવા માટે પ્રાપ્ત થઈ શકે છે. એની શીંગો (કલ ) લાંખી અતે બેરખા જેવી ખાંચીઆઓવાળી હોય છે, તે ચોમાસે પાકે છે. સૂળ-બહારથી ભરા અને અંદરથી ફ્રીકા ધોળા રંગનું હોય છે. તેમાંથી કેટલાક જાડા અતે ઝીણા કાંટાઓ નીકળેલા હોય છે. કેો।મળ ફાંટાએ ઉપર્‌ ઝીણા બટેટા જેવી ગ્રંથિયો ( 1૫૦1'૩ ) બંધાયલી ધણીવાર જ્નેવામાં આવે છે, મૂળની છાલ જરા નડી અતે પોચી હોય છે. મૂળતો આડો કાપ કરી ન્નેતાં તે મ્હોટાં છિદ્રોવાળું દેખાય છે. વાસ તાજી ચોળાકફળીને મળતી અને સ્વાદ ગળચટે તે ઉમ્ર લાગે છે. ડાંડી અને શાખાઓ-એનું થડ ઝાડની ઉંચાઇના પ્રમાણુમાં નનડું થાય છે. તે કોઇ કોઇવાર માણુસની બાથમાં ન આવી શકે એવું જાડું હોય છે. કોમળ શાખાઓ ઉપરના કાંટા લીલા રંગના હોય છે, અને અતિ કોમળ શાખાપર્‌ ભૂરાવાળની રૂંવાટી અને ભુરજી હોય છે. થડ અતે ડાંડીઉપરતી છાલ લીસી લીલાસ- લેતા ભસ્મી રંગની હોય છે. તેપર ફ્રીકા ધોળા રંગના નાદે, હા....................... સલેતી, ઉગ્રવાસ અતે ડ્રીકા સ્વાદવાળી હોય છે. પાન-તના ત્રેખડા આંતરે આવેલા હોય છે. તેની ડીટડી સુતળીથી સ્લેટપેન જેવી જડી થાય છે, તે લીસી ને ચળકતી હોય છે, તે તે થડમાં જરા વિશેષ ન્નડી થયેલી હોય છે. તે ૪ થી ૬ ઇચ લાંખી હોય છે. ત્રેખડાંમાંનાં બાજુનાં ખે પાન ત્રીન્નં વચલાં પાન કરતાં નાહાનાં હોય છે, અને તે ટેરવે સાંકડાથતાં અણીદાર દ. હોય છે. તેની કેર ડીટડી પાસે વિષમ હાય છે. વચલું પાન ડીટડીને મથાળે લાંબી સળીપર આવેલું હોય છે. તે ગાળાઇલેતું પણુ છેક છેડે જરા સાંકડુંથતું અણી દાર હોય છે, અને ડીટડી પાસે તેની કોર સાંકડીથતી ખાંચવાળી હોય છે. તે વચમાં ધણું પોહોળું હોય છે. ત્રેખડામાનાં ત્રણે પાનને ખાસ નાહાની ડીટડી હોય છે, તેમાં બાજુનાં ખે પાનની ડીટડીના થડમાં અકરેક રસ- કુપ્પિ (ટ્ંદ્ાણવૈ ) જેવું સૃહ્મ ઉપ-ઉપષાન આવેલું હાય છે. અને વચલાં ત્રીન્નં પાનની ડીટડીના થડમાં એવાં ખે સૂદ્્મ ઉપ-ઉપપાન આવેલાં હોય છે. ત્રેખ- ડામાનાં ત્રણે પાન ચળકતા વેરા લીલા રંગનાં ૪ થી ૬ દંચ લાંબાં અને તેટલાં જ પેહેોળાં હોય છે. પાનની મુખ્ય ડીટડીના થડમાં બન્ને બાજુએ અક્રેકુ ઝીણું ઉપપાન હોય છે. ફલ-ની કલંગી આડી નીકળે છે. તેની સળી રથી ૧ ફટ લાંબી અને પેનસીલ જેવી કે તેથી જરા ન્તડી હોય છે. તે અધવચ સુધી લીસી, ચળકતી અને રતાસ- લેતા રંગની હોય છે. અને તેટલામાં તેપર ફૂલ આવેલાં હોતાં નથી, પણુ તેના છેડા તરફના બાકીના અડધા ભાગપર્‌ ભૂરી ભુરક્ી અતે તેની ચોતરફ પાસે પાસે જરા સધુરી વાસવાળાં ફૂલે! આવેલાં હોય છે. તે એક જ જગોપર્થી વખતે ૧-૨ કે ત્રણુ ત્રણુ ભેળાં નીકળેલાં હોય છે. ફૂલની ડીટડી રતાસલેતા ભૂરા રંગની, ગોળ ને રૈ ઇચ લાંખી હોય છે. અને તેનાપર ભૂરી ભુરકી આવેલી હોય છે. પુષ્પખાહ્યકોષ-૧ થી ૧૨ ઇંચ લાંખો હોય છે; તે મથાળેથી સ્ટ્મ પંચવિભાગિત થયેલો હોય છે. તેના- પર્‌ ભૂરી ભુરજી આવેલી હોય છે. તે બહારથી રાતા રંગનો અતે અંદરથી સફેદ હોય છે, તે જ્યારે ફૂલ ઉધડે છે યારે એક બાજુએથી ચીરાઈ જય છે. પુષ્પાભ્યન્તરકેોષ-તી પાંચ પાંખડીઓમાંતી એક સૌથી મ્હાટી પાંખડી મખમલ જેવી સુંવાળી અને ખુલ્લા રાતા રંગની હોય છે. તે ૨ થી રડ ઇંચ લાંબી અને ૧ પંચ પોહેોળી હોય છે. તેતું જસુ જરા જાડું ને અંદર વળેલું હોય છે. ને તેનાપર લીલે। ચાંડલે હાય છે. બાકીની ચારે પાંખડીઓ એક બીજથી છૂટી હોય છે. તે દ થી ૧ લાઇનિ લાંબી તથા ર લાઇન જેટલી પોહોાળી હોય છે. તેનો રંગ કાળાસલેતો રાતો ને ધણો ચળકતો હોય છે. ખુંકેસરે1-રાતા રંગનાં ૧૦ હોય છે. તેમાં ૧ ડું ને છ નીચેથી ન્નેડાયલાં હોય છે. તેના તંતુપરના પરાગકેષ લીલાસલેતા પીળા રંગના હાય છે. ૩૦ # વનસ્પતિવર્ણુન. ૨૩૩ સ્રીકેસર-૧ હોય છે. તેના ગર્ભાશય અથવા પેટાળ- પર ભૂરા ધોળા રંગની ઉન જેવી ભુરકી આવેલી હોય છે, નલિકા રાતી, લીસી ને છેડેથી વાંકવળતી હોય છે. નલિકામ્રમુખ ગોળ ઘેરા લીલા રંગનું હોય છે શીંગ-(ફ્લ)-ર્‌ થી ૧ ફેટ લાંબી થાય છે. તે પાકીને સુકાવા માંડે છે યારે કાળા રંગની થધ જય છે. તે ખે ખીજની વચમાં સંકડાયલી હાય છે. જેથી તેમાં કેટલાં બીજ છે તે શીંગ જ્નેધ્રને કેડી શકાય છે. શીંગ બન્ને છેડે અણીદાર હોય છે. તેમાં ૬ થી ૮ બીજ હોય છે. શીંગ ઉપરની કાળી છાલ કાઢી નાખતાં અંદર્‌ સફ્રેદ, ચળકતી, પાતળી છાલ દેખાય છે. જેની અંદર છેટે છેટે બીજ આવેલાં હોય છે બખજ-રંગે ફીકા કે ઘેરા જંખુડા રંગનાં હોય છે. તે લીંસાં ને ચળકતાં હોય છે* તેના આકાર ચોળાનાં ખીજ જેવા હાય છે. તે પ થી ૨ ઇંચ લાંબાં અને ૩ લાઇ- નથી ૧ ઈચ પોહેોળાં હોય છે, તે કટૃણુ હોય છે. ને તેનું મથાળું વખતે જરા અંદર બેસતું હોય છે. તેની સપાટી એક બાજુ જરા દખાયલી હાય છે. તેમાં ભૂરા- સલેતો લાંબો કાળા ચાંડલો હોય છે. ખીમાં ફ્રીકા ધોળા રંગનાં દલ હેય છે. ૪-ઉપચોગી:અંગ-સર્વાગ. પ-ગુણદ્ોષ-જન્તુનાશક, ત્રાહી તથા શેથ અને જવરેધ#* દૃ-ઉપયે।ગ-પનરવાનું મૂળ રસવિકારના સોન્ન ઉપર પાણીમાં ધસીને ધણા લોકે ચોપડે છે. થડની અંતર- છાલ ઉપર્‌ ઘી લગાડીને તે મીઠાં તેલના દીવાની સગ- પર્‌ ઝાલી તેપર જે આંજણુ આવે તે આંજણુ આંખ- માંથી પાણી વહેતું હાય તો આંખની કેરપર્‌ લગાડવામાં આવે છે. તેની છાલને કાઢો પિત્તવિકારના તાવ ઉપર અપાય છે. એની છાલ રંગના કામમાં આવે છે. એનાં પાતતે। ર્સ કીર્મ ઉપર ઉપયોગી છે. એનાં પાન વાટી ખદ, મરકીની ગાંઠે અને ખીન્નં ગડગુંખડાં ઉપર્‌ બંધાય છે. કાન દુખતેો અગર વહેતો હોય તો એનાં પાનના રસનું ટીપું કાનમાં નંખાય છે. એનાં પાન ગરમકરી વાળાના સોાન્નપર તેમજ ઢોરને ભાઠાં વગેરેમાં જવાત પડી હોય તો તેપર ખાંધવામાં આવે છે. એનાં પાન ઢોર ખાય છે. પણુ ઘોડાં ખાય તો તેતે ખહુ ગરમ લાગે છે. ધોડીને થાણુમાં લાવવા માટે પનરવાનાં પાનને વાટી તેની થેપલી રાખવામાં આવે છે. નાગરવેલના વેલા પનરવાનાં ઝાડોપર્‌ ચડાવાય છે. પનરવાનાં ઝાડોમાં કાંટા હોવાને લીધે તે બાગ અને વાડીઓની વાડ તરીકે વવાય છે, એનું લાકડું ધણું હુલકુ થાય છે. તેથી * તે પાણીમાં તરવાનાં વુંખડાં તરીકે વપરાય છે, એનાં લાફડાં- ૨૩૪ ન્--- માંથી તલવારનાં મીઆન, રમકડાં, રકાબી વગેરે બનાવવામાં આવે છે. એનાં સુકાં ફૂલ અને કાચી શીંગો રંગના કામમાં વપરાય છે. સુકાં ખીજ લીંબુના રસમાં વાટી દાદર્‌પર ચોપડાય છે. ૭-સ્થાનક-પનરવો વાડી અને વાડીએની વાડમાં તેમજ રસ્તાની બાજુએ અને ખાગોમાં વવાય છે. તેમ તે પોતાની મેળે પણુ વાડો પાસે ઉગી આવે છે. ૮-વિ૦ વિવેચન-એનાં સુંદર રાતા રંગનાં પરવાળાં જેવાં ફૂલોપરથી અંગ્રેજમાં એ (11001જ1 €૦'01- 1૪૦૦). “હિંદુસ્થાનનું પરવાળાનું ઝાડ”%: કહેવાય છેઃ પનરવાતે દરિયા કાંઠાની રેતાલ જમીન વધારે માકક આવે છે. પણુ ચોમાસે દરિયાના ખારા પવનને લીધે તે બળી જય છે અને ઓથવાળી જગેોએ તે બહુ જલદી વધી જઇતે સારાં થાય છે. એનાં ઝાડ ચોમાસે ડાળા વાવવાથી પણુ ઉછરી આવે છે. વર્ગ-(લેગ્યુમિનોસી ». નંબર, ૬૮૭* ઉ-શાન્ત્રીયનામ-1. ૩૫1001'0૩8. દૃણાંત-ઊ. 11. . 189; પ. (0.57. 1. 111. ]0. 270; ર્‌* નિ. પા. ૪૭૫. ૨-દેશીનામ-જંગરીયે! ખાખરે।, જગરીયો ખાખરે, જંધરીયો (પે।૦૩-ગુ૦); રોજ્ઢાવ, રર, પંમત ( સિંન) ૩-વણેન-જગરીયા ખાખરાનાં ઝાડ કાંટાવાળાં હોય છે, તે ૧૫ થી ૨૦ ફ્રીટ બરડા ડુંગરમાં ઉંચાં વધે છે, પણુ ખીજી જગાએ તે ૪૦ થી ૫૦ ફ્રીટ ઉંચા થાય છે, એને ખાખરા કે પનરવાની પેઠે ત્રણુ ત્રણુ પાતના ત્રેખડા આવે છે, તે શિયાળે ખરી જાય છે. ફૂલ રાતા * ગ્રાંટ મેડિકલ કલિજના કેટલાક વિદ્યાર્થીઓ કનેથી સાંભળ્યું છે કે:-“વનદ્વતતિવિયા ( 301213 ) એ અરસિક કે શુષ્ક વિદ્યા છે” પણ્‌ પનરવાતું ૬ક્ષ જ્યારે અમૃત જેવા મીઠા રસથી ભરાયલાં સુંદર રાતાં શુકનાસા જેવા આકારતાં કૂલોના ભારથી ભરાયલું હોય છે, વારે તેને ખરેખર રસિક હૃદયથી અને રાસ્રરીય ટૃષ્ઠીથી અવલોકન કરી તેઓ નિહાળશે તો સાચેજ તેઓનાં દૃટય શુષ્કતા મુષ્ઠી એમાં રહેલાં અમૃતનું પાન કરી અમૃત *જેવાંજ રસર્‌પ થશે. પનરવાનાં ક્લોની પુષ્પધારણ્‌ કરનારી સળીપરની તેઓની ગોડવણુ, ક્લોની કળી અને ઉઘડેલાં ક્લોની આકૃતિ, તેઓને ૨ગ અને તેઓની અંદરની રચના, એ ખરેખર એક અવણનીય સુંદરતા અને અનહદ કારીગરીની વસ્તુ છે. અને તે જે દિલ- ભરે (ઇશ્વરે) બનાવેલી છે, તે કોઇ રસ્કિત (1દેપર્ડાંદ॥ ) જેવા અદ્ભુત અવલોકનશક્તિ ધરાવનારાએ દિલભરીનેજ ન્તેવા લાયક છે. વનસ્પતિવર્ણન. રંગનાં પનરવા જેવાં વસંતત્રડતુમાં આવે છે, તે વેળા એનાં ઝાડ ઘણાં સુંદર દેખાય છે, અને દૂરથી ઓળન ખાઈ આવે છે. શીંગો (ફલ ) ઉન્હાળા ખેસતાં પાકે છે. મૂળ-ઘધણાં નનડાં તે કટૃણુ હોય છે, તે જમીનમાં ઉંડાં ખેડેલાં હાય છે. તેની છાલ ભરા રાતા રંગની, રસભરી, ચીવટ અતે રેસાવાળી હોય છે. તે જખમી કરતાં તેમાંથી રતાસલેતો ચીકણો રસ નીકળે છે, જે થોડીવારમાં ઘટ્ટ થઇ “નમી જય છે. તે જમ્યા પછી ખાખરાના ગુંદર જેવો દાણાદાર દેખાય છે, આ ગુંદર અને છાલતે। સ્વાદ ધણ્‌। તૂરો હોય છે. મૂળનો આડા કાપ કરી ન્તેતાં તેની અંદરનું વચલું લાકડું સછિદ્ર અને ચકાકાર દેખાય છે, અને તેની કેોરપરનતી છાલમાંથી રતાસલેતો પ્રવાહી ઝરે છે. ડાંડી અને શાખાઓ -એની ડાંડી અર્થાત્‌ થડ 3. થી ૧ કે ૧૩ ફુટ જાડું થાય છે. તેઉપર ખડબચડી, ખૂચ જેવી પોચી, ભૂરા ધોળા કે પીળા રંગની જડી છાલ હોય છે. તેનાપર ઉંડા ઉભા ચીરા પડેલા હોય છે. અંદરતી છાલ પણુ પોચી ને દાણાદાર હોય છે. શાખાઓપરની છાલ મજખૂત રેસાવાળી હાય છે, કોમળ શાખાઓ ભરા ધોળા રંગની હોય છે, તેઉપર્‌ બુઠ્ઠી અણીવાળા કાંટા હોય છે. શાખાતો આડા કાપ કરી જતાં તેમાં ૩ ચક્રો દેખાય છે. વચલું ચકર ભરા રંગનું, | રસભયું તે ચળકતું હોય છે, તે તેથી: બહારનું : ભૃરા ધાળા રંગનું, સછિદ્ર, અને તેથી ખહાર્નું છાલનું ચક પણુ ભુરા રંગનું હોય છે. શાખાપરની અંદરની છાલ લીલા રંગની ઉત્રવાસ તથા કડવા ને તૂરા સ્વાદવાળી હોય છે. ૫ પાન-આંતરે આવેલાં હાય છે. તેની મુખ્ય ડીટડી ૩ થી ૬ ઇંચ લાંખી, સ્લેટપેનથી પેનસીલ જેવી જાડી ને રૂંછાળવાળી હાય .છે. તે થડમાં વિશેષ ન્નડી હાય છે. ત્રેખડામાંતાં બાજુનાં ખે પાન સુખ્ય ડીટડીપર્‌ વ- ચલાં પાનથી ૧ કે ૨ ઇંચ હેઠાં આવેલાં હોય છે, અને વચલું પાન સુખ્ય ડીટડીને ટેરવે આવેલું હોય છે. એ ત્રણે પાનની ખાસ ડીટડી ધણી ડુંકી હોય છે, અને મુખ્ય ડીટડી બાજુનાં ખે પાનથી ઉપર બહાર નીકળતી હોય છે. એ ત્રણે પાન ર થી ૬ કે ૯ થી ૧૦ ૬ચ લાંબાં અને બહુધા તેટલાંજ પાહોળાં હોય છે. પાનની ઉપર્‌તી સપાટી ધેરા લીલા રંગની ને નીચેની ભૂરી ભૂરા વાળની રૂંવાટીવાળી હોય છે. ઉપરની સપાટીપર પણુ વખતે થોડી રૂંછાળ હોય છે. કોમળ પાન ભૂરા કે ધોળા રંગની મખમલી રંવાટીથી બન્તે બાજુ ભરા- યલાં હોય છે. પાનમાંતી નસો! નીચેની સપાટીએ વધારે સ્પટ્ટ દેખાતી હોય છે. રોશની તરક પાત રાખી આદ- વનસ્પતિવર્ણન. ગ્લાસમાં જેવાથી પાનની નસોવચ્ચેનું જ્નળીકામ બહુ સુંદર દેખાય છે. પાનનો આકાર્‌ ખહુધા પનરવાનાં પાનના આકારને મળતે। હોય છે. ફલ-પુષ્પ ધારણુ કરનારી સળી રાતા રંગની હોય છે. તે સ્લેટપેનથી પેનસીલ જેવી નડી થાય છે. તે ૪ થી ૧૦ ઇંચ લાંખી હોય છે. એ સળીના છેડા પાસે ધણુંકરી ફૂલે ધણાં પાસે પાસે આવેલાં હોય છે, અને એ જગાએ તેનાપર્‌ ભૂરા વાળની રૂંવાટી અને વખતે ભુરક્ઠી પણુ હોય છે. ફૂલ એક પછી એક અનુ- ક્રમે નીચેથી ઉપર તરક ઉધડતાં નજય છે. તે ૧ર થી ૨ ઇંચ લાંબાં અને કેસુડાં કે પનરવાનાં ફૂલ જેવાં વાંકાં હોય છે. એકજ બિંદુ પાસૅથી ધણુંકરી ૧ થી ૩ ફૂલ નીકળેલાં હોય છે. ફૂલ દેખાવમાં જે કે ધણાં સુંદર હોય છે, પણુ તેમાં સુગંધી હોતી તથી, ફૂલની ડીટડી રાતી હોય છે. તે 3. ઇંચ લાંખી, ને તેનાપર ભૂરા વાળની રૂંવાટી હોય છે. તે મથાળે પુન બા૦ ક્રેષ સાથે, અને તળિયે પુષ્પ ધારણુ કરનારી સળી સાથે સાંધાથી ખેડેલી હોય છે. પુષ્પખાલહ્યકેોષ-નાં પત્રો પ હોય છે, તે તળિયેથી નતેડાયલાં અને મથાળે ખે ઓછ પેડે દેખાતાં હોય છે, એ ખે ઓઇ જેમ જેમ ફૂલ મ્હોડું થવું નનય છે તેમ તેમ ઉંડા ચીરાતા જય છે, તે શીંગ પાકયા સુધી તદન તળિયાં સુધી ચીરાઇ જાય છે. તે પાંખડીઓથી ડુંફા હોય છે. તેનો રંગ પીળાસલેતો રાતો, ને તેનાપર ભૂરા વાળની રૂંવાટી હોય છે. પુષ્પાભ્યન્તર્કોષ-ની પાંખડીએ પ હોય છે. તેમાં મુખ્ય પાંખડી સૌથી મ્હોટી રાતા નારંગીઆ રંગની હોય છે. તેની અંદરની બાજુ પીળાસલેતા લીલા રંગની ઉભી નસો! હોય છે, જે અત્યંત સુંદર અતલસી ખાનક જેવી દેખાય છે. તે ૧ થી ૧ ઇંચ લાંબી અને - થી ૧ ઇંચ પોહેળી હોય છે. તેનું ટેરવું વિભાગિત હોય છે. ખાનની ૪ પાંખડીએ એથી ટુંકી હોય છે. તે પીળાસ- લેતા ધોળા રંગની હોય છે. તેમાં ખાજુતી ૨ પાંખ પાંખડીઓ 5. ઇંચ લાંબી હોય છે, અને વચલી હોડીનાં તળિયાં જેવી જ્ેડાયલી ર પાંખડીએ। પ લાધ્ન લાંખી હોય છે, ને તેમાં વખતે રાતી છાયા હોય છે. પુંકેસરે-૧૦ હોય છે, તેમાં ૧ છૂડું, ને ૯ તળિયે જેડાયલાં હોય છે. વખતે દશમું પણુ કોઇવાર તળિયે જરા જ્ેેડાયલું હોય છે. તંતુ લીસા, ચળકતા, તળિયે રાતા રંગના અને મથાળે પીળાસલેતા ધોળા હોય છે. પરાગકોષ પીળાસલેતા ભૂરા હાય છે, અતે પરાગરજ પણુ ભૂરી હોય છે. ન્્રીકેસર-૧ હોય છે, તેતો ગર્ભાશય લીલા રંગતેો હાય છે, તેનાપર ભૂરા વાળની રૂંવાટી હોય છે, નલિકા ૨૩૫ લીસી, રાતા રંગની ને મથાળે સહેજ વાંકી હોય છે. નલિકાગ્રમુખ પણુ જરા વાંકવળતું હોય છે. શીંગ-(ફલ ) નાઢાની તે કાચી હોય છે ત્યાર સુધી તેનાપર્‌ ભૂરી રૂંવાટી હોય છે, પણુ જેમ જેમ તે મ્હોટી ને પાકી થતી ન્નય છે, તેમ તેમ તેનાપર્‌થી ર્‌ંવાટી ખરતી જય છે, અને અંતે તે લીસી થઇ! ન્નય છે. તેનો રંગ ભૂરાસલેતો કાળા હોય છે. તે બન્ને છેડે સાંકડી- થતી વચમાં ગોળ અતે પોહાળી હોય છે, તેથી તેનો આકાર (ગોળ) ગાંઠીઆ જેવો દેખાય છે. તેનાં ટેરવાં- પર્‌ વાંકી વળેલી ઝીણી અણી ન્નેવામાં આવે છે. (તે ફૂલમાં સ્ત્રીકેસરનલિકા મથાળે વાંકવળતી આપણે જોઇ આવ્યા છીએ, તેજ વાંકી અણીરૂપ હવે થઇ રહેલી છે. ) શીંગ ૩ થી પ ઇંચ લાંખી હોય છે, તેમાં આદ્ખિીજ ૪ થી ૮ હોય છે, પણુ પૂર્ણ સ્થિતિએ માત્ર ર થી ૪ રજ ખીજ આવેલાં ત્ેવામાં આવે છે. શીંગ તદન પાકયા પછી એક કોરપરથી ઉભી ચીરાય છે, અને તેમાંનાં બીજ કેટલાક દિવસો! સુધી ચીરાયલી ક્રોરપર થોડાં ખહાર દેખાતાં રહે છે. પછી તે ખીજ પવન ક્રે પક્ષી દ્દારા યાંથી નીકળી “નય છે. શીંગ અંદ- રથી લીસી ને ભૂરા મખમલ જેવાં સુંવાળાં ચળકતાં અસ્તરવાળી હોય છે. અને તેમાંનાં દરેક ખીજવચ્ચે ગાદીજેવા પોચો પણુ ચીવટ ગાભો હોય છે, અને -શીંગને બન્ને છેડે પણુ એવાજ ગાભા જેવે। પદાર્થ રહેલો! હોય છે, જે ખીજ ખરી ગયા પછી સુકાઇ નીકળી “ય છે. (આ શોંગની અંદરની રચના ખહુ ત્ેતેવા લાયક છે. ) ખીજ-લંખગાળ ચોળાનાં ખીજ જેવાં હોય છે. તે ૩ લાઇન લાંખાં ને ર લાઇન પોહેોળાં હોય છે. તે કાચાં હોય છે ત્યારે પીળાસલેતાં લીલાં ને રાતી પટીવાળાં હોય છે. પણુ પાકી જય છે ત્યારે ભૂરા લીલા રંગનાં થઇ જય છે. ૪-ઉપયોાગીઅંગ-સર્વાગ. પ-ગુણદ્દોષ-પનરવા જેવા. ૬-ઉપચેોગ-ઢોરને લાંણુ લાગી હોય તો જંગરીયા ખાખરાનાં મૂળ અને થડની છાલને વાટી તેને લેપ ઢોરને કરવામાં આવે છે. તેથી લાંણુ ખરી જય છે. જંગરીયા ખાખરાનાં પાન પણુ પનરવાનાં પાનની પેઠે વાટી પોટીસ તરીકે ઉપયોગમાં લેવાય છે. એનાં પાન ગરમકરી વાળાના સોન્નપર બાંધવામાં આવે છે. અજર્ણુ અને કફ ઉપર્‌ એનાં પાનનો રસ મધમાં અપાય છે. એનાં કૂલ અતે કાચી શીંગો! રંગના કામમાં વપરાય છે. એની શીંગો ઢોર ખહુ ખાય છે. એનું લાકડું પોચું અને હલકું થાય છે. તેનાં તલવારનાં મીઆત, છખીનાં ચોગઠાં અને કેટલીક જાતનાં રમકડાં બનાવવામાં આવે છે, એના ૨૩૬ શિ ૭. લાકડાંતે તરત જીવાત બેસી જાય છે. . તેથી એનું લાકડું લાંખો વખત ટકી શકતું નથી, માટે એતું લાકડું બહુધા ખળતણુ તરીકે વપરાય છે, ૭-સ્થાનક-એનાં ઝાડા ડુંગરમાં જટાંછવાયાં ઉગે છે. એ આખા હિદુસ્થાનમાં ધણીખરી જગે।એ ચાય છે. ૮-વિ૦ વિવેચન-એ ઝાડમાં ફ્લોનાં લંગર આવે લીધે એને (લંગર ઉપરથી જંગર ) જંગરીયો। ખાખરો કહેતા હશે. વર્ગ-(લેગ્યુમિનાસી). નંખર્‌ ૧૮૮* ૧-શાન્્રીયતામ-1)0008 10110058. દૃષ્ટાન્ત-11. 11. ]». 194; ડં. [. 88; 1. 5.935 2 18. રૂ.#,તિ- પ્રો... ૪૮૨-- ર-ટેશીનામ-ખાખરો (પોન૦્ડમુ૦). ૫૯સ (8૦); વળાય, છવા, ટૅથુજાસાર (રિંગ); પછાશ, જિંશુજ (લંબ); 43 51દ1'લૈ 1૯1: ( 5૦ ). ૩-વણૂન-ખાખરાનાં કાડને સૌ કોઈ ભારતવર્ષમાં સામાન્યરીતે ઓળખે છે. તે બરડા ડુંગરમાં ૧૦ થી ૧૫ કે કોઈવાર સારી તળીવાળી જગોમાં ૨૦ થી ર૫ ક્રીટ ઉંચું થાય છે. ગુજરાત આદિ ખીન્ન સ્થળોમાં તે વિશેષ ઉંચું વધે છે, પૅચમહાલ ખાખરા માટે પ્રસિદ્ધ છે. તેનું થડ ધણુંકરી ગાંઠાગડબાવાળું અને આડુંટેટું અથવા ધણીવાર સીધું પણુ હોય છે. થડને હાલના સરકારી જંગલ ખાતાંના ઝોડ કાપવાના નિયમે પ્રમાણે વાઢયું હોય અર્થાત્‌ જમીન બરાબર સાક્‌ કાપી (૦૦0૯) લીધું હોય તો તેમાંથી જે ફૂટ નીકળે છે તે સીધી અને સૉંટા જેવી પાંસરી થાય છે. એવી ફૂટ જ્યારે વધીને થડ જેવી જડી થાય છે યારે તે થડ બહુધા સીધું હોય છે. કુદરતી રીતે ખાખરાનું ઝાડ ઉગ્યા "પછી તેને કુદરતી અથવા ખીજ રીતે ઢોર કે મનુષ્યથી કેઈ હરકત ન થાય તો તેવાં ઝાડનું થડ પણુ ધણુંકરી સીધું થાય છે. ખાખરાનાં ઝાડમાં લાંબી અતે ન્નડી શાખાઓ થોડી હોય છે પણુ નાહાની નાહાતી આડી અવળી ઘણીઃ'શાખાએ। તેમાં નીકળેલી હોય છે. કોમળ શાખાઓ ઉપર પરમકૃપાળુ ઈશ્વરે તેતે ટાઢ, તડકા અને વરસાદની માડી અસરથી બચાવવા માટે લીલાસ કે ધોળાસલેતા ભૂરા મખમલી ડંકા વાળનું અસ્તર આપેલું હોય છે. ખાખરામાં મ્હોટા ત્રણુ ત્રણુ પાનના ત્રખડા આવે છે. તે શિયાળે ખરી જય છે અને ફ્રાગણુ “ચૈત્રમાં તે પાછા આવે છે, - વસંતત્રડતુમાં ખાખ- રાતે નારંગીઆ રાતા રંગનાં પતંગીઆં જેવા આકારનાં ફૂલો આવે છે. તેની કળી શુડાની ચાંચ નેવી વાંકી હોય છે. ફૂલ ઉધડે છે યારે ધણાંજ સુંદર્‌ અને અન્ન- યબ જેવાં દેખાય છે પણુ એમાં સુગંધી હોતી નથી. એનાં ફૂલતે કેસુડાં કહે છે. ખાખરામાં જ્યારે કેસુડાંનો ભરાવ હોય છે લારે તે ધણું સુંદર દેખાય છે. કોઈ છે, અને પાન ખાખરાની પેઠે ત્રણુ ત્રેણુ ભેળાં હોવાતે કાઈવાર ધણે છેટેથી તેતું આખું વન રાતું થ્ધ રહેલું જોવામાં આવે છે. ખાખરાની શીંગ ભૂરા મખમલી વાળથી ભરાયલી, લાંબી, ચપટી અતે પેોહોાળી હોય છે, તે ચોમાસાંનતી શરૂવાતે પાકે છે તે તેમાં બહુધા એક ખીજ હોય છે. મૂળ-એતું ખીલામૂળ ભૉંમાં ઉંડું ઉતરે છે. તેમાંથી કેટલાક ન્નડા અને ઝીણા ફાંટાએ નીકળેલા હાય છે. તે ગમે તેવી પત્થરવાળી જમીનમાં પણુ પત્થર ફાડી પોતાનો રસ્તો કરે છે. મૂળની છાલ ઉપરથી ભૂરા, વચમાં રાતા, અને છેક અંદર સફેદ રંગતી હોય છે. છાલ મૂળપરથી કાઢયા પછી રાતી થઈ નજય છે. તે મજખૂત ચીવટ અને રેસાવાળી હાય છે. તેની વાસ સુગંધિત અને સ્વાદ પ્રથમ મીઠે અતે પાછળથી કડ- વાસલેતો તૂરો લાગે છે. ડાંડી અને શાખાઓ -ડાંડી અર્થાત્‌ થડ ર થી ૧ કે કોઇવાર રથી ૩ ફ્રીટ જડું અતે ભૂરા રંગનું હાય છે, જાડી શાખાઓ પણુ તેવા જ રંગની હોય છે. તેપર ખૂડખચડી, જડી ને પોચી છાલ હોય છે. - જેનાપર ઉભા અને આડા ચીરા પડેલા હોય છે. અંદરતી છાલ રાતી હોય છે. કોમળ શાખાઓ ઉપર વાળની રૂંવાટી હોય છે. છાલની વાસ ફડવાસલેતી અને સ્વાદ ધણા તૂરો હોય છે. છાલમાંથી પોતાની મેળે અથવા તેમાં જખમ ફકર- વાથી રતાસલેતો પ્રવાહી રસ નીકળે છે, તે ઠડૅરીને ગુંદર જેવો થાય છે. એ પ્રથમ રાતો અતે પાછળથી કાળાસલેતા રંગતો થઇ ન્નય છે. એ ગુંદર ધણો બટ- કણે હોય છે, તેથી એના ધણા નાહાના કકડા થઇ જાય છે. એ કકડા માણેક કે ચુની જેવા ચમકે છે. પાન-આંતરે આવે છે, તે પસરાતાં અને ત્રણુ ત્રણુ ભેળાં હોય છે. તેનો ત્રેખડો ૮ થી ૧૬ ઇંચ લાંખેો હોય છે. પાનની મુખ્ય ડીટડી સ્લેટપેનથી વખતે પેન- સીલ જેવી ન્નડી અને ૩ થી ૮ ઇંચ લાંખી હોય છે; તે થડમાં વિશેષ ન્નડી હોય છે. ત્રેખડામાનાં પાનની ખાસ ડીટડી ધણી ડુંકી હોય છે. પણુ વચલાં પાનની તે ડીટડી નીચે લાંબી સળી હોય છે. ત્રેખડામાંનાં બાજુનાં ખે પાન વચલાં પાન કરતાં નાહાનાં અને વાંકલેતાં અંડાકાર ૪ થી ૮ ઇંચ લાંબાં હોય છે. વઉ જનનનહ#યાન-રૂ... છી વનસ્પતિવરણનો વચલું પાન વચમાં ઘણં પોહાળું,, રેર્વે ગાળાધલેતું,, ખુકું કે અંદર બેસતી ખાંચવાળું અને તળિયે સાંકડું- થતું હોય છે. એ ત્રણે પાનની અંદરની નસો પાનમાં બન્ને સપાટીએ ભૂરા રંગના વાળની રૂંવાટીથી ભરાયલી સ્પષ્ટ દેખાતી, સામસામી કે આંતરે આવેલી હોય છે. તે ઉંચી ચઢતી તે કોઇવાર ખે ફાંટાવાળી પણુ હોય છે. એ નસોવચ્ચેનું પાનમાનું જળીકામ પાનની નીચેની સપાટીપર નરી આંખે દેખાય છે, પણુ પાનને રે।શની તરફ ઉભુ ધરી આઈગ્લાસમાં તેની ઉપરની સપાટી- પર જ્ેવાથી તેમાંતી અર્ધપારદર્શક સૂઠ્મ રચના તો ખહુજ સુંદર્‌ દેખાય છે, તે તેવા લાયક છે. કોમળ પાન નરમ અને બન્ને સપાટીએ મખમલી હોય છે. પણુ તે મ્હોટાં થાય છે, યારે તેપરની રૂંવાટી ઓછી થઈ નય છે, અને પાન જરા અકડ થાય છે યારે તેની ઉપરની સપાટીને! રંગ લીલે। કે ઘેરો લીલો અને નીચેનીને। ફીકેો દેખાય છે. ઉપરની સપાટી ચળકતી અને જરા ખરસટ હોય છે, અને નીચેની ભૂરી ર્‌વા- ટીને લીધે સુંવાળી લાગે છે પાનને ચોળવાથી તે ચીડણાં લાગે છે. એની વાસ જરા સુગોધત અને સ્વાદ તૂરો કડવાસલેતો અને પાછળથી ગળચટા જણાય છે. પાનને થોડીવાર ચાવ- વાથી મોઢામાં ધણા રસને જમાવ થાય છે પણુ પાછ- ળથી મોટું ખરસટ થઇ જાય છે. ઉપપાન-નાહાનાં, વાંકવળેલાં, અને રવાટીથી ભરા- યુલાં હોય છે. લ-કાોમળ શ્ઞાખાએ ઉપર પત્રકોણુમાંથી અથવા શાખાઓને છેડે પુષ્પ ધારણુ કરનારી સળી નીફળે છે, તે ર ફુટ કે તેથી લાંબી અને ર૨ થી ૩ લાધ્ત ન્નડી હોય છે. તેનાપર્‌ લીલાસલેતા કાળા મખમલ જેવા સુંવાળા વાળનું અસ્તર આવેલું હોય છે, એ સળીપર આંતરે અને જરા છેટે છેટે અથવા બડ પેઠે ધણાંજ પાસે પાસે ધણાં ફૂલો આવેલાં હોય છે. ફૂલની ડીટડી ફં થી ૧ ઇંચ લાંખી અને 2 ઈંચ નડી હાય છે. તે ફૂલની રોપી નીચે સાંધાથી ખે લી હોય છે. તે પુષ્પ ધારણુ કરનારી સળીથી કંઈકે દ્રીકા રંગની, નીચી નમતી, અતે જરા મરડાયલી હોય છે. પુષ્પખાલ્કેોષ-નાં પત્રો પ હોય છે, એ પત્રો જોડાઇને એ ક્રેષ એક પોહોળી પ્યાલી કે ટોપી જેવો બનેલો હાય છે. તેનાપર વિશેષ કાળાસલેતા ગીચાગીચ મખમલી વાળનું અસ્તર હોય છે; તે 5 ઇંચ લાંબે અને મુખ પાસે એક ખાજુ તેટલેોજ પેોહોળા અને ખીજી બાજુ સાંકડા હોય છે, તેનાં સુખપર તેનાં પત્રોના એક બાજુ ત્રણુ અને ખીજ ખાજુ ખે દાંતા દેખાતા ૨૩૭ હોય છે. એ કોષ અંદરથી લીલાસલેતો ચળકતો અને મખમલ જેવો સુંવાળા હોય છે. પુષ્પાભ્યન્તર્કેષ-ની પાંખડીએ પ હોય છે, તે ૨ ₹ંચ લાંબી હોય છે. એ પાંચ પાંખડીઓમાંની સૌથી બહારની સુ'ખ્ય પાંખડી ૧ થી ૧. ઇંચ પેહેોળી, ટેરવે સાંકડીથતી, અને તળિયે પીળાસલેતા ધોળા રંગની હોય છે. તેતે તળિયે ચપટી અને ટુંકી ડાંડલી અને સૃદ્દમ સુંદર ચાંડલેો હોય છે. એ પાંખડીની ઉપરની સપાટીના રંગ ફૂલની ખીજ પાંખડીઓ ફરતાં ઘેરે નારંગિયો રાતો હોય છે, અને તેની નીચેની સપાટીપર રૂપેરી મખમલી વાળતું અસ્તર હોય છે; ફૂલ ઉધડયા પછી એ મુખ્ય પાંખડી તેની અત્યંત રંંગિત સુંદર ઉપ- રની સપાટી સ્પષ રીતે બહાર દેખાય તેમ નીચી ઢળી જાય છે, પાંખ અર્થાત્‌ બાજુની ખે પાંખડીએ વચલી ખે પાંખડીએ સાથે ટી પડી શકે એવી રીતે અડધી જેડાયલી રહે છે, ને અડધી ઉપરથી નીચી નમી નજય છે; એ ખરેખર અધવચથી નીચી નમતી પક્ષીઓની પાંખા જેવી દેખાય છે. એ બન્ને પાંખડીઓ વાંક- વળેલી ને ટેરવે સાંકડી હોય છે. અને એને તળિયે પણુ ધોળા રંગની નાહાની ડાંડલી હોય છે. હોડી અર્થાત્‌ વચમાંનતી ખે પાંખડીઓની ઉપરની કોર એક ખીજ સાથે ધુંધટના ખે પટની પેડે જડાઈ તેનો આકાર અર્ધ- ચંદ્રકાર ઘુંધટ અથવા હોડી જેવા બનેલો હોય છે. એ અધૈચંદ્રાકાર ઘુંધટ અથવા હોડીની અંદર યું-અને સ્્રી- કસર તેની પેડઠેજ વાંકવળેલાં અને ઢંફાયલાં હોય છે. એ ખે પાંખડીઓ પણુ પાંખ પાંખડીઓના જેવાજ આકારની પણુ તેથી જરા પોાહોળી હોય છે. એ પાંચે પાંખડીઓતે તળિયે જે નાહાની ડાંડલી હોય છે તે તે પાંખડીઓના હલન ચલનમાં મીજ્નગરાનું કામ ફરે છે. જે આપણે વિરોષ વિવેચનમાં નિહાળશું. . પુંકેસરે-૧૦ હોય છે, તેમાં એક જૂટડું અને ડુકું હોય છે. તે મુખ્ય પાંખડીની પાસે આવેલું હોય છે; અને નવના તંતુઓ એક ખીન્ન સાથે ન્નેડાયલા હોય છે. તે વચલી પાંખડીઓમાં આવેલાં હોય છે. એ કેસર પીળાસલેતા ધોળા રંગનાં, લીસાં, ચળકતાં, અને પાં ખડી જેટલાં લાંખાં હોય છે. નવ કેસર જેડાધને જે નળિ- કાકાર પટી બતેલી હોય છે તે તળિયેથી ઉભી ચીરા- યલી હોય છે. પરાગકરેષ અતે રજ જ: ભૂરા રંગનાં હોય છે. સ્રીકેસર્‌-૧ હોય છે. તે નવ યુંકેસરોના તંતુઓ જેડાઇનતે બનેલી નલિકાકાર પટીની વચ્ચે આવેલી હાય છે, તે તે તેનાથી જરા લાંખી હોય છે, ગર્ભારાય જરા પહોળા અને ચપટા હોય છે. અને તેનાપર ગુલાખી છાયાલેતા સફેદ મખમલી વાળતું અસ્તર હોય છે. નલિકા ૨૩૮ વનસ્પતિવર્ણુન, અર્ધચંદ્રાકાર ર્‌ વાંકી, પાતળી, ચળકતી, લીસી અને પીળાલ- લેતા ધોળા રંગની હોય છે. નલિકાગ્રમુખ નલિકાને મથાળે સૂટ્ટમ બિદુ જેવું હોય છે. શીંગ-( ફલ યા થી ૮ ઇંચ લાંબી અતે ૧થી ર ઇંચ પોહેોળી હોય છે. તેતે રંગ ફૉકો લીલો અતે તેનાપર ભૂરા રંગની રોટી આવેલી હોય છે. તેની નીચે જરા જાડી, ગાળ તે ૨- ર ઇંચ લાંખી ડીટી હોય છે, શીંગની બન્ને કે।રપર ધાર બંધાયલી હોય છે. તે એક '્રાર્પર પાતળી અને ખીજપર નડી હોય છે. શ્ચીંગનાં રરવાં પાસે માત્ર એકજ ખીજ હોય છે, અતે ત્યાં શીંગ સાંકડી થયેલી હોય છે. શીંગ સુકાય છે ત્યારૅ તેનો રંગ કોકો ભૂરો થઇ જય છે અને તેની ઉપર જાળીદાર નસો સ્પટ્ટ દેખાય છે. એ નસો ખન્તે કેર તરકૂથી નીકળી વચમાં એક ખીજી ન્નળીઓમાં મળી ન્તય છે. શીંગ ખીજ પાસેથી પોતાની મેળે ફાટે છે અતે વખતે તેને કેટલાંક પક્ષીએ કાતરી નાંખે છે. બઆજ-૧ થી ૧5 ઇંચ લાંખાં અને ૧ ઇંચ પોહેળાં હાય છે, તે ચપટાં ચળકતાં અને લંબગોળ હોય છે. તે ઉપર ધૈળું પાતળું પડ હોય છે, પણુ બીજ સુકાય છે થારે તે પડ રાતું થઇ ન્નય છે. ખીજ અંદરથી ધોળાસ- લેતાં પીળાં હોય છે. ખીની વાસ ઉગ્ર અતે સ્વાદ કડવાસલેતો તેલીયો લાગે છે. ૪-ઉપચેાગીઅંગ-સવૉગ. પ-ગુણદેોષ-ત્રાહી, પૈશ્દિક, કમિધ્ર, મૂત્રલ, સારક અને દભક. દ-ઔષધીય ઉપચોગ-ખાખરાનાં મૂળની છાલનો કાઢો સંગ્રહણી અતે ઝાડા ઉપર અપાય છે. મોટું પાકયું હાય તો એ કાઢાના કોગળા કરાવે છે. સ્રીપ્રદર ઉપર એ કાઢાની પીચકારી આપવામાં આવે છે. છાતીમાંથી કફમાં લોહી પડતું હોય તો ખાખરાની તાજી છાલને રસ પવાય છે. જખમ ઉપર ખાખરાની છાલ પાણીમાં ધસી ચોપડવાથી તે તરત રૂઝાય છે; અને તેના ઉકાળાથી સડતાં ચાંદાં, ભાઠાં તે ગડગુંબડાં ધોવાથી તેપર અંગુર્‌ આવવા માંડે છે. ખાખરાનતી ભસ્મ મૂત્રલ દવાભેળી વપરાય છે. ખાખરાનાં પાનને ઉકાળા પણુ ઉપર કહેલ દરદોમાં તેમ જ કૃમી, હરસ અતે પેટતા ચુંકાપર અપાય છે. પાનનાં વરાળિયાં પીશાખ ન છૂટતો હોય તો પેડુ ઉપર અતે વા તથા રસવિકારના સા*નપર પણુ ખાંધવામાં આવે છે. એનાં પાનને પાણિમાં ઉકાળી તે પાણીમાં તાવવાળાના પગ ખોળી રાખવાથી તાવની ગરમી ઓછી થાય છે. કોમળ પાતતે પાણીમાં વાટી તેની લેપડી ગડચુંબડાંપર્‌ મુકાય છે... પાનની રાખ મીઠાં તેલમાં મેળવી ખરજ્વાં અને ઢોરનાં ભાઠા કે | સડતાં ચાંદાંપર ચોપપડવામાં આવે છે. ખાખરાનાં ફૂલ અર્થાત્‌ કેસુડાંતે પાણીમાં ગરમ કરી પેડુપર બાંધવાથી પીશાબ બંધ હોય તો તરત જૂટે છે. કેસુડાંના ઉકાળા પીશાબ ન આવતો હોય તો પીવા પણુ અપાય છે. અને તેનો ઉપયેગ સંગ્રહણી ઉપર પણુ થાય છે. ખાખરાનાં ખીજને પિત્તપાપડા કહે છે. તેતે પાણી અગર છાસમાં ધસી દાદર અતે વીંછીના ડંખપર ધણાઓ ચોપડે છે. એ ખીજ જરા ઝેરી છે, એને ધસી ચોપડવાથી ચામડી લાલ થાય છે, ને વખતે ફ્રેલ્લા ડે છે. પિત્તપાપડાનતે બાળી તેની ભસ્મ ચોખાનાં ધોણુમાં ડષ્ટાલેવ, નષ્ટાતેવ અને કસુવાવડવાળી સ્તરીતે અપાય છે. પેટમાં કીરમ પડયાં હોય તો તેપર પિત્ત- પાપડાનો ઉપયે।ગ કરવામાં આવે છે. ખાખરાના ગુંદરને ચુનિચે। ગુંદર, કમરકસ અથવા ખાખરાને। ગુંદ કે ગુંદર કહે છે. તેની ભૂકી સંગ્રહણી, અતિસાર અને છાતી- માંથી પડતાં લોહી ઉપર્‌ અપાય છે. એ ગુંદર બાલક અને નાજુક બાંધાની સ્રીઓને પણુ થોડી તજની સાથે આપી શકાય છે. એની માત્રા પથી ૧૦ કે વખતે ૩૦ ધઉભાર સુધીની અપાય છે. એ ગુંદર ધણા થોડા વજનમાં કાથાની જગાએ વાપરી શકાય છે. શરીરના દુખાવાપર એ ગુંદરતો લેપ કરવામાં આવે છે. “વ-પલાશ્ઞાંજન-રતાંજળી એક ભાગ, સંધવ ખે ભાગ, હરડૅ ત્રણુ ભાગ અને ખાખરાને। ચુંદ ૪ ભાગ તેતે બારીક વાટી ચૂર્ણ કરવું. ર-પલાશકલ્ફ-પીતપાપડો, નશેત્તર, ખુરાસાતી અ- જમો, કપીલે।, વાવડીંગ અને ગોળ એને પાણીમાં વાટી લુગ્દી ફરવી. પલાશકલ્ક પણુ જન્તુ નાશ્ઞ થવાતે માટે છાશ્ઞની સાથે અપાય છે. પલાશકલ્કતી અંદર નસોત્તર હોવાથી તે ઉપર રેચ આપવાની જરૂર નથી. પલાશ્ઞાંજન વેલ અને રૃષ્ણુમંડળના કુક્ષાં ઉપર અત્યંત ઉપયોગી છે. ખાખરાની રાખમાં પાટાસતેો ભાગ રહેલો છે અને ખીજ યોગ્ય દવા સાથે તેની દંભકવતિ બનાવવામાં આવે છે. માત્રાઃ-પલાશ ખીજ ખે વાલ, ગુંદ ખે વાલ, પલાશ- કલ્ક ખે વાલ” (ડાન વીન ઝી૦ ) “ખાખરે। જઠેરાસિને પ્રદિપ્ત કરનાર, વીર્યતે વધારનાર અને ઉષ્ણુ છે. તેનું ખી સ્નિગ્ધ અને કફને મટાડનાર # આ સ્વસ્થાનના ઓડટ્ટર ગામના રખારી લોકે! ૬૯૦૨ ની સાલની મરકી દરમિયાંન ખાખરાનાં કોમળ પાનની લેપડી ગરમ કરી મરજીની ગાંડપર ખાંધતા હતા, તેથી કેટલાકની ગાંડ ફૂટી આરામ થયો હતો. વનસ્પતિવર્ણન. ૨૩૯ તેની રાખ પીવાથી ગર્ભ રહે છે. તેમજ હીંગની સાથે પીવાથી (વૈન શાન મ૦ ગે।૦) “ખાખરાનાં ફૂલ ગરમ છે. એ ફૂલ ઉકાળી તેના પાણીથી નાય તો બાળક છોકરાંને કપાણુ લાગ્યું હોય તો મટે છે. ફૂલ વાતલ છે, કક્‌, પિત્ત, રક્તવિકાર, મૂત્ર- કુછ્ઠ, તરશ, દાહ, વાતરક્ત, કુણ મટાડે છે, શીતલ અને ત્રાહી છે. પલાશપાપડે ઘણે! કડવો છે, એમાં વિષ છે. ધણો! ખવાય તો નુકશાન કરે છે, જરા ગોળની સાથે દૈવાથી કૃમિને ટાળે છે, વાટીને ચોપડવાથી દાદર, કેટ, વીગેરે મટે છે, કુષ્ટ, ગુલ્મ, પ્રમેહ, અર્શ, શૂલ એ સર્વેને મટાડે છે. પીત્તપાપડાની અંતરધુંમ કાળી ભસ્મ- કરી ઝીણી વાટી વાલ ૧ ચોખાના પાણી સાથે ત્રડતુના દિન ૪ દેવાથી ગર્ભ ન રહેતો હોય તે સ્રીને ગર્ભ રહે છે. ગર્ભ રહ્યા પછે સાષુ ચોખાની દૂધ સાથે કાંજી પીવાથી પ્રજ્ન સારી થાય છે. ખાખરાનાં કુણાં કુપળાં કૃમિ તથા વાતે સટાડે છે.” (વેન રૂ૦). સામાન્ય ઉપચોાગ-ખાખરાનાં મૂળની છાલમાંથી ર્‌સા નીકળે છે તેતે આ સ્વસ્થાનના લેકે ખાખરશ્‌ા- નોવાંક અથવા વાંક કહે છે. એ વાંક ધોળે, ડંકો અને ખરસટ હોય છે. તેનાં દોરડાં, દોરી અને ખાટલા ભર- વાનું વાણુ બનાવવામાં આવે છે. એની દેોરીમાંથી કુભાર લોકા માટી ભરવાનાં લગડાં (ગધેડાંપર રાખવાનાં ) બનાવે છે. ડાંડીની છાલમાંથી જે વાંક અથવા રેસા નીકળે છે તે ભૂરાસલેતા રાતા અને જર્‌ા નરમ હેય છે. એ રેસાઓતોા પણુ ઉપર પ્રમાણેજ ઉપયોગ કરવામાં આવે છે. ખાખરાનું લાકડું ટકાઉ હોતું નથી તેથી તે બળતણુના કામમાં વિશેષેકરી વપરાય છે. ( ખાખરાનાં લાકડાં ખેડુ લોકને શેર્ડીમાંથી ગોળ પકાવાની ભ્ઠીમાં ખાળવા આ સ્વસ્થાનમાં મફત લઇ જવા દેવામાં આવે છે. આવાં બલતણુને અહિતાં લેકે વારી કહે છે. ) તેમ એનાં લાકડાનાં ખેડુલોકો કોદાળી, પાવડા વિગેરેના હાથાઓ બનાવે છે. ર્આરી લેકે પોતાના કુબા અર્થાત્‌ ઝ્ુપડાં બનાવવામાં ખાખરાનું લાકડું થાંભલી કે વળીની જગોએ વાપરે છે. ખાખરાનાં લાકડાંતી રાખ રંગમાં વપ- રાય છે. ખાખરાનાં પાનની પતરાવડી અને દૂના (દડીઆ ) બનાવવામાં આવે છે. પાનની ડીટડીનું કેટલાક લોકે! દાતણુ કરે છે. ઉન્ડાળે ખાખરાનાં પાન પાકે છે ત્યારે ભેંસ ગાય અને બકરાં આદિ જનાવરે। તે ખાય છે. ખાખરાના દૂના અર્થાત્‌ પડિયામાં રાખેલો પદાથ કાચના વાસણુ પ્રમાણે બગડતો નથી, અતે ગુણુ સુવર્ણપાત્ર જેવા આપે છે, ખાખરાના પડિયામાં રાત્રે પાંણી ભરી રાખી સવારે ગાળી પીવાથી ત્રિદોષ મટે છે. તેમજ તે રાખ દૂધ ગર્ભપાત થાય છે.” ખાખરાનાં ફૂલ રંગના કામમાં વપરાય છે, તેનો પીળો રંગ થાય છે તે વિશેષેકરી હોળી ઉપર લુગડાં રંગવાના કામમાં વપરાય છે. વૉટ સાહેબે પોતાના કોષમાં ખાખરા વિષે ધણી હકીકત આપી છે તે જિજ્ઞાસુએ વાંચવા લાયક છે. ૭-સ્થાનક-કોબી કરાર તેમજ કાદી અને ખડાવાળી જમીનમાં ખાખરાનાં ઝાડ ધણાં ઉગે છે, એ હિંદુસ્થાનના ધણા ખરા ભાગોમાં થાય છે.2* ૮-વિ૦ વિવેચન-ખાખરાનાં સુકાં પાનતે પવન લાગવાથી તેનો એક ખીન્નંમાં 'ખડખડ અવાજ થાય છે તે ઉપરથી એને ખાખરે કહેતા હશે. પલાશ એ સંસ્કૃત નામતો અર્થ પત્ર એવો થાય છે. કિ'શુક એ સંસ્કૃત નામતે અર્થ જાણે શુડાની ચાંચ ન હોય ! એવો થાય છે, મતલખ કે એનાં ફૂલ શુડાની ચાંચ જેવાં રાતાં ને વાકાં થાય છે. અને કેસુડાં, કેશુડાં તેમજ ઢેશું એ પણુ કિશુક ઉપરથી નીકળ્યાં હશે. ખાખરાનું લાકડું પવિત્ર મનાય છે. તે યજ્ઞના સમિ- ધમાં વપરાય છે. ખાખરાની લાકડી ખ્રાહ્મણુના છે।કરાને જનોઈ દેતી વખતે ખભાપર ધારણુ કરાવે છે તેતે દંડ કહે છે. ખાખરાનાં પાનના ત્રેખડામાનું વચલું પાન વિષ્ણુ, ડાખું બ્રહ્મા અને જમણું શિવ એમ એ પાનને ત્રિપુઠી અથવા ત્રિમૂર્તિ માની તેની પુન્ન કરે છે. ખાખરાનાં ફૂલ અર્થાત્‌ કેશુડાં દેખાવમાં અત્યંત સુંદર હોય છે. ને તેની સાથે વળી તેની સુંદરતા વધારવા માટે વાદળી કે કાળા રંગની તેની નીચે મખમલી ટોપી આવેલી હોય છે. અસલની ર્‌સન સ્રીઓ એનાં ફૂલના ગુચ્છા વાળમાં ગૈદ કે વેંણ્રીની જગોએ રાખતી, અને એનાં કૂલ કાનમાં કર્ણકૂલ (૯10111૪5) તરીકે પહેરતી, તેથી કવિયોએ એનાં ફૂલની સુંદરતા વખાણેલી છે, પણુ એમાં સુગંધી ન હોવાને લીધે ૬'દતું કહેલું યાદ આવે છે કે:- * પોરબંદર સ્વસ્થાનના ખરડા ડુંગરમાં ખાખરાનાં ઝાડ ફ્યાં છવાયાં ઉગે છે. તેપણ ગોઢાણાં અને નલિયાધાર રક્ષિત જંગલોના દક્ષિણ ભાગમાં તે વિરેષ તેવામાં આવે છે. એ શિવાય રાણાવાવ, ભોટ, અણીઆળી, સણેાસરીનેસ અને વાર્‌ા- તરા એ ગામોની કાદીમાં અને રાણાસર તળાવના ઝોરમાં ખાખરાનાં ઝાડ ઘણાં ઉગે છે. પોરબ'હર તલપત પાસે વનાણાં અને ધરમપુરની સીમમાં પણુ તે જથાખ'ધ થાય છે. રાણા- વાવ અને ભોટટગામની વચ્ચે પડતર જમીનમાં કેવળ ખાખરાજ ઉગે છે. ને તેથી એ જગોનું નામ ખાખરવાડ પડેલું છે. હાલ ત્યાંથી ખાખરા કાપી જમીન ખેડમાટે ખુલ્લી કરવામાં આવે છે. એ જગોનાં ખેતરો ખાખરવાડનાં ખેતરોને નામે ઓળખાય છે. વનસ્પતિવર્ણુન. ----------------------------------:“------------------------------------ “ચેફ્ોનૉ જરાં પાર્ચેં, સોનાં બોર છુમંધ ॥” તેમ એવું પણુ ધણી જગેોએ ત્નેવામાં આવે છે કે એક ગુણુ હોય તો ખીત્ને ન હોય. તેપરથી કવિ રતનસી અંનનરીઆએ ડહ્યું છે કેઃ- “ઇજ અખિજ ગળ રોચ તો ળ્જ ન્યૂન પળ જોય ॥ વામજ જરાય નહિ અુમધિ તેમાં નોચ ॥” શુકનાસા કેશુડાંનાં ફૂલનો ભ્રમ કરાવે છે, અને ભ્રમર જાંખુનાં ફ્લનો ભ્રમ કરાવે છે, માટે ભ્રમર્‌ષ્ટડમાં કહું છે કે:- “વૃષ્ાશજુલમખ્રાન્સા જીવતુળ્ઝે મધુત્રતઃ 1 વતત્યેષ શુજોડજયેનં ઝંવુમ્રાન્ત્યા ગિઘાંસાતિ ॥” સાર્‌:-ભમરે! શુડાની ચાંચને કેસુડાંતું ફૂલ સમજ તેપર બેઠો એટલે શુડે ભમરાને કાળો રંગ જેઈ ન્નંખુના ફૂલની ભ્રાન્તી કરી તેનો પ્રસાદ કરવા તેયાર થયે।. ખાખરાનાં ફૂલ સુંદર થાય છે, પણુ ફૂલમાં કંઈ માલ હોતો નથી, માટે, ઉપરના આડંખરથી ભમીને %્રાઈની પાસેથી સારાં ફૂલ મળવાની આશા ધરી તેનું સેવન કરવા લાગેલા કેઈ ગુણી જતને જેઈ તેને સુચના દૈવા માટે કવિ પોપટને કહે છે કેઃ- “સયેયો-નરિં ગંધ ઝમારદિ અંધ અરે । વતિવંધ સો અવ તૂં ગિનતે ॥ ચિર માવરિ ગો જજ આસધરી | તવતો ટુલજોં છરદિટ્ો તિનતેં ॥ વાવે ર્યા વરે તર જિંસુજ૩ા ચટ્ટ । ઝાનત વચોં ન વુધીવિનતેં ॥ છસિ ₹ છુરં યુવા સુનટૂ | દ્રિગજોં ન છરે ત રચે ટ્નતેં 1” સાર સ્પષ્ટ છે. ઉપર્‌ ખાખરાનાં સામાન્ય વર્ણનમાં કહેવાઇ ગયું છે કે કૂલ પતંગીઆં જેવા આકારનાં અને અજાયબ જેવાં થાય છે. અને ફૂલની પાંખડીના વર્ણનમાં એમ લખેલું છે કે પાંખડી નીચે નાહાની ડાંડલી હોય છે તે મીજ્ન- ગરાનું કામ કરે છે. આ ખૂખી હવે અવલોકિયે. પતંગીઆં જેવા આકારનાં ફૂલે ધણુંકરીને જન્તુઓ મારફત ફૂલિત થાય છે, માટે એનો આકાર પતંગીઆં જેવા જંતુઓ જેવા હોય છે. આવાં ફૂલેમાંતી બધી પાંખડીએ એક સરખી હોતી નથી, પણુ પાંચ પાંખ- ડીઓમાંથી એકાદી સૌથી પોાહોળી, ખીજ સાંકડી, તેમજ એકાદ પાંખડી ફૂલના આગળના ભાગમાં, બીજી વચમાં ખે બાજુએ, અને ખે તેની વચમાં કે સૌથી નીચે ફૂલના નીચેના ભાગમાં, એમ આવેલી હોય છે. એકજ ફૂલમાંતી પાંચ પાંખડીઓ અને બીન્ન અવય- વાતો કદ, રંગ, આકાર અને સ્થાનમાં કેટલીક જનતનું વિલક્ષણુપણે ત્તેવામાં આવે છે. એ વિલક્ષણપણું જંતુઓને તેવાં ફૂલના કેવી રીતે સમાગમ કરવો અને તેમાંથી શી રીતે અમૃત અથવા સધ લેવું તે શીખવે છે, માટે પતંગીઆં જેવા વિલક્ષણુ આકારનાં ફૂલોમાં પતંગીઆં કે મધમાખ આદિ જંતુ જ્યારે એ ફૂલ પાસે આવે છે- ત્યારે એ ફૂલના અમુક ભાગપર ખેસે છે. અને તેના ખેસવાથી ફૂલના વિભાગોમાં એક યંત્રની પેઠે હલનચલન થાય છે. એ હલનચલનથી ફૂલમાંની પરાગરજ તે જંતુના શરીરપર વેરાય છે. આવી રીતે પરાગરજથી ખરડાયલેો જંતુ એક ફૂલમાંથી બીન્નમાં અને ખીનનંમાંથી ત્રીજા ફૂલમાં જાય છે. અતે લાં એક ફૂલમાંતી પરાગરજ ખીન્નં ફૂલમાં ખરે છે. હવે ખાખરાનાં ફૂલમાં પણુ ઉપર કહેલી વિલક્ષણતા તેના અવયવોમાં છે. અતે તેનાં ફૂલ મ્હોટાં હોવાથી તેના અવયવે। સ્પષ્ટ દેખાય છે, માટે તે આપણે તપાસીએ. ખાખરાનાં ફૂલમાંતી સૌથી પહોળી ને ઉપરની પાંખડી જેતે આપણે સુખ્ય પાંખડી કહીએ છીએ તે ખીજ પાંખડીઓથી ખહાર આવેલી છે, અને તે અંદરની બાજુ ખીજ પાંખડીઓ કરતાં વધારે ધેરા રંગની અને ધણીજ દેખાવડી છે. તેની ડાંડલી ફૂલ ઉધડયા પછી એક ભંડારીઆંના મીજગરાની પેકે બહારની બાજુ વાંકી વળે છે, તેથી આખી પાંખડી નીચી ઢળી જય છે. અતે એક ભંડારીઆનું ઢાંકણું ઉધાડયું હાય તેમ એ પાંખડી નીચી વળી જવાથી ફૂલની અંદરતી ખીજ પાંખડીઓ દેખાય છે. આ પાંખડી અલાર સુધી ફૂલના ખીન તેનાથી નાહાના વિભાગોને ઢાંકી રક્ષણુ કરી રહી હતી, તે હુવે એ કામ મુકીને ખીજીં નવું કામ કરવા નિયત થઈ છે. એ નવું કામ તે તેની સુંદરતાથી જંતુ- ઓને એ ફૂલ તરફ આવવાને લલચાવવાનું છે. આ પાંખડીનો મનોહર રંગ જે મધમાખી જેવા જંતુઓ ખે રીતે મોહ પામીને તે ફૂલ તરક્‌ ધણા પ્રેમથી આવે છે. અને આવીતે તે ફૂલમાંતી બાજુતી ખે પાંખ પાંખડીઓમાંથી ગમે તે એક પાંખડીપર ઉતરે છે. તેથી ફૂલની વચેની અથવા સૌથી નીચેની ખે પાંખ- ડીઓ કે જેની કોર એક ખીજ સાથે જ્ેડાધને એક ધુંધટ અથવા હોડી જેવા આકારની થયેલી હોય છે, તે તેની નીચેની મીજાગરા જેવી ડાંડલીથી પાછવાની બાજી ધકેલાય છે. એટલે તેની અંદર ઢંકાયલાં પું-અને સ્રીકેસરેનાં મથાળાં તે જંતુના શરીર તરક્‌ તેનાથી બહાર આગળ હઢસેલાય છે. અને તેથી પરાગરજ મધ- માખી આદિ જંતુના શરીરપર છંટાય છે. હવે જે નવ પુંકેસરેના તંતુઓ જ્ેડાધદતે એક બાજુથી ચીરાયલી નળી થયેલી છે, તેની અંદર તેને તળિયે અમૃત અથવા મધ રહેલું હોય છે. એ મધ ચૂસવા માટે મધમાખ આદિ જતુ જ્યારે પોતાની વાળ જેવી બારીક શુંહ એ નળીની અંદર દાખલ કરવા યત્ન કરે છે, યારે એ વનસ્પતિવર્ણુન. ૨૪૧ નળીની ઉભી ચીરની આગળ જે એક જટું અને ટુક દશમું પુંકેસર હાય છે તે તેની શૂંઢતે સદરહુ નળીની અંદર જવા રસ્તો આપે છે. આટલા માટે જ તે નળી એક બાજુથી ચીરાયલી હોય છે. અતે તેમાં જવાનો માડ એક છૂટાં પુંકેસરથી રક્ષિત થયેલો હોય છે. વાહ ! વાહ! કેવી યુક્તિ ! જાણે અમૃતની રક્ષા માટે એક પેહેરેગીર રાખેલો છે. પણુ મધમાખી કકે પતંગીઆંને તે લેવાની પરવાનગી છે. એક મધમાખી ફૂલમાંથી મધ ચૂશીને ઉડી ન્નય તો પાછું ફૂલ જેવું પ્રથમ હતું તેવુંજ થટ જાય છે. અથાંત્‌ પાછાં પું-અને સ્તરીકેસરે। ઘુંધટવાળી પાંખડીમાં હંકાઇ ન્નય છે. એથી એક મધમાખ ઉપર જેટલી પરાગરજ પડી તેટલી ગઇ, પણુ બાકીની હજુ જેમની તેમ પર।- ગકરેષપર સચવાઇ રહે છે, આ કુદરતની અપૂર્વ વિલક્ષ- ણુતા છે ! વળી ખીજીવાર તે અથવા ખીજી મધમાંખ (જંતુ) એજ ફૂલના સમાગમે આવે તો તેને એ ફૂલ પાસે આવવાતે। રસ્તો બતાવવા તેની મ્હાટી પાંખડીતે રંગીન વાવટો, તેને હીંડાોળાપાટપર હીંચકવા અને વૃત્ય કરવા પાંખ-પાંખડી, તેનાપર પુષ્પભ્ૃષ્ટિ થવા તરીકે પરાગરજ, અતે છેવટે તેનું ગળ્યું મોટું કરાવા માટે ફૂલ- માંતા મધ, એ સધળું તેયાર છે. કરો! જ્યાં આટલી આગતા સ્વાગતા થાય ત્યાં જવાને કેોણુ ન રાજ હોય? “એસા ગોરતે હુમ- ડુંબી દિલાઓ” ઉપર પ્રમાણે એક ફૂલમાંથી ખીન્નંમાં અતે ખીન્ન- માંથી ત્રીનનમાં એમ એકમેકમાં મધમાંખી આદિ જંતુઓ પરાગરજ લઇ જાય છે. ને તેથી પરસ્પર ફૂલોમાં વિવાહ થાય છે. આ વિવાહા ચાતુર્માસ અને વસંત રૂતુમાં વધારે થાય છે. જતે જાતનાં ફૂલોની બનાવટ અને કાર્ય તોખાં; અને તેઓને! નનૂદાં જદાં જતુએની સાથેનો સંબંધ પણુ તેવાજ છે. ઈશ્વરની આવી અદ્ભૂત લીલા જેણુ ન્નણુવી હોય તેણે ઇશ્વરનાં રચેલાં વનસ્પતિરાજ્યને સાર્‌ે। અભ્યાસ કરવો જેધ્ટએ. એ અભ્યાસ રસરહિત નથી, પણુ મતેોરંજક છે. એ કેવળ મતોરંજક નથી, પણુ તેની સાથે દુનિયાંદારીનાં દરેક વ્યવહારિક કામ- ક્રાજમાં યુક્તિ પ્રયુક્તિ પણુ દર્શાવનાર છે. આ વિષ- યમાં નીચેનાં પુસ્તકો વાંચવા જેવાં છે.1' 1 89011૦5 01 કેદ્રાંપ₹૦, અને પેંદ્રઇધ1₹૦ 367105 ૦0 31101511 છવ 10૪૯013 71100 10 11306018, 09 પ ૦ીળ 17,00000૬, 171, 1. 1. (€. & 0. નાં એ બે પુસ્તકે; તેમન 1010૪૦75 દલાઇ ૦છા1, 8108][005, 7૦૫1108 6 €૦1001*8-0% ઈ. »૪િ. 1૧107 . ઉ. 8. ॥,. 1... 5. તું $પલું પુસ્તક. તથા ગુજરાતીમાં સ્વર્ગવાસી નારાયણ હેમચંદ્રતું લખેછું “વનસ્પતિ તત્વજ્ઞાન.” ૩૧ ખાખરો એ આસ્તે આસ્તે વધતારૂં ઝાડ છે. પણુ એકવાર જમીનમાં તેનાં મૂળિયાં બરાબર ખેઠોાં અને મજખૂત થયાં એટલે પછી તેના ઉપરથી ગમે તેટલા સંસ્કાર થાય તોપણુ જમીનમાં તેની જડ રહી હોય તો તેમાંથી એ ઝાડ કોળી નીકળે છે. એનાં ઝાડ ધણાં વષ જીવતાં નથી.** ખાખર્‌ાની શ્ીંગોમાંથી ખીજ કાઢવાં જરા સુસ્કેલ છે. માટે ખીતે ૬ન્‍ન ન આવે એવી રીતે શીંગને ખી સાતી ખી જેટલા ભાગમાં કાતરી અથવા તોડી તે જમીનમાં વાવી દેવાથી ૪ થી પ દિવસમાં ખી ઉગી નીકળે છે. એના રેપને ર થી ૩ પાન આવે એટલે તે ન્નથુકની જગાએ વાવવા અથવા ઉંડાં કુંડામાં કાઢી લેવા જેઇએ. કેમકે એનાં મૂળા રેપના પ્રમાણમાં ધણાં લાંબાં થાય છે. અને તે જમીનમાં ઘણાં ઉંડાં ન્નય છે. એના ર્‌।પ જથુકની જગેોએ સારી રીતે વવાયા પછી એનાં મૂળ જમીનમાંથી ખોરાક લેવા લાગ્યાં, એટલે તેને પાણીની દરકાર રહેતી નથી, જંગલોમાં તે પોતાની મેળે પણુ વરસાદ પડયા પછી ઉગે છે. ખાખરાનાં પાન કાચાં હોય છે, ત્યારે ધણુંકરી ઢોર ખાતાં નથી, કેમકે તે વખતે તે ધણાં કટુછાં લાગે છે, પણુ તે પાકવા આવે છે ત્યારે ગાયો અને વિરેષ કરી ભેંસો એ બહુ ખાય છે. એનાં પાન વિશેષ ખાવાથી ભેંસોામાં દૂધ વધે છે, એમ બરડાના રબારી લેકે કહે છે.1 * પોરખંદર સ્વસ્થાનમાં તો પથ્થર અને કાટીવાળી છીછરી જમીન હોવાને લીધે, તેમજ તેનો ધણ્‌!જ ઉપયોગ હોવાને લીધે તે વિશેષ કપાઇ જતાં હોવાથી તેનો વિસ્તાર ત્રેડો થાય છે. પણુ એ ઝાડ દુકાળની વખતે ઢોરો અને મનુષ્યોને અત્યંત ઉપયોગી થઇ પડે છે. માટે એનો ધણે। વિરતાર ડરવે। ન્તેઇએ. 1 છપ્પનિયા દુકાળમાં ન્યાર્‌ે બીજી વનસ્પતિ ઉન્હાળા પહેલાંજ સુકાઈ ગઇ હતી વારે ખાખરાનાં ઝાડ ભર ઉન્હાળે ઘણાં કેળ્યાં હતાં. આ સ્વસ્થાનના ફાળા॥ ઠાંસાનેસના રખારીઓની તમામ ભેસે। ખાખરાનાં પાન ઉપર ઉન્હાળે જીવતી રહી હતી. તેવી જ રીતે રાણાવાવ, ભોટ, અણીઆળી અને આદ્િયાણાં ગામની ભેંસો પણુ તે ગામની સીમમાં થતા ખાખરાનાં પાન ખાઇ નિભી હતી. આદિયાણાં ગામથી કાઢવાણે જતાં ગાડા માર્ગની ખાજુએ ખેતરોને શેઢે ખાખરાની ગીચ ઝાડી છે. તેનાં પાનપર બોરીચા બખરલા અને કાટવાણાંનાં ટોરેનોા ઉન્ડાળે નિભાવ થયો હતો. એ દુકાળ વખતે ખંભાળા અને સણાસરી તળાવપર પ થી ૨૦,૦૦૦ દુકાળિયાં કામે લાગેલાં હતાં. તેઓને વાં રહેવા માટે ઝુપડાં ખાખરાનાં લાકડાં ને પાનનાં કરી આપવામાં આવ્યાં હતાં. એ છાપરાં ખાંધવાને પણુ ખાખરાની છાલમાંથી રેસા કાઢી શીંદરીની જગાએ તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આથી સ્વસ્થાનને પૈસાનો ધણો! બચાવ થયો હતો. આદીલાણાં, કાળાઠાંસા અને અમરદડ ગામનાં ગરીખ દુકાળિયાં ખાખરાનાં ૨૪૨ વનસ્પતિવર્ણન. વર્ગ (લેગ્યુમિનાસી). નબર ૧૮૯* ઉ-શાસ્રીયતામ-0010%10111 8 €1051701'1113.* દૃછ્ટાન્ત અથવા ઉલ્લેખ-11. 11. [0. 195; પ. ૪. 88. 1. 11. [૩- 97; ર વિમપાંઝદ૩૨# પાન વાઢી પોરબંદરમાં પતરાવડી અને પડીઆ કરવા માટે વેચવા લાવતાં હતાં; અને તેથી તેઓ રીલીષ્ર કામ ઉપર નહિ જતાં પોતાનું ગુજરાન ચલાવતાં હતાં. આ સ્વસ્થાનનાં જે ગામની સીમમાં ખાખરા ઉગે છે તે ગામના ગરીખ લોકે ખાખરાનાં પાનને સુકાવી તેની ઝુડીઓ ખાંધી ગાડાનાં ગાડાં ભરી હમ્મેરા પોરબંદર વેચવા લાવે છે. અને તેથી સારે વષે પણ્‌ તેઓ પોતાનું ગુજરાન ચલાવે છે. આ સ્વસ્થાનમાં ખાખરાનાં સ્હોટાં ઝાડ પાંચથી સાત વર્ષ સુધી કપાય નહિ તે! પછી તે ઠરડાઇ ન્નય છે. અને વધતાં નથી. માટે ખાખરાનાં ઝાડને પાંચ વર્ષ રક્ષિત (1૨૦5૦17૦) રાખી તેને સરકારી જંગલ ખાતાંતા નિયમ પ્રમાણે જમીન ખરાખર કાપવાં (૦૦10160) જોઇએ, અને એવી રીતે કાપ્યા પછી તેની ખહુ રક્ષા કરવી ન્તેઇએ, કેમકે તેનાં થડમાંથી નીક- ળતી નવી કૂય્ને ઢોર અગર માણુસથી તુકરાન થાય નહે તેની સંભાળ રાખવી ન્તેઇએ. એવી રીતે ખાખરાનું ઝાડ કાપ્યા પછી ખમણું કોળે છે, ને તેમાં ધણી કૃઢ નીકળે છે. એટલુંજ નહિ પણુ પહેલાં કરતાં નવી કૂટ નાડી, ઉંચી અને સીધી વધે છે, ને તેમાં પાન પણુ પ્રયમ કરતાં મ્હોટાં આવે છે. આ સ્વસ્થાનનાં ગાઢાણાં જંગલમાં ઉમરીવાળી વેો।કળીની છાવડમાં 'ખાખરાનાં ધણાં ઝાડો હતાં. પણ તેનાં થડ આડાં અવળાં હતાં. અને તે ઠ૨ડાઇ જવાથી તેમાંથી ભાગ્યેજ નવી શાખાઓ નીકળતી હતી. તેપરથી એ તમામ ઝાડોનાં થડની બેઠક ૬ થી ૯ ઇંચ જમીનપર ઉંચી રાખી તે ઝાડો કાપી લઇ જવાને સ્વસ્થાન તરક્થી ઇન્તરો આપવામાં આવેલે હતે. તે કપાઇ ગયા પછી બેઠકે! વાંસલેથી સુધારી ગુંમજ જેવા આકારની કરી લેવામાં આવી હતી. ત્યારપછી એ ઝાડો- માંથી જે નવી કૂટ નીકળી તે તરસા જેવી સીધી, અને પહેલેજ વર્ષે ૬ ક્રીટ ૮ ઇંચ લાંખી અને ૩થી ૪ ઇચ વ્યાસની થઇ હતી. એવી રીતે કાપવાથી (૦0]0010૦) ધણાં ઝાડોમાંથી સારી ટ નીકળે છે, માટે કેટલાંક ઝાડો સરકારી નંગલખાતાં તરકથી એવીજ રીતે વાઢવામાં આવે છે એ વિષે- 11. 11૦ 15 પોતાનાં 77200077૮5 0/7 /.///૪- ૮0//૮9#૮ (1.00ઉ૦ળ 1882) માં લખે છે કે:- “110 ૪૧૩ 14 31101 116 810015 470 ૦૫, €૩%૯૦૪૦48068, 6)046 ઘ્11 ૦00071૦૫107, 11070 1010૦0૦૦ દઊદ્ઞળ 81311118 0૩૦ ૦0 10 [070- વૈંપ0110% ૦ 8110015 દવ 110 ૪૦11-0614૪ુ રબ દ16 €0]0[109. 110 1105 1ત1:€ 1110 ૦૦॥&તૈં૦1'2110ળ 1100 [1 ૦ 10]01611011૧ 10 ૫86, ૬5 ૪] દ5 110 811806 10 16 10 110 807£806 07 ૩601104 &10લેં દ ૦ લદ ઘા ૪10 (10 3100] 810પાવે 00 ૦૫૪. ૨-દૃશીનામ-તરવારડી, તરવારડીની વેલ, તલવારડી | (પો।૦) પરખોડીયાની વેલ (ગુન); મોવારી, ગવ, જીલનારી, ગાવફ (મ૦); જરમ્વજ, લરલન્લઇ (રિંન); ગજ્ષિસિમ્થી, લટમજિન્વી, શિશ્વી (8૦ ). ૩-વણૂન-તરવારડીના વેલા ચોમાસે ધણા ઉગી આવે છે, તે ધણુ લાંબા થાય છે. તે ઝાડ કે વાડ 11 ૦0701 0280, 0816 11081 0 1તૃ1₹0 001 10 30111 પ૦ 81001 ૦૪ વૉંડપણ110 પ6 04071૬ £₹001 110 ૪૦૦, 30 88 10 ]0₹070101 397167 £₹010 [૦100811૪ 11100૪1 00137૪00 10 1૪૦.” સરકારી જ'ગલ ખાતામાં ઝાડ કાપવાના કેટલાક નિયમે કરેલા છે. અને તે નિયમાનુસાર ઝાડા કાપવામાં આવે છે. તેથી તે ઝાડોનું લાકડું વિશેષ બગડતું નથી. ઝાડને જમીન બરાબર અથવા જમીનથી *-થી ૬ કે ૬૨ કુટની હંચાઇએથી કાપી લેતાં જમીનપર જે તેના થડને ભાગ રહે છે તેને ઝાડની લૈઇવજ્‌; (51001) કહે છે. એ બેઠક ને નિયમાનુસાર કપાયલી હોય તો તેમાંથી ધણી સારી નવી કૂટ નીકળે છે. પણુ બે- દરકારીથી ગમે તેમ કાપી હોય તો તેમાંથી નીકળતી નવી કૂટ સીધી સારી અને મજબૂત થતી નથી. માટે કોઇ પણ્‌ ઝાડ કાપ્યા પછી તેની બેઠકમાંથી સારી ફટ થવાની આરા રાખવામાં આવતી હોય તો તેવાં ઝાડને કાપવામાં નીચે પ્રમાણે તો ચોકસ સ'ભાળ રાખવી ન્નેઇએ કે:- ૧-ઝાડ કાપવાના ઓન્નર સારા તીક્ષ્ણ ધારવાળા વાપરવા. ૨-કરવત વાપરવી નહિ. કેમકે તેથી ઝાડની બેઠક સાક્‌ કપાયોને બદલે થોડી ધણી ચીરાય અને છુંદ્દાચ છે; જેથી તેની ઉપરની સપાટી ખ'ડિત અને પોચી થાય છે, ને તેઠ્વારા બેઠ- કમાં વરસાદનું પાણી અગર ખીજી રીતે ભીનારા ઉતરવાથી તે તરત સડવા માંડે છે. ૩-ઝાડ કાપ્યા પછી તેની બેડકતો એવો આકાર ખનાવવેોા નોદએ કે જેયો તેપર પડતું વરસાદનું પાણી તેમાં નહિ ઉતરતાં આજુબાજુ ઢળી ન્ય. અર્યાત્‌ તેનો આકાર લીસા ડોપમ કૈ ગુમજ જેવો વાંસલાથી કરવો! નેઇએ. દ ૪-જમીનની સપાટીથી કેટલી ઉંચી બેઠક રા'ખી 'ઝાડ કાપવું તે ઝાડની ન્તત અને આજુબાજુની જમીનની ઉંચાઇ નીચાઇ વગેરે ધણી ખાબતોના વિચારપર આધાર રાખે છે, તોપણ સામાન્ય રીતે ઝાડના કટ્ટ પ્રમાણે રૈ. થી ૬ કે ૨. જુટ જેટલી 3ંચી બેઠક રાખી ઝાડ કાપવામાં આવે તો ધણુંકરી હરકત રહેતી નથી. પ-દરેક વખતે એટલી તો સંભાળ ખાસ કરી રાખવી જેઇએ કે, થડની બેઠક ચીરાય નહિ, તેમ તેપરની છાલ પણ ચીરાય કે થડનાં લાકડાથી જુદી પડે નહિં. કેમકે છાલ ચીરાય અથવા થડપરથી ઉખડી પડે તો છાલ અને લાકડાં વચે ભીનારા ૪વાથી નવી ફટને હાની થાય છે. ઉપર પ્રમાણે ઝાડને થડવઢ (૦૦[0[106૦) કરવાથી કેટલાંક ઝાડોની બેઠકમાંથી નવી ફટ સારી અને સખળી નીકળે છે, અતે કેટલાકમાં ધણી સંભાળથી કાપ્યા છતાં પણ નબળી કૂટ થાય છે. વળી કેટલાકમાં ભાગ્યેજ ફટ નીકળે છે. માટે તમામ નતતનાં ઝાડોને ઉપર પ્રમાણે કાપવાથી તેની બેઠકમાંથી સારીજ ભઝનજનઇનઅઝતાસ-. કે૦ન્‍4 વનસ્પતિવર્ણન. વગેરેની ઓથ મળે તો ૧૫ થી ૨૦ ફ્રીટ ઉંચા ચઢી તય છે. અને નહિ તો જમીનપર આડાઅવળા પસરાય છે. તેના વેલા જરા નાડા તે મજખૂત હોય છે. એને ત્રણુ ત્રણુ પાનના ત્રૅખડા આવે છે. ફૂલ ફ્રીકાં કે ઘેરા ગુલાખી રંગનાં અથવા ન્ાંખુડી છાયાલેતાં હોય છે. તેમાં ગુલાબનાં ફૂલને મળતી સુગંધી હોય છે. શીંગ (ફૂલ) લાંખી ને ન્નડી હોય છે. મૂળ-આંગળીથી અંગુઠા જેવાં કે વખતૅ તેથી થોડાં ડાં હોય છે. તેમાંથી કેટલાક ફાંટાએ! નીકળી ૪થી ૬ એક ફોટ લાંબા ચોતરફ્‌ ફરેલાયલા હોય છે. એ ફાંટા- ઓમાંથી વળી થોડા ઝીણા રેસા જેવા ફાાંટાએ નીક- ળેલા હોય છે. છાલ ભૂરા રંગની ને તે અંદર સફેદ હોય છે. વાસ ઉમ્ર અને સ્વાદ મીઠાસલેતે તૂરે। હોય છે. ડૉડી અને શાખાઓ-ડાંડી અંગુઠા જેવી અને શાખાઓ આંગળી જેવી જાડી થાય છે. કોમળ શાખા- ઓ સ્લેટપેનથી સુતળી જેવી પાતળી હોય છે, ડાંડી ભૂરા રંગની અને શાખાઓ લીલા કે રતાસલેતા રંગની હોય છે. ક્રોમળ શાખાઓને રંગ વખતે એક ખાજુ લીલો ને ખીજ બાજુ રતાસલેતો અથવા ભૂરે। જાંબુડા હોય છે. તેપર્‌ ફીકા ધોળા રંગનાં સૂટ્મ છાંટણાં અને સફેદ વાળની આછી રૂંવાટી આવેલી હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે વાલોળ કે ગુવા- રતી પેઠે ત્રણુ પાનના ત્રેખડા હોય છે. પાનતી ઉપરની સપાટી ઘેરા લીલા રંગતી ને નીચેની વિશેષ ચળકતી, લીસી અને ફ્ોટી હોય છે. પાનની બન્ને સપાટીપર ધોળા વાળની આછી રૂંવાટી હોય છે. પાનના ત્રેખડા- માંતાં બાજુનાં બન્ને પાનની લંબાઈ ૩ થી ૬ ઈંચની ને પાહાળાઈ ર થી પ ની હોય છે, વચલું પાન ૩ થી ૭ ઇંચ લાંખું ને 3 થી ૬ પોહોળું હોય છે. એ ત્રણે પાનને ટેરવે નાહાની ખુઠ્ઠી અણી હોય છે. બાજુનાં ખે પાનની કોર વિષમ અર્થાત્‌ અંદરની કેર કરતાં બહા- રતી જરા પોહેળી હોય છે, અને એ બન્ને પાનને આકાર સામાન્ય રીતે લંબમોળ હોય છે, પણુ વચલું પાન વચમાં પોહોળું અને બન્ને છેડે. સાંકડુંથતું હોય છે. પાનની ડીટડી ઉપરની બાજુ નીકવાળી હોય છે. તેપર સફેદ વાળની ગીચ રૂંવાટી આવેલી હોય છે. પાનને ચોળ- કૂટ નીકળે એમ નથી. પણ કેટલાંક ખાસ એવાં ઝાડો છે કે' જેની બેડકમાંથી મજબૂત કૂટ નીકળે છે. જે ઝાડોની બેઠકમાંથી ઘણી સરસ કૂટ નીકળે છે, તેવાં આ સસ્થાનમાં થતાં થોડાં ઝાડોનાં નામે! નીચે પ્રમાણે છેઃ- ખાખરો. રેણુ. સીધસરો. શિરસ. શેમળે.. સિવણ. લીંખડો. મવેંડો. ઉમ. વડ. ખેર. ન'ખુ. અરડુસો.. આંખલી. પીપળે.. ગોરડ. ગુંદી. બોરડી. ખીજડો.4 પીપળી. ખાવળ.-4- ધ્રામણ. ટીબરવે।. વાલ. ઉમરે્‌।.4- ધાવડો. દુધલે।. સાજડ. આસુંદ્રો. કડાયો, આલ. કારીખડો. મરખોા. નગોડ. કેદારો તે ભમયછાલ, ૨૪૩ વાથી તેની વાસ ઉત્ર અતે ચાવવાથી સ્વાદ ચીકણે।, ખારાસલેતો કડવો, અને થોડીવાર પછી પાછે! મીઠાસ- લેતો જણાય છે ફૂલ -પુષ્પધારણુ કરનારી સળી પત્રક્રાણુમાંથી નીક- ળેલી હોય છે. તે રથી ૧ કુટકે વખતે ૨ ફ્રીટ ને ૪ ચ લાંબી ક) થી 3 3. ઇંચ જડી હોય છે. તેને છેડે તેના 7 લ્ાયેમાં ફ્કત ૨૦ થી ૪૦ શેક ફૂલો આવેલાં કે છે. અને તેના તેટલા ભાગપર સફ્રેદ વાળની ગીચ રૂંવાટી હોય છે. બાકીનો તેનો ર ભાગ લીસેો ને ચળકતો હોય છે. અને તેપર વખતે વાળની આછા રૂંવાટી પણ હાય છે. પુષ્પ ધારણુ કરનારી સળીનેો રંગ વખતે એક ખાજુ લીલો ને ખીજ બાજુ ભૂરો જંખુડો કે રતા- સલેતો હોય છે. ને તેપર સફેદ છાંટણાંની બાનક્ર હોય છે. એ સળી તળિયે ધણુંકરી જરા વાંકવાળી હોય છે, અને તેના જેટલા ભાગમાં ફૂલે આવેલાં હોય છે તેટલા ભાગમાં તેમાં ખીજ્ે વાંક હોય છે. જે ધણુંકરી પહેલા વાંકથી વિરૂદ્દ દિશાએ વળતો હોય છે. ફૂલ પ્રથમ ગુલાબી, પછી ન્નંમુડી છાયાલેતાં, અને કરમાય છે ત્યારે તે વિવેષ જંખુડા કે આસમાની રંગનાં થઈ નય છે. તે ૧ થી ૧ર ઇંચ લાંબાં અને ૧ થી ૧૩ દચ વ્યાસનાં હોય છે, ફૂલની ડીટડી ધણી ડુંઝી, લીલી ને ચળકતી હોય છે. ને તેપર સહેજ સફ્રેદ વાળની છાંટ % તેવા રંગની ભુરકી હોય છે, એ ડીટડી ગોળાઇલેતી લીલા રંગની નાહાની ગ્રંથીપર આવેલી હોય છે. તે દરેક ગ્રંથી એક બીજથી જરા છેટે અને આંતરે આવેલી હાય છે. એ દરેક ગ્રંથીપર ર થી ૩ કે વખતે ૮ ડેક ફૂલોની કળી આવતી હોય એમ જણાય છે. પણુ તેમાંથી માત્ર ત્રણુ પણુ બહુધા ખેજ ફૂલે પૂર્ણું સ્થિ- તિયે આવે છે. અને બાકીની કળી અધુરીજ ખરી જતી હોય એમ લાગે છે. કેમ કે વિશેષકરી ઉપર કહેલી દરેક ગ્રંથીપર ખેજ ફૂલો પૂર્ણ સ્થિતિયે ઉધડેલાં જેવામાં આવે છે. પુષ્પબાહ્યકેષ-ર. થી ર ઈચ લાંખા હોય છે. તે દ્રીકા લીલા રંગને લીસો ને ચળકતો હોય છે. તેપર ઉભી જાડી હંસા ને સફેદ વાળતી આછી રૂંવાટી આવેલી હોય છે. તેનાં પત્રો પ હોય છે, તે નીચેથી ન્તેડાયલાં જે ઝાડાનાં નામોની સામેક ચોકડી મુકવામાં આવેલી છે, તે ઝાડાની બેઠકમાંથી આ સ્વસ્થાનમાં નવી ફૂટ તરત સારી થતી નથી; અને થાય છે, તો પાછળથી ખરાબ થઇ ન્તચ છે. આવી ન્નતના ઘણા નીચમેો। સરકારી જગલ ખાતામાં શીખ- વવામાં આવે છે, તે ધણા ઉપયોગી છે. પણુ આ જગેોએ. આટલુંજ લખવું ખસ છે, કેમકે કઇ ન્તતનાં ઝાડો કેવી જગાએ કયારે ને કેમ કાપવાં, એ વગેરે ખાબત પોરબૅદરનાં જગલ ખાતાંની એક ન્તૂદીજ ચોપડી ઇશ્વરેચ્છા હરશે તો લખવામાં આવશે, તેમાં લંબાણુથી આપવામાં આવરો * ડાં ર૨૪૪ વનસ્પતિવર્ણન. અતે ઉપર જતાં તેના બે ઓષ્ટ (હોઠ) થયેલા હે હોય છે. જેમાંતા ઉપરતો ઓષ્ટ ખે ગોળાઇલેતા છેડાવાળા ને નીચેતો ૩ સૂટ્દમ છેડાવાળા હોય છે. એ છેડા વખતે રતાસલેતા રંગના હોય જે. પુષ્પાભ્યન્તર્કે।ષ-ની પાંખડીએ પ હોય છે, તેમાં એક સૌથી બહારની મુખ્ય પાંખડી ( સ્ટેન્ડર્ડ ) ધણી પોાહેોળી ને ટેરવે વિભાગિત થયેલી હોય છે, તે પાછ- ળની ખાજુ નીચી નમેલી હોય છે, તે તળિયે ધોળાસ- લેતા લીલા રંગની સાંકડી ચપટી ડાંડલીવાળી હોય છે, એ મુખ્ય પાંખડીની સામેની ચાર પાંખડીએ સાંકડી અને વાંકી હોય છે. તેમાંતી ખે બહારની પાંખ (વિગ્સ) પાંખડીઓ તળિયે ધોળી ડાંડલીવાળી ને તેથી જરા ઉપર ખાંચવાળી, અને વચમાં તે કોરપર સળવાળી હોય છે. અંદરની ખીજ ખે પાંખડીઓ જે હોડી (કીલ) જેવી હોય છે, તે એક બીજી સાથે મથાળાં તરફ સહેજ ક્નેડાયલી હાય છે. પણુ તે તરત છૂટી પડી જય છે. તેની અંદર પું-અને ન્નીકેસરે। ઢંકાયલાં હોય છે. એ ખે પાંખડીઓ પણુ તળિયે ધોળી ડાંડલી ને ફાચરવાળી હોય છે. ઉપરની પાંચે પાંખડીએ લીસી, ચળકતી, જરા નડી અને વિભક્ત હાય છે, (એ પાંખડીઓની રચના ખહુ જેવા લાયક છે). પુંકેસરે-૧૦ હોય છે. તેના તંતુઓ લીસા, ચળકતા અતે ધોળા રંગના હોય છે, તે એકખીન્ન સાથે નીચેના ભાગમાં જેડાઇ એક ગુચ્છ થયેલા હોય છે. એ તંતુઓ ઉપરના ભાગમાં છૂટા અને વાંકવળતા હોય છે. તેપરના પરાગ કોષ ને પરાગરજ પીળાં હોય છે. પરાગક્રેષ વચમાં પહોળા ને બન્ને છેડે સાંકડાથતા હોય છે. ને તે તંતુપર જરા અધવચ ઉપરથી ધરાયલા હોય છે. ન્ન્ીકેસર્‌-૧ હોય છે. તે લીલાસલેતા ધે।ળા રંગની હાય છે. તેના ગર્ભાશયપર સફ્રેદ વાળની રૂંવાટી હોય છે. અતે એનાં પડ એટલાં તો પાતળાં હોય છે કે, તેની અંદર આદિખીજ કેટલાં છે તે પડબહારથી ગણી શકાય છે. નલિકા વાંકવળેલી, ધોળી, લીસી, ચળકતી અને નીચે જરા જડી થયેલી હોય છે. તેનાં ટેરવાંપર પીળા રંગનું ગોળ સ્તિગ્ધરસવાળું સૂટ્રમ સુખ આવેલું હોય છે. શીંગ-(ફલ) પ્રથમ લીલા રંગની તે પાકીને સુકાય છે યારે ભૂરા રંગની થઈ નનય છે. તે પ થી હ ઈંચ લાંખી અને ૧ થી ૧૩ ઇચ પેોહાળી હોય છે. તે પ્રથમ ચપટી હોય છે. પણુ જેમ જેમ તેની અંદરનાં ખીજ ભરાતાં અને પાકતાં જય છે તેમ તેમ શીંમ ઉપસીને ગાળાઇપર આવતી જય છે. શીંગ બન્ને છેડે જરા વાંકવળતી અને ડુંકી અણીવાળી હોય છે, તેની સ- પાટી લીસી ને ચળકતી હોય છે, તોપણુ તેનાપર સડ્ેદ વાળની આછી રૂંવાટી હોય છે. તે ડીટડી તરક જરા સાંકડી તે ટેરવાં તરક પો!હેળીથતી હોય છે, તે | કાચી ને ચપટી હોય છે બારે તેની એકજ 'કેરપર પાંચ ઉભી નસો દેખાય છે. અતે તે પાકીને ગોળાઇ- પર આવે છે ત્યારે એક કેરપર પાંચ ને ખીજીપર ખે ઉભી નસે! દેખાય છે. શીંગ કુઠુણુ ને ચીવટ હોય છે. તે તદન સુકાઈ જાય છે ત્યારે તેતે હલાવતાં તેમાંનાં ખીજ ધુધરાની પેઠે વાગે છે. એ દરેક શીંગમાં ૭ થી ૧૨ ખીજ હોય છે, કાચી શીંગની વાસ ઉગ્ર અને સ્વાદ મીઠાસલેતો તૂરો હોય છે. ખીજ-વાલોળીઆ જેવાં હોય છે. તે કાચાં હોય છે ત્યારે એકજ શ્ઞીંગમાંથી વખતે ધોળાં, કાળાં કે ભૂરા રાતા રંગનાં નીકળે છે, અને સુકાય છે ત્યારે તેનો રંગ ઘણુંકરી ભૂરો કે કાળાસલેતો ભૂરો થઇ જાય છે. તેપર્‌ પીળા કે ફોકા ધોળા પટાની ખાનક હોય છે, ખીજ ૩ ઇચ લાંબાં અને ૨ ઇચ પોહોળાં હોય છે. તેની સપાટી ચળકતી ને લીસી હોય છે. બીજ કટ્ટણુ અને અંદર સફેદ હોય છે. તે ખે પાસેથી સેહેજ ખેડે- લાં હોય છે. તેની કેરપર એક લાંબો ઘેરા ભૂરા રંગનો ચાંડલે હોય છે. તેમાં ત્રણુ ઉભી લીટી હોય છે. ૪-ઉપચોાગીઅંગ-સર્વાગ. પ-ગુણટરેોષ-ઝેરી, ગ્રાહિ, શોથદ્લ અતે પૌષ્ટિક. ૬-ઉપચેગ-તરવારડીનું મૂળિયું પાણીમાં ધસીને રસ- વિકાર અને વાળાના સોક્નપર્‌ ચોાપડાય છે. એનાં પાન પણુ જરા ગરમ કરી એવા સોન્નપર બંધાય છે. તેની લેપડી ગડ અને ગુંબડાંપર મેલાય છે. ઢેોરનાં સડતાં ભાઠાંમાં જીવાત પડી હોય તો અહિંના રખારી લોકા તરવારડીનાં પાન વાટીને ભાઠાંપર બાંધે છે. તરવારડીનાં પાનતેો રસ ધુપેલ તેલ સાથે મેળવીને ખસ ઉપર ચોપ- ડાય છે. તરવારડીની શ્ઞીંગને પણુ તર્વારડી કહે છે. તે કાચી હોય છે ત્યારે તેનું વાલોળની પેઠે શ્ઞાક થાય છે. પણુ પાકે છે ત્યારે તેમાનાં ખીજનું શાક થઈ શકે છે. એનાં સુકાં બીજનું શાક બનાવવામાં આવતું નથી; તર- વારડીનું શાક પૌષ્ટિક મનાય છે. પણુ વધારે ખાવામાં આવે તો કખજીયત, ખદહુજમી, અને ચુંઠ્રા કરે છે, તરવારડીના વેલા ધજા મજખૂત હોવાને લીધે કખાડી લેકે તેતે લાકડાંતી ભારી બાંધવાના કામમાં વાપરે છે. એના વેલા ઢોરના ખાધામાં વિશેષ આવે તો તેતે આ ફૂરો થાય છે. તે વેલા સાંઢીયા બહુ ખાય છે, તરવા- રડીના વેલા ઉડતી રેતીપર ઉગી તેને ઉડતી અટકાવે છે. ૭-સ્થાનક-પેોરબંદરતી આસપાસ કાદીવાળી જમી- નમાં, વાડીઓની વાડમાં, કંટાળા ને છત્રા બાવળનાં નળાં- એપમાં, ખેતર અને વાડીઓના શેઢા ઉપર અને ચોબા- રીપરના રેતીના હસા ઉપર તે ઉગતી જવામાં આવે છે. બરડા ડુંગરપર્‌ તેના વેલા છૂટા છવાયા કેટલીક જગોએ ઉગે છે. કે--ગાઇભ્્ણાધમતાઈ.ભ્સા્ાઇસ ત: હા. વનસ્પતિવર્ણન. ૨૪૫ એ હિંદુસ્થાનમાં ધણી જગાએ થાય છે. ૮-વિશેષવિવેચન-તરવારડીના વેલાની શીંગ તલ- વાર જેવી વાંકવળતી હોય છે, માટે તે તર્વાર્ડી કૈ તલવારડી કહેવાય છે. સંસ્કૃતમાં પણુ એનું નામ અશિ અતે ખડ્ગશિસ્ખી છે તેતો અર્થ પણુ એજ છે, આ તરવારડીને વાવવાથી તેની ખે ચાર નાતો થઈ છે, જે શાકના કામમાં આવે છે, ( વર્ગ-લેગ્યુમિનોસી ). નંબર ૧૯૦* ઉ-શાસ્ત્રીયનામ-0. ૦01૫3110. દૃષ્ટાન્ત-1. 1. ૩. 196; 140 11. [. 98. ૨-રટશીનામ-અડખાઉ તરવારડી, અડબાઉ પરખેોડીયા, (પો*્ગુ૦). ૩-વણુન-એના વેલા તરવારડી કરતાં ટુકા હોય છે. પાન તેના જેવાં ત્રણ ત્રણુ ભેળાં પણુ તેનાં ટેરવાં ખુઠ્દાં કે જરા અંદર બેસતી ખાંચવાળાં હોય છે. શ્ઞીંગ (ફૂલ) ૪થી ૫પ ઈંચ લાંબી, ૧ ઈંચ નડી, લીસી અને ૪ થી ૬ ખીજવાળી હોય છે. એના વેલા ધણુંકરી દરિયા કીનારાના રેતીના હસાપર અને કંટાળાઓનાં ન્નળાંઓમાં નતેવામાં આવે છે. એને સાંઢીઆ બહુ ખાય છે. એતી શીંગોનું શાક કુર્વામાં આવતું નથી, કેમકે તે ઝેરી ગણાય છે. પણુ તેનાં મૂળ અને પાનને ઉપયોગ ઉપર કહેલી તર્વાર્‌- હીના જેવો કરવામાં આ છે. એના વેલા દરિયા કીનારે આર્વેલ (1[0010ઘ28 111000)તી સાથે ઉગવાથી ઉડતી રેતીતેો સારી રીતે અટકાવ ફરે છે. એ દહિદુસ્થાનના માત્ર દક્ષિણુ પશ્ચિમ ભાગમાં થાય છે. વર્ગ-( લેગ્યુમિનોસી ). નંખર ૧૯૬* ૧-શાન્ત્રીયનામ-1000'01" 1પ1001'05૧. દૃણાન્ત-ણિિ. 11. [.. 197; ડે. [0. 88; 11411. 101. [૧71. 1. ૪. 865; રૂ. નિ. પા. ૬૭. ૨-દેશીનામ-ફગીએ, ફગડાનેો વેલે, (કદને) ફગી- આની ગાંઠ (પે।૦); ખાખરવેલ, વિદારિ, વિદારિકંદ (ગુન); જરા, વૅટ્રી, વીંજ્‌રિ, વૅ્ર્તાયેઝ (મન), વીજર, વેજાર્જર, ર્‌ટાર્‌વર વીળાર્ર્વર, પાતાજજલ (રિંગ), વિજરીવંર, જૂરવ- જાર, રઝવાઝાધરેયા (સ૦). ૩-વર્ણન-ફગીઆના વેલા બહુ મજખૂત અને ૨૦ થી ૪૦ ફ્રોટ કરે એથી પણુ લાંખા થાય છે. તે ઘણા ઉંચા ઝાડોપર ચઢી નય છે. તેનાં પાન ખાખરાતી પેડે છે. ને છેડે તેપર ત્રણુ પાન આવેલાં ત્રણુ ત્રણ ભેળાં હોય છે. તે શિયાળે ખરી જય છે. અને ઉન્હાળા ખેસતાં પાછાં નવાં આવે છે. શિયાળે એના વેલામાં લાંબી લટ ઉપર ક્રીકા આસમાની રંગનાં ચોાળાનાં ફૂલ જેવાં સહેજ મધુરી વાસવાળાં પતંગીઆંના આકારનાં નાહાનાં ફૂલે આવે છે. અતે ફાગણુ માસ પહેલાં ધણુંકરી તેમાં શ્રીંગ (ફૂલ) પાકીને ખરી ન્નય છે. સૂળ-ના ફાંટા લાંબા અને જમીનમાં ઉંડા બેઠેલા હાય છે. તેમાં મ્હોટા કંદ કે ગાંઠા થાય છે. મૂળને કાંટે એકાદ કંદ કે ગાંડા ન્નમી ફાંટા આગળ વધે છે, ને વળી તેમાં બીજને કંદ બેસે છે. અને એવી રીતે ફાંટા આગળ વધતો ન્નય છે, ને તેનાપર કંદ કે ગાંઠો બેસતો તય છે. કોઇ કોપ્#વાર એવા પ થી ૧૦ કે વખતે તેથી વધારે કંદ પણુ થાય છે. કંદનો આકાર સુરણુની ચાકી જેવે અથવા લંબગોળ હોય છે. તે ખહારથી ભૂરા રંગનો, ખચખડેોા અને અંદરથી સફેદ અને રસભર્યો હોય છે. તેની વાસ સહેજ જટામાસીને મળતી ઉગ્ર અને સ્વાદ મીઠાસલેતો ગળચટેો લાગે છે. તાન કંદને કાપતાં તેની અંદરથી સહેજ ધેળો પ્રવાહી ઝરપે છે, જે થોડીવારમાં જરા ચીકણો થઇ જામી જય છે. કદના નાહાના કકડા કરી સુકાવ્યા હોય અથવા આખો કંદ એમનો એમ રાખ્યો હોય, તો ધણા દહાડા રહી શકે છે, પણુ તેને જખમી ફર્યા પછી તે તરત બગડી જાય છે. જખમી થયેલો કંદ બહુધા ઉપરથી એવો જ દેખાય છે. પણુ અંદરથી તે સુકાઇને કાળી રાખ કે મસી જેવો થઈ સુકાઈ હલકે થઇ જય છે. ડૉડી અને શાખાઓ-ફગીઆના વેલાની ડાંડી સુતળીથી તે કોધવાર હાથની ખાજુ જેવી નડી થાય છે. તે લીસી, ચળકતી અને ઘેરા લીલા રંગની હોય છે. ક્રોમળ શાખાએ ઉપર વખતે ધોળા વાળની રૂંવાટી હોય છે. ડાંડીને તોડતાં તેમાંથી ધણો તૂરો રસ નીકળે છે. પાન-આંતરે આવેલાં હોય છે. તેની મુખ્ય ડીટડી સુતળીથી પેનસીલ જેવી જડી અતે ૬ થી ૧૦ ઇંચ લાંબી હોય છે, તેનાપર ઉપરની બાજુ સળંગ નીક હોય છે. તે થડમાં વાંકવળેલી ને વિશેષ ન્નડી થયેલી હોય હોય છે. તેમાં ખે બાજુનાં પાન સામસામાં હોય છે. તે એક પાન વચ્ચોવચ હેય છે. એ ત્રણે પાનની ખાસ ડીટડી ધણી ડકુંકી હોય છે. તોપણુ વચલાં પાનની ડીટડી નીચે ૨ થી ૩ ઈચ લાંખી ડીટી કે સળી (૩1૧11:) આવેલી હોય છે. બાજુનાં ખે પાન ૬ થી હ ઇંચ લાંબાં ને પ થી ૬ ઇંચ પોહેોળાં હોય છે. વચલું પાન ૬ થી ૧૦ ઇંચ લાંખું અને પથી ૮ ઇચ પહોળું હોય છે. બાજુનાં બન્ને પાનની કોર વિષમ અર્થાત્‌ એક લાંબી બીજી ડુંકી હાય છે. અને વચલાં પાનની બન્ને કોર્‌ સરખી હોય છે, ૨૪૬ વનસ્પહિવર્ણત. એ ત્રણે પાન પાતળાં અને બન્ને બાજુએ ખરસટ હોય છે, ને તેપર ધોળી રૂછાળ આવેલી હોય છે. ઉપષાન-સૂટ્દમ હોય છે. રૂલ-પુષ્પ ધારણુ કરનારી સળી કે લટા લીલા રંગની . હોય છે. અને તેનાપર સફેદ વાળની રૂંવાટી આવેલી હોય છે. તે ૬ થી ૧૦ કે ૨૦ ઇંચ અથવા કોઇ કોઇ વાર્‌ રથી ૩ ફ્રીટ જેટલી લાંખી થાય છે. તે સુતળીથી સીસાપેન જેવી નડી હોય છે. એ લટામાંથી વખતે ખીજી પણુ ૩ થી પ ચેક નાહાની લટાઓ નીક- ! ળેલી હોય છે. લટાના છેડા તરક ઘણુંકરી ફૂલોને જમાવ ધણો થયેલો હોય છે. અને એકજ બિદુપરથી વખતે ૧થી ૩ ફૂલ નીકળેલાં હોય છે. તે રં થી રં ઇચ લાંબાં હોય છે. ફૂલની ડીટડી પાતળી, ફ્રીકા ધોળા વાળની ર્‌વાટીવાળી, ને $ થી ૧ર લાઇન લાંબી હોય છે. ફૂલના પુન બા૦ કોષ નીચે ખે સૂક્મ ફ્રોક આસ- માની રંગનાં પુષ્પપત્રો આવેલાં હોય છે, તેપર વાળની રૂંવાટી વિશેષ હોય છે, પુષ્પબલ્યકોષ-નાં પત્રો પ હોય છે, તં જ્નેડાયલાં હાય છે. તેને મથાળે તેના ૩ અને ૨ એમ પાંચ દાંતા દેખાતા હોય છે. એ પહ દાંતામાંતા વચલે। દાંતો જરા લાંખો હોય છે. તે ફૂલ ઉધડયા પછી પાછળ વળી નય છે. આ આખા કેોષપર તપખીરીઆ વાળની ગીચોગીચ રૂંવાટી આવેલી હોય છે. તે અંદરથી ફ્રીકા, જખુડા કે આસમાની રંગતો હોય છે. તે ર થી ૩ લાધ્ન લાંબે હોય છે. પુષ્પાભ્યન્તર્કોષ-ની પાંખડીઓ પ હોય છે, તેમાં મુખ્ય અથવા સૌથી મ્હોટી પાંખડી ફ્રીકી આસમાની રંગની - ઇંચથી કંઇક વધારે પોહોળી હોય છે. તે જરા પાછળવળેલી ને ટેરવે દવિવિભાગિત હોય છે. તેને તળિયે નાહાની ડાંડલી અને ફ્રીકાસલેતા પીળા રંગતે। ચાંડલે। હોય છે. ખે પાંખ પાંખડીઓ અર્થાત્‌ બાજુની ખે પાંખડીઓ આસમાની રંગની અને અર્ધચંદ્રાકાર વાંકવળતી હોય છે, તેને તળિયે સફેદ ડાંડલી હોય છે. ડાંડલી પાસે તેની કારના છેડા બહાર નીકળતા હોય છે, એ મુખ્ય પાંખડી કરતાં સાંકડી અને વચલી હોડી અથવા ઘુંઘટ જેવી થયેલી ખે પાંખડીઓના કરતાં લાંખી હોય છે. વચલી ખે પાંખડીએ આસમાની રંગની બ્નેડાઇને ધુંધટ કૃ હોડી જેવી થયેલી હોય છે. તેતે જરા અડડતાં તે જૂદી પડી નય છે. તેની અંદર પું-અને સ્રીકેસરેો ઢંકાયલાં હોય છે. પ્રુંકેસરે-૧૦ હોય છે, જેમાંતું એક આગલું ધણું- કરી ઉપરના ભાગમાં ખીન્નં ૯ કેસરે। કરતાં વધારે જૂડું હાય છે. અને ૯ વિશેષ જ્તેડાયલાં હોય છે. તંતુ ધોળા ચળ- કતા, લીસા તે પરાગકે।ષ લીલાસલેતા પીળા રંગના હોય છે. નકક“ સ્રીકેસર- -૧ હોય છે, તેનો નીચેનો ગર્ભાશય અર્થાત | પેટાળતો। ભાગ લીલાસલેતા પીળા રંગતો હોય છે. ને તેનાપર ચળકતા વાળની રૂંવાટી આવેલી હોય છે. નલિકા ધોળી અને વાંકવળતી હોય છે. નલિકાગ્રમુખ ગોળ અતે 'તેનાપર્‌ બારીક વાળની પીછી આવેલી હોય છે. શીંગ-(ફ્લ)-૧ થી ૩ ઇંચ લાંબી અને ૩ થી ૪ લાઈને પોહેળી હોય છે. તેનાપર કવચની અર્થાત્‌ ભેરવની શીંગપર હોય છે તેવા રતાસલેતા ભૂરા ચળકતા ગીચો- ગીચ વાળની રંવાટી આવેલી હોય છે. તેમાં ર થી ૬ ખીજ હોય છે. ખીજ-લીલાસલેતા ભૂરા રંગનાં, ૧ થી ૧ લાઇન લાંબાં અને ૧ લાધ્તન પોહેોળાં હોય છે. તેની સપાટી લીસી અને ચળકતી હોય છે. ને તેની બાજુએ વચ્ચે।- વચ ઘણુંકરી ભૂરો સફ્રેદ ડાધ હોય છે. તે ધણાં કટ્ટણુ હાય છે. તેને તોડતાં તેમાંથી પીળા રંગનાં દલ નીકળે છે. જેની વાસ ધણી ઉમ્ર અને સ્વાદ મગ જેવો કરસો લાગે છે. ૪-ઉષપચયોગીઅંગ-સર્વાગ. પ-ઝુણદોષ-મૂત્રલ, ગ્રાહો, માદક, દૂધ વધારનાર અને પૌષ્ટિક. ૬-ઉપષોાગ-કફ્ગીઆની ગાંઠ અર્યાત્‌ વિદારીકંદ ધણા! પૌષ્ટિક પાકે! અને ચૂર્ણોમાં વાપરવામાં આવે છે. એ સોપારીના કકડા જેટલો તાજે ખાવાથી તૃષા સમાય છે. એ કૅદને વાટીને સાંધાના સોજપર ખાંધે છે. એના કેદતે બાફીને વાળાના સોન્નપર મુકે છે. એના કંદ ડુકર અને સામર જંગલમાં ખોદી ખાઇ જય છે. તેથી તેઓને નીશે ચડે છે, ને પાણીની તૃષા લાગતી નથી, એમ કહેવાય છે. ભેંસ પાંકડ રહેતી હોય તો તેને ખરડા ડુંગરના રઆરીઓ એ કંદ ખવરાવે છે. સ્રીઓને પણુ દૂધ વધારવા માટે દૂધમાં વિદારીનું ચૂર્ણું આપે છે. ધ્ાતુપુષ્ટિ માટે એના કૅદતે સાકર મરી અતે દૂધની સાથે ઉકાળી પીએ છે. એને તાજે કંદ ખાવાથી પેશાબ સાફ ઉતરે છે. એ કંદ પચવામાં ધણો ભારી છે. તેથી તે ધણીવાર ખીજ પાચક વસ્તુતી સાથે આપ- વામાં આવે છે. છોકરાંને ધાંટી પડી હોય અર્થાત્‌ તે ગળતાં જતાં હાય તો તેને વિદારીકંદની ભૂકી જવ અને ધઉંતા લોટની કાંજમાં નાંખી સાફર અને દૂધ સાથે પાય છે. પ્રમેહ અગર પેશાબની બળતરાવાળાને તાન્ન વિદારીડંદની સાથે વરીઆળી, સાકર અને ગુલા- ખનાં ફૂલની કળી પાણીમાં વાટીને પાય છે. વિદારી- કંદતી માત્રા તોલો $ સુધી અપાય છે. એનાં પાન પાણીમાં ઉકાળી પેશાબ ન છૂટતો હોય તો તે પાનનું પેટપર બંધારણુ કરે છે, ભસ્મક રોગમાં વિદારીકંદ અ... હે વનસ્પતિવર્ણન. અપાય છે. એનાં કોમળ પાન, ફૂલ અને ફ્લ પ્રમેહ અને કફપર અપાય છે. છપ્પનિયા દુકાળની વખતે વિદારીકંદ પાણીમાં આષ્ડી તે પાણી કાઢી નાંખી કંદને મીઠાં મરચાં સાથે દુકાળીઆ લોકા ખાતા હતા. એના વેલા અતે પાન હાથી અતે ઘોડાં બહુ ખાય છે, છપ્પનિયા દુકાળની વખતે બરડા ડુંગરની આજુબાજુનાં ગામડાનાં ખેદુલેકે પાતાના બળદોને એના વેલા ખવરાવતા હતા. એટલું જ નહિ પણુ દરબારી ઘેડાંતે પણુ ખવરાવવામાં આવતા હતા. જ્યારે વેલા તમામ કપાઇ ગયા યારે તેના કંદ જમીનમાંથી બખે ત્રણુ ત્રણુ ષ્રીટની ઉંડાધયેથી ખોદી કાઢી તેના કકડા કરી ધેડડાં અને ખળદોને ખવરાવવામાં આવતા હતા. સારે વર્ષે પણુ ર્જપ્રૂત અતે મહેર લોકો એના વેલા ઘોડાંને બહુ ખવરાવે છે. તેથી ધોડાં માતાં થાય છે. એ વેલા ધણા મજખૂત થાય છે. તેથી કુખાડી લેકે લાકડાંના ભારા બાંધવામાં દોરીની જગેએ તેને કામમાં લે છે. “વિદારીકેદની બનાવટ-૧ વિદારીચૂર્ણુ, ૨ વિદારિકાદિ ચૂર્ણ, ૩ વિદારીખંડ પાક અને ૪ મૂત્રકૃચ્છાન્તકરસ. ૧ વિદારીચૂર્ણ-વિદારીકદનું ચૂણું કરી તેને તેના રસની ભાવના દેવી ને પછી સુકવવું, વિદારીકંદના નાના નાના કટકા કરી તેને સુકવવા અતે પછી તેનું ચૂરણ કરવું. ૨ વિદારીકાદિ ચૂર્ણ-વિદારીકંદતેો ભૂકો, વશલેચન, જેઠીમધ અને પીંપર સમ ભાગે લઈ તેતું ચૂર્ણ કરવું. ૩ વિદારીખંડપાડ-વિદારીકંદનો ભૂકો, ધઉંતેો તથા જવનો લોટ એ સમ ભાગે લઇ તેતે દૂધમાં નાંખી માવો કરવો તે માવાની ઘીમાં કીટી કરી તે જીટીને સાકરની ચાસણીમાં નાંખી તેમાં થોડું મધ નાખવું. જે તૈયાર થાય તે વિદ્દાર્‌ખંડપાક. ૪ મૂત્રકૃછ્ાન્તકરસ-વિદારીનો ભૂકો, ગાખરૂ, જેડીમધ અને નાગકેશર, એ દરેક ચીજ અધો અધો તોલે લઇ તેને ૩૨ રૃપિયા ભાર પાણીમાં નાંખી કવાથ કરવે. ચોથે ભાગ રહે યારૅ ઉતારી લેવું. વિદારીકંદ પૈષ્ટિક માટે અપાય છે. તેતું ચૂર્ણ અને વિદારિકાદિચૂર્ણ એ બંતે ધાતુષુષ્ટિ માટે ધણા ઉપયે।ગી છે. નામર્દાઈ, કમકોવતી, શરીરની કળતર અને તે શિવાય ખીન્નં પણુ ક્ષીણુતાનાં ચિહ્દ પણુ તેથી દૂર થાય છે. સ્તંભન દવાની પેઠે તે કબજ કરતાર્‌ ચીજ નથી. વીર્ય- સ્્રાવના દર્દમાં વિદારીકંદનો સ્વરસ જીરાંની સાથે અ- પાય છે. વિદારીકદચૂર્ણ્‌ ધાતુપુષ્ટિ માટે લીધા પછી તે ઉપર દૂધ પીવું, એ ખહુ ફાયદકર્તા છે. વિદારિ- કરાદિચૂર્ણુ સાકર સાથે ખવાય છે. જ્યારે બાળક ગળતાં જાય છે અતે અનાજ ખવાતું નથી ત્યારે વિદારીખંડ- પાક તેમતે ખવરાવવાથી શરીરમાં કૌવત આવે છે. તે ૨૪૭ દૂધ વધારનાર છે, અને જે સ્ત્રીને ધાવણુ કમતી હોય તે સ્રીને દ્રાક્ષાસવમાં તે અપાય છે. મૂત્રકૃષ્ક્રાન્તકર્સ નામની બનાવટ જરા રસસિદુર મેળવી લેવાથી મૂત્ર- કુછ “ટે છે. વિદારીના મૂળનો રસ ૮ ભાગ, દૂધ ૧૧ ભાગ, ભેંસનું ધી ૧ ભાગ અતે જીવનીયગણુ ૧ ભાગ એ પ્રમાણે ચીજ્તે લઇ તેમાંથી સિદ્ધ કરેલ ધી ખાવા આપવાથી ભસ્મક ર્‌।ગીને ભૂખ લાગતી બંધ થાય છે. માત્રાઃ-વિદારીચૂર્ણુ ન તોલે. વિદારિકાદિચૂર્ણુ ન॥ તોલે।. મૂત્રકુષ્ઠાન્તક રસ ૪ થી ૬ તોલા. ખંડપાક ૧ તોલે।.” (ડા. વી. ઝી.). ૭-સ્થાનક-ફગીઆના વેલા અર્થાત્‌ વિદારીકંદના યલા આ સ્વસ્થાનના હડિયા અને ગોઢાણાં જંગલમાં ધ્રણા ઉગે છે. તેમાં પણુ વાંદરા અને લાન્ડર ઝરતી પાસે ગીચ ઝાડીમાં એના વેલા બહુ વિસ્તાર પામેલા જોવામાં આવે છે. એ પશ્ચિમ હિમાલય, આરીસા અતે દક્ષિણુ પશ્ચિમ ભાગમાં થાય છે. ૮-વિ૦ વિવેચન-ફાગણ્‌ માસમાં એમાં નવાં પાન ફૂટે છે, માટે એતે ફૂગીઅ અથવા કૂગડાના વેલા કહે છે. એનાં પાન ખાખરા જેવાં થાય છે માટે એને %ેડલાક લોકો ખાખર્વેલ કહે છે. એના કંદ જમીનમાં ધણા ઉંડા હોય છે માટે જમીન ઉંડી ખોદી અર્થાત્‌ વિદારીને તે કાઢવા પડે છે, તેપરથી કદાચ એને વલિજ્ારીજર્‌ કહેતા હશે. નાસિક તરફ જમીન ખોદ- નારા લોકો વજારી કહેવાય છે. વટારી એ મરાડી શખ્દ સંસ્કૃત વિજ્વાર્‌ ઉપરથી અપભ્રંશ થએલે। જણાય છે. વર્ગ-(લેગ્યુમિનોસી). નંબર્‌ ૧૯૨? ઉ૧-શાનસ્રીયનતામ-111500]1પ5 11'101)પ8. દૃછ્ટાન્ત-ણિ. 11. [. 201; પે. ૪. 59; ૪1. પ1. 0. 1. [0 194; રૂ. નિ. પા. ૫૮. ૨-દેશીનામ-મગામડી (પો૦):; અડબાઉમગી (ગુન); રાનમટ, અર્ષમઠ, ગઝંમતીનટ (સ૦); સુમની (રિંન); જાજ્યુટ (શં૦)- ૩-વણ્‌ન-મગામડીના વેલા ચોમાસે ધણા ન્નેવામાં આવે છે. તે ૧થી ૨ ફ્રીઢ લાંબા, ધણા પાતળા, અને જમીનપર પથરાયલા હોય છે. એની ડાંડી સુતળી જેવી પાતળી હોય છે, અને પાન ત્રણુ ત્રણુ ભેળાં આવેલાં હોય છે, પણુ એ ત્રણે પાન ત્રણુ ત્રણુ છેડાવાળાં અર્યાત્‌ ત્રણુ ખાંચીઆવાળા હોય છે. ફૂલ પીળા રંગનાં, અને શીંગ (ફલ) મગક્‌ળી જેવી પણુ પાતળી હોય છે. ા વરસાદ થોડા થવાથી એના છેડડવા આસરે ડં થી રું ફટ ઘેરા- વાના છાતળાં જેવા થઈ જાય છે. ણ રા પુષ્પધા- ૨૪૮ ર્ણ કરનારી સળી લાંબી અને ઉભી વધેલી હોય છે, ને તેપર નાહાનાં ફૂલો અને ધણી પાતળી શીંગો આવે છે. સૂળ-છોડવા અતે જમીન _તેમાણે ૪થી ૧૦ ૪ંચ લાંખું, ભૂરા રંગનું, સ્લેટપેન જેવું જડું, થોડાક કાંટા- ઓવાળું અને કટ્ટણુ હોય છે. તેની વાસ ઉમ્ર પણ્‌ સ્વાદ જરા મીઠાસલેતે। તેલીયો અને પાછળથી ગળચટે। લાગે છે. ડાડી અને શાખાએ।-લીલા કે જખુડા રંગની છાયા- લેતી ઉભી હાંસો અને સફેદ વાળની રંંવાટીવાળી હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે, તેની મુખ્ય ડીટડી ૧ થી ૧ કે ૩ ઇંચ લાંખી હોય છે. તેપર ઉભી નીક અને સૃદ્દમ ધોળા વાળની બહુધા નીચી નમતી આછી રૂંછાળ હોય છે. આ મુખ્ય ડીટડીને મથાળે ત્રણુ પાનને ત્રેખડો આવેલો! હોય છે. જેમાનાં ખે બાજુનાં પાતની ડીટડી સૂટ્દમ હોય છે અને વચલા પાનની સૂદ્દમ ડીટડી નીચે 5 થી ઇચ લાંબી ખાસ ડીટી (૩11૬) આવેલી હોય છે, તેપર્‌ પણુ સફેદ વાળની રૂંછાળ હોય છે. એ ત્રણે પાનના જે ત્રણુ ત્રણુ વિભાગો થયેલા હોય છે તેમાં બાજુનાં ખે પાનના કોઇવાર ખે વિભાગ ઉંડા કે છીછરા હોય છે. અથવા કેાધવાર તેમાં એકજ વિભાગ હોય છે, અને ક્રાઈવાર વિભાગો હેતા પણુ નથી. પણુ વચલાં પાનના તો ધણુંકરી ત્રણે વિભાગો સ્પષ્ટ દેખાતા હોય છે. તેમાં વચલો વિભાગ બાજુના ખે વિભ્રાગા કરતાં લાંખે, પોાહેળા અને ત્રણુ ખૂણીઆ જેવો દેખાતો હોય છે. એ ત્રણે પાનની ઉપરની સપાટી લીસી, ચળકતી, લોલા રંગની ને નીચેની ફીકી હોય છે. એ બંતે સપાટીપર ધોળા લાંબા વાળની આછી રૂંવાટી હોય છે. એ ત્રણે પાન ર ઇંચથી ૨ ઇંચ લાંબાં અને ૩ લાધતથી ૨ ઇંચ પોહોળાં હોય છે. પાન ચોળવાથી ચીકણાં લાગે છે, વાસ ઉગ્રં અને સ્વાદ ચીકણ્‌। ને જરા ચીરપરે। હોય છે. ઉપપાન પાતળાં ઉભી પારદર્શક લીટીઓવાળાં, $ થી ૩ ઇંચ લાંબાં, નીચેથી ગોળાઇલેતાં જરા વિભાગિત થયેલાં, મથાળે સાંકડાંથતાં આછી રૂંછાળવાળાં હોય છે. ફલ-પુષ્પધારણુ કરનારી સળી પત્રકાણ્‌માંથી ૪ થી ૧૦ ઇંચ લાંખી નીકળેલી હાય છે. તે પાનની સુખ્ય ડીટડી જેવી જાડી અતે પાનથી લાંબી, આછી રૂંછાળ અને ઉભી ઠાંસાવાળી હોય છે. તેનો રંગ લીલો ન્નંખુડી છાયાલેતો હોય છે. એ સળીને મથાળે ૪ થી ૮ પાળા રંગનાં પતંગીઆંતા આકારનાં સૂઠ્મ ફૂલો એક પછી એક પાસે પાસે આવેલાં હોય છે. તેની ડીટડી ધણી સૃદ્મ હોય છે. ફૂલનો વ્યાસ ૩ લાઇન જેટલે! હોય છે. દરેક ફૂલ નીચે ખે પુષ્પપત્રો હોય છે, જે પુન બાન કરાષ કરતાં લાંબાં તે લીલા રંગનાં હોય છે. પુષ્પખાહ્યકોષ-પ પત્રોના બતેલો હોય છે. તેનાં પત્રો નીચેથી ન્તેડાયલાં, ફીકા ન્નંખુડા કે લીલાસ વા _વનસ્પતિવર્ણુન. પીળાસલેતા રંગનાં હોય છે.તેના દાંતા અુદ્ઠા અને પુન અભ્ય કોષ કરતાં ટુંકા હોય છે. પુષ્પાભ્યન્તર્કોષ-ની પાંખડીએ પ હોય છે. તે પુષ્પપત્ર અને પુન બાન કોષ કરતાં લાંબી હોય છે. એ પાંચ પાંખડીઓમાંથી મુખ્ય પાંખડી (3થ॥ઉંય્ા'તે) જંખુડા રંગની બહારથી ને પીળાસલેતા રંગની અંદરથી હોય છે. તે ફૂલ ઉધડયા પછી જરા પાછળ વળી જય છે, એ ખીજ ચાર પાંખડીએ। કરતાં પોાહાળી હોય છે. ખે પાંખ પાંખડીઓ પીળા રંગની હોય છે, અને ખે હોડી પાંખડીઓ લીલાસલેતા પીળા રંગની વાંકી વળેલી ને જર્‌ા મરડાયલી હોય છે, તેની અંદર પું-અને શ્ઞી- કેસરેો આવેલાં હોય છે. ષુંકેસરો-૧૦ હોય છે, તેમાં ૧ છૂટું અતે ૯ ના તંતુઓ એક ખીન્ન સાથે તળિયેથી જ્નેડાયલા ને ધોળા રંગના હોય છે. પરાગકોષ પીળા હોય છે. સ્રીકેસર્‌-૧ હોય છે. તેતો ગર્ભાશય લીલા રંગને, ભરાયલે, અને સફ્રેદ વાળતી આછી ર્‌ંવાટીવાળા હોય છે. નલિકા ધોળા રંગની, જરા વાંકવળેલી, લીસાસલેતાં સૂટ્મ સુખવાળી હોય છે. તેને ટેરવે સફેદ વાળની પીછી હોય છે. સુખ થાપા નેવું જરા નાડું થયેલું અતે સ્નિગ્ધ હોય છે. શીંગ-(ક્લ)-કાચી હોય છે ત્યારે લીલા રંગની ને પાકે છે ત્યારે ભૂરા કે ધેરા ભૂરા રંગની થઈ નય છે. તે ૧ થી ૨ ઇંચ લાંખી અને ૧ લાઇન નડી હાય છે, તે મગફળી જેવા આકારતી ૬ થી ૧૨ ખીજવાળી હાય છે. તેની સપારટીપર ધણુંકરી કાળા અને ધોળા એમ ખે જાતતા વાળવી રૂંછાળ હોય છે. એની શ્ઞીંગા મગક્‌ળીની પેઠે ઉભી ચીરાઇતે તેમાંથી ખીજ બહાર આવે છે. બીજ-કાચાં હોય છે ત્યારે લીલા રંગનાં, પણુ પાકે છે ત્યારે ભૂરા કે કાળાસલેતા રંગનાં થઇ જય છે. તે ૩ લાધન લાંબાં ને ર લાધત પોહોાળાં હોય છે. તેનો આકાર મગદાણા જેવે। હોય છે. તેની સપાટીપર આર- સપાણુ જેવી કાળીપીળી બાનક હોય છે. જે આદઇ- ગ્લાસમાં જતાં સ્પષ્ટ દેખાય છે, ખીતી એક બાજી લંબગે।ળ ફ્રીકો ધોળા ચાંડલેો (111૫10) હોય છે. ૪-ઉપચોગીઅંગ-સર્વાગ. પ-ગુણદ્દોષ-એના ગુણ સાધારણુ રીતે મગ જેવા છે. ૬-ઉપચેોગ-એના વેલા તમામ જાતનાં ઢોર ખાય છે. તેથી તે અંગમાં માતાં થાય છે. એના આખા છોડવાને પાણીમાં ગરમ કરી તેની બાફ તાવવાળાને અને અંગ ઝલાઇ ગયું હોય તેવા દરદીને આપે છે. એનાં પાનને વાગીને તેની લેપડી ગડગુંબડાં અને ચાંદાંઓએ ઉપર મુક- વામાં આવે છે. મગામઠીની શ્ઞીંગો છોકરાંઓ બહુ ખાય સ્રઇકમ ભાભરના ણા, વાઇ... 3 ણં વનસ્પતિવણુંન. ૨૪૯ છે. રખપાંચમના ફળાહારમાં ગાંબડીઆ લોકે મગામડી ખાય છે, દુકાળની વખતે મગામડીના દાણા ગરીબ લોકો ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. મગામડીનાં પા- નને દૂધમાં બાફી એક નરમ કપડામાં વીંટી આંખો દુખતી હોય તો આંખોપર પોલ તરીકે ગાંબડીઆ લેકે બાંધે છે, તેથી ફાયદો થાય છે. “એના વેલા પુષ્ટિ કરે છે. નેત્રને સારા છે, વાગ્યાનો સાજે, સંત્રહણી રોગ, તાવ, દાહ, ત્રિદોષ, અતિસાર, ઉધરસ, વાતરક્ત, ક્ષય, પિત્ત, ફુમિરોગ, કક, હરસ એ સર્વે રોગને મટાડે છે.” (વૈન રૂગનાથજ) ૭-સ્થાનક-ચોમાસે ધાસની સાથે તેમજ દરિયાક!- નારા અને કાદીવાળી જમીનમાં મગામઠીના વેલા ધણા ઉગે છે, એ હિદુસ્થાનમાં ધણી જગાએ થાય છે, અને કેટલીક જગાએ વાવવામાં પણુ આવે છે. ૮-વિ૦ વિવેચન-એના વેલાનાં પાન મગ તેમજ મઠ એ બન્નેનાં પાનને મળતાં હોય છે, એ ઉપરથી એને મગામઠી કહેતા હશે. એનાં ખીજ ધણાં ઝીણાં થાય છે. તેને મગી કહે છે. વર્ગ-(લેગ્યુમિનોસી ). નંબર ૧૯૩? ઉ-શાસ્રીયનામ-12. ૦૦111171 પ5. દૃણાન્ત-તિ. 11. ૪. 202; પ. ૪, 89; 101. 3. [૧૪૬૪. 1. [. 189; રૂ. નિ. પા. ૬૬૦. ર-દેશીનામ-મડ (પો4ગુ૦): મટ (8૦); મોટ (ટિંન્); સજી, મજીજજ (લંબ); કોયેડ (કચ્છી). ૩-વણૂન-મઠના છોડવા ચોમાસે વાવવામાં આવે છે, તેમ ખેતરેને શેઢે કે વાડાની આસપાસ પોતાની મેળે પણુ ઉગી આવે છે. એમાં લાંખી ડીટડીપર્‌ મગા- મડીની પેઠ ત્રણુ ત્રણુ પાનના ત્રેખડા આવેલા હોય છે, પણુ મગામડીનાં પાનની પેઠે આનાં પાન ત્રણુ પહોળા વિભાગવાળાં નહિ થતાં ૩ થી પ સાંકડા વિભાગોવાળાં થયેલાં હોય છે. એના આખા છેડવાપર ધણુંકરી લાંબા ભૂરાસલેતા વાળની રૂંછાળ હોય છે. ફૂલ સૃદ્દમ પીળા રંગનાં લાંખી સળીપર્‌ આવેલાં હોય છે. શીંગ (કૂલ) ૧ થી 1૨: ઇંચ કે વખતે જરા લાંબી અને ૧ લાઈન નડી હોય છે. તેનાપર્‌ લાંબા વાળની રૂંછાળ હોતી નથી, તેમાં ૬ થી ૧૦ ખીજ હોય છે. ૪-ઉપચોાગીઅંગ-સર્વાગ. પ-ગુણદેોષ-ઝેરી, મ્રાહી અને ઉપલેપક. ૬-ઉપચોગ-મઠૅનું મૂળિયું પાણીમાં ધસીતે વીંછી અતે ખીન્ન ઝેરી જનાવરોના ડંખપર તેમજ સોજાપર ૩ર્‌ ચોપડવામાં આવે છે. એનાં પાનની લેપડી પોટીસની જગોએ વાપરે છે. પગની તળીમાં સાતપડા થયે! હોય તેનાપર એનાં પાનની લેપડી ગર્‌મ કરી બાંધે છે. એના છોડવા ઘેડડાં અને ઢોરતે ખવરાવવામાં આવે છે. એનું મૂળી માદક અર્થાત્‌ ઝેરી ગણાય છે. મઠનાં ખીજને પણુ મઠ કહે છે, તે મગ કે અડદની પેઠે ખોરાક તરીકે ઉપયોગમાં આવે છે. મઠૅની દાળ કે આખા મઠ વિશેષ ખાવામાં આવે તો પેટમાં ચુંકા થાય છે. પણુ મનું ઓસામણુ અજર્ણ ઉપર પાચક ગણાય છે. તાવમાં એનું ઓસામણુ પાય છે. મઠની શીંગોનાં ફ્રોતરાં અને મઠતા સુકા છોડવાના ભૂકાને આ સ્વસ્થાતમાં મહોરું અને કચ્છમાં કુટી કહે છે. તે ઊંટ અને ખીન્નં તમામ નનતનાં ઢોર્‌ે।ાને ખવરાવવામાં આવે છે. મસઠૅના દાણા ઘોડાઓને જેગાણુ તરીકે સાધારણુ રીતે ખવરાવવામાં આવે છે. કચ્છમાં ધણાં ગરીબ લેકે કેયેડતી દાળ અને તેના લેો।ટના રોટલા કરી ખાય છે, અતે ધણી- વાર્‌ કોયેડનો લે!ટ બાજરાના લોટ સાથે ભેળવી તેના ર્‌।ટલા કરવામાં આવે છે. કેયેડની દાળ અથવા તેના આખા દાણા કાચા અથવા પલાળીને મીઠોૉંની સાથે નબળાં ઘેડડાં અગર બળદોને આપવામાં આવે છે, પણુ દૂઝણાં ઢોરને તે આપવામાં આવતી નથી, કેમકે એથી દૂધ એછું થઇ નય છે, એમ માનવામાં આવે છે. ધણીવાર મઠેના દાણા બાજરા સાથે ભેળવી ઘોડાને આપવામાં આવે છે. મઠ અથવા ક્યેડના લોટનાં વડાં, વડી, પાપડ અને પુડલા કરવામાં આવે છે, તે થેડાં ખવાય તો પૌષ્ટિક ગણાય છે, પણુ વિશેષ ખાધામાં આવે તો વાયુકર્તા મતાય છે. મઠૅનું વાવેતર આ સ્વ- સ્થાનમાં વિશેષ કરવામાં આવતું નથી, પણુ કચ્છમાં તેનું મ્હોટા વિસ્તારમાં વાવેતર કરવામાં આવે છે, તેથી તેના છોડવાનો પાલો ઢોરના ચારા તરીકે ઉન્ઠાાળે ધણ્‌। ઉપયોગી થઇ પડે છે. “રક્તપિત્ત, તાવ, ખળતર્‌ એ સર્વેને મટાડે છે. વાયુ કરે છે. મ્રાહિ, ર્ક્ષ, શીતળ અતે હલકા છે, મઠના મૂળમાં નીશે। છે. એ નીશાવાળી દવામાં ધણીવાર આવે છે.” (વૈન રૂગનાથજ ). વર્ગ-( લેગ્યુમિનોસી, ). નંબર્‌-૧૯૪* ઉ-શાસ્રીયનામ--12. 11110161'91પફ, દૃણાન્ત-પિ. 11. ૭. 208; કે. ૪. 89; 1118, 11. 08. £.0%404: ર્‌-ટેશીનામ-અડબાઉ મગ ( પોવ્ઝગુન ), સટી, સુવાની, સુંમી(, (8૦); વનમુંશ (રિંન); સુવ્મપર્ળી (સન). ૨૫૦ વનસ્પતિવ્ણન. ૩-વર્ણન-એના વંલા મગ જેવા થાય છે. તે ચોમાસે ડુંગરમાં ધાસ ભેળા ધણીવાર ઉગેલા ન્નેવામાં આવે છે. એની શીંગ ખેતર્‌માં વવાતા મગ કરતાં નાહાની હોય છે. અને પાન વધારે ખરસટ અને વા- ળની રૂંછાળથી ભરાયલાં હોય છે. અડખાઉ મગનું મૂળ કાંડર અતે મધમાંખીના કરડ ઉપર્‌ દૂધમાં ધસીતે ચોપડવામાં આવે છે. એના વેલા તમામ ન્નતનાં ઢોર ખાય છે. શીંગો છેકરાં ખાય છે. આ સ્વસ્થાનમાં ભગ (12. 1111૪0)તું વાવેતર વિશેષ કરવામાં આવતું નથી. પણ્‌ કચ્છ સ્વસ્થાનમાં તૈનું ધણું વાવેતર કરવામાં આવે છે, તેનું કારણુ એ છે કે, કચ્છતા વાગડ પ્રાંત જેવા મ્હોાટા અને સારા મગ ખીન સ્વસ્થાનોમાં થતા નથી. વર્ગ-(લેગ્યુમિનોસી). નંખર્‌* ૧લ૯પ, ઉ૧-શાસ્રીયનામ--2. [0 ૫૯110)'પ૫૩? દષ્ટાન્ત-11.11.:-., 209; 18:20:89. ૨-ટેશીનામ-જંગલી મગ (પે-ગુ૦). ૩-વણૂન-એના વેલા લાંબા યાય છે. તે ચોમાસે “ડુંગરમાં ઝાડવાં ઉપર્‌ ચઢેલા હોય છે. ડાંડી સુતળી જેવી જડી, ઉભી ઝીણી હાંસોવાળી; ત્રેખડામાંનાં પાન પાતળાં, ૩ થી ૪ ઈંચ લાંખાં, ટેરવે સાંકડાંયતાં, ઝીણી અણીવાળાં, અતે સૂઠ્ષમ ધોળાસલેતા વાળની રૂંવાટી- વાળાં હોય છે. ઉપપાન નાહાનાં, વચમાંથી ડાંડીને ચોટેલાં, તળિયે ખે ફાટવાળાં, મથાળે ખુઠ્ઠાં, ૧ થી ૧ લાઈન લાંબાં ને ભૂરા વાળની રૂંછાળવાળાં હોય છે. ફૂલ પીળાં ને શીંગ ૧ થી ર ઇંચ લાંખી હોય છે. એના વેલા ઢોર્‌ ખાય છે. પાડલ પાનની ઉપરની બાજુ એડીયું તેલ લગાડી વાળાના સોજ્નપર્‌ બાંધવામાં 'આવે છે. અતે એનું મૂળ પણુ પાણીમાં ધસીને વાળા- પર્‌ ચાપડવામાં આવે છે. તેથી વાળા નીકળી નય છે, એમ કહેવાય છે, એનું મૂળ બીજ રેાગોમાં વપરાય છે, એમ પણુ કહેવાય છે. પણુ કયા રે્‌।ગપર કેવી રીતે વપરાય છે, તે કોધએ જણાવેલું નથી, અને એનાં મૂળને કેટલાક લેકે ઝેરી ગણે છે. વર્ગ-(લેગ્યુમિનોસી ). પી નંબર્‌ ૧૯૬? ૧-શાસ્રીયનામ-1. 9હતે1ત પડ. દષ્ટાન્ત-11. 11. [. 205, 1174૬. 171. [016. 1.12 191; રૂ. તિ; પા. ૬0૬૧; ૨-દશીનામ-અડદ (પોકચુન) ) રરીટ (8); ઝર્ટ્‌ ( 89): શરન, મા (4૦). ૩-વણેન-એના આખા છેડવાપર્‌ ઘણુંકરી ફીકા કે ઘેરા તપખીરીઆ રંગની લાંખી રૂછાળ હોય છે. એના છોડવા ખેતરોમાં એકલા અથવા બાજરાની સાથે ચોમાસે વાવવામાં આવે છે. તોપણુ તેના અડબાઉ છે[ડવા પણુ ધણી જગેએ પોતાની મેળે ઉગી આવતા જ્તેવામાં આવે છે. અડદતું વાવેતર આ સ્વસ્થાનમાં મગ કરતાં વિશેષ કરવામાં આવે છે. અડદના દાણાતે પણુ અડદ કહે છે, તે પૌષ્ટિક ગણાય છે. શિયાળામાં અડદીઆ લાડુ બનાવવામાં આવે છે, તે પ્રસિદ્ધ પૌષ્ટિક દવા છે. અડદની દાળ પણુ પૌષ્ટિક ગણાય છે. વિશેષ ખાધામાં આવે તો નબળા ખાંધાવાળાને કબજીયત કરે છે. અડદનું આસામણુ પણુ ધણું પૈષ્ટિક ગણાય છે, મગનાં ઓસામણની પેઠે તાવમાં જ્યારે પેટમાં ધણી અગ્તિ વ્યાપે છે ત્યારે અડદતું ઓસામણુ પાય છે. --------- વર્ગ-( લેગ્યુમિનોસી ). નંબર્‌ ૧૯૭* ૬-શાન્ત્રીયનામ-011101 1૯118104. દૃષ્ટાન્ત-11. 11. ૪. 208; ક. ૩. 89; 11. 11. [. 375; રૂ. તિ. પા. ૩૩૯. ૨-દેશીનામ-ગરણી, કોયલ, (પોડ-ગુ૦); મોથળો, જગની (4૦); ગિત, જાનીગર, ગપરાગીત (રટિં૦), વિષ્ણુ જ્ાન્તા, મોજળિવા મિરિજળિજા, અપરાગિતા (હબ). ૩-વણંન-ગરણીના વેલા ચોમાસે ઘણા જ્ેવામાં આવે છે. તેમ કેટલીક જ્ગોએ તે ખારે માસ પણુ હોય છે, એના વેલા સુતળી કે તારની માફક આડા અવળા ઝાડવાં કે ધાસને વીંટળાયલા હોય છે. એના વેલા વિશેષ લાંબા હોતા નથી, પણુ એમાંથી તાર જેવી પાતળી શાખાએ ધણી નીકળેલી હોય છે. પાન સંયુકત, અને ફૂલ શુસેોભિત જરા મ્હોટાં આસમાની રંગનાં હોય છે, અતે શીંગ (ફ્લ ) ચપટી, બન્ને છેડે અંદર બહાર વાંક- લેતી હોય છે. મૂળ-૪ થી ૬ ઇંચ કે કુટેક લાંખું હાય છે. તેમાંથી કેટલાએક ઝીણા કાંટાઓ નીકળેલા હોય છે. મૂળ સુત- ળીથી તે આંગળી જેવું જાડું હાય છે. તેપરની છાલ જાડી ઝીણા। ચળકતા રેસાવાળી, રસભરી તે ધોળા રંગની હોય છે. તેની ઉપરની ફ્રોતરી પાતળી ભૂરા રંગની હોય છે. તેપર્‌ ઉભા ચીરા પડેલા હોય છે. મૂળતું લાકડું સછિદ્ર ધોળું અને કટૃણુ હોય છે. વાસ ઉત્ર અને જરા દાહક લાગે છે. સ્વાદ મીઠાસલેતો તૂરા હોય છે. પણુ મૂળ વિદાહીહોતાં ચાવવા લાયક નથી. વનસ્પતિવર્ણન. ડૉડી અને શાખાઓ-ડાંડી ભૂરા કે લીલા રંગની હોય છે. શાખાઓ સુતળી જેવી પાતળી લીલા રંગની અને ચળડતી હોય છે. તેપર્‌ ઉભી હાંસા અને ધોળા ચળકતા વાળની રૂંછાળ હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. દર ખે પાન વચ્ચેના ગાળા જર્‌ા લાંબા હોય છે. પાનની મુખ્ય ડીટડીપર પ થી છ નાહાનાં પાન આવેલાં હોય છે. તેમાં ર થી ૩ પાન જેડીએ સામસામાં અને છેવટનું એક પાન મુખ્ય ડીટ- ડીતે ટેરવે હોય છે. એ નાહાનાં પાનાની ટીટડી ધણી સૂટ્મ હોય છે, અને તે ડીટડી પાસે અકેક સૂટ્દમ અણી જેવું ઉપ-ઉપપાન (૩1106 ) નીકળેલું હોય છે. મુખ્ય ડીટડીની ઉપરની બાજુ સલંગ ઉભી નીક હોય છે. ડીટડી તેમજ પાનપર ધોળા વાળની રૂંછાળ હોય છે. મુખ્ય ડીટડીપર્‌ આવેલાં નાહાનાં પાન રથી ૧૩ કે ર્‌ ઇંચ લાંબાં અતે ૩ લાઇનથી ૧ કે ૧૩ ઇચ પેહોળાં હોય છે. પાનની દરેક ન્નેડી ધણુંફરી નીચેથી ઉપર તરક અનુક્રમે મ્હાટીથતી હોય છે, અને છેવટનું એક પાન ખહુધા નજ્નેડીનાં સધળાં પાનથી મ્હોાડું હોય છે. એ પાન બન્ને છેડે સાંકડાંથતાં તે વચમાં પોહેળાં હોય છે. તેને ટેરવે અંદર બેસતી ખાંચ અતે ખાંચમાં અથવા તેની પછવાડે સૂટ્મ અણી હોય છે. પાનતી ઉપરની સપાટી લીલા કે ઘેરા લીલા રંગની અતે નીચેની ફ્રોકા લીલા રંગતી હોય છે. પાનને ચોળવાથી લીલા રંગતે રસ નીકળે છે. તે થોડીવારમાં ચીકણો! થઈ નય છે. પાનમાંથી સુળાનાં પાનને મળતી વાસ અને મીઠાસલેતે તૂરો ને ગળચટો સ્વાદ આવે છે. ફલ-ર દ્ંચ લાંખાં ને ૧૬ ચ પોહેોળાં હોય છે. તેની કોર આસમાની ને વચમાં તે ધોળાસલેતા પીળા રંગનાં હોય છે. એ ફૂલમાં ધણુંકરી કેઈ જાતની ખાસ વાસ હોતી નથી, પરંતુ તે રંગે અત્યન્ત સુંદર હેય છે. પત્રકોણુમાંથી પુષ્પ ધારણુ કરનારી ડઠુંકી સળી નીક- ળેલી હોય છે. તેતે મથાળે ફૂલની ડીટડીના સાંધા પાસે સૂટ્મ અણીવાળાં ખે પુષ્પપત્રો આવેલાં હોય છે, સળીપર ધણુંકરી એકજ (ક્ોધ્વાર ખે) ફૂલ આવેલું હોય છે. પુષ્પબાહ્યકેોષ-તે તળિયે ખે ગોળાઈક્ેતાં પોહેળાં ઉપ-પુષ્પપત્રો આવેલાં હોય છે. પુન બાન કોષનાં પત્રો પ પીળાસલેતા લીલા રંગનાં, તળિયે નેડાયલાં, ને મથાળે તેના પાંચે દાંતા લાંબા છૂટા દેખાતા હોય છે. તેપર ઉભી નસો હોય છે. પુષ્પાભ્યન્તરકેષ-ની પાંખડીએ પ હોય છે. તેમાં મુખ્ય પાંખડી (81દ્યાવૈદ્ર'વં) બીજી ચાર ફરતાં ધણી મ્હોટી અને ચમચાના ચાટવા અથવા ગાયના કાન જેવા આકારની અને પુ૦્બાન્કોષથી ધણી લાંબી હોય છે. પાંખ- પાંખડીઓ (11૪5) ખે તેના આગલા ભ્રાગમાં એક- ૨૫૧ ખીનનંતે ચોટેલી હોય દે છે, તેના ઉપરના છેડા અને કેર મુખ્ય પાંખડીની પેઠે આસમાની રંગનાં અને તેના નીચેના છેડા અને વચલે। ભાગ પીળાસલેતા રંગના હોય છે. એ બે પાંખડીઓના નીચલા છેડા લાંબી અણીવાળા હોય છે. એ ખે પાંખડીઓની અંદર ષ્રીકા ધોળા રંગની ખે નાહાની પાંખડીઓથી ખતેલી હોડી જેવી (1૮૯) પાંખડી હોય છે. જે પાંખ પાંખડીઓથી નાહાની હોય છે. તેને તળિયે પણુ પાતળા લાંબા છેડા હોય છે. એ પાંખપાંખડીઓ અતે હોડી જેવી પાંખડીઓની અંદ પું-અતે સ્ત્રી-કેસરે। હંકાયલાં હોય છે. પણુ સ્તરીકેસર- નલિકા હોડી જેવી પાંખડીમાંથી લંખાધતે પાંખપાંખડી- ઓના પાછલા ભ્રાગમાંથી બહાર નીકળેલી હોય છે. પુકેસશે-૧૦ હોય છે. તેમાં ૧ છૂડું ને હ ના તંતુઓ તળિયે નજેડાયલા હોય છે. તે પીળાસલેતા લીલા રંગના ને તેપર આવેલા સૂટ્ટમ પરાગક્રોેષ સહેજ પીળાસલેતા ભુરા રંગના હોય છે. સ્રીકેસર-૧ હોય છે. તે જ્ેડાયલાં નવ પુંકેસરેથી થમેલી ઉંડી નીકની અંદર આવેલી હોય છે. તેતે ગર્ભાશય લાંમો, ચપટે, લીલો અને સફ્રેદ વાળની રૂંવાટીથી ભ- રાયલે હોય છે. નલિકા પુંકેસરોથી બહાર તીફળતી, જર્‌ા વાંકવળતી, પીળાસલેતા લીલા રંગની હય છે. નલિકાગ્રમુખ આગળ વાળની પીછી હોય છે, તે સુખ જરા ચપડટું હોય છે. ફૂલ-એની શીંગ પ્રથમ લીલી પણુ પાકે છે ત્યારે પીળાસલેતા ભૂરા રંગની થઈ જય છે, તે ર્‌ થી ૪ ઇંચ લાંખા અને ત્રણેક લાધનિ પોહેળી હોય છે, તેપર સફેદ વાળની રૂંછાળ હોય છે. તેમાં ૬ થી ૧૦ ખીજ હોય છે. ખઓજ-કાળાસલેતા ભૂરા રંગનાં હોય છે. તે લીસાં, ચળડતાં, અને લીલાસલેતા પીળા રંગની બાનકવાળાં હોય છે. તે ચપટાં, લંબગોળ, અને તેની એક કેરપર ધોળે ચાંડલે। હોય છે. તે ર. ઈંચ લાંબાં, ર ઈંચ પેહોળાં, ને કટ્ટણુ હોય છે. તેને તોડતાં તેપરતું ફ્રોતરૂં સહેલાઇથી જૂદું પડે છે. તેની અંદરનો પીળાસલેતો દળ ઉમત્રવાસ- વાળો, કડવા સ્વાદવાળા, અને તેલવાળાો હોય એવે લાગે છે. ૪-ઉપયોગીઅંગ-સવૌગ. પ-ગુણટેોષ-સારક, મૂત્રલ, અને ઉપલેપક. ૬-ઉપચોાગ-ગરણીનું મૂળ પાણીમાં ધસીને વીંછીના ડ“ખ અને ખીન સોજપર ચોપડાય છે. છાતીના ૬ર- દમાં ગરણીનું મૂળ પાણીમાં વાટી તેને ગરમ કરી છાતી- પર્‌ તેના લેપ કરવામાં આવે છે. ગરણીનું મૂળ સર્પ અને ખીન્ને ઝેરી જનાવરેના ડંખપર્‌ ચોપડવામાં આવે છે. ગરણીનાં પાન ગુંદીનાં પાનની સાથે ગોમૂત્રમાં વાટી મરકીતી ગાંઠપર મુકવામાં આવે છે. કાનના દરદમાં ૨૫૨ વનસ્પતિવર્ણન. ગરણીના પાનનો રસ જરા ગરમ કરી તેલની સાથે ૩-વર્ણન-આ ગરણીના છોડવા વેલાની પેઠે નહીં મેળવી તેનું ટીધું કાનમાં નાખવામાં આવે છે. ગરણીનાં ' પાનતે વાટી તેની લેપડી કઠુણુ ગુંબડાં ઉપર ખાંધવામાં _ આવે છે. છોકરાંતું પેટ ચડી આવ્યું હોય અને ઝાડો કુબુજ હોય તે ગરણીનાં ખીજ સેકીને તેમાં ગાળ નાંખી તે માતાના ધાવણુમાં છેકરાંતે અપાય છે. તેનો _ ખોરાક નાહાનાં છોકરાં માટે ડૂ થી ૧ ખીજ અને મ્ડા-. ટાંતે ર૨ થી ૩ ખીજ અપાય છે. એનાં ખીજ ખીન્ન વસાણાં સાથે પણુ ઝાડા અને પેશાબ લાવવાને વપરાય | છે, ગરણીની શ્ઞીંગામાં જે સારાં પાકેલાં ખીજ હોય તેજ દવા તરીકે વપરાય છે. કાચાં કે સડેલાં અગર જીવાતવાળાં ખીજ દવા તરીકે વપરાતાં નથી. ગરણીનાં * ફૂલ મહાદેવ, દુર્ગા અને હતુમાનને ચડાવવામાં આવે છે. તેમજ તે ખીન્નં ફૂલની માળાની વચમાં આસમાની થાક નાખવા માટે પણુ કામ આવે છે. “ગરણી ગરમીના રોગને મટાડે છે, આંખને સારી છે, વિષતે ટાળે છે, ત્રિદ્ોષતે સમાવે છે, વા, પિત્ત, તાવ, લોહીનો અતિસાર, ઉતમાદ, અપસ્માર, ઉધરસ, દમ, કફ, ક્રેઢ, કૃમી, ખેન એ સર્વે રોગતે મટાડે છે. મૂળથી દસ્ત આવે છે, બીજ વાટીને સુંધવાથી માથાની પીડાને ટાળે છે.” (વૈન રૂગનાથજી ). એનાં ખી અને મૂળના બીન્ન ધણા ઉપયોગો “વૉટ સાહેબની ડીકશનરી”માં અને “ આર્યઔષધ ” ગ્રંથમાં આપેલા છે, તે જ્તાસુએ જ્નણુવા જેવા છે. ૭-સ્થાનક-રસ્તાઓની બાજુએ, વાડીઓની વાડમાં, પાણીના ધોરીઆ કાંઠે, ચોમાસે ચરીઆણુ ધાસમાં અને થાર કંટાળાઓનાં જાળાંઓમાં ગરણીના વેલા ધણા ઉગે છે. એ હિંન્ના ધણુ.ખરા ભાગોમાં થાય છે. ૮-વિશેષ વિવેચન-ગરણીના ફૂલનો આકાર ગાયના કાન જેવા હોવાથી એને ગોકર્ણી કહે છે. અતે ગોકર્ણી અથવા મિરિજળી ઉપરથી ગરણી એ નામ નીડળેલું જણાય છે. વિષ્ણુક્રાન્તા એ નામ પણુ એના ફૂલના શ્યામસુંદર રંગ ઉપરથી પડેલું લાગે છે. અને કોયલ એ નામ પણુ ફૂલના કાળા રંગ ઉપરથી હશે. ગરણીના કેટલાક વેલામાં ધોળાં ફૂલ પણુ થાય છે, અને કેટલીકવાર એકજ વેલાપર આસમાની અતે ધોળાસ- લેતાં ફૂલ પણુ જેવામાં આવે છે. ગરણીની ખેવડાં ફૂલની પણુ એક નત થતી કહેવાય છે. વર્ગ-( લેગ્યુસિનોાસી ). નંબર્‌ ૧૯૮* ૧-શાસ્રીયનામ-€. 010078. દણાન્ત-ઉ. 11. ]. 208; ક, ]. 90. ૨-દેશીનામ-ઉભી ગરણી (પેન-ગુ૦). પથરાતાં ઉભા વધે છે. તે ર થી ૩ ફોટ ઉંચા થાય છે, પણુ મથાળેથી થોડા નીચા ઢળતા હોય છે. એની ડાંડી અને શાખાઓ સુતળી જેવી નડી, ગાળ, ફ્રીકા લીલા રંગતી અતે ઉભી ઢાંસોવાળી હોય છે. તેપરતી ઉભી હાંસોપર ધોળા વાળની રૂછાળ આવેલી હોય છે. ડાંડીમાંથી શાખા કવચિતજ નીકળે છે, અને ડાંડીના છેડાઓપર વાળની ગીચ રૂંવાટી આવેલીં હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે ગરણીતી પેઠે સંયુક્ત હોય છે. તેતી મુખ્ય ડીટડીપર ૪ પાન ખે જોડીએ અને ૧ છેડે આવેલું હોય છે. જ્નેડીનાં પાન ૭થી ૧ ₹ંચ પોહોળાં અને ૩ ઇંચ લાંબાં હોય છે. અને છેડાનું વચલું પાન ૪ ઇચ લાંખું તે ૧ થી ૧ ઇંચ પોહાળું હોય છે. આ બધાં પાન ડીટડી પાસે ગોાળાઇલેતાં અને છેડા તરક સાંકડાંથતાં લાંબી અ- ણીવાળાં હોય છે. મુખ્ય ડીટડી રથી ૩ ઇંચ .લાંખી અને તેપરતાં નાહાનાં પાનતી ડીટડી ધણી ડુંકી હોય છે, પાનની કેરપર સફ્રેદ વાળની ઝાલર હોય છે. ઉપપાન-૨ બારીક અણીવાળાં હોય છે, તેપર ઉભી ત્રણુ નસો આવેલી હોય છે. રૅલ-પત્રકોણુમાંથી એક ડુંકી સળીપર્‌ ધણુંકરી ખે ફૂલ નીકળેલાં હોય છે. તેમાંથી ૧ ફૂલ ફલિત થાય છે, અતે ખીન્નતો નાશ થાય છે, અથવા ખીજાં પહેલાં જેટલું પૂર્ણ સ્થિતિયે આવી શકતું નથી એમ લાગે છે, કેમકે પત્રકોણુમાં ધણુંકરી શીંગ એકજ પાકતી બેેવામાં આવે છે. પુષ્પપત્રો, ઉપ-પુષ્પપત્રે, પુન ખાન કોષ એ બધાંપર સફેદ વાળની રૂછાળ અને ઉભી નસો આવેલી હોય છે. ફૂલ ગરણીનાં ફૂલ કરતાં નાહાનાં હોય છે, પણુ તેની રચના ગરણીનાં ફૂલ જેવીજ હોય છે. એમાં મુખ્ય પાંખડી આસમાની અને ખાકીની ફ્રીકા રંગની હોય છે. શીંગ (ફળ) નીચી નમેલી હોય છે, તે ૧ થી ૨ ઇંચ લાંબી અને ૨ થી ૩ લાઇન પોહેોળી હોય છે, તે અંદરની જર તરક્‌ વાંકવળેલી હોય છે. તે ડીટડી પાસે સાંકડી- થતી અતે ટેરવે જરા વાંકી વળી અણીદાર થયેલી હાય છે. તે પીળાસલેતા ભૂરા રંગની, ચળકતી, અને સફેદ વાળની રૂંછાળવાળી હોય છે. તે ચપટી અને તેની ક્રેર ૪ીનારબંધ હોય છે. એ શીંગનો આકાર સહેજ ધોળી વાલેળની શ્વીંગને મળતો હોય છે. તેમાં ૪થી ૬ ખીજ હોય છે. ખીજ-ચળકતાં, લીસાં અતે કાળાભૂસ રંગનાં હોય છે. તેપર ચીનાઇ આરસપાણુ જેવાં છાંટણાં હોય છે. તે ચપટાં અને કળથીનાં ખી જેવાં અને ૧ લાધ્ન વ્યાસતાં હોય છે, એની એક ધારપર પીળાસલેતો રક જ ધ ડી ર સૂટ્દમ ચાંડલો હોય છે, ને એને બન્ને પાસે વચ્ચોવચ અંગ્રેજ ખુટ જેવો અથવા સહેજ ત્રિકોણાકૃતિવાળે ખહાર નીકળી આવેલો અક્રેક દાગ હોય છે. ખીજ ધણાં ફુટથુ હોય છે. તેની અંદરનો દળ કડવાસલેતો હોય છે, ખીજ એક છેડે ગોળાઇલેતાં તે ખીજે છરીધી ક્રાપેલ હોય એવી બુઠ્ઠી ધારવાળાં હોય છે. ૪-ઉપચોાગીઅંગ* ગરણી જેવા, પ-ગુણદોાષ* ૬-ઉપચોગ., ૭-સ્થાનક-એના છેડવા ચોમાસે ડુંગરમાં ધણા ઉગે છે. આ સ્વસ્થાનમાં એ ગોઢાણાં જંગલ પાસેની સર્‌મણી કેડીમાની સર્‌માણી વાવની તળીમાં જથ્થા- બંધ ઉગે છે. એ ક્ાંકણુમાં પણુ થાય છે. વર્ગ-( લેગ્યુમિનાસી. ) નંબર્‌ ૧૯૯, ૧-શાન્ત્રીયનાસ-1)01101105 101101*05. દષ્ટાંત-1. 11. [. 210; કપ. [. 90; 11. 1. ૪.175; રૂ.''નિ.'પા. 'દ૭૧. ૨-દેશીનામ-ડુંગરાઉકળથી, ડુંગરાઉ વાલોળ (પ૦); વગડાઉ-કળથી (3૦); રાનજુજથ્‌ી (8૦); વનજુઝથી (રિં૦); કુજતથા (સન). ૩-વણૂન-એના વેલા ધણા ઝીણા ને નાઢાના હોય છે, તે ડુંગરમાં ચોમાસે ઉગે છે. તેનાપર લાંખા સુંવાળા ધોળા કે ભૂરા વાળની ગીચ ર્‌ંછાળ હોય છે. પાન વાલોળની પેઠે ત્રણુ ત્રણુ ભેળાં; ઉપપાન ભલ્લાયૃતિનાં, ઉભી નસોવાળાં, અણીઆળાં; ફૂલ પીળા રંગનાં પત્ર- કાણુમાંથી ૧ થી ૩ નીકળેલાં; પુ૦્બાન્કોષના દાંતા ધણા લાંબા, ઝીણા અને રૂંછાળથી ભરાયલા હોય છે. શીંગ (ફલ) ૧થી ૧૩ કે ૨ ઇંચ લાંબી, $ ઇચ પોહેોળી, ચપટી, અંદર્‌ વાંકવળતી, ટેરવે લાંબી વાંકી અણીવાળી ને ૪થી ૬ ખીજવાળી હોય છે, તેની સપાટીપર બહુધા લાંબા ધોળા વાળની આછી રૂંછાળ હોય છે. કળથીનું વાવેતર ખેતરે।માં કરવામાં આવે છે. તેના છે[ડવા વેલા જેવા ક્રે વખતે અડધા ઉંચા અને તેની શાખાઓ અડધી વેલાની માફક પથરાતી હોય છે. કળથીનાં વાવેતર વિષે વૉટ સાહેબની ડીકશનરીમાં ધણી લંબાણુ હકીકત આપવામાં આવેલી છે. ડુંગરાઉકળથીના વેલા ઢોરના ચારા તરીકે ક્રમમાં આવે છે. તે મોઢા હડિયા અને માલેક ડુંગરમાં વિશેષકરી જેવામાં આવે છે. _ નિધંટસંત્રહમાં કળથીના ઔષધીય ગુણુ વિષે લખે છે ક્ે-“કળથીનું પાણી કસુવાવડમાં પીએ છે. કળથી રૂક્ષ વનસ્પતિવર્ણન. ૨૫૩ છે, ગરમ છે, વા તથા કક્ને મટાડે છે. હેડકી, પાણુવી, સળેખમ, તાવ, કૃમિ, શ્વાસ, ઉધરસ, ઉદરર્‌ાગ, છાતીના રગ, પેડુના રોગ, શી, મૂત્રાધાત, નેત્રના રોગ, હરસ, કાઢ, સોજા, મુંઝારો, ગુલ્મ એ સર્વે રોગને વિષે કળથી પથ્યકારી છે, તે એ સર્વે રોગને કમતી કરે છે. પિત્ત તથા લોહીને વધારે છે. સર્વે વિષતે ટાળે છે. કળથી રાતા, ધોળા ને કાબરા રંગની થાય છે. તેને સેકીને તેમજ પાણીમાં પલાળી તેલમાં વધારી મસાલે ચડાવી ખાય છે.” કળથીનાં ખીજને પણુ કળથી કહે છે. ગામડીઆ લોકોમાં એક રમુજ છે કે, એક બાવોજ કુળથીનાં શાકથી કંટાળી જઇ પરદેશ ગયા. ત્યાં પણુ તેને એક પટેલાણીએ કળથી જ આપી, ત્યાં બાવો ખોલ્યા કે:--“કુથીજો રાજ ટમે નટી સાવા | તેટિ જજન ટમ ચદ તહિં માવા ॥ ગાયું માનું રમ ત્રણ પીછે છુથી તજ ગાવા.” મતલખ કળથી બે ડગલાં આગળ ચાલી આવી. વર્ગ-( લેગ્યુમિનોસી ). નંખર્‌ ૨૦૦& ઉ૧-શાન્ત્રીયનામ-1)ે. શિલ્યાંપક. દૃષ્ટાન્ત-8. 11. [. 211. ૨-દેશીનામ-અડખાઉવાલોળ (પેન-મુન ). ૩-વણન-એના વેલા ચોમાસે ઉગે છે, તેનાપર ધોળા % ભૂરા વાળની આછી રૂંછાળ હોય છે. પાન વાલોળ જેવાં ત્રણુ ત્રણુ ભેળાં, પાહાળાં ને લાંબી અણીવાળાં હોય છે. વચલું પાન વચમાં ધણું પોહાળું હોય છે. ઉપપાન ભક્લાકૃતિનાં, ઉભી નસોવાળાં, ને નીચાં ઢળતાં હોય છે. પુષ્પ ધારણુ કરનારી સળી ધણી પાતળી, ૧થી ૨ ઈંચ લાંબી, પત્રકોણુમાંથી નીકળેલી ને તેપર રથી ૪ રેક ફૂલ આવેલાં હોય છે. પ્રુન્બાન્કાષના દાંતા ટુંકા, અને લીસા હોય છે. શીંગ (ફલ) ચપટી, ૧થી ર્‌ ૪ંચ લાંખી, ૩ થી ૪ લાઈન પોહોળી, ૪ થી ૮ ખીજવાળી તે બહુધા લીસી હોય છે. એના વેલા ઢોર્‌ ખાય છે. મૂળને વાટી તેતો વાળાના સેજાપર લેપ કરે છે. એ હિમાલય અને પશ્રિમ હિદુ- સ્થાનમાં ઉગે છે, વગ-( લેગ્યુમિનાસી ). નંબર ર૦૧૨? ૧-શાન્ત્રીયનામ-11071101103ા& 111111101&. દૃણાન્ત-તિ. 11. [- ર28; પે. [૪. 91; 141. 11. 7. 1. [0 508. ૨-દેશીનામ-ઝીણુકી કમરવેલ, ઝીણુકી દાળીઆવેલ (પો); નાહાનીકમળવેલ (ગુ૦) ધાવ રાનવેવઝા (મ ૦). ૨૫૪ ૩-વર્ણન-એના છોડવા ચોમાસે ધણા ઉગે છે, તેમ ધણી જગેએ તે બારે માસ પણુ જ્તેવામાં આવે છે. તેરથીવ૧ કુટ કે વખતે ર્‌ થા ૩ ફોટ લાંબા થાય છે. તે જમીનપર્‌ ધણુંકરી છાતળાંની પેઠે પથરાયલા હોય છે. અને કોઈવાર તેની જરા લાંબી શાખાઓ ધાસ કે બીન્ન ઝાડવાંતો ટેકો લઈ તેનાપર ચઢેલી હોય છે. શાખાઓ ઝીણી સુતળી જેવી પાતળી, ઉભી હાંસાવાળી અતે ભૂરાસલેતા ચળકતા સૂદ્દમવાળની ચીકાસવાળી રૂંવાટીથી ભરાયલી હોય છે. સૂળ-છોડવાના પ્રમાણુમાં જડું તે જમીનમાં ઉંદ બેઠેલું હોય છે, તેમાંથી કવચિતજ બીન્ન ફાંટા નીકળેલા હોય છે. મૂળને જખમી કરતાં તેમાંથી રતાસલેતો રસ નીકળે છે. વાસ જરા સુગંધિત અને સ્વાદ ઘણે તૂરે હાય છે. પાન-પાન નાઢાનાં ત્રિપર્ણી અર્થાત્‌ ત્રણુ પાનના ત્રેખડા આંતરે આવેલા હોય છે. પાનની મુખ્ય ડીટડી ૩ થી ૪ લાત લાંબી, ઉભી હાંસો અને વાળની રૂંવા- ટીવાળી હોય છે, તેપર્‌ ર બાજુએ અને ૧ વચમાં એમ ૩ સૂઠ્ટમ પાન (દલ કે પણુ-1081015 ) આવેલાં હોય છે. બાજુનાં ર પાન ધણુંકરી ૩ લાઇન લાંબાં, પોહાળાં, તળિયે સેહેજ સાંકડાંથતાં મથાળે પોહેોળાં ને ગોળાધ્લેતાં; ને વચલું પાન ૩ થી ૪ લાઇન લાંખું તે ૪ થી પ લાધ્ત પોહોળું, તળિયે સાંકડુંથતું વચમાં ધણું પોહોળું, મથાળે બુટ, સપાટ કે ગોળાઈ- લેવું હોય છે. એ ત્રણે પાન ફ્રીકા કે ઘેરા લીલા રંગનાં, ખન્તે સપાટીએ વાળની ગીચ રૂંવાટીવાળાં, અને નીચેની સપાટીએ ભાગ્યેજ સૂટ્મ લાલ 'બિદુઆવાળાં હોય છે. એ ત્રણે પાનની સૂઠ્મ ડીટડીઓને મથાળેથી પાનની નીચેની સપાટીપર્‌ ૩ ઉભી નસે। નીકળી પાનમાં ગએલી હોય છે. ઉપપાન ભલ્લાકૃતિનાં હોય છે. ફૂલ સૂક્મ પતંગીઆંના આકારનાં, પીળા રંગનાં; અને શીંગ (ફલ) $ ઇંચ લાંખી, 3 ઈચ પોહેળી, ૨ ખીજવાળી, જાંબી- આના આકારની, સૂટ્મ વાળની રૂંવાટીથી ગાચ ભરાયલી હોય છે. એનું મૂળ ઘણું ગ્રાહી હોય છે, તેથી તે સંગ્રહણી ઉપર્‌ વપરાય છે, એના છોડવા ગાડરાં, બકરાં અને ખીજ ઢોર પણુ ખાય છે. રસ્તાતી ખાજુએ, કાદી અને દરીઆ કાંઠાની રેતાલ જમીનમાં એના વેલા બહુધા છાતળાંનો માફક ઉગે છે. દારીઆવેલ ( 1811%11011081થ) ની વનસ્પતિની નનતમાં આના છેડવા સૌથી નાહાના થાય છે, માટે એને ઝીણુ- જીદારી:આવેલ અથવા નાહાની કમરવેલ કહે છે. એ આખાં હિંન્નાં મેદાનમાં થાય છે. --------- વનસ્પતિવર્ણન. વર્ગ-(લેગ્યુમિનોસી). નંબર્‌ ૨૦૨? ઉ૧-શાસ્રીયનામ-1. 11111118 (1 હ1') 185:1101"8. દૃષ્ટાન્ત-11. 11. [. 225. ૨-દેશીનામ-દારીઆવેલ, ધાનવેલ, કમરવેલ, ત્રિપં- ખીની વેલ, ત્રિપાની નીવેલ, ( પો।૦) કમળવેલ ( ચ૦); સનષેવરા (૦); ખોટીવાલેોર ( કચ્છી. ) ૩-વણૂન-દારીઆવેલના વેલા ૪ થી ૬ કે ૧૦ ફ્રીટ લાંબા થાય છે. એ વેલા ધણુંકરી ખારેમાસ જ્તેવામાં આવે છે. તોપણુ ચોમાસે વધારે ઉગેલા નજરે પડે છે. એના વેલામાંથી ક્રેટલીક શાખાઓ નીકળેલી હોય છે, જે સાધારણુ સુતળી જેવી નડી, લીલા કે જરા જંખુડા રંગની હોય છે. એના વેલામાં વાલોળ જેવાં ત્રણુ ત્રણુ પાન ભેળાં હોય છે. અતે ઝીણી સળીપર ૪થી ૧૦ શેક જાંબુડી છાયાલેતાં પીળાં સૂટ્મ ફૂલો, તે બખે ખીજવાળી ઝીણી વાલોળ જેવી શીંગો (ફળ) આવે છે. મૂળ-એનું ખીલામૂળ સુતળીથી તે પેનસીલ ક્રે વખતે ટચલી આંગળી જેવું જાડું થાય છે. તે ૪ થી ૬ ઇચ કે વખતે ૧૦ ઇંચ લાંષું હોય છે. અને એમાંથી વખતે થોડા જરા લાંબા અને ખારીક રેસા જેવા કાંટાઓ નીફળેલા હોય છે. મૂળની છાલ ઉપરથી ભૂરી અને અંદરથી સહેજ ર્તાસલેતી હોય છે. મૂળનો આડો કાપ કરી જ્તેતાં તેની છાલમાંથી ધણો રસ વહેતો દેખાય છે, જે થોડી વારમાં રાતો થઈ નજય છે. તે પછી ચીકણો થઈ ગુંદરની પેડ્ડે બંધાઈ ન્નય છે, ત્યારે તેતે રંગ ઘેરે રાતો અથવા કાળાસલેતો રાતો થઇ જાય છે. મૂળનું લાકડું સછિદ્ર ધોળાસલેતું હાય છે, વાસ સહેજ કુડ- વાસલેતી સુગંધિત અતે સ્વાદ ધણો તૂરો હોય છે. ડાંડી અને શાખાઓ-ડાંડી સ્લેટપેન જેવી અને શાખાઓ સુતળી જેવી જાડી થાય છે. ડાંડી ધણુંકરી ગોળ થઇ ગએલી હોય છે, ને તેનાપરનતી ઉભી નસો સેહેજસાજ દેખાતી હોય છે. તેતો રંગ લીલો કે ભરો અથવા નંખુડી છાયાલેતો હોય છે. શાખાએ ઉપર સ્પજ દેખાતી ઉભી નસે। હોય છે, ને તેનાપર વાળની આછી રૂંવાટી આવેલી હોય છે. ક્રેમળ શ્ાખાઓઉપર્‌ વખતે રૂંવાટી વધારે હોય છે. ડાંડી તેમજ શાખાતે જખમી કરવાથી તેમાંથી પણુ રસ નીકળે છે, જે થોડીવારમાં બંધાઇ ગુંદર જેવા! થઈ ન્નય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તેની મુખ્ય ડીટડી રથી ૩ ઇંચ લાંબી, ને તેપર ઉભી નસે! અને સલંગ નીક હોય છે. એ મુખ્ય ડીટડીને મથાળે ૩ પાનનો ત્રેખડો આવેલો હોય છે. તેમાં વચલાં પાનની સૂદ્દમ ડીટડી નીચે ર ઇંચ લાંખી ખાસ ડીટી (51411:) હોય * વનસ્પતિવર્ણન. છે, અને બાજુનાં બે પાનની સૂટ્ઠમ ડીટડી નીચે ખાસ ) ડીટી હોતી નથી. વચલું પાન ખતન્તે છેડે સાંકડુંથતું, ને વચમાં ધણું પોહોળું હોય છે. તે 2થી ર કે રડ ઇંચ લાંખું, ૧થી ૨ર ઇચ કે વખતે તેથી થેડું વધારે પોહાળું હોય છે. બાજુનાં ખે પાન ૨ ઇંચથી તે ૨ ઇંચ લાંબાં ને રથી ૧3 કે વખતે ૧૩ ઇંચ પહોળાં હોય છે. એ બાજુનાં બન્તે પાનની નીચલી કેર ઉપરની કરતાં જરા વધારે પોહાળી થયેલી હોય છે. એ ત્રણે પાનતી બન્ને સપાટી લીસી ને ચળકતી હોય છે, અને કોમળ પાન અથવા તેની નસોપર આછી રૂંવાટી પણુ વખતે હોય છે. એ ત્રણે પાનનાં ટેરવાં સાંકડાંથતાં અણીદાર હોય છે, અતે તેની ડીટડીને મથાળેથી ૩ ઉભી નસો નીકળી પાનમાં ગએલી હોય છે. પાનની હેઠળની સપાટીપર પીળાં ચળકતાં સૂદ્મ બિદુઓ હોય છે, જે પાન સુકાય છે ત્યારે રાતાં કે કાળાં દેખાય છે. પાનની ઉપરની સપાટીને રંગ લીલો કે ઘેરે! લીલો અને નીચેનીને ફ્રીકો હોયછે. પાનતે ચોળવાથી જરા ચીકણેા રસ નીકળે છે, વાસ સુળાનાં પાનની વાસને મળતી, અને સ્વાદ જરા ખટાસલેતો તે તૂરો લાગે છે. પાછ- ળથી જીભ જરા ખરસટ થાય છે. ઉપપાન-પાનની ડીટડીના થડમાં ખે સૂટ્દમ ઉપપાન હોય છે. જે નીચેથી પેહોળાં તે ઉપર જતાં સાંકડાં હોય છે. તેનાપર ઉભી નસો ને વાળતી રંંવાટી હોય છે. એ ઉપપાન જલદીથી ખરી જાય છે. ફૈલ-પુષ્પ ધારણુ કરનારી સળી ધણુંકરી દોરા જેવી પાતળી હોય છે. તે પત્રકોણુમાંથી નીકળેલી હોય છે. તે રથી ૪ કે વખતે ૬ ઇંચ લાંબી હોય છે. તેપર જરા છેટે છેટે એક પછી એક ધણુંકરી ૪ થી ૧૦ સૂટ્ટમ ફૂલો આવેલાં હોય છે. એ સળીપર ઉભી નસો અને સૂટ્મ વાળની રૂંવાટી હોય છે. ફૂલની ડીટડી ધણીજ ખારીક હોય છે. તે જરા નીચી નમેલી તે વખતે મર્‌- ડાયલી પણુ હોય છે. જેથી ફૂલ નીચાં વળેલાં દેખાય છે. ફૂલની ડીટડીના થડમાં ધણુંજ સૂક્મ પુષ્પપત્ર હોય છે. જે વહેલું ખરી જય છે. પુન બાન કોષ સોતું આખું ફૂલ ડુ ઈંચથી કંઇકજ લાંખું હોય છે. પુષ્પખાહ્યક્રેષ-નાં પત્રો પાંચે તળિયેથી જ્તેડાયલાં, ને મથાળે તેના પાંચે દાંતા ખુલ્લા દેખાતા હોય છે. જેમાંના એક ફૂલની નીચલી બાંજુતે દાંતો સૌથી લાંબો હોય છે. પુન બાન કોષ લીલા ભૂરા કે નખુડા રંગની છાયાલેતો હોય છે. તેઉપર વાળતી રૂંવાટી હોય છે. પુષ્પાભ્યન્તરકે।ઃષ-તી પાંખડીઓ પ હોય છે, તેમાં સૌથી ઉપરતી મ્હાટી મુખ્ય પાંખડી જંખુડા રંગની નસે।- વાળી હોય છે, ખાજુની ખે પાંખ-પાંખડીએઃ પીળા રંગની તે સાંકડી હોય છે. છેક અંદરની ૨ હોડી પાંખ- ૨પષ ડીઓ પીળા રંગની અને સથાળે વાંકવળેલી હોય છે. જેમાં પું.--અને ન્ીકેસર્‌ તંકાયલાં હોય છે. પુંકેસર્‌ે-૧૦ હોય છે, તે ઉપર જતાં વાંકવળેલા હોય છે. તે દ્દિગુચ્છી અર્થાત્‌ એક છૂટું તે નવનાં તંતુઓ સાથે જેેડાયલા હોય છે. તે ક્રીકા પીળા રંગનાં હોય છે. જ્ીકેસર્‌-૧ લીલા રંગની હોય છે. તેની નલિકા ઉપર જતાં વાંકી વળેલી અને સૂદ્મ સુખવાળી હોય છે. શીંગ (કલ )-કાચી હોય છે લારે લીલારંગની અને પાકે છે યારે ભરા રંગની થઇ જાય છે. શીંગતો આકાર ઝીણી વાલોળ કે જુંબીઆ જેવો હોય છે. તે ચપટી, તળિયે સાંકડી, ઉપર પોહેાળી. અને મથાળે સેહેજ સાંકડી, ને સૂહ્્મ ઝીણી અણીવાળી હોય છે. શીંગ રૈ દ્ંચ લાંબી અને * ઇચ પેોહેાળી હોય છે. તે તેમાં ખે ખીજ હોય છે. પણુ કોઈ કોઈ વાર એક બીજવાળી શીંગ પણુ એમાં નનેવામાં આવે છે. એવી શીંગ ખે ખબીજવાળી શીંગ કરતાં અરધી લંબાઇની હોય છે. શ્રીંગની સપાટી, તે પાકે છે, ત્યારે જરા ચઢી આવે છે. એમ ખે ખીજની વચમાં જરા ખાંચ હોય છે. બજ-એક લાઇન લાંહું તે ર લાઇનથી કં્કક પેો.- હોળું હોય છે. તે ચષડું, ચળકતું અને ધણુંજ લીસું હોય છે. એની ઉપર કાળી ભૂરી અને ફીકી સફેદ ખાનક હોય છે. જેથી તે ધણું સુંદર દેખાય છે. એની એક બાજુ જરા અંદર દબાતી હોય છે, ને ત્યાં ભરે! કાળા ચાંડલે। (11૫10 ) હોય છે. ખીજ કડ્ણુ હોય છે. ૪-ઉપચોગીઅંગ-સર્વાગ. પ-ગુણદેોષ-ગ્રાહી. ૬-ઊપચોગ-એનું મૂળ ધણુંજ ત્રાહી છે, અને તે સંત્રહણી ઉપર ધણી નનણીતી દવા છે. ધણુંકરી તમામ ગરીબ લેકે એ વેલને જણે છે, અને સંત્રહણી ઉપર એનાં મૂળનો ઉપયોગ ધર્વૈદાંતા સાદા ઉપયોગ તરીકે કૅરે છે. એનું મૂળ જરા મરી સાથે વાટીને સંત્રહણી ઉપર અપાય છે. પ્રદર, પ્રમેઠ અતે અત્યાર્તવ ઉપર્‌ પણુ તે વપરાય છે. એનાં પાનને વાટી તેની લુગદી મીઠોં તેલમાં કકડાવી તે તેલ ગાળી લઈ નહિ રૂઝાતા જખમો અને ગુંબડાંએ ઉપર ચોાપડવામાં આવે છે, તેથી તે જલદી રૂઝાઈ નનય છે, કેટલાક લોકો એનું મૂળ ઉકાળી તેનો કાઢો દૂધ સાકર અને મરીની સાથે અત્યાર્તવ અને સંત્રહુણીઉપર્‌ પાય છે, એનાં મૂળનો કાઢો જખમ અતે ગડગુંબડાં ધોવામાં વપરાય છે. એના વેલા ઢોર બહુ ખાય છે. એનાં ફૂલ સાકર સાથે પ્રમેહ ઉપર્‌ અપાય છે. એનાં કાચાં બીજ છોકરાંઓ ખાય છે, તે દાળીઆ જેવાં ફરસાં લાગે છે. ૨૫૬ વનસ્પતિવર્ણન. પણુ વિશેષ કરીને વાડીઆની વાડમાં અને ડુંગરોમાં ધાસની સાથે ધણી વાર્‌ ઉગેલા ન્નેવામાં આવે છે. એ હિદુસ્થાનના ધણા।ખરા ભાગોમાં થાય છે. ૮-વિ૦ વિવેચન-એનાં બીજ કાચાં હોય છે, ત્યારે જરા ચપટાં દારીઆ જેવાં દેખાય છે, તેથી એને દારીઆવેલ, અને એનું મૂળિયું પાણીમાં ઉકાળતાં તેમાં ધાન રંધાતું ડાય તેવાં ઠ્રોણુ વળે છે. માટે એતે ધાન- વેલ, અને એમાં ત્રણુ ત્રણુ પાન ભેળાં થાય છે માટે ત્રિપખી કે ત્રિપાનીની વેલ કહે છે. (વૈદ્યકલ્પતરૂ-માહે મે. ૧૯૦૬ માં આતું વર્ણન છપાએલું છે.) 1. દપ". ત. 11. [. 224 ડુંગરી દારીઆવેલના ધરેકાંડે થાય છે. વર્ગ-(લેગ્યુમિનોસી.) નંખર્‌ ૨૧૦૩૦ ૧-શાન્ત્ીયનામ-1દ. 113€05%. દણાન્ત-1. 11. [. 225. ર-દેશીનામ-ફગીઓ, રૂંછાળા ક્ગીઓ (પે।૦4-મુ૦). 3-વર્ણન-રૂંછાળા ફગીઆના વેલા ચોમાસે ધણા ઉગે છે. તે ધણુંકરી જમીનપર્‌ પથરાય છે. પણુ ઝાડવાં વગેરેનો આસરે્‌ા મળે તો તેઉપર્‌ ચઢી નય છે. એતે ફૂગીઆની પેઠે ત્રણુ ત્રણુ પાનના ત્રેખડા આવે છે. અને સુંદર જંખુડા અથવા પીળી છાયાલેતાં પતંગીઆં જેવા આકારનાં ફૂલોની કલંગી ચામાસાં ઉતાર આવે છે. ને શ્ઞિયાળે શીંગો પાકી જય છે. એના વેલા ૪થી ૮ ડ્રેક ફ્રોટ લાંબા થાય છે, એના આખા વેલાપર્‌ ઘણુંકરી ધ્રોળી લાંબી સુંવાળી રંંછાળ હોય છે. એના વેલાપર ચૂટ્ષ્મ ચીકણા રસનાં બિદુએ હોય છે, તેથી તેપર આંગળી ડ્રેરવતાં તે ચીકણા! લાગે છે. મૂળ-એનાં મૂળમાં ફ્ગીઆની માક્ક કંદ કે ગાંઠો થતી નથી. પરંતુ મૂળના આંગળી જેવા ન્નડા ૪ થી ૮ ૩ક ફાંટા નીકળેલા હોય છે. તે જમીનમાં ર થી ૪ ફોટ ઉંડા ગયેલા હોય છે. તેને જખમી કરતાં તેમાંથી રાતે ચીકાસલેતો રસ તીકળે છે, તે તરત નામી નય છે. મૂળની છાલ અને રસની વાસ સહેજ સુગંધિત અને સ્વાદ ધણે। તૂરો હોય છે. તેની તાજ અંતરછાલ મોઢામાં રાખી હોય તો મોઢામાંથી પુષ્કળ પાણી વહેવા માંડે છે. ડૉડી મને શાખાએ।-સુતળીથી તે સ્લેટપેન જેવી જડી થાય છે, તેપર લાંબી રૂંછાળ હોય છે. કોમળ શાખાએ ઉપર્‌ રૂંછાળ ચકચકકીત અતે ધણી ગીચ હોય છે. ડાંડીને તોડતાં તેમાંથી પીળાસલેતો રાતો પ્રવાહી વહે છે. જે થોડીવારમાં ધટ્ટ થઈ જય છે., ૭-સ્થાનક-એના વેલા કવચિત રસ્તાઓની બાજુએ, | પાન-તના ત્રેખડા આંતરે આવેલા હોય છે. તેનાપર્‌ લાંખી ધોળી રૂછાળ અને સૂહ્મ રસનાં બિદુઓ હોય છે. ત્રેખડામાંતું વચલું પાન પ થી ૮ ઇચ લાંબું અને ૪થી ૬ ઇંચ પેોહોળું હોય છે. બન્તે બાજુનાં પાન ૪ થી ૬ ઈચ લાંબાં અને ર થી ૪ ઇચ પોહેોળાં હોય છે. એ ત્રણે પાનનાં ટેરવાં અણીદાર હોય છે. પાનની બન્તે સપાટી ઘણુંકરી લીલાસલેતા રંગની હય છે. અને તે સુકાયા પછી બહુધા તેવીજ રહે છે. પાનની મુખ્ય ડીઢડી ૩ થી ૪ ઈંચ લાંખી હોય છે. ખાજુનાં ખે પાનની ખાસ ડીટડી ઝ ઇંચ અને વચલાં પાનની ૩થી ૧ ઇંચ તેની નીચેની સળી સોતી લાંખી હોય છે. પાનની મુખ્ય ડીટડી પાસે નાહાનાં ઉપપાન આવેલાં હાય છે. ફૂલ-પત્રકોણુમાંથી ફૂલોની કલંગી નીકળે છે. તે 3 થી ૧ કુટ લાંબી હોય છે. એની સળી ઘણુંકરી સુતળી જેવી પાતળી હોય છે. ફૂલની ડીટડી ૧ લાઇન લાંબી ને તેની નીચે સૃદ્દમ પુષ્પપત્રે! હોય છે. પુષ્પબાહયકોષ-$ ઇંચ લાંખે। અને પ પત્રોનો બતેલે હોય છે. તેનાપર સૂદટ્મ રસબિદુએ અતે વાળની રૂંવાટી હોય છે. પુષ્પાભ્યન્તર્કેષ--ી પાંખડીઓ પ હોય છે. તે પુન બાન ક્ષનાં પત્રો કરતાં લાંખી હોય છે. તેની સુખ્ય પાંખડી ખીજ કરતાં પોહોળી હોય છે. પુંકેસરે-૧૦ તેમાં૧ છૂડું અતે હ જેડાયલાં હોય છે. નસ્રીકેસર્‌-૧ હોય છે. પા શીંગ-( ફલ )-ખે ખીજવાળો ૧ થી ૧$૪ચ લાંખી અતે ર થી ૩ લાધ્રન પોહોળી હોય છે. તેનાપર રૂછાળ આવેલી હોય છે. તે બન્તે છેડે સાંકડીથતી હોય છે. ખીજ-ભૂરાસલેતા લીલા રંગનાં લીસાં ને ચળ કત હોય છે. ૪-ઉપચોાગીઅંગ-મૂળ અને પાન. પ-ગુણટ્ોષ-ત્રાહિ અતે રે।પક. ૬-ઉપચોાગ-આતે ઉપયોગ પણુ નંબર ૨૦૨ પ્ર- માણે છે. મૂળની છાલને કાઢો સંગ્રહણી, રક્તસ્રાવ, પ્રદર અને ક્ષત ઉપર અપાય છે, એનો ઉકાળા બરડા ડુંગરના રઆરી લેકે ભેંસ અને ગાયને છેરામણુ થયું હોય અથવા શીળી નીકળી લોહી પડતું હેય લારે છાસમાં નાંખી પાય છે. પાન ઘોડાં અને ભેંસોને ખવરાવે છે. ૭-સ્થાનક-ખબરડા ડુંગરમાં પ્રામણી કેડી પાસે, ધોઢાણા અને હડિયા જંગલની ગીચ ઝાડીમાં ઉંચા ધડા ઉપર વિશેષ કરી ઉગે છે. એ હિંદુસ્થાનના ધણાખરા ભાગોમાં થાય છે. ૮-વિ૦ વિવેચન-આ ફ્ગીઆનાં પાન અને ફૂલ ફૂગીઆ અથવા વિકારીકંદ (નંબર ૧૯૧)તાં જેવાં થાય ' વનસ્પતિવર્ણુન, ૨૫છ છે. અને એનાપર લાંબા ધોળા વાળની રૂંછાળ હોય છે, માટે એને રૂછાળા ફૂગીઓ કહે છે. આ વનસ્પતિનો ઉપયોગ આજ સુધી કોઇએ લખેલે જેવામાં આવતો નથી. વર્ગ-(લેગ્યુમિનાસી). નંબર ૨૦૪* ઉ-શાન્્ીયનામ-1દે. ૩૦11૦04. દૃષ્ટાન્ત-તી. 11. [. 925. ૨-ટેશીનામ-ફગીઓ, મખમથી ફગીઓ (પે।4ગુ૦). ૩-વર્ણુન-મખમલી ફગીઆના વેલા ચોમાસે ધણુ જવામાં આવે છે. તે ૧થી ૧૫ ડ્રીટ લાંબા થાય છે. તેમાં ધણી શાખાઓ નીકળેલી હોય છે, તે ચોતરક્‌ ફેલાયલી હોય છે, તે બહુધા જમીનપર્‌ પથરાય છે, પણુ જે પાસે ઝાડવાં કે પથરાનો આસરે મળે તો તેપર ચઢી જાય છે. એમાં ખાખરા અથવા કફગીઆ (વિદારી- કંદના વેલા) ની પેઠે ત્રણુ ત્રણુ પાનના ત્રેખડા આવે છે, તેની બન્ને સપાટી મખમલ જેવી સુંવાળી હોય છે. એમાં શ્રાવણુ માસમાં ન્નેબુડા રંગનાં સુંદર પતંગીઆંના આકારનાં મધુરી સુગંધવાળાં ફૂલોની ફલંગી આવે છે. તે વખતે એના વેલા ધણા સુંદર્‌ દેખાય છે. શીંગ (કલ) દીવાળી ઉપર પાકી નય છે. એના આખા વેલાપર ધણુંકરી ભૂરાસલેતા મખમલી વાળની ગીચોગીય રૂંવાટી આવેલી હોય છે મૂળ-પેનસીલથી તે હાથનાં કાંડાં જેવું જાડું હાય છે. તેમાંથી કેટલાક ફાંટાએ નીકળેલા હોય છે. તે જમીનમાં વખતે ર થી ૩ ડ્રીટ કે તેથી પણુ થોડા વધારે ઉંડા ગયેલા હોય છે. ફાંટાએ મથાળે ન્નડા અને તળિયાં તરક પાતળા થતા હોય છે. તેની ઉપરની છાલ ભૂરી અતે અંદરતી સફ્ફેદ હોય છે. તેને જખમી કરતાં તેમાંથી રાતો રસ. નીકળે છે જે ચીકણા! હોય છે, તે થોડીવારમાં ઘટ્ટ થઇ જય છે. એની વાસ સેહેજ સુગંધિત ને સ્વાદ ચીકાસલેતો ને ધણેજ તૂરો હોય છે. ડૉંડી અને શાખાઓ-પેનસીલથી આંગળી જેવી નતડી હોય છે. તેનાપર ઉભી ઠહાંસા તે મખમલી વાળની ફૂવાટી આવેલી હોય છે. તેનાપર આંગળી ડ્રેરવતાં તે સેહેજ ચીકણી લાગે છે. ડાંડીના આડા કાપ કરી જ્ેતાં તેની વચ્ચોવચ સફદ ગાભા જેવા ચક્ર રદૈખાય છે, તેથી બહાર તેમાં ષ્રીકા લીલા રંગને અને તેથી ખહાર ધોળા ચક્ર જવામાં આવે છે. ઉપલા ત્રણે ચક્રેની બહાર તેની છાલના ચક્રમાંથી પીળાસલેતો રાતો પાતળો રસ વહે છે, જે થેડીવારમાં બંધાઇ રાતો થાય છે, અને છેવટે તે ઘેરો ભૂરા અથવા કાળાસલેતા રંગને યઇ જય છે, ૩ઢ ૧૨ ઇંચ લાંખો અને તેટલેોજ ખહુધા પેહેળા હોય છે. તેતો આકાર ખાખરાના ત્રેખડા જેવો હોય છે. વચલાં પાનનું મથાળું ગોાળાઇલેતું ખુટુ કે ભાગ્યેજ સહેજ સાંકડું હાય છે. એ ત્રેખડામાંનાં બાજુનાં ખે પાન ર્‌ થી પ ઈચ લાંખાં અતે લગભગ તેટલાંજ* પોાહેોળાં હોય છે. પણુ વચલું પાન ૪ થી ૬ ઈંચ લાંબું અને પ થી ૮ ઇંચ પોહેોળું હોય છે. એ ત્રણે પાનની ઉપરની સપાટીને રંગ લીલો ને નીચેનીનો સહેજ કરીકે હોય છે. એની બન્ને સપાટીપર ગીચોગીચ મખ- મલી ભૂરા વાળનું અસ્તર હોય છે, ને તેમાં ચીકાસલેતા સુગંધિત રસનાં બિદુઓ હોય છે. પાનની મુખ્ય ડીટડી તળિયે વિશેષ નડી થયેલી, અને તેની ઉપરની ખાજા સળંગ ઉભી નીક હોય છે. બાજુનાં ખે પાનની ખાસ ડીટડી ધણી નાની હોય છે અને વચલાં પાનની ડીટડી નીચે એક લાંબી સળી હોય છે, જેથી એ પાન પાસેનાં ખ્‌ પાન કરતાં ઉંચું દેખાય છે. પાનની નસો! ડીટડીને મથાળેથી મુખ્ય ત્રણુ નીકળેલી હોય છે. તે પાનમાં નીચેની સપાટીપર બહાર નીકળતી અતે ઉપરતનીપર સહેજ અંદર ખેસતી હોય છે, પાનને ચોળવાથી મૂળાના પાનની વાસને મળતી વાસ આવે છે, અને સવાદ તૂરે। ને ખરસટ લાગે છે. પાનની ડીટડીના થડમાં નાહાનાં ઉપપાન ખે હોય છે. ફૂલ-પત્રકાોણુમાંથી ફૂલની ફલંગી વિભાગિત થયેલી નીકળેલી હોય છે. તે ધણુંકરી ઉભી હોય છે, તેનાપર $૦ થી ૪૦ ફૂલો આવેલાં હોય છે. તે પ થી ૩ ચ લાંબાં, અને $ ઈંચ પોહેળાં હોય છે. કલંગીની સળી ૧૦ થી ૧૨ ઇંચ લાંખી, અને સુતળીથી પેનસીલ જેવી નડી હોય છે. તે મખમલી વાળની રૂંવાટીથી આચ્છા- દિત હાય છે. ફૂલની ડીટડી ધણી સૂઠ્મ અને મખમલી વાળની રૂંવાટીથી ભરાયલી હોય છે. પુષ્પબાહ્યકેષ-નાં પત્રો પ હોય છે, તે નીચેથી નેડાયલાં તે ઉપર એક ખાજુ ત્રણુ અને ખીજ બાજા ખે એમ તેના પાંચ દાંતા દેખાતા હોય છે. તેમાં ત્રણુ દાંતા વિશેષ કપાયલા 'જૂટા દેખાતા અને ખે છીછરા હોય છે. આ આખે પુન બા૦ કોષ મખમલી વાળથી ભરાયલે। રતાસ અથવા ન્નંખુડી છાયાલેતા રંગને હોય છે. તે ગૈ ઇંચ લાંખો હોય છે. ન્‍ પુષ્પાભ્યન્તરકેકષ-ની પાંખડીએ પ હોય છે. તે- માંની મુખ્ય પ!ખડી અંદરની ખાજુ ઘેરા રાતા અથવા જાંબુડા રંગની હોય છે, ને તે પાછળની બાજુ ચળ- કતી મખમલી હાય છે, અને ખે હોડી પાંખડીએ। ઘણું- કરી સફ્રેદ રંગની હાય છે. ૨૫૮ પુંકેસરો-૧૦ ( હોય ! છે, તેમાં ધૂ ટ ધીસ” તેડાયલાં અને એક આગળતું ઔકેસરની આગળ છૂટું હોય છે. જ્રીકેસર-૧ હોય છે, તેનો ગર્ભાશય અર્થાત્‌ પેટા- ળના ભાગ ઉભો, મખમલી ચળડતા વાળની ર્ંવાટીથી આચ્છાદિત થયેલે હોય છે. નલિકા ઝ્રીણી વાંકવળતી ને તેને ટેરવે સૃહ્દમ નલિકાગ્રસુખ હોય છે. શીંગ-(ક્લ )-થોડી ચપટી હોય છે. તે ૧ થી ૧5 ઇંચ લાંખી ને ૨ થી ૩ લાધ્નન પોહોાળી હોય છે. તે નીચલે છેડૅ સાંકડીયતી, અને ઉપલે સાંકડી અણીદાર હોય છે, તે બન્ને છેડેથી જરા અંદર વળતી હોય છે. તે પ્રથમ ટ્રોકા લીલા રંગની ને સુકાય છે યારે તપ- ખીરીઆ રંગની થઇ જાય છે. તેનાપર મખમલી સુંવાળા વાળની રૂંવાટી અને ખીન લાંબા ધોળા નરમ વાળની રૂછાળ આવેલી હોય છે. શીંગમાં ખે ખીજ - હોય છે. ખીજની જગાએ તે થોડી ઉપસેલી હોય છે, અને એ ખે ખીજની વચ્ચે શીંગની અંદરતી કેોરપર ઉંડી અને બહારની કોરપર્‌ છીછરી ખાંચ હોય છે, શીંગ ઘણું- કરી વેલાપરજ ફૂટી તેમાંથી ખીજ જમીનપર પડી જાય છે. યારે તેની અંદરતી ખાજુ લીસી, ચળકતી અતે ફ્રીકા તપખીરીઆ રંગની દેખાય છે, ને યારે તેનાં ખે પડ સરડાઇ બન્ને વિરૂદ્ધ દિશાએ વળી ગયેલાં હોય છે. શીંગની નીચે પુન ખાન કોષ અલાર સુધી રહેલે દેખાય છે, એટલુંજ નહીં પણુ તેમાં પુંકેસરો પણુ સુકાઇ ગ- થયેલાં રહેલાં જવામાં આવે છે. ખીજ-3 ઇચ લાંબાં, અતે તેથી સહેજ ઓછાં પાહોળાં હોય છે. તે અત્યંત ચળકતાં ફ્રીકા લીલા રંગનાં અને લીસાં હોય છે. તેની સપાટી ભૂરા અતે ફ્રીકા લીલા રંગની પટીથી ચિત્રિત થયેલી હોય છે, તેને એક છેડે ફ્રીકો ધોળો ચાંડલેો હોય છે. ૪-ઉપયોગીઅંગ-મૂળ અને પાન. ક ક્યે ડઝ નંબર ૨૦૩ મુજબ છે, ૬-ઉષયે।ગ-/ એનું મૂળ ગ્રાહી હોતાં સંગ્રહણી, પ્રદર, પ્રમેહ, રક્તસ્રાવ, હરસ અને ઝાડાપર વપર્‌ાય છે. ૭-સ્થાનક-બરડા ડુંગરતી પાઉમાં, કંડોરણા ઠાંસા અને કાંઢેલા રિઝર્વમાં આ ફૂગીઆના વેલા ચોમાસે ધણા ઉગે છે. એ મષ્ય અને પશ્ચિમ હિમાલય બને દક્ષિણુ પશ્ચિમ ભાગમાં થાય છે. ૮-વિ૦ વિવેચન-એના વેલા પણુ ફૂગીઆના વે- લાને મળતા હોય છે, અતે એનાં પાનપર મખમલ જેવા સુંવાળા વાળનું ગીચોગીચ અસ્તર આવેલું હોય છે, માટે એને મખમલીફગીઓ કહે છે. આ વનસ્પતિને! ઉપયોગ આજ સુધી કોઇએ ેમ્જ જેવામાં આવતો નથી. વનસ્પતિવર્ણન. વર્ગ-( લેગ્યુમિનોસી ). નંબર, ૨૦૫* ૧-શાસ્રીયનામ-1)8100*જાથ 1417114. દણ્ાંત-શિ. 11. ૪. 231; પે. ૪. 92; 11. 111. ૪. ?: રૂચ/નિ, “પાર %૪૧- ૨-ટેશીનામ-શીસમ, સીસમ (પે।૦4-ગુ૦ ) શૌછુ (મ૦); શૌક, શીઇ ( દિન ); શિંશયા ( સં૦ ). ૩-વર્ણન-શાસમનાં કાડ આ સ્વસ્થાનના બરડા ડુંગ- રમાં ગણ્યાં ગાઠયાંજ ઉગે છે. તેનું કારણુ આછી જમીન અતે થોડા વરસાદ એ જણાય છે. એનાં ઝાડ અહિં વધારેમાં વધારે ૧૫ થી ૨૫ ફ્રોટતી અંદર ઉંચાં જવામાં આવે છે. તેનું થડ અતે પાકી ડાળો ખડબચડી અને ભૂરા રંગની હોય છે. એમાં નાહાની શાખાએ ધણી નીકળેલી હોય છે. કોમળ શ્રાખાઆ ઘણુંકરી નીચી જીકતી હોય છે, ને તેપર વખતે ભૂરા રંગના - વાળની રૂંવાટી હોય છે. પાન આંતરે આવેલાં અને સંયુક્ત હોય છે, તેની મુખ્ય ડીટડીપર ૩ થી પ કે ૭ પાન (દલ) ૧રૈ થી રડ ઈચ લાંબાં આવેલાં હાય છે. એ પાનનાં ટેરવાં ખુઠ્ઠાં કે અણીઆળાં હોય છે. તે લીસાં, ચળકતાં, તળિયે સાંકડાંયતાં, મથાળે વખતે. અંદર ખે- સતી ખાંચવાળાં, ઉપરની સપાટીએ ઘેરા લીલા રંગનાં, નીચેનીએ.ક્રીકાં ચીવટ અને જરા અકડ હોય છે. ફૂલ સૂટ્દ્મ પીળાસલેતા રંગનાં કે ઘે!ળાં હોય છે; અને શ્રીંગ (ફલ) પાતળી, ભૂરા રંગની, ચપટી પટી જેવી, જરા ચળકતી ૨ થી ૩ ઇંચ લાંબી અને રૈ થી ડં ઇંચ પોહોળી હોય છે. ૪-ઉપયોઃગીઅંગ-લાકડું ક: પ-ગુણદ્દેષ-ચિરચુણૂકારી પદ્િક, શોથલ્ય, ૬-ઉપપેોાગ-શીસમના લાકડાંનાં છોડાં ધણા ચિર- ગુણુકારી કવાથમાં નાંખવામાં આવે છે. ધુપેલ તેલના વસાણામાં શીસમનાં છોડાં વપરાય છે. શીસમનાં પાન વાટી તેતો લેપ ગડગુંબડાં અને સોજાપર કરવામાં આવે છે. શીસમનાં પાન ઢોર ખહુ ખાય છે, શીસમનાં પાનની લેપડી મીઠાં તેલમાં ઉકાળી તે તેલ ગાળી લઇ ચામડીના દરદમાં તે લગાડવામાં આવે છે. - શીસમનું લાકડું ધણું મજખૂત હોવ છે. તેની લાકડી કોદાળી વગેરે ખેડુતની ખેડના ઓજરોના હાથાઓ અને રબારી લોકોના કુખાની વળી વરે।ણુ વગેરે કરવામાં કામ આવે છે. ૭-સ્થાનક-ડુંગરના પડધારા. ૮-વિ૦ વિવેચન-શીસમનાં ઝાડ આ સ્વસ્થાનમાં મારતી કે કારીગરીના કામમાં આવી શ્રકે એવાં નહિ થવાથી તેમજ ખજરમાં મળતાં શીસમનાં લાકડાં અને છોડીઆં પરદેશથી આવતાં હોવાથી તેતો વિશેષ ઉપ- યોગ અહિં લખવામાં આવેલો નથી. વેનશ્મેતિલર્થન. ( વર્ગ-લેગ્યુમિનોસી -). નંખર્‌ ૨૦૨% ઉ-શાસ્રીયનામ-1)». 12110€011'10 ? દૃષ્ટાન્ત-11. 11. [. 255; પ, [. 98; 101. 14190 ૨-રશીનામ-શીસમડી (પેો--ગુ૦). 3-વણંન-એનાં ઝાડ બરડા ડુંગરમાં જટાં છવાયાં ઘણુંકરી વોકળાઓ કે ઝરાને કાંઠે ઉગે છે, તે ૧૦થી ૧૫ રેક પ્રીટ અહિં ઉંચાં થાય છે. એમાં, લીસાં, ચળ- કતાં ૭ થી ૧૧ કે ભાગ્યેજ તેથી વધારે દલવાળાં પાન આવે છે. પાનમાંનતું દરેક દળ (120101) ૧થીર કે ૨ર ઇંચ લાંખું અતે રૂથી ૧ કે ૧૪ ઇચ પેહોળું હાય છે. તે ખન્ને છેડે ધણુંકરી ગોળાઇલેતું ને ટેરવે વિશેષ કરી અંદર બેસતી ખાંચવાળું હોય છે. ફૂલના ઝુમખા બહુધા શાખાઓના છેડા પાસે ડ્રીકા નાંખુડા રંગનાં સૃદ્મ ફૂલેોવાળા આવેલા હોય છે. શીંગ શીસમ જેવી હોય છે. ઉપચોાગ-ઉપર કહેલા શીસમ જેવે। છે. વર્ગ-( લેગ્યુમિનોસી ). નંખર્‌ ૧૦૭ ઉ-શાસ્રીયનામ-01010041'પ૩ 141'3000111. દણાન્ત-ંિ. 11. [. 239; ક. [. 98; 111. 11. [%0. 1. [૩* 357; રૂ. નિ. પા. ૪૪૪. ૨-દેશીનામ-ખીયે। (પો--ગુ૦); વોવણા, રોની (8૦); વીચા, વાગ વીગવાજ (રિં૦); વીગજ (૦), ૩-વણેન-ખીયાનાં ઝાડ ધણાં ઉંચાં થાય છે, પણુ આ સ્વસ્થાનમાં તે ૧૫થી ૨૫ ફ્રોટ ફૂક્ત ઉંચાં ત્નેવામાં આવે છે, એમાં ચરલના ઝાડની પેઠે નાહાની નાહાની ધણી શાખાઓ નીફળેલી હોય છે, અતે તે ધણીવાર પાન ફૂલ અતે ફૂલના ભારથી છેડાપર નીચી ઝુંકેલી હાય છે. એનાં થડની છાલ ભૂરા રંગની, ખડખચડી, અને તેપર ઉભા ચીરા પડેલા હોય છે. કોમળ શ્રાખા- પરની છાલ જરા લીસી ને તેપર ધોળાં છાંટણાં હોય છે. પાન સંયુક્ત (પ થી ૭ દલ અથવા પર્ણ) હોય છે. ફૂલ પીળાસલેતા ધોળા રંગનાં હોય છે, તે શિયાળે ખેસતાં આવે છે; અતે મકરસંફ્રાંત અથવા પોશ મહિને શીંગા (ફલ) પાકી જય છે, તે ગોળ પાતળાં ચકરડાં જેવી હોય છે. ર પાન-આંતરે આવેલાં હોય છે. તેની ડીઢડીપર ૩-૫ ક ૭ પાન (દલ અથવા પર્ણ) હોય છે. એે પાન પણુ ઘણું- કરી છેટે છેટે અનિયમિત રીતે બહુધા આંતરે. આવેલાં | હોય છે. તેમાં એક પાન મુખ્ય ડીટડીને છેડે આવેલું ૨૫૯ હોય છે. મુખ્ય ડીટડી ૪ થી ૬ ઈંચ લાંખી, લીંબડાની સળી જેવી ન્નડી, લીસી, કે તેનાપર સેહેજ ભૂરા વાળની રૂંછાળ હોય છે. એ પાન ૩ થી પ ઇંચ લાંબાં અતે ૨થી ૨૩ કે ૩ ઇંચ પોહેોળાં હોય છે. તેની ડીટડી ૪થી રૈ ઇચ લાંખી હોય છે. પાનનો આકાર સાધારણુ રીતે પીપરનાં પાન જેવો! હાય છે. તે ડીટડી પાસે ગોળાપ્રલેતાં ક્રે સહેજ સાંકડાં, ટેરવે સાંકડાંથતાં, ટેરવું લાંષ્રું તે છેડે સૂટ્મ અણીવાળું, પણુ ધણુંકરી ટેરવાં ખુઠાં અતે વખતે અંદર ખેસતી ખાંચવાળાં હોય છે. પાનની ઉપરની સપાટી લીસી, ઘેરા લીલા રંગની, ને ચળકતી હોય છે, ને નીચેની ફીકી ને તેપર વખતે સેહેજ ભૂરા વાળની ખારીક રૂંછાળ હોય છે. પાનમાંતી નસો! વચલી નસમાંથી નીકળી પાધરી કેર તરક્‌ જતી, બન્ને સપાટીએ સ્પષ્ટ દેખાતી, કોર પાસે જતાં પાનનાં ટેરવાં તરફ વાંકી વળી, કેર્‌ની કીનારીની અંદર ઉત્તરે।- ત્તર સમાઇ નનય છે, ફૂલ-પુષ્પ ધારણુ ફરનારી સળીઓ શાખાપ્રતિ- શાખોઓવાળી શાખાઓને છેડે અને પત્રકાણુમાંથી આવેલી હોય છે. તે લીંબડાની સળી ન્ટેવી જાડી, અને તેનાપર ભૂરા વાળની ધણુંફરી ખારીક રૂંછાળ આવેલી હોય છે. એ સળીઆપર જરા છેટે છેટે આંતરે કે અનિયમિત રીતે સૂટ્મ ફૂલે આવેલાં હોય છે. ફૂલની ડીટડી ૧ થી ર્‌ લાધ્રત લાંબી, રુ; લાધન નડી, સહેજ વાળની રૂંછાળવાળી હોય છે. પુ૦ ખા૦ . કોષનાં પત્રો પાંચે ન્નેડાયલાં હોય છે, તેના ઉપરના ખે દાંતા ખીન્નથી વધારે મ્હાટા હોય છે. પુન બાન કોષ ૧૬ થી ૨ લાઇન લાંખો ભૂરા વાળની રૂછાળવાળે અને પુન અભ્ય૦ કે।ષથી ડુંકા હોય છે. તે ફૂલની સાથે ફૂલ પાકી ગયા સુધી ઘણુંકરી કાયમ રહે છે, પુન અભ્ય૦ કોષની પાંખડીઓ પ હોય છે. તે ધણુંકરી એક ખીનનથી છૂટી હોય છે. તેમાની મુખ્ય પાંખડી ધણી પોાહોળી, ખાજુએ જરા પાછળ વળેલી, મોજ અને નસોવાળી, અને તળિયે લાંબી પાતળી ડાંડલીવાળી હોય છે; ખે પાંખ પાંખડીઓ મુખ્ય પાંખડી કરતાં સાંકડી ને તેને તળિયે પણુ પાતળી ડાંડલી હોય છે. અને ફૂલની છેક અંદરની ખે હોડી-પાંખ- ડીઓ વખતે વચમાં એક ખીન્ન સાથે જેડાયલી હોય છે. પુંકેસરે-૧૦ હાય છે. તેના તંતુ જેડાઇને જે નળી થયેલી હોય છે, તે ધણુંકરી તળિયે તેમજ મથાળેથી ચીરાયલી હોય છે. સ્રીકેસર-૧ હોય છે. નલિકા ઉચી નીકળતી મૂષ્મ મુખવાળી હોય છે. શીંગ-(ક્લ) કાચી હાય છે, ભારે પીળાસલેતા લીલા રંગની તે પાકીને સુકાય છે યારે ભૂરા રંગની થઇ જયુ ૨૬૦ છે. તેના આકાર એક ચપષટાં ચકરડાં જેવો હોય છે. તેની વચ્ચોવચ એક ખીજ આવેલું હોય છે. એ ખીજ જેટલે શીંગતો વચલો ભાગ ઉપસી આવેલો હોય છે. શીંગતે તળિમે ૨ થી ૩ લાઇતત લાંખી ડીટી હોય છે. અને શ્ીંગની સપાટીપર એ ડીટી પાસે ઉંડી ખાંચ હોય છે. શીંગનો વ્યાસ ૨ #૪ચ જેટલે હોય છે, ને તેની સપાટીપર ધણુંકરી ભૂરાસલેતા બારીક વાળની રૂંછાળ હાય છે, ખીજ શિવાયને શીંગનેો બાકીનો ભાગ પાતળો, ચીવટ, બારીક નસોની જળીવાળો, અને કોરપર બંધાયલી જીનારવાળોા હોય છે. ખીજ-લીસું, બદામીઆ રંગનું, ૩ લાઇન લાંખું અને ૧થી ૧ લાઇન પોહેોળું હોય છે. ખીજને છેડે ખુટ્ટી અણી અને ઉપલે છેડે અણી સેહેજ વાંકવળતી ને તેમાં ખાંચ હોય છે. એ ખાંચની અંદર ધોળો ચાંડલે (111011) હોય છે. ખીજની ઉપરની ફ્રોતરી કાઢી નાંખતાં અંદરથી પીળાસલેતા લીલા કે ધોળા રંગતું ચળકતું મીંજ નીકળે છે. ૪-ઉપચાગીઅંગ-સર્વાગ. પ-ગુણટેાષ-મ્રાહી, શોથક્ષ, સારક અને દદ્રધ્ર. ૬-ઉપચોગ-એનાં ઝાડમાંથી જે ગુંદર નીકળે છે તેતે અંગ્રેજમાં “ગમકાઇને।” કહે છે. એ ગુંદર કાઢવાની રીત અને એનાં પ્રથકરણુ બાબતતી લંબાણુ હકીકત વોટ સાહેખે પોતાની ડીકશનરીમાં આપેલી છે, તે વાંચવા જેવી છે. બીયાની છાલ અને ગુંદર રંગના કામમાં આવી શકે છે. ખીયાનાં મૂળ અથવા ડાંડીનું લાકડું પાણીમાં ધસીને દાદરપર ચે!પડવામાં આવે છે. ખીયાનાં પાન વાટીને ગડગુંબડાં અને સા“નએઓ ઉપર લગાડવામાં આવે છે. ખીયાનેો ગુંદર ઝાડો બંધ કરવાને વપરાય છે, એમ કહેવાય છે. ખીયાનાં પાન ઢોરના ચારા તરીકે કામમાં આવે છે. ખીયાના ઝાડનું લાકડું ખેતીનાં આન્નર બનાવવામાં અને સાધારણુ ધરનાં વરે!ણુ તરીકે કામ આવે છે. “બીયાનાં લાકડાનો સાર્‌ પીળા થાય છે, એ લાકડું પાણીમાં પલાળે તો તેનો રંગ કાળા ગળી સરખો થાય છે. એના રંગનાં માણુસ હાથ પગમાં ત્રાજવાં સોઇથી પાડે છે. બીયો ટાઢો છે એથી દસ્ત સાફ આવે છે. કોઢ, ખર્‌જ, દાદર, રતવા, ચિત્રી, પ્રમેહ, ક્રમિ, કફ, પિત્ત, રક્તવિકાર એ સર્વે રોગતે મટાડે છે. ખીયાના રંગથી વાળ કાળા થાય છે, વધે છે, રસાયન છે, ત્વચાનો રંગ સારો કરે છે. ખીયાનાં ફૂલ કડવાં ને તુરાં છે, એને। વિપાક મધુર થાય છે, પાચક છે.” (વૈ રૂગનાયજ). ખીયાની તાજી છાલ અતે લાકડાંતે તેલમાં ઉકાળી તે તેલ ગાળી લઇ ચામડીના દર્દમાં ચામડીપર ચોપડ- વામાં આવે છે. બીયાનાં પાનને વાટીને ગળીની પેઠે ઘોડાંતી પીઠપર ભ્રાડું પડયું હોય તો તેપર લગાડે છે, વનસ્પતિવર્ણન. ૭-સ્થાનક-બીયાનાં ઝાડ બીલેશ્ચરી, ચામુદ્રો, અધારી, નરઝર અને તોરણીઓ વોકળા એને કાંડે વિશેષ કરી બરડા ડુંગરમાં ઉગે છે. એ હિ૦ ના દક્ષિણુ પશ્ચિમ ભાગમાં થાય છે. ૮-વિશેષ વિવેચન-ખીયાના રંગથી આ સ્વસ્થાન- (પોરબંદર)ના રબારી લેકે ધણુંકરી પોતાના જમણા હાથની બાજુપર સાંઢણી ત્રોફાવે છે. કેટલાક રબારીઓ બન્ને હાથની બાજુએ પણુ સાંઢણી ત્રોફાવે છે, સાંઢણી ત્રેકાવાતું કારણુ તે લોકો પોતાતો આદધંધો બતાવે છે, એટલે તેઓનું કહેવું એવું છે કે, તેઓ મૂળ દહાડે સાંહીયાંના ગોવાળ હતા. અને પાછળથી તેઓ ગાય ભેંસો વગેરે બીન્ન ઢોરના ગોવાળ થયેલા છે. એ લોકે પોતાની જતની ઓળખાણુ માટે સાંઢણી ત્રોફાવે છે. કદાચ કોઇ પરમુલકમાં નનન અથવા કોઇ જગાએ મરી ન્ય તા રબારીની ઓળખાણુ તરીકે તેના હાથપર ત્રે।[ક્‌।- વેલી સાંહણીની નીશાની તે લેક્રો બસ સમજે છે. ખરડાડુંગરના રબારીઓ પોતાનો આદ પુરૂષ સામડોા બતાવે છે-તે કહે છે કે:- “આર્‌ સવાર સામો | વળતી વિસોતર શાલ ॥ (લેવો) સાલે તામરાવરો । તેની તૂરગ પૂરે સાલ” ॥ વર્ગ-( લેગ્યુમિનોસી ). નંબર્‌ ૨૦૮* ઉ-શાજ્રીયનામ-12015&0114 ડુ. દષ્ટાન્ત-8. 11 [0. 240; પે, [. 95; 18 ૫1 [0478. 1. [. 329; રૂ. તિ. પા, ૪૩૦. ૨-રશીનામ-કરંજ, કણુઝાં, કણુઝ ( પો૦ 4 ગુન ); વરંગ, ઘાળેર વરંગ, ( મ, ); વર્ગ, જરગવ, વગા ( ફિંબ ); વાન સઝ, નજામાઇ ( સંબ ). કુ-વર્ણન-કરંજનાં ઝાડ રપ થી ૪૦ ડ્રીટ ઉંચા આ સ્વસ્થાનમાં જવામાં આવે છે. તેનું થડ ૧ થી ર્‌ ફ્રીઢ ક્રે ક્રોઇવાર નદીના તળ કે કાંઠાપર ઉગેલાં ઝાડમાં તે માણુસની ખાથમાં મુસ્કેલાઇથી આવી શકે તેટલું જાડું થાય છે. થડ અને શાખાઓ ભૂરા કે ભસ્મી રંગનાં હોય છે. કોઇવાર તેની પાતળી ડાંડી કે શાખાએ વેલાની પેઠે લંબાયલી હોય છે. શાખાઓ ચોફેર ધણી નીકળી પસરાયલી હોય છે. કોમળ શાખાએ નીચી ઝુકી રહેલી હાય છે. તેપર થળી કાચ જેવાં બહુજ ચળકતાં ઘેરા લીલ્લા રંગનાં સુંદર પાન આવી રહેલાં હોય છે, ને એની શોભામાં વધારા કરવા એને ચોમાસું ખેસતાં જરા ગુ- લાખી તે આસમાની ઝાંઇલેતાં સફ્રેદ રંગનાં નાહાનાં ફૂલોની (જણે મોતીનીજ ગુંથેલી હોય કે નહિ ! તેવી ) કલંગીઓ પત્રકરેણુમાં બીરાજમાન થયેલી હોય છે, અને વનસ્પતિવર્ણન. ૨૬૧ શિયાળા ખેસતાં એમાં ખદામ જેવા આકારની પણુ જરા ચપટી શીંગો (ફલ) ના ઝુમખા લડ્ઠુમ ઝુકી રહેલા હોય છે. ધણીવાર સ્યાગલાં વર્ષતી શીંગો પણુ એમાં મોન્નૃદ હોય છે. જેડે અશાઢે જ્યારે વરસાદ થઈ ગયે! હોય છે યારે કરંજનાં ઝાડની શેભા ખરેખર એક જેવા લાયક થઇ રહે છે. સવારમાં જઘતે જ્યું હોય તો તેનાં ઝાડની નીચે લાખો ફૂલ ઝાડમાંથી ખરી વેરાઇ! પડેલાં હોય છે. તે ફૂલ નહિ, પણુ જરા છેટેથી મોતીજ વેર્‌ાયલાં હોય તેવાં દેખાય છે, ને વખતે તે વીંણી લેવાનું મન પણુ થાય છે. આ મતેો[હસ કુદરતી દેખાવ પણુ એક જ્નેવા લાયક છે, આ વખતે એનાં ઝાડ નીચે કુદરતે ન્નણે એક બાનકદાર મોતીને! ગાલીચો ખીછાવ્યો હોય કે નહિ? તેવું દેખાય છે, મૂળ-ઝાડ અતે જમીનનાં પ્રમાણુમાં મૂળિયાં ઉંડાં અતે લાંબાં ગયેલાં, અને એના ચેફ્રેર ધણા ફાંટાઓ નીકળેલા હોય છે. મૂળ પીળાસલેતા ધોળા રંગનાં, તે- પરતી છાલ રેસાવાળી જાડી, ખડખચડી, ને તેપરની ફ્રોતરી પાતળી અતે ભૂરા રંગની ને અંદરથી છાલ લીસી અને પીળાસલેતા ધોળા રંગની હોય છે. વાસ અતે સ્વાદ તીખાં અને ઉમ્ર લાગે છે. ડૉંડી અને શાખાએ-એની ડાંડી અર્થાત્‌ થડ ઉપર ધોળા ક્રે ભસ્મી રંગનાં છાપાં, અને શાખાઓ જે ભૂરા કે લીક્ષા રંગની હોય છે તેપર સફ્રેદ બારીક છાંટણાં આવેલાં હોય છે, અત્યંત કોમળ શ્ઞાખાઓપર ર્તાસલેતા ભૂરા વાળની રૂંવાટી હોય છે. શ્રાખાને તોડતાં તેમાંથી કાસુંદ્રી જેવી ઉત્ર અને તીખી અણુગમતી વાસ નીફળે છે. પાન-આંતરે આવેલાં અને સંયુક્ત હોય છે, નવાં કોમળ પાન જરા પીળાસલેતાં રંગનાં ને નરમ અને પાકલ પાન જરા અફડ અને ઘેરા લીલા રંગનાં હોય છે. પાનની મુખ્ય ડીટડી સ્રતળી જેવી નડી ૬ થી ૮ કૃ ૧૦ ઇંચ લાંખી, થડમાં વિશેષ ન્નડી થયેલી, લીસી, ચળકતી અને લીલા રંગની હોય છે. એ મુખ્ય ડીટડી- પર પાન (દલ કે પર્ણ-લ્હ1ટ1૩) ની ર થી ૩ જેડીઓ આવેલી હોય છે, અને તેતે છેડે ૧ પાન સૌથી મ્હાડું હોય છે. પાનની બન્તે સપાટી લીસી હોય છે. જેડીનાં પાન ૨ થી ૪ કે ૬ ૪્ુંચ લાંબાં અને ૧ડે થી પ ₹ંચ પેોહોળાં હોય છે, અને વચલું પાન ૨ થી ૬ ઇંચ લાખું ને ર થી પ ઇંચક્ે જરા વિશેષ પોહોળું હોય છે. પાનનો આકાર ગોળાઇલેતો કે લંબગોળ હોય છે. તેતાં ટેરવાં ખુઠ્ઠી અણીવાળાં હોય છે. ડીટડી નાહઠાની હોય છે. ઉપષાન-પાનની મુખ્ય ડીટડીની બન્ને ખાજુ અફેક ઉપપાન હોય છે, તેપર વખતે ભૂરા વાળની રૂંવાટી હોય છે. ફૂલ-પુષ્પ ધારણુ કરનારી સળી અથવા ફૂલોની કલંગી ૪ થી ૬ ઈંચ લાંખી પત્રકોણુમાંથી નીકળેલી હોય છે. તે અક્ેક કે ૧ થી વધારે એકજ પાનના ખૂણામાં આવેલી હોય છે. તે લાંબડાની સળી જેવી પાતળી, લીલા રંગની, ચળકતી ને તેપર સફેદ અથવા ભૂરા રંગની સૂક્મ રૂંવાટી હોય છે. એનાં ચકચકીત લીલાં સુંદર પાનની અંદર આ ફૂલોની કલંગીઓનેો દેખાવ લીલી સાડી કે ચોલીપર મોતીના છડા કે લટ સુકી હોય એવે સુંદર્‌ દેખાય છે. ફૂલ £ ઇંચ લાંબાં અને ઉત્ર તીખી વાસવાળાં હોય છે. ફૂલની ડીટડી ૧ અથવા એકજ બિંદુપરથી ઝુમખીની પેઠે એકથી વધારે આવેલી હોય છે. તે 3. ઇચ કે વખતે જરા તેથી લાંખી ને ધણી પાતળી હોય છે. તે લીલા રંગની ને તેપર ભૂરા કે તપખીરીઆ વાળની રૂંવાટી આવેલી હોય છે. તેની નીચે ભૂરી રૂંછાળવાળું સૂટ્ષમ પુષ્પપત્ર હોય છે પણુ તે તુરત ખરી નનય છે. પુષ્પખાલ્લકોષ-રાતા કે તપખીરીઆ રંગતે। જરા કુલમત્રાસ પ્પાલી કે કટોરી જેવો હોય છે. તે ર થી ૧ લાઇન લાંખોા, ને પૈ લાધનથી ૧૨ લાઈન વ્યા- સને હોય છે. તેપર સૂઠ્દમ રૂંવાટી હોય છે. આ રાતા કે તપંખીરીઆ રંગની પ્યાલી કે કટોરીમાં સુકાયલાં ફૂલો ગુલાબી કે આસમાની ઝાંધક્ષિતાં બહુ બાનક- દાર દેખાય છે. પુષ્પાભ્યન્તરકોષ-ની પાંખડીઓ પ હોય છે, તેમાં સૌથી ઉપરની મુખ્ય પાંખડી પોાહોળી, ધોળા રંગની ને તેને તળિયે અંદરની બાજુ લીલો! ચાંડલે! હોય છે. તેને ટેરવે ૨ ફાટ ને બહારની ખાજુ સહેજ રૂંવાટી હોય છે. તેતે તળિયે વળી ઢુંકી ડાંડલી ને ડાંડલી ઉપર જરા અણી હોય છે. એ પાંખડી લમભગ ર ઇંચ લાંબી અતે ૩ લાઇન પોહોળી હોય છે. તે સહેલાધથી ઉભી ચીરાઇ તેના ખે ભાગ નનૂદા પડી શક્ક છે. બાજુની ખે પાંખ- પાંખડીઓ ઉભી, સાંકડી, તળિયે ડાંડલીવાળી, ગુલાખી કે ફીકા નંબુડા રંગની, ૩ થી ૩૨૬ લાધ્ન લાંખી ને ૧ થી ૧ લાઇન પોહાળી હોય છે. ખે હોડી પાંખ- ડીઓ એક ખીન્નંથી તરત જૂદી પડી શકે એવી હોય છે. તે ધોળી, અંદર્‌ બહાર ભૂરા વાળની રૂંવાટીવાળી અને તળિયે જરા લાંખી ડાંડલીવાળી હોય છે. એ પાંચે પાંખડીઓને દેખાવ જરા ઉંડી છીપ જેવા લાગે છે, (માતી છીપમાંજ પાકે છે. ) * પુંકેસરેો-એકચુચ્છી . (0303ઉલ[210૫8) હોડી પાંખડીઓમાં હોય છે. તેના તંતુ ધોળા, લીસા, ચળ- ૨૬૨ વનસ્પતિવર્ણુન. કતા, મથાળે વાંકવળતા, અને પરાગક્રાષ પીળા રંગના હોય છે. એક તંતુ તળિયે છૂટો ને વચમાં જ્ેડાયલે। હોય છે. નસ્્રીકેસર્‌-૧ હોય છે. તેતો ગર્ભાશય જરા ભરા- યુલો, લીલા રંગતો, ભૂરી રૂંવાટીવાળા; નલિકા ધોળી, લીસી મથાળે વાંકવળતી, સૂટ્મ મુખવાળી ને પુંકેસરે।થી જરા બહાર રદૈખાતી હોય છે. શીંગ-(ફલ )-ચપટી અને ખદામની પેડ્ઠે એક ખાજુથી જરા વાંકી હોય છે. તેનું ટેરવું અણીદાર હોય છે, તે પ્રથમ લીલા પણુ પાકે છે થારે ભૂરા રંગની થઈ જાય છે. તે ૧ર થી ૨ ઇંચ લાંબી અતે 5 થી ૧ કે ૧ ઈચ પોહોાળી હોય છે. તેની સપાટી લીસી હાય છે. તેને ચીરવાથી તેમાં એક કે ખે ખીજ દેખાય છે, પણુ ધણુંકરી એકજ ખીજ પૂર્ણું સ્થિતિયે નીકળે છે, શ્રીંગની અંદરનો રંગ રતાસલેતો ભૂરો હોય છે. શીંગતી વાસ ઉમ્ર કડવાસલેતી હેય છે. બીજ-ખાખરાનાં ખીજ અર્થાત્‌ પીતપાપડા જેવું હાય છે, પણુ તેથી જરા ડુકું અને નડું હોય છે. તે ૭ થી ૧ ઇંચ લાંખું, અને ર થી : ઇંચ પોહેોળું હોય છે. એનો આકાર અડદની ફાડ જેવો હોય છે. ખીજની સપાટીને રંગ ખાખરાનાં ખી જેવો જરા ભૂરાસ- લેતો રાતો હોય છે. ખીજ લીસું ને ચળકતું હોય છે. તેની ઉપરની રાતી છેતરી કાઢી નાખવાથી પીળાસ- લેતા ધોળા રંગતું તેલીયું ખે ફ્રાટવાળું દલ તેમાં દેખાય છે. જેની વાસ ઉમ્ર અને સ્વાદ તેલીયો, ચીર્‌પરે અને છેક પાછળથી જરા કડવે। લાગે છે. ૪-ઉપષોાગીઅંગ-સર્વાગ. પ-ગુણદેોષ-વિદાહી, જન્તુનાશક, દુધ અને વાતહર. ૬-ઉપષેગ-કરંજનાં મ્‌વાની છાલ છુંદીને સંધિ- વાથી દુખતા સોજા ઉપર લગાડવાથી ચામડી તરત લાલ થઈ આવે છે. અને દુખાવો ઓછે થાય છે. કરંંજનાં પાન વાટીને તેની લેપડી ઢોરને ભાઠામાં જીવાત પડી હોય તો તેપર બાંધવામાં આવે છે. કરંજનાં પાનને તેલ લગાડી વાથી ઝલાઇ ગયેલા સાંધા ઉપર તે લગા- ડવામાં આવે છે. તેમ તે વાળાના સોન્નપર પણુ ખાંધ- વામાં આવે છે. કરૂંજનાં પાનનો રસ દાદર ઉપર ચો.પ- ડાય છે. કરંજનાં પાન ઢોરના ખાધામાં આવે છે. આંખો દુખતી હોય તો કરંજનાં ફૂલ એક લુગડામાં વીંટી તેની પોટલી આંખે લગાડવાથી આંખતે સોળે મટે છે. કરંંજતું ખીજ પાણીમાં ધસીને ખસ અને દાદર ઉપર્‌ ચોપડવામાં આવે છે. કરંજનાં ખીજમાંથી તેલ નીકળે છે, તેને કરંજયું તેલ કહે છે. તે દીવા બાળવા અતે ચામડીનાં દરદોમાં ચોપડવાના કામમાં આવે છે. કરંંજનું લાકડું પોચું અને હલકું થાય છે. તેનાં રમકડાં અતે તલવારનાં મિયાન બનાવવામાં આવે છે, કરંંજની છાલમાંથી ડુંકા રેસા નીકળે છે. છોકરાંતે લાગ્યું હોય અગર ગુંબડાં થયાં હોય તો કેટલાંક લેકે કરંજની શ્રીંગ, ગેંડાનો કરડા, ને સોપારી કાળે દોરેથી બાંધી તે છેક- રાંને ગળે બાંધે છે. અને તેથી એમ માતે છે કે, ફરં- જની શીંગ પાસે જીવાત આવી શડતી નથી. કરંજનાં લાકડાંની રાખ રંગના કામમાં વપરાય છે. કરંજ અને ચિત્રકનાં પાન, મીઠું અને દહીંતી સાથે ગળતા કઢમાં અપાય છે. કરંજનાં ખીજનાો દાળીઓ પણુ ગળતા કોઢ ઉપર્‌ સારી અસર કરે છે. દુઝતા હરસ ઉપર કરંંજનાં કુમળાં પાન વાટીને ચોપંડવામાં આવે છે. કરંંજનું તેલ સંધિવા ઉપર અકસીર દવા ગણાય છે, કરંંજની શ્ીંગની છાલતે। ભૂકો કુક્ડીઆ ખાંસી ઉપર ઉપયોગી છે. કરંજનાં મૂળની છાલનો રસ નાસુર અને ભગંદરની અંદર રૂઝ લાવવા માટે વાપરવામાં આવે છે. કરંંજનાં પાન દૂઝણાં ઢોરતે આપવાથી તેમાં દૂધ વધે છે, એમ કહેવાય છે. કરંજનાં પાન જમીન સુધારવા માટે ખાતર તરીક્રે વપરાય છે. એનાં તાં પાનનું ખાતર જમીનને દેવાથી જમીનમાંની સૂટ્દમ જીવાત જે માલને નાશ કરે છે, તેનો નાશ થાય છે, એમ ખેડુ લેકે માને છે. હાથ અને પગતી દાહપર કરંજનાં પાન ખાંધવામાં આવે છે, પણુ તે થોડીવાર રાખી ફાટી નાખવાં. “ ત્રણુશેર ખીજમાંથી આસરે ૧ શેર તેલ નીફળે છે. ખનાવટઃ-૧ પૃથ્વિસારલેલ ૨ તિકતાદિધિત. ૧ પૃથ્વિસાર્તેલ-કરંજતું તેલ ૧ શેર તે કાંજી, ચિત્રક મૂળ, કરૅણુનું મૂળ, વછનાગ, અને નાડીકનાં ખીજ (છુંછડીનાં ખીજ) દરેક પાંચ પાંચ તોલા લપ તે બધાંને કાંજમાં વાટી લુખ્દી કરી તેને કરંજના તેલમાં નાખવી અને તે તેલને તડકામાં રાખી મૂકવું. જે તેયાર થાય તે પૃથ્વિસારતેલ. ૨ તિકતાદિધુત-કરંજનાં પાન અને ફલ, કડુ, મીણુ, હળદર, જેડીમધ, પટોળનાં પાન, માલતી અતે લીંબડા એ ખધાં સમભાગે લઇ તેતો કલ્ક કરી તે કલ્કથી ચોગણું થી અને ૧૬ ગણું પાણી લઈ રીતસર ઘી સિદ્ધ કરવું. ગુણુ-વાતહર. ઉષચેોગ-કરંજ એકલું ખાધાને માટે વપરાતું નથી. તો પણુ ક્રેટલાક શોધક કવાથમાં તે પડે છે. અતે ત્વક- દોષ ઉપર અપાય છે. અપસ્માર અતે ઉદર રોગના કવા- થમાં પણુ તે આવે છે. તેતો મુખ્ય ઉપયોગ ખહાર લગાડવાનો છે, વાથી ઝલાઇ ગયેલ સાંધાઉપર તેનું તેલ ચોપડાય છે. તેનાં પાનની પોટીસ દુષ્્રણુ ઉપર લગા- ડવામાં આવે છે. ખાજી, વિચચિકા, ઉંદરવા તેમ જ ખીજી જતતા દુષ્ટવ્રણુ ઉપર કરંજ ધણું ઉપયોગી છે. કરોળીઆ અતે ચિત્રી ઉપર કરંજતેલ ચોપડવાથી વનસ્પતિવર્ણુન. ૨૬૩ ફાયદો થાય છે. પૃથ્ત્રિસાર્તેલ પણુ તેવી જ રીતે ત્વકૂ-- ૮-વિ૦ વિવેચન--કરંજનાં ફૂલ મોતી જેવાં દેખાય દોષ ઉપર વપરાય છે. અને તિકતાદિધિત દુષ્ટવ્રણુ તથા ધારાં ઉપર મલમ તરીકે લગાડવામાં આવે છે. દુષ્ટ વિચચિંકાના રોગમાં કરંજનું તેલ, કડવાં કોઠાંનું તેલ, ગધક અને કયુરતો! લેપ ફાયદાકારક છે. જ્યારે જખ-. મમાં જીવડા પડયા હોય છે લારે કરંજનતું, લીંખડાંનું અને નગોડનું તેલ મિશ્ન કરી તે જખમ ઉપર રૅડવાથી ' જવડા નીકળી પડે છે. પૃથ્વિસાર્તેલ ચોપડવાથી કૃષ્ટનું દુષ્ટ્રણુ પણુ જલદી સાષ્યરૂપ ધારણ કરે છે. ડરેજનાં તેલને લીંખુના રસમાં મેળવી ખુબ હલાવી દાદર ઉપર લગાડવાથી દાદર્‌ દૂર્‌ થાય છે. તે શિવાય ભગંદર વિગે- રમાં જખમ સાફ કરવાતે તે વપરાય છે. કંડુ, ખસ, | ખરજવું, વિગેરે તેનાથી સાક્‌ રહે છે. તેમજ જખમ વિગેરે ધોવાઈ નજ્નય છે. કરંજ અને ચિત્રકનાં પાનને મરીની સાથે ચૂર્ણ કરી દહીંની અંદર આપવાથી વાત- રકતમાં સારે! ફાયદ્દો થાય છે. સાત્રાઃ-પાંદડાં અને છાલ ના તોલે।.” (ડા. વી. ઝી.) “મુર4ંજની છાલનો ઉકાળા ડરી વાયુના દરદ ઉપર પીવરાવવામાં આવે છે. કરંજ યોનિના દોષતે મટાડે છે. કરંંજનાં પાદડાંથી દસ્ત આવે છે. કરંજતું ફૂલ કફ, વાયુ, પ્રમેહ, અર્શ, કૃમિ તથા કેઢતે મટાડનાર છે. કરંજની છાલ અને ખી ઉકાળી લેપ કરવાથી ઉંદરીનું ઝેર મટી જાય છે. કરંજનાં મૂળને ચોખાના પાણીમાં ઉકાળી લેપ કરવાથી અંડરૃદ્ધિ તથા ગંડમાલ દૂર થાય છે. કરંજનાં ખીતે ઉતાં પાણીમાં ઉકાળી તેમાં થોડે ગાળ નાંખી દેવાથી આધાશીશી મટે છે. કરંજનાં બીને ભાંગી કટકા કરી વખતો વખત ખાવાથી ઉલટી મટી જય છે. કર્‌ં- જનાં મૂળ અને છાલને ઉકાળી લેપ કરવાથી ઉરૂસ્તંભ મટી જય છે.” (વૈ. શા. મ. ગે.) “કરંંજનાં પાંદડાં અથવા છાલ પાણીમાં વાટી પીવાથી હેર્સ મટાડે છે. કરંંજનું દાતણુ કરવાથી મોં સાફ્‌ થાય છે. દાંતને મજખૂત કરે છે, કરંજનાં ફ્લનું ખીજ ધસી આંખ્યમાં આંજવાથી ફૂલું મટે છે. એનાં કુણાં કમરાં જડૅરાસિને વધારે છે. કફ્‌, કૃમિ, એ સર્વેને ટાળે છે.” (વૈન સ્ગનાથજ ૬જ ). “ કુરૂંજયું તેલ લગાડવાથી ખસ આદિ રગ મટે છે પણુ તેથી વક્નજંઢા નામતે। રોગ થાય છે.” (પંડિત ભગ- વાનલાલ 5%). ' ધ ૭-સ્થાનક-ડુંગરમાં વિશેષ કરીને નદી, વેોકળા અતે ઝરણો કાંડે ઉગે છે. એ હિંદુસ્થાનના ધણા ખરા ભાગોમાં થાય છે. * __* ખરડા ડુંગરમાં કીલેશ્વરી, બીલેશ્વરી, અને મીણસાર નદી, ચામુદ્રા અને તોરણીઆ વોકળા, તથા લાન્ડર, વાન્દર અને સીંઝરને કાંડે કરંજનાં ઝાડો ઘણાં ઉગે છે. પણુ આ સ્વસ્થા- છે માટે એને સંસ્કૃતમાં નકતમાલ કહેતા હશે. 01100 06 [1,6 ૦૦100011056 ક્વાતે 1 &16ં- ૩011036 1૦૦810 1110 50111૮40. (પ4&110848.) વર્ગ-( લેગ્યુમિનોસી )-ઉપવર્ગ ૨ જે- ઉડતી સધસાખ અથવા બ્રસમર જેવાં ફેલ. 6% નંબર્‌ ૨૦૯, ૧-શાન્તીયનામ-€૭2૩૬11[0111% -3010પલ્ટાદ. દૃષ્ટાન્ત-1. 11. [. 254;. ડે. . 95; 174101. 1૪ 0:#“8 #ર નિ? પાઇ!'૪૩૩૩ ૨-રશીનામ-કાકચ (પે।૦ 4 ગુન ) સામરમોય, વાં- તરવા, વાર્વર્ટ (મન )3 જયાર, જાટેજરઝ, (ફિન )3 ઝુનેસક્ષી, જ્રજાબિજા, છતાય, પૂતિજરંઝ, ( 5૦ ), 3-વણુન-કાકચના વેલા ન્ેરદાર અને ધણા લાંબા થાય છે. તેને આથવાળી જગાએ ઉંચા ઝાડનો આશરે્‌। મળે તો તે ૩૦ થી ૫૦ ફ્રીટ ઉંચે ઝાડપર ચઢી જય છે. એના વેલા ચોમાસે ધણા નવા ઉગે છે, અને જુના કોળીને નવપલ્લવ થાય છે. એના વેલાપર ભૂરા વા- ળની રૂંવાટી અને પીળાસલેતા રંગના તીદ્દણુ વાંકી અણી અને પોહોળી પડઘીવાળા સખ્ત કાંટા આવે છે. પાન સંયુક્ત, ઠ્રિભય અર્થાત્‌ ખેવાર કપાયલાં (01-]0101010) ને ઘણાં લાંબાં હોય છે, અને દલ અથવા પર્ણ ([લ્ત11ડ)- ની મુખ્ય ડીટડીએપર પણુ ભરાવાળની રૂંવાટી અને કાંટા હોય છે. ફૂલ પીળાં અને ક્ષીંગ (ફલ ) પોટલી જેવી પોહાળી તે ઝીણા! કાંટાવાળી હોય છે. મૂળ-એનું ખીલામૂળ જાડું, મજખૂત ને જમી- નમાં ઉંદુ ખેઠેલું હોય છે. તેમાંથી કેટલાક ફાંટાઓ નીકળેલા હોય છે. મૂળનું લાકડું સફેદ, છાલ પાતળી, ભૂરા રંગની, અને વાસ અને સ્વાદ કડવા હોય છે. ડાંડી અને શાખાએ।-ડાંડી આંગળીથી તે હાથની ખાજુ જેવી નડી થાય છે. તેપર્‌ ધણુંકરી ઉભા ઝીણા કાંટા હોય છે. ડાંડી જેમ જેમ નીચેના ભાગમાં ન્તડી નમાં કરંજનાં ખીમાંથી તેલ કાઢવામાં આવતું નથી, કોકણમાં કરંજતું તેલ ધણું કાઢવામાં આવે છે. કરંજનાં ઝાડ ખીમાંથી તરત ઉગે છે અને તે જલદી વધનારાં છે. નતે કે આ સ્વરથા- નમાં વાતો ચોમાસાનો ખારો પવન (ઓડા) તેને માફક આવતો નથી, તોપણુ ઓથવાળી જગેોમાં એનાં ઝાડ સારાં થઇ રાકે છે. અને એમાં ત્રીજે કે ચોથે વર્ષે ફાલ આવે છે. માટે આ ઝાડોનાો જેમ ખને તેમ બચાવ અને વધારો કરવામાં આવે ત્તા તે એક આવા સ્વસ્થાનમાં ખહુ ઉપયોગી ઝાડ થઈ પડે એમ લાગે છે. ઃ / ૨૪ વનસ્પતિવર્ણન. તુ ક ટડ --- --- અને ધરડી થતી જાય છે તેમ તેમ તેનાપરથી કાંટા કમતી થતા જાય છે, અને ડાંડીના રંગ ભૂરો ને સુકાં લાકડાં જેવો થતો નજય છે. શાખાઓ પીળાસલેતા લીલા રંગની ઉભી છાંસા અને વાંકા ડાંટાવાળી અને | કોમળ શાખાએ ભૂરા કે ઘેરા તપખીરીઆ રંગના વા- ળની રૂંવાટીવાળી હોય છે, પાન-આંતરે આવેલાં હોય છે. તે ૧થી ૨ કે કાઇવાર ૩ ક્રીટ લાંબાં થાય છે. તેની મુખ્ય ડીટડીપર ૧ થી ૨ પંચની અંતરાઇએ નાહાનાં પાન અર્થાત્‌ દલ કે પર્ણ (1૯થીટાડ) ની મુખ્ય ડીટડીની ૪ થી ૮ જેડીઓ આવેલી હોય છે, અતે એ જ્ેડીમાંતી દરેક ડીટડીપર ૭ થી ૧૦ જ્તેડી નાહાનાં પાન એટલે દલ કકે પર્ણૂની આવેલી હોય છે. એમાંનું દરેક દલ અથવા પણુ રથી ૧ કે ૧૩ ઇંચ લાંખું, ને ₹ થી રું કે ૧ ઇંચ પોાહાળું હાય છે. તે લંબગોળ, તળિયે વિષમ કોરવાળું, અને મથાળે જરા સાંકડુંથતું ને ખુદું હોય છે, તેને રેરવે સપણ દેખાતી સૂટ્દમ ઝીણી અણી હોય છે. તેની ઉપરની સપાટી લીસી, ચળકતી, ઘેરા લીલા રંગની, ને નીચેની ફ્રીકી અને સૂટ્ટમ વાળની આછી રંવાટીવાળી હોય છે. તેતે તળિયે તેની ખાસ સૂટ્દમ પીળાસલેતા રંગની જરા રૂંવાટીવાળી ડીટડી હોય છે. પાનની મુખ્ય ડીટડીપર આવેલી દરૅક ન્નેડીનીચે તેમજ દલની દરેક જેડીનીચે પણુ વાંકા બખે કાંટા આવેલા હોય છે. પાનની વાસ અને સ્વાદ લીંબડા જેવાં કડવાં હોય છે. ફલ-શ્રાવણુ ભાદરવામાં આવે છે. તેની પુષ્પ ધારણુ કરનારી સળી પત્રકોણુમાંથી નીકળેલી હોય છે. તે સ્લેટ- પેન જેવી નડી ભ્રા કે તપખીરીઆ રંગના વાળની રૂંછાળવાળી ને તેપર્‌ કાંટા આવેલા હોય છે, તે પીળા- સલેતા લીલા રંગની હોય છે. તે સાદી વિભાગિત હોય છે. તેનાં તળિયાં તરક્‌ ફૂલે જરા છેટે છેટે આવેલાં, અને મથાળાં તરક ધણાં ગીચ હોય છે. ફૂલની ડીટડો પીળાસલેતા લીલા રંગતી, પુન બા૦ કે।ષ જેટલી લાંખી, ધોળા કે ભૂરાસલેતા વાળની રૂંવાટીથી ભરાયલી, અને મથાળે તેમજ તળિયે સાંધાથી ખેઠેલી હોય છે. તે ઝીણી સુતળી જેવી પાતળી હોય છે, ને તેની નીચે અઝ્ેક બન્ને છેડે સાંકડુંથતું, ટેરવે લાંબી અણીવાળું ફૂલની કળીથી ધણુંકરી લાંખું, ભૂરા કે તપખીરીઆ વાળની રૂં- વાટીથી ભરાયલું ને ફૂલની કળીપર્‌ જરા વળતું પુષ્પ- પત્ર આવેલું હોય છે. પુષ્પખાહ્યકોષ-પ પત્રોતો, પીળાસલેતા લીલા રંગનો ને ઉંડા વિભાગિત થયેલે। હાય છે. તેનાપર તપખીરીઆ રંગની રૂંવાટી આવેલી હોય છે. તેનાં પાંચે પત્રે! ફૂલની કળીમાં ઉપરા ઉપર આવેલાં હોય છે, તે ૨ થી ૩ લાઇન લાંખાં ને ૧ થી ૧3્‌ લાધત પોહાળાં હોય છે. તેતું એક પત્ર જરા બહાર નીકળેલું અને વાંકવળેલું હોય છે. પુષ્પાભ્યન્તરકેષ-પ પાંખડીનો ખનેલેો હોય છે. તેની પાંખડીઓ પણુ પુન બાન કરોષતાં પત્રોની પેડે કળીની સ્થિતિમાં ઉપરા ઉપર હોય છે. તે પુ૦ બાન કોષનાં પત્રોકરતાં જરા લાંબી તે પહાળી હોય છે. તે તળિયે સાંકડીથતી અને સફેદ વાળની રૂંવાટી- વાળી હોય છે. એ પાંચ પાંખડીઓમાંની ૧ સૌથી પાહાળી અતે વાંકી પાંખડીના અંદરના ભાગમાં રાતા નારંગીઆ રંગના ચાંડલા તે છાંટણાં હોય છે, પુંકેસરે--૧૦ હોય છે. તે મથાળે જરા વાંકવળતાં હોય છે, તેના તંતુઓ પીળાસલેતા ધોળા રંગના ને રૂંવાટીવાળા હોય છે. પરામક્રાષ પીળા રંગના અને પૃછ- સ્પર્શી (7૯1'381110) અર્થાત્‌ પછવાડેથી અધવચમાં તતુ- પર્‌ ધરાયલા હોય છે. સ્રીકેસર્‌-૧ હોય છે, તે પુંકેસરાથી જડી, ડુંકી, લીલાસલેતા રંગની ને ભૂરાવાળની રૂંવાટીથી ભરાયલી હોય છે. શીંગ (કફ્લ)--મહા ફાગણુમાં પાકી પોતાની મેળે ફાટી જધ ખીજ નીચાં પડે છે. શીંગ પ્રથમ પીળાસ- લેતા લીલા રંગની તે પાકીને સુકાય છે લાર્‌ે ભૂરા રંગની થઇ જય છે. તે ૨ થી ૩ ઇંચ લાંખી ને ૧? થી ૧૩ ઇચ પે[હોળી હોય છે. તેની સપાટી ચળકતી ને તેનાપર્‌ ૨ થી ૩ લાપ્તન લાંબા તીદ્દયુ અણીવાળા ઝીણી તાર જેવા કાંટા હોય છે, શ્ોંગનું ટેરવું ગોળાઈ- લેતું ને તેના અંદરના વાંકપર્‌ નાની અણી હોય છે. શીંગને તળિયે ૨ થી ૩ લાધન લાંબી ને ૧ લાઇન ન્નડી ડીટી હોય છે. શ્ીંગમાં ૧ થી ૨ ખીજ હોય છે. શીંગની અંદર ખીજ ૧ થી ૧ર લાઇત લાંખી ભૂરા રંગની સળીથી તેની કોર્‌પર ધર્‌ાયલાં હોય છે. બીજ--ડ થી રં ઇચ લાંબાં તે ધણુંકરી તેટ- લાં જ લગભગ પેોહેોળાં હોય છે. તેનું ટેરવું ગોળાધ- લેતું ને તે એક છેડે જરા સાંકડું હોય છે. ખીજનેોા રંગ ભૂરો, લીલો અથવા ભસ્મીવર્ણાં હય છે. તે ધણાં લીસાં, ચળકતાં તે કટૃણુ હોય છે. તેને એક છેડે કાળા- સલેતો ચાંડલે ને તે ચાંડલાનીવચ્ત્રે ઝ્રીણી સળી હોય છે. ખીજતે ભાંગતાં તેમાંથી ડ્રીકા ધોળા કે પીળાસલેતા રંગનો દાળીએઓ નીકળે છે, જેની વાસ ઉગ્ર અતે સ્વાદ કડવો હોય છે. ૪-ઉપચષોગીઅંગ-સર્વાગ. પ-ગુણઢ્ોષ-ચિરચુણુકારી પૌષ્ટિક, કફ, જવર અતે ક્રમિધ્ર,-ત્રાહી, સારક, વાત અને વિષણર. ૬-ઉપચેઃગ-કાકયતું મૂળ પાણીમાં ધસીતે વીંછી ને સપના ડખપર ચોપડવામાં આવે છે, કાકચનાં મૂળની છાલ તાવમાં વપરાય છે, પણુ તેને ગુણુ ખીજ જેટલે સિ અનમ વનસ્પતિવર્ણુન. ૨પ અસરકારક નથી એમ કહેવાય છે. પણુ તાવ અને એવાં ખીન્નં દર્દોમાં થયેલી નબળાઇમાં શક્તિ આપવા માટે કાકચનાં ખી કરતાં તેનાં મૂળની છાલ દશ ધર્ઊભાર આપવી એ વધારે ગુણુકારક- માનવામાં આવે છે, કાક- ચનાં પાન વાટીને છોકરાં તેમ જ ઢોરતાં પેટમાં ક્રમિ કરે જીવાત પડી હોય તે। તેપર પવાય છે, કાકચનાં પાનને રસ સંચળની સાથે પેટમાં બરેલ અથવા કલેજાની ગાઠૅ થઈ હોય તે તેપર ખાવા અપાય છે. કાકચનાં પાનને રસ તાવ ઉપર મરીની સાથે પીવરાવવામાં આવે છે. ઉલટી થતી હેય તો કાકચનાં પાનતતેો રસ ગરમ ઠીકરી અગર ખીલાથી ઝામીને પાય છે. કાકચનાં કોમળ પાન કલેન્નંનાં દરદમાં મીઠાંની સાથે ચટણીની માકક વાટી તે ખવરાવવામાં આવે છે, તેમ જ તે ચટણી એકાંત- રીઆ તાવમાં અને કૃમિ ઉપર્‌ અપાય છે. કાકચનાં પાન ડુંગળીના કાંદા સાથે વાટી તેની થેપડી મરકીની ગાંઠ ઉપર્‌ બાંધવામાં આવે છે, કાકચતનાં પાનને વાટી તેની થેપલી મીઠાં તેલમાં ઉકાળી તે તેલ ગાળી લઇ ગુંબડાં અને ખબીન્નં ચામડીનાં દરદ્દો ઉપર ચોપડવામાં આવે છે. કાંકચનાં ખીજને ફાકચ, કચુકા, કાચકા અથવા કાંકચીઆ કહે છે. તેમાં જે દાળીઆ જેવું માંજ નીકળે છે તે તાવ, હરસ, સંગ્રહણી, કબજયત, ઝોડેા અને ઉલટી ઉપર્‌ આપવામાં આવે છે. ટાટીઆ તાવમાં મરી અગર પીપરતી સાથે કાંકચીઆના ખીતો દાળીઓ વાટીને અપાય છે. તેની માત્રા પ થી ૩૦ ધંઉ ભારતની ગણુવામાં આવે છે. તાવ ઉતરી ગયા પછીની નબળાઈ ઉપર્‌ પણુ કારીજીરીની સાથે કાંકચીઆનાં ખીતે। દાળીઓ ખવર્‌ાવવામાં આવે છે. કાંકચીઆને શેકી અગર તેને ખીજ રીતે ભાંગી તેમાંથી જે દાળીઆ નીકળે તેતે સમ- ભાગે મરી લધ્તે તેની સારી પેડે બારીક ભૂકી કરી તેને હવા ન લાગે તેવી રીતે સપ્ત ખુચની બોટલીમાં ભરી રાખવી, પછી તેમાંથી મ્હોટાં માણુસ માટે ૧૫ થી ૩૦ ધઊં ભાર, અતે છેકરાંએ માટે ઉમર પ્રમાણે ૩ કે ૩૨ ધઊં ભાર આખા દહાડામાં ત્રણવાર આપ- વાથી કિવનાધતની પેઠે ટાઢીએ। તાવ મટે છે. કક્‌ની ઉપર કાકચીઆનતો દાળીએ પીપરની સાથે મધમાં ખવ- રાવે છે. પેટના ચુંકા ઉપર્‌ તેનો દાળીઓ સુંઠ અને મીઠાં સાથે મધમાં ચટાડે છે. છેકરાંતે ધાવણુ પચતું ન હોય અતે સફેદ ઝાડા કે ઉલટી થતી હોય તેપર કાકચીઆને શેકી તેમાંથી દાળીઓ કાઢી તે વાટીને પાય છે. ટાઢીઆ તાવના ખીન્ન દરન્નમાં જ્યારે તાવ સખ્ત હોય છે, યારે કવીનાધન નહિ આપતાં કાંકચી- આની ભૂકી આપવાથી પરસેવાતે ત્રીજે દરજે જલદી આવે છે. અર્થાત્‌ પરસેવો આવી તાવ તરત ઉતરી જાય છે, કાંકચીઆનાં ખી ઉપરની ન્નડી લીસી છાલ અતે બદા- ૩૪ /* [હી મની છાલને બાળી તેના કોલસા વાટી દાંત દુખતા હોય તો દાંતે તે મીસીની પેઠે લગાડવામાં આવે છે. છોકરૂં ભરાઇ આવ્યું હોય અતે આંચકી આવતી હોય, એમાં પણુ ક્રાંકચીઆતે શેકી તેમાંથી કાઢેલો દાળીએ વાટી છોકરાંતે માના ધાવણુમાં અગર પાણીમાં ગરમ કરી પવાડાય છે. કાકચીઆનાં બીજને વાટી તેને! ગાંઠે અતે સોજા ઉપર લેપ કરવામાં આવે છે. સાધાર્‌ણુ રીતે પેટના દુખાવા અને તાવમાં કાંકચીઆનું એક બીજ શેકી તેમાંથી નીકળતો એક દાળીઓ લેકે ખાય છે, અતે તે તેટલો એક ખોરાક કે માત્રા ગણાય છે, વાઇ અતે હિસ્ટિરીઆના દર્દમાં કાકચીનાં મીંજ એલચી અતે જટામાંશી સાથે મધમાં ખાવા આપવામાં આવે છે. કાંકચીઆનાં બીજની માલા ડરવામાં આવે છે તે ગણુપતી અતે ભેરવના ભકતો માલા ફ્રેરવવામાં વાપરે છે. ફાકચીઆનાં બીની ૮ થી ૧૦ ફીટ લાંબી માળા પરેવી આ સ્વસ્થાનના કુભાર લેકે માટીનાં વાસણને એ માલાવતી ધસીને ઓપ ચઢાવે છે. કાકચીઆનાં બીજને છોકરાએ કાચની કે પથ્થરની હેરીની જગાએ રમતમાં વાપરે છે, તેમજ તે કેડાં તરીકે પણુ રમતમાં વપર્‌ાય છે. કાકચીઆતાં બીનાં પ્રથકરણુ અને વિરોષ ઉપયોગ વિષે વૉટ સાહેબની ડીકશનરીમાં વિસ્તારથી હેવાલ આપેલો છે તે જ્તાસુએ વાંચવા લાયક છે. “પૂતિકરજળદિચૂર્ણ-કાંકચનાં મીંજ, તથા કાળા મરી સમ ભાગે લઇ તેનું વસ્ર ગાળ ચૂર્ણ કરવું. તેનો ચુણુ ક્રમિધ્ય, કટુપૈષ્ટિક, જ્વરધ્ય અને પાચક. વિષમજ્વરમાં એકે દેશી દવા કવીનાધની બરે।બરી કરી શક્રે તેવી નથી તોપણુ કાંકચ વિષમજ્વરમાં ધણુ।જ ઉપયેગગી છે. કેટલીક વખતે બીજથી અસર થતી નથી તો મૂળના ચૂર્ણુથી અસર થાય છે. વધરાવળની અંદર લેક કાંકચનું ચૂર્ણુ ખાય છે તથા એરડાનાં પાન ઉપર તેને “છાંટી વધરાવળ તથા ૬ૃષણુના સોન્ન ઉપર બાંધવામાં આવે છે. તેના પાનના રસમાં આંબાહળદર અને પિત્ત- પાપડે વાટી પીવાથી 'કૃમિનો નાશ થાય છે. ચાર તોલાં કાંકચતોા રસ પીવાથી વારાને દિવસે આવતો વિષમ- જવર્‌ અટકે છે. શરીર સાધારણુ રીતે ટુટતું હાય ને તાવનો ભાવ જણાતા હોય તે! કાંકચનું બી ખાવાથી તે ચિન્હ દબાય છે. ગોળની સાથે કાંકચનું બી લેવાથી હિસ્ટિરીઆમાં વાયુનો કોપ શાંત થાય છે. માત્રા-કાંકચનાં મીંજ ર વાલ, કાંકચીઆદિ ચૂર્ણ ૪ વાલ, કાંકચનાં પાનનો રસ ર્‌ થી ૫ તોલા.” (હા. વી. ઝી.) “કાંકચતું ફૂલ ટાઢું, તુરૂં, દદય, તથા રૂધિરવિકારનો નાશ કરનાર છે. અને તેનું ફ્લ કંઠેતે સુધારનાર, ઝાડા તથા રૂધિરાવકારતે મટાડનાર, અતે પિત્તહર છે. કાક ૨દ્દ ચનાં પાદડાં ગ્રાહિ તથા ત્રડતુને નિયમિત કરનાર છે. તેનાં બીમાં લોહી સુધાર્વાતો ચુણુ હોવાથી તે પત (ગળતકાઢ)ના દરદ ઉપર્‌ વાપરી શકાય છે. કાંકચનું તેલ મોઢાની દાઝ મટાડવાના કામમાં આવે છે.” (લૈ.શ્ા. મ. ગે।) “કાંકંચીઆ ખાવાથી બરલ મટે છે. ઉલટી, હેડકી, કફે, શ્રમ, શોષ એ સર્વે રોગને મટાડે છે.” (વૈન રૂગનાથજ.) ૭-સ્થાનક-વાડીઓની વાડમાં, કુવાઓને કાંઠે, ગુંદી અને કોઇવાર વાડાઓ પાસેના ફટાળાઓનાં નળાંઓમાં, કાકચીઆના વેલા ઉગેલા ત્નતેવામાં આવે છે. એ ધણુંકરી આખા હિદુસ્થાનમાં થાય છે. ૮-વિ૦ વિવેચન-કાંકચીઆના વેલા આ સ્વસ્થાનમાં ધણા જુજ ઉગે છે. તે પણુ વળી કોઇ કોઇ વાડીએઓની વાડમાં હોય છે, પણુ ઉપરના તેના ઔષધીય ગુણને લીધે તે ગરીબ લોકોને ધણા ઉપયોગી થઇ પડે છે માટે એના વેલાતો વધારો વાડીએ અને ખેતરેની વાડામાં વિશેષ કરવામાં આવે તો તે ખે રીતે ઉપ- યોગી થઇ શકે છે. તૈમાં ફાંટા હોવાને લીધે વાડની મજબ્તી રહી શકે, અને એતું સર્વોગ - તાવ જેવા સાધાર્ણુ મરજમાં બહુ અસરકારક હોવાથી ગરીબ ખેડુતો અને ખીન્નં ગામડીઆં લેોકોતે તે ઓસડ તરીકે પાસેજ વગર પૈસે તે મળી શકે. કેટલાક ખેડતો પાતાના વાડાઓમાં કાકચના વેલા ધર્માદા ઓસડ આપ- વાના હેતુથીજ વાવે છે. વગ'-( લેગ્યુમિનોાસી ). નંબર્‌ ૨૨૦. ઉ૧-શાગસ્રીયનામ-12011 011110 ૯1814. દૃષ્ટાન્ત-ંિ. 11. ]). 200; ત. [. 90; 1/20. 171. [0076 1. ]). 8009; રૂ. નિ. પા. ૪૭૯. ૨-દેશીનામ-સીધસરે।, સીધસેરી ( પે।૦ ); સંધેશરે।, (ચુ૦ ); સંઘેતરા ( મ૦ ); સિર્રેશ્વઇ લિટ્ધનાથઃ ( સંન). ૩-વર્ણન-સીધસરાનાં ઝાડ ૧૫ થી રપ કફ્રીટ ઉંચાં ચાય છે. તેમાં નાહાની નાહાની લીસી ને ચળકાટવાળી ધણી શાખાઓ હોય છે. પાન સંયુક્ત, ઝીણાં, બાવ- ળનાં પાનની પેઠે સળીપર આવેલાં હોય છે. ફલ ધોળા રંગનાં, મધુરી વાસવાળાં, વસંતથી ચોમાસાં સુધી આવે છે. તે ઉધડયા પછી પીળાં થઇ ન્નય છે. તેથી એકી વખતે એનાં ઝાડપર ખે રંગનાં ફૂલોનો દેખાવ ધણે સુંદર્‌ લાગે છે. શીંગ ( ફલ ) શિયાળે પાકે છે. સૂળ-ઉંડાં ખેડ્ેલાં હોય છે. તેમાંથી કેટલાક ફાાંટાઓ નીકળેલા હોય છે. તે ધણા મજખૂત હોય છે. ધણીવાર તે સખ્ત પથ્થર ફાડી પોતાનો રસ્તો કરે છે. તે બહા- વનસ્પતિવર્ણન. સથી ભૂરા ને અં અંદરથી પીળાસલેતા ધ્વોળા રંગના હાય છે. તે ઉપરતી ભૂરી ફ્રોતરી રતાસલેતા રંગની ને રસભરી હોય છે. તે જલદીથી ઉતરી ન્નય છે. વાસ અણગમતી અને સ્વાદ ચીકાસલેતો તૂરો અતે પાછ- ળથા ખાટો લાગે છે. ડૉડી અને શાખાએ।-સીધસરાના ઝાડનું થડ ૪ ઇંચથી ૧ કે ૧ર ફ્રીટ નું હોય છે. તે ભુરા રંગનું લીસું ને ચળકવું હોય છે. તેનાપર વખતે ધે!ળાસલેતા ભસ્મીવર્ણાં છાપાં અને ધોળી ટપકી હોય છે. તેની છાલ પોચી, બટકણી તે જાડી હોય છે. તે અંદરથી લીલા ને રતાસલેતા રંગની દાણાદાર હાય છે. તેનો સ્વાદ હરમેા તૂરો તે તેલીયો લાગે છે. શાખા વિશેષ લીસી ને ચળ- કાટવાળી હોય છે. તેનાપર્‌ પણુ ભરા કે ધોળા રંગની ટપકી હોય છે. કોમળ શાખાએ લીલા કૈ રતાસલેતા રંગની હોય છે. તે બટકણી હોય છે ને અંદરથી તે લી- લાસલેતા પીળા રંગની હાય. છે. પાન-૬ થી ૯ ઇંચ લાંબાં, આંતરે આવેલાં હોય છે. તે દ્દિભિસ હોય છે. તેની મુખ્ય ડીટડી ઉપર પાનના પીછા જેવા વિભાગોની ૪ થી ૬ કે ૮ જેડી આવેલી હોય છે. એ દરેક જ્ેડીમાંતા એક વિભાગ ( અર્થાત્‌ પાન) ૧૩ થી ૨ કે ૨ર ઈચ લાંબો હોય છે. અને તેમાં ૨૦ થી ર૫ સૃદ્દમ પતી જેવાં પાન આવેલાં હોય છે. તે ૩ લાઇને લાંબાં તે ૧ લાઇન પોહેાળાં હોય છે. તેનાં ટેરવાં ખુઠ્દાં અને ડીટડી પાસે તેની કોર્‌ વિષમ હોય છે. તેની ઉપરની સપાટીને રંગ લીલો ને નીચેની- નો ફૂંકો હોય છે. કોમળ પાનપર ધોળા ચળકતા સૂટ્ટમ વાળની રૂંવાટી આવેલી હાય છે. પાનને ચોળવાથી તે ધણાં ચીકણાં લાગે છે. અને તેમાંથી જરા તીખી ને ઉત્ર વાસ નીકળે છે. એતે! સ્વાદ ખટાસલેતો ચીકણે ને ચીરપરે। લાગે છે. ફૂલ-પત્રકાણુમાંથી લીલા રંગની જામળ વાળની રૂંવા- ટીવ્રાળી પુષ્પ ધારણુ કરનારી સળી નીકળેલી હોય છે. તેનાપર્‌ જુમખાની પેડે ફૂલો આવેલાં હોય છે. ફૂલની ડીટડી લીલા રંગની ૧ થી ૧% ઇંચ લાંબી અને પાનની મુ'ખ્ય ડીટડી કરતાં જાડી હોય છે. તેનાપર પણુ વાળની રૂંવાટી હોય છે. ફૂલનો વ્યાસ ૨ ઇંચતેો। હોય ' છે. પુષ્પબાહ્યકરેષ-તાં પત્રો પ હોય છે. તે 3થી ૧ ઈંચ લાંખાં હોય છે. એ પાંચે પત્રો પ્રથમ બાજુએથી જેડાયલાં હોય છે, પણુ ફૂલ ઉધડે છે સારે તે લગભગ તળિયાં સુધી ચરાધ૦ જાય છે. એ પત્રો ટેરવે સાંકડાંથતાં અણીદાર હોય છે. તે બહારથી લીલા રંગનાં, વાળની રૂંવાટીવાળાં, અને અંદરથી ફ્રીકાં ' ધોળાં સુંવાળાં પડથી અસ્તર થયેલાં હોય છે. તે પાંખડીથી ડુકાં હાય છે. * /. વનસ્પતિવર્ણુન. ૨૬ણછ પુષ્પાભ્યન્તર્કેોષ-તી પાંખડીઓ પ હોય છે, તે નાહાની મ્હોટી હોય છે. તે ૧ થી ૧૩ ૪ંચ લાંખી ને ૧:૪ચ પોહાળી હોય છે. તે પુન ખાન કેષના પત્રોથી આંતરે આવેલી હોય છે. આ પાંચે પાંખડી તળિયે સાંકડીથતી ને મથાળે પોહેળી હોય છે. તેની કેરપર કાંગરીદાર ઝાલર હોય છે. પાંચ પાંખડીઓમાંહેની ચાર ધોળા રંગની અને એક જે નીચેના ભાગમાં નળી જેવી થયેલી હોય છે, તે પીળા રંગની હોય છે. પુંકેસરો-૧૦ હોય છે. તે પાંખડીઓ કરતાં ધણું લાંબાં હોય છે. તેના તૂંતુએ લીલાસલેતા પીળા કે વખતે રાતા રંગના ને શંકુ આકાર હોય છે. તેને તળિ- યેથી અધવચં સુધી સફેદ ચળકતા લાંબા વાળની રંંવાટી આવેલી હોય છે. પરાગકરોષ પૃષ્ટસ્પર્શી કેસરીઆ રંગના હોય છે. પરાગરજ પણુ તેવાજ રંગની હોય છે. સ્ત્રીકેસર્‌-૧ હોય છે. તેના ગર્ભાશય એક પોલ- વાળા લીલા રંગનો હોય છે. તેપર વાળની રૂંવાટી હોય છે. નલિકા ફ્રીકા લીલા રંગની પુંકેસર તંતુઓ કરતાં જરા ઉંચી હોય છે. તેતે ટેરવે લીલા રંગનું સૂઠ્દમ મુખ હોય છે. શીંગ-(ફલ)-ચપટી, ૪ થી ૮ ઇંચ લાંખી, તે ર ઇંચથી આસરે ૧ ઇંચ પોહેોળી હોય છે. તે કાચી હોય છે યારે લીલાસલેતા પીળા રંગની સફ્ફેદ વાળની રૂંવાટી- વાળી હોય છે, પણુ પાકે છે ચારે ભૂરાસલેતા રાતા રંગની થઇ જય છે. તે બન્ને છેડે સાંકડીથતી, અણીદાર, લીસી ને ચળડેતી હોય છે. તેની અંદર પ થી ૧૬ ખીજ હોય છે. આજ-લંબગોળ, લીસાં, ભૂરા રાતા રંગનાં અને ખન્ને પાસ જરા દખાયલાં હોય છે. તેને એક છેડે ખુઠ્ઠી અણી હોય છે. તેનાપર ખન્તે: ખાજુએ ઘેરા રંગનાં લંબગોળ ધોળા ભૂરા રંગનાં કુંડાળાં હોય છે. ખીજ ૩ લાધ્નન લાંખાં ને ૨ લાઇન પોહોાળાં હોય છે. ખીની ઉપરનું પડ ધણું કઠણ હોય છે ને તે અંદરથી પીળાસ- લેતું ધોળું હોય છે. જ ઉપમાગીસંગ-સમીમઃ પ-ગુણુદોષ-મ્રાહી, ઉપલેપક, રોપક તથા વિષ અતે શેોથધ્ર. ૬-ઉપચેોગ-સીધસરાનાં મૂળ વીંછીના ડંખ ઉપર પાણીમાં ધસીને ચોપડે છે. તેમજ તેનાં મૂળને વીંછીની પીડાવાળા ભાગપર ધણીવાર ફ્રેરવવાથી વીંછી ઉતરી જય છે. સીધસરાનાં પાંદડાંને વાટી માથાની ઉંદરી ઉપર ચોપ- ડવાથી ફૂાયદ્દો થાય છે. સીધસરાનાં પાંદડાંતી લેપડી ગડગુંબડાં ઉપર ખાંધવામાં આવે છે. તેમજ મરકીની ગાંઠ ઉપર સીધસરાનાં પાન વાટી ધણા લોકે ખાંધે છે. તેથી ગાંઠ ઉપર ચઢી આવે છે. રતવા અને હરસ ઉપર પણુ સીધસગનાં પાનતે દૂધમાં વાટી તેતે લેપ કરવામાં આવે છે. સ્રીપ્રદરપર સીધસરાનાં પાન વાટીને સાકર સાથે પાય છે. વાએ ઝલાણા હોય તો એનાં પાન વાટીને પાય છે. એનાં પાન ત્રિદોષને ટાળે છે, જખમ ઉપર સીધસરાનાં પાન ખેડુ તથા રખારી લેકે ચાવીને મુકે છે, તેથી ઝખમ રૂઝાઈ નય છે. ઢેોરનાં ભાઠાં ઉપર પણુ સીધસર્‌ાનાં પાન વાટી રબારી લેકે! લગાડૅ છે. ઢોરને શીળી નીકળી હાય તો. ખરડાના રખારી લેકે! સીધસરાનાં પાનનો ઉકાળા ઢોરને પાય છે. ઢોરને મુંઢ ધા વાગ્યો હોય કે લચક પડી હોય તો તેપર સીધસરા અને આવળનાં પાન તથા રાફડાની માટી પાણીમાં ખુખ ગરમ કરી ઢોરના તે ભાગપર ભરે છે. સીધસરાનાં ફૂલનાં વરાળીઆં પેશાખ ન છૂટતો હોય તો પેડુપર બાંધવાથી પેશાબ જૂટે છે. કાચી શીંગ પક્ષીઓ બહુ ખાય છે. એનું લાકડું રમકડાં, દીવાસળી અને છાસ કરવાની રવાધનાં ફ્લો કરવામાં કામે આવે છે. સીધસરાનું લાકડું પીળાસલેતું, હલકું અને પોચું થાય છે. એનું લાકડું છાલસોતું રાખ્યું હોય તો જલદી સુકાતું નથી, તોપણુ એનાં લાકડાંતે જીવાત જલદી લાગુ પડે છે. ૭-સ્થાનક-સીધસરાનાં ઝાડ બરડા ડુંગરની પાઉની ક્રાદીમાં અને ઝરણાને કાંઠે ઉગે છે.* એ હિંદુસ્થાનના દક્ષિણુ પશ્રિમ ભાગમાં થાય છે. ૮-વિ૦ વિવેચન-સીધસરાનાં ઝાડ હિંદુસ્થાનનાં વતની છે કરે ખીન્ન દેશનાં ? તે વિષે વિલાયતથી શંકા લખાઈ આવતાં તે “ હિંદુસ્થાનનું વતની છે.' એવું સમાન ધાન આ લખનારે ડરેલું છે. તે ઇન્ડિયન ફ્રોરેસ્ટર (1પવૉંદરા [0૯૩૯' ) ચોપાનીઆમાં માહે જાનેવારી ૧૯૦૦ માં છપાયલું છે. સીધસરાનાં પાન કાઠિયાવાડમાં ધરવૈદાંતી દવા તરીકે પ્રસિદ્ધ છે, તેથી એનાં ઝાડ વાડી, વાડાઓમાં અને રસ્તાઓ તથા કુવાઓની પાસે ધણા લોકે વાવે છે. એનાં ઝાડ ખીજ તેમજ ડાળો વાવવાથી પણુ થાય છે. વરી-(લેગ્યાંમનોસી). નંબર્‌ ૨૬૬૨? ૧-શાજ્રીયનામ--1'1:1115011% ત0110€81ત.. દૃણાન્ત-િ. 11. [). 2600; ડં. ૪. 90; ૪ઘ, 1. થળ. 1. ૪. 110. ૨-દેશીનામ-રામખવળ (પોન); પરદેશીબાવળ (યુન); વિજ્ઞાચતીવાયુજ, જેસરીવાયુઈ (મ૦); વિજ્ઞાયતીવયુઝ, વિજા- તીવાજર (રિંન). * એ રાણાવાવ જંગલમાંની બોકડ કેડીની બન્ને ખાનએ, ડુંગરના પડધારાપર જીવીકેડી, ભતવારી ડુંગર, અને આદિલાણાં જંગલમાં પાડાપાણીના વાક, અને દીપડ ઝરને કૉડે ક સિ નેવામાં આવે છે, ૨૬૮ વનસ્પતિવર્ણન. _૩-વણૂન-રામબાવળનાં ઝાડ ૧૦ થી ૧૫ ફ્રીટ ઉંચાં થાય છે. તેમાં કાંટા હોય છે. એતું થડ અને શાખાઓ પીળાસલેતા લીલા રંગનાં હોય છે, તેમાં નાહાની નાઢાની ધણી શાખાઓ હેય છે. પાન લાંખી, ચપરી ડીટડીપર સૂઠ્મ આવેલાં હોય છે. ફૂલ સુશોભિત પીળા રંગનાં આવે છે. તે માગસરથી વેશાખ માસ સૃધી વધારે જેવામાં આવે છે. પણુ કેટલાક ઝાડોમાં તો તે બારે માસ હોય છે. એની શ્રીંગા ધણા લાંખા વખત સૃધી ઝાડપર રહે છે. તેથી નવી શીંગો સાથે આગલા વરસની સુકેલી શીંગો! પણુ ધણીવાર ન્નેવામાં આવે છે. એનાં ઝાડ ભર ઉન્હ્ાળે લીલાં ઝીણાં પાન અને સુંદર પીળાં ફૂલોના ભરાવથી ખહુ સુંદર દેખાતાં હોય છે. સૂળ-એના મૂળમાંથી ધણા ફાંટા નીકળી જમીનમાં ચોતરફ લાંબા પસરાયલા હોય છે. તેમાંથી ધણા બારીક રેસા તીકળેલા હોય છે. મૂળની છાલ પાતળી અને ઉપરથી ભૂરા રંગની હોય છે. તેપર ઉભા ચીરા અને નાહાના ગાંઠ ગડબા આવેલા હોય છે. મૂળનું લાકડું સછિદ્ર કટૃણુ અને ધોળા રંગનું હોય છે. મૂળની વાસ અણગમતી અને સ્વાદ કડવાસલેતેો તૂરો હોય છે, ડાડી અને શાખાએ।-ડાંડી ૪ ઇંચથી વખતે ૧ કુઢ જાડી હોય છે. તેપર પોહોાળી પડઘી અને તીદ્દણુ અણીવાળા સીધા કાંટા આવેલા હોય છે. તે ખે બાજુએ અતે એક વચમાં એમ ત્રણુ ત્રણ્‌ કાંટા પાસે પાસે આવેલા હોય છે. તેમાં બાજુના ખે ટુંકા અને સહેજ વાંકા હોય છે. અને વચમાંતો કાંટો એ બન્નેથી લાંખે હોય છે. કાંટાનો રંગ પીળાસલેતો ભૂરો હોય છે. તે ૪ 9ંચથી 2 ઇંચ લાંખા હોય છે. શાખાએ આંગ- ળીથી તે હાથનાં કાંડાં જેવી ન્નડી થાય છે ને તે ઘણુંકરી સીધી તરસાની પેઠે લાંખી વધે છે ને તેના ઉપર કકા ધોળા રંગનાં સૂટ્મ છાંટણાં હોય છે. ડાંડી અતે શાખાઓનું લાકડું સફેદ અને બટકણું હોય છે. કોમળ શાખાઓ વખતે રતાશલેતા રંગતી હોય છે, અતે તેની ઉપર સૂટ વાળની રૂંવાટી હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. એની મુખ્ય ડીટ- ડીઓ ત્રણુ કાંટાઆની ઉપરથી ર થી ૪ કે વખતે ૬ નીકળેલી હોય છે. તે 3 થી ૧ કે વખતે ૧૨ ફુટ લાંબી અને રદ થી ટુ ઇંચ પેોહેોળી હોય છે. તે તળિયે જરા જાડી થયેલી ને સાંધાથી ખેડેલી હોય છે. ને તેને ટેરવે ચૂહ્ષ્મ અણી હોય છે. એ ડીટડીપર ખાવ- ળની પની જેવાં સૂટ્્મ પાનની ખે હાર આવેલી હોય છે. એ દરેક હારમાં ધણુંકરી ષ્રીકા લીલા રંગનાં ૩૦ થી ૬૦ પાન હોય છે. તે ૧ થી ર લાપ્રત લાંબાં હોય છે. તેની ડીટડી સૂદ્દમ પીળાસલેતા રંગની હોય છે. પાન ડીટડી પાસે એક ખાજુ સાંકદથતું ને મથાળે | ગાળાધલેવું પાહોળું હોય છે. તેતે ટેરવે વખતે સૂહ્ટમ અણી હોય છે. તે જરા નડાં હોવાને લીધે તેમાંની નસો। સ્પટ્ટ દેખાતી નથી. પાનની વાસ અતે સ્વાદ જરા અણુગમતાં અને કડવાસલેતાં હોય છે. ફલ-પત્રકાણુમાંથી પુષ્પ ધારણુ કરનારી સળી નીકળે છે. તૈ પીળાસલેતા લીલા રંગની અને $ ઇંચથી તે રં ફુટ જેટલી લાંબી હોય છે. તેનાપર સૃદ્દમ ધોળા વાળની રૂંવાટી આવેલી હોય છે. એ સળીપર ૪ થી ૬ કરે ૨૦ થી ૩૦ ફૂલે! ચડા ઉતાર જરા છેટે છેટે આવેલાં હોય છે. તેની વાસ ગુલબાસનાં ફૂલતે મળતી હોય છે. ફૂલ ડૂ ઇંચથી ૧ ઇંચ વ્યાસનાં હોય છે. તેની ડીટડી પાતળી, લીલાસલેતા પીળા રંગની હોય છે. ને તે ર ચથી 2 ઇચ લાંખી અતે બહુધા ઉંચી ચઢતી હોય છે, તે પુન બાન કેષથી જરા નીચે સાંધાવાળી હોય છે. પુષ્પખાહ્ષકોષ-નાં પત્રો પ હોય છે, તે તળિયેથી જોડાઈ એક લીલા રંગની સૂટ્દમ પ્યાલી જેવાં થઇ રહે છે, અને ઉપર તેના પાંચે છેડા છૂટા હોય છે. એ છેડા તેને તળિયેથી પ્યાલીપર સાંધાથી ખેડેલા હોય છે. એના છેડા ફૂલ ઉધડયા પછી પછવાડે વળી. ન્ય છે. તે લીલાસલેતા પીળા રંગના હોય છે. તે ૨ લાઇન લાંબા ને ૧ લાધન પોહેોળા હોય છે. પુષ્પાભ્યન્તર્કેષ-ની પાંખડીએ પ હોય છે, તે ૩ થી ૪ લાધ્રન લાંબી ને ૨ થી ૩ પોહોળી હાય છે. એ પાંચે પાંખડીઓને તળિયે સૃટ્દમ લીલા રંગની ડાંડલી હોય છે. ને તે ડાંડલોપર સફેદ વાળની રૂંછાળ હાય છે. એ પાંચ પાંખડીઓમાંથી એક પાંખડી સૌથી મ્હાટી અને બહાર નીકળતી હોય છે. તેનાપર્‌ રાતાં છાંટણાં આવેલાં હોય છે. પાંખડી પાતળી અને તેનાપર્‌ કરચલી પડેલ ખાનક હોય છે, પુંકેસરેો-૧૦ હોય છે, તેના તંતુ ર થી ૩ લાઇન લાંબા, લીલાસલેતા પીળા રંગના હોય છે. તેતે તળિયે સફેદ વાળની રૂંછાળ હોય છે. પરાગકરોષ ભૂરાસલેતા રાતા રંગના, અને પરાગરજ પીળી હોય છે. ન્રીકેશર-૧ હોય છે, તે પુંકેસરો જેટલી લાંખી હોય છે. તે તળિયે લીલા રંગની ને ઉપર રાતી હોય છે. તેપર પણુ સડ્રેદ વાળની રૂંવાટી હોય છે. નલિકા ઝીણી, રાતી અને લીસી હોય છે. ને તેતે છેડે સૃદ્મ સુખ્ખ હોય છે. શીંગ-(ક્લ)-શીંગ ૩ થી ૬ ઇંચ લાંખી અને ર્‌ થી રર લાઈન પોહોળી હોય છે. તે કાચી હોય છે ભારે લીલા રંગની ને પાકે છે ભારે ભૂરા રંગની થઈ જાય છે. તે બન્ને છેડે સાંકડીથતી અણીદાર હોય છે. તેની સપાટી લીસી ને તેપર્‌ ઉભી નસો હોય છે. તેમાં ૩ થી ૮ ખીજ હોય છે. એ ખીજવચ્ચે તે ખાંચવાળી હાય છે, તેથી તેતો આકાર માલા જેવો દેખાય છે. વનસ્પતિવર્ણન. આજ-લંખગોાળ હોય છે. તે કાચાં હોય છે યારે ષ્રીકા લીલા રંગનાં ને પાકે છે ત્યારે કાળાસલેતા ભૂરા રંગનાં થાઈ જય છે, તેની સપાટી ધણીજ લીસી ને ચળકતી હોય છે. અને તેપર કાળાસલેતી ભૂરી પટી અને છાંટણાંની બાનક હોય છે, બીજ ૩ લાને લાંખાં અને ૧ પોહેોળાં હોય છે. તે ધણાં કટ્ણુ હે!ય છે. તેને ભાંગતાં તેમાંથી ધોળાસલેતાં ખે દલ નીકળે છે. જેની વાસ ઉત્ર અતે સ્વાદ ફરસ લાગે છે. કાચાં ખીતો સ્વાદ મીઠાસલેતો ફરસે। હોય છે. ૪-ઉપચોાગીઅંગ-સર્વાંગ. પ-ગુણરેોષ-સમ્ાહી, પૌષ્ટિક અને શેોથધ્ય. ૬-ઉપચોાગ-રામખાવળના મૂળની છાલ સુંઠેતી સાથે ઘસીને રસવિકારના સોન્ન' ઉપર ચોપડે છે. એના થડની અંતરછાલ રાસે પાણીમાં પલાળી સવારે તે પાણી ગાળીને પ્રમેહ ઉપર સાકર સાથે પાય છે. રામખાવળના પાનની પની વાટીને ગડગુંબડાં ઉપર બાંધે છે. રામખા- વળનાં ફૂલ સુંદર હોવાને લીધે મહાદેવજી અને દુર્ગોને ચડે છે. રામબાવળનાં કાચાં ખીજ છોકરાં બહુ ખાય છે. અને શીંગ પાકે છે ત્યારે શીીંગને સેકી તેમાંથી ખી કાઢી ગરીખ લેકે ખાય છે. તે વિશેષ ખવાય તો કુબજીયત ડરે છે. રામખાવળની છાલમાંથી સફેદ રેસા નીકળે છે, તે ટુંકા અને ખટકણા હોય છે, તેથી તે દોરી બનાવવાના કામમાં આવી શકે નહિ પણુ કાગળ ખતાવવાના કામમાં આવી શકે એમ કહે છે. રામબા- વળ સાંઢીઆ અતે બકરાં ખહુ ખાય છે. છપ્પનિયા દુકાળની વખતે તેતે વાઢી કાંટા ઝુટેડી- લોકે ગાયો, ભેંસો વમેરે ઢોરોને ખવરાવતા હતા. અતે રામબાવળનાં ઝાડો નીચે પડી ગએલ સુકાં પાન અને પાતળાં લાકડાં પણુ ઢોર અને ગધેડાં ખાધ જતાં હતાં. એનાં બીજ તે વખતે દુકાળીઆં લેકે બહુજ ખાતાં હતાં. રામબાવળ કાંયવાળીું, જલદી ઉગનારૂં, ગીચોગીચ ડાળવાળું અને કૂરસાં ખીજવાળું નાહાનું ઝાડ હોવાતે લીધે તેને વાડી, વાડા અતે ખેતરની વાડ કરવા માટે ધણા લેકે વાવે છે. રામબાવળનું લાકડું હલકું તે બટકણું હોવાને લીધે તે ગરીબ લોકોને બળતણુ તરીકે કામ આવે છે. એનાં લાકડાંમાંથી હુલકા કોલસા કરવામાં આવે છે. તે ખળતી વખતે તેમાંથી તડતડાટ અવાજ થઇ ધણા તણુખા નીકળે છે. પણુ તે બંદુકનો દાર્‌ બનાવવાના કામમાં આવે છે. એ ઝાડ ૮ થી ૧૦ શેક ફીટ ઉંચાં વધ્યા પછી તેતે જમીનથી ૪થી પ ફટ રાખી ઉપરથી ફાપી નાખવામાં આવે તો તેની બાજુની ધણી આડી શાખાઓ નીકળી તેની બહુ મજેની વાડ બની રહે છે. રેલવે સ્ટેશનના કમ્પાઉન્ડોની વાડ ધણી જગોએ રામબાવળની આવી રીતે બનાવવામાં આવે છે. ૭-સ્થાનક-ઘેડની કાંઘી અને ખીજી ખારચ જમીનમાં રામખાવળનાં ઝાડ ઉગતાં ત્તેવામાં આવે છે. એ ઝાડ અસલ અમૈરીકાનું વતની છે પણુ હવે હિદુસ્થાનમાં ધણી જગેઃએ થાય છે. ૮-વિ૦ વિવેચન--એ પરદેશી ઝાડ હોવાથી એનું નામ કોઇ રામના ભકતે શામખાવળ રાખેલું છે, તે આખા કાઠિયાવાડમાં પ્રસિદ્ધ છે.* વર્ગ-(લેગ્યુમિનોસી ). નંબર ૨૧૨. ઉ-શાનસ્ીયનામ-૯ ૩૩0 131019, દૃષ્ટાન્ત-11. 11. ૪. 261; ત. [0, 96; 11411. 11. 0- 2173: તિ. પા: ૫૦૪ ૨-દેશીનપ્મ-ગરમાળા (પો૦4-ગુ૦); વાટાવા, ૫ર- માજ, મીસ્મિજઈ, સચીમવતી, (મન): ગમજતાસ, પીરમાલ (સિંન): રાઝરક્ષ, રાગતફ સતના, સ્વળજક્ષ, આરગ્વધ (સં). ૩-વર્ણૂન-ગરમાળાનાં ઝાડ ૨૦ થી ૩૦ ફ્રીટ ઉંચાં થાય છે. એમાં ધણી શાખાઓ નીકળેલી હોય છે. પાન સંયુક્ત ફુટ ૧ર પ્ટ લાંખાં હોય છે, તે શિયાળે ખરી જાય છે, અને ચૈત્ર વૈશાક મહિતે તે ફૂલની સાથે પાછાં આવવા માંડે છે. એમાં પીળાં ફૂલોની ધણી લાંખી ને ઝુલતી માલા, લર્‌ અથવા શેડો આવે છે. આ વખતે ખરેખર એ ઝાડને દેખાવ એક ત્તેવા લાયક થઈ રહે છે. શીંગ (ફલ) ગેોળ અને ધણી લાંબી હોય છે. શીંગ શિયાળે પાકે છે. મૂળ-ઘણું ઉંડું બેઠેલું હોય છે. તેમાંથી કેટલાક જાડા અતે ઝીણા રેસાઓ જેવા ધણા ફાંટાઓ નીકળેલા હોય * એનાં ઝાડ રણુની ખારચ જમીન ન્યાં ખબીન્તં ઝાડો ઉગતાં નથી યા સારાં ઉગે છે. અને એકવાર ઉગ્યા પછી તેને પાણી કે કોઇ ન્તતની ખીજ ચાકરી ન્તેતી નથી. માટે આ સ્વસ્થાનમાં ભારવાડાની નેરી ને જીબીલી પુલની બન્ને ખાજીુએ એનાં ઝાડ જંગલખાતાં તરકૃથી વાવવામાં આવેલાં છે. તે ઘણાં સારાં ઉગેલાં છે. અને તે છપ્પનિયા દુકાળની વખતે ગરીબ કંગા- ળીઆં લોકે અને ઢોરોને ખહુજ ઉપયોગી થઇ પડેલાં હતાં. અને માટે ખારચ પડતર જમીનમાં એનાં ઝાડોનો વધારો કરવો જનેઇએ. કેમકે એનાં ખીજ વાવ્યા શિવાય ખીજીં કંઇ ખરચ લાગતું નથી. અને કાળે દુકાળે એનાં ઝાડો ખહુજ ઉપયોગી થઇ પડે છે. વળી વરસાદની તંગીમાં જ્યારે બીન્તં ઝાડો સુકાઇ નય છે થારે ખારચ જમીનમાં એનાં ઝાડો સુકાતાં નથી. તેથી પણુ તે ધણાં ઉપયોગી છે. એનાં એક બે ઝાડ ઉછરી ગયા પછી તેની શીંગો પાછી તેમાંથી પોતાની મેળે બીજ પડી” તેના ઘેરાને વેરા ઉગી નય છે. એનાં ખીજ વરસાદ પહેલાંજ જમીનમાંથી ૪ ઇંચ ઉંડાં વાવી દીધાં હોય અને તેપર વરસાટ્ટ થાય તો પછી કંઈ કરવાપણું રહેતું નથી. માત્ર એના નાહાના રાપા ઢોરોથી ખચાવવા જેઇએ, ૨૪૭૦ છે. ચૂળતું લાકડું ઘણું કટટણુ અને ધોળું હોય છે. છાલ- પરની ફે।તરી ભૂરા કે કાળાસલ્ેતા ભૂરા રંગતી લીસી, અને છાલ રાતા રંગની નડી તે રસભરી હોય છે. અંતરછાલ રતાસલેતા ધોળા રંગની ટુંકા રેસાએ અને પડવાળી હોય છે, છાલની વાસ જરા ઉમ્ર અને સ્વાદ તૂરો ને પાછ- ળથી જરા કડવે। લાગે છે. ડાંડી અને શાખાઓ-એનું થડ $ થી ૧ કુટ જાડું, ધણુંકરી સીધું પણુ વખતે કેટલાંક કારણોથી આડું અવળું ને અગડગદું પણુ હોય છે. તેપરની છાલ ભૂરી કે ભસ્મી રંગની, લીસી અથવા ખડખચડી, અંદરથી રાતી, ચીકાસ- વાળી, મજખૂત રેસાવાળી ને તૂરા ને કડવા સ્વાદવાળી હોય છે. શાખાઓ ધોળાસલેતા ભૂરા રંગની ને તેપર ધોળાં છાપાં પડેલાં હોય છે. કમળ શાખાઓ કાળાસલૈતા લીલા ને ભૂરામિશ્ર રંગની ધણી લીસી ને ચળકતી હોય છે; તેપર ભૂરા કે સફ્ફેદ રંગનાં દાણાદાર છાંટણાં (પ1 0૦5 ) હોય છે. અતિ કોમળ શાખાઓ લીલા રંગની લીસી, ચળકતી, સફેદ વાળની રંવાટીવાળી હોય છે, ને તેપર ભૂરા કે ધોળા વાળની રૂંવાટીવચ્ચે વખતે કાળા ચાંડલાવાળાં ધણુંકરી ગોળાઇ- લેતાં છાંટણા હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે લીંબડાના પાનની પેઠે લાંબી સળીપર આવેલાં હોય છે. એ સળી અથવા પાનની મુખ્ય ડીટડી થડમાં નડી થયેલી, ઘેરા લીલા રંગની, ને તેની ઉપરની બાજુ નીક હોય છે. તે લીસી, ચળકતી વખતૅ સૂટ્ટમ ધોળા કરે ભૂરા વાળની આછી રૂવાટીવાળી ૭ ઇંચ થી ૧ કે ૧ર ફુટ લાંબી હોય છે. એ મુખ્ય ડીટડીપર ૩ થી ૮ જ્ેડીઓ નાહાનાં પાન (દલ કે પર્ણ-1૦81015 )તી આવેલી હોય છે.'અને ડીટડી- ને ટેરવે પાનની છેલી ન્નેડીનીવચ્ચે સુદ્મ અણી હોય છે, જેડીમાંતાં પાન સામસામાં અથવા જરા આંતરે આવેલાં હોય છે. એની ડીટડી પાનના પ્રમાયુમાં ડુંકી, ઘેરા લીલા રંગની, ને સફેદવાળની રૂંવાટીવાળી હોય છે. તે પાનની મુખ્ય ડીટડી સાથે સાંધાઓથી ખેઠેલી હોય છે, તે એ સાંધા એવા કાચા હોય છે કે, પાન તે સાંધેથી હીટડીસાતું તરત ખરી પડે છે. જ્તેડીમાંનાં પાન તળિયે પોહાળાં અતે ટેરવાં તરફ સાંકડાંથતાં, ને ટેરવાં ખુઠ્ઠી અણીવાળાં હોય છે. એ પાન ૩ થી ૬ ઇંચ લાંમાં વ ૧૨થી ર કે ૨૬ ઇંચ પોહોળાં હોય છે. પાનની બન્ને સપાટીપર ઘણંકરી ધોળા કે ભૂરા વા તપખીરીઆ રંગના વાળની રૂંવાટી હોય છે. પાનની ઉપરતી સપાટી લીલા કૃ ઘેરા લીલા રંગની, ને નીચેની જરા ફીકા રંગની હોય છે, ક્રોમળ પાન ઘણાં ચળકતાં, સુંદર સોનેરી લાલાસ- લેતાં, અને વાળની ગીચ રંવાટીવાળાં હોય છે. પાન ધણાં વનસ્પતિવર્ણન. - | ચીવટ હો! હોય છે. તેથી તે તે મુશ્કેલીએ ચાવી શકાય છે. તેની વાસ ઉમ્ર અને સ્વાદ જરા ચીરપરે્‌। તે તૂરો લાગે છે. ફલ-પૃષ્પ ધારણુ કરનારી સળી અથવા ફૂલે।ની લર કે માલાં અથવા શેડ પત્રકોણુમાંથી નીકળેલી હોય છે. તે લીલી, ચળકતી અને સફેદ વાળની રૂંછાળવાળી હેય છે. તે થડમાં એક કે ર લાધત જડી અને છેડા તરક ધણી પાતળીથતી હોય છે. તે ધણી નરમ હોય છે, તેથી નીચી ઝુકેલી અતે થોડો પણુ પવન લાગવાથી આમ તેમ ડોલતી ને ઝુલતી હોય છે. તે પાન જેટલી કે તેથી પણુ ક્રેઇવાર લાંબી, હોય છે, તેનાપર થડ આગળથી જરા છેટે છેટે પણુ છેડા તરક્‌ જરા પાસે પાસે ફૂલે આવેલાં હોય છે. તે વખતે એક ૨-૩ કે ૪ થાકતી પેઠે શેડની ચો[ફ્ેર નીકળેલાં હોય છે. ફૂલનો રંગ સોના જેવો! પીળા ચક્રચકીત, અતે તેમાં સહેજ મધુરીવાસ હોય છે. એની વાસ પ્રથમ પાકેલા ખડખુજન જેવી મીડી પણુ પાછળથી સહેજ ઉગ્ર કે તીખી લાગે છે, ફૂલતી ડીટડીના થડમાં ઢ પુષ્પપત્રો હોય છે. તે ૧ થી ૧: લાધ્ત લાંબાં ને ભૂરા ચળકતા વાળની રૂંવાટીથી ભરાયલાં હોય છે. તે તરત ખરી જય છે. વચલું પુષ્પ- પત્ર બાજુનાં ખે કરતાં જરા લાંખું. હોય છે. ફૂલની ડીટડી લીંબડાની સળી જેવી અથવા તેથી જરા પાતળી હોય છે, તે ૧૩ થી ૨ ઈંચ લાંખી હોય છે, તે પણુ નરમ અતે બહુધા નીચી ઝુકતી હોય છે. તેનાપર સડ્ફેદવાળની રૂંવાટી હોય છે. તે પુન બાન કેોષથી જરા નીચે સાંધાવાળી, અને સાંધાથી ઉપર જરા નડી થયેલી હોય છે. પુષ્પબાલ્યકેષ-તાં પત્રો પ હોય છે. તે તળિયે જેડાયલાં ને મથાળે ખુલ્લાં હોય છે. તે સફેદ વાળની રૂંવાટીથી ભરાયલાં, ૨ થી ૩ લાત લાંખાં, અને ૧ થી ૨ લાઇન પેોહોળાં હોય છે. તેનાં ટેરવાં ગાળાઇલેતાં હોય છે, તેની અંદરની ખાજુ ઉભી લીલા રંગની નસો દેખાતી હોય છે. ફૂલ ઉધડયા પછી એ પાંચે પત્તો પાછળ વળી જાય છે. પુષ્પાભ્યન્તરકોષ-તી પાંખડીઓ પ હોય છે. ત પુન ખા૦ ક્રોષનાં પત્રો કરતાં લાંબી હોય છે. તે ખુલ્લા કે ઘેરા પીળા રંગની તે ધણીજ પાતળી હોય છે. તેને તળિયે સૂટ્્મ લીલા રંગની ડાંડલી ( ૮3% ) હોય છે. પાંખડી 3 ઇંચથી પ લાઇન પોહાળી અને 2 થી ૧ ઇંચ લાંખી હાય છે. પાંચે પાંખડીઓ એક ખીન્નંથી છૂટી હોય છે. તેનાં ટેરવાં ગોળાધ્લેતાં હોય છે. પાંખડીપર તાડના પંખામાં ઉભીનસો હોય તેવી ઉભીનસો દેખાય છે. ને તેમાંતી મુખ્ય નસોપર સડફ્ફેદ ચળકતા વાળની આછી રૂંવાટી હોય છે. એ પાંચે પાંખડીઓ આકારમાં ધણુંકરી એક સરખી પણુ કદમાં નાહાની મ્હોટી હોય છે. -યાત્યસિાૂઝાઇનાાા તં કાટ ક વનસ્પતિવર્ણુન. ૨૭૧ | જુંકેસરો-૧૦ હોય છે. તેમાં : ૩ સૌથી વધારે લાંબાં ને તે મથાળે તેમજ તળિયે વાંકલેતાં હોય છે. એના પરાગકેષ સૌથી મ્હોટા ને પૂર્ણ હોય છે. ૪ કેસરો ઉપર કહેલાં ૩ થી ડ્કાં હોય છે ને તે થોડાં વાંકવળતાં હોય છે, એપરનાો પર્‌ાગકરોષ પણુ ડુંકા હોય છે, તોપણુ તે પૂર્ણુ હોય એમ લાગે છે, એ ૪ કેસરથી ડુકાં વળી ૩ કેસરો હોય છે, તે સીધાં હોય છે, એના પરાગકોાષ ધણા નાહાના હોય છે, તે પૂર્ણ સ્થિતિયે આવતા જણાતા નથી, એ દશે પુંકેસરેના તંતુઓ પીળા, લીસા ને ચળ- કતા હોય છે. તેપરના પરાગકરોષ પીળા, પણુ પાછળ જતાં જર્‌ા ભૂરાસલેતા થઇ જય છે. સૌથી લાંબાં ૩ પુંકેસરેની તેના- વાંકસોતી લંબાઇ ૩ ઇંચની ને સૌથી ડુકાં ત્રણુ કેસરની લંબાઇ 2 ઈંચની હોય છે. નસ્રીકેસર્‌-૧ હાય છે. તેને ગર્ભાશય પીળાસલેતા રગતા, સફેદ વાળની રૂંછાળવાળા; નલિકા ડુંકી ને કલમ- ત્રાસ સૂટ્દમ મુખવાળી હોય છે. સ્રરીકેસર પણુ સૌથી લાંબાં પુંડ્ડેસર્‌ાની પેઠે વાંકવળેલી અને તે લગભગ તેટલી લાંબી હોય છે. * * શીંગ-(ફ્લ )-પ્રથમ લીલી ને પાકીને સુકાય છે ભારે ર્તાસલેતા કાળા રંગની થઇ જય છે. એ તદન સુકાયા પછી તેને હલાવી હોય તે તેમાંનાં ખીજ ધુધ- રાની પેઠે તેમાં વાગે છે. શીંગ ગોળ, બન્ને છેડે ડુંકી અણીથતી, ર થી ૨ ફીટ લાંબી, ને રથી ૧ પંચ પાહાળી હોય છે. શીંગની એક ખાજુ ઉભી નીક અને ખીજ ખાજુ છીછરી પટી જેવી નીક દેખાતી હોય છે. શીંગ લીસી ને ચળકતી હોય છે. તેમાં ધણાં બીજ હોય છે, શીંગની અંદર્‌ પાતળા પડદા આવેલા હોય છે, તે- પર્‌ ચીકણો કાળા રંગનો અરીઠાના ફૂલની છાલમાના ગળની વાસને મળતી વાસવાળોા જરા મીડો ગળ હોય છે. એ ગળમાં બીજ આવેલાં હોય છે. હ ખીજ-ફ્રીકા કે ધેરા ભૂરા રંગનાં, ધણાં જ લીસાં, ચળકતાં, જરા ર એક છેડે ખુઠ્ડી અણીથતાં, એક ઉભી નસવાળાં, ૨ર થી ૩ લાઇન લાંબાં, ર થી ૨ લાઇન પોરોળાં, તે ઘણાં કઠણ હોય છે. તેતે તોડતાં તેમાંથી પીળા દાળીઓ નીકળે છે. ૪-ઉપચોાગીઅંગ-સર્વાગ. પ-ગઝુણરોષ-રેચક, પિત્તતાશક અને શોકૂધ. ૬-ઉપચેગ-ગરમાળાતું મૂળ પાણીમાં ધસીને સોન્ન- એ ઉપર ચોપડવામાં આવે છે. ગરમાળાની છાલ અને પાનતો લેપ પણુ સોન્નઓ ઉપર્‌ કરવામાં આવે છે. ગરમાળાની પાકી શીંગમાંના ગળ કે ગર્‌ જુલાબ દેવા માટે ગભિણી સ્ત્રીઓને તથા છોકરાંએતે પણુ આપી શકાય છે. પિત્તવિકાર ઉપર ગરમાળાનો ગર્‌ આંબલીના ગર્‌ સાથે અપાય છે. ગરમાળાને। ગર્‌ છે[કરાંઓનું પેટ ચઢી આવ્યું હોય તો તેપર્‌ ચોપડવામાં આવે છે, ગર- માળાના: ગરનો સંધિવા અને બીનન સોજાએઓ ઉપર લેપ કરવામાં આવે છે. ગરમાળાની પાકી શ્રીંગ ખીજ અને ગરસોતી વાટી -મરકીની ગાંઠેપર તેને લેપ કરવામાં આવે છે. ગરમાળાનો ગર મરકીમાં થતી કબજયત અને ખેશુદ્ધિ ઉપર્‌ પોરબંદરના પ્રખ્યાત ગૃહસ્થ જીમા આદમ ખત્રી મરકીનતી દવામાં ખાવા તેમજ ગાંઠપર ચોપડવા આપતા હતા. ખરડાપરતા રબારી લેકે ગર- માળા અને આવળનાં પાન પાણાપર ધસી દાદરપર લગાડે છે. ગર્‌માળાનાં ઝાડમાંથી રાતો રસ ઝરે છે તે પાછળથી કટ્ટણુ થઈ ન્નય છે. તેને ગરમાળાને ગુંદર ને કમર્કસ કહે છે. તે ખાખરાના ગુંદરતે મળતો હોય છે. તે ડાઢ દુખતી ણ તો ડાઢમાં મુકાય છે. ગરમા- ળાનું લાકડું ધણું મજખૂત હોય છે, તે બરડા ડુંગરમાંના ર્ખરીલે[કકો પોતાનાં છાપરાં અને કુબાના થાંભલાને વરણુ તરીકે કામમાં લે છે. ગરમાળાની છાલમાંથી રેસા નીકળે છે, તે દોરી બનાવવાના કામમાં આવે છે. ગર- માળાની છાલ સાજડની છાલ સાથે રંગના કામમાં વપ- રાય છે. ગરમાળાના ફૂલનો ગુલકંદ બનાવવામાં આવે છે, તે આંતરડાના મર્‌જમાં અપાય છે, અને સેહેજ અંગ ગરમ રહેતું હાય અને કબજયત હોય તો તેવા- ઓને પણુ એથી ફાયદા થાય છે. બરડાના રબારીલેકેા ગર્‌માળાનાં પાન મીઠાં ને મરચાં સાથે ચાવી જય છે, તેથી તેઓ કહે છે કે, પેટ સાફ્‌ આવે છે. બહુમૂત્રતા ઉપર ગરમાળાનાં ફૂલનો કવાથ અપાય છે. નાજુક બાંધાની સ્રીઓને એનાં કૂલતો ગુલકંદ ર ઓંસ ભાર્‌ દૂધની સાથે રાત્રે આપવાથી સવારે પેટ સાફ આવે છે. ગરમાળાના લાકડાંની રાખ પણુ રંગના કામમાં વપરાય છે. ચામડાં રંંગવાના કામમાં પણુ ગરમાળાની છાલ આવી શકે છે. બંગાળામાં દેશી તમાકુને વધારે લીજતદાર કરવા માટે ગર્‌માળાના ગળનેો તેને પાસ આપે છે, એમ કહેવાય છે. “આરગ્વધાદિકવાથ-ગરમાળાનેો ગર, કદુ, હરડે, લીંડી- પીપર અને મોથ એ ખધા મળી ૨ તોલા લધ તે પાણી ૩૨ તોલામાં ઉકાળતાં આઠ તોલા બાકી રહે થારે ઉતારી લેવું. ગુણુ-સારક. અજીણુ, મળાવરોધ તથા બાળકોને ભાર રહો હોય તેપર અપાય છે. ગરમાળાનો રેચ ધણે। સાદા ને હલકો છે. ને તેથી બાળકોને નિર્ભયપણેૅ અપાય છે. આથી થોડું ધણું પેટમાં ચુંથાય છે ને તેની ચુંય ન જણાય તેઢલા માટે સુવાના રસમાં છુંદી તે બાળકોને પવાય- છે. ગરમાળાતે ગર કલેન્નની અંદરના લોહીના ઝજમાવને તોડે છે, તેની રેચક અસરથી યકૃત ઉપરથી થતું દખાણુ ઓછું થાય છે, ને તેથી કરીને તે થોડા થોડે પિત્તને રછર વનસ્પતિવણુન. સ્રાવ કરે છે. ગરમાળો પોતાની શેધક તથા સારક અસરથી વાતરક્ત ઉપર સારે ફાયદો કરે છે, ને તે અજીર્ણ અને બંધકોષમાં ઉપયેગી છે. ગરમાળો ર ભાર, પાષાણભેદ ૩ ભાર, ધમાસો ૪ ભાર, હીમજ પ ભાર, ગોખરૂ $ ભાર એનું ચૂર્ણ મધમાં ચાટવાથી લૂલાગી હોય તે। ઉતરે છે. માત્રા-સારક તરીકે ન॥ રૂપીઆભાર, રેચક તરીકે ૧ તોલે. કાઢાની ૪ થી ૮ તોલા.” (ડા૦ વી૦ ઝી૦ ). “ગરમાળો હદ્દોગ, રૂધિરવિકાર અને ઉદાવર્તના વ્યાધિતો નાશ કરનાર્‌ છે.” (વૈન શાન મ૦ ગેન). “ગર્‌માળાનું મૂળ દૂધ સાથે પીવાથી ખસ, કેહ, દાદર, વગેરે સર્ને ચામડીના રેગને મટાડે છે.” (વૈન રૂગનાથજ). ૭-સ્થાનક-ગરમાળાનાં ઝાડ બરડા ડુંગરમાં છૂટાં છવાયાં ઉગે છે. એ હિંદુસ્થાનના ધણા ખરા ભાગોમાં થાય છે, ૮-વિ૦ વિવેચન-ગરમાળાનું ઝાડ તેનાં સુંદર પાન અતે પીળાં ફૂલથી અત્યંત સુંદર દેખાય છે. એથી એનું નામ રાજબ્રક્ષ અતે સ્વણુવૃક્ષ પડયું હશે. ગરમા- ળાનાં ફૂલ સ્વર્ણું જેવા રંગનાં પીળાં, તેમજ તેમાં મધુ- રી વાસ પણુ હોય છે. માટે કેસુડાંતાં ફૂલ ( નંબર. ૧૮૮ ) જેકે ધણાં સુંદર છે તોપણુ તેમાં મધુરી વાસ નહિ હોવાથી કુવિરાજ વૂંદની ટીકા તેતે લાગુ થઈ શકે છે કે “યે દાનો કહાં પાઇયે, સોતાં એર સુગંધ” પણુ ગરમાળાનાં મૂલ વિષે તો એમ કહિ શકાય કે “યે દોનો યહાં પાધયે, સોનાં ઓર સુગંધ” એનાં ઝાડ ગીરિપર ઉગે છે અતે તેમાં પીળાં ફૂલની લટા કે માળાઓ ઝુકી રહેલી હોય છે તે ઉપરથી એનું નામ મોરિમાન પડેલું જણાય છે, ને તેપરથી ગર્‌માળા થયું હશે, ગર્‌માળાની જતની વનસ્પતિ જેવી કે કાસુંદ્રો, કાસુંદ્ર આવળ, કુવાડીઓ, ભૉયઆવળ, ચમેડ, ચમેડીયું, મીંઢી એ વગેરેનાં ફૂલ ધણુંકરી પીળાં હોય છે. પણુ એ તમામ વનસ્પતિનાં ફૂલોમાં જીવાત લાગી તે તરત ખવાદ જાય છે. માટે એમાંથી જે વનસ્પતિનાં ફૂલ કાંઇ પણુ ઉપયોગમાં લેવા માટે ભેળાં કરવાં હોય તો તે તરત કરી લેવાં જએ, અને તેને ઔષધની બનાવટમાં અગર ખીજી રીતે વાપરવાં હાય તો વાપરી દેવાં જતેઇએ, નહિ તો તે શીશીમાં પડેલાં પૃણુ ખગડી જય છે. વર્ગ-(લેગ્યુમિનાસી). નંબર ૨૬૩? ૧-શાન્ત્રીયનામ-0€. 0૯૦ંવૈટા 4115. દૃણ્ટાંત-િિ. 11. ૩. 2062; ડે. ૩. 97; શ ન.» 2237, ર.રતિદ પા. ૩૫૬ ૨-દેશીનામ-કાસુંદ્રો (પ૦); કાસુંદરો (યુન); જાલોર શર્છાટાકછા (સ૦); જોવા, વહુ (રિંગ); વાલમ (૧૦). ૩-વર્ણન-કાસુંદ્રાનાં ઝાડવાં ચોમાસે ધણાં ઉગી આવે છે. તે ૩થી ૬ ફ્રીટ કે વખતે ઓથવાળી જગોમાં એથી પણુ થોડાં ઉંચાં વધે છે. એની શાખાઓ લાંબી પસરાતી જરા છેટી છેટી ધણી નીકળેલી હોય છે. પાન ગર્‌માળાનાં પાનની પેઠે સળીપર એકભય આવેલાં હાય છે, પણુ તે તેથી નાહાનાં હોય છે. ફૂલ પીળા રંગનાં ઉડતી મધમાખે કે ભ્રમર જેવા આકારનાં શ્રાવણમાં આવે છે, અતે શીંગો (કલ) લાંબી તે ભરાયલી હાય છે તે શીયાળે પાકે છે. એનાં આખાં ઝાડવાંમાંથી ઉત્ર અણુગમતી વાસ નીકળતી હોય છે. અને એ ઝાડવાંપર્‌ ધણુંકરી હમેશાં મંકાડા આદિ જીવાત ચઢેલી જવામાં આવે છે. સૂળ-એનું ખીલામૂળ આંગળીથી હાથનાં કાંડા જેવું જાડું, થોડા જાડા ને કેટલાએક ઝીણા રેસા જેવા ફાંટા- ઓવાળું,બહારથી ભૂરા કાળા રંગનું તે અંદરથી પીળાસલેતા કે ફ્રીકા ધોળા રંગનું હોય છે. એતી અંતરછાલ ધણુંકરી પીળા રંગની હોય છે. મૂળ કઠણુ, વાસ ઉ્ર, તીખી, અને એળિયાની વાસને મળતી, તે સ્વાદ કડવે। લાગે છે. ડાંડી અને શાખાએ -ડાંડી આંગળીથી હાથનાં કાંડાં જેવી ન્નડી, લીસી, ચળકતી, લીલા રંગની ને તેપર જંખુડી ટીશીએ હાય છે. શાખાઓ સુતળીથી આંગળી જેવી ન્નડી, લીસી, ચળકતી લીલા રંગની ને તેપર જંખુડીછાયા અતે ઉભી ઠાંસા ને કોમળ શાખાએ પર્‌ વખતે સફેદ વાળતી આછી રૂંવાટી હોય છે. પાન-આંતરે આવેલાં અને સંયુક્ત હોય છે. એની મુખ્ય ડીટડીપર્‌ થડમાં ઉપરની બાજુ ભૂરા કાળા રંગની એક ચળકતી ર્સકુપ્પિ (4120) હોય છે. મુખ્ય ડીટડી થડમાં જ્નડી, ઉપરતી બાજી નીકવાળી, છેડે ડુંકી ખુઠ્ઠી અણીવાળ્ી, રંગે લીલી ને જાંબુડી છાયાલેતી પ થી ૯ ઇંચ લાંખી હોય છે. તેનાપર ૩ થી પ નાહનાં પાત (દલ અથવા પણુ-1૯8€3) ની જ્ેડીએ આવેલી હોય છે. તે મુખ્ય ડીટડીનાં થડથી ટેરવાં તરક્‌ ઉત્તરોત્તર મ્હોટી થતી અર્થાત્‌ એ ડીટડીનાં છેક ટેરવાં પાસેની સૌથી છેલ્લી જેડી સાથી મ્હોટી હોયછે. જેડીમાંનાં પાનની ડીટડી ધણી ટુંકી હોય છે. જેડીમાંનાં પાન ૧ થી ૪ કે ૪૩ ઈચ લાંબાં ને ડર થી ૨ ઇચ પેહોળાં હોય છે. પાન તળિયે પોહેાળાં લંબગોળ અતે ટેરવાં તરક્‌ સાંકડાં થતાં અણી- આળાં હોય છે. પાનતી બન્ને સપાટી લીસી ને ચળકતી, ઉપરની સપાટીને રંગ વેરે લીલો તે નીચેતીને ફીકા હોય છે. પાનની નીચેની સપાટીપર નસો સ્પષ્ટ દેખાતી હોય છે, તેમાં વચલી નસતેો રંગ ઘણુંકરી જાંખુડી છાયાલેતો હોય છે. અતિ કોમળ પાનપર્‌ વાળની રૂંવાટી વનસ્પતિવણુન. મણ ર0સમમાપસસ૧૫મ૫૫૫૦૦૦૦૦૨૫૫૫૦૫૫૫૫૫૫૫૫૫૫૫૪૦૫૫૫૫૫૦૩૫૫૫૫૫૫૫૫૫૫૩૫૫૫૫૫૫૫૦૫૫૫૫૦૫૫૫૦૦૫૫૫૦૫૫મમમમમય ન્ડ હોય છે. પણુ તે તરત ખરી જય તેવી હોય છે. પાનમાંથી ધણીજ અણગમતી ઉગ્ર વાસ નીકળતી હોય છે. સ્વાદ ચીકાસલેતો મીડો, તે પાછળથી કડવાસલેતો ચીરપરે। લાગે છે. ઉપષાન-પાનની મુખ્ય ડીટડીના થડમાં બન્ને બાજુએ અક્કેક સૂઠ્્મ ઉપપાન હેય છે. રૂલ-પત્રકોણુમાંથી અતે શાખાઓને છેડે સાદી કે શાખા પ્રતિશાખાઓવાળી કલંગીની પેડે નીકળેલાં હોય છે. ફૂલની ડીટડી લીલા રંગની ને તેપર્‌ સફ્રેદ વાળની રૂંવાટી આવેલી હોય છે. ફૂલ પીળા રંગનાં તે તેનો વ્યાસ ૧ થી ૧? ઈચ જેટલો હોય છે. તેની વાસ તીખી અને અણુગમતી હોય છે, જે કે ફૂલ જવામાં ધણાં સુંદર હોય છે. પુષ્પખાહ્યકોષ-નાં પત્રો પ અંદરથી લીલા રંગનાં અને ખહારથી ન્નંખુડા રંગનાં છાંટણાંવાળાં, અંદરની ખાજુ લીસાં, ચળકતાં, ને બહારની બાજુ ફોકાં હોય છે. તે એક ખીન્નંથી જરા નાહાતાં મ્હોટાં હોય છે. પુષ્પાભ્યન્તર્કેોષ-ની પાંખડીઓ પ હોય છે, એક ખીન્નંથી છૂટી અને નાહાની મ્હોટી હોય છે. તળિયે સાંકડીથતી, મથાળે પોહોાળી ને તેને તળિયે સૂટ્મ ડાંડલી હોય છે. પાંખડી પાતળી ને લીસી હોય છે. તેપર બહારતી બાજુ ઉભી નસે! સ્પછ્ટ દેખાતી હોય છે. પાંખડીઓ પ્રુન્‍ બાન કેષનાં પત્રો કરતાં લાંબી, પોહાળી અતે તેથી આંતરે આવેલી હોય છે. ષુંકેસરે-પીળા રંગનાં, લીસાં, ચળકતાં, ૧૦ હોય છે, એ દશ પુંકેસરે।માંથી ર પુંકેસરો સ્ષ્રીકેસરનલિકા જેટલાં લાંબાં વધેલાં હોયછે; અને ર્‌ એથી ટુકાં હોયછે; અતે ર એથી પણુ સહેજ ટુકાં અથવા એ જેવડાં હોય છે; એ ૬ પુંકેસરો ઉપરતા પરાગકેોષ લાંબા ને ઉભા હોય છે, ને તે મથાળેથી બે છિદ્ર થઇ ઉધડેલા હોય છે; એ શિવાયનાં ૪ પુંકેસરોમાંથી ૧ ધણું ઝીણું ને ડુકુ હોય છે, તેનાપરનો પરાગકરોષ ધણો બારીક, લંબગોળ તે ચપટે હોય છે; એ પુંકેસર્‌ ધણુંકરી સ્ત્રીકેસરની પાછળ આવેલું હાય છે; બાકીનાં 8 સૌથી નાહાનાં પુંકેસરે એક ખીન્નંતી પાસે પાસે આવેલાં હોય છે. જેમાંનું વચલું કેસર પાસેનાં ખે કરતાં વખતે જરા મ્હોટું હોય છે, એ ત્રણે પુંકેસરોપરના પરાગકોષ ચપટા હોય છે. ઉપર પ્રમાણે ૧૦ પુંકેસરે।માંથી સૌથી લાંબાં ૨ કેસરે। પૂર્ણ પરાગક્રોષવાળાં દેખાય છે. તે તે સ્્રીકેસરનલિકાની એન પાસે આવેલાં હોય છે. એ શિવાયનાં ૪ એથી ડ્ુકાં પણુ ઉભા લંબગોળ પરાગકેષવાળાં પુંકરેસરો જે ફૂલમાં વચ્ચોવચ સ્રીકેસરની બાજુએ આવેલાં હોય છે તે પણુ ધણુંકરી પૂર્ણ જણાય છે; પણુ પ્રથમ કલ્યા પ્રમાણે ૧ પુંકેસર સ્રીકેસરતી પાછળનું અને ૩ તેની આગળનાં ૩૫ | હ કો ૨૭૩ ચપટા પરાગકેષવાળાં હોય છે, તે અપૂર્ણ અથવા નપુંસક રહી ગએલાં હોય છે. સ્્ીકેસર્‌-૧ હોય છે. તે લીલા રંગની તે સૌથી લાંબા ર પુંકેસરોના તંતુથી જરા પાતળી અથવા તેવી જડી હોય છે, તે તેટલીજ કે તેથી સહેજ લાંખી હોય છે, તે વાંકવળતી હેય છે. તેના ગર્ભાશયપર્‌ સૂટ્મ ધોળા વાળની રૂંવાટી હોય છે; નલિકા લીસી, ચળકતી ને તેનાં ટેરવાંપર જાખુડી છાયાલેતું નાગફણુ જેવું સૂક્મ મુખ હોય છે. શીંગ-(ફલ )-જરા વાંકવળતી હોય છે. તે લીસી, ચળકતી ને વખતે તેપર ધોળા વાળની આછી રૂંવાટી હોય છે. તેને ટેરવે સૂટ્મ મજખૂત અણી હાય છે. શીંગ વચમાં ન્નેષુડા રંગની ને કોરપર્‌ લીલા રંગની હોય છે. તેની કોર બન્ને બાજુ જરા ચઢી આવેલી હોય છે. ને તેપર્‌ વચ્ચોવચ ઉભી નસ હોય છે. શીંગમાં ૧૦ થી રપ કે ૩૦ થી ૪૦ બીજ હોય છે. દરેક બીજની વચમાં શીંગની અંદર પાતળા પડદા હોય છે. શીંગમાં કેટલાં બીજ છે તે શીંગ જ્નેતાંજ જણાઈ આવે છે. કેમ કે ખે બીજની વચ્ચે શીંગપર્‌ જરા ખાંચ હોય છે. શીંગનાં પાસાં પ્રથમ દખાયલાં હોય છે, પણુ તેમાંનાં બીજ પાકી જાય છે યારે ઘણુંકરી પાસાં ભરાઇ ઉપસી આવેલાં દેખાય છે. શીંગ ૪ થી પ ઈંચ લાંબી ને ર થી ૩ લાઇન પોહેળી હોય છે. ખીજ- ઇંચ વ્યાસનાં હાય છે. તે લીસાં, ચળકતાં, ચપટાં ભસ્મી કે ઘેરા ભરા રંગનાં હોય છે. તેને એક છેડે _ચક્ષ્મ અણી હોય છે. તેની બન્ને બાજુ વચ્ચોવચ લંબગોળ ખાનક ખેડડેલી હોય છે. બીજ ધણાં કટણુ હોય છે. બીતે તોડતાં તેમાંથી પીળા દાળિયા નીકળે છે, જેની વાસ અને સ્વાદ ઉત્ર હોય છે. ૪-ઉપયોાગીઅંગ-સર્વાગ. પ-ગુણૂદ્ોષ-સારક, કકક, વિષહર, જ્વર, સ્વેદલ અતે પૈણિક. ૬-ઉપચોગ-કાસુંદ્રાવું મૂળ પાણીમાં ધસી વીંછીના ડંખપર્‌ ચોપડવામાં આવે છે. કાસુંદ્રાતું મૂળી ચંદન સાથે ઘસી દાદર્પર લગાડવામાં આવે છે. કાસું- દ્રાતું મૂળ સરપેડેસ ઉપર્‌ મરી સાથે પીવા અપાય છે. કાસુંદ્રાનાં પાન આંખ દુખવા ઉડી હોય તો આંખ- પર્‌ ખાંધવામાં આવે છે. કાસુંદ્રાનાં પાન દૂધમાં બાફી આંખના દુખાવાપર સુકવામાં આવે છે. ક્રાસુંદ્રાનાં પાન વાટીને તેની લેપડી ઢોર્‌નાં તેમજ માણુ- સનાં ચાંદાં અને ગડગાંડો ઉપર રાખવામાં આવે છે. કાસુંદ્રાનાં પાનની લેપડી તેલમાં ઉકાળી તે તેલને મીણુ અતે સિંદૂર સાથે મલ્ષમ બનાવી ગડગુંખડાં ઉપર્‌ લગાડવામાં આવે છે. કાસુંદ્રાનાં પાનનો રસ ખસ અને દાદર્પર્‌ ચોપડવામાં આવે છે. કાસુંદ્રાનાં પાન પાણીમાં ૨છ૪ઝ વનસ્પતિવર્ણન. ગરમ કરી વરાળીઆં તરીકે સંધિવાના સાજન ઉપર તેમજ ગડગુંબડાં ઉપર્‌ મુકવામાં આવે છે. કાસુંદ્રાનાં પાનતે સિદૂર અતે ગોમૂત્ર સાથે વાટી તેમાં ગુંદર ભેળવી તેતો લેપ મરકીની ગાંઠપર્‌ કરવામાં આવે છે. કાસુંદ્રાનાં ફૂલનો ગુલકંદ ઉધરસ તેમજ કખજીયતને ફાયદો ફરે છે. કાસુંદ્રાનાં ફૂલ સાકરતી સાથે પરમાવાળાને અપાય છે, કાસુંદ્રાી છાલનો ઉકાળા મધની સાથે મેળવીને સાકરીઆ પ્રમેહ ઉપર પવાય છે. કાસુંદ્રાનાં ખીજ છાસમાં વાટીને દાદર અને ખસ ઉપર ચોપડવામાં આવે છે. એનાં બીજની ભૂકી સાકરીઆ પ્રમેહ ઉપર પૃણુ વપરાય છે. કાસુંદ્રાનાં બીજને શેકી તેં કાષ્ટીની જગેાએ વાપરી શકાય છે. કાસુંદ્રાનાં ખીજતે સારીપેડે બાળી તેને વાટી તે માનાં ધાવણુમાં છે।કરાંતે કુકડીઆ ખાંસીમાં અપાય છે. કુકડીઆ ખાંસી અતે કક્‌ કાઢવામાં કાસુંદ્રાનાં પાન, મૂળ અને ખીજ અકસીર્‌ ગણાય છે, ક્રાસુંદ્રાનાં ખીજ તાવની ગરમી ઓછી ફરવા અતે પરસેવે લાવવા અપાય છે. એનો આખો છેડવેો રેચક ગણાય છે, પણુ એનાં ખીજ શેકવાથી તેમાનો રેચક ગુણુ ઓછે થઇ જાય છે. એનું મૂળ ઉદર વ્યાધિ ઉપર પણુ આપવામાં આવે છે. કાસુંદ્રાનાં પાનનો કાઢો સ્વેદલ ગણાય છે, એમ ડહેવાય છે. “કાસુંદ્રાનું મૂળ વાટી પીવાથી તાવ ઉતરી જય છે, સુખડ સાથે ધસી વાળા ઉપર ચોપડવાથી વાળા મટી ન્નય છે, મૂળ ધસી મ્હેટી ઉધરસ ઉપર્‌ છોકરાને પાવાથી સારૂં થાય છે. કાસુંદ્રો દસ્ત સાક્‌ લાવે છે, કંઠે સારો કરે છે, પાચન કરે છે, પિત્ત મટાડે છે.” (વૈન રૂગનાથજી ). ૭-સ્થાનક-રસ્તાઓની ખાજુએ, વાડીએની વાડમાં, પાણીના ધોરીઆ અતે કુવાપાસે, તેમજ પડતર અતે જુની ખંડીયેર્વાળી જગાઓમાં કાસુંદ્રાનાં ઝાડવાં ચોમાસે ધણાં ઉગી આવે છે, એ આખા હિંદુસ્થાનમાં "ટાં છવાયાં થાય છે. ૮-વિશેષ વિવેચન-સંસ્કૃત કાસમર્દ (જેતે અર્ય કક મટાડનાર થાય છે) ઉપરથી કાસુંદ્રે, અને કાસોડા એ નામો નીકળેલાં જણાય છે. ક્રાસુંદ્રાનાં ઝાડવાં ખાગો અતે વાડીઓમાં ધણીવાર નેદ તરીકે ઉગે છે. તે તે કૈટલીકવાર્‌ તો પડતર્‌ જમીનમાં જત્થાબંધ ઉગી ન્નય છે. પણુ તેનો જ્તેઇઃએ તેવો ઉપ યાગ કરવામાં આવતો નથી. જ્ેકે સાધારણુ રીતે એનાં પાન અહિના (પોરબંદરના) ખેડુતો, રબારીઓ, અને ખારવા કોલી જેવા લેકો આંખના દુખાવાપર આંખે ખાંધે છે. પણુ એ શિવાય ખીન્ને કંઇ ઉપયોગ થતો જેવામાં આવતો નથી. પણુ કાસુંદ્રાનાં ખીજ બુંદ અગર કાજી તરીકે કામમાં આવી શકે છે, એવે! હેવાલ વૉટ સાહેબની ડીકશનરીમાં વાંચ્યા પછી તેનાં ખીનેો કાફી તરીકેનો ઉપયેગ કાકી તૈયાર કરીને પોરબંદર, અમદાવાદ અને સુંબઈના નેશનલ કૉંગ્રેસના પ્રદ- શનમાં લોકોને કાફી ચખાડીને લખનારે નહેર કરેલો છે. તેમ તેનું એક નાહાનું પ્લાનટેશન કરી અનુભવ લેવામાં પણુ આવેલો છે. એતે આ સ્વસ્થાનની મોરમ અગર કાદીવાળી જમીન પણુ માકક આવે છે. એનાં ઝાડવાં કુદરતી રીતે ઉગેલાં હેય તો તેમાં ૪ થી પ ફીટ ઉંચાં વષ્યા પછી તેતે ધણો સારે ફાલ આવે છે ને શીંગો પણુ સારી ભરાય છે. તેને ૬ થી ૮ માસ જ્ેધએ. પણુ ષ્લાનટેશન અર્થાત્‌ મોલ તરીકે વાવેલા કાસું- દ્રાના છોડવામાં ૩ થી ૪ મહિને ફૂલ આવ્યા પછી ૨ મહિને શીંગો પાજી ખી તૈયાર થવા આવે છે, તે નીચેના હેવાલથી જણાશેઃ- પોરબંદર સ્વસ્થાનના જેલ સુપ્રિન્ટેન્ડન્ટની નીમણુક પર્‌ હોવાથી જેલ બાગ ઊપર તા.--૧૪ આગષ્ટ ૧૯૦૩ ને રોજ જમીન સાધારણ રીતે ખેડી તેમાં કાસુંદ્રાનાં ખીજ અખતરા તરીકે ન્નર્‌ બાજરાની સાક્‌ક છાંટીને વાવેલાં હતાં. તે આગષ્ટની આખરના વરસાદથી ઉગ્યાં હતાં પણુ ફરી ખીન્ને વરસાદ નહિ થતાં સપ્ટેંબર આખર એના છોડવા ૧ કુટજેટલા વધીને સુકાવા લાગ્યા હતા, જેથી તેને પાણી આપવાતી જરૂર જણાતાં દર્‌ પંદર્‌ દિવસે એક પાણી કેોશથી આપવામાં આવેલું હતું. તેથી જાન્યુઆરીની આખર સુધીમાં આઠ પાણી આપવાં પડયાં હતાં. એ દરમિયાન કાસુંદ્રાના છોડવા ર થી ૩ અને કટલાક ૪ ફ્રીઢ ઉંચા વધ્યા હતા અતે તેમાં નવેમ્બર માસથી ફૂલે! આવવા લાગ્યાં હતાં, ને જાન્યુઆરીની આખર સુધી શીંગો ભરાઈ તેમાં ખીજ પાકી શીંગા ઉતારવા લાયક તૈયાર થવા આવી હતી. જે ફ્રેબરવારીમાં ઉતારી લીધી હતી. સાધારણુરીતે પોતાની મેળે ઉગેલા કાંસુંદ્રાના છોડવામાં જે ફાલ આવેછે તેના કરતાં આમાં બમણો ફાલ આવ્યા હતો, એના છોડવાઓઆતે એક આગલે અને ખીત્તે પાછલો એમ ખે વરસાદ હોય તો એનાં ખીજ પાકી જવાને પાણીની ખીલકુલ જરૂર્‌ જણાતી નથી. કાસુંદ્રાનાં માત્ર ખીજ કાકી (1૫૦૪1"0-૦૦ 2૯) તરી- % કામમાં આવી શકે છે એટલુંજ નહિ પણુ એનાં ઝાડ- વાનાં સવાગ એષધિ તરીકે ઉપયોગમાં આવે છે, તે * કાસુંદ્રાજેવા એક નજવા છોડવાનું રીતસર્‌ વાવેતર કર્‌- વાંમાં આવે તો તે એટલો બધે ઉપયોગી થઈ પડે કરે તે એક આ સ્વસ્થાનને તેમજ આ સ્વસ્થાનના લેકને સારે પેદાશને। રસ્તે કરી આપે. અને પરદેરાથી આવતી કાફીની જગેોએ આ થોડે પૈસે મળનારી દેશી કાઠી (તીગ્રો કાફી) દેશમાંજ ઊત્પન થઈ શકે. કાસુંદ્રાનાં ઝાડવાં જલદીથી વધનારાં ને તે ગમે તેવી 1! સાધારણુ જમીનમાં ઉગનારાં છે. માટૅ ખેડવાણુ પડતર | 1 વનસ્પતિવર્ણન. ૨રછપ ધરણી જમીન સ્વસ્થાનોમાં પડેલી હોય છે, તેમાં આનું વાવેતર કરી તેનાં પંચાગોનો રીતસર ઉપયોગ કરવાનું અને એનાં ખીજ્તે કાફી તરીકે વેપાર જારી ડરવાનું સાહસ કરવામાં આવે તા તેથી અલબત એક સ્વસ્થાનનેજ નહિ પણુ દેશને ફાયદો થઈ શકે તેમ છે. દેશની એક અનણુ વસ્તુને! વધારો કરી દેશપરદેશમાં તેનો બજર કરવો એ એક સાધારણુ માણુસનું કામ નથી. એવાં કામ સ્વસ્થાન, મોટા ગરાશીઆ કે મોટી થાપણુવાળા પેઢીદા- રતી મદદ શિવાય કદી થઇ શકતાં નથી. વાટ સાહેબની ડિકશનરીમાં “ 1૫૭૪1૦-૦૦ 1૦૦” ને જે હુંકા હેવાલ (161૪ 10૦[0૦76 ) કયુરિપાટને આધારે છપાએલે। છે, તે દરેક દેશહિતચિતક વ્યાપારી અને વિદ્દાન ડાકટરોને એકવાર ફરસદની વખતેં વાંચવાની વિનંતી કરવામાં આવે છે. કાઠિયાવાડ, અમદાખાદ અતે મસુંબધ્મમાં કાસુદ્રાનાં ખીજ કાફી તરીકે વપરાય છે. તે વિષેની પ્રસિદ્ધિ લખનારથી ખની તેટલી કરી છે. ને હજુ પ્રયત્ન જરી છે. રસ્તો ખતાવેલો છે, હુવે ફામ કરનાર જઇએ, સાહુસ અને હોસ જેદએ. “ દુનિયાં તો જીકતીહે, ઝુકાનેવાલા ચાહિયે” વર્ગ (લેગ્યુમિનોસી), નંખર્‌ ૨૬૪ ઉ૧-શાન્ત્રીયનામ-0€. 380]0101'૧. દણાન્ત-1. 11. [.. 202; પે. ૪. 97; 1પ 11. [. 2285; રૂ.નિ. પા. ૩૫૬. ૨-ટેશીનામ-કાસુંદ્રી (પ૦); કાસુંદરી (ગુન); જાસોરી (શ૦); જોવી, વાઘરી (૨િં૦)) જાસારુ (સં). ૩-વર્ણુન-કાસુંદ્રીના છોડવા પણુ કાસુંદ્રાની પેઠે ચો।- માસે ધણા જવામાં આવે છે. એ પણુ ૩ થી ૪ કે વખતે પથી ૬ ફીટ ઊંચા વધે છે. શાખાઓ ધણુંકરી ટુંકી ક્ાસુંદ્રા કરતાં ઝાગ્ડી અને ધણી પાસે પાસે આવી એનું ઝાડવું એક ધચુમ ઝુમર જેવું થઈ રહેલું દેખાય છે. પાન કાસુંદ્રાનાં પાનની પેઠે સળીપર આવેલાં હોય છે. પણુ તે સળી અથવા પાનની મુખ્ય ડીટડી ઉપર આવેલી નાહાનાં પાન (દલ અથવા પર્ણ 10410013) ની જેડીઓ ધણી પાસે પાસે હોય છે, અને તે પ થી ૧૦ કે ૧૨ હોય છે. એ ન્ેડીમાંનાં પાન કાસુંદ્રાનાં પાન જેટલાં લાંખાં કે પોહાળાં હોતાં નથી પણુ તેથી ડઢુકાં, સાંકડાં અને ટેરવે વિશેષ સાંકડાંથતાં અણીદાર હોય છે. ફૂલ-કાસુંદ્ર જેવાં જ પીળાં હોય છે. અને શીંગ (કૂલ) પણુ તેવીજ તોપણુ જરા વધારે ભરાયલી હોય છે. કાસુંદ્રીનાં ઝાડવાંમાંથી પણુ કાસુંદ્રા જેવી જ અણુગમતી વાસ તીકળતી હોય છે અને તેનાપર્‌ પણુ મંકાડા આદિ જીવાત ચડેલી જવામાં આવે છે. કાસુંદ્રીનું ઝાડવું કાસુંદ્રા કરતાં વધારે સુંદર દેખાય છે. કૅમકે તેની ડુંકી અને પાસે પાસે આવેલી શાખાઓમાં સુંદર્‌ લીલા રંગનાં નાહાનાં ગીચ આવેલાં પાન ને તેની અદર વળી પીળાં ફૂલોની બાનક બહુ મજેની ડ્રેખાતી હોય છે. કાસુંદ્રોનાં ફ્લો કાસુંદ્રાનાં ફૂલો કરતાં વખતે સહેજ મ્હોટાં હોય છે, ને રંગે પણુ જરા ધેરાં હોય છે. પણુ શીંગ કાસુદ્રાના કરતાં જરા નાહાની તે વધારે ભરા- યલી હોય છે. જેથી ધણીવાર તે મગફળીની પેઠે ગોળ થઈ રહેલી હોય છે. કાસુંદ્રીની ખીજ ખધી તરાહ ધણુંકરી કાસુંદ્રાને મળતી હોય છે. અને કાસુંદ્રો જ્યાં ઉગે છે ત્યાં કાસુંદ્રી પણુ ઉગે છે, ઔષધેપચારમાં અહિ ( પોરબંદર )ના લેકે! કાસુંદ્રા કરતાં કાસુંદ્રીને વધારે પસંદ કરે છે. એનાં ખીજ અને પાનનો ગંધકતી સાથે મલમ બનાવી દાદર અને ખસપર લગાડવામાં આવે છે. એના ગુણુ અને ઉપયેગ બધા કાસુંદ્રા જેવા છે. એનાં અતે કાસુંદ્રાનાં પાન દુકાળની વખતે ગરીખ લેક! પાણીમાં ઉકાળી તે પાણી કાઢી નાંખી પાનમાં મીઠદું મરચું નાંખી ખાય છે. પાનમાંની અણુગમતી વાસ પાનને ઉકાળવાથી ધણી- ખરી નીકળી નય છે. ક્રાસુંદ્રી તેનાં નાહાનાં તે ઝીણાં પાનને લીધે ડાસુંદ્રાથી તરત ઓળખાઇ આવે છે, અને વિશેષ કરીતે મ્હોટાં અને નાંહાનાં પાન ઉપરથીજ કાસુંદ્રો અને કાસુંદ્રી એમ ખમે તદા નામો પડેલાં જણાય છે. કાસુંદ્રાના છોડવા કરતાં કાસુંદ્રીના છોડવાની આયુષ વધારે લાગે છે. કેમકે કાસુંદ્રાના છોડવા ધણુંકરી એકજ વર્ષમાં થોડા ફૂલી મરણુ પામે છે. જ્યારે કાસુંદ્રીના છોડવાઓ ૩ થી ૪ વર્ષ લગણુ જીવતા રહે છે, અને સારે! ફાલ આપ્યા કરે છે, સારી માટી અને પાણીવાળી જગેએ કાસુંદ્રી ઘણુંકરી બારેમાસ ફાલ આપ્યા કરે છે. પણુ તે પેહેલે વર્ષે અને શિયાળામાં જેટલે ફાલ આપે છે, તેટલો તેનાં ખીન્ને વર્ષોમાં અને ઉન્હાળે આપતી નથી. કાસુંદ્રો તેમજ કાસુંદ્રી એ ખબન્તે ઝાડવાંઓનું વાવેતર મનુની નિગ્રોકાર્રી માટે કરી શકાય તેમ છે. વર્ગ-(લેગ્યુમિનોસી). નંખર્‌ ૨૬૫. ઉ-શાન્ત્નીયનામ-0. 1000[0૫1'૦૫. દૃષ્દાંત-1. 11. [, 268. ૨-દેશીનામ-કાળી કાસુંદ્રી“(પોગ-ગુન) જાની વાશોરી (સ૦); જાળી સોહી. (હિં૦). ૨છર્‌ વનસ્પતિવર્ણન. --------------------------------------------------- ૩-વણૂન-કાળી કાસુંદીના છોડવા કે ઝાડવાં કાસુંદ્ર કરતાં નાહાનાં થાય છે. અને તેની ડાંડી, શાખાઓ, પાન, ફૂલ અતે શીંગ પણુ નાહાનાં અને વિશેષ કરી ટ્રીકા કે ઘેરા જાંખણુડા રંગનાં હોય છે. માટે એને કાળી કાસુંદ્રી કહે છે. કાળી કાસુંદ્રી મળતી હોય તો ઔષ- ધોમાં પ્રથમ તેતો ઉપયોગ ધણુંકરી આ તરફ કરવામાં આવે છે. પણુ કાળી કાસુંદ્રી જવલેજ કેષ્ી બાગ અને વાડીઓમાં વાવેલી જનેવામાં આવે છે. એનો આખો છોડવે। ધણુંકરીને સર્યડંસ ઉપર વપરાય છે. એની છાલ અને ખીજ મધુમેઠ અતે પિત્તવિકાર્પર અકસીર દવા ગણૂ।ય છે. વર્ગ-(લેગ્યુસિનોસી.) નંબર્‌ ૨૧૬? ઉ૧-શાન્સ્રીયનામ-0€. 1'01'8 દષ્ટાન્ત-પિ. 11. [. 268; પે. [. 97; વપ 11. 0. 224; ર્‌૦ નિન પાન ૩૦૪. ર-દેશીનામ-કુવાડીઓ,પોંવાડીઓ (પેો--ગુન્); યાયા, તરવટા (મ૦); અકુન્ટા, તજવર, પનવાર, પમા (રિંબ); ત્રષુન્નાટ, પ્રુત્રાઃ, તજમફે, રદન (સન); પુંવાર (કચ્છી). ૩--વણૅન-કુવાડીઆના છોડવા ચોમાસે ધણા જવામાં આવે છે, તે ૨ થી પ ફ્રીટ ઉંચા થાય છે. એ જ્યાં ઉગે છે ત્યાં ધણુંકરી જથ્થાબંધ ઉગે છે. ને ત્યારે તે ધણી શાખાઓ સુકયા શિવાય એકલડાંડીએ તરસા જેવા વધી નય છે. ને પારવા હોય છે, ત્યારે એમાં ધણી શાખાઓ નીકળે છે. એને છ છ પાન એક સળીપર્‌ આવે છે. એનાં ફૂલ પીળાં આવળ જેવાં; ને (ફલ) શીંગ લાંબી ને પાતળી હોય છે. એ આખા છેોડવામાંથી કાસુંદ્રી જેવી અણુગમતી વાસ નીકળે છે. * પેોરખેદર સ્વસ્થાનના ખેડુ લોકો આ કાસુંદ્રોને પરદેશી કે વિલાતી રતવેલીએ॥ કહે છે. એનાં પાન એ લોકે। દૂધ અગર માખણમાં વાટી રતવા ઉપર લગાડે છે. વીસાવાડા (મૂજટ્દારિવાં) ગામના મેહેરકાના મેરગની વાડીમાં એનું (કાળી કાસુંટ્રીનું) એક ઝાડવું હતું. તેનાં પાન દમ, ક્ષય, તાવ અને સોન્તપર વાપરવા એ ગામનાં ઘણાં લોકો લઇ જતાં. તેમજ કચ્છભુજમાં પ્રખ્યાત વેદાન્તીબાઇ રતનખબાઇની જગેોમાં એતું ઝાડવું મુંબૈના સુપ્રસિધ્ધ પૅડિત જ્યેછ્ઠારામ સુકુન્ટછીએ લખનારને દેખાડેછું હતું અને તે વિષે એવી હકીકત સંભળાવી હતી કે તે માડડું કોઇ મહાત્મા સન્યાસીએ ત્યાં વાવેછું હતું અને તેનાં પાન સપદેશ, હડકવા, ક્ષય, દમ, પ્રમેહ, અપચે।, વિષ મક્ત્વર, હૈડષ્ઠી અને મુંષઠારાની ગાંઠપર તે મહાત્મા ગરીખ લોકેને આપતા હતા અને એને પ્રયોગ ચાલતો હોય તે ૬રમીચાંત ભાંગ, તમાકુ અને ગાંને પીવાની પરૅહેજી રખાવતા હતા. . સૂળ-૪ થી ૬ ઇચકે૧ ફુટ લાંખું હોય છે. તેમાંથી થોડાક જાડા અને કેટલાક બારીક રેસા જેવા કાંટાઓ નીકળેલા હોય છે. મૂળની છાલ પાતળી પણ્‌ ધણી મજબૂત રેસાવાળી હોય છે, તે બહારથી ભૂરાસલેતા પીળા રંગની, ને અંદર સફેદ હોય છે. મૂળનું લાકડું ધણું કટૃણુ ને સફેદ હોય છે. મૂળ સ્લેટપેનથી તે આંગળી જેવું જાડું હોય છે. મૂળની વાસ ઉત્ર અને સ્વાદ મીડાસ- લેતો તેલીયો ને પાછળથા ગળચટે લાગે છે, ડૉડી અને શાખાઓ -ડાંડી ભૂરાસલેતા લીલા રંગની, સુતળીથી તે આંગળી જેવી ન્નડી હોય છે. શાખાઓ ચળકતી લીસી ને ફાકાસલેતા લીલા રંગની હોય છે. અને તેપર ઉભી નીક અતે ઢાંસો હોય છે. શાખાઓના કોમળ ભાગપર સડ્ટેદ વાળની રંછાળ આવેલી હોય છે. શાખાઓ અંદરથી પોચા ને ધોળા ગાભાવાળી હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. પાનની મુખ્ય ડીટર્ડ થી ૨૨ ૪ંચ લાંબી હોય છે, તે થડમાં શ્નડી હોય છે, તેની ઉપરની બાજુ નીક હોય છે. અને એ ડીટડી- પર્‌ પાનની ૩ જ્ેડીઓ જરા છેટે છેટે આવેલી હોય છે. તે અનુક્રમે નીચેથી ઉપર જતાં મ્હોટીથતી હોય છે. એટલે પેહેલી નીચેની જેડી સૌથી નાહાની ને ઉપરની છેલી જેડી સૌથી મ્હોટી હોય છે, સૌથી નીચેની જ્ેરીની વચ્ચે મુખ્ય ડીટડીની નીકની અંદર કેસ- રીઆ રંગની ઝીણી ? થી 2 લાધ્નન લાંબી ર્સકુષ્પિ (01૧10) આવેલી હોય છે. જ્ેડીમાંનાં પાન ૧ થી ૨ ઇંચ લાંબાં અને રૈ ઇંચથી ૧ ઇંચ પેોહોળાં હોય છે. તેની ડીટડી સૂટ્રમ હોય છે. તે ડીટડી પાસે સાંકડાં- થતાં અને ટેરવાં તરક પોહોળાં હોય છે. પાનને ટેરવે સૂદ્મ અણી હોય છે. ને ડીટડી પાસે પાનની કેર જરા લાંબી ટુંકી અર્થાત્‌ વિષમ હોય છે. પાનની ઉપરની સપાટીને રંગ લીલે। ને નીચેનીતો કરકો (લીલે) હોય છે. પાનની ઉપરતી સપાટી લીસી ને નીચેનીપર સફેદ વાળની રૂંછાળ હોય છે. પાનની નસો નીચેની સપાટીપર વધારે સ્પષ્ટ દેખાતી હોય છે. પાન ન્ડાં હોય છે. તે ચોળવાથી ધણાં ચીકણાં લાગે છે, અને સ્વાદે પણુ ચીફ- ણાં, ને પાછળથી જરા ગળચટાં ને ચીર્‌પરાં લાગે છે, પાનની મુખ્ય ડીટડીના થડમાં બન્ને બાજી અકેક ઉભું, ઝીણું તે ૩ લાઇન લાંખું રૂંછાળથી ભરાયલું ઉપ- પાન આવેલું હોય છે. ફૂલ-પત્રકાણુમાં ધણુંકરી એક નાહાની સળીપર્‌ ૧ ન્ન થી ર ફૂલો આવેલાં હોય છે. સળી પાનની મુખ્ય * ડીટડી કરતાં સહેજ તાહાની ને પાતળી હોય છે. અથવા તેના જેટલીજ લાંબી ને નનડી હોય છે. ડીટડીના થડમાં સૃદ્મ પુષ્પપત્ર હોય છે. આ ખધાંપર ધોળા કે ભૂરા * વનસ્પતિવર્ણન. ર૨છણ વાળની રૂછાળ હોય છે, જેટલે હોય છે પુષ્પબાહ્યકેષ-નાં પત્રો પ પીળાસલેતા લીલા રંગનાં હોય છે. તેનાં પાંચે પત્રો એક બીન્નથી નાહાનાં મ્હાટાં ને છૂટાં હોય છે. તેની બહારની બાજી ઉભી નસો તે સફેદ વાળની રૂંછાળ આવેલી હોય છે. સૌંથી નાહાનું પત્ર લગભગ ર૨ લાઇન લાંખું અને ૧ લાઇન પોહોળું હોય છે, તે સૌથી મ્હોડું પત્ર ૩ લાઇન લાંખું અને ૧૨ લાઇન પેોહેાળું હોય છે. એ પત્રોની કેરપર જરા વધારે લાંબા વાળની હાર હોય છે. પાંચે પત્રો હોડીની પેઠે થોડાં અંદર્‌ વળેલાં હોય છે. પુષ્પાભ્યન્તરકેોષષ-તી પાંખડીઓ પ હોય છે, તે એક ખીન્નંથી છૂટી હોય છે. દરેક પાંખડી નીચે અણી- વાળી અતે ઉપર જતાં પોહાળી હોય છે, પાંખડી ખહજ પાતળી અને કુમાસવાળી હોય છે. પાંખડીપર ઉભી નસે! હોય છે. પાંખડી સહેજ અંદર વળતી હોય છે. પાંખડીઓ પણુ એક ખીન્નંથી જરા નાહાની મ્હાટી હાય છે. પાંખડીનાં ટેરવાં ગોળાઇલેતાં ખુઠ્ઠાં હોય છે પણુ સૌથી મ્હાટી પાંખડી (સ્ટેન્ડર્ડ) ટેરવાં પાસે ધણી પોાહોાળી ને વચમાં ખાંચવાળી હોય છે. પાંખડી રૈ ઇંચથી તે 2 ઇચ લાંબી અને રર લાઇનથી ૩ લાધત પોહેળી હોય છે, તે પુન બાન કોષનાં પત્રોથી આંતરે આવેલી હોય છે. પુંકેસરે-૧૦ હોય છે. તેમાં ૭ પૂર્ણ, અને ૩ અપૂર્ણ હોય છે. તંતુ પીળા, અને પરાગકરોષ ભૂરાસલેતા પીળા હોય છે; જે ત્રણુ પુકેસરા અપૂર્ણ હાય છેતે ઘણાં ઝીણાં ને સૂદ્દમ હોય છે, તેપર પરાગકેષ પૂર્ણ સ્થિતિએ આવેલા હોતા નથી; અતે છ પૂર્ણ પુંકેસરોના પરાગક્રાષ પૂર્ણ સ્થિતિએ આવેલા હોય છે, તે ઉભા હાય છે, તેપર ખે ખાજુએ અક્કેક ઉભી ફાટ, અને ટેરવે ખે છિદ્ર દેખાતાં હોય છે; એ છ પુંકેસરોમાંથી પણુ ૩ 'મ્હાટાં ને ૪ નાહાનાં હોય છે. ન્્ીકેસર-૧ હોય છે, તે લીલા રંગની, વાંકવળતી અને પુંકેસરોથી ઉંચી હોય છે. તેનો ગર્ભાશય લાંખેો, ખન્તે ખાજુ નીકવાળોા, અતે તેપર સફેદ વાળની રૂંવાટી હાય છે. નલિકા સૂદ્દમ, લીસી, ને મુખ ગોળાઇલેતું એક ખાજુ જરા કલમત્રાસ હોય છે. શીંગ-(પલ)-બન્તે ખાજુએથી જરા દખાયલી પણુ ન્તડી હોય છે, તે પ્રથમ લીલા રંગની પણુ પાકીને સુકાવા માંડે છે ત્યારે ભૂરા રંગની થઇ નજય છે, તે ૬ થી ૯ ૪ઇંચ લાંબી અતે 1ર લાઇન પેહેળી હોય છે. શીંગની ડીટી ૧ થી ૧ ઇંચની હોય છે. શ્ઞીંગ ડીટી પાસે જરા સાંકડી હોય છે, તે ટેરવે જરા લાંબી . ફૂલતો વ્યાસ ૧ થી ૧૩ ઈચ તીદ્દણુ અણીવાળી હોય છે. શીંગ એક ખાજુ જરા વાંકવળતી હોય છે. શીંગની પાછળની બાજુ ૪ને આગળની ખાજુ ૩ ઉભી ઢાંસો। હોય છે. શીંગપર્‌ સૂદ્દમ ધોળા વાળની રૂંછાળ હોય છે. શીંગની અંદર ૨૦ થી ૩૦ નાણાં બીજ હોય છે. બીજ-ચળકતાં તે લીસાં હોય છે. તે એક છેડે અણીથતાં ને બીજે જરા ખાંચવાળાં હોય છે, ખીજ ક ઇંચથી કઇક લાંખાં ને રુ ઈંચ પોહેોળાં હોય છે. તે બાજુએ ગોાળાઇલેતાં અને તેપર વચ્ચોવચ એક ઉભી ર્તાસલેતા રંગની લીટી હોય છે. બીજ ધણાં કઠ્ટણુ હોય છે. બીજ પ્રથમ લીલાં, પછી પીળાં, અને છેવટે લીલા- સલેતા ભૂરા રંગનાં થઇ જય છે ૪-ઉપચોાગીઅએંગ-સર્વાગ. પ-ગુણદ્ોેષ-ઉપલેપક, ચિરગુણુકારીપૈષ્ટિક, અતે સારક. ટૃ-ઉપચેોગ-કુવાડીઆનું મૂળ લીંખુના રસમાં વાટી દાદરપર ચોપડાય છે. કુવાડીઆનાં કાચાં પાનનું ચોમાસે ગરીબ લેકે! શાક કરી ખાય છે. અતે તવંગર્‌ા તેનાં પાન ખાને તેનું રાતું કરે છે. તેમજ અથાણું પણુ કરે છે. તે ખાધાથી પેટ સાફ આવે છે. કુવાડીઆનાં પાન અ ખીજ છાસમાં પલાળી તેને વાટી દાદરપર લગાડાય છે છે. તેનાં પાન વાટીને તેતી લેપડી ગડગુંબડાં ઉપર સુકાય છે. કુવાડીઆનાં પાનનો કવાથ ગડ્ઝુંબડાં ધ્વોવામાં વપરાય મુછ; તેમજ ઝુવાડીઆનાં પાન વાટી ખરજવાંપર્‌ બંધાય છે. કુવાડીઆનાં ફૂલ સાકર્‌ સાથે પ્રમેહવાળાતે અપાય છે. રબારી ને ખેડુ લોકે। કુવાડીઆનાં ખીજને થોર કે કંટાળાર્નાં છીરમાં પલાળી પછી ગોમૂત્ર સાથે વાટી દાદરપર ચોપડે છે. એ લેપ રસોળી જેવી ગાંઠાોપર્‌ ચોપડાય છે. કુવાડીઆનાં બીજ કરંજનાં ખીજ સાથે વાટી દાદરપર્‌ લગાડવામાં આવે છે. કુવાડીઆનાં બીજના લાડુ કરી સ્ત્રીઓ નખળાઇ ઉપર શીયાળે ખાય છે. કુવાડીઆનાં ખીજ છપ્પનિયા દુકાળ વખતે ઘણાં ગરીબ લોકો ખાતાં હતાં. કુવાડીઆનાં બીજ કાસુંદ્રાના ખીની માફક કાકીને હેકાણે વાપરી શકાય છે. એનાં ખીજ ખાફીને કપાસીઆની જગેોએ ગુજરાતમાં ઢોરોને ખવાડવામાં આવે છે. “કુવાડીઆનાં ખીતું સેવન ખરજ, કે, દાદર, ખસ, માથાંનાં ગડગુંખડાં, મેદરોગ, અરૂચી, તાવ, પરમે, ઉધરસ, ૬મ એ સર્વે રોગને મટાડે છે. સ્વાદે કડછાં તે રાં છે, ટાઢાં છે, એનાં પાંદડાનું શાક પણુ તે પ્રમાણે ગુણુ કરે છે, કરી પાળીને ધણા દિવસ સેવે તો રક્ત* પિત્ત પણુ મટે છે.” (વૈન રૂ૦ ૪૦). “કુવાડીએ, આવળ, ચમેડ, કાસુંદ્રીદ ભાંયઆવળ, ગરમાળા, ચમેડીયું, મીંઢી એ દરેક ઝાડનાં ખીમાં રછદત્ વનસ્પતિવર્ણન. “કાઈસો[ફેનિક” આસીડનેો ભાગ રહેલો છે. એ આસી- | મૂળ-૬ ઇંચથી ર ફ્રીટ, કે વખતે ઉંડી જમીન ડના ભુખરે તપખીરીઆ રંગનો ભૂકો થાય છે. આ અંગ્રેજ દવા દાદર માટે ધણી સરસ છે. દાદર માટે જ્રાઇસોફેનિક આસીડની બરાબરી કરે એવી એકે દવા નથી. તેતે આઠગણુા। સાદા મલમ સાથે મેળવી દાદર ઉગર્‌ લગાડવાથી જલદી મટે છે. વિશેષમાં તેથી બળતરા થતી નથી. કુવાડીઆનાં પાનતી ચા ખાળકોતે દાંત આવતી વખતે તાવ આવેછે થારે પીવરાવાયછે. ભીલામું ઉડવાથી સોજે થઈ આવે ત્યારે કુવાડીઆનાં પાનનો રસ ચોપડાયછે. ચાની માત્રા ૧થી ર રૂપિયા ભાર.” (ડા. વી. ઝી.) ૭-સ્થાનક-કુવાડીઓ આ આખા સ્ટેટ (પોરબંદર)- માં ચોમાસે આડે વગડે ઉગે છે. એ આખા હિદુસ્થાનમાં એવીજ રીતે થાય છે. ૮-વિરેષ વિવેચન-એનાં સંસ્કૃત નામા ચક્રમર્દ અતે દકુધનો અર્થ દાદર મટાડનાર થાય છે, ને તેજ પ્રમાણે તે વપરાય છે, અતે તેનું હિંદીનામ પનવાર એ પ્રષુન્નાડ ઉપરથી નીકળેલું હશે. કચ્છમાં પણુ એને સુંવાર કહે છે. કુવાડીએ પણુ એ ઉપરથીજ નીકળ્યું લાગે છે, લેગ્યુમિનાસી અર્થાત્‌ આંબલી અને ખબાવ- ળના વર્ગમાં પોરબંદર સ્ટેટમાં જે કેટલીક વનસ્પતિ ઝાઝી ઉગતી 'હોય, તો તેમાંની એક આ કુવાડીઓ। પણુ છે. વર્ગ-( લેગ્યુમિનોસી ). નંખર્‌ ૨૬૭૦ ઉ-શાન્્ીયનતામ-€. ૧૫10011818. દૃણાન્ત-ણિં. 11. ૪. 208; કેં. [૩. 97; દ; 11. ૪. 215; ર્‌. તિ, પા. ૮૪. ૨-ટેશીનામ-આવર (પે।૦); આવળ ( ગુન ); ગાવ, તરવ૪, (૫૦); તસ્વર, તરોટા, લસ્વાઇ ( ફિંન ) ગાવરતેવી, તમે- રમા (સંન ). 1110 1 111001”5 (૦8381 (૫1૪). ૩-વર્ણન-આવળનાં ઝાડવાં ૩ થી ૧૦ ફટ ઉંચાં થાય છે. ને તેમાં ધણી શાખાએ નીકળેલી હોય છે. પાન આંબલી પેડઠ્ઠે સળીપર આવેલાં, અને ફૂલ કાસુંદ્ર જેવાં પીળાં, તથા શીંગો (ક્લ ) ચપટી, પાતળી અને લાંબી હોય છે. એની ડાંડી કે શાખાપર થએલા જખ- મમાં શિયાળે ગુંદર બાઝે છે. એનાં આખાં ઝાડવાંપર ધણુંકરીને ભુરા ધોળા વાળની રૂંવાટી હોય છે. આવળ એટલી ખધી પ્રખ્યાત અતે સાધારણુ છે જ તેના વર્ણુનનું કેદ જરૂર જણાતું નથી. તો પણુ ડું- કામાં તે નીચે પ્રમાણે છે. હાય તો તેથી પણુ વિશેષ લાંબાં અતે ઉંડાં હોય છે. તે પેનસીલથી હાથની બાજુ જેવાં ન્નડાં હોય છે. એનાં ખીલામૂળમાંથી કેટલાએક ઝીણા ફાંટાઓ નીકળેલા હોય છે. મૂળની છાલ બહારથી ભૂરા કે કાળા ભૂરા રંગની ને ખડબચડી હોય છે, ને અંદરથી તે ભૂરા રતા- સલેતા રંગની ને કોઈવાર ભૂરા કાળા તે લીલાસલેતા રંગની પણુ હોય છે. તે જાડી તે મજબૂત હોય છે. અંત- રછાલ જરા ચળકતી તે રસભરી હોય છે. તે કાઢયા પછી થોડીવારમાં કાળાસલેતી થઇ ન્નય છે. એનું લાકડું ર્તાસલેતા પીળા રંગનું, ધોળું ને મજબૂત હોય છે. વાસ ઉમ્ર અને સ્વાદ કડવાસલેતો તૂરે। લાગે છે. ડૉડી અને શાખાઓ -ડાંડી આંગળીથી તે હાથનાં કાંડાં જેવી જ્નડી થાય છે. તેની છાલ બહારથી ભ્ર્‌ા રંગની, ખડબચડી અને તેનાપર ઉભા ચીરા પડેલા હોય છે; અંદરથી તે ડ્રીકા લીલા રંગની હોય છે. કો।મળ શાખાઓપરતી છાલ ભૂરી મખમલી અથવા લીલી હોય છે, ને તેનાપર ધોળા કે દ્રીકી તપખીરીઆ વાળની રૂંવાટી આવેલી હોય છે; ડાંડી અને શાખાઓનું લાકડું ' મજબૂત, લીસું, જરા ચીકણું ને ફ્રોકા પીળા રંગનું હોય છે; જે સુકાય છે ત્યારે ભૂરા રાતા રંગનું થઇ જાય છે. છાલની વાસ ખજ્ુરીના રસ જેવી અને સ્વાદ કડવો ને તૂરો હોય છે, પાન-આંતરે આવેલાં હોય છે. તે ૪ થી ૬ ૪ંચ લાંબાં અને ૧ર થી રં ઇંચ પોહોળાં હોય છે. તેની ઉપરની સપાટીને! રંગ પીળાસલેતો ફ્રીકો લીલો ને ની- ચેનીનો સેહેજ ફ્રીકો હોય છે. પાનની સુખ્ય ડીટડીપર ૮ થી ૧૨ જ્ેડીએ નાહાનાં પાન ( દલ અથવા પર્ણુ- 10011015 )તી આવેલી હોય છે. જેેડીમાંનું દરેક પાન જરા પોહેોળું, લંબગોળ, ટેરવે ગોળાધલેતું કે અંદર ખેસતી ખાંચવાળું, કે ટેરવે સૂટ્્મ અણીવાળું, ચીવટ, ૭ થી ૧ ઇંચ લાંષું ને રં ઇંચ પેોહેોળું હોય છે. પાનની મુખ્ય ડીટડી ઉપરતી ખાજુ નીકવાળી હોય છે, અતે તેનાપર્‌ નાહાનાં પાનની જ્ેેડીની વચ્ચે અઝ્ેક ઉભી કેસરીઆ રંગની સૂટ્મ ર્સકુપ્પિ (%]1થ46) હોય છે, પાનને ચોળવાથી તે ચીકણાં લાગે છે, ને તેમાંથી ઉગ્રં અને તીખી વાસ નીકળે છે. તેતો સ્વાદ કડવાસ- લેતો ચીકણા ને તૂરો લોગે છે. પાન સુકાય છે ત્યારે ભૂરા રાતા રંગનાં થઇ જય છે, ઉષપષાન-પાનતી મુખ્ય ડીટડીના થડમાં કાન કે કાનની બૂટ જેવા આકારનાં, પોહોાળાં, છેડે સૂટ્મ અણી- વાળાં ખે ઉપપાન હોય છે. પાનની પેઠે ઉપપાન ઉપર્‌ પણુ ધોળા વાળની રૂંવાટી હોય છે. વા સદસસાસસાદિરરિ મણના ટરના: ૨ણછ્હ મુન ફૂલ-પુષ્પ ધારણ કરનારી સળી પત્રકાણુમાંથી નીક- થઇ જાય છે. તેનું. રેરવું ગ ગોાળાધલેતું પણુ ક અણી ળેલી હોય છે, તે ૧૧ થી ૨ ઇંચ લાંબી, પાનની મુખ્ય ડીટડી કરતાં ન્નડી, અતે ધોળા ભ્રાવાળની રૂંવાટીવાળી હોય છે. એ સળીનાં ટેરવાં પાસે ધણુંકરી ફૂલો આવેલાં હાય છે. ફૂલની ડીટડી ૧ થી ૧૭ ૪ચ લાંબી અને ભરા કે ધોળા વાળની રૂંવાટીથી ભરાયલી હોય છે. એ દરેક ડીટડીની પાસે ત્રણ્‌ ત્રણ પુષ્પપત્રે! હાય છે, જેમાંનું વચલું પુષ્પપત્ર પાહોળું, મથાળે સાં- ક્ડુંથતું, અતે ટેરવે અણીદાર હોય છે, અતે તે ખઆજુનાં ખે પુષ્પપત્રો ધણાં ઝ્રીણાં, કેસરીઆ રંગનાં, અતે વાંકાં વળેલાં હોય છે. આ ત્રણ પુષ્પપત્રોપર ભરા વાળની રંંવાટી હોય છે. ફૂલ સુકાય છે ત્યારે ભૂરા રાતા રંગનાં થઇ ન્નય છે. પુષ્પુખાહ્કેોષ-તાં પત્રો પ હોય છે. તે ફૂલની કળીમાં લીલા રંગનાં ને ફૂલ ઉધડયા પછી પીળાસલેતાં થઈ જય છે. એ પાંચ પત્રોમાંથી ૩ પત્રો મ્હોટાં ને ર નાહાનાં હોય છે. પુષ્પાભ્યન્તર્કેષ-ની પાંખડીઓ પ હોય છે. તે ખુલ્લા પીળા ચળકતા રંગની હોય છે. એ પાંખડીઓને આકાર્‌ તાડના પાનના સીધા પંખા જેવો હોય છે, ને તેનાપર બારીક તાડનાં પાનની ઉભી નસો જેવી નસો હોય છે. પાંખડી ૧ ઇંચ લાંબી અતે ઝં ઇંચ પોહોાળી હોય છે, પણુ પુ૦ ખા૦ ક્ાષનાં પત્રોની પેડે તે એક બીન્નથી નાહાની મ્હાટી હોય છે. ફૂલની વાસ જરા તીખી પણુ જર્‌ા કરેણુનાં ફૂલની વાસને મળતી હોય છે, તેતો વ્યાસ ૧ થી ૨ ઇંચનતે। હાય છે. પુંકેસરે-૧૦ હાય છે. તેમાંના ૩ કેસરો સૌથી લાંમાં તે ન્નડાં હોય છે, અતે ૪ તેથી નાહાનાં અને ૩ એથી પણુ નાહાનાં હોય છે. યુંકેસરના તંતુઓ દ્રીકા પીળા રંગના અતે પરાગકોષ ષ્રીકા ધોળા રંગના હોય છે. પણુ પરાગક્રાષતી કોર કેસરીઆ રગની હોય છે. સૌથી મ્હાટાં ૩ અને તેથી નાહાનાં ૪ કેસરેોના પરાગક્રેષ લંબગોળ તે મથાળે ખેવડી અણીવાળા હોય છે, અને સૌથી નાહાનાં ૩ કેસરોઉપરના પરાગ્કેષ ગાળાઇલેતા ચપટા હોય છે. આ ઉપરથી જણાય છે કે ૧૦ યુંકેસરો માંથી ૭ પૂર્ણ, અને ૨ અપૂણ્‌ હોય છે. જ્રીકેસર-૧ હોય છે. તેતો ગર્ભાશય ધોળા વાળની રૂંછાળથી આચ્છાદિત થયેલો હોય છે; નલિકા લીલી, લીસી તથા વાંકવળતી હોય છે; અતે તેતે મયાળે મુદ્્મ ફલમત્રાસ જેવું સુખ આવેલું હોય છે. ર્રીકર- સર ઘણુંકરી સૌથી લાંબાં પુંકેસરે। જેટલી લાંખી હોય છે. શીંગ-(ફ્લ ) આવળની શીંગો કાચી હોય છે ત્યારે લીલા રંગની ને પાકીને સુકાય છે ત્યારે ભુરા રાતા રંગની હાય છે. શીંગ ૪ થી ૬ ઈચ લાંખી અતે ર થી $ ઈંચ પોહેળી હોય છે. તે ડીટી પાસે નથ! સાંકડી હાય છે, ને તેતાપર ધોળા વાળની આછી રૂંવાટી હોય છે. શીંગની સપાટીપર ન્નળીદાર નસો સપણ દેખાતી હોય છે. છાલ પાતળી હો ય છે. શીંગની બન્ને કોર્‌ જરા ચઢી આવેલી ને શીંગ ચપટી હોય છે. તેમાં પ થી ૧૦ ખીજ હોય છે. એ દરેક ખીજની વચ્ચે થોડી જ- ગાનો અંતર હોય છે, બખજ-કાચાં હોય છે ત્યારે ફ્રીકા લીલા રંગનાં ને પાકે છે ત્યારે લીસાં, ચળકતાં, ભૂરા લીલા રંગનાં થઈ જાય છે, તે ર લાઇન લાંબાં અને ૧ થી ૧ લાઇન પોહોળાં હોય છે. તે ચપટાં ને ધણાં કટ્ણુ હોય છે, તે એક છેડે જરા સાંકડાંથતાં, અણીદાર, ને ખીજે ગોળાધ્લેતાં હોય છે. તેની બન્તે સપાટીપર ઘણુંકરી વચ્ચોવચ્ચ અણીવાળા છેડા તરફથી અક્રેક ખાલકના પગલાં જેવું ચિહ્ન હોય છે, તે તેની અંદર ખીજ વિશેષ ચળકતું હોય છે. ૪-ઉપષચોાગીઅંગ-સર્વાગ. પ-ગુણટ્ોષ-શેોથ, જ્વર, કફ અને પિત્તધ્દ, ચિર- ગુણકારી પૈષ્ટિક તથા ગ્રાહિ. ૬-ઉપચેોગ-આવળનાં મૂળની છાલને કાઢો વધ- રાવળ ઉપર અપાય છે. રસ્તે મુસાફરી કરતાં ખેડુ કે રબારી લેકેતે પેટમાં પીડ થાય, અથવા ઝાડા કે ઉલટી . થાય, તો આવળનાં મૂળની છાલ ચાવી તેના રસના ખે ત્રણુ ઘુંટડા ઉતારી જય છે, તેથી ચમત્કારિક રીતે તરત ફાયદ્દો જણાય છે. આવળનાં મૂળની છાલ કોલેરા, ખદ- હજમી, ચુંકો, ઉલટી અને ઝાડા એ સર્વે રોગપર મી- હાંતી સાથે ચાવી, અગર વાટી તેતે! રસ ઉતારવામાં આવે છે. આવળની કોમળ શાખાઓ, ફૂલ અને ક્રોમળ શીંગ બકરાં, ગાડરાં ( ઘેટાં) અને લંસા ખાય છે. આવળનાં પાન, ફૂલ અને શીંગોને! સુકો ખાસો (પાલો) જે તેનાં ઝાડવાંઅ નીચે પડેલો હોય છે તે ગાડરાં ઉન્ડાળાની વખતે અતે ખીનં ઢોરે। કાળે દુકાળે ખાય છે. ઉંટ ધણુંકરી આવળ ખાતાં નથી. સાંતી ક ગાડામાં ઘણું જેર કરવાથી બળદ ડુટી ગયે! હોય તો તેને ખેડુ લોકો આવળનાં મૂળની છાલને કુટી તેમાં થોડું મીડું ભેળવી તેનો અક્રેક લાડુ સાત દિવસ ખવ- રાવે છે, ઢોરને આકરા ચડયો હોય તો, અગર શીળી નીકળી હોય, તો આવળનાં પાનનો ઉકાળે ટેરતે પવાય છે. આવળનાં પાન મીઠાં સાથે વારી તેતો ગોળે કરી ઢોરને છેરામણુ અને આકરા ઉપર ખવરાવે છે. આવ- ળનાં પાનતું પેટના દુખાવાપર બંધાણુ કરવામાં આવે છે. આંખ દુખવા આવી હોય તો આવળની છાલના ૨૮૦ વનસ્પતિવર્ણન. “---ઃ-----------------:-------------:-----------------------------:-:- :3થ:૬:3:3-5:5-34::3:33:-:-2239:320₹%8232322:3282₹---5-3:3:25:₹23- “-------------------------#------- રસનું ટીપું આંખમાં નાખવામાં આવે છે. આવળનાં પાન, સાજખાર, અતે આંબલીનાં પાન સાથે વાટી તેનો ધુમધા અથવા ચોટ લાગી હોય, અગર્‌ મરડ કે | લચકડી પડી હોય, તો તેપર્‌ લેપ કરવામાં આવે છે. આવળનાં પાનને વાટી તેતે તેલમાં રાંધી તેમાં હળદર નાંખી તેનો પાટો પણુ ચોટપર્‌ બંધાય છે. આવળનાં તાન્નં પાન ઉન્હાાં પાણીમાં ભીંજવી તેનાં વરાળીઆં વાના સૌજ્પર મુકવામાં આવે છે. આવળનાં પાનને ખાફી તે વાળાના સોન્ન ઉપર્‌ બંધાય છેં. રસવિકારના સોાજ્નપર આવળતાં પાનતે સુંઠેતી સાથે વાટી તેનો લેપ કરવામાં આવે છે. ઢોરનાં મોઢામાંથી લાળ વહેતી હોય, અને તે ખોરાક ખાતું ન હોય, તો તેને આવ- ળનાં પાન મીઠાં સાથે વાટી તેની જીભપર સારી પેડે દિવસમાં ર-૪ વખત હાથેથી ધસે છે, તેથી લાળ વહેતી બંધ થઇ ઢોર ખોરાક ખાવા લાગે છે. ઢેોરતનાં પેટમાં જીવાત પડી હોય તો આવળ અને બકાનના પાન મીઠાં અને અજમા સાથે વાટી તેનાં બાજરાનાં લોટમાં પીંડીઆં કરી ઢોરતે ખેડુ લોકો ખવરાવે છે. ઢોરનું જડબું બંધ થઇ ગયું હોય તો આવળનાં પાનને વાટી તેનો રસ કાઢી પાણી સાથે ભેળવી ઢેોરતનું મોઢું જ્ેરથી ઉંચું ઝાલી તેમાં નળી વતી તે પાણી રેડે છે. માણુસનું અંગ ઝલાઇ ગયું હોય, અથવા પછાડ લાગી હોય, કે ખીન્નં કોઇ કારણથી વાંસો કે બરડો ઝલાઇ ગયે હોય, તો આવળનાં પાનની ખાંટલાપર પથારી કરી તેપર્‌ લુગડું રાખી તે ઉપર દરદીતે સુવારી ભૉંપર દેવતા ન!ખી ખાટલા નીચે શેક કરવામાં આવે છે. કટ્ટુણુ ગડ કે ગુંબડું નરમ પડતું ન હોય તો તેપર આવ- ળનાં તાનનં પાન રાખી ઉપર પાટો બાંધવામાં આવે છે, તેથી ગુંબડું નરમ થઇ પીડા હલકી થાય છે. બરલ અને કલેન્નંની ગાંઠે ઉપર આંવળનતાં પાન વાટી તેને લેપ કરવામાં આવે છે, અતે આવળનાં પાનના રસની સાથે શેકેલો પાપડખાર ભેળવી દર્દીને પવાય છે, મોટું પાકયું હોય તો આવળનાં પાન મોઢામાં રાખવાથી કફાયદ્દો થાય છે. આવળનાં પાનનો ઉકાળા અથવા કાઢો ચાની જગાએ વાપરી સકાય છે. આવળનાં પાન અતે શીંગો છપ્પનિયા દુકાળની વખતે ધણાં ગરીબ લોકે ખાતાં હતાં. આવળનાં ફૂલની સોગઠી સ્તરીપ્રદર અને સ્્રીઓતો માસિક સ્ત્રાવ વધારે જતો હોય, તે! તે અટ- કાવવાને સ્્રીએ; પેહેરે છે. સાકરીઆ પ્રમેહુમાં અને વિશેષ પેશાબ થતો હોય, તો તે અટકાવવાતે આવળના ફૂલને કાઢો પવાય છે. આવળતાં પાન ખાઇ એક ન્નતના ર્‌સમના કીડા ઉછરે છે. આવળતી છાલ છુંદી તેમાં ગોળનો રસ નાંખી ખમીર આવ્યા સુધી એ મેળવણી રાખી, તેમાંથી એક જતતે! પીવાને દારૂ બનાવવામાં | આવે છે, આવળની છાલ એટલી બધા ગ્રાંહ અને ક થક છે કે તે વિલાયતી એ ઓકબાર્ડ (૦૫1૬-0011:)- ની જગેગ્એ વાપરી શકાય છે. આવળતી છાલ ચમાર લેકે! ચામડાં રંગવાના કામમાં ખાસ કરી વાપરે છે. આવળતાં પાન, ફૂલ તથા કાચી શીંગે। પણુ રંગના કામમાં વપરાય છે. આવળનાં ફૂલને ગુલકંદ બનાવવામાં આવે છે, તે પ્રદર અને પ્રમેઠ ઉપર વપરાય છે. આવળની છાલના કાઢાથી મોં પાકયું હેય તો કોગળા કરાવવામાં આવે છે. આ સ્વસ્થાનમાં જાચો બાવળ ( અરખી ) થોડો થાય છે, તેથી અહિતા ધણા લોકે આવળની કામનાં દાતણુ કરે છે, તેની પીછી જેને કે બાવળ જેવી સારી થતી નથી તોપણુ' એની છાલ ગ્રાહિ હોવાથી એ સુખદોષને દૂર કરે છે. આવળની છાલમાંથી મજબત ટુંકા રેસા નીકળે છે, જે દોરી બનાવવાના કામમાં આવી શકે, આવળનાં બીજ ચમેડનાં બીજતી માકૂક આંખના દર્દમાં ભરણુના કામમાં વપરાય છે. આવળનાં ખીજને પાણીમાં વાટી તેની થેપલી ગડગુંબડાં અને આંખના દુઃખાવાપર મુકવામાં આવે છે. આવળની શાખાએપરથી છાલ પાડી લઇ તેની સાંડી વળતણુ તરીકે ધણા લેકે ઉપયોગમાં લે છે, ને એ બળતણુ જરા લીલું હોય તો પણુ તીવ્ર તાપથી બળે છે, અતે આવળનું મૂળ લુહાર લેકે લે[ટું કટૃણુ કરવા માટે વાપરે છે, આવળતનાં મૂળનાં લાકડાંના કોલસા બનાવવામાં આવે છે. આવળની સાંઠીમાંથી દીવાસળી (1074161108 ) બનાવવાની કાંડી બનાવી શકાય એમ કહેવાય છે. વરસાદનાં પાણીથી ધોવાઇ જતી સડકોતી બાજીઓ તેમજ નાળાં કે પુલ્લોના ઢાળા (સ્લોપ )તો બચાવ કરવા તેપર્‌ આવળનાં ઝાડવાં ઉગાડવામાં આવે છે. “આવળ ક્રોઠાતે સાક્‌ કરે છે, પાંદડાં દૂધમાં બાફી આંખપર્‌ બાંધે તો દુખતી મટી જય છે, મોઢાંના ર્‌ાગ, કરેઢ, ખરજ, કૃમિ, શૂલ, ગુંબડાં, ઉધરસ, વિષ, હરસ, પિત્ત, કફ, તાવ, સોન્ન, રક્તવિકાર, ઉંદર્વિકાર, દાહ, તરસ, વીગેરે સર્વે રોગને મટાડે છે. એનાં ફૂલ શરી- રતો રંગ સોનાં સરખો કરે છે, પ્રમેહતે મટાડે છે. તેની કુંણી શ્રીંગ કૃમિતે ટાળે છે. એનાં ખીજ પરમે મધુપરમેને મટાડે છે, તેનાં મૂળ ધાતુના સર્વે રોગને મટાડે છે.” (વેન ર્ગતાથજી. ) ૭--સ્થાનક-કાદીવળી તેમજ કેાખી કરાર જમીનમાં આવળ ધણી ઉગે છે.* એ હિંન્ના દક્ષિણ પશ્રિમ અને મધ્ય પ્રાંતમાં થાય છે. * આ સ્વસ્થાનમાં-વરતુ અને મીણુસાર નદીકાંડે આસી- આપાટ, ખીલેશ્વર, ખભારો, અણીઆરી, વરવારો, ભોટ, આદિત્યાણા, રાણાવાવ અતે ખરડાનાં ઘણાંખરાં ગામોની સીમમાં આવળ ઘણી ઉગે છે. વનસ્પતિવર્ણન. ૨૮૧ વ્ગે-( લેગ્યુમિનોસી ). નંબર્‌ ૨૨૮* ૧-શાસ્રીયનામ-0. ૦0૦૪૧10. દષ્ટાન્ત-િ. 11. [). 204; ર. [. 92; 1901. 11. [0. 220. રૂ. તિ. પા. ૯૦. ૨-દેશીનામ-ભાંયઆવળ ( પોન ) મીંઢીઆવળ (ચુ૦ ); મોય તરવર, મેટીઞાઈ (8૦); છોટ તરોટ (હિં૦); મન્યાદુછી (સ૦). આ સ્વસ્ષાનમાં આવળનાં ઝાડવાં ઘણાં ઉગે છે, તે ઘણે! પરેપકાર કરે છે. તે એવી રીતે કે, ચમાર લેોકેને તે પોતાની છાલ આપી નિભાવે છે. રાવલીઆલોકે એતાં ટ્વાતણુ વાઢી લાવી વેચી પોતાનું ગુજરાન ચલાવે છે. ઉન્હાળે ગાડરાં, બકરાં અને ખીન્તં ઢોરોને તે પોતાનાં સુકાં પાન ફૂલ ફલ ખવરાવી નિભાવે છે. ચોમાસે ક્યારે વરસાદ પડતા હે છે ત્યારે ભે'સે। અને ગાડરાં બકરાં એનાં પાન ખાય છે. એ રિવાય દરવર્ષે આ આખાં સ્વસ્થાનમાંની આવળની છાલ પાડી લેવાનો ઇન્નરે આપવામાં આવે છે, તેથી છાલ પાડનારને ર૦6, અને ઇન્ન- રટ્રાર તેમજ સ્વસ્ષાનને સારી રકમને! તે ફાયદો કરી આપે છે. ઉપર પ્રમાણે નતેકે આવળ એટલી ખધી ઉપયોગી અને પરેાપકારી વનસ્પતિ છે તોપણ તે એક નજીવી જેવી ગણાય છે. અને તેને ચુનારીઆ લોકે! ઘણીવાર વાઢી લાવી ચુનાની ભડ્ડીમાં ખાળી નાંખે છે. પર'તુ તે આ સ્વસ્થાનમાં નેમ ઘણી ઉગે છે, તેમજ તે ધણી ઉપયોગી વસ્તુ છે, તે તેના ઉપરના ઉપયોગથી જણાય છે. પારબ'ટર જેવા કાદી અને પશ્થરવાળા મુલકમાં ન્યાં માણસ અને ઢોરને સહેજ વાતમાં હાથે પગે ચાટ લાગવા સ'ભવ રહે છે, ત્યાં તેના ઇલાજ તરીકે પરમેશ્વરે પુષ્કળ આવળ ઉગાડી છે. આ સ્વસ્થાનના ખરડામાં રહેતા સેહેર્‌ અને રખરી લોકે જેઓ કેળવણીથી ધણા અજ્ઞાત છે, અને જેઓ પોતાની અસલ રસમપર હતુ મમ રહેલા છે, તેમજ જેઓની વલણુ ૬ર- બારી દવાખાનાઓમાં ટવા કરાવાની હજી નેઇએ તેવી થઇ નથી, અને તેને પરિણામે તેઓ દરખારી ટૃવાખાનાઓને નેઇએ તેવા લાભ લઈ રાક્તા નથી. પણ્‌ આ ઠેકાણે કહેવાને ઘણી ખુશી ઉપજે છે કે, આવા ગરીબ લોકો ખુલ્લી હવામાં સખ્ત મેહેનત કરી, સાદો ખોરાક ખાઇ, સતોષી જંદગી ભોગવે છે. માટે તેઓમાં ( રાહેરના રહીસો પેડે ) મહાભારત રોગો કવ- ચિતજ નેવામાં આવે છે. અને સામાન્ય ર્‌ેગ જેવા કે ઝાડા, ઉલટી, પ્રમેહ, પેટચુંક, તાવ, ખરોલ અને કલેન્નંની ઢેક્‌ વગેરે જે તેઓમાં સાધારણ્‌ રીતે કોઇ કોઇવાર નેવામાં આવે છે, તો તેનાં નીવારણ સાર્‌ અપવળ કે જે ધણી અકસીર દવા ગણાય છે, તે સર્વ રાક્તિમાન ઇશ્વરે તેઓનાં ધર આગળજ ઉગાડેલી છે, અને તેતો ઉપયોગ પણ્‌ એ લોકે! યથારાક્તિ કરી તે ઇશ્ચ- રતા ગુણનું ગાન કરે છે. આવળનાં ઝાડવાં ૩ થી પ વર્ષ સુધી કાપવામાં ન આવે તો! ત્યાર પછી તે પાકી ન્તય છે, અને તે પાકી ગયા પછી તેમાં નવીફૂઢ ધણી થોડી યાય છે. અને તેની છાલમાંથી રંગને ૩૬૬ ૩-વણેન-ભૉંયઆવળના છોડવા ચોમાસે વિશેષ કેવામાં આવે છે, તે કવચિતજ ઉંચા વધે છે, પણુ ઘણુંકરી જમીનપર પથરાયલા હોય છે. તે ૬ ઇંચથી તે ૨ કે ૩ ફીટ લાંખા હોય છે, કોઇવાર તેને છોડવે ઓથવાળી જગોએ આવેલો હોય તો. તેમાંની શાખા વખતે ૪ કે પ ફીટ વધેલી હોય છે. પાન આવળની પેઠે સળીપર્‌ આવેલાં હોય છે. ફૂલ ફીકાસલેતાં પીળાં અતે શીંગ (કફ્લ) ચપટી, પાહેળી અને વાંકી હોય છે. એના આખા છોડવામાંથી કાસુંદ્રી જેવી અણગમતી વાસ નીકળે છે. કસ ઊશ્રણળ1॥ 1161101) ઓછે થવા લાગે છે, ને કાષટેત્વક (૪0૦૧૪ 0દ11:) નો વધાર્‌ા થાય છે. તેથી છાલની કીમત બન્નરમાં ઓછી થઇ ન્નય છે. માટે આવળનાં ઝાડવાં જે તેની છાલ માટે ઘણાં ઉપયોગી છે તેને જંગલ ખાતાની રીત પ્રમાણે (૦૫પરજુ 87 ૦૦૪01060 ૬951611) કપાવવા ન્તેઇએ:-- હવે ધારે કે ૬૦ માઇલ અર્થાત્‌ પ ગાઉમાં એક આવળતું કુદરતી જગલ છે, ને તેમાંનાં તમામ ઝાડવાં એક સરખી ઉમરનાં નથી, તોપણ તે આખા ન્ટ્ંગલના ત્રણથી પાંચ સરખા ભાગ (0011[0807111016૩) નીમવા નેઇએ, અને તેમાનેો દરક ભાગ એક પછી એક અતુકમે દર વર્ષે કપાવી, તેને ૩ થી પ વર્ષ, સુધી પાછો ખ'ધ રાખવો નતેઇએ. આથી પહેલે વર્ષે જે ભાગ કપાયલેો હશે તેનો પાછે ૩ થી પ વર્ષે કપાવાનોા વારો આવશે. જેથી દૃરવષે આવળની પેટ્ટાશ ઝાડવાંઓના બચાવ સહિત સરખી ચાલી જરે. ચમાર્લોકો અરાડ અને શ્રાવણ માસમાં આવળ વાઢતા નથી. પણુ તેઆ ગણપતિને માનનારા હોવાથી ભાદરવા શુટ્ટ ૪ને દ્વિવસે ગણપતિની પૂન્ત કરી પછી ભાટ્ટરવાની અમાસને ર્‌ાજ આવળની પૂન્ત કરી, આવળ વાઢવી રાર કરે છે. આથી બે જતના કાયટ્ટા થાય છે, ચોમાસામાં આવળ નહિ વઢા- વાથી તે રક્ષિત ( રીઝર્વ ) રહે છે, તેથી તેની ૧દ્દ થાય છે. અને ચોમાસામાં આવળ વઢાય તો તેની છાલ સડી નકામી જાય માટે તેનો પણુ બચાવ થાય છે.* આવળતી છાલ પાડવાની રીત એ છે કે, આવળની પાકી શાખાઓ થડવઢ કાપી તેને ઉંધા કહાડાથી અથવા ધોક્રેથી ધ્ોકેડે કે કુટેડે છે. તેથી તેની છાલ સાંડઠીપરથી ફટી પડે છે. અથવા વધારે સુકાયલી કે વિશેષ ન્તડી શાખાઓ હોય તે કલાક બે કલાક પાણીમાં પલાળી પછી તેની છાલ ફટી પાડે છે. એક માણસ એક દિવસમાં ૬૨ થી ૬૮ રોર છાલ તેયાર કરી રાકે છે. આવી રીતે પાડેલી છાલ સુકાવીને ચમાર લેોકે। પોતાનાં કામમાટે રાખે છે, અથવા ઇન્નરદ્ટારતે વેચાતી આપે છે. પણ ઘણુંકરી તમામ ચમાર લોકે પોતાને એક વર્ષ ન્તેઇતી છાલ રાખી ખાછીની ઇન્નરદારને આપે છે. તેનો ભાવ ઘણુંકરી રૂપીઆ એકની મણ્‌ ૨થી રર તો હોય છે. (રતલ ૮૦ થી ૧૦૦ ) આવળની સુકી સંગ્રહ કરી રાખેલી છાલનો ભાવ સદ્રપ્સસાં બે આને રતલને। ને ખૈગલે।રસાં ૬ ટનનો રૂપીઆ * અસલના આપણા ધાર્મિક વિચારોમાં પણ્‌ કેવી ખુખો રહેલી છે, તે આવા દાખલાઓ ઉપરથી જણાય છે. આપણા ધાર્મિક વિચારો પાસે હાલનાં #'ગલખાતાંના કાયદાઓ પાણી ભરે છે. ૨૮૨ વનસ્પતિવર્ણુન. મૂળ-૪ થી ૬ ઈચ કે વખતે ફુટ ૧ર ફુટ લાંખું, થોડા ફાંટાઓવાળું, સ્લેટપેનથી આંગળી . જેવું જડ, ને ધણું મજબૂત હોય છે. મૂળની છાલ ન્નડી, રેસા- વાળી, મજબૂત, કાળાસલેતા રંગતી, પાતળા ફ્રોતરીવાળી ને અંદર તે પીળાસલેતા રંગની હોય છે. મૂળનો આડો કાપ કરી જ્ેતાં તેની વચમાંતા લાકડાનો ચક ધોળે, ને સધન દેખાય છે. તેની ખાજુએ છાલની પીળી કુંડલી, અને તેપરતી ફ્રોતરીની કાળી કુડલી દેખાય છે. એની વાસ અને સ્વાદ ઉમ્ર હેય છે. ડાંડી અને શાખાએ।-ડાંડી કવચિતજ હોય છે, પણુ ઘણુંકરી મૂળને મથાળેથી ક્રેઇવાર થોડી અતે ક્રાઇવાર ઝાઝી સુતળીથી તે સ્લેટપેન જેવી જાડી, ચળ- કતી, ફરીકાસલેતા ધોળા રંગની શાખાઓ નીકળેલી હાય છે. કોમળ શાખાઓ અતે તેના અગ્રભાગપર ભુરા કે ધોળા રંગના વાળની રૂંવાટી ને રજ આવેલાં હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે આવળની પેઠે સળી અથવા મુખ્ય ડીટડીપર ૪ થી ૪ જેડી એટલે ૮ થી ૧૪ નાહાનાં પાન ( દલ અથવા પર્ણ-લ્લ 1૯615 ) આવેલાં હોય છે. મુખ્ય ડીટડી ફ્રીકા ધોળા રંગની, ૨ થી ૩ ઇંચ લાંબી, લીંબડાની સળી નેવી કે તેથી સહેજ પાતળી હોય છે. તેપર્‌ ઉપરતી બાજુ ઉભી નીક હોય છે. એ ડીટડી થડમાં ગાળાઇલેતી, નડી ને કેસરીઆ રંમતી અતે સફેદ ચળકતા વાળની રૂંવાટીવાળી ૬૦ નો કહેવાય છે. ઇન્નરદાર ધણુંકરી અહીં આવળની છાલ દર વર્ષે ૭૦૦ થી ૨૬૦૦૦ મણ્‌ ભેળી કરાવી રાક્ે છે. કોઇવાર ગરીખ ઢેઢ લોકો આવળની છાલ પાડી ચમાર અને ઈન્નરદા- રને વેચાતી આપે છે. ઈન્તરદ્દાર આવળની છાલને! પ થી ૬ મણને। એક બોરે ( દાગીનો) કે પલે ભરે છે. તેની જકાત પોરબ'ટરમાં ટર મણે એક રૂપીઓ ભાંગી ર્પીઆ એકે એક દોઢીયું લેવાય છે. મુંબઇમાં આવળની છાલના આવા એક બોરા કે પલાનો ભાવ રૂપીઆ ૪થી ૨૨ સુધીનો હોય છે. મુંબઇમાં દાંતા પરમણેથી જે આવળની છાલ આવે છે તે સારી ગણાય છે, ને તેનો ભાવ પણુ સારો આવે છે. પણુ કાઠીઆવાડ પર- ગણ્‌થી આવતી છાલનો ભાવ ઓછે આવે છે, કેમ કે અ! છાલમાં સાઠી* અને રીફી1 તો ભેગ હોય છે. પણુ ૩ થી પ વર્ષની પાકી આવળ છાલ પાડવા માટે વઢાય તો તેની છાલમાં સાંડી કે રીદ્ીના ભેગ આવવા સંભવ નથી. આવળનાં ઝાડવાં સારી અને ઓથવાળી નગોમાં ૨૦ ફીટ ઉંચાં અને હાથ ન્ટેનાં ન્તડાં થાય છે. આવળની છાલ મુંબઇથી વિલાયત જતી કહેવાય છે. અને લાં તેના રંગથી ચામડાં ર'ગાય છે. એટ્લુંજ નહીં પણ્‌ સુતરાઉ કાપડ ૨₹ગાય છે, જે ખાફીડ્રીલ ને નામે આળખાય છે, એટલે કહેવાય છે. * સાંદી-આવળની ઝીણી શાખાઓના કકડા છાલ કુટતાં તે ભેળારહી કય છે તે. " રીક્રી-છાલ કુટતાં છાલનો જે ઝીણા ભુકો થઈ જય તે ધુળ કે કચરા સાતા પાછો છાલમાં ભેળવી દે છે તે. હોય છે. એ ડીટડીને મથાળે સૂટ્ષમ અણી હોય છે, તે પણુ ઘણીવાર ફીકા કેસરીઆ રંગની હોય છે. એ મુખ્ય ડીટડીપર્‌ આવેલી ૪ થી ૭ પાનની ત્તેડી તળિયેથી ઉપર તરફ દરેક જ્ેડી અનતુમ્મે થોડી મ્હાટીથતી હોય છે, ને છેવટની મુખ્ય ડીટડીનાં ટેરવાં પાસેની જેડી સૌથી મ્હોટી હોય છે. ન્તેડીમાંનાં પાનની ડીટડી ધણી સૃઠ્દમ ને કેસરીઆ રંગની હોય છે, તે એ ડીટડી પાસે પાતની એક કેર જરા ટુંકી હોય છે. એ જ્ેડી- માંનાં પાનનો આકાર આવળ કે કુવાડીઆનાં પાનને મળતો હોય છે. તેની ઉપરની સપાટીતે રંગ પીળાસ- લેતો લીલો! ને નીચેનીનો ધોળાસલેતો લીલો! હાય છે. પાનની ઉપરલી સપાટી લીસી ને નીચેનીપર ધોળા વાળની આછી રંવાટી હોય છે. કોમળ પાનપર્‌ ઘણું- કરી બન્તે સપાટીએ રંંવાટી હોય છે. એ પાન જાડાં, ટેરવે સૂહ્મ અણીવાળાં, 3 ઇંચથી ૧ કે 1ર ધચ લાંબાં અને ૩ લાઇનથી તે ૨ ઇંચ જેટલાં પાહોળાં હાય છે. તેતે ચોળવાથી કાસુંદ્રીનાં પાન જેવી ધણી અણુગમતી ઉગ્રવાસ અને ચીકાસલેતોા લીલે। રસ નીકળે છે. પાનને સ્વાદ ચીકણો, તૂરો, ઉત્ર અતે જરા ચીર- પર્‌ લાગે છે. ઉષષપાત-પાનની મુખ્ય ડીટડીના થડમાં બન્ને બાજુ અક્રેક સૂહ્મ ઉપપાન હોય છે, જે તળિયે પોહોાળુ, મથાળે સાંકડુંથતું, ને ટેરવે અણીદાર હોય છે. તેના- આવળનાં કૂલ બહુ સુંદર સ્વર્ણુ જેવાં પીળાં થાય છે, ને તે ઘણાં રૂપાળાં દેખાય છે, પણુ તેમાં સુગંધિ હોતી નથી. “આવ- લકેરાં કુલ તેથી સુગંધ ન પમાય ” તેમ એનાં કૂલ કોઇ દેવને પણુ ચડતાં નથી. તે વિષે એક રસુજી અને શીખામણુ લેવા લાયડ વાત કહેવાય છે કે:--“શ્રીરામચદ્રજ સીતાજની શોધમાટે લ'કા તરક પધારતા હતા, ત્યારે આવળનાં સુશે।ભત કલ ન્તેઇ ખહુ ગ્રસન્ન થયા અને તેને પુછયું કે, તમો સીતા વિષે કઈ ન્તણે। છે! ? તેના જવાબ ફ્લોએ પોતાની ર્પગર્વતાથી કઇ આપ્યો નહિ, તેથી રામે તેને શ્રાપ આપ્યો કે, તમે તમારા રંગપર મગરૂર છો, માટે તમારામાં સુગંધિ રહેશે નહિ, અને તમને દ્વેવ કોઈ અંગીકાર કરશે નહિ, ને તમારાં ઝાડવાંના ઉપયોગ ચમાર લોકે કરશે.” માટે એક ભજનમાં ગવાય છે કે:-- “સીચા રામગીસે મર્વ વીચો તે તર હાર્યો, રવ જીચો ગાવજજે જરે, તો ઝાર તમાર છુટે સાચો.” જ્યારે આવળને આ પ્રમાણે શ્રાપ દીધો, ત્યારે તે રામને _ ચરણે પડી, અને પ્રાર્થના કરવા લાગી કે, અંહકારને લીધે મારે મ્હોટો અપરાધ થયો છે, પણ્‌ તે આપ ક્ષમા કરે, આપ ક્ષમા નહી કરા તો કેોણ્‌ કરશે ! ત્યારે પરમટ્યાળુ શ્રીરામચ'દ્રજએ કરૂણા કરી તેના મસ્તકપર પોતાનું ચરણ મુક્યું. તે દિવસથી આવળનાં ખીજતી અંદર રામનું ચરણુચિન્હુ થઇ રહેલુ છે, અને ચમાર્લોકો આવળની પૂત્ત કરે છે.” સદરહુ ચરણુચિન્હ (મનાતું ) આજે પણુ આવળનાં ખીજપર દેખાય છે, તે રામ- ભક્તોને દર્રીન કરવા અને ખીન્તઓને ત્તેવા લાયક છે. વનસ્પતિવર્ણન. ૨૮૩ પર અધેપારદર્શેક ૩ ઉભી નસો આવેલી હોય છે. છે. એ પાનના થડમાં તેની એક કેર જરા ખહાર નીકળતી હાય છે, ને તેટલી તે કેસરીઆ રંગની હેય છે. ફલ-પત્રક્રોણુમાંથી પાનની મુખ્ય ડીટડી જેવી અથવા તેથી જરા પાતળી અતે તેટલીજ અથવા તેથી વધારે લાંખી પુષ્પ ધારણુ કરનારી સળી નીકળેલી હોય છે. તેપર વાળની રૂંવાટી હોય છે. એ સળીપર ગાળે ગાળે સક્ષમ ફોકા_ પીળા રંગનાં ૧૦ થી ૧૫ રૅક ફલે આવેલાં હાય છે. એ દરેક ફૂલની ડીટડી નીચે અક્રેક સૂટ્મ પુષ્પપત્ર હોય છે. ફૂલની ડીટડી લીલા રંગની, સફ્રેદ વાળની રૂંવાટીવાળી, મથાળે જરા નડી થયેલી, વાંક- વળેલી ને સૂટ્દમ હોય છે. પુષ્પબાહ્યક્રેષ-નાં પત્રો પ હોય છે. તે ભૂરાસ- લેતા લીલા રંગનાં, ર લાઇન લાંબાં, તેનાં ટેરવાં અંદર વળતાં ખુઠ્ટાં ને તેપર સ્પષ્ટ નસો દેખાતી હોય છે. એ પત્રો પાતળાં, એક ખીન્ંથી નાહાનાં મ્હોટાં, તળિયે જતેડાયલાં, ને મથાળે છૂટાં દેખાતાં હોય છે. પુષ્પાભ્યન્તર્કોષ-ની પાંખડીઓ પ હોય છે, તેની વાસ કાસુંદ્રી જેવી ઉમ્ર અતે તીખી, પાંખડી કુમાસે પાતળી, એક ખીન્નંથી નાહાની મ્હાટી, તેનાં રૃરવાં અંદર વળતાં, તેપરની નસે। સ્પષ્ટ દેખાતી, તે ખ્‌ લાઇનથી કંપ્રક લાંબી, તળિયે લીલી ડાંડલીવાળી, ને ટી હોય છે. ફૂલનો વ્યાસ ડ્‌ ઇંચથી પ લાધ્રન જેટલે હોય છે. પુંકેસરો-૧૦ હોય છે, તેમાં ૨ સૌથી મ્હોાટાં, તેન પરાગક્રાષ કાળાસલેતા ભ્રા હોય છે. એક કેસર તેથી નાહાનું, તેના પરાગકોષ પીળો, ૪ કેસરે। તેથી નાહાનાં તેના પરાગક્રાષ પીળા, ને ૩ કેસર સૌથી નાહાનાં, તેના પરાગકરેોષ પણુ પીળા હોય છે, ૧૬ શે પુંડ્ઠેસરોના તંતુઓ લીલાસલેતા પીળા હોય છે. સ્રીકેસર-૧ હોય છે. તે પુંકેસરોથી મ્હાટી જરા વાંક વળેલી હોય છે. તેનો ગર્ભાશય સફ્ેદવાળથી આ- ચ્છાદિતિ, નલિકા ફ્રોફકા લીલા રંગની, તે નલિકાગ્રમુખ લીલા રંગનું ને ગોળાઇલેતું હાય છે. શીંગ-( ફલ )-શીંગો કાચી હોય છે ત્યારે પીળાસ- લેતા લીલા રંગની જય છે, ને પાકીને સુકાય છે ત્યારે લીલાસલેતા કાળા રગની થઇ ન્નય છે. શીંગે પાતળી, ચપટી તે અર્ધચંદ્રાકાર જેવી અંદરની બાજુથી વાંકો હોય છે. તેને ટેરવે સુદ્્મ અણી હોય છે. તે બન્તે છેડે પોહાળી ગોાળાઇલેતી હોય છે. તે ૧ થી ૧૬ ઇચ લાંખી ને ૬ થી ડં ઇંચ પેહોાળી, લીસી, ચળકતી તે નરમ હોય છે, પાં ૬ થી ૧૨ ખીજ હાય છે. પણુ ધણંકરી ૯ ખીજ ઘણી શીંગોમાં તેવામાં આવે છે, શીંગની અંદર: બીજની: હાર - તેની વચ્ચાવચ હોય છે. અતે દો દરેક બીજની ઉપર શીંગની ઊપરની સપાટીપર બન્ને બાજુ સુટ્મ કાંગરી આવેલી હાય છે. જેથી શીંગ મે'ઢા કે ઘેટાનાં શીંગડાં જેવા આકારની લાગે છે ખીજ-તાન હોય છે ત્યારે તે પીળાસલેતા લીલા રંગનાં ને પાકી સુકાય છે ત્યારે ભુરાસલેતા કાળા રગનાં થઇ નય છે. તેની સપાટી લીસી, ચળકતી ને તેપર સુદ્દ્મ ખાડાએ પડેલા હોય છે. તે એક છેડે પાહાળાં તે બીજે અણીદાર હોય છે. તે ચપટાં ને તેની વચ્ચોવચ ખન્તે ખાજુ ધણુંકરી લંબગોળ લીસી ને કાળા રગની જરા ઊડી ખાડ હોય છે. ખીજ ૧ થો ૧ર લાધનિ લાંબાં ને ૧ લાધનિ પોહોળાં હોય છે. તે ધણાં કઠૅણુ હોય છે. તે તોડવાથી તેની અંદર્‌ ભુરા પીળા રગતું મીંજ કે દાળીઓ દેખાય છે. ૪-ઉપચોાગી અંગ-સર્વાગ. પ-ગુણદેોષ* ડુ એના ગુણદોષ અને ઉપયોગ લગભગ ૬--ઉપચેોગ#* ? કુવાડીઆ જેવા છે. એનાં પાન ખરી મી'ટીઆવળની જમોાએ રેચ આપવા માટે વાપરવામાં આવે છે, ૭ સ્થાનક--દરિયા કીનારે રેતાલ જમીનમાં જયાં “જરા મીઠાં પાણીની ભેજ રેતી હોય ત્યાં, તેમજ વાડી અતે ખેતરોમાં પાણીના ધોરીઆ કાંઠે, રસ્તાની ખાજુએ અને ઢોર્‌।ાનાં ચરીઆણુ ધાસની અદર તે ચોમાસે ધણી ઉગે છે. એ હિંન ના દક્ષીણુ પશ્રીમ ભાગમાં અને સિધ, પંજાબમાં થાય છે ૮-વિક વિવેચન-એના છોડવા ભૉંયપર પથરાય છે માટે એને ભાંયચઆવળ અને એની શીંગો મે'હાનાં શીંગડાં જેવી પોાહાળી ને વાંકી થાય છે તેથી એને મીંટીઆવળ ડહે છે. પણુ આ ખોટી મીંઢીઆવળ છે. બનનરમાંની મીંઢીઆવળ જુદી છે. વર્ગ-(લેગ્યુમિનોસી). નંખર્‌ ૨૧૯? ઉ૧-શામ્્રીયનામ-(€. 11011018. દૃષ્ટાન્ત. 1. 11. ૪. 204. ડે. [. 98. ૨-ટેશીનામ-માંઢી(પોવ), ઝાડઆવળ, મ્હાટી આવળ (ચ૦); શંમરી મૉઠાતરવટ (8૦). ૩-વણૂન-મીંઢીનાં ઝાડવાં ૧૦ થો૧૫ ફ્રીટ ઊંચાં થાય છે. તેમાં ધણી શાખાઓ નીકળેલી હોય છે. પાન આવળની પેકેં મુખ્ય ડીટડીપર નાહાનાં આવેલાં હોય છે. ફૂલ પીળા રંગનાં શાખાઓના છેડા પાસે ચુચ્છાની ૨૮૪ વનસ્પતિવર્ણુન. પેઠે નીકળેલાં હોય છે, અને શ્વીંગો ( ફલ ) લાંબી તે ચપટી હોય છે. મૂળ-માંથો કેટલાએક જરા જાડા કાંટાઓ નીંક- ળેલા હોય છે, અને તેમાંથી ઝીણા! રેસા જેવા કાંટાઓ નીકળી ચોતરફ લાંબા ગયેલા હોય છે. મૂળ બહારથી ભુરાસલેતા કાળા રંગનું ને એદરથી પીલાસલેતા ધોળા રંંગતું હોય છે. છાલ મજબૂત રેસાવાલી, છાલપરની ફ્રાતરી જડી ખડબચડી ભૂરાસલેતા કાળા રંગની અતે અંદરની છાલ લીલાસ કે રતાસલેતા પીળા રંગની હોય છે. વાસ હરમી અતે સ્વાદ કડવાસલેતો તુરે। લાગે છે. ડાંડી અને શાખાઓ-ડાંડી સીધી સાધાર્‌્ણુ વળી જેવી નાડી અને ધણુંકરી ભસ્મી રંગની હોય છે. તેના- પરની છાલ સુકાયા પછી સહેલાઇથી ઉખડી પડે છે. ક્રોમળ શાખાઓ સુકાય છે ત્યારે ભૂરાસલેતા ધોળા રંગની થઇ જય છે. અતી ક્રોમળ શ્ાખાએઓપર ભૂરાસલેતા વાળની ગીચોગીચ રંવાટી અતે ઉભી હાંસો આવેલી હોયછે, પાન-આંતરે આવેલાં હોય છે. તેની મુખ્ય ડીટડી લીંબડાની સળી જેવી અથવા તેથી કાંઈકે પાતળી હોય છે, તે ૪ થી ૬ ઇંચ લાંબી, મથાળે સૂક્મ અણીવાળી, સળ- ગ નીકવાળી અતે ભૂરા વાળનો ગોચોાગીચ રૂવાટીથી ભર્‌- યુલી હોય છે. તેનાપર્‌ આવેલાં સુદ્દમ પાન (દલ)તી પ્રથમની બે ત્રણુ જેડીની વચમાં ઊભી અક્રેકી સૂટ્દમ ર્સકુપ્પી ( છં ) હોય છે. પાન અર્થાત્‌ દલની જેડી ૮ થી ૧૨ આવેલી હોય છે. એ ત્તેડીનાં પાનની ડીટડી ધણી સૃટ્મ હોય છે, અને તેનાપર પણુ મુખ્ય ડીટડીની પેઠે ભૂરા રંગના વાળની રૂંછાળ હોય છે. પાનની ત્તેડી તળીએથી ઊપર તરક્‌ ઉત્તરોત્તર જરા મહેોટીથતી હોય છે. તેમાંનાં પાન રૂ થી ૩ ૭ ૧$ ઇચ લાંબાં અને રક લાઇનથી 2 ઇચ પોહેલાં હોય છે. તેની ઉપરની સપાટી લીસી ચળકતી ઘેરા લીલા રંગતી, અને નાંચેની જરા ફીકા લીલા રંગની- ને તેપર ધોળાસલેતા વાળની આછી રૂંવાટી હોય છે. પાન સુકાય છે થારે તેનાં ઉપરની સપાટી તદન ફાળા રગની, અતે નીચેની ભૂરાસલેતી કાળી થઇ જાય છે. પાન લંબગોળ કે વખતે તળીએ જરા સાંકડાં, મથાળે સહેજ પોહોળાંથતાં, તળિયે તેની કાર્‌ ડીટડી પાસે જરા વિષમ અને રેરવાં ગાળાધલેતી કે ભાગ્યેજ જરા અંદર ખેસતી ખાંચવાળાં હોય છે. પાનની મુખ્ય ડીટડીના થડમાં બન્ને બાજુ અઝ્ેક ચૂટ્મ ઝીણું ઉપપાન હોય છે, તે તરત ખરી નાય છે. ફૂલ-શ્રાખાઓના છેડાપાસે ધણુંકરી પત્રકેણુમાંથી ફૂલના ચુચ્છા નીકળેલા હોય છે. પુષ્પ ધારણુ કરનારી સળી પણુ ધણુંકરી પાનની મુખ્ય ડીટડી જેવી નડી હોય છે, તે તેપર ભૂરાવાળની ગીચાગીચ રૂંવાટી આ- વેલી હોય છે. પુન બાન કેષનાં પત્રો ખુઠ્ઠાં ટરેવાંવાળાં, જરા જાડાં, લીસાં અને પુ૦ અભ્યન્કાષની પાંખરીઓથી ધણાં ઢ્ુકાં હોય છે. પુ૦ અભ્ય૦ કોષની પાંખડીઓ તળિયે જરા સાંકડી ને મથાળે પોહાળી ને ગોાળાપધ્લેતી હાય છે. તેમાં ઊભી નસોનું જળીકામ ઘણું મજેનું દેખાતું હોય છે. યુંકેસરો લાંબાં તેમજ ઢુકાં બન્ને તરાહનાં અને લીસાં હોય છે. સ્રીકેસરગર્ભાશયપર ભૂરાવાળની ગીચ રૂંવાટી આવેલી હોય છે, નલિકા ટુંકી, પાતળી, જરા વાંકવળતી ને સૂદ્મ મુખવાળી હોય છે. શીંગ-(ક્લ )-૩ થી ૬ ઈંચ લાંબી અને ૪ થી પ લાઇન પોહેોળી હોય છે. તેપર પ્રથમ ભૂરાવાળની રૂંવાટી હોય છે પણુ તે પાછળથી ખરી નાય છે, તે સુકાય છે ત્યારે કાળા રંગની થઇ જય છે. ૪-ઉપચેોગી અંગ-સવીગ. પ-ગુણદોષ-ઉપલેપક, શેાથધ્, પ્રાહી, ચિરગુણુકારી પૈ।ષ્ટિક અને વિષહર,. ૬-ઉપચેોગ-મીંઢીનું મૂળ પાણીમાં ધસીને વીંછી અતે ખીન્ન ઝેરી જનાવરેના ડંખપર ચોપડવામાં આવે છે. મોંઢીનાં પાનની લેપડી ગડગુ'બડાંએ ઉપર મુકવામાં આવે છે. મીંઢીનાં પાન આવળનાં પાનની માકક રંગના કામમાં વપરાય છે. મીંઢીનાં સુકાં પાન તમામ ન્નતનાં ઢોર્‌ ચારાની તંગી વખતે ખાય છે. આવળનાં ફૂલ અને શીંગો ન મળે ત્યારે મીંઢીનાં ફૂલ અને શીંગા તેની જગેોએ વપરાય છે, મીંઢીની છાલનો ઉકાળા ગળતા કે ઉપર્‌ આપવામાં આવે છે. મીંઢીનાં લાકડાં સાધારણુ ધરના વર્‌।ણુ ખાંધવામાં કામ આવે છે. તેમજ તે બળતણુ તરીકે પણુ સારાં ગણાય છે. ૭-સ્થાનક-મીંઢીનાં ઝાડવાં છુટાં છવાયાં બરડા ડુંગરમાં ઉગે છે. એ હિન ના દક્ષિણુ પશ્રિમ ભાગમાં થાય જે. ૮-વિ૦ વિવેચન૪મીંઢીનાં પાન, ફૂલ, અને શીંગો આવળને મળતાં હોવાને લીધે એનાં ઝાડવાંતે કેટલાક લોક્રો ઝાડાવળ ઝાડ-આવળ ડહે છે. વર્ગ-(લેગ્યુમિનોસી). નંબર ૨૧૦* ઉ-શાન્ીયનામ-0. 41)8૫5. દૃષ્ટાન્ત-. 11. ]0. 205. ડે. [. 97. 11૬ 11. 0. 910. રૂ. નિ. પા. ર૯૫. ર્‌-ટશીનામ-ચમેડ (પે૦) ચીમેડ [ગુન] ચાવયી, થના(, અવાજ (દિં૦) ચક્ષુપ્યા (સં૦). ૩-વર્ણન-ચમેડના છોડવા ચોમાસે ધણા ઉગી આવે છે. તે ૧ થી ૨ પ્રીઢ જેટલા ઊંચા વધે છે, તેમાં વનસ્પતિવણુન. ૨૮૫ ઝુટલીક શાખાઓ નીકળેલી હોય છે, તેમાં કુવાડીઆની | પેડેજ સળી ઉપર પાન આવેલાં હોય છે. પણુ પાનની ફકત બખે જેડી હોય છે. કૂલ દ્રીકાસલેતાં પીળાં, અને શીંગ [ ફલ ] નાહાની ને ચપટી હોય છે. એના આખા છેડવાપર ધણુંકરી ભૂરા ચીકાસલેતા * જરા ખરસટવાળની રંંવાટી હોય છે. સૂળ-ધણું બારીક ૧થી પ ઇંચ લાંખું, ભૂરા રંગનું ને સુતળી જેવું પાતળું હોય છે. કાળાસલેતા * હોય છે, તેનાપર્‌ ઉભી હાંસો, અતે સૂટ્ટમ ભૂરાસલેતા વાળની રૂંવાટો આવેલી હોય છે, તે પીળાસલેતા લીલા ' રંગની હોય છે, કોમળ શાખાએ ઉપર ર્‌વાટી ગીચોગીચ હોય છે. પાન-પાનની મુખ્ય ડીટડી ધણી ઝીણી અને ૧થી ૧$- ઇચ લાંબી હોય છે, તેનાપર પાનની ખે જેડી આવેલી હોય છે, જ્ેડીમાંનાં પાનની ડીટડી ધણીજ સૂક્મ * હોય છે, પાન લંબગોળ અને તેનો કોર વિષમ હોય છે. , પાન ૧ થી ૧ ઇંચ લાંબાં અને * ઈંચથી રં ૪ચ. પાહેાળાં હોય છે. પાનની ઉપરની નો ઘીલા રંગની અને નીચેની ફ્રીકાસલેતા ( લીલા ) રંગની અને તેપર. ભૂરા વાળની રૂંવાટી આવેલી હોય છે. પાનનાં ટેરવાં , ખુઠ્ટાં કે વખતે અણીદાર હોય છે, તે ઝુવાડીયાનાં પાન ક્રરતાં પાતળાં હોય છે. પાનની મુખ્ય ડીટડીના થડમાં ખે સૂટ્મ ઝીણાં ઉપ- પાન [5111013 ] હોય છે. લ-પુષ્પ ધારણુ કરનારી સળી પત્રકોણુ ચાત* રીને અથવા તેતી સામેથી નીકળેલી હોય છે. તે પાનની ડીટડી જેવડી અથવા તેથી જરા લાંબી હોય છે. તેપર એક પછી એક એમ અનુક્રમે કેટલાંક ફૂલો આવેલાં હોય છે. ફૂલની ડીટડી સૂક્મ ને વાળની રૂંવાટીથી ભરાયલી _ હોય છે, ને તેનાપર પુષ્પપત્ર હોય છે. પ્રુષ્પબાહ્યકોષ-નાં પત્રો પ લાંબશેરાં હોય છે તેનાપર ગીચોગીચ રૂંછાળ આવેલી હોય છે. પુષ્યાભ્યન્તર્કેોષ-ની પાંખડીઓ ડ્રીકા કે રતાસ- લેતા પીળા રંગની પ હોય છે ને તે ધણી નાહાની હોય છે. પુંકેસરેો-પ હોય છે, તે બહુધા એક સરખી લંબા- ₹નાં હોય છે. સ્રીકેસર-૧ હોય છે. ફૂલ-શીંગ ઘણુંકરી બન્ને છેડે સાંકડીથતી હોય છે, તે પ્રથમ લીલાસલેતા રંગની ને સુકાય છે ત્યારે રતાસ- લેતા ભૂરા રંગની થઇ જય છે. તેની સપાટીપર સખત 2 ધણી , વાળની રૂંછાલ હોય છે. શીંગ ૧ થી ૧$ ઇચ લાંબી, અને 2 9 રૃચિ અથવા ભાગ્યેજ તેથી સહેજ પોહોળી હોય થા તેમાં પ થી % ખીજ હોય છે. શીંગ સુકાય છે, ત્યારે તે પોતાની મેળે જરા મરડાઇને ચીરાઇ જય છે, ને તેમાંથી ખીજ બહાર આવે છે. બીજ-અત્યંત ચળકતાં, લીસાં, કાળાં, તે ચપટાં હોય છે. તોપણુ તેની સપાટી ખે બાજુપર જરા ચઢતી હોય છે, ખીતો એક છેડો જરા વધારે અણીથતેો હોય છે. બીજની સપાટી ઉપર સૂદ્મબિ દુએ જેવા ખાડાએ હોય ડાંડી અને શાખાઓ -પણુ સુતળી જેવી પાતળી છે,ખીનો વ્યાસ ૧થી ૧8 લાઇન જેટલે! હોય છે. બીજ ઘણું કઠ્ૃણુ હોય છે, તેને ભાંગતાં તેમાંથી પીળાસ- લેતા રંગતો દલ નીકળે છે, તેતો સ્વાદ કડવો હોય છે. ૪-ઉપચોાગીઅંગ-ખીજ અને પાન. પ-ગુણટ્ોષ-શેોથદ્ય અને ઉપલેપફ. ૬-ઉપચોગ-ચમેડનાં પાન વાટીને નહિ રૂઝાતાં ચાંદાં અને ભાઠાં ઉપર બંધાય છે, તેથી તે તરત રૂઝાઇ જય છે. ચમેડનાં બીજનાં છોતરાં કાઢી અંદરના દાળી- આના ખારીક લોટની ભૂકી આંખતા દુખવામાં આંખમાં ભરાય છે, તે ચમેડનું ભરણ કહેવાય છે. એ ભરણ ભરી આંખ ઉપર ઘીનાં અગર પાકા તેલનાં પોલ: સુકાય છે, અથવા પોટીસ ઉતી કરી આંખપર સુકાય છે, તેથી આંખ સારી થઇ નય છે. ભરણને। પ્રમાણુ ૧ થી ર્‌ ધંઉભાર છે. ચાંદાં અને જખમ ઉપર એના લોટતેો લેપ કરાય છે. એનાં બીજ પાણીમાં વાટી દાદરપર ચેપ- ડાય છે. અજ્ણુ, હુમેશની બદહજમી અતે ચુંકા ઉપર ચમેડના ખીની ભૂકી સુંઠ, મીઠું અને મરી સાથે ખવ- રાવવામાં આવે છે. ચમેડનો પાક અને લાડ કરીને સ્્રી- પ્રદર ઉપર પોષ્ટીક તરીકે ખવાય છે. “ ચમેડનાં ખીજ કફ, વા, શ્રક્ર, પાણુવી, ચુલ્મ, સલેખમ, ઉધરસ, આફરો, મેદ, હરસ, હેડકી, દમ, નેત્રના રોગ, ઉદરરોગ, છાતીના રોગ, માથાંના ર્‌ગ, પેડુના રગ, શલ, મૂત્રાધાત, કોઢ, સોજા, મુંજારોા એ સરવે રોગને મટાડે છે, વિશેષ ખવાય તે ગરમી તથા લોહિવિકાર કરે છે, એને ફરેલી ખી કાઢી જરા મીંડુ નાંખી ઝીણું પરતી આંખમાં આંજવાથી લોહી ચડી ગયું હોય તે ઉતરી સાજે મટી આંખ સારી થાય છે. ” (વૈન રૂધનાથજી. ) “ ચીમડનાં પીળાં મીંજ કાઢી તેતે થાળી ઉપર વાટી આંખમાં આંજે છે, કેટલીક વખતે તેનાં મીંજને, થાળી નીચે દેવતા રાખી વાટતી વખતે શેકવામાં આવે છે. ચીમડનાં મીંજની સાથે જરા વડાગરાં મીઠાંતી કટકી તથા છાશતું ટીપું નાંખી આંજવાથી ડૃષ્ણુમંંડળનો વરમ ( સોજે ) જલદી ખેસી જય છે. જ્યારે કૃષ્ણુ- મેડળને વરમ થાય છે ત્યારે આંખના કાળા ભાગપર ૮૬ વનસ્પતિવર્ણુન, જુટલાંક ધાળાંધોળાં ટપકાં દેખાય છે અને તે 2કાણે ધારૂં પડશે એવા ભય રહે છે. ત્યારે વડાગરૂં મીઠું, છાશ અને ચીમડ એ ત્રણે વાટીને ભરવાથી આંખને આરામ થાય છે.” (ડાન વીન ઝી૦). છ૭-સ્થાનક-ચમેડના છેડવા બરડા ડુંગરમાં છૂટા છવાયા ઉગે છે. તોપણુ ગે!ઢાણા જંગલની લાન્ડર ઝર, સરમાણી વાવની તળી, તેમજ કડાઆ કેડીમાં તે ધણા ઊગતા ક્તેવામાં આવે છે. તે કાદી અને પશથ્થરવાળી જમીન ખહુધા પસંદ ફરે છે. એ હિં? ના ધણાખરા ભાગોમાં થાય છે. ૮-વિશેષ વિવેચન-ચમેડને ઉપયોગ આંખં અર્થાત્‌ ચક્ષુ ઉપર છે, તે ઉપરથી તેને સંસફૃતમાં ચક્ષુષ્યા અને મરાઠીમાં ચાકશી કહેતા હશે. વર્ગ-( લેગ્યુમિનોસી ). નંબર્‌ ૨૨૬? ઉ૧-શાસ્રીયનામ-0. 10૫11118. દણાન્ત-4, 11 ][0. 200; પં. ]). 98. ૨-દેશીનામ-ચમેડીયું ( પો4-ગુન ); સરન ( 4૦ ). $-વર્ણન-અમેડીયાંતા છોડવા ચોમાસે ધણા જ્નેવામાં આવે છે. તે રથી ૧ કે ર ફોટ ધણુંકરી લાંબા હોય છે. તેની શાખાઓ સુતળી જેવી પાતળી અને ખહુધા જમીનપર ફેલાયલી હોય છે. એમાં આંબલીની પેડે નાહાનાં એકભસ પાન ૨માવેલાં હોય છે. ફૂલ સૂટ્મ પીળા રંગનાં અને શીંગો (ફલ ) પાતળી, ચપટી ચમે- ડની શીંગો જેવા આકારની હોય છે. આ આખા છોડવાપર્‌ ધણુંકરી સૃટ્દમ ધોળા કે ભૂરા- વાળની રૂંવાટી હોય છે. સૂળ-સુતળીથી સ્લેટપેન જેવું જાડું, ભાગ્યેજ બીન્ન ફાંટાએવાળું, ૩ થી % ચ લાંખું હોય છે. ડૉડી અને શાખાઓ -ડાંડી ભાગ્યેજ હોય છે. પણુ ધણુંકરી મૂળને મથાળેથી થોડી લાંબી શાખાઓ 'નીકળેલી હાય છે. તેપર્‌ ટુંકા અને લાંબા એમ ખે નનતના વાળની રૂંવાટી હોય છે. કોમળ શાખાઓપર વાળની રૂંવાટી ગીચ હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે ૧૩ થી ર ઇંચ લાંબાં અને ડં થી ૩ ઇચ પેોહેોળાં હોય છે. એની મુખ્ય ડીટડીપર સૂટ્મપાન (દલ અથવા પર્ણ-૯ંટાક ) તી આસરે ૨૦ જેડી આવેલી હોય છે. તે તળિયેથી ઉપર તરક ધણુંકરી અવુકમે થોડી ડુંકીથતી હોય છે. સુખ્ય ડીટડી અને તેપર આવેલાં સૃદ્દમ પાનની પહેલી જ્ેડીની વચમાં એક ઉભી ડાંડલીવાળી સૃટષ્મ જેવા જ્વી ર્સ- કુષ્પિ જાશત હોય છે. મુખ્ય ડીટડીપર વાળની લાંબી રૂછાળ હોય છે. અને તેને છેડે સૂદ્દ્મ ઝીણી અણી હોય છે. તતેડીમાનાં પાન ઝુ થી ૬ ઇંચ લાંબાં અને [ર કે ૧ લાઇન પેહેોળાં હોય છે. તે બન્ને સપાટીએ ઘણુંકરી સૂહ્ઞમ વાળની રંવાટીવાળાં, વિષમક્રારવાળાં અને ટેરવે સૂદ્્મ અણીવાળાં હોય છે. પાનમાં ઉભીનસા સપણ દેખાતી હોય છે. અને પાનની નીચલી અતે પોહાળી ક્રાોર્પર તીદ્દણુ કાંટાજેવી સૂઠ્ષમ ધોળી રૂંછાળ આવેલી હોય છે. પાનની મુખ્ય ડીટડીની બન્તે બાજુ ભલ્લ્ાકૃતિનાં પણુ સાંકડાં ઉભી નસે। અને તીદ્દણુ આણીવાળાં ઉપપાન આવેલાં હોય છે. ફૂલ-પુષ્પધારણુ કરનારી સળી પત્રકરાણુથી ઉપર અક્રેકી નીકળેલી હોય છે. તે પાનથી ધણી ટુંકી હોય છે, તેનાપર ધણુંકરી ર થી ૩ સૂટ્મ ફૂલે આવેલાં હોય છે. પુષ્પપત્રો ઉપપાન જેવાં પણુ ધણાં ઝીણાં ને ટુકાં હોય છે. પુન બાન કોષનાં પત્રો પ લાંબા દાંતાવાળાં હોય છે. પુન અભ્ય૦ કોષની પાંખડી પ પુ૦ બા૦ કેષથી જરા બહાર નીફળતી હોય છે. પુંકસરો પ એક સરખી લંબા- નાં અને પૂર્ણ સ્થિતિયે આવેલાં હોય છે, સ્રીકેસર ૧ તેતો ગર્ભાશય સફ્રેદ વાળની લાંખી પીછીથી આછાદિતિ થયેલો હોય છે. નલિકા ટુંકી, સહેજ વાંકવળતી, ને મથાળે જરા પોહોળાં સુખવાળી હોય છે. શીંગ-(ક્લ)-૧ થી ભાગ્યેજ ૧૩ ઈંચ લાંબી, અને ૧3. કે ૧ર. લાઇન પોહોળી, ચપટી, બન્ને છેડે વિરૂદ્ધ- વાંકે જરા સાંકડીથતી, ટેરવે સૂદ્્મ અણીવાળો, સફ્ફેદ વાળની આછી રૂંછાળથી ભરાયલી ને ૬ થી ૧૨ ખીજ- વાળી હોય છે. તે સુકાય છે યારે ધણુંકરી કાળા રંગની થઇ નય છે. ખજ--:૩ લાઇન લાંખાં, ને ર લાધ્નત પોહોળાં હોય છે. તે લીસાં, ચળકતાં, કાળશિલેરી” ભૂરા રંગનાં, એક છેડે જર્‌ા અણીથતાં ને એક ખાજુ જરા ખાંચવાળાં હોય છે. ૪-ઉપચષોાગીઅંગ-સર્વાગ. પ-ગુણઢેોષ-શેોથધ્ય. ૬-ઉપચેગ-ચમેડીયાંતું મૂળ પાણીમાં વાટીને વીંછીના ડખપર ચોપડવામાં આવે છે. ચમેડીયાંનાં પાનને વાટી તેની લેપડી ગડગુંબડાં અને ચાંદાંઓ ઉપર ખાંધવામૉં આવે છે. ચમેડીયાંના છોડવા ભેંસ અને ધોડાંએઓ વિશેષ કરી ખાય છે, ચમેડીયાંનાં બીજને વાટી તેતો લેપ સંધિવા અને રસવિકારના સોન્નપર કરવામાં આવે છે. ચમેડી- યાંનાં પાનને દૂધમાં વાટી તેતે જરા ગરમ કરી કપડામાં રાખી આંખના દુખાવાપર આંખે ખાંધવામાં આવે છે. ભક-.-.- સાતા). - ૨૮૭ એનાં પાન અતે ખીજને પ પાણીમાં વાટી બદ અને પાઠાંની | છે ગાંડપર ચોપડવાથી ધણે ફાયદો થાય છે. ૭-સ્થાનક-ચમેડીયાંના છોડવા જે કે સવે જગાએ વરસાદતી વખતે ધાસની સાથે જૂટા છવાયા ઉગે છે, તોપષ્યુ વરસાદનું પાણી ભરાઇ રહેતું હોય તેવી રેચી જમીનમાં તે વિશેષ ઉગે છે. એ હિન્ના ધણાખરા ભાગોમાં થાય છે. ૮-વિ૦ વિવેચન-ચમેડીયાંની શીંગો ચમેડની શીં- ક ગાથી જરા સાંકડી તોપણુ તેવા આકારની હોય છે માટે એને ચસેડીયું કહે છે વર્ગ-( લેગ્યુમિનાસી ). નંબર્‌ ૨૨૨? જ૧-શાસ્રીયનામ-11110111 ઉપડ 1101૦૧. દૃણાન્ત-1. 11. [. 9758; ક. 0. 99; 1111. 1. [0%1૪. 111. 0. 404; રૂ. નિ. પા. ૩૮૫. ૨-દેશીનામ-આંબલી, આમલી (પે।૦4-મ૦); સત્ત, (મ૦); રમણી (ર૦); ગચ્જિવા, ચિત્તા, સિં્રીયા (4૦). ૩-વણુંન-આંબલાનાં રક્ષા એટલાં પ્રખ્યાત છે કે તેતું વર્ણન કરવા જરૂર રહેતી નથી. તે આ સ્વસ્થાનના ખરડા ડુંગરમાં ધણાં ઉંચાં કે વિસ્તારવાળાં થતાં નથી. પણુ નદી કાંડે અને ગામડાંઓના પાદરમાં કેટલીક જગાએ તે ઘણાં ઉંચાં તે વિસ્તાર્વાળાં થાય છે. આંખબલીનાં શૃક્ષમાં કેટલીક જડી શાખાઓ નીકળેલી હોય છે. પણુ પાતળી ને ઝીણી શાખાએ તેો। અસંખ્ય હોય છે, તે ચોતરક્‌ પસરેલી હોય છે. નાહાની ને ક્રોમળ શાખાઓ ઘણુંકરી નીચી ઝુકતી, થોડા પવનથી ઝુલતી, અતિસુંદર દેખાતી હોય છે. પાન ઝીણાં આ- વળતી પેઠું સળીપંર્‌ આવેલાં હોય છે. નવાં પાન અતે ફૂલ ઉન્હાળાની આખરે આવે છે, તે વખતે એ વક્ષ ઘણું સુંદર દેખાય છે. કક્ષ ઘેળાં, પીળાં ને રાતાં એવાં મિશ્ર રંગનાં કંઇ અજાયબ જેવી બનાવટનાં અતિ સુશે।- ભિત હોય છે. ખરેખર એનાં ફ્લો આદગ્લાસમાં જેવા લાયક છે. એની શીંગો અથવા કાતરા (ફલ ) લાંબા, રતાસલેતા ભૂરા રંગના હોય છે. તે ફૂાગણુ, ચૈત્રમાં પાકે છે. મૂળ-ઝાડ અને જમીનનાં પ્રમાણમાં ઉંડાં ને લાંબાં ગયેલાં હોય છે. તેમાંથી કેટલાએક ફાંટાએ નીકળી ચોતરક ફેલાયલા હોય છે. ન્નડા ફાંટાઓમાંથી બારીક તંતુએ જેવા ફાંટાઆ પણુ સંખ્યાબંધ નીકળેલા હોય છે. એના મૂળના ફાંટાઓ કે!/ કોઈવાર ૧૦૦ ફીટથી વિશેષ લાંબા ગયેલા હોય છે, તે ધણા મજબૂત હોય છે. મૂળની છાલપરની ફરેતરી_ કાળાસલેતા રંગની હોય છે. તેથી અદરછાલ રાતા રંગની હોય છે. છાલ મજ- ખૂત રેસાવાળી ને ચીવટ હોય છે. લાકડું સફેદ હોય છે. વાસ ખાટી અને સ્વાદ ખટાસલેતો તૂરો લાગે છે. ડાંડી અને શાખાઓ-આંખબલીના વૃક્ષનું થડ ધણુંજ જાડું અતે સીધું હોય છે. તેને તળિયે તેના મૂળના જાડા ફાંટાએ જમીનમાં ગએલાને કેટલેક ભાગ ઉપરજ દખાતો હોય છે. યારે એના થડને દેખાવ તળિયે ધણેા અન્નયબ જેવા થઈ રહેલો હોય છે. થડપરતી છાલની ફે।તરી ધણી ન્નડી, ખડબચડી, ભૂરા કે કાળા રંગની, ને તેપર્‌ ઉંડા ચીરા પડેલા હોય છે. તેની અંદર એ શક્ષની છાલ રતાસલેતા રંગતી, રસભરી, ચીવટ અતે રેસા- વાળી હોય છે. થડનું લાકડું ધોળા કે પીળાસલેતા ધોળા ક. ધણું મજખૂત હોય છે, તેનીવચ્ચે રાતો કે કાળા સાર (110819 ૫70૦૧ ) હોય છે. શાખાઓ ધણી લાંબી ગએલી હોય છે. કોમળ શાખાઓ નરમ, નીચી નમતી, વાયે ડોલતી, તોપણુ તે ધણી મજખૂત હોય છે. કોમળ શાખાઓપર ભૂરા કે સફેદ રંગનાં દાણા- દાર છાંટણાં હોય છે. અતિકરોમળ અથવા નવીન શા- ખાઓ લીલા રંગની, લીસી, ચળકતી ને તેપર્‌ સફ્ફેદ સૂહ્્મ છાંટણાં અને વાળની આછી રૂંવાટી હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે એકભસ અતે ૩થીપકે૬ ઇંચ લાંબાં અતે ૧ર થી ૧ર કે ૨ ઇંચ પોહોાળાં હોય છે. પાનની મુખ્ય ડીટડી લીસી, ચળકતી અને પાનના ભારથી થડમાં વાંકી વળતી હોય છે. તેને ટેરવે વચલું પાન હોતું નથી, પણુ ભૂરા રંગની સૂહ્્મ અણી હોય છે * એ મુખ્ય ડીટડીપર ર૦ થી ૪૦ નાહાનાં પાન (દલ કુ પર્ણુ-1લદ્ીંટાંડ )તી જરા છેટે છેટે ૧૦ થી ૨૦ જેડીએ આવેલી હોય છે. એ નાહાનાં પાનને પણુ સૂટ્મ ડીટડી હોય છે, અને તે ડીટરડી પાસે પાનની એક કેર ઈ કરતાં જરા ડુંકી અને પોાહોાળી હોય છૈ. એ પાન 2 ઇચથી લગભગ ૧ ઇંચ લાંબાં, અને 2 ઈંચ હા હોય છે. તેની ઉપરની સપાટીને રંગ લીલો કે ઘેરો લીલો, તે નીચેનીનો ધણે ફ્રીકે હોય છે. તેની બન્ને સપાટી લીસી હોય છે. તેનાં ટેરવાં ખ્ુઠ્ઠાં અથવા અંદર બેસતી ખાંચવાળાં હોય છે. પાન જરા જનડાં હોય છે, તેમાં ઉપરતી સપાટીપર નસે સ્પણ દેખાતી નથી પણુ નીચેની સપાટીપર લીલા રંગની નસો દેખાય છે. પાનને ચોળવાથી તેની વાસ ખટાસ- લેતી ઉત્ર અને ચાવવાથી સ્વાદ ચીકાસલેતો ખાટો ને તૂર્‌ે। લાગે છે. ફૅલ-શાખાઓને છેડે પુષ્પ ધારણુ કરનારી સળી ર્‌ થી ૬ ચ લાંબી અને લીંબડાની સળી જેવી અથવા તેથી પાતળી નીકળેલી હોય છે. તે નરમ હોય છે, તેથી ૨૮૮ વનસ્પતિવણુન. તે ફૂલોના ભારથી નીચી ઝુકી રહેલી હોય છે. તે લીસી ચળકતી પીળાસલેતા લીલા રંગની હોય છે. તેનાપર જરા છેટે છેટે થેડાં સૂટ્્મ ફૂલો ધણુંકરી આંતરે આવેલાં હોય છે. ફૂલતી ડીટડી ઝુ થી $ ઇંચ લાંખી, લેતા રંગની ને ષુ૦ બાન કોષની સાથે સાંધાથી જ્ેનેડાયલી હાય છે. એ સાંધા પાસે ડીટડીનું મથાળું જરા જાડું થયેલું હોય છે. ડીડડીને મથાળે હોડીના ધાટનું પુષ્પ- પત્ર આવેલું હોય છે, જેમાં ફૂલની કળી ઢંકાયલી હોય છે. એ પત્ર પીળાસલેતા રાતા રંગનું હોય છે, તેની કોરપર્‌ સફેદ બારીક વાળની રૂંવાટી આવેલી હય છે. ફલ ઉધડયા ટાણે એ પુષ્પપત્ર ખરી જય છે, ફૂલને વ્યાસ બહુધા ૧ ઇંચ જેટલે। અને વાસ સેહેજ મધુરી હોય છે. પુષ્પખાહ્યકેષ-પ પત્રોનો બનેલો હોય છે. તેના ૩ પત્રના દાંતા ભલ્લાકૃતિના લાંબા જૂદા અતે ખે જેડા- યેલા હોય છે. પુન બાન કેતે! રંગ પ્રથમ ધોળો અને પછી પીળાસલેતા ધોળા થઇ નય છે. ફૂલ ઉધડયા પછી પુન બા૦ કેોષનાં પત્રો પાછળ વળી નય છે. તેના દરેક ઝીણા ત્રણુ દાંતાની પાછળ ૧ થી ૩ ઉભી નસો હોય છે, અતે ખે દાંતા જ્ેડાધતે થયેલા એક પોહાળા દાંતાની પાછળ તેથી બમણી નસો હોય છે. પત્રો લીસાં, તે જરા નનડાં હોય છે, તે ૩ થી પ લાઇન લાંખાં, અને ૧ થી ૧૬ કે ર લાઇન પોહેોળાં હોય છે. તે ફૂલની પાંખડીથી આંતરે આવેલાં હોય છે. તેનાં ટેરવાં સાંકડાંથતાં અણીદાર હોય છે. પુષ્પાભ્યન્તર્કેષ-તી પાંખડીઓ પ હોય છે, તેમાં ૩ લાંખી તે ખે ધણી ડુંકી કેવળ દોરા જેવી થઇ ગએલી હોય છે. લાંખી ત્રણુ પાંખડીની ભૉંય પીળી હોય છે, ને તેમાં રાતા રંગની ટીસીએ આવેલી હોય છે, જેથી તે ધણી સુંદર્‌ દેખાય છે. એ ત્રણુ લાંબી પાંખડીએ।- માંની ર બાજુએ ને ૧ વચમાં હોય છે. બાજુની ખે પાંખડીઓ પોહેળી હોય છે, તે વચમાંની ૧ તેથી જરા ટુંકી, સાંકડી અને મથાળે નાગકૂણુ જેવી થયેલી હોય છે, તેતે ટેરવે સફેદ વાળની ગુચ્છી હોય છે. એ ત્રણે પાંખડીઓની કેરપર સૂઠ્મ કાંગરી જેવી ઝાલર હોય છે. પાંખડી પુ૦ બાન કોષનાં પત્રોથી લાંબી, પોહેળી, અતે પાતળી હોય છે. પુંકેસરો-૭ કે દશ હાય છે, તેમાં ૩ વધેલાં ને પૂર્ણુસ્થિતિયે આવેલાં હોય છે, અને બાકીનાં કેવળ સળી જેવાં ધણાંજ ડુંકાં અપૂર્ણ રડી ગયેલાં હોય છે. ૩ મ્હોટાં અથવા પૂર્ણ પુંકેસરા અધવચ સુધી એક ખીનને સાથે ન્તેડાયલાં ને તેથી ઉપર જૂટાં હોય છે. તે વચલી પાંખડી તરફ અંદર બાજુ વાંકાં વળેલાં હોય છે; તેના તંતુ પીળાસલેતા રંગના તે લીસા હોય છે. તે વખતે પાછળથી પીળાસલેતા ભૂરા કે રાતા થઇ જય છે. પરાગકોષ ર્તાસલેતા રંગના અધવચથી તંતુપર | ધરાયલા (૪10) હોય છે. પુષ્પ ધારણુ કરનારી સળીથી પાતળી, લીસી, પીળાસ- . સ્રીકેસર-૧ હોય છે. તેતો ગર્ભાશય લીલે।, લીસો, ચળકતો, તળિયે ધેોળાવાળની રંછાળવાળા હોય છે. નલિકા લીલા રંગતી, પુંકેસરોથી જરા લાંખી, વાંકવળતી, સૂક્મ બારીક રૂંછાળવાળી ને ટેરવે સૂક્મ લીંસાં મુખ- વાળી હોય છે, શીંગ કે કાતરા-(ફલ)-આંબલીની શીંગ કે કાતરા રતાસલેતા ભૂરા રંગના થાય છે. તે ઝાડપર નીચા ઝુકી રહેલા ઝુલતા હેય છે. તે ૩ થી ૬ ઇંચ લાંબા ને 2 થી ૧? ઇચ પોહોળા હોય છે, તે એક બાજુ જરા વાંકવળતા, અને એનાં બન્ને પાસાં સેહેજ દખાયલાં હોય છે. તે ડીટડી પાસે જરા વાંકવળતા ને સાંકડા હોય છે, ને ટેરવે ગાળાસલેતા ને સૂદ્મ અણીવાળા હોય છે. કાતરાઉપર્‌ની છાલ પોચી ને બટકણી હોય છે, તે કાતરા તદન પાકી ગયા પછી તેની અંદરના ખજુર જેવા ગળપર્થી ન્નદી પડી જાય છે. તે તેને દાબતાં તે ગમે યાંથી ખટકી ભાંગી જાય છે. એ ઉપ- રતી છાલને કાઢી નાંખી ન્નેતાં તે અંદરથી તદન સુકી દેખાય છે. કાતરાની અંદરતો ગળ એક નીચે અને અક્રેક બન્તે બાજુએ એમ ત્રણુ ઉભી નસોથી બંધા- યલે। કે પકડાયલે! હોય છે. ગળ રવાદાર, રતાસલેતા રંગનો હોય છે. તેની વાસ ખજુર જેવી અને સ્વાદ મીઠાસલેતો ખાટા ને તૂરો હોય છે. એ ગળની અંદર પાતળી ચીવટ ને લીસી છાલ હોય છે, જેની અંદર ખીજ આવેલાં હોય છે. આંખલીના એક કાતરા અથવા ફૂલમાં ૩ થી ૧૦ શેક બીજ હોય છે, ખીજ-ઘધણાં લીસાં ને ચળકતાં હાય છે, તેનાં બન્ને પાસાં દબાયલાં હોય છે. તે ડ્રે ઇંચ કે તેથી જરા લાંબાં અને સેહેજ ઓછાં પેહાળાં હોય છે. અને કોઇવાર તે લંબાણ પોહાળાઇમાં સરખાં એટલે ચોરસ હોય છે. તે એક છેડે જરા સાંકડાંથતાં હોય છે, તેની કોરપર એક કાળા ને ભૂરો ચાંડલે હોય છે. બીજને રંગ કાળાસ કે રતાસલેતો ભૂરો હોય છે. બીતે બન્ને પાસે વચ્ચોવચ ધણુંકરી ખીના જ આકારને મળતાં કુડાળાં હોય છે. એ કેૅડાળાંતી અંદર ખીજ વિશેષ ઘેરા રંગનાં હોય છે. ખીજ ઘણાં કઠ્ટણુ હોય છે, તેતે ભાંગતાં અંદરથી પીળાસલેતું કે સફ્રેદ દલ કે દાળીઓ નીકળે છે. ૪-ઉપયોગીઅંગ--સર્વાગ. પ-ગુણઢ્વેષ-સારક, પાચક, પિત્તહર, ઉપલેપક અને ત્રાહી. વનસ્પતિવર્ણન. ૨૮૯ ન... ...૦૦૦૦૦૭૦૦૦૦૦૦૦૦૦૦૭૦૦૦૦૦૦૦૦૭૦૦૦૦૦૭૦૦૦૦૦૭૦૦૦૦૦૦૭૦૭૦૦૦૦૦૦૭૦૭૦૦૭૦૭૭૭૭૭૭૭૭૭૭ ૦ ઝનનનનનનનતનક ૬--ઉપચે।ગ-આંબલીનાં મૂળની લાકડી ધણી ચીવટ અતે સારી થાય છે. તેમજ આંખલીનાં મૂળનું લાકડું વાળીને ખુરશી, ખાંક વગેરેની કમાન કરવાના કામમાં લઇ શ્કાય છે. આંબલીનાં ઝાડનાં મૂળીતો સાર કાળો હોય છે, તેની શીસમ જેવી લાકડી ખનાવી શકાય છે. આંબલીનું મૂળ મરીની સાથે ધસીને સંત્રહણીમાં મધમાં નાંખી ચઢાડે છે. આંબલીનાં પાન રંમ કરવાના કામમાં આવે છે. આંબલીનાં પાન આવળનાં પાન સાથે વાટી તેને લેપ મરડ કે ગુમધા અને હાડકચર ઉપર કરવામાં આવે છે. આંબલીનાં પાન સીંધાલુણુ સાથે વાટી તેને ગરમ કરી સંધિવાના સોજ્ન અને ઝલાઇ ગયેલા સાંધા ઉપર ચ્રોપડવામાં આવે છે. આંબલીનાં પાનને પાણીમાં સારી પેડે બાફીને તેની પોટીસ આંખના સોજા ઉપર સુકાય છે. આંબલીનાં કોમળ પાનનું કેટલાક લોકો શાક કરે છે, તેમ તે કઢીમાં પણુ નાખે છે, આંબલીનાં પાનને કાઢો નહિ રૂઝાતાં ચાંદાં ધોવામાં વપરાય છે. આંબ- લીનાં પાનને રસ સાકર સાથે મેળવી સંત્રહણીમાં અપાય છે. આંબલીનાં પાન ચારાની તંગી વખતે બકરાં ગાડરાં (ધેટાં) અતે ખીન્નં ઢોર! ખાય છે. સાંઢીઆ સારી મોસમમાં પણુ આંબલીનેો ચારે! ખાય છે. આંબલીનાં ફૂલતો રસ હરસ ઉપર્‌ ખાવાને અપાય છે. ફૂલને સારી પેઠે પાણીમાં બાષ્દીતે તેની પોટીસ આંખના સોજપર મુકાય છે. આંબલીનાં ફૂલને પણુ આંબલી કહે છે. અતે તેનાં ખીજતે કચીડા, કચુકા કે કાચકા કહે છે. આંબલીનાં ખી અથવા કચીકા કે ડચુકાની ઉપરની છાલ ખાળી તેની રાખ મધ સાથે પિત્તવિકાર ઉપર અપાય છે. આંખલીનાં ખીજ પાણીમાં ધસીને વાળા અતે વીંછીના ડંખપર ચોપડવામાં આવે છે. તેમજ તેનાં ખીજની અંદરના દાળીઆતે। લેપ ચાંદાં અને ગુંબડાં ઉપર્‌ કરવામાં આંવે છે. આંબલીનાં ખીમાંથી તેલ નીકળી શ્રકરે છે. તે તેલ દીવા ખાળવાના તેમજ વારનિશ કરવાના કામમાં વપરાય છે એમ કહે છે. આં- ખલીના કચુકા ઉપરથી છાલ કાઢી નાંખી તેની અંદરના દાળિયાની બારીક ભુકી કરી સંત્રહણી અને ઝાડા ઉપર અપાય છે. પાકેલી આંબલીનો ગળ હમેશાંતી કબજીય- તમાં, પિત્તવિકારમાં અને ધંતુરા અગર દારૂતો નીશે। ચડયા હોય તો તે ઉતારવા માટે ખવરાવાય છે. પિત્તની ઉલટી ઉપર આંબલીના ગળનું પાણી આપવાથી તે બંધ થાય છે. પાકી આંબલીને ગળ ચટણી, દાળ, શાક, અને અયાણામાં વપરાય છે. પાકી આંખલીના ગળનાો શરબત ખતનાવી પિત્તવિકારમાં અને ઉન્ડાા- ળામાં ટાઢક તરીકે પીવાય છે. આંખલીનો ગળ ઓસ- ડના કામમાં, જેમ જુતો અર્થાત્‌ ધણા લાંબા વખ- છે, આંબલીની છાલ પાણીમાં વાટીને ગડગુંબડાં અને બરલની ગાંઠ તેમજ ઝેરી જનાવર્‌।ના કરડ કે ડંખ ઉપર ચોપડવામાં આવે છે. કાચી તેમજ પાકી આંબલી જટલાક લેકે! મેવા તરીકે ખાય છે. તદન કાચી આંબ લીની ચટણી બનાવવામાં આવે છે, તે પાચક ગણાય છે. સોની લોકો ધરેણાં અતે કંસારા વાસણો સાફ કર- વામાં આંબલી વાપરે છે. આંબલીના #ક્ષની છાયા મુખ્યત્વે કરીને ચોમાસે અને રાતની વખતે ધણી નિષિદ્ધ ગણુવામાં આવે છે. એની નીચે ધણા વખત રહેવાથી શરીર સુસ્ત થાય છે, અતે ઝલાઇ જાય છે, તોપણુ ગરમીની મોસમમાં જ્યાં ખીન્ન છાંયડાનાં ઝાડો આજુ- ખાજુ હોતાં નથી, ત્યાં આંબલીનાં ૨ક્ષની છાયા નીચે લોકો ધણી ખુશીથી બેસી ખે ધડી આરામ લે છે, આંબ- લીનાં પાકાં લાકડાનો સાર (1011-3૪૦૦) કાળે હાય છે. પણુ તેની આજુખાજુનાં સફેદ લાકડાં (41- 0000010) ને જલદીથી જીવાત લાગે છે. ધાતુ વગેરે ગાળવામાં ન્યાં સપ, તાપ જ્ેેધતો હોય તેવી જગાએ આંબલીનાં લાકડાનું બળતણુ પસંદ કરવામાં આવે છે. આંબલીનું લાકડું ધણું ભારી અને તે તરત સડી જય તેવું હોવાથી તે ધર કામના ઉપયે।ગમાં વિશેષ આવતું નથી, પણુ ખેતીના સાધારણુ આજરે।ના હાયા, ચાખા છડવાનાં સાંબેલાં, તેલ પીલવાની ધાણી આદિ તેના લાકડાંમાંથી બનાવવામાં આવે છે. એનાં લાકડાંના કોલ- સામાંથી બંદુકતો દારૂ બનાવવામાં આવે છે. આંબલીનાં ફૂલનું શાક અને ચટણી બનાવવામાં આવે છે, તેમ તે કટીમાં પણુ વપરાય છે, આંબલીનાં ઝાડ નને ઘણી સ્પ્રરી જમીનમાં તે પુરે- પુરા વિસ્તારનાં ઉગેલાં હોય તો ૭૦ થી ૮૦ ફ્રીટ લાંબા અને તેના થડને ધેરાવા લગભગ ૧૫ થી ૨પ ફ્રીટનો હોય ”ે. એનાં યડમાં ધણીવાર પોલ પડે છે. તે એટલે સુધી કે તેની અંદરનું વચલું લાકડું ખવાઇ જઇ તે એક નાહાની ઓરડી જેવું થઇ રહે છે, જેમાં ધણીવાર જના- વરે। અને ગરીબ માણુસે। રહે છે. તેનાં ખીતે આંબલીઆ પણુ કહે છે. કેટલાક લોકો તેતે શેકીતે અગર એમને એમ સોપારીને બદલે ખાય છે. તેને શેકવાથી તેમાં કેટલીક ચીકાસ આવે છે. અને તેને પથ્થર ઉપર પાણીસાથે ધસી ગુંદને બદલે કાગળ ચોટાડવાને માટે તેના ઉપયેગ કરવામાં આવે છે. ખનાવટઃ-૧-અમ્લિકાપાનક, અમ્લિકામંથ. ૧-અમ્લિકાપાનક-થાડાક આંબલીના ગર લઈ પાણીમાં ચાળવા પછી તે કપડેથી ગાળી લઇ/ તેની અંદર મરી, તતો હોય તેમ તે વધારે સારે ગણુવામાં આવે | સાકર, લવાંગ, એલચી અને કપુર નાંખવાં. ૩૭ ૬-ન્ઝ્-્ક ૨૯૦ વનસ્પતિવર્ણન. _ ર્‌-અમ્લિકામંથ- -ખજુર, દ્રાક્ષ, આંબલી, દાડમનાં ખી, ફાલસાનાં ફળ, અને પાકેલાં આંવળાં દરેક તોલે! તોલે લઈ તેમને ભેગાં કરી ખાંડવાં અને ૩૨ તોલા પાણીમાં નાંખી હુલાવવાં. ગુણુ-સારક, રૂચિકર અતે પિત્તશામક. પિત્તના પ્રકોપને લીધે ઉલટી થતી હોય તો તેનું મંથ તથા પાનક લેવાથી ખેસી જય છે. *મંબલીનાં છેડી- આંની રાખ પ્રમેઠુમાં પેશાબની બળતરા વગેરે ઉપર સારી કામ લાગેછે. શંખવટીની અંદર આંબલીની છાલની રાખ આવે છે. તેનો ગુણુ દીપન પાચન છે. આંખલીના ઉપચોગ સામે ચેતવણીઃ-કાચી આંખલી કદી પણુ ખાવી નહી, અને પાકી આંબલી પણુ જેને માફક આવે તેણેજ ખાવી. પાકલ આંબલીમાંથી કુચુકા કાઢી તેના ગરની સાથે તેથી દસમા ભાગનું મીઠું નાંખી પછી તેતે ઉપયોગમાં લેવી. આંબલી ખાવી માકક આવે છે એમ દરદી ખાત્રી આપતો હોય તે જ આંબલી આપવી, નહિતર વખતે તે ઉલટી વિકૃતિ કરે છે. સાન્ન માણુસના પણુ આંખલી ખાવાથી દાંત અંબાઈ જય છે, જડબું દુખે છે, માથું ચડી આવે છે અતે વખતે સખ્ર જષર્‌ આવી જય છે. કેટલીક વખતે તેથી ઉધરસ, સસણી, દમ વીગેરે ઉપડી આવે છે. જે માણુસની કક્પ્રકૃતિ હોય તેણે તો આંબલી વાપરવી જ નહિ. જવરવાળા દરદીને તેમજ રૂતુસ્નાતા સ્ત્રીને આંબલી ખાવાથી કેટલીક વખતે આંચકી ઉપડી આવવાની ભીતી રહે છે. આંબલીની ઝેરી અસરને ઉપષાય-ત્તે દાંત અંબાઈ ગયા હોય તે! મીડું ચવરાવવું. જડખું અથવા માથું દુખીઆવે ત્યારે તજ, લવીંગ, સુંઠે, અજમા વિગેરેતેો ગરમ લેષ ચોપડવે।, તાવ સંસણીને માટે સ્વેદળ ને જવરધ્ય દવાએ વાપરવી. મરી, સુંઠ, પીંપર, ઉકાળીને પાવાં, સુદરીન ચૂર્ણ આપવું, આંચકીને માટે આંચજીના યોગ્ય ઉપાય કરવા, દમતે માટે ઉલટીની દવા આપવી. માત્રા-અમ્ક્ષિકાપાનકની મરજી મુજબ; અમ્લિકામન્થ પ તોલા.” ( ડા. વી. ઝી. ). “ ભીંલામું ઉડયું હોયતો આંબલીનાં પાનને રસ ચે।પ- ડવાથી તે શ્ઞાંત થાય છે.” (વૈ. શા. મ. ગે. ) “આંખલીનાં પાનના રસમાં લવીંગ, ફ્ટકી, અટ્ટીણુ નાંખી ગરમ કરી આંખ્ય ઉપર ચોપડવાથી આંખ્ય મટે છે.” (વૈન ર્ગનાથજ, ) ૭-સ્થાનક-આ સ્વસ્થાનમાં આંખલીનાં ઝાડ બરડા ડુંગરમાં હંડીઆ, માલેક, કાળા અતે ગેલનસર ડુંગ- રતા પડધારાપર ઉગે છે. તોપણુ પ્રાંસીઆ તલાવની આજુબાજુ તે ધણાં ઉગેલાં ન્તેવામાં આવે છે. માધુ- પુરના મધુવનમાં, રાણાવાવના દરબારી બાગમાં, અને પોર્‌- બંદર્‌ તલપતના રજવાડી ૦ બાગમાં આંબલીનાં ઝાડ ઘણાં ઉંચાં અને વિસ્તારવાળાં થાય છે. એ હિં ના ધણાખરા ભાગોમાં હાલ જેેવામાં આવે છે. ૮-વિ૦ વિવેચન-આંબલીનાં ૬ૃક્ષનું આયુષ ઘણું | લાંમું હોય છે. તેમજ આંબલીનું ઝાડ ચીકણું અને ઘણું મજ્ખૂત હોય છે. તેથી તે વરસાદ અતે તોફાન વગેરેના ઝપાટાથી જલદી ટુટી કે પડી જતું નથી. માટે આ સ્વસ્થા- નમાં તેમજ કાડીઆવાડના ખીન્ન ભાગોમાં પણુ ન્યાં જ્યાં જુનાં મંદીરો, સુકામો, જુની વાવે, જુનાં તળાવે, જુનાં ખેડીયરો આદિ જુનાં સ્થાનો હોય છે ત્યાં તેની પાસે ખીન્નં ઝાડો કરતાં આંબલીનાં ઝાડા વિશેષ જ્નેવામાં આવે છે. આંખલીનાં જક્ષો મ્હોટાં વિસ્તારવાળાં જ્યાં થાય છે ત્યાં ખીન્નં ઝાડો તેની આજુખાજુ નાહનાં રહી જાય છે અથવ! ત્યાંથી ધસાઇ નય છે, તેથી કેટલીક જગોએ આંબખલીનાં વૃક્ષોના કુજના કજ જવામાં આવે છે. આ ઉપરથી કવિયોએ કેધ કોઇ વાર આંબલીનાં જક્ષને રાજનની ઉપમા આપેલો છે. આંબલીનાં વક્ષો ઉંચાં અને મ્હાટાં થાય છે. પણુ તેનાં પાન ધણાં નાહાનાં હોય છે. અને તેનાં ફૂલ પણુ વાંકાં અને ખાટાં હોવાને લીધે ખાન નામના કવિયે તેતે નીચે પ્રમાણે ઉપમા આપી છેઃ-- “ઝતિ રતન કુમચિત્વાતિ | પાસવાન છચ્ુપત્ર ॥ તો જ વાંચતો શાટો અતિ | જરેઝુ શાંન વિચિત્ર” ૨ સાર-રાજ મ્હોટા મનતેો હોય, પણુ તેના પાસવાન અર્થાત્‌ સલાહકાર નહાના ( મનના ) હોય તો પરિણામ સારં આવે નહિ. એથી વરિદ્દ એજ કવિયે કહ્યું છે કેઃ-- “કૂટ થર છુ છોત ફે | પાલવાત વર પાત ॥ તો જ સિકો મોઝો અતિ । વરે ભુજ વિય ઝાત” ૨ સાર-કેળનેો યાંભલે નાહનોા થાય છે, પણુ તેનાં પાસ- વાન અથાત્‌ પાન મ્હોટાં હોય છે, તો તેનાં ફ્લ પણુ મીઠાં અને મ્હાટાં થાય છે. તેમજ જે સાધારણુ રાન્ન પાસે પણ્‌ તેના પાસવાતે। મ્હાટા મનવાળા હોય તો! દરેક કાર્યતું પરિણામ સારૂં આવે છે. આંબલીનાં ઝાડને અતે તેનાં ફ્લ અંર્થાત્‌ કાતરાને પણુ આંબલી કહે છે-માટે કવિ શામળભદટ્ટે તે વિષે એક રમુજ ક્રવિતા કરીને કહ્યું છે કેઃ-- જ સા દીકરીનું નામ અકલથી ન્નણ્યું એકે, ધર ધર્‌ તેનું કામ નિત્ય નિય પર નેકે;. સાતો ( આંબલીનું ઝાડ ) ઠામની ઠામ એકે તસુ નવ ચાલે, દીકરી ('આંબલીનું ફૂલ અથવા કાતરે। ) ગામાગામ મોજ ધણેરી માલે; તે દીકરીતો દીકરો (ખીજ અથવા કાચકે। ) તે માતા કેરો તાત છે, કવિ શામળ કહે શાણા સમજને વિશ્વ વિષે વિખ્યાત છે.” વનસ્પતિવર્ણન, આંખબલીનાં ઝાડમાં ડાકણુનો વાસા મનાય છે, નાસિક તરફના ગામડીઆ લેકે એમ માતે છે કે, સુવાવડવાળી સ્રી નાહાતું છોકરું મેલી મરણુ પામે તો તેનો આત્મા આંખલીના વૃક્ષમાં રહે છે. આ સ્વસ્થાનનાં રક્ષિત જંગલે। શિવાયની કોઈની માલી- જીની હદ ન હોય તેવી જમીનમાં ઉગેલાં આંબલીનાં ઝાડેો- માંથી રબારી અતે ખીન્ન ગરીખ લેકે આંખલી ઉતાંરી પોરબંદરની બજાર્‌માં વેચી પોતાનું ગુજરાન ચલાવે છે. દુકાળની વખતે આંબલીના કચુકા અથવા ખીજ ખાફીને કે તેતો લોટ કરીને ગરીબ લેકે ખાય છે. આંબલી સંસ્કૃત અમ્લિકા ઉપરથી અતે ચિચ સંસ્કૃત ચિંચા ઉપરથી નીકળેલું લાગે છે. વર્ગ-(લેગ્યુમિનાસી). નંબર ૨૨૩? ઉ-શાજ્ઝ્નીયનતામ--3011111થ 10110111080. દૃષ્ટાન્ત-11. 11. [. 275; દઇ. 1. ૪. 428; રૂ. નિ. પા. ૮૭. ર-ટેશીનામ-ચંપો (પો૦); પીળા આસૉંદરો (ગુ); ઘાવળાજતન (4૦); વત્તન, વત્તનાર (ર૦); પીતવતન (સન) ૩ વણૂન-આ ચંપાનાં ઝાડ ૧૦ થી ૧૫ રૅક ટ્રીટ ઉંચાં થાય છે. એની કોમળ શાખાએ ઉપર તપખીરીઆ રંગના વાળની રૂંવાટી હોય છે. તેથી તે તપખીરીઆ રંગની દેખાય છે. પાન ખખે ભેળાં, મથાળે છૂટાં, ગે.- ળાઇ્લેતાં ને પછવાડે ઉભી નસોવાળાં હોય છે. એને શ્ઞાખા- ઓને છેડે પાનના ખૂણામાંથી ગંધક! રંગનાં પીળાં મ્હોટાં ફૂલો આવે છે. અતે લાંબી ચપટી ચમેડની શીીંગાના આકારની શીંગો (ફલ) આવે છે. એમાં ચોમાસે ફૂલ હોય છે ત્યારે એ ઝાડવાંનો દેખાવ અત્યંત સુંદર લાગે છે. એ ખરેખર એક ખાગમાં વાવવા જેવું ઝાડ છે, એનાં ફૂલના રંગ અને કળીનાં હિંદુસ્થાની રસિક કવિયોએ વારે ઘડીએ વખાણુ ડરેલાં છે. અને તેતી ઉપમા ખીજ ધણી સુંદર વસ્તુઆ તે આપેલી છે. (“કચનાર ફૂલસો સાભત હૈ તન, પીન મહા અતિ ઝીત પટા;”)-વગેરે. સૂળ-જમીનમાં લાંબાં ગએલાં હોય છે. તેમાંથી કેટ- લાએક જડા, અને રેસા જેવા પાતળા પણુ ફ્ાંટાઓ નીફળેલા હોય છે. તેપરતી છાલ ખડબચડી, જરા જડી, કાળા કે ભૂરાસલેતા રંગની હોય છે. અંતરછાલ મજ- ખ્રુત રેસાવાળી અને તે ઉચેડી હોય તો સળંગ ઉચડી શકે છે. વાસ સુવાસિત, સ્વાદ તૂરો તે પાછળથી જરા ચીર્‌પર્‌। લાગે છે, ૫ ક ન ડૉડી અને શાખાએ।ા-એની ડાંડી અથવા થડ ૨૯૧ હાથની બાજુ જેવું જાડું થાય છે. થડ તેમજ ન્નડી અને પાજી શાખાઓની છાલ ભૂરા રંગની, ચળકતી, ને તેપર ઉભા ચીરા પડેલા હોય છે. તેપર ક્રીકા ધોળા કે ભૂરા રંગનાં છાંટણા હાય છે. એથી એદરની છાલ લીલા રંગની તે તેથી અંદર પીળાસલેતા ધોળા રંગની હોય છે. તે ધણી મજખૂત રેસાવાળી હોય છે. એનું લાકડું પીળાસલેતા ધોળા રંગનું ને ધણું મજબૂત હોય છે. છાલની વાસ જરા ઉગ્ર અતે સ્વાદ મીઠાસલેતો તૂરો ને પાછળથી જરા દાહુક અને ચીરપર્‌। લાગે છે. કોમળ શાખાએ લીલા રંગની ને તેપર તપખીરીઆ વાળની રૂંવાટી અને ઉભી હાંસા હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તેની ડીટડી સળી જેવી પાતળી અને ડું થી ૧ ઇંચ લાંબી હાય છે. તેનાં મથાળાં ઉપરથી નીફળી પાનમાં ૭ થી ૯ નસે! ઉભી ગએલી હોય છે, તે પાનની પાછળની સપાટીએ સ્પછ રૃખાતી હોય છે. પાનની. ઉપરતી સપાટી લીસી ને નીચેની સફેદ વાળની રૂંવાટીવાળી હોય છે. પાન ૧ થી ર્‌ ઉંચ લાંખાં ને ધણુંકરી તેટલાં જ પોહોાળાં અથવા ૧ થી ૩ ઇંચ લાંખાં અને રડ કે ૩ ૬ંચથી પણુ શાડાં વિશેષ પોહાળાં હોય છે. પાન વખતે ઉપરતી સપાટીએ પીળાસલેતાં લીલાં અને નીચેનીએ [્રીકાં લીલાં અથવા દરિયાઇરંગનાં હોય છે. કોમળ પાનપર તપખી- રીઆ રંગની ગીચ રૂંવાટી હોય છે. પાન આસુંદ્રાનાં પાન કરતાં જરા પાતળાં હોય છે. પાનની વાસ મીઠા લીંબડા અર્થાત્‌ કઢીનીંબ જેવી અને સ્વાદ ખટાસલેતો તૂરો હોય છે. પાનની ડીટડીના થડમાં બન્તે બાજુ અક્રેક ઉપપાન હોય છે. ફેલ-ની ડીટડીપર સૂટ્મ વાળની રૂંવાટી હોય છે. પુષ્પ- પત્ર લાંબાં ૨ હોય છે. પુન ખાન કોષ ર્‌ ઇંચ લાંખો અને ગીચ રૂંવાટીથી ભરાયલે। હોય છે. પુ૦ અભ્ય૦ કોષની પાંખડીઓ ૧૨. થી ૨ ઇંચ લાબી હોય છે. શીંગ-(ફલ)-ચપટી, બન્ને છેડે જરા અણીથતી હોય છે.તે ૪ થી પ ઇંચ લાંબી, અને *્‌ ઇંચથી પ લાઇન પોહોાળી હોય છે. શીંગની નીચે આસરે ? ઇંચ લાંબી ડીટી હોય છે, શ્ઞીંગ ષ્રીકા પીળાસલેતા લીલા રંગની ને સુકાય છે ત્યારે ભૂરા રંગની થઈ નય છે. તેનાપર્‌ તપ- “ખીરીઆ રંગના વાળની રૂંવાટી હોય છે, તેથી તેનાપર _ આંગળી 'ફ્રેરવતાં તે મખમલ જેવી સુંવાળી લાગે છે. ડંવાટી જાતે દહાડે શીંગપરથી ઓછી થઇ જાય છે. શીંગમાં ૬ થી ૧૨ ખીજ હોય છે. શીંગની સુગંધ બરાબર કટીનીંબ જેવી હોય છે. શ્વીંગા સુકાય છે ત્યારે તે મર- ડાઘને બન્ને શીવણુપરથી ચીરાય છે, ત્તે તેમાંથી બીજ ખહાર ખરી જય છે. ઇડ ૨૯૨ વનસ્પતિવર્ણુન. ખીજ-ગેોળાઇલેતાં જરા ચપટાં, ચળકતાં, લીસાં અતે લીલાસલેતા ભૂરા રંગનાં હોય છે. તેનો વ્યાસ ઝૈ ઇંચ કે તેથી કઇક વધારે હોય છે. તેતે એક છેડે સૂઠ્દમ ખાંચ હોય છે. ખી ધણાં કટ્ટણુ હોય છે. તેની અંદરથી ધોળા ને વચમાંથી પીળાસલેતો દાળીએ નીકળે છે. ૪-ઉપયોગીઅંગ-સર્વાગ. પ-ગુણદેોષ-સત્રાહી, તથા શોથ, જવર, પિત્ત અને કફૂધ્ય. ૬-ઉપચેોગ-ચૅપાનું મૂળ પાણીમાં ધસીતે સાંધવા અતે ર્‌સવિકારના સોજા ઉપર ચોપડવામાં આવે છે. ચંપાનાં પાન અને છાલનો ઉકાળા બરડાના રબારી લેકે ઢોરને શીળી નીકળી હોય તો તેપર્‌ છાસની સાથે પાય છે. ચંપાનાં ફૂલની કળી સાકરની સાથે પ્રમેહવાળાને અપાય છે, ચંપાનાં ફૂલ મહાદેવ અતે દુર્ગાતે ચડાવવામાં આવે છે. ચંપાનાં ખીજપરનાં છોતરાં કાઢી તેની અંદરના દાળીઆતે પાણીમાં વાટી તેતો લેપ ગડ, ગુમડાં, ચાંદાં, ભાડાં, મરડ અને હાાડકચર ઉપર પણુ કરવામાં આવે છે. ચંપાનાં મૂળની છાલને કાઢો સંત્રહૃણી ને ઝાડા ઉપર્‌ અપાય છે. ચપાની છાલમાંથી રેસા નીકળે છે. તેની દોરી ખનાવવામાં આવે છે. ચંપાનું લાકડું ધણું મજ- બૂત હોય છે, તેનું રબારી લેકે પોતાના રહેવાના કુખાનું વર્‌ણુ કરે છે, એનાં ફૂલની સુકી અને તાજી કળી સંત્રહણીપર અપાય છે, એમ કહે છે. કલેન્નનાં દરદમાં એનાં મૂળની છાલને કાઢો ઉપયોગી છે, એમ પણુ કહે- વાય છે. ચંપાની છાલનો ઉકાળા મોડું પાકયું હોય તો 'ક્રાગળા કરવા માટે અતે નહિ રૂઝાતાં ચાંદાં અને ગડ ગુંમડાં ધોવા માટે વપરાય છે, ૭-સ્થાનક-આ સ્વસ્થાનમાં ચંપા અથવા પીળા આસુંદ્રાનાં ઝાડ હુડિયા જંગલમાં ચારણુંવાળા નેસની પાસે અને ગોઢાણાં જંગલમાં માલેકતી ઝરને કાંઠે કેઈ કોઈ જેવામાં આવે છે. એ હિન્ના વાયવ્ય પ્રાંતથી સીલેન સુધી થાય છે. ૮-વિ૦ વિવેચન-આ આસુંદ્રામાં પીળાં ફૂલ આવે છે, માટે એતે ચંપો કહેતા હશે. 'પીતર્કચન કહેવાનું પણુ એજ કારણુ લાગે છે. જુનાગઢમાં ઉન્ડાળાની આખરે ઘણુંકરી ચંપાનાં પાનનું શ્વાક કરે છે, તે અત્યંત સ્વાદિષ્ટ થાય છે. વગ'-( લેગ્યુમિનોસી ). નૈખર્‌ ર્રે૪* ૧-શાન્ત્રીયનામ-13ે. 1'૧00111054. દૃષ્ટાન્ત-11, 11. [).. 276; ડે. ૪. 99; 1. 1 19 22% 8. તિ. પા. .€૨% ૨-ટશીનામ-આસુંદ્રો ( પો૦ ) આસોદર, જેજવોા (ચુ૦); માપઢા, સોનાં, (મ૦); અલોરા, શિરટ્ટા ( ટિંન ); બર્તતવ, ચુગ્તપત્ર, હ્લેતજાંવન, વનગ (અન) ૩-વર્ણન-આસુંદ્રાનાં ઝાડ ૧૦ થી ૨૦ ફ્રીટ ઉંચાં થાય છે. એમાં આડી અવળી કે નીચી ઝુકતી કેટલીક નાહની શાખાઓ નીકળેલી હોય છે. પાન ઉપરતા ચંપા- (નબર ૨૨૩ )નાં પાનની પેઠે બખે ભેળાં જ્ેડાયલાં ને મથાળે છૂટાં હોય છે. ફૂલ પીળાસલેતા ધોળા રંગનાં અને શીંગ (કલ )લાબી ને કટુ થાય છે. મ્‌ળ-જમીનમાં ઉંડાં ખેઠેલાં ને કટૃણુ હોય છે, તેપરની છાલ ભૂરા રંગની પાતળી ફ્રોતરીવાળી અને અંતરછાલ રતાસલેતા ધોળા રંગની ને ચીવટ રેસાવાળી રોય છે. વાસ સુગંધિત અને સ્વાદ તૂરે। ને પાછળથી કડવે। લાગે છે. ડાંડી અને શાખાઓ-ડાંડી ધણુંકરી ડુંકી અને સીધી અથવા લાંબી અને આડીઅવળી હોય છે, ડાંડી તેમજ શ્ઞાખાઓ ભસ્મીવરણી હોય છે. તેની છાલ રેસા- વાળી ને ધણી મજબૂત હોય છે, કોમળ શ્રાખાઓ લીલા રંગની ને તેપર વખતે સૂદ્દમ ધોળા વાળની રૂંવાટી હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે બખે ભેળાં વચન માંથી જેેડાયલાં ને મથાળે છૂટાં હોય છે. પાનતી લૅબાઇ કરતાં પોહોળાઈ ધણુંકરી જરા વધારે હોય છે. તે ૧ થી ૧૫ કે ૩ ઉંચ લાંબાં અને ૧ર થી ૨ કે ૩3 ઇંચ પહોળાં હોય છે. તેતો રંગ ડ્રીકો લીલો બહુધા બન્ને સપાટીએ સરખો હોય છે, બન્ને સપાટી ધણુંકરી લીસી પણુ નીચેની સપાટીએ કોઇવાર સૂદ્દમવાળની રંંવાટી હોય છે. ડીટડી ગોળ, જરા ચળકતી, ખહુધા વાળની રૂંવાટીવાળી ડં થી ર કે ઇંચ લાંબી તે તે શાખા તેમજ પાનતી કોરના સાંધાપાસે જરા જાડી થયેલી હેય છે. ડીટડીને મથાળે પાનની કેરમાં છ થી હ ઉભી નસો સ્પષ્ટ દેખાતી હેય છે, પાનની વાસ લીલા ચંપાના ફૂલ જેવી, પણુ પાનને ચોળવાથી તે ચીકણું લાગે છે. અને તેમાંથી મુળાના પાનને મળતી વાસ નીકળે છે. એને। સ્વાદ તુરા ને દાંત એબાઇ જય તેવો ખટાસલેતો હોય છે, પણુ થોડીવાર પછી તે મીઠાસલેતો લાગે છે. ફેલ-પુષ્પ ધારણુ કરનારી સળી શ્ાખાતે છેડે અથવા પાનનો સામી ખાજુથી નીકળેલી હોય છે. જે ર થી ૬ ઇંચ લાંખી હોય છે. તેનાપર જર્‌ા છેટે છેટે એક પછી એક ચાફ્રેર રૂલો આવેલાં હોય છે. સળીને। રંગ લીલે। હોય છે. ને તેનાપર કો'ઇવાર વાળની રૂંવાટી હોય છે. ફૂલની ડીટડી 3 ઇચ લાંબી, જરા જાડી, વાળની રૂંછાળવાળી, અને સાંધાવાળી હાય છે. ને તેના સાંધાપર ધોળી રૂંછાળતું કુંડાળું આવેલું હોય છે. ફૂલની કળીઓ લવીંગીઆં મરચાંના વનસ્પતિવર્ણુન. ૨૯૩ આકાર જેવી, પાતળી, જરા વાંકી ને અણીદાર હોય છે. તેનાપર પુન્બા૦ કોષ ચપ્પટ ઢંકાયલે। હોય છે. પુન બાન ક્રાષપર વાળની આછી રૂંવાટી અતે પાંખડીપર વિરેષ હોયછે. શીંગ-(ફલ)-૪થી ૮ ઇંચ કે ૧ ફૂટ લાંબી, અને ર્‌ થા ૧ ઇંચ પેોહોળી હોય છે. તે પાકે છે ત્યારે ધણંકરી ક્રાળા રંગની થઇ નય છે. તે જરા ચપટી પણુ વિશેષ ભાગે ઉપસેલી, લીસી, ને ચળકતી હોય છે. તેને રેરવે સૃદ્દ્મ અણી હોય છે. તેતે તળિએ રૈ થી ૧૩ ઇંચ લાંબી ઘણુંકરી સાંકડી ડીટી હોય છે, શીંગમાં ૮ થી ૧૨ કે ૨૦ ખીજ હોય છે. શ્રીંગ કટૃણુ હોય છે. શીંગ અંદરતી બાજુ વાંકવળતી હોય છે. વાસ ખાટી અને સ્વાદ ખટાસલેતો ગળ્યો ને તૂરો હોય છે. આખજ-લંખગાોળ, જરા ચપટાં, રર થી ૩ લાઇત લાંબાં, તે ૨ થી રડ લાઇન પહોળાં ડાય છે. તે લીસાં, ચળડતાં, ઘેરા ભૂરા કે રતાસલેતા કાળા રંગનાં હાય છે, તેતો એક છેડો જરા સાંકડોથતો સૃદ્મ બુઠ્ઠી અણીવાળોા, ને તે અણી ઉપરથી ભૂરાસલેતા ધોળા રંગનું ઉભું તિલક હોય છે, જે આડગ્લ્ાસમાં જેવાથી અનનયેબી સાથે સુંદર્‌ લાગે છે. ૪-ઉપચોાગીઅએંગ-સર્વાગ પ-ગુણટેોાષ-ત્રાહી, તથા મૂત્રલ, શોધક, શેથ, પિત્ત અને કફધ. ૬-ઉપચોાગ-આસુંદ્રાનાં મૂળની છાલ સંગ્રહણી ઉપર અપાય છે, આસુંદ્રાનાં સુકાં પાનની બીડી પીવાથી કફ અને દમ મટે છે. આસુંદ્રાતી છાલમાંથી રેસા નીકળે છે તે દોરી, રારડાં અને ખાટલા ભરવાનું વણુ બનાવવાના કામમાં આવે છે. આસુંદ્રાની છાલનો કાઢો ગડગુંમડાં તેમજ નહિ રૂઝાતાં ચાંદાં અને ભાઠાંઓ ધોવામાં કામ આવે છે. આસુંદ્રાની છાલ અતે કાચાં ફૂલ તથા શીંગો રંગના કામમાં વપરા- યુ છે, આસુંદ્રાતા ઝાડમાંથી ગુંદર નીકળે છે, તે બાવ- ળીઆ ગુંદની જગાએ વપરાય છે. આસુંદ્રાનાં પાનમાં તમાકુ નાંખી તેની તમાકુ પીવાની બીડી વાળવામાં આવે છે. આસુંદ્રાનું લાકડું કટૃણુ હોય છે, તે સાધારણુ ખેડુ અને રઆરી લેક્રાનાં ધરમાં વરણુ તરીક્રે કામે લાગે છે. આસુંદ્રાનાં પાન તમામ નતનાં ઢોરે। ખાય છે. ખીજડાનાં ઝાડ ન હોય ત્યાં આસુંદ્રાનાં ઝાડની વિજયા દશમતે દહાડે પૂજન કરવામાં આવે છે. આસુંદ્રાની છાલતો ઉકાળે મોઢું પાકયું હોય તો તેના ક્રેગળા કરવામાં આવે છે. તેથી મોઢાનો પાક બેસી જય છે. “ લખે છે કે બહ્મદેશના લોકો એનાં પાનનું અથાણું ફરે છે” ( વૉટ ) “આસૉંદરા મૂત્રલ હોવાને લીધે પ્રમેઠ, ઉનવા વગેરેમાં અપાય છે. વાયુ અતે સોજમાં તેનાં મૂળીયાં મરીની સાથે વાટી પીવાથી તેમજ ચોપડવાથી ફાયદો થાય છે. તેનાં મૂળને કાઢો કાળા મરી સાથે પીવાથી મુંઝારાની ગાંડ ઉપર સારી અસર થાય છે, તે ઝાડે સાફ્‌ લાવે છે, અને પિત્તતો સ્રાવ કરે છે. કલેન્ન ઉપર લોહીને! જમાવ થયે હાય ત્યારે પણુ તે ફાયદ્દો કરે છે. તાવની સાથે સખ્ત માથાના દુખાવાની અંદર તેના સ્વરસને મરીની સાથે કપાળ ઉપર ચોપડવાથી માથાતો દુખાવો નરમ પડે છે, ઉંદરતું ઝેર, વિચર્ચિકા તથા વાતરકત વીગેરે ખીન્ન જર્ણુ ત્વફ્રોષ ઉપર લોહી સુધરવા સારૂ આ દવા મરીની સાથે ચાર છ મહિના સધી લેવાની જરૂર છે. માત્રા-સ્વરસની ૧ તોલે।,, અતે છાલની ન તોલે.” (ડાન વીન ઝી૦) “આસુંદ્રો ક્ષય, ઝેર, લોહીનો બગાડ, મેદ અને પ્રમેહતે મટાડનાર છે. હાડકું ભાંગી ગયું હાય તોપણુ આસુંદ્ર તેમાં હીતકારી છે. વાયુ અને સાજમાં આસુંદ્રાનાં પાંદડા વાટી ચોપડવામાં આવે છે. (વે. શા. મ. ગે.) “તેમાં શ્રીંગો થાય છે, તે સ્વાદે તૂરી ને મધુરી છે, ટાઢી છે, વિશેષ ખવાય તો આફરો થાય, વાયુ કરે, કોઢ, ગુદભ્રંસ, ગંડમાલ, દાહ, તરસ, ઉલટી, ગળાંના રોગ, ગલગંડ, અતિસાર એ વિગેરે સર્વે રોગતે મટાડે છે.” (વેન રૂગનાથજી.) ૭-સ્થાનક-ડુંગર અને તેની પાઉમાં આસુંદ્રાનાં ઝાડ છૂટાં છવાયાં ઉગે છે. એ પંનજ્નબ, ચુજરાતથી સીલેન સુધી થાય છે. ૮-વિ૦ વિવેચન-એની શીંગ તદન સુકાઈ જય છે ત્યારે તેને હલાવાથી તેમાં બીજનો ઝણુઝણુ અવાજ થાય છે. તે ઉપરથી એને ગુજરાતીમાં જૈંજવો કહે છે. અહોંના રખઆરી લે[કો એની શ્ઞીંગતે ગરપાપડી કહે છે. તે ખાય છે. વર્ગ-( લેગ્યુમિનોસી, )-ઉપવર્ગ ૩ જે. ગૈદ્ટ કે ક્લંગી જેવી પુષ્પરચનામાં ગોઢવાયલાં સૂક્ષ્મ ફેલે. નંબર ૨૨૫% ઉ-શાન્ત્રીયનામ-4 ટા] 1061001૧ [2870112, દૃષ્ટાન્ત-4. 11. [. 287; કે. [. 101; તા. -5:0- 075 ૨-ટશીનામ-રાતાવાલ, રતાંજલી, ( પોગુ૦ ); થોરછાચુંગ, વાઈ (3૦); વરીચુંત્તી, રસંટ્ન ( રિ ૦). ૩-વણન-રાતાવાલનાં ઝાડ ધણાં ઉંચાં તે સીધાં વધે છે. એમાં નાહુની નાહુની પણુ પાતળી ને સીધી ધણી શ્રાખાઓઆ નીકળેલી હોય છે, થડ અતે નડી ૨૯૪ શાખાઓને રંગ બહધા કાળાસલેતો હોય છે. પાન લાંબાં ને ટ્રિભગ્ન ( 01[0100થ1૯€) હોય છે. પાનની મુખ્ય ડીટડી લીંબડાની સળી કરતાં ન્નડી, લીસી ને ચળકતી હોય છે. તેપર નાહનાં પાન ( દલ કે પર્ણ-12411015) ની મુખ્ય ડીટડીની ૪ થી ૧૦ જેડી છેટે છેટે આવેલી હોય છે. એટલુંજ નહિ પણુ દરેક જ્ેડીમાંની ડીટડી પણુ વખતે થાડી આંતરે આવેલી હોય છે. એ વ્નેડીમાંતી દરેક ડીટડી લીંબડાની સળીથી ફેધક પાતળી, ૬ થી ૮ ઇંચ લાંબી, લીસી ને ચળકતી હોય છે, પણુ તેપર્‌ ઉપરના એક બાજુ ધોળા વાળની આછી રૂંવાટી આવેલી હોય છે. એ દરેક ડીટડીપર ૧૨ થી ૧૮ દલ અથવા પર્ણુ હોય છે, જે લંબગોળ, ૩ થી ૧૨ ઇંચ લાંબાં, ૧ ઇંચ પહેળાં, ઉપરની તેમજ નીચેની સપાટીએ સૂઠ્દમ ધોળાસલેતા વાળની રૂંવાઢીવાળાં, ટેરવે ગોાળાઇલેતાં અને તળિએ સૂક્મ ડીટડી ને જરા વિષમ કોર્વાળાં હોય છે. પુષ્પ ધ્રારણુ કરનારી કલંગીઓઆ પત્રકોણુમાંથી અને શાખા- એતે છેડે આવેલી હાય છે. ફૂલ પીળાસલેતા રંગનાં હોય છે, ક્ઞોંગ (ફૂલ) ૬ થી ૧૦ ઇંચ લાંબી, ડ્‌ ઇંચ પહેળી, ચપટી, વાંકી, ખીજ જેટલા ભાગમાં ઉપસેલી, લીસી, ચળકતી, ૧૦ થી ૧૨ ખીજવાળી હોય છે. તેમાં ખીજ જરા છેટે છેટે હોય છે. એની શીંગ ઝાડપર ફૂટી તેનાં ખન્તે પડ સુકાધને ગુંછળાંની પેઠે વાંકાં વળી ન્નય છે. ખીજ રાતા રંગનાં, લીસાં, રસ વચમાં બન્ને બાજુ ચઢી આવેલાં ને કે।રપર જરા પાતળાં હોય છે. ૪-ઉપયોાગીઅંગ-સર્વાગ. પ-ગુણુટોષ-શ્ીતળ, શેથધ્ય. ૬-ઉપષોાગ-એતું મૂળ તેમજ એનાં થડની છાલ પાણીમાં ધસીને સોન્નંઓ ઉપર ચાપડવામાં આવે છે. એનાં લાકડાંના રતાંજલી હેકાણે પાણીમાં ધસીને ઠંડક માટે લેપ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. એનાં પાનને પાણીમાં વાટો તેતો લેપ સંધિવા અતે સો“જ્નઓ ઉપર કરવાર્માં આવે છે. એનાં ફૂલ અને કાચાં ફૂલ (શીંગ) રંગના કામમાં વપરાય છે. એનાં બીજતે બારીક વાટી તેતે લેપ માથાના સખ્ત દુખાવા ઉપર તાવની ગરમીમાં તેમજ સંધિવાના સાજ, ને જે સોજાએઓમાં ધણી આગ અગન બળતી હોય તેપર લગાડવામાં આવે છે. સ'ખ્ત ગરમીમાં ફરવાથી લુ લાગી હોયતો! એનું લાકડું પાણીમાં ધસી તે માથે લગાડવામાં આવે છે, તેથી માથામાં ઠંડક થાય છે. એનું લાકડું ધણું કટૃણુ અતે જરા ભારી થાય છે. તે ધરશુંગારની ચીનને બનાવવાના ફામમાં વપ- રય છે. એનાં બીજ સોતું વીગેરે તોળવામાં વપરાય છે. એતું એક બીજ એક વાલ ગણાય અને કહેવાય છે. ૭-સ્થાનક-બાગ અતે વાડીઓની વાડમાં રાતા વાલનાં ઝાડ કેટલીક જગાએ પોતાની મેળે ઉગતાં વનસ્પતિવર્ણન. જેવામાં આવે છે. એ હિંન્ના દક્ષિણુ પશ્ચિમ ભાગમાં અને પૂર્વ હિમાલયમાં થાય છે. ૮-વિ૦ વિવેચન-અહિંતા કેટલાક માલીઓ એનાં ઝાડતે ચંપાનું ઝાડ કહે છે. એનું લાકડું સહેજ સુગ- ધિત અતે રતાસવાળું થાય છે, તેપરથી તે રતાંજલીની જગોએ વપરાય છે. માટે અહિંના લોકો એતે રતાંજ- લીનું ઝાડ પણુ કહે છે. પણુ રતાંજલીનું- ખરં ઝાડ સ્સ્ંટ્સ (210100000૫૩ 58118110૫8 ) છે. વર્ગ-( લેગ્યુમિતોસી ). નંબર, ૨૨૬. શાન્્નીયનામ-121'030[95 કઝ ભંટુલ'ત. દૃષ્ટાન્ત-14. 11. [. 288; ક. [. 101; 101. ૫1. ]0371. 1. 840; ર્‌. નિ. પા. ૪૨૨. ર્‌-દેશીનામ-ખીજડોા ( પોન); કંડે, સમી (ચુ૦); શમી (8૦ ); છોજર, છોવર, તમી ( સિંન ); શમી (ઉં); સમરી, કંડો ( કચ્છી ). ૩-વર્ણેન-ખીજડાર્ના ઝાડ ૨૦ થી ૩૦ ડ્રીટ ઉંચાં અહિ નેવામાં આવે છે. એતું થડ કોઈવાર માણુસની ખાથમાં મુસ્કેલાઇથી આવી શકે એવું જાડું થાય છે. એમાં નાહની ને પાતળી ખહુધા નીચી ઢળતી ધણી શાખાઓ આવેલી હોય છે. કોમળ શાખાઓ ઘણી નરમ હોય છે. તે પાનને ભારે ધણી નીચી ઝુકી રહેલી હોય છે, જે અંગ્રેજ (વીપિંગ વિલે) 1૦૦] 01૪ 101110 (31ઝટ 1340031011100)તી ડાળા જેવી દેખાય છે. એનાં ઝાડા ઉપર કાંટા થાય છે. પાન સીધસરાંની પેઠે સંયુકત ઝીણાં હોય છે. એમાં ધોળાસલેતા પીળા રંગનાં ફૂલોની કલં- ગીઓ શિયાળે આવી ઉત્હાળા ઉતરતાં ધણુંકરી શીંગો પાકી જય છે. મૂળ-ખીજડાનાં ખીલામૂળ જમીનમાં ઘણાં ઉંડાં ઉતરેલાં હોય છે. તેના ૬૦ થી ૮૬ ફ્રીટ જમીનમાં ઉતરવાના દાખલાઓ નોંધાયલા છે. એનાં ખીલામૂળ- માંથી થોડાક ખીન્ન ફાંટાઓ નીકળે છે. તે પણુ આડા- અવળા જમીનમાં સારી પેઠે ઉતરે છે. મૂળતું લાકડું કઠુણુ અને ધોળા રંગનું થાય છે. છાલ જરા જાડી, મ- 'જખૂત અને રેસાવાળી હોય છે. તેતો રંગ ઉપરથી ભૂર ને અંદરથી રતાસલેતેો હોય છે, તેની વાસ ઉમ્ર અને સ્વાદ સહેજ કડવાસલેતે તૂરો લાગે છે. ડાંડી અને શાખાઓ-એની ડાંડી અર્થાત્‌ થડની છાલ ભૂરા રંગનો તે તે ખડબચડી હોય છે; તેનાપર ઉભા અતે આડા ચીરા પડેલા હોય છે. તેથી તે સુકાં કંડ- પૃલાંની પેઠે ઉચડી જતી જનેવામાં આવે છે. અંતરછાલ વનસ્પતિવર્ણન. ૨ર્લ્ષ ચીકણી, અને ચળડતા રાતા રંગની હોય છે. તેમાંથી તાજી કાકડીને મળતી વાસ નીકળે છે. એને। સ્વાદ ધણા તૂરો હોય છે. થડપર કાંટાઓ કવચિતજ જ્તેવામાં આવે છે. નીચલી ન્નડી શાખાઆપરના મ્હોટા કાંટાઓ તળિયે પોાહાળા, ર ઈચ લાંબા, અતે મથાળે સીધી તીઠ્દણુ અણી- વાળા ને ભૂરા રંગના હોય છે. કોમળ શાખાઓ ઉપરની છાલ ખાખી કે ભૂરા રંગની હોય છે, અને તેનાપર છૂટા છવાયા ૧ લાધનિ લાંબા અને એટલાજ પોહાળા કાંટા આવેલા હાય છે. એ કાંટાઓને રંગ ભૂરો કે ઘેરે ભૂરો હોય છે. એ શાખાઓની છાલપરથી પણ્‌ પાતળાં પડ ઉતરતાં દેખાય છે. એની વાસ શેરડીની વાસને મળતી તે સ્વાદ તૂરો અને સહેજ ગળચટેો લાગે છે. પાન-આંતરે આવેલાં હોય છે. તેના છેટેથી દેખાવ આંબલીનાં પાન જેવો દેખાય છે. પણુ પાનની મુખ્ય ડીટ્ડીપર્‌ ૧ થી ૪ જેડી હોય છે. તેમાં બહુધા કોમળ શાખાઓના છેડા પાસે ત્રણુ અને જડી શાખાઓપર ઘણુંકરી ખે ન્નેડી જ્નેવામાં અવે છે. તેની દરેક જ્ેડીથી જરા નીચે વચ્ચાવચ સુખ્ય ડીટડીપર્‌ લીલા રંગની ચળકતી સૂટ્દમ પ્યાલી જેવી રસકુપ્પિ (૯141) હોય છે. જેમાંથી મધ લેવા માટે મકોડા આદિ ફીટ પાનપર કૂરતા ધણીવાર જવામાં આવે છે. જેનેડીમાંનું દરેક પાન ૧ર થી રડૂં ઇંચ લાંખું અને ૧ પોહોળું હોય છે. અને એ દરેક પાનપર્‌ ધણુંકરી ૮ થી ૧૨ સૃદ્મ પાન-દલ ક પર્ણ (લ્લઉલદંડ) સામ સામાં આવેલાં હોય છે. એ દરેક સૂટ્્મ પાન ર ઇચ લાંખું અતે ૧ થી ૧ લાઇન પહોળું હોય છે. તેની બન્તે સપાટી લીસી અને બહુધા એક સરખી ડ્રીકા લીલા રંગની હોય છે. અતિ કોમળ પાન પીળા- સલેતા લીલા રંગનાં હોય છે. તે તેનાપર સૂટ્મ ધોળા વાળની રૂંવાટી હોય છે. પાનનાં ટેરવાં ખુઠ્ઠાં પણુ તેની એક બાજુ પાસે સૃઠ્્ભ અણી હાય છે. પાનને ચોળ- વાથી તે ચીકણાં લાગે છે. તેમાંથી સુળાનાં પાનને મળતી જરા તીખી વાસ નીકળે છે. અને તેને સ્વાદ ચીકણા, તૂરો અને ખટાસલેતો ચીરપરે। લાગે છે. રેલ-પત્રકોણુમાંથી અને શાખાઓને છેડે ફૂલની કલં- ગીઓ આવે છે. તે વખતે એકજ જગાએથી ર થી ૪ પાસે પાસે નીકળેલી હોય છે. એ દરેક કલંગી ૩થી પં ઇંચ લાંખી ને તેમાં ૧૦૦ ને આશરે ઝીણાં ફૂલો આવેલાં હોય છે. એ ફૂલે ધણાં બારીક એટલે ૧ લાઇન જેટલાં ડુકાં હાય છે. પુષ્પબાહ્મકોષ-નાં પત્રો પ હોય છે. તે ન્નેડાઇને પોહોળા પ્યાલા જેવાં થઇ રહેલાં હોય છે. તેનાં સુખપર ધણુા।જ સૃદ્મ, ધણુંકરી પાંચ દાંતા દેખાતા હોય છે. પૃુષ્પાભ્યન્તર્કોષ-ની પાંખડીઓ પ હોય છે. તે ઉભી ને અણીદાર હોય છે. તે પુ બાન કોષ ફરતાં લાંબી હોય છે. પુંકેસરો-૧૦ હોય છે. તે પાંખડીઓ જેટલાં લાંખાં ને ફ્રીકા રંગનાં હાય છે. તેનાપર પરાગકરોષ સૂટ્મ દાણા જેવા આવેલા હોય છે. તેનો રંગ વધારે પીળો હોય છે. સ્ત્રીકેસર્‌-૧ હોય છે. તેની નલિકા જરા વાંકવળેલી અને તેને મથાળે સૂટ્દમ મુખ હોય છે. શીંગ-(કલ) ચળકતી, લીસી, ફ્રીકા પીળા રંગની હોય છે. તે સુકાય છે ત્યારે ભૂરા રંગની થઇ! જય છે. તે ૪ થી ૮ ૬ંચ લાંખી અને ચોળાફળી જેવી જનડી હોય છે. તેમાં ૧૫થી રપ ખીજ હોય છે. શીંગને ચોળવાથી ખાવળી- આ જેવી વાસ નીકળે છે, અતે ચાવવાથી ફોક્રો, સહેજ તૂરો અને ગળચટેો સ્વાદ લાગે છે. આઓજ-ચળડકતાં, લીસાં, જરા ચપટાં તે એક છેડે અ- ણીથતાં હોયછે. તે ર લાઇન લાંબાં ને ૧ર પેોહેોળાં હોય છે. ખીની અંદરની વાસ ધણી ઉત્ર અને સ્વાદ મીઠાશલેનો હોય છે. ૪-ઉષપચોાગીઅંગ-સર્વાગ પ-ગુણરદોષ-ગ્રાહી, ચિરગુણુકારી પૈષ્ટિક, રોપક તથા કક અને શોથધ્ય. ૬-ઉપચોગ-ખીજડાનાં મૂળ અતે થડની છાલને ઉકાળો સંત્રહણી અને ઝાડા ઉપર આપવામાં આવે છે. તેની અંતરછાલના ઉકાળાથી નહિ રૂઝાતાં ચાંદાં ધોવામાં આવે છે. ખીજડાની છાલને કાઢો ખીન્નં સારક ઓસડેોા સાથે સંધિવા ઉપર પીવા અપાય છે. ખીજડાની છાલ ચામડું રંગવાના કામમાં આવે છે. ખીજડાની છાલમાંથી ડુંકા મજબ્ત રેસાઓ નીકળે છે, તે સાધારણુ દોરી બનાવ- વાના કામમાં આવે છે, ખીજડાનાં પાનની ભસ્મ છોકરૂં ભરાણું હોય તો ધાવણુમાં મેળવી છોકરાંને પાય છે. ખી- જડાનાં પાન વાટીતે સખ્ત ગડગુંમડાંપર પો।ટીસ ઠેકાણે બાંધવામાં આવે છે, ખીજડાનાં ફૂલ સાકર સાથે પ્રમેહુ- વાળાને ખવરાવાય છે. ખીજડાની ડાળાપર, અને તેના ફૂલમાં શ્રીંગા નહિ થતાં જે ગાંઠાગડબા (૪&113) ચાય છે તેનો સ્વાદ ધણે। તૂરો હોય છે, તેથી તે પ્રમેહ અને ઝાડાપર ગ્રાહી તરીકે વપરાય છે. એનો ઉપયોગ રંગમાં પણુ થાય છે. ખીજડાનાં ઝાડપર રતાશલેતા ઘેરા કાળા રંગની લાખ થાય છે. તે પણુ રંગમાં અને ત્રાહી તરીકે વપરાય છે. ખીજડાને ગુંદર્‌ બાવળના ગુંદર તરીકે ધણી 'વાર બન્નરમાં વેંચાય છે, તે બાવળના ગુંદરની જગાએ કામમાં આવે છે. ખીજડાનાં પાન અને ડાળા સાંઢીઆ, બકરાં, ગાડરાં અને ભેંસા ચારા તરીકે ખાય છે. ખીજ- ડાની શ્રીંગાોનું અથાણું, રાધતું અને શાક ધણાં લેકે બનાવે છે. “ આ શાક વિશેષ ખાવાથી માથાના વાળને તુકશ્ચાન થાય છે, ગરમ છે, ભારે છે, રૂક્ષ છે, નખ અને રૉમતે ૨૯૬ નુકશાન કરે છે. સમી ટાઢી છે, રૂચી કરે છે, હુલકી છે, કફ, | ઉધરસ, દમ, કેહ, હરસ, કૃમિ, રકતપિત્ત, અતિસાર, ધોળે કેહ એ સર્વે રોગને મટાડે છે.” (વૈન રૂ૦ 9૦). ખીજડાની છાલ અને શીંગ છપ્પનિયા દુકાળ વખતે ધણા ગરીબ લોકે ખાતા હતા. અને તેની કોમળ ડાળો અને છાલ વિગેરેના કકડા કરી ઢોરેતે પણુ ખવરાવતા હતા, ખીજડાનું લાકડું ધણું કટૃણુ અને મજખૂત થાય છે. તેના સારને પાણીમાં સડો લાગતો નથી. તેથી કુવામાં પાણી નીકળ્યા પછી નીચે પથ્થર આવે નહિં અને તે કુવાતે પાકો બાંધવા હોય તો એમાં ખેડુલેકો ખીજડાનાં લાકડાંના માચ ઉતારી તે ઉપર્‌ પથ્થરનું બાંધ કામ કરે છે. ખીજડાનું લાકડું બળતણુ તરીકે સારૂ ગણાય છે. એનું ખળતણુ બોઈલેરે।માં ધણું વપરાય છે. એનાં લાકડાંના કાલસા સારા થાય છે, પણુ તે બાળતી વખતે તેના તણુખા ધણા ઉડે છે. ખીજડાનાં લાકડાંના દેવતા ધણે તાવાળા હોય છે, તેથી કેટલાક હોકાના બંધાણી લેકે! એને। દેવતા તંબાકુ કે ગુડાકુતી ચલમ ઉપર ચડાવવા ખહુ આતુર રહેતા જવામાં આવે છે. ૭-સ્થાનક-ખીજડાનાં ઝાડો ગામડ!ઓએના પાદરમાં જુનાં ખંડિઅરો અને મંદિરો પાસે, વાડીઓની વાડમાં અને રસ્તાઓની બાજુએ ઉગેલાં વ્ેવામાં આવે છે. એ કચ્છ, કડીયાવાડ, સિધ, પંજાબ, રજપૂતસ્થાન અને દક્ષિણુમાં થાય છે. ૮-વિરોષ વિવેચન-સમી અર્થાત્‌ ખીજડાનાં હક્ષ- પર્‌ વિરાટ (વોટ સાહેબ 1116 લખે છે. ) ન્રીમાં પ્રવેશ કરતાં પાંડવોએ પોતાનાં શસ્ત્રો ટીંગાડેલાં હતાં. ખીજડાનાં ૬ૃક્ષતી દશેરાને દહાડે પૂન્ન થાય છે. ખીજડાનું લાકડું યન્તમાં સમિધ તરીકે વપરાય છે. ખીજડાનાં ફૂલની કુલંગી મહાદેવ અને દુર્ગાતે ચડાવવામાં આવે છે. ખીજ- ડાનાં પાન ગણુપતિની પૂજામાં મુખ્ય ગણાય છે. ખીજડાનાં ઝાડને બનતાં સધી કાઠિયાવાડના ગામ- ડીઆ લોકે કાપતા નથી, કેમકે ખીજડાનાં ઝાડમાં એ લોકો મામા ભૂતનો વાસા માતે છે. તેથી તેને નીવેદ (નૈવેદ ) ધરી તેની પૂજન કરે છે. ખીજડા વિષે અહિના લેકે।માં એમ કહેવાય છે કેઃ-- ખીજડીઓ તો કાંટાળા, ને માહીં છે મામા ભૂત; એને જે કોઇ કાપશે, તેને લેશે જમના દૂત. ૧ માટે કે!ઉઇ મવ કાપશે।, એ ખીજડીઆની ડાળ; નીવેદ કરીને જરશે,, તો મામા કરશે ન્યાલ, ૨ ખારાડીના* ભરવાડ લેકે માં હન્નર્થી પંદરશે। લગ્ન પદર % વીસ વર્ષે એક સામટાં એકજ દહાડે એકજ જગાએ એકજ માંડવે થાય છે, તેને તે લોકો ( ભવાનીતે )જંગ * કાઠીયાવાડમાં નમ તાબે બારાડી પરગણું છે. વનસ્પતિવર્ણુન, ખીજડાને બનાવે છે. એ થેભ માટે ખીજડો કાપ્યા પહેલાં તેની નીચે પ્રમાણે પૂન્ન કરે છે. જે ગામમાં જંગ થવાનો હોય તે ગામના તમામ ભ- રવાડ લેકે! સ્રી છે।કરાં સુધાં એક વૈશ સુતાર અને પોતાના ગોરને સાથે લઈ ગાજતે વાજતે એક સરધસના આકા- રમાં ખીજડાનાં ઝાડ આગળ ન્ય છે. ત્યાં જંગને મુખી હોમ કરીને સ્રી સહિત ખીજડાની પૂન્ન કરે છે. કહે છે કે, પ્રથમ તો આ પૂજન કરનાર મુખીના જમણા હાથની ટચલી આંગળી કાપી તેનું લોહી ખીજડાને ચ- ડાવતા હતા. પણુ હાલ તેમ નહિ કરતાં કાળા ઘેટાંના જમણો કાન જરા ચીરી તેતું લોહી તે ખીજડાને ચડાવે છે. એ લોહી ખીજડામાં રહેતા મામાને પ્રસન્ન કરવા માટે ચડાવે છે. લોહી ચડાવ્યા પછી તે મુખીતો ગોર ખીજડાને કુવાડાથી એક કે ખે ધા કરવાનું મુખીને કહે છે, તેથી તે ધણા ગભરાય છે, અતે કૅપવા માંડે છે; ત્યારે ચાર પાંચ માણુસા તેને કમરમાંથી પકડી રાખે છે. અને તે ખીજડાપર મુખી ખે ત્રણુ ધા કરે છે, અને પછી પાછું વાળી ખીજડા તરક નહિ જતાં તે ત્યાંથી નાશી જાય છે, પછી વૈશ સુતાર માણુકથંભ માટે જ્નેઇવું લાકડું તે ખીજડામાંથી કાપી ગાડે નાંખી ગાજતે વાજતે સૌ પાછાં ધેર આવે છે. મતલખ ખીન્ન લેકે! કરતાં ભરવાડ લોકે! ખીજડાનાં ઝાડથી બહુ ખીહે છે, કેમકે તેમાં મામે। માને છે. ખારાડીના ભરવાડ લોકોના છેલે જંગ જમ તાખે ખીર્સર્‌ા ગામમાં સને ૧૮૯૫ના એપ્રિલ માસની તા૦ ૨૮ મીને દિને થયો હતો. તે વખતે ૭૭૫ લગ્ન ભેળાં થયાં હતાં. આ જંગ જન્નેવા મુંબઈના પ્રખ્યાત કસ્ટમ કમીશ્નર મારા શુભેચ્છ મરહુમ જે૦ એમ કેમ્બલ સાહેબ મુંબઈથી આવ્યા હતા. તેમતે આ જંગની તમામ હુકીકત આ લખનારે લખાવી આપી હતી. જે તેઓએ મુંબઇની એન્થ્રો પોક્ોજિકલ સોસાઈટીનાં જરનલ તોલયુમ ૪ અંક ૧ માં છપાવેલી છે. તે ધણી મતે।- રૂંજક અને વાંચવા લાયક છે. (1110 -31%1*17ઘ6ં ઈદ ૦" 810[0161તડ' 1૯વવૉ॥છુ. 4) ]0.--- ઈ. 1. €:111[00011 13010043: €131 ૩ટા"7100.) હિંદુસ્થાનમાં ખીજડાને છેંકર્‌ કહે છે. છૉંકરની છાયા ભર ઉન્હાળે અત્યંત ડુંડી અને ધાટી હોય છે. છોકરનાં ઝાડ નીચે અચિકુન્ડમાં શ્રી વલ્લભાચાર્યજીએ ઈલ્લિમાગારૂને દરીન આપેલાં છે. તેથી શ્રી વલ્લભા- ચાર્યજતી ન્યાં જ્યાં બેઠક છે, યાં તે છે[કર્‌-અર્થાત્‌ ખીજડાના ઝાડ નીચે આવેલી છે. માટે અણસખાનાં પદમાં ગવાયલું છે કે:- વનસ્પતિવણુન. ૨૯૭ “શ્રીયમુનાં જલપાન કરૉનિત, ગ્રભુ ચરનનચિત લાઉં ખેઠે રહાં છે[કર્‌્કી છૈયાં, ત્રી વલ્લભ ગુન ગાઉં.” એડ વેષ્ણુવ કહે છે કેઃ-“જેમ છોૉકરનાં મૂળ ઘણાં, ઉંડાં હાય છે, તેમ શ્રીવલ્લભાચાર્યજનાં ધર્મનાં મૂળ ઉંડાં નએ; જેમ તેની શ્વાખાઓ નીચી ઝુકતી રહેછે, તેમ વૈષ્ણુવા દીનતા ભાવથી નમીતે ચાલે; અને જેમ ઉન્ડ્ાળે તેની છાયા તાપથી તપ્ત થયેલા પથિકને શીત-. ળતા આપે છે, તેમ આ ધર્મનાં તત્વો ત્રિવિધ તાપથી દગ્ધથતાં મતુષ્યોનાં હૃદયને શાન્ત કરે.” ઉપરના: ભાવથી છૉંકરનાં શક્ષ નીચે શ્રીવલ્લભાચા- યેજનાં આશ્રમો થએલાં કહેવાય છે. ખીજડાનાં ઝાડને જમીન ખબરે।બર વાઢી નાખવાથી (૯૦010૦) તેની ફૂટ બહુ સારી જ્ેરદાર નીકળે છે, પણુ તે કેટલીક જગાએ વધ્યા બછી ઠૅરડાઈ જાય છે ખીજડાના છોડવા થોડા વષ્યા પછી તે પોતાતો ખોરાક પોતાની મેળે લઈ શકે છે. મારવાડ, સિંધ, કચ્છ અને કાઠિયાવાડ જેવા સુકા મુલકમાં પણુ ખીજડાનાં ઝાડે ભર ઉન્હાળે લીલાંછમ ત્તેવામાં આવે છે. દુકાળે જ્યારે ખીન્નં ઝાડો સુકાઈ ન્નય છે યારે ખીજ- ડાનાં ઝાડ નવપલ્લવ જ્તેવામાં આવે છે. આવે વખ તેમાં વિશેષ ફાલ આવે છે એટલું જ નહિ પણુ ઘણું કરી, એક વર્ષમાં ખે દ્રાલ આવે છે. જેથી તેની શ્રીંગા તેવે ખરે ! વખતે ગરીબ લેકોતે ખોરાક માટે ધણી ઉપયોગી થઈ પડે છે, માર્વાડમાં ખીજડાની શીંગાને સંગરી કહેછે, * તે સાક માટે મારવાડથી મુંબઈ સૂધી આવે છે. કચ્છ કાઠિયાવાડ જેવાં થોડાં પાણી અને ઝાડોવાળાં દેશે।માં ઉંડાં મૂળવાળાં ખીજડા જેવાં ઝાડે ખરેખર ધણાં. ઉપયોગી થઇ પડે છે, માટે એવા દેશોમાં એતો બચાવ અતે વધારે કરવો એ યેગ્ય ગણાશે. વર્ગ-(લેગ્યામતોસી.) નખર્‌ ૨૨૭* ઉ૧-શાન્ત્રીયનામ-17. 310[0171114 ? દૃષ્ટાન્ત-. 11. [). 288. 14. 1/1. [11 1 [. 549. રૂ. ની. પા, ૪૨૩. ૨-દેશીનામ-ખેડી ખીજડી (પે।૦૩મ૦). ૩-વણુન-ખીજડા અગર શામીની એક નાહાની જાત થાય છે, તેતે બેઠી 'ખીજડી કહે છે. એ ખેડીખીજડીનાં _ સાત પાન અને સાત દાણા ધેઉના ભેળાકરી ખાળે છે, ને તેની રાખ ખબચ્ચાંઓને પેટમાં ભાર રહ્યો હોય તો પાણીમાં અગર માના દૂધમાં પવાય છે. ખેડી ખીજડી પાલેરાંનાં જનળાંની માફક વધે છે. પણુ તેનાં ઝાડ અહિ ૩૮ વળી કાળે | ઉંચાં થતાં નથી. કમકે તે તે ઉંટ અને બકરાંઆનો હમ્પેસાનો | ચારો હોવાને લીધે તે હમ્મેશાં ખવાઈ જાય છે. ખેડી ખીજડીના પણુ વિશેષ ગુણુ ખીજડા જેવા છે. વર્ગ-(લેગ્યુમિનોસી). નંબર્‌ ૨૨૮ ઉ-શાસ્ીયનામ-1210117031801 75 ઉ11101'€8. દષ્ટાન્ત:-4, 11 [). 288; પં. ૪. 102; 111. 111, [. 109. ૨-દેશીનામ-મેોરહુંટીયું (પ૦) મર્ઢ (ર૦); [સિમમ- જાટી (4૦); વરતી, એમી (હિં) ૩-વણેન-મોરટુંટીઆનાં ઝાડવાં દથી ૧૦ કે કોઈવાર ૧૨ થી ૧૫ ફ્રીટ ઉંચાં થાય છે. એમાં ચોાતરફક્‌ ફ્રેલાતી "| કેટલીએક શાખાઓ નીકળેલી હોય છે. કેટલીએક નાણાની શાખાઓના છેડા લાંબા તીદ્દણ્‌ કાંટા જેવા હોય છે. પાન સૂક્મ દલવાળાં ગોારડ કે ખેરનાં પાન જેવાં હોય છે. તેથી આ ઝાડવાંતે સાધારણુ દેખાવ જ્ને કે હુર્મા બાવળ; 'ેર્‌ કે ગોાર્‌ડાનાં ઝાડ જેવો લાગે છે, તો પણુ આમાં તે | ફેલની ક્રલંગી પાછળના ભાગમાં ગુલાબી કે જંખુડા રગની અને આગળના ભાગમાં પીળા રંગની હોય છે | તેથી આ ઝાડવું તરત ઓળખાઈ આવે છે. શીંગો (ફલ), પટી જેવી પાતળી, અતે આડી અવળી વળેલી હોય છે. આ ઝાડવાંના કોમળ ભ્રાગપર સડ્ટેદ ભૂરાવાળની ગીચાગીચ રૂંવાટી આવેલી હોય છે. ' સૂળ-કાડવાંનાં પ્રમાણુમાં જાડું અને તેમાંથી | કેટલાએક ફૂાંટાએ નીકળેલા હાય છે, તે જમીનમાં જેમ - જેમ લાંબા ન્નય છે, તેમ તેમ જમીનપર્‌ તેમાંથી છેડ- વાઓ જેવી ફૂટ નીકળે છે. મૂળ પીળાસલેતા ભૂરા રૈંગતું હાય છે. તેપર્‌ની છાલ પાતળી ને ચીવટ રેસા- વાળી હોય છે. મૂળનું લાકડું કયુ અને પીળાસલેતા ધોળા રંગનું હોય છે. વાસ અણુગમતી અને સ્વાદ તુરાસ- લેતો હુરમેો! લાગે છે. ' ડૉંડી અને શાખાઓ--એની ડાંડી ઘણુંકરી હાથ જેવી જડી થાય છે, ને તેમાંથી પાતળી શાખાઓ ઘણી નીકળેલી હોય છે. શાખાઓને છેડે કાંટા જેવી તીદ્દયુ મજબૂત અણી હોય છે. ડાંડીનું લાકડું ઘણું મજબૂત હાય છે. ડાંડી અને શાખાપરતી છાલ ભૂરા રગતી ખૂડબચડી તે તેપર સૂટઠ્ઠમ ભૂરાં છાંટણાં અને ભૂરા વાળની રૂંવાટી આવેલાં હાય છે. અંદરની છાલ લીલા- | સલેતા પીળા રંગની ને મજબૂત રૅસાવાળી હોય છે. છાલની વાસ દુર્ગંધિત અને સ્વાદ તૂરો હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે ૧ થી રૂ કે વખતે ર ઇંચ લાંખાં, અને £ થી ૧ કે ૧૩ દચ પેોહોળાં * જહ વનસ્પતિવર્ણુન. હોય છે. પાનની મુખ્ય ડીટડી ભૂરા વાળની ગીચાોગીચ રંવાટીથી ભરાયલીં હોય છે. તેનાપર ૧૨ થી ૧૫ કે ૨૦ પાનની ત્તેડી આવેલી હોય છે. એ દરેક નજ્નેડીમાં સૂટ્મ પાન (દલ) ૪૦ થી પર હોય છે. એ સૂટ્મ દલની કારપર્‌ ભૂરા વાળતી ઝાલર આવેલી હોય છે. પાનની મુખ્ય ડીટડીપર્‌ ઉપરની બાજુ પાનની દરેક જ્નેડીની વચમાં અક્ેક સૂદ્મ ઉભી ભૂરા રંગની સૂટ્મ પ્યાલી જેવી રસકુષ્પી (ઉતઞાતૅ) હોય છે. એનાં સૂટ્મ દલ ધણાંજ પાસે પાસે આવેલાં હોય છે. તે ચોળવાથી ચીકણું લાગે છે, અને તેની વાસ ઉમ્ર હોય છે. ફૂલ-પુષ્પ ધારણુ કરનારી સળી અથવા ફૂલની કલંગી પત્રકોણુમાંથી નીકળેલી હોય છે. તે ૧ થી ૩ ઇંચ લાંખી, લીલારંગની અને તેપર્‌ ભૂરાવાળની ગીચ રૂંવાટી આવેલી હોય છે. એ કલંગીના નીચેના ભાગમાં જે પ્રથમ નનંખુડાં, પછી ગુલાખી, અને છેવટ ધોળા- સલેતા રંગનાં થઇ જતા, સૂટ્મ આડા અવલા વળેલા દોરા જેવા તંતુઓવાળાં ફૂલે દેખાય છે, તે ખોટાં પુંકે- સરોવાળાં ફૂલો હોય છે. એથી આગળ કલંગીનાં છેડા સુધી જે પીળા રંગનાં ફૂલો દેખાય છે, તે સ્્રી-પું-સંયોગી અયનત્રા બહુજાતીય ફૂલે! હોય છે. એ કલંગીમાંના ફૂલોની વાસ સહેજ હરમાસલેતી મધુરી હોય છે. ફૂલ ધણાં સૂદ્દમ હોય છે. તેને સૂટ્ટમ પુષ્પપત્રો હોય છે, પણુ ડીટડી હોતી નથી, તેથી તે પુષ્પ ધારણુ કરનારી સળીપર ચોતરક્‌ ચોટડુક આવી તેની એક ધણી સુંદર જેવા લાયક કલંગી બની રહેલી હોય છે. કલંગીપરનાં ગુલાબી રંગનાં ફૂલે પહેલાં ઉઘડે છે. તેમાં કેવળ ગુલાબી રંગના પુંકેસરતંતુઓ હોય છે. સ્રીકરેસર હોતી નથી. કેટલાક તંતુઓપર સૃટ્મ ખોટા પરાગકેષ ત્તેવામાં આવે છે. આ ફૂલોના પુન બાન કોષ અને પુન અભ્ય૦ કોષતી પાંખડીઓ પ ધણાં સૃદમ હોય છે. તંતુઓ પાંખડીથી ધણા લાંખા હોય છે, તે દરેક ફૂલમાં ધણુંકરી ૧૦ હેય છે. તે રૂપેરી ઝીક જેવા ચળકતા દેખાય છે. પીળા રંગનાં ફૂલો જે કલંગીના છેડા પાસે હોય છે તૈમાં પુન બાન કોષ પ પત્રેતેો; અને પુ અભ્ય૦ કે!ષ પણુ ૫ પાંખડીતો પુન બાન કેષથી લાંખો હોય છે. આ દરેક ફૂલમાં યુંકેસરો પાંખડીથી લાંબાં ૧૦ આવેલાં હાય છે. તેના પરાગકેષપર્‌ ૧ સૂટ્મ બારીક પીળા તંતુએપર રતાસલેતી સૂટ્મ ર્સકુપ્પિ ( 01410 ) આવેલી હોય છે, જે બહુ જેવા લાયક છે. જ્રીકેસર-૧ હોય છે, તે પુંકેસરાથી જરા લાંખી, જાડી, વાંકલેતી, મથાળે જરા જાડાં મુખવાળી ને પીળા રંગની હોય છે. શીંગ-(ફ્લ)-પ્રથમ લીલા ને પાકે છે ત્યારે ભૂરાસ- લેતા રાતા રંગની થઈ જાય છે. તે ચપટી, ૧ થી ૩ ઇંચ લાંબી તે ર થી ૩ લાઇન પોહાળી હોય છે. તે બન્ને છેડે જરા અણીથતી, પ્રથમ સીધી, પણુ પાકે છે ત્યારે આડી અવળી થઈ એક ગુંછળાંની પેઠે ખેડાોળ વળી જય્‌ છે. તેપર પ્રથમ ધોળાસલેતા વાળની રૂંવાટી હોય છે, તે પાછળથી ખરી ન્નય છે, ત્યારે શીંગ લીસી ને ચળકતી દૅખાય છે. એ દરેક શીંગમાં ૪ થી ૮ કે ૧૦ ખીજ હોય છે. ધણુંકરી એ શીંગો 'પાકતી વખતે તેમાં ધણી જીવાત લાગી ખીજ ખવાઈ જાય છે, એટલે શીંગમાંથી સારાં ખીજ ભાગ્યેજ જુજ નીકળે છે. બજ-પીળાસલેતા ભુરા રંગનાં, લીસાં, ચળકતાં ને ચપટાં હોય છે. તે ૧% થી ૧૬ લાઇન વ્યાસનાં હોય છે. તેની કોરપર્‌ એક સૂક્મ અણી હોય છે. તેની બન્ને સપાટીએ વચ્ચાવચ એક જરા લાંખું અપૂણું કુંડાળું હોય છે, એ કુંડાળાની કીનાર ઘેરા ભૂરા રંગની હોય છે. ૪-ઉપયોગીઅએંગ-સર્વોગ. પ-ગુણદ્દોષ-ત્રાહી અને શેથક્ય. ૬-ઉપષેોગ-મોરહુંદીયાંતી જડ પાણીમાં ઘસીને રસવિકાર અતે સંધિવાના સાજપર ચોપડવામાં આવે છે, મોરહુંઢીયાંનાં પાનતે વાટી તેની લેપડી ગડગુંખડાં તેમજ આંખના દુખાવાપર આંખે બાંધવામાં આવે છે. મોરહુંઢીયાંનાં પાન દાણાની સાથે ઘોડાને આપવાથી ઘોડાનાં પેટમાં જીવાત હોય તો તે નીકળી ન્ય છે. મોર્ટુઢીયાંતાં પાન, ફૂલ, શીંગો, તેનાપર થતી લાખ, અને કોમળ શાખાઓ ચમાર લોકે ચામડાં રંગવાના કામમાં વાપરે છે. મોરહુટીયાંતી છાલમાંથી રેસા નીકળે છે, પણુ તે ટુંકા હોય છે, તે સાધારણુ દોરી બનાવવાના કામમાં આવે છે. મોર્હુંઢીયાંતું લાકડું કટૃણુ હાય છે, પણુ તે લાંબું હોતું નથી, તેથી તે ઢોરને બાંધવાના અને તંખુ ખોડવાના ખીલાઓઆ કરવામાં અતે કેદારી વગેરે ખેડના ઓન્નરેના હાથા કરવામાં વપરાય છે. એનાં લાકડાંની કોઈવાર હાથમાં રાખવાની લાકડી બનાવવામાં આવે છે, જે શીશમ જેવી ભારી થાય છે. ી ૭-સ્થાનક-ડુંગરમાં 'ૂટાં છવાયાં મોરહુટીયાંનાં ઝા- ડવાંઓઆ વિશેષકરી કટ્ટણુ પથ્થર્વાળી જમીનમાં ઉગતાં જેવામાં આવે છે. એ હિ૦ ના વાયવ્ય અતે દક્ષિ પશ્ચિમ ભાગમાં યાય છે. ુ ૮-વિબ્વિવેચન-આ ઝાડવાંતું નામ મોરડુંહીયું પડવાનું કારણુ એમ જણાય છે કે, એનાં ફૂલની પીતસિત્રિત ગુલાબી કલંગીપરથી એને કદાચ મોરની ઉપમા આપી હરો. અને એનાં ઝાડવાનું લાકડું બહુ અણુગમતી ગંધાતી વાસવાળું હોય છે. માટે એનાં ઝાડવાને મોર્હુંદીછું ક હેતા વનસ્પતિવર્ણન. ૨૯૯ હરો. એનાં ઝાડવાંતા દેખાવ હુર્મા ખાવળને વિશેષ મળતો આવે છે. મોરટુહિયાં અને મરખાનાં લાકડાં વિષે રાણા બોલાય છે. પડ “મરખો ને મોરહુંદીયું, તેનાં જડાવો જેોડકમાડ; લઇ ચડાવે ધુમલ( ધુંમલી )તે બારણે, ગોળી જાય ન પાર.” વર્ગ-( લેગ્યુમિનોસી ). નંબર ૨૨૯. ઉ૧-શાન્ત્રીયતાસ-1.€10%018 011005. દૃષ્ટાન્ત-4. 11. [. 290; 11. 11. [0. 652 ૨-ટશીનામ-લાસોબાવળ, વિલાયતીબાવળ, પરદેશા બાવળ ( પો૦ઝયુ૦ ). $-વર્ણન-લાસા બાવળનાં ઝાડ ૧૦ થી ૧૫ ડ્રીટ ઉંચાં જેવામાં આવે છે. તેમાં કાંટા હોતા નથી. શાખાઓ લાંબી કાંમજેવી પાંસરી ધણી નીકળેલી હોય છે. ક્રોમળ શાખાઓ ઉપર ભૃરા વાળની રૂંવાટી હોય છે. પાન આંતરે આવેલાં, દ્દિભગ્નત, બાવળનાં પાન કરતાં ધણાં લાંખાં અને પોહોાળાં હોય છે. એની મુખ્ય ડીટટીપર પેહેલી જેડીની વચ્ચે એક પ્યાલી જેવી ખેડેલી રસકુપ્પિ (0110 ) હોય છે. પની (1041015 ) ઝીણી ને અણીઆળી હાય છે, તે દરેક પ ઇચ લાંખી અને ૧ થી ૧ લાધત પોહોળી હોય છે. એતે પત્રકોણુમાંથી ડુંકી ને જરા ન્નડી સળીપર ધણાં સૂટ્મ ફૂલોથી બનેલી, રં થી ૧ ઇંચ વ્યાસની, ફ્રીકા પીળા કે ધોળાસલેતા રંગની મધુરી વાસવાળી દડી કે ગેંદ આવે છે. તે અત્યંત સુંદર અને મૃદુ હોય છે. તેપર ભ્રમર અને મધમાંખો ગુંજનરવ કરતાં ધણીવાર જવામાં આવે છે, શ્વીંગ (ફલ) સીધી, બહુધા લીસી, ચળકતી, ચપટી, ૩થી ૬ ઉંચ લાંબી, ૩ થી ૪ લાઇન પોહોળી, ૧૫ થી ર૫ ખીજવાળી, પાકી ને તરત ઉઘડી જાય તેવી હોય છે. તેનો રંગ રતાસલેતે1 ભૂરો હોય છે. ખીજ અત્યંત લીસાં, ચળકતાં, ચપટાં, એક બાજુ જરા ખુઠ્ઠી અણીથતાં હોય છે. એનાં ઝાડવાં બાગ અને વાડીઓમાં ઉગે છે, પણુ હાલ તે ધણી જગોએ ડુંગરમાં પણુ વાવવામાં આવેલાં છે. એનાં ઝાડને સાધારણુ ઊપયોગ બાવળ જેવે। છે. એનાં મૂળ ધણું ક્રટૃણુ ને જમીનમાં ઉંડાં જનારાં હોય છે. તેથી તે જમીન- માંની ધણે ઉંડેથી ભીનાસ ખેંચી લે છે, તેથી પથ્થરવાળી વેરાંન જગો કે જ્યાં ક્રોઈ પણુ ઝાડવું ઉગતું ન હાય તેવી જગાએ એનાં ખીજ જંગલખાતાં તરફ્થી વાવવામાં આવે છે. એના છોડવા એકવાર ચોમાસે જરા મોટા થયા અને એનાં મૂળ મજખૂત થયાં એટલે એ જમીન- માંથી તરત જનારા નથી. અને એનાં ઝાડ મ્હાટાંયએ તેમાંથી પોતાની મેળે બીજ પડી એનાં ધરણાં ઝાડો આ- જુખાજુ ઉગી જય છે. એટલુંજ નહિ પણુ એનાં મૂળ- માંથી જમીનપર્‌ છોડવા જેવી શાખાએ (ડ31૫01401'5) ફૂટી તે પણુ જાતે દહાડે સ્વતંત્ર ઝાડા થઇ જય છે. માટે વેરાન જગોમાં જ્યાં જંગલ કરવાનું હોય ત્યાં જગો રક્ષિત ( રિઝર્વડ ) રાખી એ ઝાડવાનું વાવેતર ([011180101 03 1'0&06ં ૦881 ૦ 1811 833- 1૯% ) બીજ છાંટીને કે ખાડાઓમાં વાવીને કરવામાં આવે છે. એનું લાકડું કટૃણુ અને ધોળા રંગતું હોય છે, તેના ખેડુ લોકે કોદાળી વગેરે ખેડના ઓજરોના હાથા બનાવે છે. એની છાલમાંથી ટુંકા રેસા નીકળે છે. પાન અને કાચી શીંગો રંગના કામમાં વપરાય છે. ફૂલમાંથી અત્તર નીકળી શકે. ખીજ ભૂરાં કે ઘેરા તપખીરીઆ રંગનાં ધણાંજ લીસાં ને ચળકતાં હોય છે, તે ફ્રેન્સિ બટુવા, નાઢતી કોથળીઓ, પેટીઓ વગેરેપર ચડાવાતે કામમાં આવે છે. સતે ૧૯૦૪ માં મુંબેનાં હુન્નર ઉદ્યોગ અને ખેતીવાડીનાં પ્રદર્શનમ “8ઉ૯તં દઉં 4િલ્થ્વ 11વપ8”7 411 ડતાા1ઇડ 110010 102૪01.” મિશનરીએ તરફથી જૂદી જદી જાતનાં જંગલી બીજ પીતળના તાર કે ફ્ર્ન્સિ રંગના દોરાઓમાં પરોવી તેની કેડી, માલા, પડદા, ડાબલી, પેટી પંખા કોથળીઓ વગેરે ધણી ફ્રેન્સિ ચીજે બનાવી રાખવામાં આવી હતી, તેમાં લાસા બાવળનાં ખીજ દોરામાં પરોવી તેના ફ્રેન્સિ ખટ્વા બનાવેલા હુતા* તે ધણુ મજેના લાગતા હતા. આ ચોજ્તે ધણી મૉંઘી ફીંમતે વેંચાઇ હતી. આ ઝાડવાંનો દેખાવ ખાવળ જેવો, પણુ કાંટા હોતા નથી માટે એને લાસો બવળ ડહે છે. વર્ગ--(લેગ્યુમિનોાસી). નંબર ૨૩૦ ૧-શાજ્્રીયતામ-11110050 11011818. દૃષ્ટાન્ત-14. 11. [. 291; પ. [. 102. ૨-દેશીનામ-કસી (પોનગચુ); અર્‌જટ (૧૦) છોટાશ્યાલ- જાય (ટ્ં”) જર, ૧ર વાવઝ (જ%રછી). ૩-વણુન-કસીનાં ઝાડવાં ૩થી ૪ કે વખતે પ ટ્રીટ ઉંચાં થાય છે. તેમાં ધણી શાખાઓ નીકળેલી હોય છે. તે ધણીવાર એવી સરખી રીતે ગોઠેવાઇને આવેલી હોય છે કે એનું ઝાડવું એક સરખી રીતે ગોળાકાર કાતરીને રાખેલું હોય તેવું મજેનું દેખાય છે, એમાં ખેર કે બેઠી ખીજડી જેવાં પાન આવે છે. ફૂલ ગુલાખી રંગનાં અને શીંગો વાંકી, ચપટી, સાંધાવાળી અને તેની બન્ને શીવણુ કે કોર્પર કાંટા હોય છે. આ આખા ઝાડવાંપર ધણું- કરી ધોળાસલેતા ભુરા વાળની રૂંવાટી અને ફાંટા હાય છે, ૩૦૦ વનસ્પતિવર્ણુન, મૂળ-ધણાં_ ઉંડાં બેઠેલાં હાય છે. એની છાલ રતાસલેતી ને રસભરી હોય છે. તેતો સ્વાદ ધણ્‌।જ તૂરો હોય છે. ડાડી અને શાખાએ।-ઉપર લુરા વાળની રૂંવાટી અને તીદ્દણુ અણીવાળા જરા વાંકા કાંટા આવેલા હોય છે, કોમળ શાખાઓ ઉપર ગીચ રૂંવાટી, ઉભી નીક અને હાંસા હેય છે. પાન-આંતરે આવેલાં, ને ઠ્વિભગ્ન હોય છે. તેની મુખ્ય ડીટડીપર ૩ થી ૬ નાહાનાં પાન (દલ કે પર્ણ)તી મુખ્ય ડીટડીની જેડીઓ આવેલી હોય છે. મુખ્ય રીટડી આસરે ૧ થી ૧ર ઈચ લાંખી હોય છે, તેનાપરની જેડીઓમાંની દરેક ડીટડીપર ૪ થી ૬ દલ ક પણુની જેડી આવેલી હોય છે. તેની ખાસ ડીટડી ધણી ચૃદ્દમ હાય છે. સૂદ્દમ પાન # થી 2. ઇચ લાંબાં અતે 3 ઇંચથી કૅઇક ઓછાં પાહેળાં હોય છે. તેની સપાટીને ઉપરને। રંગ લીલે। ને નીચેનીને। ફરીક્રે હોય છે. તેની બન્ને સપાટીપર ધોળા ચૃદ્દમ ચળકતા વાળની ખેડી આછી રૂંવાટી હોય છે. પાનને ટેરવે સૃટ્દમ અણી ને તળિયે તે વિષમ કોરવાળાં હોય છે; પાનને હાથ લગા- ડતાં તે રીસાઈ નજનય છે. પાનને ચોળતાં તે ચીકણું ને અણગમતી વાસવાળાં લાગે છે. સ્વાદ ચીકણે।, ખાટો તૂરો ને પાછળથી જરા ફડવાસલેતે। જણાય છે. પાનની મુખ્ય ડીટડીના થડમાં ખન્તે બાજુ અઝેક ઝીણાં અણી જેવાં સૂદ્્મ ઉપપાન હોય છે. અને મુખ્ય ડીટડીપર આવેલી જ્નેડીની ડીટડીપર પણુ બખ્ખે સૂટ્મ કાંટી જેવાં ઉપપાન છે. અને મુખ્ય ડીટડીપર વખતે સૂટ્દમ કાંટા પણુ હોય છે. ફૂલ-પત્રકોણુમાંથી ધણી પાતળી ભૂરા રંમની પુષ્પ ધારણુ કરનારી સળી નીકળેલી હોય છે. તે ૧ થી ૧૩ ઇંચ લાંબી હોય છે. તેપર ભૂરા રંગના સૂદ્દમ વાળની રૂંવાટી તે વખતે ખે ચાર છુટવછુટ સૂદ્મ ઝીણા કાંટા પણુ હોય છે. એ સળીતે મથાળે ધણાં સૂદ્મ ષ્રીકા ઘેરા કે ગુલાબી રંગનાં ફૂલો પાસે પાસે આવી એક ગોળાકાર ગેંદ કે દડી ખતેલી હોય છે. એ દડીનો વ્યાસ 3 ઇંચ થી ૩ ઇચ જેટલો હોય છે. ફૂલ સહેજ સુંગ- ધિત હાય છે. તે કરમાય છે ત્યારે ધોળાં થઇ જય છે. અને કોઇવાર ધોળાસલેતા રંગનાં પણુ ફૂલે આવે છે. કૂલની દડીની અંદર દરેક ફૂલની પાસે અઝ્ેક જરા લાંખું ભૂરાસલેતા લીલા રંગનું પુષ્પપત્ર હોય છે. ફૂલની દડી- માં જે ધણાં સૃદ્દમ ફૂલે હોય છે, તેમાં કેટલાંક કેવળ નરફૂલેો અને કેટલાંક સ્રી-પું-સંયોગી ફૂલો હેય છે. કૂલ તેમાંનાં પુંકેસરો સહિત લગભગ ૩ લાઇન લાંબાં હાય છે. તેમાં પાંખડી તળિયે જરા નેડાયલી ને ઉપર તેના છેડા જૂદા દેખાતા હોય છે. સું અને સ્રીકેસરો પાંખડીથી ધણાં બહાર નીકળતાં હોય છે. પુંકેસરતંતુઓ ગુલાબી ને પરાગક્રાષ સેહેજ પીળાસલેતા રંગના હાય છે. ચુંકેસર। પાંખડીથી ખે કે ત્રણુગણાં હોય છે.. જ્રીકેસર-૧ હોય છે. તે યુંકેસરા કરતાં કંધ્કક ડુકી હાય છે. ગર્ભાશય ભૂરા ધોળા વાળની લાંખી રૂંવાટીથી ટંકાએલે। હોય છે. નલિકા ગુલાખી રંગની તે તેને મથાળે અણીથતું સૂટ્મ મુખ હોય છે. શીંગ-( ફલ )-એની શીંગ મીંઢીઆવળની શ્ીંગની માફક વાંકી વળેલી હોય છે. તે પાતળી, ચપટી, ટેરવે સૂહમ અણીવાળી અને તળિયે ખાસ સાંકડી ડીરીવાળી હોય છે. ” તેની ડીટી તેમજ બન્ને કેર કે શીવણુ ઉપર કાંટા હોય છે. શીંગની સપાટી ભરા રંગના વાળની ખેડી રૂંવાટીથી ભરા- યૂલી હોય છે. શીંગ ૪ થી ૬ સાંધાવાળી હોય છે. તેના દરેક સાંધામાં અકેકકું ખીજ હોય છે. શ્ઞોંગ પાકે છે ત્યારે આ સાંધાપરથી ડરીને સાંધો જૂદ્દે પડે છે. શીંગપર રતાસ કે કાળાસલેતા ભરા રંગનાં છાટણાં હોય છે. શીંગની અંદરની કેર ધણુંકરી અખંડ અને બહાર અથવાં ઉપરની કાર દરેક સાંધે સંકાચાયલી હોય છે. શીંગ ૧૨ થી ૩ ઇંચ લાંબી, અને ૨ર થી ૩ કે ૩? લાધનિ પાહોળી હોય છે. ખીજ-૧૨ લાને લાંબાં, ૧ થી ૧3 લાઇન પોહોળાં, એક છેડે જરા અણીથતાં, લીસાં, ચળકતાં અતે ચપટાં હોય છે. ૪-ઉપચોાગીઅંગ-સર્વાંગ. પ-ગુણટેાષ-ત્રાહિ, શોથદ્ય ૬-ઉપચોગ-એતું મૂળ ધણું ગ્રાહી છે, તે સંત્રહુણી અને ઝાડા ઉપર વપરાય છે. એનાં મૂળની છાલનો ઉકાળા કરી તેથી સડેલા જખમો, ચાંદાંએ, અને નહિ રૂઝાતાં ગડગુંબડાં ધોવામાં આવે છે. ખરજવાં ઉપર એને ઉકાળા ઘણે વપરાયછે. મોટું પાકયું હોયતો એની છાલને પાણીમાં પલાળી તે પાણીના કોગળા કરવામાં આવે છે- એનાં પાનને વાટી તેતે રસ સાકરની સાથે પ્રમેહ અને પેશ્નાબની ખ- ળતરા ઉપર આપવામાં આવે છે. એનાં ફૂલ પણુ સાકરની સાથે પ્રમેહ ઉપર ખવરાવે છે. એનાં પાન અને શીંગોને બાળી તેની રાખ મધની સાથે ઉધરસવાળાને અપાય છે. એનાં પાન ગાડરાં (ઘેટાં) બહુ ખાય છે. એનાં પાનને સાકરની સાથે વાટી કમળાવાળાને પણુ અપાય છે. એતાં ફૂલ અને કાચી શીંગો રંગના કામમાં વપરાય છે. ૭-સ્થાનક-કસીનાં ઝાડવાં ધણુંકરી છૂટાં છવાયાં આ આખા સ્વસ્થાનમાં ઉગે છે, એ હિંન્ના દક્ષિણુ પશ્રિમ ભ્રાગમાં થાય છે. ૮-વિન વિવેચન-કસીના ઝ્ાડવાંના ઉપયોગ જાઇએ લખેલે। જવામાં આવતો નથી. પણુ એનાં ઝાડવાં રસ્તા- ની ખાજુએ, ખેતરને શેઢે અને વાડીઓની વાડ પાસે વનસ્પતિવર્ણુન. વિશેષ ઉગતાં હોવાથી અહિના ( પોરબંદર )ખેડુતો અને રબારી લેકે એનાથી વિશેષ વાકેક્દાર થઇ રહેલા છે. ખેડુ કે રબારીને ઝાડા કે સંત્રહણી થઇ હોય તો ખેતર કે રસ્તાની બાજુએથી કસીનું મૂળ કાઢી તેતે સુડીવતી આસરે ૧ ઇંચને। કકડો કાપી ચાવીને ખે ત્રણુ ઘુંટ તેનો રસ પેટમાં ઉતારી જય છે, તેથી ધણે। ફાયદો થાય છે. ધાસ વાહતાં હાથે દાતરડું વાગી જ્નય તો ફસીનાં ઝાડવાંનાં પાન તરત લાવી ચાવીને કે પત્થરપર વાટીને જખમપર બાંધે છે, તેથી જખમ તરત બંધ થઈ નનય છે. કસીને આવા ગરીબ લોકે! ધણુંકરી તમામ ઓળખે છે. કસીનાં ઝાડવાં ચોમાસે જ્યારે તેમાં ગુક્ષાબી ફૂલ આવી રહેલાં હાય છે, ત્યારે તે ધણાં સુંદર દેખાય છે. પણુ જ્ઞિયાળે ઉન્ડાળે તો તે એક ઝરડાં જેવાં થઈ રહેલાં હોય છે. વર્ગ-( લેગ્યુમિનોસી ). નંબરઃ ૨૩૬૧ ૧-શાજ્રીયનામ-1111103 30218114 ? દૃણંત-તિ. 11. [. 291. ૨-દેશીનામ-રીસામણી (પે4-ગુ૦); ગસ (મ૦); ઘુરશુર, અગાવતી (રિંગ), ગમશ્રારી (સંન) 3ુ-વર્ણૂન-રીસામણીના છોડવા બારેમાસ હોય છે, તાપણું શિયાળાની શરૂઆતમાં તે ધણુ નેવામાં આવે છે. તે વેલતી પેર્ટું બહુધા જમીનપર પથરાયલા હોય છે, પાન ચમેડીયાં જેવાં ઝીણાં અને તેની માફક સળીપર આવેલાં હોય છે. ફૂલ પીળા રંગનાં અને ( ફલ ) શીંગો ચપટી ને લાંબી હોય છે. એનો આખો છોડવો બહુધા લીસા, ચળકતો અને નનંબુડી છાયાલેતો હોય છે. એનાં પાનને જરા અડકતાં પાન રીસાઈ અર્યાત્‌ બીડાઈ જયછે. મૂળ-ર થી ૧ કે ૨ ફ્રોટ લાંબાં જમીનમાં ઉંડ; ખેડેલાં હોય છે. તેમાંથી કવચિતજ ખીન્ન ફાાંટાએ નીક ળેલા હોય છે. મૂળ સુતળીથી આંગળી જેવાં નનડાં હોય છે. તેની છાલ ખહારથી ઘેરા ભૃરા કાળાસલેતા રંગની હોય છે, ને તેપર ઉભા ને આડા ચીરા પડેલા હોય છે, તે અંદરથી રાતા રંગની, રસભરી અતે સુગંધીવાળી હોય છે. છાલ મજબૂત રેસાવાળી હોય છે. મૂળનું લાકડું રતાસ- લેતા ધોળા રંગનું ને મજખૂત હોય છે. સ્વાદ ગળચટો, પાછળથી જરા કડવાસલેતે। અને ધણોજ તૂરે। હોય છે. ડૉંડી અને શાખાએ।-ડાંડી કવચિતજ ન્નેવામાં આવે છે, પણુ ધણુંકરી જુનાં મૂળને મથાળેથી શાખાઓ ફૂટેલી હોય છે, તે ૬ થી ૧૦ ઇંચ કે ૧ થી ર ફ્રીટ લાંખી અને સુતળી જેવી પાતળી હોય છે. તે પીળાસલેતા લીલા અથવા જનાંખુડી છાયાલેતા રંગની, લીસી, ચળકતી ૭૦૧ ને તેપર ઉભી ઠાંસોા હોયછે. તેપર ભાગ્યેજ કોઈ કોઇ સફેદ વાળ છૂટાછવાયા હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે, તેની મુખ્ય ડીટડી- પર્‌ રથી ૩ જેડી હોય છે, મુખ્ય ડીટડી અને તેપર આવેલી જ્ેડીની ડીટડી તીચે ઉભી નસ હોય છે, ને તેની કોર બન્ને બાજુ પાતળી ધાર જેવી હોય છે, અને એ ધારપર વખતે જટા છવાયા સૂટ્દમ ધોળા વાળ આવેલા હોય છે. એ દરેક જ્નેડીનાં એક પાનમાં ધણુંકરી ૧૦ થી ૨૦ ધણાં સૂથ્દમ પાન સામસામાં આવેલાં હોય છે. એ સૃદ્મ પાન ૧ર થી ૨ કે ૨ર લાધનિ લાંબાં અને 3. થી ૨ લાઈન પોહોળાં હોય છે. તે ઘેરા કે ફ્રીકા લીલા રંગનાં હોય છે, તેપર વખતે ન્નંખુડી છાયા પણુ હોય છે, તેની સપાટીપર સદ્દમ ફ્રોકા ધોળા રંગનાં છાંટણાં અતે તેને ટેરવે સૃદ્મ અણી હોય છે. તેની કોર બહુધા રાતા રંગની, ને તેપર ધોળા સૂટ્મ વાળની હાર હોય છે, તે જરા નડાં હોય છે, તેથી તેમાં વચલી નસ શિવાય બાકીની નસો ભાગ્યેજ દેખાતી હોય છે. કોઈવાર તેની ઉપરની સપાટીપર ટેરવાં પાસે સુદ્મ આડી નસે! દેખાતી હોય છે, એ પાન ડીટડી પાસે જરા સાંકડાં ને ટેરવે પોહેળાં હોય છે, પાનને ચોળવાથી તે ચીકણાં લાગે છે, તેની વાસ હરમી અને સ્વાદ સેહેજ મીઠાસલેતે કડુછો લાગે છે. ફલ-પુષ્પ ધારણુ કરનારી સળી પત્રકોણુમાંથી અકેક નીકળે છે, તે પાન કરતાં બહુધા લાંબી હોય છે, તે સીધી ને વખતે મથાળે વાંકલેતી હોય છે, તેપર ઉભી હંસો, અને અધવચમાં અથવા લગભગ તેટલેજ પુષ્પપત્ર આવેલું હોય છે. એ પુષ્પપત્ર રંગે લીલું, રાતી જકાર્વાળું, તળિએ પોહોછી, મથાળે સાંકડુંથવું તે અણી- આળું હાય છે. તેપર અર્ધપારદરીક નસો! આવેલી હોય છે, સળીને મથાળે થોડાંક સૂટ્મ પુષ્પપત્રો આવેલાં હોય છે, અને તેથી ઉપર ૧૨ થી ૨૦ શેક સૃદ્દમ પીળાં ફૂલોની દડી આવેલી હોય છે. (તેમાં કેટલાંક ફૂલો નર અને થોડાં માદા હોય છે.) પુષ્પબાહયકેષ-નાં પત્રો પ લીલા રંગનાં હોય છે. તે તળિયે જેડાયલાં ને મથાળે તેના પાંચે દાંતા જૂદા દેખાતા હોય છે, તે પાંખડીઓથી ટુંકા હોય છે. પુષ્પાભ્યન્તર્કેોષ-ની પાંખડીઓ પ હોય છે. તે પીળાસલેતા લીલા રંગની અને પુન બાન કેષનાં પત્રોના દાંતાથી આંતરે આવેલી હોય છે. પુંકેસરે-૧૦ પાંખડીથી લાંખાં હોય છે. તેના તંતુઓ પરાગક્રાષ અને પરાગરજ પીળાં હોય છે. * સ્રીકેસર-૧ હોય છે, તેનો ગર્ભાશય લીલા રંગતે; નલિકા પુંફેસરતંતુથી નડી, લાંબી, ષ્રીકા લીલા ક્રે પીળા રંગની, મથાળે જરા વાંકવળતી ને સૂદ્દમ મુખવાળી હોય છે. ૩૦૨ ફૂલ-શ્ીંગ ૧ થી ૧ર ઈંચ લાંબી, ર થી રડ લાઇન પોાહોાળી, ભુરા રંગની ને સહેજ ચપટી હાય છે. તેને તળિયે સૃટ્મ ડીટી ને મથાળે તેવડીજ અણી હોય છે. તેની સપાટી- પર્‌ સૃદ્દમ નસોનું જાળીકામ હોય છે. તે લીસી ને ચ- ળકતી હોય છે. તેની બન્ને કોર ચઢી આવેલી ધાર જેવી હાય છે. તેમાં ૪ થી ૮ બીજ હોય છે. ખીજ-ભુરાસલેતા રંગનાં, પાતળાં, લીસાં, ચળકતાં, એક છેડે જરા અણીથતાં, ને બન્ને સપાટીએ લંબગોળ કુડાળાંવાળાં હોય છે. ૪-ઉપચેોાગીઅંગ-મૂળ અને પાન. પ-ગુણટેોષ-ત્રાહી. ૬-ઉપચેોગ-એનાં મૂળની છાલ નળવાયુ, સંગ્રહણી, ઝાડા, પ્રમેહ, ભગંદર અને ઉલટી ઉપર અપાય છે. પાન વાટી ગુંબડાંપર મેલે છે. “(રીસામણી ) કક, પિત્ત, રક્તપિત્ત, અતિસાર, પ્રદર, સોજા, બળતર, શ્વાસ, ગુંમડાં કોઢ એ સવેંને મટાડે છે.” (વૈન રૂધનતાથજ ). (“રીસામણીનાં મૂળિયાંનું ચૂર્ણ્‌ પાણી સાથે લેવાથી (ઉપર લખેલા ) રેગે મટે છે. માત્ર ૧ થી ર્‌ વાલ સુધી છે. (વૈન શ્નાન મણિશંકર ગાવિદજી જામનગર) ૭-સ્થાનક-ધણુંકરી કરાર અને કોખી કરાર માટીનાં ખેતરેોને શેઢે ઉગે છે, આ સ્વસ્થાનમાં તે કાંટેલાં અને શ્રીનગર ગામતી પાસેનાં ધઉનાં ખેતરમાં વિશેષ જ્નેવામાં આવે છે. ૮-વિરોષ વિવેચન-પાનતે અડકતાં તે સંકોચાઈ નીચાં નમી જય છે. માટે એને ર્‌ીસામણી અને નમ- સ્કારી કહે છે. વર્ગ-( લેગ્યુમિનોાસી. ). નંબરઃ ૨૩૨, ઉ-શાગ્રીયનામ-4-૦ રાંક 2.1'010100. દષ્ટાન્ત-1, 11. [). 295; ડે. 0. 102; ળતા. 1. [. 18; રૂ૦ નિ૦ પા૦ ૪૭૧. ૨-રશીનામ-શચેોબાવળ, કાળાબાવળ, સાચોબાવળ મીડોખાવળ, વડાબાવળ, ખાવળ (પો૦); બાવળ (ગુન), થામુઝ, વાનુહ (૦ ); વવુછ, વવુર, ૧૧૨ ( રિં૦ ); થશ્યુરજ, વયુજ, ગુસ્ગુદ, વચ્નૂજ, જિજિત (સન). ' ઝુ-વણન-જચોખાવળ આ સ્વસ્થાનના બરડા ડુંગ- રમાં કવચિતજ ઉગે છે. તોપણુ મેદાનોમાં, નદીઓકાંડે અતે કેટલાંક ગામોનાં પાદરમાં તે જેવામાં આવે છે. એનાં ઝાડ કોઇવાર નાહુનાં પણુ ધણુંકરી ઉંડી કરાર જમીનમાં તે ધણાં ઉંચાં અને વિસ્તારવાળાં થાય છે. તેતું વનસ્પતિવર્ણન. થડ સીધું, છાલ જાડી, ધણંકરી બહારથી કાળા રંગની શાખાઓ ઝાઝી ચોતરક્‌ ફેલાતી ને તેનાપર ધોળાં લાંબા કાંટા કે શળી આવેલી હોય છે. પાન સંયુકત, દ્વિવિભાગિત, ઝીણી સળીપર ઝીણાં દલવાળાં આવેલાં હોય છે. ફૂલ પીળા રંગનાં અને શીંગ ( ફલ )ક્ઞાંબી, જરા ચપટી ને માલા જેવી ખાંચાઓવાળી હોય છે. મળી-જમીન અને ઝાડના પ્રમાણમાં ઉંડાં અને લાંબાં હોય છે. તેમાંથી કેટલાએક જાડા અને રેસા જેવા ઝીણા પણુ ફાંટાએ નીકળેલા હોય છે. તેની છાલ રતાસલેતી, રસભરી, ઉત્રવાસ અને કડવાસલેતા તૂર્‌। સ્વાદવાળી : હોય છે. મૂળનું લાકડું ધણું મજબત હોય છે. ડૉડી અને શાખાઓ-એતું થડ કેઈ કોઇવાર માણુ- સની બાથમાં પણુ ન આવી શ્રકે તેવું જાડું હોય છે. તેની છાલ ભૂરા કાળા રંગની, ખડબચડી, ને તેપર ઉભા ચીરા પડેલા હોય છે. તેથી એદરની છાલ રાતી, ને અંતરછાલ ધોળાસલેતા રંગની હોય છે. તે ધણી મજબત હોય છે. ને કાષ્યા પછી થોડીવારે ભૂરા રતા રંગની થઈ નય છે. કોમળ શ્રાખાઆપરની છાલ ભૂરા રંગની તે તેપર ધોળા વાળની રૂંવાટી આવેલી હોય છે. શાખાઓપર ૨ થી ૩ ૬₹ચ લાંબા ધણી તીટ્દયુ અણીવાળા સફ્ફેદ રંગના બખ્ખે કાંટા ભેળા આવેલા હોય છે. એ કાંટાઓ કોમળ હોય છે, ત્યારે નરમ અતે વખતે રતાસલેતા રંગના, ને તેપર્‌ ભૂરા કે ધોળા વાળની ગૃદ્દમ રૂંવાટી હોય છે. બાવળની છાલ- માંથી ધણુંકરી શ્િયાળા આખર ગુંદર્‌ નીકળે છે. તે ભૃરાસલેતો રાતો ને ફ્રીકા ભૂરા રંગનો હોય છે, કોઈ '્રાધવાર ગુંદરતી જગાએ તેની છાલમાંથી કાળા રંગનો પાતળા રસ ધણે। વહે છે ને તેથી થડની છાલ આવા રસથી ભરાઈ રહેલી ધણીવાર જવામાં આવે છે. તેમજ એનાં ઝાડપર ધણી ઝડપથી ચાલનારા મકોડાએ ગુંદર .અતે કાળા રસ ખાતા ને એ ઝાડની .ચેકી કરતા જ્ેવામાં આવે છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે ર થી રર ઇચ લાંબાં ને ૧૩. થી ર ઇચ પોહોળાં હોય છે. પાનની મુખ્ય ડીટડી- પર ૬% થી ૧૨ પાનની જેડી હોય છે અને તે દરેક જેેડીમાં ૩૨ થી ૪૦ સૂઠ્મ પાન (દલ અથવા પરણું 1.૦81218) હોય છે. તે પાનનો ઉપરને રંગ ઘેરે લીલો ને નીચેનો સહેજ ક્રીક! હોય છે, પાનતી મુખ્ય ડીટડીપર ભૂરા વાળની રૂંવાટી હોય છે. ને તેપર સૌથી નીચેની જેડીથી જરા નીચે એક ચપટી લીલાસલેતા ભૂરા રંગની રસકૃપ્પિ ઉ1વ॥વં હોય છે. સૂટ્મ દલ અથવા પાનની મુખ્ય ડીટડીઓપર પણુ વાળની રૂંવાટી હોય છે. પણુ દલની ઉપર સૂદ્દમ સફેદ છાંટણાં હોય છે. પાનતે ચોળવાથી : તેમાંથી મેંદીનાં પાન જેવી વાસ નીકળે છે, ને તેને! સ્વાદ ' પ... વનસ્પતિવર્ણુન. ૩૦૩ જગોએ ઘણુંકરી કાંટા હોય છે. ફલ-પુષ્પધાણકરનારી સળી ડુંકીને બહુધા ભૂરા વાળની રૂંવાીથી ભરાયલી હોય છે. તેપર સુદ્મ પુષ્પપત્રો આવેલાં હોય છે. ફૂલની દડી પીળા રંગની ૬ ઇંચ વ્યાસની | હોય છે. પુન બા૦ કોષ ધૅટાકાર ડૂ; ઇંચ જેટલે ડુંકો, અને પુ૦ અભ્ય૦ કોષની પાંખડીઓ એથી બમણી લાંખા હોય છે. યુંકેસરો ધણાં, પાંખડીથી બહાર નીકળતાં ને સૃઠ્દમ પરાગકોષવાળાં હોય છે. સ્રીકેસર ૧ હોય છે. શીંગ-ફ્લ (પૈડા)-૪ થી ૬ ઇંચ લાંબી ને ર થી 2 ઇંચ પહોાળી હોય છે. તે સીધી અથવા જરા અંદરની કેર તરક્‌ વાંકવળેલાં હોયછે. શીંગની બન્ને કીનાર જરા ચઢી આવેલી હોય છે. તેમાં ૬ થી ૧૨ કે ૧૫, કે ભાગ્યેજ એથી વધારે ખીજ હોય છે. તે દરેક ખીજ શીંગમાં એક ખીન્નંથી જરા છેટે આવેલું હોયછે. તે શીંગમાં ખન્ને બાજુ ચઢી આવેલું રખાય છે. અને એ બીજની વચ્ચે શીંગમાં ખાંચ હોય છે. આ ઉપરથી એ શીંગમાં કેટલાં ખીજ છે તે શીંગ જઇને કહી શકાય છે. શીંગને બન્ને છેડે ધણુંકરી સાંકડી અણી હાય છે. શીંગ તદન સુકાઇ! જય છે, ત્યારે તેને હલાવવામાં આવે તો તેમાંનાં ખીજ ધુધરાની પેઠે ખડખડે છે. સુકી શીંગતો રંગ બહારથી ઘણુંકરી ભસ્મીવર્ણા તે અંદરથી ઘેરો ભૂરો કે કાળાસલેતો હોય છે. શીંગની સપાટીપર ભસ્મીવર્ણી ભુરકી હોય છે. તે નખવતી ખરપતાં નીકળી ઝય છે. તેની નીચે શીંગની છાલને રંગ કાળા ને ચળ- કતો હોય છે, સુકી શીંગ ધણી બટકણી હાય છે. શીંગની વાસ હરમી ને સ્વાદ કડવાસલેતો તૂરો ને ઉત્ર હોય છે. બીજ-ચળકતાં, લીસાં ને કાળા રંગનાં હોય છે. તે રદ લાઇન લાંબાં ને૧$ કે ર લાઇન પોહેળાં હાય છે. તેતો આકાર લંબગોળ ને તેની બન્ને સપાટીપર અઝેક એ ખીજના આકારને મળતી પીળાસલેતા ભૂરા રંગની લીટીથી બનેલી કુંડલી હાય છે, ખીજની સપાટીપર આઈગ્લાસથી ત્તેતાં સૃહ્મ બિદુઓ દેખાય છે. બીજને એક છેડે પીળાસલેતા રંગની સૂક્મ ખુઠ્ઠી અણી હાય છે. ખીજ ઘણાં કડ્ણુ હોય છે. તેને તોડતાં તેમાંથી પીળાસ- લેતા રંગનો દાળીઓ નીકળે છે, તેની વાસ ઉત્ર અને સ્વાદ તૂરાસલેતો ગળચટે ને પાછળથી મીડાસલેતા છેવટ ઉત્ર લાગે છે. ૪-ઉપયોાગી અંગ-સર્વાગ પ-ગુણરાષ-ત્રાહી, ઉપલેપક, ચિરચણુકારી પૌટ્િક, રેપણુ તથા કફ અને શૈથક્ય. હ-ઉપચોાગ-કચે। બાવળ એ ખરો અરબી ખાવળ ક રૃશીબાવળ કહેવાય છે. એ શિવાય આ સ્વસ્થાનમાં નીચે પ્રમાણે બાવળા ઉગે છેઃ- ૧-લાસોા બાવળ-(1,€00&20% 14110૧) ર-તલ ખાવળ-(કલ્લલાંઘ ₹01"11€312118) ૩-છત્રો બાવળ-(5.. 10141111*0115) ૪-તલ ખાવળી-(5.. ] ૦૫૦1૧૦11) પ-તટકીઓ બાવળ-(&.. ૦0010૯08) ૬-હરમો! ખાવળ-(-. 10૫૦૦]૩11024) ૭-ખેરીઓ બાવળ-(&. ૦૪1૯૦11૫) ૮-ગોારડીઓ બાવળ-(&.. 3૦1૯૪૧1) ૯-ખેરવેલીઓ ખાવળ-(&. ]0૦1181ઘ) પણુ જે જગાએ કેવળ ખાવળ તખેલું હોય ત્યાં અરખી અથવા જાચે। બાવળ (& તાં &1"10108) સમજવાને। છે. બાવળ એ એક જણીતું અને ધણું ઉપયોગી ઝૉડ છે, તેનાં લાકડાં, પાન, છાલ, ગુંદર અતે ચૈડાતો ધણોાખરેા ઉપયેગ સૌના ન્નણ્યામાં હાય છે. તોપણુ થોડો આ નીચે લખવામાં આવે છેઃ- સૂળ-બાવળનાં મૂળની છાલનો ઉકાળા ચિરગુણુકારી કુવાથમાં અપાય છે. તેમજ એ છાલ રંગના કામમાં પણુ આવે છે. લાકડું ધણું મજખૂત હોય છે. તે ગાડાંતી છત્રીનાં વાકીઆં બનાવવાના કામમાં ખેડુ લોકે! વાપરે છે. થડની છાલ-ખાવળની છાલનો ઉકાળા મોટુ પાકયું હોયતો કોગળા કરવામાં, તેમજ સડતાં ચાંદાં અને ગડ* ગુંબડાં ધોવામાં વપરાય છે. એનો ઉકાળો સંગ્રહણી અને ઝાડા ઉપર પવાય પણુ છે, બાવળની છાલતે। કાઢો તાવ- વાળાને આપવાથી પરસેવો આવે છે. બાવળની છાલ ચમાર લોકો ચામડાં રેગવાના કામમાં વાપરે છે. અતે માછી લેકે માછલી પકડવાની ન્નળ, ને જ્રિકારી લોકો કપડાં રંંગવાના કામમાં તે છાલને ઉપયોગ કરે છે. કોમળ શ્ઞાખા- ઓની છાલના રેસા કાગળ બનાવવાના કામમાં આવે છે, એની છાલના રેસામાંથી ખાટલા ભરવાનું વણુ ને દોરડાં બનાવવામાં આવે છે. છાલની રાખ સડતાં ચાંદાં ઉપર ભરભરાવવામાં આવે છે. છાલ બાળી તેને વાટી તે મીસીની જગોએ દાંતે દેવાય છે. બાવળની અંતરછાલ રાત્રે માટીનાં વાસણુમાં પલાળી સવારે સાકરની સાથે પરમા અને પીશ્ચાબની ગરમીપર અપાય છે. બાવળની છાલના ઉકાળાની પીચકારી સંગ્રહણી, ઝાડા અને સ્ત્રીપ્રદર ઉપર આપવામાં આવે છે. પારાતી કેઇઇ પણુ બનાવટ ખાઇ મોટું લીધું હોય તો મોહું વાળવા માટે બાવળની છાલના ઉકાળાના ક્રોગળા કરવામાં આવે છે. બાવળની છાલ પાણીમાં ધસીને સફ્રેદ કોઢપર ચોપડવામાં આવે છે. * ખાવળની સુકી છાલતે સારીપેડે કુટી કપડછાણુ કરી તેની ચપટી સડતાં ચાંદાં અને ઢોરનાં ભાઠાં કે જખમ- પર્‌ છાંટવામાં આવે છે. સપૈેડસ ઉપર પણુ એ ભૂકી વપરાય છે. ખાવળની છાલને! ઉકાળે। સ્ત્રીને વધારે દસ્તાન ૩૦૪ જતું હાય તો અંગમાં લેવાય છે. ગળાંનો કાકડા લાંબો થઇ જવાથી ગળાંના નીચલા ભાગમાં વાગે છે. | તેથી ખાલી ખાંસી આવ્યા કરે છે ને ગળું રાતું થઇ જાય છે. તે ઉપર્‌ બાવળની છાલના ઉકાળાના કોગળા કરવાથી ધણો આરામ થાય છે. બાવળની છાલ દેશ્ઞી દારૂની બનાવટમાં વપરાય છે. બાવળની છાલ ખત્રી અને રંગરેજ લેકે રંગના કામમાં વાપરે છે. મ્રાહી તરીકે બાવળતી છાલ વલાયતથી આવતી “એઓકમખાર્ક”ની જગેોએ વાપરી શકાય છે. બાવળની છાલનો ઉપયોગ સાખુની જગાએ પણુ કરવામાં આવે છે. ગુંદર્‌-ખીજ્ા બધા બાવળે કરતાં આ જચા બાવળન ઝાડમાંથી વધારે ગુંદર નીકળે છે, બાવળનાં એક ધણુ ઉંચાં અને મ્હાટા વિસ્તારવાળાં ઝાડમાંથી દોઢ કે બસેર ગુંદર ૬ર વર્ષે નીકળે છે. એ ગુંદરતે ખાવળીઓ ગુ અથવા ગુંદર કહે છે. એ ગુંદર ધણા પૌષ્ટિક પાકોમાં નાખવામાં આવે છે. મુખપાકપર ગુંદરના પાણીના ક્રાગળા કરવાથી મુખની ગરમી દૂર થાય છે, તેમ જ ડાઢ દુખતી હાય તો દાઢમાં ગુંદરતો કકડો રાખવામાં આવે છે. પરમા અતે પેશાબની ગરમીમાં ગુંદરનું પાણી વપરાય છે. ગુંદરના પાણીની પીચકારી આપવાથી પ્રમેહની ખળતરા ઓછી થાય છે. તેમજ તેની પીચકારી ઝાડા અને સંત્રહણી ઉપર પણુ અપાય તે। ફાયદો કરે છે. ફૂકણાના દર્દમાં પણુ ખાવળના ગુંદરનું પાણી ઉપયોગી છે. ઉધરસ અતે દમ ઉપર એ ગુંદરની ગોળી ખવરાવવામાં આવે છે. તાવની સાથે ઝાડો ને સંત્રહણી હોય તો કવીનાધનની સાથે ગુંદર્‌ વાપરવામાં આવે છે. મીઠાપર્‌માપર પણુ ગુંદર વપરાતો કહેવાય છે. સ્્રીઓને ખાવાના કાટલાંના લાડુમાં ખાવળીઆ ગુંદર વિશેષ વપરાય છે. બાવળના ગુંદરને ઘીમાં તળી કેટલીક સ્રીઓ શિયાળે સાકર સાથે ખાય છે. ખાવ- ળના ગુંદરતો પાક કરવામાં આવે છે. તે ગુંદર્ષાક કહે- વાય છે. એ સાધારણુ મીઠાઈ તરીકે વેંચાય છે. બાવળને ગુંદર્‌ સારી પાલીશ, વારનીસ વગેરેમાં તેમજ ખત્રી, રંગર્‌જ તથા છીપા લોકેની કારીગીરીની ખનાવટમાં કામે લાગે છે. કમાંગરલેકે ચીતરના રંગ અને કેટલીક પોતાની બનાવટમાં પણુ ગુંદર્‌ વાપરે છે. બાવળના ગુંદરને ધાવડા (&.110- ઇુલાંડડપ૩ 18110118)ના ગુંદરની સાથે મેળવી તેની મેળ- વણીતો આર રંગીન તાણાપર ચડાવવામાં આવે છે, તેથી તાણા સખ્ત અને તેજદાર થાય છે. “જળેના ડંખમાંથી નીકળતું લોહી બંધ કરવા માટે બાવળને। શુદ દાબવામાં આવે છે,” (વૈન શાન મ૦ ગે). “પૈણ્િક તરીકે તેતો ગુંદર વપરાય છે.” ( ડા૦ વીન ઝી) ઓસડોની બનાવટની ગોળીઓ બાંધવામાં અને પડબડીઆંએ વગેરે ચોડવામાં ગુંદરનો સાધારણુ રીતે ઘણે! ઊપયોગ થાય છે. . વનસ્પૃતિવર્ણન. કક૦૬૦૧/ -% ૨૬૦૫૩૩૦૩૦૨ પાન-બાવળનાં પાન વાટી સાકરની સાથે પ્રમેઠ ઉપર પીવરાવવામાં આવે છે. મોટું પાકયું હોય તો તેનાં પાન મોઢાંમાં રાખી લાળ ખેરવાથી મોઢાંતી ગરમી આછી થાય છે. બાવળનાં પાનને વાટી તેની થેપલી મીઠાં તેલમાં ઉકાળી પાન બળી ન્નય ત્યારે તે તેલ ગાળી લઇ કેટલાક મલમ બનાવવામાં, તેમજ ચામડીના દર્દમાં તે વપરાય છે. બાવળનાં પાન વાટીને તેની થેપલી મરકની ગાંઠમાં થતી બળતરા ઉપર બાંધવામાં આવે છે. બાવળનાં પાનને વાટી તેની સોગઠી ઉન્હાળાના વખતમાં સ્રીપ્રદર ઉપર અંગમાં રખાય છે. બાવળનાં પાન વાટી ગડગુંબડાં અને જખમે।- પર્‌ ચોપડવામાં આવે છે. બાવળનાં કોમળ પાનને વાટી તેના રસનું કાત અને આંખના દુખાવાપર તેમાં ટીપું નાખવામાં આવે છે. બાવળનાં કોમળ પાન વાટી માના દૂધમાં મેળવી છે।કકરાંઓતે આંખપર પેટીસ હેકાણે મુક- વામાં આવે છે. બાવળનાં પાંદડાં રંગના કામમાં વપરાય છે. બાવળનાં પાન પાણીમાં વાટી ગાળી સાકરની સાથે પ્રમેહ અને પેશાબની ગરમીમાં પવાય છે. , “ બાળકોનું મોઢુ આવી નય છે ત્યારે બાવળનાં પાન ચાવવાં બહુ માફક આવે છે. કૈટલીક વખતે સ્રીના કસુંબાવાળાં લુગડાં ચુસ- વાથી બાળકનાં મોઢાં આવી નય છે. ત્યારે તેમજ ખીન્ને ગમે તે કારણુથી બચ્ચાંઓનું મોઢું આવી ગયું હોય ત્યારે સ્રીઓ પોતે બાવળનાં પાન ચાવી તે ભૂકો જ્યાં બાળકનું મોટું આળું થઇ ગયું હોય ત્યાં લગાડે છે અને તેથી બાળકનું આવીગએલું મોટું સાફ્‌ થાય છે. ગ્રાહીગુણુને માટે તેનાં પાન ર્કતાતિસાર અને કકાતિસારમાં પ્રસિદ્ધ છે. ઝાડામાં લોહી પડતું હોય ત્યારે પણુ તે અપાય છે. બાવળનાં પાન, જીરૂં, અને શાહજરૂં એ ત્રણે વાટી ચૂર્ણકરી એક તોલે! લેવાથી કફાતિસારને ધણો જલદિથી નાશ થાય છે. પીડિતાર્તવમાં તથા અત્યાર્તવમાં બાવળનાં પાનને પલાળી સાકરમાં નાંખી પીવાય છે.” ( ડા* વી૦ ઝી૦ ). “નાં પાંદડાં ચાપડવાથી ગુંબડાં નાળ વગેરે મટે છે, કફ્‌, લોહીનો ઝાડા, પ્રમેહ, કોઢ, ઉધરસ, આમ, પિત્ત, બળતર મટાડે છે, પુરૂષાતન કમતી કરે છે.” (વૈન રૂગનાથજ). ખાવળનાં પાન દુકાળ વખતે સધળી જાતનાં ઢોરને ખવરાવવામાં આવેછે. એટલુંજ નહિ પણુ માણુસ પણુ તે ઉકાળીને ખાય છે. સાધારણુ મોસમમાં પણુ ઊંટ, બકરાં ને ગાડરાંતા ખાવળનાં પાન એક સાધારણુ ચારો છે. બાવળનાં પાન ચમાર લેકો ચામડાં રંગવાના કામમાં * વાપરે છે, બાવળનાં કોમળપાન વાટી તે ઝાડા, સંગ્રહણી, પ્રદર અને પ્રમેઠ ઉપર આપવમાં આવે છે. બાવળનાં જામળપાન વાટી તેની સાથે મરી ને સાકર મેળવી તે ઉલટીમાં જતાં લોહી ઉપર આપવામાં આવે છે, એમ કહેવાય છે. બાવળની શુળ અગર કાંટા--બાવળના કાંટાનો | ઉપયોગ સાધારણુ રીતે સોઈ અને ટાંચણીની જગાએ વનસ્પતિવર્ણુન. ૩૦૫ કરવામાં આવે છે. ચાલતી મુસાફરીએ ખાખરા કે વડનાં પાનની પતર્‌ાવડી સીવવી હોય તો બાવળની શળે સળીની જગાએ અણીભાંગી ધણીવાર વાપરવામાં આવે છે. ખેડુ કે રઆરી લેકેને રસ્તે ચાલતાં કાંટા વાગે તો બાવળની શથી તે કાંટો કાઢી લે છે. બાવળની શળવાળી ડાળો કે ઝાંમુ ખેતર, વાડા, ઢોરવાડીઆં વગેરેની વાડા કરવામાં તેમજ તેના ઝાંપાની આડચ તરીકે વપરાય છે. આવળનાં ફલ-મધુરી સુગંધવાળાં હોય છે. તે સાકરની સાથે પ્રમેઠવાળાને અપાય છે. બાવળનાં માં ફૂલ મોટું પાકયું હોય તો મોઢામાં રાખવાથી મોનો પાક ઉતરી જનય છે. એનાં ફૂલનો ગુલકંદ ત્રાહો ગણાય છે. ખાવળની શીંગે। અથવા બૈડા-બાત્રળના ચૈડાને કેટ- લાક લોકો પડીઓઆ અથવા ખવળીઆ પણુ ફહે છે. એ બાવળીઆ કાચા હોય ત્યારે તેનું અથાણું કરવામાં આવે છે. તે ખાવાથી અરૂચી, માળ અને ઉલટી બંધ થાય છે. કેટલાક લોકો બાવળીઆ કાચા પણુ ખાય છે. તે પૌષ્ટિક મતાય છે. રબારી અને ભરવાડ લોકે! બાવળના ચૈડા આંકડાવતી બાવળપરથી પાડી બકરાં અને ગાડરાંઓ- ( ઘેટાં )તે ખવરાવે છે. તેમજ વિશેષકરી ગાયો આદિ દુઝણાં ઢોરોને તે ખવરાવવામાં આવે છે. તેથી દૂધને વધારે। થાય છે. ઉન્ડાળાના દિવસોમાં જયારે ખીન્ને તાજ્તે ચારે! ઢોરોને મળતો નથી ત્યારે આ ચારે! ધણા ઉપ- યોગી થઇ પડે છે. છપ્પનિયા દુકાળ વખતે ખાવળમાં સાધા- રણુ વરસો! કરતાં ધસ! ફાલ આવ્યે હતો, એટલુંજ નહિ પણુ તે વરસમાં એને ખેવાર ફાલ આવ્યો હતો. સુકા પૈડા ચમાર લેકે ચામડાં રંગવાના કામમાં વાપરે છે. બાવ- ળના પૈડામાંથી રસ કાઢી તેને જમાવે છે, તેને બન્નરમાં અકાક્રીઆ કહે છે. એ અકાકીઆ ઘરણુકરી વારા અને ખીન ગાંધી લેકેને ત્યાં વેંચાય છે. તે કાળા રંગની ચારસ નાહની ગોટી હોય છે. તે નાહનાં ધાવણા।ં છેકકરાંનું મોઢું, ગળું કે જીભ પાકયાં હોયતો અકાકીઆની ગોડી દૂધમાં ઘસી છેકરાંને મોઢામાં ચોપડે છે, તેથી ફાયદો થાય છે. તાન્ન ખાવળીઆને। રસ દૂધ કે પાણીમાં નાંખી તે પણુ મુખપાકપર ચોપડાય છે. તાજા બાવળીઆને અભાવે સુકા બાવળીઆને પાણીમાં પલાળી વાટી પછી તેનો રસ કપડેથી ગાળી દૂધમાં મેળવી મુખપાકપર મોઢામાં ચોપડે છે. સુકા બાવળીઆની ખારીક ભૂક્ઠી ઝાડા અતે સંગ્રહણી ઉપર્‌ વાપરવામાં આવે છે. સુકાબાવળીઆને કુટી, કપડન છાણુ કરી તેમાં ફૂલાવેલી ફ્ટકી, કાથો અતે ખબોદારકાંક- રાની ભૂકી મેળવી તેની સોગડી સ્તરીપ્રદરપર પહેરવામાં આવે છે. બાવળના પૈડાની ભૂકીની ગાળ કે મધમાં ગોળી કરી ઉધરસ ઉપર અપાય છે. “ખાવળની શ્રીગ ટાઢી છે, એનું અથાણું ડરે છે, ગ્રાહી છે, રૂક્ષ છે, તુરી છે. કક પિત્તતે મટાડે છે.” ( વૈન રૂગનાથ? ). ૩૯ બાવળના સુકા ચે્‌ડાને ઉકાળીને રંગના કામમાં વાપરે છે. અને વોટ સાહેબ લખે છેકે:-કલકત્તામાં ફ્કત રંગના કામમાં વપરાતી બાવળની સુકી શીંગોની કીમત એક રતલની ૨ થી ૩ આનાં સુધીની હોય છે. એની લીલી શીંગો શાહી બનાવવાના કામમાં આવે છે, એમ કહેવાય છે. ખીજ-ખબાવળનાં ખીજને બાળી તેને વાટીને તે દાંત દુખતા હોય તો દાંતે મીસી તરીકેલગાડવામાં આવે છે. બાવળનાં ઝાડપર લાખ થાય છે, તે રંગના કામમાં વપરાય છે. ખાવળનું લાકડું ધણું મજબત અતે ટકાઉ હોય છે. તેનાં થડવચ્ચેનો સાર રતાસલેતા કાળા રંગનો હોય છે. તે ધણો મજખ્ઢુત ગણાય છે, તેને જલદીથી જવાત લાગતી નથી, પણુ તેની છાલ અને સારની વચ્ચેના ઘો!ળા લાકડાંના ભાગમાં તરત જીવાત ખેસી નનય છે. બાવળનું લાકડું ખેતીવાડીના તમામ આન્રે। બનાવવાના કામમાં વપરાય છે. તેમજ તે ગાડીનાં પૈડાં, તે પીલવાની ધાણી, શેરડી પીલવાના ચીચોડા વગેરે બનાવવાના કામમાં આવે છે. બળતણુમાં પણુ, આ ખાવળનું લાકડું સૌથી વખણાય છે. હાઇડ્રોલિકલાઇમ પકાવવમાં પણુ બાવળનાં લાકડાંને ખાસ ઉપયોગ કરવામાં આવે છે. બાવળનાં લાકડાંના કોલસા ખીન્નં બધાં લાકડાં કરતાં સારા થાયછે. બાવળની કામોનાં દાતણુ કરવામાં આવે છે. જેથી દાંત મજબૂત થાય છે, એટલુંજ નહિ પણુ મોઢાની ગરમી અને વાસ પણુ દૂર થાય છે. બાવળની છાલ, પાન અને શ્રીગાોની અંદર રહેલો રંગિત અને મ્રાહીગુણુ તેમના ટૅનિક અંસિડ નામના તત્ત્તતે આભારી છે. ૭-સ્થાનક-પોર્બંદર તલપતની આસપાસ જાચા- ખાવળનાં ઝાડ કેવળ બાગ અગર વાડીમાં કોઈ કોઇ જવામાં આવે છે. બરડા ડુંગરપર તે ઉગતાં નથી, પણુ રાણા- વાવ, વરવાળા, ભોદ અને અણીઆરી ગામની સીમમાં તેમ જ વરતુ અને ભાદરકાંડે એનાં ઝાડા ધણાં ઉગે છે. એ કચ્છ, કાઠિયાવાડ, સિધ, પંજાબ, ગુજરાત અને દક્ષિણમાં થાય છે. એ બીજી ધણી જગે।એ વાવવામાં આવે છે. ૮-વિ૦ વિવેચન--બાવળની જતની વનસ્પતિ- (&વ્યલંઘ)માં સૌથી મ્હોાડું તયા સારાં અતે ઉપયોગી લાકડાંવાળું ઝાડ આ થાય છે, માટે એને જચોાબાવળ અથવા સારે અને વડો ખાવળ કહેતા હશે.* ભન * પોરબંદર સ્વસ્થાનમાં ન્તચાખાવળનાં ઝાડ જથ્થાબંધ કોઈ જગાએ ઉગતાં ન્તેવામાં આવતાં નથી. ખરડા ડુંગરપર તો ન્તચા બાવળતું ઝાડ કોઇએ વાવ્યું હોય તો જ ઉગે છે. પણુ પોતાની મેળે ઉગતું જણાતું નથી. વરતુ અને ભાદર નદિના કાંઠાપર જે થોડા નનતચા બાવળનાં ઝાડો ઉગેલા નતેવામાં આવે ૩૦૬ વનસ્પતિવર્ણન. બાવળનાં એક ધણા સારાં ઝાડની કીમત કેટલીક જગાએ રૂપીયા પથી ૩૦ કે તેથી પણુ વધારે ઉત્પન્ન થાય છે. દ્ઠે કા ન્‍તમંતગર્‌ ૨ અને કાડીઆવાડનાં ખબીન્તં સ્વસ્થાનોમાં ઉગતાં ખાવળનાં ઝાડોના પૈડા કે બીજ વરસાદની છેલમાં તણાઈ આવી એ નદીઓને કાંડે પડે છે, તેમાંથી ઉછરૅલાં લાગે છે. “ચા ખાવળને કરાર અને છેલની કાંપવાળી રેતાલ જમીન માફક આવે છે, અને તેવી જમીન વિશેષ કરીને આ સ્વ- સ્થાનમાં ઉપર કહેલી બે નદીઓને કાંડે હોતાં ત્યાં ન્નચાબા- વળનાં ઝાડો ઉછરે છે. આ સ્વસ્થાનમાં બ્રિટિરા એડમિનિસ્ટ્રેશન હતું ત્યારે તેની શર્વાતમાં કરાંચીથી ન્તચા ખાવળનાં ખીજ મંગાવી આખા ખરડા ડુંગરમાં તેમજ વરતુ, મીણુસાર અને ભાદ્ટરકાંડે વાવ- વામાં આવેલાં હતાં. તેના રોપા અસંખ્ય ઉગ્યા હતા. પણ તે વરતુ અને ભાદટ્ટરકાંઠા શિવાય ખાછીની જમીનમાં થોડા ઉછર્યા હતા, એમ અતુભવ ઉપરથી જણાયું છે. બરડા ડુંગરમાં જ્યાં ન્યાં ઝરણાને કાંડે અને તળીઓમાં સારી કાંપવાળી જ- મીનમાં ન્તચાબાવળનાં ઝાડો ઉછરેલાં છે, તે પણ ન્તેઇએ તેવાં ઉંચાં અને વિસ્તારવાળાં થયાં નથી. હડીઆ, ગોઢાણાં, આદીત્યાણાં, રાણાવાવ આદિ રક્ષિત જંગલોમાં જે ન્તચા બા- વળનાં ઝાડ ઉગેલાં છે, તે ૮ થી ૬૨૦ ફીટથી વિરોષ ઉંચાં પંદર વર્ષ દરમિયાન ન્તેવામાં આવેલાં નથી, પણ એ ઝાડો ૨૦ રીક ફીટ ઉંચાં થઇ તેતું વધવું બંધ થાય છે અને તેની ઉપરની કોમળ રાખાઓ રતાસલેતા રંગની થઇને ઠરડાઈ આડી વળી ન્તય છે, ને ત્યારપછી તેમાંથી ધણુંકરી કોઈ પણુ રાખા આગળ વધ્રતી નથી. ને કે આ ઝાડો આવી હાલતમાં સાર્‌ો વરસાટ્ટ હોય તો જવતાં રહે છે, પણ્‌ તેના કટ્ટમાં વધારે થતા નથી. આ ઉપરથી સ્પષ્ટ રીતે જણાઇ આવેલું છે કે, બરડા ડુંગરની પશ્થરવાળી જમીન ન્તચાબાવળને ખીલકુલ માકક આવી શકતી નથી. એક ચમહાર એવો નેવામાં આવ્યો છે કે, શણાવાવથી કડોણાં ગામ સુધી જતી સડકની ખન્ને બાજુએ તેમ જ કંડોરણા ઠાંસામાં કરાંચીથી મંગાવેલાં ન્તચાખાવળનાં ખીજ વાવવામાં આવેલાં હતાં. તેમાં રાણાવાવ, ભોદના વે।કળા અને વરવારાની હટ્ટ સુધીમાં ન્તચાબાવળનાં ઝાડ સાધારણ રીતે ડીક ઉગેલાં છે. પણુ કંડોરણાંની હદમાં તેમજ કંડોરણાં ઠાસામાંના નચાખાવળનાં ઝાડો તઢફીઆખાવળ (4. ૦0૫008) જેવાં અર્થાત્‌ આ સ્વસ્થાનમાં જે જંગલી ખાવળ આડે વગડે ઉગે છે તેવાં થઇ ગયાં હતાં. આ ઉપરથી એમ જણાય છે કે, આ સ્વસ્યાનની કૈટલીક જમીનમાં વાવેલાં સારા ખાવળનાં બીજમાંથી ઉછરેલા છોડવાતું રૂપાન્તર ખટલાઈ તે અહિઆં ઉગતા જંગલી બાવળ જેવા થઈ ન્તય છે, આ અહિ'ની જમીન અને આબોહવાનો ફેરફાર લાગે છે, માટે નાચાબાવળનાં ખીજ ખરડા ડુંગર અને મીણસાર કાંઠે નહિ વાવતાં બરડા ડુંગરમાં અને મીણસાર કાંઠૅ જે «ગલી ખાવળ (5. ૦0૫1૦ ) પોતાની મેળે ઉગે છે તેનો જ જેમ ખને તેમ બચાવ અને વધાર્‌ કરવો! નેઈએ. આ ખાવળને બચાવ કરવાથી પણ્‌ એનાં ખરડા ડુંગર અને મીણુસાર કાંડે એક પાંચ દૃશ વર્ષમાં ઘણાં સારાં નળાં અર્થાત્‌ જંગલ થઈ ન્તય છે. એનાં ઝાડ ત્તે કે ન્તચાબાવળ જેટલાં ઉંચાં અને વિસ્તારવાળાં થતાં નથી, તોપણ તે ન્તચાખાવળને અભાવે આ સ્વસ્થાનની બાવળના ઉપરના સાધારણુ ઉપયોગથા સહેજ જણાઈ આવે છે ક, તે ઝાડ કેટલું બધું ઉપયોગી છે. દુકાળની જમીન, આબોહવા અને લોકોની જર્રીઆત તરક નજર કરતા ત્તે ઘણાં જ ઉપયોગી થઈ પડે છે. આ સ્વસ્થાનમાં ખેતીવા- ડીનાં ઓન્તર્‌ના કામમાં વપરાતું અને ખળતણ તરીકે ત્તેઇતું બાવળનું લાકડું આ બાવળનાં ઝાડોામાંથી આખા સ્વસ્યાનને પુર્‌ પડે છે. પણ ભાદર અને વરતુ નદીને કાંડે જેટલાં ખને તેટલાં ન્તચાખાવળનાં ઝાડો ઉછેરવાં નેઇએ, કેમકે એ જમીન તેને ખહુ માફક આવે છે. ત્યાં પણ કેવળ ભાદર અને વરતુનાં કાંઠા અને તે નદીઓમાં મળતા વોકળાઓનાં કાંઠા સખ્ત રીતે રક્ષિત રાખવાથી બીજી કાંઈ પણ મહેનત કર્યા શિવાય એક પાંચ ટશ વર્ષમાં હન્નરો ઝાડો પોતાની મેળે થઈ આવે તેમ છે. અને તેને પ્રત્યક્ષ દાખલો વરતુ કાંઠાનું રિઝર્વ, પાવો, સુકાવે॥ અને ખારીવેકરી અને વરતુના રિઝર્વ ડરેલા ફાંઠાએપ હાલ મોજુદ છે પોરબંદર સ્વસ્થાનને ઘણીખરી જમીનમાં ન્તચાખાવળ નહિ થવાથી એ ખાવળનાં જે થોડાં ઝાડો વરતુ અને ભાદર કાંડે ઉમે છે તેની ઘણી સારી કીમત ઉપજે છે. વરતુ કે ભાદર કાંઠાનાં એક સારાં મ્હોટાં નનચાખાવળનાં ઝાડની કીમત રૂપિયા પથી ૬૫ સુધી ઉપજે છે. પણુ જો તે ઝાડનું થડીયું ઘણું ન્નડું અને વેઢા કે ગાંઠા વગરતું હોય તો, ને તેમાંથી ગાડાનાં પાઠીઆં, પૈડાં અને શેરડીના ચીચાડા તેમજ તેલ પીલવાની ઘાણી વગેરે યઈ રાકે તો, તેવાં ઝાડની ઝીમત અડવાણા અને સેપહાણુા તરફ રૂપિયા ૨૦ થી ૨૫ સુધી પણ આવી રાકે છે. વરતુ કાંઠાના લોકોને એક ધણી ખરાબ ટેવ પડેલી છે, તે એ કે, તેઆ ખાવળનાં ઝાડની આડી રાખાઓ સોરી (કાપી) નાંખે છે, એવી મતલખથી' કે, ન્તે આડી રાખાઓ સોરી નાંખી હોય તે તે ઝાડવું ઘણું ઉંચું તરત જઈ. રાકે છે. આ માન્યતા તેઓની સાચી છે, તેોપણુ બાવળની ન્નતની- વનસ્પતિમાં તેમાં પણ્‌ ખાસ કરી નનચાબાવળનાં ઝાડમાં તો અ રીત ધણી તુકરાન- કારક છે. હરકોઈ રાખ્સ જેઈ રાકશે કે, વરતુ કાંડે જે બાવળનાં ગાડા જેદારવામાં આવેલાં હરો, તેમાં સારેલી ડાળની જગાએ ખાડાઓ, વેઢાઓ, ગાંઠાને ગડબા પડેલા ઝાડનાં યડ અથવા ડાળોમાં નતેવામાં આવે છે અને કોઈ કોઈવાર તેનાં થડ અને ડાળોમાં ઉંડાં ભગંદર પડી ગએલાં પણ નજરે પડે છે. આથી કરીને બાવળનાં જે થડની કીમત રૂ ૨૦ થી ૬૫ આવી રાકે, તે આવી રીતે ખરાખ થઈ જવાથી ને કેવળ બળતણના જ કામનું તે રહેવાથી તેની બળતણ જેટલી કીમત માત્ર ઉપજે છે. કેમકે એવું વેઢા અને ખાડાઓવાછું લાકડું નય કામમાં આવી રાકતું નથી. કાડીઆવાડના પોલીટીકલ એજન્ટ ઔલીવન્ટ સાહેખ ન્યારે કરાંચી જતાં પોરબંદરની સુલાકાતે આવેલ ત્યારે તેઓ સાહેબે ચાખારીના દરિયા કાંઠાના રેતીના ઢસાઓ ઉપર બાવળ વાવવાની સુચના કરી હતી, અને જેપરથી અજમાએસ તરીકે ખાવળનાં બીજ ચાબારીપર વાવવા લખનાર તરફ હુકમ થયો હતો. આ રેતીના ઢસાઓ ઉપર વરસાટ્ટ પડતાં ઘણાં સારાં બી ગ્યાં હતાં, અને તેના છોડવા કુટ્થી ૨૨ કુટ બહુજ નેરમાં ઉછર્યા હતા, પણુ તેટલા છેસામે' નાળાએરોનાં પાનથી ઓડા (દરી- આતે! ખારા પવન)નો બચાવ ક્યોં હતો તેથી વધ્યા હતા. વનસ્પતિવર્ણન, ૩૦ણછ વખતે જ્યારે ખીન્ન ઝાડમાં પાન હોતાં નથી ત્યારે બાવળનાં ઝાડમાં હમ્મેશ કરતાં વધારે પાન હોય છે. એટલુંજ નહિ પણ્‌ તેમાં શીંગો પણુ વધારે હોય છે. જેથી બીન્ન ચારાની તંગી વખતે ખાવળનાં પાન અને શીંગો ઢોરેોના ચારા તરીકે ઘણાંજ ઉયયેગી થઇ પડે છે. શિયાળે બીન્ન કેટલાંક ઝાડ- વાનાં પાન ખરી જય છે. ત્યારે પણુ બાવળનાં પાન કાયમ હાય છે. તેથી શિયાળે પણ તે ચારા તરીકે બીન્નં ઝાડવાંઓ કરતાં વિશેષ કામમાં આવે છે. ખાવળનું વાવેતર-કેટલીએક નદી અને વે।કળા- ઓના કાંઠા તેમજ પડતર ખેતરે કે ખરાખાની જમીન રખત એટલે રક્ષિત (1ર૦૩૦1૪૦ત) કરવામાં આવે તો તેમાં આવળ ને બાવળ જેવાં ઝાડવાં પોતાની મેળે વરસાદ થયે ધણાં ઉગી આવે છે. અને વખત જતાં બાવળ વગેરેનાં યાં જાળાં થઇ નય છે. તો પણુ ધણી જગાઓ એવી હોય છે કે, જ્યાં આજુબાજુમાં બાવ- ળનાં ઝાડા નહિ હોવાથી, અતે દૂરથી બાવળનાં ખીજ- ને યાં આવવાનાં કુદરતી સાધતે નહિ મળવાથી, રખત રાખેલી જમીનમાં પણુ બાવળનાં ઝાડા પોતાની મેળે ઉગતાં નથી. ત્યારે તેવી જગાએ બાવળનાં ઝાડ કરવાં હોય તે! ત્યાં તેનાં ખીજ વાવવાની' જરૂર પડે છે. ખાવળનાં ખીજ વાવવા માટે ભેળાં કરવાનાં હોય ચારે તે નીચે પ્રમાણે કરવામાં આવે છે. ૧ બાવળના પૈડા ધણુંકરી ચૈત્રવૈશાખે સુકાઇ ઝાડ નીચે પડેલા હોય છે, અથવા તે પાડવામાં આવે છે, ને તે ગાડરાં બકરાંએને ખવરાવવામાં આવે છે, પછી પૈડા ખાધેલાં ગાડરાં બકરાંઓને એક મુકરર કરેલી જગોપર ખેસાડવામાં આવે છે, તે જ્યારે ઓગાળે છે યારે ખીજતો ધણે ભાગ તેનાં મોઢાંમાંથી બહાર નીકળી તેની આગળ ઢગલે થાય છે. આ ખીજને ઔગાળીઆં ખીજ ડહે છે, તે એકઠાં કરી લેવામાં આવે છે. છતાં જે ખીજ તેઓના પેટમાં ર્‌હી ગયાં હાય છે તે તેની લીંડીમાં નીકળી આવે છે. તેને હુગા- રીઆં ખીજ ડહે છે. તે પણુ વાવવા માટે એકઠાં કરી લેવામાં આવે છે. આવી રીતે ઓગાળીઆં અતે હંગા- રીઆં ખીજ વાવવા માટે ધણાં સારાં ગણાય છે. ર્‌-જો ઓગાળીઆં કે હગારીઆં ખીજ ન મળે તો બાવળના પૈડામાંથી ખી કાઢી તેને છાણુની રેડમાં પલાળી પણ્‌ પાછળથી એ બાવળના તમામ છોડવા ઓડા પવનના નેરથી મૂળ સોતા ખળીને લાસ ગયા હતા. પણુ ચાખારીપરનાં નાળીએરી પ્લેન્ટેરાનની ઓથવાળી જગોમાં જે રોપાઓ ઉછર્યા હતા તેમાંથી ઘણાં સારાં ઝાડો થયાં હતાં. આ ઉપરથી જણાય છે કે, પોરબંદરના દરિયાકાંઠાની રેતાળ જમીન ન્નચાખાવળને ઘણી માકક આવે છે. પણ ચોમાસાંના દરીઆના ખારા પવનથી તેને એટલું બધું તુકશાન- લાગે છે કે, દૃરિયાકાં ડે બાવળનાં સારાં ઝાડ થાય એવી આશા રાખવામાં આવતી નથી. રાખે છે. અથવા ઉકળતાં પાણીમાં ભીંજવી કે ટાઢાં પાણીમાં લાંખો વખત રાખી તે ખીજ વાવવાના કામમાં લેવાય છે. વખતે પાણીમાં ભીન્નવ્યા શિવાય પણુ ખીજ વાવવામાં આવે છે. પણુ તે જલદી ઉગતાં નથી. એક સાલ વાવેલાં બીજ ખીજ કે ત્રીજ સાલ ઉગવાના દાખલા જેવામાં આવેલા છે. બાવળનાં ખીજ તરત સડતાં નથી. કેમકે કરાંચીથી મંગાવેલાં બાવળનાં ખીજ દશ વર્ષ પછી વાવવામાં આવેલાં હતાં તે સારાં ઉગ્યાં હતાં. ખી વાવવાની રીત-૧ ઉંચી નીચી અને પશ્થર- વાળી કે ધણી સખ્ત જમીનમાં બાવળનાં ખીજ વાવ- વાનાં હોય યારે તેવી જમીનમાં આસરે ૮ થી ૧૦ દ્ીટતે અંતરે ર થી ૩ કોટ 3'ડા ને પોહેળા ખાડાઓ કરવા, અને તેમાં નદી, તળાવ કરે વે।કળાની રેતાળ કાંપવાળી માટી ભરવી, ને તેમાં ૬ થી ૧૨ ખીજ થોડે થોડે છેટે વાવવાં, અને ખાડામાંથી નીકળેલ માટી ને પથ્થરના કકડા ખાડાની આજુબાજુ એવી રીતે રાખવા કરે જેથી વરસાદનું પાણી ખાડાની આજુખાજુથી જેટલું વેહેતું હાય તે તમાંમ ખાડામાં જય. જ્યારે વરસાદ થોડા હોય ત્યારે આવી રીતે તમાંમ પાણી ખાડામાં જાય તેમ કરવું. પણ્‌ વરસાદ ધણા હોય તો પાણીના નીકાસ રાખવો. આવી રીતે કરેલું વાવેતર જંગલખા- તાંતી રીત પ્રમાણે બૉલ ષ્લૅન્ટિંગ (3411-[014॥1૪) કહેવાય છે. એક વરસાદ થઇ ગયા પછી બાવળનાં ખીજ વાવવાં એ ધણુંકરી સગવડતા ભરેલું થઇ પડે છે. ર્‌-જ્યારે જમીન ઉચી નીચી પણુ ખેડવા લાયક હાય યારે તેને સારી રીતે હલથી ખેડી, તેનાં ટેકા વગેરે ભાંગી, જમીન સરખી કરી તેમાં ૩ ફ્રોટ પોહોળા અને સગવડતા પડે એટલી લંખાધતા લાંબા કયારા કરવા. તેનાં બન્ને સાંકડાં માથાં પાણીના ઢાળની સામે ન આવે તેની સંભાળ રાખી કયારા ખાંધવા. જે વરસાદ ધણો હોય તો કયારાની બાજુએ અને થોડો હોય તો ક્યારામાં ખીજ થોડે થોડે છેટે વાવવાં. આવા દરેક ડયા- રાની વચ્ચે એક કે દોઢ કયારા જેટલી જમીન પડતર રાખવી, મતલબ કે ક્યારામાં બીજની સાથે વખતે એટલું ખધું ધાસ ઉગે છે કે તે મોડું થઈ ઝીણા રોપાઓનતે દબાવી દે છે. તે કાઢી નાંખવા એ પડતર જમીનપરથી ત્યાં આવન કરવાને તે ખેસતા સવલ પડે. આવી રીતે કરેલાં વાવેતરને પ્લાઉ-પ્લેંન્ટિંગ (210૫૪ા-[41- દ) કહે છે. ૩-જ્યારે સપાટ કાંપવાળી 'કે કરાર્‌ જમીનમાં ખી વાન્‍ વવાં હોય ત્યારે તે જમીનને સારી રીતે ખેડી, ઢેફાં ભાંગી તેપર સમાર ૬૪ જમીન એક સરખી (1.૦01) કરી તેમાં જર્‌ બાજરાની પેડ્ઠે ખી વાવી દેવામાં આવે ૩૦૮ વનસ્પતિવ્ણન. છે. આવી રીતે કરેલાં વાવેતરતે બ્રૌંડ-કાસ્ટિંગ (131'08ઉં-લ્ઘ111) કહે છે, ખાવળના રેપા ધણુંકરી ઉન્હઠાળે મરતા તથી. પણુ તે શિયાળામાં દંડીથી ધણીવાર મરી જય છે. માટે ઠંડીની વખતે આ રેોપાઓની આજુબાજુ જે ધાસ ઉગ્યું હાય તે કાપવું નટી પણુ બાવળના રોપાઓ ઠડી હવાથી બચી શકે તે તે ઢંકાય એવી રીતે પાસેનાં ધ્રાસતી રોપાઓથી જરા ઉંચી ગાંઠ વાળી દેવી. બાવળ વાવવાથી લુણા કૈ કલરવાળી (101) જમીન સુધરે છે. અને ખાર્ચ જમીનને તે કેટલેક અંશે મીડી બનાવે છે. બાવળનાં ઝાડ જ્યાં ઉગે છે ત્યાં પછી આસ્તે આસ્તે પોતાતો જમાવ કરે છે. અને બીન્નં ઝાડો યાં ઉગી શકતાં નથી. માટે બીન્નં ઝાડા એ જમીનમાં વા- વવાં હોય તો બાવળનાં ઝાડો ૮ થી ૧૦ વર્ષે કાપી લેવાં જઇએ. કેટલીક જમીનમાં બાવળનાં ઝાડા ઉપ- ર્થી નાહાનાં દેખાતાં હોય છે, પરંતુ તેનાં મૂળિયાં ઝાડના પ્રમાણુથી ધણાં જ *નડાં અને લાંબાં થએલાં હોય છે. એવી હાલતમાં તે જમીનમાંના ધણે! કસ ચુશી લે છે. બાવળનાં ઝાડ નીચે જે કે ખીન્નં ઝાડો થઇ શકતાં નથી, તો પણુ ચોમાસે તેની નીચે કાળીજીરી, કાંટા- શેળિયો, અરણી, અધેડો, સમરાકોકડી, પીળીબદકડી, ધોળુંકુલડું, ગાડરઝીપટે। અતે વાડગીસોડી ઉગેલી જેવામાં આવે છે. બાવળ ઘણુંકરી નદી કે વોકળા અથવા તળાવ કાંડે ઉગે છે. તો આવી જગોના બાવળ કાપવા હોય તતા તે જમીનયી થે!ડે ઉંચેથી કાપી લેવા પણુ જમીન- માંથી તેનાં ખોડચાં કે મૂળ કાઢવાં નહિ. કેમકે તેમ કર્યાથી કાંઠા વરસાદના પાણીથી ધોવાઇ જાય છે. નદી % વાકળા કાંઠે જે ઝાડો ઉગે છે તે ધણો! લાભ ફરે છે-તે એ ક્રે:- ૧-તેનાં મૂળિયાંથી તેના કાંઠાના બચાવ થાય છે. _ ૨-પાણીપર સૂર્યનાં કિરિણા પાધરાં પડવાથી પાણી વરાળરૂપે જલદી ઉડી જાય છે, તેનો પણુ ખે રીતે ઝાડાોથી બચાવ થાય છે. ઝાડ કાંઠાપર હોવાથી સૂર્યનો તાપ પાણીપર પડી શકતો નથી, અતે ગરમીને ધણો ભાગ ઝાડોનાં પાનમાં ચુસાધ “ય છે. ૩-કાંઠાપર ઝાડ ઉગવાથી તેની આજુબાજુની જમીન સછિદ્ર થાય છે. તેથી પાણી એકદમ ધસારાબંધ નહિ વહી જતાં તે સછિદ્ર માટીમાં ચુસાઇ રહે છે, અતે આસ્તે આસ્તે આજુબાજુ ડ્રેલાય છે. ૪-પાણીકાંડે આવતા તડકે ફરતા થાકેલા મુસાફરો અને પશુઓને સાર્‌ વિશ્રામ આપે છે, અતે પાણી પીવા આવતાં પક્ષીઓને રહેવાનું તે સ્થાન થાય છે, * પાણીકાંઠાનાં ઝાડા આટલાં ખધાં ઉપયોગી છે પણુ તે પોતે સલામતી ભરેલાં ગણાતાં નથી. તે વિષે એકે કહ્યું છે કે:- “તરી જિતારે ₹લરા, જમી સહામત તાંણિ; વાની વાઢ ત્રટીયતો, મૂઝ લમેત ઝેઝાંર”'-૨ બાવળની છાંયા ઉન્હાળે શીતળ લાગે છે. અને તેનો છાંયડો પણુ એવે। ગાઢો હોય છે કે તડકામાં ફરતા મુસાફરો ખીન્નં ઝાડાને અભાવે તેની નીચે ખેશી ખે ધડી આરામ લઇ શકે છે. પણુ તેમાં કાંટા હોવાને લીધે તેને કવિયોએ અવગુણી અને નીચ ગણેલે। છે. નીચ મનુષ્ય જે કે ઉપરથી આડંબરે સાર્‌ દેખાતો હાય તોપણુ તેની સંગત કરવી નહિ તે વિષે રામઢેવપીર્‌ના ભકતો ગાય છે કે:- “ખાવળીઆની છાયારે રીસે અતિ ૨ળી- આમણીરેજી; તેનો નીચે બેસે તેને કાંટા નરી વાગેરેજ; દે'ીતાં તો બાવળીઆ છે ૨ રૂપવાળારેજી; પણ્‌ તેની પાસે જાતાંરે અંગનાં વશન ઓતેડાય; વારં મારા વીરારે ન કરીએ સંગ નીચનેરેજી.” બાવળનાં ઝાડ વિષે કવિ દલપતરામ કહી ગયા છે કે:- “છાંયે વસી જન કદી સુખીયાં ન રીઠાં, ફલ્યાં ન ફલ ન ફ્લટયાં ફલ કાંઈ મીઠાં; પ્રખ્યાતતા ન પસરી જન પાળવામાં, રૂડો ગણાય ગયુ બાવળ બાળવામાં. અર્થાત્‌ બાવળનું બળતણુ ધણું સારૂં ગણાય છે. સારાં સારાં સ્વાદિષ્ટ ફ્લ અતે સુગંધમય ફૂલનાં ઝાડાની વાડ બાવળનાં ઝાડમાં કાંટા. હોવાને લીધે બાવ- ળનાં ઝાડની અગર તેના કાંટાની કરવામાં આવે છે. તે વિષે એક કવિ કહે છે કે:- વ્તવેત્ત. “ઝમનતિત વારેજારિ મંત તુવ છાયરો । મતિ અતિ છાંચામે ત આતપ સતાચેજી ॥ ભુમન સુવાલ વિન જૂરિ જજ શાર જોઝ્‌ | જર્ત ત આય ઝત ખાવે મમાચથજી ॥ સ્યામ તર તેરે ચદ ભુલ જો નણીં તોઃ સછી । અવર મણી જયો સત અવનુન છાચેજી ॥ જર કેર વાર વહેવે જસત થવૂર અરે । છુ મસાલ ઓર મચ્છી જ ઘાચેજી” ॥ ૬ ॥ ક. શ્યા. જ. સાર-દુરીણાથી ભરેલા, સદ્ગુણુ વગરના, જાતે કેને સુખ નહીં આપતા અને લોકોને ,બીજાઓની - પાસેથી મળતા સુખને પણુ અટફાવ કરનારા કોઈ દુષ્ટ પુરૂષતે વનસ્પતિવરણન. ૩૦૯ જેધ/ કૃવિ તેના ઉદ્દેશથી બાવળને કહે છે કે, તારા પાસેથી કોઇને કંઇ સુખ ન મળ્યું તો કંઇ નહિ; પણુ તેં ડ્ેકાણે ઠેકાણે વાડરૂપ થઇને ખીન્નં સારાં જક્ષો પાસેથી પણ્‌ લોકોને થતી પ્રાપ્તિ તું શા માટે અટકાવે છે ? "ીતિ વગરતો, લોભી, નીચલેોકોાનો સંગી અને કરઇઇના તરફથી થતા પરેાપકારમાં પણ વિધ્ય નાખનાર કોઇ દુર્જન “તમો મારે ધેર કેમ આવતા નથી.' એમ ગુણિ લોકેને વારંવાર કહેતો હતો. તેને ઉત્તર સંભળાવ- વાને વાસ્તે કવિ બાવળતે કહે છે કે:-હે બાવળ ? “સુમન બુવાલમથ વવરુનરેરે ત્તાત | જાળ ન રલાજય ટિજાત તાઇ જજ 1 જસ્‍્વ અસેજ વર્ણરિ ્‌ પૂરન 4રતચજ અમ । સેન થાર તાજ તો અમેમ ગુલ સાહિયે ॥ સ્યામ વવ વરે વાલ તેરો ગિનરજે પાલ | ગાલ સિનરજી મત ચ્ર્જિં ન ્સ્ટ્ચૈ ા સુનણો થનુર તેરે જન સુનદ્જે જોમ । નિવટ તિદારે છત ગાવે ચણ વાણિયે” ॥ ૨ ॥ સાર-આમ છે, માટે તારા કયા ગુણુના લોભથી : તારી પાસે આવીએ? એ તું જ કહે. પોરબંદર સ્વસ્થાનમાં થતાં નીચેનાં ઝાડોનું લાકડું બહુધા પેટી, પેટારા, માંચી, ડામચીઆ, રૅંટીઆ, લાડીયાં, ગાડી, માડાં અને ખીજીં સુતાર તથા ખેતીકામ કરવાનાં ઓજરે! બનાવવાના કામમાં વપરાય છેઃ- શલ્ાલાંથ ૧100108-બાવળ. &.વૈટા 11 લા'ઘ ]0810118-રાતાવાલ. 4 ૦૦ 1બિંત-હરદરવે. £11 પા 1.01181'01ત1-અંકોલી. &10172જ દઉ૦'&0153ા11ત-સરસડે।. ₹£110૪લાંડડપડ 1411.01%-ધાવડે. 4310011115 0૦પિલૉ1વ1ડ-તવર, ચેરીઆં. €૧૩૫ઘ૫1% લ્વૃપાંડરા1બિંવ-જુરી. 0૦ંત વ0૪પ૫51નિ1ત-ગુંદી. 701100101૧ 14017011-શીસમ. 12010૦૦ 8ાત્ાળપડ 511106પ5-વાંસ. 12103127005 1૫૩0૪૫-ટીંબરવે. 14110૯1 122915-વઢવારડી. ૪/11 1ાતોલ-પનરવેો. ૪1૯10 ઈલ11100180વ-રાયન્નંખુ, #»# ' ૪ઉપળંલપ॥ઉૈત્ષ-તદીજ્ંખુ. 4૦1'011% ૯૦[૩111પ11-કેોડી. 11૯0૫3 -ડિલા[૪81૯13515-વડ. . ઊળલાં0૧ 81001ત-શીવણુ. . 1101011100118 ૧110075001€10&-કડો. 12:01" ])81'1101'0-તેવરી. ઊ1લોઇ શદ વભો(વ-લીંબડોા. »» ઉ2ઘલૉ'વલળા-ખકાન. 1111180105 લંલાા-બકુલી, સડ 1051 લૈાવ-રાણુ. 1013116 ભ 19િ10-આલ. 0૧ 110તૉલા”-મવેડો. 12111111 પ૩ લા111૦0-રાયઆમરી. 1011001 (ં૧વ-સીધસરે।. 1701041011 8૦1"૧૩૦1વલ્ડ-ઉમ. 121'080[915 3[01૦0૪01'૧-ખીજડો. 30110૪0000" 81701ભાબાંતૈલ્ક-મરખો. 80)11ુવ ઉ0”1પજળવ-રોંણુ. 810010૯9) 00 ]010019િવ-કળંબ. 1 118111 ઉૈપડ 1તાલપડ-આંખલી. 100101% ”'ાતંડ-સાગ. 1હગાણા શોલ 10૦0૧0૩0૦૩ 8-સાજડ. 11103[0€31% ]00[0૫11૯%-પારસ પીપળો. 11 પદ પ1૦૦૫-દુધલે. 210 પડ ]પ]પ0૧-બોએડી. મ 510[091'પ૩-ચુટખોરડી, વગ-( લેગ્યુમિનોસી.) નબર ૨૩૩, ઉ૧-શાન્ત્રીયનામ-&. 10101103101. દૃષ્ટાન્ત-11. 11. ]». 292; પે. [. 105; 11411. 1. [. 48; ૨-ટશીનામ-તલબાવળ. ઝેરી બાવર (પો૦્ઝચુ૦; મુચવાવુઝ, ચેરીવાગુજ (મ); વિજાયતી વાગુઝ, વિજ્ધાયતી વીજ ( રિં). ૩-વણન-તલબાવળનાં ઝાડ ૧૦ થી ૧૫ ફીટ ઉંચાં થાય છે. તેની શ્ઞાખાઓ પાન અતે ફૂલ નચાખાવળ જેવાં દેખાય છે. પણુ એનું થડ અતે શીંગ (ફલ) છ- ત્રાધાવળને મળતાં આવે છે, એનાં ઝાડમાં આડી અ- વળી ઘણી શાખાઓ નીકળેલી હોય છે. તેમાં છેડાની કોમળ શાખાઓ લાંખી પાતળી તરસા જેવી ધણુંકરી સીધી વધેલી હોય છે. પાન નચાબાવળની પેડ્ડે સ- ળીપર આવેલાં, અને પાનની મુખ્ય ડીટડીના થડમાં જાચાખાવળની પેડ્ઠે જ ખે કાંટા હોય છે. ફૂલની દડીઓ પીળા રંગની, અને શ્રીગ (પૈડા) જાડી તે વાંકવળેલી આવેલી હોય છે. મૂળ-જડાં, ઉંડાં ખેડેલાં ને કહૃણુ. હોમ. છે. તેનાપર નાઠાની નાહાની. ગાંડોપરથી બારીક રેસા જેવા - કેટલાક ૩૧૦ વનસ્પતિવણુન. કાંટાઓ નીકળેલા હોય છે, છાલ ઉપરથી ભૂરી ને અંદર રાતી હોય છે. તેની વાસ અણુગમતી અને સ્વાદ કડ- વાસલેતો તૂરો ને ઉમ્ર લાગે છે. ડાડી અને શાખાઓ-એનું થડ ૪ થી ૬ કે ૧૦ ઇંચ વ્યાસનું હોય છે. પણુ તે ટુકું હોય છે. ઘણીવાર ઘણી શાખાઓ મૂળને મથાળેથી નીકળેલી હોય છે. તેનો રંગ ભૂરાસલેતો કાળા હોય છે. અને તેપર ભૂરા રંગનાં, આડાં તે વચમાં ચીરાયલાં કાંટણાં હોય છે. કોમળ શાખાઓ રતાસલેતા રંગની તે તેપર ધોળાં છાટણાં હોય છે, ડાંડી અને નનડી શાખાઓપરની છાલ કાળા ભૂરા રંગતી પણુ તેપર તટક%»ીઆ કે જચાબાવ- ળની છાલ પેઠે ઉંડા ચીરા પડેલા હોતા નથી. કાઢાએા-ધણંકરી ટુંકા હોય છે. પણ્‌ કોમળ શા- ખાઓપર વખતે તે ૬ થી ૧ ઇંચ લાંબા પણુ હોય છે. તે સીધા ને તીદ્દૂણુ અણીવાળા હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. મુખ્ય ડીટડીપર પા- નની નડી ૪ થી ૬ અને ન્નેડીમાંનાં દરેક પાનમાં સૂટ્મ પાન (દલ અથવા પર્ણ-લ્ત1013) ૨૦ થી ૨૮ સામ સામાં હોય છે. પાનનો રંગ ઉપરની સપાટીએ વેરે લીલો, અને નીચે ફ્રીકો હોય છે. ડીટડીઓ લીલા રંગની, ભૂરાવાળની રૂંવાટીવાળી, અને મુખ્ય ડીટડીપર્‌ તેનાં થડ અને પેહેલી જેડીની વચમાં સૂટ્મ ચપટી રાતી ર્સકુષ્પિ (10) હોય છે. સૂઠ્ઠમ પાનનાં ટેરવાં જરા અણીથતાં હોય છે, ને ડીટડી પાસે જમણી બાજુનાં પાનની જમણી અને ડાબી બાજુનાં પાનની ડાખી કોર લાંબી, ને સામેની ટુંકી હોય છે. એ પાનની હેઠળની બાજુ સૂક્મ ફ્રીકા ધોળા રંગનાં બિદુઓની બાનક હોય છે. . ફૂલ-પુષ્પ ધારણુ કરનારી સળીઓ પત્રકોણુમાંથી ૨ થી ૫ પાસે પાસે નીકળેલી હોય છે. તે લીલા રંગની ભૂરા વાળની રૂંવાટીવાળી, દોરા જેવી પાતળી અને પાન કરતાં ટુંકી હોય છે. તેનાપર ધણુંકરી વચ્ચોવચ અથવા તેના મથાળાં નીચે સૂક્મ પુષ્પપત્રોનું ચક્ર આવેલું હોય છે. ફૂલની ડીટડી ધણુંકરી હોતી નથી તેથી પુષ્પ ધારણુ કરનારી સળીતે મથાળે પીળા રંગનાં સૂક્મ ધણાં ફૂલો પાસે પાસે આવી જવાથી એક પીળી દડી કે ગૈદ બની રેહેલી હોય છે. એ અત્યંત સુંદર દેખાય છે. એ દડીતો વ્યાસ $ ઇંચથી પ લાઇન જેટલે, અને ફૂલમાં બોલસરી જેવી મધુરી સુગંધ ડાય છે. પુષ્પબાહકેષષ-નાં પત્રો પ, તે નીચે ત્તેડાયલાં ને ઉપર તેનાં સુખ પાસે તેના પાંચે દાંતા જુદા દેખાતા હાય છે. પત્રો ફોકા ધોળા રંગનાં, ને તેના દાંતાન ટેરવાં લીલાસલેતા રાતા રંગનાં હોય છે. યલી, મથાળે પાંચે દાંતા જુદા દેખાતા, પુન બાન કાષનાં પત્રોથી લાંબા ને તેવા જ રંગના હોય છે. પુંકેસરેો-ધણાં હોય છે. તે પાંખડીથી લાંબાં, બહુ જ બારીક પીળા રંગનાં હોય છે. તેમાં તેના તંતુએ કરતા પરાગકોષ અને પરામરજતે। રંગ વિશેષ વેરે હોય છે, તંતુએા લીસા, ચળકતા અને કષ્માકાર બાનકવાળા હોય છે. (આ પણુ એક સુંદર બનાવટ આઈગ્લાસમાં જેવા જેવી છે.) સ્રીકેસર-૧ હોય છે. ફૂલની એક જ દડીમાંનાં ફૂલે તપાસતાં ઘણાં ફૂલે માં સ્ત્રીકેસર જવામાં આવતી નથી, ને કેઇકમાં જ તે હોય છે. તે ઉપરથી ઓ ફૂલે! બહુ- જાતીય જણાય છે. શીંગ-(ક્લ કે પૈડા)-પ્રથમ લીલા તે પાછળથી કાળા રંગની થઇ જય છે. તે ર થી ૩ ઇંચ લાંબી ને ૬ ઇંચથી વ લાઇન પેોહાળી હોય છે. એ સહેજ અંદરની બાજુ વાંકવળતી હોય છે. તેને ટેરવે અણી અતે તેતો નીચેતો છેડો સાંકડો ને તે નીચે ગોળ પડધી આવેલી હોય છે. શીંગની સપાટી લીસી પણુ તેપર કરચલી જેવી હાંસાની બાનક હોય છે. શીંગની બન્ને કોરપર રતાસલેતા રંગની ખે ટીશીઓ હોય છે. ને એ ખે ટીશીઓની વચ્ચે એક ઉભી સળંગ ફ્‌કા ધોળા રંગની ખે કોરવાળી નીક હોય છે. શીંગતી અંદરનું બીજું પડ ધોળા રંગનું નરમ હાય છે. જેની અંદર તલની શીંગમાં હોય છે તેમ ખે હારે બીજ આવેલાં હોય છે. શીંગની ઉપરતી છાલની નીચે પીળાસલેતા રંગને ધણો ચીકણા રસ હોય છે. જેની વાસ અરીઠાના રસતે મળતી હોય છે. શીંગ તદન સુકાઇ જાય છે યારે તેને હલાવતાં તેમાં ધુધરાની પેઠે ખીજ વાગે છે. પુષ્પ ધારણુ કરનારી સળી શ્ઞીંગ પાકતી વખતે શીંગ સાથે ન્નડી થતી જાય છે, તે છેવટ ઝીણી સુતળી જેવી નનડી થઇ રહે છે. ખજ-શેરા ભૂરા રંગનાં, ચળકતાં, લીસાં, જરા ચપટાં, ને એક છેડે જરા બુઠ્ઠી અણીઆળાં ને ખીજે સફેદ ચાંડલા- વાળાં હોય છે. તે ઇચ લાંબાં, ૧ લાઇન પોહેોળાં, અતે તેની બન્ને બાજુએ લંબગોળ, એક છેડે જરા ખૈડિત કુડાળું હોય છે. ૪-ઉષપચે।ાગી અંગ-સર્વાગ. પ-ગુણદોષ-મ્રાહી, ચિરગુણુકારી પૈણ્િક, ટૃ-ઉપચોાગ-તલ બાવળનાં મૂળની છાલ પાન અને ફૂલ એ જાચા બાવળનાં મૂળ વગેરેની જગાએ વાપ- રવામાં આવે છે. આ બાવળનાં ફૂલ કેસરીઆ પીળા રંગનાં અત્યંત સુંદર તેમજ મધુરી સુગંધવાળાં હોય છે. તેથી તેની દક્ષણી સ્રીઓએ તથા છોકરીઓ વેણી ગુંથી અંખોડે બાંધે છે. અને તેને કેસર્‌ીનાં ફૂલ કહે છે. એનાં ફૂલની સુગંધ ફૂલ સુકાયા પછી બકુલીનાં ફૂલની પેઠે વનસ્પતિવર્ણુન. ૩૧૧ ધરણા દિવસે! સુધી તેમાં જળવાઇ રહે છે. એની શીંગ કાચી હોય છે યારે તે રંગના કામમાં વપરાય છે. એને ગુંદર બાવળીઆ ગુંદર પેડે વપરાય છે. એનાં ફૂલમાંથી સુગંધિત અર્ક કાઢવામાં આવે છે. તે વિષે કા સાહેબ ખાસ ધ્યાન ખેંચે છે, તે હકીકત વાંચવા જેવી છે ૭-સ્થાનક-તલબાવળનાં ઝાડ આ સવસ્થાનમાં ક્રોધ જગોએ જથ્થાબંધ ઉગતાં નથી. પણુ તે ખાગ, વાડીઓ અને ગામડાંઓના વાડાઓમાં અને ડુંગરની પાઉમાં ગણ્યાં ગાંઠયાં ઉગે છે. એ હિન ના ધણાખરા ભાગોમાં થાય છે, અને ધણી જગાએ વાવવામાં પણુ આવે છે. ૮-વિ૦ વિવેચન-આ ખાવળની શીંગ ખીજ બધા ખાવળની શોંગ કરતાં જરા જુદી તરાહની હોય છે, તોપણુ તે છત્રાબાવળની શીંગને થોડી મળતી હોય છે, પૃણુ તેના જેટલી એ અમળાએલી હોતી નથી. એમાં . તલની શીંગની પેઠે તલના ખીને મળતાં બીની ખે હાર હાય છે, માટે એને તલખાવળ કહે છે. એની પાકી શીંગા પોરબંદરના ગાંધીએ ઘણા ડવાથે માં આપે છે. વર્ગ-( લેગ્યુમિનોસી.) નંબર ૨૩૪* ઉ-શાન્્નીયનામ--5.. ] 60૫0101111 ? દૃષ્ટાન્ત-િ. 11. [). 298; 101. 1. [). 51. ર્‌-દેશીનામ-તલખાવરી (પે।૦); તલબાવળી (ગુન). ૩-વણ્‌ન-તલબાવળીનાં ઝાડવાં ૪થી ૭ કે ૧૨ ફ્રોટ ઉંચા થાય છે. તેમાં નહાની નાહાની પાતલી નરમ ધણી શાખાઓ નીકળેલી હોય છે. પાન બાવળનાં પાન જેવાં, ફૂલ પણુ બાવળનાં ફૂલની પીળી દડી જેવાં પણુ વચમાં રાતી બાનકવાળાં હોય છે. શીંગ ( ફલ કે પૈડા) ધણી પાતળી ને રતાસલેતી ભૂરી હોય છે. મૂળ-એનાં મૂળ, જાડાં અને જમીનમાં ઉંડાં ઉત- રેલાં હોય છે. તેમાંથી ખીજ્ન ઝીણા! ફાંટાએ નીકળેલા હાય છે. મૂળની છાલ ઉપરથી ભૂરાસલેતા રાતા રંગની અને અંદરથી રાતી હોય છે. એ ધણી મજ્ખૂત અને ર્‌સાવાળી હોય છે. એની વાસ લીમડાની છાલની વાસને મળતી અણુગમતી માથું ફરી જાય તેવી, અતે સ્વાદ તૂર્‌। હોય છે. ડાડી અને શાખાઓ -ડાંડી આંગળીથી તે હાથની બાજુ જેવી જાડી થાય છે. તે ઉપરની છાલ ખડબચડી, અને ભૂરા પીળાસલેતા રંગની, ને તે ઉપરથી ફડપલાં ઉતરતાં દેખાય છે. અંદરની છાલ રાતા રંગની, રેસા- વાળી અતે મજખૂત હોય છે, વાસ સહેજ સુગંધિત સરે! ફીકા પીળા રંગના સંખ્યાબંધ હરમી, અને સ્વાદ ધણો જ તૂરો હોય છે. કોમળ શ્ા- ખાઓ પાતળી, નરમ, નીચી ઝુકતી, સીધી ભૂરા રાતા રંગની હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે, તેની મુખ્ય ડરીટડી- પર્‌ ૨ થી ૬ જેડી હેય છે. તેમાં સૌથી ઉપરની જેડી વચ્ચે એક રસકુપ્પિ (0181) હોય છે. જ્યારે જ્નેડી ૪ થી વધારે હોય છે યારે ઉપરની ખે જ્ેડીઓવચ્ચે અક્રેક રસકૃપ્પિ (તં) હોય છે. એક રસકૃપ્પિ (છાંથા॥તં) સુખ્ય ડીટડીપર સૌથી નીચેની અર્થાત્‌ પહેલી જેડી નીચે પણુ હાય છે. જ્ેડીની અંદરનાં એક પાનમાં ૮થી ૧૦ કે ૨૦ થી ૨૪ સૂક્મ પાન (દલ-લ્યીલાડ) હોય છે. પાનને રંગ બન્ને બાજુ ફરીક્ો લીલો હોય છે, ને બન્ને બાજુ ફીકા ધોળા રંગનાં સૂટ્્મ છાટણાં હોય છે. પાન રૈ થી ૧ કે ૩ ઇંચ લાંબાં અને 3. થી કૅઈકે વધારે પોહોળાં હોય છે. જેડીનાં પાનમાં ગકેાં દરેક સૂહ્મ પાન ૧ લાઇન લાંબાં અને ર લાધ્નન પેહેળાં હોય છે. પાન ચોળવાથી જરા ચીકણું લાગે છે. તેની વાસ ખારીન્નળને મળતી અને સ્વાદ ચીકણો ને ફ્રીકા ગળચટે હોય છે. એનાં પાન એક'બિદુ પાસેથી એક, ખે, કે ત્રણુ નીકળેલાં હોય છે. ને તે બિદુ પાસે ઝીણા કાંટા ધણું કરી તેની ચોફેર આવેલા હોય છે. અને પાનના થડમાં સફેદ સીધા તે રાતી તીદ્દણુ કપાળ પ્થી૧૬ચ લાંબા ખે કાંટા આવેલા હોય છે ફલ-પત્રકાણુમાંથી ૧-૨ કે ૩ પુષ્પ ધારણુ કરનારી સળી બહુધા એક જ બિ'દુ પાસેથી નીકળેલી હોય છે. તે ૩થી ૧ ઇંચ લાંબી હોય છે, તેને ટેરવે ફૂલની નાહાની દડી આવે છે, એ દડીતો રંગ પ્રથમ ભૂરો રાતો, પછી રાતો અને છેવટે ફૂલ ઉધડે છે ત્યારે વચમાં રતા અને બાજુએ પીળા હોય છે. તેથી એ ફૂલની શૈભા ધણી સરસ લાગે છે. એમાં વરીઆળીને મળતી સુગંધ હોય છે. દડીમાંનાં દરેક સૂટ્મ ફૂલમાં પુન બાન કોષ અને પુન અભ્ય૦ કોષ રાતા રંગના હોય છે. પુંકે- હોય છે. તેનાપ- રના પરાગકોષ પીળા હોય છે, તેની વચમાં સ્રીકેસર પેચદાર ચુંકની માફક વાંકી વળેલી હોય છે, ફૂલનો સ્વાદ તૂરો અતે તેલીયો હોય છે. * ક શીંગ-(ફલ-પૈડા) પ્રથમ ભૂરાસલેતા લીલા રંગની ને પાકે છે યારે ઘેરા ભૂરા કે રાતા રંગની થઇ જાય છે. તે ચપટી, ચળકતી તે બહુધા સીધી હાય છે. તેમાં ૪થી ૧૦ ખીજ હોય છે. તેની સપાટીપર બારીક નસા દેખાતી હોય છે. તે ૧ થી ૩ ઇંચ લાંબી તે થા ડ ઇંચ પોહેળી હોય છે. તેને ટેરવે બહુધા અણી, હાય છે, તેની બન્ને કોર ધારની પેઠે જરા ચઢી આવેલી તે ડર તેપર જરા અંદર બેસતા આંકા પડેલા હોય છે. એમાં બાવળની શીંગની પેડ્ટે રસ ભરેલો હોતે! નથી. ખીજ-૧૩ લાઇન વ્યાસનાં હોય છે. તે ચપટાં, ગાળાધ્લેતાં, લીસાં, ચળકતાં ને ભૂરા રાતા રંગનાં હોય છે. તેને એક બાજુ સૂક્મ અણી હોય છે. તેની બન્ને સપારીપર બારીક સફ્રેદ લીટીનું કુંડાળું હોય છે, તે ખીની અણીવાળી બાજુ પાસે ડુટક હોય છે. અને એ ડુંટક ભાગ જરા ઉંચા ચઢી આવેલો હોય છે. બીપરની ફ્રોતરી જલદી ઉતરી જય તેવી હોય છે, ને તેમાં પીળું દલ હોય છે. ૪-ઉપચે।ગી અંગ-સર્વાગ. પ-ગુણરાષ ૬-ઉપચેોાગ ૭-સ્થાનક-તલખાવળીનાં ઝાડવાં ખારચ જમીન- વાળી નદી, વો।કળા, ધેડની કાંધી અને ખારચ પડતર જમીન કે ટીંબાઆ ઉપર જ્યાં વિશેષ કરીને પાણી નજીકમાં હોય તેવી જગાએ ઉગે છે. ૮-વિ૦ વિવેચન-તલખાવળીનાં ઝાડવાં બાવળની જતની (ઘાદ) વનસ્પતિમાં સૌથી નાહાનાં થાય છે. અને ખીજ તલ જેવાં દેખાય છે માટે એને કદાચ તલખાવળીઃઃ કહેતા હશે. એનાં ફૂલ અત્યત સુશોભિત, પીતરક્ત મિશ્રિત રંગનાં, વરીઆળી જેવી મધુરી સુગં- ધવાળાં, પાતળી લાંબી શાખાઓપર અતિ મતેો[હર્‌ લાગે છે. એનાં ફૂલમાંથી સુગંધી અર્ક કાઢી શકાય તેમ છે. એ ખાગૉમાં વાવવા લાયક છે. વર્ગ-( લેગ્યુમિનોાસી ). નેખર્‌ ૨૩૫* ૨૬-શાન્ત્રીયનામ-/.. ]0101111₹0115. દણાન્ત-પ. 11. [). 295; 1. 1. ][0. 54. ૨-દેશીનામ-છત્રોબાવળ ( પેો।૦ ); છાતળોખા- વળ) (૦ ). ૩-વણીન-છત્રાખાવળનાં ઝાડ હ થી ૨૦કે ૩૦ બાવળ જેવા છે. ફીટ ઉંચાં થાય છે. એની શાખાઓ ચોતરફ એવી રીતે' ફેલાયલી અને એક ખીન્નંમાં અંટવાયલી હોય છે કે તેથી એ ખાવળના મસ્તકતાો આકાર એક છત્રીના ગુંમજ જેવા અથવા સપાટ થાળી જેવો દેખાય છે. એમાં ન્નડી શાખાઓ થોડી નીકળેલી હોય છે, પણ્‌ નાહાની નાહાની અસંખ્ય શાખાઓ નીકળી ચડા ઉતાર થાકની પેટ્ટે આવેલી હોય છે. એ બાવળનાં છત્રી કે * ત્લ્‌ખાવળીનાં ઝાડવાં આ સ્વસ્થાનમાં ચુનારીઆ લોકે! ચુતને! પકાવવાના ખળતણ તરીકે વાઢી લઇ ન્તય છે. એનાં કોમળ પાન ભેસ આરદ્દી ઢોર ખાય છે. અને ચમાર લોજ એની છાલ, પાન, ફલ અતે શીંગ રગના કામમાં વાપરે છે. તરમસ્મશિત્રણુમ, _ ગમમયઇનનકન# થાળી ન જેવાં ' મસ્તક અથવા ઉંધા વાળેલા રાપના આકાર ઉપરથી એ બાવળ ખીન્ન સધળા બાવળોાથી તરત ઓળખાઇ આવે છે. એમાં નનચાબાવળથી નાહાના કાંટા હોય છે. પાન બાવળની પેડે સળીપર આવેલાં પણુ તેથી નાહાનાં હોય છે. ફૂલ ફીકા પીળા કે ધોળા રંગનાં ચોમાસે અથવા શિયાળે આવે છે; અને શીંગો (ફલ કે પૈડા ) શિયાળે અથવા ઉન્હાળે પાકે છે. સૂળ-પોાચી માટીમાં ધણાં લાંબાં પસરાયલાં હોય છે, તે કોઇ કોઇવાર પ૦ થી ૧૦૦ ફીટ લાંબાં ગએલાં હોય છે. એ સુતળીથી માણુસના સાથળ જેવાં જાડાં હોય છે. એની ઉપરની છાલ ભૂરા રંગની, પાતળી ને તેપર્‌ ઉભા ચીરા પડેલા હોય છે. તે ફે।તરીની માફક ઉતરી જતી દેખાય છે. અંતરછાલ ભૂરાસલેતા ધોળા રંગની હોય છે. એેની વાસ ધણી અણુગમતી અને સ્વાદ સેહેજ કડવાસલેતો તૂરો અને ધણોાજ અણગમતા હોય છે. મૂળનો આડો કાપ કરી જ્નેતાં તેનું લાકડું સછિદ્ર દેખાય છે, તે ધણું કડુ હોય છે. ડાડી અને શાખાઓ-એનાં થડપર સફેદ રંગના છૂટા છવાયા નાહાના મોહેટા કાંટાઓ હોય છે. મ્હોટા કાંટા બાવળની પેહે સીધા અને નાહાના જરા વાંકા હોય છે. મોહોાટા સફ્રેદ કાંટાની જેડી ૧ થી ૧ ઇંચક્ે વખત્તે તેથી જરા છેટી છેટી આવેલી હોય છે. અને એ જેડીઓના ગાળાઓની વચમાં નાઢાના કાંટાઓની ૨ થી ૪ જ્ેડીઓ આવેલી હોય છે. એનાં થડની છાલ ન્નચા- ખાવળના થડની છાલ જેવી કાળી કે ખડખચડી ઉભા ઉંડા ચીરાઓવાળી હોતી નથી, પણુ ભૂરા રંગની સહેજ ખરસટ તે છીછરા ચીરાઓવાળી હોય છે. ને તેનાપર આડાં, લાંબાં, ધોળાસલેતા રંગનાં છાટણાં જેવા દાગ આવેલા હોય છે. છાલની અંદરતે। રંગ લીલો! ને અંતર- છાલ મજખૂત ધોળા રંગની ડુંકા ચીવટ રેસાવાળો હોય છે. વાસ દુગંધિત માચું ફર્‌ી જાય તેવી, ને લીંબડાની છાલની વાસને મળતી, સ્વાદ ફીકે।, તૂરો તે પાછળથી લીંબડા જેવો! કડવો! લાગે છે. પાન-શાખાઓપરના મ્હાોટ કાંટાની જેડીથી સહેજ ઉપર ર્‌ થી ૩ કે વધારે પાન એક જ ગ્રંથીપરથી નીક- ળેલાં હોય છે. તે ૧ થી ૧ર ઇચ લાંબાં ને ૧ થી 2 ઇંચ પોહાળાં હોય છે. પાનની ઉપરની સપાટીને રમ સુંદર ચાખો લીલે। ને નીચેનીનો તેથી જરા 'ીકે। હોય છે. મુખ્ય ડીટડીપર ૪થી ૧ ૦ જેડી હોય છે. દરેક જેડીનાં એક પાનમાં ૮ થી ૧૨ સૂટ્ટમ પાન (દલ અથવા પર્ણ-ઢ&1€15) હોય છે. એ સૂટ્દમ પાન લીસાં ને તેપર્‌ ઝાંખાં સફ્રેદ છાંટણાં હોય છે. પાનતે ચોળતાં તેતી વાસ સેહેજ મૈદીનાં પાતતે મળતી તે સ્વાદ તૂરો! તે ધરણા જજન લાગે છે. ર વનસ્પતિવર્ણન. ૩૧૩ [ક ક કકાાણણણસસસસાસ#સઃસસસસરસસસરરસસરસસસસસસસસસરસરસરસસસસરસરસસસણસરણણણસસણણસણણણસણણણણણણણણ ફલ-ધણુંકરી જરા ધરડી શાખાઓપરનાં પાનના ખૂણામાંથી ધણી જ ઝીણી ખેથી પાંચ પુષ્પ ધારણુ કરનારી સળી પાસે પાસે નીકળેલી હોય છે. તે લીસી અને પીળાસલેતા લીલા રંગની હોય છે. એ દરેક સળીપર તેનાં થડથી જરા ઉપર જરા જાંખુડી છાયાલેતો પુષ્પપત્રોતો કોષ હોય છે. એ દરેક સળીપર બાવળની પેઠે દડી કે ગૈંદની માફક સૂઠ્મ ફૂલો ગોઠવાયલાં હોય છે. તેનો રંગ કફ્રીકા પીળા કે ધોળા હોય છે. તેમાં શીરશનાં ફૂલ જેવી મધુરી વાસ હોય છે, તે પવનથી ધણે છેટે સુધી પસરાય છે. ફૂલની દરેક દડી ધણુંકરી ઝં થી ડું ઇંચ વ્યાસની હોય છે. કળીઓ વખતે ટેરવે જાંખુડી છાયાલેતી હોય છે. પુષ્પખાહ્યકોષ-પ પત્રોનો બનેલો, તેનાં પાંચે પત્રો તળિયેથી ત્નેડાયલાં, ને તેનાં ટેરવાં ધણુંકરી બહારની બાજુ જાખુડી છાયાલેતાં હોય છે. પુષ્પાભ્યન્તર્કેોષ-ની પાંખડીઓ પુન બા૦ કેષથી બમણી લાંખી, નલિકાકાર, ને એનાં પાંચે ટેરવાં જુદાં રૃખાતાં બહારથી જરા ન્નંષુડી છાયાલેતાં હોય છે. પુંકેસરે-પાંખડીઓની વચમાં સૂટ્ષમ પીછી જેવાં આવેલાં હોય છે. તેના પરાગકોષ વિશેષ પીળાસલેતા રંગના હોય છે. સ્ત્રીકેસર્‌-૧ પુંકેસરોની પીછી વચમાં ધોળા રંગની યુંકેસર તતુઓ કરતાં જરા જડી, લાંખી, ને વાંકલેતી ટેરવે સૂટ્્મ સુખવાળી આવેલી હોય છે, શીંગ-(ફ્લ અથવા પૈડા)-કાચી હોય છે યારે લીલા ને પાકે છે યારે પીળાસપર આવી ફોકા કે ઘેરા ભૂરા રંગની થઈ જય છે. તે અડધાં કે આખાં કુંડાળાં- ની પેઠે વાંકી વળેલી હોય છે. ને કેોધ્વાર તે પેચ- વાળા ખીલાની પેઠ અમળાઇને એક ખે આંટા વળી- ગએલી હોય છે. તે ૧ર થી ૩ ઇંચ લાંખી અને ૨ થી ૩ લાધનિ પોહેાળી હોય છે. તે લીસી ને ચળકતી હોય છે, તેમાં ૮ થી ૧૨ ખીજ હોય છે. શ્ઞીંગ સુકાય છે યારે ખીજ તેની અંદર જૂટાં પડી શીંગ વગાડીએ લારે વાગે છે. આઓજ-પ્રથમ લીલા રંગનાં ને પાકે છે યારે ઘેરા ભુરા રંગનાં થઈ ન્નય છે. તે લીસાં, ચળકતાં ને જરા લંબગોળ હોય છે. તેનો વ્યાસ ૧થી ૧ લાઇન જેટલે હોય છે. બીની કેર એક છેડે જરા અણીદાર અને બાકીની અનિયમિત રીતે દખાયલી કે બહાર નીકળતી હેય છે. બીની ખન્તે સપાટીપર અનિયમિત રીતે લંખગે।ળ કુડાળાં હોય છે. જેની વચ્ચેનો ભાગ વધારે ઘેરા રંગનો હોય છે, અને કુડાળાંની કોર બન્ને બાજુએથી અણીદાર છેડા તરષૂ ગએલી હોય છે. એ કુડાળાંઓની વચમાં ઘણુંકરી બાજરીઆં જેવી ૧ કોર ખુટ્ટી અણી તીકળી આવેલી ૪૦ હોય છે. બીજ ધણાં કટ્ટણુ હોય છે. તેને તોડતાં તેમાંથી પીળા દાળીઓ નીકળે છે. ૪-ઉપચોગી અંગ-સર્વાગ. પ-ગુણરાષ-મત્રાહી અતે ઉપલેપક. ૬-ઉપચોાગ-ધણોાખરે જાયાબાવળ જેવે। છે. છત્રા બાવળનાં મૂળની છાલ રાત્રે પાણીમાં પલાળી સવારે પાણી ગાળીતે સાકર સાથે પ્રમેઠ્વાળાને પવાય છે. છત્રાબાવળનાં પાન મૌં પાક્યું હોય તો ચાવીને મોઢાની અંદર રાખે છે. છત્રાખાવળનાં પાન, ફૂલ, શીંગ વગેરે બકરાંના સુખ્ય ચારે છે. છત્રાખાવળનાં ફૂલ અને કાચી શીંગો પેશાબ વિશેષ આવતે હોય તો તે ઉપર અપાય છે, છત્રાખાવળમાંથી ગુંદર ધણે થોડા નીકળે છે, તે બાવળીઆ ગુંદરનતી જગાએ વપરાય છે. છત્રાખાવળનું લાકડું ધણું ચીવટ અને કટ્ટણુ હોય છે. પણુ તે વધારે લાંખું મળી શકતું નથી. તેથી તે વિશેષ કરી ખળતણુના કામમાં વપરાય છે. છત્રાખાવળતું ઝાડ ધ્રણા વરસનું જુનું હોય, અને તેનું થડ ધણું જાડું થયું હોય, તો તેમાં ખાવળના લાકડાની અંદર હોય છે તેવા થ્રોડો કાળા અગર રાતો સાર (ર૦ દ16--17006) હોય છે. એ સારનાં ગાડાનાં પૈડાના પાટલા, આરા અને નાઇઓ વગેરે ખનાવવામાં આવે છે. પણ એનાં લાકડાંમાં ધણુંકરી સાર્‌ વગરતે ધોળા ભાગ (8%]0-૫7006) વિશેષ હોય છે, તે ભાગ પોચો ને નરમ હોવાથી તેને તરત જીવાત લાગી જય છે. તેથી તેતું લાકડું ધણા દિવસ રહી શકતું નથી. છત્રાખાવળનાં લાકડાંની છાલપર્‌ ઝીણી કાંટી હોય છે, તેથી બળતણુ તરીક્રે વાપરતાં પણુ તેના લા- કડાંની ધણી સંભાળ રાખવી પડે છે. એનાં લાકડાં બળતણુ તરીકે પણુ હલકાં ગણાય છે. છપ્પનિયા દુકાળમાં ધણા રબારી, કોળી અને ખેડુ લોકો છત્રાબાવળનાં લાકડાં વેચી પોતાનું ગુજરાન ચલાવતા હતા. છત્રા- ખાવળની કામનાં દાતણુ કરે છે, તે કટૃણુ હોય છે, માટે તેની પીછી સારી થતી નથી, ને બાવળ જેવો તેનો સ્વાદ પણુ ફરસે। હોતો નથી. ૭-સ્થાનક-ખાસકરી પોરબંદરની આસપાસ કાદી- વાળી જમીનમાં છત્રાખાવળનાં ઝાડ ધણાં ઉગે છે. એ હિન્દુસ્થાનના દક્ષિણુ પશ્ચિમ ભાગમાં થાય છે. ૮-વિ૦ વિવેચન-આ બાવળને મુકુટ કે ટોપ છત્રીના ગુંમજ જેવો વચમાંથી ઉ'ચો અને ખાજુએ ચોફેર ઢાળવાળા અથવા સપાટ થાળી જેવો! થાય છે. તેપરથી એને છત્રોબાવળ કહે છે. છત્રાબાવળને દેખાવ * છત્રોબાવળ ઘણુંકરી દક્ષિણમાં હતુમાનથાટ તરફ અને ચોરમબંદરની આસપાસનાં ધ્ીંગેશ્વર, ચાડેશ્વર, છાંયા અને ધરમપુર રિઝવ, રાજવાડીનું નતછું, નંદેશ્વર અને કોલીખડાના ૩૧૪ વનસ્પતિવર્ણુન. વર્ગ-( લેગ્યુમિતોસી ). નં, ૨૩૬? ઉ૧-શાન્ત્રીયનામ-£.. €0101'106ઘ ? દૃષ્ટાનો-ત, 11. .. ક99% પ. ડિ 11. 1. ૪૩. 48. ર-દેશીનામ-તટક#ીઓ બાવળ. ( પેન-ગુન ). ખડાઓમાં ઊગે છે. બરડા ડુંગરપર તે ભાગ્યેજ ન્તેવામાં આવે છે. અને ડુંગરના પાઉનાં ગામડાઓમાં પણ એનાં ઝાડ એક નવાઇ તરીકે રક્યાં ખડ્યાં નેવામાં આવે છે. છત્રાબાવળને દેખાવ વિલાયતનાં ( (ઇહવંદ્ઢ" ) સીડારં નામનાં ઝાડ નેવે હોવાથી અંગ્રેજ ગૃહસ્થો અથવા અધિકારીઓ પોરબંદર આવી રાજવાડી અગર ધ્ંગેશ્વર તરફ ફરવા ન્નય છે તેઓ છત્રા ખાવળને। દેખાવ ન્તેઇ ઘણા ખુશા થાય છે. અને તેઓને પોતાનાં દેશનું સીડારઝાડ એ ત્તેઇને યાદ આવે છે. અને તેથી તેઓ છત્રાખાવળનાં ઝાડ તરક ખુશી અને અનન્‍્તયખીની સાથે જનેઇ રહે છે. છત્રાબાવળનાં ઝાડનો દેખાવ ચોમાસામાં જ્યારે તે વરસાદથી ધોવાઈ ગયેલ હોય છે, ને તેમાં લીલાં રચક જેવાં પાનનો ગીચ ભરાવ હેય છે, વારે એક લીલા તંખુ કે ગુંમજ જેવો બહુ રળિયામણા દેખાય છે. ચોમાસું ઉતરતાં અને શિયાળા બેસતાં એમાં સેહેજ પીળાસલેતાં ધોળાં ક્લો સંખ્યાબંધ આવે છે. એ વખતે એનાં ઝાડ જરા છેટેથી એક ફૂલોથી ગુંથેલા ગુંમજ કે ગાલીચા જેવાં દેખાય છે, અને એનાં ક્લેની મધુરી વાસ ઘણે -દૂર સુધી ચોફેર પસરાય છે. એનાં ક્લેોપર ઘણી ન્તતનાં પતંગીઆં, નાહાની નતની મધમાંખા, નાહાની માંખીઓ અને કવચિત ભમરાઓ પણ્‌ એની મધુરી વાસથી લલચાઇને એ ક્લોથી ઝુંથાયલા તંખુ કે ગાલીચા તરફ વારંવાર આવતાં ત્તેવામાં આવે છે. આ વખતે એનો દેખાવ એપરજ થઇ રહેલો હોય છે. આ કુદરતી કે ઇશ્વરી દેખાવ એક ખરેખર નવા લાયક છે. કોઇએ હીક કહ્યું છે કે:-- “રેલવેવી મગા વોર ઓર્વો રિલાર્વે.” રાજવાડી ખાગ પાસે છત્રાખાવળનું ન્તછું ઘણું સારૂં છે. અને રાજવાડી ખાગમાં પણુ ઇત્રાબાવળનાં સ્હોટાં સુશોભિત ઝાડો છે. રાજવાડી બાગ પાસેનો એ ઝાડોનો દેખાવ પરદેશી મુસાફરોને તેમાં પણુ વિશેષ કરી યુરોપીઅન લોકોને, અને આપણા દેશીઓ જેઓને કટ્ટાય આવે કલિકાલને વખતે પણ સ્ટષ્િસોમદરથે નેવાનો ઇશ્વર કૃપાથી શોખ હોય તો તેવાઓને (એ દેખાવ) ધણે! રમણીય લાગવાથી, કાડીઆવાડના પોલીટી- કલ એજન્ટ કરનલ હેન્કાક સાહેબની દરખાસ્ત ઉપરથી રાજવાડીથી કરલીપુલપર જવા માટે ઇત્રાખાવળોાનાં ન્તળા વચેથી એક સળંગ સડક કેવળ આ ખાવળોનો દેખાવ ન્તેવા મષ્ટેજ કાઢવામાં આવેલી છે. આ સડક ઉપરથી પસાર થતાં ચામાસાંની મોસમમાં એક ખરેખર અવર્ણીંય સ્વર્ગીય દેખાવ નજરે પડે છે. પોરબંદરની આસપાસની જમીન કાદીવાળી હોતાં, તેમજ રાહેરની પાસે સમુદ્ર આવી જવાથી તેની ખારી હુવા (ઓડા) લાગવાથી ખીન્તં સારી ન્તતનાં ઝાડો કે સારી ન્તતના ખાવળોા થઇ શકતા નથી, વ્યારે કુટરતે પોરખંદરની આસપાસની “મીન 1058; ૩-વણૂન-તટ#ીઆબાવળનાં ઝાડ જચાબાવળનાં ઝાડ જેવાં જ થાય છે, પણુ એ તેના કરતાં ન્હાનાં હોય છે. એની છાલ ત્તે કે નનચાબાવળની છાલ જેવી જ કાળા રંગની થાય છે તેો।પણુ તે ધણી તટકેલી અર્થાત્‌ લાંબા ઉભા મોટા ચીરા પડૅલી હોય છે. શાષખ્ખાઓ ધણી કટૃણુ અને બટકણી હોય છે. પાન જચાખાવળનાં પાન જેવાં તાોપણુ તેથી ડુકાં હાય છે. ફૂલની દડી બાવળ અને હવાને લાયક છત્રાબાવળ કરેલા હોય એમ નેવામાં આવે છે. કારણ કે છત્રાબાવળની રાખાઓ ઉભી નહિ વધતાં આડી વધે છે. ને તે એક ખીન્તંમાં ગુંથાઇને એક સપાટ થાળી અગર ગુંમજ માફક તેનું ન્તળું ખની રહે છે. તેથી એને ચોમાસાનો આડા પવન એક ખાજુ થોડો લાગે છે. અને તેની ત્રણુ ખાજુ ઓડા પવનથી ખચી ન્ય છે. ન્ન્યારે ખીન્તં સારી ન્તતનાં બાવળનાં ઝાડો અને ખીન્તં સારાં ઝાડોની રા।- ખાઓ ઘણુંકરી ફફડી અને ઉભી હોય છે, તેથી તે ઓડા પવનથી બળી ન્તય છે. ઇત્રાખાવળની શાખાઓ પોરબં- રના ઓડા પવનથી ખચાવાને જેમ કુટ્રતી રીતે લાયક થયેલી છે, તેમજ તેનાં મૂળિયાં પણ કાદીવાળી જમીનમાં ઉગવાને ઇશ્વરે લાયક કરેલાં હોય એમ જણાય છે. કારણ કે પોરખંદરની આસપાસ કાદીવાળી જમીનમાં ન્યાં જમીનપર માટી ખહુ થોડી રહેલી છે, તેવી જગાએ છત્રાખાવળનાં ઝાડા પોતાની મેળે ઉગે છે. એનાં મૂળિચાં જમીનમાં ઘણાં ઉ'ડાં જતાં નથી, પણ્‌ જેમ એની શાખાઓનું છત્ર ઉભું નહિ પણ આડું સપાટ (10071૪ઘ141) પસરાયલું હોય છે, તેમજ એનાં મૂળિયાં કાદ્ીવાળી જમીનમાં પથરાયલાં હોય છે. અને તે ઘણાં લાંખાં ગયેલાં હોય છે. એનું ખીલામૂળ આડુંઅવળું થઇ બેચાર ન્નડા ફાંટાઓમાં વેહેંચાઇ ગયેલું હોય છે. આવી રીતે જમીનપર ઉગેલાં ઝાડને તે પલાંઠીવા ળી બેઠેલું છે, એમ અહીંના લોકે કહે છે. રાજવાડી બાગમાં સુધારો કરતાં છત્રખાવળનાં કેટલાંક ઝાડો કાપી નાખવામાં આવેલાં હતાં, તેનાં મૂળિયાં કઢાવતા| તે ૬૦ થી ૭૦ કે ૨૬૦૦ ટ્રીટ લાંખાં ગયેલાં માપી ન્ેવામાં આવેલાં હતાં. આ ઝાડાની ઉંચાઈ ફકત ૧૫ થી ૨૦ ફીટની હતી. તેના ગુંમજનોા વ્યાસ ૨૫ ફીટતો અને પરીધ લગભગ ૭૫ કોીટતો હતો. અને તેનાં મૂળિયાં ૪ થી ૬ ઇચ ઉંડી માટીના યરમાં આવેલાં હતાં. તે રૈ ઇંચથી ૮ ઇચ ન્તડાઇતાં હતાં, ખીન્તં ઝાડોનું ખીલામૂળ કાદી તોડી વખતે કાદ્ટીમાં ઉડું ન્તય છે, પણ છત્રાખાવળમાં એથી ઉલટું થાય છે. તેપરથી પણ જણાય છે કે છત્રોખાવળ પોરબંદરની આજીબાજની જમી- નને ધાગા માફક આવે છે. છપ્પનિયા દુકાળની વખતે છાંચા, રાણાવાવ, કાળે ઠાંસે!, અડોદ્ટર, રત્નપુર, ફુછડી, શ્રીનગર, દેગામ, કોલીખડા, ખાપટ અને તલપત પેોરખંટરનાં ઘણાં ગરીબ લોકે તેમાં વિશેષે કરી રખારી લે'્કે! ખાપટના ઢેઢ અને કોલીઓ પોરબંદરની આસપાસનાં ઉપરનાં ગામડાઓની સીમમાંથી છત્રાબાવળનાં ઝાડ કાપી તેનાં લાકડાં વેચી ગુજરાન ચલાવતાં હતાં. અને તે લોકો ખંભારા તલાવે રીલીફ કામ ઉપર ગયેલાં નહિ હતાં. જેથી ફ્ીલીફ કામ ઉપર ગયેલાં લોકો જેટલાં આ લોકો દુખી જેવામાં આવતાં નહિ હતાં. એટલુંજ નહિં પણુ જેવી પીળા રંગની હોય છે. અને શ્રીંગો (કૂલ કે ખાવળ જેટલી પોહેળી હોતી નથી, પણુ તેની શીગે કરતાં લાંબી હોય છે. નનચાખાવળની શીગો જેટલે રસ એની શ્ઞીંગામાં ભરાતો નથી, અતે શ્ીંગા સુકાયા પૃછી ભસ્મી કે ભૂરા રંગની રેહેતી નથી પણુ કાળા રંગની થઇ નય છે, અને તેની સપાટીપર વિશેષ કરચલી આવી જય છે. તટકીઆબાવળમાં કાંટા પુષ્કળ હોય છે, તે ધોળા, સખ્ત અને પાસે પાસે આવેલા હોય છે, કોઇ કોઈવાર ક્‌ા॥મળ શાખાઓ કાંટાઆમાં સમાઈ નનય છે, અતે કાંટાંએ શાખાઓ કરતાં જેેરદાર થઈ જાય છે. ૪-ઉપચોાગીઅંગ-સર્વોગ. પ-ગુણરોષ «ઉપયોગ છ૭-સ્થાનક-આ આખા સ્વસ્થાનમાં ઉગે છે. એ પંજાબ, પૂર્વ હિમાલય અને દક્ષિણ પશ્ચિમ ભાગમાં થાય છે. ૮-વિરોષ વિવેચન-એની છાલ અને લાકડું જલદીથી તટકી નય છે માટે એતે તટછીઓખાવળ કહે છે.:ઃ ફીલીફ કાસ ઉપર ગયેલાં લોકોમાં તાવ, કૉલેરા ને દુકાળની નખળાઇંથી થયેલાં મરણની જે સોટી સંખ્યા આવેલી હતી ત્તેવી આ લોકોમાં જણાઇ નહીં હતી. છત્રાબાવળનાં લાકડાં કાળે દુકાળે આંવા ગરીખ લોકેનને નિભાવા માંટે કામ આવે છે, એટલુંજ નહિ પણુ ગાડરાં અને ખકરાંઓને ચારા માટે ત્તેનાં ખરી પડતાં પાન અને પૈડા અત્યન્ત ઉપયોગી થઈ પડે છે. પોરબંદર રાહેરની આસપાસની છત્રાબાવળની રે।ભા અને ત્તેના ઉપયોગ ઉપર પ્રમાણે હોતાં છત્રાખાવળોની રક્ષા અને વધારો કરવાની આ સ્વસ્થાનમાં કેટલી ખધી જર્‌ર છે તે સહેજ જણાઇ આવે છે. પણ્‌ છત્રાખાવળના રાત્રુઆ ખીજું કાઇ નહીં પણુ પોરબંદરના ચુનારીઆ લોકે છે. ચુના- રીઆ લેકે છત્રાખાવળનાં ઝાડ કાપતા નથી, પણુ ઝીણી શાખાઓ અને કુમળા છોડવાઓ મૂળમાંથી કાપી કે વાઢી લાવે છે. તે કાપવા કે કાઢવા દેવા નહિ ત્ેઇએ. આ ખાખતને। જે કે થોડો પ્રતિખંધ સ્વસ્થાન તરફથી થયો છે, તો પણુ જરા સખ્તાઇથી પ્રતિબંધ થવા જરૂર છે. છપ્પનિયા દુકાળમાં ઘણુંકરી તમામ છત્રાખાવળો કપાઇ ગયા છે. તો હવે 9૦ થી ૨૬૫ વરસ સુઘી પોરબંદર સ્ટેટમાંથી એક પણુ છત્રાખાવળને છોડવો! અગર ઝાડ કાપવા દેવામાં ન આવે તો ચોરખંદરતી આજુબાજુનાં ઉપર કહેલાં ગામોની સીમ જે હાલ કેવળ વેરાણ જેવી દેખાય છે, તેમાં હન્નરો છત્રાખાવળનાં ઝાડો કાંઇ પણ ખરચ કે મેહેનત વગર થઇ ન્તય તેમ છે. સારી કુરાર ખેડવાણુ જમીનમાં છત્રાખાવળનાં ઝાડો ઉગતાં નથી, પણુ કાટી ચુના પત્થરવાળા ખરાખાને ટીંબાઓ ઉપર તે આપે.- આપ ઉગી નય છે. ઇત્રાખાવળ પોરબંદરની એક નવાઇની વસ્તુ છે, અને એનાં બીજ ઘણા યુરોપીઅન લોકે! અને દેશી- એ પોતાને યાં એક કયુરિએસિટિ તરીકે વાવવા લઈ ન્તય છે. * ચોરબંટર સ્વથાનમાં તટકીઓબાવળ આડે વગડે ઉગે છે. ત્તોપણ તે બરડા ડુંગરપર અને મીણસાર નદી કાં ડે ઘણો ઉગે છે ગને ફડ ધ્ય જચાખબાવળ જવા ૪. વનસ્પતિવર્ણન. સેડ ૩૧૫ વર્ગ-(લેગ્યુમિનોસી). નંબર્‌ ૨૩૭* ૬-શાન્રીયનામ-& . 121100]0111ઘપ8. દૃષ્ટાન્ત-1. 11. [). 294; પે, [), 105; 1111. 1: [0- 322 ર-ટેશીનામ-ઠરમોબાવળ (પો૦); પીળાબાવળ (ગત); છીવર, નશ્વર, વાન્ટસવાયુછ (સ૦); જેર વજર, સજેર વયુજ (હિં૦); લ્લેતવરયુ(: ગરિમેર (સ૦). ૩-વર્ણન-હરમાબાવળનાં ઝાડ ૧૦થી ૧૫ ફટ ઉંચાં થાય છે. એમાં પાસેપાસે ધણી શાખાઓ નીક- ળેલી હોય છે. અને તેથી તેનો દેખાવ ધણીવાર ગાળાઇ- લેતા એક ડામ જેવો થઇ રહેલો હોય છે. થડ અતે શાખાએનેો રંગ પીળાસલેતોા ભૂરો હોય છે. પાન ખીન્ન બાવળની પેઠે ઝીણી સળીપર ચુદ્દમ આવેલાં હોય છે. પાનની મુખ્ય ડીટડીના થડમાં લાંબા ઘણુંકરી ધોળા રંગના બખે કાંટા હોય છે. એમાં ધણુંકરી શ્ાખા- એને છેડે ૧ થી ૧૩ ફુટ લાંબા ને પોહેળા પુષ્પ- મંડળા નીકળેલા હોય છે. આવી પુષ્પરચનાને લીધે આ જે ખેતરે, ધારડી, ડુંગરના પડધારા, પાઉ કે નદીના કાંઠા વનસ્પતિ ઉગવા માટે તદ્ન નકામાં થઈ ગયાં હોય, તે, અથવા ઘેડ કે રણની કાંધીપર લુંણો ( 1801) ન્નમી જમીન ખારી થતી જતી હોય, તેને પાછાં સુધારવા ( 7₹૦૦&ા॥1 » માટે તે જગો કેવળ રક્ષિત ( 18૦3૦૪૪૯૦૧ ) રાખવામાં આવે તો આ સ્વ- સ્થાનમાં તેમાં આપો આપ તટકીઆ ખાવળનાં ઝાડો ઉગી ન્તય છે, અગર તેમાં તેનાં ખીજ વાવ્યાં હોય તોપણુ તે જલદી ઉગી ઝાડો મોટા થઈ ન્ય છે. ખરડા ડુંગસ્પર હડિયો, ગોઢાણાં, રાણાવાવ, આદિત્યાણાં, મેવાસા અને નલીઆધાર આદિ જંગલો રક્ષિત ક્યા પછી ત્તેમાં તટકીઆ ખાવળનાં હન્નરે। ઝાડો પોતાની મેળે ઉર્ગી જઈ વનનાં વન થઈ ગયાં છે. મીણસાર કાંડે કડો- રણા ઠાંસામાં અને વાળોત્રા ખીજ્ટડ આદિ એ નદી કાંડાના ગાંમાની સીમમાં નનચાખાવળનાં ખીમાંથી ઉછરેલ છોડવા તઢકીઆખાવળ થઈ ન્તય છે. યાં સાંઢીઆં તથા બકરાંના એ જ "ખાસ ચારે છે. ી તઢકીઆબખબાવળનાં ખીજ પણ ન્તચાખાવળનાં ખીજની પેડે ભેળાં કરી વવાય છે. નચા ખાવળને વરતુ અને ભાદર નદી કાંડાની જમીન માકક આવે છે, ન્યારે તટછીઆખાવળને આ આખા સ્વસ્થાનની જમીન ભાવે છે. ખલતણુ અને કોલસા ખનાવવામાં તટકી- આખાવળતું લાકડું ઘણું કામ આવે છે, પણુ ખેતીના સાધારણ ઓન્નર શિવાય ખીન્તં કરાં કામમાં એનું લાકડું વિશેષ ઉપયોગી થઈ શકવું નથી. કેમકે તે તરત તટ%ી અર્થાત્‌ ફાટી નતય છે. તો પણુ આ સ્વસ્થાનમાં લાક્ડાંનાં ળતણની ઘણી અછત હોવાને લીધે આખા સ્વસ્થાનમાં થતું છાંણ ખળતણના ઉપયોગમાં આવે જું. માટેજ તટછીઆખાવળનાં ઝાડાનો જેમ ખને તેમ ખચાવ અને વધારે કરી તેનાં લાકડાં ખળતણનાં ઉપયોગમાં આપી છાણનો જે ખરેખરા ઉપયોગ વાડીઓ અને ખેતરોમાં ખાતર તરી- કેતો છે, તે કરવા દેવાથી ખેડુતો અને સ્વસ્થાનતે તેમાં થતા સારા પાકથી કાયદે થવા. સંભવ છે. ૩૧૬ વનસ્પતિવર્ણન. “...........................---------------:-------------------------ગ ખાવળ ખીન્ન બાવળાથી સહેલાઇથી ઓળખાઇ આવે છે. એમાં દ્રીકા પીળા કે ધોળા રંગનાં ફૂલોની નાહાની દડી આવે છે. અને શ્વીંગા (કલ) લાંબી ચપટી સહેજ વાંકવળેલી અને ભૂરા રંગની થાય છે. કૂલ ચોમાસે આવી શિયાળે શ્ઞીંગા પાકે છે. મૂળ-જમીન પ્રમાણે ઉંડાં ખેડેલાં હોય છે, તે કાદી- વાળી જમીનમાં ઝાઝાં ઉંડાં નહિ જતાં ધણુંકરી જમીન- પર આડાં અવળાં થઈ ગુંછળાંતી પેઠે વળી રહેલાં હોય છે. મૂળ બહારથી ભૂરાં અને અંદરથી પીળાસલેતા સફ્રેદ રંગનાં હોય છે. એતું લાકડું ધણું કઠુયુ તે છાલ ન્નડી મજબૂત રેસાવાળી રતાસલેતા ભૂરા રંગની હોય છે, અંતરછાલ પીળાસલેતા ભૂરા રંગતી ને તેપરતી છાલ રાતી હોય છે, તેની વાસ બહુ અણુગમતી અતે સ્વાદ કડવાસલેતો ધણો તૂરો હોય છે. ડાંડી અને શાખાઓ-૪ થી ૧૦ ઈંચ નડી હોય છે. તેપરની છાલ બહારથી ભૂરાસલેતા પીળા રંગની અતે અંદર રાતી હોય છે. તે પોચી, બટકણી ને દાણા- દાર હોય છે. અંતરછાલ મજબખૂત રેસાવાળી હોય છે. તે સુકાય છે યારે રાતી થઇ ન્નય છે. એની વાસ ઉ્ર અને સ્વાદ તૂરો! હેય છે. શાખાઓપર સૂટ્મ ભૂરા રંગનાં ટપકાં હોય છે. નવી ફૂટતી કોમળ શાખાઓ રાતા રંગની હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે, વખતે એક જ જગે.- એથી બખે ચચાર પાન પાસે પાસે નીકળેલાં હોય છે. તે ૧૬ થી ૩ ઇંચ લાંબાં હોય છે. તેની મુખ્ય ડીટડી- પર્‌ ૪.થી ૧૨ પાનની ન્નેડી ૧થી ૧૨ ઇંચ લાંખી આવેલી હોય છે. અને એ ન્નેડીમાનાં દરેક પાનપર ખે હારે ૩૦થી ૪૫ સૂટ્ટમ પાન આવેલાં હોય છે. 'તે લીસાં નતડાં અને પ્રીકા લીલા રંગનાં હોય છે. દરેક સૃટ્મપાત ૧ થી ૧: લાઇ્તત લાંબું અને ડથી રુ લાઇન પોહોળું હોય છે. તેનાં ટેરવાં ખુઠ્ટાં તે ડીટડી પાસે તેની એક ખાજુની કોર્‌ જરા ટુંકી થયેલી હોય છે. પાનની મુખ્ય ડીટડી લીંબડાની સળીથી કંઇક પાતળી ને તેપર ધોળા- વાળની રૂંવાટી આવેલી હોય છે. અને તેપર આવેલી પાનની જ્નેડીવચ્ચે રતાસ કે કાળાસલેતી સૂદ્મ રસ- કુપ્પિ હોય છે. કૂલ-શાખાઓને છેડે ૧ થી ૧ કુટ લાંખી પુષ્પ ધારણુ કરનારી શાખાઓ નીકળે છે. તેનાપર તેથી નાહાની ધણી શાખામ્રતિશાખાએ આવેલી હોય છે, અને તેનાપર પીળાસલેતા ભૂરા રંગના સૂદ્મ વાળની રૂંવાટી હાય છે. પુષ્પ ધારણુ કરનારી મુખ્ય સળી પેનસીલથી તે આંગળી જેવી જડી અતે તેનાપરતી ખીજ સળીઓ સ્લેટપેનથી તે સુતળી જેવી પાતળી હોય છે. તેનાપર પીળાસલેતા રંગનાં ફૂલોની ગોળ દડી એક જ જગે।[- ગથી એક અથવા બખે આવેલી હોય છે. ફૂલની ડીટ્ડી ડથી ઇચ લાંબી હોય છે. તે પુષ્પ સળીઓ સાથે સાંધાથી જ્તેડાયલી હોય છે, તે તેનાપર પણુ પીળાસલેતા ભૂરાવાળની સૂટ્ટમ રૂંવાટી હોય છે, એ ડીટડીને વચમાં સાંધા હોય છે, ને તે સાંધા પાસે ૩ થી ૪ સૂઠ્ટમ પુષ્પપત્રો આવેલાં હોય છે. ફૂલની દડી ૧થી ૧ર કે ૨ લાઇન વ્યાસની હોય છે. તેમાં ધણાં સૂક્મ ફૂલો આવેલાં હોય છે. ફૂલની વાસ પાકેલા ખડ- ખુજા કે લીલા ચંપાનાં ફૂલ જેવી મધુરી હોય છે. પુષ્પખાહ્યકેોષ-નાં પત્રો સૂટ્મ પીળાસલેતા લીલા રંગનાં ૪ થી પ હોય છે. તેપર સૂદ્દમ વાળની રૂંવાટી આવેલી હોય છે. પુષ્પાભ્યન્તરકેષ-તી પાંખડીઓ પીળાસલેતા રંગની ૪ થી પ હોય છે. તે પુન બા૦ કોષનાં પત્રોથી લાંબી હોય છે. પુંકેસરો-ધણાં હોય છે. તે પાંખડીએથી લાંખે ને ઘેોળાસલેતા રંગનાં હોય છે. તેનાપર આવેલા સુદ્દમ પરાગકોષ પીળા હોય છે. ન્રીકેસર્‌-૧ ઝીણી હોય છે. શીંગ-(ફલ )-ચપટી ૪ થી ૬ કે ૮ ઇંચ લાંબી અને 3. થી ₹ ઇચ પોહોાળી હોય છે. તે બન્ને છેડે સહેજ સાંકડીથતી અને ટેરવે અણીદાર હોય છે. તે કવચિત જ લાંબી અને સીધી હોય છે. પણુ ધણુંકરીને પાકે છે યારે વાંકી ચુંકી ગુંછળાંતી પેઠે વળી ગએલી જોવામાં આવે છે. તે કાચી હોય છે યારે લીલાસલેતા ભૂરા રંગની અને પાકે છે ત્યારે રતાસલેતા ઘેરા ભૂરા રંગની થઇ નજય છે. તેનાપર ભૂરાવાળની ગીચ રૂંવાટી અતે ભૂરી ભુરકી આવેલી હોય છે. એની વાસ ઉગ્ર અને સ્વાદ ચીકાસલેતો તૂરો અને પાછળથી સહેજ દાહક લાગે છે. એમાં ૮ થી ૨૦ શેક ખીજ હોય છે. બખીજ-તેો આકાર ચમેડનાં બીજને મળતો હોય છે. તે કાળાં, ભૂરાં, લીસાં અને ચળકતાં હાય છે. તે ૨ લાધ્નનથી રર -લાધ્ત લાંબાં અતે ૧ થી ૧૨3. લાઇન પોહેાળાં હોય છે. તે ચપટાં સહેજ લંબગોળ હોઇ તેનો એક છેડો અણીથતોા હોય છે. તેની બન્ને સપાટીપર અક્રેક લંબગોળ કુંડાળું હાય છે, ને તે કુંડાળાં અંદરનો ભાગ વધારે ઘેરા રંગતે હોય છે. એ કુંડાળાંથી બહારની તેની સપાટીના ભાગપર સૂટ છાંટણાં આવેલાં હાય છે, જે બુહદરીક કાચથી સ્પજ્ દેખાય છે. ૪-ઉપષોગીઅંગ-સર્વાગ. પ-ગુણટેોષ-સ્રાહી. ૬-ઉપષોાગ-હરમાબાવળતાો ઉપયોગ વિશેષ કરીને રંગમાં થાય છે. એની છાલ, ફૂલ, શીંગ રંગના કામમાં ચમાર લેકે વાપરે છે. એતી છાલને ઉકાળા નહિ વનસ્પતિવર્ણુન. ૩૧૭ રૂઝાતાં ચાંદાં, ભાડાં વિગેરે ધોવાના કામમાં તેમજ દારૂ બતાવવામાં વપરાય છે. એની છાલમાંથી રેસા નીકળે છે. તેની માંછીઓ નનળ અને દોરી બનાવે છે. એનું લાકડું મજખૂત હોય છે. તે ખેતીના ઓજ્રે બતાવ- વાના કામમાં આવે છે. એતે ગુંદર વાળાઉપર ચોપડાય છે. દુકાળની વખતે એની છાલ, કાચી શ્ઞીંગા અને ખીજ ગરીબ લોકો ખાય છે. મૂળ પાણીમાં ઘસી વાળાપરના સોજ્પર્‌ ચોપડાય છે, ફૂલ સાકર સાથે પ્રમેહ- પર્‌ અપાય છે ૭-સ્થાનફ-બરડા ડુંગર અને તેની પાઉમાં હરમા- બાવળનાં ઝાડા છૂટા છવાયાં ઉગે છે. એ હિંદુસ્થાનના ધણા ભાગમાં થાય છે. ૮-વિ૦ વિવેચન-તલખાવળ, જચોબાવળ, તટકીયે।- બાવળ એ બાવળોાની છાલ બહારથી કાળા રંગની હોય છે. પણુ આ બાવળની છાલ પીળાસ અગર લીલાસ- લેતી ધોળી હોય છે, તે ઉપરથી એતે સંસ્કૃતમાં સ્વેત- ખર હિદીમાં સફેદકીડર્‌ અતે આ દેશમાં હુર્મો- આવળ કહેતા હશે. હુરમાબાવળતાં ઝાડને બરડાના કેટલાક રબારી લેકે મીણાહુરમાનું* ઝાડ કહે છે. એ મીણાહરમાને। ગુંદર વાળા ઉપર ચાપડવાથી વાળા મરી જય છે, એમ માને છે. કહે છેકે, મીણાહરમાનાં પાન બકરાં કે બીન્નં ઢોર વિશેષ ખાય તે! તેને મીણા ચડે છે, અને વખતે મૃત્યુ પણુ થાય છે. અતિશયોક્તિમાં કહે છે કે, મીણાહરમાનાં ઝાડપર્‌ પક્ષી પણુ ખેસી શ્રકતું નથી, અને તેનાપરથી ઉડતાં પક્ષી પડી નનય છે. પણુ આવે દાખલો લખ- નારના જવામાં આવેલો નથી. હરમાબાવળપર હોલાં પક્ષી (કપાત) ધણીવાર ખેડ્ેલાં દેખાય છે. હાલાં પક્ષી કચ્છ અને કાઠિયાવાડ જેવા ઉજડ વેરાન પ્રદેશમાં વિશેષ જનેવામાં આવે છે, અતે હરમે।- બાવળ પણુ એવા પ્રદેશમાં જ ખહુધા થાય છે. જે ઝાડપર્‌ હોલાં પક્ષીનો વાસ હોય છે તે ઝાડ કચ્છ અને કાઠિયાવાડમાં અપવિત્ર મનાય છે અને તે વિષે કહે છે કે:- “ઝાડ બગડયું જેપર્‌ હોલડું બેઠું, કુવા બગડયે જેમાં કખુતર બેડું; * સીણ્ઠાહરસપ્નાં ઝાડ પૂર્વોત્તર આક્રિકામાં થાય છે, તે બાવળ (૬૯&૯ંત્ )ની ન્નતનાં ઝાડ નથી. પણુ ચુગળ (51341000વૈલળવૈ?૦1)ની ન્તતનાં છે. ગુગળની ન્નતનાં (3. 81471૪11) ઝાડના પીળાસલેતા ધોળા નિર્યોાસન આરખ અને સેપકમાલી લેકે હેપ્ટઈ અથવા હોડથઈ કહે છે. અને આપણે એને સીણઞોપહરસેપ કહીએ છીએ. આરબ લોકે! મીણાહરમાને સાખુની જગાએ વાપરે છે અને સોમાલી લોકે લીખ અથવા જી મારવાને તેનો ઉપયોગ કરે છે, ન્યારે આપણે તેને તેલ અગર દૂધમાં ઘસી વાળાપર લગાડીએ છીએ. મીણે- હુરમા આક્રિકાથી આપણા દેરામાં આવે છે, ઘર બગડયું જેમાં ભગતડું પેઠું; અને કાયા બગડી જેમાં કારૂડું (અફીણ) પેઠું.” એની પાકી શીંગનો રંગ ખાજી ડ્રીલ (જીત) જેવો હોય છે, ખાકી રંગતી જતનાં કપડાં પહેરવાથી સખ્ત તાપ અતે લુની અસર આપણને જણાતી નથી. માટે કદાચ એમ તો નહિ હોય કે હરમોબાવળ વિશેષ કરી વેરાન અને સખ્ત ગરમીવાળા પ્રદેશમાં ઉગે છે, (કચ્છ ભુજની આસપાસ અને ત્યાં રસ્તાની બાજુએ) તેથી આવા રંગવાળી શ્ઞીંગા અને તેની અંદરનાં બીજને તડ- કાની માઠી અસર નહિ લાગવા પરમ પ્રવીણુ પરમેશ્ચરે તેતે આવા ખાકી રંગ ને રૂંવાટી આપ્યાં હોય? વ્રઝુ ૧ સાઇ સો જરે. ( વર્ગ-લેગ્યુમિનોસી ). નંબર ૨૩૮* ઉ-શાન્નીયનામ-7.. ૦0100૫. દષ્ટાન્ત-4. 11. ઝિ 295; સ. [0.105 1740. 1. 0. 27; ર્‌. નિ. પાન ૧૧. ૨ દેશીનામ-ખેરીઓબાવળ, ખેર, ખેરીઓ (પો--ગુ૦); સૈર, ચહ્રી્‌ (મ૦); લેર લેર વાવ (હિં); શરિર (8૦). 3-વણન-ખેરતાં ઝાડ અહીં ૧૨ થી ૨૦, રોટ ઉંચાં જવામાં આવે છે. પણુ હિન ના ખીન્ન ભાગોમાં ધણાં ઉંચાં થાય છે. એમાં નાહાની નાહાની ધણી શાખા- ઓ નીકળેલી હોય છે. પાન બાવળની પેઠે દ્િભસ્ર હોય છે. કાંટા બબે પાસે આવેલા તળિયે બહુધા પોહે- ળાને મથાળે તીઠ્દણુ વાંકી અણીવાળા હોય છે. ફૂલની લાંબી ફલંગી લીલા ધોળા કે ફ્રીકા કે ઘેરા પીળા રંગની હોય છે. શ્ીંગ (ફલ 7 પાતળી ને રાતા ભૂરા રંગની હોય છે. સૂળ-એનું ખીલામૂળ જમીન અને ઝાડનાં પ્રમા- ણુમાં જાડું પણુ કોઇવાર ધણું ઉંડું બેઠેલું હોય છે, તેમાંથી કેટલાક ફાંટાએ નીકળી લાંબા પસરાયલા હોય છે. એની છાલપરની ફ્રેતરી ભૂરા કાળા રંગની અને છાલ ભુરાસલેતા રાતારંગતી રેસાવાળી ને મજખૂત હાય છે. વાસ અણુગમતી છત્રાખાવળની છાલ જેવી અતે સ્વાદ ધણુ તૂરો ને પ!છળથી કડવાસલેતો લાગે છે. ડૉડી અને શાખાએ।-ડાંડી બડુધા સીધી, ભૂરા- રંગની ને જરા ખડખચડી હોય છે. તેપર ઉભા ને આડા ચીરા પડેલા હોય છે. છાલ જડી રાતા રંગની, ને અંતર- છાલ ધોળા રંગની હોય છે. વાસ ઉમ્ર અતે સ્વાદ ધણે।જ તૂરો ચીકાસલેતો ને પાછળથી સેહેજ કડવાસલેતો જણાય છે. કોમળ શાખાઓ ખહધા રાતા કે લીલાસ* લેતા પીળા ભૂરા રંગની, ને તેપર ઝીણા ઉભા ચીરા પડેલા હોય છે. ૩૧૮ ૨૦ જેડી આવેલી હોય છે, જેડીનાં પાનમાં ૪૦ થી ૬૦ સૃદ્દમ પાન (દલ કે પણ્‌-૦% હાડ ) હોય છે, તે પ્રથમ પીળાસલેતા લીલા રંગનાં તે પાછળથી ઘેરા કે કાળાસલેતા લીલા રંગનાં થઇ જય છે. પાનની મુખ્ય રીમ્ડીપર્‌ પેરેલી જેડીથી કંધક નીચે એક રસકુષ્પિ (જઉં) હોય છે, ને ડીટડીને છેડે સૂદ્્મ અણી (11010 ) હાય છે. સુખ્ય તેમજ સાહેકારી ડીટડીએ। નીચે ધણુંકરી સૂહ્મ કાંટી હોય છે. ફલ-પુષ્પ ધારણુ કરનારી કલંગી પત્રકોણુમાંથી નીકળેલી ૩ થી ૪ ઇંચ લાંખી હોય છે, તેમાં ધણાં સૂટ્મ ફૂલો સહેજ મધુરીવાસવાળાં લીલા ધોળા કે ફ્રીકા વા ઘેરા પીળા રંગનાં આવેલાં હોય છે. પુન બાન કોષ લીલાસલેતા રંગને પાંખડીઓથી જરા ડંકો હોય છે. પુન અભ્ય૦ કોષની પાંખડીએ। લીલાસલેતા ધોળા કે પીળા રંગની હોય છે. પુંકેસરેોની પીછી છટી રેખાતી હાય છે. સ્્રીકેસર ૧ હોય છે. શીંગ-(ક્લ કે પૈડા)-૨ થી ૪ ઇંચ લાંબી અતે પથી 8 ઇચ પેોહાળી હોય છે. તે ઘણુંકરી બન્ને છેડે અણી થતી, ચપટી ભૂરા રાતા કે ધેરા ભુરા રંગની હાય છે તેમાં ૬ થી ૮ ખીજ હોય છે. ૪-ઉષપચોાગી અંગ-સર્વાગ. પ-ગુણદ્દોષ-મ્રાહી. ૬-ઉપચેોગ-ખેરનાં મૂળ અતે થડની છાલ ગ્રાહી તરીકે ધણી વખણાય છે. તે સંગ્રહણી, ઝાડા, પ્રદર અને પ્રમેઠ્‌ ઉપર વપરાય છે. ખેરની છાલમાંથી રેસા નીકળે છે તેની દોરી બનાવવામાં આવે છે. ખેરમાંથી ખેરસાર અને કાથે! નીકળે છે. તેતો ઉપયે।ગ સર્વત્ર પ્રસિદ્ધ છે. ખેરનાં ઝાડમાંથી ધણુંકરી રતાસ કે પીળાસલેતો ધણે। જ સ્વચ્છ ગુંદર નીકળે છે. તે ખેરીઓ ગુંદર્‌ કહેવાય છે. તેતો શિયાળે પાક બનાવી સ્રીવર્ગ વિશેષે કરી ખાય છે. ખેરનું લાકડું ધણું મજખૂત હોય છે તેના વળા, થાંભલા, ગાડીનાં પૈડાં અને ખેતીનાં ઓજરે। બનાવવામાં આવે છે. “શોધક તરીકે ખેરની છાલ વપરાય છે. ખેરની છ- લતો ઉકાળા જર્ણ ત્વકદોષમાં અપાય છે. ન્નદી ન્નૃદી નનતના કુછ, વિચચિકા, ચિત્રી વીગેરે જુનાં ચામડીનાં દરદાની અંદર તે અપાય છે. તેતે કવાથ લેવાથી પેટના કૃમિતો નાશ થાય છે. ખેરતી છાલના ઉકાળાથી દુષ્ટ ત્રણો ધોવાય છે. તેથી તે જલદીથી રૂઝપર આવે છે. તેની છાલના કવાથમાં કાથાની માફક સ્થંભન ગુણુ રહેલે। છે તે તેથી અતિસાર વીગેરેમાં વપરાય છે. તેના ઉકા- ળાવડે નાહાવાથી ચેળ હુલકી પડૅ છે, ખેરના ઉકાળામાં જતન્તુનાશક ગુણુ હોવાને લીધે તેના કાઢાવડે વ્રણુ ધોવાથી તેમાં જન્તુતો ખીલકુલ પ્રવેશ થઈ શકતો નથી અતે વનસ્પતિવણુન. -_.....------------------------------:----------:-----:--------- | દ ક જ ૨ યાજ , ટિ સૃટ્મદશેક યંત્રવડે દેખાય એવા બારીક કીડ ત્રણમાં પડવાથી શરીરની અંદરના બીન કેટલાક રોગ ઉત્પન્ન થાય છે તેવા કીડને પણુ તે નાશ કરે છે. હાડ સુધી પહોંચેલા રોગને તે દબાવે છે.” (ડાન વીન ઝીન) “તેની છાલ શીતળ છે, ખરજ, ઉધરસ, અરૂચી, કમિ, પ્રમેઠ, મેદરોગ, તાવ, ગુંખડાં, કોઢ, સોજા, આમ, પિત્ત, રક્તવિકાર, પાંડ, કક એ સર્વે રોગને મટાડે છે. એમાં ગુંદ થાય છે તે સ્વાદે મીઠો છે, બળ અને ધાતુને વધારે છે.” (વૈન ર્ગનાથજ. ) ખેરનું લાકડું બળતણુ તરીકે સારં ગણાતું નથી. કેમકે એક તે ધણું ભારે હાય છે અને બળતી વખતે તેનો ધુંમાડા ધણો કડવે। લાગે છે. ૭-સ્થાનક-ડુંગરના પડધારા, પાઉ અને ઝરણોને કાંઠે ખેરનાં ઝાડા છૂટાં છવાયાં ઉગે છે. ગએ હિંદ્સ્થાનના ઘણાખરા ભાગોમાં થાય છે. ૮ વિ૦ વિવેચન-એનાં પાન બાવળનાં પાનને મળતાં હોવાથી એને ખેરીઓબાવળ કહે છે.* ખેરનાં ઝાડમાં વાંકાટીકા કાંટા હોવાને લીધે એક કવિ કહે છે કેઃ-- “ઉદાર્‌ દાતાની પેઠે કોઇ દુર્જન પણુ પોતાની રજન વગર પોતાની પાસે કોઇને ન આવવા દેવાતે વાસ્તે ચોાકીનો બંદોબસ્ત રાખતો હતો, તેને સંભળાવવાને વાસ્તે કવિ ખેરનાં શક્ષતે કહે છે કે-હે ખેરનાં ૬ક્ષ ? સંટ્તજે તરને ₹ઇછીં | વરુ ચ્યા તિન્હ રત ગ્રેણ વરે સં ॥ જારન જે અતિ ૩ત્તમત્તે | ગ્મતે વિત સ્ઝ્ઝત સાંરિ સ્ટે સં ॥ સ્થાત જરે લુગુ જરછ સર્‌ીર્સફે | યોમ ચરે ઝન તાર અછે છૈ | તૂત છુર્ર્તાર્‌ વત્રાવન વયો અતિ વર્ર જુર રહે છૈં॥ (લાદ) ચંદનનું શક્ષ પોતાની પાસે ધણા સર્પોને રાખે છે એ ઠીક છે કેમકે જગતમાં જેના ઉપર ધણા લોક્રાતે લાલચ હોય એવી ઉત્તમ વસ્તુ રક્ષણુ વિના રેહેતી નથી. પરંતુ તારામાં એવી કઈ સુંદરતા છે કે જેતે ખચા વવાને વાસ્તે તેં અનેક કૂર કંટક રાખ્યા છે.” * સરકારી જંગલ ખાતાં તરફથી ખેરનાં ખીજ મંગાવી આ સ્વસ્થાનના બરડા ડુંગરમાં વાવવામાં આવેલાં હતાં. તેમાંથી ઘણા ઝાડો ઉગી ગયાં હતાં. પણ છપ્પનિયા દુકાળની વખતે રક્ષિત જંગલો ખુધ્ાં મુકી દેવાથી ખેરનાં ઘણાં ઝાડો વઢાઈ ગએલાં છે. પંદર વ્ષેના અતુભવ ઉપરથી એમ ન્ેવામાં આવેછું છે કે, ખેરનાં ઝાડોને ને કે આ સ્વસ્થાનની જમીન ઉગવામાં ઘણી માકક આવે છે, પણ ડુંગરોમાં માટી નહિ હોવાને લીધે તેનાં ઝાડા ઉંચાં કે વિસ્તારવાળાં થઈ શક્તાં નથી. એનાં જ્રાડો બીન્ન મુલકોમાં ૬૦ થી ૮૦ ક્ટ ઉંચાં અને ૮થી ૯ કીટ વ્યાસનાં થાય છે. ન્યારે આ સ્વસ્થાનમાં તે માત્ર ૨૦ શેક કીટ ઉંચાં અને ર્‌ કુટ ગ્યાસનાં નેવામાં આવે છે. _વનસ્પતિવર્ણન. ૩૧૯ વર્ગ-(લેગ્યુમિનાસી). નંબર ર૩૯ ૬-શાન્્ીયનામ-/.. 31૧૯૪1. દૃણાન્ત-, 11. [. 295; 111, 1. [. 55 ર-દેશીનામ-ગેોરડ, ગારડીઓબાવળ (પો।૦)4(ગ૦); સ્વેતલરિરિ(સં ૦); અછો।ખેર, ખેરીઆ (કચ્છી); ખોર (સિધી). ૩-વણૂન-ગોરડનાં ઝાડ અહિ ૧૦થી ૧૫ કે કોઇ વાર્‌ જ ૨૦ ફીટ ઉંચાં જવામાં આવે છે. એની છાલ ટ્રીકા ધોળા રંગની હોય છે ને તેપરથી ગુગળનાં ઝાડની છાલની પેઠે પાતળી ફ્રોતરી ઉતરતી જ્તેવામાં આવે છે. એ ઝાડમાં ખેરજેવા વાંકા, પણુ ત્રણુ ત્રણુ કાંટા હોય છે, જેપરથી એનું ઝાડ ખીન્ન બધા બાવળોાથી તરત ઓળખાઇ આવે છે. એનાં પાન વગેરેનો સાધારણ દેખાવ ખેરતે થોડો મળતો હોય છે. પાન ખેરની પેઠે સળીપર ઝીણાં આવે છે. ફૂલની કલંગી લાંખી પીળી કે ધેળી હોય છે. શ્ીંગ (ફલ) ચપટી તે પોહેળી અને ખેરની શીંગ કરતાં ડુંકી હોય છે સૂળ-ધણાં લાંબાં જ્નડાં અને ધણાં જ મજખૂત હોય છે. તેમાંથી કેટલાએક ફાંટાઓ નીકળેલા હોય છે. મૂળનું લાકડું પીળાસલેતા ધોળા રંગનું ને કઠણ હાય છે. તેના આડો કાપ કરી જ્ેતાં તે સછિદ્ર દેખાય છે. તેની છાલપરની ફ્રોતરી ભૂરા રંગની ને પાતળી હોય છે. તેપર્‌ નાહાના ગાંઠા ગડખા (100€1'01૯5) આવેલા હાય છે. અંદરની છાલ રતાસલેતી અને અંતરછાલ પીળા- સલેતા ધોળા રંગની હોય છે. તે પાતળી ને મજખૂત રેસાવાળી હોય છે. છાલની વાસ છત્રાબાવળની છાલની વાસને મળતી અણુગમતી કડવી ને સ્વાદ પણુ કડવોને તૂરો હોય છે. એની કડવાસ પાછળથી વધારે જણાય છે. અને તે લાંખો વખત સુધી જભપર રહે છે. ડાડી અને શાખાઓ -એની ડાંડી ડ્રીકા પીળા કે ધોળા રંગની હોય છે, ને તેપર ઉભા ચીરા પડેલા હોય છે, ને છાલપરની કાગળ જેવી પાતળી ફ્રેતરી ઘણું- કરી હમ્મેશ ઉતરી જતી દેખાય છે. શાખાઓ ભૂરા રંગની હોય છે, અને કોમળ શાખાઓ લીલા રંગની ને તેપર વખતે ફ્રીકા કે ઘેરા ન્નંખુડા રંગની છાયા અને ધોળા વાળની રૂંવાટી તથા ઉભી ઢીશીઓ હોય છે. ડાંડીની છાલ રેસાવાળી ને મજખૂત હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે ૧૨ થી ૩ ઇંચ લાંખાં ને ૧ થી ૨? ઇચ પેોહોાળાં હોય છે. તેની મુખ્ય ડીટડી થડમાં જરા ન્નડી થયેલી હોય છે, ને તેને ટેરવે સૂહ્મ અણી હાય છે, તે તરત ખરી ન્ય છે, મુખ્ય ડીટડી લીંબડાની સળી કરતાં પાતળી હોય છે, છે. એ ડહીટડીપર્‌ ૩ થી દૃ પાનની ડી! આવેલી હોય છે, જેમાંની પેહેલી ખે જનેડી જરા અનિયમિત રીતે આવેલી, અને બાકીની બરાબર સામસામી આવેલી હોય છે. એ મુખ્ય ડીટરીપર પાનની પહેલી જેડીથી નીચે અને છેલ્લી ખે જ્ેડીની વચમાં અકેક લંબગોળ સૂદ્દમ ર્સકુપ્પિ (છદં) હોય છે. પાનની દરેક ન્ેડીમાં ૪૦ થી ૪૪ સૃટ્મ પાન (1૯81015) આવેલાં હોય છે. તે ઉપરની સપાટીએ લીલા તે નીચેનીએ ફ્રીકા રંગનાં હોય છે. જેડીમાંતું દરેક પાન * થી ૧ રચ લાંખું અતે રૈ ઇંચ પોહોાળં હાય છે, કસે તેપર આવેલાં ૪૦ થી ૪૪ સૃહ્દમ પાનમાંનું દરેક પાન ર થી ૨૩ લાઇન લાંખું અને ર લાધનત પોહોળું હોય છે. તેની કારપર ધોળા વાળની ધણુંકરી ઝાલર હોય છે, તેની ખન્ને સપાટી લીસી, ટેરવાં સાંકડાંથતાં ખુઠ્ઠી અણી- વાળાં ને ડીટડી સૂહ્મ હોય છે, એ સધળાં પાન સામ- સામાં આવેલાં હોય છે. પાનને ચોળવાથી ચીકણો રસ અને મુળાનાં પાનને મળતી એમાંથી વાસ નીકળે છે, ને સ્વાદ કડવાસલેતો તૂરે। લાગે છે. ઉપષાન-દરેક પાનની મુખ્ય ડીટડીની બાજુએ ૨ જરા ઉભા તે એક ધણો વાંકો એમ ત્રણુ કાંટા આવેલા હાય છે, તે ખીલાડીના નખની પેઠે તળિયેથી પોહોાળા ને મથાળે તીટ્દયુ અણીવાળા હોય છે, તેનો રંગ પ્રથમ લીલાસલેતો પીળા હોય છે, તે તેનાપર સૂદ્દમ ધોળા વાળની રંવાટી હોય છે. પણુ તે પાકી જય છે, ત્યારે તેના રંગ રતાસલેતો ભૂરો અથવા કાળા થઇ ન્નય છે. ૬ થી ૨ લાધ્ન લાંબા ને ધણા સખ્ત હોય છે. એ કાંટા કે'ને વાગ્યા હોય તો ધણી વેદના થાય છે. ફલ-પુષ્પ ધારણુ કરનારી સળી અથવા ફૂલની કલંગી ર થો ૩ ઈંચ લાંબી હોય છે. તેમાં સૃદ્મ પીળાસલેતાં ધોળાં ફૂલો ખેરની પેઠે પાસે પાસે ધણાં આવેલાં હોય છે. ફૂલની વાસ મધુરી હોય છે, ને તે ઝુ ઇંચ લાંબાં હોય છે. પુષ્પબાહ્યકોષ-૫ પત્રોનો બનેલો હોય છે. તેના પાંચે દાંતા મથાળે પીળાસલેતા લીલા રંગના દેખાતા હોય છે. પુષ્યાભ્યન્તર્કોષ-ની પાંખડીઓ પ હોય છે. તે પણુ જરા પીળી છાયાલેતી ને પુન બાન કેોષનાં પત્રોથા લાંખી હોય છે. પુંકેસરે।-ધણાં હોય છે, તે ખેરના ફૂલમાં હાય છે તેમ સફ્રેદ વાળની પીછી જેવાં દેખાય છે, પરાગકોષ પીળાસલેતા સૂદ્દમ રજ જેવા હોય છે. સ્રીકેસર્‌-૧ હોય છે, તે પુંકેસરથી કંધ્ક લાંખી હાય છે. શીંગ-(ફલ)-ચપટી, ૨ થી ૩ ઇંચ લાંખી, તે પથા ૩ % લગભગ ૧ ઇંચ પેોહોળી હોય છે. તે તળિયે સાંકડી, અણીથતી, અને ટેરવે ગોળાઇલેતી હોય છે. ને તેનાપર સૂક્મ ધોળા વાળની રૂંવાટી આવેલી હોય | તાપણું ટેરવાંનતે છેડે સૂટ્મ કાંટો હોય છે. શીંગ પ્રથમ ૩૨૦ લીલા રંગની ને પાકે છે ત્યારે તે ફોકા પીળા અથવા ભૂરા રંગની થઇ જ્ય છે, તે સહેજ ખડબચડી અને તેનાપર ધોળા વાળની રંંવાટી હોય છે. શ્ીંગમાં ૩ થી ૬ ખીજ હોય છે. આઔજ-ઘેરા ભૂરા રંગનાં, ચળકતાં, લીસાં, ચપટાં, ગાળાઇલેતાં, ૧૬ થી ૨ લાઇન વ્યાસનાં હોય છે. તેને એક છેડે જરા અણી હોય છે. તે વચ્ચોવચ બન્ને ખાજુ અર્ધચંદ્રાકાર ખાડા હોય છે, તેમાં તેવી જ ધોળી લીટીઓ હોય છે. ૪-ઉષચોાગીઅંગ-સર્વાગ. પ-ગુણદ્દોષ-ત્રાહી, ઉપલેપક, ષૈષ્ટક. ૬-ઉપચોાગ-ગેરડનાં મૂળ અને થડની છાલ રાત્રે પાણીમાં પલાળી સવારે ગાળી લઇ તે પાણી પ્રમેહ અને પેશાબની બળતરા ઉપર વપરાય છે. ગેરડની છાલમાંથી ટુંકા રેસા નીરેળે છે. તે દોરી અને બળદની રાસે! બનાવવાના કામમાં આવે છે. ગોરડનાં પાન પણુ ખાવળનાં પાનની માફક વાટીને તેની લેપડી ગડગુખડાં | અને સોન્નએ ઉપર મુકવામાં આવે છે. ગેરડનાં પાન, ફૂલ અને કાચી શ્ઞીંગો રંગના કામમાં વપરાય છે. ગેરર- ડનું લાકડું મજખૂત હોય છે. પણુ તે કપાયા પછી વધારે દિવસ રહી શકતું નથી. કેમકે તેતે તરત જીવાત લાગે છે. ગાર્ડના સાર (110'1-૫7૦૦૧) વાળા લાકડાંના ખેડુ લોક કોદાળી વગેરેના હાથાએ બનાવે છે. ગોરડનું લાકડું ખાવળ પેઠે બળતણુ તરીકે વપરાય છે. પણુ તે ધણું સારૂં ગણાતું નથી. ગાર્ડની કાંટાવાળી ડાળા અથવા શાખાઓ ખેદુ લેકે! ઢોરવાડીઆં વગેરેની વાડ કરવામાં કામે લે છે. ગોરડની કાંટાવાળી ડાળાનો તાપ ધણો સખ્ત થાય છે, તેથી ખેડુ લોકે! ગોળની ભટ્ટી નીચે તે વારી તરીકે બાળે છે. ગારડના ઝાડમાંથી પીળાસલેતા રાતો પણુ ધણુંકરી સફેદ ગુંદર નીકળે છે, તેને ગોર્‌- ડીઓ ગુંદર્‌ કહે છે. એ ગુંદર ધણે પૈણ્રિક ગણાય છે. શિયાળામાં ગોરડને ગુંદર ધણુંકરી સ્રીઆ ખાય છે. ગાર્ડને ગુંદર ઉપલેપક તરીકે ઉધરસ, સંગ્રહણી, પ્રમેઠ અને મુખપાકપર વપરાય છે. ગેરડતે। ગુંદર ધણીવાર બાવળના ગુંદર કરતાં પણુ મૉંધા વેચાય છે. ગોરડતા ગુંદરની સાથે બીફ ન્નતના ગુંદરેાની ભેળ કર- વામાં આવે છે, તેથી ગોરડનોા ચોખેો ગુંદર સળવે મુશ્કેલ થઈ પડે છે. પણુ ગોરડનો ચાખો ગુંદર બહાર બંદર ચડાવવામાં આવે તો તેની ધણી સારી જીમત ઉપજી શકે તેમ છે. ગોરડના ગુંદર્‌ વિષેનો હેવાલ વૉટ સાહેબની ડીકશનરીમાં લંબાણુથી આપેલો છે, તે જત્તા- સુએ વાંચવા ને *નણુવા જેવે। છે. ગોરડનાં પાનના રસમાં ગોરડની રાખ મેળવી પાવાથી કમળો મટે છે. વનસ્પતિવર્ણન. ૭-સ્થાનક-ગોરડનાં ઝાડ પત્થર, ખડા, કે કાદી- વાળી જમીનમાં ધણાં ઉગે છે, એ સિધ, અજમેર, કચ્છ અને કાહઢિયાવાડમાં થાય છે. ૮-વિ૦ વિવેચન-ગેરડનાં પાન પણુ થોડાં બાવ- ળર્ના પાનતે મળતાં હોવાથી એને ગારડીઓઓવળ કહે છે, પણુ ખરં જતાં ગોારડનાં ઝાડ ખેરનાં ઝાડને વિશેષ મળતાં આવે છે. ગોરડનું લાકડું રબારી લોકે પવિત્ર માતે છે, અને તેએ લસ પ્રસંગે માંડવામાં માણુક થંભની સાથે તે બાંધે છે. તેએ વળી એમ પણુ કહે છે કે, ગોરડનું ઝાડ રખારી લોકોનું આદિ ઝાડ છે, અને જે જગેોએ નવી વસવાટ કરવી હોય યાં તેઓ પોતાની સાથે ગોરડનાં ખીઆં લઈ જય છે. વળી ગોરડનાં ઝાડતે રબારી લોકે! સૂર્યાસ્ત થયાના સમય દેખાડનાર પોતાનું ધડીઆળ માને છે. કેમકે ગોરડનાં પાન બરાબર સૂર્યાસ્તે મીંચાઈ જાય છે. તેથી જ્યારે વરસાદ પડતો હોય અથવા ઉંચા ડુંગર્‌।ની તરાટીમાં જ્યારે સૂર્ય દેખાતો નથી ત્યારે રખરી લોકર ગોરડનાં પાનનું મીચાવું સૂર્યાસ્ત થયાના વખત તરીકે માની પોતાનાં ઢોર વગેરે ધર્‌ તરફ લઈ જય છે.% * આ સ્વસ્થાનમાં ગોરડીઆ બાવળનાં ઝાડ તટકીઆ ખાવળનાં ઝાડની પેડે ઘણુંકરી આડે વગડે ઉગે છે. તોપણ ખરડા ડુંગરની દૃક્ષિણ પશ્ચિમ ખાજીએ ધ્રામણી કેડીથી તે નલીઆ ધ્રાર જંગલના ગોઝારા ડુંગર સુધી તેનાં વનનાં વન ઉગે છે. પોરબેદ૨ સ્વસ્થાનમાં ગોરડનાં ઝાડ જેમ વધારે ઉગે છે તેમ જ તે વધારે ઉપયોગી પણ છે. ગોાઢાણાં જંગલના 'ખીલડેાકાદેો,, મેવાસા નંગલની જ'જ- રડાની વીડી, આદીત્યાણાંની પત્થરની ખાણોાનીધારટીએ।॥ રાણાવાવ જંગલની ચાંસધાર અને ભતવારી ડ'ગરના પહષારરપ તેમ જ નલીઆધાર જગલમાંની તમામ ધારડીએ। ગારડનાં ઝાડોથી ગીચ ભરાયલી છે. ખરડા ડુંગરમાંના તેના પાઉંનો દૃક્ષિણ પશ્ચિમ અને થોડો પૂર્વ ભાગ વિશેષ કરી ચુના પશ્થરની ખડખચડી સખ્ત કાદી- વાળી જમીનથી બનેલે છે. તેમાં ઘણી સારી ન્તતનાં ઈમારતી ઝાડો ધણુંકરી થઈ શકતાં નથી. પણ એ કાટીવાળી ધારડીઓઆ રક્ષિત ( રીઝર્ડ ) રવાખાથી ગોરડનાં ઝાડો તેનાપર પોતાની મેળે ઉગવા માંડે છે, અને થોડા વર્ષોમાં તેનો ગીચ ડાંસેો થઈ નતય છે. ખરડા ડુંગરના પડધારા અને ધારડીઓની «મીનપરથી વર- સાટનાં વહેતાં નેસબંધ પાણીને લીધે તે ઉપરની માટી, પથરા અને ઝાડના નાહાના છોડવા વગેરે તમામ ધસડાઇને વોકળા- ઓમાં વહી ન્નય છે. તેથી પડધારા તથા ધારડીઓ કેવળ ઉઘાડાં રહી નય છે. કે જે ઉપર કોઈ ઝાડ ઉગતું નથી. એટલું # નહિ પણ ધાસપણ ભાગ્યે જ ઉગે છે. ડુંગરના આવા ઝાડ કે ધાસ વગરના ખુલ્લા પડધારા અને ધારડીઓ ઉપર «જંગલ ખનાવવા માટે આ સ્વસ્થાનમાં ગોરડનાં ઝાડ અત્યંત ઉપયોગી ન્નેવામાં આવે છે. દ્વાખલા તરીકે ગોઢાણાં ન્ગલના ખીલડાકાદમાં ન્‍્યારે તે ન્ટંગલ રક્ષિત રાખવામાં આવ્યું ત્યારે ફટા છવાયા ગોરડનાં ઝાડનાં હુઠાં વર્ગ-(લેગ્યુમિનોસી ). નંબર ૨૪૦* ૨-શાજ્રીયનામ-4. 10૯11111. દૃણાન્ત-11. 11, [). 297; ડે. [0. 104 1(..0- 54: ૨-દેશીનામ-ખેરવેલ, ખેરવેલીઓઆબાવળ, ઝીંથા- તોડી (પે।૦); ખેરવેલ (ગુન); ્ઞેમ્વી (સન); વીતવજ (દ્‌ં૦)- ૩-વણેન-ખેરવેલ નાડા કટૃણુ વેલા જેવી થાય છે, તે ધણાં ઉંચાં ઝાડાપર આડી અવળી ચડેલી હોય છે. એની શાખાઓ રતાસલેતા ભરા રંગની ને તેપર્‌ જરા છેટે છેટે તીઠ્દદુ અણીવાળા નાહાના કાંટા આવેલા હોય છે. પાન ખેરનાં પાન જેવાં પણુ તેથી મ્હોટાં હોય છે. ફૂલ શાખાઓતે છેડે ધણુંકરી ગુચ્છાની પેડે દડી કે ગેંદના આફકારમાં આવેલાં હોય છે. તેતી કળી ઘેરા રાતા રંગની, ને ફૂલ ઉધડે છે ત્યારે તેની પાંખડીઓ ડ્રીકા ધોળા કે પીળા રંગની દેખાય છે. ' શ્રીંગો (ફ્લ કે પૈડા) ફ્રોકા 9 પા. વનસ્પતિવણ્‌ન. ૩૨૧ રાતા રંગની, ચપટી ને લાંખી હોય છે. એની કોમળ શાખાઓને ઝાડપર ઉંચે ચડવા માટે અથવા ખીજ રીતે આસરે લેવા માટે તેતે મથાળે લોઢાના વાળાનાં ગુંછળાં જેવા છેડા આવે છે. તે છેડા એક પકડની માકક કાઈ ઝાડની શાખાને પકડી રાખે છે, ને તેના ટેકાથી કોમળ શાખા આગળ વધી ઝાડપર ચઢી જાય છે, ને તેનો વાંકા છેડો જે જગોએ ઝાડની શાખાને વળગેલે। હોય છે તે ત્યાંજ રહી જય છે. મૂળ-ધણું ઉંડું બેડેલું હોય છે. તેમાંથી કેટલાક ફાંટાએ નીકળી જમીનમાં ચોતરફ લાંબા પથરાયલા હોય છે. આ ફાંટાઓમાંથી વળી કેટલાએક ઝીણા રેસા જેવા ફાંટાઓ પણુ નીકળેલા હોય છે. મૂળનું લાકડું રતાસલેતા રંગનું ને ધણું કટૃણુ હોય છે. મૂળની છાલ મજખૂત રેસાવાળી, રસભરી અતે રાતા રંગની હોય છે. તેને કાપતાં તેમાંથી ચીકણ્‌। રાતો રસ નીકળે છે. છાલપર્‌ની પાતળી ફ્રેતરી ભૂરા કે કાળા રંગની હાય છે. તેપર ભરાં કે ધોળાં આડાં છાંટણાં આવેલાં હાય છે. છાલની વાસ હરમી અને સ્વાદ ચીકાસલેતો ધણો તૂરો! લાગે છે. અને થોડાં ઘાસનાં થુમડાં રિવાય ખીજું કશું હતું નહિ. અને એ કાદટાની તમામ «મીન ખડખચડા સ્હેો।ટાં ભાંયશાવાળા પત્ય- ર્‌ાવાળી ખુલ્લી પડી હતી. તેનાપર તે રક્ષિત રહયા પછી પંદર વર્ષ દરમિયાનમાં ગોરડનાં ઝાડોનો એવા તો ગીચડાંસેો। થઇ ગયેલો છે કે, તેની અંદરથી કોઇ માણુસ કે ઢોર તો જું પણ પક્ષિ પણ નીકળી રાકતું નથી. કાંટા અને તૅનાં પાન શિયાળે ખરી ન્નય છે, તેથી ખુલ્લી જમીનતપર પાનનો થર ખંધાય છે. ઉન્હાળો આખરે તેનાં કલ અને પાછળથી તેની શીંગો અથવા પૈડા પણ તેનાપર પડવાથી એ થરને વધારે! થાય છે. અને એવી રીતે ૬૨ વર્ષે થરનો વધારો થવાથી ખુલ્લી જમીનપર પાનનું ખાતર થવા માંડે છે. ગોરડનાં ઝાડનાં મૂળ પણ ૬૨ વર્ષે કાદ્ી અને પથ્થર તોડી જમીનમાં ઉંડા ખેસતાં ન્નય છે. અને આવીરીતે ટુટેલી કાદીમાં ગોરડનાં પાન વગેરે પડી આસ્તે આસ્તે તેનું ખાતર અને પછી માટી થતી ન્તય છે. આવી રીતે ખુલ્લી જમીનપર ગોરડનાં ઝાડો ઉગી જવાથી તેનાં પાન વગેરેથી ખુલ્લી જમીન ઢંકાઇ નય છે. અને તે જમીન ખીત્ત સારાં ઝાડનાં ખીજ ઉગવાને લાયક થાય છે. અને તેમાં સારી ન્તતનાં ઘાસ પણ્‌ ઉગે છે. પછી આવા ડૉંસામાં દુધલા, કારીખડા, શેૈમળા વગેરે ઝાડોનાં ખીજ કે જેને ઉડવાને વાળની પીછી હોય છે, તે પવનથી આજુખાન્તુથી ઉડી આવી ગોરડનાં ઝાડ- વામાં ભરાઇ ન્તય છે. તેથી તેનાં ખીજ ત્યાં જમીનપર પડી ઉગવા માંડે છે. અને આસ્તે આસ્તે ગોરડના ઠાંસામાં કેટલેક વર્ષે ટૂધલા, કારીખડા, શેમળા અને રેૉ[ણ્‌ વગેરેનાં ઝાડો ન્તેવામાં આવે છે. અને આમ થવાથી સારાં ઝાડોનો જેમ જેમ વધારો થતો ન્તય છે તેમ તેમ ગોરડનાં ઝાડો પોતાની મેળે કેટલાક વખત પછી ઘસાઈ ન્તય છે. ઉપરના ટાખલાપરથી એડું ન્નેવામાં આવે સ્થાનના ડુંગરના પડધારા અને ધારડીઓપર વનસ્પતિ ઉગતી હોય તો તે વિશેષકરી ગોારડ પર પ્રથમ ગોરડનો વસવાટ થયા પછી ગોરડે મુ કે, આ સ્વ- કોઈ પહેલી અને ડુંગર- છ્ઠે ન્તે ૨. શ છે. અને ચાતાની આસ-* પાસની જમીન ખીત્તં સારાં ઝાડાને લાયક કર્યા પછી ઉત્તરોત્તર ત્યાં સાશૉ ઝાડો ઉગે છે. અને એવી રીતે પછી ત્યાં સારાં ઝાડોનાં ન્ટંગલ થઇ ન્નય છે. એટલે ઝાડોનોા વસવાટ પણ માણસોના વસવાટની પૈડે થતો જણાય છે. જેમકે:-એક ઉજડ જગામાં સૌથી પહેલાં રબારીના નેસડા થાય છે, ત્યાર પછી ત્યાં ઢેઢ વાઘરી વગેરે લોકોનાં ઝુપડાં થાય છે. આવાં લોકે કેટલોએક વખત ત્યાં રહ્યા પછી તેની આસપાસની ખેડવાણુ જમીનમાં સાધારણ કોલી વાધરી જેવા લોકે ચીભડાં વગેરે સાધારણુ ખકાકું વાવવાની માગણી કરે છે. થોડો વખત એવાં હલકાં બકાલાંના વાડા થયા પછી ત્યાં ખેડુ લોકો ખેડવાણુ જમીનની માગણી કરી પોતાનું ત્યાં નાહાનું ગામડું વસાવે છે. અને આસ્તે આસ્તે ત્યાં પ્રથમ આવી વસેલા રખારીઓ અને વાઘરી નવા લોકને ત્યાંથી ખસી જવાને આ ગામડાંના લોકે કૂરજ પડાવે છે અથવા તે લોકે પાતે જ ત્યાંથી ખસી જઈ વળી કોઇ માણુસના વસવાટ વગરની ઉજડ જગામાં જઇ રહે છે. આવા ઘણા દાખલા ન્તેવામાં આવે છે. અમરદડ, ખીલેશ્વર, બારડી, આસીઆપાટ અને ખંભાળા વગેરે આ સ્વસ્થાનનાં ખેડવાણુ ગામોની જગોએ પ્રથમ કેવળ રખારીઓના નેસડા હતા, પણ હાલ એ ખધાં સારાં ખેડવાણુ ગામો થઇ ગયેલાં છી અને ત્યાંના રબારી લોકોને આ ગામોની પાછળના ડુંગરમાં જઇ રહેવાની કરજ પડેલી છે. આ ઉપરથી જણાય છે કે, ખેડુ વગેરે ઉંચો ધંધોઓ કરનારા લોકોનો વસવાટ જંગલવાળી ઉજડ જગોમાં થવા માટે પ્રથમ જંગલી લોકના ત્યાં વસવાટ થાય છે. ત્તેવી જ રીતે આ સ્વસ્થાનના ડુંગર્‌।પર સારી ન્તતનાં ઝાડાને વધાર્‌ા થવા માટે પ્રથમ ગોરડનાં ઝાડ કે જે એક ન્ંગલી અને નકામાં જેવાં કેટલાક લોકોને મને ગણાય છે તેનો વધારે થવા દેવો જઇએ, તો પછી ત્યાં સારી નન«્નાં ઝાડો થઇ રાકે છે. ગોરડનાં ઝાડ, રખારી અને બકરાં એ ત્રણેના એક ખીન્ત સાથે એવો સંબંધ છે કે, એ ત્રણની એક નિષુટી ગણાય છે. કેમ કૈ રખારીને ખકરાં રિાવાચ અને 'બકરાંને ગોરડનાં ઝાડ ૩૨૨ વનસ્પતિવણુન. પિકસાસારાસારારરસાસરાસમઇસરસસાવસવસયમાસાસણાસમાતતારાસમમમમમારસાયારામામમમારણમસપસસણમણણસણમણવમમમામામમવમમમનનમમમ-મમવરસમપવદણણસયવપમરમમમમ૦૦--.-.-.-.. ડાંડી અને શાખાઓ-ભરા રંગની હોય છે. કોમળ | શાખાઓ લીલા કે રાતા રંગની હોય છે. કાંટા નાહાના ને વાંકા વળેલા હોય છે ને તે રતાસ કે કાળાસલેતા રંગના હોય છે. ડાંડી અંગુઠાથી તે હાથની બાજી જેવી ક્ર વખતે સાથળ જેવી નડી થાય છે. તેપર 'જૂટા છવાયા કાંટા હોય છે. શાખાઓ ધણી લાંખી વધેલી હોય છે, અને તે નણે કંઈ પકડવા અથવા આરશરે। લેવા યત્ન કરતી હોય એવી રીતે તે લંબાયલી દેખાય છે. શાખાઓ ઉપર વખતે ઉભી હાંસો અને કાંટાઓ ધણા પાસે પાસે હોય છે. ડાંડી અને નનડી શાખાઓપરની છાલ બહારથા ભૂરા કે ઘેરા ભરા રંગની, ખડબચડી, ને ઉભા ચીરાએ.- વાળી હોય છે ને અંદરતી છાલ રાતી મજખૂત રેસા- વાળી હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે, તે ૬ થી ૧૦ ઈચ લાંબાં ને ૭ થી ૮ ઇંચ પેોહોળાં હોય છે. તે ખેર કે હરમાબાવળની પેઠે સળીપર આવેલાં હાય છે. પાનની મુખ્ય ડીટડી લીંબડાની સળી જેવી પાતળી ને ઉપરની બાજી નીકવાળી હોય છે. તેપરની પહેલી ન્નેડીથી જરા શિવાય ચાલતું નથી. રબારી લોકે! ન્યાં પોતાનો પ્રથમ વસ- વાટ કરે છે ત્યાં બકરાં સાથે રાખે છે. અને બકરાને ચારા માટે ગોરડના ઝાડો નઇએ છીએ. દુષ્કાળની વખતે ગાડરાં (ઘેટાં) અને ખકરાં જેવાં અલ્પ પ્રાણીઓનો આધાર ગોરડનાં ઝાડપર વિરેષકરીને ન્તેવામાં આવે છે. છપ્પનિયા દુકાળની વખતે ખરડા ડુંગરના પાઉમાં આ સ્વસ્થાનનાં તમામ ગામે।નાં ખકરાં અને ગાડરાં ગોઢાણાં રક્ષિત જંગલના 'ખીલડાકાદાપરતનાં ગારડનાં વનમાં સ્વસ્થા- નની ખાસ પરવાનગીથી નભવા માટે રાખવામાં આવેલાં હતાં. દુકાળ વખતે બીન્તં સારાં ઝાડો તરત સુકાવા લાગ્યાં હતાં. ત્યારે ગોરડનાં ઝાડો વધારે નેરથી કેોળવા માંડયાં હતાં. ગોારડનાં ઝાડનાં પાન ખાઇને ભાદરવાથી માગશર મહિના સૂધી, અને તેનાં ખરી પડેલ સુકાં પાનપર માગરારથી ક્‌ાગણ સુધી, અને તેનાં કૂલ અને રીંગાપર કાગણૂ્‌થી આશાડ સુધી, અને પાકેલ શોંગો જે જમીનપર પડી ગએલ હતી તે અને ઝાકળ પડવાથી ગોરડનાં ઝાડમાં આવેલાં નવાં કોળાંમણનાં પાનપર આશાઢથી બીન્ત ભાટટરવા સુધી ખકરાં અને ગાડરાં સારી રીતે નભ્યૉ હતાં. દુકાળ જેવે વખતે સારા ચારાની તંગી હોય છે ત્યારે રબારી ભૈસો અને ગાયોની જીવવાની આરા રાખતા નથી, પણ્‌ ખકરાંને ગાડરાંના ચારો બાવળ, ઝીલડાં અને ગોરડ આદિ, બીન્ત લોકોની નજરમાં ઘણાં નકામાં જેવાં ગણાતાં વનસ્પતિ મળવાથી ખકરાં ગાડશાંતે બચાવવા અને રાખવામાટે ત્તે લોકો વિશેષ ધ્યાન આપે છે. છપ્પનિયા દુકાળ 'વખતેં બકરાંવાળા રખારીઓને દુકાળના (રીલીક્‌ ) કામપર જવાની જર્‌ર પડી નહિ હતી. છષ્પનિયા પછી ૨૯૫૭ અને ૫૮ ની સાલમાં ખકરાંવાળા રબારીએ પોતાનું ગજરાન સારીરીતે ચલાવી રાકતા હતા, એટ્લુંજ નહિ પણ થોડા સુખી નેવામાં આવતા હતા, પણ ખેડુ અને ખીન્ન લોકોને તે સાલોમાં સ્વસ્થાન તર- કૂથી છપ્પનની સાલની માકક ખોરાકી | પોરાકીની ધણી મદદ આપવી પડતી હતી. અને અનાથગ્હમાં ધણા લોકોને નિભા- નીચે તેનાપર એક ચપટી રસકુપ્પિ (૯111) હોય છે, અને એવી જ ર્‌સકુપ્પિ ઉપર જતાં છેવટની ર કે ૩ જેડીઓવચ્ચે પણુ આવેલી હોય છે. એ મુખ્ય ડીટડીપર ૮થી ૧૬ જેડી આવેલી હોય છે. જ્ેડીમાંનું દરેક પાન ર થી ૩ કે ૩? ઇંચલાંખું હોય છે. તેપર્‌ ગીચે- ગીચ ઝીણાં સદ્દમ પાન (1001૯15) આવેલાં હોય છે. તેની ૩૦ થી ૬૦ જેડી હોય છે. એ દરેક સૂદ્ટમ પાન રથી ૩ લાધત લાંષું અતે ર લાઇન પેોહોળું હોય છે. તે બત્તે સપાટીએ લીસું, ઉપર્‌ ધેરાલોલા ને નીચે ફીકા લીલા રંગનું હોય છે. તેની કોર વિષમ હોય છે. ફલ-શાખાઓતે છેડે ફૂલના આંબાની પેકે મોર કે ગુચ્છો આવેલા હોય છે. પુષ્પ ધારણુ કરનારી સળી ર થી૪ પાસે પાસે આવેલી હોય છે, તેપર ઉભી હાંસા ને ભૂરા વાળની રૂંવાટી હોય છે. પુષ્પપત્ર સૃદ્દમ અણીદાર હોય છે. ફૂલની દડી 3 ઇચ વ્યાસની હોય છે. તેમાંથી શીરસનાં ફૂલને મળતી મધુરી સુગંધ નીકળે છે. પુષ્પુખાહ્યકેોષ-પ પત્રોનો બનેલે!, તેનાં પાંચે પત્રો વવામાં આવ્યાં હતાં. પણ તેમાં કોઇપણ રબારી ભાગ્યે જ નેવામાં આવ્યો હતો. તેનું કારણુ બીજું કંઇ જ નહિ પણ્‌ ગોર- ડનાં પુષ્કળ ઝાડાપર ખડરાં કે જે “રખઆરીઓ ની જુની જાર?” (જુવાર) કહેવાય છે તે જીવતાં રહ્યાં હતાં, અને તેપર રખારીઓતું ગુજરાન ચાલ્યું જવું હતું તે હવું. ગોરડનાં ઝાડ, પાલેરા, ઝીલ આદિ વનસ્પતિ જે ધણી સાધા- રણુ જણાય છે, ને જેના તરક ધણા થોડાઓનું લક્ષ નાય છે, તેજ વનસ્પતિ દુકાળ જેવા ભયંકર વખતે અસાધારણરીતે ઉપયોગમાં આવે છે. આવી વનસ્પતિ દુકાળ વખતેં ઘણી ક્લે ને ફાલે છે, ને તે ઘણા જવને પાળે છે. ગોરડનાં ઝાડનાં ઉપ- થોગીપણાં વિષે જેટલું કહેવાય એટલું થોડું છે. માટે જેમ ધણા લોકો ધારે છે, ને કહે છે કે-“જંગલમાં ગોરડ રામાંટે રાખ્યા હશે ? અમથા કાંટા છે, કપાવી નાખવા ન્તેઇએ, એ નકામી વસ્તુ છે.” પણ્‌ તેમ નથી, છપ્પનિયા જેવા દુકાળના વખતમાં આંમા, આંબલી, વડ, પીપળા, પીપળી, અને સાગનેવાં શ્હોટાં ઝાડો લાસ ગયાં છે, ન્યારે ગોરડનાં ઝાડો હનારો પ્રાણીઓને પાળીને ટકી રહેલાં છે. ને આ જગાએ આંખાનાં ઝાડ હતે તો તે તમામ સુકાઇને લાસ ગયાં હતે અને તે કોઇ ઢોરને ખચાવી શક્તે નહિ. માટે પોરબંદર જેવા કાદીવાળી જમીન અને થોડા વરસાદવાળા મુલકમાં આંબાનાં ઝાડ કરતાં ગારડનાં ઝાડની જ્રીમત વિશેષ ગણી રાકાય છે. માટે જ આ સ્વસ્થાતમાં ન્યાં - જ્યાં ધણી કાદીવાળી જગે છે ને ન્યાં ખીન્તં સારી ન્નતનાં ઝાડો થઇ શકતાં નથી, તેવી જગાએ ગોરડનાં ઝાડોનો વધારે ને' ખચાવ કરવો એ ઘણું અગલનું જણાય છે. અને કુદરતે પણ આમુલકને એવી જ ખકસીસ આપેલી છે. પશ્થરવાળી જમીન અને થોડા વરસાદને લીધે ખીન્તં સારાં ઝાડો થઇ ન શક લારે' કુદરતને પગલે ચાલવું એ ઠીક ગણાય છે. ગોરડનાં ઝાડો કાંઇપણુ મહેનત કે ખરચ કર્ચા શિવાય તે આપો આપ ણગી ન્તય છે. તેનાં ઝાડો મહોટાં થતાં સુધી ફકત તેટલી જમીન રક્ષિત રાખવી નોઇએ. વનસ્પતિવર્ણન: ૩૨૩ જૂદા દેખાતા હોય છે. પૃષ્પાભ્યન્તર્કોષ-તી પાંખડીઓ પ હોય છે, તે પુન બાન કરષનાં પસે! કરતાં લાંબી, અતે તેના છેડા તેથી આંતરે આવેલા હોય છે. પ્રુકેસરો-ધ્રણાં હોય છે. તે પાંખડીથી લાંબાં, તેના તંતુઓ પીળાસલેતા રંગના કે સફેદ હોય છે. ચ્ીકેસર-૧ હોય છે. તેની નલિકા વાંકવળતી ને સૃહ્્મ મુખવાળી હોય છે. શીંગ-(ફ્લ )-ચપટી, ધેરા રાતા રંગની, ચળકતી, ને લીસી હોય છે, તે ૬ થી ૮ ઇંચ લાંખી અને 2 થી ૧ ઇંચ પોહોળી હોય છે. તેને બન્ને છેડે અણી અને તેની ખન્ને કોર જરા ચઢી આવેલી હોય છે. તેમાં ૮ થી ૧૫ ખીજ હોય છે. ખબીજ-મન્ને બાજુ ઉપસેલું, ર થી ૩ લાઇન લાંખું, ૧ર થી ર લાધત પોહોળું, કાળાસલેતા રાતા રંગનું, લીસું, ચળકતું, જરા ચપડ્ડઠેં, એક છેડે જરા સાંકડુંથતું અને બન્ને બાજુએ વચ્ચોવચ લંબગોળ ખાડાઓવાળું હોય છે. ખીજની અંદર પીળાસલેતો ધોળે દાળીએ હોય છે. ૪-ઉપચોાગી અંગ-સર્વાગ. પ-ગુણદેોષ-ગ્રાહી. ૬-ઉપચેગ-ખેરવેલનાં મૂળ અને ડાંડીની છાલ ખેરતી છાલ કરતાં પણુ ગ્રાહી હોય છે, અને તે ખેરની છાલની જગોએ ઓઔષધેમાં વપરાય છે. એનાં ફૂલ, પાન અતે કાચી શીંગો રંગના કામમાં વપરાય છે, એની છાલ માછીએને જાળ; ચમાર લોકોને ચાંમડાં, અને શિકારી- ઓને લુગડાં રંગવાના કામમાં આવે છે. એની છાલ અને પાનતે। વિશેષ ઉપયોગ ખાવળની છાલ તે પાન જેવે છે. લેંસતી આંખમાં ફુલું પડયું હોય તે! બરડા ડુંગ- રના રઆરી લોકો ખેરવેલની છાલને કાઢો ભેંસની આંખમાં દિવસમાં ખે ત્રણુ વખત થોડો નાંખે છે. એની છાલમાંથી ધણુ। સુંદર રેશમ જેવા નરમ રેસાઓ નીકળે છે, જેની સુતળી અને દોરીઓ બનાવી શકાય છે, એના વેલાને કાપતાં એના ગાભામાંથી સ્વચ્છ પાણી નીકળે છે, તે પીવા જેવું હોય છે. ૭-સ્થાનક-ડુંગર અને તેની પાઉમાં ખેરવેલના વેલાઓ છૂટા છવાયા ઉગેલા ન્તેવામાં આવે છે. એ હિંદુસ્થાનમાં ધણી જગાએ થાય છે. ૮-વિબ્વિવેચન-એના વેલાને ખેર જેવા વાંકા કાંટા અને પાન હોય છે માટે એતે ખેરવેલ કહે છે. એના કાંટા વાંકા અને એવા તો તીઠ્દણુ તે મજબૂત હોય છે કે, ર્બઆરણુ અથવા ખીજ કેઈપણુ જાતની સ્ત્રીએ જે ડુંગરમાં ધાસ કે બળતણુ લેવા જાય છે, તેનાં લુગડાં કે માથાંના વાળમાં તે ભરાય છે, તો તે લુગ્ડું ફાડી કે વાળ તોડીને જ નીકળે છે. માટે અહિના રબારી ને સીંધી લેકર એને ઝીથાતેોડી કહે છે. (ઝીથા એટલે વગર્‌ તેલ નાંખેલા ને વગર ઓળેલા વાળ ). વર્ગ-( લેગ્યુમિનોસી.) નંબરે ૨૪૬* ઉ-શાસ્રીયનતામ--&.10172ા 1.૯01. દૃષ્ટાન્ત-11. 11. [. 298; પૌ. [. 104; 1. 1. [». 156; રૂ૦ નિન પા૦ ૪૩૪. ૨-દેશીનામ-કાળાસડસડૅ, કાળીયોસરસ, કાળો શિરીષ, કાળે ક્રાંસદીઓ (પે--ચુન); શિરીષ, વાળા સિરસ (મ૦ )$ સિર્‌ીષ, શિરીસ, જાળશિષ ( ટિંબ); શિરીષ, જ્ષ્ળશરીષ ( સંન ). ૩-વણેન-એનાં ઝાડ ધણાં ઉંચાં થાય છે. તેમાં નનડી શાખાઓ કાઈ કોઇવાર ધણી લાંબી ગએલી હોય છે, અતે પાતળી શાખાએ પાસે પાસે આવી બહધા નીચી ઝુકતી હોય છે. પાન લીંબડાની પેડ સળીપર આવેલાં દ્વિભસ હોય છે, ફૂલ અત્યંત મધુરી સુગંધવાળાં, સુક્ે- મળ, લીલાસલેતા પીળા રંગનાં ઉન્હાળે આવે છે. અને શીંગો (ફલ) લાંબી, ચપટી, પેોહાળી, પીળાસલેતા ભૂરા રંગની શિયાળે પાકે છે. મસૂળ-ધણું મજખૂત રતાસલેતા કાળાસારવાળું હોય છે. તે ધણું નનડું તે લાંખું હોય છે. એમાંથી કેટલાએક ફાંટા નીકળેલા હોય છે. એની અંતરછાલ ધણી મજખૂત ર્‌સાવાળી હોય છે. એની વાસ ઉત્ર અને સ્વાદ ધણો તૂરો હોય છે. એના કોમળ ફાંટાઓપરની છાલ ભૂરા- સલેતા રાતા રંગની, ને અંદરતી લીલાસલેતી હોય છે. ડાડી અતે શાખાઓ-એતું થડ કોઇ કોઇવાર માણુસની બાથમાં ન આવી શકે એવું જાડું, સીધું, ગોળ ને ધણું લાંખું હોય છે. તેની બહારતી છાલ ભૂરા ને કાળા- સલેતા રંગની ખડબચડી હોય છે. તે અંદરથી પોચી ને પાકેલી ઈટના રંગ જેવી તે જરા ચંદનનતે મળતી સુગંધ- વાળી હોય છે. તે ખટકણી ને ધણાં પડવાળી હોય છે, તેથી અંદરની છાલ રાતી તે અંતરછાલ ધેોળાસલેતા રંગની, ચીકણી ને રૅસાવાળી હોય છે. સુગંધ ખટાસલેતી ઉત્ર અને સ્વાદ ધણો તૂરો! હોય છે. કોમળ શાખાઓની છાલ ધોળા કે લીલા રંગની હોય છે, ને તેપર ભૂરાં કાળાં ને ધોળાં છાટણાં આવેલાં હોય છે. અતિકાોમળ શાખાઓપર ધોળા તે તપખીરીઆ રંગના વાળની રૂંવાટી આવેલી હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે, તે ૧ થી ૧ર ફુટ લાંબાં હોય છે. તેની મુખ્ય ડીટડી લીસી, ચળકતી, ૩૨૪ લાલાસલેતા રંગની હોય છે. તે તળિયે ઉપસેલી હોય છે. |, તેના ઉપસેલા ભાગથી ઉપર અને પહેલી જ્ેડીથી નીચે એક ખાડાવાળો રસકૃપ્પિ (છદ) હોય છે. પાનની એક કે ખીજી જ્નેડીવચ્ચે અને વખતે છેલ્લી ૨ કે ૩ જેડીવચ્ચે પણુ આવી જ નાહાની અઝ્ેક રસકૃપ્પિ હોય છે. જેડી ર૨ થી પ કે ૮ હોય છે. જ્નેડીમાનું દરેક પાન ઘણુંકરી ૬ થી ૮ ઈંચ લાંખું હોય છે. જ્ેડીનાં દરેક પાનમાં ૮ થી ૧૪ કે ૧૮ નાહાનાં પાન (દલ-1081015) આવેલાં હોય છે. પાન લીસાં, ચળકતાં ઉપરની સપાટીએ ઘેરા લીલા રંગનાં ને નીચેતીએ પ્રીકાં પણુ વખતે વિશેષ ચળકતાં હોય છે. તે ૧ થી ૧ર ઇંચ લાંબાં અને ર થી ટ ઇચ પોહોળાં હોય છે. તેનાં ટેરવાં ખુઠ્ઠાં હોય છે, ને વખતે ટેરવે સૂક્મ અણી હોય છે. તેની કોર્‌ વિષમ અતે ડીટડી સૂટ્રમ હોય છે. પાનતે ચોળવાથી તાંદળ- નાનાં પાનની વાસતે મળતી વાસ, અને ચીરપરે। તે કડ- વાસલેતો સ્વાદ આવે છે. ફલ-પત્રકોણુમાંથી પુષ્પધારણુ કરનારી સળી ર થી ૪ પાસે પાસે નીકળેલી હોય છે. તે ર થી ૩ ઈંચ લાંખી, ગાળ, વાળની રૂંવાટીવાળી, ચળકતી ને લીલાસલેતા રંગની હોય છે. તે દરેક સળીને મથાળે ૨૫ થી ૫૦ સૂદ્મ ફૂલો ધણાં પાસે પાસે આવેલાં હોય છે. તેથી તે એક ગુચ્છી જેવાં લાગે છે. ફૂલની ગુચ્છીતો વ્યાસ ર થી ૩ ઇંચનેો હોય છે. ગુચ્છીમાનાં દરેક ફૂલતી ડીટડી ૧ લાઇન લાંબી, લીલા રંગની ને વાળની રૂંવાટીવાળી હોય છે. પુષ્પખાલ્કોષ-પ પત્રોતો બતેલે હોય છે, તેનાં પત્રો તળિયેથી જ્નેડાયલાં તે મથાળે તેના પાંચેદાંતા દેખાતા હાય છે. તેપર્‌ ધણુંકરી તપખીરીઆ વાળની રૂંવાટી આવેલી હોય છે. તે લગભગ ૧ લાઇત લાંબાં ને તે દરેક પત્રની વચ્ચે એક ઉભી નસ હોય છે. તે તે ભૂરાસ- લેતા લીલા રંગનાં હોય છે. જ પુષ્પાભ્યન્તર્કેોષ-ની પાંખડીઓ પ હોય છે, તે પણુ પુ૦્બા૦ કેષનાં પત્રોની પેડેં તળિયેથી જ્ેડાયલી ને મથાળે તેના પાંચે દાંતા દેખાતા હોય છે. તે લીલા રંગની, પુ૦્બાન્કોષનાં પત્રોથી લાંખી, ને તેનાં ટેરવાં અણીદાર હોય છે. પાંખડીપર વચ્ચોવચ એક લીલા રંગની ઉભી નસ હોય છે. પાંખડી ર્‌ લાધનિ લાંબી હોય છે. પુંકેસરે-૨પ થી વધારે હોય છે, તે તળિયે ન્નેડા- યલાં અતે મથાળે છૂટાં હોય છે. તે ધણાં જ બારીક દોરા જેવાં હોય છે, તે ૧ર થી ૧૩ ઇચ લાંબાં અને નીચેના ભાગમાં ધોળા તે ઉપર લીલા રંગનાં હોય છે. તેને મથાળે સૂટ્દમ ભૂરા કે પીળાસલેતા રંગના પરા- ગકોષ ર પોલવાળા આવેલા હોય છે. ફૂલ જરા કરમાય છે ત્યારે પુંક્સરતંતુઓતે। સફેદ રંગ પીળા થઇ! જય છે. વનસ્પતિવર્ણન. સ્રીકેસર-૧ હોય છે. તે પુંકેસરો જેવા જ રંગની ધણુંકરી હોય છે, તેને ટેરવે સૃદ્મ મુખ હોય છે. ગર્ભા- શય બહુધા લીલાસલેતા રંગને હેય છે. શીંગ-(ફલ )-કાચી હોય છે ચારે ફ્રીકી લીલ્ાસ- લેતા રંગની અને પાકે છે યારે ફ્રીકા પીળા રંગની થઈ નય છે, પણુ તેની વચમાંનાં ખીજની જગાએ તેની બન્ને સપારીપર તે ભૂરા ઘેરા રંગની થઇ નય છે, તેથી તેની અંદર કેટલાં ખીજ છે તે ઘેરા ભૂરા દેખાતા ચાંડલાએ ઉપરથી સહેજ કહી શકાય છે. શીંગ બન્ને છેડે અણીદાર હોય છે. તેના છેડાની અણી કેઈ- વાર ૧ થી ૧ ઇંચ લાંખી હોય છે. શીંગ ૬ થી ૮ ઇચ કે વખતે ૧ ફટ લાંબી અતે ૧ થી ૧૬ ઇંચ કે વખતે તેથી પણ્‌ પોહાળી હોય છે. તેમાં ૬ થી ૧૨ ર્‌ક બીજ હાય છે. શીંગ તદન સુકાઈ જાય છે ત્યારે તેમાં ખીજ ખડખડે છે. શીંગ જલદીથી ચીરાઈ જય છે, તે અંદરતી બાજુ લીસી, ચળકતી, ફોકા પીળાસ- લેતા રંગની હોય છે. ખીજ-એનાં ખીજ ચપટાં ને લીસાં હોય છે. તે $. ઇંચ લાંબાં ને કંઈક ઓછાં પોહાળાં હોય છે. એનો રંગ ઘેરો ભૂરો હોય છે. તે એક છેડે જરા અણીદાર અતે ખાડવાળું ને ખીજે ગોળાઇકલેતું હોય છે. એની બન્ન સપાટીપર વચ્ચોવચ ખાડ હાય છે. જેમાં ધોડાના પગની લાંબી નાળના આકાર જેવી નીશાની હોય છે. |ખીજ કૃણુ હાય છે, તેને ભાંગતાં તેમાંથી પીળા રંગનો દાળીઓ નીફળે છે, જેની વાસ ઉમ્ર અતે સ્વાદ કડવો હોય છે. ૪-ઉપચોાગી અંગ-સર્વાગ. પ-ગુણદેોષ-ત્રાહી, ઉપલેપક, વિષઠર અતે દાહક. ૬-ઉપચોગ-શિરષતાં મૂળની છાલ પાણીમાં ધસીને વીંછીઅને સપૈના ડંસ ઉપર ચોપડવામાં આવે છે. એનાં પાન વાટીને ગડગુંબડાં અને સોન્નપર ખાંધવામાં આવે છે. એનાં પાન ઢોર પણુ બહુ ખાય છે, એનાં ફૂલ પણુ સોજા અને ગડગુંબડાંપર વાટીને મુકવામાં આવે છે. એનાં બીજ પાણીમાં ધસીને દાદરપર ચોપડવામાં આવે છે. એનાં ખીમાંથી તેલ કાઢવામાં આવે છે, તે સફેદ કે ઉપર્‌ ચોપડવામાં આવે છે. એની છાલ રસવિકારના સોજ્નપર્‌ ખાંધવામાં આવે છે. ઢોરનાં ભાઠાંમાં જવાત પડી હોય તો એની છાલ વાટીને તેપર ખેડુ અને રબારી લોકા બાંધે છે, તેમજ એની છાલ ગળતા કેઢ ઉપર પણુ વાટીને ચાોપડવામાં આવે છે. એનાં ઝાડમાંથી ગુંદર્‌ નીકળે છે, તે સરગવાના ગુંદરતી જગાએ વપરાય છે. એનું સારવાળું લાકડું ધણું મજબૂત હોય છે, તે દમારતી અતે ખીજ પરચુરણુ કામમાં વપરાય છે. ત, દફૂ- દશાંગલેપ-સડસડાની * છાલ, જેડીમધ, તગર, રતાંજળી, જટામાંસી, લોદર, દારઠળદર, એલચી, ફડ અને વાળા એતે ખાંડી તેનું વસ્રમાળ ચૂણુ કરી પાણીમાં | વાટી ચોપડવું. સડસડાની છાલ જવર્‌ાદિકની અંદર અપાય છે. અને. તેથી પેશાબના દાહનું શમન થાય છે. તે શીતળ છે. દશાંગલેપ લગાડ વાથી દુષ્ત્રણુતી આસપાસનો સોજ્ને, ! વિષફ્ોટકનો સોજ્ને તેમજ કોઈપણુ કેરી ચીજ અડ- વાથી યએલો સોજ્ને ઉતરે છે, જે ગાંડાની અંદર સોજ્થી બળતરા થાય છે તેમાં દશાંગલેપ ચોપડવો યોગ્ય છે. વગર સોન્નએ જ્યારે કોઈપણુ ભાગમાં બળતરા થતી હોય યારે પણુ દશાંગલેપ ચોપડવાથી ખળતરા શાંત થાય છે. અતે પૈત્તિક ગલગંડ જેમાં બળતરા થયાજ કરે છે તેમાં દશ્ાંગલેપ ધણોાજ ઉપયોગી છે. સખ્ત માથાના દુખાવાની અંદર તેમજ વાતરક્તમાં દાહ ઉપર દશાંગલેપ ચોપડાય છે. સડસડાનાં ખીનું તેલ શ્વેતકુટ ઉપર લગાડાય છે. અને તેનાં ખીજ ખીન્ન ત્વક્દોષમાં કુવાડીઆ સાથે વપરાય છે. તેનો ગુણુ ગ્રાહિ છે પણુ ખાવા માટે તે ઘણુંકરી વપરાતાં નથી.” (ડ1૦ વી૦ ઝી૦). “સડસડાનાં ખીજ મ્રાહિ અને પોદિક છે. દશાંગલેપ લગાડતી વખતે તેને થીને। કરમો। આપવો ત્તેધ્એ. સડસડોા પીપર, મરી અતે સીંધવ એઓઆતે ગૉમુત્રમાં ઉકાળી અંજન કરવાથી શુદ્ધિ આવે છે.” (વૈન શાન મ૦ ગે।૦.) “શિરષ, વિષ, વા, ખસ, રક્તવિકાર, કોઢ, તણુ, ખરજ, ચામડીના રેગ, અર્શ, પરસેવાની દુર્ગંધ, સોન્ન, રતવા, ઉધરસ એ સર્વે રોગને મટાડે છે. શિરષનાં ખીનું તેલ આંખમાં અંજન કરવાથી આંખના રેગ સટે છે.” (વૈન રૂગનાથજ ). ૭-સ્થાનક-ખાગ, બગીચા, વાડીઓ, રસ્તાની બાજી- એ અતે નદી કાંઠે શિર્ષનાં ઝાડ ઉગેલાં કે વાવેલાં જેવામાં આવે છે. એ હિંવ ના ધણુ।!ખરા ભાગોમાં થાય છે. પણુ ક્રેટલીક જગાએ તો વાવવામાં આવે છે. ૮-વિ૦ વિવેચન-આ શિરષ અથવા સડસડાની છાલ ભૂરાસલેતા કાળા રંગની હોય છે માટે એને કાળો શિરષ કહેતા હશે.* * સ્ોરબંદર સ્વસ્થાનમાં આ શિરષનાં ઝાડ ઘણુંકરી ખરડા ડુંગરમાં પોતાની મેળે ઉગતાં જણાતાં નથી. પણ્‌ ખીલેશ્વરી નરીને કાંડે અને રાણાવાવ ખાગમાં એનાં ઝાડ વાવેલાં હોય એમ જણાય છે. સડસડાનાં બીજ ગોંડલ, રાજકોટ અને કોંકણુમાંથી મંગાવી તેના છોડવાઓ ઉછેરી આ સ્વસ્થાનમાં રસ્તાઓની બાજુએ વાવવામાં આવેલા છે. તે વિષે અનુભવ ઉપરથી જણાયું છે કે, એનાં ઝાડ રસ્તાઓની બાજએ વાવવાં ઘણાં ઉપયોગી છે. ૩૨૫ વગે-( લેગ્યુમિનાસી.) નેબર્‌ ૨૪૨. ઉ-શાન્્નીયનામ-&1117218 ૦૦ 'લપડડાં112 ? દૃષ્ટાન્ત-4િ. 11. ]). 299; પ. ૩). 105; વ. નિ. ઝમ: 58; ૨-દટેશીનામ-ધોળાસડસડો, ધોળે કરાંસસીઓ, ધોળે ' શિરષ, ધોળીઓ સરસ (પો%ગુ૦); રાનાસિરવ, ઘાન્ટ્ાશિરીષ; (મ૦) સિરીષ (રિં૦); શિતષ, હ્વેતસિરીવ. (સન). ૩-વણ્‌ન-એનાં ઝાડ કાળા ક્ાંસકીઆ કરતાં નાહાનાં જવામાં આવે છે. તે બરડા ડુંગરમાં ઝરણાંઓને કાંડે છૂટાં છવાયાં ઉગે છે. એનાં થડ અને શાખાઓની છાલ પીળાસલેતા ધોળા રંગની હોય છે, પાન ડાળારશિરષ કરતાં મ્હોટાં અને ફૂલ અને શીંગો તેથી નાહાની હોય છે. શીંગો પીળાસલેતા રંગની ને પે।હાળી હાય છે ૪-ઉપચેોગીઅંગ-સર્વાગ. પ-ગુણુદ્દોષ-કાળાકાંસદીઆ જેવા છે. હૃ-ઉપચેોગ-કાંસરઆનાં મૂળને પાણીમાં ધસીને સ્રીઓ માથું ધોવામાં સાખુ કે અરીઠાની જગાએ વાપરે છે. ર વગ-(લેગ્યુમિનાસી). નખર્‌ઃ ૨૪૩. ૧-શાન્ત્તીયનામ-&-. (1011101'1101'ત ? દૃષ્ટાન્ટ-11. 11. ][).. 800. ર-દેશીનામ-નાહાને ક્રાંસીઓ, ઝીણો કાંસફીઓ (પોક્ત્ગુન). ૩-વણન-આ કાંસકીઆનાં ઝાડ આ સ્વસ્થાનમાં રાણાવાવ ગામથી ખીલેશ્વર જતાં રાણાવાવ જંગલમાં ગરે- ડની ધારો અને સાત શેઢાની વોકળીઓ પાસે ઉગે છે. કેમકે તેની છાયા ઘણી ઘાટી અને ડંડી હોય છે, ને તે ભર ઉન્હાળાની વખતે એનાં પાનમાં નવો! ભરાવ હોવાને લીધે તેમાં સારી છાયા હોય છે. વળી ઉન્હાળા આખરે એમાં અત્યંત મધુરી વાસવાળાં સુંદર ફૂલો આવે છે. જેની સુગંધ અને સુંદ- રતા ઉપર દરેક આવતા જતા મુસાક્રોનું ધ્યાન ખેંચાય જે. એના છોડવા એક વખત ઉગી તેનાં મૂળ જમીનમાં બેઠાં એટલે પછી તેને પાણીની ખીલક્લ દરકાર રહેતી નથી. એનાં ઝાડને ને કે એપ્ડા પવતથી નુકશાન થાય છે તોપણ ખીન્ન ઝાડો જેટલું થતું નથી. કાળે દુકાળે પશ્થરવાળી જમીનમાં પણ વગર પાણીએ એતાં ઝાડો યકી રાકે છે. વળી એનાં ઝાડ જલદીથી ઘણાં ઉંચાં વધનારાં છે, તેથી રસ્તાની ખાજુએ જતાં આવતાં ઢોર પણ્‌ એને વિશેષ નુકશાન કરી શકતાં નથી, માટે સુકા મુલકમાં એનાં ઝાડ વાવવાં યોગ્ય છે. ૩૨૬ વનસ્પતિવર્ણન. [ક ામતમટટટટટટવણરણાણણસારણતારરણરરણણરાણસાસતસામમણાટટતાારણટટટતત મટમરટણતમરસણનટમટટણટ0ણ0ણષ તે આશરે ૨ થી પ જ્ીટ ઉંચાં થાય છે. એનાં પાન ધોળા કાંસકીઆ જેવાં હોય છે. ફૂલ ધણાં નાહનાં થાય છે, તે ચામાસાં ઉતાર એમતે એમ ખરી જય છે. એમાં શીંગો જવામાં આવેલી નથી. તો પણુ એના નવા છેડવા જવામાં આવે છે, તે એની જમીનની અંદરનાં મૂળના ફાંટાઆમાંથી નીકળેલા હોય છે. એનાં ઝાડવાં સાધારણુ છોડવા જેવાં જ રહે છે, તેની જડાપ કે વિસ્તાર કાંઈ જોવામાં આવેલે। નથી.* એનાં મૂળનો ઉપયોગ પણ કાંસ- : કીઆનાં મૂળ જેવે। છે. વર્ગ-( લેગ્યુમિનોસી ). નંખર્‌ ર૨૪૪* ઉ-શાન્ત્રીયનામ-110110€0101)1પ11 વેપ. દણાન્ત-પ. 11. [). 509; પ. ૪. 105; 1. 0. 01. 1. [1 29%) ર-દશીનામ-વિલાયતી આંબલી, એકાદસી (પો3-ચ૦); | [વ્ાયતી સિંત (સ૦), વિજાતી રમણી (ટિં૦). ૩ુ-વણુન-એનાં ઝાડને 11૪% તંપાંડ પણુ કહે છે. અને ઇંગાડલસીસને નામે એનાં બીજ મંગાવી મુંબદથી આ સ્વસ્થાનના ત્રિવડા બાગની વાડ કરવા વાવવામાં આવ્યાં હતાં. પણુ હવે તે બાગ અને વાડીઓની વાડોમાં પોતાની મેળે ઉગી જ્ય છે. એનાં ઝાડ રસ્તાની બાજુએ પણુ વાવવામાં આવેલાં છે. એતે દંગાડલસીસ ઉપ- રથી આંહીના ધણાલોકા એકાદસી કહે છે. એનાં ઝાડ ૨૦ થી રપ ફોટ ઉંચાં થાય છે. એમાં તીદ્દણુ કાંટા હોય છે. પાન દ્દિભસ, દલ ૧ થી ૨ ઇચ લાંબાં, ફૂલ પીળાસલેતા લીલા રંગનાં, અને શીંગો કુંડાળાં કે સ્ક્રતી પેડે અમળાએલી, ૪ થી પ ઇંચ લાંબી, ! ર. ઇચ પોહાળી, ૬ થી ૮ કાળાં ખીજ અને ધોળા કે ગુલાખી ખટમીઠા ગળવાળી હોય છે. ૪-ઉપષોાગી અંગ-સર્વાગ. પ-ગુણદેોષ-પિત્તહર અને ઉપલેપક. ૬-ઉપષોાગ-એનાં મૂળની છાલ, પાન, ફૂલ અને | જ્રાચી શીંગ રંગના કામમાં વપરાય છે. એનાં પાન વાટીને _ મુંઢ ધા કે પછાડ લાગી હોય તો તેનાપર લેપ કરવામાં આવે છે. એનાં પાન ઢોર અને ઘોડાં ખાય છે, એનાં ઝાડમાંથી ગુંદર નીકળે છે. અને એનાં ખીમાંથી તેલ થવી, એ તેનો નાશ થવાની નિરાની છે. અને તે ઝાડ હટ ઉપરાંત કપાવા અને ઢોર આદિથી ખવાઈ જવાથી આવી સ્થીતિયે પહોંચે છે. કાઢવામાં આવે છે. એની શીંગ પાકે છે ત્યારે તેમાંતો ધોળે કે ગુલાખી ગળ ઘણા લોકે મેવા તરીકે ખાય છે. તે પિત્તવિકારવાળાને સાકરની સાથે ખવરાવવામાં આવે છે. તેમજ તે પ્રમેહુ્વાળાને પણુ ખવરાવે છે. એનું લાકડું ધણું કટૃણુ હોય છે. તે ખેતી વગેરેના ઓજારો, અને ઓન્નરોના હાથાઓ ખનાવવાના કામમાં વપરાય છે. એનાં લાકડામાં ધણુંકરી ઉભા ચીરા પડે છે. તેથી તે કોઇપણુ લાંબી વસ્તુ બનાવાના કામમાં આવતું નથી. એનાં ઝાડમાં કાંટા હોવાને લીધે એ વાડી અને બાગોાની વાકો બનાવાના કામમાં સારી રીતે ઉપયે।ગમાં આવે છે. એનાં ઝાડ જલદીથી વધનારાં છે. અને તેમાં ફાલ આવ્યા પછી તેનાં ખી આપોઆપ આજુબાજુ વેરાઇ એના ધણા છોડવા પોતાની મેળે ઉગી જય છે. એ ઝાડનાં મૂળ એક વખત જમીનમાં ખેઠાં એટલે પછી તેને પાણીની દરકાર રહેતી નથી. એનાં ઝાડને આ સ્વસ્થાનની કાદી અતે મોરમવાળી જમીન માફક આવે છે. એને સમુદ્રના ખારા પવનથી ચોમાસે તુકશાન થાય છે ખરૂં, પણુ એનાં ઝાડ શિર્ષનાં ઝાડની પેડ ઘણાં કટુણુ હોવાથી તે પાછાં તરત નવપલ્લવ થઇ જય. છે. અને ઓથવાળી જગેોએ તો એનાં ઝાડ ધણાં સારાં થાય છે. ડુંગરના પાઉતી જમીનમાં એનાં ઝાડનું વાવે- તર કરવા જેવું છે. કેમ કે તે ઢોરોને ચારો અતે મતુ- ષ્યુતે મેવા આપે છે. વર્ગ-(લેગ્યુમિનાસી). નંબરઃ ૨૪૫? 7 ૧-શાસ્્રીયનામ-12. 5ડ111811. દૃષ્ટાન્ટ-શઠા. 11. ]0001. 1. [0% 283, ૨- દેશીનામ-રાતે! શિરષ અથવા રાતો સડસડે (પો--ગ૦). ૩-વણન-એનાં ઝાડ ધણાં જલદી ઉંચાં વધતારાં છે. એનાં પાન અને ઝાડતેો દેખાવ શિરષનાં ઝાડ જેવો હોય છે. એનાં ખીજ મુંબધ્થી મંગાવી આ સ્વસ્થાનના રજવાડી બાગમાં વાવવામાં આવેલાં છે. તેનાં ઝાડ તર-* સાતી પેડ્ઠે સીધાં, ઘણાં ઉંચાં વધી ગએલાં છે. એમાં ચોમાસાની શર્વાતમાં ગુલાબી રંગનાં જરા ખુશમખેોંદાર શિરષનાં ફૂલ જેવાં જ ગુચ્છાદાર ફૂલ આવે છે. એનાં * કોઈપણુ ઝાડની આવો ર્થીતિ (વબટ૦ા૦#૦0) ઝાડમાંથી ગેંદર્‌ નીકળે છે. એવું લાકડું હલકું અને પોચું ણ (૦પ પબ) . જેમ છે. એની છાલ પાણીમાં વારીતે રસવિકારના સોન પર ચોપડવામાં આવે છે. એનાં ઝાડને પોરબંદર સ્વસ્થા- નતી જમીન ધણી માક્‌ક આવે છે. ધનસ્પતિવર્ણન. કરણ ૩૭-૫4. 0, 94511040407 .19. વર્ગ-સેફિસડ્રેગેસી-- પીળા આગીઆનેો વર્ગે. વર્ગનું ટુર્કું વર્ણન અને ગુણુદોષ-આ વર્ગમાં ભક્ષો, ઝાડવાં અને નાહાના છેોડવાએ થાય છે. પાન આંતરે અથવા સામસામાં આવે છે. ઉપપાન હોતાં નથી, અને હાય છે તો પાનની ડીટડીને તળિયે ચાટડુક હોય છે. પુ૦ ખા૦ કેષનાં પત્રો ૪થી પ; પુન અભ્ય૦ કોષની પાંખડીએ પણુ ૪ થી પ; યપુંકેસરો પાંખડી જેટલાં અયવા પાંખડીની સંખ્યાથી બમણાં; અને સ્તરીકેસર- ગર્ભાશય ખે કે વધારે ખાનાંવાળા હોય છે. ફૂલ શીંગ જેવું અને તેમાં બારીક બીજ ધણાં હોય છે આ વગૈની વનસ્પતિમાં ગ્રાહી અને વિદાહી ગુણે માનવામાં આવે છે. ( વર્ગ-સેકિસિડ્રેગેસી ». નંબર્‌ ૨૪૬૨ ઉ૧-શાસ્ીયનામ-1 11114 1150080. દૃષ્ટાન્ત-11. 11. ]0. 599; ડં. [0. 107. 'જ-દેશીનામ-પીળાઆગીઓ ( પેન-ગુ૦ ). ૩-વર્ણન-એના છોડવા ₹ થી ૧ કુટ લાંબા થાય છે, તે ઉભા, કે જમીનપર હળેલા હોય છે. એમાં કેટ- લીક શાખાઓ નીકળેલી હોય છે. પાન સામસામાં ર થી ૧ ૬ઇચ લાંખાં, તે લંબગોળ કે બન્ને છેડે સાંકડાં- થતાં, અથવા કેવળ સંશેરિ સાંકડાંથતાં હોય છે. ફૂલ સૂટ પીળાં; અને ફૂલ 7 ઇંચ વ્યાસનું ગોાળાઇલેતું ને ધણાં ખીજવાળું હોય છે. એના છોડવાપર્‌ ચીકણા રસના બિંદુઓ અને વાળની રૂંછાળ હોય છે. એનાં પાન વાટીતે ઢોરના કમેડાનાં ( ટોરનું એક શીંગડું પડી જાય છે તે ) દરદ ઉપર્‌ બાંધવામાં આવે છે. તેથી તેમાંની જીવાત ખરી પડે છે. એના છોડવા ચોમાસે ડુંગરમાં ઝરણા કાંઠે અને ઝાડાની ગીચ તળીઓમાં ઉગે છે. એ પંજખ, ખુદેલ- ખંડ, અને હિટ ની ખીજ કેટલીક સુકી જગાઓમાં થાય છે. એમાં ફૂલ પીળાં થાય' છે, અને એનાં પાન સુકાય છે થારે આગીઆ (ડ111૪4 )નાં પાનતી પેઠે કાળા રંગનાં થઈ નય છે. તે ઉપરથી એતે પીળોા-આ- ગીઓ ડહે છે. ૩૮- ૫. 0. €0/78301.%0૪ 4. વર્ગ-કેસ્યુલેસી-જ'ખસે હયાતને। વર્ગ. વર્ગનું ડુકે વર્ણન અને ગુણુદોધષ-આ વર્ગમાં થણું- કરી માત્ર નાહાના છોડવાઓ જ થાય છે. તેનો ભંડોળ (1૦૦૪ ૩1૦૦1૪) ખહુધા કટ્ઠણુ અને બહુવર્ષાયુ હોય છે. પાન સામસામાં અથવા આંતરે આવે છે. તે સાદાં અથવા વિભાગિત હોય છે. ઉપપાન હોતાં નથી. પુન બા૦ ક્રેષ ૪ થી ૮ વિભ્ાગાવાળોા હોય છે. પુ૦ અભ્ય૦ કોષની પાંખડીઓ પુન બાન કેષનાં પત્રો જેટલી, તે છૂટી અથવા એક ખીન્ન સાથે જ્ેડાયલી હોય છે. યુંકેન સરે! પાંખડી જેટલાં અથવા તેથી બમણાં અતે તે પાંખડીએ ઉપર અથવા સ્ત્રીકેસરતે તળિયે આવેલાં હોય છે. સ્ત્રીકેસરગર્ભાશયનાં ખાનાં પણુ ધણુંકરી પાંખડીઓની સંખ્યા જેટલાં હોય છે. આ વડની વનસ્પતિમાં ત્રાહિ, વિદાહી, તર, વિષ અને પિત્તહર તથા શેથધ્ય ગુણો રહેલા કહેવાય છે. વર્ગ-( ફ્રેસ્યુલેસી ). નંબર ર૪૭? ૨-શાસ્ત્રીયનામ-131'10]711)110111 ૦0137111111. દૃણાન્ત-11. 11. [. 418; કે. [», 108; 110 1.0: 948. ર-દેશીનામ-ખાટખડુંબો (પોન) અહીરાવણુ મહી- રાવણુ (ગુ૦); ઘાયાજ, ઘાયમારીજ (૦); ગલવેટયાત (રિંબ). ફ-વણુંન-એના છોડવા ર થી ૪ ફીટ ઉંચા થાય છે. શાખાઓ રસભરી ઝ્મ્મરની સેડોની પેઠે લાંખી ને ઉંચીચઢતી નીકળેલી હોય છે. પાન સામસામાં, નનડાં, રસભયૉ, અને કેરે કાંગરીવાળાં હાય છે. એનું પાન જમીનમાં વાવ્યું હોય તો તેની કાંગરીપરથી નવા છે।ડવા ફૂટે છે. ફૂલ નીચાં ઝુકતાં, નળીઆકાર, લીલાસલેતા રાતા ને જંખુડા રંગનાં હોય છે. તે સામસામી શાખાએ।- વાળા પુષ્પમંડપ ઉપર આવેલાં હોય છે. યુષ્પબાહ્યકોષ-૪ પત્રોના બતેલો હોય છે, પ્રુ૦: અભ્ય૦ કેઃષ પણ ૪ પાંખડીઓઆતેો ખતેલે! હોય છે. પુંકેસર્‌ ૮ હોય છે. સ્ીકેસરના ગર્ભકોષ ૪ હાય છે, તે સાંકડા થઇને નલિકાઓની અંદર સમાએલા હોય છે. દરેક ગર્ભકરોષમાં આદિખીજ ધણાં હોય છે. ફલ ૪ કેડી જેવાં ને કષા ખીજવાળાં હોય છે. તે પાતળા પુન બાન અતે પુન અભ્યા૦ કોષની અંદર ટેકા- યલાં હોય છે, ખીજ લંબગોળ, લીસાં ને ઉભી લીટીઓ- વાળાં હોય છે. ૪-ઉપચોાગીઅંગ-પાન. પ-ગુણટોાષ-વિષહર, શોધક. દ-ઉપચોાગ-એનાં પાન ગરમ કરી વાળા અને ગડગુંબડાંએ ઉપર ખાંધે છે. તેમ તે ઝેરી જનાવર્‌ના 'ખપર અતે ધુંમધા લાગા હોય કે જખમ થયો હોય ૩૨૮ વનસ્પતિવર્ણન. તે ઉપર પણુ લગાડવામાં આવે છે, એ પોટીશ તરીકે સડતાં ચાંદાઓ ઉપર લગાડવાથી ધણો ફાયદો થાય છે, એથી દુર્ગધી દૂર થાય છે. આ સ્વસ્થાનમાં એનાં પાનનાં ભજીઆં કરવામાં આવે છે, તે તમામ વર્ણનાં લેકે! ખાય છે. તે પિત્તશામક ગણાય છે. ૭-સ્થાનક-એના છોડવા બાગો અને વાડીઓમાં ધણુંકરી કુંડાઆમાં વાંવેલા જ્નેવામાં આવે છે-પણુ એ પાણીના ધોરીઆઓ કાંડે, બકાલાં સાથે નેદ તરીકે તેમ જ વાડીઓની વાડ પાસે પોતાની મેળે જંગલી- પણે ઉગે છે. એને છોડવો આક્રિકાના વતની મનાય છે, પણુ હાલ તે હિંન્ના ધણા ખરા ભાગોમાં થાય છે. ૮-વિ૦ વિવેચન-એનાં પાન ખાટાં હોય છે, માટે એને ખાટખટુંમોા કહે છે. પણુ ખાટખટુંબો એ નામ ( પ્ંદાંડ ૯110080 ) નંન્‍ ૧૧૪ ની વેલનું પણ છે-પણુ તેનાં પાનનાં ભજઆં થતાં નથી, તે ઝેર્‌ી છે. માટે ભૂલ ન થાય તેની સંભાળ રાખવી જ્નેઇએ. એતું નામ અહીરાવણુ મહીરાવણુ અને જખમેહયાત એ એનાં પાનની કાંગરીમાં આંખ તેયાર થઇ તેમાંથી નવા છોડવા પેદા થાય છે માટે પડેલા લાગે છે. ૭૯- ૫પ, 0. €0111310151 401.19. વર્ગ-કોસ્ખ્રીટેસી-- સાજડ, રડાં અને ખહેડાંનો વગે. વર્ગનું ટુકું વર્ણન અને ગુણુદોષ-આ વર્ગમાં જ્હ્ષો અને ધણુંકરી વેલા જેવાં ઝાડવાં થાય છે. પાન આંતરે અથવા સામસામાં કે કોઈવાર ત્રણ ત્રણુ પાનનો ચક એવી રીતે આવેલાં હાય છે. તે સાદાં અને અખંડ- ક્રારવાળાં હોય છે. ( વખર્તે કોરપર કાંગરી હોય છે. ) ઉપપાન હોતાં નથી. પુન બા૦ કેોષનાં પત્રો ૪ થી પ હાય છે. તે તળિયે જડાયલાં હોય છે. પુ૦ અભ્ય2 કોષની પાંખડીઓ ૪ થી પ હોય છે, અથવા મુદલ હોતી નથી. પુંકેસરો ૪ થી પ કે ૮ થી ૧૦ હોય છે. અને તે પુન બાન કોષપર્‌ આવેલાં હોય છે. સ્ત્રીકેસર- ગર્ભાશય અધઃસ્થાયી અને ૧ પેો।લવાળે। હોય છે. નલિકા અને સ્ત્રીકરેસરાત્રમુખ સાદાં હોય છે. ફલ ચીવટ અથવા કટૃણુ, સોગઠાં જેવાં કે છાસવલોવાની રવાધનાં ફૂલનાં પાખાં જેવી ઉભી ધારવાળાં હોય છે. તે ધણુંકરી અવિ- કાશી અને એક ખીજવાળાં હોય છે. આ વર્ડમાં હરડાં, ખહેડાં તથા સાજડનાં વૃક્ષો આ- વેલાં છે. તેનાં ફૂલ અને છાલ રંગ તેમજ ઓઔષધના કામમાં ધણાં ઉપયે।ગી હોવાને લીધે તે ધણાં પ્રખ્યાત છે. આ વર્ગની વનસ્પતિમાં વિશેષ કરીને ગ્રાહિ ગુણ રહેલો છે. એ શિવાય સારક, શક્તિ આપનાર, શામક તયા પિત્ત, કફ અતે શેથધ્લ આદિ ગુણે પણુ રહેલા છે. આ વર્ગની વનસ્પતિનાં બીજ ( જેમ કે બહેડાં ને બદામનાં ) ધણીવાર ઝેરી માલમ પડેલાં છે. વર્ગ-( કે।ાસ્ખ્રીટેસી ». નં, ૨૪૮* ૧-શાસ્રીયનામ-1€1'1111ઘ118 (€1ર]0]08. દષ્ટાન્ત-. 11. ૪. 444; “ર (કે; 1પ. 91. [007૬ 11. 0. 29; રૂ. નિ. પા. ૫૪૦. ર-દેશીનામ-બદામ (પોન); દેશાબદામ, લીલીબ- દામ ( ગુન ); વંમાહઠીવરાન, દિરવીવર્ઞાન ( 4૦ ); ઝમ વહા, દિંટ્રીવારામ, વાજામી (રિંન); વતામ, મદદ (સન). ૩-વણેન-દેશીબદામનાં ઝાડ ધણાં ઉંચા અને વિસ્તા- ર્વાળાં થાય છે. તે ધણીવાર ૪૦ થી ૫૦ ને કોઈવાર ૭૦ થી ૮૦ ફોટ સુધી ઉંચાં થાય છે. તેની શાખાઓ ધણી લાંબી, લાંબા કરેલા હાથની પેઠે પસરાતી ઝાડની ડાંડીપર થાકની પેડ તેની ચામેર આવેલી હોય છે. તેથી એનાં ઝાડમાં એની શાખાઓના જરા ઉપર નીચે કેટ- લાક થાક દેખાય છે. એનું થડ ૧ થી ૩ ફોટ વ્યાસનું કે કરેધવાર તેનાં ધણાં મ્હાટાં ઝાડમાં તે ખે માણુસની બાથમાં ન આવી શકે એટલાં જનડાં હાય છે. પાન શાખાઓના છેડાઓ પાસે ધણુંકરી ગીચોગીચ કે ગચુ- મની પેડ્ટે આંતરે આવેલાં હોય છે. તે લંબગોળ ૬ થી ૧૨ ઉંચ લાંબાં અને ૩ થી ૬ કે કોધ્વાર ૮ ઇંચ પોાહેળાં હોય છે. તે ડીટડી તરફ સાંકડાંથતાં ને મથાળે પોાહાળાં હોય છે. તેનું ટેરવું જરા સાંકડુંથતું ને ડુંકી અણીવાળું કે ગોળાઇલેતું હોય છે. ડીટડી ટુંકી, જાડી ને જરા ઉપરની બાજુ ખેઠેલી હોય છે. તે- પર તપખીરીઆ રંગની રૂંવાટી ગીચ આવેલી હોય છે, ડીટડી પાસે પાનની કારના બન્તે છેડા જરા ખહાર નીકળતા હોય છે. પાન કોમળ હાય છે થારે નરમ અને બહુધા તપખીરીઆ રંગની રૂંછાળ- વાળાં હોય છે, ને ત્યાર બાદ તે ઉપરની બાજુ લીસાં થઇ જય છે. તો પણુ તેની નસો અને નીચેની બાજુએ રૂંવાટી ઘણુંકરી કાયમ હોય છે, પાન બન્ને સપાટીએ ચળકતાં તો પણુ નીચેની સપાટીપર તે વિશેષ ચળકતાં હોય છે. તેની ઉપર્તી સપાટીના રંગ પીળાસલેતો લીલો કે ઘેરો લીલે! ને નીચેનીતો પીળા- સલેતો લીલો હોય છે. પાનમાંતી નસો સામસામાં તો પણુ જરા આંતરે લેતી-ઉંચી ચઢતી ને કાર પાસે પાનમાં સમાઇ જતી હોય છે. પાનની વચલી નસની બન્ને બાજુ ડીટડી પાસે પાનની પાછળની કાર અકેકી ચપટી, ચળકતી, સૃઠ્દમ રસકુપ્પિ હોય છે. પણુ ધણી- વાર તેની તમામ નસોના ખુણામાં પણુ તેવી અકઝે૪ી _ ત ૩૨૯ રસકુપ્પી તેવામાં | આવે છે, પાનની જારપર સૃહ્મ, અંદર ડંકા રસાવાળા કટૃણુ ડળીઓઆ હાય છે નેનો કાંટા જેવા દાંતા કે ખાંચા અને ભૂરા કે સફેદ વાળની આકાર પરદેશથી આવતી સુષ્ઠી બદામને મળતો હોય | છે. આ ઠૅેળીઆની અંદરથી પરદેશી મેવાની ખદામનાં હાર હોય છે. પાન ચીવટ ને જરા અક્રડ હોય છે. પાનને ચોળતાં તેની વાસ હરમી અને સ્વાદ ખટાસલેતો તૂરો લાગે છે. પાન તદન પાકી જાય છે ત્યારે રાતા રંગનાં થઇ જય છે. તે શિયાળે ખરી જય છે, અને વસંત પછી બહુધા ફૂલની સાથે પાછાં આવવા માંડે છે. રૂલ-શાખાએઓના છેડા પાસેથી ખરી ગએલાં પાનના દાગ કે ચાંડલા ઉપરથી ફૂલલી અકેકી સાદી ડલંગીએ નીકળે છે. તેની સળી સુતળી જેવી જડી, પીળાસલેતા લીલા રંગની, અને ભૂરા કે તપખીરીઆ રંગની સૂટ રૂંછાળવાળી ૪ થી ૮ ઇંચ લાંખી હોય છે. તેપર લીલા ફૂલની ફળીઓ આવેલી હોય છે. તેને તળિયે અકેકું. સૂટ્મ પુષ્પપત્ર હોય છે. તેપર તપખીરીઆ રંગની ગીચ રૂંછાળ હોય છે. ફૂલ ઉઘડે છે ત્યારે તે પીળાસ કૅ લીલાસલેતા ધોળા રંગનાં હોય ૩ લાધન જેટલો અને - વાસ જરા સુગંધિત તોપણ ખાટી ને પાછળથી અણગમતી લાગે છે. ઉપર કહેલી સળીના ઉપરના ભાગમાં નર્‌ અતે નીચેના ભાગમાં સ્રી-પુંસંથાગી ફૂલો હોય છે. નર્ફલમાં સ્ત્રીકેશર હોતી નથી, ને તેના પાંચ દાંતાવાળા પુ૦ બા૦ ક્રોષની * તેના તંતુઆ ધોળા અને પરાગકોષ પીળાસલેતા ભૂરા રંગના હોય છે, એ ફૂલની વચ્ચોવચ ભૂરી રૂંછાળથી તંકાયલી પડથી હોય છે. ન્રી-પુંસંપાગી-ફૂલમાં પુન બાન કોષને તળિયે લીલા રંગને, રૂંછાળવાળોા, નડી ડીટી જેવો, સ્રીકેસર- ગર્ભાશય આવેલો હોય છે ભૂરા વાળની રૂંછાળમાં પડઘી અને તેની વચ્ચોવચ સ્રીકેસરનલિકા સૂદ્મ ઝીણાં સુખવાળી આવેલી હોય છે. * એ ફૂલમાં પણ્‌ નરફૂલમાં હોય છે તેવાં પુંકેસરે। હોય છે. ફૂલ-૧ થી ૨ ઇચ લાંબાં, 2 થી જર્‌ા ૬ખાયલાં, બન્ને છેડે જરા સાંકડાંથતાં, પોાહાળાં અથવા મથાળે જરા સાંકડાંથતાં, કોઇવાર બન્તે બાજુએ જડી ધારવાળાં હોય છે. તે લીસાં ને ચળકતાં હોય છે, ધણીવાર તેનાપર ભૂરી છારી હોય છે. તે પાકે છે ત્યારે ઘેરા લીલા રંગનાં, ન્નંષુડી છાયા- લેતાં, અથવા નાંખુડા કે રાતા રંગનાં, કે ધોળાસલેતા પીળા રંગનાં થઇ જય છે. તેની ઉપરની છાલ પોચી, ' જાડી, ખટકણી ને માવાવાળી, અથવા પાતળી ને ચીવટ હોય છે. તેતો સ્વાદ ખટમધુરેો હોય છે. ફૂલની ૪૨ ર ગુંદર્‌ નીકળે છે. તે બાવળીઆ ગુંદરની પેટે પુન બા૦ ક્રોષની વચ્ચે. ખીજને મળતાં પણુ તેથી નાહાનાં બીજ નીકળે છે. ૪-ઉષપચેગીઅંગ-સર્વાગ. પ-ગુણદેોષ-ગ્રાહી, પિત્તધ્ન, અને પૈષ્ટિક. ૬-ઉષપચેોાગ-ખદામનાં મૂળ અને થડની છાલના ઉકાળાથી ગડગુંબડાં અને ચાંદાઓ ધોવામાં આવે છે. બદામનાં પાન, છાલ, ફૂલ અને કાચાં ફલ રંગના કામ- માં વાપરી શકાય છે. બદામનાં ફલ પાકે છે ત્યારે તેની ઉપરની છાલ લીલા મેવા તરીકે ખવાય છે. અને રંગની સૃહ્મ ડીટડીવાળી મગના દાણાથી કંધક નાહાની_ તેનો ઠળીઓ ભાંગી તેમાંથી કાઢેલું મીંજ છેકરાંએ ખાય છે. આ મીંજમાંથી તેલ નીકળે છે. તે પરદેશી બદામના તેલને લગભગ મળતું આવે છે. પણુ એ જરા વધારે ઘેરા રંગનું હોય છે. એ ખરી બદામનાં તેલની છે. તેતો વ્યાસ ર થી પેઠે જલદીથી ચીડાઇ જતું નથી. આ તેલ ત્તે થોડી મેહનતે કાઢી શકાય તો તે ખરી ખદામના તેલની હરીફાઇમાં ઉતરી શકે. એનું તેલ સાધારણુ ધાણીમાં નીકળી શક્ટે છે. પણુ એ બદામના ઠળીઆ ભાંગવાની કડાકુટ વિશેષ છે. અતે તેથી તે મોંધુ પડી જવા સંભવ છે. તો પણુ એનું તેલ અને ખીજ ખરી બદામનાં | જે કડ . પે ક અંદર પુંકેસરા ૧૦ હોય છે. તેમાં ૫ પુન બાન કોષના વેલ અને ની ક ક હ વી વ ક દવાથી વિર અને પે તેની સામાં આવેલાં હોય છે; ઈલ બાવળની છાલ સા , 3કાઈીક, શાક પા પોતાનાં કપડાં રંગે છે. બદામનાં કોમળ પાનનો રસ મલમ બનાવવાના કામમાં વપરાય છે. ને તે મલમ ગળતાકે।[ઢ, ખરજવાં અને એવાંજ ખીજ ચામડીનાં દરદો- પર વપરાય છે. એ બદામનો ખોળ કહે છે કે કરને ખવરાવવામાં આવે છે. બદામનાં ઝાડમાંથી શિયાળે મ્હાઢું પાકયું હોય તો. મ્હોઢામાં રખાય છે, તેથી મોઢાની ગરમી ઓછી થાય છે. એ બદામનું લાકડું જરા હલકુ ને બટકણું હોય છે. તેથી તે સાધારણુ ધરના કામમાં ' આવતા થાંભલી થાંભલા ઠેકાણે, અને વિશેષ કરીને તે ૧૬. ઇંચ પોહેળાં, વચમાં બળતણ્‌ની જગેોએ વપરાય છે. એમ ડહેવાય છે કે, એનાં ઝાડપર રેશમની કીડો ઉછેરવામાં આવે છે. બદામનાં પાનની પતરાવડી અને પડીઆ ખનાવવામાં આવે છે. પણુ તે વિશેષ કરીને લીલાં હોય ત્યારેજ વાપરવામાં આવે છે, કેમકે સુકાયા પછી તે બટકી જાય છે. “ એનાં ફૂલ ગ્રાહિ છે. પિત્તને ઢાળે છે, કફ અને પુષ્ટિ કરે છે.” (વે. રૂ.). ૭-સ્થાનક -એનાં ઝાડ બાગ, વાડીએ અને ધર ૩૩૦૮ વનસ્પતિવર્ણન. આંગણે તથા વાડાઓમાં વાવવામાં આવે છે. તેથી તે તેવી જગાએ ઉગેલાં જવામાં આવે છે. ૮-વિન વિવેચન-આ બાદામનાં ઝાડ બહુધા ધર આંગણે વવાય છે માટે એતે સંસ્કૃતમાં “સ્રદ્ટ્રસ' એ નામ આપેલું લાગે છે. બજારમાં જે સુકા મેવા તરીકે બદામ મળેછે તેનાં ઝાડથી આ ખદામનાં ઝાડ જુદાં છે* * પોરબંદર સ્વસ્થાનની જમીન આ ખદ્દામનાં ખાડને ઘણી માકક આવે છે. એનાં ઝાડ આ સ્વસ્થાનમાં ઘણી થોડી મહેનતે થઈ શકે છે. એનાં ઝાડ ઠળીઆ વાવી તેમાંથી ઉછેરી શકાય છે. અને તે અહિંની સાધારણ જમીનમાં પણ ન્યાં એને વિશેષ કરી વારંવાર પાણી મળતું રહેતું હોય તેવી જગાએ તે એક બે વર્ષમાં ૨૦, ૨૫ ફીટ ઉંચાં થઈ ન્નય છે, એટલું «/ નહિ પણ તેમાં ફાલ પણ્‌ બેસી ન્નય છે. આ સ્વસ્થાનના ત્રિવડા, નવાબાગ વગેરે ખાગોમાં એના રોપા વાવવામાં આવેલા હતા, તેમાં ૨ થી ૩ કીટ લાંખાં અને ? થી ૨% ક્રીટ પોહોળા પાન માપવામાં આવેલાં હતાં, એટલું જ નહિ પણ એના રોપા છ મહિનાની અંદર ૬-કફીટ ઉંચા વધેલા હતા. આ ઉપરથી જણાય છે કે, કાટી અને મોરમવાળી જમીન પણ એને ધણી માફક આવે છે. એનાં ઘણાં ઝાડો રસ્તાઓની બાજીએ પણ વાવવામાં આવેલાં છે. એમાં સ્હોટાં પાન અને છત્રાકાર થાકની પેડે નીકળતી શાખાઓને લીધે એ ઘણાં સુંટર દેખાય છે, તેમ જ એને સમુદ્રના ખારા પવનથી ને કે થોડું તુકશાન થાય છે, તે પણ એનાં ઝાડ ખુલ્લા રસ્તાઓની બાજએ વાવવાને યોગ્ય નથી, કેમકે એક તો એ ઝાડને તે મ્હોટું થયા પછી પણ તેને પાણી આપવું પડે છે ને ખીજું એ કે, એનું લાકડું ખટકણું હોવાથી તે ભારે વરસાટ્ટ અને તોફાનના ઝપાટો સહન કરી શકતાં નથી. એનાં પાન અતે ડાળાની વચમાં ભારે પવન ભરાવાથી એનાં ઝાડ મૂળસે।તાં ઉખડી પડે છે. અથવા તો તેના ટુકડે ટુકડા થઈ જય છે. માટે ખદ્દામતાં ઝાડ બાગ બગીચાઓમાં ખીન્તં ઝાડોની ઓથમાં અને ન્યાં એને હમ્મેરા પાણી મળી રાકે હાં વાવ" વાને લાયક છે, એનાં ઝાડતો આ સ્વસ્થાનમાં હાલ ૬૫-૨૦ વર્ષમાં ઘણે વધારો કરવામાં આવેલો છે, અને એતાં ઝાડ સ્વ- સ્થાનને સારી પેટ્રાશ પણ્‌ આપે છે, કેમકે એ ઝાડનાં પાકાં કૂલ ઉતારી જવાનો ૬ર સાલ સ્વસ્થાન તરફથી ઈન્તરો આપ- વામાં આવે છે. આ સ્વસ્થાનમાં એ બટ્ટામનાં ફલ ત્રણ ન્તતનાં થાય છે. ૬-જૂલ પાકે છે ત્યારે ઘેરાં લીલાં, પાતળી છાલવાળાં, અને સ્વાદ્દે ઘણાં ખાટાં, તૃરાં, વિશેષ રૅસાવાળાં, કટમાં મ્હોટાં ને ખન્ને કોરપર ધારવાળાં હોય છે. ૨-ફલ-પાકે છે ત્યારે લીલાસ- લેતા ન્તંબુડા કે ઘેરા રાતા રંગનાં, જરા ન્તડી છાલવાળાં; ક્ત્રાદે મીડાસલેતાં ખાટાં તરા, ઓઆંછા રેસાવાળાં, કટમાં જરા ઓછાં અને બન્ને ખાજી સાધારણ રીતે ભરાયલાં હોય છે. ૩ -કૂલ પાકે છે. ત્યારે ધોળાસલેતા પીળા રંગનાં; વિશેષ ન્તડી પોચી અને ખટકણી છાલવાળાં, સ્વાદે વિશેષ મીઠાં, સેહેજ ખટાસલેતાં તરાં, રેસા વગરનાં, કટમાં નાહાનાં, લગભગ ગોળાઇ- લેતાં તાપણુ મથાળે સેહેજ સાંકડા, ખન્તે પાસે સારી પેડૅ ભરાયલાં હોય છે. વ્ગ-(ફેાસ્ખ્રીટેસી). નંબર-૨૪૯* ૧-શાસ્રીયનામ-1'. ઇટોટા'લથ. દૃષ્ટાન્ત-તિ. 11. [. 445; કેં. ૪. 112; 1111. 1. ૪૪૪7 19. 3. 18; ર. થિ. મ ર્‌-દેશીનામ-ગહેડાં, બહેડાનું ઝાડ (પો૦); બહેડા, બહેડાનું ઝાડ (ગુ૦ ); વૈરા, મીત્ર, વેછા, વાવર (8૦); વટે, મેદેર, (રિં”); વિમીતજ, વરેરવ, વાજિકુસ (સન ). ૩-વણેન-ખહેડાનાં ઝાડ ખીજ જગેઃએ ઘણાં ઉંચાં થાય છે. તો પણુ બરડા ડુંગરમાં તે ૧૫ થી ર૫ ફોટ ઉંચાં જ્તેવામાં આવે છે. બહેડાનાં ઝાડનું થડ સીધું અથવા વાંકુ ચુકું અગડગડું પણુ હોય છે. તે ભૂરા રંગનું હોય છે. એની શાખાઓ પણુ લણુંકરી બદામતા ઝાડની શાખાઓની પેડે છત્રાકાર પસરાતી ડાંડીની ચોમેર આવેલી હોય છે. અને પાન પણુ બહુધા કોમળ શાખાઓને છેડે ગુચ્છા કે ગચુમની પેઠે નીકળેલાં હોય છે. પાન શિયાળે ખરી જય છે. અને ફાગણુ ચૈત્રમાં તે પાછાં આવે છે ત્યારે તે અત્યંત ચળકતાં ને રતાસલેતા રંગનાં હોય છે. અતે તેની સાથેજ ફૂલોની લરપણુ આવે છે. આ વખતે એ ઝાડ ઘણું સુંદર્‌ દેખાય છે.*ફ્લ ભૂરા રંગનાં ને સોગઠી જેવાં હોય છે. સૂળ-ઝાડ અને જમીનના પ્રમાણમાં મૂળ જાડ અને ઉંડાં બેઠેલાં હોય છે. તેમાંથી કેટલાક ફાંટાઓ અતે ઝીણા રેસાઓ નીકળી ધણા લાંબા ગયેલા હોય છે. મૂળપરતી છાલ ભૂરા રંગની, લીસી, પોચી, જડી ને તેપર્‌ વખતે ઉભા ચીરા પડેલા હોય છે. છાલ- પરતી ફ્રેતરી તરત ઉતરી જય છે. મૂળનું લાકડું ધણું સખ્ત હોય છે. તે બહારથી પીળાસલેતા રંગનું ને અંદરથી ભૂરા રંગનું હોય છે. વાસ અને સ્વાદ ખટાસ- લેતાં તૂરાં હોય છે. ડાંડી અને શાખાઓ-શાખાઓઆપરની છાલ ખડ- ખચડી ને તેપર ઉભા ચીરા પડેલા હોય છે. તેપર અનિયમિત રીતે નાહાનાં મ્હોાટાં ધોળાં છાપાં આવેલાં હોય છે. કોમળ શાખાઓપર ભૂરા રાતા રંગની રૂંવાટી હોય છે. અંદરની છાલ પીળાસલેતા રંગની હોય છે. વાસ ઉત્ર અને સ્વાદ જરા કડવાસલેતો તૂરો હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે ૩થી છ ૪ંચ લાંબાં અને ૨ થી પ ઇંચ પોહોળાં હોય છે. તે કોમળ ' ઉપર લખેલાં ત્રણ ન્તતનાં ફલ અનુકમે થોડાં થાય છે. પણ સ્વાટ અને છીમતમાં અતુકમે ચઢીઆતાં છે. નંબર-૩- નાં ક્લ ધણી મૉંબ્રી કીમતે વેંચાય છે, ને તે ભાગ્યે જ મળે છે. આ ન્તતનાં ઝાડોનો હજુ ધણુ! વધારો કરવો નેઇએ કેમકે એ ઘણી પેદારાની વસ્તુ છે. વનસ્પતિવર્ણુન. “કપનનનપનનનનનનનનનનન્નન્ન્નનનન્ન્ન્ન્્ન્ન્નવનતનનનનનડનઇનનજનજન#ન૦નનઅટનપન હોય છે. ત્યારે નરમ અતે પાકે છે ત્યારે અકડ થઇ જાય છે. પાનને સામાન્ય આકાર વડનાં પાનને મળતો હાય છે. તે બહુધા બન્ને છેડે સાંકડાંથતાં અથવા કેવળ ડીટડી તરક સાંકડાં હોય છે. ડીટ્ડી પાસે પાનની કોર ધણુંકરી વિષમ હોય છે. પાનનાં ટેરવાં ખુઠ્ઠી અણીવાળાં, અંદર બેસતી ખાંચવાળાં કે ગોળાઇ્કલેતાં હાય છે. ક્રેમળ પાનપર્‌ વાળતી રૂંવાટી ગીચ હોય છે. પૃણુ જેમ જેમ પાન પાડતાં ન્નય છે તેમ તેમ તેપરથી રૂંવાટી ઓછી થતી ન્નય છે. તેની ઉપરની સપાટી લીસી, ચળકતી ને લીલી હોય છે. તે નીચેની જરા ખરસટ ને ફીકી હોય છે. પાનની નસો અંદરનું શળી- કામ ઘણું સુંદર હોય છે, તે પાનની નીચેની સપાટીએ ઘણું સ્પષ્ટ દેખાતું હોય છે. પાનની ડીટડી ૧ થી ર? ઈંચ લાંબી હોય છે. તેપર ઉપરની બાજુ છીછરી- પોહાળી નીક હોય છે. અને પાનની કેરથી જરા નીચે એ નીકની બન્ને કોરપર્‌ અકેક રતાસલેતા રંગની જરા લાંખી રસકુપ્પિ હોય છે. કેઈ પાનપર આ કૃપ્પિ અટસ્ય જેવી પણુ હોય છે. ને કોઇપર્‌ કદાચ હોતી પૃણુ નથી. રૂલ-પત્રકાણુમાંથી પુષ્પધારણુ કરનારી સળી ર થી ૬ ઇંચ લાંબી નીકળેલી હોય છે, તેપર ર્તાસલેતા ભૂરા રંગના વાળની રૂંવાટી હોય છે. તૅનાપર ઝહ્મ પુષ્પપત્ર આવી તેના ખુણામાંથી ફૂલની સૃટ્મ ડીટડી નીફળેલી હોય છે. જેનાપર ગીચ રૂંછાળ હોય છે. ફૂલનો વ્યાસ ૧ર. થી ર લાઇન જેટલે અને તેની વાસ _ દુ્ગધિત હોય છે. ફૂલનો રંગ પીળાસલેતો લીલે। હોય છે. ' એ પુષ્પધારણુ કરનારી સળીના ઉપરના ભાગમાં નર્‌ ફ્લો, ને નીચેના ભાગમાં ન્તી-પુંસંચોગી ફૂલે આવેલાં હાય છે.” પુષ્પબાહ્યકેોષ-પ પતતો બતેલો હોય છે. તે તળિયેથી જેડાયલે।, અને તેના દાંતા ફૂલ ઉધડયા પછી પાછળ વળી ન્નય છે. તેતો રંગ રતાસલેતો ભૂરો હોય છે. તેની બન્ને બાજુ તેવા રંગના વાળની રૂંવાટી હોય છે. એ કેષતી વચ્ચોવચ ઉપરતી ખાજીુ લાંબી આડી અવળી રંછાળ હોય છે. પુષ્પાભ્યન્તર્કેોષ-ખન્ને ન્નતનાં ફૂલોમાં હોતો નથી. પુંકેસરો-૧૦ હોય છે. જેમાં પ લાંબાં તે પ તેથી સહેજ ટુકાં હોય છે. તેના તંતુઓ ક્રીકા ધોળા ને પરાગકેષ પીળા હોય છે. લાંબાં પ પુંકેસરે। પુન બા૦ કોષના પત્રોના દાંતાથી આંતરે આવેલાં અને ટકાં યુંકસરો તેની સામે આવેલાં હોય છે. લાંબાં પ કેસર ફલની કળી ઉધડયા પૃછી તરતજ ઉંચાં થઇ નય છે. અતે ઢુકાં પ ઢળી રહેલાં હોય છે. લાંખાં પુંકેસરોાની પરાગરજ સ્ત્રીકેસર- | વાંકવળેલી હોય છે. ૩૩૧ નલિકા પૂર્ણ સ્થિતીએ આવ્યા પહેલાં ખરી જય છે, અને ડ્ુકાં યુંકેસરોની રજ ત્યાર પછી ખરે છે. સ્રીકેસર-૧-હોય છે. તેતો ગર્ભાશય રૂંછાળથી ભરાયલે। હોય છે. નલિકા પીળા રંગની, એક તંતુ જેવી ઝીણી, વચ્ચાવચ સીધી, તે તેનાં સૃદ્મ મુખ પાસે તે તેનાં સુખપર ડુકાં પુંકેસરોની પરાગરજ ખરતી ધણીવાર નેેવામાં આવે છે. એ નલિકા ૧” થી ૧ર લાઇન લાંબી અને ટકાં પુંકેસરો જેટલી ઉંચી હોય છે. ફકલ-(બહેડાનાં ફ્લ પણુ ખહેડાં-કહેવાય છે.) તે હોળી ઉપર ઘણુંકરી પાકે છે. એને! ધાટ સાગડી જેવો એટલે તે ડીટ્ડી તરક્‌ સાંકડાં તે ટેરવાં તરક પોહેળાં હોય છે. તે રંગે ભૂરાં હોય છે. તેપર્‌ ભૂરા સૂદ્દમ વાળની રૂંવાટી હોય છે, તે નખથી ખરપતાં નીકળી જ્નય છે. ફ્લની અંદર એક ઠળીઓ હોય છે. ને ફલને ટેરવે ચૂ&્દ્મ ખાડા ને તળિયે ટુકી ડીટીનો ચાંડલે કકે ડાધ હોય છે. ફ્લ ૧ થી ૧૨ ઇચ લાંખાં ને 3 થી ૧ ₹ંચ પોહાળાં હોય છે. ફ્લની છાલ પીળાસલેતી લીલી ને દલદાર હોય છે. તે પોચી ને બટકણી હોય છે. તેની વાસ હરમી અને સ્વાદ તૂરો, તેલીઓ, જરા ચીકાસલેતો ને કડવાસવાળે। લાગે છે. ફૂલમાંથી નીકળતે। ઠેળીઓ કટ્રણુ હોય છે. તેની સપાટી ખર્સટ હોય છે. એનો આકાર આલુ જેવા ને તેનો વ્યાસ ૪ થી પ લાઇન જેટલો હોય છે. તે રંગે પીળાસલેતો ધોળો ને તેપર ૨-૩ નસે! હોય છે. તેને તોડતાં તેમાંથી બદામનાં ખીજ જેવું ૧ બીજ નીકળે છે, બીજ-ભૂરાસલ્ેતું, પીળા પાતળા પડવાળું હોય છે. તેની અંદર સફેદ બદામ જેવો મગજ હોય છે. આ મગજ છોકરાં ખાય છે. પણુ કોઇવાર તે ઝેર્ની-અસર જણાવે છે. ૪-ઉપચોાગીઅંગ-(મેહેડાંનાં ફ્લપરનતી છાલ મુખ્યત્વે કરીને અઆષધમાં વપરાય છે. માટે જ્યાં ખેહેડાંની છાલ લખી હોય ત્યાં તેનાં ફ્લપરની છાલ સમજવી.) પાન, ફૂલ, ખીજ અને લાકડું. પ-ગુણટેોષ-ત્રાહી, પૌષ્ટિક તથા કફ, શોથ અને પિત્તધ્ય. ૬-ઉપચેોગ-બહેડાનાં પાનની પતરાવડી ફરવામાં આવે છે. બહેડાનાં પાન અને ફૂલ ઢોરેને ચારા તરીકે ખવરાવવામાં આવે છે. બહેડાનાં કોમળ પાન સાકરીઆ પ્રમેહ ઉપર વપરાય છે. બહેડાનાં ફૂલ સંસ્કૃત ત્રિફળા અર્થાત્‌ હરડાં, બહેડાં અને આંબળાંમાંનાં એક છે. બહેડાનાં ફ્લની છાલ ધણુા। કવાથ અને પાકે।માં વપરાય છે. બહેડાની છાલને પાણીમાં પલાળી તે પાણી ગાળી લઇ મોટું પાકયું હોય તો કોગળા કરાવવામાં, આંખ દુખતી હોય તો! આંખે છાંટવામાં, અતે ઝાંડા, ૩૩૨ વનસ્પતિવણન, સંત્રહણી,પ્રટર અતે પ્રમેઠ ઉપર પણુ તે વપરાય છે. બહેડાનાં ફ્લતી છાલ લવીંગ અતે પીપરની સાથે વાટીને ઉધરસ અતે દમ ઉપર તે સેઢામાં રાખી તેનો રસ ઉતારવામાં આવે છે. બહેડાનાં ફ્લતી છાલ રગના કામમાં પુષ્કળ વપરાય છે. તેમજ એનાં થડની છાલ, પાન અતે ફૂલ પણુ રંગના કામમાં વપરાય છે. ખહેડાનાં ખીમાંથી તેલ નીકળે છે, તે ઓસડ તરીકે વપરાય છે. બરડા ડુંગર ઉપરનાં રબારી લોકોનાં છોકરાંઓ બહેડાની અદરના ઠળીઆ ભાંગી તેમાનાં ખીજ ખાય છે. પણુ આ ખીજ વિશેષ ખાવાથી નીશે ચડે છે, એમ એ લેકે પણુ માને છે. બહેડાનાં ખીજ ખાવાથી થયેલી ઝેરી-અસર તેમજ એક છોકરીનાં મૃત્યુ વિષે કરતલ ૩1૦ કે૦ આરન કિતકર્‌ પોતાનાં “ પે!ઇઇઝતસ પ્લાન્ટસ ઓફ ખોમ્ખે ” વોલ્યુમ ૧-(૧૮૯૬ ) માં લંબાણુથી ઢ૪કીકતઆપે છે. તે જણુવા જેવી છે. એનાં ખી ખાવાં એ ભય ભરેલું છે. બહેડાનાં ઝાડમાંથી પણુ બદામના ઝાડની માફક ગુંદર નીકળે છે. તે તેની પેઠેજ વપરાય છે. બહેડાંતું લાકડું પીળા રંગનું મજબૂત થાય છે. પણુ તેને જીવાત જલદી લાગે છે. એનાં લાકડાનું સાધારણુ ઘરનું વરણુ કરવામાં આવે છે. એનાં લાકડાની રાખ ગે!ળ પકાવવાના કામમાં વપર્‌ાતી કહેવાય છે. “ખહેડાનાં લાકડાંતો અંગાર કાટોડા તપાવવાના કામમાં આવે છે. અતે તેના લાકડાંથી તપાવેલ કાટેડાનું બનાવેલું મંડુર્‌ ઉત્તમ ગણાય છે. બતાવટ-ખહેડાને! પુટપાક.-બહેડાની છાલને જરા ઘી લગાડી વડનાં પાનમાં બાંધી માથે ધઉના લોટતે। લેપકરી તે ગાળાને દેવતામાં તપાવવે.. પછી તે ગેળે પાકે ત્યારે કાઢી લઇ તેની અંદરથી બહેડાંતી છાલ કાઢી લેવી. ખાવાને માટે ફ્કત બહેડાની છાલજ વપરાય છે. તેનું મીજ ઝેરી હોવાથી ખવાતું નથી. તોપણ તે બહાર ચોપડવાના કામમાં આવે છે. તેના મીંજને પાણીમાં વાટી ચોપડવાથી દાહ શાન્ત થાય છે. અને તેટલા માટે વાતરકતવાળા દરદીતે હાથે અને પગે તેને! લેપ કરવો યોગ્ય છે. તેની છાલ એકલી બહુ વપરાતી નથી, પણુ ત્રિફળાની સાથે તે જૂદા જૂદા રોગપર વપરાય છે. પુટપાકની રીતે પકવેલી તેની છાલ મૅ માં રાખવાથી ખાલી ઉધરસ તેમજ સાદ બેસી ગયે। હોય ત્યારે ફાયદો થાય છે. તે સિવાય બહેડાની છાળતે ઘીમાં તળી મોંમાં રાખવામાં આવે છે, તેથી ગળું આવી ગયું હોય તો તે પણુ મટે છે. બહેડાનાં મગજ્તો લેપ ભીલામું ઉડવાથી થયેલ સોન્ન તથા દાહ ઉપર ઉપયોગી છે, અને બહેડાંના મગજ, જેડીમધ, નાગરમોથ' અતે ચંદન એ ચારે ચીજના લેપથી ભીલામું ઉડવાથી ઉડ્ઠેલાં ફોલ્લીઓ ખેસાં ન્નય છે. સાદ ખેસી જવાતે માટે બહેડાંતી છાલ, સિધાલૂણુ અતે પૌંપરની સાથે મધમાં ચાટવાથી કાયદે થાય છે. અભિષ્યંદતી અંદર તેની છાલને લેપ આંખ ઉપર- કરવામાં આવે છે. માત્રાઃ-તેતી છાલ ખે વાલ.” (ડા૦ વી૦ ઝી૦). “ ખૂહેડાંના ઠેળીઆનાં મીંજ ઝેરી છે. ઓષધના કામમાં ફકત ખહેડાંની છાલજ આવે છે. ખહેડાંની છાલ મોઢામાં રાખવાથી ઉધર્સ સટો “ય છે. ખબહેડાંતી ઉપર્‌ ગૌમૂત્ર ચોપડી લુગડું વીંટી તેપર માટી ચોપડી અગ્નિમાં ઓઠવવાં અને પછી બહાર કહાડી તેની છાલ લઇ લેવી. તે છાલ મોઢામાં રાખવાથી વિશેષ ફાયદા થાય છે. ખેહુડાંતો અર્ક તૃષા, ઉલટી, કક અને ઉધરસતે। નાશ કરનાર છે.” (વૈ. શા, મ. ગે.) “ખહેડાંનાં ફ્લ ઉષ્ણુવીર્ય છે, તે તેતો સ્પર્શ શીતળ છે. ફૂલની છાલ મૉંમાં રાખવાથી ઉધરસ સટે છે, આંખને સારી કરે છે, વાળ વધારે છે, દસ્ત સાફ લાવે છે, સાદ ઉધાડે છે. નાકના, ગળાના, કાનના રોગને મટાડે છે. બહેડાનું ખીજ ધસી આંખમાં આંજવાથી ફૂલું મટે છે. ખાધાથી મીણા ચડે છે.” (વૈન ૨૦). ૭-સ્થાનડ-ડુંગર અને ડુંગરાળી જમીનમાં ઉગે છે. એ ધણુંકરી હિંન્ના સધળા ભાગોમાં થાય છે.* ૮-વિ૦ વિવેચન-સંસ્કૃત વિમીત% અતે વટ્ેઃ એ નામો ઉપરથી પ્રાકૃત નામો બહેડાં વગેરે નીકળેલાં જણાય છે. બહેડાનાં શૃહ્ષમાં કલિને। વાસો નળાખ્યાનમાં તેની હકીકતથી આપણે જાણીએ છીએ. માટે એ જશહ્યને વાસ્જિમ કહે છે. એ ભહ્ષને કાપવામાં અને તેની નીચે ખેસવામાં પણુ કેટલાક લોકો ભય માને છે. (એટલું તો ખરૂં લાગે છે કે) બહેડાનાં ઝાડ નીચે લાંબો વખત રહેવાથી અંગ ઝલાઇ જય છે. વગ'-(કોસ્ખ્રીટેસી) નંબર્‌? ૨૧૫૦૦» ૧ શાભ્્ીયનતામ-1. 10110011105. રૃષ્ટાન્ત-ંિિ. 11. [. 447; પં. ૩. 112; 9. 11. [%1. 11. [. 37; રૂ. તિ. પા. ૪૩૬, ર-દેશીનામ-સાજડ (પે૦); સાજડીઓ, સાદડ (ચુ૦); શાર્રી (મન); સાગ ( દિન); લાર ( ૦). *પોરબ'દર સ્વસ્થાનના બરડા ડુંગરમાં એનાં ઝાડ કાલે- શ્વરરી અને ખીલેશ્રરી નદી કાંડે, લાંડર અને કૃષ્ણા ઝને કાંડે તેમજ ખબીન્ન વોકળાઓ કાંડે ઘણી કાંપવાળી જમીનમાં «તુજ ઉગતાં નેવામાં આવે છે. તેનાં ક્લ પાકે છે ત્યારે રખારી અને ખીન્ત ગરીબ લોકે ઉતારી લાવી પોરબંદરમાં ગાંધીને ત્યાં વેચે છે વનસ્પતિવર્ણન. ૩૩૩ કકક -૧452202932423222225:2422:22253:23:2:34:2₹422272722₹222222:33934નનનગનર૪રર૨2૩૨૨૦૦૦૦૦૦૨%૦૬૧૦૧૦૩૬૦૩૦૩૧-૦૭2૮-૦૪૦2૦૪૧--:--2:-₹2₹ન્‍---2::3૬ગજ૪ઝન છાલવાળું, સીધું કે આડું અવળું હોય છે. તેપર ધણી શાખાઓ નીકળેલી હોય છે. પાન લાંબાં, ને ફૂલ શાખા- એને છેડે આંબામોરતી પેઠે આવેલાં હોય છે. એનાં કૂલ ર્વાઇનાં ફૂલ જેવાં પાંચ પાંખાં કે ધારવાળાં હોય છે, ફૂલ પાકીને રતાસલેતા ભૂરા રંગનાં થઇઇ નનય છે. તે ધણા લાંખો વખત ઝાડમાં રહે છે. એ ફ્લ જ્નેતાં સાજડનું ઝાડ તરત ઓળખાઇ આવે છે. મૂળ-ઝાડ અને જમીનનાં પ્રમાણુમાં જાડાં થયેલાં ને ઉંડાં બેઠેલાં હાય છે. તેમાંથી કેટલાએક ફાંટાઓ નીકળેલા હોય છે. મૂળનું લાકડું રતાસલેતા ધોળા રંગનું હાય છે. તેના આડા કાપ કરી જેતાં તે વચમાં સછિદ્ર દૃખાય છે. તેની બાજુએ છાલના કાપમાંથી રાતો રસ ઝરે છે, જે થોડીવારમાં ધણો! ચીકાસવાળા થઇ જય છે. એની છાલ નાડી રેસાવાળી તે રસભરી હોય છે. તેપર- ની ફરાતરી પણુ ન્નડી, ખડબચડી ભૂરા ક્રે કાળાસલેતા ભૂરા રંગની હોય છે. વાસ જર્‌ા સુગંધિત અને સ્વાદ ધણો તૂરો! લાગે છે. ડાંડી અને શાખાઓ-એનું થડ ૬ ઇંચથી ફૂટ ૧ર ફુટ અહિ નાડું થાય છે. એની શાખાએ ધણુંકરી પાંસરી હોય છે. તો પણુ એનું ઝાડ મ્હોડું થાય છે ત્યારે તેમાં નીકળતી શાખાઓ બદ્દામ કે ખહેડાંનાં ઝાડની શાખાઓ પેડ્ઠે પસરાતી નીકળે છે. એની છાલ મજખૂત ર્‌સાવાળી અંદર્‌ રાતા રંગની હોય છે. અને એનું લાકડું પૃણુ રતાસલેતા રંગનું હોય છે. એની કોમળ શાખાઓ લીલાસ કે રતાસલેતા રંગની હોય છે, તે લીસી, ચળકતી, અને વખતે રૂંછાળથી ભરાયલી હોય છે. પાન-સામસામાં આવેલાં હોય છે. પણુ દરેક જ્નેડી- માંનું એક પાન ધણુંકરી ખીશ્નથી જરા ઉંચું હોય છે. તે ૬ થી ૮ ઇંચ અથવા ૧-ફટ લાંબાં અતે ૨ થી ૪ કે ૬ ઈંચ પોહોાળાં હોય છે. કેધવાર પાન ધણાં ટડુકાં ને સાંકડાં પણુ હોય છે. તેપર વાળની રૂંવાટી હાય છે. અંતે ધણીવાર તે લીસાં પણુ હોય છે. તેની ડીટડી ર થી રં ઈચ લાંબી ને તેને મથાળે પાનની કેર જરા વિષમ હોય છે. પાનની પાછળની બાજુ ડીટડીનાં મથાળાં આગળ વચલી નસતી ખાજુએ ૧ અથવા ૨ ૧૨ થી ર લાઇન લાંબી અમીની કૃષ્ષિ (પંટ્ભંત”લ્યા- નોતરે) લીલા રંગની આવેલી હોય છે. જેનાં મુખમાં- થી અમૃત કે મધ જેવો મીઠો રસ ઝરતો હોય છે. પાન ચીવટ હોય છે. તેની કોરપર સૃહ્મ દાંતા હોય છે. પાનની નસા જરા આંતરેોલેતી સામસામી હોય છે. પાનની ઉપરની સપાટીતે। રંગ પીળાસલેતો લીલો ને નીચેનીતે। વધારે પીળાસલેતો હોય છે. કોમળ પાનનો રંગ રતાસપર હોય છે. તે બહુજ ચળકતાં હોય છે, ને વખતે તેપર સૃદ્દમ કાંગરી હોય છે. પાનને ચોળવાથી હીમજને મળતી તેમાંથી વાસ નીફળે છે. એતો સ્વાદ જરા ખટાસલેતેો તૂરો લાગે છે. ફલ-એમાં ચોમાસાની શરૂવાત પહેલાં ઉન્ડાળા આખેરે ફ્લો આવે છે. તે વૈશ્ચાકમાં ફૂલથી ભરપૂર હોય છે. એના પુષ્પમંડપ શાખાઓને છેડે આવે છે. તે ફ્રીકાસલેતા પીળા કે ધોળા રંગના હોય છે. ફૂલ ધણાં સક્ષમ હોય છે. તેનો વ્યાસ ૧ થી ૨ લાઇન જેટલો હોય છે. તેનો રંગ ડ્રીકાસલેતો પીળા કે ધોળે હોય છે, તેમાંથી બહુ દર્ગધિત વાસ નીકળે છે. જેપર્‌ લાંખી ન્નતની જંગલી માંખો ભિન્ન ભિન્ઞાટ કરી રહેલી હોય છે. પુષ્પમેડપ ૬ ઈચથી વખતે ૧ કે ૧ર ફટ લાંબા હોય છે. તેપરનતી શાખાઓ અથવા ડકલંગીઓ ૩ થી દૃ ઇંચ કે વખતે તેથી જરા લાંખી હોય છે. તે લીંબ- ડાની સળી જેવી પાતળી હોય છે. તેપર સૂટ્મ જરા લાંખું ૧-પુષ્પપત્ર આવી તેનાં પડખામાંથી ફૂલની કળી નીકળે છે. એ પુષ્પપત્ર તરત ખરી જાય છે. પણુ તેની જગાએ ઘેરા ભૂરા રંગનો ચાંડલેો રહી નય છે. આ કુલંગીઓના ઉપરના ભાગમાં નર્‌ફલ આવેલાં હોય છે. અતે નીચેના ભાગમાં (માદા અને)? ન્ન્વી-પુંસંચાગી ફલો હોય છે. ફૂલ જ્યારે કળીની સ્થીતિમાં હોય છે ત્યારે સ્ત્રી-પુંસયોગી ફૂલોનો ગર્ભાશય તેની ડીટડી જેવો રખાતો હોય છે. પણુ તે જરા વધે છે ત્યારે તે ફ્લ જેવા જડે દેખાય છે. પુષ્પખાહ્યકેોષ-પ પત્રોનો બનેલો હોય છે. તેનાં પાંચે પત્રો તળિયેથી જ્ેડાયલાં તે મથાળે તેના પાંચે પોાહાળા ત્રિકોણાકાર દાંતા ખુલ્લા દેખાતા હોય છે. પુષ્પાભ્યન્તર્કોષ-નતી પાંખડીઓ હોતી નથી. પુંકેસરેો-૧૦ હોય છે. તેમાં પ પુન બાન કોષનાં પત્રોથી આંતરે અને પ તેની સામાં આવેલાં હોય છે. તેના તંતુઓ ફ્રોકા ધોળા રંગના હોય છે. સ્રીકેસર્‌-૧ હોય છે. તેનો ગર્ભાશય અધોગર્ભી હોય છે. એટલે તેનાપર પુન બાન 'કોષ આવેલો હોય છે, પુન બાન કોાષતી વચમાં ભૂરાવાળની રંછાળ હોય છે. નલિકા પુંકેસરોથી જરા ટુંકી, સાદી, અને સાદાં સુખ- વાળી હાય છે. ફૂલ-કાચાં હોય છે યારે લીલાસલેતા પીળા રંગનાં હોય છે. પણુ પાકીને સુકાય છે ત્યારે ભૂરા રાતા રંગનાં થઇ જાય છે. તે લીસાં હોય છે. તે ૧રૈથી ર કે ૨3. ઇચ લાંબાં હોય છે. એતે છાસ કરવાની ર્વાધતાં ફૂલની પેઠે પ ઉભી ધાર કે પાંખાં હોય છે. તે આસરે ૧ ઈંચ ૩૩૪ વનસ્પતિતર્ણુત: પાંચ ધાર કે પાંખાં- લતે વચલો ભાગ ઘણે ૪ પાહોળાં ને જરા નરમ હોય છે, એ માંથી ૩ જરા ડુંકાં હોય છે. ક્‌ સત્ત ણન છે. નીકળે છે ખીજ-તલાંખું, પાતળું, ઉપર ભૂરાસલેતા રાતા પાતળા પડવાળું ને અંદર તેલીયું સફેદ હોય છે, ૪-ઉપચોાગીઅંગઃ-સર્વાગ. પ-ગુણદેોષ#--મ્રાહી, ઉપલેપક, રક્તશાધક અને ઉત્તેજક, ૬-ઉપચેોગઃ--સાજડમાં પોસ મહીને રતાસલેતે | ડુંગરના | ભૂરો કરે ધોળો ગુૃદર આવે છે, તે ખરડા રખઆરી લોકો કાચો જ ખાઈ જય છે, તેને પથિક માને છે. એ ગુંદર્‌ ગોરડના ગુંદરની પેઠે કટલાક લેકે ઘીમાં તળીને શીયાળે ખાય છે. એ ઉધરસ અતે ૬મ ઉપર સારે ફાયદો કરે છે. સાજડનાં મૂળ અને થડની છાલને કાઢો સંમ્ર- હણી, ઝાડા, પ્રમેહ અને પ્રદર ઉપર આપવામાં આવે છે. એની છાલના ઉકાળાથી સડતાં ને નહિં રૂઝાતાં ગડ, ગુંબડાં અને ચાંદાંએ ધોવામાં આવે છે. કાન પાકે। હોય અને તેમાંથી પર્‌ વહેતું હોય તો સાજડની છાલના ઉકા- ળાની પીચકારી કાનમાં દેવાથી ધણો! ગુણુ થાય છે. સાજડની છાલ, પાન, ફૂલ અને કાચાં ફ્લ રંગના કામમાં વપરાય છે. સાજડની છાલ ચમાર લેકે ચામડાં રંગ- વાના કામમાં, માછી લેકે! ન્નળ રંગવાના કામમાં અને શીકારી લેકે કપડાં રંગવાના કામમાં વાપરે છે. પ્રમૅઠુ અને પ્રદર ઉપર સાજડની છાલના ઉકાળાની પીચકારી દેવી ધણી સારી છે. સ્રીયોનો માસિક સ્ત્રાવ નિયમસર બંધ થતો ન હોય તો તેપર સાજડની છાલની ચા, દૂધ અને સાકરની સાથે અપાય છે. સાજડની છાલને કાઢો અથવા તેની ભૂકી છાતીના ધબકારા ઉપર દૂધ અગર સાકર કે મધ વા ગોળની સાથે ન તોલા સુધી ખવરાવવામાં આવે છે. પછાડ કે ગુંમધા લાગ્યો હોય અને તેથી અંગમાં લોહી જમી ગયું હોય તે છૂટું પાડવા સાજડની છાલતે। ઉકાળા દૂધતી સાથે પવાય છે. છાતી- માંથી લોહી પડતું હોય, અગર ઉધરસમાં લોહીના બડખા આવતા હોય તે તે ઉપર પણુ સાજડતી છાલને કવાથ ધણો કાયદો કરે છે. ક્ષયતી સાથે તાવ હોય તેમાં સાજડની છાલનો કવાથ ગળોના સ્વરસની સાથે અપાય છે. સાજડનાં લાકડાંની રાખ ખાતર તેમજ રગના કામમાં વપરાય છે. સાજડની રાખ સડતાં ચાંદાંએ *સાજડનાં_ ફલને જેવી ઘાર કે પાંખાં હોય રઃ એવાં ક્લને ઇશ્રેજ વનસ્પતિ વેત્તાઆએ પેબિતાણાં કલ (પત્તટ્લવે દ'પાંઇ૩) એ નામ આપેલે છે. તે ચીરવાથી તેમાંથી ૧ ઉભું ખીજ ઉપર ભભરાવવામાં આવે છે, તેથી તેમાં અંગૂર આવે છે. એતી રાખ પાનમાં ચુનાની જગાએ ધણાં લેકે ખાય છે. સાજડનાં પાન ઢોરોને ચારા તરીકે ખવરાવવામાં આવે છે. ઉંટ અને ધોડાંનાં ભાઠાંએ ઉપર સાજડનાં પાન અતે બાવળની પંની વાટીને બરડા ડુંગરના રબારી લેકે! લગાડે છે, તેથી ભાઠાં તરત રૂઝાધ્ જય છે. સાજડનાં કોમળ પાન મધુપ્રમેઠ ઉપર વપરાય છે. ભેંસ ગાભધરતી ન હોય તો રખારી લેકે સાજડની છાલ અગર પાન ભેંસને જજવા ધાસની સાથે મુદામ ખવરાવે છે. સાજડનું લાકડું ધણું મજબત અને રતાસલેતા રંગનું થાય છે. તેતો સાર ઘેરે કે કાળાસલેતો ભૂરો! હોય છે, તે સારૂં પાલીશ થઈ શકે છે. તે ધણું ભારી હોય છે. એનાં લાકડામાંથી ગાડીના પોલ પૈડાંના પાટલા, આરા, ખેતીવાડીનાં ઓનર, સાંખેલાંએ, ખાટલાના પાયા, કપાસ પીલવાનાં લાડીઆં, અને ધરનાં વરૅ।ણ્‌ વગેરે ખનાવવામાં આવે છે. ૭-સ્થાનક ડુંગર અને ડુંગરાળી જમીનમાં સાજ ડનાં ઝાડ ઉગે છે.* એ હિંદુસ્થાનના ધણાખરા ભાગોમાં થાય છે ગ'-( કોસ્બ્રીટેસી ). નંબર્‌-૨૫૬૨* ઉ૧-શાસ્રીયનામ-45110૪ઊાંડડ૫8 બિ. દૃષ્ટાન્ત-ણિ. 11. ]). 450; ડે. ૩. 1158; 11411. 1::256: .9#3-નિઇ પ્રોઈ પર * પોરબરના ખરડા ડુંગરના પડધારા, પાઉં અને અઝરણાંને કાંડે સાજડનાં ઝાડ ફેફડાં છવાયાં ઉગે છે. તો પણ તે ગોઢાણાં જંગલમાં સરમણી વાવ પાસે, રાણાવાવ «/ંગલમાં ગરૅડની ઘાર પાસે, અને કાળા ને ખાખીઆ ડુંગરમાં એનાં ઝાડો જથાબંધ . ઉગે છે. પારખંદરના ખારવા લોકો જેએ માછીનો ધંધે કરે છે, તેઓને ન્નળ રંગવાના કામમાં સાજડની છાલ ખાસ કરી ઉપ- યોગી હોતાં એક ભારીએ (10%ં-10થ0) દોઢ આને શ્રી લઇ ન/ગલમાંથી એની છાલ પાડી લેવાની પરવાનગી સ્વસ્થાન તર- ક્થી આપવામાં આવે છે. આથી કરીને સ્વસ્થાનને કેટલીક પેટ્રાસ થાય છે ખરી, પણ સાજડનાં ઝાડોનેો ધ્રણા નારા થાયછે. માટે નતળ રૈગવાના કામ સાર્‌ સાજડની છાલની જગાએ કાઇ ખીજ વસ્તુ શોધી ડાટવી જેઇએ. તવરન। ઝાડ- (1૯૯0110 1011001105 )ની છાલ ચાંખડાં રંગવાના કામમાં વપરાય છે. અને તે નળ રંગવાના કામમાં પણ વાપરી શકાય. તવરનાં ઝાડ સમુદ્રની ખાડીમાં ઉગે છે. તો એની છાલ- ના ઉકાળામાં સાછીઓની ન્તળ રંગવાથી તે ખારાં પાણીમાં વિશેષ દિવસ ટકી 'રાકે એમ જણાય છે. ણુ નિક વનસ્પતિવર્ણન. _ ૩૩૫ ર ના મતમોતમ ભૂતબાકરો (પો૦); ઘાવડો (ચુ૦); ઘાવ, ઘા૩રા (સ૦ ); થાવા, ઘા૩, વવા (રિં”): ઘવ, પિરાત્તવૃક્ષ ( ૦ ). ૩-વણન-ધાવડાનાં ઝાડ ધણાં ઉંચાં થાય છે. તાપણું બરડા ડુંગરમાં તે ૧૦ થી ૧૫ રેક ફીટ ઉંચાં જેવામાં આવે છે. એમાં કેટલીક નાહતી નાહાની શાખા- ઓ નીકળેલી હોય છે. એને શિયાળે ફૂ આવી ફાગણુ ચૈત્રે ફ્લ આવી નય છે. અને ત્યાર પછી એમાં પાન આવવા લાગે છે. એની ડાંડી ફ્રીકા ભૂરા ધોળા રંગની હોય છે. તેપર ઉભા ચીરા પડેલા હાય છે, તેપરથી પાતળી ફ્ે્‌ાતરી ઉતરતી દેખાય છે. એદરતી છાલ લીલા રંગની ને અંતર- છાલ ધોળી ને મજખૂત રેસાવાળી હોય છે. પાન આંતરે પણુ સામસામાં આવેલાં હોય તેવાં દેખાય છે. તે પોહેળાં ને ધણુંકરી બન્ને છેડે બુઠ્ાં હોય છે. ફૂલ સૂદ્સ લીલાસલેતા ધોળા રગનાં હોય છે, તે ૨ લાઈન લાંખાં ને૧?- પોાહાળાં અતે ફલ ધણાં બારીક ગોાળાઇલેતાં લાંબી અણીવાળાં હોય છે. તે પોહોળી ખેડેલી બદકડી જેવાં દેખાય છે. તેની બાજુએ તે પાંતળાં કે પાંખ જેવા છેડાવાળાં હોય છે. તેનો રંગ પીળાસ- લેતો રાતો ભૂરો હોય છે, તે ચળકતાં ને તેમાં અકેક ઉભું ખીજ હોય છે. ફ્લ ૧? લાઇન વ્યાસનું હોય છે. ખીજ ભૂરા રંગનું ચળકતું ર્વાદાર હોય છે. ૪-ઉપચોાગીઅંગ--સર્વાગ. પ-ગુણદોષ--ત્રાહી ૬-ઉષપચેોગ--સંત્રહણી અને ઝાડા ઉપર ધાવડાનાં મૂળાની છાલ અને ઉકાળે વપરાય છે. ધાવડાનાં પાન અતે કાચાં ફલ ચમાર લોકે રંગના કામમાં લે છે. એનાં સુકાં પાનની ભૂંકી મધુપ્રમેહવાળાને અપાય છે ધાવડાનું લાકડું ધણું મજખૂત હાય છે. તેમાંથી ખેતીના ઓજ્રે્‌, સાંમેલાં, અને ગાડાનાં આડાં વગેરે બનાવા- વામાં આવે છે. ધાવડાનાં ઝાડવાંમાંથી ગુંદર નીકળે છે તે રગના કામમાં વપરાય છે “ ધ્રાવડો મધુરો, તુરે ને કડવો હોય છે, પાં, પ્રમેહ, કફ, પિત્ત અર્શતે મટાડે છે, ફૂલ ટાઢાં, તુરાં ને રૂક્ષ છે. ઝાડાને કમજ કરે છે. મૂળ ગરમ ને જડૅરાસિને દીપાવે છે, ધાવડાને ગુંદ ટાઢો છે.” (વેન રૂ૦ ) ૭-સ્થાનક-ધાવડાનાં ઝાડ બરડા ડુંગરમાં ધણુંકરી ઝરણાંઓને કાંઠે છૂટાં છવાયાં ઉગે છે. એ હિંન્માં ધણી જગાએ થાય છે. ૮-વિ૦ વિવેચન-ધાવડાનાં ઝાડને સંસ્કૃતમાં વિશાત્રરૃક્ષ લખેલું છે, તેમ બરડા ડુંગરના રબારી અને ચારણુ લોકા પણુ એ ઝાડને મૂતવાવારો કહે છે, એ ભૂત બાકરાનાં લાક- ડાનું છાસ કરવાની રવાધનું ૨ એ લોકા ફૂલ બનાવે છે. અતે તે વિષે એમ માતે છે કે, ભૂતબાકરાનાં લાકડાંથી છાસ વલેોવવામાં આવે તે! તેમાં સંચાર લાગતી નથી. સંચાર લાગવી એટલે એક રબારી છાસ ડરતો હોય, અતે તેની સામે ખીજ્તે પણુ પોતાનાં વાસણુમાં છાસ વલોવતો હોય, તો શું જણે શું કારણુથી એકની છાસ- માંથી માખણ ખીનની છાસુમાં અટસ્ય ચાલ્યું જય છે. (આવી રીતે માખણુ ન્નય તેને સંયારી લાગવી કહે છે. સંચારી લાગે ત્યારે એકની છાસમાંથી માખણુ મુદલ ન ઉતરે અને સામાં બીજની છાસમાંથી તે બમણું ઉતરે આવી રીતે સંચાર્‌ી લાગે ત્યારે પોતાનાં ધર કે કુબા ઉપર એ લોકે સાંલળીઓષીઝો અથવા અમરવેલ રાખે છે. તેથી પણુ સંચારી લાગતી નથી એમ માતે છે. આવી માન્યતા અહિના રબારી, મેર, કોલી, ભરવાડ અતે ચારણુ આદિ લોકોમાં ધણી ચાલે છે. વગ'--( ફરોપસ્ખ્રીટેસી ). નબર્‌-૨પરે* ૧-શાન્ત્ીયતામ-(પાંડવૃપ્ા1ંડ 11ઉ1ઉઘ. દષ્ટાન્ત-14. 11. [). 159; પે, 0. 1158; 1. 1. વ. 1. [૩.888 . ર્‌-દેશીનામ-ઝુમખાવેલ (પે।૦); બારમાસીનીવેલ (ગુન); છાજત્રમેછી, રમુનત્ાવેળ (મ૦); ₹સુતજી વઈ (હિંબ); રંગુનજાવર (રંસ્રઝી). ૩-વર્ણ્‌ન-ઝુમખાવેલના વેલા ધણા લાંબા થાય છે. તે કોધકોઇવાર ૪૦ થી પ૦ ફોટ ઉંચા ઝાડાપર ચઢી જાય છે. એને પાન ધણુંકરીને સામસામાં આવેલાં | હોય છે, તે ૩ થી ૪ ઈંચ લાંબાં, તે જરા દૂરથી પેરનાં પાન જેવાં દેખાય છે. તે લીસાં, ચળકતાં, અથવા તેના- પર રૂંછાળ હોય છે. તે અખંડ કોરવાળાં તે ટેરવે સાંકડી અણીવાળાં હોય છે. એમાં રાતા, ધોળા, ગુલાખી ને કેશરીઆ છાયાલેતા રંગનાં ફ્લોના ઝુમખાઓ આવે છે. ફૂલની નળી ખૃચનાં ફૂલની પેડે ધણી લાંબી ને નરમ હોય છે. તેથી એ ફૂલેના ઝુમખા નીચા ઝુકતા હોય છે, તે અત્યંત મનોહર દેખાય છે. એનાં ફૂલમાં માધવીનાં ફૂલ જેવી મધુરી વાસ હોય છે. ૪-ઉપચોગીઅંગ-પાન અતે ફૂલ પ-ગુણદ્દોષ-ગ્રાહી. ૬-ઉપચોગ--ઝુમખાવેલનાં પાન વાટીને સડતાં ચાંદાએ ઉપર ખાંધવામાં આવે છે. એનાં પાનતેો ઉકાળા ગડગુંબડાં અને ચાંદાં ધોવાના કામમાં વપરાય છે. પિત્તવિકારના માથાંના દરદમાં એનાં ફૂલને વાટી તેને ૩૩૬ વનસ્પતિવર્ણન. લેપ માથાંપર લગાડે છે , તેથી વદના ઓછી થાય છે. એનાં ફૂલના તરેહવાર રગ અને તેની મધુરી વાસને લીધે એના ગજરા અને માલાઓ બનાવવામાં આવે છે. કેટલીક રસિક સ્્રીઓઆ જેઓ દહ્ષણી ફેશનના અંબાડાઓ વાળે છે તેમાં ઝુમખાવેલના ઝુમખા ખોસી રાખે છે, તે બહુ સુંદર દેખાય છે. એનાં ફૂલ મગજને તર કરનારાં છે, એમ કહેવાય છે. ૭-સ્થાનક-ઝુમખાવેલના વેલા વાડીઓની વાડોમાં અને બગીચાઓમાં વાવેલા જવામાં આવે છે. એ હિંન ના ધણાખરા ભાગોમાં વાવવામાં આવે છે. ૮-વિ૦ વિવેચન-એ વેલતે ફૂલના ઝુમખા આવે છે, માટે અહિના માલીઓ ઝુમખાવેલ કહેછે. એ રંગુનથી આવેલ હશે, માટે એનું નામ રૈંગુતવેલ છે એ વેલતે આ દેશમાં ફલ બેસતાં નથી. તેનું કારણ રાજકુમાર કોલેજના મરહુમ પ્રિનસિપાલ ચેસ્ટર્‌ સેક- નાન સાહેબના માનવા પ્રમાણે એનાં ફૂલની લાંબી નળી જેટલી લાંખી રૂંઢવાળાં પતંગીઆં આ દેશમાં જતેવામાં આવતાં નથી, તેથી એ ફૂલ ફલિત થતાં નથી, એ છે. આ દેશમાં એ વેલનો વધારે! કલમથી થાય છે. વર્ગ--િર્ટસી. ૪૦૫. 0. 111101 61-10. નનંખુ અને નનમ- ફળ અર્થાત્‌-- પેરતે વર્ગ. વર્ગનું ડુંકુ વર્ણન અને ગુણુદોધ- આ વર્ગમાં મ્હોટાં વૃદ્ધા અને ઝાડવાં થાય છે. પણુ નાહાના છોડવાઓ ભાગ્યે જ હોય છે. પાન સામસામાં અથવા કોઇવાર આંતરે કે ચકાકાર આવે છે. તે સાદાં અને ઘણુંકરી અખંડ 'કારવાળાં હોય છે. વખતે કોરપર દાંતા કે કાંગરી પણુ હોય છે. પાનની અંદર ત્રણ નસો, અથવા પહ્ષિતાં પીંછાની માફક નસો! સામસામી અને ધણી આવેલી હોય છે. અને એક નસ પાનની અંદરની નસો અને પાનની કારની વચમાં સળંગ આડી આવેલી હાય છે. પાનમાં કીંબુના પાનમાં હોય છે તેમ સુગંધિત પદાર્થથી ભરેલા પારદર્શક બિદુઆ આવેલ! હોય છે. ઉપપાન હોતાં નથી. તે જે હોય છે તો તે સૂદ્મ અને જલદી ખરી જય તેવાં હાય છે. ફૂલ સફ્રેદ, ગુલાબી, નતંખુડા કે પીળા રંગનાં હાય છે. પુ૦ બાન કોષનાં પત્રો ૪ થી ૫ હોય છે. તે ધણુંકરી જ્તેડાયલાં હોય છે. પુન અભ્ય૦ કોષની પાંખડીઓ પણુ પ્રુન્‍ બાન કોષનાં પત્રો જેટલી જ હોય છે. અનેડતે પુન બાન કોષની અંદર આવેલી કણિકા ઉપર આવેલી હાય છે. વખતે પાંખડી મુદલ હોતી નથી. યુંકેસરો ધણાં હાય છે. પરાગકોષ સૂક્ષ્મ અને ગાળાઇ- લેતા હોય છે. સ્રીકેસર_ ગર્ભાશય ચુ બાન જાષની નળી સાથે બહુધા જ્નેડાયલેો હોય છે. તે તદન કે થોડા અધઃસ્થાયી હોય છે. તે ૧ કે ધણાં ખાનાંવાળા હોય છે. ફૂલને મથાળે બહુધા પુન બાન કોષના પત્રોના દાંતા આવેલા હોય છે. ફલ વિકાશ। કે અવિકાશી હોય છે. તેમાં ૧ કે ધણાં ખીજ હોય છે. ખીજ ધણંકરી ખૃણુ કે ધારવાળાં અથવા ગોળ કે ખેડેલાં હોય છે. નબુ, પેર, ગુલન્નંષ્ુ, લવીંગ એ આ વર્ગની વન- સ્પતિ છે. એની ઉપયોગતા ઘણી પ્રસિદ્ધ છે આ વગની વનસ્પતિમાં મુખ્યત્વે કરી ગ્રાહી, રૂચીકા- રક, પાચક, પૌષ્ટિક, ચિરગુણુકારી પૌષ્ટિક, વાયુ અતે પિત્તશામક આદિ ગુણો રહેલા છે. વર્ગ-( સિર્ટેસી ). નંબર્‌-૨૫૩* જ-શાન્ીીયનામ-1ઇણા]ઘ 1'૫01લપાલંસ ? દૃષ્ટાન્તટ 4. 11: ૪: ₹98;% 2% [- 119% 73 111. ]).. 284; ર. નિ. પા. ૪૧૪, ૨-દેશીનામ-ડુંગરી ન્નંષુ, જંગલી જંખુ, નદી નાંખ (પેોર્લયુ૦); સમરીઝાવુજ, નહ્‌ીગાવુઈ (સ૦ ); ઘાટારીઝાંઘન, નહ્‌- ઝાનન (હિંવ ). વનગંવુ, નટીઝવુ (થન ). ૩-વણૂનઃ--ડુંગરી ન્નંખુનાં ઝાડ ૨૦ થી ૩૦ ફ્રીટ ઉંચાં થાય છે. એમાં ધણી લાંબી શાખાઓ નીકળેલી હોય છે. તે બહુધા ઉંચી ચઢતી અને ક્રોમળ શાખાઓ નીચી જીકતી હોય છે. પાન લાંબાં, બન્ને છેડે સાંકડાં- તાં, કણેરનાં પાનને મળતાં હોય છે. ફૂલ ધોળાં અને કૂળ કાળાં હોય છે. એનાં ફ્લને જાંબ્યુડાં કહે છે. મૂળઃ--જમાીનમાં ઉંડું બેડેલં હોય છે, તેમાંથી કેટ- લાક નનડા ને પાતળા ફાંટાએ। નીકળી ધણા લાંબા ગએલા હોય છે. આ કાંટાએ ઉપર ધણીવાર નાહાના છેડ- વાઓ જેવી શાખાઓ ફૂટે છે, તે કેટલીકવાર સ્વતંત્ર ઝાડવાં થઇ જય છે. મળનું લાકડું ધણું સખ્ત હોય છે. છાલ પાતળી, રતાસલેતા ભૂરા રંગની, સુગૈેધિત વાસ અને ખટાસલેતા તૂરા સ્વાદવાળી હાય છે. ડાંડી અને શાખાઓ,--એતું થડ ૧ થી ૩ ફ્રીટ વ્યાસનું, સીધું અથવા આડું ટેટું અને ધોળા રંગનું હોય છે. શાખાએપરની છાલ લીસી તે ધોળાસલેતા રંગની હાય છે. અંતરછાલ રેસાવાળી, રસભરી, ચીકાશલેતી રાતા ભૂરા રંગતી હોય છે. એની વાસ અને સ્વાદ પણુ મૂળની છાલ જેવાં હોય છે. અતિ કોમળ શાખાઓ પીળાસલેતા લીલા રંગની, લીસી, ચળકતી જરા દબા- એલી અને સહેજ ખે કે ચાર ખુણીઆવાળી હાય છે, પાન,--ધણુંકરી સામસામાં, ૩ થી ૬ ઇંચ લાંબાં અને *થી ૧ ઈંચ પોહોાળાં હોય છે. તેનાં ટેરવાં લાંખાં ને ખુઠ્દાં હોય છે. પાનની ખન્તે સપાટી લીલી, લીસી ને ચળકતી હોય છે, પણુ નીચેની જરા ફરકી હોય છે. તેમાંની વચલી નસ ધોળાસલેતા રંગની બન્ને સપાટીએ સ્પષ્ટ દેખાતી હેય છે. પાનને રોશની તરક્‌ રાખી જ્નેતાં તેમાંતી નસો, જાળીકામ અતે સૂટ્મ છાંટણાં ચોખ્ખાં રખાય છે. વાસ જાયફલ કે લવીંગનતે મળતી અને સ્વાદ ખટાસલેતો તૂરે। લાગે છે. પાનની ડીટડી પાતળી, લીસી, પીળાસલેતા લીલા રંગની તે ઉપરની ખાજી છીછરી નીકવાળો હોય છે. તે ૬ થી ૧ ચ લાંખી હોય છે. ફલ?-- ઉન્ઠાળા આખરે અને શિયાળાની શરૂવાતે આવે છે. તેની પુષ્પ ધારણુ કરનારી સળીઓ સામ સામી શાખા પ્રતિશાખાઓવાળી હોય છે. તે પાનથી ટુંકી હોય છે, છેવટની ટુંકી સળીઓપર એક વચમાં ને ખે બાજુએ, એમ ત્રણુ ફૂલે! ડીટડી વગરનાં આવેલાં હોય છે. તે પીળાસલેતા ધોળા રંગનાં, ૩ લાઇનથી ર ઇંચ વ્યાસનાં અતે પ્રથમ સુગંધિત પણુ પાછળથી અણુગમતી વાસવાળાં થ!/ ન્નય છે. પુ૦ ખ૦ કે।ષ-પીળાસલેતા લીલા રંગને, એક સૂટ્દમપ્યાલી જેવો હોય છે. તેની કેોરપર ચાર ફ્રેતરાં જેવાં તેનાં ૪ પત્રોના ૪ છેડા દેખાતા હોય છે. પુ૦ અભ્ય૦ કેષતની-પાંખડીઓ ૪ હોય છે. તે એક ખીજીપર આવી પુન ખા૦ કેની પ્યાલીનાં સુખ- પર એક ટોપી કેં ઢાંકણુની માફ્ક થઇ રહેલી હોય છે. પાંખડીની અંદર ઉભી સૂટ્મ નસો હોય છે. પાંખડીઓથી ખતેલી ટોપી કે ઢાંકણુ ફૂલ ઉધડતી વખતે ફૂલમાંથી નીકળી ખરી જય છે, તેથી પુ૦ ખાન કોષની ઉંડી પ્યા- લીમાં પું-અતે સ્રી-કેસરો સપણ દેખાય છે. પુંકેસરે.-ધણાં હોય છે, તેના તંતુઓ ઝીણા દોરા જેવા બારીક, લીસા, અને ચળકતા હોય છે, તે પુન આન ક્રેષની કરતી અંદર તેપર આવેલા હોય છે, પરાગ- ક્રાષ સૂહ્મ ફ્રોકા ધોળા રંગના હોય છે. ન્્ીકેસર.-૧ હોય છે, તેતો ગર્ભાશય ખે પોલવાળો, પુન બા૦ કોષની નીચે લવીંગના આકારનો, લીલાસ- લેતા પીળા રંગનો, લીસા ને ચળકતો દેખાતો હોય છે. તેમાં આદિખીજ ઘણાં હોય છે. નલિકા પીળાસલેતા રંગની, પુંકેસરતંતુઓથી ન્નડી, ડુંકી ને મથાળે જરા વાંકલેતી અણીયતી હોય છે. ફૂલ,-પ્રથમ લીલાં, પછી રાતાં ને આખરે કાળાં થઈ જય છે. તે લંબગોળ, લીસાં ને ધણાં ચળકતાં હોય છે. તેરથી૧૪થય લાંબાં અને રૈ ઇંચથી કૅધક ઓછાં પોાહેાળાં હોય છે. ફ્લને તળિયે સૂઠ્દમ ખાડે હોય છે, ૪૩ વનસ્પતિવર્ણુન. ૩૩૭ તેમાં લીલો ચાંડલે હોય છે, ફ્લને મથાળે પ્રુન ખાન ક્રાષની પ્યાલીનો અવશેષ રહેલે! હોય છે. જે તેનાં મથાળાંની કેર તરક જરા હટેલેો હોય છે. ફૂલપરની છાલ નર્મ હોયછે, તે સેહેજ દાબતાં નીકળી ન્નય છે, તેની અંદર ખટમધુરે સુંદર રાતા રંગનો ગર હોય છે, ને તેની નીચે એક ઠૅળિયે! હોય છે. ખીજ.-ઠૅળિયાપર ધોળા રંગનું પાતળું કવચ હોય છે, તે કાઢી નાંખતાં ઠળિયા લીલા રંગનો; લીસો ને ચળકતો દેખાય છે. તે ચાર પાંચ સાંધાનો બનેલે। હોય એમ દેખાય છે. પણુ એ લીલા રંગના જંડા કકડા તે ખીજનાં દલ છે-અતે તેની વચ્ચે પ્રર્ત્યુકુર અને જિ આદિમૂળ ધોળા રંગનાં દેખાતાં હેય છે. ૪-ઉપચોાગીઅંગ*-સવૉંગ. પ-ગુણદેોષ#-પિત્તહર, શીતકર, ગ્રાહી અને રૂચિકારક. ટ-ઉપચેગઃ--એનાં મૂળ તેમ જ થડની છાલને ઉકાળા ઝાડા તેમ જ સંગ્રહણી ઉપર વપરાય છે. એનાં પ્રામળ પાન મીઠાંતી સાથે અરૂચી અને પિત્તની ઉલટી- પર્‌ અપાય છે. છપ્પનિયા દુકાળ વખતે એનાં પાન ઢોરેતે ચારા તરીકે પુષ્કળ ખવરાવવામાં આવતાં હુતાં. એનાં કોંપળ સુકાવી તેની ભૂકી આંબાનાં કોમળ પાનની સાથે મધુપ્રમેહવાળાતે અપાય છે. એનાં ફૂલ અને કાચાં ફ્લ પણુ ગ્રાહી તરીકે વપરાય છે. એનાં પાકાં ફૂલ મેવા તરીકે ખવાય છે-અને એના ઠળિયા સુકાવી તેની કરેલી ભૂકી પણુ મધુપ્રમેહ ઉપર અપાય છે. એનું લાકડું ધણું સખ્ત અને સીધું તે લીસું હોય છે. તેનાં લાઠિયાં, ખાટલાના પાયા, પસે, સાંખેલાં, કોદાળી વગે- રના હાથાએ ખનાવવામાં આવે છે. તેમ જ ખેડુત અને રબારી લેકનાં સાધારણુ ધર અતે કુખાઓનાં વરેણુમાં એનું લાકડું વપરાય છે. એનાં લાકડાંતે પાણીની અસર જલદીથા જણાતી નથી-માટે ખેડુ લોકે કોસની ગરેડી, કોશીઆરા અને કોસનાં પૈડાં એનાં બનાવે છે. ૭-સ્થાનક.--નદી, વોકળા અને ઝરણાં કાંઠે, તેમ જ તેની વચ્ચેનાં ખેટડાંએ ઉપર એનાં ઝાડ ઉગે છે.ઝ* એ દક્ષિણુમાં વધારે થાય છે. * પોરબંદર સ્વસ્થાનના ખરડા ડુંગરમાં ડુંગરી નતંખુનાં ઝાડ ઘણાં ઉગે છે. એનાં લાકડાંમાંથી લાઠિયાં બનાવા માટે સ્વ- સ્થાન તરફથી તે કાપી લેવા દર વર્ષે સંધાડીઆ લોકેને ઇન્તર્‌ અપાય છે. એનાં કલ ડુંગરના રબારીઓ અને ખાપટ ગામના કોલી લે।કો ઉતારી લાવી પોરખંદરની બજરમાં વેંચી બેક માસ પોતાનું ગુજરાન ચલાવે છે. ૩૩૮ વનસ્પતિવર્ણન. વર્ગ-(એજ). નંબર્‌ ર્‌પ૪? ઉ-શાસ્રીયનામ-19. ઈથ0011010138. દૃણાન્ત-તણિં, 11 1. 499; પં, [. 114; દ 111. 0: 284, રૃ. શિ... જા ક ૨-દેશીનામ-ન્નણુ, રાયજખુ ( પોન ); રાજજાંખુ, રાવણાં (ગુન) થોસગાવૂજ, ₹ગઞગાંવૂજ, રાગ (૦); ઝામન, વરાગઞામન, જાહાગામન (રન ); ગયૂ રાગગવૂ (સંબ). ૩-વર્ણન-રાયર્જખુનાં શહ્ઞો ધણાં ઉંચા અને વિસ્તાર- ઘાળાં થાય છે. એની નાહાની શાખાએ ધણી જ નીચી ઝુકેલી હોય છે. પાન મોટાં પીપરનાં પાન જેવાં અતિ રૂપાળાં, લીસાં, ચળકતાં સૂદ્દમ અર્ધપારદરીક બિદુઓવાળાં હોય છે. એમાં ઉન્હાળે લટૂમ ધોળા રંગનાં ફૂલે સામસામી શાખાઓવાળા પુષ્પમંડપો ઉપર આવેલાં હોય છે. અને કૂલ વર્ષાદની સાથે જ પાકી નીચે પડે છે. એમાં એટલે! બધે ફાલ આવે છે કે ધણીવાર તેના ભારને લીધે એની ન્નડી ને મ્હોટી શાખાએ પણુ અચાનક તુટી પડે છે. તેમાં પણુ એક વર્ષાદ થઇ ગયા પછી જે પવન વાતો ન હોય અને ઝાડની ડાળો સ્થિર હોય તો ફૂલના ભારથી તે જરૂર બટકી પડે છે. માટે ચોમાસે જ્યારે એમાં ફાલ હોય છે, ત્યારે. એનાં ઝાડ નીચે જવું %ુ ખેસવું ધણું ન્નેખમ ભરેલું થઇ પડે છે. એનાં ફલ પણુ પ્રથમ લીલાં, પછી રાતાં ને માથે એક વરસાદ થયે! તો પાકી કાળાં બાજ જેવાં થઈન્નય છે, તે એવાં તો સુંદર્‌ હોય છે, કે જતાં જ મન હરણુ કરી લે છે. તે ૧થી ૨ ઇંચ લાંબાં થાય છે. તે સેહેજ ખટાશ- લેતાં મધુરાં તે તૂરાં હોય છે. પણુ તેનો સ્વાદ એવે લાગે છે કે, એક ફ્લ ચાખ્યા પછી ખીજીં ખાવાનું મન થાય છે. એનાં ફલ લીલા મેવા તરીકે પ્રસિદ્ધ છે. એનાં ઝાડ હિંદુસ્થાનના ધણા ખરા ભાગોમાં વાવવામાં આવે છે. પણુ કેટલીક જગાએ તે આપોઆપ પણુ ઉગે છે. પોરબંદર* સ્વસ્થાનના રાજવાડી બાગમાં સૌથી ઉંચાં ને વિસ્તારવાળાં ઝાડા આ જંખુનાં જ છે. તેમાં ધણાં સારાં જનષુ થાય છે. તોપણુ સ્વસ્થાન કચ્છમાં સુંદ્રા ગામની નદીકીનારાતી વાડીઓમાં જે જંખુ થાય છે તે ધણાંજ વખણાય છે. એતે આઢારીઆ જાંબુ કહે છે, તે ૨ થી ૨ ઇંચ લાંબાં તે ૧ થી ૧૧. ઇંચ પોહોળાં હોય છે. કહે છે કે ચુજરાત કાઠિયા- વાડમાં એવાં જણ કોઈ જગાએ થતાં નથી. * પોરખેટરનાં રાજવાડી ખાગમાં સારે વર્ષે ઓછામાં ઓછાં એક રહે।ટઢાં ઝાડ પરથી રૂપીઆ ૫૦) થી ૭૫)તનાં ન્તંબુ ઉતરે છે. ન્તંખુનાં ઝાડને દરિયાનો ખારો પવન (ઓડા) ઘણું તુક- શાન કર્‌ છે. માટે તે આથવાળી મોહેરમ મટ્ટી રેતાળ મિશ્ર જમીનમાં વાવવાં ન્તેઇએ. ઉપચેગ*-એના મૂળ અને થડની છાલ કપડાં તેમજ ચામડાં રંગવાના કામમાં વપરાય છે. એની છાલતે। ઉકાળે પ્રમેહ, પ્રદર, ઝાડા અતે સંત્રહણી ઉપર અપાય છે, એના ઉકાળાથી માછી લેકે! જળ રંગે છે. ગળીના છોડના ઉકાળામાંથી ગળીતે! કસ તળિયે ખેસવા ન્નંખુની છાલને। ઉકાળા તેમાં નાંખવામાં આવે છે. જંમુનાં ઝાડ- માંથી ગુંદર નીકળે છે, તે ત્રાહી તરીકે વપરાય છે. મોહું પાકયું હોય તો જંખુની છાલના ઉકાળાથી કોગળા કરતાં આરામ થાય છે. એનાં કાચાં ફ્લના રસમાંથી એક નતતે। સરકે બનાવવામાં આવે છે. તે વાયુહરતા, મૂત્રલ, અને રૂચિકર્તા ગણાય છે. જખુની છાલને તાજે રસ બક- રીનાં દૂધમાં છોકરાંઓને ઝાડા ઉપર અપાય છે. એનાં પાનનો સ્વરસ એકલે અથવા તેતી સાથે ખીજ ગ્રાહી દવાઓ મેળવી તે સંત્રહણી ઉપર દેવાય છે. એનાં ખીની ભૂકી મધુપ્રમેહ ઉપર્‌ વપરાય છે. એનાં બીની આંબાની ગોટલી સાથે કરેલી ભૂકી સંત્રહુણી ઉપર્‌ સારી અસર કર્‌ છે, એનાં બીજની ભૂકી ૧૬૦ ધઉંભાર આપવાથી ઝેરકરાચલાનું ઝેર્‌ ચડયું હોય તો ઉતરી જાય છે. ફૂલનો શરખત ઝાડા ઉપર વપરાય છે. પારાની મેલવણીની દવા ખાધાથી અથવા ખીજી રીતે મોઢામાંથી લાળ વેહેતી હોય તો તેપર્‌ ન્નંખુની છાલના કાઢાના કોગળા કરવાથી તે બંધ થાય છે. એનાં પાકાં ફલ મૂત્રાશયની પયરી વિગેરે- પર્‌ ફાયદ્દો કરતા ગણાય છે. એનાં પાન પેટીસ તરીકે વીંછીના ડંખપર લગાડવામાં આવે છે. એનાં પાકાં ફૂલમાંથી બનાવેલો સરકો પ્થીહાદર ઉપર અતે રોચ્ય તરીકે વપરાય છે. એની માત્રા ૧ થી ૨ દ્રામ જેટલી છે. એનાં પાકાં ફ્લને મીઠું લગાડી કલાકેક રાખી પછી ખાવાથી વધારે લેહેજત આપે છે, ગોવામાં એનાં પાકાં ફૂલમાંથી એક જાતનો દારૂ બનાવવામાં આવે છે. એનાં ફૂલ વિશેષ ખાધામાં આવે તો શરદી થાય છે, અંગના સાંધા ઝલાય છે, અને તાવ આવે છે. હૃદયના આજ- રીએ તે ખાવાં નહીં. જ્નંખુનાં ફૂલ અને પાનના રસની લોહુભસ્મને ભાવના દેવામાં આવે છે. જેખુનાં ખીની માત્રા ર૨ થી ૪ આના ભાર્‌. 4 “સારાં પાકાં તાન્ન ફૂલને રસ કાઢી, તેમાં ગળે એટલું મીઠું નાંખી એ રસને એક મજખૃત ખૂચવાળી શીશીમાં ભરી રાખવું. પછી તેમાંથી અડધો ચમચો એક આંતરે કમળા અને યકૃતના વ્યાધીવાળાને આપવાથી ફરાયદ્દો થાય છે. તેલ, મરચું કે છાશ દહીં આ દવા ચાલુ હોય થાંસુધી ખાવાં નહીં. ” ( પૅડિત ભગવાનલાલ ૪૬૭). “સેઢટાં જંખુનાં ફ્લ શ્રમ, બળતર, કંઠેરોગ, શેોશ, કુમી, સ્વાસ, મોને બદસ્વાદ, પિત્ત અને કફ મટાડે છે. જખુનો ગુણુ જમીને ખાવાનો વધારે છે. ભૂખ્યા ખાવા નહી.” (વૈન ર્ગતાથઈ 54૬ ). વનસ્પતિવર્ણન. ૩૩૯ સ્વાદિષ્ટ ફૂલ આમાં થાય છે. માટે એને ર્‌ાજજાંબુ, રાયજાંખ્ુ અને રાવણા કહે છે. આ જાંખુનાં ઝોડનું લાકડું ડુંગરી જંષુ જેવું સખ્ત થતું નથી, પણુ મ્હોાટું થાય છે. તેથી તે પાટલા, પેટી, પેટારા, ગાડાં, ખેતીવાડીના ઓન્નરેો આદિ બનાવવાના ક્રામમાં આવે છે. એનાં લાકંડાંતી રાખ સાખુ બનાવવાના ક્રામમાં આવે છે, એમ કહેવાય છે. વર્ગ લાઇન્નેસી ૪૧-૫૫. 0. 1.711110.7019.10. ધાવડી અતે મેંદીને વર્ગે, વર્ગનું ટુકું વર્ણન અને ગુણુદોષ-આ વર્ગમાં ૨ક્ષો, ઝાડવાં અને નાહાના છોડવાઓ થાય છે. આ વર્ગની વનસ્પતિની કોમળ શાખાઓ ધણુંકરી ચોધારી હોય છે. પાન સામ સામાં કવાચત આંતરે અથવા ગુચ્છા કે ચક્રની પેડે આવેલાં હોય છે. તે સાદાં અને અખંડિત કોરવાળાં હોય છે. પુ બા૦ ક્રોષનાં પત્રો ૩ થી ૬ હોય છે. તે જેડાયલાં હોય છે. અને કોઇવાર તેની સાથે થોડાં વધારાનાં નહાનાં પતે પણુ હોય છે. પુ૦ અભ્ય૦ કોષની પાંખડીઓં પુન બાન ફ્‌ષના પત્રોના દાંતા જેટલી હોય છે. અને તે એ કોષની નળીને મથાળે આવેલી હોય છે. અથવા કોઇવાર પાંખ- ડીઓ મુદ્લ હોતી નથી. યુંકેસરો ધણુંકરી ધણાં હોય છે, તે પુ૦ બાન કોષની નળીપર આવેલાં હોય છે. સ્ત્રીકેસર- ગર્ભાશય પુ બાન કોષની નળીને તળિયે (કેધવાર અધઃ સ્થાયી) છૂટો હોય છે. તે ૨ થી ૬ પેોલવાળોા હોય છે. એમાં આદિખીજ ધણાં હોય છે. સ્ત્રીકેસરનલિકા લાંખી અને નલિકાગ્રમુખ સાદું અથવા ખે ફાંટાવાળું હોય છે. ફૂલ ચીવટ અથવા પાતળી છાલવાળું હોય છે. તે છૂટું અથવા થોડું ધણું પુન બાન કેષતાં તળિયાંને લાગેલું હોય છે. ફૂલમાં ર થી ૬ પોલ કે ખાનાં હોય છે. પણુ જે તેમાંના પડદા અપૂર્ણુ રહી જય તો તેમાં એકજ ખાનું દેખાય છે. કૂલ સ્વવિકાશી કે અવિકાશી હોય છે, ખીજ ગોળ, ખુણીયા કે ધારવાળાં અથવા પાંખવાળાં હોય છે. આ વગૈની વનસ્પતિ દાડમ, ધાવડી અતે મેંદી એ રંગ અને ગ્રાહી ગુણ માટે પ્રસિદ્ધ છે. તેમ એ વર્ગના ક્રેટલાક છોડવાઓમાં (જેવો જલઆગીએ।) વિદાહી ગુણુ પણુ રહેલે! છે. વર્ગ-( લાઇશ્રેસી ). નંખર-૨૫૫* ૧-શાન્ત્નીયનામ-11/00ત07 14 101"10010ૈંત. દૃષ્ટાન્ત- સિ. 11. [. 572; ડે. ૩. 120; ળતા પ1. [47. 19, [. 3192; રૂ. તિ. પા. ૨૬૨, (મન); ધાવી (દિં૦); ધાતજી, મત્તિગ્વાજા, તાત્રપુષ્યી (લન). ૩-વણૂન*-ધાવડીનાં ઝાડવાં પ થી ૧૨ ફ્રીઢ ઉંચાં થાય છે. તેમાં પાતળી અને લાંબી ધણી શાખાઓ હોય છે. વચલી શાખાએ ધણુંકરી તરસાની માફક સીધી અને વખતે આડી પણુ વધે છે, પણુ નીચેની શાખાઓ બહુધા આડી હોય છે. કોઇવાર છેક નીચેની શાખાએ જમીનપર પડેલી હોય છે, અને એવી શાખાઓ- પર્‌ માટી ચડી જવાથી, અને તેને ભીનાસ મળવાથી, તે ઉધ અથવા જમીનની કલમની પેઠે સ્વતંત્ર મૂળ મુઠી શ્રોેષ થઇ જય છે. પાન લાંબાં; ફૂલ રાતાં, ચળ- કુતાં, દાડમીનાં ફૂલ જેવા આકારનાં; અને ફૂલ નાહાનતી ગોાળાઇલેતી શીંગા જેવાં હોય છે. ધાવડીને પોસ અને મહામાસમાં ફૂલ આવે છે. અને ચૈત્ર વૈશાકે તેમાં બીજ પાકી ન્ય છે. એને રાતા ફલના ગુચ્છાએ આવેલા હોય છે, થારે એનાં ઝાડવાં ઘણે છેટેથી પણુ ફૂલના રાતા રંગને લીધે સ્પષ્ટપણે સુંદર દેખાય છે. સૂળઃ*-લાંખાં, અને જમીનમાં ઉંડાં બેઠેલાં હોય છે. તૈનું લાકડું કટુણુ અને રતાસલેતા ધોળા રંગનું હોય છે. તેની છાલ રાતા રંગની ને તે ઉપર ભૂરા રંગની ફ્રોતરી હોય છે. છાલ બટકણી ને પોચી હોય છે. ' તેતી વાસ સહેજ સુગંધિત અને સ્વાદ કડવાસલેતો તૂરો હોય છે. ડૉડી અને શાખાઓ.-ડાંડી ૧ ઇંચથી તે વખતે હાથની બાજુ જેવી જાડી થાય છે, તેનાપર ભૂરાસલેતા રંગની છાલ હોય છે, અને તેપર ઉભા ચીરા પડેલા હોય છે. કે કોઇ વાર ડાંડી થોડી વધી તે ઉપરથી પાતળી સોટી જેવી શાખાઓ નીકળે છે, તેની છાલ ભૂરા કે રતાસલેતા રંગની હોય છે. તે લીસી તે તેપર પણુ ઉભા ચીરા પડેલા હોય છે. તે ઉપરતી પાતળી છાલ ઉચેડી હોય તો તે રેસાની પેઠે ઉચડી આવે છે. કોમળ શ્ઞાખાઓ ઉપર ભૂરા વાળની રૂંવાટી હોય છે. ડાંડી અને શાખાઓનું લાકડું કઠણુ હોય છે. પાન-સામસામાં આવેલાં હોય છે, પણુ વખતે જેડી- માંતું એક પાન જરા નીચું, ને બીજું ઉંચું, એમ પણુ હોય છે. તે જડાં, ર થી ૪ કચ લાંખાં, અને રૈ થી ૧ ઇંચ અથવા કરોધ્વાર ૧૨ ઇંચ પોહોાળાં, અને ટેરવે સાંકડાંથતાં અણીદાર હે!ય છે. તેની ડીટડી ખહુ સૂદ્દમ હોય છે. અને તેની વચલી નસપર ભૂરાવાળની રૂંવાટી હોય છે. પાનની ઉપરતી સપાટીને રંગ ડ્રીકાસલેતોા લીલો! અને નીચેનીનો ધોળાસલેતો હોય છે. જેપર સૂટ્મ કાળાં બિદુએ અથવા ટપકાંતી ખાનક અતે ભૂરા રંગની છારી હોય છે. કોમળ પાનપર બન્ને બાજુ ભૂરા રંગની ૩૪૦ વનસ્પતિવં્ણુન. ગીચાગીચ રૂંવાટી આવેલી હોય છે. પાન સુકાય છ્ઠે યારે જરા અકડ અતે ખડબચડાં થઇ જય છે. પાનની વાસ ખટાસલેતી અતે સ્વાદ પણુ ખટાસલેતો અને તૂરા લાગે છે. ફલ-પત્રક કોણુમાંથી અથવા પાનની નીચેની પાન ખરી ગએલી શાખા અથવા એ બન્તે સ્થળેથી એક અથવા એકથી વધારે પુષ્પધારણુ કરનારી સળી નીકળેલી હોય છે. તેમાં સૂટ્્મ શાખાએ નીકળી, તેપર્‌ ધણુંકરી પાસે પાસે ઝુમખીની પેઠે ફૂલે આવેલાં હોય છે. દરેક ફૂલતી લંબાઈ 4 ઇંચથી ર ઈંચ જેટલી અને તેનાં સુખ પાસે તેતી પોહાળાઇ લગભગ ર- ઇંચ જેટલી હોય છે. ડીટ્ડી લીલા રંગની ડ ઈચ લાંબી અતે ઉપર જતાં જરા નડી થયેલી હોય છે. તેતાપર્‌ રતાસલેતા કાળા રંગના છૂટા છવાયા સૂદ્દમ બિદુઆ જેવા અણીદાર વાળની બાનક હોય છે. પુષ્પબાહ્યકોષ-જરા વાંકવળેલો, રાતા રંગનો, ચળ- કતો, દાડમીનાં ફૂલની માકક નીચેથી જેેડાયલે, જાડો, અને ઉપર જતાં છ દાંતાવાળા હોય છે. એ દરેક દાંતાના ગાળાની વચમાં બહારતી બાજુ વળી અક્રેક ધણુ। સૂટ્દમ દાંતો હોય છે. એટલે કુલ બાર દાંતાએ હોય છે. સુખ્ય ૪ દાંતા તળિયે પાહેોળા ને મથાળે સાંકડા હોય છે; અને સૂટ્મ દાંતાપર ભૂરા રંગની રૂંછાળ હોય છે. પુન બા૦ કોષ ફૂલ સુકાઇ જતાં સુધી પણુ તે સાથે રહે છે. અતે તેનો રાતો રંગ પણુ છેવટ સુધી કાયમ રહે છે. પુષ્પાભ્યન્તર્કોષ-તી પાંખડીઓ ૬ હોય છે. તે પુટ બા૦ કોષ કરતાં જરા ફ્રીકા રંગની અને તેના મુખ- પરતા મુખ્ય દાંતાએના ગાળાઓની અંદરતી ખાજુ આવેલી હોય છે. તે પાતળી ને અણીદાર હોય છે. તે મુખ્ય દાંતાએ કરતાં કૅધ્ક લાંબી હોય છે પુંકેસર્‌ે-૧૨ હોય છે. (પણુ કોઇવાર ૧૧ થી ૧૩ હોય છે) તે ઝીણ્‌। દોરા જેવાં અને પુન બાન કેષથી ધણાં ખહાર નીકળેલાં અને તેની નળીની અંદર ખેડેલાં હોય છે. તેલીસાં, ચળકતાં, અને રાતા રંગનાં હોય છે. એ ખાર કેસર્‌ામાંથી ત્રણુ સ્રીકેસરતલિકા જેટલાં લાંબાં હોય છે; અતે ખીનં ત્રણુ તેથી લાંબાં હોય છે; અતે બાકીનાં ૬ વચલી રાસનાં હોય છે. તેમાં પણુ ત્રણુ જરાક એક ખીજથી લાંબાં ડુંકાં હોય છે. પરાગકોષ ભૂરાસલેતા રાતા અથવા આબાશી રંગના, સૃટ્મ, ને. અધવચથી તંતુપર ધરાયલા હોય છે. નસ્ન્ીકેસર-૧ હોય છે, તેનો ગર્ભાશય પીળાસથેલો ધોળા રંગનો, લીસો, ચળકતો, અને પુન ખાન કોષની અંદર આવેલો હોય છે. તે લંબગોળ, બાજુએ જરા દખાયલે, અતે બેવડવાળે હોય છે; નલિકા રાતી, લીસી, ઝનડન્નનડન્નઝજનનનઝજનજનભનન” ચળકતી, જરા વાંકવળેલી, યું ચુંકેસરતંતુઓથી જાડી હાય છે. નલિકાગ્રમુખ નલિકાને મથાળે સૃહ્મ આવેલું હોય છે. તે ચળકતું અને ભૂરાસલેતા રંગનું હોય છે. ફૂલતે ચોળવાથી તેમાંથી રાતા રંગતો રસ નીકળે છે, તે થોડી વારમાં ચીકણો થઈ ન્નય છે, વાસ મધુરી ને સ્વાદ સહેજ ખટાસલેતો પણુ ઘણે તૂરો લાગે છે. ફૂલ-લીલાસલેતા ભૂરા રંગનું, ચળકતું, . ઇંચથી કંઇક લાંખું, અને ૧ લાધત પેહોળું હોય છે. તે ટેરવે સડ અણીદાર ( જે સ્રીકેસરનલિકાનો અવશેષ) હોય છે. તેની સપાટીપર કરચલી પડેલી હોય છે. અને ખે ખાજુ ઉભી નીક હોય છે. તેની છાલ ખહુ પાતળી હોય છે. ફ્લતી અંદર વચ્ચોવચ એક લીલા કે ભૂરા રંંગતો સ્થેભ ( સ્ટેન્ડ ) આવેલો હાય છે. તેની ઉપર ઘણાં સૃટ્મ ખીજ ગીચોગીચ ગોઠવાયલાં હોય છે. ખઆજ-જરા ચપટાં, લાંબાં, એક છેડે જર્‌ા સાંકડાં, અને ખીજે પોહેાળાં હોય છે. તેની લંબાઈ ?$ લાઇન જેટલી હોય છે. તે કાચાં હોય છે યારે પીળાસલેતા રંગનાં હોય છે; પણુ પાકીને સુકાય છે ત્યારે તે ભૂરા રંગનાં થઈ જાય છે. અને તેનાપર એક ખાજુ લાંખી સૂટ્મ નીક પડી જાય છે. ૪-ઉષપષોાગીઅંગ-પાન અને ફૂલ. પ-ગુણદેોષ-મ્રાહી અને પૌષ્ટિક. હૃ-ઉપચેઃગ-ધાવડીનાં પાન અને ફૂલ સંમ્રહણી ઝાડા અને પ્રદર ઉપર વપરાય છે. એનાં પાન કે ફૂલને કાઢો અને ભૂકો લોહી વહેતું હોય તે બંધ ફરવાના કામમાં ગ્રાહી તરીકે વાપરવામાં આવે છે. ફૂલની ચા દૂધ અતે સાકર સાથે સંત્રહણી, સ્ત્રીના રક્તશ્રાવ, રક્ત- પ્રદર, પ્રદર, અને છાતીમાંથી પડતાં લોહી બંધ કરવાને અપાય છે, તેથી ધણ્‌। ફાયદો થાય છે. કેટલાક પૈણ્ક પાકોમાં ધાવડીનાં ફૂલે વપરાય છે. ફૂલની ધણીજ ખારીક ભૂકી મધ અથવા સાકર સાથે પણુ સંગ્રહણી અને ઝાડાપર વાપરવામાં આવે છે. એનાં ફૂલને દૂધની સાથે વાટી રતવા ઉપર લેપ કરવામાં આવે છે. હરસમાં લોહી પડતું હોય તો તેપર હરડાં અગર હીમજના ભૂકાની સાથે ધાવડીનાં ફૂલનો ભૂકો અપાય છે. એનાં ફૂલના કાઢાથી સડતાં ચાંદાં અને ગડગુંબડાં ધોવામાં આવે છે, તેથી તેમાં જલદી અંગુર આવે છે. એની ભૂકી જરા કેોલ- સાના ભૂકા સાથે મેળવી મધમાં ચટાડવાથી ઉલટી બંધ થાય છે. ધાવડીનાં ફૂલની ભૂકી વંસલેચનની સાથે મધમાં ઉધરસ ઉપર અપાય છે. ધાવડીનાં તાજાં ફૂલ સાકર સાથે પ્રસેઠ ઉપર ખવરાવાય છે. ધાવડીનાં ફૂલના ઉકળાથી વહેતા હરસ ધોવાથી ફાયદો થાય છે. ધાવ- ડીનાં ફૂલ દારૂ બનાવવાના કામમાં આવે છે. એનાં ફલ વનસ્પતિવર્ણુન. રાત્રે માટીનાં વાસણમાં પલાળી સવારે જરા ગરમ કરી પાણી ગાળી લઈ તે પાણીથી દુખતી આંખો ધોવાથી આંખે આરામ થાય છે. ધાવડીનાં ફૂલ રંગના કામમાં ધણાં વપરાય છે. ધાવડીનાં પાન ખરડા ડુંગરના ર્‌બ- રીઓ ઢોરને ખવરાવે છે. શીળીવાળાં ઢોરને છેરામ- ણુમાં લોહી પડતું હોય, ત્યારે રખારી અને મતુવા લોકે આવળનાં પાન ૧ ભાર, ને ધાવડીનાં પાન ૪ ભારતે કાઢો ઉકાળી તે ટાઢો! થયે તેમાં બાજરા અથવા ધઉંના લોટની કાંજ ભેળવી ઢોરતે પાય છે. એનાં પાનનો ઉકાળો ને ભૂકો રંગમાં વપરાય છે. એનો રંગ ફૂલગુલાખી કે રાતો થાય છે. એતો આલ અથવા મજીઠંના રંગ સાથે ભેળ કરે છે. અને ચમાર લેકે પણુ રોણુની છાલ સાથે ધાવડીનાં પાનનો ભેળ કરી ચામડું રંગે છે. ધાાવડીનાં ફૂલના રંગ વિષેની હકીકત વીટ સાહેબની ડીકશનરીમાં લંબાણુથી આપેલી છે, તે જસાસુઓએ વાંચવા લાયક છે. “ધાતફયાદિ કવાથ-ધાવડીનાં ફૂલ, કુણાંબીલાં, લોદર, વાળો અન ગજપીપર તને રીતસર કવાથ કરવે।. વૃદ્ગંગાધરચૂર્ણ-જે અતિસાર, રક્તાતિસાર તેમજ કરેોધ્રપણુ ભાગમાંથી લોહી પડવા ઉપર્‌ ધણું સરસ છે, તેમાં ધાવડીનાં શૂલ આવે છે. અત્યાર્તવમાં મધની સાથે અને રક્તાતિસારની અંદર દહીની સાથે ધાવડીનાં ફૂલ લેવાય છે. ધાવડીનેો કાઢો બાળકોને અતિસારની અંદર મધની સાથે અપાય છે. એના કાઢાથી ઉલટી ખેસી જય છે. માત્રા-ધાવડીનાં ફૂલ ન થી ના તોલે, ધાતકયાદિ કાઢો ૪ થી ૮ તોલા, ખાળક્રેને માટે -ા થી ૧ તોલા.” (ડાન વીન ઝી૦ ) “ધ્ાવણી કક્હર, પિત્તહર, ત્રણુ, લોહીનાં દરદ, વિષ, ક્રમિ તથા રતવાને મટાડે છે. ધાવણીના ફૂલના ભૂકાને ચાંદાં ઉપર સુકવામાં આવે તો તેમાં થયેલી રસી સુકાઈ જાય છે ને ધારાં રૂઝાય છે. ધાવણીનાં ફૂલને અર્ક તૃષા, અતિસાર, વિષ, ફૂમિ અને રતવાનો નાર કરે છે.” (વૈન શાન મ૦ ગે1૦) “ધાવણીનાં ફૂલમાં કેક છે, સ્ત્રીને લોહીવિકાર્‌ રક્ત- પ્રદર મટાડે છે. ગર્ભ ન રહેતો હોય તો તેના સેવનથી રહે છે, પાત થઈ જાતો હોય તે! તેના સેવનથી પાત ન થાય. દ્રાક્ષાલ આદિ ખીજ ધણી દવામાં પડે છે.” (વેન રૂ૦ 8૦) ૭-સ્થાનક-ડુંગરાળી જમીનમાં, નદી અને વેક- ળાઓની _કાતર્‌માં થાય છે. એ લગભગ આખાં હિંદુસ્થાનમાં ઉગે છે.* _* પોરબંદર સ્વસ્થાનમાં હડિયા અને ગોઢાણા રક્ષિત જંગલોની ડુંગર ઉપરની તળીઓમાં, તેમજ લાન્ડર, તથા વાંદરા ઝરતે કાંડે, અને વરતુ, મીણસાર તથા ખીલેશ્વરી નદીના કાંઠાની ભેખડમાં ધાવડીનાં ઝાડવાં ફ્ટાં છવાયાં ઉગે છે. ૩૪૧ | ૮-વિશેષવિવેચન-સંસ્કૃત ધાતશ્રી નામના અપભ્રંશ ધાવડી, ધાયટી અને ધાઈ વગેરે થયેલાં જણાય છે. અને અગ્નિજ્વાલા તથા તામ્રપુષ્પી એ ખે નામો, ધાવડીનાં ફૂલો ધણે છેટેથી અસિના ભડકા ( જ્વાલા ) જેવાં રાતાં એક સામટાં દેખાઇ રહે છે, તેપરથી પડેલાં લાગે છે. ધ્રામણુઢોકળી ( 1દપિણ1ત [001૫વ )તાં ફૂલને પોરબંદરમાં કેટલાક લેકે ધાવણીનાં ફૂલ કહે છે. પણુ ખરી ધાવણી આ છે. ધાવડીનાં ફૂલમાં . ૩ તરાહનાં ( 1111101'1116 ) પુંકેસરો નતેવામાં આવે છે. એ સકારણુ હોય છે એને અભ્યાસ એ એક ધણે। રસિક વિષય છે. “10 1૩5 1111001'0110 4ૃ(ર” 110 11811107 ર૩૯ 0૯0 03 11. 1001011 10 1.011 381108” (81 ઈ. 1). 1001:0'). જેમ ધાવડીનાં ફૂલમાં લાંખાં, ટુકાં અને વચલી રા- સનાં પુંકેસરો આવેલાં છે, તેમજ કેટલાંક ફૂલે માં ૩ તરાહની સ્રરીકેસરો પણુ આવે છે, અતે એવાં ફૂલો ધણુંકરી જંતુઓ મારફત ફૂલિત થતાં હોવાથી મીન ડાર્વિન ફહે છે કેઃ-“એમાંની સ્રીકેસર્‌ પોતા જેટલી ઉંચાધ્તાં પુંકેસરોના પરાગથી ફલિત થાય છે.” એ પણુ એક કુદરત કે ઇશ્વરની અદૂભુત લીલાની અચરજ જેવી વાત છે, પણુ તે ખરેખર ન્નેવા ને નનણુવા જેવી લાગે છે. એ વિષેની સતેોરંજક વાર્તા અંગ્રેજીમાં નીચેનાં પુસ્તકમાં આપેલી છે. *॥10૪0ા'૩; ઉલ? ૦૧0, 318005, 101- 111108 હતે ૯૦10૫૩,” 03% ઈ, 4. 183101", 2, 1. ૪. &0. ”્વછ્ટ 240 (101601 187 8.)” વગ'--(લાઇશ્રેસી ). નંબર્‌-૨૫૬. ઉ-શાસ્રીયનામ-1.017501110 ૧101. દૃષ્ટાત્ત-. 11. [.. 578; ડે. [. 120; ળવ. 110. [- 997..રૂન,.નિ.. પ. ૫૪૦. ૨-રદશીનામ-મેંદી (પેન-ુ4-મ૦ ); સછેંટી, હિના (રિં૦); મેરિજા (સ૦). ૩-વણન-મેંદીનાં ઝાડવાં ૪ થી ૮ ફ્રીટ કે કોઇવાર ૧૫ રેક ફોટ ઉંચાં જેવામાં આવે છે. એની શાખાઓ પાતળી, ગોળ, સીધી, લાંખી સાંટીઓ જેવી નીકળે છે. કાઇ કોઈવાર તેની કોમળ કે ડુંકી શાખાઓની અણી કાંટા જેવી તીદ્દણુ હોય છે. પાન નાહાનાં, અંડાકૃતિનાં; કૂલ ધોળા અને ફૂલ ગોળ મરીના દાણા! જેવડાં હોય છે. કા જ: ઉંડા બેઠેલાં અતે ધણા ફાંટાઓ- વાળાં હોય છે. તે ધણાં સખ્ત હોય છે, તેની ઉપરની ૩૪૨ વનસ્પતિવર્ણન. સ. કઝ છાલ ભૂરા રંગની, લીસી, પાતળી, ઉતરતી ફ્રોતરીવાળી; | નલિકા લીસી, ધોળી, વચમાંથી વાંકવળેલી, પુંકેસર- તે તેથી અંદરની રતાસલેતી, ને છેક અંદરની સફેદ | તંતુઓ જેવી, કે તેથી જરા જડી, તેટલીજ લાંખી, ને હોય છે. વાસ અણગમતી અતે સ્વાદ ખટાશલેતો તૂરો | સૂહ્મ લીલા કે રતાસલેતા મુખવાળી હોય છે. ને પાછળથી ગળચટો લાગે છે. ફલ-પ્રથમ ફોકા લીલા કે જાંબુડા રંગનાં, લીસાં, ને ડૉટી અને શાખાઓ -એની ડાંડી ધણી સખ્ત, | અત્યંત ચળકતાં હોય છે. પણુ સુકાય છે ત્યારે તપ- અગડગઠડી, ભૂરા રંગની, ને તેપર ઉભા ચીરા પડેલા | ખીરીઆ રંગનાં થઇ જય છે. તે ગોળ, ને તેને મ- હોય છે. શાખાઓ ઝાડવાંતા નીચેના ભાગમાં ઘણું- થાળે ચટ્મ અણી હોય છે. તેની સપાટીપર કરચલી કરી અનિયમિત પણ ઉપરના ભાગમાં સામસામી હોય | અને ૪ ઉભી છીછરી નીક દેખાય છે. ફ્લતો વ્યાસ છે. તે ધોળાસલેતા ભૂરા રંગની, લીસી ને ચળકતી 5 ઇંચ જેટલે હોય છે. ફ્લને તળિયે પુટ બાન કોષ હાય છે. કોમળ શાખાઓની છાલ ફ્રીકા ધોળા રંગની, અને ડીટી રહેલાં હોય છે. ફૂલની છાલ પાતળી હાય લીસી, ને તેપર ઉભા ચીરા પડેલા હોય છે. અત્યંત | છે. કફ્લમાં ૪ ખંડ અતે દરેક ખંડમાં સૃટ્દમ ઘણાં %ામળ શાખાઓતે રંગ રાતો કે જંખુડો હોય છે, અને | ખીજ હોય છે. તે ચોધારી હોય છે. ર [| આજ-ઘેરા ભૂરા રંગનાં, ? થી ૩ લાધ્ન લાંબાં, પાન-સામસામાં આવે છે. તે લાસાં, ચળકતાં, અતે ર લાઇન પોહોળાં હોય છે, તે એક છેડે સાંકડાં લીલા રંગતાં, ડૂ થી ૧ કે ૧૨ ઇચ લાંબાં, અને રં થી | થતાં અણીદાર હોય છે. તે ત્રિખુણીઆં અથવા અનિ- ર ઇચ પોહોળાં હોય છે. તેમાં વચલી નસ સ્પષ્ટ | યૂમિત ખુણાવાળાં હોય છે. તેની સપાટી કરચલીવા- દેખાતી હોય છે. ડીટડી ઘણી ડુંકી હોય છે. પાન ખન્ને | ળી તે ધણી ચળકતી હોય છે. બીજને! સ્વાદ જરા ખટા- છેડે અણીથતાં, ને વખતે ડીટડી તરક જરા પોહોળાં | શૂહેતો તૂરો તે ગળચટે લાગે છે. હાય છે. પાનને ચોળવાથી તે ધણાં ચીકણું લાગે છે. ૪-ઉપચષોાગીઅંગ-સર્વાગ. તેની વાસ ઉમ્ર અને સ્વાદ કડવો ને ચીકણે। લાગે છે. પ-ગુણરાષ-ચિરગુણુકારી પૌષ્ટિક, મૂત્રલ, ગ્રાહી પાનતે આરઈગ્લાસમાં જવાથી તેપર બન્ને બાજુએ | ઝતે શોથધ. અત્યંત સૂટ્ટમ છાંટણાં દેખાય છે. પાન જાડાં, રાતી ૬-ઉપચેગ-મેંદીનું મૂળ અને લાકડું ધણં મજખૂત જારવાળાં, ને કોમળ પાન વખતે બન્ને બાજુ રાતાં હોય છે. | હુમ છે, તેનાં એડુલોકા ્ાદ્ાળી મર! ઈ અવે કૂલ-શાખાઓને છેડે પુષ્પ ધારણુ કરનારી સળીઓ | છે. મેંદીનાં પાન રંગારીલોકો રંગના કામમાં વાપરે છે, આવે છે, તેપર ફૂલ ઝુમખીઓની પેઠે આવેલાં દેખાય | તે પ્રસિદ્ધ છે. મેંદીનાં સુકાં પાન ગળીનાં પાનની સાથે છે. ફૂલ ફ્રીકા પીળા ધોળા કરે રતાસલેતા રંગનાં સુવા- | મેળવી તેની ભૂકી કરી સફ્રેદ વાળને કાળા કલપ ડર્‌- સિત હોય છે. ફૂલની ડીટડી ધણી ડુંકી હોય છે અને | વામાં વપરાય છે, પણુ તે પાછળથી રાતો થઇ! ન્ય છે. ફૂલ ડુ ઇંચ વ્યાસનાં હોય છે. મેંદીનાં તાજનં પાન વાટી સ્્રીઓ અને છોકરીઓ હાથે પુષ્પબાહ્યકોષ-૪ પત્રોનો બનેલો હોય છે. તેનાં | અને પગે રાતો રંગ થવાને લગાડે છે. પણુ તેથી હાથ પત્રો તળિયેથી જ્ેેડાયલાં ને મથાળે તેના ચારે દાંતા | પગની તન્ન ગરમી ઓછી થાય છે, એમ કહેવાય છે, જૂદા દેખાતા હોય છે. તે ડ્રીકા લીલા કે રતાસલેતા | કેમકે હાથ પગની ખળતરાપર પણુ મેંદીનાં પાન વાટી ચળકતા હોય છે, મુકવામાં આવે છે, મેંદીનાં પાન વાટીતે સંધિવાના પુષ્પાભ્યન્તર્કેોષ-ની પાંખડીઓ ૪ હોય છે. તે | સોન્નપર લગાડવામાં આવે છે. માથું દુખતું હોય તો પુન બાન કેોષનાં પત્રોથી ખહાર નીકળતી તે કરચલી- | મેંદીનાં પાન વાટી તેની થેપલી ધણાલોક્ા બન્ને લમણે વાળી હાય છે. તે પુન ખા૦ કેોષનાં પત્રોની નળીને | ખાંધે છે. મોટું પાકયું હાય તો એનાં પાનના ઉકાળાથી મથાળે આવેલી હોય છે. જ્રાગળા કરાવવામાં આવે છે. મેંદીનાં પાનની લુગદી મીઠાં પુંકેસર્‌ેો-બધાં મળી ૮ હોય છે. પણુ કોઇવાર | તેલમાં કડકડાવી તે તેલ ગાળી લઇ નહીં રૂઝાતાં ચાદાં- તેથી વધારે પણુ હાય છે. જ્યારે ૮ હોય છે ત્યારે [એ ઉપર લગાડવામાં આવે છે. માથાંના સખ્ત દુખા- ઘણુંકરી દર ખે પાંખડી વચ્ચેના ગાળામાં ખખે હોય | વામાં મેંદીનાં ફૂલને પાણીમાં વાટી તેતો લેપ માથે છે, પણુ વધારે હાય છે ત્યારે એક ગાળામાં ર ને | કરવામાં આવે છે. મેંદીનાં ફૂલમાંથી અતર કાઢવામાં ખીજમાં ૩ એમ હોય છે. પરાગકરષ ટ્રીકા પીળા, ને | આવે છે, જેતે હિનાંનું અતર્‌ કહે છે. તે ગરમ તર્‌ તંતુઓ ફકા ધોળા ને લીસા હોય છે. ગણાય છે, તે શિયાળામાં વિશેષ વપરાય છે. કાન પાકયે સ્રીકેસર-૧ હોય છે. તેનો ગર્ભાશય ગોળ, ધોળા | હોય તો કાનમાં એ અતરતનું ટીયું નાંખે છે. એનાં ફૂલ રંગતો, લીસા, ચળકતો, તે ચાર પોલવાળે હોય છે, | અતે કાચાં ફલ ખીનન રંગોની સાથે ભેળ કરવા રંગારી લોકો વનસ્પતિવણુન. વાપરે છે. મેંદીનાં બીજ ખન્નરમાં ધણીવાર કમર્કસને નામે ઓળખાય છે, તે કેટલાક પૌષ્ટિક પાકો બનાવવામાં વપરાય છે. મૅંદીની છાલનો ઉકાળા ખડેલની ગાંઠ, કમળા, અને પેસાબની પથરી ઉપર પીવા અપાય છે. ખરપસાં અને ગળતા કાઢ ઉપર એતે કાઢો ચિરગુણુ- કારી ષપૈષ્ટિક તરીકે વપરાય છે. જેવી રીતે આવળનાં પાન વાટી તેલમાં ઉકાળી તેને। વાગેલાં ઉપર પાટો બાંધવામાં આવે છે-તેવીજ રીતે મેંદીનાં પાનનો પણુ વાગેલાં ઉપર્‌ પાટો બંધાય છે. શીળી નીકળી હોય તેના પગનાં તળિયાંતે મેંદીનાં પાન વાટી તેની થેપલી બાંધે છે, અને તેથી શીળીની અસર આંખોતે લાગતી નથી, એમ મનાય છે. વાળને લગાડવાથી વાળ મજખૂત થાય છે, એમ પણુ મનાય છે. એનો ઉકાળા દાઝયા ઉપર લગાડવામાં આવે છે. એનાં ફૂલથી ભરેલા તકિયા કે ઓસીસાંપર માયું રાખી સુવાથી નિશે કે નિદ્રા આવે છે. એનાં ખીજ મધ અને ગુટ્ટરની સાથે માથાંતું દરદ ઓછું કરનારાં ગણાય છે. એનાં પાનનો રસ પાણી અને સાડર સાથે મેળવી પાવાથી વીર્યસ્તાવ અટકે છે. નખ ન્નડા થતા હોય કે ખરી પડતા હોય તો મેંદીનાં પાન વાટી તેપર લગાડવાથી ફાયદો થાય છે. આંખના દુખાવાપર પણુ મેંદીનાં પાનની થેપલી દૂધર્માં ગરમ કરી આંખે મુકવામાં આવે છે “ક્ય રોગ ઉપર મેંદીનો રસ ને સાકર પાય છે.” (વેન રૂ૦) ૭-સ્થાનક-મૅદી ખાગ ખગીચા અને વાડીઓમાં વાવવામાં આવે છે. તેમજ તે નદી નાળાંઓ કાંડે પોતાની મેળે પણુ ઉગે છે.* એ હિંન્ના ધણા ખરા ભાગોમાં વાવવામાં આવે છે. ૮-વિશેષ-વિવેચન-મૅદીનાં ઝાડવાંની ડાળા કાપી વાવવાથી તે જલદી મ્હાટાં થાય છે. એની ડાળો ખાગોમાંના રસ્તાઓની બાજુએ વિશેષ કરીને વવાય છે. એની કે।મળ શ્રાખાઓ પાતળી અતે નરમ હોવાથી એનું કાતર્ણુકામ ઘણું સારું થાય છે. તેથી એનાં ઝાડવાંમાં મોર, હાથી, વાધ, બંગલા, ખુરસી, ટેબલ, ક્રાચ વિગેરે કાતરવામાં આવે છે, તે ખાગોમાં ધણાં જેવા લાયક થઈ રહે છે.1 * પોરબંદર સ્વસ્થાનમાં બરડા ડુંગરની પાઉમાં લાંડર, સીં, અને સરમણીની ઝરને કાંડે મેંદીનાં ઝાડવાં ઘણાં ઉગે છે. 3 રૈદર નામનો એક રસિક અને રમુજી શાયર મેંદીને નીચે પ્રમાણે અલંકાર આપેછે કે:- સશાર્ટ- “ઘામ સથે જઝસેજજતો રઝવ ધૂમ રટી । 'શ૪વાર₹ નં- વહી વાદ્રવા ઘૂવ રણી ॥ ના. જે મદીના ઝાડવાંમાં કાંટા જેવી શાખાઓ હોય છે, તે કૉંઢાળી મેરી કહેવાય છે. જંગલી મેંદી બહુધા આવી હોય છે. વગ-(એજ) નંબર, ૨૫૭૦ જ શાસ્્તીયતામ-:111111011118 0ઘ૯0ાહિ'ય. દૃષ્ટાન્ત-41. 11. ])». 509; ક. [. 120; 1411. [9% 218: ૨-દેશીનામ-જલઆગીઓ (પે।૦4-ગુ૦) ગમિનવુટી, માસ્ગાંગુજ (મ૦);. વા્મારી, વનમસ્ત્તિ (રિં૦). ૩-વણૂન-જ્લઆગીઆના છોડવા મીઠાં પાણી કાંડે અથવા પાણીમાં ઉગે છે. તે ૧ થી ૨ ફીટ ઉંચા થાય છે. એની શાખાઓ અને પાન સામસામાં ને વખતે આંતરે આવે છે. પાન ૧થી ૨૨ ઇંચ લાંબાં, અને સાંકડાં હોય છે, તેનાં ટેરવાં બહુધા ખુઠ્ટાં હાય છે. ફૂલ અને ગોળાધ્લ્લેતાં ફૂલની પત્રકોણુમાં ગુચ્છી કે ઝુમ- ખીઓ આવે છે. તે ધોળા કે રતાસલેતા રંગની હોય છે, ખીજ કાળાં હોય છે. એનાં પાનને વાટી ફ્રોડા ( 0151૫૯1) ઉઠાડવા માટે ધણા ગામડીઆ લોકે સંધિવા અને ઝલાઇ ગએલા ભાગોપર લગાડે છે. તેથી ધણી બળતરા યાય છે, એમ કેહવાય છે. જલ આગીઆની ખેચાર જતો આ સ્વસ્થાનમાં થાય છે. એ આખા હિંદુસ્થાનમાં ધણુંકરીને ઉગે છે. ૪ર. પ. 0. 3&1124.00.12. વર્ગ-સેસિડેસી-ધોળા ઉમતને વર્ગ, વર્ગનું ડુંકું વર્ણન અને ગુણુદોષ-આ વર્ગમાં શક્ષો અને ઝાડવાં થાય છે. પાન આંતરે આવેલાં હોય છે. સોતીયા બોર ત્તરમેણી પહતરરીનો ચછાવ । માળ્તી મસ્ત દ ર1છીવેં સજા સમ રહી ॥ વાન તો વ છુવે ચાર્જ છવસે મિણજર । તેજીથી તો હરિનાં વર જજે પા નૂમ સ્ટ્ટી | જાજીયા ઢીજ નથા વયા વર્‌ ૫ર રેર્રે સાજ 1 અઢ વંવેજી તરં અવત તરે તમ રરી” ॥ ઉપરની કવિતામાંનાં છેલ્લાં બે ચરણનો ભાવાર્થ એવો! જ- ણાય છે કે:-“એક નવર્ચોવનાં નાયકાને પગે મેંદી લાગેલી ન્તેઇ, મૅદીને શું અલંકાર આપવો તે કંઇ ઠીક સુજ્યું નહીં (તેથી એમ ન કલુ કે સૈટ્દી પગપર ચુંબન કરી રહી છે. » કેસકે મારી અકલ તો ર્‌ પીંજવાની તાંતની પેઠે તણાઇ રહેલી છે.” ૩૪૪ પાનની કરપર દાંતા અથવા કાંગરી હોય છે, પાનમાં લાંબાં અનિયમિત અ્ધપારદર્શક જેવાં છાંટણાં દેખાય છે. ઉપપાન તરત ખરી જય તેવાં હોય છે. પુ૦ બાન ક્રાષનાં પત્રો જેડાયલાં હોય છે. તેને મથાળે ૩ થી ૭ નાહાના છેડા કે દાંતા દેખાતા હોય છે. પુન અભ્ય જ્રાષની પાંખડીઓ પુન બાન કોષની ઉપરતા દાંતા કે છેડાએ જેટલી હોય છે. અથવા પાંખડીઓ મુદલ હોાતીજ નથી. પુંકેસર્‌! થોડાં અથવા ધણાં હોય છે; ધણીવાર અપૂર્ણ પુંકેસરો પણુ ખરાં પુંકેસરોની વચ્ચે આવેલાં હોય છે. સ્ત્રીકેસરગર્ભાશય ૧ પેલવાળો, નલિકા ૧ તે મથાળે ટપકાં જેવી અથવા ૩ ફાંટાવાળી હોય છે, અથવા નલિકા ર થી પ હોય છે. ફલ ર થી પ પડ અને ધણાં ખીજવાળું હોય છે. આ વર્ગની વનસ્પતિમાં જન્તુનાશક અને વિદાહી ગુણુ રહેલા ગણાય છે. નંબર્‌-૨૫૮* ૧-શાન્ત્રીયનામ-€૧૩૯૦૧1'8 10૩10111088. દૃષ્ટાન્ત-િ. 11. ]). 598; ક. 0. 124; 1. 11. [. 209. ર-દેશીનામ-ધોળાઉમ, મુંઝાળ (પો૦ 4- ગુ૦) મર્સર્‌, વારે (મ૦); ચીજ (સિં૦), ૩-વર્ણન-ધોળા ઉમનાં ઝાડ ૧૫ થી ૨૦ ફોટ ઉંચાં થાય છે. તેનું થડ માણસના સાથળ જેવું જાડું હોય છે. થડ અને શાખાઓપરની છાલ લીસી અને ભૂરા ધોળા રંગની હોય છે. કોમળ શાખાઓપર ભૂરા વાળની રૂંવાટી આવેલી હોય છે. શાખાપરતી ઉપરની છાલ નીચે લીલા રંગની અતે તેની નીચે ધોળી છાલ જોવામાં આવે છે, મૂળ અને થડનું લાકડું મજખૂત હોય છે. પાન-૩ થી પ ઉંચ લાંબાં, અને ૧ થી ર૨ ઇંચ પોહાળાં હોય છે. તે લંબગોળ અને તેની 'કારપર કરવત જેવા દાંતા હોય છે. તેની બંતે સપાટીપર ભૂરાવાળની રૂંવાટી આવેલી હોય છે, તોપણુ નીચેની સપાટીપર વિશેષ હોય છે. પાનમાંની નસો ઉંચી ચઢતી પાનની કોર્‌ તરક ગયેલી હોય છે. પણુ તે કોર સુધી પહોંચેલી હોતી નથી. પાનનાં ટેરવાં વખતે બુઠ્ઠી અણીવાળાં, વખતે ગાળ અતે વખતે અંદર ખેસતી ખાંચવાળાં હોય છે. પાનની નસેમાંની જળીકામવાળી ઝીણી નસો એક ખીજ સાથે સામસામી મળેલી હોય છે. પાનતે આઈ- ગ્લાસમાં ન્નેવાથી તેમાં લાંખાં અર્ધપારદર્શક જેવાં વનસ્પતિવર્ણન. છાંટણાં દેખાય છે, પાનની ડીટડી ડુંકી અને તેનાપર ભૂરા વાળતી રૂંવાટી આવેલી હોય છે. ફલ-પત્રકોણુમાંથી અથવા ખરી પડેલા પાનના ખુણાની ઉપર નાહાની ગાંઠ બંધાઇ તેપરથી ફૂલ નીક- ળેલાં હોય છે, તે લીલા રંગનાં તે તેપર્‌ વાળની રૂંવાટી આવેલી હોય છે. પુંકેસરો ૮ થી ૧૦ હોય છે. સ્ત્રીકે- સર વચ્ચોવચ લીલા રંગની તે રૂંછાળથી ભરાયલી હોય છે, ફૂલનો વ્યાસ ૧ર થી ર લાઇન જેટલો હોય છે. ફૂલ ફાગણુ ચૈત્રમાં આવે છે અતે ફૂલ વૈશાક કે જેઠૅમાં પા%ી જય છે. ફૂલ-કાચાં હોય છે ત્યારે લીલાં, લીસાં તે ચળકતાં હોય છે. ને તેપર ધોળા વાળની આછી રૂંવાટી હોય છે. ફૂલનો આકાર હીમજને મળતો હોય છે. ફ્લ 3 થી ૧ ઇંચ લાંબાં અને $: થી ર ઇંચ પેહોળાં હોવ છે, તે પાકે છે ત્યારે માલકાંગણાંનાં ફૂલની પેહે તેનાં ત્રણુ પડ જૂદ્દાં પડે છે, અને તેમાં રાતા રંગતો ગળ દેખાય છે, એ ગળમાં ખીજ આવેલાં હોય છે. ૪-ઉપચેોગી અંગ-પાન અને લાકડું. પ-ગુણદ્દોષ-જન્તુનાશક, દાહક. ૬-ઉપચેગગ-ધોળા ઉમનાં પાનપર તેલ લગાડી તેને ગરમ કરી વાળાના સોન્નપર બાંધવામાં આવે છે. તેથી વાળા મરી જય છે, એમ કહેવાય છે. એનાં સુકાં પાનની રાખ ચાંદાં કે ભાકાંમાં જીવાત પડી હોય તો તેપર્‌ ભભરાવવામાં આવે છે. એનું લાકડું ખેડુ લોકે કોદાળી વગેરેના હાથા બનાવવાના કામમાં વાપરે છે. એતું લાકડું રસવિકારપર ચોપડવામાં આવે છે. ૭-સ્થાનક-ડુંગરાઉ જમીનમાં એનાં ઝાડ ઉગે છે. એ હિન ના ધણાખરા ભાગોમાં થાય છે. આ સ્વસ્થાનનાં ગોઢાણાં જંગલ પાસે ધ્રામણીકેડીમાં મુરવા વડલી આગળ ધોળા ઉમનાં ઝાડ જવામાં આવેલાં છે. ૮-વિ૦ વિવેચન-એનાં પાનતો આકાર ઉમનાં પાનતે મળતો હાય છે, અતે કોમળ પાનપર ધોળા વાળની ફંછાળ હોય છે, માટે એને ધોળા ઉમ કહેતા હશે, ૪૩-14. 0. €000૩111 400107૪9. વગ'--( ક્યુક્રબિટેસી ). ડંઠોલાં અને ચીભડાંનો વર્ગે. વર્ગતું ડુંકુ વર્ણન અને ગુણદાષઃ-આ વગમાં નાહાના કે મ્હાટા પણુ ધણુંકરીને વેલાઓ થાય છે. તેમાં દોરા કે સુતળી જેવા તંતુઓ હોય છે. તે સાદા (શાખા કે ફાંટા વગરના) અથવા સંયુક્ત (શાખા અથવા ફાંટાએ- વાળા) હોય છે, પાન આંતરે આવેલાં અને બહુધા ખર્સટ હોય છે. તે ડીટડી પાસે ધણુંકરી હદયાકૃતિનાં વનસ્પતિવર્ણન. અને કેરરપર ખૂણીઆ કે ખાંચાઓવાળાં હોય છે. આ વર્ગની વનસ્પતિ તેનાં પાન, તંતુઓ અને તેનાં અધઃ- સ્થાયી ફ્લ ઉપરથી તરત વરતાધ| આવે છે. એમાં યું અને સ્ત્રી પુષ્પો અર્થાત્‌ નર-અતે માદાફૂલ ધણુંકરી એકજ વેલાપર જૂદાં જૂદા હોય છે. અથવા એક વેલા- પર નરફલ અતે ખીન્પર માદ્દાફૂલ હોય છે. ફૂલના રંગે બહુધા પીળો અથવા સેફ્રેદ હોય છે. પુ બાન ક્રેષનાં પત્રો પ હોય છે. તે (માદાફૂલમાં) સ્રીકેસરગર્ભાશયની સાથે લાગેલાં હોય છે. પુ૦ અભ્યન કોષની પાંખડીઓ પ હોય છે. તે થોડી ધણી જેેડાયલી અથવા છૂટી હોય છે અને પુન બાન કોષપર આવેલી હાય છે. કોઇવાર પાંખડીએની કેર્‌પર્‌ ઝાલર હોય છે. (જુઓ કડવી પાડલનાં ફૂલ ) યુંકસરો ધણુંકરી ૩ (કોઇવાર ર કે ૫) હોય છે. તેના તંતુઓ ડુંકા અને જાડા હોય છે. તે પ્રુન બા૦ કોષની નળીપર ધણુંકરી આવેલા હાય છે. પરાગક્રોષ છૂટા અથવા જ્ેડાયલા હોય છે. તેમાં ૧ એકપોલવાળા અને ખીન્ન ૨ ખેપોલવાળા હોય છે. સ્રીકરેસરગર્ભાશય અધઃસ્થાયી, ઢ ખાનાંવાળે, નલિકા ૧ અને તેને મથાળે ૩ નડાં સુખ આવેલાં હોય છે. ફૂલ રસભર્યુ, ધણાં ખીજવાળું, સ્વવિકાશી અથવા અવિકાશાી હોય છે. તેને મથાળે ધણુંકરી માદા- ફૂલનાં અવશેષો રહી ગએલાં ઘણીવાર દેખાતાં હોય છે. ખીજ ખહુધા ચપટાં લીસાં, અને ખડબચડાં પણુ હોય છે. કટલાં અથવા ચીભડાંનો આ વર્ગ સારી પેઠે જણા- યલો છે. અને તે આખા હિંદુસ્થાનમાં સારી રીતે પસરાયલે। છે. કૅટોલાં, કારેલાં, ગલકાં, પીંડાળાં, દુધીઆં, પતકેળાં, પરવલ, કેોટીંબાં, કાકડી, ખરખૂન્નં, તરખૂચ અને ઘેલી આદિ શ્ાકસામત્રી આ વર્ગની વનસ્પતિ સૌને પુરી પાડે છે. આ વરગૈની વનસ્પતિ ધણુંકરી કડવી હોય છે, તેમાં પણુ એનાં મૂળ અને ફલ વિશેષ કડવાં હોય છે. ખીજ ખહુધા કડવાં હોતાં નથી, અને તે વારંવાર વવાયાથી તેનાં ફૂલમાંથી પણુ કડવાસ ઓછી થઇ ન્નય છે. આ વર્ગની વનસ્પતિમાં ઝેર્‌ી, રેચક, ઉલટી કરાવ- નાર, ચિરગુણુકારી પૈટ્ટિક, પાચક, વાયુહરતા, ઉપલેપક, મૂત્રલ, પૌષ્ટિક તથા જ્વર, કૃમિ અને શોથધ્વ આદિ ગુણ રહેલા છે. કકઝતતાાઝઝાન્યાનન-- વરી-( ક્યુક્રબિટેસી ). નંબર્‌-રપલ. ઉ૧-શાન્સ્રીયતામ-1 10110581105 08111014. દૃણાન્ત-તિ. 11. [. 606; પે. 0. 126; 11. 11. ૪૪. 15. [. 84. ૪૪ ૩૪૫ ર-દેશીનામ-રાતાં ઇંદ્રાવણાં, (પો૦્ઝગુ૦ ); સર, સુજાજ (મ૦); છછ રૂટ્રાચન (સિંન); મટાજાજ (સં). ૩-વર્ણન-રાતાં ઇદ્રાવણાંના વેલા ધણા લાંબા વધેલા હાય છે. ને તે ધણીવાર ઉંચા ઝાડોપર ચઢી ગયેલા હોય છે. પાન ૨ થી ૬ ઇંચ વ્યાસનાં ૩ થી ૭ ખૂણીઆં કે વિભાગોવાળાં હોય છે. તંતુઓ ત્રણુ શાખા- ઓવાળા, અને ફૂલ ધોળા રંગનાં હોય છે. તેમાં નર્‌ અને માદા-રેલ જૂટાં જૂદાં હોય છે. ફૂલની પાંખડીઓ ઝાલરવાળી હોયે છે. જેથી તે ધણી સુંદર દેખાય છે. ફૂલ ગોાળાઇ્લેતાં નારંગી જેવડાં હોય છે. તે તદન પા૩ી ન્નય છે થારે રાતા રંગનાં થઇ ન્નય છે. ફ્લની અંદરનો ગળ કાળાસલેતા લીલા રંગને હાય છે. જેમાં ધર્ણા ખીજ આવેલાં હોય છે. ૪-ઉપચોાગીઅંગ-મૂળ અતે ફલ. પ-ગુણરોષ-ઝેરી, ઉલટી કરાવનાર, રેચક અને શેથધ્ય. ૬-ઉપચેોઃગ-એનાં મૂળ અથવા ફક્લતેો રસ મીઠો તેલમાં ઉકાળી તે તેલ ગાળી લઇ માથાના દુઃખાવાપર ધણાં લોકો માથે લગાડે છે. એનાં સુકાં ફ્લની બારીક ભૂક્ઠી મીઠા તેલમાં ઉકાળી તે તેલ ગાળી લઇ નહિ રૂઝાતાં ચાંદાં અને ગુંબડાંએ ઉપર ચોપડવામાં આવે છે. એનાં મૂળને પાણીમાં વાટી સાજા, ઝેરી જનાવરના દંશ અને કટુણુ ગડગુંબડાંઓ ઉપર લગાડવામાં આવે છે. એનાં મૂળા અને ફ્લની ઝેરી અસર વિષેની હુકીકત કરનલ ડાન કે. આર. કીતિકર પોતાના “પોધ્ઝતસ પ્લાન્ટસ ઓફ્‌ બોમ્બે” વોલ્યુમ પહેલામાં પાને ૧૫ મે જણાવે છે. * ૭-સ્થાનક-કરાર જમીનવાળાં ખેતરને શેઢે અને નદીઓને કાંઠે ગીચ જંગલોમાં એના વેલા ઉગેલા ધણી- વાર જવામાં આવે છે. એ હિન ના ધણાખર્‌ા ભાગોમાં થાય છે. ૮-વિ૦ વિવેચન-મુંબઇમાં ગણેશ ચોથ ( ભાદરવા સુદ ૪)તે દહાડે દક્ષણી ભાઇએ એનાં સુંદર રાતાં ફૂલ દોરા કે તારમાં પરોવી ગણુપતીના કાનમાં પહેરાવે છે,. માટે એને કેડલ અથવા કુંડલ કહે છે. વર્ગ-(ક્યુક્રાબટેસી ). નંખર્‌-૨૬૩, ૧-શાસ્રીયનામ-1'. €1૦૫૩૩૯1૫14. દૃણ્ાન્ત-િ. 11. ૪. 609; ડં. ૪. 120; 11%. પ1. ૧૪૬11. [. 82; રૂ. નિ. પા. ૨૪. * 110 10153070૫૩ ત્રણદંડ 0: 50110897 5% 1/1016-00ં૦॥લાં 5. 1ર. 1: વ'.1. 11. 3. 9. 1.7 3. 90. 1. ૪. 15. (1890). ૩૪૬ વનસ્પતિવર્ણુન. ૨-દશી નામ-કડવીપાડર (પેન ); કડવી પડવલ, કડવી પટેલ (ગુન); જુવરવહ, ગંમળી પરો, રન ૫૪વજ (8૦); ગંળછી ચચા, વનપટોજ (હિં૦); જડુપટોજ (૦). ૩-વણૂન-કડવી પાડરના વેલા ચોમાસે ધણા જ્નેવામાં આવે છે. તે કટોલાંના વેલા જેવા દેખાય છે. તેમાં પાનની વિરૂહ્દ દિશાએ અર્થાત્‌ સામી ખાજીુ ઝીંણા તારના ગુંછળાં જેવા તંતુઓ નીકળે છે, તેની મદદથી તે પાસેનાં ઝાડવાં વગેરેને પકડી તેપર ચઢી નય છે. ત્તે પાસે કાંઇ ચઢવાંતા આસરે! ન મળે તા તે જમીનપર પથરાય છે. તેનાં પાન પોાહાળાં અને પ થી ૭ ખૂણીઆં હોય છે. એમાં શ્રાવણુ ભાદરવે ધોળા રંગનાં ફૂલ આવે છે. તે ૧ ઇચ વ્યાસનાં, અને અણુગમતી વાસવાળાં હાય છે. ને તે બહુધા સવારમાં ઉધડે છે. ફલ રાતાં થાય છે. આ આખા વેલામાંથી એક જતની અણુગમતી કડવાસલેતી વાસ નીકળે છે. મૂળ-ડ્રીકા ધોળા રંગતું હોય છે. તે સુતળીથી પેન- સીલ જેવું જાડું થાય છે. તેમાંથી થોડાક બનન લાંબા ઝીણા ફાંટા અને બારીક રેસા નીક્કેળલા હોય છે. તેની વાસ અને સ્વાદ કડવાં હોય છે. ડૉડી અને શાખાએ।-પીળાસલેતા લીલા રંગની હોય છે, તે સુતળીથી સ્લેટપેન જેવી જાડી હોય છે. તેનાપર ધણુંકરી પાંચ ઉભી હાંસા અને સફેદ રૂંછાળ આવેલી હોય છે. તેતો આડા કાપ કરી જેતાં તે સછિદ્ર, પોચી અને પોકળ દેખાય છે. તેતી વાસ ઉત્ર અને સ્વાદ જરા ચીર્‌પરે। લાગે છે. પાંન-આંતરે આવેલાં હોય છે. તે નરમ અતે ૧: પ પંચ લાંખાં અને ૨ થી ૬ ઇંચ પોહેોળાં હોય છે. તેની કરોર્પર સૂટ્મ દાંતા હોય છે. તેની કોર ડીટડી પાસે ધણી પાહાળી થઇ ખે ભાગમાં વેંચાયલી હોય છે. પાનની ડીટડી લાંબી, નજનડી અને તળિયે જરા મરડાયલી હોય છે, તે ઉપરતી બાજુ છીછરી નીકવાળી તે નીચેની બાજી ગાળાધલેતી હોય છે. તે પીળાસલેતા લીલા રંગની, ચળકતી અતે જરા ખરસટ હોય છે. પાનની બન્ને સપાટીપર મખમલી વાળની ર્‌ંવાટી હોય છે. તેની ઉપ- રતી સપાટીને રંગ ઘેરો લીલે। ને નીચેનીને ફ્રીકો હોય છે. પાનની સુખ્ય નસો ડીટડીને મથાળેથી પ થી ૭ નીકળી પાનના ખૂણાઓમાં ગયેલી હોય છે. તે પાનની નીચેની બાજુ સ્પષ્ટ દેખાતી હોય છે. એ નસે! જરા ખર્સટ હોય છે. પાનની વાસ અણુગમતી અને સ્વાદ કડવા હોય છે તંતુએ।-પાનની ડીટડી કરતાં પાતળા હોય છે, તે ર થી ૩ ઈંચ જેટલા સીંધા વધી પછી તેમાંથી ત્રણુ કાંટા નીકળે છે, તે ઝીણા વાળાની માફક ગુંછળાં વળી રહે છે. 9૫3212253224222₹28૫2423*₹2527%₹22232222₹:₹:2:222:2:322: ૩૭૦ ૧૫૫૫૫૫૩૫૪૭૩૭::2૬૪૪જઇજ૪:%:2:-:. ”---- -- ફલ-નર અતે માદા ફલ જૂદા જૂદા વેલાપર આવે છે, પણુ ધણુંકરી એકજ વેલાપર આ બન્ને જાતીનાં ફૂલે! નીકળતાં જેનેવામાં આવે છે. જ્યારે એકજ વેલાપર આ બન્ને ન્નતીનાં ફૂલો આવેલાં હોય છે ત્યારે નર અતે માદા ફૂલો જૂદી જૂદી સળીપર આવેલાં હાય છે. એકજ પત્રકાણુમાંથી વખતે ૨ કે૩ પુષ્પ ધારણુ કરનારી સળી ઉભી નીકળે છે. તેમાં ખે સળીપર નર ફૂલ ને એકપર માદા ફૂલ આવે છે. એમાં જે નરપૂલ વાળી ખે સળી નીકળેલી હોય છે તેમાંની એક સળી નાહાની રહી જય છે, તે તેપર એક જ ફૂલ આવે છે. અતે ખીજી સળી જે૪ થી હ વેક ઈચ લાંખી વધે છે તેનાં મથાળાં પાસે વધારે ફૂલો આવે છે. કોઇવાર એક પત્રકાણુમાંથી એક નર્‌ અને એક માદ્દા એમ ખે જાતીનાં ફૂલો આવે છે. તે વખતે જૂદા જૂદા પત્ર- કોણુમાંથી નર્‌ અને માટ્ટા ફૂલ જૂદા જૂદાં આવે છે. નરફલ-ની ડીટડી જરા લાંખી અને સળી કરતાં પાતળી હોય છે. પુષ્પબાકકે।પષ-પાંચ પત્રોનો બતેલો હોય છે. તેનાં પત્રો] તળિયેથી જ્ેડાઇને લાંખી નળી જેવાં થઇ રહેલાં હોય છે. અને મથાળે તે પાંચ પત્રોના પાંચ દાંતા જૂદ્દા દેખાતા હોય છે. પુષ્પાભ્યન્તર્કોષ-ની પાંખડીઓ પ હોય છે, તે તળિયે જ્ેડાયલી અને મથાળે તેના છેડાપર અનયબ જેવી સુંદર્‌ બારીક તંતુની ગુંથણી કે ઝાલર આવેલી હાય છે. (તે જેવા લાયક છે.). પુંકેસરે-ત્રણુ પીળાસલેતા રંગનાં હોય છે. તે પુ૦ બા૦ કોષની વચ્ચોવચ આવેલાં હોય છે. તેનાપરના પરાગકોષ ખે ખેપોલવાળા, અને એક પોલવાળાએક હોય છે. સ્રીકેસર-આ ફૂલમાં હોતી નથી. માદા ફલ-ધારણુ કરનારી ડીટડી ડુંકી અને જરા જાડી હોય છે. તેનાપર એક આદિકફ્લ ( સ્રીક્રેસરગર્ભાશય) આવેલું હોય છે. તે ફૂલની ઉપર્‌ પુ૦ બાન અને પુ૦ અભ્ય૦ કોષ આવેલા હોય છે. તે નરફૂલમાંના પુન બાન અને પુ૦ અભ્ય૦ કોષ જેવા અતે બહુધા તેવડાજ હોય છે. પુંફેસરો-આ ફૂલમાં હોતાં નથી. સ્ીકેસર્‌ નલિકા-ત્રણુ પુન બાન કોષની નળીની અંદર આવેલી હોય છે. ને તેતે મથાળે જરા લાંખી ફ્રાટવાળાં ત્રણુ મુખ હોય છે. ફૂલ-કાચાં હોય છે ત્યારે લીલા રંગનાં અને પાકે છે ત્યારે સિદૂરિયા રંગનાં રાતાં થઇ નય છે. ફ્લપર ઝીણી ધોળી છાંટણી અતે ૧૦ કે ૧૨ ધોળી પટી કે લીટી હોય છે. જે ફ્લતે મથાળે તેની અણીની ઉપર એકડી થાય છે, ફલનો આકાર વાડકારેલાં જેવો હોય વનસ્પતિવર્ણુન. ૩૪ણ [ક ક રમમમથમમમવમમમમમમમવમમમવનમવમવવમમમમમવવમમણમતમનનમમતવમમંરમમણવવવવતવવમમમયમયમનામામાનનમઇણઇનમણ છે, તે લીસાં અતે ખન્તે છેડે સાંકડાંથતાં લાંખી અણીવાળાં હોય છે. તે ૧ર થી ૩ કે વખતે $ ઇંચ લાંબાં અને 2 ઇંચથી ૧ કે ૧૬ ઇંચ પોહેળાં હોય છે. ફૂલની નીચે લીસી, લીલી, ચળકતી સુતળી જેવી નડી ૩ થી ૧ ઈચ લાંખી ડીટી હોય છે. ફલ ડીટી પાસે તદન લીલા રંગનું હાય છે. તે તેનાં મથાળાંની અણી અને તેતે તળિયે ડીટી પાસે જરા વાંકલેતું હોય છે. આ બન્ને વાંક એક ખીનથી વિરૂદ્ધ હોય છે. ફૂલનું તળિયું અને મથાળાંતી અણી લીલા રંગનાં, અને વચમાં રાતો રંગ આવવાથી ફ્લ પાડયા પછી ધણું જ સુંદર દેખાય છે. તેને ટેરવે ઝીણાં ફ્રેતરાં જેવી સ્રીકેસર- નલિકા રહી ગયેલી દેખાતી હોય છે. ફ્લમાં રાતા રંગને રસભર્યૌ ચીકણો ગળ હોય છે. તેમાં ૮ થી ૧૪ દેક ખીજ હોય છે. તે ત્રણુ હારમાં ગોઠેવાયલાં જવામાં આવે છે. ફ્લની વાસ ઉત્ર અતે સ્વાદ પણુ તેવો જ ને પાછળથી જરા ચીરપરે। લાગે છે. ખીજ-પર પાતળું રાતા રંગનું પડ હોય છે. તે સહેજ ચોળતાં નીકળી જય છે. એટલે અંદરથી તે ધોળાસલેતા ભૂરા રંગનું લીસું ને ચળકતું હોય છે ને તેની સપાટી ખાનકદાર હોય છે. તે ડં ઇંચ લાંખું અને ? પોહેોળું હોય છે. તેનાં બન્ને પાસાં જરા ઉપસેલાં હોય છે. તેતો એક છેડે સાંકડો અણી- થતો હોય છે, ને તે અણીને ટેરવે ખાંચ હોય છે. તે ખાંચમાં સૂદ્મ ધોળી અણી નેવું બિદુ હોય છે. તેના- પર વચ્ચોવચ તેની અણી તરફથી નીકળતી એક સાંકડી પટી હોય છે. અને એ પટીની ખન્ને બાજુ ભૂરા રંગની લહેરિયાં કે કાંગરીવાળી જરા પોહેળી ખીજી પટી આવેલી હોય છે. જેના છેડા ઠેઠ બીજની અણી સૂધી લંખાયલા હોય છે. બીજ ધણું કઠ્ુણુ હોય છે. તેને તોડતાં તેમાંથી ધોળા રંગનું તેલીયું દલ નીકળે છે. ખીજનેો સાધારણુ દેખાવ ઢોરેોપર વળગતા ગીગોાડા* જેવો હોય છે. ૪-ઉપષોાગી અંગ-સર્વાગ. પ-ગુણદેોષ-રેચક, સારક, પાચક, શોધક, ચિરગુ- ણુકારી પૈણ્ટિક તથા જ્વર, કફ અતે ડૂૃમિદ્ય. ૬-ઉપયેોગ-કડવી પાડરનાં મૂળ અને ફલ જુલાખ રવાના કામમાં ખીજ દવાઓ સાથે વપરાય છે. મૂળનો સ્વરસ ધણો રેચક મનાય છે. પાનને સ્વરસ ઉલટી કરાવનાર ગણાય છે. પાનની પોટીસ ગડગુંબડાં ઉપર બંધાય છે. તલ્લી અને કંલેર્નનની ટેક્‌ ઉપર કડવી પાડ- રનાં પાનનાં વરાળિયાં બંધાય છે. પાનની ડીટડીને। કાઢો કમૂધ્ર તરીકે વપરાય છે. કલેન્નંના સકોચ અતે પિત્ત- વિકારના માથાના દર્દમાં એનાં પાન અતે ક્લતેો રસ * જીવાત, : ઉપયોગી છે, એમ કહેવાય છે. કડવી પાડરના વેલા પાણીમાં ઉકાળી તાવવાળાને તેની બાક્‌ અપાય છે. તેમ જ તાવના કવાથમાં એના વેલાનો ઉપયોગ થાય છે, જીર્મ ઉપર્‌ ખીજી દવાએ સાથે કડવી પાડર્‌ વપ- રાય છે, વિસ્ફ્રેટક અને લોહીવિકારનાં દરદોમાં ખીજ દવાએ સાથે કડવી પાડરનેો ધણો ઉપયોગ થાય છે. %્રામળ શાખાઓ અને સુકાં ફૂલનો ઉકાળા દિવસમાં ખે વાર બે ઓંસ સંધી રેચ માટે અપાય છે. એતો કાઢો સાકર સાથે પાચનશક્તિ વધારવા માટે પણુ વપરાય છે, બાફેલાં કાચાં ફ્લ કૃમિધ્ય ગણાય છે. એનાં બીજ પેટનાં દરદો અતે કીરમ ઉપર વપરાય છે. કડવી પાડરતે વેલે! ૧૮૦ ધઉં ભાર અતે તેટલા જ ધાણાને રાતના પાણીમાં પલાળી સવારે તે પાણી ગાળી લઈ તેમાં મધ નાંખી તેના ખે ભાગ કરી એક સવારે અને અક સાંજે પાવાથી નહિ ઉતરતા તાવ ઉતરી ન્નય છે. ડા. વીરજી ઝીણા રાવલ લખે છે કેઃ- “ પૃરોળને જંગલી પડવલ કહે છે. અને આ ભાગના (કાઠિયાવાડ હશે ?) વૈદ્યો તેની પ્રતિનિધિ તરીકે કડવી ઘીંસોડી વાપરે છે. ૧-પટોળાષ્ટક-પટોળ, હરડા, બેહડાં, આમળાં, લીમડે, કરીઆતું, ખેરની છાલ અને આસન, સમ ભાગ લઈ તેનું ચૂર્ણ કરવું. ર-પરેોળાદિ કાઢો-પટાળ, ૬ન્દ્રજવ, દેવદાર, હરડાં, બહેડાં, આમળાં, દ્રાક્ષ, નાગરમોથ, જેઠીમધ, ગળે અને અરડુસી સમ ભાગ લધ તેતો. રીતસર કવાથ કરવો. (પટોળનાં) ખીજ જડરાસનિ પ્રદિપ કરે છે, અને તે જ્વરધ્ય તથા ડૃમિઇ્ન છે. પટોળાદિ કાઢો સંતત અને સતત જ્વરમાં ઉપયોગી છે. એટલું જ નહિ પણુ એકાં- તરીઆ, તરીઆ, ચોથીઆ વગેરે વિષમજ્વર ઉપર તેમ જ ઉષ્ણુપૂર્વક વિષમજ્વર્‌ ઉપર્‌ પણુ તે અપાય છે. પરેોળાદિ કવાથ તેમજ પટોળાષ્ટકચૂર્ણું ઉષ્ણોદક સાથે લેવાથી સારી પેઠે રૅચ લાગે છે અતે તેથી યકુ- તોદર, પ્લીહાદર તેમ જ ખીન્ન ઉદર રોગની અંદર તે વપરાય છે, કમળાની અંદર પટોળને। રૅચ અપાય જે. પટોળને (ક્લ હશે?) ઘીમાં તળી મસાલો! ભરી ધઉંની રોટલી સાથે ખાવાથી વીર્યસ્તાવના દર્દમાં ફાયદો થાય છે. તથા એ ધાતુપૌણ્િક દવા ગણાય છે. વિચચિકા, કુષ્ઠ અતે વાતરક્તની અંદર પટોળનો કાઢો આપવો સાર! છે. પટોળાષ્ટક પણુ તેવી જ રીતે વપરાય છે. પરોળાષ્ટકતો કાઢો કરી તેમાં ગુગળ મેળવી પીવાથી ઉપદંશની ફુટ બેસી જય છે, અને તેટલા માટે તે ગળાની સાથે અપાય છે. અમ્લપિત્તની અંદર પટૉ- ળાષ્ટકનું ચૂર્ણ ફાયદાકારક છે, અને તેટલા માટે પટોળ, ત્રિફળા અને લીંબડાની છાલ એ ત્રણેનો કાઢો કરી મધ ૩૪૮ વનસ્પતિવર્ણન. મેળવી પીવાય છે. સંધિવા આમવાત તથા જર્ણવાત- | છે તેતે તુંબડી અથવા તુંખડાં કહે છે. દુધીઆતે। ગર્ભ વ્યાધિ ઉપર, પણુ પટેળ પ્રસિદ્ધ છે. પટોળનાં પાનને રસ ટાલ પડી ગયેલ જગ્યા ઉપર ચોપડવા ભલામણુ કરે છે. પટોળતું ચૂર્ણ્‌ લેવાથી સોજ્ને દૂર થાય છે. પટોળ જ્યાંસુધી ખવાય ત્યાંસૂધી ધણા! સાદો ખોરાક લેવે।. માત્રાઃ-પટાળાષ્ટક ના થી ના રૂપીઆ ભાર, પટોળાદિ કાઢો જ થી ૮ તોલા.” વૈઘ શાસ્રી મણીશંકર ગોવીંદજી લખે છે કે:-“પટોળ અને લીંબડાના કાઢાથી જ્તે વ્રણુને ધોવામાં આવે તો તે સાફ થાય છે. અને તેમાં રૂઝ આવે છે. પટોળના કલ્કતે અથવા તેના કાઢાને સરસીઆ તેલમાં નાંખી રીત પ્રમાણે તે તેલતે સિદ્ધ કરી દાઝેલા ભાગપર, પરૂ તીક- ળવું હોય તેવા ધારાંપર તથા દાહુપર લગાડવાથી સાર્‌ ફાયદો થાય છે. પટોળ લીંબડો અને અરડુસાના પાંદ- ડાંતા રસ ટાઢા પાણીમાં પોવરાવવામાં આવે તો ઉલટી બંધ થાય છે. અતે પિત્તવિકાર મટી જય છે. એકલા પટોળનતો કાઢો કરી પીવાથી ઉલટી થઇ વિષદોષ મટે છે.” ૭-સ્થાનક-બરડા ડુંગર ઉપર અતે પોરબંદર તલ- પૃતતી આસપાસ-કાદીવાળી કે રેૈતાલ જમીનપર અને વાડી ને ખેતરોની વાડમાં કડવી પાડરના વેલા ચોમાસે ઉગે છે. એ હિન્દના ધણા।ખરા ભાગોમાં થાય છે. ૮-વિરોષ વિવેચન-એનાં કડવાં ફલને લીધે એને કડવીપાડર્‌ કહેતા હશે. વગ'--(કયુક્રબિટેસી). નંબર્‌-૨૬૬૧* ઉ-શાસ્રીયનામ-1.8,૪011071ઘ. ૪111080118, દૃષ્ટાન્ત-. 11. [). 615; પ. [. 180; 1. 11. [* 580; રૂ. નિ. પા. ૭૯. ૨-ટશીનામ-કડવી તુંબડી (પો૦:-ગ૦); ૧૨ મોપજે (8૦): જડુતુવી, જડુતુવરી (રટિંન); વુતુવી (સન). ૩-વણેન-કડવી તુંબડીના વેલા ધણા લાંખા થાય છે. એને લાંબી ન્નડી પોકળ ડીટડીવાળાં ગોળાઇક્ેતાં બહુધા પાંચ ખૂણીઆં પોહોળાં પાન આવે છે. તંતુઓ લાંબાં અને ખે શાખાઓવાળા હોય છે. ફૂલ મ્હોટાં ધોળા રંગનાં અને ફ્લ લાંબાં ગોટકડાં, કે ડીટડી પાસે સાંકડી ડાકવાળાં આગળ જતાં લંબગોળ, અથવા ગોળાધ્કલેતાં ને ટેરવે ખાડાવાળાં એમ તરેહવાર આકા- રનાં હોય છે. એનાં ફલ કોઇ કે વાર પ થી ૬ ષ્રોટ લાંબાં થાય છે. એના વેલા જે વાવવામાં આવે છે અતે જેમાં મીઠાં ફૂલ થાય છે તેતે દુધીઆં કહે છે. અતે પોતાની મેળે ઉગનારા વેલામાં જે કડવાં ફ્લ થાય અતે ખીજ ટાઢાં અને મગજને શક્તિ આપનારાં ગણાય છે. દુધીઆના ગર્ભનો મુરખો અને પાક બનાવામાં આવે છે. તે ભૃરાંકોળાં ( કૃષ્માણ્ડ ) ની જગાએ વાપર- વામાં આવે છે. ફડવી તુંબડીનું સર્વાંગ ઔષધમાં વપરાય છે. તે તેનો ગુણુ મૂત્રલ, રેચક તથા વિષ અતે શેથદ્ન ગણાય છે. કડવી-તુંબડીનું મૂળ પાણીમાં વાટીને ઝેરી જનાવરે।ના દંશપર ચો।પડવામાં આવે છે. કડવી તુંબડીનું મૂળ અને સામરતું શીંગ્ડું પાણીમાં વાટી રસવિકાર અને ઝેરી જનાવરના કરડના સોજાએ ઉપર લગાડવામાં આવે છે. પેશાબ બંધ થયે હોય તો કડવી તુંબડીનાં પાનને પાણીમાં ગરમ કરી પેડુપર બાંધવામાં આવે છે, તેથી પેશાબ જૂટે છે. કડવી તુંબડીનાં પાન બીજી દવાએ। સાથે જુલાખ દેવામાં વપરાય છે. ગરમીના કે લેહીવિકારના માથાના દુખાવાપર કડવી તુંબડીનાં પાન ધણા લોકો માથે બાંધે છે. તેથી માથાની વેદના ઓછી થાય છે. તડકામાં ફૂરનાર મુસાફરને લૂ ન લાગે એટલામાટે કડવી તુંખડીનાં પાન માથે ખાંધી રાખે છે. કડવી તુંબડીતે ગભ ધણ્‌।જ રેચક ગણાય છે. અને તે જણે અજણે ખાવામાં આવે તો તેની કોલેરા જેવી અસર થાય છે, એમ કહેવાય છે કે ઘોડાંએને રેચ આપવા માટે પંજબમાં એનો ગર્ભ દેશી નાળખબંધો વાપરે છે. “કડવી તુંબડીના ગર્ભને ઝીણોવાટી જરા નાકમાં સુંધ- વાથી નાકમાંથી પાણી નીકળી માથાનાં રે।ગ ટાળે છે. એ ગરમ પાણી સાથે પીવાથી ઉલટી થાય છે. ઉધરસ, ૬મ, છાતીના રેગને મટાડે છે. ગરમી, વિષ, સોજા, ગુંબડાં, તાવ એ સર્વે રોગતે મટાડે છે. તુંબડીનાં પાનના પણુ તુંબડાં જેવાજ ગુણુ છે. કડવી તુંબડીનો ગર્ભ ચરક- સંહિતામાં ઉલટીમાં ગણ્યો છે. તેથી ઉલટી થધ્ટને કક્‌ના સર્વે રોગને મટાડી છાતીના સર્વે રોગને મટાડે છે. ” (વૈ રૂગનાથજી ). સુકાં તુંખડાંમાંથી ગભે અને ખીજ કાઢી તુંખડાં બાવા જેગી વગેરે લોકો પાણી ભરવાના કામમાં વાપરે છે, તેમજ એવાં તુંબડાં સતાર, તંખુરા વગેરે વાજીત્રો બના- વવાના કામમાં વપરાય છે. મ્હોટાં તુંબડાં માછી વગેરે લોકો પાણીમાં તરવાના ઉપયોગમાં લેછે. કડવી તુંખડીના ગર્ભ રેચક ઉલટી કરાવનાર અતે ઝેર ગણાય છે. માટે એથી સંભાળવાનું છે. “ કડવી તુંબડીના ફલને કકડા પાણીમાં ધસી નાશાવિરૅચન આપવાથી કમળો મટે છે, (સ્વાન શેવાનંદછ પરમાણુંદછ પૅજખી ). સ્થાનક-વાડીઓની વાડમાં, ખેતરોના શૈઢાએ ઉપર અને વાડીઓના મોલની સાથે નેદ તરીકે કડવી તુંબડીતા વેલા ઉગતા જવામાં આવે છે. એ હિંન ના ધણાખરા ભાગોમાં વાવવામાં આવે છે. વનસ્પતિવર્ણુન. ૩૪૯ અન નનન: નડ વિ૦ વિવેચન-એના વેલા ફલ વગેરે કડવાં હોય છે, માટે એને કડવીતુંબખડી કહે છે. કોઈ સતુષ્યને સ્વભાવ કજઆરે અગર નઠારે। હોય ને તે આગળ ઉપર પણુ સુધરે નહિ, તો તેને ટોણો મારવા માટે કેટલાએક લેક કડવી લુંબડીની ઉપમા આપે છે. કહ્યું છે કે- વવાવેજવી જવી તુયારયાં સવ તીસ્થજર આાર્ડ્‌ ॥ સમાવી તતાી ગ્તનુનાંથી સાછી તોઝ ન મરે જરુવાર્ર 1૨ ॥ કરાઇ દુષ્ટ માતાના ઉદરથી ઉત્પન્ન થએલી સધળી ખેહેતો કટુક ખોલવાના સ્વભાવમાં તુલ્ય છતાં પણુ ખીજ કેટલીક રીતે પરસ્પરથી વિલક્ષણુ સ્વભાવવાળી બ્તેવામાં આવતાં કવિ કહે છે કેઃ-- જાવિત્ત. “ઝવત્તત તૃંવિવઝ તૂંવિઝતિજામે ન્ન 1 સજજ સમાન જટુસારરનતે ધર તિહે ॥ વેઝ તતિનમાંણિ જિતનીજ સમઝાનતણે 1 ટ્વતે સ્તનને શ્ય તાસ્વિ તરાતિદ્ટે ॥ લુરાવિ જટલરયામ જે તીત વાઇસમ । માસેવે ₹્તીજ ષિયનાર ૩ત્રરતિરે ॥ ઝોર જિતનીરીં તામે રમ્ય રસ્વારીવર। ટેલછુ તરતછર પાત સ્તો જરતિરે” ॥૨॥ સાર્‌-તુંબડીની લતામાંની સધળી તુંખડીઓ ડડવા- પણામાં તો સરખીજ નીવડે છે-પણુ જુવે! કે કેટલીક તેઓમાં ડૂખતાં માણુસોને તરત તારીને પોતે પણુ તરે છે. કેટલીએક સુકાં કાષ્ટ સાથે મળીને રસિક નાદતનું ઉચ્ચારણુ કરે છે. અને બળતાં હદ્યોવાળી કેટલીએક તો ખીન્નઓનાં લેોહીજ પીએ છે. વર્ગ-(ક્યુકરબિટેસી). નબર્‌-૨૬૨? ઉ-શાસ્ીયનામ-1.પશ 2000010010 (1 01") ધાળઇ]'લ. દૃણાન્ત-પિ. 11. [. 615; કેં. ૪. 127; ત. ૪. 0:598503-દનિક પા. ૮રં: ૨-દેશીનામ-કડવી ગીસોડી, કડવાં તુરીઆં, વાડ ગીસોડી, ( પો૦ન-ગુન ); ૧૪ તર, રાન તુરર, ૧૩ રોરજી, જ શ્ીરાછી (૧૦); ૧ વી તુરી, ૧૦ તુરરર્સા, (રિં૦); જટુગોષાતજી, તિત્તજોષાતજી (8૦). ૩-વણૂન-કડવી ગીસાડીના વેલા ચામાસે ઉગી આવે છે, એ ઘણા લાંબા વધે છે, ને પાસેનાં ઝાડવાં વગેરે ઉપર્‌ ચઢી જાય છે. કોઇ કોઇવાર છત્રાખાવળ અને કંટાળાઓનાં નનળાંઓમાં એના વેલા ઉગી તે ઝાડોાપર ચઢી જઇ ચોતરફ્‌ ફેલાઇ રહેલા હોય છે. તેમાં જ્યારે શ્રાવણુ ભાદરવા માસમાં સાંજની વખતે પીળા રંગનાં દર મ્હોટાં ફૂલો ઉધડયાં હોય છે ત્યારે એતો દેખાવ બહુ રળિયામણા થઇ રહેલો હોય છે. એનાં પાન શ્ઞાકમાં વપરાતી ગીસોડી અગર તુરીઆં અને ઝુમખડાનાં પાનને મળતાં પણુ તેથી નાહાનાં હોય છે. ફૂલ અતે ફલ પણુ તેવાંજ હોય છે. એના વેલાના કોમળ ભાગપર ખરસટ વાળવી રૂંછાળ હોય છે. મૂળ-સ્લેટપેનથી આંગળી નેવું જાડું, ભૂરા ધોળા રંગનું, ૬ થી ૧૦ ઇંચ લાંખું, ઝીણા અતે નાડા ફાંટાઓએ।- વાળું, ઉત્રવાસ અને કડવા સ્વાદવાળું હોય છે. ડાંડી અને શાખાઆ-એના વેલા સુતળીથી પેન- સીલ જેવા નનડા,- ઉભી હંસા અતે ખરસટ વાળની રૂંછાળવાળા હોય છે. એના વેલાના આડે કાપ કરી “તાં તે અંદરથી સછિદ્ર અને પોચા પોકળ દેખાય છે. એતો રંગ પીળાસલેતો લીલે। હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તેના ગાળા લાંખા હાય છે. પાનની ડીટડી વેલા જેવી નડી, ઉભી હાંસો, અને ધોળાવાળની રૂંછાળવાળી, ૨ થી પ ઇંચ લાંખી અને ઉપરની બાજુ ઉભી નીડવાળી હોય છે. પાન પ થી ૭ ખૂણીઆં હોય છે. તેને તળિયે ડીટડી પાસેના તેના ખે છેડા અંદરતી બાજુ જરા વિશેષ વધીતે એક ખીનપર આવી ગયેલા હોય છે. તે ૪ થી ૬ ઇંચ | લાંબાં તે ધણુંકરી તેટલાંજ પોહેળાં હોય છે. તેની ક્રારપર્‌ સૃદ્દમ દાંતા અને તેની બન્ને સપાટી ખરસટ હોય છે. ઉપરની સપાટીતે। રંગ બહુધા ઘેરો લીલો ને નીચેનીતો ફીકો હોય છે. તેની વાસ ઉત્ર અતે સ્વાદ કડવા! લાગે છે. તંતુઓ-પાનની સામી બાજુથી પાનની ડીટડી કરતાં પાતળા તંતુઓ નીકળેલા હોય છે. તેનાપર્‌ પણુ ઉભી હંસા અને વાળની રૂંછાળ આવેલી હોય છે. તંતુઓ ૨ થી પ ઝીણા દોરા જેવી ' શાખાઓવાળા હોય છે. જેથી તે સંયુક્ત કહેવાય છે.' લ-નર્‌ અતે માદા ફલે! જૂટ્દાં જૂદ્દાં હોય છે. પણુ તે વખતે એકજ પત્રકોણુમાંથી અથવા નદા જૂદા પત્ર- ક્રેણુમાંથી જૂદ્દાં નીકળેલાં હોય છે. કે છળી પુષ્પ ધારણુ કરનારી સળી સુતળી જેવી જડી, ર થી ૧ ફુટ લાંબી, ઉભી હાંસા અને ધોળા વાળની રૂંછાળવાળી હોય છે. તેના થડમાં લીલી, ચળકતી, ચપટી ર્‌સકુપ્પિયોવાળું એક નાહાનું પુષ્પપત્ર આવેલું હોય છે, પુષ્પ ધારણુ કરનારી સળીની અધવચથી ઉપરના તેના ભાગપર એક પછી એક પાસે પાસે ધણુંકરી ફૂલે આવેલાં હોય છે, તે તેના છેડા પાસે એટલાંતો ગીચે- ગીચ આવેલાં હાય છે કે ત્યાં તે એક ગુચ્છી જેવાં ૩૫૦ વનસ્પતિવર્ણન. દખાય છે. ફૂલ એક પછી એક ધણુંકરી ઉધડે છે. તે પીળા રંગનાં અને મધુરી સુગંધવાળાં હોય છે. તે સાંજની વખતે ઉધડે છે. તેનો વ્યાસ ૧થી ર ઇંચ જેટલે હોય છે. ફૂલની ડીટડી ધણી પાતળી ડં ઇંચ લાંબી અને સફ્રેદ વાળની રંવાટીવાળી હોય છે. તે અધવ- ચથી જરા નીચે સાંધાવાળી હોય છે. અને એ સાંધા નીચે એક જાડાં સૂટ્્મ પાન નેવું બુઠ્ઠી અણીવાળું ૧ લાઇન લાંષ્ઠું એક પુષ્પપત્ર હોય છે. તેની બહારની ખાજુ ર થી ૪ ચપટી, ગોળાઇલેતી, રસભરી સ્પછ દેખાતી રસકૃપ્પિયો હોય છે. પુષ્પખાહ્યકોષ-૫ પત્રોનો ખનેલે! હાય છે. તેનાં પત્રો નીચેથી ન્તેડાયલાં ને ઉપર જતાં તેના પાંચે અણી- દાર દાંતા જૂદ્દા દેખાતા હોય છે. તેપર વાળની રૂંછાળ હોય છે. એ દરેક દાંતાની પાછળની ખાજુ ૩ ભાંગીતુટી ઉભી રસકુપ્પિયોવાળી નસે। હોય છે. એ કોષ ૬ ઇંચ લાંખોા હોય છે. પુષ્પાભ્યન્તર્કોષ-ની પાંખડીએ પ હોય છે. તે 1 થી૧ ઇંચ લાંબી હોય છે. તેનાપર બહારની બાજુ તેમજ તેની અંદર તેને તળિયે વાળની રૂંછાળ હોય છે. તે તળિયે સાંકડી અને મથાળે પોહેોળી હોય છે. પુંકેસરેો-૩ હોય છે. તે અનુક્રમે એક બીજાથી જરા નાહાનાં હોય છે, તેના તંતુએ ૧થી ૧૨ લાઇન લાંબા ધોળા કે પીળાસલેતા હોય છે. તેને તળિયે ધોળા, ચળકતા કોમળ વાળની ર્‌ંવાટી હોય છે. તે- પરના પરાગકરોષ પીળા રંગના હોય છે. તેપર્‌ સૂટ્મ રૂંવાટી હોય છે. પરાગકોષતો આકાર હાથની મૂડી વાળેલી હોય એવો દેખાય છે. પુંકેસરો પુન બાન કોષ અને પુ૦ અભ્ય૦ કેષથી ડુંકાં હોય છે. જ્રીકેસર્‌-હોતી નથી. માદટારંલ-ને ધણંકરી પુષ્પ ધારણુ કરનારી સળી હોતી નથી. પણુ તે અકેકું ટુંકી ડીટડીપર આવેલું હોય છે, પણુ જ્યારે માદાફૂલને પુષ્પધારણુ કરનારી સળી હાય છે, ત્યારે તે પણુ ધણી ડુંકી હોય છે, તે તેપર માદાયૂલની પાસે થોડાં નરફૂલે પણુ આવેલાં હોય છે, પણુ જે માદાફૂલ પૂર્ણ સ્થિતિએ આવે છે તો નરફૂલે કાચાં જ રહી જાય છે. માદા ફૂલની ડીટડી એ પરિણામે ફૂલની ડીટી થાય છે, આ ફૂલમાં ફ્લ અધઃ- સ્થાયી છે, એટલે ફૂલતો પુટ ખા૦ કોષ સ્તરીકેસર- ગર્ભાશયની મથાળે આવે છે. આ ફૂલની ડીટડીપર ઉભી હાંસા અને વાળની રંવાટી આવેલી હોય છે, એ હાંસે સ્રીકેસરગર્ભાશય ઉપરતી ૧૦ હાંસે। સાથે મળેલી હોય છે. ગર્ભાશય બન્તે છેડે જરા સાંકડાથતો વાળની રૂંછાળવાળા હોય છે. તેતે મથાળે નરફૂલ જેવડું તેવા જ રંગ અતે આકારનું ફૂલ આવેલું હોય છે. તેતો પુન બાન કોષ પ પત્રોનો બતેલો હોય છે. પણુ એનાં પત્રો નર- ફૂલના પ્રુન બાન કેષનાં પત્રોની પેડ્ઠે તળિયે વિશેષ જેડાયલાં હોતાં નથી, પણુ સેહેજ ત્તેડાઇ ગર્ભાશય- પર્‌ ચોટેલાં હોય છે તે મથાળે તે છૂટાં હોય છે. તે દરેક પત્ર તળિયે પોહેોળું ને મથાળે સાંકડુંથતું અણી- દાર હોય છે. ગર્ભાશયપરની ૧૦ ઉભી હાસોામાની પ હાંસો આ પાંચે પત્રોમાં અક્રેકી ગયેલી હોય છે. અતે પત્રપર આ હાંસની બાજુએ લીલા રંગની ચળકતી | ચપટી રસકુપ્પિયો અને વાળની રૂંવાટી આવેલી હોય છે. પુષ્પાભ્યન્તરકેષ-ની પાંખડીઓ પ હોય છે. તે નરફૂલમાંની પાંખડીએઓની પેઠે છૂટી અને નસો! તેમ જ વાળની રૂંવાટીવાળી હોય છે, પુંકેસર્‌ા-હોતાં નથી. સ્રીડેસર્‌-ગર્ભાશય અધઃસ્થાયી હોતાં પુન બા૦ કેષતે તળિયે આવી ગયેલો છે. અને પાંખડીઓની વચ્ચેથી નલિકા ૧ લાધ્ત લાંખી, જરા જડી, ને પીળાસલેતા રંગની નીકળેલી હોય છે. તેનાપર ૩ છૂટાં મુખ આવેલાં હોય છે. તે પીળા રંગનાં હોય છે. તે મથાળેથી ઘી કાઢ- વાની 'ખુર્‌ષીની પેડ્ઠે વાંકવળેલાં હોય છે તે તેનાપર સૂટ્મ પીળી રૂંવાટી હોય છે. ફેલ-૩ થી ૬ ઇંચ લાંષું, ૧ર ઇંચ જાડું, ૧૦ ઉભી હાંસો કે ધારવાળું, ટેરવે અણીવાળું, બન્ને છેડે સાંકડુંથતું, જાડી અને વાંકવળેલી ડીટીવાળું હોય છે. તેની સપાટી લીસી ને ફ્રોકા લીલા રંગની હોય છે. તેને આઇગ્લાસમાં જવાથી તેપર સૂદ્દમ સફેદ છાંટણાં દેખાય છે. ફ્લપર વખતે ધોળા વાળની રૂંછાળ પણુ હોય છે. ફૂલ સુકાય છે ત્યારે ભૂરા રંગનાં થઇ ન્નય છે, તેનાં મોઢાતે સૂક્મ ડાંડલીવાળી નાહાની ઢાંકુણી (1) હોય છે, જે ફ્લ તદન સુકાઈ જાય છે ત્યારે તે પોતાની મેળે ઉધડીને પડી ન્નય છે. ને ફૂલની અંદરનાં જાળીદાર રેષામાંનાં ૩ લાંખાં છિદ્દોમાંથી ખીજ ' નીકળી નીચે ખરી જય છે, ફૂલની અંદર ધણાં ખીજ હોય છે. ફૂલની વાસ ઉગ્ર અતે સ્વાદ કડવે। હોય છે. ખજ-ભૂરા કાળા રંગનાં ચપટાં ને ચળકતાં હોય છે. તે ર્‌ ઇંચ લાંખાં ને 3 ઈચ પોહેોળાં હોય છે, તેની સપાટી ખડબચડી ને તેને એક છેડે જરા પોહાળી ખંડિત અણી હોય છે. બીજની બન્ને બાજુની વચ્ચેની કીનારપર્‌ સળંગ ફૂરતી ધાર હોય છે. ખીજને તોડતાં તેમાંથી સફેદ તેલિયાં દલ નીકળે છે. ૪-ઉપચેોગીઅંગ--સર્વાંગ પ-ગુણુદ્દોષ-ઝેરી, રેચક, ઉલટી કરાવનાર, શેથદ્ય અતે નાસાવિરેચક, પી વનસ્પંતિવર્ણન, ૩૫૧ ૬-ઉપચેગ-કડવી ગીસોડીનાં પાન જરા ગરમ કરી | અંગ્રેજ ઈપીકાકુયુઆના જેટલું વજનમાં આપવાથી તેના ર્સવિકાર અને વાળાના સોજપર્‌ બાંધવામાં આવે છે. એનાં | જેટલો બરાબર ચુણુ કરે છે. એનાં ખીજતું મીંજ થોડા કાચાં ફ્લનો ર્સપણુ સોન્ન અને ઝેરી જનાવરે।ના દંશ- | વજનમાં ઉપલેપક અતે કફ્‌ક્ય કામ કરે છે. કેમકે એમાં પર ધણા લોકે! ચોપડે છે. એનાં સુકાં ફ્લની બારીક | તેલ અને ધઉંતા સત જેવે। પદાર્થ ( આલખ્યુમેન) કપડછાંણુ કરેલી ભૂકી માથાંના દુખાવાપર નાકે સુંધાડે | રહેલો છે. ઉપરના ગુણુ ઉપરાંત સંત્રહણી ઉપર એનાં - છે, તેથી નાસાવિરૅચન થઈ માથું મટી ન્નય છે. એનું બીજ સારી અસર ડરે છે. મેં કડવી ગીસોડીનાં ખીજતું ફૂલ ખાધામાં વાપરવાથી ઝાડો અને ઉલટી થાય છે, | મીંજ અને ઈપીકાક્યુઆના ધણા દરદીઓ ઉપર એનાં પાન અને કાચાં ફ્લતો રસ ઢોરતી કાંધપર ચાંદાં સરખા વજનમાં અતે સરખી રીતે જૂદાં નતૂદાં વાપરી કે મસ પડેલાં હોય તો. તેપર ખેડુ લોકે લગાડે છે. | જયાં છે. તો કડવી ગીસોડીનાં ખીજનો ગુણુ ઈપીકાકયુ કડવી ગીસાડીના વેલા પાણીમાં ઉકાળી તે પાણીથી | આનાના ગુણુ જેટલો જ જણાયે! છે. કડવી ગીસોડીતું વાથી ઝલાયલા ભાગો ઝારવામાં આવે છે. મીંજ ૧૧ થી ૧૫ ધઉં ભાર મોળ અને ઉબકે લાવે “કડવી ઘીસોડીનું ૧ ફૂલ પાણીમાં આખી રાત રાખી છે. જ્યારે જ ૩૦ ધઉંભાર ઉલટી કરાવે છે. અને તે પાણી સવારે આશરે રૂપીઆ ૪ ભાર પીવાથી ઝાડા, | પ થી ૧૦ ધઉંભાર ઉપલેપક અને કફ કાઢવાનું ડામ ઉલટી થાય છે. કેઠાને સાફ કરે છે. આફરો, વા, કફ, કરે છે. કડવી ગીસોડીનાં મીંજ વાટીને પાણી સાથે મેળ- પિત્ત, પાંડુ, વિષ, બરલ, મુંઝારો, કોઢ, હરસ, સોન, વવામાં આવે છે ત્યારે તે લીલાસલેતા ધોળા રંગનું ઉદર્વિકાર, કુમલો, ગુલ્મ, અરૂચી, પ્રમેઠ, તાવ, દમ, | મિંશ્રણુ થાય છે, એ મિશ્રણુ મેં હાલ સુધી દવામાં એ સર્વે રોગને મટાડે છે. કડવાં તુરિયાં (1.પ0 | વાપરેલું છે.” 001ઘ1૪પાંથ ) તથા જંગલી કડવી ઘીસેો[ડીનાં ફલ કડવી ગીસોડીનું ફૂલ અગર તેને! કોઈપણુ ભાગ દવા ચરકસંહિતામાં ઉલટી કરાવવામાં ગણ્યાં છે.” (વૈન | તરીકે ખવરાવવામાં ધણી સંભાળ રાખવાની છે, અને રૂગનાયજી ) તે અવુભવી ડાકટરો અને વૈદ્યોએ જ વાપરવાનાં છે. ડાન મૂદીન શેરિક્‌ ખાનબહાદૂર લખે છે કે:- ૭-સ્થાનક-વાડીઓની વાડમાં તેમજ કંટાળા અતે “કડવાં તુરિયાં અને કડવી ગીસોડીનાં પાકાં અને બાવળનાં જળાંઓમાં કડવી ગીસોડીના વેલા ચોમાસે સુકાં ખીજ ઉલટી લાવનાર છે, પણુ તેમાં કડવાં તુર્‌- | ધણા ઉગે છે. યાનાં ખીજતો એ ગુણુ અચોકસ અને અનિયમિત છે. | એ હિંદુસ્થાનમાં પશ્રિમોત્તર ભાગમાં અતે પૂર્વ ક્રોધ વાર તેની ૨૦ થી ૩૫ ધઉં ભારતની માત્રા આપી | ખંગાલમાં થાય છે. હોય તો તેથી સારી રીતે ઉલટી થાય છે; પણુ કેટ-| ૮#-વિ૦ વિવેચન-એના વેલા મીડી ગીસોડી જેવા લાક દાખલાઓમાં એવું ન્તેવામાં આવેલું છે કે ઉપરની | થાય છે, પણુ તે વિશેષ કરી વાડોપર ચડેલા અને માત્રા બિલકુલ ઉલટી લાવતી નથી, અથવા એથી કલા- | કડવા હોય છે. માટે એ વાડ અને કડવી ગીસોડી કાના કલાકો જોસ ભેર ઉલટી થયા કરે છે. પણુ | કુરેવાય છે. પોરબંદરની આસપાસ ધીગેશ્વર અને ચાડે- કડવી ગીસોડીનાં બીજ એટલીજ કે એથી થોડી આછી શ્વર જંગલેમાં એએ ધણી ઉગે છે. એને અહિના રબારી શામાં આપવાથી તે સારી રીતે ઉલટી કરાવે છે, અને ખીન્ન કેટલાક લેકે કડવા કુંડડવેલા પણુ કહે અને તે નિયમસર હોય છે. છે. પણુ કુકડવેલાં (1.પર્1ીદ ૯૦11140) જૂદાં છે. કડવી ગીસોડીનું ફ્લ ઉલટી લાવનાર છે, પણુ એ ફૂલમાંના કલો ચોકસ ભાગ વિશેષ ઉલટી કરાવે છે તે વર્ગ-( ક્યુક્રબિટેસી ). લેક જ્ણુતા નથી. માટે તેઓ ખી સોતું આખું ફલ નંબર-ર૬૩, રાત્રે પાણીમાં પલાળી સવારે તેને ગાળી લઈ ઉલટી ચં સિ અને ઝાડા માટે આપે છે. આવી રીતે આ ફલતો ણ. જે. ૬1 બ. ટાઢો રસ આપવાથી પેટમાં ધણું ચુંથાય છે. અને તેનું ઈ ટાન્ત-ઉ. 11. 0. 615; કેં. 0. 127; 14. કાર્ય અચાકસ અને અનિયમિત થાય છે. એટલા માટે | /* 0: 97; રૂ. નિ. પા. ૮૦. એ રીત બરાબર લાગતી નથી. મૈ કડવી ગીસોડીનાં ૨-દેશીનામ-કુકડવેલાં (પો--ગ૦); શેવઝંમરી, રુજ- ફૂલના જૂદા જૂદા ભાગા વાપરી જેયા છે. તેથી માલુમ | *વેજ (8૦); વિજ (રિં૦); જુગકુટી, રવર ( સંન ). પડયું છે કે, એનાં ખીજમાં ઉલટી કરાવનારો ચોકસ બજરમાં એનાં બીજને વાઉપલાંભીજ કહે છે. ભાગ છે. એનાં ખીજનું દલ-મીંજ (મગજ) હિંદુસ્થાનમાં ૩-વર્ણન-કુકડવેલના વેલા ૧૦થી ૨૦ ફીટ લાંબા સૌથી સારી ઉલટી કરાવનાર ઔષધી છે. અતે તે | થઈ ચોતરફ ફેલાય છે. આસરે મળે તો વાડ કે ઝાડોપર ૩૫૨ વનસ્પતિવર્ણન.- રુગગનગગગયગગગ્વગગગ્વગગમામગાગનગગયમયમાવાગમાનાાગગગમગગગગગગગગ-નયગગગગગગગગગગગગગગગગગગમગગમ2૩૫૦૫૦૫૦૦૩૫૭૦૦૦૦૦૫ઝ૭ ગગગ ૫૦૫૦૦૫૩૦૦૦. .ન્‍ઝાાગગગનર૪૦૦૨2૫૫૪૭5 ચડી નજય છે. નર્‌ અને મસાદ્દા ફ્લના વેલા જૂદા જૂદા હોય છે. નર્‌ ફૂલના વેલા કરતાં માટ્દા ફૂલના વેલા વધારે નેરદાર અને વિસ્તાર્વાળા જ્ેતેવામાં આવે છે. નરફૂલના વેલાપરનાં પાન ગાયવસુકણાં કે ૬દ્રા- વણાં જેવાં થાય છે અને માદા ફૂલના વેલાપર મ્હોટાં ને ચીભડીનાં પાન જેવાં પાન આવે છે. બન્ને વેલાપર પાંચ ખૃણીઆં પાન હોય છે. બન્ને વેલાપર સફેદ ફૂલ આવે છે. બન્ને વેલાપર ખર્સટવાળની ર્‌ંવાટી હોય છે. ફૂલ ચેો।માસાં આખરે આવે છે અને ફલ શિયાળે પાકી ન્નય છે, ફલ કાંટાવાળાં હોય છે. સૂળ-સુતળીથી આંગળી જુ જાડું, બહારથી ભૂરા ને અંદર સડફ્ફેદ રંગનું હોય છે. તે અંદર્‌ રસભર્યું અને સછિદ્ર હોય છે. મૂળનાં મથાળાંથી જરા નીચે કેટલાક ફાંટાએ નીકળેલા હોય છે. વાસ ઉગ્ર અતે સ્વાદ કડવો હોય છે. ડૉડી અને શાખાઓ-સુતળોથી પેનસીલ જેવી જાડી, ઉભી હાંસાો અને સફ્રેદ વાળની રૂંવાટીવાળી હોય છે. કોમળ શાખાઓ ઉપરની રૂંવાટી ગીચ હોય છે. ડાંડી અને શાખાઓ પોચી અતે અંદરથી પોકળ હોય છે. રગ પીળાસલેતો લીલો ને સ્વાદ કડવાસલેતો હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે.તે ર થી પ ઇચ બ્યાસનાં હોય છે. તે પાંચ ખૂણીઆં, કોરપર દાંતાવાળાં, જર્‌ા જાડાં, બન્ને સપાટીએ ખરસટવાળની રૂંવાટીવાળાં, ઉપર્‌ લીલા ને નીચે ફીકા રંગનાં હોય છે. પાનની ડીટડી ૧ર થીડ કે ૫ ઇંચ લાંખી હોય છે. તે થડમાં જરા મરડાયલી, શ્ઞાખાઓ કરતાં જરા પાતળી, ને તેપર ઉભી નસો અને ધોળા વાળની રૂંવાટી આવેલી હોય છે. પાનની કેર ડીટડી પાસે વિભાગિત હોય છે. ડીટડીને મથાળેથી નસો! નીકળી પાનના ખૂણીઆઓમાં ગએલી હોય છે એ નસો અને તેની વચ્ચેનું જનળીકામ અર્ધપારદર્શક હોય છે. પાનને ચોળવાથીઃ લીલા રંગને રસ નીકળે છે. તેની વાસ ઉત્રે અને સ્વાદ કડવે। હોય છે. પ પાનની ડીટડીના થડમાં અકેક સૂટ્દમ ઉપપાન હોય છે. તેપર ગાળાઇલેતી, ચળકતી, લીલા રંગની લીસી રસકૃપ્પિયા હોય છે. તંતુઓ-પાનની પાસેથી તંતુઓ નીકળેલા હોય છે. તે ખે શાખા કે ફાંટાઓવાળા હોય છે, પણુ કેધવિાર ત્રણુ શાખાઓ પણુ ન્નેવામાં આવે છે, તેપર્‌ ઉભી નસે।' અને સફેદ વાળની રૂંવાટી હોય છે. તંતુઓ પાન કરતાં વખતે લાંબા હોય છે. શલ-નર્‌ અને માદા ફૂલે જૂદા જૂદા વેલાપર આવે છે. એ બન્ને જાતનાં ફૂલે ધોળાં હોય છે. એ બન્નેની વાસ સુવાસિત હોય છે, એ બત્તે નનતનાં ફૂલે! ખહુધા ૧ ઇંચ વ્યાસનાં હોય છે. તે સવારમાં ઉધડી સાયંકાળ થતાં સુધી ઉધડેલાં રહે છે. નર્રંલ-એની પુષ્પ ધારણુ કરનારી સળી એક કરતાં વધારે એક જ પત્રકોણુમાંથી નીકળેલી હોય છે. તેમાં એર સળી આસરે ૪ થી૮ ઇંચ લાંખી વધેલી હોય છે. સળીઓ પોળાસલેતા લીલા રંગની ઉભી હાંસો અતે વાળની રૂંવાટીવાળી હોય છે. આ સળીઓના છેડા પાસે ફૂલે વધારે ગીચોગીચ હોય છે. દરેક સળી- પર્‌ આશરે ૬ થી ૧૨રૅક ફલો! આવે છે. ફલની ડીટડી-: થી ૧ ઇચ લાંબી, અધવચમાંથી સાંધાવાળી, પુષ્પ ધારણુ કરનારી સળી કરતાં પાતળી અને વિરેષ ચળકતા વાળની રૂંવાટીવાળી હોય છે. પુષ્પખાહ્યકોષ-પ પત્રોનો બતેલે હોય છે. તે પીળાસલેતા લીલા રંગનો * ઇચ વ્યાસનો ને વાળની રૂંવાટીથી ભરાયલે। હોય છે, એનાં પાંચે પત્રો તળિયે જેડાયલાં અને મથાળે તેના પાંચે દાંતા સાંકડાથતા અણીદાર અને પાંખડીએઓથી આંતરે આવેલા હોય છે. પુષ્પાભ્યન્તવ્કોષ-ની પાંખડીઓ પ હોય છે. તેની સપાટી અને કોરપર સફેદ વાળની રૂંવાટી હાય છે. અને તેની પાછળની બાજુ પીળાસલેતા લીલા રંગની ૩ થી પ ઉભી નસો! આવેલી હાય છે. પુંકેસરે-૩ હોય છે. તે પાંખડીઓ કરતાં ટુંકાં હાય છે. તેના તંતુઓ અને પરાગકરોષ લીલા રંગના ને પરાગરજ પીળી હોય છે. ખે પરાગક્રાષ ખખે પોલ- વાળા ને એક એક પેોલવાળોા હોય છે. સ્રીકેસર-હોતી નથી. માદાફૂલ-માદાફૂલને પુષ્પ ધારણુ કરનારી સળી હોતી નથી. પરંતુ ડુંકી ડીટડી હોય છે, તે એકજ પત્ર- કોણુમાંથી અફ્ેક કે કોઈવાર ર થી ૩ ફૂલે પણુ નીક- ળેલાં હોય છે. તેની ડીટડીને મથાળે સ્ત્રીકેસરગર્ભાશય લીલા રંગનો વાળની ગીચ રૂંવાટીથી આચ્છાદિત થયેલો આવેલે! હોય છે. અને તેને મથાળે પુન બાન અને પુન અભ્ય૦ કે।ષ નરફૂલના જેવા આવેલા હોય છે. તેની પાંખડીઓની વચમાં યુંકેસરે હોતા નથી. પણુ સ્્રીકે- સરનલિકા નાડી, લીલા રંગની મથાળે ત્રણુ છેડાવાળી આવેલી હોય છે. એને દરેક છેડો બખે ભાગમાં વેંચા- યલો! હોય છે, એટલે મથાંળે છ ભાગ દેખાય છે. સ્રીક્રે- સરનલિકા પાંખડીઓથી ડુંકી હોય છે. ફૂલ-કાયાં હોય છે ત્યારે તેપર *તારાકૃતિના વાળની ફંવાટી હોય છે. તે પ્રથમ લીલા રંગનાં ને સુકાય છે ત્યારે ભૂરા રંગનાં થાઈ જય છે. તે જરા લંબગોળ અથવા બન્ને છેડે સાંકડાંથતાં હાય છે. તે ૧ થી ૧ ઇંચ લાંબાં અને: ૨ થી૧ ઇચ પેોહોાળાં હોય છે. તેની સપાટીપર જરા જાડી ઉભી પડથીવાળા સીધા ગીચોગીય કાંટા હોય છે, વનસ્પતિવર્ણુન. ૩૫૩ અને એ કાંટાઆપર પણુ ચૂદ્દમ ધોળા ખરસટ વાળ આવેલા હોય છે. ફૂલના સુખપર (મથાળે) સૂહ્દમ ઢાકણું (1ત) હોય છે. જેની વચ્ચાવચ સ્ત્રીક્ેસરનલિકા એક નડી ઉભી અણી જેવી રહી ગયેલી હોય છે. ફલ તદ્ન સુકાઇ જય છે. યારે આ ઢાકણું પોતાની મેળે ફલપરથી ચીરાધતે ખરી જાય છે. અતે ફળની અંદરનાં ર્‌સાવાળાં ત્રણુ છિદ્રોમાંથી ખીજ બહાર પડવા માંડે છે. ફૂલમાં ખીજ ધણાં હોય છે. ફ્લ ધણાં કડવાં હોય છે. ખજ-પ્રથમ ધોળાં તે પાકે છે ત્યારે ભૂરાં અથવા ક્રાળાસલેતાં ભૂરાં થઇ નય છે. તે ૧૨ થી ૨ લાઈન લાંબાં તે ૧ લાધ્ુન પોહોળાં હોય છે. તેની સપાટી “ખૂડબચડી હોય છે. તે બન્ને સપાટીએ ખેઠેલાં, ને તેને ફૂરતી સલંગ ધાર હોય છે. તેતે એક છેડે એ ધારતને જરા અણી તે ખાંચ હોય છે. ખીજની ઉપરતું પડ કાઢી નાખતાં તેની અંદર ભૂરા રંગતું તેલીયું મીંજ દેખાય છે. ૪-ઉષચોગી અંગ-સર્વાગ. પ-ગુણદેોષ-ઝેરી, રેચક, ઉલટી કરાવનાર, શેથધ્ અતે વિષહર. ટ-ઉપચેોગ-કુકડવેલર્નાં ફ્લ પણુ કડવી ગીસોડીની માફક ઉલટી અતે ઝાડા લાવે છે. કુકડવેલનાં ફલને કુકડવેલાં કહે છે. તે તેલમાં ઉકાળી તે તેલ ગાળી લઈ %્રાઢ અને એવાંજ ખીન્ન ચાંમડીનાં દરદોપર ચોપડવામાં આવે છે. કુકંડવેલનાં મૂળ અને રસ ઝેરી જનાવરેના દંશપર લગાડવામાં આવે છે. હાથ પગ ટાઢા થઇ જતા હોય તો ઝુકડવેલાંના રસ તેપર ધણા લોકે ચોપડે છે. એના વેલાના ઉકાળા પેટની ચુંક અને જળોદર ઉપર અપાય છે. “%્રટ્લાક ઝેરી તાવની અંદર તેનું હીમ શરીરપર લગાડવામાં આવે છે તેમજ ખવાય પણુ છે. ઝુકડવેલને ર્‌ચક ગુણુ ઘણુ છે. ને તેથી પ્લીહોદર અને યકૃતોદરમાં સીંધાલુણુ વગેરેની સાથે અપાય છે. એ સર્પદશ તથા હડકવા ઉપર અપાય છે. તેનો રેચ આપવાથી દરદીને કેટલીક ઉલટી થાય છે તે આવી રીતે સના ઝેરની અસર કમતી થાય છે. માત્રા-પાન અતે તેનો સ્વરસ ના તોલે.” ( ડા. વી,રઝી2) “ કુકડવેલાંનાં ફૂલને પાણીમાં પલાળી તેનું ટીષું નાકમાં આપવાથી નાસાવિરેચન થઇ કમળો મટે છે.” ભઉ્વામી શેવાનંદજન-પરમાણૂંદજી પૅન્નખી.) % કુકડવેલના બીજથી ગર્ભપાત થાય છે.” ( વૈ. શા. મ. ગે.) “એનું ફૂલ પાણીમાં પલાળી રાખી પછી તે પાણી પીવાથી ઉલટી તથા ઝોડા થાય છે. ઉદરના ૪૫ વિષને મટાડે છે, હરસ, સે।ન્ન, કૃમિ, ચુલ્મ, કફ, કમળો, તાવ, દમ, ઉધરસ, હેડકી એ સર્વેને મટાડે છે. ચરક- સંહિતામાં કુકડવેલ ઉલટીમાં ગણી છે. તેથી ઉલટી થઇ કકૂના કુણ્ના સર્વે રોગ મટાડે છે.” (વૈ. રૂગનાથજ.) કુકડવેલ પણુ કડવી ગીસોડીની માફક ઝેરી છે. ૭-સ્થાનક-ખેતરેની વાડો અને ડુંગર તેમજ પ- થ્થરવાળી જગાએ એના વેલા ગણ્યાગાંઠયા આ સ્વસ્થા- નમાં જવામાં આવે છે. એ ગુજરાત, સિધ અને બંગાલમાં થાય છે. ૮-વિ૦ વિવેચન-એના સુકા વેલા ફ્લ સાતા ગાં- ધીઓને ત્યાં મલે છે. વર્ગ-(ઝ્યુક્રબિટેસી). નંબર ર૨૨૪? ઉ૧-શાન્્નીયનામ-4011001ત1૯ઘ 13તાડ૧1111110 ? દૃણાન્ત-ણ. 11. [. 617; 111. ૪. [0. 256. ૨-દશીનામ-છોછીડાં (પોન્નગન); કારેલે જંગરો (સિધી); સોજા (જિં૦). ૩-વર્ણેન-છોછીડાંના વેલા ચીભડી જેવા થાય છે. તે ચોમાસે ઉગી આવે છે. એમાં ફૂલ ધોળાં હોય છે અને ફૂલ કારેલાં જેવાં બન્ને છેડે અણીવાળાં તોપણ તેનાપર ગીસોડી જેવી ઉભી હાંસો કે ધારે! હોય છે. સૂળા-બટેટા જેવું હોય છે. તેનાપર કેટલાએક ઝીણા ર્‌સા નીકળેલા હોય છે. એની ઉપરની છાલ ભૂરા રંગની પાતળી અને તરત નીકળી જય તેવી હોય છે. મૂળી ૧થી ૩ ઉંચ વ્યાસનું હાય છે, તે અંદરથી નરમ અને ધોળું હોય છે. એની વાસ ચીભર્ડાં જેવી અને સ્વાદ પ્રથમ જરા ગળ્યો ને પાછળથી કડવો લાગે છે. ડૉડી અને શાખાઓ-એના વેલા ૪થી ૧૦ જ્રીટ લાંખા વધેલા જવામાં આવેલા છે. ડાંડી સુતળીથી સ્લેટ- પેન જેવી જડી હોય છે. તે મૂળાપર ધણુંકરી વચ્ચે।- વચથી નીકળેલી હાય છે. તે જેટલી જમીનમાં હોય છે તેટલી ધોળા રંગની લીસી ને ગાળ હોય છે. પણુ જમીન ઉપરતી ડ્રીકા લીલા રંગની ને ઉભી હાંસોવાળી હોય છે. તેપર સફેદ વાળતી રૂંછાળ હોય છે. ડાંડીને ચોળતાં ચીભડાંતે મળતી વાસ નીકળે છે, અને સ્વાદ ગળચટૉ ને પાછળથી જરા કડવાસલેતો લાગે છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે પથી ૭ નસો અને ખૂણીઆ કે ખાંચાવાળાં હોય છે. સાધારણુ રીતે એનાં પાનનો આકાર ચીભડીનાં પાનને મળતો હોય છે. તે ૧૧થી ૩ ઇંચ લાંબાં અને ૧% થી ૨ કે રડે ૪ંચ પોહેોળાં હોય છે. પાન ડીટડી પાસે વિભાગિત થયેલાં અને ટેરવે અણીવાળાં હોય છે. તેની ઉપરની સપાટીને ૩૫૪ રંગ લીલો! ને નીચેનીને ફ્રીકા હોય છે, અને એ બન્ને સપાટી ખરસટ ને સફેદ વાળની આછી રૂંવાટીવાળી હોય છે. પાનની ડીટડી ૧૪થી ૨ ઇંચ લાંખી ને ઉભી હાંસે.- વાળી હોય છે. તેપર ધોળા વાળની આછી રૂંવાટી અને સળંગ નીક હોય છે. પાનને ચોળવાથી સુળાનાં પાનને મળતી વાસ આવે છે, ને સ્વાદ જર્‌ા કડવો! લાગે છે. તંતુઓ-પત્રકરોણુમાંથી નીકળેલા હોય છે, તે સાદા (શાખા વગરના) અને ધણા પાતળા હોય છે, તે અધ- વચથી આગળ ગુંછળીવળેલા હોય છે. લ-નર્‌ અતે માદા ફૂલે! જૂદા જૂદા પત્રકોણુમાંથી નીકળેલાં હોય છે. નર્‌ફૂલ-પુષ્પ ધારણુ કરનારી સળી ૧ થી ૨ કે વખતે ૩ ૪ંચ લાંબી હોય છે. તેનાપર વચ્ચોવચ એક પુષ્પપત્ર ને ૧થી ૨ ફૂલ આવેલાં હોય છે, ફૂલનો વ્યાસ ૧ ઇંચ જેટલે હોય છે. પુષ્યબાહ્યકેોષ-પ પત્રોનો બનેલો હોય છે. તે પ્રથમ લીલાસલેતા રંગનો હોય છે, ને પાછળયી કાળા થઇ જય છે. તેનાં પાંચે પત્રો તળિયેથી જેડાયલાં અને મથાળે તેના પાંચે દાંતા જૂદા દેખાતા હોય છે. તેપર વાળની રંવાટી હોય છે. એ દરેક પત્રની અણી વિશેષ લીલા રંગની ને ઝીણી હોય છે, તે તેની સપાટીપર બહારની બાજુ ઉભી નસો હેય છે. ધુષ્પાભ્યન્તરકેોષ-તી પાંખડીઓ પ હોય છે. તે ધોળા રંગની, પાહોળી, અને પુન્બાન્કોષનાં પત્રોથી બમણી લાંબી હોય છે. તેની અંદરની બાજુ પીળા ચાંડલા અને બહારની બાજુ આછી રૂંવાટી હોય છે. ષુકેસરેો-૩-૫ હોય છે. તેમાં ર અતે ૩ એમ ખે થાકે તે ન્નેડાયલાં હોય છે. તેના તંતુઓ ધોળાસલેતા રંગના ડુંકા અતે જરા જાડા હોય છે. તેનતાપર્‌ પીળા રંગના વાંકવળેલા પરાગકોષ ર્‌ અને ૩. એમ પ આવેલા હોય છે, તેમાં ર ટુંકા અને ૩ માંતા ૧ જરા ઊંચો હોય છે. પરાગરજ વિશેષ પીળી હાય છે. ( આ વર્ણન શંકાશીલ છે-વૅ૦૫૫1પ.) શ્રીકેસર-હોતી નથી. માદાફૂલ-એની પુષ્પ ધારણુ કરનારી સળી ધણું- કરી નરફૂલમાંની સળી જેટલી લાંબી કે તેથી જરા ડુંકી હોય છે. ને તેનાપર પણુ નરની પેઠે એક કે ખે ફૂલ આવેલાં હોય છે. (નર તેમજ માદા ફૂલોમાં ધણું- કરી તેની સળીપરતું એકજ છેડાપર આવેલું ફૂલ પૂર્ણ- સ્થિતિએ આવેલું જવામાં આવે છે. ) માદા ફૂલ પણ નરફૂલ જેવડાં અને તેવાંજ હેય છે. ધુષ્પખાહ્યકોષ-લીલા રંગતેો પ પત્રો અને ધોળા વાળની રૂંવાટીવાળા હોય છે, તે સ્ત્રીકેસરગર્ભાશયને મથાળે આવેલે। હોય છે. ુ વનસ્પતિવર્ણન. ધુષ્પાભ્યન્તરકેષ-ની પાંખડી પ હોય છે. તે કોમળ, ધોળા રંગની, ઉભી અને નસોવાળી હોય છે. ષુંકેસરે-હોતાં નથી. જ્રીકેસર-તે ગર્ભાશય પુ૦ બા૦ કોષની નીચે લીલા રંગનો, ઉભી હાંસાવાળા આવેલો હોય છે. તે પાંખડી- એની વચમાંથી નલિકા લીલા રંગની ૧૨ લાઇન લાંબી એક સળી જેવી નીકળેલી હોય છે. જેને મથાળે સૂટ્દમ પહોળાં મુખ આવેલાં હોય છે. તેના છેડા ઉંચા થઇ જરા અંદર્‌ વળેલા હોય છે. નલિકા અતે તેનાં મુખપર આછી ર્ંવાટી હોય છે. ી ફેલ-બન્ને છેડે અણીવાળાં, અને જરા વાંકવળતાં હોય છે. તે ર થી ૩ ઇંચ લાંબાં, ર ઇંચ પેોહેોળાં અને ૮ થી ૧૦ ઉભી હાંસોવાળાં હોય છે. એમાં ૬ થી ૮ ખીજ હોય છે. ફૂલપર્‌ ધોળા વાળની રૂંવાટી હોય છે. ફ્લની વાસ અતે સ્વાદ કડવાં ચીભડાં જેવાં હોય છે. ફૂલ કાચાં હોય છે ત્યારે ધણાં કડઠણુ હોય છે. ખીજ-પ્રથમ ભૂરાં તે સુકાય છે ત્યારે કાળાં થઇ જાય છે. તેની સપાટી જરા ખડખચડી, તે તેનાપર બાજુએ સલંગ એક લીટી હોય છે, તેની છાલ કઠણ હોય છે. બીજના એક છેડા અથવા સુખનો ભાગ ધણા ખડખબચડોા હોય છે. ખીજ કાચાં હોય છે ત્યારે બન્ને બાજુ દખાતાં હોય છે. પણુ પાકી જાય છે ત્યારે તેની બન્ને બાજુ ધણી ખહાર નીકળી આવેલી દેખાય છે, ખીજ ર્‌ લાઇન લાંખું ને ૧થી ૧૨? લાઇન પેહોળું હોય છે, ખીની અંદરનું મીંજ સફેદ, મીઠું અતે તે- લીયું હોય છે. ૪-ઉપયોગી અંગ-પાન અને ફૂલ. પ-ગુણદેોષ-શેધથધલ્, સારક. ૬-ઉપચેોગ-એનાં કાચાં પાનનું શાક કરવામાં આવે છે. તે સારક અતે વાયુહર્તા ગણાય- છે. એનાં કાચાં ફૂલનું અથાણું કરવામાં આવે છે. કહે છે કે એનાં ફલનાં ચીરીઆં કરી મીઠાં તેલમાં બોળી તડકે સુકાવે છે, સુકાઇ ગયા પછી તે રૂમાં વીંટાળી જખમપર લગાડ- વામાં આવે છે .નતે તેથી જખમ રૂઝાઇ જય છે. ૭-સ્થાનક-કાખીકરાર જમીનમાં એના છોડવા ઉગતા જણાય છે.* એ સિધ અને પૅજખમાં થાય છે. * પોરબંદર સ્વસ્થાનમાં રાણાવાવથી વરવારે જતાં ટખુડી વાવ પાસે હુકાધારપરનાં ખેતરો અને ખરાખાઓ તેમજ વરવારા પાસે રસ્તાની ખાજીએ છોછીડાંના વેલા ચોમાસે ધણા ઉગે છે. એનાં પાન અને ક્લનું ગરીખ લોકે શાક કરે છે, તેટલા માંટે ભોટ, વરવાળા અને આજીખાજુનાં ગાંમડાંનાં લોકો ખાસ કરીને હુકાધારપર ચોમાસે છોછીડાંનાં ફૂલ વીણુવા આવે છે. | સ્મ _વનસ્પતિવર્ણુન. | વર્ગ-(કયુકુરાંબટેસી). નંબર્‌-૨૬૫-10111410. ઉ-શાસ્્રીયનામ-]1. 1)1010ઘ. દૃષ્ટાન્ત-1. 11. ]). 617; ક. 0. 127; 1401. 7. 0- 228; ર. સિં. પા. ૬૩1. ર-દેશીનામ-કૅટોલી (પે।૦); કંટાળી (ગુ); જર્ટૉષિ (8૦): વેજસા, ચપોઈ-વાદ, ઘોસાળષ (સિન); જજોટજી (લન). ૩-વણેૂન-કંટોલીના વેલા ચોમાસે ધણા ફૂટી આવે છે. તે સુતળી જેવા પાતળા હોય છે. પાન અખંડિત અથવા ખંડિત કોરવાળાં, હેદયાકૃતિનાં, પોહોળાં કે લંબગોળ, અથવા થોડાં ધણાં ૩થી પ ખૂણીઆં હોય છે. ફૂલ પીળા રંગનાં સાંજની વખતે ઉધડે છે. ફલ કુકડ- વેલાંની પેઠે કાંટાવાળાં હોય છે. મૂળ-એનાં મૂળ બહુવર્ષાયુ હોય છે. તે કંદ જેવાં હોય છે. તે ધણીવાર ઉપરથી ન્નડાં અને તળિયે પાતળાં થતાં ગરીઆ કે ગાજરને મળતાં હોય છે. તે ૬ ઈંચથી ૧ ફુટ લાંબાં ને મથાળે ર થી ૩ ઈંચ વ્યાસના ધણી- વાર જવામાં આવે છે. તે કોઇવાર હ ડ્ુકાં અને અનિયમિત રીતે લંબગોળ ચઝએલાં પણુ હોય છે. એના કંદમાંથી સુતળી જેવા પાતળા લાંબા ફાંટાઓ પણુ નીકળેલા હૉય છે. મૂળની ઉપરતી છાલ ખડખચડી ને ભૂરા રગતી હોય છે. તે ધણી પાતળી હોય છે, તેથી નખવતી મૂળને ખરપતાં તે ઉતરી નય છે. મૂળને આડો કાપ કરતાં તે અંદરથી ષ્રીકા ધોળા રંગનું, રસભર્યુ અને દાણાદાર સતવાળું દેખાય છે, તેની વચ્ચોવચ એક ભૂરા રંગનો ચાંડલેો હોય છે. વાસ ઉત્ર અને સ્વાદ પ્રથમ ગળચટે ને પાછળથી કડવો લાગે છે. ડૉંડી અને શાખાઓ -લીસી, ચળકતી, પીળાસલેતા લીલા રંગની, ઉભી હાંસાવાળી અને સુતળીથી સ્ક્ષેટપેન જેવી નડી હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે ધણુંકરી ત્રણુ ખૂણીઆં હોય છે, પણુ ધણીવાર ૪થી પ ખૂણીઆં પણુ હોય છે. તેનો વચલે ખૂણીએ ધણુંકરી વિશેષ લાંખો હોય છે. નીચેના છેડા બહુધા ડીટડી તરક અંદર વળતા હોય છે. પાન કુમાસેં પાતળાં ને કેરપર સૂદ્દમ દાંતાવાળાં હોય છે. તે ર થી ૪ ઇંચ લાંબાં અને ૧૬ થી ૩. ઇંચ પોહેોળાં હોય છે. તે ખુલ્લા લીલા રંગનાં, ને તેની ઉપરની સપાટી આછી રંવાટીવાળી, અને નીચેની લીસી, અથવા વિશેષ રૂંવાટીવાળી હોય છે. પાનની ડીટડીના થડમાં અતે તે ઉપર પણુ સડ્ટેદ વાળની રૂંવાટી હોય છે. તંતુઓ-સાદા અને અધવચથી આગળ વાળાની ગુંછળી પેડ્ટે વળેલા હોય છે. ૩૫૫ ફૂલ -નર્‌ અને માદ્દા ફલો! જૂદા જૂદા વેલાએ। ઉપર આવે છે. નર્‌ફલ-તી પુષ્પ ધારણુ કરનારી સળી પત્રકોણુમાંથી અક્રેકી નીકળેલી હોય છે. તે ર થી ૬ ₹ંચ લાંખી હોય છે, ને તેપર ફૂલની નીચે એક પુષ્પપત્ર હોય છે. જેમાં ફૂલનો પુબ્બાન્કોષ બહુધા ઢંકાયલે। હોય છે. ફૂલ ૧ ઇંચ વ્યાસનું હોય છે. પુષ્પખાલકેોષ-પ પત્રોનો ખનેલો હોય છે. તેનાં પાંચે પત્રો તળિયેથી ત્તેડાયલાં, પાંખડીથી ઢુકાં, સાંકડાં ને રંગે પીળાસલેતાં લીલાં હોય છે. તે [ ૪ંચ લાંબાં અતે સૂટ્મવાળની રંવાટીવાળાં હોય છે. પુષ્પાભ્યન્તરકેઃષ-તી પાંખડીએ પ હોય છે. તેપર બન્ને બાજુ સૂટ્દમ વાળની રૂંવાટી આવેલી હોય છે. તે પાંચે પાંખડીઓ તળિયે થોડી ન્નેડાયલી હોય છે. પુંકેસરેો-૩ હોય છે. તે પાંખડીઓથી ડુકાં હોય છે. તેના ખે તંતુઓપર બખે પરાગક્રેાષ અને એકપર એક હોય છે. જે તંતુઓપર ખે પરાગકરોષ આવેલા હાય છે તે તંતુઓ મથાળેથી બે વિભાગવાળા હોય છે. સ્રીકેસર-હોતી નથી. માદા ફ્લતી પુષ્પ ધારણુ કરનારી સળી પણુ ઘણું- કરી લાંબીજ હાય છે. ને તેને તળિયે પુષ્પપત્ર હોય છે. પુન બાન અને પુન અભ્યન્કાષ સ્રીકેસરગર્ભાશયની ઉપર આવેલા હોય છે. નલિકા અને તેનાં મુખ પાંખ- ડીઓની વચ્ચે હોય છે. ફ્લ-૧ થી ર ઇંચ (કવચિતજ ૩ ઇંચ) લાંખું અને ૧થી ૧? ઇંચ પેોહેોળું હોય છે. તે તળિયે પોહોળુ કે ગોળાઇલેતું ને મથાળે અણીવાળું હોય છે. તેતાપર તળિયેથી પોહાળા ને મથાળે સાંકડાથતા વાંકવળેલી અણીવાળા કાંટા હોય છે. ' ફૂલ ફાચું હોય છે ત્યારે બઠઠારથી લીલું તે અંદર ધ્રોળું હોય છે, પણુ તદન પાકી જનય છે ત્યારે તે અંદર બહાર પીળા રંગનું થઇ નય છે. તે ખે ચાર્‌ જગોએથી અનિયમિત રીતે તટકી કે ફાટી જાય છે. ને તેમાંનાં ખીજ રાતા વાલ જેવાં રાતાં બહાર દેખાઇ આવે છે. એક ફૂલમાં ધણુંકરી ૧૫ થી ૨૫ શેક ખીજ હોય છે. ફૂલની વાસ તુર્યાંને મળતી અને સ્વાદ પણુ બહુધા મીઠાશ- લેતો તેવોજ હોય છે. ફૂલ જ્યારે કુમળાં હોય છે ત્યારે તે પત્રકોણુની પાસે હોય છે. ને ફની નીચે પાસેજ પુષ્પપત્ર પણુ હોય છે, પણુ જેમ જેમ ફલ વધતું જય છે તેમ તેની નીચેની ડીટી અને સળી પણુ વધતાં જય છે. તે કૂલ જયારે પૂર્ણસ્થિતિયે આવે છે ત્યારે તેની નીચેનું પુષ્પપત્ર રીટીની નીચે અને સળીની ઉપર એમ વચમાં આવી ૩૫૬ જાય છે. ફ્લનો આકાર ઉધાં તુંબડા અથવા _ગરીઆ જેવા હોય છે. ફલનો આડા કાપ કરી બ્નેતાં તેમાં ખીજની પ હારે દેખાય છે, પણુ તેમાંથી ખહુધા ૩ હારેમાંનાં ખીજ પૂર્ણસ્થીતિયે આવેલાં જવામાં આવે છે, ને બાકીની ર હારમાંનાં ખીજ કાચાંજ રહી સમાઈ જાય છે. બખીજ-$ થી 3 ઇચ લાંબાં અને સેહૅજ ચપટાં હોય છે. તે એક છેડે જરા અણીથતાં હોય છે. ખીજની ઉપરનું ચીકણું ચળકતું રાતું પડ કાઢી નાંખતાં તે અંદરથી ભૂરા રંગનું દેખાય છે. તેની સપાટી લીસી ને ચળકતી હોય છે. તેની ખાજુએ ધોળા રંગની સલંગ પટી હોય છે. ખીજ સખ્ત હોય છે. ૪-ઉપચોગી અંગ-મૂળ, પાન અને ક્લ. પ-ગુણુદ્ોષ-વિષહર, ઉપલેપક, શેાથદ્ય. ૬-ઉપચોગ-કંટોલીનાં મૂળને તેલમાં વાટી ચામ- ડીનાં દરદોપર લગાડવામાં આવે છે. એનાં મૂળને પાણીમાં ધસી ઝેરી જનાવરે।ના દંશપર ચાપડાય છે. કંટોલીનાં ફ્લને ડુઢોલા કહે છે. તેતું શાક થાય છે. જે વાયુહરતા અને પાચક ગણાય છે. આંતરડાના દરદવાળાને તે ધણું ગરમ પડે છે, એનાં મૂળ, મરી, રતાંજળી અને ટોપરાનાં તેલની સાથે મેળવી માથે ચોપડવાથી માથાની વેદના ઓછી થઈ જાય છે. એનાં મૂળતે પાણીમાં ઉકાળી પીવાથી ભીંતગરોડીની લાળ અને ઉ'દરનું ઝેર નીકળી જાય છે આંતરડાં ને વેહેતા હરસની બીમારી ઉપર એનાં મૂળનું ચાટણુ ખવરાવવામાં આવે છે. એનાં સુકાં ફ્લની ભૂકી નાકે સુંધવાથી છીંકા આવી માથાનું દરદ મટે છે. એનું મૂળ કફ ઉપર્‌ પણુ વપરાય છે. “કુણા કટોલાંતું શાક શૂળ, ગુલ્મ, પિત્ત, ત્રિદોષ, કેફે, કુષ્ટ, કાસ, પ્રમેહ, શ્વાસ, તાવ, મોઢામાંથી લાળ પડતી હોય તે, અરૂચી, એ સવેને ટાળે છે. કંટેલીનાં પાંદડાં કૃમિ, ક્ષય, ઉધરસ, હેડકી, અરી એ સર્વેને મટાડે છે. એને કંદ મધ સાથે ખાવાથી માથાના રે।ગને ટાળે છે.” (વૈ રૂગનાથજ ). ૭-સ્થાનક-ડુંગરની પાઉની ફાદી એટલે પથ્થરવાળી જમીનમાં કંટોલીના વેલા ચોમાસે ધણુ। ઉગેલા ન્નેવામાં આવે છે.* એ હિન ના ધણાખરા ભાગોમાં થાય છે. * પોરબંદર સ્વસ્યાનનાં ગોઢાણા જંગલનો 'ખીલડોકાદે તેમજ આદિિાણા જંગલની પશ્થરની ખાણાવાળી ધારો તથા ખડાઓ કંટોલાં માટે પ્રખ્યાત છે. અને રાણાવાવ જંગલમાં કંટોલાં ઘણાં થવાથી એક આખા ડુંગરતું નામ ડંઢોલીઓ પડેલું છે. ચોમાસે ગરીખ લોકે! કટોલાંનાં ક્લ ડુંગરમાંથી વીણી લાવી પોરબંદરની બન્નરમાં વેચે છે. વનસ્પતિવર્ણન. વર્ગ અને શાસ્ત્રીયનાસ-એજ ડુંરોલી સુજબ. નંખબર્‌-૨૬૬-4810. ૨-દેશીનામ-કંટોલેો (પોન); વાંઝ કંટોલી, વાંઝણી કંકાડી (ગુ૦); વંધ્યાજ્જટી, સવીષધી ( 3૦). ૩-વણેન-કંટોલાના વેલામાં એકલાં નરકૂલ થાય છે. એમાં માદા ફૂલ થતાં નથી. એટલે ફલ કયાંથી જ થાય? માટે એના વેલાને $ંટોલે। કહે છે. અતે આગળ કહેલી કંટોલીના વેલામાં માદાફૂલ થઇ ફૂલ થાય છે. એટલે તેને કંઠોલી કહે છે. અને આ કટેોલાના વેલાને ધણુ લેકો વાંઝ ર્ંટોલી કહે છે. એના વેલા કટોલી જેવાજ થાય છે. એના વેલા નીચે પણુ કંટાલીના વેલા પેઠે કંદ હોય છે. તેનો સ્વાદ તૂરાસલેતો કડવે। હોય છે. “તે ઘસીને પીવાથી ઉલટી ને ઝાડો થાય છે. તેથી ધણી જાતનાં વિષતે ટાળે છે. સર્પના વિષને તુરત ઉતારે છે, રતવા, ગુંબડાં, રક્તવિકાર, આંખ તથા માથાનું દરદ, ઉધરસ, કફ, એ સર્વે રોગને મટાડે છે. સ્થાવર જંગમ વિષને ટાળે છે. વિષ ઉપર ધસી ચોપડવાથી પણુ ગુણુ કરે છે. ગરમ છે. એ કદને મોળી સુકવી તેનો લોટ કરી રાખે છે. તે લોટ શરદી ઉપર સુંઠની સાથે ડીલે ચોળે છે. તેથી ગરમી આવે છે તે શીત મટે છે. સુવાવડી બાઇડીઓને માથામાં ધાલે છે તથા કંટોલને આંખળાંથી નહવરાવે છે.” (વૈન રૂગનાથજી). “વાંઝણી કૅક્રોડીના મૂળને વાટી કલ્ક કરી ઘી નાંખીને પીવાથી ઝેર દૂર્‌ થાય છે. તેનો કાંદો એક તોલાભાર લઇ તે મધતી સાથે દેવાથી મૂત્રકૃચ્છ મટે છે. સ્તનરોગપર વાંઝણી કંકોડીનું મૂળ ઉકાળી લેપ કરવામાં આવે છે. તેના કાંદાને ચોખાના ધોણુમાં ઉકાળી પીવરાવવાથી અને ચોપડવાથી સર્પવિષ દૂર થાય છે. તેના કાંદાના ચૂર્ણને સાકરની સાથે ખાવાથી રકંતાર્શ મટે છે. વાંઝણી કંક્રડીના મૂળને ઘીમાં ઉકાળી તેમાં સાકર નાંખી તેનું નસ્ય દેવાથી અપસ્માર રાગ મટે છે.” ( વૈન શાન મ૦ ગે।૦ ). કૈટોલાના વેલા પણુ જ્યાં કંટોલી ઉગે છે ત્યાં ઉગે છે. વિ૦ વિવેચન-વાંઝ કેટોલી અને ધોલીના કંદ ધણી- વાર્‌ બનનરમાં સેળભેળ વેચાવા આવે છે. વાંઝ કંટોલીનાં મૂળની ભૂકી સર્વોષધીની જ્ગોએ વપરાય છે તેમ શતૌષષી ની અવેજી પણુ કામમાં આવે છે. પણુ શતોષધી ખાસ વાપરવાની હોય છે ત્યારે જૂદી જૂદી એકસો વનસ્પતિ ભેળી કરવામાં આવે છે.* * સ્વસ્થાન પોરબંદરના નેક નામદાર મહારાણા શ્રી ભાવ- સિંહજી સાહેબ ખાહાટ્ટરનતા પટ્ટાભિશેક વખતે ગોરે સંત્રાવેલી વનસ્પતિવર્ણન. ૩પળછ ------ક-------- નંબર-૨૬૪. ૨૬-શાન્રીયનામ-01૫10૫૩113 113૪01૫૩ ? દૃષ્ટાન્ત-4. 11. [). 619; પે. [. 127; ત 11. [0. 686; રૂ. નિ. પા. ૧૧૯. ૨-દેશીનામ-ગાયવસુકણું, (પા૦્ડગુ૦). ૩-વણુન-ગાયવસુકણાંના વેલા ચામાસે ધણા ન્ને- વામાં આવે છે. તે પંદ્રાણાંના વેલા જેવા થાય છે. વગ'--( ક્યુક્રબિટેસી ). | આવી ફૂલ બહુધા શિયાળે પાકે છે. તે ગોળાઇલેતાં હોય છે. ગાયવસુકણાંના વેલા | _.. નડ હ ક સુક | લાંમું હોય છે. તેમાંથી કોઇવાર તેની અધવચથી નીચે ૪થી પ ચેક ઝીણા ફાંટા નીકળેલા જવામાં આવે અને માદ્દા ફૂલ એકજ વેલાપર આવે છે. ફૂલ ચોમાસે એના આખા વેલાપર ધોળા, ચળકતા, ખરસટ વાળ હોય છે, સૂળ-મથાળે પેનસીલથી અંગુઠો જેવું જાડું થાય છે. અને નીચે જતાં તે સાંકર્ડુંથવું હોય છે. તેતે રંગ ફ્રીકાસલેતો ધોળો હોય છે. તે રૈ થી ૧ર ફ્રીટ ' છે. તેની વાસ અને સ્વાદ કડવાં હોય છે. પણુ તેથી બધી રીતે તે મ્હોટા હોય છે. એ વેલા ધણુંકરી જમીનપર પથરાયલા હોય છે, અને ૪ થી ૧૦ પ્રીટ લાંબા હોય છે. એમાંથી ઝાઝી શાખાઓ નીકળેલી હોતી નથી. પાન પાંચ ખૃણીઆં હોય છે. તંતુ સાદા અને ઝીણા દોરા જેવા હોય છે. એમાં નર્‌ એકસો વનસ્પતિ ( શતૌષધી ) નાં નામો તેણે આપેલી યાટિ- પરથી ઉતારેલાં નીચે પ્રમાણે છે. એ વનસ્પતિના પ્રતિનિધી કૌંસમાં લખેલા છે:-- ૧ સરફેવીનું મૂજ ૨૬ નારેવનારનું (નાંરુજો)મૂઇ ર વરીપિલાતું (વતેડાનું) ,, ૨૪૭ સાથુપાઇવનું જ રૈ શરપંલાતું ## ૧૮ સમરું ( માંપ » 22 ૪ આાંવાનું »» ૨૨ પટળતું (૧રઢીયું) ,, ષ્‌ જોંગજીનું ,» ર૦ શાંવર્જાનું ક ૬ સુળક્સળાનું (પતામળી),, ર્‌૧ સછુરાનું (રાળ) ,, ૭ તુમરીનું » ર્‌ર શૌલીતું (મોટોવસેછો ),, ૮ વારેછીનું »» રૈર્‌ વૌછીનું ક ૨ રાતીવાળેરનું »» ર્‌૪ નાપવળ્છીનુ(નામરવેજ),, ૧૦ જાર્જોરીવાનું 22 રષ ત્રળનુ ૩2 ૧૧ ધોળીવળરું » રૈ$ વૌગોરીતું દ ૧૨ વ્યાદ્રીનું » રૈ અયંતાનું (વળોટી) ,, વર્‌ વેટીમોરીમળોતું ,, : ર્‌૮ ઝવાસાનું ી ૧૪ સ્ટ્રયંતીનું ( દ્રાક્ષ) ,, ર૧ શારમનું કા ૧૫ અયેીનું »# ૪૦ જેવછાનું ક ૧૬ ધોનોમૂસનીનું (તતાવરી),, ૪૧ વેનું ર ૧૨ ટૂંટ્રવાફળીનું (માચવવુવળાં),, ૪૨ વુટ્સું હુ ૧૮ કુવેરીનું ( અષેરો ) ,, ૪ર પહોં 9 ૧૬ સિ્પુરીનું »» ૪૪ લોટનું ક ૨૦ રેવવાણ્યું ( રાતાવાછ ) ક ર૨ વરુ ૨૨ ૩મતનું ૨૨ પીપરનું ૨૪ ઝાંવુનું ૨૫ શાલરાનું ૪ખ્‌ વ્રાહ્િનું ( ઝં૨રતાનો ),, ૪૬ સંવવતનું ( લડત્તવો ) ૪૭ જમજનું ૪૮ જાંયશેનીયાનુયૂ ૪૨ લધેતરાનું ૧૦ જાતન 39 ડાંડો અને શાખાઓ -ડાંડી કવચિતજ હોય છે. પણુ ધણુંકરીને મૂળને મથાળેથી ર થી ૪ કે ૮ ડેક ફ્રોટ લાંબી ખે ચાર શાખાએ। નીકળે છે. તે સુતળી જેવી નડી અને ફોકાસલેતા લીલા રંગની હોય છે. તેનાપર ધણુંકરી પાંચ ઉભી હાંસો અતે ખરસટ ધોળી રૂંછાળ આવેલી હોય છે. તેનો સ્વાદ પહેલાં તૂરા, અને પાછળથી સહેઝ કડવે। લાગે છે, પાન-આંતરે આવેલાં હોય છે. તેનો આકાર 9્રા- ણાંનાં પાનને મળતો હોય છે. તે ૧ થી ૧ર ઇંચ લાંબાં ૫૬૧ ર્મનું મૂક ૩૬ જરનનું (વર) મૂર ૫૨ શેમનાનું »» ૭૩ ર૪્તીમીનું (મોવાતરી),, ષ્ર્‌ માંમર્‌નું ,#» ૮ રીંમોરતું ( રૈમોરીયાં ) 9 ખ્‌૪ બાવરાનું »» ૪૭૨૬ નામનાટુધી(ચમારયુષેછી) ષ્‌" ઘોછાવગનુંમંવારં ઘાસનું,, ૮ ૦ ચઢીમટીનુ (જામયેરી ), ૫૬ શેઇઝીનું-( કુંવાર) ;, ૬૧ શોજરળનું પ પ૭ શતાવજનું »» ૬૨ સ્મેર્જાસું ( રોઝર ) , ૮ યુવાનું » ૬ર વાવર્ત્નું 99 "૨૬ ગાસોવ્રીનું »» ૧૪ છીંનુનું 37 8૦ લોસ્ડીનું 97 ૬૧ અમથાનું 29 ૬૧ તુછલીનું »» ૬૬ રનનું (વરળો) ,, ૬ર ઝવનું » «૮૩ સોથાવું 9 દર્‌ માંશળુરામળોનું »» ૬૮ ચાવ્યનું ( રંધાજીજી ) ,, ૬૪ આવર્જાનું (સાવઝ ) ,, ૮૨ છીવરાનું 7 દ્દ્ષ્‌ લાવળ્નું 2% 32 સઝુરીનું 22 ૬૬ ગઝળ્ઝાંવવાનું ,» ૨૨ નાછીએરનું ક દ વાજોરીનું 77 “8ર છઝામળીનું 42 ૬૮ સુલરનું ક» શરૂ વેવનું (ગહઝમની ) ,, ૬૨ સરસવનું »» ૧૪ વોચળતું (વાતાંજ્તજ ) ,, ૭૦ સ્તાંગછીનું »# ૨૫ ઘારિષષીપનાનું બ ૭૧ વોરીયાવારનું (મરળી),, ૧૬ શતપત્રિવાનું (લેવતી) ,, ૭૨ શશાવનોનું 2૩50 તજનું 29 ૭ર સાઢોયનું #» ૨૮ મોશફ્નું 99 ૭૪ ધોનીસેરઝનું દ વ્‌ ? ક» ક જવનું ( વલી ? 22 ૭૫ ઘતુરાનું » ૧૦૦ શીઝટીયું. 9» ૩૫૮ વનસ્પતિવર્ણન. અને ર થી રર ઇચ પોહોળાં હોય છે. તેના પાંચે] માદાકૂલ-પત્રકાણુમાંહેથી અક્કેક નીકળેલું હોય છે. ખૃણીઆનાં મથાળાં ગોળાષલેતાં હોય છે. ને તેની કારપર સૂટ્મ દાંતા અતે ખરસટ ધોળા વાળની હાર હોય છે, પાન બન્ને સપાટીએ ખરસટ હોય છે. તેની ઉપરની સપાટી ઘેરા લીલા રંગની તે નીચેની ફ્રોકી લીલી હોય છે. પાનની ડીટડી ડ્‌ ઈંચથી ૧૨ ઇંચ લાંખી હોય છે, તે બહુધા શાખા જેવીજ જડી હોય છે. ને તેનાપર પણુ ઉભી હાંસા અતે ખરસટવાળ આવેલા હાય છે. તેતે મથાળેથી મુખ્ય પાંચ નસો નીકળી પાનના ખૂણીઆઓમાં ગયેલી હોય છે. તે પાનની નીચેની સપાટીએ વધારે ખહાર નીકળતી હોય છે. પાનની ઉપરની સપાટીપર અંદર બેસતા અતે નીચેની- પર્‌ બહાર નીકળતા રેતીના દાણા જેવા સૂટ્મ ખરસટ બિદુઆની બાનક હોય છે. પાનનો સ્વાદ ઇંદ્રાણાંનાં પાન જેવે। ફડવે। હોતો નથી. ફલ-એકજ શાખાપર નર્‌ અતે માદા ફ્લો જૂદા જૂદ્દા પત્રકાણુમાં આવેલાં હોય છે. તે પીળા રંગનાં ને ૩ થી ૪ લાધ્રન વ્યાસનાં હેય છે. નરફલ-એક પત્રકોણુમાંથી બહુધા એકજ નર ફૂલ નીકળે છે. પણુ કોઈવાર ખે પણ્‌ નેેવામાં આવે છે. ફૂલની ડીટડી 3 ઇચ લાંબી હોય છે. તે પીળાસલેતા લીલા રંગની ને તેપર, લાંભા ખરસટ ધેોળા વાળ આવેલા હોય છે. પુષ્પખાહ્યકોષ-નાં પત્રો પ હોય છે. તે તળિયેથી જેઠ સુખ સુધી જ્નેડાયલાં અને મથાળે તેના ફૂક્ત સૂટ્મ પાંચ દાંતા લીલા દેખાતા હોય છે. આ કોષ ફૂલની ડીટડી જેટલો લાંમો, લીલા રંગનો, તે તેપર પણુ ધોળા ખર- સટ વાળ આવેલા હોય છે. પુષ્પાભ્યન્તર્કોષ-તી પાંખડીએ પાંચ હોય છે. તે તળિયે જેેડાયલી અને ઉપર તેના પાંચે છેડા છૂટા રૃખાતા હોય છે. પાંખડીની અંદરતી બાજુ ફ્રીકાસલેતા લાલા કે ભૂરા રંગની ઉભી નસો આવેલી હોય છે. ને બહારની ખાજુ તેતે મથાળે સફ્રેદ વાળની રૂંવાટી હોય છે. પુંકેસરે-ત્રણુ હોય છે. તે ફીકા પીળા રંગનાં હોય છે, તે પુન બાન કોષતી નળીતી અંદર આવેલાં હોય છે. તે પાંખડીથી ધણાં ટુકાં હોય છે. પરાગકરોષ પીળા રંગના હાય છે. એકપર તેમાં એક અને ખેપર્‌ બખે પેલ હોય છે. સંયે।જક પરાગક્રાષની ઉપર ચઢી આવેલી હોય છે, અને તેને મથાળે સૃટ્મ કલંગી હોય છે. આ ત્રણે પુંકેસર્‌ બહુધા “ટાં હોય છે. સ્રીકેસર-આ ફૂલમાં હોતી નથી. (પણુ કેટલાંક પુષ્પા તપાસતાં પુન્બાન્કાષને તળિયે એ પુંકેસરેથી નીચે પીળાસલેતી ચળકતી, લીસી, ગાલ, મથાળે જરા ખેડેલી કણિકા જેવી સદ દડી દેખાય છે.) તેની ડીટડી પ્રથમ ડુંકી હોય છે. પણુ જેમ જેમ ફલ મ્હાટું થતું “નય છે તેમ તેમ તેની ડીટડી લાંબી થતી જાય છે. તે ફ્લ પાક્યા સુધી બહુધા પાનની ડીટડી જેવી નડી અને તેટલીજ લાંબી થઇ જય છે. આ ડીટડીને મથાળે આદિફ્લ (સ્રીકેસરગર્ભાશય) આવેલું હાય છે. તેનાપર નર્ફૂલના પ્ુન્‍્બાન અને પુ અભ્યન્કાષ જેવા પુન્ખાન અને પુ૦્ભ્ય૦ કોષ આવેલા હોય છે. પુંકેસરો-આ ફૂલમાં હોતાં નથી. સ્રીકેસરગર્ભાશય ઉભો, ને લીલા રંગને હોય છે, તેપર સફ્રેદ વાળની રૂંવાટી આવેલી હોય છે. નલિકા ડુંકી અને તેતે મથાળે ત્રણુ મુખ આવેલાં હોય છે. ફૂલ-લીસાં ને મ્હોટાં લીંખુ જેવડાં હોય છે. તે કાચાં હોય છે ત્યારે લીલાં તે પાકે છે ત્યારે પીળાં થઇ જાય છે. કાચાં હોય છે ત્યારે તેનાપર ફીકા ધોળા રંગના દશ લાંબા ઉભા પટા હેય છે ને પાકે છે યારે એ પટા પીળા રંગના થઇ ન્ય છે, અતે ધણીવાર તે ક્લના રંગ સાથે અદશ્ય પણુ થઈ જાય છે, ફૂલ લંબગોળ અથવા ગોાળાઇ- લેતાં હોય છે. તે ૧થી ૧ ૪ંચ લાંબાં અને રથી ૧ર. ઇચ પોહોાળાં હોય છે. ફલતે ટેરવે સૂટ્મ ભૂરા રંગનો ઉંધી વાળેલી પડઘી જેવે। ચાંડલે। હોય છે. ફ્લનેા આડો કાપકરી જતાં તેમાં ચીભડાં કે કાકડી જેવાં ધણાં ખીજ દેખાય છે. તે ફીણુવાળા રસની અંદર આવેલાં હોય છે, અને તે ફ્લની કેર તરક્‌ ત્રણુ થાકે ગોઠવાયલાં હોય છે. ફૂલની અંદરની વાસ કાકડી જેવી અને સ્તરાદ કડવા હોય છે. ખીજ-ચીભડાં કે કાકડી જેવાં ધોળાં, ૧થી ૧૩ લાઈનિ લાંબાં, ને ૧ર. લાઇન પોહોાળાં હોય છે. તે લંબગોળ, લીસાં ને ચપટાં હોય છે. ૪-ઉપચોગી અંગ-સર્વાગ. પ-ગઝુણુરદોષ-રેચક, વાન્તિકારક, વિષહુર, પાચક તથા જવર અતે કૃમીધ્ર. ૬-ઉપચે।ગ-ગાયવસુકણાંતું મૂળ પાણીમાં ધસીને વીંછી તેમજ ખીજ ઝેરી જનાવર્‌ાના ડંખપર ચોપડાય છે. ઝીરમ, અજીર્ણ અને જળાદર ઉપર એનાં મૂળની ફાકી મરીની સાથે અપાય છે. રસવિકારના સોજા ઉપર એનું મૂળ પાણીમાં ધસીને ચોપડાય છે. એનું મૂળ મરી અને સુંઠ સાથે પાણીમાં વાટી તેતે ઝામીને તાવ ઉપર અપાય છે, એના વેલાતે। ઉકાળા કરી તે પાણીની તાવ- વાળાને બાક્‌ અપાય છે. એનાં ફ્લમાં વીંધુંકરી તેમાંથી ખી કાઢી નાંખી, અંદર મરીના દાણા ભરી તેનાપર કપ્ડમાટી કરી તેને ચુલા પાસે અથવા ગાયની કરોડમાં જમીનમાં ડાટી મુકે છે. કેટલાક દિવસ પછી તેને કાઢી વનસ્પતિવણુન, કપહે તેમાંનાં સીમ મીઠાં અને સુવા સાથે વાટીએ ભૂકી રાખી મૂકે છે. તે અજીર્ણ, તાવ વગેરે ઉપર વપરાય છે. ડુંકામાં ગાયવસુકણાંનાં મૂળી, ફ્લ અને વેલાને! ઉપયોગ અહિના લોકો ઇંદ્રાણાંના જેવો કરે છે. એ વિષતે ઉતાર ગણાય છે. પણુ ધેંદ્રાણાં કરતાં એ વધારે રેચક કેહેવાય છે. ૭-સ્થાનક-રસ્તાઓની બાજુએ; દરિયા કીનારાની રેતાલ જમીનમાં, પોરળંદર તલપતની આસપાસના ખડા ઉપર, પણુ વિશેષ કરીને તે ખરડા ડુંગરમાં ધાસની તળી- ઓમાં અતે વરવારા કંડાર્ણાં ગામની કરાર જમીનમાં ઉગે છે. એ હિંદુસ્થાનના ધણા ભાગોમાં થાય છે. ૮-વિરેોષવિવેચન-એમ કહેવામાં આવે છે કે આતું ફલ દુઝણાં ઢોર ગાય વગેરેના ખાવામાં આવે તો તે વસુજી જય છે, માટે એનાં ફ્લને ગાયવસુકણું કહે છે, એનાં ફલને કેટલાંક લેકે મ્હોટાં પંદ્રાણાં પણુ કહે છે. કેમકે ઇદ્રાણાંનાં ફૂલ કરતાં વખતે એ જરા મ્હાટાં હોય છે પણુ ખરાં ઇંદ્રાણાં આ તેમજ આ નીચે લખેલાં પંદ્રાણાં એ ખેમાંથી એકરે નથી. આને અંગ્રેજીમાં કેટલાકે 01૯૫0115 ])૭૦૫-૧૦-૦૦1૦૦૪- ઇ1ડ કહે છે. એનાં ફ્લ અને મૂળા ખરાં ઇ૬દ્રાણાંની જગેોએ વપરાય છે. પણુ ખરાં ઇંદ્રોણાં લંદ'પ]પડ €૦1૦૦૪॥113 છે.* 00001118 1140012715? કરોઢીબાં-એના વેલા ચોમાસે ખેતરે અને ડુંગરની પાઉમાં ઉગે છે, એનાં ફ્લ કે।ઢીખાં કહેવાય છે. તે ૧થી ૨ - ઇંચ લાંબાં ને 3થી ૧ ઇચ પેહેોળાં હોય છે. તે રંગે લીલાં પણુ કોઇવાર ગુલાખીઝાંધલેતાં હોય છે. તેપર કાળું ચિત્રામણુ કે ૧૦ કાળા ઉભા પટા હોય છે. તેનો આકાર લંબગોળ કે ડીટડી તરક સાંકડાથતે હોય છે. તે લીસાં ને ચળકતાં હોય છે. તેનો આડો કાપ કરતાં તે અંદરથી ધોળાં રસભર્યો અતે ૩-બીજ- સ્થાનવાળાં દેખાય છે. તેનાં ખીજ ધોળાં, લીસાં, ચપટાં ને ટેરવે સાંકડાંથતાં રોય છે. ક્રેટીખાં સ્વાદે ખટમીઠાં (કવચિત ફડવાં) થાય છે. તે ગરીબ લેકે ખાય છે, તેમજ તેનું અથાણું અને શાક પણુ થાય છે. કોટીબાંને ઉભાં ચીરી તડકે સુકાવી તેની કાચરી કરવામાં આવે છે-તે કોટીબાંની કાચરીને નામે વેંચાય છે. ચીભડાં, રાજગરા આદિ પણુ ચોમાસે આ સ્વસ્થાનમાં ધણી જગાએ જંગલી ઉગે છે, તેમ વવાય પણુ છે. * નાચે જીઓ ઈંદ્રાણાંના વિશેષ વિવેચનમાં. વર્ગ-(ક્યુક્રબિટેસી). નંબર્‌ ૨૬૮? ઉ૧-શાન્ત્ીયનામ-€૫૯૫1ડ ]01'0[2101થ1'1111 ? દષ્ટાન્ત-1િ. 11. [. 619; 1પ. 11. 1. 084-587; રૂ. નિ. પા. ૧૧૯. ર્‌-દેશીનામ-પંદ્રાણાં (પો૦); કાંટાળાં ધંદ્રાણાં (ગુ); જોટે રંદ્રાચન (2૦); લર રંટ્રાચન (હિંગ); જાવાહિની, પેન્દ્રો, ક્ષદ્જ્ગ્યઝા (સન). ૩-વર્ણુન-પંદ્રાણાંના વેલા બારે માસ કેટલીક જગાએ જોવામાં આવે છે. તોપણુ ચોમાસે તે ધણા ઉગી આવે છે. તે ર થી ૪ કે ૬ ફ્રીટ લાંબા વધે છે. તેમાં સુતળી જેવી પાતળી શાખાઓ નીકળી તે ઘણુંકરી જમીનપર પથરાય છે. પાન ૩ થી પ ખૂણીઆં હોય છે. પાનને જરા ચાતરીને બહુધા દરેક પાન પાસેથી અકેકો સાદો તંતુ નીકળે છે. ફૂલ પીળાં, અને કૂલ પ્રથમ લીલાં ને પાછળથી પીળાં થઇ જય છે. તેપર ૮ થી ૧૦ ઉભા ધોળા પટા હોય છે. ફ્લની સપાટીપર કાંટા હોય છે. એના આખા વેલાપર સફ્રેદ ખરસટ વાળની રંછાળ હોય છે, અતે એ આખો વેલે! કડવો હોય છે સૂળ-વેલાના પ્રમાણુમાં જાડું ને જમીનમાં ઉંડું ખેઠેલું હોય છે. તે સ્લેટપેનથી અંગુઠા જેવું જાડું, ધોળા રંગતું, મથાળે જાડું તે તળિયે સાંકડુંથવું ૬ થી ૧૦ દ્ચ લાંખું હોય છે. તેમાંથી ખીન્ન ફાંટાએ ભાગ્યેજ નીકળેલા હોય છે. છાલ જરા જડી ખરસટ અને તેપર પાતળી ફ્રેતરી હોય છે. મૂળનો આડે કાપ કરી જ્નેતાં તે અંદરથી ચક્ાકાર દેખાય છે, ને તેમાંથી જરા ગાઢો રસ નીકળે છે, જે થોડીવારમાં પાતળા પડી વેહેવા માંડે છે. આ રસ વહી ગયા પછી ચક સછિદ્ર દેખાય છે. વાસ અને સ્વાદ કડવાં હોય છે. ડાંડી અને શાખાઓ-નવા છોડવાઓમાં ડાંડી હોય * છે, પણુ જુના છોડવાઓનાં મૂળને મથાળેથી કેટલીક શાખાઓજ નીકળે છે-ડાંડી તેમજ શાખાઓ લીલા રંગની, ઉભી હાંસોવાળી, નરમ, અને સખ્ત સફેદ વાંળની રૂંછાળવાળી હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે, તેની ડીટડી * થી ૧ ઇંચ લાંખી હોય છે, પાન ૩ થી પ ખૃણીઆં હાય છે, તેમાં વચલો ખૂણીએ લાંખે હોય છે. આ ત્રણે ખૂણીઆઓ ટેરવે ઝે ગોળાઈલેતા, કે વખતે તેમાં. પાછા ડુંકા ખે ત્રણુ ખૂણીઆ નીકળેલા હોય છે. પાન ર્‌ થી. ૧ ઇંચ વ્યાસનાં હોય છે. તે લીલા રંગનાં ને પ ક સપાટીએ ખટસટવાલની ર્‌ંછાળવાળાં હોય છે. પાનની કાર્‌ કાંગરીદાર અને ગીચ રૂંછાળથી ભરાએલી હોય છે. પાન જરા જાડાં ને ઝાંખી નસોવાળાં હોય છે. ૩૬૦ વનસ્પતિવર્ણન. ત મરરસ૩૫૫૫૫૩૦૭૫૫૫૫૩૦૫૨૦૩૦૦૦૦:25252:2229535:935929:3392₹25:5₹35ન્‍339 3૦૦.” 3૬મમઝમમ૦૦૭૭૦૫૭૬૦૦૬૭---- ફલ-પત્રકોણુમાંથી પીળા રંગનાં, ૩ લાઇનથી રૈ. ઇચ વ્યાસનાં ડડવી વાસવાળાં ફૂલો નીકળેલાં હોય છે. તેમાં નર્‌ અને માદા ફૂલ એકજ વેલાપર જૂદ્દાં જનદદાં હોય છે. નર્‌ ફૂલની ડીટડી માદ્દા ફૂલની ડીટડી કરતાં ડુંકી ને પાતળી હોય છે. નર્‌ફલ-નો પુન ખાન કોષ પ પત્રોનો, તળિયેથી જેડાયલે, ને મથાળે તેના પાંચે દાંતા જૂદા દેખાતા હાય છે. તે લીક્ષા રંગનો ને રછાળવાળા હોય છે. ચુક અભ્ય૦ કોષની પાંખડીઓ પતળિયેથી જ્તેડા- યલી, ને મથાળે તેના પાંચે દાંતા જૂદા દેખાતા હોય છે. તેપર્‌ ધોળી રૂંછાળ હોય છે. પાંખડીપર અંદરની બાજુ અકેક નીક અતે બહારની બાજુ નસ હોય છે, પાંખડી પુન બાન કોષનાં પત્રોથી લાંબી ને આંતરે આવેલી હોય છે. પું કેસરે-૩ પીળા રંગનાં, ઉભાં, એ ત્રણેનાં મથાળાં જરા જ્ેેડાયલાં હોય છે. એકમાં એક અને બેમાં બખે %્રાષવાળા પરાગકોષ હોય છે. સ્રીકેસર્‌-અપૂર્ણ હોય છે. માદાફલ-તો પુન બાન કોષ નર્‌ ફૂલ જેવો પણુ સ્રીકેસરગર્ભાશયતે મથાળે આવેલો હોય છે. પુટ અભ્ય૦ કેષ-ની પાંખડીએ પ નર્‌ ફૂલ જેવી. પુંકેસરો-હોતાં નથી. સ્રીકેસર-૧ તેના ગર્ભાશય અધોસ્થાયી, લીલા રંગનો અને કાંટાળા હોય છે; નલિકા ધણી ટુંકી ૩ હોય છે, એ ત્રણેપર બખે ફાંટાવાળું મુખ હોય છે, એટલે મુખ છ દેખાય છે, તે લીલા રેગનાં હોય છે. ફૂલ-લંબગાળ, ૧ થી ૨ ઇંચ લાંખું, અને ૧ થી ૧૬ ઇંચ પોહોળું, બંને છેડે ગોળાઇલેતું પણુ ખુઠું, મથાળે ભૂરા ચાંડલાવાળું, અને તળિયે ડં થી ૧ ઇંચ લાંખી નરમ ડીટીવાળું હોય છે. તેપર આવેલા ૮ થી ૧૦ પટા ડીટીને મથાળેથી નીકળી ફ્લને મથાળે આવેલા ભૂરા ચાંડલાને લાગેલા હોય છે. આ પટાઓના ગાળામાં ફૂલપર્‌ સફેદ ચીત્રી હોય છે. ફૂલ તદન પાકીને અત્યંત પીળાં થઈ જય છે, ત્યારે તે પોચાં પડી જાય છે, અને તેપરના પટા અતે ચીત્રી ઝાંખાં પડી જય છે. ફૂલમાં પીળાસલેતા લીલા રંગતો ચીકણે। ફ્રીણુવાળા ર્સ હાય છે-તેમાં ધણાં બીજ હોય છે. ફ્લની વાસ અતે સ્વાદ અત્યંત કડવાં હોય છે. ખજ-ધેોળા રંગનાં, ૧૩ લાધત લાંબાં અને લાઈન પોહેાળાં હોય છે. તે બન્ને છેડે જરા સાંકડાં- થતાં તાપણુ એક છેડે જરા વિશેષ અણીઆળાં હોય છે, બીજ ચપટાં, ચળકતાં અને લીસાં હોય છે. તેની અંદરતો મગજ ધોળે, તેલીયો ને ચળકતો હોય છે પણુ કડવો હોતો નથી. ૪-ઉપચોગી અંગ-સર્વાગ. પ-ગુણદેોષ-રેચક, વાન્તિકારક, પાચક, ચિરગુણુ- કારી પૈણ્રિક, શોથ, જ્વર અતે કૃમીધ્ર. ૬-ઉપચોગ-આ ઇંદ્રાણાંનાં મૂળ કચ્છ અને કાઠિ- યાવાડમાં ધર્વૈદાંતી પ્રસિદ્ધ દવા છે. એનાં મૂળ ધરમાં ડાોસાડોસીઓ ધરનાં છાપરાં વગેરેમાં ખોસી રાખે છે. તે પેટપીડ, અજર્ણ, અને તાવ ઉપર મરી કે મીઠાં સાથે ચવરાવે છે. એનું મૂળ પાણીમાં વાટી તેમાં સુંઠ કૈ મરીની ભૂક્ઠી નાંખી એ પાણીને ઝાંમી તાવ ઉપર પાય છે. ઝેરી જનાવરના કરડ અતે સોન્ન ઉપર ધંદ્રા- ણાંનાં મૂળ વાટી તેતો લેપ કરૅ છે. કૃમી ઉપર પણુ એનાં મૂળ અપાય છે. તાવ પછીની અશક્તિપર એનાં મૂળ, પીપર અને કડુ રાત્રે પાણીમાં પલાળી સવારે તે પાણી ગાળી લઇને પાય છે. એના વેલાને પાણીમાં ઉકાળી તેની તાવવાળાને બાફ પણુ આપે છે. નખ પાકા હોય તો એનું ફ્લ ખેડુ અને એવાજ ખીજ ગામડીઆ લોકો પાકેલા નખપર પેહેરે છે. પણુ તેથી નખમાં તાણુ અને વેદના ધણી થાય છે, જે કે પાછળથી નખની આજુબાજુની જગો ૪ુગાઈ સાજે ઓછે થાય છે, પણુ અનુભવ ઉપરથી એ ઇ્લ્લઞાજ જંગલી માલમ પડયો છે. એના કરતાં લોટની પોટીશ ધણું સારં કામ કર્‌ છે. એનાં ફલ ઘેોડાંઓને બહુ ખવરાવે છે, તે નરવાં ગણાય છે, અને ધેડાંના પેટમાં જીવાત પડી હોય તો એથી નીકળી જય છે. એ ધણાં કડવાં હોય છે, તોપણુ ઘોડાં ધણી ખુશીથી ખાઇ જય છે. અને ક્રોધંવાર તે પોતે ધાસની સાથે એનાં ફૂલને ચારે કરી જય છે. ૭ સ્થાનક-રસ્તાએની બાજુએ, દરિયા કનારા પાસેની રેતાળ અતે કાદીવાળી જમીનમાં, ઘેડની કાંધી અતે ખારચ જમીનમાં વિશેષ કરી ઉગે છે. એ સિધ, કચ્છ અને કાહિયાવાડમાં વિશેષ કરી થાય છે. ૮-વિશેષ વિવેચન-આના વેલા અને ફલ ઇંદ્રાણાં કહેવાય છે. કેમકે એ ખરાં પ્દ્રાણાં જેવાં કડવાં હોય છે, એના ફલતે કેટલાકે કૉટાળાં ઇંદ્રાણાં પણુ કહે છે. કેમકે એનાં ફ્લપર કાંટા હોય છે, મરહુમ ડૉકટર ડિમક સાહેબ “કાંટેરી ઇદ્રાયન ” ને નામે સુંખપમાં વેચાતાં ફળને 10€0411 પ1 ઉંદર લખે છે તે ખર ઇંદ્રાણાં કે આ ધૈદ્રાણાં નથી. સ્વર્ગવાસી વૈધ્રાજ રૂગનાથછી ભાઈ લખે છે કેઃ- “ંદ્રવાણીના વેલા થાય છે, એકમાં નાહાના કાંટાવાળાં ફૂલ થાય છે, તે ધણુંકરી ખારી જમીનમાં થાય છે.” વનસ્પતિવર્ણુન. એ આ ઇંદ્રાણાં છે. થાય છે, તે ફલ પેલા કરતાં મ્હોડું ને કોક તેમાં ઝીણાં કાંટા કાકડીના નયાં ઉપર હોય એવા હોય છે.” એ ખીજી, તે ગાયવસુકણાં છે. ડા. વીરજી ઝીણા રાવલ એલ, એમ. એન્ડ એસ લખે છે કેઃ- “ઘન્દ્રવર્ણુ ખે જાતનું થાય છે. એક મોડું અને એક નહાનું. મોટી ઈઇંદ્રવારૂણીને ગાયસુકણું કહે છે. તે ઔષધમાં વપરાતું નથી, ઇદ્રવર્ણાનાં ફલ લંબગોળ કંટાલા જેવડાં થાય છે ને તે માથે કાંટા કાંટા હોય છે.” રા. વૈઘશાસ્રી મણીશંકર ગોવિંદછ લખે છે ફે:- “આંગળી પાફી હાય યારે ₹દ્વવારણાંનું ફ્લ આંગળીનાં ટેરવાં ઉપર પહેરવામાં આવે છે.” ઉપરની હકીકતથી એમ જણાય છે કે:-ખરાં ઇદ્રાણાં અથવા જેને સંસ્કૃતમાં ટૂંટ્વાહ્ળી કે મરેંટ્વાહ્ળી કેહે છે તેની જગાએ બહુધા કાહિયાવાડમાં ગાયવસુકણાં અને કૉઢાળાં ઇદ્રાણાં ઔષધ તરીકે વપરાય છે, પણુ ખરાં છદ્દાણાં વિષે શોઢલ લખે છે કે:- “મણેન્દ્રવારળીજાવા વિશાછા ત મરાજા ॥ આાત્યરક્ષા [ચત્રજ્છા તુવતી ત્રષુલી ત્ર તા ॥” વળી રૂગનાથજી ભાઇ નિધંટસંત્રહુ પાને ૮ર મેલખે છે કે:- “જકટ્લાક ત્રપષુસતે મોરી ઇંદ્રવારૂણી પણુ કહે છે. ચરકસંહિતામાં ત્રપુસડાંનાં ફૂલ ઉલટી કરાવવામાં ગણ્યાં છે.” આ મ્હોટી ઇદ્રવારૂણી એ ખશાં ઇંદ્રાણાં છે. એનાં ફ્લને સિધ અને કચ્છમાં ત્રુજાડેડા અને ત્રુ કહે છે. એનાં કૂલ પાકે છે ત્યારે ધણાં સુંદર લાગે છે, કેમકે તે મોટી નારંગી જેવડાં ને ગોળ થાય છે, ને વળી તે પર્‌ ચિત્રિત ધણુંકરી ૧૦ સફેદ પટા હોય છે. પણુ સ્વાદે કડવાં ઝેર હોય છે, તેથી સારા દેખાતા પણુ અંદરથી નઠારા સ્વભાવના માણુસને ત્રુની ઉપમા અપાય છે, કે “દેખ- વામાં તો મુનાડૅડા (ફલ) પણુ સારા હોય છે” આ ખરાં ઇંદ્રાણાંનાં નામો નીચે પ્રમાણે છે. શાન્ત્રીયનામ-ઉંદા'પ1પડ૩ €૦1૦૦૪॥ 15. દૃષ્ટાન્ત-. 11. [).. 620; તે. 0. 128; 11, 11. 0588૬; વિ પ્રા. ૧૧૮. રશીનામ.-ઇદ્રવર્ણાં, ઇદ્રાવણાં, ઇદ્રાણાં, ઇદ્રવારણા (ગુ.); ટૂન્ટ્રાયન, રન્‍્દ્રજઝ, (8૦); રન્દ્રાચન, ઘોર્યા (રિંન); રન્‍્ટ્વારળી, યટન્ટ્રવાદળી (શ૦). આ ઇત્દ્રાવણાંના વેલા ગાયવસુકણાં અતે કાંટાળાં ધ્દ્રાણાંના વેલા કરતાં લાંબા હોય છે. એમાં તરખૂજનાં પાન જેવાં વિભાગિત પાન થાય છે. તંતુઓ ર થી ૩ ફ્રાંટાઓઆવાળા હોય છે. નશ૨્‌ અને માદદા ફૂલ એક જ વેલાપર જૂદાં જૂદદાં આવે છે. તે ફ્રીકા પીળા રંગનાં ૪૬ ૩૬૧ વાળાં હોય છે. તે લીસાં ને ચળકતાં હોય છે. એને આખો વેલો કડવો હોય છે. ખીજ ભૂરાં, લીસાં, ચળકતાં, લૅખગાળ, ચપટાં, એક છેડે ગોળાધ્લેતાં, બીજે અણીયતાં અણી પાસે ધોળી ટપકી અને બન્ને બાજુ ડુંકી બખે નીક હોય છે. ખીજ ખે લાધ્નન લાંબાં ને ૧ પેોહોળાં હોય છે. મીજ પણુ કડવું હોય છે. આ ઇન્દ્રાવણાંના ફ્લમાંના ગરભમાંથી અંગ્રેજી દવા ર્ાલે।સિંથ (૯૦૦૦૪11) બનાવવામાં આવે છે. જે ધણી જ રેચક છે. કચ્છ અને સિધમાં આ ૬ૃદ્રા- વણાંનાં ફલ (ત્રનાડેડા)માં મરી ભરી તેપર કપડ માટી કરી તે ગાય ખાંધવાની જગાએ અગર ચુલા પાસે જમીનમાં કેટલાક દિવસો સુધી દાટી રાખે છે, પછી તે મરી પેટ પીડ વગેરે ઉપર ખાવા આપે છે. સિધ અને કચ્છમાં એના વેલા ધણા ઉગે છે. આ (પોરબંદર) સ્વસ્થાનમાં તે કવચિત જ જ્નેવામાં આવે છે. પણુ એ હિદુસ્થાનના ધણાખરા ભાગોમાં ઉગે છે, અને કેટલીક જગાએ તે વાવવામાં આવે છે. એને દરિયા કિનારા પાસેની રેતાળ જમીન ધણી માફક આવે છે. “દદ્રવાણીનાં ફૂલ તથા મૂળથી જુલાબ લાગે જે, પિત્ત, ઉદરવિકાર, કફ, કેહ, ગાંઠ, પ્રમેઠુ, છોડ, કમળો, ખરલ, શુષ્કગર્ભ, ગલગંડ, વિષ, રસોાળી, આમ, રારી, એ સર્વે રોગતે મટાડે છે. ચરકસંહિતામાં 'તેનાં મૂળ તથા ફલ શેધનમાં લખ્યાં છે.” (ધૈન ર૦) “દઇદ્વારણું-મળને ખસેડનાર તથા ઉષ્ણુવીર્ય છે. મગજમાં લોહીનો જમાવ થયે હોય ત્યારે ઇદ્રવારણાંના જુલાબ ઉપયોગી છે. સપૈદંશ ઉપર ઇદ્રવારણાંના ભૂકાને ખીજીમાં નાંખી તે ખીડી પીવરાવવામાં આવે છે. સ્તન- રાગ ઉપર ૪દ્રવારણાંનાં મૂળને ઉકાળી તેનો લેપ કર- વામાં આવે છે. ઈદ્રવારણાંનાં મળતે પાણીમાં ઉકાળી તેમાં શુંઠ, મરી તથા પીપર નાંખી પીવાથી શળ સટે છે. એનું મૂળ, પીંપર અતે તેથી ચોગણોા ગાળ સાથે મેળવી તેમાંથી હમ્મેશ એક એક તોલે ખાવામાં આવે તો સંધિવા મટી જય છે. એનાં મૂળતે એરંડલેલ સાથે ઉકાળી ગાયના દૂધથી પીવામાં આવે તો અંડ૬ૃદ્ધિ મટે છે. એનાં ફૂલ તથા મૂળને ટાઢા પાણીમાં વાટી ગરમ કરી બળતરા તથા ગાંઠા, ગડબા ઉપર્‌ લગાડ- વામાં આવે છે. એનાં મૂળને બકરી અયવા ગાયના દૂધમાં ઉકાળી લેપ કરવાથી અને પીવાથી યો1નિશળ મટે છે. ઇંદ્રવાણાંના ધૂમાડો આપવાથી સ્ત્રીને અટકાવ આવે છે. ચામડીને રંગ બદલાવવા માટે એનાં તાન ફૂલતો રસ કેટલાએક ચોપડે છે. આ રસ સાકર સાથે મેળવી જળાદર ઉપર પણુ વાપરવામાં આવે છે. ઇદ્રવા- ૩૯૨ વનસ્પતિવણુંન. ! અસઇણણણણઇઇઇસણસસઅાઇણઇયયયારસાાણાર૦૪૦૦૦૦૫૫યમગગયઝઝઝયઝઝગઝ૦૫૩૦ઝઝઝ .કઝગસસરર55222₹2022222322335 રણાનાં ખીમાંથી તેલ કહાડી તેને દીવો બાળવાના ઉપ- યોગમાં લેવામાં આવે છે.” (વૈ. શા. મ. ગે!.). “જદ્રવણ એકલું વાપરતાં તેની સાથે ખીન્ન વાતહર પદાર્થો વાપરવાની જરૂર છે. તેથી ચુંક લાવવાની ₹દ્રવ- ણાની અસર જણાતી નથી. માત્રા-ઈદ્રવણીના ગર અને પાડની ૧ એક વાલ. એનાં મરીની માત્રા ૨ ખે વાલ, મરી, સુંઠ અને સિધાલૂણ સાથે આપવાં.” (ડા. વી. ઝી. રા.). ₹ન્દ્રવારણાંનાં ફૂલ એટલાં તો કડવાં હોય છે કે. તે તેની કડવાસ માટે પ્રસિદ્ધ છે. અતે કવિએએ પણુ તેનું વર્ણન કરેલું છે. શામળ ભટ્ટે કલ્યું છે કે:- “ઇટ્રવારણાં હોય, કોય ખાંતે નવ ખાય; આવળ કેરાં કૂલ, તેથી સુગંધ ન પમાય.” કેટલીક વનસ્પતિનાં ફૂલ કાચાં હોય ત્યારે ખાટાં કે [વડાં હોય છે, પણ્‌ પાકે છે ત્યારે મીઠાં થઈ જય છે. પણુ ઈન્દ્રવારણું તે તો પાકે છે તો પણુ કડવું જ રહે છે. તેપર્‌ કહ્યું છે કે:- વચસઃ પરિપાજડવિ થઃ લહઃ લહ છ્ય સઃ ॥ સુવજતવિ સાખુર્થ નોપયાતીન્દ્રવારળમ્‌ ॥૨॥ સાર-ઇન્દ્રવર્ણાનું ફ્લ પાકે તોપણુ કડવું જ રહે છે, તેમ જે ખલ પુરૂષ છે તે રદ્દ યાય તોપણુ ખલ જ રહે છે. --------- વર્ગ-( કુયુક્રબિટેસી ). નંબર્‌-૨૬૯. શુ -શાસ્રીયનામ- -0૦[0&દ0.& 11ાલ્ય. દષ્ટાન્ત- તિ. 11. [. 091; ડે. [. 128; 11. 11. [. 252; રૂ. તિ. પા. છછ. ૨-દશીનામ-કડવીધેલી, ઘેલી, કડવાંધેઃલાં, ધોલેરા, ઘીલોડાં (પેષ્ત્યુન); ટરી, ફિલોરી, ઘોજી, (૦); જરી, જટરીજીતેઝ, વિશ્વ, (રિં”); તિત્તતુરી, જડુતુંડી (4૦). 3-વણુન-કડવીધેલીના વેલા ચોમાસે ધણા ફૂટી નીકળતા જવામાં આવે છે. તે ગાંઠે ગાંઠે સાંધાવાળા હોય છે. તેને ઝીણા વાળાની પકડ જેવા તંતુઓ હોય છે. તેથી તે ઝાડવાં વગેરેને પકડી તેપર ધણે ઉંચે ચઢી જય છે. એનાં પાન પ-ખૂણીઆં ને પોહેોળાં હોય છે. નર્‌ અતે માદ્દા ફૂલવાળા વેલા સરખા હોય છે. નરના વેલાપરનાં ફૂલ ઉધડી પરાગ ઉડી ગયા પછી તે ખરી જાય છે, અને માટ્ટાના વેલાપરનાં ફૂલ ફૂલને ટેરવે ધણા લાંબા વખત સુધી રહે છે, ફલ લંબગોળ અને લાલ હાય છે. એના વેલા ધણે ભાગે - ઘેરા- લીલા રંગના લીસા તે ચળકતા હોય છે. સૂળ-એનાં મૂળ લાંબાં, અગડગઠાં, વખતે ગાજર કે મુસલીકંદ જેવાં પણુ થાય છે. એનાં મૂળમાંથી કેટલાક લાંબા ફાંટઢાએઓ નીકળેલા હોય છે. તે સુતળીથી પેનસીલ જેવા પાતળા કે વખતે હાથની બાજુ જેવા જાડા થઇ ગયેલા હોય છે. મૂળ ઉપરની છાલ ભૂરા રંગની, ખડબચડી અને પાતળી હોય છે. તેનાપર નાહાના ઉદ્ગમે। કે ગાંઠા- ગડબા હોય છે. તેપર ઉભા ચીરા પડેલા હોય છે. તેની પાતળી ફ્રોતરી ઉતરી જતી દેખાય છે. મૂળને રંગ અંદરથી ધોળો હોય છે. તેના આડે કાપ કરી ત્તેતાં તે અંદર્‌ ર્સભર્યો અને દાણાદાર દેખાય છે. તેમાંથી રસ કાઢયા પછી થોડીવારમાં એ રસ ચીકણૂો।, તે મૂળને! રંગ પીળાસલેતો થઇ જાય છે. વાસ ઉગ્ર અને સ્વાદ ફીકા તૂરો અને દાહક જણાય છે. : ડાડી અને શાખાઓ-ડાંડી સ્લેટપેનથી પેનસીલ જેવી નડી હોય છે, તે થડમાં ઉપરથી ભૂરા રંગની ફ્રેતરીવાળી અતે અંદર લીલા રંગની હોય છે, શાખાઓ સુતળી જેવી ન્નડી અને લીલા રંગની હોય છે. તેપર આંગળી ફ્રેરવતાં તે જરા ખસરટ લાગે છે. તેપર્‌ સહે- જ દેખાતી ઉભી હાંસો હોય છે પાન-આંતરે આવેલાં હોય [છે. તે બહુધા પાંચ ખૂણીઆં હોય છે. તે બન્ને સપાટીએ લીસાં ને ચળકતાં હોય છે. તેની ઉપરની સપાટી ઘેરા લીલા રંગની ને નીચેની ડ્રીકા લીલા રંગતી હોય છે. એ ખન્ન સપાટી- પર સૂટ્ટમ બિદુઓની બાનક હાય છે. તે આઈગ્લાસમાં જેતાં સ્પષ્ટ દેખાય છે. પાનની કોરપર ધોળી રૂંવાટી અને સૂટ્ટમ દાંતા હોય છે. તેના પાંચે ખૂણાનાં ટેરવાં ઉપર સૂદ્મ અણી હોય છે. પાન ૧૬થી ૪ ઈચ પોાહેળાં અને લગભગ તેટલાંજ લાંબાં હોય છે. પાનની મી ગાળ હોય છે. તે શાખા કરતાં જાડી અને ડ $ ઇચ લાંબી અને થડમાં જરા સરડાયલી હાય મ પે નરમ પણુ જરા જાડાં હોય છે. તેની કોર ડીટડી પાસે વિભાગિત હોય છે. પાનની નીચે ધણુંકરી વચલી નસનાં તળિયાં પાસે ૩ થી પ ચેક ચળકતી, લીસી અદર ખેસતી રસકુપ્પિઓ દેખાય છે. પાનમાંની સુખ્ય પ નસે। ડીટડીનાં ટેરવાં પાસેથી નીકળી પાનના પાંચે ખૂણામાં ગયેલી હોય છે. પાનને ચોળવાથી લીલો રસ નીકળે. છે. જે થોડીવારમાં આંગળાંપર સુકાઈ જાય છે, ને પાછળથી જરા ચીકણ્‌। લાગે છે. પાનની વાસ ઉગ્ર અને સ્વાદ ડ્રીકો અને મોળા હોય છે. તંતુએ-શાખાઓ અને પાનની ડીટડી કરતાં પાતળા હાય છે, અને તે સાદા હોય છે. અર્થાત્‌ સેમ ખીજ શાખાઓ નીકળેલી હોતી નથી. _ ફૂલ-નર્ફૂલ-પત્રકાણુમાંથી પાતળી સંળીપફ 'અકેકું નીકળે છે, તેની સળી ૨ થી ૧3 ઇંચ લાંખી, જીસી, ને વનસ્પતિવર્ણન. પીળાસલેતા લીલા રંગની *હોય છે. તે પ્રુન બાન કેષથી નીચે સાંધાથી ખેઠેલી હોય છે. એટલે ફૂલ ઉધડયા પછી જરા હાથ લગાડતાં ફૂલ એ સાંધેથી ખરી નય છે. પુષ્પખાહ્યકોષ-પ પત્રોતો બતેલો હોય છે. તે નીચેથી જ્નેડાયલે। ને ઉપર તેના પાંચે દાંતા જૂદા દેખાતા હોય છે. તેનાં ટેરવાં જરા રતાસલેતા રંગનાં હેય છે. એ કોષ પુન અભ્ય૦ ક્રોષ કરતાં ધણે ડુંકો હોય છે. તે લીસા, ચળકતો ને પીળાસલેતા લીલા રંગતે। હોય છે. પુષ્પાભ્યન્તર્કેોષ-પ પાંખડીઓનેો બનેલો હોય છે, તે નીચેથી જ્નેડાયલો ને ઉપર તેની પાંખડીના પાંચે દાંતા જૂદા દેખાતા હેય છે. તે પુન બા૦ કોષના દાંતાથી આંતરે આવેલા હોય છે. આ કોષ ૧ ઈંચ લાંબો અને ૧2 ઇંચ જેટલો મુખ પાસે પોહોળા હોય છે. તેની પાછળની બાજુ પીળાસલેતા લીલા રંગની નસે। હોય છે. તેના દાંતાનાં ટેરવાંપર્‌ લીલી સૃદ્મ અણી હોય છે. તેની અંદર અને બહાર ધોળા ચળકતા વાળની રૂંવાટી હોય છે. પુંકેસરો-ત્રણુ હોય છે. તે પુન અભ્ય૦ કેોષથી ડુકાં હોય છે. એ ત્રણેના તંતુઓ નીચેથી જ્ેડાઇને એક ધોળા- સલેતો નાહાને સ્થંભ ખતેલે હોય છે, તેનાપર્‌ પરાગ- કષ આવેલા હોય છે. તેમાં એક પરાગક્રાષ એક પેોલ- વાળા અતે ખે ખખે પોલવાળા હોય છે. એ પોલ લહે- રિયાંની પેડ આવેલી હોય છે. તે પીળા રંગની પરાગરજથી સ્પષ્ટ દેખાય છે. : સ્રીકેસર-આ ફૂલમાં હોતી નથી. માદાકુલ-ના વેલાપર પણુ નર્‌ ફૂલના વેલાની પેઠે પત્રકોણુમાંથી અકેક ફૂલ નીકળે છે. તે ફૂલની ડીટડી નર્‌ ફૂલની ડીટડી કરતાં જાડી અને ₹ થી વખતે ૧ ઇંચ લાંખી હોય છે. તેનાપર આદિ ફ્્લ (સ્રીકેસરગર્ભાશય ) આવી, તે ફલનાં મથાળાંપર પુ૦ બાન અને પુટ અભ્ય૦ કષ વેલા હોય છે. તે નર્‌ કૂલમાંના પ્રુન બા૦ અને પુ૦ અભ્ય૦ કોષ જેવા અને તેવડાજ હોય છે. સુકરેસરો આ ફૂલમાં હોતાં નથી ( અને હોય: છે તો નપુંસક હોય છે). સ્ત્રીકેસરનલિકા લીલા રંગની, લીસી અને જડી હે!ય છે. તેને મથાળે ત્રણુ ઉભાં, જાડાં, - પીળા રંગનાં દાણાદાર નલિકાગ્રસુખ આવેલાં હોય છે, તે બહુધા દિવિભાગિત હોય છે, ' ફૂલ-લંબગોળ હોય છે. તે ર થી રર ઇંચ લાંષું અને દથી ૧ ૬ંચ પોહોળું હોય છે. તેની સપાટી લીસી નૈ ચળકતી હોય છે. તેની ડીટી લીલા રંગની, જરા જાડી, ર ઇંચથી ૧ ઇંચ લાંબી હોય છે. ફ્લને ટેરવે સૂદ્મ અણી હોય છે. તે કાર્યા હોય છે ત્યારે લીલા રંગનાં અતે કડ્ઠણુ હોય છે. અને તેનાપર ૧૦ ઉભી ધોળા રંગની પટી કે ટીશી હોય છે. પણુ પાકે છે ત્યારે એ રાતા રંગનાં અને ધણાંજ નરમ થઇ નય છે. તેની ૩૬૩ અંદર રાતો ગળ હોય છે. અને તે ગળમાં નાહાનાં ધણાં ખીજ હોય. છે. ફ્લતો સ્વાદ કડવો હોય છે. પણુ: તદન પાકે છે યારે કડવાસ જતી રહે છે. બીજ-ડ્રીકાસ[રૂતા ધોળારંગનાં તે ચપટાં હોય છે, તે એક કોરે જરા વાંકવળતાં અને એક છેડે આડી. કાપેલી હોય એવી અણીવાળાં હે હોય છે. ખીજ *. ઇંચ. લાંબાં, અને ર ઇચ પેોણહોળાં હોય છે. તેની બોન સપાટી ખડબચડી અતે તેની બન્ને ખજુ વચ્ચે કેર, બંધાયલી હોય છે. ૪-ઉપચોગી અંગ-સર્વોગ. પ-ગુણદેોષ-શેથદ્યદ, ઉપલેપક, મૂત્રલ અને ગ્રાહી. ૬-ઉપચેગ-એનું મૂળ પાણીમાં ધસીને ઝેરી જના વરેના ડંખ ઉપર્‌ તેમજ રસવિકારના અને ખીન્ન સોન્નઓ ઉપર ચોપડવામાં આવે છે. મધુપ્રમેઠ્‌ ઉપર ધાતુની મારેલી દવાએ આપવામાં આવે છે તે ઉપર અનુપાન તરીકે ધોલીના મૂળનો રસ તોલા ૧ સુધી દરદીને અપાય છે. ધોલીનાં મૂળની છાલ સુકાવી તેની ખારીક ભૂકી કરી તે ૩૦ ધઉંભાર આપવાથી રેચ લાગે છે, એમ કહેવાય છે. પ્રમેઠ અતે પેશાબની ખળતરા ઉપર્‌ ધોલીના વેલા અને પાનતેો રસ પવાય છે. થોર કાપનારા લોકે થોરનું દૂધ હાથ કે મોહાંપર પડવાથી તડતડૅ નહિ એટલા માટે ઘેલીના પાનનો રસ હાથ અને મોઢાંપર ચોપડી પછી થોર કાપે છે. આંખમાં' થોર કે કૈટાળાનું છીર્‌ પડયું હોય તો ધેલલીનાં પાનના રસતું ટીષું આંખમાં પાડવામાં આવે છે. ઘોલીનાં પાનના રસમાંથી લીલે। રંગ બનાવે છે. ઘોલીનાં પાન વાળા ઉપર્‌ બંધાય છે. ધોલીનાં પાનની પોટીસ કૅઠુણુ ગુંખડાંને ફ્રેડી નાંખી તેની અંદરની બળતરાને શ્ઞાન્ત ડરે છે.' એનાં ફૂલ કાચાં હોય ત્યારે ધણાંજ કડવાં હોય છે. પૃણુ પાકી જય છે ત્યારે તેની ફડવાસ ઓછી થઇ જાય છે. તેથી તે પક્ષી અને કોઈવાર છેકરાંએ ખાય છે. કેટલાંક લોકો એનાં કાચાં ફૂલનું અથાણું ડરે છે, “ચરકસંહિતામાં ઉલટી કરાવવામાં ઘેલીનાં મૂળ ગણ્યાં છે, માટે તેનાં મૂળથી ઉલટી થધ્તે [કફ્‌, પિત્ત, પાંડુરોગ, વિષ, અરૂચી, રકતપિત્ત એ સર્વે રોગને મટાડે છે. ફૂલ અસથાં ખાય તો ઉલટી થાય છે, વાયુ કે।પાવે છે, સાજે, વિષ, પિત્ત, રકતવિકારને ટાળે છે.” (વૈ. રૂ. ઇ.) ૭-સ્થાનક-રસ્તાએની ખાજુએ, વાડીઓની વાડમાં, પાણીના ધોરીઆ કાંઠે અને થાર કંટાળાઓનાં જાળાં- ઓમાં કડવી ધોલીના વેલા ધણા ઉગે છે, એ આખા હિંદુસ્થાનમાં થાય છે. ક ૮-વિશેષ વિવેચન-એનાં પાકાં ફલના રાતા રંગ: ઉપરથી એને ઘાલી કહેતા ઠરે. કેમકે ધોલીનાં પાકાં ફૂલતો રંગ ધણે જ રાતો ને સુંદર લાગે છે, તેપરથી બીન્ન ૩૬૪ વનસ્પતિવર્ણન. કરાઇ ફ્લના રાતા રંગને પણુ તેતી ઉપમા આપી ધણા લેકે કહે છે કે:-“તે ફલને! રંગ રાતો ધોલ જેવે। છે.” ડવાં ધેોલાંને વારંવાર વાવવાથી તેનાં ફૂલ મીઠાં થઈ “તય છે. કડવી ધેલીનાં મૂળ કાઢી લાવી તેના બખે ત્રણુ ત્રણ ઇંચના કકડા કરી ચોમાસાની શર્વાતમાં વાડી- ઓમાં વવાય છે તેમાંથી જે વેલા ઉત્પન્ન થાય છે તેનાં ફૂલ આસ્તે આસ્તે કડવાસ મુકી દઈ મીઠાં થઇ જાય છે. ઘેલીનાં પાનને! રસ છડીને દિવસે ધણાં લેકે શ્ઞાદી તરીકે વિધાતાને કર્મલેખ લખવા માટે રાખે છે “રકતપિત્ત (14011101''10€€)અને ક્ષય મટાડવાને એનાં ઉંડાં મૂળીયાં વપરાય છે”-(વૈદ્યકલ્પતર્‌ માસિક અમદાવાદ ડિસેમ્બર ૧૯૦૬ ). વર્ગ-(કયુકરબિટેસી). નંબર ૨૭૦? ઉ-શાન્ત્રીયનામ-131'1'01114 14011105. દષ્ટાન્ત-11. 11. [). 629; પપ. [૪. 129; 11411. 1. 1. 549; ર્‌. નિ, પા. ૧૨૩. ર્‌-દેશીનામ--શિવલિગી (પે[ન-ગુ૦); શિવષિમ, ઘોઘટી, થંઝોરી, જાવનેસેરોછે (ત૦); મરમુંરજ (હિન). જિસિની, શિવ- વત્છી (8૦). ૩-વર્ણન-શિવલિગીના વેલા ચોમાસે ધણા ઉગી આવે છે. એમાં ધણી શાખાઓ નીકળી ચોતરક્‌ ફેલા- યુલી હોય છે. એનાં પાન કારેલીનાં પાનને મળતાં હોય છે, ફૂલ સૂઠ્ઞમ ફોકા લીલા પીળા રંગનાં અને ફૂલ મ્હાટાં કેરડાં જેવડાં હોય છે. તે પાકે છે ત્યારે રાતા રંગનાં થઈ જય છે, ને તેનાપર ધોળી ટીશીઓ હોય છે. મૂળ-સુતળીથી પેનસીલ જેવું જાડું, રૂ થી ૧ કુટ લાખું, ને તેમાંથી નીકળેલા ફ્ાંટાઓ વખતે એથી લાંબા હોય છે. મૂળ ફ્રીકા ભૂરા રંગનું ને કડવાસલેતા સ્વાદ- વાળું હોય છે. ડાડી અને શાખાઓ--વેલા લીસા તે ચળકતા હાય છે. શ્ઞાખાઓ સુતળી જેવી પાતળી તે તેપર ઉભી હાંસા આવેલી હોય છે. એ હાંસોપર સૂદ્દમ કાંટા આવેલા હોય છે, તેપર આંગળી ડ્રેરવતાં તે ખરસટ લાગે છે. સ્વાદ કડવાસલેતો હોય છે. પાન--આંતરે આવેલાં હાય છે. તે કુમાસે પાતળાં હોય છે. તે ૩-૫ કે ૭ ખૂણીઆં હોય છે. તેતો વચલે। ખૂણીઓ ઘણુંકરી સૌથી લાંબો હોય છે. પાનની કોર દાંતાવાળી હોય છે, તેની ઉપરની સપાટી લીલા રંગની ખરસટ ને ધોળા વાળની રૂંછાળવાળી હોય છે. તીચેની સપાટી ફીકા લીલા રંગની ને જરા લીસી હોય છે. પાન વર્ડ થી ૪ ઇંચ લાંખાં અને ૧ થી ૩ કે ૪ ઇંચ પોહોળાં હોય છે. પાનની ડીટ્ડી૧ થી ૩ર ઈચ લાંબી, ખરસટ ને સખત વાળની રૂંછાળવાળી હોય છે. તે તેપર ઉપ- રતી બાજી નીક હોય છે. પાનની વાસ કારેલાનાં પાન જેવી અતે સ્વાદ ફીકાસલેતો તૂરો, પણુ પાછળથી જરા ચીરપર્‌। ને કડવે। લાગે છે. તંતુઓ-ઝીણા તે ખે શાખાઓવાળા હોય છે, રલ-એકજ પત્રકાણુમાંથી નર્‌ અને માદ્દા ફૂલે જૂટ્દાં જૂદદાં નીકળેલાં હોય છે. તેમાં નર્ફૂલ ૩ થી ૪ અને માદ્દા ૧ થી ૩ હોય છે. નર્ફૂલ-૩ લાઇનથી ડ્‌ ઇચ લાંબી ઝીણી ડીટડી- પર ફૂલ આવેલું હોય છે. તેતો વ્યાસ ઢ લાઇન જેટલે, રંગ ફરોકાસલેતો પીળા, ને વાસ કડવી હોય છે. ફૂલની ડીટડી લીલાસલેતી પીળી ને ચળકતી હોય છે. તેપર સડ્રેદ સૂટ્મ વાળની આછી રૂંવાટી હોય છે. પુષ્પખાહ્કોષ-પ પત્રેતો બનેલો હોય છે. તેનાં પત્રો તળિયેથી નેડાઇ એક પોહોળી પ્યાલી જેવાં બનેલાં હોય છે, ને મથાળે તેના પાંચે દાંતા લીલા રંગના સાંકડા દેખાતા હોય છે, તે પાંખડીઓથી ડુંકા હોય છે. પુષ્પાભ્યન્તર્કેોષ-તી પાંખડીઓ પ હોય છે. તે ફોકા પીળા રંગની, ટેરવે સાંકડી થતી, બન્ને સપાટીપર સૂટ્ષમ વાળની રૂંછાળવાળી, પાંચ ઉભી નસોવાળી, તળિ- યેથી નનેડાયલી ને મથાળે છૂટી હોય છે. પુંકેસરો-૩ હોય છે, તે પાંખડીઓથી ડુંકાં હોય છે. તેના તંતુઓ ફ્રીકા પીળા રંગના, ચળકતા, ને પરા- ગક્રેષ પીળા હોય છે. સ્રીકેસર્‌-હોતી નથી. માદાફૂલ-ની ડીટડી નરફૂલની ડીટડી કરતાં નનડી અને ડુંકી હોય છે. તે લીલા રંગની ને ચળકતી હોય છે, તેતે મથાળે સ્રીક્રેસરગર્ભાશય લીલા રંગતે, ગોાળાઇ- લેતો ને સૂટ્દમ પીળા રંગની રજવાળા આવેલો હોય છે, તેને મથાળે પુન ખાન કોષ અતે પુન અભ્ય૦ કોષ નર્‌ ફૂલમાં હોય છે તેવાજ આવેલા હોય છે. પુંકેસરે-હોતાં નથી. ( પણુ જે ભૂલ નહિ થતી હોય તો ફૂલની પાંખડીઓ અતે સ્તરીકેસરતલિકાઓની વચ્ચે ૩ ધોળાસલેતા રંગના નલિકાથી ડંકા છેતા દેખાય છે તે પુંકેસરોનાં અવશેષ હશે, ) સ્રીકેસર-એનોા ગર્ભાશય અધોગર્ભા હોતાં પુન બા૦ કોષને તળિયે આવી ગએલો છે. અને એપરની પાંખડીઓની વચમાં લીલા રંગની, જરા જાડી ૩ નલિ- કાએ પાંખડીઓથી ટુંકી લીલા રંગનાં માઇ મુખંવાળી આવેલી હોય છે, વનસ્પતિવર્ણુન. ફૂલ-એક પત્રકોણુમાં ધણુંકરી ૧થી ૩ હોય છે. * જિ તે ખહુધા ગાળ હોય છે. તે ૨ ઈંચ વ્યાસનાં, રાતા ' રંગનાં, ૮ થી ૧૦ ભાંગી ટુટી સડેદ ટીસીઓવાળાં, અને મથાળે સૂટ્મ ભૂરા રંગની બેઠેલી અણીવાળાં હોય છે. ફૂલમાંથી લીલાસલેતો ચીકણા રસ નીકળે છે, જેની અંદર ધણુંકરી ૬ ખીજ હોય છે. ક્લની વાસ અણુ- ગમતી ને સ્વાટ કડવો હોય છે. ખીજ-ભૂરા રંગનાં હોય છે. તે $ ઇંચ લાંબાં અને ર ઇંચ પોહોળાં હોય છે. તેની મસ્િ ખૂડખચડી હાય છ. તેનાં ખીજતો આકાર જલાધારી સોતા શિવલિંગ જેવા બન્ને બાજુએથી હોય છે, વચ્ચે એક ધાર હોય છે. ખીજતો એક છેડા ગોાળાઇ- લેતો અને ખીન્ને ખુરપીની અણી જેવે। હોય છે. ૪-ઉપચોાગીઅએગ-સવૉગ. ધણા લોકે ચોપડે છે. એના વેલાને ફ્લસોતો સુકાવી તેખીજી દવાઓ સાથે ચિરગુણુકારી કવાથમાં વપરાય છે, “જ્ઞિવલિગીનાં ફલ ખાષ્ી તેલમાં વધારી શાક કરી ૧૦-૧૫ ખાવાથી જુલાબ લાગે છે, તેથી પેટ સાફ્‌ થાય, ખરલ, કોઢ, આમ, વિષ, રક્તદોષ, સોજા, ઉદરરોગ, એ સરવેને મટાડે છે.” (વૈન રૂ૦) ૭--સ્થાનક-વાડીઞએ। અતે ખેતરોની વાડામાં શિવ- લિંગીના વેલા ચામાસે ધણા ઉગે છે. ૮-વિરશેષ વિવેચન-એનાં ખીજના આકાર ઉપરથી એનું નામ શિવલિંગી પડેલું જણાય છે. વગ'--(કયુક્રબિટેસી). નંબર્‌-ર૭૨૬* ૧-શાન્્ીયનામ-1 01 ત ૩૨૬1010114. દૃષ્ટાન્ત-િ. 11. [).. 628; ક. ૪. 129; 111. ₹, ૪. 287. રૂ. નિ, પા. ૫૭૯. ૨-ટશીનામ-ચણુકચીભડી ( પેો।૦4-ગુ૦ ); ચીરાટી, મેજી (મ૦); વિજારી, ગ્વાહવવજરી (હિં”); રરારુજી (સ૦). ૩-વણૂન-યણુકચીભડીના ઝીણા વેલા ચોમાસે ઉગી આવે છે. પાન ચીભડીનાં પાન જેવાં, ફૂલ સૂટ્મ પીળા રંગનાં, અને ફ્લ ગોળાઇલેતાં ચણા જેવડાં હોય છે, તે પાકે છે ત્યારે રાતા રંગનાં થઇ નય છે. એના વેલા ખર્સટ હોય છે, ને તે ધણા લાંબા હોતા નથી. * પોરબંદરની ખારવીઓ ફ્ઞિવલિંગીનું ખીજ કેળાંમાં ગળી નય છે, તેથી ગર્ભ રહે છે, એમ માને છે. ૩સ્ષ (કઃ સૂળ-૨ થી દૃ ઇચ કાંમું; ફીકા ધોળા રનું, ઝીણા ફાંટાઓવાળું અને સુતળી જેવું જાડું હોય છે. ડાડી અને શાખાઓ -સુતળી જેવી જડી ને તેના- | પર ઉભી હાંસા અને ધોળા રંગના લાંબા અને ટુંકા એવા ખે જતના ખરસટ વાળ આવેલા હોય છે. કોમળ શાખાઓ ઉપર વાળ વિશેષ ગીચ હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. શાખાના નીચેના ભાગનાં પાન જરા મ્હાટાં અને ડીટડીવાળાં હોય છે. ને શ્ઞાખાના છેડાનાં પાનને બહુધા લાંબી ડીટડી હોતી નથી, પાનની બન્ને સપાટી ખરસટ અને તેની કેરપર તેની બન્ને બાજુ * દાંતા હોય છે. પાન ૩ થી પ કરે ૭ ખૂણીઆં હોય છે. તે રુ ઇંચથી ઢ ઇચ પોહોળાં, અને ડીટડી સાતાં ધણું- | કરી તેટલાં જ લાંબાં હોય છે. પાનની વાસ અને સ્વાદ 'ચીભડીનાં પાન જેવાં હોય છે. પ-ગ્ુણદોષ-શેોધક, સારક અને ચિરગુણકારી પૈષ્િક. _ 'હ-ઉપચેગ-શિવલિગીનાં પાનને રસ કાઢી સોજ્નપર _ તંતુઓ-સાદા, દોરા જેવા પાતળા તે પીળાસલેતા રંગના હોય છે ફૂલ-ખહુધા એક જ પત્રકરોણુમાં નર્‌ અને માદા ફલો જૂટદ્દાં જૂદા ચુચ્છીઓની પેઠે આવેલાં હોય છે. તેમાં નર્‌ ફૂલે! પુષ્પ ધારણુ કરનારી નાહાની સળીપર અને માદા ફૂલે! અત્યંત ટુકી ડીટડીપર આવેલાં હોય છે. નરરૂલ-પુન બાન કેષ પ પત્રોનો, પત્રો તળિયેથી જેડાયલાં, ને મથાળે તેના પાંચે દાંતા જૂદા દેખાતા હાય છે. ર પુષ્પાભ્યન્તર્કોષ-તી પાંખડીઓ પ પીળા રંગની હોય છે. ઝુંકેસરો-૭ હોય છે. તેના પરાગકેષ ખે બેપોલ- વાળા, ને એક એક પેોલવાળો હોય છે. સ્રીકેસર્‌-હાતી નથી. માદાફૂલ-સ્રીકેસર ગર્ભાશય (કલ) ને ટેરવે પુ બા૦ કોષ અતે પુ૦ અભ્ય૦ કોષ નર્ફૂલમાં હોય છે, તેવા જ આવેલા હોય છે. પુંકેસરો-હેોતાં નથી. સ્રીકેસર્‌-તેનો ગર્ભાશય ચઢેલા પેટાળવાળા, વાળની રંંવાટીથી ગીચોગીચ ભરાયલે।, પુન બાન “કોષની નીચે આવી જય છે, અતે તેને મથાળે પાંખડીઓની વચ્ચે સ્રીકેસરનલિકા જરા જડી, ડુંકી, ને ટેરવે ₹ થી ઢ છેડા (સુખ)વાળી આવેલી હોય છે. ફૂલ-ચણા। જેવડાં હોય છે. તે એક પત્રકોણુમાં ધણં- કરી ૧ થી ૪ હોય છે. તે પ્રથમ લીલા રંગનાં હોય છે, તે તેપર ધોળા લાંબા ગીચ વાળની રૂંછાળ હોય છે. પણુ તે જેમ જેમ પાકતાં જય છે તેમ તેનાપરથી રૂંછાળ ઉતરતી જાય છે અતે ફલપર ધોળી ઉભી પટીની ૩૬૬ વનસ્પતિવર્ણન. બઆનક દેખાય છે. તે તદન પાકી ન્ય છે યારે તે ધણાં ચળકતાં રાતા રંગનાં થઈ નય છે. ફૂલ ગાળ, અને 3. ઇંચ વ્યાસના હોય છે. તેમાં પ થી ૮ ખીજ હોય છે, ફ્લનો સ્વાદ કાચાં ચીભડાં જેવો હોય છે. ખીજ-ચપટાં, ૧૨ લાઇન લાંખાં, તે રું લાધ્ત પોહેળાં, રંગે પીળાં કે ફરોકાં ધોળાં હોય છે, ખાની સપાટી ખડખચડી હોય છે. તેને એક છેડે ખુઠ્ઠી અણી અને તેની બન્ને બાજી વચ્ચે એક કીનાર (ધાર) હોય છે. ૪-ઉપચોગીઅંગ-મૂળ અને ફળ. પ-ગઝુણુદોષ-કૃમિધ્ય અને સારક. ૬-ઉપષેોગ-એનાં કાચાં અને પાકાં ફળ છોકરાં ને ગોવાળીઆ ખાય છે. ફ્લતે ગુણુ કૃમિધ્ય અને સારક મનાય છે. એનાં મૂળનો કાઢો પેટના ચુંકાનતે મટાડે છે. મૂળ ચાવવાથી દાંતતો દુખાવો મટે છે. બીને! ઉકાળા પરસેવો લાવે છે, એમ કહેવાય છે, ૭-સ્થાનક-રસ્તાઓની બાજુએ, વાડીઓની વાડમાં, ઢોરનાં ચરીઆણુ ધાસની સાથે અતે ચણીઆં ખોરનાં ઝાડવાંમાં ચણુકચીભડીના વેલા ઉગેલા ન્નેવામાં આવે છે. એ આખા હિંદુસ્થાનમાં થાય છે. ૮-વિરેષ વિવેચન-એનાં ફલ ચણા જેવડાં અને તેતો સ્વાદ ચીભડાં જેવા હાવાતે લીધે એતે ચણુકચો- ભડી કહે છે. ચીભડાંના ( €૫૦૫૪11%0€%2 ) વગૈમાં જેમ મ્હો- ટઢામાં મ્હોડું ફૂલ પતકાળાં વા ડાંગર ( €૫૦૫૦ 0118 10821118) અતે વુંખડાં (1.તટલા180 ૪૫૪થ13)- નાં હોય છે. તેમ નાહાનામાં નાહાનાં ફ્લ ચણુકચી- ભડ્ડીનાં છે. એનાં ફ્લ ગાોવાળીઆ જંગલમાં ગાયો ચારતાં ખાય છે માટે એને ગ્વાલકકર્‌ીી કહે છે. વર્ગ-( ક્યુક્રબિટેસી ). નંખર-ર૭૨* «..૧-શાન્્નીયતામ-€૦૩'૧110001'[0૫8 ૦91૪020. દૃષ્ટાન્ત-11. 11. [. 628; યં. ૪. 129; 3411. 11.1. 5858; રૂ. નિ. પા. ૫૮૯. ૨-દશીનામ-કડવી નઈ (પો--ગુ૦); ૨ટવીનાફ (8૦); ઝજાશમટ, જરવીનાર્‌ (રિં૦); જ્ટુનાટ્દી, માટી ( સન ); '3-વણીન-કડવી નઇતા વેલાતો સાધારણુ દેખાવ ઘેઈલાના વેલા જેવો થાય છે. તે ચોમાસે ધણા ઉગી આવેલા જેવામાં આવે છે. વેલાની ડાંડી લીલા રંગની, લીસી, ચળકતી, અને પાન ૩ થી પ ખૂણીઆં ઘેલાંનાં પાન જેવાં પણુ તેથી નાહાનાં હોય છે. ફૂલ નર્‌ અને માદ્દા ધણુંકરી એકજ પત્રકોણુમાંથી નીકળેલાં, લીલાસ- લેતા પીળા રંગનાં હોય છે. ફલ કડવી પાડળનાં ફલની પેઠે સાંકડી ડુંકી અણીથતાં, વચમાં સિદ્રિયા રંગનાં, અને તળે ઉપર લીલા રંગનાં હોય છે, તેથી તે ધણાં સુંદર અને જરા અજનયખ જેવાં દેખાય છે, મૂળ-એનાં મૂળને કાંદો કહે છે. કેમકે એના વેલા નીચે કોઇવાર ગોળાઇલેતો, કોઇવાર ઉંધા વાળેલા શ્ઞલ- ગમ જેવો, કે ખીજ રીતે ખેડોલ કંટોલીના કાંદા જેવે કાંદો થાય છે. તે બહારથી ભૂરાસ કે પીળાસલેતો ધોળે, અતે અંદરથી ધોળે હોય છે. તેની છાલ ખડબચડી અતે પાતળી હોય છે. એતે કાપવાથી એમાંથી તરત પ્રવાહી રસ નીકળે છે. જે થોડીવારમાં ધટ્ટ થઇ ગુંદરની પેઠે બંધાધ્ન નનય છે. એનો સ્વાદ કડવો, ચીકણો ને ખટાશલેતો હોય છે. એની કડવાસ થોડા વખત પછી જર્‌ા ગળચટાશલેતી ને ધણો વખત સુધી જણાય છે, ડૉડી અને શાખાઓ-ડાંડી કવચિતજ હોય છે. પણુ ધણુંકરી એના કાંદાપરથી સુતળી જેવી પાતળી, લીલી, લીસી, ચળકતી, ખે માલૂમ ઉભી ઢાંસોવાળી શાખાઓ નીકળેલી હોય છે. તે જરા લાંબા સાંધાવાળી, સાંધા પાસે જરા જાડી થએલી, અને દરેક સાંધે જરા વિરૂદ્દ વાંકલેતી હોય છે, તેથી સાંધા પાસે ખૂણો થયેલો હોય છે. શાખાને તોડતાં તેમાંથી રસ નીકળે છે. એતો સ્વાદ ફ્રીક્રે, જરા ખટાશલેતો, ને પાછળથી અણગમતે લાગે છે. પાનઃ-આતરે આવેલાં હોય છે. તે ૩ થી પ ખૂણીઆં કે વિભાગવાળાં હોય છે. પાનનો વચલો ખૂણીઓએ વિશેષ લાંખો હોય છે. ડીટડી ર થી ૧ ઇંચ લાંબી, ગોળ અને જરા મરડાયલી હોય છે. તેપર વખતે ધોળાં લાંબાં છાંટણાંતી ભાંગી તુટી હાર હોય છે. ડીટડી પાસે પાનની કોર પોહાળી, ખાંચવાળી અર્થાત્‌ હૃદ્યાકૃતિનતી હોય છે. પાનના ખૂણીઆ કે વિભાગો પોહોળા હોય છે. પાનતે ટેરવે સૂટ્મ અણી અને કેોરપર સૂટ્મ દાંતા તથા ધોળા ચળકતા [ફાંટા જેવા વાળની હાર હોય છે. પાનની ઉપરતી સપાટીના રંગ લીલો કે ઘેરો લીલે અને નીચેનીનો ફરકો લીલો હોય છે. પાન બન્તે સપાટીએ ખરસટ હોય છે. પાન ૧૨ થી ૨ ઇંચ લાંબાં અને ૨ થી ૩ ઇંચ પોહોાળાં હાય છે. તે કુમાસે જરા નનડાં હોય છે. તેની ડીટડીને મથાળેથી ધણુંકરી ૩ મુખ્ય નસે! નીકળી પાનના ખૃણીઆઓમાં ગયેલી હોય છે, અતે તેમાંથી ઉપર જતાં પાછા ૨ ક્રે ૩ ફાંટાઓ નીકળેલા હોય છે, પાનનો સ્વાદ મોળા, પણુ પાછળથી જરા ખટાશલેતો ચીર- પ્રો લાગે છે. પાનની સામી બાજુથી અકેક - સારો ગુંછળુંવળેલો તંતુ તીકળેલો હોય છે, રં 1. ર રી ધી શ શન મ શ વનસ્પતિવર્ણન. ૩દછ ફલ-નરફૂલ-પુષ્પ ધારણ કરનારી સળી વ્ય થી ર કે કાઇવાર ૪ ઇંચ લાંબી હોય છે. તે લીંબડાની સળી જેવી પાતળી, લીસી, ને ચળફતી હોય છે. તેને મથાળે સૂટ્ટમ ફૂલોની ગુચ્છી આવેલી હોય છે. ફૂલની ડીટડી ધણી ઝીણી, ડુંકી, ને તેપર સફેદ વાળની રૂંવાટી હોય છે. ડીટડીના થડમાં ૧ સૂટ્દમ પુષ્પપત્ર હોય છે. ફૂલનો વ્યાસ ૧? લાઇન જેટલે હોય છે ને તે બહુધા તેટલું જ લાંખું હોય છે. ધુષ્પબાહ્યકેોષ-પ પત્રોનો બનેલો હોય છે. એનાં પાંચે પત્રો તળિયેથી બ્તેડાધ્તે તુંબડીના પેટાળની પેઠે ચઢી આવેલાં હેય છે. ને તેને મથાળે તેના પાંચે દાંતા છૂટા દેખાતા હોય છે. એ પત્રોપર ઉભી લીલા રંગની ટીશીઓ હોય છે, પત્રો ફ્રીકાસલેતા લીલા રંગનાં ને તે- પર સફેદ વાળની આછી રંવાટી આવેલી હોય છે. એ પત્રો પાંખડીઓથી આંતરે આવેલાં હોય છે. તે પાંખ- ડીએથી વખતે જરા ડુંકાં અતે સાંકડાં હોય છે. તેનાં ટેરવાં બહુધા અંદર્‌ વળતાં હોય છે. પુષ્પાભ્યન્તરેકોષ-ની પાંખડીઓ પ૫ હોય છે, તે લીલાસલેતા પીળા રંગની, ને તેપર બન્ને બાજુએ સૂટ્મ વાળની રૂંવાટી હોય છે, પાંખડીએ એક ખીન્નથી છૂટી, અને તેની કેરપર સૂટ્મ વાળની ઝાલર હોય છે. તેની સપાટીપર સૂટ્ટમ પીળા રંગના ચળકતા બિદુઓ અને પાંચ ઉભી નસો હોય છે. પાંચેના ટેરવાં ખુઠ્ઠાં અને સહેજ સાંકડાંથતાં હોય છે. પાંખડી પુન ખાન કોષનાં પત્રો કરતાં જરા પોહાળી, ને ફૂલ ઉધડી ગયા પછી તે પછવાડે ગળી જય છે. પુંકેસરો-(નરકેસર)-૩ હોય છે. તે પાંખડીઓની વચ્ચોવચ આવેલાં હોય છે. તેના તંતુઓ લીલા રંગના અને પરાગક્રોષ પીળા હોય છે. યુંકેસરો પાંખડીઓ કરતાં ડુકાં હોય છે સ્રીકેસર-હોતી ન્થી. ને હોય છે તે! ચિહ્ષમાત્ર, પ કમુ ધારણુ કરનારી સળી હોતી નથી, પણુ ૩ થી રૈ ઈચ લાંખી તે જરા જડી ડીટડી હોય છેતે ખવ પીળા રંગની, લીસી, ચળકતી હોય છે. માદાફૂલ વખતે એક જ પત્રકોણુમાં ૧ થી વધારે પણુ હોય છે. માદાફૂલની ડીટડીને મથાળે સ્ત્રીક્રેસર- ગર્ભાશય આવેલે। હોય છે. તે લીલા રંગનો, લીસો ને ચળકતા હાય છે. અને તેનાપર ધોળાં છાંટણાંની ખહુધા દશ ઉભી હાર હોય છે. એ ગર્ભાશયની ઉપર પુન ખાન કોષ આવેલો હેય છે. તે નર્કૂલમાંના પુન ખા૦ કષ જેવડો ને તેના જેવાજ હોય છે. પુષ્પાભ્યન્તરકરોષ-પણુ નરફૂલમાં * હોય. છે. તૈવો રં ને તેવડે। જ હોય છે. પુકેસરે-હોતાં નથી. ઃ જ્રીકેસર્‌-ગર્ભાશય અધઃસ્થાયી હોતાં પુન બાન કોષની નીચે આવી ગયેલે હોય છે અને આ ફૂલની પાંખડીઓની વચ્ચોવચ્ચ લીલા રંગની, ડુંકી ને જરા નનડી નલિકાઓ સૃદ્દમ સ્થંભની પેઠે આવેલી હોય છે. જેને મથાળે લીલા રંગનાં, ત્રણુ નંલિકાગ્રસુખ પાસે પાસે આવી જઇ એક ગોળાકાર ગુચ્છી જેવાં દેખાતાં હોય છે. ફૂલ--કાચું હોય છે, ત્યારે લીલા રંગતું હોય છે. ને પાકે છે ત્યારે સિંદૂરિયા રાતા રંગનું થઇ જય છે. તે બન્ને છેડે જરા સાંકડુંથતું. હોય છે, તોપણુ ટેરવે વધારે સાંકડું અને લાંબી અણીથતું હોય છે. ફૂલની ડીટી જડી ને પીળાસલેતા રંગની હોય છે. ને તેને મથાળે સૂટ્્મ પ્યાલી કે ટોપી જેવો! લીલાસલેતા પીળા રંગને। ફેલને સાંધા હોય છે. સાંધાપરથી ફ્લની અણી સુધીને। તેનો વચલે। ભાગ રાતે! હોય છે. અને તેની મથાળાની અણી લીલી હોય છે. તેથી ફૂલ વચમાં જડું, રાતું, અને તળિયે તેમજ મથાળે લીલા રંગનું હોય છે. તેથી તે ધણું સુંદર દેખાય છે. ડીટી સોતું ફલ ૧ ઇંચ લાંમું અને ૩ થી ૪ લાધ્નન પોહેોળું હોય છે. ફૂલ પાકી જય છે ત્યારે ગળીને ધણું નરમ થઈ જય છે. તેથી તેને જરા તાણુતાં તે તેની ડીટી ઉપર આવેલા રોપી કે પ્યાલી જેવા સાંધાપરથી તે એક ડાખલીની પેઠે સપાટ ઉધડી નીકળી પડે છે. ને તેમાંથી પીળા રંગના રસમાં વીંટળાયલાં બહુધા ૬ ચી ૧૦ ખીજ નીકળે છે. રસની વાસ ઉત્ર અતે સ્વાદ જરા ગળ્યો અને પાછળથી ધણો ઉમ્ર ને સહેજ ચીર- પરે લાગે છે. બીજ-૧ થી ૧? લોધ્ત લાંબાં, અને લગભગ ૧ લાધ્ન પોહોળાં હાય જે તે કાળાસલેતા ભૂરા -રંગનાં, ચળડતાં, બન્ને બાજુએ ચઢી આવેલાં અને ખન્ને બાજુ હોય છે. તે એક છેડે ખુઠ્ઠી ખંડિત અણીવાળાં “ને બીજે અખંડિત અણીવાળાં હોય છે. ખીતે તોડતાં તેમાંથી ધોળા રંગનું તેલીયું મીંજ નીકળે છે. તે કડવું હોતું નથી. ૪-ઉપષચોગી અંગ-મૂળ. પ-ગુણદોષ-શેથ, વિષ અને કૃમિક્ન; ચિરગુણુકારી પૈ।ષ્ટિક, રેચક અતે ઉલટી કરાવનાર. ૬-ઉપચેોગ-કડવી તપના કાંદાને પાણીમાં ધસીને રસવિકારના સોન્ન ઉપર ચોપડવાથી સોજ્ે ઉતરી જય છે. કડવીનઇના કાંદાતો કવાથ વિસ્ફ્રેટક અને ખીન્નં એવાંજ લોહીવિકારનાં દરદોમાં અપાય છે. અતિસાર અને સંત્રહણીના પાછલા દરમાં કડવી નધ્તતો કાંદો વપરાય છે. અર્જા્ણુ અને ગચરકા ઉપર પણુ કડવી નઇને કાંદો આપવામાં આવે છે. કડવી નતો સુકો કાંદો, ડુંગળી અને જીરૂં એ ત્રણુ ચીજનો એરડીના , તેલમાં મલમ ૩૬૨૮ વનસ્પતિવર્ણન. [સ મવા સાવ ખનાવી સંધિવા ઉપર લગાડમાં આવે છે. સર્પદંશ ઉપર કડવી નઇને કાંદો પવાય છે, તેમ પાણીમાં ધસીને તેના દંશ ઉપર ચોાપડવામાં પણુ આવે છે. કડવીનઇ પીપર અને મરીની સાથે જીણું તાવપર અપાય છે. કડ- : વીનઈતો કાંદો મરકીની ગાંઠપર પણુ ચાપડવામાં આવે છે, તેમજ કેટલાએક લોકે તેને મરકીમાં પાય પણુ છે. એની માત્રા ખે આનીથી પાવલી ભાર. કડવી ન'ઇના કાંદાનો ખાસ ગુણુ રૅચક અને ઉલટી કરાવનાર ગણુવામાં આવે છે. અને એનો કાંદો ઝેરી અસર કરે છે. તે વિષે કરનલ કે. આર. કિર્તીકર પોતાનાં « પૉંધઝનતસ પ્લાન્ટસ ઓંફ બૉંમ્ખે.” વોલ્યુમ બીન્નમાં વિસ્તારથી વિવેચન આપે છે તે વાંચવા લાયક છે.2* છ-સ્થાનક-વાડીઓની વાડમાં, કંટાળા અને ગુગ- ળનાં ઝાડવાંઓનાં ન્નળાંઆમાં અને સપ્ત પત્થરવાળી જમીનમાં વિશેષ કરી કડવીન'ના વેલા ઉગે છે. એ હિં ના ધણાખરા ભાગોમાં થાય છે. ૮-વિ૦ વિવેચન-કડવીનઇનાં ફ્લને ગામડીઆ લોકે સર્ષનાંધોલાં અયવા સપેના ખોસી કહે છે. કડવીનધના કાંદા આ સ્વસ્થાનમાંથી ગાંધી લેકે મુંબઇ મે।કલે છે. વર્ગ-( ક્યુક્રબિટેસી ). નંખર્‌-૨૭૩* ઉ૧--શાનસ્્રીયનામ--01011010[2ડ5 ૦€૦'831101'- 1118. દૃષ્ટાન્ત--11. 11. 0. 630; પ. 0. 180. ૨--દશીનામ--આંખફ્ટામણી ( પો%ગુ૦ ) કુતી- ભુભા ( કચ્છી). ૩--વર્ણન--આંખકુટામણીના વેલા ચામાસે ધણા ઉગી આવે છે. એ વેલાને સાદા તતુએ નીકળે છે, તેની મદદથી એ વાડ વગેરેતે પકડી તે ઉપર ચઢી જાય છે, એનાં પાન ૩ થી પ કે ૭ ખૂણીઆં હોય છે. તે કારેલીનાં પાન જેવાં દેખાય છે. એમાં સૂહ્મ ફૂલે ને ચણીઆં ખોર જેવડાં ફૂલ થાય છે. એ પાનના સુંદર આકારને લીધે એ વેલા ધણા સુંદર દખાય છે. તે સુકાય છે યારે કાળા થઇ જય છે. એમાં ઉપપાન જેવાં પુષ્પપત્રોના વિલક્ષણુ આકાર ઉપરથી એના વેલા ચણકચીભીડી અતે શિવાલૈગના વેલાથી તરત નદા એળખાઇ આવે છે. * 110 01300005 714115 ૦? 30110839. 357 ડપત્ટટુઉ૦ળ 181૦ 8. 1દ. 17, 1. 11. 8, 1. 1,. 8. 10. 11. [. 482. સૂળ--રંગે ધોળું હોય છે. તે ૪ થી૮ 9ંય કે વખતે ૧થી ૧. ફુટ લાંખું હોય છે. તે સુતળીથી પેન- સીલ જેવું જાડું હોય છે. તેમાંથી વખતે ખે ત્રણુ બીન્ન ફાંટાએ અને થોડા ઝીણા રેસા નીકળેલા હોય છે. એની વાસ કડવાસલેતી અને સ્વાદ હરમાં અને થોડી વાર પછી સહેજ કડવે લાગે છે. ડાંડી અને શાખાઓ--સુતળીથી પેનસીલ જેવી જડી થાય છે. તેનાપર ઉભી પાંચ હાંસાો અને સ'ખ્ત- વાળ હૉય છે. તેથી તેનાપર આંગળી ફેરવતાં તે ખડ- ખચડી લાગે છે. તે ફ્રોકા લીલા રંગતી હોય છે. વાસ ઉત્ર અને સ્વાદ હરમો હોય છે. તંતુઓ--ઝીણા તે લાંબા હોય છે. તે અધવચથી ગુંચળું વળેલા હોય છે. તે બહુધા પાનની વિરૂદ્ધ દિશ્ા- એથી નીકળેલા હોય છે. પાન--આંતરે આવેલાં હોય છે. તેની બન્ને સપાટી ખરસટ હોય છે. તે ઉપરની સપાટીએ ઘેરા લીલા રંગના ને નીચે ફ્રીકાં હાય છે. તેના ખૂણીઆ નીચેથી ઉપર ઝતાં અતુક્રમે વધારે પોહાળા ને લાંબાથતા હોય છે, તેમાં વચલે। ખૂણો સૌથી લાંખો હોય છે. પાન ૧થી પ ઇંચ લાંબાં ને ૧ થી ૪ ઇંચ પોહેોળાં હોય છે. તેની કેર- પર કરવત જેવા દાંતા હોય છે. તેની ડીટડી ૧ થી ૨ ઇંચ લાંબી હોય છે. પાનની વાસ ઉત્ર અતે સ્વાદ કડવા હોય છે. પત્રકોણુ પાસે ઉપપાન જેવાં પુષ્પપત્રો આવેલાં હાય છે. તે જરા લાંબાં કે ગોળાપ્#લેતાં હોય છે, ને તેની *્રાર્‌્પર્‌ લાંબી ને ઝીણી અણીવાળા દાંતા આવેલા હોય છે. ફલ--નર્‌ અને માદાફલે એક જ વેલાપર બહુધા એકજ પત્રકોણુમાં આવેલાં હોય છે. નરકુલ--પુષ્પ ધારણુ કરનારી સળી ધણી પાતળી 3થી ૧૪ચ લાંબી હોય છે. તેપર અનુક્રમે પથી ૮ કૂલો આવેલાં હોય છે. તે સળીનાં ટેરવાં આગળ વધારે પાસે પાસે હોય છે. ફૂલ ડ્રીકા લીલા રંગનાં, થાળી કે રકાખીની પેઠે સપાટ પસરાયલાં, અને આસરે ડુ ઇંચ વ્યાસનાં હોય છે. તેપર સોનાં જેવી ચળકતી પીળી કણીઓ દેખાય છે. પુષ્પબાહ્યકે।ષષ--લીલા રંગનો, તળિયે ન્નેડાયલો, ને મથાળે તેના પાંચ દાંતા દેખાતા હોય છે. પુષ્પાભ્યન્તર્કોષ--ની પાંખડીઓ પ હોય છે. તે પુન ખાન ક્રોષનાં પત્રોથી લાંબી અને તેથી આંતરે આવેલી હાય છે. તેની કોરપર વાળની ઝાલર હોય છે, પાંખડીપર ત્રણુ ઉભી નસો આવેલી હોય છે. જે આઇગ્લાસમાંથી જેતાં પાછળની ખાજુ ધણી સ્પષ્ટ દેખાય છે. પુંકેસર્‌--૩ હોય છે. તે પાંખડીઓથી ડુંકાં હોય છે, એ ત્રણે યુંકેસરો પાછળની ખાજુથી એક ખીનંતે વનસ્પતિવર્ણુન. ૩૬૯ અઢેલી રહેલાં હોય છે. તેના: તંતુઓ લીલા, [અને પરા- ગક્દાષ તથા તેમાંતી રજ પીળાં હોય છે. પરાગકોષ ઉપર જતાં ટેોપકાં હાય છે. તેમાં ખે પરાગકોષને ખે, અને એકને એક પોલ હોય છે. ફૂલ ઉધડયા પછી પાંખડીએ વિશેષ પસરાધને જર્‌ા નીચી ઢળી ન્ય છે, તેથી પુંકરેસરા પાંખડીનાં સુખથી બહાર નીકળતાં સ્પણ્ટ દેખાઇ! રહે છે. સ્રીકેસર-આ ફૂલમાં હોતી નથી. માદાફલ-પુષ્પધારણુ કરનારી ડીટડી ડૂ ચ લાંખી અને નરફેલ ધારણુ કરનારી સળી કરતાં નડી હાય છે. તેપર આદિફ્લ ( સ્રરીકેસરગર્ભાશય) આવેલું હોય છે. ને તે ફૂલની ઉપર્‌ પુન બાન અને પુન અભ્ય૦ કોષ આવેલા હોય છે, તે નરફૂલમાંના પુન ખાન અતે પુ અભ્ય૦ કોષ જેવા અતે ખહુધા તેવડાજ હોય છે. પુંકેસરો-આ ફૂલમાં હોતાં નથી. સ્ત્રીકેસ૨-ગર્ભાશય લીલા રંગને હોય છે, તે લીસા, ચળકતો! તથા તેપર ધોળાં છાટણાંની ઝાંખી ખાનક હોય છે. નલિકા ૧ લીલા રંગની, અને તેપર્‌ તેવાજ રંગનાં ત્રણુ ગોળાઇલેતાં સુખ હેય છે. ફેલ-કાચાં હોય છે, ત્યારે કડવાં અતે ફકા લીલા રંગનાં ને તેનાપર્‌ સફ્રેદ છાટણાં હોય છે. ને પાકે છે યારે ગળ્યાં, રાતાં, અને પાછળથી કાળાં થઇ જાય છે. તેતો આકાર ગોળાઇલેતો તોપણુ તેની પેહોળાઇ સહેજ વધારે હોય છે. તેની સપાટી લીસી ને સહે જ ચળકતી હોય છે. તે અરીઠાાનાં ખી જેવડાં અથવાં મ્હોટાં ચણીઆં ખોર જેવડાં હોય છે. તેનો વ્યાસ રૈ ઇંચતે હાય છે. કૂલ પાકવા માંડે છે યારે તેની ડીટી એક બાજુ વાંકી વળી ફૂલને નીચું વાળી મુકે છે. ફ્લને ટેરવે પુન ખાન કોષના અવશેષ કાળા રંગના રહેલા ન્નેવામાં આવે છે. ક્લમાં ૧ થી ૩ ખીજ હોય છે. પણુ વિશેષ કરીને ખે ખીજ જવામાં આવે છે. તે પલાળેલાં તક- મરીઆતના લુવાખ જેવા ગળમાં વીંટળાયલાં હોય છે. એને ગળ સ્વાદે સહેજ ચીકણા અને ગળ્યો હોય છે. પણુ પાછળથી સહેજ કડવે। લાગે છે. બજ-થેરા ભૂરા રંગનાં, ચળકતાં તે લીસાં હોય છે. તે જરા એક ખાજુ વાંકવળતાં હોય છે. તે ૩ લાધ્ત લાંબાં અતે ૧૨ પેોહોળાં હોય છે. તે એક છેડે સાકડાં- થતાં જરા અણીદાર તે ખીજે પેોહેોળાં ને ખુઠ્ઠાં હોય છે. તેની એક સપાટીપરતી કેર ઉભી ધારથી ખંધાયલી હોય છે, અને ખીજી સપાટી જરા ઉપસેલી હોય છે. ૪-ઉપચોાગી અંગ-મૂળ, પાન અને ફલ. પ-ગુણટેોષ-ઉપલેપક, શેથધ્ય અને શિવ પૌષ્ટિક. ૪૭ જેવા થઇ અંદરની બાજુ વાંકવળેલા : દ-ઉપચે।ગ- આંખકુટામણીનાં મૂળિયાં સરપંખાની સાથે તાવના ડવાથમાં વપરાય છે. અજર્ણું અને અરૂચી ઉપર્‌ એનાં મૂળ મરીની સાથે અપાય છે. એતું મૂળ વાટીને સંધિવાના સોન્નપર ચોપડવામાં આવે છે, એનાં પાનને વાટી તેની પોટીસ ગડગુંખડાં ને સાન્નએઓ ઉપર મુકવામાં આવે છે. પાકાં ફ્લતે લુવાબ પ્રમેહવાળાને સાકર સાથે ખવરાવે છે. તેમ પાકાં ફલ છોકરાં ને પક્ષીઓ ખાય છે ૭-સ્થાનક-રસ્તાની ખાજુએ અને ખેતર તથા વાડીઓની વાડપર એના વેલા ધણા જ્તેવામાં આવે છે. એ કચ્છ, સિધ, કાઠિયાવાડ અને ગુજરાતમાં થાય છે. ૮-વિશેષ વિવેચન-એતનાં ખીજનો દેખાવ ફૂટેલી આંખ જેવા હોય છે માટે એતે આંખફ્ટામણી કહેતા હશે. €. ઉતા'વં11-પણુ આ સ્વસ્યાનમાં કવચિત ઉગે છે. એનાં પાનતો વચલે ખુંણીઓ વિશેષ લાંખો હોતો નથી. ૪૪-- પ. 0. €4&0118.9. વર્ગ-( કૅ કઢી. ), હાથલાને। વર્ગે. વર્ગનું ટુકું વર્ણન અતે ગુણદોષ-આ વર્ગમાં જક્ષો, ઝાડવાં અને નાહાના છોડવાઓ થાય છે, આ વર્ગમાંની વનસ્પંતિની શાખાઓ ન્નડી, લીટીએ, ખૂણા કે ધારે- વાળી હોય છે. પાનની જગાએ કાંટાઓ કે નાહની ગ્રંથીઓ આવેલી હોય છે. ફૂલ સુંદર્‌ તરેહેવાર રંગ અતે કદનાં હોય છે. પુન ખાન કોષની નળી સ્તરીકેસરગર્ભાશયને લાગેલી હોય છે. અને એ કોષના છેડા ૩ કે ધણા હોય છે. તે ટુંકા અને ઉપરાઉપર આવેલા હોય છે, પુન અભ્ય૦ કોષની પાંખડીઓ ધણી હોય છે, તે છૂટી અથવા તળિયે જેડાયલી ને ઉપરાઉપર્‌ આવેલી હોય છે. યુંકસરે। ધણાં હાય છે. તે છૂટાં અથવા પાંખડીઓનાં તળિયાંને વળગેલાં હોય છે. તેના તંતુઓ ઝીણા દોરા જેવા હોય છે. સ્રીકે- * સરગર્ભાશય ૧ પેોલલવાળા; નલિકા ઝીણી અને નલિકા- ગ્રમુખ ખે કે ધણા! ફરાંટાઓએવાળું હોય છે, ફૂલ ર્સભયુ ૧ પોલ અતે ધણાં ખીજ વાળું હોય છે. ખીજ લખ- ગોળ કે અડદની ફાડ જેવા આકારનાં ને જરા ચપટાં હોય છે. હાથલાના વર્ગની વનસ્પતિઓ વિશેષે કરીને અમેરિ- કામાં ઉગે છે. આપણા દેશમાં હાથલે। ઉગે છે, તે પણુ અમેરિકાની વનસ્પતિ છે. તોપણુ હવે તે આખા હિદુસ્થાનમાં સવત્ર પોતાની મેળે થાય છે. ૩૪૭૦ વનસ્પતિવર્ણુન. _આ વર્ડની વનસ્પતિમાં ધણો રસ હોય છે. પલે રસ ઉડી ન નય તે માટે ઇશ્વરે તેને નનડી છાલ આપેલી છે. કેમકે એ સુકા મુલકમાં થનારી વનસ્પતિ છે. આ વર્ગૈતી વનસ્પતિતે ખરાં પાન ભાગ્યેજ હોય છે. માટે એની શાખાઓની રસભરી ત્વચા પાનતું કાથે સારે છે. આ વર્ગની પાનવગરતી વનસ્પતિની ડાંડી અથવા શાખાઓનાં ધણુંકરી ત્રણુ રૂપાન્તરે। થયેલાં ન્નેવામાં આવે છે. ૧-સ્તંભતી પેઠે નીકળે છે; ૨-દડાઓની પેઠે; અને ૩-સાંધાઓથી વધે છે. આમાં આપણે હાથલે। ત્રીજ રૂપાન્તરમાં આવે છે. અથાત્‌ સાંધા- ઓથી વધનારી એ વનસ્પતિ છે. એની: શાખાઓના સાંધાઓ પાન કે હાથ જેવા દેખાય છે. જેપરથી એનું હાથલે। હાથવાળા, એ નામ પડેલું જણાય છે. એને કેટ- લાએક લેકેો હુાથલેથેોર્‌ અથવા કંઢાળા કહે છે. પણુ એ વનસ્પતિ થોર અગર કૅટાળાના વર્ગની નથી. તેમ કેટલાએક લેકે થોર કંટાળાને ભૂલથી કેક્ટસ (૦૦1૫૬) કહે છે. પણુ ખર્‌ા કૈફ્ટસ (૦૧૦6૫8) હુાથલેા છે હાથલાને ઇંગ્રેજમાં પ્રિક્લપેર્‌ (121101:1)-12041) કહે છે. દડા અથવા સ્તંભની પેઠે ઉગનારી આ વર્ગની વનસ્પતિ હાલ આ દેશના બાગ બગીચાઓમાં શે।ભા તરીકે વાવેલી કેટલીએક તેવામાં આવે છે. આવર્ગમાં કેટલીક વનસ્પતિનાં ફૂલ રાતની વખતે જ ઉધડે છે. તે બહુ ન્નેવા લાયક હોય છે, એની એક જાત સાર્યિસ ગ્રાન્ડિફ્લોરસ (0૦1૦૫૩ #7॥1- 1007018) નામની વનસ્પતિ છે. તે પણુ હાલ આપણા દેશના રાજા, મહારાજ કે ગ્ૃહસ્થના બગીચામાં જ્તેવામાં આવે છે. એનું ફૂલ રાતનું ઉધડે છે. તે વિષે એવું કહે- વાય છે કે તે ફૂલ આખી વનસ્પતિ સૃષ્ટિમાં સુંદરમાં સુંદર્‌ વસ્તુ છે.-એક અંગ્રેજ વિદ્દરાન લખે છે કે:-- “100 00૫ 'જાં31 00 300 પ1૦ 1070001051 11૪ 700 ૦૪૦ 8&17 10 0૫1" 110૦3? 11 80, 00110 18 11011016 10 119 ૦601801- 28101૪. 13 11૪1 010071૪ 60'૮8 દઉ 101" ૦૦1011૪-0૫૬ 1061" 10 11૪111.” (2૪2૮. 7. 252.) સિધાન ગુણુ શોથ, પિત્ત અને કકધ્ તરીકે મનાય છે. વર્ગ-( ફે ફેફૂટી ) નંખર્‌ ૨૭૪* ઉ૧-શાજ્રીયનામ-0॥0૫॥1થ 19111211. દૃણાન્ત-ડ. 11. [. 037; ડોડ. [. 181; તા. ૧. ૩. 490; રૂ. તિ. પા ૧૧૦. ર્‌-દેશીનામ*--હાથલો (પો); થોર હાથલે! (યુન); નાર%ત, સમર, સપ (8૦); નામવતાં, દથ્થાથોદર (દિં૦). ૩ વણૈન--ઠ્ાથલાનાં ઝાડવાં ઉજડ ટોંબા, ગામડાં- ઓનાં પાદરમાં, ગઢતી રાંગ પાસે, ખેતર, વાડી કે વાડા- ઓની વાડમાં ધણાં જવામાં આવે છે. એનાં ઝાડવાં વિશેષ ઉંચાં વધતાં નથી પણુ આજુબાજુ એને। વિસ્તાર ધણા વધે છે. અને જે જગાએ એ ઝાડવાંતાો એક નાહાતો કકડો પડયે હોય તો તેમાંથી પણુ તે વધીને થોડા વખતમાં મ્હોડું ઝાડવું થઇ જય છે. ને આજુ બાજુની જમીન ઘેરી લે છે. જે એનાં ઝાડવાંઓને કાપી સોરી કાષ્ઠુમાં રાખવામાં ન આવે તો એતે! વિસ્તાર એટલે બધે વધી ન્નય છે કે પછી યાંથી જમીન ખુલ્લી કરવી ધણી મુશ્કેલ થઈ પડે છે. એટલું જ નહીં પણુ એને ખસેડતાં ધણું ખરચ પણુ કરવું પડે છે. એ ઝાડ- વાંનાં ડીરાં ગમે તેમ આડાં અવળાં જમીનપર્‌ પડેલાં હોય તો પણુ તેના સાંધા ઉપરથી તે ધણુંકરી સીધાં વધી આવે છે. એનાં મૂળ પાતળાં તે રેસા જેવાં હેય છે. શાખાઓ સાંધાવાળી અને બહુધા સીધી વધનારી હોય છે. એના સાંધાપર ખીન્ન સાંધા ફૂટે છે ને એવી રીતે એતો વધારે। થતો નય છે. સાંધાઓ પોહેળા, લંબગોળ, ચપટા, માણુસના હાથની હથેળીતે મળતા ને પાન જેવા દેખાતા હોય છે. કોમળ સાંધાઓ સાંકડા તે ચળકતા હોય છે. સાંધાઓ ઉપર જે નાહાના નાહાના ઉદૂગમો હોય છે. જે તરત ખરી જય છે, અને જેતી જગાએ સાંધાઓ- પર નાહાના ખાડાઓ દેખાય છે, તેની ગણુના પાનમાં કરવામાં આવેલી છે. કાંટાઓ એક કે વખતે બખે હોય છે, તે સીધા, તીદ્દયુ અણીવાળા, રથી ર ઇંચ લાંબા, ધ્રોળાસલેતા રંગના અતે ધણા મજખૂત હોય છે. આ કાંટા આજુ બાજી ખીન્ન ધણાઝીણા અસંખ્ય ટુંકા કાંટાઓ આવેલા હોય છે. ફૂલ રતાસલેતા પીળા રંગનાં હોય છે, તે સાંધાઓઆની ઉપલી કોરપર્‌થી નીકળેલાં હોય છે, તે દિવસનાં ઉધડે છે. તેના પુ૦ બાન કેષનાં પત્રો જેડાયલાં હોય છે. પુન અભ્ય૦ કોષની પાંખડીઓ ઘણી હોય છે. પુંકેસરે પણુ ધણાં હોય છે. તે પાંખડીઓથી ડુંકાં હોય છે. સ્રીકેસર એક પોલ અને ધણાં આદ્ખીજવાળી હોય છે. ફૂલ અધઃસ્થાયી હોય છે, તે પાકે છે ત્યારે રસભર્યું ને રાતા રંગતું થઇ) જનય છે. ઉપચોાગ-હાલ ધણી જગાએ ખેતરે, વાડીઓ અને વાડાઓની વાડ હાથલાથોરતની કરવામાં આવે છે, કેટલાક ગામડાંઓને ફરતી એની વાડ એક ગઢ તરીકે પણુ કર- વામાં આવે છે. એની વાડમાંથી મતુષ્ય કે પશુ આવી શકતું નથી. એટલું જ નહીં પણુ એતે કોઇ ઢોર એમાં કાંટા હોવાને લીધે ખાધ! શકતું નથી. તેમ એ વાડ જે ચિ અ અ રી રા પી ચ પ ન ડી હી વનસ્પતિવર્ણન. ૩૭૧ સારી રીતે . તાજ હોય તતા । એમાં આગ પણુ લાગી શકતી નથી. એની વાડ હમેશાં નીચેથી સાફ રાખવી જઇએ. નહીં તો એમાં સાપ અને તાવનાં ધર્‌ થાય છે. એનાં ઝાડવાંને પાણી આપવું પડતું નથી. અને એ સારી જમીન કરતાં વેરાન અને આછાં પાણીવાળી જમીનમાં વધારે ઉગે છે. એનાં પાન (શાખાના સાંધાઓ) પરથી કાંટા પાડી નાંખી પાનને ખાશીી તેની પોટીશ મરકી, પાઠાં, સાજન અતે ગડ ગુંમડાં ઉપર ખાંધવામાં આવે છે. છપ્પનિયા દુકાળની વખતે એના કાંટા પાડી એના નાહાના નાહાના કકડા કરી ઢોરોને ચારા તરીકે એ ખવરાવવામાં આવતાં હતાં. એનાં પાકાં ફ્લ પક્ષીઓ અને છોકરાંઓ ખાય છે. એનાં કૂલ ખાધાથી પિત્તવિકારતો નાશ થાય છે. એનાં કૂલમાંથી રાતો! રંગ નીકળે છે. એનાં ફ્લતે દેવતામાં આઓઠૅવી તેનો રસ ગાળી છેોકરાંઓની કુકડીઆખાંસીપર આપવામાં આવે છે, એમ ડહેવાય છે. એનાં ફ્લને શર- ખત કકૂતે ફાયદો કરે છે. એનું પાકુ ફૂલ ખાવાથી પેશાબ રાતા રંગનો ઉતરે છે. એનાં પાનના કાંટા ઉતારી પાનનો ધણ્‌ાજ નરેમ માવો કરી તે આંખના દુખાવા- પર આંખે ખાંધવામાં આવે છે. એનાં પાનને! રસ પ્રમેહ ઉપર તેમજ રેચક તરીકે વપરાય છે. વાળાઉપર એનાં પાનની પોટીશ બંધાય છે. એનાં ફ્લ દુકાળની વખતે ગરીખ લેકે વિષેશ ખાય છે. એનાં ફલમાંથી એક નનતતેો દારૂ બનાવાની તજવીજ સ્પેન દેશમાં કરવામાં આવેલી | છે, તો વોંઢ સાહેબ પુછે છે કે હિંદુસ્થાનમાં એવી તજવીજ શ્ઞા માટે ન થઇ શક્રે( (હિ'દુસ્તાન દારૂ્ડીઓ દેશ નથી માટે) કે જ્યાં હાથલે ધણે ઉગે છે. હાથ- લાથોરપર રેસમનેા કીડો ઉછરે છે, એમ કહેવાય છે. “ હાથલા થોરના કાંટા પાડી હાથલાને સાફ્‌ કરી વાની ગાંઠ ઉપર્‌ બંધારણુ કરવાથી ગાંઠે મટે છે. એનાં રાતાં પાકાં પ્રલ છોલીને ખાવાથી દમ અને ખર્લને મટાડે છે.” (વૈ. ર્‌. ) ૪૫-1૫. 0, 1100101771. _ વર્ગ-(ફિફૅઈઇડી) સાટોડાનેા વર્ગ. વર્ગનું ટુકુ વર્ણન અતે ગુણુદદાષઃ-આ વર્ગમાં કેવળ નાહાના છોડવાઓ જ થાય છે. તેનાં પાન સાદાં, ર્‌સ- ભર્યો, સામસામાં અથવા ગચુમની પેઠે આવેલાં હોય છે, ઉપપાન હોતાં નથી, અને હોય છે તો ફ્ર્‌ોતરાં જેવાં હોય છે. પુ૦ બાન ક્ોષનાં પત્રો ૪ થી પ હોય છે. પુન અભ્ય૦ કોષ અથાત્‌ પાંખડીઓ હોતી નથી, અને હોય છે તો ધણી સૂદ્મ હોય છે. પુંકેસરા ૫-અથવા ધણાં હોય છે. સ્ત્રીકેસરગર્ભાશય ૧ થી ૫ ખાનાંવાળોા અતે નલિકાઓ ખાનાં જેટલી હોય છે. પૂલ ૧થી પ ખાનાંવાળું અને દરેક ખાનાંમાં ૧ કે વધારે ખીજ હોય છે. ખીજ ગોળાઇ્લેતાં ને ચપટાં હોય છે. આ વગૈની વનસ્પતિમાં મૂત્રલ, સારક, પાચક, ચિર- ગુણુકારી પૌષ્ટિક, ઉપલેપક, તથા શેથ અને ન્વરક્ન ચણો રહેલા છે. વર્ગ-(ફિકૅઇડી). નંબર-૨૭૫. ઉ૬-શાન્્રીયનામ-1710111101110. 100110૪713. દૃષ્ટાન્ત-141. 11. [). 660; ડે. 0. 183; તાદ 1. 0879: 55 ઉ રુડતિ:પીદ૧૩૦ ર્‌-દેશીનામ-સાટોડો (પે--ગુન )) નમી, સાટોછા (મ). સ્વેત-સાયુને (ટિંન); વષોમૂ , મંટછપત્રજ: (સંબ). ૩-વર્ણૂન-સાટાડાના છોડવા ચોમાસે ધણા ઉગે છે. તે % ઇંચથી ૨ ક્રે ૪ ફોટ જેટલા લાંખાં થાય છે. તે છાતળાંની પેઠે જમીનપર પથરાય છે. શાખાએ લીસી ને ચળકતી હોય છે. પાન ગોળાધલેતાં ને પોહેળાં હોય છે. કૂલ ધોળાં અથવા ગુલાબી છાયાલેતાં, અને ફ્લ રતાસ કે કળાસલેતા રંગનાં મથાળે ઉંડા ને પોહાળા ખાડાવાળાં હોય છે. મૂળ-ધેળા રંગનું, મજખૂત પાતળી છાલવાળું હોય છે. તેમાંથી વખતે ખારીક રેસા જેવા ફાંટાઓ નીકળેલા હોય છે. મૂળની વાસ ઉગ્ર અને સ્વાદ ચીકાસલેતો મોળા ને પાછળથી ગળચટે લાગે છે. ડાડી અને શાખાઓ-ડાંડી ધણુંકરી હોતી જ નથી ને હોય છે તો ધણી ટુંકી હોય છે. પણુ ધણે ભાગે મૂળને મથાળેથી શાખાઓ નીકળી એક તરફ કે ચોતરકૂ ફેલાય છે. તે સુતળીથી પેનસીલ જેવી જડી થાય છે. તે રંગે જ્રીકી લીલી ને જંખુડી છાયાલેતી હોય છે. તેપર એક ખાજુએ ઉભી હાંસા અને એની વચ્ચે ધોળા વાળની હાર હોય છે. તે બટકણી ને અંદરથી રસભરી હોય છે. પાન-સામસામાં, તેમાં એક ખાજુીનું ટુકું ને તેની સામી ખાજુનું તેથી લાંખું હોય છે. પાનનો આકાર ગોાળાઇ્લેતો, તોપણુ વિશેષ કરીને તે ડીટડી પાસે જરા સાંકડાંથતાં તે મથાળે અંદર બેસતી ખાંચવાળાં હોય છે. તેની ડીટડી 3 ઇંચ જેટલી લાંબી, ઉભી નીક અને નીકમાં સૃદ્દમ ઘાળા ચળકતા વાળની રૂંછાળવાળી હોય છે, પાન લીસાં, ન્નડાં, રસભર્યો, અને બટકણાં હોય છે. તેની ઉપરની સપાટીના રંગ લીલો ને નીચેનીતેો લીલાસલેતે ધોળે હોય છે. તેની ઉપરની સપાટી બૃહુ- દૂદર્શક કાચમાં જવાથી તેપર ધણાં ચળકતાં સૂટ્દમ ૩૭૨ બિંદુએ નીકળી આવેલાં દેખાય છે અને નીચેની સપા- | ટીપર અંદર બેસતાં એવાં જ બિંદુઓ અખરક જેવાં ચકચકીત બજ્ેવામાં આવે છે. પાનની કેર ગુલાખી કે રાતા રંગની હોય છે. પાન *ૈ થી ૨ ₹ંચ લાંબાં અને તેથી કંધક જ ઓછાં પોહેોળાં હોય છે. તેતે ચોળવાથી પાતળો રસ નીકળે છે, વાસ અણુગમતી અતે સ્વાદ ખટાશલેતો ગળચટો લાગે છે. ઉપષપાન-હેોતાં નથી, તોપણુ સામસામાં આવેલાં ખે પાનની ડીટડી તળિયે પોાહેાળી થઇ એક ખીન્નં સાથે જેડાઇ જઇ એક ખોલી જેવી થઇ રહેલી હોય છે, તેથી તે ઉપપાન હોય એવી જ્ેેનારતે વખતે ભૂલ થાય છે. ફલ-પત્રકોણુમાંથી અક્ેકે ડીટડીવગરનું નીકળેલું હોય છે, તેની વાસ ગુલબાસનાં ફૂલતે મળતી અને તેનો વ્યાસ ૧? થી ૨ લાઇન જેટલે! હોય છે, પુષ્પખાહ્યકોષ-પાંચ પત્રોના ખતેલેો હોય છે, તેનાં પાંચે પત્રો ધોળા કે ગુલાબી રંગનાં હોય છે, તેની પાછળની બાજુ ધોળી ચળકતી રૂંછાળવાળી લીલા રંગની એક ઉભી નસ હોય છે. એ નસતેો છેડે પત્રનાં ટેર- વાંની પાછળ અંણીદાર્‌ વાંકા કાંટાની પેઠે વળેલો હોય છે, એ કાંટાતું ટેરવું ગુલાબી રંગનું હોય છે. પુષ્પાભ્યન્તર્કેોષ-હેોતે નથી. પુંકેસરો-૧૦ થી ૨૦ હોય છે, તેના તંતુઓ ધોળા, ચળકતા ને લીસા હોય છે. પરાગકેોષ ચુલાખી રંગના" હોય છે. બધાં કેસરો એક સરખી લંખાધતાં બહુધા હોતાં નથી. સ્રીકેસર-૧ હોય છે, તેતો ગર્ભાશય ભરાયલેો, લીલા રંગને; નલિકા ધોળી, ચળકતી અને તેનું સુખ કલમત્રાસ ને ભૂરા રંગનું હોય છે. ફૂલ-ર થી રડ લાઇન લાંખું તે ૧૨ પોહેોળું હોય છે. તેને મથાળે ખાડો, અને તેતો તળિયાનેો ભાગ પાતળો, નરમ તે ધોળા હોય છે. ફૂલ ઉપરના ભાગમાં રાતું કે કાળું અને સષ્ઠ હોય છે. તેમાં ૪થી ૬ કે ૧૦ થી ૧૨ ખીજ હોય છે. બજ-કાળાં, પોહોાળાં, ચપટાં ને ગોળાઇલેતાં હોય છે, તેપર્‌ સુંદર બાનક હોય છે, તે બૃહદૂદર્શક કાચમાં જેવાયી સ્પજ્ટ દેખાય છે. ૪-ઉપયેોગીઅંગ-સર્વાંગ. પ-ગુણરેોષ-મૂત્રલ, રેચક તથા શેથ અતે પિત્તધ્ય. ૬-ઉપચેોગ-સાટોાડાતાં મૂળ હમેશાંતી કમજયત ઉપર્‌ અપાતા રેચક ડકવાથની અંદર વપરાય છે. એનાં મૂળ રેચક અને મૂત્રલ વિશેષ છે. એથી પેશાબ અને ઝાડા સાફ આવે છે. અતે પાચનશકિત વધે છે વનસ્પતિવર્ણન. અમ ગેરેવાય છે. બેનો પાને વાટી લેતી મૈપલી ઝામારા અને બળતરા કરતાં ગુંબડાંઅ ઉપર બંધાય છે. તેથી ટાઢક થાય છે, અતે સાજે ઉતરે છે. એનાં પાનની ભાજી ગરીખ લેક ખાય છે. એના છેોડવા ખીન ચારાની ગેરહાજરીમાં ઢોરને ખવરાવે છે. ભેંસને તે વિશેષ માફક આવે છે. દુકાળ વખતે એતો ચારા તરીકે ધણા! ઉપયે।ગ કરવામાં આવે છે. એના છોડવા શિયાળાની શરૃવાતમાં ઉપાડી તેની સુકવણી કરી રાખે છે, તે ચારાતી તંગી વખતે લસ, ગાય, બળદ આદિ ઢોરોને ખેડુલેકો ખવરાવે છે. સારે ચોમાસે ઢોરોને માંખી, ડાંસ, મચ્છર અતે મસીઆં કરડે નહીં એટલા માટે થોડા સુકા ધાસની સાથે સાટોડાના તાન છોડવા બાળી ઢોરો આગળ તેની ધૂણી કરે છે. છપ્પનિયા દુકાળની વખતે એનાં ખીજ દુકાળિયાં લેકે ખાતાં હતાં. સાટોડાની ભાજી વિશેષ ખાવામાં આવે તો તેથી ઝેરની અસર્‌ થાય છે, એથી ઝાડા ને અર્ધોગ થાય છે. એમ એટકિન્સન સાહેબ લખે છે. ૭-સ્થાનક-રસ્તાઓઆની બાજુએ, વાડી અને ખેત- રમાં નેદ કરીકે, અને ચોમાસે તો એ ધણુંકરી આડે વગડે ઉગે છે. એ આખા હિદમાં થાય છે. ૮-વિશેષવિવેચનઃ#-સાટોડાનાં પાન બીજી બધી સાટોડી કરતાં પેહોળાં, લાંબાં ને ગોળ હોય છે, માટે એને સાઢોડે। કહે છે. વગ'-(ફિર્ફાઇડી). નંબર્‌-ર૭૬* ઉ૧-શાગ્નીયતામ-1,. (1731411114. દષ્ટાન્ત-1. 11. ][0. 660; પં. ૪. 185; 11. 11-047 19. [. 76; રૂ. તિ. પા. ૧૩૩.. ૨-ટેશીનામ,-સાટોડી (પોગ-ગુ૦); છણાનનમી (8૦); બજેટિ (ટિં૦); «સપુષ્પા, શ્રતમૂઝા (સં). ૩-વણન-સાટાડીના છોડવા પણુ ચામાસે ધણા ફૂટી આવે છે, તે પણુ જમીનપર છાત્રાંતી પેઠે ફેલાયલા હોય છે. એનાં પાન સાટોડા કરતાં સાંકડાં ને ડુકાં હોય છે. ફૂલ રાતા રંગનાં અને ફલ પણુ રાતાં હોય છે. મૂળ-પેનસીલથી તે હાથનાં કાંડા જેવું જાડું થાય છે. તે ૪ ઈંચથી ૧ કે ૧ર કુટ લાંબું હોય છે. તેપરની છાલ ભૂરી ને ખડબચડી હોય છે. મૂળના આડો કાપ કરી જ્નેતાં તે અંદરથી સછિદ્ર અને ચોખાના આટાને મળતા પદાર્થથી ભરેલા ચક્રોવાળું દેખાય છે. મૂળ ધોળા રંગનું, જરા તીખી પણુ સુગંધિત વાસ અને મીઠાસ લેતા ચીફણા ચીર્‌પરા સ્વાદવાળું હોય છે. ર” વનસ્પતિવર્ણન. ૩છ૩ ઈ સીફી અને શાખાઓ,-મૂળને મથાળેથી કોઇ કે વાર ૪થી પ જ્રીટ લાંખી શાખાઓ નીકળી ચોડ્ટેર જમી- નપર પથરાએલી હોય છે. તે રતાસલેતા ફ્રીકા લીલ્લા કે ધોળા રંગની હોય છે, તે પર સોનાંકણી જેવાં છાંટણા હોય છે. શાખાઓ સુતળીથી પેનસીલ જેડી નડી હોય છે. વાસ ઉત્ર અને સ્વાદ ખટાસલેતે। ફ્રીકો ને ચીકણો હોય છે. શાખાઓ સાટોડા જેટલી બટકણી હોતી નથી. પણુ મજખૂત હોય છે. પાન-સામસામાં, ૧થી ૧૬ ઇંચ લાંખાં તે ડ થી 2 પોહેળાં હાય છે. તેનાં ટેરવાં ખુઠ્ઠાં અથવા અંદર ખેસતી ખાંચવાળાં હોય છે, તેની ઉપરની સપાટી ફ્રીકા લીલા અતે નીચેની ધોળાસલેતા રંગની હોય છે. પાન તેમજ તેની ડીટડીપર પણુ સોનાંકણી જેવી ચકચકીત છાંટણી હોય છે. વાસ અણુગમતી અને સ્વાદ ચીરપરે। તે ગળ- ચમટા લાગે છે. પાનમાં બહુધા વચલી નસ સપણ રખાતી હોય છે. ફૂલ-- પત્રકોણુમાંથી એક અથવા વધારે નીક- ળેલાં હોય છે. તે ગુચ્છીની પેઠે પાસે પાસે આવેલાં હોય છે. પ્રુન બાન કો૦નાં પત્રો રાતા રંગનાં ને તેની પાછળ લીલી અણી ટેરવાં પાસે દેખાતી હોય છે. પુન અભ્ય૦ કોષ હોતો નથી. પુંકેસરો પ હોય છે. સ્રોકેસર ૧ અને તેની નલિકા સૂદ્દમ મુખવાળી હોય છે. ફેલ--રાતા રંગનાં, મથાળે ખાડાવાળાં ને માણુ- સની ડાઢતા આકાર જેવાં હોય છે. તેમાં ૨ થી ૪ ખીજ હોય છે. ખીજ--કાળા રંગનાં, ચપટાં, સૂટ્દમ ખાનકવાળાં હોય છે. તેનો સ્વાદ તેલીયો ને ચીરપરે। હોય છે. ૪-ઉપષોાગીઅંગ--સર્વાગ. પ-ગુણૂટોષ--શેથઇ્ અને રેચક. ૬-ઉપચોાગ--એનાં મૂળ પાણીમાં વાટીને રસવિકાર તેમ જ વાળાના સોજ્નએ ઉપર ચોપડવામાં આવે છે. ઝેરી જનાવરેોના ડંખપર પણુ એનું મૂળ ધસીને લગાડે છે. પાન પોટીશ તરીકે ખાંધે છે. ખીજ દુકાળ વખતે ગરીબ લેક્રો ખાય છે. અને એના છેડડવા સાટેોડાની પેઠે ઢોરતે ચારા તરીકે ખવરાવવામાં આવે છે. મૂળ ર્‌ચક ગણાય જે. ૭-સ્થાનક--સાટાડા ભેળી સાટોડી પણુ ઘણી વાર ઉગે છે, તોપણુ ખેતર કે વાડીઓ કરતાં મોહોર- મવાળી ભરપની અને જરા ભીનાશ્ઞવવાળી જગોમાં એ વધારે ઉગે છે. એ હિંન્ના ધણાખરા ભાગોમાં થાય છે. ૮-વિ૦ વિવેચન--એનાં પાન સાટોડા કરતાં સાંકડાં ને ડુકાં હોવાને લીધે એતે સાટોડી કહે છે. ગામડીઆ લોકો ધણીવાર સાટોડાતે પણુ સાટોડી કહે છે. 1. [0001 અને 1. તૈટલ્યા તે? એમ સાટેો- ડીની ખીજ ખે ન્નત પણુ આ સ્વસ્થાનમાં ઉગે છે. પેહે- લીમાં સ્્રીકેસર નલિકા ર અતે પુંકેસરો પ હોય છે. અને ખીજીમાં નલિકા ર્‌ અતે પુંકસરો ૧૦ હોય છે. એ બત્તેના છોડવાઓની તરાંહુ સાટોડી જેવી ને ઉપયોગ પણુ તેવો જ છે. પેહેલી સાટોડીથી ગભૈના પાત થાય છે, એમ કહેવાય છે. વર્ગ (ફ્ફેઇઇડી ). નંબર્‌ ૨૭૭૦ ઉ-શાન્ીયનામ-]1011060 111910. દષ્ટાન્ત-1. 11. [. 009; પ. [. 158; 31, 7. [- 255; રૂ. નિ. પા. પ૮હ. ૨-દેશીનામ?--મીહો એખરાડ (પ૦); ધોળા એખ- રાડ (ગુ૦); જોટજ (મ૦ ); મણી યુટી (રિંન); ગોલરારી, મિય્લટા (સન). 3ુ-વર્ણુન--મીઠા ઓખરાડના છોડવા ચોમાસાં પછી શિયાળાની શરૂવાતમાં ધણા જવામાં આવે છે. તે છાત- ળાંની પેઠે જમીનપર પથરાએલા હોય છે. એમાં ધણી શાખાએ નીકળેલી હોય છે. તે 3 થી ૧ કે ૧૬ ડ્રોટ લાંબી હોય છે. એ આખા છોડવાપર ધણુંકરી ધોળા રંગની ગીચ ખહુધાઃઃ તારાકૃતિની રૂંછાળ હોય છે. તેથી આખો છોડવો ધોળે દેખાય છે. પાન સામસામાં તળિયે સાંકડાં મથાળે પોહોળાં, ને ડુંકી ડીટડીવાળાં હોય છે. તે કોઇવાર ખેથી વધારે એક ગુચ્છાની પેઠે પણુ આવેલાં હોય છે. તે જરા જાડાં. (થી ૧ ઇચ લાંખાં, અને પથી કૈં ઇચ પોહેોળાં હોય છે. ફૂલ પત્રકોણુમાં ગુચ્છીની પેઠે આવેલાં હોય છે. તે સેહેજ ગુલાખી કે લીલા રંગનાં હોય છે. પુન બાન કોષનતાં પત્રો પ; પુન અભ્ય૦ ક્રોષ હોતો નથી; પુંકેસરો ૧૦ થી ૧૨; સ્રીકેસર ૧; નલિકા પ સૂટ્દમ સુખવાળી હોય છે. ફૂલ લંબગોળ ને પુ૦ ખાન કોષથી ઢુકું હાય છે. તેમાં બારીક ખીજ ધણાં હોય છે. ખીજપર ખડખચડી ખાનક અતે ધોળા રંગના દોરા જેવો છેડો હોય છે. ૪-ઉપચોગી અંગ--સર્વાગ. પ-ગુણદોષ--રેચક મૂત્રલ અતે શેાથદ્ય. ૬-ઉપચોાગ--એતે પાલે જળોદર વગેરેપર કવા- થમાં વપરાય છે. એના આખા છેડવાને વાટી તેની થેપલી ગડગુમડાંઓ ઉપર બાંધવામાં આવે છે, એના છોડવાને બાળી તેની રાખ મીઠાં તેલમાં મેળવી તે તેલ નહીં રૂઝાતાં ગુંમડાં અને ચાંદાઓપર ચોપડવામાં આવે છે. એના છોડવા ઉંટ બહુ ખાય છે. દુકાળની વખતે ભેંસો આદિ બીન્ન હોર પણુ ખાય છે. ૩૭૪ છુ-સ્થાનક--નદી, તળાવ વિગેરેની પાણીના ભર- પની જમીન સુકાય છે તેમાં તેમજ રસ્તાઓની બાજુએ અના છોડવા ધણા ઉગે છે. એ આખા હિન્માં થાય છે. ૮-વિ૦ વિર-એને સ્વાદ મીઠાસલેતો ગળચટો હોય છે, માટે એને મીઠો ઓખરાડ કહે છે. વર્ગ-એજ. નંખર૨-ર૭૮* ૧-શાન્ીયનામ-/1. 3][001'૯પ1ત. દૃષ્ટાંત-1િ. 11. [. 602. ૨-દેશીનામ--કડવો ઓખરાડ (પેચુ૦ ). ૩-વણન--કડવા એઓખરાડના છોડવા પણ ખહુધા શિયાળાની શરૂવાતમાં વધારે જવામાં આવે છે. તે છાત- ળાંની પેઠ્ટે જમીનપર પથરાયલા હોય છે. તેની શાખાઓ ઝ્રીણી સુતળી જેવી પાતળી, બહુધા લીસી, અને ખખે ફ્રાંઢાથતી હોય છે. પાન સામસામાં તેમજ ગુચ્છાની પેઠે ૪ થી પ પાન પાસે પાસે પણુ આવેલાં હોય છે. તે ૨ થી ૧ ઇંચ લાંબાં, અને ડુ થી 3 ઇંચ પોહોળાં હાય છે. તે તળિયે સાંકડાં, ઉપર પેહાળાં, અને ટેરવે ખહુધા સાંકડાંથતાં અણીઆળાં હોય છે. તેમાં વચલી નસ સ્પષ્ટ દેખાતી હોય છે. તેની ડીટડી ટ ઇચ જેટલી ભાગ્યે જ હોય છે. ફૂલ પત્રકોણુમાં ચુચ્છીની પેઠે આવેલાં હોય છે. તે ધણાં બારીક હોય છે. તેની ડીટડી દોરા જેવી પાતળી અને 3: થી 8 ઇચ લાંબી હોય છે. પુન બા૦ કેષનાં પત્રો ધણુંકરી ડીટડીથી જરા ડુંકાં હોય છે. તે લંબગોળ અને તેની કોર્‌ પાતળી તે ધોળી હોય છે. પુન અભ્ય૦ કોષ હોતો નથી. પુંકેસરાો પ થી ૧૦. આ્કીકરેસરાત્રમુખ ૩ સૂદ્દમ હોય છે. કૂલ બારીક ને તેમાં ધણાં ખીજ હોય છે. ખીજ સૂદ્મ ખડખચડી બાનકવાળાં હોય છે. તેપર ધોળા રંંગતો દોરા જેવો એક વાંકો વળેલો છેડો હોય છે. ૪-ઉપચોાગીઅંગ-સર્વાગ. પ-૬-ગુણદ્ેષ અને ઉપચેોગ-તીચેની વનસ્પતિ ઝર્‌સ જેવા છે. ૭-સ્થાનક-ભીનાસવાળી જગાએ ખહુધા ઝર્સની સાથે એના છોડવા પણુ ઉગે છે. એ હિન ના ધણુ- ખર્‌ા ભ્રાગોમાં થાય છે. ૮-વિ૦ વિવેચન--એને। સ્વાદ કડવે। હોય છે માટે એતે કડવો! એ ખર્‌ાડ કહે છે. એ ઝર્‌્સતી જગાએ ધણીવાર બજરમાં વેચાય છે. અતે તે ઔષધ તરીકે વપરાય છે. એતે લાસેો। ઓ'ખર્‌ાડ પણુ કહે છે. વનસ્પતિવર્ણન. મગાયગાાઇનગાઝ, -વઝઝવાણાગાનનામાગાગાગવનાયાનાાન વર્ગ-એજ. નંબર ર૭૯, ઉ૧-શાસ્રીયનતામ-1. ડબ, દૃષ્ટાન્ત-11. 11, [. 608; ત. 0. 1588; ત. 9. [. 255. ૨-ટેશીનામ-ઝરસ (પોન્નગુન્નમ૦ ). 3-વર્ણન--ઝરસના છોડવા $ થી ૧ ફુટ જેટલા ઉંચા થાય છે. તેનાં પાન તળિયે સાંકડાં, મથાળે પોહોળાં, ને ટેરવે અણીથતાં સાંકડાં કે ગોળાઇલેતાં ખુદ્ટાં હાય છે. તે કથી ર ઈંચ લાંબાં અને $ થી ૨3 ઇચ પોહોાળાં હોય છે. તે લીસાં તે જરા જાડાં હોય છે. તે છોડવાના થડમાં ધણુંકરી એક ચક્રની પેઠે ચોમેર આવેલાં હાય છે. તેથી પાનનું જમીનપર છાતળું થઈ રહેલું હોય છે. એ પાનનાં ચક્ર વચમાંથી કેટલીક લીસી, ચળકતી, ઝીણી સુતળી જેવી પાતળી ઉભી હાંસાવાળી શાખાઓ પાન વગરની નીકળેલી હોય છે. તેપર દોરાજેવી પાતળી, લાંખી, બખે ત્રણુ ત્રણુ ફાંટાઆવાળી સળીઓ આવેલી હોય છે. જેના સાંધાઓ પાસે સૂક્મ, પાતળાં, ધોળાં પુષ્પપત્રો આવેલાં હોય છે. એ સળીઓપર ગુચ્છા કે કલંગીની પેઠે ધણુંકરી ધણી પાતળી ડીટડીપર 'ૂટાં છૂટાં ફૂલે આવેલાં હાય છે. તે ધણાં ખારીક હોય છે. ફૂલ લંબ- ગોળ અતે ખીજ કાળા રંગનાં સૂદ્મ ખડબચડી બાનક- વાળાં હોય છે. તેપર છેડો હોતો નથી. ૪-ઉપચોગીઅંગ.-સર્વાગ. પ-ગુણુટોષ--ચિરચુણકારી પૈષ્ટિક, સારક, પાચક, મૂત્રલ તથા શેથ અને જ્વરધ. «ૃ-ઉપચોગ*--ઝરસ પ્રસિદ્ધ દવા છે. તે ગાંધીઓને યાં વેચાય છે. એનો ઉપયોગ તાવ, અજીર્ણ, જળોદર, મૂત્રાધાત વિગેરે રોગપર કરવામાં આવે છે. એતો ઉકાળા સ્રીઓને માસિકસ્તાવ આછો થયે! હોય તો તે પુરતો લાવવા અપાય છે. એ ધણા પૌષ્ટિક પાકો અને કાઢા* ઓમાં વપરાય છે. સંધિવા અતે લોહીવિકારપર એતો ઉકાળા ખીન્ન વસાણાં સાથે વપરાય છે, પાન પોટીશ તરીક્રે ગડગુંમડાંપર વાટીને બંધાય છે. ૭-સ્થાનક--મીઠા અને કડવા ઓખરાડની સાથે ધણીવાર ઝર્સના છોડવા પણુ ઉગે છે. એ આખા હિંન માં થાય છેઃ * ૮-વિ* વિવેચન--ઝરસના છોડવા ફડવાઓખ- રાડ જેઢલા કડવા. હોતા નથી. _વનસ્પતિવર્ણન. ૩૭૫ ૪૬-4૫. 0. 001 4.01828. વગ'-કેર્નેસી. “જીલીને। વર્ગ. વર્ગનું ડુકું વર્ણન અતે ગુણુદ્દોષ:-આ વર્ગમાં ભક્ષો અને ઝાડવાં થાય છે, પાન સામસામાં અથવા આંતરે આવે છે, તે અખંડિત કેોર્વાળાં હોય છે. ઉપપાન હોતાં નથી. પુષ્પખાલકોષનાં પત્રો ૪ થી પ ( અથવા પ થી ૧૦ દાંતાવાળાં) હોય છે. તેની નળી સ્તરીકેસર- ગર્ભાશયને વળગેલી હોય છે. પુષ્પાભ્યન્તરકોષની પાંખડીઓ હોતી નથી, અતે હોય છે તો ૪થી પ (અથવા પથી ૧૦) હોય છે. પુંકેસરે। પાં ખડીએ જેટલાં અથવા તેથી બમણાં કે ત્રમણાં હોય છે. તે પાંખડી- ઓની સાથે રસભરી કણિકાની અંદર આવેલાં હોય છે. સ્રીકેસરગર્ભાશય અધઃસ્થિત હોય છે, તે ૧ થી ૪ ખાનાં % પોલવાળા હોય છે. તેને મથાળે ખહુધા રસભરી કર્ણિકાનો મુકુટ આવેલો! હોય છે. સ્રરીકેસરનલિકા ૧, તે લાંબી અથવા ડુંકી હોય છે. સ્ત્રીકેસરનલિકાગ્રમુખ સાદું અથવા વિભાગિત હોય છે. ફલ ધણું રસભર્યુ, ૧ થી ૪ પોલ અતે ખહુધા ૧ થી ૨ ઠળિયાવાળું હોય છે. તેને મથાળે ધણુંકરી પુન બાન કોષના અવ- શેષ રહેલા હોય છે. બીજ લંબગોળ અને ગળલર્યું હોય છે આ વર્ગની વનસ્પતિમાં ચિરગુણુકારી પૌષ્ટિક, વાન્તિ- કર, શૈધક, વિષહર્‌ તથા જ્વર અતે શેથદ્ય આદિ ગુણે રહેલા છે. વગ'-(ફોર્નેસી.) નંબર. ૨૮૦ ઉ૧-શાન્ીયનામ-5.18101પ110 1તા1દ1'€દ. દૃષ્ટાન્ત-4. 11. [. 741; પે. . 137; તા. 1. [. 1583. રૂ. નિ, પા. ૧૨૪. ર-દેશીનામ-આંકોલી, અંકોલ, ( પે।૦ ); આકેલ, અંકાલી (ગુ૦); માંજોછ, માંજોછી (૦); ગવોલા, ગવોજ બને ટૅરા (ટિં૦); મંજોટ, મજોણવ (સન). ૩-વણેન-અંકાલીની કે'ઇવાર ધણી શાખાઓ નીકળી ચોતરક્‌ તેનો વિસ્તાર ફ્રેલાય છે. યારે તેની ઉંચાઈ ૮ થી ૧૦ કોટ જેટલી હોય છે. પણુ જ્યારે તેનું ઝાડ તર્‌સાની પેઠે પાંસરૂં વધે છે યારે તે ૨૦ થી રપ ફ્રોઢ ઉંચું જ્તેવામાં આવે છે. તેની શાખાઓ ધણુંકરી ધોળી હોય છે. પાન લાંબાં અતે સાંકડાં હોય છે. ફૂલ ધોળા રંગનાં શિયાળા ઉતાર આવી ફલ જેઠમાં ધણુંકરી પાકે છે. સૂળ-ઝાડ અને જમીનના પ્રમાણુમાં જડું અને ઉંડું ખેઠેલું હાય છે. તેમાંથી થોડાક ખીન્ન ફાંટાઓ નીકળેલા હોય છે. તે આડા અવળા જમીનમાં ફરેલાયલા હોય છે. તેની ઉપરતી છાલ ઘેરા ભૂરા રંગની, ખૂડખચડી, અતે તેનાપર્‌ ઉભા ચીરા પડેલા હોય છે. તેની અંદરની છાલ ધોળી હોય છે. છાલ નરમ અને બટકણી હોય છે. તેની વાસ સહેજ ર અનેસ્વાદ લીંખડાને મળતે। કડવો અને તૂરો હોય છે, મૂળના આડા કાપ કરી જેતાં તેની અંદરતું વચલું લાકડું ભૂરા રંગનું સછિદ્ર દેખાય છે, તેથી ક છાલતું ધોળું અને ભૂરૂં એમ ખે રંગનાં ચકો દેખાય છે ડાડી અને શાખાએ -એકાલીનું થડ માણુસના હાથથી તે સાથળ જેવું જાડુ થાય છે. તેપરતી છાલ ફરોકા ભૂરા રંગની હોય છે. તે તેતી ઉપર ઉભા ચીરા પડેલા હોય છે. અંદરતી છાલ લીલાસલેતી ધોળી હોય છે. તે નરમ અતે બટકણી હોય છે. તેની વાસ અતે સ્વાદ લીંબડા જેવાં કડવાં હોય છે. શાખાઓ પ્રીકા ધોળા રંગની ને લીસી હોય છે. ને તેનાપરથી કેટલીક શાખાઓ કાંટા જેવી તીટ્દણુ અણીવાળી પણુ ધરણુંકરી નીકળેલી હોય છે. અતિકોમળ શાખાએ ભૂરા રંગની ને તેપર વાળની રંંછાળ આવેલી હોય છે. પાન--આંતરે આવેલાં હોય છે. તે ૪થી૬% પંચ લાંબાં, ૧ થી ૨ ઈંચ પેણહેોળાં, અને લીસાં હોય છે. તે તળિયે વિષમ અર્થાત્‌ લાંબા ડુંકી કોર્વાળાં અને મથાળે ખુઠ્ઠી અણીવાળાં હોય છે. તેની ઉપરની સપા- ટીતે। રંગ ટ્રીકો લીલો અને નીચેનીનો સહેજ પીળાસ લેતા હોય છે. તેની ડીટડી જરા વાંકી, ર થી ૩ લાઇન લાંખી અને વાળની રૂંવાટીવાળી હોય છે. પાનમાંતી નસો તેની નીચેની સપાટીએ સ્પષ્ટ દેખાતી હોય છે. તેમાં વચલી નસ બહુધા ધોળી હોય છે. અતિ કોમળ પાનપર વાળની રૂંવાટી હોય છે. પાનની વાસ ઉગ્ર અતે સ્વાદ ખટાશ- લેતો કડવે। હોય છે. ફૅલ--કોમળ શાખાએ ઉપર પડી ગયેલાં પાનના ખૂણામાંથી ધણુંકરી બખે ફૂલ એકજ જગેએથી નીક- ળેલાં હોય છે. તેનો વ્યાસ ૧ થી ૧ ઇંચ જેટલે હોય છે. ફૂલની સુગંધ જનનાં ફૂલ જેવી મધુરી હોય છે. તેની ડીટડી લીલા રંગની ને તેપર ભૂરા વાળની રૂંવાટી હોય છે. પુષ્પખાહ્યકોષ-- પ થી ૧૦ પત્રોને બનેલે। હોય છે. તેપર્‌ વાળની રૂંવાટી હોય છે, તેનાં પત્રો તળિયે જેડાયલાં અને ઉપર તેના પ થી ૮ કે ૧૦ સૂદ્દમ દાંતા દેખાતા ડાય છે, પુષ્પાભ્યન્તર્કોષ--ની પાંખડીઓ પ થી ૧૦ પણુ ધણુંકરી ૬ થી ૮ જેવામાં આવે છે. તે ટૂં ઇંચ લાંબી અને આશરે ૬ અથવા ૩ લાઇન પોહેોળી હોય છે. તેપર સહેજ વાળની રૂંવાટી હોય છે. તેને રંગ બહારની ખાજી પીળાસલેતા અને અંદરની બાજુ ધોળે હાય છે, પુંકેસરે--ધણાં હોય લાંબી રૂંછાળ હોય છે. પુંકસરતતુ કરતાં સહેજ નડી હોય છે. નલિકામ્રમુખ પણુ ધોળા રંગનું હોય છે. તે જરા જાડું અને પોહોળું થયેલું હોય છે. ફૂલમાંથી પાંખડી અને પુંક્રેસરા કાઢી નાંખ્યાથી સ્રીકેસરનલિકા નીચે તેના ગર્ભાશયનો ભાગ ધોળા રંગનો ચપટેો પડઘી જેવે। દેખાય છે. ફૂલ--કાંચાં હોય છે ત્યારે લીલા રંગનાં હોય છે અને તેપર ઉભી નસો દેખાય છે. છાલ ચીવટ દો સ્વાદે કડવી હોય છે. ફૂલ ૪ થી પ લાઇન વ્યાસનું હોય છે. તેની સપાટી લીસી ને ચળકતી હોવ છે. ને વખતે તેપર થોડા ભૂરા વાળ કે રજ હોય છે. તેને મથાળે ગોળ પડથી હોય છે. જેની વચમાં એક છિદ્ર હોય છે. એ પડથીથી બહાર લીલાસલેતા ભૂરા રંગની દાંતાવાળી ભૂંગળી આવેલી હોય છે. ( ભૂંગળી પુન બાન જ્ાષ થોડા મ્હોટો થઇ ફલને મથાળે રહી ગયેલો હોય છે, તે છે.) જેની ઉપર્‌ ભૂરા વાળની રૂંવાટી હોય છે. એ કૂલ પાકે છે યારે ન્નંષુ જેવાં કાળાં થઇ જય છે. ત્યારે તેની છાલ એટલી બધી નરમ થઇ! જય છે કે તેને સહેજ દાબતાં તેમાંથી કાંજી જેવો રસ અને ગળ ખહાર નીકળી આવે છે. જેનો સ્વાદ ખટાસલેતોા મીઠડો હોય છે. એ ગળની અંદર એક ઘેરા ભૂરા રંગને કડૃણુ ડેળીઓ હોય છે. તેતે એક છેડે જરા અણી અતે ખેક ધાર હોય છે. અને તેનાં બન્ને પાસાં સહેજ દખાયલાં હોય છે. આ ઠળીઆને તોડતાં તેમાંથી એક ખીજ નીકળે છે. ખજ--ની ઉપરની છાલ પાતળી ને ફ્રીકા બદામી રંગની હોય છે. તે નખવતી ખર્‌પી નાખતાં અંદરથી ખીજ ધોળા રંગનું રસભર્યું અતે તેલીયું દેખાય છે. તે ર્‌ થી ૩ લાઇન વ્યાસનું હોય છે. તેની વાસ ઉત્ર હોય છે. ૪-ઉપચેોગી અંગ-સર્વાગ. પ-ગુણર્ાષ-વાન્તિકારક, રેચક, શોધક, રેપક, સ્વેદલ, વિષહર, ઝેર્‌ી તથા જ્વર અને શે।થધ. ટ-ઉપચેોાગ-અંકોલીનાં મૂળ અને થડનું લાકડું પાણીમાં ધસીને સંધિવા અતે રસવિકારતા સોજ્ન તેમજ ઝેરી જનાવર્ના ડંખ ઉપર ચોપડાય છે. વિસ્ફ્રેટક, વાતરક્ત અતે એવાં જ ખીન્નં ચામડીનાં દરદોામાં અંકે- લીના મૂળની છાલ વપરાય છે. ગચરકાનાં પ્રામઠાં ઉપર એનાં મૂળની છાલ પાણીમાં ધસીને ચાપડાય છે. એનાં મૂળની છાલ અજીર્ણ અને જીરમ ઉપર રેચ તરીકે છે. તેના તૂતુ અને પરાગ કરાષ ધોળા રંગનાં હોય છે. તંતુતી આસપાસ ફૂલમાં દ ઝલાયલા દરદીને એ પાણીથી નહવરાવે છે. સંધિવાના દદ 101 | સાન્નપર્‌ એનાં પાન ગરમ કરી બંધાય છે. એનાં ફલ જ્રીકેસર--૧ હોય છે. નલિકા ધોળા રંગની અને વનસ્પતિવર્ણુન. આપવામાં ૨ આવે છે. એનાં મૂળની છાલનો કાઢો જળો- દર અતે સર્પના ડસ ઉપર પાય છે. એનાં મળની છાલની ભૂકી, કફ, ઉધરસ અને તાવમાં પરસેવો લાવવા અપાય છે. અકોલીનાં પાનને પાણીમાં ઉકાળી વાથી પાકે છે ત્યારે તેમાંના ગળ છેકરાં અને પક્ષીઓ ખાય છે. તે ત્રાહી અને ષૈષ્ટિક છે. અંકોલીતું જાડું લાકડું કટૃણુ થાય છે. તે કોદાળી વગેરેના હાથા કરવા માટે વપરાય છે. એની શાખાઓમાંથી ખેડુ લોકે હોકે પીવાની સર બનાવે છે, અને એની પાન સાતી શાખાઓ ઢોર ખાંધવાના વાડામાં ન્નવળી તરીકે વાપરે છે. સદ્રાસવાળા ડા. મૂદીન શેરીફ ખાનખહાદુર લખે છે કે:-“અંકેલીનાં મૂળની છાલ સં્રહણી શિવાય ખીન્નં જે જે દરદો ઉપર ઈપીકાકુઆના અપાય છે, તે દરદોપર્‌ આપી શકાય છે, છાલની બારીક ભૂકીની માત્રા ઉલટી લાવવા માટે ૪૫ થી ૫૦ ધંઉભાર, તાવમાં પર- સેવો લાવવા માટે $ થી ૧૦ ધંઉભાર; અને ચિરગુણુ- કારી ષૈષ્ટિક તરીકે ર૨ થી પ ધંઉભારતી છે.” મંગરોલવાળા સરજન લી. સાહેબ વૉટ સાહેબની ડીકશનરીમાં લખે છે કે-એનાં મૂળની છાલની ભૂકી જાયફળ, જાવંત્રી, અને લવીંગ દરેક વીસવીસ ધંઉભાર લઇ તેને મેળવી ગળતા કેોઢતે અટકાવવા માટે આપ- વામાં આવે છે, એની છાલ ૪૦ ધઉ'ભારની ગોળી કરી સર્પના ઝેર ઉપર અપાય છે. ડા. વીરજી ઝીણા રાવલ એલ. એમ, એન્ડ એસ. લખે છે કેઃ-“ અકાલી લોહીવિકારમાં ધણું સારૂં કામ કરે છે. ઉપદંશ, વાતરક્ત, તે ઉંદરના ઝેરથી ખગડેલાં લોહીને સુધારે છે. તેનાં લાકડાંતે ધસી તેનો રસ પીવાથી ઉંદરના ઝેરનો નાશ થાય છે. ઉંદરના ઝેરથી લાલ ચાંદાં ઉપડયાં હોય તેમાં તથા તેથી થતા હાથ- પગના દાહુમાં તથા સખ્ત ચસકામાં એકોલ સારૂં કામ કરે છે. ઉંદરના ઝેરથી ધારાં પડયાં હોય તે ધારાં રૂઝા- વવાતે આ દવા ધણી અકસીર છે. ઉંદરવાનાં ધારાં વાત- રકતને મળતાં છે. અને ઉંદર્વામાં દર્દીનું સ્વરૂપ પણુ વાતરકતવાળા દરદીતે મળતું આવે છે, તેમાં અંકોલનું લાંકડુ ધસીને પીવાથી ફાયદો થાય છે. ખીજ શોધક ચીજ સાથે તે કવાથમાં પડે છે. ઉંદરવામાં થયેલું સખ્ત ધારૂં અંકે- લનું લાકર્ડું પાણીમાં ધસી ચોપડવાથી રૂઝાઇ જાય છે. તેની છાલની ઓછી માત્રા લેવાથી પસીનો આવે છે. માત્રા-ઉલટી કરાવવા માટે તેનું ચૂર્ણુ પાવલા ભાર, સ્વેદલ તરીકે ૧ થી ૨ વાલ, શોધક તરીકે ૧ રતીથી ૧ વાલ.” વૈધ જ્ઞાસ્રી મણીશંકર ગોવીંદજ લખે છે કેઃ-- વનસ્પતિવર્ણન. ફહ “અંકોલ રતવાને દૂર કરે છે. સર્પના ઝેરને ઉતારે | છે, અક્રેલીનાં મૂળિયાંના રસ રેચક છે, તે પેટના જવ* ડાને કાઢી નાખે છે. તે જલોદરમાં ખહુ ગપરાય છે. કોઢનાં દરદોપર તે ધણી ફતેહમંદીથી વપરાય છે. તેના ફૂલના તેલનો ચુણુ રેપક છે, તેથી તે ધણા। ઉંડા જખમને પણુ પુરી રૂજ લાવે છે. અંકોલીનાં મૂળિયાંતે કલક મધ તથા ચોખાના ધોણુની સાથે પીવામાં આવે તો બધા અતિસાર મટે છે, તથા વછનાગતું ઝેર પણુ દૂર થાય છે.” સ્વર્ગવાસી વૈધ રૂધનાયજી ભાઇ લખે છે %ે:-- “ફૂલ વધુ ખાધાથી મૉંમાં ગરમી લાગે છે. અંકાલ્યનાં ફેલનું ખી અંદર તેલ સરખું લાગે છે, પણુ તેનું તેલ કાઢેલું કયાંધું દેખવામાં આવ્યું નથી. તે તેલના ધણા પ્રયોગ લ'ખ્યા છે પણુ તે કાંઇ થતા દીઠા નથી. કેવળ લખેલાજ ન્નેયા છે. અંકોલનું મૂળ પાણીમાં ધસી પીવાથી ઉલટી ઝાડો થઇને કુતરાં હડકાયાં અને ઉંદરનું વિષ મટે છે. મીંદડાંનું ઝેર પણુ અંકોલનું મૂળ મટાડે છે.” અંક્ાલનાં મૂળીની છાલની હૃદય ( 11૦47 ) ઉપર થતી ઝર્‌ી (શામક) અસર વિષે સરજન મેજર્‌ ડા૦ કેન આર્‌૦ ૪ીતિકર પોતાનાં પોંછઝનસ પ્લૅન્ટસ ઓકે ખામ્મે” વા. ૧ માં જે હુકીકત આપે છે તે જણુવા જેવી છે. ૭-સ્થાનક-ડુંગરી પ્રદેશમાં વિશેષ કરી ઝરણાંઓને કાંડે ઉગે છે.% એ આખા હિંદુસ્થાનમાં થાય છે. ૮-વિરોષ વિવેચન-સંસ્કૃત નામાપરથી દેશીનામે નીકળેલાં લાગે છે. ૪૭-૫૫, 0. 80-71-4079. વર્ગ રૂબિચેસી, હરદર્વા અને ભમરછાલને। વર્ગ. વર્ગનું ટુકું વર્ણન અતે ગુણરોષ-આ વર્ગ પણુ મોહેટો અતે ધણા ઉપ- યોગી છે. આ વર્ગમાં શક્ષો, ઝાડવાં, નાહાના છેડવા અને વેલાઓ થાય છે, તેમાં ધણાં ઝાડવાં કાંટાળાં પણ હોય છે. પાન સામસામાં અથવા ગુચ્છા પેઠે આવેલાં હાય છે, તે સાદાં અને અખંડ કોરવાળાં હોય છે. ઉપ* પાન ધણું કરી ખે પાનની જેડીની મષ્યમાં શાખાપર આ- વેલાં હોય છે. પ્રુન બા૦ કે।ષ સ્ત્રીકેસરના ગર્ભાશયની સાથે જેડાયલે। હોય છે. અને તેના દાંતા તરેહવાર આકારના અતે ગમે તે સંખ્યામાં તેનાપર આવેલા હોય છે. પ્રુન *ઝઅઆ સ્વસ્થાનનાં આદિત્યાણા ન્૮ંગલમાં જતાં વાઢોડના રસ્તાની જમણી ખાજુ ઝરણને કાંઠે, ગોઢાણા “ગલ પાસે ખાવળ વાવના ખાગમાં, અને ધ્રામણી કેડીને માગેં નાગકેથી ડુંગરપર જતાં ઘોડતા ગાળાના ઝરા કાંડે, તેમજ વાંદરાઝરને ડાંહે એકેલીનાં ગણ્યાં ગાંઠયાં ઝાડો ઉગેલા ન્નેવામાં આવે છે. ૪૮ અભ્ય૦ કોષની પાંખડીઓ ૪ થી ૫ હોય છે. યુંકેસરો પાંખડીઓ જેટલાં અને તેનાપર આવેલાં હોય છે. કણિકા સ્્રીગર્ભાશયની ઉપર આવેલી હોય છે. સ્રોકે- સરગર્ભાશય અધઃસ્થિત (11081401) ર૨ થી ૧૦ પોાલવાળા હોય છે, નલિકા સાદી અથવા ફ્ાંટાવાળી, અને સ્તરીકેસરાત્રમુખ તરેહવાર હાય છે. આદિબીજ ગર્ભાશયના દરેક પોલમાં ૧ કે વધારે હોય છે. ફેલ તરેઠુવાર આકરનાં હોય છે, તે પોતાની મેળે ઉધડનારાં (વિકાશી ) અથવા નહિઉધડનારાં ( અવિડાશી) હોય છે. તેમાં ખે કે ધણાં બીજ હોય છે. ખીજ સૂટ્ટમ અથવા મ્હોટાં, જૂદા જૂદા આકારનાં ને ધણુંકરી કટણુ હોય છે. આ વર્ગમાંની સૌથી પ્રસિદ્ધ અને ઉપયોગી વનસ્પતિ ખૂન (કેફી ), સિંકાના, મજે અને આલ છે, આ વગૈની વનસ્પતિમાં જ્વરદ્ધ, ગ્રાહી, ચિરચુણકારી પષ્ટિક, રેચક, વાન્તિકારક, માદક અને વિષારી ગુણુ રહેલા છે. વર્ગ-(રૂબિયેસી ). નખર્‌-૨૮૨૬. ૧ શાસ્ત્રીયતામ-& 1 ૦૦૦ 1918- દૃષ્ટાન્ત-ળણિ, 111. 7. 24; પ. -. 1ત્વાઇ, 1. 2 114; રૂ. નિ. પા, પર૭. ૨-રશીનામ-દરદરવો, હળદરવો (પેત્ુ૦); રેર, દૃર્રવા (સ૦ ); ₹₹૨, રુ, ₹ઝર્‌વા ( રં” ); ટારિ- કુમ (સ ૦ )- ૩-વણ્‌ન-હરદરવાનાં ઝાડ અહીં ૧૫થી ૩૦ ફ્રીટ ઉ'ચાં થાય છે. તેનું થડ ધણુંકરી સીધું હોય છે, તે ૧થી ૧૭ ૧ ફુટવ્યાસનું હોય છે. શાખાઓ લાંખી અને ચાતરક્‌ ફેલાતી હોય છે. થડ અને શાખાઓની છાલનો રંગ ભૂરો કે ભસ્મી હોય છે ને તેપર ચીરા પડેલા હોય છે. કોમળ શાખાઓ રતાસલેતા ભૂરા રંગ- ની ને તેપર ધોળા વાળની આછી રૂંવાટી હોય છે. અતિ કમળ શાખાઓ લીલા રંગની ને તેપર ચળકતા ધોળા વાળની રૂંવાટી હોય છે. પાન-સામસામાં હોય છે. તેની કુંપળ પ્રથમ ૨ (એ) ઉપપાનેોની વચ્ચે હંકાએલી હોય છે, પણુ પાનની કુપળ ઉધડી પાન મ્હોાટું થવા માંડે છે ત્યારે ઉપપાને ખરી પડે છે. તમામ પાન એક સરખા આકારનાં ધણાં સુંદર હોય છે. તે પ થી ૧૫ ઇંચ લાંબાં અને તેટલાંજ પોહેળાં હોય છે. તે તળિયે ડીટડી પાસે વિભાગિત અને ટેરવે અણીવાળાં હોય છે. તેની ઉપરની સપાટીને રંગ લીલા અને-નીચેનીને ફ્રીકા લીલો હોય છે. તેની ઉપરની સપાટી 142; ૩ણછ૮ વનસ્પતિવર્ણુન. ખહુધા લીસી તોપણુ સેહૅજ ખરસટ _ અને નીચેની વાળની રૂંવાટીવાળી હોય છે. પાનતી ડીટડી સુતળીથી પેનસીલ જેવી જાડી અને ૨ -થી ૭ ઉંચ લાંબી હોય છે. તેનાપર વાળની ર્‌વાટી આવેલી હાય છે. પાનમાં ધણું- કરી | સામસામી નસો હોય છે, તે નીચેની સપાટીપર | ખહાર નીકળતી હોય છે. પાનની ડીટડી અને એ નસોનો રંગ ખહુધા “જંખુડી છાયાલેતો હોય છે, અને તેપર વાળની ગીચ રૂંવાટી હોય છે. પાનને રેશની તરક આડું રાખી ઉપરની સપાટીમાં આઈગ્લાસ (નાદાની વરતુતે મ્હારી કરી દેખાડનાર કાચ)થી જ્ેતાં તેની નસોવચ્ચેની જાળીની રચના પારદર્શક જેવી ખહુ સુંદર દેખાય છે. પાનતે ચોળવાથી તેની વાસ ઉત્ર અને ચાવવાથી તેને સ્વાદ ચીરપરે।, અને પાછળથી જરા કડવાસલેતે। લાગે છે. ઉપપાન-ખે સામસામાં હોય છે. તે ગોળાઇલેતાં ને તેની ઉપર્‌ ધણુંકરી ઉભી નસો હોય છે. તેની અંદર તેને તળિયે ચીકણા રસ ' અને તેની બહારની ખાજી ધોળા વાળની રૂંવાટી હોય છે. ઉપપાન :- ઇંચ વ્યાસનાં હોય છે, તે તળિયે વખતે જંખુડી છાયાલેતા રંગનાં હોય છે. ફલ-સુવાસિત, સુંદર પીળાસંલેતા રંગનાં, ફૂલોની દડી ચૈત્રથી વૈશાક જેઠમાં આવે છે. તેની પુષ્પ ધારણુ કરનારી સળી પત્રકોણુમાંથી ૧ થી ૩ નીકળેલી હોય છે. અને એ દરેક સળીપર તેને : મથાળે ધણાં: સૂટ્દમ ફૂલોથી ખતેલી ૨ ઇંચથી ૧ ઇંચ વ્યાસની એકેક દડી આવેલી હાય સ સળી પાનની ડીટડી કરતાં બહુધા પાતળી, ર થી ૪ ઇંચ લાંખી, અને વાળની રૂવાટીવાળી હોય છે. તે મથાળે સાંધાવાળી હોય છે. એ સાંધા પાસે પુષ્પપત્ર હોય છે તે તરત ખરી જય છે. એની દરેક દડીપર્‌ જે ધણાં સૂટ્મ ફૂલે આવેલાં હોય છે તે દરેક ફૂલમાં પુન ખા૦ કેષપત્રો પ, પુન અભ્ય૦ કોષ પાંખડીઓ પ, યુંકેસરોા ૫, ને સ્રીકેસર ૧ હોય છે, ફૂલ-સૂટ્મ-૨ પોલવાળું-દરેક પોલમાં ધણાં બારીક ખીજ હોય છે. ૪-ઉષપચેોગી અંગ-સર્વાગ. પ-ગુણટ્રોષ-શેથધ્ષ, શોધક, રે।પક. ૬-ઉપચે।ગ-એનાં મૂળની છાલ પાણીમાં ધસીને ઝેરી જનાવર્‌ના ડંખપર ચોપડાય છે. એનાં થડની છાલ તેલમાં ઉકાળી તે તેલ નહીં ર્ઝાતાં ચાંદાં અને ગડ- ગુંબડાં ઉપર લગાડવામાં આવે છે. એનાં પાનની મુસાફર લેક્રા પતરાવડી બનાવે છે. એનાં પાન છપ્પનિયા દુકાળ વખતે ઢોરેતે ખવરાવવામાં આવતાં હતાં. એનાં કાચાં કૂલ સુકાવી મરીની સાથે વાટી કપડછાણુ કરી તેની ચપટી માથાના સખ્ત દુખાવામાં સુંધોડવામાં આવે છે તેધી આરામ થાય છે એમ ડહેવાય છે. એનાં ફૂલ સુંધવાથી પણુ માથાનો દુખાવો ઓછે! થાય છે, પણુ લાંમો વખત સુંધવાથી નીશે ચડે છે અતે વખતે માથું ફરે છે. હરદરવાનું લાકડું પીળા રંગનું થાય છે. તે સારી રીતે પાલીશ થઇ શકે તેવું હોય છે. તેમાંથી સંધાડીઆ લેકે રમકડાં અને ખીજ .નાહાની નાહાની ધરશંગાર- (ફરનીચર)ની ચાત્તે બનાવે છે. એનાં લાકડાંમાંથી સાધારણુ ધરતું વરેણ્‌ જેવું કે માલવડા, વળી, થાંભલી અને બારસાખ વગેરે બનાવવામાં આવે છે. એનું લાકડું ભીનાસમાં રહે તો સડી જય છે, “ હુર્દરવો કફને મટાડૅ છે, ગુંબડાંને સોધીને. રૂજનવે છે, શરીરની કાન્તિને વધારે છે, પિત્તને ટાળે છે અને ઉલટીતે મટાડે છે.” (વૈન રૂગનાથજ). ૭-સ્થાનક-વેોકળા અને ઝરને કાંઠે તેમજ ડુંગરના પડધારા અને પાઉની જમીનમાં હરદરવાનાં ઝાડ છૂટાં છવાયાં ઉગે છે. એ હિન્ના વિશૈષકરી સુકા ભાગોમાં થાય છે. ૮-વિશૈષ વિવેચન-એનાં લાકડાંના રંગ હળદર જેવા પીળા હાય છે માટે એતે હુળીદર્વો। કહે છે. વ્ગ'--(રૂબિચેસી). નંબર્‌ ૨૮૨. . ૧-શાસ્રીયનામ-310[21€83)70 -201'71/01ત. દૃણાન્ત-. 111. [. છે5; ડે. ૩. 142; 11411. 3/1. [9% 111. ]). 860; રૂ. નિ. પા.-૪૨૮.' ૨-દેશીનામ-કલમ, કળમ (પે૦); કદંબ (ગુન); જરવ, દજવન (8૦); જરવ, જસ (ટિં૦); ધારાજરવ (સન). ૩-વર્ણન-કળમનાં ઝાડ ૧૫થી રપ ફ્રીટ બરડા ડુંગરમાં ઉંચાં જ્નેવામાં આવે છે. તેમાં પાસે પાસે ધણી શાખાઓ નીફળી તેની ધણીસારી સધનધટા થઇ રહેલી હોય છે. પાન ગોળાઇક્ષેતાં તાપણુ જરા લાંબાં હોય છે. એમાં હરદરવાથી કંઇક નાહાતી ફૂલની દડીઓ ચૈત્ર વૈશાકે આવે છે. તેમાં દ્રીકા પીળા રંગનાં પીળા ચંપાનાં કૂલની સુગંધતે મળતી સુગંધવાળાં . સુંદર સૂક્મ ફૂલે! આવેલાં હોય છે, તેમાંથી ધણી મધુરી સુગંધ ચોતરફ ખહેકી રહેલી હોય છે. અને તે ફૂલપર ભ્રમર અને ખીજ નાહાની નાહાની મધમાખે। ગુંજારવ કરી રહેલાં હોય છે. આ વખતે આ ઝાડતો દેખાવ ઘણે મનોહર એક જેવા લાયક થઇ રહે છે. ફલ એજ દડીમાં ધણા લાંબા વખત સુધી ઝાડપર ટકી રહે છે. તે શિયાળા ઉતાર હોળીપર ખરી જય છે. મૂળ-એતું ખીલામૂળ ઉ'ડું અતે લાંખું ગયેલું હોય છે. તેમાંથી થોડા ફાંટાએ ફૂટી જમીનમાં લાંબા પસ- રાયલા હોય છે. ને તેમાંથી -નવી ફૂટા જમીનપર ફૂટી વનસ્પતિવર્ણન. ૩ણ નીકળે છે. અને. જમીનમાં. ગ્રીણા ર્સા જેવા તેમાંથી મૂળના ફ્રાંટા નીકળે છે, મૂળીની છાલ કજ્રોકા ધોળા કે ભૂરા રંગની હોય છે, તેપરતી ફોતરી જરા નડી હોય છે. અંતરછાલ રતાસલેતા રંગતી હોય છે: લાકડું ધણું કુટ્ટણુ ને તે પણુ ર્તાસલેતા રંગનું હોય છે. છાલની વાસ અણુગમતી અને સ્વાદ કડવાસલેતો તૂર્‌। લાગે છે. મૂળને કાપ્યા પછી તે થોડીવારે વધારે રતાસ પકડે છે. ' ડૉડી અને શાખાઓ-થડ ૬ ઈંચથી ૧ ફુટ જેટલું જાડું થાય છે. તે ભસ્મી રંગનું ને લીસું હોય છે. તેપર સફ્ફેદ છાપાં પડેલાં હોય છે. કોઇવાર તેપરતી છાલ ખડબચડી ને ભૂરા રંગની હોય છે. ને તેપર ઉભા ચીરા પડેલા હોય છે. શાખાએ ઉપર જતાં ખુટ્ઠી ને ચોધારી થયેલી હોય છે. તેપર સૂદ્દમ દાણા જેવાં છાંટણાં હોય છે. તે ગાયની ખરી જેવાં વચમાંથી ખે ફાટ થયેલાં હોય છે. અતિ કોમળ શાખાઓ લીલા રંગની, ને તેપર ધોળા વાળની રૂંવાટી અને ધોળાં છાંટણાં આવેલાં હોય છે. આ શ્ઞાખાઓ ખે કે ચાર ધારવાળી ને જરા દખાયલી હોય છે. પાન-સામસામાં આવે છે. તે ૩ થી ૬ ઇંચ લાંબાં અને ર થી ૪ ઇંચ પોહોળાં હોય છે. તેતો આકાર હુદયાકૃતિના લંબગોળ ને અધવચ ઉપરથી સાંકડે થતો એમ તરેહવાર હોય છે. તોપણુ પાનને - સાધારણુ આકાર ગુંદાનાં સાંકડાં પાનને મેળતે હોય છે. . તેની ઉપરતી સપાટી લીલા ને તીચેની ફીકા લીલા રંગની હૈય છે. તેતી બન્તે સપાટીપર સૂટ્મ વાળની રૂંછાળ હાય છે. તેથી તેપર આંગળી ફેરવતાં તે સુવાળાં લાગે છે. ડીંટડી પાસે તેની કોર ગાળાઇલેતી પણુ વિશેષ કરીને વિભાગિત થયેલી હોય છે. પાનનાં ટેરવાં ગોળાઇલેતાં કે વખતે ખુઠ્ઠી અણીથતાં હોય છે. પાનની નસો વખતે સામસામી પણુ ધણુંકરી આંતરે હોય છે. તે ઉપરની સપાટીપર અંદર ખેસતી અતે નીચેતીપર ખાહાર નીકળતી હોય છે. એ નસોવચ્ચેનું બારીક નળળીકામ આઈ- ગ્લાસ (તાહાતી વસ્તુને મ્હોટી કરી દેખાડનાર કાચ)માંથી જેતાં ધણું સુંદર દેખાય છે. પાનની ડીટડી ૬થી ૧ ઇંચ લાંબી હોય છે. તે રતાસલેતા રંગની હોય છે, ને તેનાપર નીક હોય છે. અતિ કોમળ પાન રતાસલેતા રંગનાં હોય છે, અને તેને ટેરવે વખતે અણી હોય છે. પાનને ચો।- ળતાં તેમાંથી અણુગમતી વાસ આવે છે, અને ચાવવાથી તેતો સ્પાદ તૂરો તે પાછળથી ગળચટે લાગે છે.. ' પાનને ખે સામસામાં ઉપપાન હાય છે. તે ધોળાસ ૪ુર્તાસંલેતા રંગનાં હોય છે; ' તેની હેઠળની સપાટીપર વાળની રૂંછાળ હાય છે. તે ઉપર ઉભી નસ હાય છે. તે તળિયે સાંકડાંથતાં તે ટેરવાં તરફ -પોહણાળાં ને ગોળાઇલેતાં હોય છે રૂ. ઇંચથી વૃ ઇચ લાંખાં ને સથી ટુ'ઇંચ પાહાળાં સ જ .તે તરત ખરી જય છે. લં-ગુષ્મમારયુ કરનારી સળીઓ પત્રકોણુમાંથી અથવા શાખાોતે છેડેથી નીકળે છે. તે ધણુંકરી સામસામી હોય છે. તે ૧થી ૩ ઉંચ લાંખી ને મથાળાં તરફ જરા ચોધારી હોય છે, ને તેપર બારીક ભૂરા વાળતી રૂંવાટી હોય છે. આ સળીઓને મથાળે આસરે ૧થી ૨ લાઇન લાંખી, જરા જડી સળીપર ફૂલની દડી આવે છે. તેતે વ્યાસ | આસરે 2થી ૧ ઇચતે હોય છે. આવી દરેક દડીમાં આસરે ૧૫૦થી ૨૦૦ કે તેથી વખતે થોડાં વધારે ચૂદ્ષ્મ ફ્લો આવેલાં હોય છે. તે દરેક ફૂલ એ દડીમાં જૂદું જૂદુ ગોઠવાયલું હોય છે. ફૂલની એ સળી નીચે સામસામાં ખે મ્હોટાં પુષ્પપત્રે જેવાં પાન આવેલાં હોય છે. તે ૧ થી ર ઇંચ લાંખાં અને પથી ૧ ઇચ પોહોળાં હોય છે. તે રંગે લીલાસલેતાં પીળાં હોય છે. તેની ઉપરની સપાટી લીસી ને નીચેનીપર્‌ વાળની રૂંવાટી હાય છે. ને તેમાં નસે પણુ વધારે આવેલી હોય છે. તેનાં ટેરવાં ખુઠ્ઠાં ને ડીટડી પાસે તેની કોર્‌ સાંકડી હોય છે. ષ્પખાહ્યકોષ-એક સૂટ્દમ પ્યાલીના આકારતો ધો- ળાસલેતા પીળા રંગનો હોય છે. તે આસરે ર લાઇન લાંખો, અને તેના મુખપર જરા લાંબી સખ્ત રૂછાળ આવેલી હોય છે. પુષ્પાભ્યન્તર્કેષ-ની પાંખડીઓ પ હોય છે. તે તળિયેથી ક્તેડાઇતે એક નળી જેવી થયેલી હોય છે. ને ઉપર તેના છેડા છૂટા હોય છે. પાંખડીની નળી ધણી પાતળી અને આસરે 5 ઇંચ લાંબી હોય છે અને તેના છેડા તેથી ટુંકા હોય છે એ ફૂલને ખારીકીથી તપાસતાં કેટલાંક ફલોર્માં ૪ કૃ ૬ પાંખડી, અને તેટલાંજ યુંકેસરા જેવામાં આવેલાં છે. પણુ બહુઅંશે (મેજ્ેરિટી) તો પાંખડી, ને પુંકેસરો પાંચ જ' હોય છે. પુંકેસરો-પાંખડી જે જેટલાંજ અને તેની નળ આવેલાં હાય છે. તે પાંખડીથી નાહાનાં ને રંગે ધોળાં હોય છે. સ્રીકેસર-૧ તે તેનો ગર્ભાશય ખે પોલવાળા હોય છે. નલિકા ઝીણી, પાંખડીથી બહાર નિકળતી તે સીધી હોય છે. નલિકાત્રમુખ લંખગોાળ ને નલિકાથી જાડું હોય છે. ફેલ-ફૂલ ઉધડી ગયા પછી તેની પાંખડી ચુંકેસરા અને સ્રીકેસરનલિકા એ સો ખરી જય છે. અતે ફૂક્ત સ્રીક્રેસરતો ગર્ભાશય (અર્થાત્‌ ફૂલ) તેના મુખપર પુ ખાન્કોષ સહિત દડીપર રહી જય છે. આ વખતે દડી રૈથી રુ ઇંચ વ્યાસની થઈ રહેલી હોય છે. તેમાં દરેક કશ જડ લાઇન લાંખું ને: રૈ લાઇન પોહોળું' હોય છે. તે તળિયે સાંકડુંથતું ને તેતે મથાળે પુન બાન કોષની 3૩૮૦ વનસ્પતિવર્ણન. કુંડલી હોય છે. તેની સપાટી ખડબચડી હોય છે. તે તદન પાકી ન્તય છે ત્યારે તે મથાળેથી ચીરાધ “નય છે. ને તેની અંદર આવેલા પાતળા પડવાળા બે ખંડ. અર્થાત્‌ પોલ જૂદી જૂદી ચીરાઇ તેમાંથી ધણાં બારીક ખીજ ખઅહાર નીકળે છે. ખીજ-ઘણાં સૂક્મ હોય રંગની બારીક ભૂકી જેવાં દેખાય છે. ૪-ઉપચેાગીઅંગ-સર્વાગ. પ-ગુણરાષ-ત્રાદી અને જવરધ. ૬-ઉપષોાગ-એનાં મૂળ અને થડની છાલ વાટીને સંધિવાના દુખાવા ઉપર ચોપડાય છે. એની છાલને કવાથ તાવ અતે પેટના દુખાવા ઉપર્‌ અપાય છે. એનાં પાન છપ્પનિયા દુકાળ વખતે ઢોરને પુષ્કળ ખવરાવવામાં આવતાં હતાં. એનાં ફૂલ અને કાચાં ફલ રંગના કામમાં વપરાય છે. એનાં પાન ફલ અતે ફૂલ વાટી તેને તેલમાં ઉકાળી તે તેલ ગાળી લઇ નહિ રૂઝાતાં ચાંદાં અને ; ગડગુંખડાં ઉપર ચાોપડવામાં આવે છે. એનું લાકડું સાધા- રણુ ટકાઉ અતે હલકું હોય છે. તે ખેતીવાડીના ઓજાર્‌।, રમકડાં, ખાટલાના પાયા, રકાબીઓ, પ્યાલા, દંતીઆ વગેરે બનાવવાના કામમાં વપરાય છે. એના લાકડાના રખારી લેકે માલવડા અને કુખા બાંધવાની વળીઓ કુરે છે. “ધ્રારાકદેબા ગુણુમાં કદંબ જેવો જ છે, ડદંબજૃક્ષ અને તેનું કાચું જલ એ ટાઢાં છે, વર્ણતે સારે! કરે છે. ત્રાહિ છે, વીર્યને પુષ્ટી કરે છે, યોનીરોગ, ર્‌કતવિકાર, મૂત્ર- કચ્છ, દાહ અતે ગુંબડાંને ટાળે છે. રૂક્ષ છે, સ્રીના દુધને વધારે છે, વિશેષ ખાય તો આફરો કરે છે. તેનાં કુણાં પાંદડાં રક્તપિત્ત ને અતિસારને ટાળે છે, અરૂચીને મટાડે છે. એનાં પાકાં ફ્લ વાત હરે છે. પિત્ત અને કકૂને કરે છે. ધારાકદંબની છાલ તાવ ઉપર દેછે. એની છાલના રસમાં ર્‌ ભીંજવી છેોકરાંતે ધાંટી પડી હોય તો તાળવે મૂકે છે. આને રસ ફેટકી અષ્રીણુની સાથે મેળવી આંખપર ચોપડે છે.” (વૈન રૂગનાથજી ). ૭-સ્થાનક-ખરડા ડુંગરમાં વોકળા અને ઝરણોને કાંઠે, ડુંગરના પડધારા અતે પાઉમાં છૂટાં છવાયાં કલમનાં ઝાડ ઉગે છે. એ હિંદુસ્થાનના ઘણાખરા સુકા ભાગોમાં થાય છે. ૮-વિશેષવિવેચન-શ્રી કૃષ્ણુચંદ આનંદકંદની બ્રજ- લીલાનું મ્હાટું કદંખબ્રક્ષ (&111110€0[018105 લ્યલૈત્રણ0૧) આ સ્વસ્થાનમાં ઉગતું નથી પણુ ધારા- ડુંટૃખ અર્થાત કળમનાં તાહાનાં ઝાડો ધણાં થાય છે. [' એતી શાખાએ અને પાનની ધટા તેમજ એમાં આવેલી સુગંધિત ફૂલોની ગેંદને લીધે એનાં ઝાડ -એવાં તે. સુંદર્‌ લાગે છે કે એ ખરેખર ખાગોમાં વાવવા લાયક છે. છે. તે રતાસલેતા ભૂરા વગ'-(રૂબિયેસી ) નખર્‌ ૨૮૩. ૨૬--શાસ્્રીયનામ--11)78101001019018 ૪- €ઊંડ011. દૃષ્ટાન્ત-તિિ. 111. [. 55; પં. [. 149; તાઇ. 11. [. 517; રૂ. નિ. પા. ૫૩૦. ૨-ટશીનામ-ભમરછાલ (પે૦)4(ગુ૦); મોરછાળ (શ૦): મૌહઠન, મૉંવાર (દિં”):$ ખ્રમરછલ્ઝી (8૦). ૩ વર્ણન-ભમરછાલનાં ઝાડ ૧૫થી ર૦ કે ૪૦ ષ્રીઢ ઉંચાં થાય છે. તેની ન્નડી શાખાઓ ઉંચી ચઢતી અને કોમળ આડી અવળી અને નીચી ઝુકતી હોય છે. એનું થડ રં થી ૧ કુટ કે તેથી વખતે જડું હોય છે. તેની છાલ [ન્‍તડી; પોચી, ઉપરથી લીસી કે ખડબચડી ભૂરાસલેતા લીક્ષા રંગની તે અંદરથી ફોકા રાતા રંગતી અતે કડવી હોય છે. એનું લાકડું પોચું, ફીકા પીળા ને ભૂરા રંગતું હાય છે. એનાં ઝાડતે જખમી કરતાં તેની નસેોમાંથી એક ન્નતને પ્રવાહિ ઝરે છે તે ભૂરા રંગનો અતે ચીકણો હાય છે. તેની વાસ મધ જેવી અને સ્વાદ કડવા હોય છે. પાત સામસામાં, ૪ થી ૧૦ ઇંચ લાંખાં (કોઇવાર ૧થી ૧: ફુટ) અને ૩ થી ૪ (કોઇવાર ૬ થી ૮ ઇંચ) ઇંચ પેોહેોળાં હોય છે. ઉપપાન પેહોળાં ને દાંતાવાળાં હોય છે. પુષ્પ ધારણુ કરનારી સળીઓ વિભાગિત હોય છે. તેપર ભૂરાવાળની રૂંવાટી આવેલી હોય છે. આ સળીઓ પાસેનાં છેવટનાં (પુષ્પપત્રો જેવાં) પાન લાંખી ડીટડીવાળાં ૩ થી પ ઈચ લાંખાં, સ્પષ્ટ નસોવાળાં, તે સાંકડાં હોય છે. ફૂલ ધોળા રંગનાં હોય છે. ફૂલ ડુ ઇંચ લાંબાં ને ધણાં બીજવાળાં હોય છે. ૪ ઉપચોાગીઅંગ-છાલ, પાન અતે લાકડું. પ ગુણરોષ-મ્રાહી અને જવરધ્ય. ૬-ઉપયોગ-એનાં મૂળની છાલ ઉન રંગવાના કામમાં વપરાય છે. એની અંતરછાલને। કાઢો તાવ ઉપર અપાય છે. એનાં પાન છપ્પનિયા દુકાળ વખતે તમામ ઢોરને ખવરાવવામાં આવતાં હતાં. એનાં પાન ર્સવિકારના સોજ્ન અને ગડગુંખડાંપર બાંધવામાં આવે છે. એનું લાકડું રમકડાં, કાંસકી, દંતીઆ, તલવારનાં મિયાન આદિ બનાવવાના કામમાં વપરાય છે. બરડા ડુંગરના રબારી લોકો છાસ વલોવાની રવાઇ ભમરછાલનાં લાકડામાંથી બનાવે છે, એની છાલ રંગના કામમાં વપરાય છે. વૉટ સાહેબે પોતાની ડીકશનરીમાં ભમરછાલનું રસા- યણી ક્રિયાથી પૃથકર્‌ણુ થયા બાબતનો લંબાણ હેવાલ આપેલે। છે. ૭-સ્થાનડ-ડુંગરોમાં ઉગે છે. વનસ્પતિવણન. ૩૮૧ આ સ્વસ્થાનમાં સાત વીરડાના બાગમાં અને ગેલન- સર, હડિયા, અને -માલેક ડુંગરના ઉંચા પડધારાપર ભમરછાલનાં થોડાં ઝાડો ઉગે છે, એ હિન ના કેટલાક સુકા ભાગોમાં થાય છે. ૮-વિશેષવિવેચન-આ ઝાડનાં કાળા પાંચ ચાંડલાવાળી ભમરીઓ ખેડેલી હોય છે, તે ઉડે છે ત્યારે ભમરા જેવો અવાજ થાય છે, આ ઉપરથી કદાચ એને ભમર્‌છાલ અથવા ભ્રમરછલ્લી ડહેતા હરે. નેવરીનાં ઝાડપર પણુ આવી ભમરીઓ જ્નેવામાં આવે છે. (ન૦ ૨૯૦). નબર ૨૮૪* ઉ-શાગ્રીયનતામ-01વર141 01 €૦1'૪1010058. દૃટ્ટાન્ત-તિ. 111. [. 64; ક. ૪. 145; પ1. ૪. ૪. 480; રૂ. તિ. પા. ૨૧. ૨-રેશીનામ-પરપટ (પે--ચુ૦); ઘાવરી જાપરી (શ૦); ૨૬નન-૧૫ર, વિત્તવાપઝા (ટિંબ); વર્ષેટ (યબ). 3-વણુન-એના છોડવા ચોમાસે ધણા ઉગે છે. તે ૨ ઇંચથી ૧ર »ુટ ઉંચા થાય છે. કેદઇવાર એમાં સામ- સામી કેટલીક શાખાઓ નીકળેલી હોય છે, અને ધણીવાર તે એકલડાંડીએ પણુ ઉગેલા હોય છે. પાન સામસામા, સાંકડાં, કે ભક્યાકૃતિનાં હાય છે, તે રથી ર ઇંચ લાંખાં હાય છે. ઉપપાન ઝીણાં સળી જેવાં હોય છે. ફૂલ સૂટ્મ ધોળા રંગનાં અને ફૂલ નાહાની પોહોળી શ્રીંગ જેવાં હય છે. ૪-ઉપયોાગીઅંગ-સર્વોગ. પ-ગુણુદોષ-ન્વરલ્ન અતે ચિરગુણૂકારી પૈછિક. ૬-ઉપચેોગ-એના છોડવાનો કવાથ તાવ, સંધિવા, ઉધરસ, અર્જીર્ણ, પિત્તવિકાર અને ઉલટી ઉપર આપ- વામાં આવે છે. એનાં પાનતો રસ હાથની હથેલી અને પગનાં તળિયાંની દાહ ઉપર્‌ ચોપડવામાં આવે છે. ૭-સ્થાનક-એ આખા હિન્દુસ્થાનમાં આડેવગડે ઉગે છે. ૮-વિ૩ વિવેચન-ખબન્રમાં વેચાતો શાહુતર્‌ા- પિત્તપાપડા (તં ૧૩), ખડરોલીઓ પિત્તપાપડે। (નંન્‍ ૪૩૪) અતે ખાખરાનાં બીતે (તન ૧૮૮) જે પણુ પિત્તપાપડે। કહેવાય છે, એ ત્રણેથી આ પર્પટ જૂરો છે, પાનની પાછળની ખાજુએ ધણુંકરી ચોમાસાની મોસમમાં રાતી પાંખપર , વર્ગ-(રૂબિયેસી). નંબર ૨૮૫* ઉ૧-શાન્નીયનતામ-0. 1073111, દૃણ્ાન્ત-શિ. 111. [). 65; પે. 9. 1458. ૨-દેશીનામ-પરપટી (પો4-મુ૦); જારી (૦). ૩-વરણન-એના છોડવા પણુ પર્પટ જેવા ચોમાસે ધણા ઉગે છે. એનાં' પાન ધણાં સાંકડાં હોય છે. ફૂલ ધણુંકરી ધોળાં અને ધણાં સૂટ્દમ હોય છે. એના છેડ- વાતો ઉપયોગ પણુ ઉપરના નંન ૨૮૪ સુજખ થાય છે. એ આખા હિદુસ્થાનમાં ધણુંકરી ડુંગરી પ્રદેશમાં ઉગે છે. વિશેષવિવેચન-આ વર્ગની ખીજ પણ આવી નાહાની વનસ્પતિઓ કેટલીક આ સ્વસ્થાનમાં ચોમાસે ઉગે છે. જેની નોંધ હજુ પૂર્ણુપણે થએલી નથી. વ્ગ'--(રૂબિયેસી). નંબર ૨૮૬. ઉ૧-શાન્નીયનામ-1 101% તૈંપ111€1010011. દૃષ્ટાંત-ણિ. 111. [). 110; કે. ૩. 144; પત. 4/1. 771. 1. [). 359; રૂ. નિ. પા. ૭છ. ૨-ટેશીનામ-મીંઢોળ, મીંઢળ (પો4ગુ૦); મેજ, મન (8૦); મદન, મેનજ (ટિંન); મરત, માસ્ઝ: (સન). ૩-વણેન-મીટોળનાં ઝાડ ૬ થી ૧૫ ફ્રીટ ઉંચા થાય | છે, તે ધણા વિસ્તારવાળાં હોતાં નથી પણુ ધણુંકરી લાંબા તરસાની પેઠે ઉંચાં વધેલાં હોય છે. તોપણુ તેમાં નાહાતી નાહાની ધણુંકરી સામસામી આડી શાખાઓ નીકળેલી હોય છે. તેથી આ ઝાડને મથાળે થોડો ભરાવ દખાય છે. પાન પોહોળાં, ચળકતાં, લીલાં કે ઘેરા લીલા રંગનાં હોય છે. તે ટુંકી શાખાઓ ઉપર ખહુ પાસે પાસે આવી જવાથી ચચ્ચાર, પાંચ પાંચ પાન શાખાઓને છેડે ગચુમની પેઠે નીકળ્યાં હાય એમ દેખાય છે. વળી એ પાનમાં કેટલાંક લાંબાં, અને કેટલાંક ટુકાં હોય છે. એ શિયાળે ખરી જય છે અતે ઉન્ડહાળા આખરે અને ચોમાસાની શરૂવાતે નવાં આવે છે. એ ઝાડમાં તીદ્દણુ કાંટા હોય છે. ફૂલ લીલાસલેતા પીળા કે ધોળા રંગનાં મધુરી સુગંધવાળાં હોય છે. ફલ સોગઠડાં જેવાં, પીળાં "ૃ ર્તાસલેતાં ભૂરાં હોય છે. મૂળ-જમીન પ્રમાણે ઉંડું બેઠેલું હોય છે. પણુ ક્ાદીવાળી જમીનમાં તેના કેટલાક ફાંટાએ નીકળી તે તેનાં ખીલામૂળ કરતાં વધારે લાંબા થઇ ગએલા હોય છે. ડૉાંડી અને શાખાઓ -મીટોળનાં ઝાડનું થડ કાંડાં ૧ હાથ જેવું જાડું થાય છે. તેનાપર આડી તે સામસામી કટલીક પાતળી ગ્રાખાઓ તીકળેલી હોય છે. ડાંડી અને ૩૮૨ વનસ્પતિવર્ણન. શાખાઓની દ છાલ ખડખચડી અને તેપરથી પાતળી ફોતરી ઉતરતી દેખાય છે. તેપર ભૂરા રંગની ભુરકી હોય છે. ક્રાોમળ શ્રાખાએ જરા દબાયલી અને પાનની પાસે જરા પોાહાળી થયેલી હોય છે. શાખાઓપરના કાંટા પાનના સાંધાથી ઉપર અક્રેક આંતરે આવેલા હોય છે. શાખાને આડ કાપ કરી નનેવાથી તેમાં ચાર ચક્રે દૈખાય છે. પહેલું ચક તેની વચ્ચોવચ ગાભાનું ચળકતું ભૂરા રંગનું હાયે છે, તેથી બહાર ખીજાં ચક્ર સછિદ્ર ઘોળા રંગનું ચૂદ્ષ્મ પડદાથી ગે!ઠવાયલું માલમ પડે છે, ત્રીજું પાછું ભૂરા રંગનું, અને ચોથું લીલા રંગનું છાલનું ચક દેખાય છે. શાખાઓપર ભસ્મી રંગનાં નાહાનાં છાપાંઓ અને દાણા હોય છે. અંદરની છાલ લીલા રંગની ને ખટકણી હોય છે. લાકડું કટુણુ, અને વાસ તથા સ્વાદ અણુ- ગમતાં હોય છે, પાન-સામસામાં આવેલાં હોય છે. તે ડીટડી પાસે સાંકડાં, મથાળે પોહોળાં, ટેરવે ગાળાધલેતાં કે અંદર ખેસતી ખાંચવાળાં અથવા ખુઠ્ઠી અણીવાળાં હોય છે. તે ૧૧થી ૨ ઇંચ લાંબાં અતે રથી ૧ કે ૧ડ્ ઇંચ પોહાળાં હોય છે. પાનની બન્ને સપાટીએ ધોળા 'વાળની રૂંવાટી હોય છે. પાનમાંતી નસો કવચિતજ સામસામી પણુ ધણુંકરી આંતરે આવેલી હોય છે. વાસ અને સ્વાદ અણગમતાં હોય છે. _ ઉપપાન-તળિયે પોહોળાં, મથાળે અણીથતાં, સફેદ વાળની રૂંવાટીવાળાં, અતે ઉભી ઝાંખી નસોવાળાં હોય છે. ફૂલ-પુન ખાન કેષપર ભૂરા કે ધોળા વાળની રૂંવાટી હાય છે. તે ર્‌ લાઇન લાંબો, અને તેનાં સુખપર ધણુંકરી જરા લાંબા ટુંકા ૬ દાંતા દેખાતા હોય છે. પુટ અભ્ય૦ ક્રાષતી પાંખડીઓ પ હોય છે. તેમાં મોધરા જેવી મધુરી સુગંધ હોય છે. તેની નળી ડુ ઇંચ લાંબી અતે મથાળે તેના મુખના વિસ્તૃત ભ્રાગનો વ્યાસ પણુ ૩ થી ૧ ઇંચ જેટલે હોય છે. કળીની સ્થીતિમાં પુન ખાન કોષ અને પુ૦ અભ્ય૦ કોષ લીલા રંગના હોય છે. પુષ્પ ધારણુ કરનારી સળી કાંટાઓપરથી અથવા પત્રકેણુમાંથી વખતે એકજ ગ્રંથી પાસેથી ર૨ થી ૪ નીકળેલી હોય એમ દેખાય છે, અને વખતે કોમળ શ્ઞાખાઓતે છેડે અજ્ેક ફૂલ આવેલું હોય છે. ફૂલની ડીટડી જરા ડું અને વાળની રૂંવાટીવાળી હેય છે. અને પુન ખાન કોષના દાંતા ટેરવે અણીથતા કે ગોળાઇલેતા અને ઉભી નસો- વાળા હોય છે. ધુકરેસરો પ હોય છે. તે પાંખડીઓના ગાળામાં નળીના મુંખપર આવેલાં હોય છે. તેના તંતુઓ સ્પજ દેખાતા નથી, માત્ર પરાગકરોષ દેખાય છે. તે નળીમાં ચોતરક ચોટેલા, ધોળા રંગના, લંબગોળ; અતે અણીથતા હાય છે. સ્્રીકેસર ૧ હોય છે. તેતો ગર્ભાશય પુન ખા૦' કોષની સાથે જ્ેડાયલો હોય છે. - એટલે પુ૦ બાન ક્રેષના. છેડાએ ગર્ભાશયતે મથાળે આવી ન્નય. છે; નલિકા.-ધોળા રંગની. ઝુ ઇચ લાંબી, અતે લીસી હોય છે. નલિકાગ્રમુખ લીલાસતલેતું પીળું, જરા ઉંચું, ખે વિભ્ાગ- વાળું, ચીકણા ર્સવાળું, અને ચળકતું આવેલું હોય છે. ફૂલ-૧ થી ૧૨ ઈચ લાંષખું, રૈ થી ૧ કે ૧૩ ઇંચ પાહોાળું, મથાળે દબાતું, ને તળિયે સાંકડુંથતું હાય છે. તેની સપાટી ચળકતી અતે કરચલીવાળી હોય છે. તેમાં 'ખે “ખંડ. હોય છે, એ દરેક ખંડમાં ધણાં સૃટ્મ બીજ ચીકણા અણગમતા વાસવાળા ગળમાં આવેલાં હોય છે. જયારે ફલ તદન સુકાઇ નય છે, યારે તેની અંદરતેો ગળ પણુ સુકાય છે, અને ખીજ તેમાં ચોટી રહે છે. જે ફૂલને હલાવતાં એ ખીસોતોા કટ્ટણુ થયેલો ગળ કૂલમાં ખડખડ વાગે છે. ખઆજ-રતાસલેતા ભૂરા રંગનાં ૧ર થી ર લાઇન લાંખાં ને રં થી ૧ લાઇન પેહોળાં હોય છે. તે ધણાં કટૃણુ હોય છે. બીની સપાટીપર વખતે એક કે બે ખુટ્ઠી ધાર હોય છે. બીજતે તોડતાં તેતો દ્રેખાવ ગુંદર અથવા રૅઝન જેવો ને ધણો! ચળકતો દેખાય છે. ૪-ઉપચોાગીઅંગ-મૂળ, ડાંડી, પાન અને ફલે. પ-ગુણુદોષ-વાન્તિકારક, ત્રાહી, અને શેથદ્ય.' હૃ-ઉપચોાગ-એનાં મૂળ અને ડાંડીની છાલ પાણીમાં 1 ગડગુંબડાં અને સોજ્ન ઉપર ચોાપડવામાં આવૅ છે. એનાં પાન ગડગુંબડાંતી સખ્ત પીડા ઉપર વાટીને મુકવામાં આવે છે. મીંઢોળનાં ફ્લની* છાલ અતે ગળ વાટીને મોઢાંપર થતા ખીલ અને ગડગુંબડાંએ ઉપર તેતો લેપ કરવામાં આવે છે. મીંઢોળનાં ફ્લને ભાંગી તેમાંથી તેના ગળને કાઢી તેની કપડછાણુ ભૂકી કરીને અથવા એ ગળને પાણીમાં પલાળી સારી પેઠે ચોળી તેનો રસ કપડાંથી ગાળી લઇ, ઉલટી અને સંગ્રહણી ઉપર કામમાં લેવાય છે. એના કેવળ ગળની ભૂકી સારી રીતે કપડછાણુ કરી ૧૫ થી ૪૦ ધઉં ભાર ઉલટી માટે. ૧૫ થી ૩૦ ધઉં ભાર સંત્રહણી માટે, અને પ થી ૧૦ ઘંઉં ભાર પરસેવો લાવવા અને કક કઢાવવા માડે-આપવી, એમ લખવામાં આવેલું છે. મીંઢોળનાં ફ્લનેો ગળ ક્રમિદ્ર અને ગર્ભપાતક પણુ ગણાય છે. મીંઢોળનો ગળ ચોખાના ધોણુમાં વાટીને પેટને ચુંકો મટાડવા માટે ડુંટીપર ચોપ- ડવામાં આવે છે. મીંઢોળનું લાકડું ધણું કટ્ૃણુ હોય છે. તે કોદાળી વગેરેના હાથા કરવાને ખેડુ લેકે વાપરે છે. મીંઢોળનું ફ્લ મરડાશીંગીની સાથે લસ વખતે વર્‌- કન્યાને હાથે બાંધવામાં આવે છે. મીંઢોળના ઉપયોગની વિશેષ હકીકત મિ મવા ડીકશનરીમાં. લંાણુથી આપેલી છે તે. વાંચવા લાયક-છે, * સીંઢોળનાં ક્લને પણ મીઢોળ કહે છે. વનસ્પતિવર્ણન, ૩૮૩ _ “સીંઢોળ શરીરને શુદ્ધ કરનાર, અને તવગદોષ, વાયુ, પીળાસલેતા_ ભૂરા રંગનું હોય છે, તે ૪ ૪થી૬ ચ કફ તથા વિષતું શમન કરનાર છે. તે ઉષ્ણુવીર્ય છે. | વ્યાસનું હાય છે. એમાં ન્નડી શાખાઓ થોડી હોય છે. અતે અંદરનાં ગુંબડાંતે મટાડનાર છે. મીઢોળનોા ગર્ભ | તે ઉંચી ચઢતી હોય છે ને નાહાની નાહાની ધણી શાખાઓ દૂ-છ વાલ સુધી આપવાથી ઉલટી થાય છે, અને | હોય "છે તે આડી અષળી અતે વખતે નીચી નમતી ૧ 'થી ૨ વાલ સુધી તે મરડા ઉપર સારી અસર કરે હોય છે. શાખાએ કટ્ટણુ હોય છે. તેનું લાકડું પીળાસ- છે, - મરડા ઉપર વાપરવું હોય તો તેની ઉપર થોડું અકીણુ | લેતા ધોળા રંગનું હોય છે. છાલ જડી, પોચી ને બટ- ઉમેરવું. મીંઢોળનેો ગભ અંગ્રેજ દવા ઈપીકાકયુઆનાનોા કણી હોય છે. તે પીળાસલેતા ભૂરા રંગની હોય છે. મ્રતિનિધી ગણાય છે, ઝેરી પદાથે ખવાણા હોય થારે કમળ શાખાએ ઉપર તપખીરીઆ રંગની રૂંછાળ કે દેશી દવામાં માટોળ બહુ વખણાય છે. ઉલટી વધારે ભુરકી હોય છે, કાંટા સામસામા અથવા આંતરે આવેલા કરાવવાની જરૂર હોય તો વખતોવખત ગરમ પાણી પાયા હોય છે. તે સીધા મજખૂત અને જરા ન્નડી અણીવાળા કરવું. માઢોળનાં મૂળની છાલને ભૂક્રો લોહીના ઝાડાપર | હોય છે. તે-૧ થી ર ઇંચ લાંબા અને સુતળીથી સ્લેટ- અપાય છે.” (વૈ. શ્ા. મ. ગો. ). ' પેન જેવા કે થડમાં તેથી પણુ જરા જાડા હોય છે. ““મદનાદિવમન-અરડુશી, વજ, લીંબડાની છાલ, પટો- પાન-ધણંકરીને કાંટાઆની નીચે એક કરતાં વધારે ળનાં પાન અને રાંણુનાં ઝાડની છાલ એ ખધાં સમભાગે | પાસે પાસે ગુચ્છાની પેઠે નીકળેલાં હોય છે. પણુ કોમળ લઇ એ બધાંનાં વજનથી સોળગણું પાણી સુકી ચોથો | શાખાઓપર તે સામસામાં આવેલાં હોય છે. તે ડુંકી ભાગ ખાકી*રહે ત્યાં સુધી ઉકાળવું અને તે પાણી ગળી | ડીટડીવાળાં, તળિયે સાંકડાં, મથાળાં તરફ પોહોળાંયતાં લઈ તેની એદર મીઢોળના ગર્ભ આશરે ર આતનીથી | અખંડ કોરવાળાં અને લીસાં હાય છે. તેની લંબાઇ ૧ થી ન ભાર મેળવી પી જવા, એનો -ગુણુ વાન્તિકારક | ૪% ઇંચ અને પાહાળાઇ ર થી ર કે ૨? ઇંચની હોય છે. અને ત્રાહી. હ ર ી રૂલ-શિયાળે આવે છે, તે ધણી મધુરી વાસવાળાં, પિ. (લાડી જુ ા, ભાર, મરડાની અંદર ૨ થી ૪ | કરીયો અને ધોળા મ હાય છે. તેની પાંચે પાંખડીઓ પસરાતી હોય છે, કરમાય છે યારે પીળાસલેતા “સીંઢે ળનાં ખીનો ભૂકો ૩ થી ૬ વાલ સુધી ર્‌ચ સારૂ દેવાય છે અને ૭ થી ૮ વાલ સુધી ઉલટી સારૂ દેવાય છે. ચામડીના રોગ, કોઢ, આફરો, ગુલ્મ હરસ, ; તાવ એ સર્વેને મટાડે છે.” (વૈ. રૂગનાયજી ) .૭-સ્થાનક-મીંઢોળનાં ઝાડ બરડા ડુંગરમાં જટાં છવાયાં ધણી જગોએ ઉગે છે. એ હિ૦ ના ધણાખરા ભાગોમાં થાય છે ' _૮-વિરોષ વિવેચન-મીટોળને સંસ્કૃતમાં મદન કહે છે, અને તેનાં ફલને કામટેવનું -સ્વરૂપ માને છે, અને મર્ડાશીંગીને રતીનું સ્વરૂપ માતે છે, આવી માન્યતા ઉપરથી વરકન્યાને પરણુતી વખતે મીંઢોળ અને. મર્‌- ડાશીંગી હાથે બાંધે છે, એમ કેટલાકેોનું - કહેવું છે. રંગની થઇ જય છે. પ લાંખા ને ' લીલા રંગતો હોય છે. ડં? | ફ્લ-ચૈત્ર વૈશ્ઞાકે પાકે છે ત્યારે તે પીળાસલેતા ભૂરા | રંગનું હાય છે. તે રથી ૨૬ ઇંચ લાંખું અને ૧રૃથી ૧૪ ઇંચ વ્યાસનું હોય છે. તે તળિયે પોાહાળું જરા દખાતું, અને મથાળે સહેજ સાંક્ડુંયતું હાય છે. તેને મથાળે ગાળ પડઘી હોય છે. ફ્લની સપાટીપર ઝાંખી ઉભી નીક આવેલી હોય છે. ફૂલની છાલ જડી અતે જરા કટુણુ હોય છે. ફૂલમાં વચ્ચાવચ પાંચ સખ્ત પડ ફાય છે, આ દરેક પડમાં તેમાના માવા(0૫1[0)તી અંદર ધણાં ખીજ આવેલાં હોય છે. ફ્લની છાલ અને માવાના રંગ પીળાસલેતો ભૂરા હોય છે. વાસ અણગમતી અને સ્વાદ ગળચટે લાગે છે. વગ--( રૂબિયેસી. 7 બખીજ-પીળાસલેતા ધોળા રંગનાં તે લીસાં હોય નંબર્‌-૨૮૭ છે. તે સહેજ ચપટાં ને ખે ત્રણુ ખુઠ્ઠા ખૂણાવાળાં હોય ૧-શાસ્રીયનામ-1ઢાત[દ તૈપણ૧€૦1૫૫૫ (પ'થ.) | છે. તે ૧ લાઇન લાંખાં તે ટું લાઇન પહોળાં હોય છે. 1.,00છા1ડ10થ* ી ખીજ કટ્ુણુ હોય છે. ર દૃષ્ટાન્ત-8. 111. ॥. 110; પ. ૪. 145; ૪-ઉપપેગીઅંગ-મૂળ, પાન અને ફૂલ. 1. 91. [171. 1. ૪ 889/591. પ-ગુણદેોષ-શેધક, શ્રાહી અને શેથધ્ર. ૨-દશીનામ-લાસામીટોળ, ખીલું (પોન-ગુ૦).. હં ૬-ઉપચષેોગ-લાસામીઢોળનાં મૂળની છાલને કાઢે ' ૩-વર્ણન-લાસા - મીંઢોળનાં -ઝાડ -મીઢોળનાં ઝાડ | નહિ રૂઝાતાં ગ ગડગુંબડાં અને ચાંદાં ધોવાના કામમાં ધણાએ કરતાં ઉંચાં અને જડી શ્ાખાઓવાળાં હોય છે. તેનું થડ | વાપરે છે. એનાં પાન અતે ફ્લને ઓઠવીને તેની પોટીસ ૩૮૪ ૭-સ્થાનક-ડુગરમાં વિશેષકરી ઝરણુ અને વે[ક- ળાઓ કાંઠે, તેમજ ગીચ જંગલોની છાયાવાળી તળીયામાં ઉગે છે. આ સ્વસ્થાનમાં કરવલ નેસ પાસે માલડની છાવડમાં અતે ઠુડિયા તથા ગોઢાણાં જંગલમાં એનાં ઝાડ જવામાં આવે છે. ૮-વિશેષવિવેચન-એનાં ફલનો રંગ અને દેખાવ ખીલાનાં ફ્લને મળતો હોય છે માટે ખરડા ડુંગરના કેટલાક ર્આરીઓ એને ખીલું કહે છે, અને મીંઢો- ળનાં ફ્લને મળતું તોપણુ લીસું હોય છે માટે એને લાસેો। મીંઢોળ કહે છે, આ પાછલું નામ બરાબર છે. વર્ગ'-( રૂબિયેસી. ) નંબર્‌ ૨૮૮* ૧-શાસ્્રીયનામ-1િ. પ1૩11005. દૃષ્ટાન્ત-તિ. 111. 1. 110; પ. 1, 144; 174% ૫1. 1087 1. 1. 591; ર્‌. નિ. પા. ૫૩૬ ૨-દેશીનામ-ગાંગડ (પેન) ગંગેડાં (ગુન); વેન્ટર (સન); વિરાજ (દિન); મમાટી ઉત૦). ૩-વણેન-ગાંગડનાં ઝાડ ૧૦ થી ૨૦ ફ્રીટ ઉંચાં વધે છે. તેમાં શાખાઓ કે પાનને ઝાઝો વિસ્તાર હોતે નથી. તે સીધાં તરસાની પેઠે વધેલાં, ને મથાળે થોડી આડી અવળી અગડગટ્ટી, વખતે કાંટાવાળી શાખાઓવાળાં હાય છે. પાન લીસાં ને મીહોળનાં પાન કરતાં મ્હોટાં હોય છે, તે શ્ચિયાળે ધણુંકરી ખરી નય છે. ફૂલ ચૈત્ર વૈશાકે કે જેઠં માસ સુધીમાં આવે છે. તે સફેદ રંગનાં, મધુરી વાસવાળાં અને મીઢોળથી મ્હોટાં હોય છે. ફલ પીળા રંગનાં પેર જેવાં થાય છે. મૂળઃ-ઝાડના પ્રમાણુમાં લાંખું અને જાડું હાય છે. મૂળની ઉપરની છાલ ખડખચડી ભૂરા રંગની, પોચી અતે રવાદાર હોય છે. તેની વાસ ઉગ્રં અને સ્વાદ જર્‌ા તૂરો અને ખટાસલેતો હોય છે. ડાડી અને શાખાઓ--ાંગડનું યંડ ૪ થી ૬ ઇંચ વ્યાસનું હાય છે. કોમળ શ્ઞાખાઓ ઘણુંકરી ચોધારી હાય છે, અને તેપર વખતે સીધા અણીદાર ભૂરા રંગના કાંટા આવેલા હોય છે. શાખાઓ ઉપરની છાલ ધેરા ભૂરા રંગની ખડબચડી ને તેપરથી કડપલાં ઉતરતાં દેખાય છે. તેની અંદરની છાલ લીલી ને તેથી અંદરની ભૂરી રાતી હોય છે. તે દલદાર તે પોચી હોય છે. તેની વાસ ખોરડીની છાલની વાસતે મળતી અને સ્વાદ બંણો તૂરો હોય છે. વનસ્પતિવણુન. | પાસે પાસે ચુચ્છાની માફક આવેલાં હોય છે, તે ડીટડી પાસે સાંકડાં અને ટેરવાં તરફ પેોહેાળાં હોય છે. ટેરયું ગોળ હોય છે. પાનની નીચેની સપાટીપર તેમાંની નસા બહાર નીકળેલી દેખાય છે. પાનની ઉપરની સપાટી ચળકતી, લીસી, ને લીલા રંગની અને નીચેની ફ્રીકી અથવા ધોળાસલેતી હોય છે. પાનની કોર બહુધા પાછળની બાજી વળેલી હોય છે. કોમળ પાનની નીચેની સપાટીપર વખતે ધો!ળાવાળની રૂંવાટી હોય છે. કોમળ પાન તોડવાથી દૂધ જેવો ચીક નીકળે છે. પાન સ્હોટાં થતાં જય છે તેમ રૂંવાટી ઉતરતી જય છે. પાન રથી૪કે ૬ થી ૮ ધંચ લાંબાં ને ૧ર થી ૩ કે ૪ ચ પોહોાળાં હોય છે. પાનને ચોળવાથી તેમાંથી મુળાનાં પાનની વાસને મળતી વાસ તે ચાવવાથી સ્વાદ ધણો તૂરો! લાગે છે. ઉષપષાન-તળિયે પોહેોળાં ને મથાળે સાંકડાં હોય છે, ફેલ-૧રૃં થી ૨ ઇંચ વ્યાસનાં, પ થી છ પાંખડીએઓ- વાળાં, ધોળા ચંપાનાં ફૂલની વાસને મળતી મધુરી વાસ- વાળાં અત્યંત સુંદર હોય છે. પુષ્પબાલહ્યકોષ-લીલા રંગતો, દાડમડીના પુન ખા૦ ફ્રોષ જેવો જાડો, સુખપર પાંચ વિભાગવાળા લીસા ચળકતો અને રૂ થી 3 ઇંચ લાંખે હોય છે. પુષ્પાભ્યન્તર્કોષ-ની પાંખડીઓ પ થી ૭ હોય છે, તે તળિયેથી જેડાયલી અને મથાળે તેના પ થી ૭ છેડા જૂદ્દા દેખાતા હોય છે. આ દરેક છેડો એક ખીન્ન- પર થોડો આવેલો ને ગાળાઈલેતા હોય છે, પાંખડીની નળીનાં મુખ પાસે રૂંછાળ હોય છે. પુંકેસરો-પ અથવા પાંખડીના છેડા જેટલાં હોય છે. તે પાંખડીના છેડાઓ વચેના ગાળાઓમાં આવેલાં હોય છે. તેના તંતુઓ સ્પષ્ટ દેખાતા નથી પણ્‌ પરાગકેષ દેખાય છે. જે 3 ઈંચ લાંબા તે મથાળે અણીથતા હોય છે. સ્રીકેસર-૧ હાય છે. તેનો ગર્ભાશય પુ૦ બાન કોષની અંદર આવેલો! હોય છે તે. જેમ જેમ ગર્ભાશય વધતો જાય છે તેમ તેમ પુન બાન કોષ પણુ તેની સાથે વધતો ને જાડો થતો શય છે. તે આખરે તે એક- ૬વ થઇ ફલ બની નય છે. નલિકા ધોળા રંગતી પુન અભ્ય૦ કોષની નળીની અંદર હોય છે. તેનું મુખ પાંખડીથી બહાર નીકળી આવેલું, પીળા રંગનું, ચીકાસ- લેતું, દ્વિવિભાગિત, અને ૪ લાઇન લાંખું ને ૨ પોહોળું હાય છે. ફૂલ-પ્રથમ લીલાં ને પાકે છે ત્યારે પીળાં થઇ! નનય છે.તે લીસા ને ચળકતાં હોય છે. સુકાયા પછી તેપર કરચલી પડી તે કટૃણુ થઇ ન્નય છે. ફલ ૧૨થી ૨ * વનસ્પતિવર્ણન. ૩૮૫ ફૂલની અંદર ખે પોલ અને ગળ તથા તે ગળમાં ઘણાં બીજ હોય છે. એ ગળ અને બીજ સુકાયા પછી કાળાં થઇ જય છે. ને તેમાંથી આંબલીના ગળ જેવી સુગંધી નીકળે છે. બખજ-મેથીના દાણાથી કંધંક મ્હાટાં હોય છે. તે ચળકતાં, લીસાં ને ધણાં કટૃણુ હોય છે, તેને ભાંગતાં તેનો મગજ ક્ોપરાં જેવો દેખાય છે. ૪-ઉપચેોગી અંગ-મૂળ, ડાંડી, પાન અને ફૂલ. પ-ગુણટોષ-ગ્રાહી તે રાપક. ૬-ઉપચોાગ-એનાં મૂળની છાલતેો કાઢો સડતાં ચાંદાં અતે ધારાં ધોવાના કામમાં આવે છે, તેમજ તે સંત્રહણી ને ઝાડાપર અપાય છે. ગાંગડનાં પાન ગરમ કરી વાળાના સાજપર બંધાય છે. ગાંગડનાં ફ્લને પણુ ગાંગડ કહે છે. એ ગાંગડને ગરમ રાખમાં ઓઠેવી એમાંનો ગળ કાઢી ઝાડા અતે સંગ્રહણીપર અપાય છે. તેમજ તે કડટ્ણુ ગડ અને ગુંબડાં ઉપર પોટીસ ડ્ડેકાણે સુકાય છે. કાચાં ગાંગડનું અથાણું અને શાક ડરે છે. ગ્રાક કાચાં કેળાંનાં શાક જેવું થાય છે. મુંબઇમાં તે ચેન્ઢરૂ ને નામે મારકીટમાં વેચાય છે. તેનું ધણુંકરી જક્ાંકણી લેકે શાક કરે છે. ગાંગડનાં પાન ઢોર બહુ ખાય છે. એનું લાકડું પાણીમાં ધસીતે સોજ્પર ચોપ- ડવામાં આવે છે. ૭-સ્થાનક-આ સ્વસ્થાનમાં ગાંગડનાં ઝાડ ખોડી- આરની ઝરતે કાંઠે, ગોઢાણાં જંગલમાં ભુથર્‌ ડુંગરના પડધારા અને તળીમાં, તેમજ આદીયાણાં અને તાોરણીઆ જ્ગલના પાઉમાં છૂટાં છવાયાં ઉગે છે.* * ખરડા ડુંગરપર ગાંગડનાં હન્તરો ઝાડ ઢોરના ચારા તરીકે ખવાઈ, છુંદાઇ હુવે તે કેવળ નિરમાલ (1)9૪ુ૦0૦7810વૈ) થઈ ગયા છે. તે માત્ર ૨ થી ૨ રીટ ઉંચાં વધે છે, અને તેમાં જૂલ કે ફલ આવતાં નથી. પરંતુ ચોમાસે તેનાં જમીન અંદર રહેલાં મૂળપરથી રોપા જેવી રાખાઓ ઝૂડી તેપર પાન આવી ત્તે ૨ થી ૨ ક્રીટ ઉંચાં થઇ તેટલાંજ રહી ન્નય છે. દરમિયાન તેને ઢોર પાછાં ખાઇ ન્તય છે. રક્ષિત જંગલ (1૦5૦1૪૯ 7૦07૦51) કે જેમાં ઢોરો ચારવાની ખંધી હોય છે, તેમાં એનાં ઝાડો મ્હોટાં થઇ રાકે છે. આ નીચે આપેલી યાદીમાંનાં ઝાડો પણ્‌ ઢોરેનાં ચારા તરીકે ધણાં ઉપયોગી છે, તે ઝાડોની પણ ધીમે ધીમે રક્ષિત જંગલો ખહાર ઢોરેનાં ચરવા અને ખુંદવાથી ગાંગડના ઝાડો જેવી સ્થીતિ થાય છે. સાતવીરા અને થાોરીઆ ડુંગરની વચ્ચે ગાંગડન। ઝાડોની આ સ્થીતિ સ્પષ્ટ દેખાય છે. ટીંબરવા, ખાખરો, કારીખડો, ખાવળ, રાણ, ખેરુ રૉણ, વાસ, હરદરવે, સરસડો, ધાવડો, ધાવડી, સાજડ, શેમળે।, ક્લમ, નતંબુ, અસન, ગરમાળો, વિકળેઇ અરણી, શીસમ, શીસમડી, ખીજડો, વડ, પીપળો, પીપળી, ઉમરો, શ્રામણ, મરડાશીંગી, ૪૯ ત્યારે તેમાંતા ગળ બીજ સોતે ફડ્ટયુ થઇ નાલિયેરના ગોટાની પેઠે ફલમાં છૂટો પડે છે, અને ફ્લને હુલાવવાથી તે તેમાં ગડગડ વાગે છે, તેપરથી તેનું નામ ગાંગડ પડેલું લાગે છે. ગાંગડનાં ફૂલ એવાં તો સુશોભિત અને સુગંધવાળાં થાય છે કે એ ઝાડ બગીચામાં વાવવા લાયક છે. વ્ગ-(રૂબિયેસી ). નંબર ૨૮૯? ઉ- શાજ્ત્રીયનામ-ઉદતૅલા14 1પલાંવેણ, દાત. 111.. 0- 11594. 19 95101. [0- £82723- નિ. પા. ૧૭૧. ર્‌-દેશીનામ-માલણુ, માલડી (પે।૦); રેવાનારી, ફીજામાછી (શ૦)4(સ૦)4(દિં૦); નારિહિંશુ, રાસટી (સન). ૩-વણેન-માલણુનાં ઝાડવાં બરડા ડુંગરમાં પ થી ૧૦ કે ૧૫ ટ્રીટ ઉંચાં ન્નેવામાં આવે છે. એમાં ધણી શાખાઓ નીકળે છે. એનાં પાન લાંબાં ને બહુ ચળડતાં હોય છે. તે શિયાળે ખરી ન્ય છે તે ઉન્હાળો ખેસતાં પાછાં આવે છે. ફૂાગણુ માસમાં ધણુંકરી આ ઝાડવાંમાં બિલાડાંનાં મૂત્ર જેવી ધણી અણુગમતી ઉગ્રવાસવાળેા ગુંદર આવે છે. ઉન્ડાળા ઉતરતાં અને ચોમાસું ખેસતાં એમાં લાંબી નળીવાળાં મ્હોાટાં સફેદ સુગંધિત ફૂલો આવે છે અને અફ્રીણુના ડોડવા જેવાં એનાં ફલ શિયાળે પાકે છે. માલણુનું ઝાડવું તેનાં ચકચકીત સુંદર પાન અને મ્હાટાં મધુરી સુગેધવાળાં ફૂલોથી બહુ સુંદર દેખાય છે. સૂળ-ભૂરાસલેતા ધોળા રંગનું ને કઠ્ઠણુ હોય છે. તે* પરતી છાલ ભૂરી કે ભસ્મીવર્ણી હોય છે. તેપરની પાતળી ફ્રેતરી કાઢી નાખતાં અંદરની છાલ અંદર બહાર લીસી દેખાય છે. અતે તે આઈગ્લાસ (નહાતી ચીજતે સ્હાટી કરી દેખાડનાર કાચ) માં જતાં તેપર જરપોાસ જેવી ચકચકીત સૂટ્મ ટીશીઓ દેખાય છે. એ છાલ પાતળી ને બટકણી હોય છે. તેની વાસ અને સ્વાદ અણગમતાં હોય છે. ડાૉડી અને શાખાઓ-ડાંડી ડુંકી, સીધી તથા ૩ થી પ ઈંચ જડી હોય છે. તેમાંથી ઘણુંકરી સામ- કડાયો, કેદારો, દુધલો, નેવરી, લીંબડો, મવેડે, આમળાં, સીધસર્‌ો, ઉમ, કરંજ, ધીતી અને ખહેડો. ખરડા ડુગરમાં ઉન્હાળે ઘાસ ભાગ્યે જ હોય છે, કેમકે તે તો શિયાળામાંજ કપાઇ વેચાઇ ગએલું હે।ય છે. તેથી ઉન્હા- ળામાં ઘાસને અભાવે ઢોરેનો નિભાવ કેવળ ઉપર કહેલાં ઝાડોનાં પાનપર થાય છે. તે માટે પણુ ખરડા ડુંગરમાં રક્ષિત જંગલો રાખવાની આવશ્યકતા જણાય છે. ી 145; ૩૮૬ વનસ્પતિવર્ણન. સામી, સીધી, ઉંચી ચઢતી, ને સ્વસ્તિકતી પેડ ધણીક રૂંવાટી હોય છે. તે લીલા રંગનો, ચળકતે। ને તેપર ચીકણા શાખાઓ નીકળે છે. ડાંડી અને શાખાઓને રંગ ફીકે ધોળા અથવા ભસ્મીવણો હોય છે. અને તેપર ધોળાં છાપાં પડેલાં હોય છે. તેની છાલ અંદરથી લીલાસલેતા પીળા અને ભૂરા એવા મિશ્ર રંગની હોય છે. ક્રેમળ શાખાઓ ગોળ, પીળાસલેતા લીલ્લા રંગની, લીસી, ચળકતી અને બિશાખી થતી હોય છે. તેતે મથાળે ધણું- કરી ચીકણો, ચળકતો, પીળાસલેતો લીલે। ગુંદર જેવો રસ અથવા સોનાંકણી જેવા ચળકતા રસનાં બિદુઓ અથવા ટીપાં આવેલાં હેય છે. પાન-સામસામાં આવે છે. તેની ડીટડી ડુંકી હોય છે. પાન લંખગેળ, ખતન્ઞે છેડે સાંકડાંથતાં ને ટેરવે બહુધા ખુઠ્ઠડી અણીવાળાં હોય છે. તે ૩ થી ૬ ઇંચ લાંબાં (કોધ્્વાર એથી વધી ૮ થો ૧૦ ઇંચ લાંખાં પણુ થાય છે.) અને ૧ થી ૩ ઇંચ પોહેાળાં હોય છે, તે ખને સપાટીએ કાચ જેવાં ચળકતાં હોય છે. તોપણુ સુવાળાં હોતાં નથી, કેમકે તેપર સૃટ્મ ધોળા ટુંકા ખરસટવાળની રૂંવાટી આવેલી હોય છે. ઉપરની સપાટીને રંગ લીલે। કે ઘેરોલીલે। તે નીચેનીને ડ્રીકો હોય છે. પાનમાંની નસે કુવચિતજ સામસામી પણુ ધણુંકરી જરા આંતરેજ નીકળેલી હોય છે. તે સાદી અને સમાનન્‍્તર હોય છે. તે નીચેની સપાટીએ જરા વધારે બહાર નીકળતી ઘણી સ્પષ્ટ દેખાતી હોય છે. પાનનાં કુંપળ નીકળતી વખતે તેપર્‌ ચકચજીત પીળાસલેતા લીલા અણગમતી વાસવાળા | ગુદરની કણીએ આવેલી હોય છે. પાનની નસો અતે ડીટરી ઉપર પણુ આ ગુંદર જેવે। રસ હોય છે. પાનની વાસ ધણી અણગમતી હોય છે. પાનની ડીટડીની વચમાં ખે નાહાનાં ઉપપાન હોય છે. તે તળિયે પોહેોળાં ને ટેરવે સાંકડાંથતાં હોય છે, તે પાતળાં, એક ખીન્નં સાથે જેેડાયલાં, ને તે ઉપર ઉભી નસે! હોય છે. લ-પુષ્પ ધારણુ કરનારી સળી પત્રકરોણુ ઉપરથી અથવો શાખાઓને મથાળેથી કે ખે શાખાઓની વચ્ચેના ગળાનાં પાનની નીચેથી અક્રેક નીકળે છે. તે ગોળ, લીસી, અને 3 થી ૧ ઇંચ લાંબી હોય છે. તેને મથાળે ફૂલની અમળાયલી કળી આવે છે. ફૂલ સાંજની વખતે ઉધડે છે. તેની વાસ નેવરીનાં ફૂલની વાસતે મળતી મધુરી હોય છે. ફૂલ પાછળથી પીળાં થઇ જાય છે. અને સુકાય છે યારે કાળાં પડી જય છે. તે ફરમાયા પછી તેતી પાંખડી નળીથી ખરી ઉંધી વળી જય છે. પુષ્પખાહ્યકોષ-1- ઇંચથી કંધ્ક લાંખે! હોય છે. તે ડુંકી પ્યાલી જેવે। સ્ત્રીકેસરગર્ભાશષ ઉપર આવેલો હોય છે. સુખપર તેના પ થી છ દાંતા ઝીણા અણીદાર જૂદા દેખાતા હોય છે. તેપર વખતે થોડા ભૂરા વાળની ગુંદર જેવા પીળાસલેતા લીલા રંગનું કુદરતી વારનીશ્ થયેલું હોય છે. તેથી તે અત્યંત ચળકતો દેખાય છે. તેપર્‌ ભૂરા બિદુઓની બાનક હોય છે. પુષ્પાભ્યન્તરકોષ-ની પાંખડીઓ પ થી ૭ હાય છે. તે તળિયે જ્નેડાધ્રને લાંબી નળી જેવી થયેલી હાય છે, અને ઉપર તેના પ થી ૭ છેડા છૂટા હોય છે. નળી રથી ૨૨ ઇંચ લાંબી તે ૧ થી ૧ લાધ્નત પોહોાળી હાય છે. તે પીળાસલેતા લીલા રંગની અને વખતે તેના- પર્‌ ભૂરાવાળની આછી રૂંવાટી હોય છે. નળી ઉપર પથી છ ઉભી છીછરી નીક હોય છે, અને તેની અદર ધોળા, ચળકતા, લાંબા વાળની રૂંછાળ હોય છે, પાંખ- ડીઓના છેડા પસરાતા હોય છે. ત્યાં ફૂલનો વ્યાસ ૩ થી ૪ ઇંચતો હોય છે, પાંખડીનો છેડો ૧% થી ર પ્ંચ લાંખો ને ર થી 2 ઇચ પોહેળા હોય છે. તેની કેર પાછળ વળતી હોય છે. પુંકેસરે-પ થી ૭ અર્થાત્‌ પાંખડીઓ જેટલાં હોય છે. તે પાંખડીઓના ગાળાઓમાં આવેલાં હોય છે. જ્યારે પાંખડીઓ પાંચ હોય છે ત્યારે સુંકસરો પણુ પાંચ હોય છે. તે ભૂરા કે ધોળા રંગનાં, અને દોરા જેવાં પાતળાં હોય છે. તેમાં તંતુઓ હોતા નથી, માત્ર પરાગક્રાષજ હોય છે. તે ઉભા અતે 3 ઇંચ લાંબા હોય છે. તે અરધા પાંખડીના ગાળામાં અને અરધા ઉપર દેખાતા હોય છે. આ પરાગકરોષ અધવચથી નળીનાં સુખપર બહુધા વાંસેથી ઝલાયલા હોય છે. પરાગકોષપર ચાર ઉભી નીક હોય છે. તે ઉધડીને તેમાંથી ફ્રોકા પીળા રંગની રજ બહાર ખરે છે. ન્ત્ીકેસર્‌-૧ હોય છે. તેને ગર્ભાશય પુ૦્બા૦ કોષની હેઠળ લીલા રંગનો ચળકતો ને ઉપર જડે થતો હોય છે. તેનાપર લીલા રંગનું કુદરતી વારનીશ અતે સૂટ્મ છાટણાં કે વાળતી બાનક દેખાય છે. નલિકા ધોળા રંગની અને ૧૨ ઇચ લાંબી હોય છે. તેનાપર લાંખું, પીળાસલેતા રંગતું, મથાળે જાડુ થતું, બાજુઆએ ખે નીક ને ટેરવે ખે ફાંટાવાળું સુખ આવેલું હોય છે. ફેલ-લંબગેળ, ચળકતું અને લીસું હોય છે. તે રંગે સહેજ પીળાસલેતું લીલું હોય છે. તે સુકાય છે ત્યારે ભૂરા રંગનું થઇ જ્નય છે. તેની ડીટી $ ઇંચ લાંબી હોય છે. ફ્લને મથાળે પથી ૭ લાંબા ઝીણુ। અણીદાર દાંતા- વાળા એક લાધ્નન વ્યાસતો મુકુટ હોય છે. ફ્લની લંબાઇ રં થી ૧ ઇંચ અને પોહાળાધ ર થી 2 ઇંચની હોય છે. ફ્લતો આડા કાપ ફરતાં તેમાં ધણાં બીજ દેખાય છે. તેની વાસ કાચાં ચીભડાં જેવી અને સ્વાદ દાંત એબાઇ નય તેવો ખાટા અને ધણો તૂરો લાગે છે. ફૂલ સહેજ કટુ હોય છે. ર વનસ્પતિવર્ણન. ખોજ-૧૫ થી ૧ લાધત જેટલાં લાંબાં હોય છે. તે અનિયસિત આકારનાં અને રગે રાતાં કે ભૂરાં હોય છે. ૪-ઉપચોાગીઅંગ-ગુંદર અને પાન. પ-ગુણ્દ્ોષ-વાતહર, ઉત્તેજક, આંચકી ખેસાડનાર તથા જન્તુ અને કમિદ્ય. ટ-ઉપષોગ-માલણુના ગુંદ અથવા ગુંદરને ડેકામારી, ડેકામાળી; અથવા ડીકામારી કે ડીકામાળી કહે છે. તે ગુંદર બન્નરમાં પ્રસિદ્ધ છે, અને તે ધરવૈદાંતી એક સાધારણુ દવા છે. તે પેટના દુખાવાપર એકલો અથવા એળીઆની સાથે વાટીને ચોપડાય છે. કીરમ, ઉલટી, ચુંકા, બદહુજમી, વાયુ, હિસ્ટીરીઆ અતે આંચકી ઉપર એ ગુંદર પાણીમાં વાટી પીવરાવાય છે. એ ગુંદ- રતી માત્રા ૧ થી ર રતીભાર અપાય છે. જખમ કે ચાંદાં ઉપરથી માખીઓ છેટી રાખવા માટે એ ગુંદરતે ઉપ- યોગ કરવામાં આવે છે. માલણુનાં પાન ખરડા ડુંગરના ર્બઆરીઓ વાળા ઉપર બાંધે છે. અને ભેંસ કે ગાયને ભાઠું પડયું હોય તો તેપર માલણનાં પાન વાટીને મૂકે છે. એનાં પાન વાટીને જખમ ઉપર ખાંધવાથી જખમ રૂઝાધ ન્નય છે. એનાં કાચાં ફ્લ ખવાય છે એમ ડાન લિસ્બો કહે છે. “ડીકામારી ગરમ છે, કફ, વા, ઝાડાતો કબત્ને, આફરો! મટાડે છે. મનના મોહને ટાળે છે.” (વૈ. રૂ. ૪.) “રુકામારી છાતીનાં દરદતે મટાડે છે. ડેકામારીથી ઉલટી બંધ થાય છે, તેમ કેટલાએકને ઉલટી થાય પણુ છે. તે પેશાખને વધારે છે અને શરીરને સતેજ રાખે છે.” (વૈ. શા. મ. ગે.) ડાન વૉંઢ અને મરહુમ ડાન ડિમકે ડીકામારીનાં રસાયણી પ્રથકરણુ વિષે જે હકીકત લખી છે તે ન્નણુવા જેવી છે. ૭-સ્થાનક-ડુંગરમાં સાતવીરડા, ચામુદરા અને બધારીની ઝરણુને કાંઠે માલણુનાં ઝાડવાં ધણાં ઉગે છે. એ હિંદુસ્થાનના દક્ષિણુ પશ્ચિમ ભાગમાં થાય છે. ૮-વિ૦ વિવેચન-દિવસનાં સૂર્યની કીર્ણો કાચપર પડતાં તેમાંથી જેવો પ્રકાશ દેખાય છે તેવે! પ્રકાશ માલણુનાં પાનપર્‌ પડતી કીર્ણોનોા દેખાય છે. રાતની વખતે એનાં પાનમાંથી એક જતને ઉન્શ ન્નેવામાં આવે છે તે પાણીમાં જેમ ચંદ્રનું અજવાળું દેખાય તેવો છેટેથી દેખાય છે. માલણનાં ઝાડવામાં વરસાદ પડયા ભેળાં ફૂલે ઉધડે છે. જેથી તેનું આખું ઝાડવું સફ્રેદ સુગંધી ફૂલોથી ભરાઇ નનય છે. આ વખતે એ ઝાડવાનાં ધણાં ચકચકિત લીલા રંગનાં પાન અને સફેદ સુગંધી ફૂલોનો ભરાવ એ એક ૩૮ણછ અથન્ત મતેોહર જેવા લાયક દેખાવ થઇ રહે છે. એનો દેખાવ, અને એનાં સુશોભિત ફલોની મધુરી સુગંધથી એની પાસેથી જતા આવતા મુસાફરોને એ પોતા તરક નજર કરવા અને ફૂલ લેવા લલચાવે છે, યારે એવો ભાસ થાય છે કે જણે બજમાં સથુરાં ને નૃદાવન, અને કુઠિયાવાડમાં જુનાગઢ, જામનગર, અથવા કચ્છ ભુજની માલણ બન્નરમાં સાંજની વખતે સુગંધી ફૂલોના હાર અને ગજરા લઈ વેંચવા ખેડેલી હોય છે, તેઓની પાસેથી જતા આવતા રસિક લોકોને તેઓના સુંદર પોશાક અને પાસે રાખેલાં સુંદર સુગંધિત ફૂલોની ભભક તેઓની પાસેથી ફૂલે લેવા લલચાવે છે. તેવીજ રીતે આ ઝાડવાં પણુ મુસાફર લેકોને પોતા તરફ આકપેણુ કરે છે. માટેજ કોઇએ એ ઝાડવાંતો માલણુની સાથે મુકાબલે કરીને એનું નામ માલણુ કે માલડી રાખેલું હશે. ખરડા ડુંગરના રબારી લોકો એનાં નામ વિષે એમ કહે છે કે “હ્ાંજની વખતે માલણુ હારે! પેોહાક પેરી ફલવેસવા બેહેસે, તેમ આ ઝાડવું પણ સોમાસે લીલાં સળકતાં પાનપેરી ફલથી હોભેસે. માટે એને અમે માલણ ડહીયેસ.” માલણુનું ઝાડવું ખરેખર એક એવુંતો સુંદર છે કે તે ખાગબગીચાઓમાં એક ફૂલઝાડ તરીકે વાવવા લાયક _ છે. પણુ તેમાં મ્હાટી ખોડ એ છે કે તેમાંથી નીકળતો ગુંદર કે રસ અત્યન્ત દુર્ગધિવાળા હોય છે. લારે લખ્યા શિવાય છૂટકો નથી કેઃ- “યેદ્ાનોં કહાં પાધ્યે સોનાં આર સુગંધ,”-( વૃંદ). વગ-( સબિયેસી. 7 નંબર્‌-૨૯૦ ઉ-શાન્ીયનામ-15:01'0 ]281'71101'0. દૃષ્ટાન્ત-, 111. [. 142; ડો. 0. 140; પરપ. 17. [. 5585; ર્‌. તિ. પા. ૪૫૭. ર-દેશીનામ-નેવરી ( પે4-ગુ૦ ); સેવાથી, રાર્વોર, છુર્ટ, છોશંડી, (સ૦); નેવારી (સિંન); નેનાજી (શં૦). ૩-વણુન-તેવરીનાં ઝાડ ૧૦ થી ૨૫ ફ્રીટ ઉંચાં થાય છે. તેમાં ધણી શાખાઓ નીકળેલી હોય છે. પાન રાણુનાં પાન જેવાં દેખાય છે. ફૂલ વસંત ત્ડતુ પછી ગ્રામાસાં સુધી આવ્યા કરે છે. તે મધુરી સુગંધવાળાં હોય છે. તેની મધુરીવાસ ધણે છેટે સુધી પ્રસરી બહેકી રહે છે. કફ્લ ગોળાઇ લેતાં, જબુડા કે કાળા રંગનાં હોય છે. ક્રોમળ શાખાઓ અને પુષ્પમંડપ જરા ચપટાં હોય છે. મૂળ-4ન૬, અને જમીનમાં ઉંડું ઉતરેલું હોય છે. તેમાંથી કેટલાએક કાંટાઓ નીકળેલા હોય છે. એ ફાંટા પેનસીલથી આંગળી કે વખતે હાથની બાજુ જેવા જંડા હોય છે. તે જમીનમાં લાંબા ગયેલા હોય છે. તેનો રંગ ઉપરથી કાળા અને અંદર ભૂરો રાતો હોય છે. તેની છાલ લીસી, નડી અને બટકણી હોય છે. વાસ સહેજ સુગંધિત અને સ્વાદ તૂરો! હોય છે. ડૉડી અને કડ થડ સીધું અથવા અગ- ડગટું હાય છે. તે ડ થી ૧ ક્‌ ફુટ વ્યાસનું હોય છે. તેપરની છાલ કક હોય છ તે ભૂરા ધોળા રંગની અને તેપરથી કડપલાં ઉતરી જતાં દેખાય છે. અંદરની છાલ ભૂરા રાતા રંગની, જાડી, અતે બટ્કણી હોય છે. તેની વાસ સહેજ અણગમતી અને સ્વાદ તૂરે। હોય છે. પાન-સામસામાં આવેલાં હોય છે. તે ખન્તે સપાટીએ ચળકતાં અને લીસાં હોય છે. ઉપરની સપાટીને રંગ લીલે। કે ઘેરો લીલો અને નીચેનીનો ફીકો હોય છે. પાન ૩ થી ૬ ઇંચ લાંબાં અને ૧૨ થી રર ઈંચ પોહોળાં હોય છે. તે ચીવટ અને જર્‌ા જાડાં હોય છે. ડીટડી- પાસે પાનની કોર જરા ખાંચવાળી, સાંકડીથતી અને , ટેરવાં તરક્‌ સહેજ પેોહાળી થઇ ટેરવે અણીવાળી હાય છે, કોઈવાર ટેરવાં ખુટ્ટાં અથવા અંદર ખેસતી ખાંચવાળાં પણુ હોય છે. પાનની ડીટડી ડુકી અને તળિયે સાંધા- . વાળી હોય છે. પાનની જ્ેડીની વચ્ચે શાખાપર ખબન્તે બાજુ તળિયે પોહોળું અને મથાળે અણીવાળું આશરે ર-લાઇન લાંખું અક્રેક ઉપપાન આવેલું હોય છે. ફૂલ-કોમળ શાખાઓને છેડે ધણુંકરી પુષ્ય ધારણુ કરનારી સળીઓ ચેકની પેઠે બખ્ખે ફાંટાવાળી સામસામી નીકળેલી હોય છે. તેમાં સૂદ્્મ સળીએપર મોતીની ઝુમખીઓ જેવી ફૂલેની ઝુમખીએ આવેલી હોય છે. તેથી કુદરતીરીતે સુગંધિત બારીક સફેદ ફૂલોના સુંદર ગુચ્છાઓ શ્ાખાપર બની રહેલા હોય છે. તે ધણુ સુંદર દેખાય છે. ( ખરેખર આ ફૂલોના પુષ્પમંડપ તે ફૂલોની રચના જેવા લાયક છે. ) ફૂલને ધારણુ કરનારી મુખ્ય સળીઓ ૪ થી ૬ ઇંચ લાંબી, લીસી, ચળકતી, લીલા કે રાતા રંગની હોય છે. કોઇવાર તેનાપર સટ્મવાળની રૂંવાટી પણુ આવેલી હોય છે. ફૂલની ડીટડી રૈ લાઇન જેટલી લાંબી અને પુ૦ બાન કોષ પણુ તેટલેજ લાંબો હોય છે. તે લીલા રંગનો, તળિ- યેથી નેડાયલો, અને મથાળે તેનાં ૪ પત્રોનાં ચારે ખુઠ્ઠાં ટેરવાં જરા રતાસલેતા રંગનાં દેખાતાં હોય છે. પુન અભ્ય૦ કોષની પાંખડી પણુ તળિયેથી દ્ેડાયલી, ઝીણી- નળી જેવી, અતે મથાળે તેના ચારે છેડા જૂદ્દા દેખાતા હાય છે. તે ફૂલ ઉધડયા પછી પાછળની બાજુ નીચા હળી જય છે. નળી ડૂ ઇંચથો કંઇક એઓઇછી હોય વસતિના છે, હજરો લેતે. મથાળે તેના છેડા ૧૨. લાઇન લાંબા હોય છે. પાંખડીએ ગુલાખી છાયા લેતી ધોળી હોય છે. પુંકેસરેો-૪ હોય છે, તે પાંખડીઓ વચ્ચેના ગાળા- ઓમાં આવેલાં હોય છે. તેના પરાગકોષ પાંખડીના છેડાથી સહેજ ડુંકા હોય છે. અને તે પીળા રંગના હોય છે. ન્ત્ીકેસર્‌-તલિકા ધણી પાતળી, ધોળા રંગની, અને તેપર ચૂટ્મ સફેદ વાળની રંછાળ આવેલી હાય છે, ગર્ભા- શય ર૨-પોલવાળોા, ચળકતો ને લીલા રંગનો હોય છે, સ્રૉકેસરાત્ર સુખ લાંખું, લીલા રંગનું ને ફૂલની પાંખડીઓથી બહાર ફૂલ ઉધડયા પછી ઉંચું દેખાતું હોય છે. ફૂલ-કાચાં હોય છે ત્યારે પીળાસલેતા લીલા રંગનાં, અતે પાકે છે ત્યારે ઘેરા જાંબુડા અથવા કાળા રંગનાં થઇ જાય છે. તેતો આકાર ગોળાઇ્લિતો અને તેતું ટેરવું અંદર્‌ ખેસતું હોય છે; ને ત્યાં ચારે બાજુ ચાર રતાસલેતા ચાંડલા હોય છે. ફલતેો વ્યાસ ર થી ૩ લાઇન જેટલો હોય છે. ફ્લઉપરની છાલ નરમ હોય છે. તે જરા ચોળતાં નીકળી જય છે. તેની અંદર ચીકાસ- લેતો રસ હોય છે. જેની વાસ અણગમતી અને સ્વાદ જરા યના લાગે છે. એ રસની અંદર ખે ફીફાસ- લેતા ભૂરા રંગના ડેળીઆ નીકળે છે, જે ગાળાઇલેતા ને એક બાજુ ચપટા હોય છે. એ દરેક ઠળીઆને વ્યાસ ૧થી ૧: લાધત જેટલે હોય છે. તેના ચપટા ભાગપર એક નીક હોય છે. ડળીઆની છાલ ચીવટ તોપણુ એટલી નરમ હોય છે કે તે નખવતી તોડતૉં નીકળી જાય છે. એ ઠૅળીઆમાં એક ખીજ હોય છે. ખજ-ભૂરા રંગનું, ગોળાઇલેતું, એક બાજુ ચપડું, નરમ અને તે સફેદ મગજવાળું હોય છે. ૪-ઉપચોાગીઅંગ-સર્વોગ. પ-ગુણદોષ-મ્રાહિ, શેથક્ય અને માદક. ૬-ઉપચોાગ-એનું મૂળ પાણીમાં ધસી સૌાનજ્ન ઉપર ચોપડાય છે. એની છાલ રંગના કામમાં વપરાય છે, તેમજ છાલને ઉકાળા નહિ રૂઝાતાં ચાંદાં અને ગડગુંબડાં ધોવામાં કામ આવે છે. તેવરીનાં પાન વાળાના સાજનપર બંધાય છે. છપ્પનિયા દુકાળ વખતે નેવરીનાં પાન ભેંસોને બહુ ખવરાવવામાં આવતાં હતાં. એનાં ફૂલ સુંધાડવાથી મગજ તર થાય છે. પણુ ધણીવાર સુંધે તો એક જાતનો નીશે ચડે છે. એનાં પાકેલાં ફ્લ પક્ષિ અને છોકરાંઓ ખાય છે, એનાં પાકેલાં ફ્લમાંથી કાળા રંગ નીકળે છે. કાચાં ફૂલ રંગના કામમાં વપરાય છે, એમ કહેવાય છે. નેવરીનું લાકડું ધણું મજખૂત હોય છે. તેમાંથી ખેતીનાં નાહાનાં ઓજરે્‌।, કોદાળી પાવડા વગેરેના હાથાઓ, ખાટલાના પાયા, અને ખેડુ લોકોનાં સાધારણુ ધરેનું વર્‌ણુ કરવામાં આવે છે. ન્યાં વનસ્પતિવર્ણન. જેવરી સ્વાદે કડવી અને તૂરી હોય છે, ટાઢી | ત્રિદોષતે ટાળે છે. આંખ, મોહેા, કાનના ગગનને સટાડે છે, ફૂલની સુગેધથી શ્રમ સટે છે.” ( વેન રૂગનાથજ ). ૭-સ્થાનક-ડુંગરમાં નેવરીનાં ઝાડ ધણાં ઉગે છે. તોપણુ ઝરણુ અને વો।કળા કાંઠે તે વિશેષ જેવામાં આવે છે. આ સ્વસ્થાનના રજવાડી બાગમાં નેવરીનાં ઝાડ ધણાં છે. એ હિં* ના ધણા! ભાગોમાં થાય છે ૮-વિશેષ વિવેચન--નેવરીનાં ફૂલ સુકાય છે તોપણુ તેમાંથી લાંબા વખંત સુધી ખોલસરીનાં ફૂલની પેડે સુગંધી જતી નથી. નેવરીનાં ઝાડમાં ફૂલ આવ્યા પછી રાતી પાંખાપર કાળા ચાંડલાવાળી ભમરીઓ સખ્યા બંધ જ્નેવામાં આવે છે. આ ભમરીઓ બ્લિસ્ટર્‌ ઉઠાડવાના કામમાં આવે છે, એમ કહેવાય છે. ભમરછાલનાં પાનપર્‌ પણુ આવી ભમરીઓ હોય છે. ( નં૦ ૨૮૩). વર્ગ--( સબિયેસી ). નંબર. ૨૯૬* ઉ-શાન્્રીયનામ-1101'11ઉૈળ 1111 0101'1 . ( 01.) 10110011105. દણાન્ત-11. 111. [). 156; ડક. ૪. 147; હ, 1. ૪. 274. ૨-દેશીનામ-આલ (પો૦)*(ચુ૦); નામયુરા, માલેતી (મન); ગા, ગાત (ટિં૦); ખેવસ્યુજા ? (સન). ૩ુ-વણૂન-આલનું ઝાડ ૧૨ થી ૨૦ શેક ડ્રીટ બરડા ડુંગરમાં ઉંચું થાય છે. એમાં નાહની નાહાની ઘણી શાખાઓ નીકળેલી હોય છે, પાન લાંબાં અને વાની રૂંવાટીથી ભરાયલાં હોય છે. ફૂલ મધુરી સુગંધવાળાં ધોળા રંગનાં વૈશાક જેઠંમાં આવે છે. અને ચોચાસે ફલ તેયાર થઈ નનય છે. એનાં ફૂલ અને ફ્લની રચના જરા વિલક્ષણુ હોય છે તે જેવા લાયક છે. મૂળ-ધણું ઉંદું બેડેલું હોય છે. એમાંથી વખતે કેટ- લાક ફાંટાઓ પણુ નીકળેલા હોય છે. મૂળ ઉપરથી ભૂરા અને અંદરથી રતાસલેતા પીળા કે ડ્રીકા ધોળા રંગનું હોય છે. તેના આડો કાપ કરી ન્નેતાં તેનું લાકડું સછિદ્ર અતે વચમાંથી પોકળ પોચા ગાભાવાળું દેખાય છે. મૂળની છાલ ધણી જાડી, પોચી, રસભરી તે બટકણી હાય છે. તેનો રંગ પીળાસલેતો રાતો અથવા ભૂરાસ- લેતો કાળા હોય છે. છાલપરની ફ્રેતરી પાતળી, લીસી ને ભૂરા રંગતી હોય છે. વાસ હરમી, અતે સ્વાદ પ્રથમ મીકે। અને પાછળથી કડવો ને ગળચટેો લાગે છે. ૩૮૯ ડૉંડી અને શાખાઓ -થડ ૪ થી ૧૦ ઈંચ જાડુ હોય છે, તેતી છાલ પીળાસ કે રતાસલેતા ભૂરા રંગની હોય છે. તે ઉપર બહુધા ઉભા અને આડા પણુ ચીરા પડેલા હોય છે, તે પોચી ને હલકી હોય છે. તેનું લાકડુ કેસરીઆ રંગનું હોય છે. કોમળ શાખાઓ ચોધારી અને ફીકા કે વખતે પીળાસલેતા રંગની હોય છે. તે અંદરથી પોકળ હોય છે. તેપર ભૂરા વાળની રૂંવાટી હોય છે, કોમળ શ્ઞાખાને તોડતાં તેમાંથી કાચી આંબલી જેવી વાસ નીકળે છે. અતિ કોમળ શાખાઓ લીલા રંગની હોય છે. તે ખે બાજુથી દબાયલી તે ચોધારી હોય છે. '|તે ઉપર પણુ ભૂરા વાળની રૂંવાટી હોય છે. એ શ્રાખા- ઓમાંથી અણગમતી વાસ નીકળે છે. પાન-સામસામાં આવે છે, તે ૪ થી ૮ ઇંચ લાંખાં તે ૨ થી ૪ 3ંચ પોહેોળાં હોય છે. તેના બન્ને છેડા સાંકડા હોય છે. ને વખતે ડીટ્ડી પાસેનો છેડો જરા પોાહોાળા હોય છે. પાનની ઉપરની સપાટી ફજ્રીકા લીલા રંગની ને નીચેની વધારે ફીકી હોય છે. એ બન્ને સપા- ટીપર મખમલી ભૂરા રંગના વાળની રૂંવાટી હોય છે. | પાનમાંતી નસો કવચિતજ સામસામી, પણુ ઘણુંકરી સહેજ આંતરે આવેલી હોય છે. તે ધોળા રંગની, બન્ને સપાટીએ સ્પછટ દેખાતી, અને નીચેની સપાટીએ વિશેષ બહાર નીકળતી હાય છે. પાનને ચોળવાથી આંગળાંને સહેજ રતાસલેતેો રંગ આવી નય છે. પાનની જેડીની ડીટડીના થડમાં બન્તે ખાજુ અઝેક પો- હોળું ઉપપાન હોય છે. તેને ટેરવે ડુંકી અણી હાય છે. અતિ ક્રોમળ શાખાપરતાં પાન વચ્ચેનાં ઉપપાન ટેરવે ખે ફાટવાળાં હોય છે અથવા તે સુકાય છે ત્યારે વખતે ખે ફાટવાળા થઇ નજય છે. ફલ-પત્ર કોણુમાંથી અથવા પાનની કે પાનની જ્ેડી- માનાં એક પાનની સામે ખીન્તં પાનની જગોએથી પુષ્પધારણુ કરનારી સળી નીકળે છે, તે પાનની ડીટડી ' જેવી અથવા તે કરતાં ધણી પાતળી હોય છે. તે ઝં ઇંચથી ૧ર કે ૨ ઇંચ લાંબી હોય છે. તે લીલા રંગની ને તેપર્‌ ભૂરાવાળની રૂંવાટી હોય છે. તેનાં પાસાં દબાયલાં, ને તેને ટેરવે ૧૨ કે ૧૫ રેક ફૂલો જટાં છૂટાં પણુ એક ખીનંની પાસે પાસે આવેલાં હોય છે. ફૂલને વ્યાસ ૧ થી ૧: ઇચ જેટલો હોય છે, ફૂલની કળી પ્રથમ લીલી ને પછી પીળી થઇ જય છે. તેપર ભૂરા- વાળની રંંવાટી હોય છે. પુષ્પબાહ્યકેષ-ઉર્ષ્વસ્થાયી અર્થાત્‌ સ્્રીકેસરગર્ભાશ” યની ઉપર આવેલે। હોય છે. તે સૂટ્દમ હોય છે. તે એક નાહાની નળી કે પૅચકેણુ પ્યાલી જેવો હોય છે. તે લીલા રંગનો ને તેપર સૂટ્મ ધોળા વાળની રૂંવાટી હોય છે. ૩4૦ વનક્પતિવર્ણન. પુષ્પાભ્યન્તર્કોષ-ની પાંખડીઓ પાંચ હોય છે. તેપર સૂટ્મવાળની રંંવાટી હોય છે. પાંખડી તળિયે ડાઇને એક નળી જેવી બનેલી હોય છે. ને મથાળે તેના પાંચે છેડા 'ૂટા હોય છે. નળી પીળાસલેતા રંગની ને છેડા ધોળા રંગના હોય છે. પુંકેસરો-પ હોય છે. તે પાંખડોની નળીનાં મુખ પાસે આવેલાં હોય છે. તેના તંતુઓ સૃદ્મ ઝીણાદોરા જેવા હોય છે. તે સ્રીકેસરનલિકાને ચોટડુક હોય છે. અને પરાગકોષ જરા લાંખા હોય છે. પરાગક્રેષ અને પરાગરજ પીળાં હોય છે. સ્રીકેસર-૧ હોય છે. તેનો ગર્ભાશય પ્રુન્‍ બાન કોષથી નીચો ને લીલા રંગનો હાય છે, તે પુષ્પ ધારણુ કરનારી સળીને મથાળે અનિયમિત આકારતી લીલી ગાંઠની અંદર આવેલે। હોય છે. નલિકા લાંબી, લીસી, ચળકતી ને ધોળા રંગની હોય છે. તેતે મથાળે ખે છેડાવાળું લાંખું મુખ હોય છે. તે પાંખડીની નળી અને પુંકેસરેથી ઉંચું હોય છે. ફૂલ-૧ થી ૨ ઇચ લાંખી, ભૂરાવાળથી ભરાયલી એક જડી ડીટીપર ખેડોળ કૂલ આવેલાં હોય છે. તેપર વાળની સહેજ રૂંવાટી હોય છે. તે ફોકા લીલા રંગનાં, લીસાં ને ચળકતાં હોય છે, તે સુકાતાં ભૂરાસલેતા કાળા રંગનાં થઇ જય છે. તે ૧ થી ૨ ઇચ લાંબાં ને ૧થી ૧૨ ઇંચ પોહેોળાં હોય છે. તે ઉપર લીલી નસોથી કેટલીક પંચ કે ષટ્કોણુ આકૃતિઓ થઇ રહેલી હોય છે. તેથી આ ફૂલ ચિત્રિત દેખાય છે, એ દરેક આડૃતિની વચ્ચોવચ એક નાહાનું કુંડાળું હોય છે, અતે એ દરેક કુંડાળાની વચમાં એક પોપચાં જેવું સહેજ ઉંચું થઇ આવેલું છિદ્ર અથવા બિંદુ જવામાં આવે છે. ફ્લની અંદર ધોળાસ % પીળાસલેતો જરા કટ્ટણુ ગળ હોય છે, તેમાં ધણાં ખીજ હોય છે. ગળમાંથી ઉમ્રવાસ નીકળે છે. બીજ-ભૂરા રંગનાં, ખડબચડાં, અને કઠ્ટણુ હોય છે. તે ર થી ૩ લાધન લાંખાં તે ૧ થી ર લાઇન પેહોળાં હાય છે. તે એક બાજુ સહેજ ચપટાં, ને તેતો એક છેડે જરા સાંકડાથતે હોય છે. ૪-ઉષચેોગીઅંગ-સવીગ પ-ગુણદોષ-ગમ્રાહી, શેથદ્ય. ૬-ઉપષોગ-મૂળ પાણીમાં ધસીને ઝેરી જતાવરોના દંશ ઉપર ચોપડાય છે. તેની છાલતે ઉકાળા નહિ રૂઝાતાં ગડગુંબડાં ધોવામાં વપરાય છે. એનાં પાનની રાખ તેલમાં મેળવી નહિ રૂઝાતાં ચાંદાંએપર ચે।પડાય છે. ફૂલ સુગંધિત હોતાં ગણુપતીને ચડાવે છે. ફલ જરા ગરમ કરી તેમાંથી ખી કાઢી પોરીસની જગોએ વપરાય છે. છાલ અને લાકડું પીળા રંગ ખનાવવાતા કામમાં આવે છે, એનાં લાકડાંની વળીઓ અંતે થાંભલા કરે છે. તેમજ કોદાળી વગેરેના હાથા બનાવવામાં પણુ તે વપરાય છે. ખેતીના નાહાના ઓજરે। બનાવવામાં એતું લાકડું હલકું ગણાય છે. ૭-સ્થાનક-બરડા ડગરમાં છૂટાં છવાયાં આલનાં ઝાડવાં ઉગે છે. રાજ્વાડી બાગમાં એક ઝાડ ડુંગરમાંથી રપ લાવી વાવવામાં આવેલું છે. તે હાલ ધણું ઉંચું અને વીસ્તારવાળું થયેલું છે. એ હિં નાં ધણાખરા ભાગોમાં થાય છે. ૮-વિરોષ વિવેચન-એનાં ફલ દુકાળ વખતે ગરીબ લોકો ગરમ રાખમાં ઓઠવીને ખાય છે, એમ કેટલાક ખેડુલોકો કહે છે. એનાં સુંદર પાન અને સુગંધી ફૂલોને લીધે એનાં ઝાડો ખાગ બગીચાઓમાં વાવવા લાયક છે. વર્ગ-( રૂબિયેસી ). નંબર૨-૨૯૨? ઉ-શાસ્રીયનામ-11)01'0[2132: 12111118. દણ્ાન્ત-11. 111. [). 199. ૨-દેશીનામ-દરિયાઇ શૅખલેો ( પે-ગુ૦ ). ૩-વર્ણન-દરિયાઇ શંખલાનાં છાતળાં ચોમાસે ધણાં ઉગેલાં નનેવામાં આવે છે. તે ૪ થી ૬ ૪ંચનાં થાય છે. ધણીવાર તેની શાખાઓ રથી ૩ કે ૬ થી ૧૦ ફોટ લાંબી વધી જમીનપર પથરાયલી હોય છે. એવી ડાંડી રેતાળ જમીનમાં નીચેની નીચે ચાલી ન્ય છે, તે જમીનમાં મૂળ અને જમીનની ઉપર શ્રાખાએ। મૂકતી નાય છે. આ શ્રાખાઓ વખત જતાં સ્વતંત્ર ર્‌ાપા થઈ નય છે. સૂળ-એનું ખીલ્ામૂળ સુતળીથી તે અંગુઠા જેવું કે કોઇવાર માણુસના હાથનાં કાંડાં જેવું ન્નડું થાય છે. તે જમીનમાં ૨ થી ૩ ફોટ ઉંડે ઉતરે છે. તેમાંથી કવ- ચિતજ ખીજ શાખાઓ નીકળે છે. મૂળની ઉપરની છાલ કાળાસલેતા ભૂરા રંગની હોય છે. તે ખડબચડી અને તેનાપર ઉભા ચીરા પડેલા દેખાય છે. અંદરતી છાલ ભૂરા રાતા રંગની, દળદાર અને ધણી પોચી હોય છે. છાલની વાસ અણુગમતી અને સ્વાદ ફોક તૂરા ને પાછળથી જરા ચીરપરે તે જીભને ખરસટ કરે તેવા લાગે છે. મૂળનું લાકડું ધણું પોચું, ને ભૂરા ધોળા રંગનું હાય છે, તેનો આડે કાપ કરી બ્તેતાં તેમાં મ્હોટાં છિદ્રો- વાળા ચક્ર દેખાય છે. ને તેથી બહાર્‌ છાલનો ચક પણુ સછિદ્ર દેખાય છે. ડાંડી અને શાખાઓ-ડાંડી જે જમીનમાં ચાલી જય છે, તે પેનસીલથી આંગળી જેવી નડી હોય છે. __વનસ્પતિવર્ણન. ૩૯૧ તેતો રં રગ ળયતો થરા તેની હાડ છાલ ખડ- ખચડી, અને તેની ઉપર ઉભા ચીરા પડેલા હોય છે. ડાંડીના આડા કાપ કરી જ્તેતાં તેમાંના વચલા ગાભાને ભાગ સ્પષ્ટ ભૂરે। દેખાય છે તે તેથી ખહાર લાક- ડાનું ચક્ર મૂળના જેવુંજ સછિદ્ર પણુ વધારે ધોળું હોય છે. ને છાલનો ભાગ મૂળની છાલ જેવેજ પણુ તેટલો સછિદ્ર દેખાતા નથી. ડાંડી કાપતાં તે મૂળ કરતાં સેહેજ કટ્ણુ જણાય છે. જમીન ઉપરની ડાંડીની શાખાઓ લીસી, ચળકતી, લીલાસલેતા ધોળા રંગની ને વખતે જાંબુડા રંગનાં છાટણાંવાળી હોય છે. તે પેન- સીલ જેવી નનડી હોય છે. પાન-સામસામાં, તેની ડીટડી નનડી અને ટુંકી, પાનની ઉપરની ખાજુ પાહાળી નીક, પાછળની બાજી નડી નસ, પાનની કાર પાછળની બાજુ જરા વળેલી, ને તેપર ખર્સટ સૂદ્દમ દાંતા આંગળી ફેરવતાં જણાય છે. પાન નડાં ઢોકળાં જેવાં, બન્ને સપાટીએ એક સરખા લીલા રંગનાં, લીસાં, ચળકતાં તે ટેરવે અણીદાર અતે જરા પાછળ વળેલાં હોય છે, પાનમાં નસો દેખાતી નથી. તે જૈ થી૧ ઇંચ લાંખાં અને રુ થી ર ઇંચ પેોહેોળાં હોય છે. આઈગ્લાસમાં જ્ેતાં પાનની કોરપર ધોળા દાંતા અને સપાટીપર ધોળાં સૂક્મ છાંટણાં દેખાય છે. પાનની વાસ ઉમ્ર અને સ્વાદ ખારાસલેતો અણુગમતો હોય છે. ઉપષપાન-ખન્ને સામસામાં પાનની ડીટડી સાથે જેડાધ્ત જઇ એક ભૂગળી જેવાં થઇ જય છે, એ ભૂંગ- ળોની ઉપરની કોર્પરે શાખાની બન્ને બાજુ ૧ થી૩ દાંતા નીકળેલા દેખાય છે. ફલ-પત્રકાણુમાંથી એક અથવા ખે ફૂલ નીકળે છે. ફૂલની વાસ પાકાં પોાપિયાં જેવી હોય છે. પુષ્પબાહ્યકોષ-નાં પત્રો ૪ હોય છે. તે નીચેથી જેડાયલાં, અને ઉપર તેના ચારે દાંતા છૂટા દેખાતા હોય છે. તેની કોરપર્‌ સફ્રેદ રૂંછાળ હોય છે. ( કોઇક મૂલમાં પાંચ દાંતા પણુ હોય છે.) પુ૦્ખાન્‍્કોષતી નળી એક ખાજુ વાંકી વળેલી હોય છે. અને તે ખે ત્રણુ ધાર- વાળી હોય છે. પુષ્પાભ્યન્તરકેોષ-ની પાંખડીઓ ૪ હોય છે, તે ગુલ્લાખી અથવા ફોકા નનંખુડા રંગની હોય છે. તે નીચેથી જેડાયલી ને ઉપર તેના ચારે છેડા જૂદા પસરાયલા દેખાતા હોય છે. ષુંકેસરો-૪ હોય છે. તે પાંખડીની નળીની અંદર મુકાએલાં હોય છે. તંતુ સફેદ, પાંખડીથી કૅદક બહાર નીકળતા, અને પરાગકેષ ન્નંખુડા રંગના હોય છે. પાંખ- ડીની નળીની અદર જ્યાં સુંકેસરના તેતુઓ પાંખડી સાથે જ્ેડાયલા હોય છે, યાં રૂપાં જેવી ચળકતી સુંદર સફેદ રૂછાળનું ચક હોય છે. સ્રીકેસર- -૧ શ! છે, તે પુંકેસરો તેમજ પાંખડીઓ! કરતાં લાંબી હોય છે. તેને ગર્ભાશય પુ૦્ખાન્કાષની નળીની અંદર લીલા રંગનો દેખાતો હોય છે. નલિકા ધોળા રંગની. અને નલિકાત્રમુખ સેહેજ કલમત્રાસ ખે ભાગવાળું હોય છે, તેપર બારીક રૂંછાળ હોય છે. ફલ-જેમ જેમ ગભાશય મ્હોટો થતો જય છે તેમ તેમ પુન્બાન્કરોષ પણુ તેની સાથે મળી જઇ મ્હોટોા થતો નય છે. ને અંતે તે એકજવ થ'ઇ ફલ ખની જય છે. ફૂલની ઉપર પુન૦્બાન્કોષના ૪ કે પ દાંતા રહી ગએલા દેખાય છે. ફલ લાંખું, એક બાજુથી જરા વળેલું, લીસું, ચંળકતું, અને ડ્રીકાસલેતા લીલા રંગનું હોય છે. તે સુકાઇ જય છે ત્યારે પોચું અને ભૂરા કે ભસ્મી રંગનું થઇ જય છે. તે એક ખાજુથી જરા ચપટ, અને બીજી બાજુ ખહાર નીકળતું હોય છે. ફ્લપર કાળાં સૂક્મ છાંટણાં આવેલાં હોય .છે ફલમાં ૧ થી ર્‌ ખીજ હોય છે. ફલ ૧ ઇંચથી લગભગ 3 ઇંચ લાંષું, અને * ઈંચ કરતાં કંધરક પોહોળું હોય છે. તે વચમાંથી પેોહોળું, તળિયે અણીથતું, અને ટેરવે પણુ સેહેજ સાંકડું હોય છે. તેની કેર પાતળી ધારવાળી હોય છે. તેની બન્ને બાજુએ વચ્ચોવચ એકેક ઉભી ધાર હોય છે. એ ઉભી ધાર અને કેરની વચ્ચે પણુ વળી ૧૬. ર વચલી ધારથી સહેજ ઝીણી ધાર હોય છે. બજ-રાતા ચોખાના દાણા જેવું ને ચળકતું દેખાય છે. તે ર ઈંચ લાંખું ને પ લાઇનથી કંધ્ક ઓછું પોહોળું હોય છે. તે ઉપર ને છેડે જરા ખુઠ્દી અણીયતું હોય છે. ખીજનતો આકાર એકડ બાજુએ ઉંધી વાળેલી કોંકણી હોડી જેવા હોય છે, અને તેની ખીજ બાજુએ વચ્ચો.- વચ ઉભી નીક હોય છે, તેમાં ગાભો દેખાય છે. ખીજ- પર્‌ સૂદ્મ ચળકતી બાનક હોય છે. ૪-ઉપચોગીઅંગ-સર્વાંગ. પ-ગુણટેોષ-વિદાહી અને શેથધ. ટૃ-ઉપયોગ-એનાં પાન ફૂલ અને કાચાં ફલ મીઠ તેલમાં ઉકાળી તે તેલ ગાળી લઇ જખમ ઉપર ચોપ- ડવામાં આવે છે. એના આખા રોપા સુકાવી તેની રાખ તેલમાં મેળવી તે તેલ ઢોરનાં ચાંદાં, ભાઠાં, મસ અતે ખરવા તથા કમેડા (એક શીંગડું પડી નય છે તે રગ) ઉપર રૂઝ લાવવા અને તેમાં જીવાત નહિ થાવા લગાડવામાં આવે છે. ઉંટનતે થતી પામ અને ઘોડાંને થતી ખુજલી (ૌ્1ઘ1૪૦) ઉપર પણુ એ તેલ ચાપડ- વામાં આવે છે. ૭-સ્થાનક-એ હિંન્ના દક્ષિણુ પશ્રિમ ભાગના સમુદ્ર કિનારાપરના રેતીના ઢસાઓપર થાય છે. આ સ્વસ્થાનમાં મીઆણીથી માધુપુર સુધી તે દરિયા કિનારાના રેતીના ઢસાએ। ઉપર ઉગે છે. 3૯૨ વનસ્પતિવર્ણન. ૮-વિશેષવિવેચન-એનાં ફલ શંખલા જેવાં દેખાય છે, વળી એના રોપા દરિયા કાંઠે ઉગે છે માટે એને આ સ્વસ્થાનના લોકે! દરિયાધ શંખલે। કહે છે. ઉડતી રેતી બંધ કરવાને એના રે।પા ધણા ઉપયોગી છે, માટેજ પશ્રરે એને સમુદ્ર કિનારા પાસે રેહેવાને સ્થાન આપેલું હશે, વર્ગ-(રૂબિયેસી). નંખર્‌-૨૯૩* ૧-શાસ્રીયનામ-3[017018000€€ 115]016ંત. દજ્ઞાન્ત-11. 111. [. 200; પ. [). 148; 111. 1. 041. 11. 1: 3207: ૨-દેશીનામ-ખરસટ શંખલે! (પોન); મધુરી જડી (ગુ? ); થોરી, મર્નથોટી (સ૦); યુમંધી યુટી, મટ્નવંટી (દિં”); ન્નઘટી (સન). ૩-વર્ણન-એના છોડવા જમીનપર પથરાયલા હોય છે. | તેની શાખાઓ ૧થી ૩ ફ્રીટ કે ભાગ્યેજ તેથી થ્‌ાડી લાંબી હોય છે. તે ચોધારી, રતાસલેતા રંગની તે ધણી ખર્સટ હોય છે. પાન સામસામાં, જરા જાડાં, પોહોળાં કે ગોળાધ્લેતાં હોય છે. તે ? થી ૧ર ઇંચ લાંબાં અને જું થી રૂ ઇંચ પોહેળાં હોય છે. તેની સપાટી ખરસટ હાય છે. ફૂલ ધોળા કે ફ્રીકા નનંખુડા અથવા આસમાની રંગનાં હોય છે. તે પત્રકોણુમાં ચુચ્છીઓની પેઠે આવેલાં હોય છે. તે ૩ લાઇનથી ૨ ૪ંચ લાંબાં હોય છે. ફેલ દરિયાઇ સંખલાનાં ફૂલ જેવાં હોય છે. તેની સપાટીપર બહુધા ખરસટ રૂંછાળ હોય છે. ૪-ઉષપચોાગીઅંગ-સર્વાગ. પ-ગુણુદ્દોષ-ચિરગુણુકારી પૈષ્ટિક અને વિદાહી. ૬-ઉપચોગ-એનાં મૂળ રક્તપિત્ત અને વિસ્ફોટક ઉપર ચિરગુણુકારી કવાથમાં વપરાય છે. એના આખા છોડવાનો ઉપયોગ દરિયાઈ શંખલાના છેડવાની માફક કરવામાં આવે છે. ૭-સ્થાનક-દરિયાઇ શંખલાની સાથે દરિયાની રેતીના હસાએ ઉપર તેમજ ડુંગરમાં અને કાદીવાળી જમીનમાં પણુ એ ચોમાસે ધણા ઉગે છે. એ આખા હિન્દુસ્થાનમાં થાય છે. ૮-વિરોષ વિવેચન-એતે છોડવો ખરસટ થાય છે, અને તેને! દેખાવ તથા ફ્લ દરિયાઇ શંખલાને મળતાં હાય છે, માટે એને ખર્સટ શંખલે। કહે છે. એનાં મૂળમાં ઉપલસરીનાં મૂળ જેવી સુગૅધિત વાસ હોય છે તેથી એને સુગંધીખુટઢી પણુ કહે છે. આના મૂળની સુગંધી ઉપરથી કષુરી મધુર્‌ીની કદાચ ભૂલ થતી હશે, ૪૮-%. 0. 0011008118. વર્ગ-કુસ્પાોઝિટી-સહરેવી અને ભાંગરાને। વર્ગ. વર્ગનું ડુંકુ વર્ણુત અને ગુણુદોષ-આ વર્ગ નં. ૩૬ વાળા આંખલી, આવળ, બાવળના (લેગ્યુમિતોસી ) વગથી પણુ ધણો મ્હાટો અને સર્વત્ર પસરાયલો છે. આ [વર્ગમાં હાલ સુધી ૮,૦૦૦થી ૧૦,૦૦૦ જૂદી જૂદી વનસ્પતિઓ વિદ્દાનોને જણાયલી છે. આ મ્હોટા વર્ગમાં વિશેષ કરીને નાહાના છેડવાએદ થાય છે. એમાં થોડાંક ઝાડવાં, અને જ૬ક્ષો તે ભાગ્યેજ હોય છે. પાન આંતરે, કોઇવાર સામસામાં, કે ગુચ્છાની પેડે આવે છે, તે સાદાં અથવા વિભાગિત હોય છે. ઉપપાન હોતાં નથી. ફૂલની રચના આ વર્ગમાં બહુ જણવા અને જેવા જેવી હોય છે. એમાં તરેહવાર આકાર અને રંગનાં ફૂલો આવે છે, સાધારણુ રીતે આપણુને આ વર્ગનાં ફૂલ એક સળી કે ડીટડીપર્‌ ઉંધી વાળેલી ઢાલ જેવી પોહોાળી પડથી, દડી કે પ્યાલીના આકાર જેવાં આવેલાં જવામાં આવે છે.--દાખલા તરીકે--બાગોમાં ઉગતાં સુરજસ્ુખનાં ફૂલો એક પેોહાળી પડથી કે ચક્રાકાર સૂર્યમંડલ જેવાં, ઉટકટા અથવા ગારખઝુંડીનાં ફૂલ એક ગોળ દડી જેવાં, અને સહુટેવી કે ચાંચડ- મારીનાં એક લાંખી પ્યાલીના આકારનાં દેખાય છે; અને તે એક ફૂલ હોય એમ સાધારણુ જ્નેનારને લાગે છે. પણુ વાસ્તવિક રીતે એ પડઘી, દડી કે પ્યાલીમાં ધણાં નાહાનાં નાહાનાં ક્લે આવેલાં હોય છે. અર્થાત્‌ ધણાં નાહાનાં નાહાનાં ફૂલો બહુજ પાસે પાસે ગોઠવાઇને જે આકારનો સમુદાય બનેલો હોય છે, તે એક ફૂલ જેવા દેખાય છે, ને તેને આપણે ફૂલ કહીએ છીએ, એને અગ્રેજમાં ફલાવર્હેડ (101901 1086) કહે છે. આ ફૂલ (101૪01' 1૯8તં)માં આવેલાં નાહાનાં નાહાનાં દરેક ફૂલને અંગ્રેછમાં ફ્લેરેઢ (107૯1) કહે છે, અને આપણે તેને ફૂલડી કરીએ તો ચાલે. ત્યારે આ દરેક ફૂલડી (10101) એક સ્વતંત્ર ફૂલ છે, એમ સમજાય છે. તો આવી ધણી ફૂલડીઓ એક પોહેાળી ગોળ કે ખીન્ન તરેહુવાર આકારની કણિકા અથવા પડ- ઘીપર પાસે પાસે આવવાથી આ વર્ગનું એક ફૂલ. (103701 લઘ) બનેલું હોય છે. આ ફૂલડીઓ (101)'૦13)ને પુષ્પપત્રો હોતાં નથી,. અને હોય છે, તો તે ફ્રોતરાં, કડપલાં કે ભીંગડાં, અથવા* કાંટા જેવી સળી જેવાં થઇ રહેલાં હોય છે, અને તે કણિકા અથવા પડઘીપર ફૂલડીએ સાથે આવેલાં હોયઃ છે. આ કણિકા અથવા પડથીને બહાર એક ઉપ-પુષ્પ- - વનસ્પતિવર્ણન. ૩હ્ડુ પત્રોનું આચ્છાદન આવેલું હોય છે. તેનાં પત્રો ૧,૨,૩ કે વધારે હાર કે ચક્રમાં ગોઠેવાયલાં હોય છે. ફૂલડીનું વર્ણન-પુ૦્ખાનકોષ ઉર્ષ્વસ્થાયી (૩૫]2€1101') હોય છે. પણુ તેનું તરેહવાર રીતે રૂપાન્તર થયેલું હોય છે. કેમકે તે સ્્રીકેસરગર્ભાશયને વળગેલે। હોય છે. તેથી તે ઉટક્ટાનાં ફૂલો શિવાય ખીન્ન ફૂલોમાં ગર્ભાશયથી જૂદી રીતે સપણ ઓળખી શકાતો નથી; અને જે તેના કોઇ અવયવ દેખાતા હોય છે, તો તે કાંટા, કેશાળ કે કઠુણુ વાળ (108000૫5 ) અથવા છોતરાં કે ભીંગડાં (041૯૬2, 5૦૧1૯8) જેવા થયેલા જ્તેવામાં આવે છે. પુન્અભ્ય૦ કોષની પાંખડીઓ ૪ થી પ હોય છે. તે તળિયે જ્નેડાધને નળી જેવી થયેલી હોય છે, અને મથાળે તેના દાંતા ધણીવાર સૂદ્દમ ખુલ્લા દેખાતા હોય છે; અથવા પાંખડીઓ ન્નેડાઈતે તળિયે એક ડુંકી નળી જેવી અને આગળ વધી તેના લાંબા ૨ પટી જેવા પાતળા ઓછ થયેલા હોય છે; આ ખે ઓછમાંથી એકના ર્‌ લાંબા વિભાગ થયેલા હોય છે, અને બીજને મથાળે માત્ર ૩ સૂટ્મ દાંતા હોય છે; અથવા આ પાંખડીના ર ઓછ ન થતાં તળિયે ટુંકી નળી થઇ ઉપર એકજ પરી જેવે લાંખો છેડો નીકળેલો હોય છે, અને થારે આ છેડાને મથાળે સૃદ્દમ પાંચ દાંતા હોય છે. આ વર્ગમાં ફૂલ વિષે વિશેષ માહીતી એ છે કે, આપણે ઉપર નજ્તેઇ ગયા તેમ આ વગૈતાં ફૂલમાંની ફૂલડીની પાંખડીઓ ખે તરાહની હોય છે. એક ઉભી નળી જેવી અને બીજી પાતળી લાંબી પટી જેવી. હવે આ વર્ગની કેટલીક વનસ્પતિનાં ફૂલોમાં વચમાં ઉભી નળી જેવી પાંખડીવાળી ફલડીઓ, અને તેની ચોડ્ફેર ફૂલની કોરપાસે જરા લાંબી પાતળી પટી જેવી પાંખ- ડીવાળી ફૂલડીઓ હોય છે; જેની પાંખડી બહુધા ઝાલર %ૃ વાવટાના છેડાની પેઠે અથવા સૂર્યે કે તારાની કિરણે પે્‌ડે કણિકાથી બહાર નીકળતી દેખાતી હોય છે. (ઉદા- હરણુ સુરજકૂક્ષ જુએ) ખીન્નં વળી એવાં ફૂલ જ્ેવામાં આવે છે કે, જેમાં બધી ફૂલડીઓ નળી જેવી પાંખ- ડીઓવાળી ઉભીજ હોય છે, અતે તે ફૂલની કેર પાસે લાંબી પટીવાળી પાંખડીએ મુદલ્લ દેખાતી નથી- (ઉદાહરણુ સહુઢેવી અને ચાંચડમારી જુએ). તોપણ આ વગની ધણીખરી વનસ્પતિમાં આ ખબન્તે જાતની પાંખડીઓવાળી ફૂલડીઓ હોય છે. માટે એનાં ફૂલ- (10૪૯1* 1૯%) ના સાધારણુ દેખાવ ઉપરથી તેના નીચે પ્રમાણે ખે ભેદ કરેલા છેઃ-- ૧-જે ફૂલ (10%7€1* ઊલ૯્ઘવં) માં બધી ફૂલડીઓ (801'૦18) ઉભી નળી જેવી હોય છે તેવાં ફૂલને પડઘી જેવાં મથાળાંવાછુ' (0૯4 ત1૩૦૦1તે) એટલે ભરેલા ષ્યાલા કે ફૂલવાટકા જેવું ફૂલ કહે છે. પ૦ ર-જે ફૂલ (101701 1લ્ઘવે) માં બધી ફૂલડીઓ અથવા ફૂલની કેર પાસેથી ફૂલડીઓ (101*૮15) લાંખી પટી જેવી પાંખડીવાળી હોય તેવાં ફૂલને કિર્ણાવાળાં મથાળાંવાળછુ (1૯થે 1&83'20) એટલે સૂર્યમુખ જેવું ફૂલ એમ કહે છે. ઉપરનાં ફૂલમાં બધી ફૂલડીએ। દ્િજાતીય (નરમાદા) હોય છે, અથવા વચલી ફૂલડીઓ દ્દિન્નતીય, અથવા નર્‌- ફૂલોવાળી, અતે ફૂલની કેર પાસેની અર્થાત્‌ બહાર નીકળતી ફૂલડીઓ માદાફૂલેો અથવા નપુંસક હોય છે. અને કોઇવાર નરફૂલડીએ એક છેોડવાપર અને તમામ માદાફૂલડીઓ ખીન્ન છોડવાપર હોય છે. પુકેસરે-પાંખડીઓના દાંતા જેટલાં અને તે તેની નળીની અંદર આવેલાં હોય છે. પરાગકોષ ધણુંકરી, કોષસંયોગી (૭10૪૯1151૦૫) એટલે એક ખીન્ન સાથે ચેોટેલા હોય છે. સ્રીકેસર-૧ હોય છે. તેતો ગર્ભાશય અધઃસ્થાયી, (11૪0૦1૦) ૨ ખાનાં પણુ એક પોલ અને એક ઉભાં આદિખીજવાળે હોય છે; નલિકા પાતળી અને સથાળે ખે છેડાવાળી હોય છે. ફેલ-(00 81016) કાળી જરી જેવાં હોય છે, ને જૈ પુન બાન કોષના અવયવ છેોતા, કાંટા, કેશાળ કે વાળ જેવા હોય છે તો તે ફ્લને મથાળે આવેલા હોય છે. ફલ શુષ્ક અને અવિકાશી એટલે પોતાની મેળે નહિ ઉઘડનારૂં હોય છે. તે ભુંગળી જેવું ગોળ, કે ચપડું, અથવા ધારવાળું હોય છે; ને તેપર ધણીવાર ઉભી નસો, ટીસીઓ કે લીટીઓ હોય છે. ફલ ખીજડાં જેવું દેખપાય છે. ખીજ-ઉભું અને પાતળી ત્વચાવાળું હોય છે. આ વર્ગમાં એનાં ફલ છે તેજ બીજ કહેવાય છે. જેમ કે કાળી જીરી, ભાંગરા, સહદેવી આદિનાં ફલ જે આપણે ખીજતે નામે ઓસડોમાં વાપરીયે છીએ તે ખીજ નહિ પણુ ફલજ છે. આ વર્ગનાં શૂલ અને ફ્લની સાધારણુ રચના ધ્યાનમાં આવ્યા પછી આ વર્ગની કોઇ પણુ વનસ્પતિ ફૂલ સાતી જેવામાં આવે તો તે આજ વર્ગની છે, એમ સાધારણ રીતે ચાકસાઇથી કહી શકાશે. કેમકે આ વર્ગનાં ફૂલોની સાધારણુ બનાવટ ઓળખાણુ માટે ધણી સહેલી છે. આ વગમાં રંગ માટે ધણી પ્રસિદ્ધ થયેલી વનસ્પતિ કસુંબો છે. સેવતી અથવા ગુલદ્દાઉર્દીનાં ફૂલ તરેહવાર રંગ, રૂપ અતે સુગંધીવાળાં શિયાળે આવે છે તે તેમજ બાગોમાં ગુલહુજારા અથવા ગલગોટાનાં ફૂલો જે બારે માસ ઘણુંકરી જ્ેવામાં આવે છે તે પણુ આ વર્ગનાં છે. આ વર્ગની ધણંકરી તમામ વનસ્પતિમાં એક જતને કડવા તત્વ રહેલો છે, તે તેતે લીધે આ વર્ગની વનસ્પતિ ૩૯૪ વનસ્પતિવર્ણન. ટ ધણીખરી કડુ-ધોછ્ટિક તરીકે ઔષધોપયોગી છે. એમાં વાત, પિત્ત, અને કક્દ્ય ઉપરાંત સારક, સ્વેદલ, ઉત્તજક, માદક, દૂધવર્ધક, ચિરગુણુકારીષૈ[ષ્રિક, દાહક તથા કૃમિ, જન્તુ જવરધ્ય અતે ગુણ્‌। રહેલા છે. આ વર્ગનાં સુંદર, સુધાટેલાં મનહર ફૂલ જે તરેહુવાર રંગ અને રચનાવાળાં હોય છે, તેમાં વળી મધ પણ રહેલો હોય છે. આ ફૂલને સુંદર રંગ મધમાંખો આદિ જ્તુઓને પોતા તરફ લલચાવવા માટે, તરેહવાર રચના તેઓને સગવડતાથી ખેસવા માટે, અને મધ તેઓનું મીઠું માં કરાવવા માટે હાય છે. આ વર્ગમાં દવણા (81'001115ાથ ૪૫1૪૧૧૩) ની જાતની વનસ્પતિનાં ફૂલ પવનથી અને બાકીની કેટલીએક વનસ્પતિનાં (દૂલ) માંખી મધમાંખી અને પતગીઆં આદિ જંતુઓથી ફલિત થાય છે. અર્થાત આવા જંતુએ આ ફૂલોમાં કન્યાનાં લગ્ન માટે વર્‌ લાવી આપે છે, અને તેના બદલામાં કન્યાનાં માખાપ (ફૂલે) વર્‌ લાવનાર વધામણીઆઅને મીઠું મોઢું કરાવવા માટે સધ ખવડાવે છે.-આ ધશ્ચરી ખૂખી કે લીલા વિષે સર્જહાન લખક અતે જે? ઈ, ટેલર સાહેખે પોતાનાં પુસ્તકોમાં એવાં ત્‌ા રસિક વર્ણન આપેલાં છે કે તે પુસ્તકો* એકવાર વાંચવા લીધાં એટલે પછી તે હાથમાંથી નીચે મેલવા મન થતું નથી. ખરેખર આવાં વર્ણન વાંચ્યા પછી આ ફૂલે! તરફ કંઇ જૂદીજ રીતે જ્ેવાનું, અતે તેમાં રહેલી ઇશ્વરી લીલા જણુવાનું, અને તે નજણીતે તે ઈશ્ર્‌ના ગુણુગાન કરવાનું એક નવિન ઉત્સાહથી મન પ્રેરાય છે. વગ'--(કસ્પાઝિટી). નંબર્‌-ર૯૪* ૧-શાન્્રીયતામ-01'101112 €11101'08. દૃણાન્ત-4િ. 111. [0. 238; કેં. [. 158; વ. 311-0211 19. ૪. 281; ર. નિ. પા. ૫૮૧. ૨-દેશીનામ-સદેડી, સાદેડી, સદોડી, સદેવી (પો); સેદરડી (ગુ૦); લારારેવી, સાજેડી (૦); સટ્ર્વી, સક્ષર્ડ, * સઢ્‌રી (₹૦); સટરેવી (સ). ૩ વ્ણૂન-સદેડીના છોડવા ચોમાસે ધણા ઉગી આવે છે. અને કેટલીક ભીનાસવાળી જગેોએ તે ઉન્હાળે પણુ જેવામાં આવે છે. તે રથી ૧ કે ર ફીટ ઉંચા વધે છે. ._* (1). પેદ્ા!ઉ₹૦ 8૦1108 ૦1 1510151 11110 10107૦18 1ર ભદ્ા1૦0 1૦ 1156015. 03810 7010 1.000001%, 3દ71., 11. 7., હ 0. & 0; 100604 (1890). (2) 103૪078; દાં? 0ંછાણ, 818]003 [0૦૪0111608 ક્લે 0010015. 3 ત. 9. જ 5 11. 7.4 હ. 1.00001 (1878). એમાં કેધવાર ખે ચાર લાંબી શાખાઓ ડાંડીથી વિશેષ ઉંચી વધેલી, અથવા શાખાઓ ડુંકી અતે. ઝાઝી હાય છે. કોઇવાર તે જમીનપર ઢળેલી પણુ હોય છે. પાન લાંબાં કે ગોટકડાં, ફૂલ ન્નંખુડા રંગનાં અને ફૂલ કાળી- જરી જેવાં હોય છે. એના આખા છોડવાપર ધણૂકરી સફેદ કે ભૂરા વાળની રૂછાળ હોય છે. મૂળ-એતું ખીલામૂળ ૨ થી ૪ કે ૬ ઈચ લાંખું, થોડા જાડા અતે કેટલાક બારીક રેસા જેવા ફાંટાવાઈ], ધોળા રંગનું, સુતળીથી સ્લેટપેન જેવું જાડું, કુઠ કે વાળા જેવી સુગંધિતવાસ અને જરા તેલીયા ને ચીરપર્‌ા સ્વાદ- વાળું હોય છે. ડાંડી અને શાખાઓ-ડાંડી તળીથી સીસાપેન જેવી જાડી, લીલા કે કોઇવાર જાંબુડી છાયાલેતા રંગની, ઉભી નસે! અને ધોળાવાળની ચોટડુક રૂંવાટી અને છૂટાવાળની રૂંછાળવાળી હોય છે. તેનો આડે કાપ કરી જતાં તે એદરથી વચ્ચોવચ ધોળા ગાભા ( [711 ) વાળી અને બાજુએ સછિદ્ર પોચી અતે લીલા રંગની દેખાય છે. શાખાઓ ડાંડી જેવીજ પણુ પાતળી હોય છે. પાન-તરેઠુવાર આકારનાં, જાડાં કે પાતળાં, અને આંતરે આવેલાં હોય છે. તે કોઇવાર ધણાં પોહોળાં કે સાંકડા; તેનાં ટેરવાં ખુઠ્દાં, અણીથતાં, કે ખાંચવાળાં; તેની કોર છીછરા કે ઉંડા દાંતા, લહેરિયાં અને ધોળા વાળની હારવાળી; અતે ડીટડી પાસે તેની કોર સાંકડી થતી કે છેક ડીટડીનાં તળિયાં સૂધી તેની કોરના છેડા ઉતરેલા હોય છે. ડીટડી ચપટી હોય છે. પાન ડ્‌ ૩ ઇંચ લાંબાં અને રથી ૧ કે ર* ઇંચ પોહોળાં હોય છે. તેની બન્ને સપાટી ખરસટ, ઉપરતી લીલા કે ઘેરા લીલા રંગની, નીચેની ડ્રીકી, સૂઠ્ષમ બિદુઓની બાનકવાળી અને નસોવાળી હોય છે. પાનને રોશની તરક રાખી આઈગ્લાસથી ત્નેતાં તેની નસો અંદરનું જાળીકામ તથા બિંદુએ અર્ધપારદર્શક જેવાં દેખાય છે. વગર્‌ ચોળે પાન સુગંધિત, અને ચાળ્યાથી જરા તીખી વાસવાળાં લાગે છે. તેમાંથી ચીકણો લીલા રંગનો રસ નીકળે છે. સ્વાદ ફડવાસ અને ખારાસલેતે। ચીરપરે। હોય છે. ફૂલ-પુષ્પ ધારણુ કરતારી સળીઓ શાખાઓને છેડે * ઘણુંકરી નાહાની નાહાની નરમ શાખાપ્રતિશાખાઓ- વાળી આવેલી હોય છે. તેતે મથાળે જુ ઇંચ લાંબાં જાંખુડા રંગનાં ફૂલ (101701 લ્લ) આવેલાં હાય છે.' એ દરેક ફૂલમાં બહુધા ર૦્શેક સૂઠ્મ ફૂલડીઓ' (101215) હેય છે. ફૂલ ઉધડે છે યારે એક ભરેલી પ્યાલી કે ફૂ્લવાટકી (1૯% વ.ડ૦૦ાંવૈ) - જેવાં અને મથાળે સહેજ ગોળાઇલેતાં સપાટ દેખાય છે. આ વખતે એતો વ્યાસ પણુ 3 ઈચથી ૩ લાઇન જેટલે! હોય છે. આ ફૂલની બહાર થાડાં ઉપરા ઉપર, પાસે પાસે ઝીણાં પશી ૩લ્ય લાંબી ઃ અણીવાળાં, લીલાસલેતા રંગનાં ર્રાતરાં જેનાં પુષ્પ- પત્રો આવેલાં હોય છે. આ પત્રોપર ધણુંકરી વચ્ચોવચ એક ઉભી નસ, ને ધોળા તથા ભૂરા સટ્મ વાળની રૂંવાટી હોય છે. તેનાં ટેરવાં ધણુંકરી જંખુડા રંગની છાયાલેતાં હોય છે. ખહારનાં પુષ્પપત્રો સાંકડાં અને ટુકાં હોય છે, અને તેથી અંદરનાં લાંબાં અને પોહોળાં હોય છે, તેપર વખતે ૩ ઉભીનસો હોય છે. પુષ્પખાહ્યકેષ-સ્રીકેસરગભૌશયનાં મથાળાંપર બારીક છે।ાતા જેવા વાળનું કુંડાળું અને તેની અંદર આવેલા | લાંબા ધોળા સૂટ્મ દાંતાવાળા વાળની પીંછી ( ]08]2[0૫5) હોય છે. પુષ્પાભ્યન્તર્કોષ-ની પાંખડી સ્ત્રીકેસરગર્ભાશયને મથાળેથી નીકળેલી હોય છે. તે તેની બહાર આવેલા લાંબા ધોળાવાળની પીંછી કરતાં લાંખી હોય છે. એ પાંચે પાંખડીઓ તળિયેથી ત્નેડાઇ નળી જેવી થયેલાં હોય છે. અને મથાળે તેના પાચે દાંતા જૂદા દેખાતા હાય છે. તમામ ફૂલડીઓ એકસરખી જાખુડા રંગની, એકજ ધાટની, અને પું-તથા-સ્તીકેસરેોવાળી હોય છે. પુંકેસરો-પ ફ્રીકા ધોળા રંગનાં હોય છે, તે પાંખ- ડીથી ડટુકાં હોય છે. તેના પરાગકોષ એક ખીન્ન સાથે લાગેલા હોય છે. સ્રીકેસર-1 હોય છે. તેનો ગર્ભાશય ફૂલની પાંખ- ડીને તળિયે આવેલે। હોય છે. નલિકા ધોળા કે ફીકા જંખુડા રંગની હોય છે. તેની ઉપરના તેતા ખે છેડા પાંખડીથી બહાર વાંકવળેલા દેખાતા હોય છે. ફૂલ-ખીજ (૧૨1૧૦1૦૩) ભૂરા રંગનાં, ફ્રીકા ધોળા સૂક્મ વાળથી આચ્છાદિત થયેલાં ને ચળકતાં હોય છે. તે ૬ લાઇન લાંબાં હોય છે. તે તળિયે સાંકડાં તે મથાળે પાહેાળાં હોય છે. તેને મથાળે ધોળા સડ્ફેદવાળની પીંછી અને તેની બહાર ફ્રીકા ધોળા ડુંકા ચૂક્મ છેતા જેવા વાળનું કુંડાળું હોય છે. ૪-ઉપચેોગીઅંગ-સર્વાગ. પ-ગુણદોષ-જ્વરધ્ા, મૂત્રલ, સારક, કફ અને શોથદ્ય. ૬-ઉપચેગ-સેદરડીના છોડવાને! કવાથ તાવ, અ્જર્ણ, ઝાડા, અને પેશાખ થોડો આવતો હોય તે ઉપર અપાય છે. સેદરડીને પાણીમાં ઉકાળી તેની બાક તાવવાળાને અપાય છે. સેદરડીનાં પાનનો રસ સોજ્પર ચોપડવામાં આવે છે. તાવની ગરમીમાં માથાના દુખાવાપર સેદરડી માથે બાંધવાથી ફાયદો થાય છે. સેદરડીનાં બીજ કૃમિ ઉપર અપાય છે. સેદરડીનાં કોમળ પાનની ગરીબ લોકે ભાજી કરે છે. આંખના દુખાવાપર સેદરડીનાં કોમળ "પાત અતે ફૂલ વાટી તેતી થેપલી તેલમાં ઉકાળી તે તેલ: ગાળી .લઇ તેનાં પોલ -આંખ ઉપર ખાંધવામાં આવે છે. ખડશેલીઓએ જે રેોગોપર વપરાય છે, તેપર તેવીજ રીતે સેદરડી પણુ વપરાય છે. સેદરડીનો ગુણુ ખડશેલીઆ, કરીઆતાં, કાસની ને કાળી જરી જેવો છે. કાળી- જરીનાં ખીજને અભાવે સેદરડીનાં ખીજ ઘેડાની પેટપીડ ઉપર વપરાય છે. સેદરડીને તમામ જનતનાં ઢોર ખાય છે. “સેદરડીનાં મૂળની ટોપી કરી માથે પહેરવાથી તાવ ઉતરી ન્નય છે. કાળી સેૅદરડીનો રસ શરીરે લગાડવાથી સિધ્મકુષ્ટ મટે છે. સેદરડી માથે બાંધવાથી નીંદર ન આવતી હોય તો આવે છે.” *” (વૈ. રૂગનાથજ). ૭-સ્થાનક-ચામાસે સવ જગાએ ઉગે છે. ૮-વિશેષવિવેચન-સંસ્કૃત સહટેવી ઉપરથી સદોડી, સેદરડી અતે સાદેડી વગેરે નામો નીકળેલાં લાગે છે. સેદરડીના છોડવા આશુ કારતકમાં અહિના ધુડધોયા કે વાધરી લોકો એકડા કરી સુકાવી ગાંધીઓને યાં વેચે છે. તેની એક ભારીની કીમત ૦) નાથી એક આના જેટલી આવે છે. સણફેવ જુઓ નંન ૪૨. વર્ગ-(કુસ્પાઝિટી). નંબર, ૨૯૫? ઉ૬-શાસ્રીયનામ-૪. ઘણા પંલ, દૃષ્ટાન્ત-ત. 111. [). 286; પે. ૩. 154; વ 1. 10213૪:05 2995 રૂ4 ક્રિ. પા. પછર ૨-દેશીનામ-કાળીજરી (પો૦); કડવીજરી (ગુન); વાળાઝ્ારા, જાછીઝીરી (સ૦); જાજીસીરી (દિં૦); તિત્તાઝિરજ, વનસ્તિર્જ (સન) ૩-વણૈન-કાળીજીરીના છોડવા ચોમાસે ઉગે છે. તે ૩ થી પ ફોટ ઉંચા અતે ખહધા ગીચોગીચ ઉગેલા હોય છે. તે જ્યાં ઉગે છે લાં ધણુંકરી જત્થાબંધ ઉગે છે. એકલવાયા છેડવામાં કોઇવાર તેની નીચેની શાખાઓ જમીનપર હળેલી હોય છે. અને ગીચ છોડવાઓમાં તેની ઉપરની શાખાઓ ઉંચી ચઢતી ડાંડીથી પણુ બહુધા ઉંચી વધી ગએલી હોય છે. પાન લાંખાં કાંગરીદાર; ફૂલ ફ્રોકા જતંખુડા રંગનાં; અને ફલ (&01101105) કાળાં હોય છે. એના આખા છેડવાપર્‌ ધણુંકરી ચીકાસવાળા વાળની રૂંવાટી હોય છે. મૂળ-સુતળીથી આંગળી જેવું જનડું, ધોળા રંગનું, ધણાજ ઝીણા રેસા જેવા કાંઢાઓવાળું, અને કડૃણુ હોય છે. છાલ રસભરી, પાતળી; વાસ ઉમ્ર અને સ્વાદ કડવાસ- લેતો હોય છે. ડાડી અને શાખાઓ -ડાંડી 3 થી ? ઇચ નાડી, ગોળ ફીકા લીલા રંગની, * ચળકતી, ઉભી ડુંકી હાંસા અતે નીક્રાવાળી હાય છે. તેનાપર ખુઠ્ઠા કાંટા જેવા દાણા ૩૯૬ વનસ્પતિવર્ણન, આવેલા હાય છે. તે અંદ ર્થી પોચી હે ય છે. શાખાઓ પણુ વચમાં અને રેરવે ઘેરા મડ 1 રંગના હોય છે. તે ડાંડીને ધણુંકરી સમાવી લદ પોતે ઉપર્‌ વધી ગએલી | પાંખડીના દાંતાથી ઉંચા દેખાતા હોય છે. પરાગરજ હોય છે. તે સુતળીથી પેનસીલ જેવી ન્નડી અતે ચળકતી હાય છે. તેનાપર ધોળા સૂક્મ વાળની રૂંવાટી, પારવા દાણાની બાનક, ઉભી હાંસા ને નીકો આવેલી હોય છે. તે વખતે નનંખુડી છાયાલેતા રંગની હાય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે વચમાં પોહેોળાં અતે બન્તે છેડે સાંકડાંથતાં, ટેરવે અણીદાર હોય છે. ડીટડ્ડી નાહાનતી ને ઉપરની બાજુ બેઠેલી હોય છે. પાનની કાર કાંગરીદાર, અતે ડીટડીપર બન્ને બાજુ સાંકડી થઇ ઉતરેલી હોય છે. તેની ઉપરની સપાટીતે। રંગ લીલે। ને નીચેતીનો જરા કોકો હોય છે. તેની ઉપરની સપાટીપર ખહઢાર નીકળતા ખડબચડા સૂટ્દમ દાણા, અને નીચેનીપર અંદર ખેસતા ખાડાઓ હોય છે. આ બન્તે સપાટીપર : સૂક્મ ધોળા વાળતી રૂંવાટી હોય છે. પાન ૩થી ૮ ઇચ લાંબાં અને ૧થી ૩ કે ૩? ઇંચ પેહોળાં હોય છે, પાનતે ચોળવાથી લીલો રસ નીકળે છે. વાસ ભાજીનાં પાન જેવી અતે સ્વાદ કડવો! હોય છે. ફલ-(103€1' 100) શાખાઓને છેડે અતે ખે શાખોઓતી વચમાં આવેલાં હોય છે. તે ડૂ ઇંચથી ૨ ઇંચ જેટલાં લાબાં અતે તેટલાંજ ધણુંકરી પોહેોળાં હોય છે. જે ફૂલો ખે શાખાઓની વચ્ચે નીકળેલાં હોય છે તેને ધારણુ કરનારી સળી ટુંકી, ને છેડે આવેલાં ફૂલો! નીચેની પાતળી ને જરા લાંબી હોય છે. આ સળીઓ ([0૦૧૫૫1101૯8)- પર સૂટ્મ રૂંછાળ અને સફેદ બિદુઓ હોય છે. ફૂલની બહારની હારતાં પુષ્પપત્રો લીલા રંગનાં લાંબાં અને ક્રારપર્‌ ન્નંખુડા રંગની છાયાલેતાં હોય છે. એથી જરા ઉપરની હારનાં પુષ્પપત્રોનાં ટેરવાં વખતે પેોણહોળાં, અુઠ્ટાં, કે અણીદાર અને વખતે અંદર ખેસતી ખાંચવાળાં હાય છે. ને તેપર પણુ સફેદ રૂંછાળ અને સૂદ્દમ સફેદ બિંદુઓ હોય છે. અંદરનાં પુષ્પપત્રો સાંકડાં હોય છે. તેની કોર ધેળી ને ટેરવાં ન્નંખુડી છાયાલેતા રંગનાં ને અણીદાર હોય છે. દરેક ફૂલ (10107૯01 1૦) માં આશરે ૪૦૨ૈક સૂટ્મ ફૂલડીખો (101"€13) હોય છે. પુષ્પખાહ્યકેોષ-સ્રીકેસરગર્ભાશયની ઉપર ફ્રેતરાંતી ડુંકી કુંડલી અને વાળની પીછી હોય છે, તેજ છે. પુષ્પાભ્યન્તર્કોષ-પાંખડી પ હોય છે. તે નીચેથી જેડાઇ નળી જેવી થયેલી અતે ઉપર તેના પાંચે દાંતા જૂદા દેખાતા હોય છે. નળી ધોળા રંગતી ને દાંતા જ્રીકા જખુડા કે ગુલાબી રંગના ડય છે. પુંકેસરો-પાંચ હોય છે. તેના તંતુ ધોળા રંગના ધણા બારીક પાંખડીની નળીની અંદર આવેલા હોય છે. પાંચે પરાગક્રાષ નળીની પેઠે જ્ેડાયલા, ધોળાસલેતા, ધોળી હોય છે. ન્ત્રીકેસર-૧ હોય છે. નલિકા ડુંકી અતે તેનાં મથાળાંના ખે ધોળા છેડા એક બીજથી વિરૂદ્દ દિશાએ આંકડાની પેઠે વાંકા વળેલ્લા હોય છે. તેપર સૂટ્દમ સફેદ વાળની રૂંછાળ હોય છે. આ છેડા પરાગકોષતી નળીથી ઉંચા આવેલા હોય છે. ગર્ભાશય પાંખડીથી નીચે કણિ- કાપર્‌ આવેલો હોય છે. તે ફીકા ધોળા રંગને હોય છે. મથાળે ટુંકી કુંડલીની અંદર સફેદ ચળકતા વાળની પીછી ([08]0]0૫5) હોય છે. એ પીછીમાંના વાળપર પણુ અત્યંત સુંવાળા સૂટ્દમ વાળની રૂંછાળ કે દાંતા હોય છે. પીછીના વાળ પાંખડીની નળી જેટલા લાંબા હોય છે. કૂલ-(૧લ ર૦3) પ્રથમ ફીકા ભૂરા રંગનાં, ને પાકે | છે યારે કાળાં થઇ ન્નય છે. એ તળિયે જરા સાંકડાં, ને મથાળે પોહોળાં હોય છે. તેપર ઉભી નસે। અને સફ્ફેદ વાળની સૂદ્દમ રૂંછાળ આવેલી હોય છે. આ. દરેક ફ્લને તળિયે ધોળી ટપકી અતે મથાળે ઢ્ુકાં છોતરાં જેવાં ર્રેતરાંતું કુડાળું આવેલું હોય છે. આ કુંડાળાં વચમાં સફેદ લાંબા વાળતી પીંછી હોય છે. જે તરત ખરી જાય છે. પરંતુ છોતરાં જેવું કુંડાળું ઘણા લાંબા વખત સુધી ફૂલને મથાળે રહે છે. ફૂલ ૧થી ર લાધ્ત લાંબાં અને ર લાઇત મથાળે પોહેોળાં હોય છે. ફલતે ચાળતાં [તેની વાસ જરા સુગંધિત પણુ કડવી, અને સ્વાદ પણુ કડવા લાગે છે, આ દરેક ફૂલમાં એક ખીજ હોય છે, પણુ આ ફલ એજ કાળીજીરીનાં ખીજ કહેવાય છે. ફૂલની કાળી ફ્રેતરી કાઢી નાખતાં તેની અંદરથી ભૂરાસ- લેતા ધોળા રંગનું તેલીયું મીંજ નીકળે છે. ૪-ઉપચોાગીઅંગ-સર્વાગ. પ-ગુણટ્ોષ-ચિરગુણુકારી પૌષ્ટિક તથા જવર, કૃમિ અતે શોથદ્ય. ૬ૃ-ઉપચેઃગ-કાળીજરીનાં ખીજ કૃમિ ઉપર ખાસ કરી આપવામાં આવે છે. તેમજ અજર્ણ અતે પેટના દુખાવા ઉપર પણુ એનાં ખીજ વપરાય છે. ઘેોડાંનાં પેટમાં જીવાત પડી હોય તો કાળીજીરીનાં ખીજ બાજ- રાના લોટમાં મેળવી તેનાં પીંડીઆં કરી ઘેડાંઓને અપાય છે. કાળીજીરીનાં પાનને વાટી વાળાના સાજાઓ ઉપર્‌ બાંધવામાં આવે છે. તેમજ નવસાગરની સાથે કાળીજીરીનાં બીજને ફાકડો વાળાના દરદીને ખવરાવવામાં આવે છે. કટલાક લેકે કાળોજરીનાં ખીજ અને મરીની ચા કરીને પીએ છે. કાળીજીરીનાં મૂળ પાણીમાં વાટીને ઝેરી જતાવરેનાં ડંખપર ચોપડવામાં આવે છે, કાળી- જરીના આખેો છોડવો બાળી તેની ભસ્મ માથાના ખોડાપર તેલમાં મેળવી માથે લગાડવામાં આવે છે, તેમજ વનસ્પતિવણૅન. ૩૯ કાળીજીરીનાં પાનને રસ માથાના ખોડા, દાદર, અને ખસપર લગાડવામાં આવે છે. “જાળીજીરી રૂક્ષ, તીદ્દણુ, ઉષ્ણુ, વીર્યતે વધારતાર, ખળ આપનાર, તથા ચક્ષુતે હિત છે. કૃમિતો નાશ કરવામાં તે અંગ્રેજ દવા સેન્ટોનાધઇનનતી બરેખરી કરે છે. કાળીજીરી સ્ત્રીઓને સુવાવડમાં તાવ, કમકૌવતી, અસિમાંઘ વગેરેપર આપવામાં આવે છે. અતે બાળક જન્મ્મા પછી અનિયસિત રક્તશ્રાવ થયા કરે તેને અટ- કાવવા માટે પણુ અપાય છે.” (વે. શા. મ. ગે.) “ખૃનાવટ ૧-કાળીજરી ચૂર્ણ, કાળીજીરી અને કાળા તલતે સમભાગે મેળવી ખાંડી તેનું ચૂર્ણ કરવું. કુષ્ટ વગેરે દર્દોની અંદર સારી પેઠે મહેનત કર્યા પછી પસીનો વળ્યા બાદ કાળીજીરીચૂર્ણ્‌ આસરે ખે ચાર, માસ લેવાથી ધણે। સારે! ફાયદો થાય છે. ચીત્રી, કરે।- ળીઆ તેમજ વાતરકત ઉપર પણુ તેને ઉપયોગ કરવે। * કહેલ છે. જીર્ણ શીળસની અંદર કાળીજીરીના જ્ાકડા દિવસમાં ખે ત્રણુ વખત લેવાથી તે દબાય છે. જ્યારે શીળસ ઉપડે છે ત્યારે ઉનીરાખ ચોપડવાની સાથે કાળીજીરીનાો ફાકડાો મારવા અપાય છે. તે શિવાય ત્રિફળા સાથે મેળવી કાળીજીરીનું ત્વકદ્દોષમાં ધણુ દિવસ સુધી સેવન કરવું પડે છે. પેટ-ચુંક, આફ્રે।, અગર અર્જાર્ણ હોય ત્યારે તથા પેટમાં ગોટો ચડ્યો હાય ત્યારે કાળીજીરી તેલવાળી ફરીને અગર એમતે એમ લેવાય છે, પેટના કૃમિ માટે કાળીજીરી ખવરાવ્યા પછી એક સાદો જુલાબ આપવા જરૂર છે, કાળીજરીને લીંબુના રસમાં ધસી વાળને લગાડવાથી જુનો! નાશ થાય છે. તેમજ કાળીજીરીને પાણીમાં વાટી પીવાથી ઝીણો ઝીણો તાવ હોય તે મટી જાય છે. એક ભાગ હરતાલ, ચાર ભ્રાગ કાળીજીરી, અને એક ભાગ ત્રિફળા મેળવી તેને ગૌમૂત્ર સાથે વાટી લેપ કરવાથી શ્વેતકૃષ્ઠ, અને ચિત્રી ધણી જલદીથી ઓછાં થાય છે. ચિત્રી દુર કર- વાને માટે તેનો આ પ્રયોગ ધણો સારે છે; અતે દરેક વૈદે એ અજમાસ કરવા જેવે। છે. માત્રા-કાળીજીરી ૨ થી ૪ વાલ, બચ્ચાંને માટે ૧ વાલ, ચૂર્ણ ન તોલે.” (ડા. વી. ઝી.) “કાળીજીરી ગુંબડાં ટાળે છે, દુસાલામાં રાખવાથી ઉથા બેસતા નથી.” (વે. ર્ગનાથજ ). ૭-સ્થાનક-વાડીઓની વાડ પાસે, બાવળ વગેરેનાં ઝાડવાં નીચે અને કાદીવાળી જમીનમાં ઉગે છે. એ આખા હિન્માં થાય છે. ૮-વિ૦ વિવેચન-કાળીજીરીના ખીજતો આકાર જીરાંતે મળતો હોવાથી એને કાળીજીરી કહે છે. એના છોડવા તેમજ ખીતે પણુ કાળીજીરીતે નામે ઓળખે છે. કાળીજીરીનાં ફૂલ ઉધડયાપછી તેમાંનાં ખીજ તરત પાથી જઇ ખરી જય છે. માટે વાધરી આદિ ગરીબ લોકો ભાદરવા આસુમાં તેનાં ખીજ એકઠાં કરી પોર- બંદરની બન્નરરમાં ગાંધીને ત્યાં વેચે છે. અને ડુંગરનાં પાઉનાં ગામડાંના લોકો પોતાનાં ધરવૈદાં માટે પણુ એનાં ખીજ સંત્રી રાખે છે. કાળીજીરીના છોડવા આ સ્વસ્થાનમાં વિશેષ નહીં ઉમવાથી કાળીજીરી ધણી એકડી થઇ શકતી નથી. કીલૉજીતે પણુ કાળીજીરી કહે છે, પણુ તે (પ- છ ૦11થ5110૯)નતાં ખીજ છે. વર્ગ-(કુસ્‍્પાઝિટી). નંબર-૨૯૬. ઉ-શાન્્રીયનામ-1. લં1101'0500115. દૃષ્ટાન્ત-ણ. 111. [. 257. ૨-દેશીનામ-વડી સદોડી, મોટી સૅદરડી (પેન-મુ૦). ૩-વણેન-મોટી સેદરડીના છોડવાની ડાંડી અને શાખાઓ ધોળા રંગની હોય છે. છોડવા ૧ થી ૨ ક્રીટ ઉંચા થાય છે. તેમાં ધણુંકરી તળિયે શાખાઓ હોતી નથી પણુ અધવચમાંથી કેટલીક લાંખી શાખાઓ નીકળે છે. તે ધણીવાર ડાંડીથી ઉંચી વધી જય છે. પાન આંતરે આવેલાં હોય છે, તે તળિયે સાંકડાં ને મથાળાં તરક પેહેોળાંથતાં હોય છે, ટેરવાં બહુધા ગોળાઇ- લેતાં હોય છે. પાન * થી ૨ ઇંચ લાંબાં અતે $. થી ર પોહોાળાં હોય છે. તે બન્ને સપાટીએ ધણુંકરી એક સરખાં ધોળાસલેતા લીલા રંગનાં હોય છે. શાખાઓને છેડે નાહાની પુષ્પ ધારણુ કરનારી સળીઓપર 3. ઇંચ વ્યાસનાં જંખુડા રંગનાં ફૂલો આવે છે. આ દરેક ફૂલ- (101૪01 1080ં)થી બહાર લાંખાં, ઝીણાં, સાંકડાં થતાં ટેર્વાવાળાં પુષ્યપપત્રો આવેલાં હોય છે. ફૂલ ઉધડે છે ત્યારે અત્યંત સુંદર ધેરા જંખુડા રંગનાં દેખાય છે. ફલ ધણાં બારીક સુંત્રાળાં વાળની રૂંવાટી અતે મથાળે સફ્ફેદ લાંબા વાળની પીછીવાળાં હોય છે. એના આખા છોડવાપર ફ્રોંકા ધોળા રંગની રૂંવાટી હોય છે; એની ડાંડી અને શાખાઓના ધોળા અને ફૂલના ધેરા નનંખુડા કે આસમાની રંગપરથી એના છોડવા તરત ઓળખાઈ આવે છે. સેદરડી કરતાં આના છેડવા વધારે કટ્ૃટયુ અને ભરાવવાળા હોય છે, માટે એને મોટી સેદરડી કહે છે. એનાં મૂળ અને ફૂલતે સેદરડી પેડે ઉપયોગ કરવામાં આવે છે. એ કાઠિયાવાડ, સિધ અતે પંજાબમાં થાય છે. ૩૯૮ વનસ્પતિવર્ણન. વ્ગ'-(કુમ્પાઝિટી.) નંબર્‌ ર૭. ૬-શાજ્્રીયનામ-1910][02181010]7પડ 8081001: દૃષ્ટાન્ત-4િ. 111. [. 249; કે. ૩. 154; દા. 111. [. 208; ર્‌. નિ. પા. ૫૬૯. ૨-દેશીનામ-ખરસટ ભૉંપાત્રી (પોન્ઝગુન) પાથરી (8૦); મૉમી (રિં”); રાતમૂછીવા, મોગિહા (લબ). ૩-વરણન-એના છોડવા ચોમાસે ધણા જવામાં આવે છે. તે ધણા ખરસટ વાળથી ભરાયલા હાય છે. તે બખે શાખાએઓથતા ૧ થી ૨ ફ્રીટ ઉંચા થાય છે. એના પાન આવે છે, તે ધણંકરી છાતળાંની પેડ્ટે જમીનપર ક ઝે અડ અ ક 5૩ દ 1 પથરાયલાં હોય છે. તેનાપર વખતે જંખુડા રંગની છાયા ક્યમ કિ હોય છે. શાખાપરનાં પાન જરા છેટાં છેટાં અને નાહાનાં અને આંતરે આવેલાં હોય છે. શાખાએપર પાન જેવાં પુષ્પપત્રોની અંદર તોરા પેઠે જ્નંષ્ુડા રંગનાં ફૂલ (103%01” ઊલ્દરઉં) આવે છે, તેનાં પુષ્પપત્રો તીદ્દણુ અણીદાર અને ખરસટ હોય છે. ફલ રૂંછાળવાળાં અને ઉભી નસોવાળાં હેય છે. ૪-ઉષચોગી અંગ-સર્વાગ. પ-ગુણદ્દોષ-ચિરગણકારી પૌષ્ટિક, જ્વરક્ય અને મૂત્રલ. ૬-ઉપચોાગ-એનાં મૂળને કાઢો સાકરની સાથે પ્રમે- હવાળાને અપાય છે. તેમ જ તે સંધિવા અને તાવના કાઢામાં વપરાય છે. એનાં પાનને પાણીમાં ગરમ કરી તાવવાળાતે બાફ અપાય છે. પેશાબ ન છૂટતો હોય તો એનાં પાન પાણીમાં ઉકાળી તે ગરમ પાણીમાં આન્રીને ખેસાડવાથી પેશાબ છૂટે છે. છ-સ્થાનક-રસ્તાની બાજુએ, પાણીના ધોરીઆ કાંડે, પણુ વિશેષ કરીને ડુંગરમાં ચરીઆણુ ધાસની દળ દળ જગામાં અને ખીજ ઝાડવાંઓતે છાંયડે ધણુંકરી કડુ જગામાં ઉગે છે. એ હિંન્ના ધણા ખરા ભાગોમાં શમ ૮-વિશેષ વિવેચન*-એના દેડવાનાં પાન જમીન- પર ભૉંપાત્રીનાં પાન પેઠે ચોતરફ પથરાય છે, અને તે ધણાં ખરસટ હોય છે, માટે એને ખર્સટભોંષાત્રી કહે છે. એના છોડવા નીચે ધણાં મૂળનો ઝુમખો હોય છે. માટે એને શતમૂલિકા અતે એનાં ખરસટ લાંબાં , ગાઇની જભ જેવાં પાનતે લીધે એને ગોાજિહ્ધા કહેતા હશે. વર્ગ-(કુસ્પાઝિટી.) નંબર્‌ ર૯૮* ઝન વીક બેજાન €૦11%2701ઉૈ૯ડ. દૃછોન્સ-ળ. 114: 0/:245;:.* ૪. 185.93. નિ, પા. ૫૮૧. સફ્રેદ ટ ૨-દેશીનામ-માંકડમારી, અજગંધા, ગંધારી સેદરડી. ઉન્નશુન); ઘાને? ગોસારી (મન). ુ ૩-વર્ણન-એના છોડવા ચોમાસે ધણા ઉગે છે. ત ૧ થી ૨ ફ્રીટ ઉંચા વધે છે, એમાં થોડી લાંબી શાખા- ઓ હોય છે, પાન સામસામાં, તેમ વખતે આંતરે પણુ આવેલાં હોય છે, તે ઘેરા લીલા રંગનાં, બન્ને સપાટીપર ધોળા ખરસટ વાળની રૂવાટીવાળાં, પાતળી ડીટડીવાળાં, તળિયે થોડાં સાંકડાંથતાં, વચમાં પોહોળાં, અને અધ- વચ ઉપરથી પાછાં સાંકડાંથતાં ટેરવે ખુઠ્ઠી અણીવાળાં હોય છે. પાનની કોર કાંગરીવાળી હોય છે. પાન ૧ થી ઝુ બ્ઝાન જ. 3 ન | ૨ ઇંચ લાંબાં અને : થી ૧૩ ઇંચ પે[હોળાં હોય છે. થડમાં પોહેોળાં લંબગોળ લાંબાં કાંગરીદાર ધણાંજ ખરસટ ' હો્ળા હે ૩ તેમાં ૩ ઉભી ઝાંખી નસો હોય છે. ફૂલ (101701' 104) ધેળાં કે કોઈવાર ફીકા જાંબુડા રંગની છાયા- છે. તે શાખાઓને છેડે નાહાના ઝુમખાની પેડે ડુંકી પાતળી ડીટડીપર આવેલાં હોય છે. આ દરેક ફૂલ (101₹01' 10 )તી ડીટડીપર ધણુંકરી અકેકું ઉપ- પુષ્પપત્ર આવેલું હેય છે. પુષ્પપત્રોની હાર ર થી ૩ હોય છે, તે સાંકડાં, મથાળે અણીથતાં, અતે વચમાં ધણુંકરી ઉભી ૨ નસોવાળાં હોય છે. રૂલ-બીજ-(8ત૦0૦૭)- -કાળા રંગનાં, તળિયે ધોળી ટપકજીવાળાં, એક બાજુ જરા વાંકલેતાં, ૨ લાધ્રન લાંબાં અને પ ઉભી _ધારવાળાં હોય છે. એને સથાળે સૂટ્દમ દાંતાવાળા પ ધોળા રંગના, ઉભા, લાંબી અણીવાળા છોતા હોય છે. એના આખા છોડવાપર ધોળા ખરસટ વાળની રૂંવાટી હોય છે. એતું મૂળ ધોળા રંગનું અને છોડવાના પ્રમા- ણુમાં ટુકું હોય છે. એના આખા છોડવામાંથી તોપણુ વિશેષ કરીને એનાં પાન અતે ફૂલને જરા ચોળવાથી તેમાંથી ધણી ઉમ્ર વાસ નીકળે છે, જે ચોમાસે ખોકડા | (બકરો) વરસાદથી ભીજાએલેો હોય, અતે તેમાંથી જેવી વાસ નીકળે છે, તેતે મળતી હોય છે. તેપરથી એને અજગંધા કહેતા હશે. એની વાસ પાસે. માંકડ આવતા નથી એમ ડહેવાય છે જેપર્થી એને માંકડ- માર્‌ ડહે છે. કાળીજીરી અને સહદેવી સાથે અજગંધા પણુ ઉગે છે. એના ગણુ વૈ. રૂગનાથજ સહદેવી જેવા લખે છે. વર્ગ-( કુમ્પાઝિટી ). નંબર્‌, ૨૯૯? ૨૬-શાસ્રીયનામ-(€3/&111001116 1746. * દૃષ્ટાંત-ળ. 111. [. 946; તપ. ૩. 155.' ૨-દેશીનામ-એઓપખરાડ (પો૦); ચંમોત્રી (૫4૦). ૩-વણૈન-ગંગોત્રીના છોડવા ચોમાસાં ઉતાર 'અને શિયાળે જ્ેવામાં આવે છે. તે ? થી.૧ કે ૨ ફીટ ઉંચા વનસ્પતિવર્ણન. હોય છે. કોઈવાર તેની તીચેની શાખાએ જમીન સરસી પણુ હોય છે. પાન આંતરે આવેલાં, વિભાગિત, ૧ થી પ ઇંચ લાંબાં અને ર થી ૧ ઇંચ પોહોળાં હોય છે. તેની કોર્પરના વિભાગો પણુ ઉંડા કે છીછરા દાંતા- વાળા હોય છે. ફૂલ અત્યન્ત સુંદર ગુલાબી છાયાલેતાં જાંખુડા રંગનાં હોય છે. એના આખા છોડવાપર્‌ ચીક!- સવાળા ધોળા વાળની રૂંછાળ હોય છે, એમાંથી સુગૅ- ધિત વાસ નીકળે છે. ૪-ઉપચોાગીઅંગ-સવૌગ. પ-ગુણર્ોષ-મૂત્રલ. ટૃ-ઉપચેોઃગ-એના તાન્ન છોડવા પેટુપર બાંધવાથી પેશાબ ન છૂટતો હોય તે “ટે છે. લોહીવિકારના માથાના સખ્ત દુખવાપર એના છોડવા માથે બાંધવાથી દુખાવો નરમ પડે છે, નદી, વોકળા, કુવાના કાંઠા, અને તળાવ વગેરેને કાંઠે ગગાત્રી ઉગે છે, આ સ્વસ્થાનમાં તે હડિયા ડુંગ-. રમાંના પ્રાંસીઆ તળાવ કાંડે થાય છે. એના છોડવા ઘણુંકરી ભીનાસવાળી જમીનમાં અને નદી, નાળાં કે તળાવને કાંડે ઉગે છે, માટે પાણી સાથે તેના આવા સંબંધને લીધે, અને તે એટલા તો સુંદર હોય છે કે તેના તરફ તુરત માણુસનું લક્ષ જય છે, જેથી એનું ગંગાત્રો નામ પ્રસિદ્ધ થયેલું છે. એનાં પાન અતે ફૂલ બહુ જેવા લાયક છે. વર્ગ-(કુસ્પાઝિટી). નંખર્‌ ૩૦૦* ઉ૧-શાન્ત્રીયતામ-01'૧112€0 1180€1'૧5]081218. દષ્ટાન્ત-ળ, 111. [). 247; પે. 0. 155; 10, 1. [0% 109: ર-દેશીનામ-ઝીણુકીમુંડી, નાહાની ગોરખમુંડી (પોાન્ઝ-ગુ૦); સષીપત્રી (8૦); સહ્તદ (ટિં૦); ગજસનાતિન (ગરવી); વરંગાસિષ-વોરી (જારસી). ૩-વર્ણૂન-નાહાની ગોરખમુંડીના છોડવાએ શિયાળે ધણા ત્ેતેવામાં આવે છે. તે છાતળાંની માફક જમીનપર્‌ પથરાયલા અતે કોઇવાર ઉભા હોય છે. તે ૪ થી ૮ ઇંચ કે વખતે ફુટેક લાંબા હોય છે. એના આખા છોડ- વાપર લાંબા, ધોળા ને' જરા ખરસટ વાળની રંંછાળ હાય છે, એના છોડવામાં કોઇવાર બે ચાર અને કોઇવાર ધણી શાખાઓ નીકળેલી હોય છે. એનાં પાનતો આકાર ભૉંપાત્રીનાં પાનને થોડો મળતો હોય છે. ફૂલ પીળાં, અને ફલ ભૂરાં ને સૂટ્મ હાય છે.. હ : મૂળ-ભૂરાંસલેતા ધોળા રંગનાં છોડવાના પ્રમાણમાં ધ્રણાં ઝીણાં હોય છે. તે ઝીણી સુતળી જેવાં પાતળાં ૩૯૯ અને ભાગ્યેજ ફાંટાવાળાં હોય છે. તે ૧ થી % ઇંચ લાંબાં હોય છે. ડાડી અને શાખાઓ-ડાંડી કવચિતજ હોય છે. પણુ ધણુંકરી મૂળને મથાળેથી શાખાએ નીકળેલી હોય છે. તેપર ઉભી હાંસો અને ધોળા ખરસટ વાળની રૂંછાળ હોય છે. તે સુતળી જેવી જાડી અને ગાળ કે વખતે મથાળે ચપટી હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે ૧ થી ૩ ઇંચ લાંબાં અને 1 થી ૧ ઇંચ પેહેોળાં હોય છે. તે રંગે ફ્રોકાં લીલાં અને બન્ને સપાટીએ ધોળાવાળની રછાળ- વાળાં હોય છે. તેને ડીટડી હોતી નથી. તે શાખા પાસે સાંકડાંથતાં, ડાંડીને ચોટટુક થઈ નીકળેલાં હોય છે. તે મથાળે પોહોળાંથતાં અને તેની કેર છીછરા વિભાગે[- વાળી હોય છે. આ વિભાગોપર સૂૃદ્દમદાંતા આવેલા હોય છે. ફેલ-પત્રતી સામી બાજુએ કે શાખાઓને છેડે ઘણું | કરી અક્રેક આવેલું હોય છે. ફૂલની ડીટડી -ૈ થી ર ઈંચ લાંબી અને ધોળા લાંબા વાળની રછાળથી ગીચ ભરાએલી હોય છે. દરેક ફૂલ (101૪૯1 લ્થ્રવં) ની નીચે ૬ થી ૧૦ લીલા રંગનાં પુષ્પપત્રો હોય છે. તેપર ધ્રોળાવાળની લાંબી રૂછાળ હોય છે. એ દરેક - ફૂલમાં ધણી સૂદ્મ ફૂલડીઓ (101213) હોય છે. તે પીળા રંગની હોય છે. ફૂલ અધગેળાકાર હોય છે. તેતો વ્યાસ ર્‌ થી ૩ લાને જેટલો હોય છે. ફ્લ-બીજ-(%011€0૯5) ભૂરા રંગનાં, ચપટાં, કેર અને વચમાં ધણુંકરી ધારવાળાં, રં લાઈન લાંબાં હોય છે. તેતે મથાળે ભૂરા ધોળા સૂટ્મવાળની પાંખડીથી ડુંકી કુંડલી હોય છે. ૪-ઉપચોાગીઅંગ-સર્વાગ. પ-ગુણુદોષ-સારક, વેદનાશામક, ચિરચુણુકારી પૈ।ણ્િક, પાચક અને મૂત્રલ. ધ ટ્‌-ઉપચોગ-એનાં પાનનો રસ જરા ગરમ કરી, તેલ સાથે મેળવી, તે તેલનું ટીષધું કાનના દુખાવાપર કાનમાં નાંખવામાં આવે છે. પેટના દુખવાપર, કેલેરા, અને આંચકીપર પણ્‌ એનાં પાનને કવાથ અપાય છે. એનાં પાનને કવાથ હિસ્ટીરીઆ અને અડચણુથી આવતાં દસ્તાનપર વાપરવામાં આવે છે. એના છોડવા પાણીમાં ગરમ કરી સંધિવાના સાજપર બાંધવામાં આવે છે. છ-સ્થાનક- ૮-વિરેષ વિવેચન- એના છોડવા ગોરખમુંડી જેવા દેખાય છે, વળી એ ગોરખમુંડીની પે્ડે શિયાળે ખેતરમાં અને ભીનાસવાળી જગાએ ઉગે છે, પણુ મુંડીથી નાહાના હોય છે માટે એને ઝીણુકી કે નાહાની ૪૦૦ વનસ્પતિવણૅન. ટે ગાર્‌ખસુંડી કહે છે. એના છોડવા હિદુસ્થાનમાં ધણી) ર૨-દેશીનામ-ચાંચડમારી (પેોન-ગુ૦); સતમાયુરટા ખરી જગેઃએ થાય છે. (સ૦); સેતજજરંથા (૦). ----- ૩-વણેન-ચાંચડમારીના છોડવા ચામાસે ધણા ઉગે વર્ગ-( કસ્પોઝિટી. ) છે, તે ૧ થી ૩ ફ્રીટ ઉંચા થાય છે, 'કાઇવાર તેની નંબર# ૩૦૨? નીચેની શાખાઓ જમીન સરસી નીકળેલી હોય છે. ક. જિદ એની શાખાઓ ડાંડીથી બહુધા પાતળી, ઉંચી ચઢતી, 1-શાજીવનાક 0 . અને ડુંકી હોય છે, તો પણુ ડાંડીના છેડા પાસેની દશ્નન્ત-14. 11. [. 258; ડં. 9. 155: ્‌હાતી શાખાઓ વખતે ડાંડીથી થોડી ઉંચી વધી ન્તય ૨-રેશીનામ-વડા કુલવો (પે।૦); મ્હોટો કુલવો (3) છ. ડાંડી સુતળીથી પેનસીલ જેવી, અને શાખાઓ ૩-વણન-એના છોડવા ચોમાસે ઉગે છે, તે ર થી 4/6 રારાથી જાડી સુતળી જેવી જાડી હોય છે. તેપર ૩ કે ૪ ક્રીટ ઉંચા થાય છે, તેમાં પાતળી, લાંબી, ઉંચી | ઉભા હાંસા, સૃહ્મ વાળની રૂંવાટી અને લાંબા સુંવાળા ચઢતી પાને 'પાને ધણુંકરી શાખા હોય છે. છોડવાની સફેદ વાળની રૂંછાળ હોય છે. પાન આંતરે આવેલાં, ડાંડી સુતળીથી પેનસીલ કે ટચલી આંગળી જેવી તળિયે | $[2ઠી પાસે સાંકડાંયતાં, ઉપર પોહોળાં, ટેરવે ગોળાઇ- નડી થએલી હાય છે. તેપર ઉભી હાંસા અને ધોળા ટ્ષતાં અણીવાળાં હાય છે. તેની કેર દાંતાવાળી હોય વાળની આછી રૂંવાટી આવેલી હાય છે. શાખાઓ જાડા | જે %્ોમળ પાનપર વાળની રૂંછાળ વિશેષ હોય છે, રારાથી તે સુતળી જેવી જડી હોય છે. તેપર ઉભી ઝૂતે કાઇવાર આ રછાળમાં ચીકાસ હોય છે. પાન થાંસા અને સફેદ વાળની વિશેષ ર્‌ંછાળ હોય છે. ૧ થી પ ઇંચ ડીટડી સોતાં લાંબાં, અને ૩ લાઈનથી પાન આંતરે આવેલાં, તળિયે સાંકડાંથતાં મથાળે ૧3. કે ર ઇંચ પોહોળાં હોય છે. એમાં લાંબી પાતળી ષપોહેળાં ને ટેરવે પાછાં સાંકડાં થતાં ને ટેરવે ધણુંકરી ડીટડીપર્‌ શ્રાખાઓને છેડે તેમજ પત્રકાણુમાંથી ફીકા સૃહ્ષમ અણી હોય છે. પાનની કારપર છેટે છેટે સૂહમદાંતા ન્તંખુડા રંગનાં ? ઇંચ વ્યાસનાં ફૂલો ( 1037૯10 ળલ્દતે ) હોય છે. તેની બન્ને સપાટીપર જરા ખરસટ ધોળા વાળની આવેલાં હોય છે. ફ્લ-ખીજ સૂટ્મ હોય છે. ડંછાળ હાય છે. છોડવાના નીચલા ભાગનાં પાન ૩ થી રા આખા છોડવામાંથી એક જાતની ઉગ્ર વાસ ષ ઇંચ લાંબાં અને ૧ થી ૨ ઇંચ પોહાળાં અને તેના ત]ીફળતી હોય છે. કષુરીઆ અને પીળી ચાંચડમારીના ઉપરના ભાગનાં તેમ જ શાખાઓપરતનાં *ું થી ૧ કે ૨ જોડવા પણુ આને મળતા હોય છે. પણુ આનાં ન્નંખુડાં ઇચ લાંખાં અને ડુ થી $ ક ૧ ઇંચ પોહોળાં હોય છે. ફૂલતે લીધે આ તેઓથી તરત નદા એળખાઈ આવે છે. ફલ-(103૪૯1' 10્તત ) નાહાની નાહાની પાતળી ઝના છોડવા ઢોરવાડીઆં કે તખેલાઓમાં ચાંચડ ન શાખોઓતે છેડે ગુચ્છાની પેઠે અથવા અનિયમિત રીતે શ્રાય એટલા માટે ખેડુ અને બીન લોકા બાંધી રાખે સ્મ : થી $ ઇંચ લાંબાં પીળા રંગનાં ફૂલ આવેલાં છેં, માથાપર ધણી શરદી લાગી માથું દુખતું હાય તો હાય છે. તેનાં બહારનાં પુષ્પપત્રો ડુંકા ને અંદરનાં ઝના છોડવા જરા ગરમ કરી પાતળા કપડામાં લપેટી લાંબાં હોય છે, તેપર ધોળા વાળની ઝાલર જેવી લાંખી | થે ખાંધે છે તેથી શરદી દૂર થાય છે. રૂંછાળ હોય છે. કે એની વાસ પાસે ચાંચડ આવતાં નથી માટે એને ફૂલ-બીજ-સૂટ્મ, ભૂરા રંગનાં, જરા ચપટાં ને ગ્રાંચડમારી કહે છે. ખેતર અતે વાડીઓમાં, તેમજ મથાળે ધોળા વાળની પીંછીવાળાં હોય છે. એના છોડ- | ભ્‌નાસવાળી જગાએ એના છોડવા ધણા ઉગે છે. એ વાતો! ઉપયોગ ન૦ ૩૦૨-ચાંચડમારીની માફક કરવામાં | દિંદસ્થાનમાં ધણી જગાએ થાય છે. આવે છે. એના છોડવા અહીં હડિયા અને માલેકના ઉંચા વર્ગ-(કુસ્પાઝિટી). ડુંગરાપર તેમજ જુનાં ખંડેર અતે જીની દીવાલે।પર નંબર ૩૦૩* જોવામાં આવે છે એ હિન્માં બીજી ક મા ૧-શાન્ીયનામ-13. 18૯લા'થ. કન દષ્ઠાન્ત-11. 111. [૪. 268; પ. [. 157; 14૬1. વર્ગ-(કંપાઝિટી.). 1.૪: &89.. વિજ પોઈપ્કપ્ર નંબર્‌ ૩૦૨* ૨-દેશીનામ-કપુરીએ, પીળી ચાંચડમારી (પે।૦); ઉ૧-શાન્ત્રીયનામ-131011૯€0 111011૬1418. પીળા કપુરીઓ, કલ્હાર (ગુન); માયુરઝા (8૦) જજરંથા * દૃણાન્ત-. 111. [%. 201; તપે, [. 157. (હિંન્ડ્ુ 3ુજુન્રર (8૦). વનસ્પતિવર્ણન. છે. તેમાંથી કપુર જેવી ધણી ઉત્ર સુગેધિત વાસ નીકળતી હોય છે. એના છેડવા ૧થી ૩ ફ્રોટ ઉંચા હોય છે. “ક્રોાધ્વાર તેની શાખાએ જમીનપર ઢળેલી પણુ હેય છે. એના આખા છોડવાપર ધણુંકરી સૂટ્મ વાળની ર્‌ંવાટી, અને ચીકાસલેતા કે સુંવાળા વાળતી રૂંછાળ હોય છે. પાન આંતરે આવેલાં, લાંબા અતે કેોરપર દાંતાવાળાં હોય છે.' ફૂલ 103701" 1૯હ્વં પીળા રંગનાં અને ફ્લ- ખીજ 110168 સૂટ્મ અને ખુણીઆવાળાં હોય છે. ૪-ઉપચોાગી અંગ-સર્વાગ. પ-ગુણટેોષ-જ્વર, શોથ, કૃમિ અને જન્તુદ્ય. _ ૬-ઉષચેોગ-એનાં મૂળ તાવ અતે સંધિવાના ડવા- થમાં વપરાય છે. એનાં મૂળ મોઢામાં રાખવાથી ગળે શોષ પડતો હોય તો મટે છે. એનાં પાનનો રસ મધની સાથે કૃમિ ઉપર અપાય છે. એતૉ પાન વાટીને તેની થેપલી ઢોરનાં ચાંદાંમાં જીવાત પડી હોય તો તેપર બાંધવામાં આવે 'છે: એના આખા છોડવા મચ્છર અને ચાંચડને દૂર. કરવા ધણા લેકે પોતાનાં ધરમાં ખાંધે છે. એનાં પાન મરીની સાથે કોલેરા ઉપર અપાય છે. -“ઝએનાં પત્ર ટાઢાં છે. લોહીવિકાર, કફ, તરસ, બળતર વગેરે: મટાડે છે.” (વૈન- રૂગનાથજ). ૭-સ્થાનક-એના છોડવા રસ્તાએ ની બાજુએ, વાડી- ઓની વાડ પાસે, પાણીના ધોરીઆ અને વે।કળા, નદી, આણુ:જમાનમાં પણુ એના છોડવા ઉગેલા જવામાં આવે છે. એ હિન્ના ધણાખર્‌ાઃ ભાગોમાં થાય છે. વિ વિવેચન-કપુર જેવી વાસ હોવાને લીધે એને કષુરીઓ કહે છે. | કપુરીઆની ધણી જાતે થાય છે પણુ -જેટલામાંથી કપુર જેવી વાસ નીકળે છે તેટલા ખધાતે કપુરીઓ અને ચાંચડમાર્‌ી કહે છે. પરમ એવા છોડવાને ભાસુર્ડા અને હિંન્દુસ્થાનીમાં કકરૂંધ કહે, છે. (પપ, ૪. 156). , કેટલાક લોકે! આને કપુરીમધુરી પણુ કહે છે. વર્ગ-(કુસ્પાઝિટી), ૧-શાસ્્રીયનામ-1.થઇટ્લા'॥ દોદાશ.. દૃષ્ટાન્ત-ઉ.. 111. 0. 271; ક. [. 157. ૨-ટશીનામ-ખોડે કલ્હાડ (પો૦ ગુન); માંયુરછા (4૦). ૩-વણૈન-એના છોડવા ચામાસે ઉગે છે, તે ર થી ૩ કીટ ઉંચા થાય છે. તેમાં થોડીક ઉંચી ચઢતી કે પસરાંતી શાખાઓ હોય છે. એની ડાંડી અતે શાખા- આઓપર રતાસલેતા વાળની રૂંછાળ, અને પાનની કેર ૫૧ ૩-વર્ણન-કપુરીઆના છોડવા ચોમાસે ધણા ઉગે ૪૦૧ જેવી પાતળી ધાર ર્‌ આવેલી હે હોય છે. પાન આંતરે આવેલાં ૧થી ૪ ઇંચ લાંખાં અતે વાળની રૂંછાળથી ભરાયલાં હોય છે; તેને રીટડી હોતી નથી, તેથી તેની .કોર તળિયે ડાંડી અને શાખાઓપર ઉતરેલી હોય છે, તે દાંતાવાળી હાય છે. એને શાખાઓના છેડા પાસે ડ્રીકા જાંખુડા રંગનાં ફૂલો (103701 10૩) આવે છે, તેનાં બહારનાં પુષ્પપત્રો બહુધા પાછળ વળતાં અતે અંદરનાં તેથી લાંબાં અને સીધાં હોય છે. ફ્લ-ખીજ ( 01101108 ) સૂટ્મ વાળની રૂંવાટી અતે મથાળે ધોળા વાળની પીછી- વાળાં હોય છે. એના છોડવાને ઉપયોગ પણુ નંન ૩૦૨ ના જેવે। છે. એમાં પાનને ડીટડી હોતી નથી માટે એતે બોડૅ! કુલ્હાડ કહે છે. વરસાદનું પાણી ભરાઈ રહેતું હોય એવી દળદર જગ્યાઓમાં એના છોડવા ઉગે છે. વર્ગ-(કુસ્પાઝિટી). નંબર્‌ ૩૦૫* ઉ-શાજ્તીયનામ-1.. ૧011. દૃષ્ટાષ્ત-તિ, 111. 0. 271; પં. 0. 157; 17411. 11. [. 584. ૨-દેશીનામ-અડખાઉમળેો (પે।%૩૦); ગમી મૂકી, મૌતમૂઝી (૦ન-હિં૦). ૩-વણુન-એના છોડવા ચોમાસે ઉગે છે, તે ૧ર થી તળાવ-ખાખાચીઆં વગેરેને કાંડે ઉગે છે.” ડુંગરપર ચરી- | ૨૬: ફીટ ઉંચા થાય છે. એમાં ઉંચી ચઢતી થોડીક પાતળી શાખાઓ નીકળેલી હોય છે, પાન આંતરે આવેલાં, તળિયે સાંકડાંથતાં, મથાળે પોહોળાં, પણુ છોડવાના ઉપરના ભાગ અને શાખાઓપરનાં પાનનાં ટેરવાં અણી- વાળાં હોય છે; પાન ધણાં પાતળાં હોય છે, તેને ડીટડી હોતી નથી તેથી તેની કોર ડાંડી કે શાખાને ચોટડુક થએલી હોય છે, અને ત્યાં તેની કેોરના ખેક છેડા માણુસના કાનની ખૂટ જેવા નીકળેલા હોય છે, અથવા ત્યાં ૩ થી પ ચેક સૂટ્દમ પાન જેવા છેડા આવેલા હોય છે. ફૂલ-(10%૪૯' 1૯8) ન્નંષુડા રંગનાં શાખા- ઓના છેડા પાસે આવેલાં હોય છે, તેનાં પુષ્પપત્રે ધોળા, સુંવાળા, લાંબા વાળની ર્‌છાળવાળાં હોય છે. ફૂલ-બીજ-(8€1010€3) સૂટ્મ હોય છે. એના આખા છોડવાપર્‌ ધોળા રંગના સુટ્દમ સુંવાળા વાળની રૂંછાળ હોય છે, ને તેમાં ચીકાસ હોય છે, જેમાંથી એક જતની જરા સુગંધિત તોપણ અણુગમતી ઉત્ર વાસ આવે છે. એનું મૂળ છોડવાના પ્રમાણુમાં નાહાનું અને ફાંટા- ઓવાળું હોય છે, એની ડાંડીને તળિયે અને મૂળને મથાળે સફ્રેદ લાંબા સુંવાળા વાળની શિ પોલ જેવી ખાસ રૂંવાટી હોય છે. ઃ ૪૦૨ એતો ઉપયોગ પણુ ન નં૦ ૩૦૨ જરો કરવામાં આવે છે. એના છોડવાનાં તળિયાંનાં પાન મૂળાનાં પાન જેવાં રખાય છે, વળી એ જુની દીવાલ કે ખંડેરેની સાટીની ભીતમાં કે તેતી પાસે ઉગે છે, માટે એતે ભીંતમૂળી કહે છે. વર્ગ-(ઇસ્પોાઝિટી). નંબર્‌ ૩૦૬? ઉ૧-શાગ્નીયતામ-1210011€1 10110001818. દૃષ્ટાન્ત-ણ. 111. 0. 272; ડે. 0. 158; 10. 1. [18 1. [. 291; રૂ. તિ. પા. ૧૩૧. ૨-ટેશીનામ-રાસના, (શના (પૉન્નશ૦) (સ૦નહિં૦); રહતા ચિન. 3-તરણેન-રાસનાના છોડવા ખારે માસ ન્નેવામાં આવે છે. પણુ તે ચામાસાં ઉતાર શિયાળે વિશેષ ફૂટી નીકળે છે. એનાં મૂળ સુતળીથી પેનસીલ જેવાં કે ક્રાઇવાર્‌ ધરડા છોડવા નીચે આંગળીથી હાથનાં કાંડાં જેવાં જ્નડાં થાય છે. એનાં મૂળ રેૈતાલ જમીનમાં ઉંડાં ખેડ્ડેલાં હાય છે. અને તે જમીનમાં તે જમીનમાં ૨૫-૫૦ ષ્રીટ કે તેથીએ લાંખાં ચાલ્યાં ન્નય છે. તના ફાંટાએ ચોતરફ પસરાતા હાય છે. તે જેમ જેમ જમીનમાં લાંબા વધતા જય છે, તેમ તેમ જમીન ઉપર થોડે થોડે છેટે છોડવા જેવી ફૂટ સુકતા જય છે. આવી રીતે તે જયાં ઉગે છે ત્યાં એક ધણુંકરી તેતુંજ સ્વતંત્ર જાળું બંધાઈ ન્નય છે. મૂળ-ભૂરા રંગનાં, બહુધા લીસાં, ઉભી ઝીણી કર- ચલીવાળાં, સીધાં કે અગડગઠી ગાંઠો ને અનિયમિત ખાં- ચાવાળાં હોય છે. આ ગાંડા કે ખાંચા ઉપર વખતે ઉન જેવા ધોળા વાળની ર્‌ંછાળ હોય છે. મૂળપરતી છાલ જરા જાડી, પોચી, બટકણી અને તરત તેપર્થી ઉતરી શકે એવી હોય છે. મૂળતેો આડો કાપ કરી જતાં તે અંદરથી ધોળાસલેતા ભૂરા રંગનું અને સછિદ્ર ચક્ાકાર્‌ ગાઠવાએલાં ખપાટીઆં જેવાં પડેાવાળું દેખાય છે. અને તેમાં વખતે જરા રંઝન જેવે। રસ દેખાય છે. વાસ તીખાસવાળી, ઉગ્ર અતે સ્વાદ સહેજ ફડવાસલેતે દાહક અતે તેલીયો ને ગળચટેો લાગે છે. ડાંડી અને શાખાઓ -સુતળીથી ટચલી આંગળી જેવી જાડી, અને ભૂરાવાળની રૂવાટીથી ભરાયલી હાય છે. કોમળ શાખાઓપર્‌ ઊન કે રૂ જેવા લાંબા ધોળા વાળની રૂના પોલજેવી ગીચ રૃછાળ હોય છે. પાન-આંતરે આવેલા હોય છે. તે ટુંથી ૨૩ ₹ંચ લાંબાં અતે 3થી 2 કે ૧૨ ઇંચ પોહેળાં હોય છે. તેની બને સપાટીપર્‌ ધોળા કે ભૂરા વાળની રૂંવાટી હોય છે. કોમળ વનસ્પતિવર્ણુન. ય, .બરઝપમગગમગગગગ૪૫-૭ગા૬-૭૨૩--............ .- -. પાનપર્‌ ધોળા, ચળકતા લાંબા વાળની ગીચ બેઠેલી રૂંછાળ હોય છે. પાનને ડીટડી હોતી નથી, ને હોય. છે તા ધણીજ ડુંકી હોય છે. પાન તળિયે સાંકડાંથતાં, મથાળાં તરક્‌ સહેજ પેોહેોળાં, અને ટેરવે સાંકડાં અણી- થતાં હોય છે. શાખાઓના ઉપરના ભાગનાં સાંકડાં પાન લણી પરદેશી મીંઢીઆવળનાં પાનને ધણાં મળતાં હોય છે. પાનમાંતી નસો ઝાંખા, તે ઉંચી ચઢતી હોય છે. ફલ-ફૂલના ઝુમખા શાખાઓને છેડે આવેલા હોય છે. તેમાંનું દરેક ફલ-(1037૯1' ઊલ) ર થી ૩ લાઇન લાંખું હોય છે. તેતાપર પોહોાળાં, બહુધા ખુઠ્ઠાં, વાળની રૂંવાટીવાળાં પુષ્પપત્રો આવેલાં હોય છે. તે અંદરથી ધાણાનાં ફ્રોતરાં જેવાં દેખાય છે. કૂલ-ખીજ-ઘધેરા ભૂરા રંગનાં, સૂટ્મ, લીસાં, ઉભી હાંસાવાળાં હોય છે. ખોટાં ફ્લપરતી ધોળી વાળની પીંછીમાંના વાળ તળિયે જ્નેડાયલા હોય છે. ૪-ઉપચેોગીઅંગ-સર્વાગ. પ-ગુણટેોષ-ચિરચુણુકારી પૈષ્ટિક અને વાયુહર્તા. હૃ-ઉપચોાગ-રાસનાનાં મૂળ સંધિવાના કવાથમાં ખાસ કરીતે ધણા જુતા વખતથી આ દેશમાં વપરાય છે. મૂળને અભાવે એની ડાંડી પાન વગેરે પણુ વપરાય છે. છપનિયા દુકાળ વખતે એનાં મૂળ અતે છેડવા પણુ ખેડુ લોક ઢોરતે ખવરાવતા હતા. “બનાવટઃ-રાસ્નાપંચક ૧-રાસ્તાપંચકઃ-રાસ્ના, ગળે, દેવદાર, સુંઠે અને એરંડીમૂળ દરેક એ ચીનને સમભાગ લઇ તેને અધક- ચરી કરી રીતસર કવાથ કરવે।. ગુણુ;-ઉષ્ણુ, વાતહર. ઉષચેગ:-તમામ જતના વાતવ્યાધિ ઉપર ઉપયોગી છે. અને તેની તે અસરમાં શ૬હ્દિ થાય તેટલા માટે તેને ગુગળની સાથે મેળવવામાં આવે છે. સંધિવા, ગૃદ્રસી, રાંઝણુ તથા ઉરૂસ્તંભમાં તે ઉપયોગી છે. જૂદી ન્નૂદી ન્નતના વાતરેાગ ઉપર તેની જૂદી જૂદી બનાવટો વપરાય છે. તે સિવાય તે અર્ધાંગ અને અદિંત રોગમાં અપાય છે. કેટલીક જાતના વાતવ્યાધિમાં જ્તાનતેતુતી શક્તિ કમી થાય છે, અને કેટલાક વ્યાધિમાં જ્ઞાનતંતુ બરોબર હાય છે, પણુ તે ભાગનું લોહી દૂષિત થયેલું હોય છે. અને ત્યાં કોઇ ખીજા બહારના પદાર્થનો જમાવ થયેલ જણાય છે. (લોહીમાં તે દરદોની અંદર્‌ એક જાતનો ચીકણે। પદારથ મળેલો હોય છે ને ત્યાં રાસ્નાનો કવાય ઉપયોગી છે. જ્ઞાનતંતુની વિકૃતિથી થયેલ અર્ધાગ, અદિંત અને પક્ષાધાતમાં તેની અસર ધણીજ મોટી છે. રાસ્ના આમવાત ઉપર ઉપયોગી છે પણુ ખીન્ન રકતદૂષિત વાતરોગની પેટે તેમાં પણુ બીજી સારક વનસ્પતિવર્ણુન. ૪૦૩ દ્વા મેળવવાની જરૂર પડે છે. આમવાત ઉપર રાસ્નાને એરંડમૂળની સા્‌થે મેળવવું યોગ્ય છે અતે તેટલા માટે રાસ્નાપંચક વધારે માફક આવે છે. લોહીની અંદર આ પ્રસંગે અમ્લરસનો જમાવ થયેલો હોય છે અને તેથી તે દૂર્‌ કરવાને માટે રાસ્નાની સાથે સારક દવાની જરૂર છે. માત્રા-રાસ્નાપંચક ર તોલા,” (ડા. વી. ઝી.) “રાસ્ના, ગોખરૂં, એરંડમૂળ, દેવદાર, સાટોડી, ગળે અને ગરમાળાનો ગોળ એ સાત ઔષધોને કાઢો રાસ્ના- સપ્તક કહેવાય છે. એ કાઢાની અંદર સુંઠે નાખી પીવામાં આવે તો નંધ, કેડ, પડખાં, પીઠે વગેરેમાં થતી પીડા તથા સધળી જતના વાતરેાગ મટે છે. રાસ્તા, ગળે, ખળદાણા, જેડીમધ, ગોખરૂ અતે એરંડમૂળ એ છ આષડોનો કાઢો એરંડતેલ નાખી પીવામાં આવે તો અંત્રશૃહ્ધિ જે અંતરગળ કહેવાય છે અને જેથી ૬ૃષણુ મોટાં થાય છે તે મટે છે. રાસ્ના અતે મનસીલથી સિદ્ધ કરેલ તેલનું અંજન ફરવામાં આવે તે! તંદ્રિક સન્તિપાતનો નાશ થાય છે.” (વે. શા, મ. ગે.) . પયોગચિંતામણી-નામના વૈદ્ય ગ્રંથમાં રાસ્નાદિ કવાથ ખે લખ્યા છે. તેમાં એક લધુ એટલે નાહાને રાસ્નાદિ કવાથ એ “રાસ્નાદિ પંચક”જ છે. પણુ ખીત્તે રાસ્નાદિ કવાથ લખેલો છે જેમાં ૩ર જણુસો આવે છે તે નીચે પ્રમાણે છેઃ- “રાસ્ના, ગળો, એરંડાનું મૂળ, દેવદાર, હરડેદળ, ડચુરે, ખળખીજ, વજ, ફાળીપાટ, વરીયાળી, સાટોડીની જડ, ખીલી, અરણી, શિવણુ, પાડળ, ટીટૂ એ પાંચેનાં મૂળ અતિવિષ, ગોરખમુંડી, કાંટાસળૈયો, જવાસો, અજમો, પુષ્કરમૂળ, આસગંધ, મ્રસારણી, ગોખરૂ, અરડુસો,, છીણીનાં મૂળી, વરધારો, સતાવરી, વિદ્યાબાહ્મી, ગુગળ અતે વાળો એ બત્રીસ ઓષધેો બરોબર ભાગે લઇ જરા ખોખરાં કરી ત્રણુ ભાગ પાડી એક ભાગને! કવાથ વિધિ પ્રમાણે કરવા. ચુગળને પ્રતિવાપ (કવાથને ગળી લીધા પછે જે ચીજની ભૂકી ઉપર ભભરાવે તે પ્રતિવાપ) દેઇ પીએ તો સર્વ વાયુરોગ એટલે કંપવાયુ, શોફેવાયુ, પ્રતાનકવાયુ, મન્યાસ્તંભ, મુખદોષ, પક્ષધાત, અદિતિ ( અડદીયે। )- વાયુ, આક્ષેપક વાયુ (જેને હિસ્ટરીયા વાયુ કહે છે તે), ઝુબડાપણું, હનુમ્રહે (સ્વર ગ્રહ), આઢયવાયુ, ખોબડાપણું, લંગડાપણું, ખભાની રગોનું રહી જવું, ત્રધસીવાયુ, જ્નનુવે। અને ડંમર્‌ વીગેરે વાંયુરોગ તથા ગોળા, થળ, કેડનું પકડાધ્ જવું, આમવાયુ, નિરામ તથા સાત ધાતુની અંદર ઘેરાયલેો વા એકજ સ્થળે રહેલો વાયુ રોગ મટે છે; તથા વિશેષ કરીને વાતરક્ત ઉપર આ બત્રીરીકવાથ પોપરના પ્રતિવાપથી આપવો એમ શ્રી આત્રેયરૂપિઝએ કહેલ છે, અથવા પીપરના ચૂર્ણ્થી અથવા યોગર્‌ાજ । થાય છે. ગુગળથી વા અજમોદાદિ * ચૂર્યથી અથવા એરંડતૈલના પ્રયાગથી આ કવાથ પીએ તો સવે પ્રકારના વાયુરેગ નિશ્ચે દૂર થાય છે.” ૭-સ્થાનક-કાદીવાળી તેમજ દરિયા કિતારા પાસેની રેતીના હસાવાળી જમીનમાં ઉગે છે, * એ કાઠિયાવાડ, કચ્છ, સિંધ, પંજાબ, અવધ-કાનપુર અને બંગાલમાં થાય છે. ૮-વિરેોષ વિવેચન--રાસ્નાનાં મૂળ જમીનમાંથી ખોદી કાઢયા પછી તેની નડી અને ઝીણી એમ ખે નત જૂદી પાડવામાં આવે છે. તેમાં સુતળી જેવા ઝીણા લાંબાં મૂળના ફાંટાઓઆની ઝુડીએ જૂદી ખાંધવામાં આવે છે અને તે મૉંઘી વેચાય છે. વગ'-(કુમ્પોાઝિટી.) નંબર્‌-૩૨૭* ઉ-શાન્ીયનામ-3801:01'0101પ8 11 6ૌાલપડ. દૃષ્ટાંત-4. 111. [). 275; કે. [. 157; તપ. 1. 1. 0. 820; રૂ: થિ. “પદે છર. ર્‌-દેશીનામ-ગોરખમુંડી ( પોન); મુંડેરી (કચ્છી); મુડી (ચુ૦)4(મ૦); મોરસયુંરી (હિં) યુરો, મૂજરન્ગ (સ૦). ૩-વણુન-મુંડીના છોડવા ડરથી ફુટ કે ૧ ફુટ લાંબા તે ધણુંકરી જમીનપર પથરાયલા હોય છે, એના આખા છેોડવાપર સફેદ વાળની રૂંછાળ હોય છે. એનાં મૂળ જર્‌ા ઉંડાં બેઠેલાં હોય છે. એનાં મૂળને મ- થાલેથી કેટલીક શાખાઓ નીકળેલી હોય છે. તે સુતળી જેવી જાડી અને પાનની કેર જેવી કોર અગર દાંતા- વાળી હોય છે. પાન ડીટડીને ચોટડુક આંતરે આવેલાં હોય છે. પાન પોહેોળાં કે લંબગોળ હોય છે. તે ૨ થી ૨ ઇંચ લાંબાં અતે 9 થી - કે રુ ઇંચ પેોહેોળાં હોય છે. તે ધણુંકરી ડીટડી તરક સહેજ સાંકડાંથતાં અને મથાળે પોહેોાળાં હોય છે. તેતી કે।રપર સૂટ્મ અણીવાળા દાંતા હોય છે. પાનને રંગ ધણુંકરી બન્ને સપાટીએ એક સરખો ફ્રીકો લીલો હોય છે. શાખાઓને છેડે ધણું- કરીને ફ્રીકા કે ધેરા ચુલાખી કે જખ્ુડા રંગનાં ફૂલોની * પોરખંટર સ્વસ્થાનમાં એ રાસ્ન॥ કાંટેલા ગાસથી મીયાંણી ગામ સુધી દરિયા કિનારે ખડા અને રેતાલ જમીનમાં ઉગે છે. તેમાં પણુ વીસાવાડા (મૂળદ્રારિકાં) અને ટુકડા ગામોની સીમમાં તો એ ઘણીજ થાય છે. આ સ્વસ્થાનના ગાંધી લોકે। દરિયા ક્તારેથી રાસ્ના ભેળી કરાવી લઇ પોતાની દુકાનોમાં વેચવા રાખે છે, એટલુંજ નહિ પણ્‌ તે મુંબઈ અને ખીજે બહાર ખંદર ચડાવે છે. રાસ્નાના સાંઢીઆ ભરાઈ અહિંથી કાડિયાવાડનાં માહેલા ભાગોમાં પણ નય છે, ૪૦૪ વનસ્પતિવર્ણન. સિમારારમવમમર૫૫૫૫૫૫૦૦૦૦૨૫૫૫૫૫૫૫૫૫૫૫૫૫૫૫૫૫૫૫૫૫૦૦૦૨૦૦૫૦૫૫૨૫૫૫૫૫૨૫૦૩૫૦૫૫૫૦૫૨૦૦૫૦૦૩૦૦૦૦૦૦૦૦૦૫૫૦૪૪૫૦૦૦૨૪૩૦૭૦૫2૦૦૦૦૧૨૦૫૧૦૭૫૦૦૫૦૪૭૦૯૫૪૭૯૦૪૦૫૦૪૫૦૪૦૦૪૦૦૦૦૫૩૦૪૦૫૦૦%૦૪૦૦૦૦૬%૦૦૦ો દૃડી આવેલી હોય છે. જે 3. થી ડૂ ૪ંચ વ્યાસની હોય છે. એ દડીમાં પાસે પાસે ધણાં મ શલે! ગોઠ- વાયલાં હોય છે. એની વાસ ઉમ્ર સુગંધિત હોય છે. એ ફૂલોની દડીમાં સૂદ્દમ ઝીણાં ફ્રેતરાં જેવાં પુષ્પપત્રે આવેલાં હોય છે. તેની વચ્ચોવચ લીલી લીટી અને કેર- પર સૂટ્દમ વાળની હાર હોય છે. તેનાં ટેરવાં ગુલાબી કે જાંખુડા રંગનાં ધણાંજ સુંદર દેખાય છે. એના છોડવા ઘણુંકરી જ્િયાળે ભીનાસવાળાં ખેતર્‌ે।માં વિશેષ ઉગતા જેવામાં આવે છે. એ ધણુંકરી હિંન્ના ધણાખરા ભાગોમાં થાય છે. ૪-ઉપયેોગી અંગ-સર્વાંગ. પ-ગુણદોષ-કૂમિ અતે શેોથદ્લ તથા ચિરગુણુકારી પૈ[ષ્ટિક. ૬-ઉપચોાગ-એનાં મૂળનો કાઢો સંધિવા તે પેટના દુખાવાપર અપાય છે. એનાં મૂળને વાટીને તેનો રસ હરસ, સંધિવા, અને રસવિકારના સોન્નપર ચોપડવામાં આવે છે. એના છોડવાનો ઉકાળા તાવ અને માથાનાં દરદમાં અપાય છે, અને તેની બાફ્‌ પણુ દેવાય છે. એનાં ફલ અને મૂળને ભૂકો કીરમ ઉપર સાકરની સાથે અપાય છે. એના આખા છેડવાને તેલમાં ઉકાળી તે તૈલ ગાળી લઇ ચાંમડીનાં દરદોમાં ચોપડવામાં તેમજ ખૂવરાવવામાં આવે છે. ગોરખમુંડીને મુરબ્બો મગજની ગરમી અને નેત્રરોગપર અપાય છે. * “મુંડી ગલગંડ, અપચી, મૂત્રકૃચ્છ, કૃમિ, પિત્ત, પાંડુ, શ્લાપદ, અરૂચી, વાઇ, બર્લ, મેદરેોગ, હરસ, યોનીશળ, ગંડમાલા, કરૂ, વા, ઘેલછા, ઉધરસ, દમ, કે।ઢ, વિષ, અતિસાર, ઉલટી, એ સર્વે રોગને મટાડે છે.” (વેન રૂગનાથજી. ) વિ૦ વિવેચન-એનાં સૂટ્મ ફ્લોની દડી ગોળ થાય છે, માટે એતે સુ'ડી કહેતા હશે અને ગોારખનાથજી પોતાના શીષ્યોતે એ ખુ'ટી કોઇ પણુ જાતના દરદ ઉપર આપતા હતા માટે એને ગોર્ખમુંડી અથવા ગારખબુંટી કહે છે, એમ ધણા લોકોનું કહેવું છે. કેટ- લાક કાનકફ્ટાનાથ લોકને મોઢેથી સાંભળવામાં આવ્યું છે કે ગોરખનતાથજી આ મુંડીતો રસ પોતે હમેશ પીતા હતા, માટે એને ઉપરનાં નામ આપવામાં આવેલાં છે. એતાં ફૂલની દડી કદમ્બનાં ફૂલના દડાની માફક ગોળ હોય છે, અતે એને છોડવો ભોંય સરસે। ઉગે છે માટે એને સંસ્કૃતમાં ભૂકદસ્બ કહેતા હશે. વર્ગ--(કસ્પોાઝિટી). ન'બર્‌ ૩૦૮* .૧--શાસ્્રીયનામ-&10]0218118 ૯1101108. દૃષ્ટાન્ત-તિ. 111. [. 284. . ૨-ટશીનામ-»લવે, (પો4-ગુ૦). ૩-વણૈન-કાળા »ુલવાના છોડવાઓ ચોમાસે ઉગે છે. તે છુટ ૧3 ઝટ ઉંચા થાય છે. કોઇવાર તેની શ્રાખા- ઓના નીચેના ભાગ જમીનપર ઢળી પછી ઉંચાથતા હોય છે. એનાં પાન ૧ થી ૩ ઇંચ લાંબાં ડે થી દ્‌ દચ પાહોાળાં તળિયે વખતે જરા સાંકડાંથતાં અથવા ' શાખા- આને ચોટડુક જરા પોહાળાં થઇ નીકળેલાં ને ટેરવે અણીઆળાં હૅ ।ય છે. તેની ઉપરની સપાટી લીલ્લા રંગની' ને નીચેની ધક કે ધોળાસલેતી હોય છે. એને જલના' ગુચ્છા લાંબી સુતળી જેવી પાતળી પાન વગરની શાખા- એને છેડે- આવે છે. કફૂલનાં પુષ્પપત્રો ધોળા રંગનાં ને ઉપરા ઉપર આવેલાં હાય છે, એના આખા છોડવાપર - સફેદ સુંવાળા વાળની માહ હાય છે. એના છોડવા સુકાય છે ત્યારે ઘણુંકરી કાળાઃ રંગના થઇ જય છે. માટે એનાં ધોળાં ફૂલના ગુચ્છા' અતે સુકાય ત્યારે રંગ કાળા થઇ ક્ટ લીધે એને. કાળોકુલવો। કહે છે. 8 જિ એના આખા છોડવાને પાણીમાં ઉકાળી મ 'તાવ- વાળાને ખાકૂ આપે છે. એ કાઠિયાવાડ અને ક*્છમાં થાય છે, કચ્છ ઉપરથી હાલતી છે, કાળાષ્ઠુલવે।, કારીયું ઝુલડું ન. નંખર્‌ ૩૦૯*-- ૧-શાસ્રીયનામ-0100[01811પ10 11 લાંલાણ, દૃષ્ટાન્ત-11. 111. [). 289; ક. [. 158. -* ર્‌-દેશીનામ*-૪ુલવો ( પો૦ન-ગુન ) ૩-વણન-એના છોડવા વરસાદનું પાણી : ભરાઈ રહેતું હોય એવી જગોમાં અને સુડાતાં તળાવોમાં ઉગે' છે. તે૪ થી ૬ ઇંચ કે વખતે ખુટેક ઉંચા થાય છે. તેમાં વખતે કેટલીક શાખાઓ નીકળેલી હોય છે. જે દોરા કે ઝીણી સુતળી જેવી પાતળી હોય છે. પાન આંતરે આવેલાં, ૩ લાઇનથી ૨ ઇંચ લાંબાં, તળિયે સાંકડાં અને મથાળે પોહોળાં હોય છે. તે ટેરવે ખુઠ્ઠાં કે જરા અણી- આળાં હોય છે. શાખાઓને છેડે અને પત્રકોણુમાંથી' સૃદ્્મ પીળાસલેતાં ધોળાં ફ્લેોની ઝુમખીઓ નીકળેલી હાય છે. એના આખા છેોડવાપર ધોળા રંગના સુંવાળા લાંબા વાળની રૂંછાળ આવેલી હોય છે. છોડવા * ધોળા” સુંવાળા અને નરમ દેખાતા હોય છે. એનાં પાન વાટીને દુજતા હરસ ઉપર્‌ ચાપડે- છે.. દાહ અને બળતરા ઉપર ટાઢક માટે એના છોડવા ખાંધે છે. એના છોડવા નાહના અને ડા મથાળે ફૂલે ઝાઝાં [1 આવવાથી એને- કુલવો, કહે છે, - વનસ્પતિવર્ણન. _ વર્ગ -(કસ્પોઝિટી. ર નંખર્‌-૩૨૬૦ | ઉ-શાન્્રીયનામ-171004 0૫0 1011191લ* દૃષ્ટન્ત--14. 111. [). 997; પં. [. 158. ૨-દેશીનામ-સોનાંસળી, સોનાસરી (પોચુ૦ ); સેોનડી (મ૦) ૩- વણેન-સાનાસળીના છોડવા ૧% થી ૩ ફીટ ઉંચા થાય છે. તે કોપ, કોણ્ણિ જગોએ ચોમાસે જથાબંધ ઉગેલા 'જેવામાં આવે છે, કોઇવાર તેને ઝાડવાં કે પત્થ- રતો આશરે મળ્યો હોય તો તે તરસાની પેઠે લાંખા ૪ થી પ [ીટ વધી ગયા હોય છે. એમાં કવચિતજ શાખા હોય છે. પણુ ધણુંકરી ડુંકા છોડવામાં ખે ચાર લાંબી પાતળી શાખાઓ નીફળી છોડવાની ડાંડી કરતાં વિશેષ ઉંચી વધી નજય છે. લારે ડાંડીનું મથાળું ડ્ુકુ રહી જપ નબળું પડી જય છે અને તે શાખાઓની ઉપર્‌ વધી શકતું નથી. પાન સાંકડાં ને લાંબાં, ફૂલ પીળાં અને ફલ સૂક્મ [રીકા ભૂરા રંગનાં હોય છે. # મૂળ-છેોડવાના પ્રમાણુમાં ધણું ડુકું હોય છે. તેનું લાકડું. ધોળા રંગતું, છાલ કાળા કે ભૂરા રંગની, વાસ સુગંધિત અતે સ્વાદ સુવાને મળતો ચીરપરે। હોય છે. ડાંડી અને શાખાઓ-ડાંડી ચળકતી, સુતળીથી સ્લેટપેન જેવી જાડી, તરસાની પેઠે સીધી વધેલી, કાળા ઘેરાભૂરા વા રતાસલેતા રંગની, અથવા જંખુડી છાયા- લેતી હોય છે. ડાંડી તેંમજ શાખાઓપર ઉભી અને સફેદ વાળની રૂંવાટી આવેલી હોય છે. તે ખટકણી પચી અતે તેતો સ્વાદ ગાજરની લેોદર્‌ જેવો હોય છે, પાન-આંતરે આવેલાં હોય છે. ડીટડી હોતી નથી અતે હોય છે તો ધણી ટુંકી હોય છે. પાન ૧ થી ૩ કે છ ઈંચ લાંબાં અને ૧ થી ૨ લાઇતકે રૈ થી ૧૪ ઇંચ. પોાહાળાં હોય છે. પાનને તળિયે તેની કરના ખન્ને છેડા બહાર નીકળતા અને મથાળે તેનું ટેરવું સાંફડુંથતું હોય છે. પાનની કોર્‌ ધણુંકરી પછવાડે વળેલી, તેની ઉપરની સપાટી ધેરા લીલા કે કાળાસલેતા રંગની, નીચેની ષ્રીકી; એ બન્ને સપાટીપર ધોળા કડૃણુ કાંટા જેવા વાળની રૂંછાળ હોય છે, તેથી તેપર આંગળી ફેરવતાં પાનની સપાટી ખરસટ લાગે છે. વાસ સુગંધિત અને સ્વાદ કડવાસલેતો હોય છે. પાન સુકાયા પછી ઘણું- કરી ઉપરની ખાજુ કાળાં થઇ નય છે. ફૂલ-પુષ્પ ધારણુ કરનારી સળી ડાંડી અને શાખા- આનાં છેડા પાસે પત્રકોણુમાંથી નીકળેલી હોય છે, તે પાતળી, લાંખી અને ધોળા- વાળની રૂંવાટીવાળી હાય છે. તેપર પીળા રંગનું: પુષ્પચક (101૪01 1€4વ) આવેલું હંસા | ૪ન૦્પ હોય છે. આ ચક્ર ધણાં સૂટ્મ પુષ્પો પાસે પાસે આવીને બનેલું હોય છે. તે રુંથી ર ઈચ વ્યાસનું હોય છે. તેની નીચે પુષ્પપત્રો આવેલાં હોય છે. આ પત્રો ફૂલના કરતાં વખતે લાંખાં અને સૂટ્દમ વાળની રંવાટીવાળાં હોય છે. જ૪લ-ખીજ-(801001€83) સૂઠ્દમ ફીકા ભૂરા રંગનાં ને તેપર વખતે ખારીક વાળની રૂંવાટી અને ધોળા લાંબા વાળની મથાળે પીછી હોય છે. ૪-ઉપચેોગી અંગ-સર્વોગ. પ-ગુણુટોષ-વિષહર, ચિરગુણુકારીપદ્ટિક અને પાચક. ૬-ઉપચોગ-એનાં મૂળ પાણીમાં ધસીતે ઝેરી- જનાવરના કરડના સોજપર ચોપડવામાં આવે છે. એના છોડવાનો ઉકાળા સંધિવા, તાવ, અજીર્ણ અને ખાટા ઓડકાર આવવાથી શરીરમાં ઘ્રામઠાં ફૂટી નીકળ્યાં હોય તો તેપર અપાય છે. ઢોર્‌ આદર્યું હોય તો સોનાસળીના છોડવા 'આવળનાં પાનની સાથે ર્ખારી લેકે ઢોરને ખવર્‌ાવે છે, છ૭-સ્થાનક-ખરડા ડુંગરમાં ચરીઆણુ ધાસની સાથે એના છોડવા ઉગે છે. એ હિન ના સુકા ભાગોમાં થાય છે. ૮-વિ૦ વિવેચન-એનાં ફૂલ પીળા રંગનાં, સોના જેવાં ચળકતાં ઝીણી સળીપર આવેલાં હોય છે, તે કચ્છ અતે કાઠિયાવાડની સ્રીઆનાં નાકમાં પહેરવાનાં સોનાનાં ફૂલને મળતાં દેખાય છે, તેથી એને જસેોાના- સળી કહે જે. વગ'--(કુસ્પાઝિટી). નંબર ૩૬૨? ઉ૧-શાસ્રીયનામ-11110તા "દ 19111410. દૃણાન્ત-િ. 111. [). 298; તે. [. 158. . ૨-દેશીનામ-સીશોરિયાં (પે૦); સોનાંસળિયાં (ગુ૦). 3-વર્ણન-સીશૈેરિ્યાંના છોડવા ચોમાસે ધણા! ઉગી આવે છે, તે ૪ ઇંચથી ૧ ૪ુટ કે ૧રથી ૨ ષ્રીટ લાંબા હોય છે. તે ક્રેઇ વાર્‌ ઉભા વધેલા હોય છે, અને કે વાર જમીનપર છાતળાંની પેઠે પથરાલા' હોય છે, એના થડમાંથી ધણી શાખાએ નીકળેલી હોય છે. પાન લાંખાં, અને ફૂલ પીળા રંગનાં શાખાઓને છેડે સુંદર -ચક્રાકાર આવેલાં હોય છે. ફૂલ ( એકિનિસ 01101108) કાળી- જરી જેવાં લાંખાં ફ્રીકા કે ઘેરા ભૂરા રંગનાં હોય છે. એના છેડવાપર ધોળા ખરસટ વાળની રૂંછાળ હોય છે, એ જ્યાં ઉગે છે ત્યાં ધણુંકરી જથાબંધ ઉગે છે, તેથી શ્રાવણુ ભાદરવે જ્યારે એના છેડડવા ફૂલોથી ભરેલા હોય છે ત્યારે આખાં મેદાન 0... રંગનાં પ થૂઇ'રહે છે,: --:.- દ કદ ૪૦૨ વનસ્પતિવર્ણુન. મૂળ-ર થી ૧૦ ઇંચ લાંષું, સુતળીથી પેનસીલ જેવું | માદા ભેળાં હોય છે, તે ઘેરા પીળા રંગનાં હોય છે. તેની નાડું, બહારથી ભૂરા ને અંદરથી પીળાસલેતા ધોળા રંગનું હાય છે. તેમાંથી થોડાક ઝીણા રેસા જેવા ફાંટા- એઓ નીકળેલા હોય છે. મૂળમાંથી એક નતની ખાસ જરા અણુગમતી વાસ નીકળે છે, અને તેતો સ્વાદ તેલીયો, તૂરો, ચીરપરેા અતે ગળચટેો લાગે છે. ડાંડી અને શાખાઓ -ટ્રીકા લીલા રંગની સુતળી જેવી પાતળી હોય છે. તેપર ઝાંખી ઉભી હાંસો અને સફેદ વાળની રૂંવાટી હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે, તે ૧ થી ૨ ઇંચ લાંબાં અને ય થી ૬ ઈંચ પોહોાળાં હોય છે. વખતે જાઇ છોડવામાં તળિયાંનાં પાન ડુકાં અને મથાળાનાં લાંબાં હોય છે. તેની બન્ને સપાટી બહુધા એક સરખા પ્રીકા લીલા રંગની અને સફેદ વાળની રૂંછાળથી ભરાયલી હોય છે. પાનનાં ટેરવાં ધણુંકરી ખુઠ્ઠાં હાય છે, પણુ વખતે અણીવાળાં પણુ હોય છે. પાનની કોર અખંડ અથવા ખાંચ કે દાંતાવાળી હોય છે. તળિયાંનાં પાન જે પોહેળાં હોય છે તે પાતળાં, ને તેપર નસો દેખાતી હોય છે, તેમ તેની નીચે ડુ ઇંચ લાંખી ડીટડી પણુ હોય છે; પણુ મથાળાનાં લાંબાં ખુઠ્ઠાં પાત જરા જાડાં હોય છે, તે તેમાં ફ્કત વચલી નસજ દેખાતી હોય છે, અને તે શાખાને ચોટડુક નીકળેલાં હોય છે. પાનની વાસ સહેજ સુગંધિત અને સ્વાદ તેલીયો, ગળચટેો ને ચીર્‌પરે। હોય છે. ફૈલ-શાખાઓને છેડે ડં ઇંચથી રં ઇંચ વ્યાસનાં- ફૂલો આવે છે. ફૂલથી જરા નીચે શ્વાખાપર એક પુષ્પ- પત્ર હોય છે, તે તેથી જરા ઉપર ફૂલને છેક તળિયે શાખા જરા જાડી થયેલી હોય છે. ફૂલને તળિયે લીલા રંગનાં સાંકડાં રથી ડૂ ઈચ લાંબાં પુષ્પપત્રો સફેદ વાળની રૂંવાટીથી ભરાયલાં ફૂલની ચે[્રેર આવેલાં હોય છે, તે જરા પાન જેવાં હોય છે. આ પાન જેવાં પુષ્પ- પત્રોની અંદર પાતળાં ફ્રીકા રંગનાં અણીદાર પુષ્પપત્રે જેવાં જ ફે।તરાં આવેલાં હોય છે. ફલ-10%૯1 1લ્ઘતૈ ની કેરપર ચો[્રેર ખુલ્લા પીળા રંગની પટી જેવી પાતળી પાંખડીઓવાળી ફૂલડીએ આ- વેલી હોય છે. તેની પાંખડીઓ સુરજસમુખ ફૂલમાં તેની જારપર હોય છે તેમ સુરજનાં કિરણુની પેઠે પસરાયલી હાય છે. તેને છેડે ૩ થી પ સૃદ્દમદાંતા અને તેની પછ- વાડે ૪ રેક ઉભી ખારીક નસે। હોય છે. આ કોરપરની પાંખડીઓ સ્રીપુષ્પોની હોય છે, એટલે એમાં યુંકેસરે હોતાં નથી, પણ સ્ત્રીકેસરતલિકા મથાળે ખે ફ્ાંટાવાળી પાંખડીની ધોળી નળીને મથાળે આવેલી હોય છે. ઉપરની કેર અથવા કીનારીનાં સ્રીપુષ્પોનાં ચકની વચ્ચોવચ કણિકાનાં ફૂલો આવેલાં હોય છે, તેમાં નર- પાંખડીઓ ઉભી નળી જેવી હોય છે, તેનાં સુખપર સૃદ્દમ પાંચ દાંતા દેખાતા હોય છે. પુંકેસરે-ઉપરનાં કણિકાનાં ફ્લોની અંદર પ આવેલાં હોય છે. સ્રીકેસર-ગર્ભાશય અધોગર્ભા હોતાં કણિકા ઉપ- રનાં ફૂલોની નીચે ઉભા આવેલા હોય છે. સ્ત્રીકેસર- નલિકા સૂટ્દમ હોય છે. જેતી ઉપર ખે છેડા ( મુખ) આવેલા હોય છે. કણિકાનાં ફ્લોની પાંખડીઓની બહાર લાંબા સૂક્મ દાંતાવાળી સડ્ટેફ્‌ વાળની પીંછી ( પેપસ [010૫5 ) હોય છે. અને એ પીંછીથી બહાર સ્ત્રીકેસર- ગભાશયને મથાળે સૂદ્દમ વાળ જેવાં ફ્રોતરાં આવેલાં હોય છે, જેની ગણુના પ્રુન બાન કોષની અંદર કરવામાં આવેલી છે. ફૂલની વાસ સુગંધિત અને સ્વાદ ચીરપરે। અને પાછળથી અકલકરાને મળતો લાગે છે. ફલ-ભૂરા રંગનાં હોય છે, તે તળિયે જરા સાંકડાં ને મથાળે જરા પોહેોળાં હોવ છે. તે લીસાં, ચળકતાં ને તેપર્‌ ઉભી નસો હોય છે. ફલ ૬ લાઇન લાંખાં હોય છે. તેને તળિયે ધોળી ટપકી ને મથાળે ચૂટ્ટમ ધોળા લાંબા વાળની પીંછી અને પુન ખા૦ કક્ષની નાહાના મ્હોટા દાંતા જેવી દેખાતી પ્યાલી હોય છે. તે વચલી પીંછી કરતાં ધણી ડુંકી હોય છે. [લતે સ્વાદ કડવાસલેતે હોય છે. ખીજ-જે (8011005) ફૂલ છે, તેજ ખીજ છે. ૪-ઉપચેોગી અંગ-સવાંગ. પ-ગુણદ્ોષ અને ૧ -એના છોડવાને પાણીમાં દ-ઉપપોગ [માળી તૈની બાક્‌ તાવ વાળાને અપાય છે. બાકીનો ઉપયોગ સોાનાંસળી જેવા ઝે. ૭-સ્થાનક-આસ્વસ્થાનમાં તે ચોમાસે આડે વગડે ઉગે છે. એ દક્ષણુ, માઇસુર, કોાંકણુ અને કાઠિયાવાડમાં થાય છે. ૮-વિશેષ વિવેચન-એનાં ફૂલ રંગે પીળાં અને એનો આકાર અહિના (પોરબંદર) સેર્‌ અને ર્‌આરી લોકોના કાનમાં પહેરવાનાં સોનાનાં સારો।રિઆંને મળતો હોવાથી એને અહિનાં લોકા સીશેારિયાં કહે છે. એનાં ફૂલ મહાદેવજને ચડે છે. એનાં સુંદર પીળાં ફૂલને લીધે એના છોડવા બગીચાઓમાં ફૂલના ક્યારામાં વાવવા લાયક છે. વર્ગ-(કુસ્પાઝિટી)* ર નંબર્‌-૩૬૨. ૧-શાનસ્ાાયનામ-5:10111011 81101108011110. દૃષ્ટાન્ત-ણિ, 111. [. 308; ડે, ૪. 101; 116 191. [0૧0૪, 11. [. 318, વનસ્પતિવરણન. ૪૦૭ ૨-દેશીનામ-ગાડરીયું (પોગ-ચુન); સંજેશ્રર, યુતન્રી, ડુુન્ડી (મ૦); વનગોવરા (ટિંન); બાસ્દ્ટ (વન). મોર જાન (તથી). ૩-વણેન-એના છોડવા ર થી ૪ [હીટ ઉંચા થાય છે. તે ખર્સટ હોય છે. તેના ઉપરના ભાગમાં કેટલીક પસરાતી શાખાઓ નીકળેલી હોય છે. પાન આંતરે આવેલાં ૧થી ૪ ઇચ લાંખાં પેહેોળાં, ધણુંકરી ત્રિકોણાકૃતિનાં, તળિયે સાંકડાં ને વખતે ૩-વિભાગો- વાળાં હોય છે, ફૂલ ફીકા જંખુડા રંગના; અને ફલ વાંકી અણીવાળા કાંટા અને ખે ડુંકી અણીવાળાં હોય છે. ૪-ઉપચેોગીઅંગ-સર્વાગ. પ-ગુણદોષ-શેથધ્ર. હ૬-ઉપચેોગ-એનું મૂળ ધસીતે વાળાના સોજ્નપર ચાપડાય છે. એનાં પાન પાણીમાં ગરમ કરી પીશાબ ન છૂટતો હોય તે પેડુપર બાંધવામાં આવે છે, તેથી પીશાખ જૂટે છે. એના છોડ અગર પાનને ખાળી તેની રાખ તેલમાં મેળવી ચાંદાં અને ભાઠાંઓ ઉપર ચોપ- ડાય છે. એનાં પાન રંગના કામમાં આવે છે, પાનના ર્સનું ટીધું કાનના દુખાવાપર કાનમાં નંખાય છે. ફૂલ કાનમાં પેહેરે તેની સામેનું માથું મટે, એમ કહે છે. ૭-સ્થાનક-પાણીનાં ખાખાચીઆં ને તળાવ સુકાવા માંડે એવી દળદર જગામાં એના છોડવા ઉગે છે. એ હિંદુસ્થાનના ગરમ ભાગોમાં વિશેષ કરી થાય છે. ૮-વિ૦ વિવેચન-કમ્પાઝિટી અર્થાત્‌ સદદેવી, ભાંગરા અને ઉત્કંટાના વર્ગમાં આના છોડવાને જ માત્ર ફૂલ થાય છે. એ ફલને મથાળે ખે કાંટા જેવી અણી હોય છે. જે ઉપરથી એને દુતુન્ડી અતે દુમુન્ડી કહે છે. એનાં ફલ ઝેરી ગણાય છે. વીટ સાહેબ લખે છે કે “તેતો આખો છોડવો ઢોરતે ઝેરની અસર ડરે છે, અને શાન્તિથી તેનું મૃત્યુ લાવે છે, એમ અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં માલમ પડેલું છે.” એની છાલમાંથી સુંવાળા બારીક રેસા નીકળે છે. વગ'--(કસ્પાઝિટી). નંબર્‌ ૩૬૩* ૧-શાસ્્રીયનામ-51૯૪૦૩0૦૦દ ૦૩૫૯ દથ11ઇ, દષ્ટાન્ત-તિ. 111. [).. 304; ડે, [* 159, ૨-દશીનામ-પીળી ખદકડી ( પો--મુ૦). ૩-વણુન-પીળી બદકડીના છોડવા ચોમાસે ધણા ઉગી આવે છે. તે ૧થી ૨ ક્રે ૩ ટ્રીટ ઉંચા થાય છે. તેમાં છેટે છેટે થોડી શાખાએ આવેલી હોય છે, પાન પોહોળાં, ફૂલ પીળાં અતે ફૂલ ખડખચડાં કાળા રંગનાં હોય છે. મૂળ-ર થી ૬ ઇચ લાંષું, સુતળીથી સ્લેટપેન નેવું જાડું અને લીલાસલેતા ભૂરા રંગનું હોય છે. તેમાંથી કેટલાક ઝીણા ફાંટા નીકળેલા હોય છે. તેની વાસ સુ- વાસિત અતે સ્વાદ ચીરપરે।, તેલીઓ, અતે જીભને થોડી વાર્‌ ખરસટ કરી મુકે તેવો હેય છે. ડાંડી અતે શાખાઓ -ડાંડી ચળકતી લીલાસલેતા પીળા રંગની, સુતળી કે સ્લેટપેન જેવી જાડી, ગોળ, અને ધોળા ખરસટ વાળની રૂંછાળવાળી હોય છે. કોઇ વાર તેનો રંગ જંખુડી છાયાલેતો હોય છે. વાસ ઉગ્ર અને સ્વાદ જરા તેલીએ અને કડવાસલેતેો હોય છે. શાખાઓ બખે કે ત્રણુ ત્રણુ ફાંટાવાળી હોય છે. પાન-સામસામા તેમજ આંતરે આવેલાં હોય છે. તે શાખાઓના તીચલા ભાગમાં સામસામાં, પણુ ઉપરના ભાગમાં ધણુંકરી આંતરે હોય છે, પાનતો આકાર ત્રિખૂણીઓ, અથવા ચીલ, કે બરેલાનાં પાન જેવો હોય છે. તેની બન્ને સપાટીએ ધોળા વાળની રૂંછાળ હોય છે. તેની ઉપરની સપાટીને રંગ લીલે। કે કાળાસ- લેતો લીલો અને નીચેનીનાો [ીકેો હોય છે. પાનનાં ટેરવાં સાંકડાંથતાં ખુઠ્ઠી અણીવાળાં, કેર કાંગરીવાળી અને ડીટડી પાસે જરા વિષમ થઇ થોડી ડીટડીપર ગએલી હોય છે. ડીટડીપર્થી પાનમાં ૩-ઉભી નસે। ગએલી હોય છે. જે ઉપરની સપાટીપર ગુલાખી છાયાલેતી અતે નીચેનીપર ધોળાસલેતી દેખાય છે. પાન ૧ થી ૩ ઈચ લાંબાં, અતે ૧થી ૧ કે ર ઈચ પોહેોળાં હોય છે. પાનને ચોળવાથી લીલે। રસ નીકળે છે, તેની વાસ અને સ્વાદ સમુળાનાં પાનને મળતાં હોય છે. ફૅલ-પાનની સામી બાજુએની શાખાઓના ખૂણા- માંથી અને કોઇવાર શાખાઓને મથાળે ફૂલની ડીટડી આવે છે. તે ૧ થી ૩ ઇંચ લાંબી હોય છે. આ રીટરીને મથાળે ચકાકાર નાહાનાં પુષ્પપત્રો જેવાં પાન આવેલાં હોય છે. તેપર્‌ સફેદ વાળતી ડંછાળ હોય છે, એ પાનાની વચ્ચે ૧૦ થી ૧૫ રેક પીળા રંગની સૂટ્દમ ફૂલડી પાસે પાસે આવી એક તોરા જેવું ફૂલ (1037લ1* 1૯8) બતેલું હોય છે. આ તોરા અગર ફૂલમાં તેની કોરપરની ફૂલડીમાં પોહાળી પટી જેવી લાંબી પાંખડી દેખાય છે, અને વચમાંની ફૂલડીઓમાં પાંખડીના ઘણું- કરી પાંચે દાંતા દેખાતા હોય છે. આ ફૂલો નરમાદા મિશ્રિત હોય છે, આ નર માદા ફૂલોનું આચ્છાદન ર થી ૩ દાંતાવાળું, સફેદ વાળની રૂંવાટીવાળું, એક બાજુથી જરા અંદર ખેસતું અને ખીજી બાજુએ બદામડીના પેઢાળની પેઠે બહાર નીકળતું હોય છે. પાંખડી ડુ ઇંચ લાંબી અને તેપર સૂટ્મ વાળની રૂંવાટી હોય છે. સુંકેસરે- ૪૦૮ વનસ્પતિવર્ણન. કાળાસલેતા ભૂરા રંગનાં સ્રીક્ેસરનલિકાપર એ એક નળીની પેઠે આવેલાં હોય છે. સ્રરીકેસરનલિકાના ૨-વાંકવળેલા છેડા સૂટ્મ વાળની રૂંવાટીવાળા હોય છે. ફેૂલ-કાચું હોય છે યારે [ીકા લીલા રંગનું અતે પાકે છે યારે કાળું થઇ જય છે. એપર સફેદ વાળની રૂંવાટી હોય છે. તેનું પેટાળ એક ખાજુ બહાર નીકળતું, અને ખડબચડું હોય છે. તેની અંદરતું ખીજ સડ્ફેદ અને મીઠું હોય છે. તે ૧૬ લાઇન લાંખું, તળીયે સાંકડું અને મથાળે પોહેોળું હોય છે. ૪-ઉપચોગી અંગ-સર્વાગ. પ-ગુણદોષ-શેથદ્ય, મ્રાહી. ૬-ઉપચોગ-એનાં પાન વાટીને વાળાના સો।જનપર ખાંધવામાં આવે છે, તેથી સોજ્ે હલકો પડે છે. એનાં પાનનો રસ જરા ગરમકરી તેલ સાથે મેળવી તે તેલ ગાળી લઇ કાનના દુખાવાપર્‌ કાનમાં તેનું ટીપું નાંખ- વામાં આવે છે. એના છોડવા પાણીમાં ઉકાળી તે પાણીની તાવવાળાને બાફ અપાય છે, તેથી ગરમીને! તાવ હલકો પડે છે. એના છોડવાની રાખ કરી તે તેલ સાથે મેળવી ઢોરના કમેડાપર ચોપડવામાં આવે છે. ઢોરનું એક શીંગડું ખરી જય છે તેને અહીંના લોકા કમેડો કહે છે. ૭-સ્થાનક-બાવળ વગેરે, ઝાડોના છાયડામાં, ળા આની વાડ પાસે, રસ્તાઓની બાજુએ, ખેતરના શૈઢાપર, થાર કંટાળા અને ગુગળીઆં જેવાં ઝાડવાંઓની ઓથમાં એના છોડવા ધણા ઉગે છે. * | એ આખા હિંન માં થાય છે. ૮-વિ૦ વિવેચન-એનાં ફ્લનો આકાર પાણી ભરવાની ખદકની પેઠે એક બાજુ ,બહાર નીકળતાં પેટાળવાળોા હોય છે, અને એના છોડવામાં પીળાં ફૂલ થાય છે માટે એતે પીળી ખદકડી કહે છે, વર્ગ-( ડંપાઝિટી ) નંબર-૩૨૪ ઉ૧-શાસ્રીયનામ-8011[01થ થવ. દૃણાન્ત-11. 11. ]. 804; પે. [0. 1પ 111. [. 901; રૂ. નિ. પા. 810. ૨-ટશીનામ-ભાંગર્‌।, કાળા ભાંગરો (પો4-ગુ૦); માજા, 1060; વાંમર (મ૦); અમર (દં) અંગરાઝ, સાર્જવ, વિતુશિય, (ંન)* ૩-વણૈન-ભાંગરાના છોડવા ચોમાસે ધણા ન્ેવામાં આવે છે. તેમ તે ભીનાસવાળી જગાએ બારે માસ પણુ હોય છે. એના છોડવા ડ્‌ ૪ુટથી તે ૧ કે ૨ ફ્રીટ લાંબા થાય છે. તે કોઇવાર ઉભા પણુ ધણુંકરીને જમી- નપર્‌ છાતળાની માફક પથરાયલા . હોય છે, શ્ઞાખાઓ ચળકતી, લીલી, કાળી કે જાંયુડી છાયાલેતી હાય છે. પાન જરાં લાંબાં, ફૂલ ધોળાં અને કૂલ કાળાં હાય છે. મૂળ-ર થી ૬ ઉંચ લાંછું, સુતળીથી ટચલી આંગળી જેવું જાડું, 'ઝીણા રેસા જેવા કેટલાક ફાંટાવાળું હોય છે. તેની' છાલ ઉપરથી ભૂરી કે રતાસલેતી : અને અંદરથી સડ્રેદ હોય છે. વાસ વાટેલી રાંધ્તે મળતી અને સ્વાદ ચીરપરે્‌। હોય . છે. ડાંડી અને શાખાઓ -ડાંડી મૂળ જેવી જાડી અને શાખાએ સુતળી જેવી પાતળી હોય છે. તેપર સફેદ સખ્ત વાળની રૂંછાળ હોય છે. ડાંડી અંદરથી પોકળ હોય છે. પાન-સામસામાં આવેલાં હોય છે, તે ૧ થી. જ ઇંચ લાંખાં અને 1 થી ૧૬ ૪ચ પોહોાળાં હોયઃ છે. તેની- ઉપરની સપાટીને રંગ ઘેરે લીલો અથવા -કાળાસ- લેતો અને નીચેતીનો જરા ફ્રીકે' હોય છે. નીચેની સપાટી વિશેષ ચળકતી હોય છે. તેની બન્ને સપાટી- પર્‌ સડ્રેદ વાળની રૂંછાળ આવેલી હોય છે. તે બન્તે છેડે ધણુંકરી સાંકડાંથતાં અને કોરપર છીછરા દાંતા કે લેહુર્યાંવાળાં હોય છે. પાનને ચોળવાથી કાળાસલેતો લીલે। ર્સ નીકળે છે. એની વાસ- તીખી કે સ્વાદ પ્રથમ ચીરપરે। તે પાછળથી કડવે। લાગે: છે, : ફલ-પત્રકોણુમાંથી અથવા શાખાઓને. છેડે જ. થી ૪ પુષ્પ ધારણુ કરતારી સળી - થી ૧ ઈંચ લાંબી નીકળે છે. તે દરેકને સથાળે ફૂલનો ચકર આવેઃ છે. એ ચકતે। વ્યાસ જું થી ૬ ઇંચ જેટલે હોય છે. પુષ્પ ધારણુ કરનારી સળી તળિમે પાતળી અને મથાળે જડી | થયેલી હોય છે, ને તેપર સખ્ર - સફેદ લાંબા, વાળની ગીચાગીચ રૂંવાટી હોય છે. આ સળીને. મથાળે એક ગોળ પડઘી આવી તેની કોરપર બહારતી ખાજુ ૬ થી ૧૦ શેક ઉભી નસોવાળાં, સફેદ વાળની રૂંછાળવાળાં ને ટેરવે અણીદાર પુષ્પપત્રો અવે! હાય છે. આ પુષ્પ- | પત્રોના . અંદરના ભાગમાં પડઘીપર ચક્રની કીનારીએ ખેક હાર્‌ જરા લાંબી પાંખડીવાળાં * ફૂલોની આવેલી' હોય છે. જે પ સ્રીકૂ્લા હાય છે. એની પાંખડીનેો એક છેડે જ ધણા બહાર નીફળતો: ને તેની વચમાં સ્રીકેસરામ્રસુખ ૨ છેડાવાળું દેખાતું” હેય છે. આ ચક્રની વચ્ચોવચ્ચ જરા ટુંકી પાંખડીવાળાં ફૂલો દેખાય છે. એ પાંખડીના' મુખપર ૪' થી ૫ દાંતા હોય” છે. તેતી અંદર્‌ સુંકસરે।ના પરાગક્રાષ પીળા રંગના દેખાતા હોય છે. આ બન્ને જાતનાં ફૂલોને તળિયે પડઘીપર સૂટ્મ ખીજ જેવા _સકેસરગર્ભાશયે આવેલા હોય છે, જે પાંખડીઓ અર્થાત્‌ ફૂલ ખરી ગયા પછી ફલ અને ખીજ તરીકે રહીં જાય છે. “કાઇવોર વચલા દ પીળાં પણુ હોય છે. વનસ્પતિવર્ણન. ૪૦૯ અઅઅ સ્‍સસસસસસસસમમમમઇણઇઇમમમમણણઇમઇમરણમટરમવમવમમમમમમમમમમમમમમમમમમમમમમમરરણમ ફૂલ-બીજ-તળિયે સાંકડાં, મથાળે પોહોાળાં, જરા ચપટાં અને કાળાસલેતા રંગનાં હોય છે. તેની વાસ ઉત્ર અતે સ્વાદ જરા તેલીએ અને ચીરપરે। લાગે છે. ૪-ઉષચોાગીઅંગ-સર્વાગ. . પ-ગુણ્દોષ-ચિરગુણુકારી પૈદટિક તથા શોથ અને પિત્તધ્ય. ૬-ઉપચેોગ-ભાંગરાનાં પાનનો રસ મીઠા તેલમાં ભેળવી ચામડીના રે।ગમાં તે ચોળવામાં આવે છે. ભ્રાંગ- રાતે વાટી તેની થેપલી તેલમાં ઉકાળી તે તેલ ગાળી લઇ વાળ વધારવામાં અને તે કાળા કરવામાં વપરાય છે, ભાંગરાનાં પાન સુકાવી તેની ભૂકી ધોળા વાળને ફુલપ લગાડવામાં વાપરે છે. ભાંગરાનો રસ સ્રી અને જછકરાંએ હાથે પગે ત્રાજવાં તોફાવે છે તે કાળાં કરવા વપરાય છે. ચોમાસે ભીતાસને લીધે પગનાં આંગળાંઓ વચે ફાંટ પડે છે, ને તે પાકે છે, તેપર ભાંગરાતો રસ એકલો અથવા તેલમાં ભેળવી લગાડવામાં આવે છે. ભાંગરાતો રસ કમળાવાળાતે પવાય છે. પિત્તવિકારના જળોદરપર્‌ ભાંગરાનો રસ અપાય છે. ભાંગરાનો રસ પ્રમેહુવાળાને પેશાબની ગરમી ઉપર્‌ પવાય છે. ઢેરનાં ભાઠાંઆમાં જીવાત પડી હોય તો ભાંગરાનાં “પાન સીતાફળનાં પાન સાથે વાટીને તેપર બંધાય છે. તલ્લી અગર ખીન્ન કારણુથી જળોદર થયે હોય તો તેપર “ભાગરાનો ઉપયોગ કરવામાં આવે છે. ભાંગરાનાં પાનને વાટી ગડગુંબડાં અને સોન્નપર ચોપડવામાં આવે છે. ભાંગરાનાં પાનતો ર્સ જરા ગરમ કરી તેલની સાથે મેળવી તેનું ટીયું કાનના દુખાવામાં કાનમાં નાંખવામાં આવે છે. ભાંગરાનાં પાન રંગના કામમાં વપરાય છે. ભાંગરાનાં પાનનો તાજે ર્સ પણુ વાળ કાળા ફરવામાં વપરાથ છે. ભાંગરાનાં પાનને ઘીમાં કેળવી તે ઘી પિત્ત અતે પીનસ રોગમાં (નાકમાં) સુંધાય છે અતે માથા- પર ધસવામાં આવે છે. આંખના દુખાવાપર ભાંગરાનાં પાનની પોટીસ બાંધવામાં આવે છે. ખરલતની ગાંઠે મ્હાટી હોય તે તેપર્‌ ભાંગરાનો કવાથ અપાય છે, અને તેની પોટીસ ગાંઠૅપર ખાંધવામાં આવે છે. હાથ પગની બળતરાપર ભાંગરાતેો રસ ચોપડવામાં આવે છે. પિત્તની ઉલટી અને તાવ બંધ કરવાને ભાંગરાતે રસ અપાય છે. તેમે જ ભાંગરાના છેડવાને પાણીમાં ગર્‌મ કરી તેની બાફ્‌ આપવામાં આવે છે, ભાંગરાતે રસ મીઠાં તેલમાં મેળવી રરીલપાય અથવા હાથીપગાપર 'ચોપડવામાં આવે છે. માથાના સખ્ત દુખાવા ઉપર્‌ .ભાંગરાનાં પાનને જરા સુંઠ સાથે વાટી માથાપર્‌ લેપ કરવામાં આવે છે. ભાંગરાનો રસ તેલમાં મેળવી માથાના ખોડા અગર ઉંદરીપર ચોપડવામાં આવે છે. પર્‌ આર્યઔષધ ગ્રંથમાં “બ્રંગરાજચૂર્ણુ, ભ્રંગરાજતેલ, અને પડ્બિદુતેલ, એમ ત્રણુ બનાવટો આપેલી છે. તરતનાં જનમેલાં ખાળકતે ભરાઈ જવાપર ૨ ટીપાં ભાંગરાતો રસ આઠ ટીપાં મધતી સાથે મેળવી ચટાડ- વામાં આવે છે. મગજના વ્યાધિમાં તે ઉપયોગી છે. કાંકસુની અંદર આંચકી ઉપર્‌ તેની ખીર કરી ખવરાવ- વામાં આવે છે, તે ભાંગરાતા રસ ૧ તોલે, કુખાનો રસ ન તોલે, સુંઠેના રસ ૨ તોલા, નગોડને રસ ૧ તોલો, અને અગથીઆને। રસ ૩ તોલા, એ ખધા રસથી ચાગણું નાળીએરતું પાણી લઇ ઉકાળવું, તેમાં થોડા ચાખા નાંખી ખીર કરી તે દિવસમાં એક ખે વખત ગોળની સાથે આપવી તેથી આંચકી બેસી નય છે.” (હા. વી. ઝી.) “ભાંગરો દાંતને સારે। છે. તેનો સુખ્ય ચુણુ શોધક, ઉષ્ણુ, રોપણુ તથા કકક છે, તેતી માત્રા ગ થી ના તોલા સુધી છે. આંચકી, અપસ્માર, તાવ વગેરે દર્દોમાં તેનો કવાથ અપાય છે. ભાંગરાના રસથી ચાંદાં ધોવાય છે. ધણા પ્રયોગોમાં ભાંગરાના રસની ભાવના આપવામાં આવે છે.” (વૈ. શા* મ. ગે). “ભાંગરો કફ, વા, કૃમિ, દમ, ઉધરસ, સોન્ન, પાંડુ, જ્રોઢ, આંખના રેગ, માથાના રોગ, છાતીના રેગ, વધરાવળ, ખરજ એ સર્વે રોગને મટાડે છે. દાંતના રાગતે મટાડે છે, રસાયન છે, કૌવત વધારે છે, વિષને ટાળે છે, મૂત્રાતિસાર મટાડે છે.” (વૈ. રૂગનાથજ). છ૭-સ્થાનક-રસ્તાઓની બાજુએ, વાડીઓની વાડ પાસે, વાકળા, નદિ, તળાવ, પાણીના ધોરીઆ કાંઠે, તેમ જ તળાવ ખાખોાચીઆં વગેરે સુકાતાં હોય તેમાં, તેમ જ કાદીવાળી અને દરિયાકાંઠાની રેતાળ જમીનમાં ભાંગરો પુષ્કળ ઉગે છે. એ આખા હિંદુસ્યાનમાં યાય છે. ૮-વિ૦ વિવેચન-સંસ્કૃત મંમરગ ઉપરથી ભાંગરો અને માર્વન્તઃ ઉપરથી માકા એ નામો નીકળેલાં છે. ભાંગરો સરામણામાં કામ આવે છે, તેમ જ ત્રિપંડીના ત્રણુ દિવિસ બાવળ, ખોરડી, ધો આદિને જેવી રીતે લોકે પિતૃનિમત્ત પાણી રેડે છે, તેમ ભાંગરાને પણુ રેડૅ છે તેથી સંસ્કૃતમાં તેતું નામ વિતૃત્રિય હશે. કેશતે કાળા કર્‌ છે માટે કેશર્‌ાજ કહે છે. કાળા, ધોળા, અને પીળા, એમ ત્રણુ જતના ભાંગર્‌ા કહેવાય છે. પણ ખરૂં જતાં ધોળો અને પીળા એ બે જતના જ ભાંગરા થાય છે. પીળા ભાંગરાનાં ફૂલ પીળાં થાય છે, અને કાળા ભ્રાંગરાનાં ધોળાં થાય છે. ધોળા ભાંગરાના છોડવા કેટલીકવાર વિશેષ-કાળા થાય છે, પણુ તેમાં ફૂલ તો ધોળાં જ હાય છે, પણુ તેનાં ફ્લ-ખીજ (દ)ટ0૯8 ) કાળાં યાય છે તેથી જ્યારે આ ભાંગ- રાતા છોડમાં ફૂલ ખરી ગયાં હોય ત્યારે એ કાળો ભાંગરો છે એમ મતાય છે. પણુ ખરૂં જ્તેતાં કાળે અને ધેળેા ભાંગરો એક જ છે. વર્ગ-(કુસ્પાઝિટી,) નંબર ૩૬૫. ઉ૧-શાનસ્્ીયનામ-1140101% 2૦[9%400દ. , દષ્ઠાન્ત-પે. [* 102; ૨-દેશીનામ-પીળો ભાંગરો (પોન્ઝમુ૦); ૩-વણૂન-પીળાઃ ભાંગરાના છોડવા ચોમાસે ધણા જેવામાં આવે છે. તેમજ તે કેટલીક જગેોએ વિશેષ- કરી-ઉન્હાળું મોલની સાથે ઉન્હાળે પણુ જ્નેવામાં આવે છે. તે ૧થી ર૨ ફીટ ઉંચા અથવા જમીનપર પથરાયલા હોય છે. એમાં કેટલીક લાંબી પસરાતી શાખાઓ નીક- ળેલી હોય છે, એની ડાંડી અને શાખાઓ [ીકાસલેતા પીળા લીલા રંગની અથવા ન્ંખુડી છાયાલેતી હોય છે. પાન જરા નાડાં અતે લાંબાં હોય છે. ફૂલ પીળા રંગનાં અને ફૂલ અગર ખીજ સૃદ્દસ કાળા રંગનાં હોય છે. “ મૂળ-ઉપરથી ભૂરૂં, અંદરથી સફેદ, ૪ થી ૬ ઇચ લાંખું, કેટલાક ઝીણા ફાંટાવાળું હોય છે. તે પેનસીલથી ટચલી આંગળી નેવું જાડું, ધણું કટૃણુ, ઉત્રવાસ અને સ્વાદવાળું હોય છે. ડાંડી અને શાખાઓ -ડાંડી મૂળ જેવી જાડી ને અંદરથી પોચા ગાભાવાળી હોય છે. શાખાઓ સામ- સામી, શાખાઓ ઉપર પ્રતિશાખાએ પણુ તેવી જ રીતે 'સામસામી નીકળેલી હોય છે. ડાંડી અને શાખાઓ 'સાંધાવાળી હોય છે. અતે તેના ઉપર્‌ ઉભી ઢાંસો શ્માવેલી હોય છે. પાન-સામસામાં આવેલાં હોય છે. તે ડાંડી અતે શાખાઓને એટલાંતો ચોટડુક થઇતે નીકળેલાં હોય છે ક, તેની ડીટડી નણે પોહેળી થઇ ડાંડી અથવા 'શાખામાં સમાયલી હોય તેવી દેખાય છે. પાતની બન્ને “સપાટી લીસી ને ચળકતી હોય છે. ઉપરતી સપાટીને રંગ પીળાસલેતો લીલે। કે ઘેરે લીલો તે નીચેતીનોા કાકો હોય છે. પાનમાં ૩થી પ ઉભી નસો હોય છે. તે ઉપરની સપાટીએ અંદર્‌ બેસતી અતે નીચેનીએ બહાર નીકળતી હોય છે. પાન બન્ને છેડે સાંકડાંથતાં અતે કોરપર ધણુંકરી દાંતાવાંળાં હોય છે. કેટલાંક પાનમાં કરના દાંતા સફેદ હોય છે. પાન ૧થી ૧૨ કે ૩ ઇંચ લાંમાં અતે ૩. લાઇનથી ૧કે ૧ર ઇચ પેોહોાળાં હોય છે. :પાનતે [ચોળવાથી તે સહેજ ચીકણાં લાગે છે. અને "વાસ ગાજરા જેવી અતે સ્વાદ ગાઇને ગળચટો “હૉય છે, ' વનસ્પતિવર્ણન. ગમગમગગગયગમાવવગમગયગગગગગગગવગમમગગવગગગયવયમગમમગમપગમગગમગગય-વય-ગળવગગગગગનગગમનપ૬૨૫2૩૩૦૨---૦૫--૨-- ફલ-પાનના ખૂણામાં પીળાં સૂટ્મ ફૂલે તોરાની માફક ધણાં પાસે પાસે ગે ગોઠવાયલાં હોય છે. આવા ફૂલ- વાળા ખે પત્રકોણુમાંથી અક્રેક શાખા નીકળેલી હોય છે. આ દરેક શાખાને મથાળે પાનની જેડી આવી તેના ખૂણુા- ઓમાં પાછાં ફૂલ આવે છે. અને એ ખૂણાઓમાંથી વળી પ્રથમની પેઠે ખે સામસામી શ્વાખાઓ નીકળે છે. એમ ઉત્તરોત્તર નાહાતી નાહાતી શાખાઓ નીકળતી જાય છે અને તેપર પાનતી ન્તેડી આવી. વળી .તેના ખૂણાઓમાં ફૂલ આવી શાખાએ આવતી જય છે, છેલી ત્રણુ શાખાઓમાંથી વચલી શાખા ઘણુંકરી સમાઇ જાય છે. અતે બાજુતી ખે, શાખાએ નીકળી તેતે મથાળે ફૂલ આવી ત્યાંથી શાખાઓ નીકળતી. બંધ થાય છે. આ સૂઠ્મ ફૂલના તોરાતી આજુબાજુ છેવટ ટથી૪ રેક સૂહ્મ પાન જેવાં. પુષ્પપત્રો આવેલાં હોય છે. કેટલાંક ફૂલોની પાંખડી ધોળી અને કેટળાંકની પીળી હોય છે. પાંખડીના દાંતા પાંચ; પુંકેસરો પ; સ્્રીકેસર _ ૧; કેસરાત્રમુખતા ર્‌ લાંબા છેડા, બહાર નીકળતા અને આંકડાની માકક વાંકવળેલા દેખાતા હોય છે. ફલ અતે ખીજ ( ૧0100105 ) લીસાં, ચળકતાં, ઉભી હાંસોવાળાં કાળા રંગનાં ગૈ લાઇન લાંમાં હોય છે. ૪-ઉપચેા।ગીઅંગ-સર્વાગ. પ-ગુણદોષ-મ્રાહો. ૬-ઉપચેોગ-પીળા ભાંગરાના છોડવા ખીજ્તે ચારો નહિ, મળતાં ભેંસા વગેરે ખાય છે. એના છેોડવા રંગના કામમાં વપરાય છે, એનાં પાનને વાટી, તેની લેપડી ગડગુંબડાંપર્‌ બાંધવામાં આવે છે. એના છેડવાને; છુંદી તેતે તેલમાં ઉકાળી તે, તેલ નહિ રૂઝાતાં ચાંદાં અતે ગુંબડાં ઉપર્‌ ચોપડવામાં આવે છે. ૭-સ્થાનક-રસ્તાઓતી' બાજુએ, વાડીએની વાડ પાસે, અતે ખેતરોમાં તેમજ ચોમાસામાં અતે ઉન્હા- ળામાં ખીન્ન મોલસાથે નેદ તરીકે ઉગે છે. ૮-વિ૦ વિવેચન-એનાં ફૂલ પત્રકાણુમાં ભાંગરાની 'પેડેં આવેલાં દેખાય છે. અને તે રંગે પાળાં હોવાથી અતે છોડવાને દેખાવ પણ્‌ થોડો ભાંગરાના છેડવાને મળતો હોવાથી એતે પીળો-ભાંગરેા કહે છે. આ પીળા ભાંગરાના છેડવા જ્યાં ઉગે છે. યાં જ્થાબંધ ઉગી જય છે. તે આ દેશતોા વતતી હોય એમ જણાતું નથી. કેમકે તે બરડા ડુંગરપર તેમજ કાઠિયાવાડ, કાંકણુ કે ગુજરાતમાં કાળા ભાંગરાની માફક સર્વે જગામાં ઉગતો જ્ેવામાં આવતો નથી, આ સ્વસ્થા- નમાં પણુ તે પોરબંદર તલપતની આસપાસની વાડીઓ અતે પડતર જમીનમાં ઉગે છે, વનસ્પતિવર્ણન. ૪૧૧ ટિન ગમન રેવરન્ડ નેને સાહેબે આપેલું વર્ણન આ છોડવાને મળતું આવે છે, જે ઉપરથી એતે ઉપરનું શાસ્રીયનામ આપવામાં આવેલું છે. પણુ તેઆતો પિવળામાકા એટલે પીળે ભાંગર્‌ ( 3ટઉલજ ૦લાલેપોરલલ ) આ સ્વસ્થાનમાં જવામાં આવતો નથી. વગે-(કમ્પાઝિટી). નંબર-૩૨૬૨* ૧-શાનસ્ીયનતામ-1311119111૯% 1.૧1100115. દૃષ્ટાન્ત-1. 111. [). 305; પ. [. 161, ૨-દેશીનામ-ધોળું ફુલડું, ધોળું સીશોરીયું (પોગગુ૦). ૩-વર્ણન-છોડવા ૧ થી ૨ ડ્રીટ ઉંચા થાય છે. તેમાં થોડીક લાંબી અકડ શાખાઓ નીકળે છે. પાન પહોળાં, તળિયે સાંકડાંથતાં સામસામાં અને આંતરે આવેલાં ૧ થી ૨ કે કોઇવાર ૪ ઇંચ લાંખાં હોય છે. ફૂલ ( 1037€1' 1૯ ) ધોળા રંગનાં ને ફૂલ (01101103) ખૂણીઆવાળાં હોય છે. એના આખા છેડવાપર્‌ ધણું- કરી ખર્સટ ધોળા વાળની રૂંવાટી હોય છે ૪-ઉપચોગી:મંગ-સર્વાગ. પ-ગુણદોષ-શેોથધ્ય. ૬-ઉપચેોગ-એનાં પાન ભાંગરાનાં પાનની સાથે કાળા રંગ કરવાને વપરાય છે. એનાં પાનનો સંધિવાના સે।જાપર પાણીમાં વાટી લેપ કરે છે. ફૂલ વાટીને આધા- શીશ્ચી ઉપર ચોપડાય છે. છ-સ્થાનક-એના છોડવા પીળીબદકડી સાથે ચોમાસે ધણા ઉગે છે. ૮-વિ૦ ।વવેચન-એનાં ફૂલ સીશોરીઆં જેવાં પણુ રગે સફેદ હોય છે માટે ક ધોળાં જુલડાં અથવા સીશે।- "રીઆં ડહે છે. 'વગ-(કમ્પોાઝિટી.) ન'બર્‌ ૩૨૭. ૨૬-શાન્ત્રીયનામ-010230041'018 10૯91થથ. _“દૃષ્ટાન્ત-તિ. 111. 7” 808; ક. ૪: 101; 200. 2 ₹ 1), 508: ૨-દેશીનામ-અડખાઉસુવા, શીંગડીઆસુવા, પથરના સુવા, વરસાદનાસુવા ( પે4-ગુન ); વથરથુવા (૫૦); લેરી (દિં*); વિચારિ (સં) ૩-વણૂન-એના છોડવા ચે।માસે ઉગે છે. તે ૩ થી ૬ ધ્રચ કે જુટેક લાંબ” થાય છે. તે વખતે ઉભા કે જમીનપર્‌ પથરાયલા હોય છે. તેમાંથી સુતળી જેવી પાતળી, લીસી, ચળકતી, ઉભી હાંસાવાળી થોડીક શાખા નીકળે છે પાત સુવા જેવાં ઝીણાં, વિભાગિત નીકવાળી તળિયે ચપટી થયેલી લાંબી ડીટડીવાળાં, ટેરવે સૂટ્મ અણીવાળાં, ૩ થી પ ચેક વિભાગોવાળાં, ચપટાં, ૧ થી ર ઇંચ લાંબાં, બહુધા અંદર વળતી કરરવાળાં સામસામાં (ક્વચિત જ આંતરે ) આવેલાં હોય છે. ફૂલ (100 €* 16 લ) શાખાઓને મથાળે અને પત્રકોણુમાંધી અક્રેક આવેલું હોય છે. તેને તળિયે શાખાથી પાતળી નાહાની ડીટડી હોય છે. આ ડરીટરીને મથાળે ફૂલથી નીચે ૨ થી ૩ સૃદ્દમ પુષ્પપત્રે! હોય છે. તેની અંદર ફૂલથી બહાર ર થી ૨૨ લાઇવ લાંભાં, ૧ લાઇન પેોહેોળાં, લંબગોળ પાતળી ધોળી કનારવાળાં પુષ્પપત્રો હોય છે. તેની સપાટીપર વચ્ચોવચ લીલા રંગની પટીની વચમાં ઉભી બાનકદાર ટીસીઓ હોય છે. ફૂલ પીળા રંગનાં તેની કોરપર્‌ લાંબી પટી જેવી પાંખ- ડીવાળી ફૂલડી પણુ ખે ચાર હોય છે. ફલ (૬11010૯3) ૩ થી ૪ લાઇન લાંબાં, ૩ લાઇન પોહોળાં અને ચપટાં હોય છે. તે એક બાજુ ઉભી પોહેોળી નીકવાળાં અને ખીજી ખાજુ ઉભી નસવાળાં હોય છે. તેઓ બન્તે ખાજુ તેમજ ખન્તે પાસે લાંબા ભૂરાસલેતા ચળકતા વાળની રંછાળવાળાં હોય છે. ફૂલનો રંગ કાળા હોય છે, અને તેને મથાળે કાળા રંગની ખે સૂદ્્મ ઝીણાં શીંગડાં જેવી અણી હોય છે. આ ફ્લ લાંષું, મથાળે ખે કાળી અણી વાળું અને તેને બન્ને પાસે ભૂરા રંગના લાંબા વાળની રૂંછાળને લીધે, તેનો દેખાવ એક ફૂલ કે ખીજના ફરતાં એક જંતુતે મળતો વિશેષ લાગે છે, ઉ ૪-ઉપચેોગોઅંગ:-સર્વાગ. 4 ઉ પ-ગઝુણરેોષ-શેથધ્યધ અતે દસ્તાન વધારનાર. : ૬-ઉપચેોગ:-એનાં પાન ધણાં ગરીબ લોકો ભાજ તરીકે અથવા કાચાં ખાય છે. એતો આખો છોડવો વાટી વાળાના સોશ્નપર બાંધવામાં આવે છે. એનાં પાનનું શાક માસિક શ્રાવ વધારવા માટે સ્ત્રીઓને ખવન રાવવામાં આવે છે. એનાં પાનના ન કાનના દુખાન્‍ વાપર્‌ કાનમાં ટીપું નાખવામાં આવે છે 2 ૭-સ્થાનક-કાદીવાળી જગામાં ' ઉગે છે. એ પે ઉત્તર, સષ્ય અતે દક્ષિણુ હિંન્માં થાય છે. ૮-વિ૩ વિવેચન-એના છોડવા પથરવાળી જમી નમાં ઉગે છે, અતે એનાં પાન સુવા જેવાં દેખાય છે, માટે એને પથર્સુવા કહે છે. પાનની વાસ સુવા ની અતે સ્વાદ ગાજર જેવો હોય છે, એનું મૂળ ભૂરા ધોળા રમતું ૧થી ર ઇંચ લાંયું. ૧ થી 1દ્ે લાધ્ત જું, અને ૪૧૨ જરા સુગંધિત, વાસવાળું હોય છે. એમાંથી ભાગ્યે જ ખીજી શાખાઓ નીકળેલી હોય છે મૂળ મથાળે ન્ડું ને તળિયે સાંકડુથતું હોય છે, તેતો કવાથ સંધિવા ઉપર અપાય છે, એમ ડહેવાય છે. વગે-(કંપોઝિટી., » નંબર ૩૨૮* ઉ-શાન્નીયનામ-1ઞવલાક [011054 ( 941. ) 11101010218. દણાન્ત-1. 111. ૪. 309; ક. ૪. 161. ૨-દેશીનામ-સમરા કેકડી, ફસીયું ( પોગ-ચુ૦). 3-વર્ણૂન-સમરા કેકડીના છોડવા ચોમાસે ધણા ઉગી આવે છે. તે ફે્‌થી૧ કરે ર ષ્ટ ઉંચા વધે છે. એમાં થોડીક લાંબી શાખાએ નીકળેલી હોય છે. પાન જાંગડોળીઆનાં પાન જેવાં તરેહુવાર રીતે વિભાગિત થયેલાં હાય છે. ફૂલ પીળાં અને ફળ કાળી સળી જેવાં હોય છે. એના આખા છોડવાપર કોઇવાર થોડા ધણા બારીક વાળની રૂંછાળ હોય છે. મૂળ-કટ્ટુ, સુતળીથી પેનસીલ જેવું જાડું, ઉપર ભૂરૂં, પાતળી છાલવાળું અને અંદર ફ્રોકા ભૂરા રંગનું હાય છે. તેના ઉપરના ભાગમાંથી કેટલાક જાડા અતે બારીક રેસા જેવા ફાંટાએ નીકળેલા હોય છે. વાસ સુગંધિત અને સ્વાદ પ્રથમ ગાજરતી લે(દર જેવો અને પાછળથી ચીરપર્‌। લાગે છે. ડૉડી અને શાખાઓ --ડાંડી મૂળ જેવી નાડી, ભૂરા રંગતી ને ગોળ હોય છે. તેની છાલ લીસી અને તૈપર ઉભા ચીરા પડેલા હોય છે, ડાંડી વચ્ચોવચ પે।ચી હોય છે. શાખાએ ચોધારી, ઉભી હાંસાવાળી, લીલા રંગની, ચળકતી અને ખહુધા લીસી હોય છે. કોમળ શાખાઓ અંદરથી પોચી, ધોળી, અને તેપર વાળની રંંવાટી હોય છે, વાસ અતે સ્વાદ મૂળ જેવાં હોય છે પાન-સામસામાં તોપણુ શાખાઓના છેડા પાસે વખતે આંતરે પણુ હોય છે. શાખાઓના નીચેના ભાગમાં પાન મ્હાટાં અતે વિશેષ વિભાગિત થયેલાં અને ઉપરના ભાગમાં તે નાહનાં ને ઓછાં વિભાગિત હોય છે, પાન પાતળાં, નરમ, અતે તેતી કોર્‌ દાંતાવાળી હોય છે. તે ર૨ થી પ ઇંચ લાંબા અને ૧ થી ૩ પેહોાળાં હોય છે. તેના વિભ્રાગોા ટેરવે લાંબાં અને સાંકડાથતા હોય છે. પાનની બન્તે સપાટીપર ધણું કરી સૂટ્મ ધોળા વાળતી રૂંવાટી હોય છે. ડીટડી નીકવાળી, થડમાં પહોળી, મથાળે ચપટીથતી હાય છે, તેપર પાછળતી ખાજુ ઉભી ઠાંસોા હોય છે. પાનતે ચોળવાથી લીલે। રસ નીકળે જે, જે થોડીવાર પછી ચીકણો થઇ જાય છે, વાસ વનસ્પતિવર્ણન, ' । મુળાનાં પ પાનને મળતી અને સ્વાદ સહેજ, _ચીરપરો લાગે છે. પાનની સપાટીને આઇંગ્લાસથી ન્ેતાં બન્ને સપાટીએ ભૂરા કે કાળાસલેતા રંગતી બાનક દેખાય છે. ફૅલ-પુષ્પ ધારણુ કરનારી સળી મજખૂત, લાંખી, કે ડુંકી ને પાતળી હોય છે. તેપર પીળા રંગનું જરા સુગંધિત વાસવાળુ અક્રેકું રૂલ ( 101૪૯1" 1૯્દવે ) આવેલું હોય છે. તે ૧ થી ૩ લાઇ લાંખું અને બહુધા તેટ- લા જ વ્યાસનું હોય છે. આ દરેક ફૂલની બહાર પુષ્પ- પત્રા આવેલાં હોય છે; તેમાંનાં બહારનાં પુષ્પપત્રે! ડ્ુકાં, ઝીણાં અતે કોરપર ધોળા સૂદ્દમ વાળની હારવાળાં હોય છે. અને અંદરનાં પુષ્પપત્રોની કેર ફ્રોકા ધોળા રંગની, પાતળી, અને તેની પાછળ વચ્ચોવચ લીલી નસ હોય છે. આ પત્રો ખહારનાં પત્રો કરતાં જરા લાંખાં અને પોહાળાં હોય છે. આ દરેક ફૂલમાંની ફૂલડીતી પાંખડી પીળા રંગની, નીચેથી જ્નેડાયલી ને મથાળે તેના પાંચે છેડા સૂટ્મ દાંતા જેવા દેખાતા હોય છે. કોઈવાર ફૂલની જીનાર્‌ પાસે ફૂલડીની પાંખડી પાતળી પરી જેવી થયેલી હોય છે, યારે તે ફ્રીકા પીળા કે ધોળા રંગની હોય છે, પાંખડીપર બહારતી બાજુ પીળા સૂટ્દમ વાળની રૂંવાટી હોય છે. મુંકેસરો પીળા રંગનાં પાંખડીની અંદર હોય છે. સ્રીકેસરનલિકાના ખે છેડા પાંખડીથી બહાર નીકળી ખન્ને બાજુ નીચા વળેલા હોય છે. તેપર્‌ ધણું- કરી સૃદ્દ્મ વાળની રૂંવાટી દેખાતી હોય છે. ફલ-(8€11€1€5) ઉભાં, લાંબાં, ચાર ખૂણીમાં, કાળા રંગનાં તે તેપર ધણુંકરી સૂદ્દમ વાળતી રૂંવાટી હોય છે. તે ૩ ઇંચ લાંબાં અને દ્‌ લાઇનથી કંધદ્ક આછાં પોહોળાં હોય છે. તેને તળિયે પીળાસલેતો ધોળે ચાંડલે હોય છે અને મથાળે ૩થી પ ઉભા પીળાસલેતા સફ્ફેદ રંગના ઝીણા ફાંટા (3718 ) હોય છે. એ કાંટાઆ ઉપર સોઈ જેવી અણીવાળા ધોળા રંગના નીચા નમતા સખ વાળ આવેલા હોય છે, જે એક વખત લુગડામાં ભરાય છે તો તે જલદીથી નીકળી શકતા નથી. ખીજ-ભૂરા ધોળા રંગનું, લીસું તે ચળકતું હોય છે. ૪-ઉપચેોગી અંગ-સર્વાગ. પ-ગુણુટોષ-રોપક. ૬-ઉપષોાગ-સમરાકોકડીનાં મૂળ અને પાનના ઉકા- ળાથી નહિ રૂઝાતાં ચાંદાં ભાઠાંઓ ધોવામાં આવે છે. આ સ્વસ્થાનના રબારી અતે મતવા લેકે ઢોરને વીયાણા પછી ઓર પડતી ન હોય, અથવા ઢોરને આર્ડું આવ્યું હોય તો સમરાકેકડીના છોડવાનો ઉકાળા કરી તેને ગાળી તે ઉકાળામાં ગોળ ભેળવી ઢોરતે પીવડાવે છે. સમરાકેક- ડીનાં પાનતે વાટી તેની લેપડી ગડગુંબડાંપર ખાંધવામાં આવે છે, સમરાકોફડીના આખા છોડવાને તેલમાં ઉકાળી વનસ્પતિવર્ણુન. ૪૧૩ તે બળી નય ચારે તેલતે ગાળી લઈ તે તેલ ચામડી- | અકેક ફૂલ (810૪21. 1080) આસરે કૈં ઇંચ વ્યાસનું પર ચોપપડવામાં આવે છે. પીળાસલેતા રંગનું આવેલું હોય છે. તેનાં ખહારતનાં ૭-સ્થાનક-ચોઃમાસે સમરાકેોકડીના છોડવા રસ્તાની ખાજુએ, બાવળ વગેરે ઝાડોના છાંયડા નીચે, તેમજ ઢોરેની ચરીઆણુ જગાએ ધણા ઉગતા ત્નેવામાં આવે છે. એ આખા હિંન્માં થાય છે, ૮-વિ૦ વિવેચન-એનાં ફ્લ પાકીને સુકાય છે ત્યારે તૈપરના કાંટા જરા આડા પસરાઈ એક ખીન્નં સાથે ગુંથાઈ જઈ એ ફ્લના સમુદાયનો આકાર એક ગોળ કોકડી જેવો થઈ રહે છે, જેપરથી એને સમરાકેકડી કહે છે. એ કોકડીમાંના કાંટા લુગડામાં ભરાઈ ફુસીઆં ધાસતી માફક ચોટી શય છે, માટે એતે કેટલાક લોકે ફુસોયું કહે છે. વર્ગ--( કુમ્પાઝિટી, ) નંબર્‌ ૩૬૯? શૃ-શાગ્રીયનામ-010350૪710 1011188111 દૃજણાન્ત-તિ. 11. [. 510; પં. [., 1061; 10 111. [. 508. ૨-ટેશીનામ-કાગસુવા (પે-ગુ૦). 3-વણૂન-એના છોડવા પણુ પથરવાળી જમીનપર ચોમાસે છૂટા છવાયા ઉગે છે. તેતો સાધારણુ દેખાવ અડખાઉ સુવા જેવો હોય છે. પાન વિભાગિત; ફૂલ પીળાં; અને [ળ ઉંડી નીકવાળાં હોય છે. ઉપષાગ-અખડખાઉ સુવા પ્રમાણે. . એના છોડવા નાહાના અને પાન ઝીણાં સુવા જેવાં હોય છે, માટે એને કાગસુવા કહે છે. વગ'-(કુસ્પાઝિટી.) નંબર્‌ ૩૨૦* ઉ૧-શાન્નીનામ-11દ3: ]01'000111/0108. દૃષ્ટાન્ત-4. 111. [. 511. ૨-ટશીનામ-પરદેશી ભાંગરો (પોન-ગુ૦). ૩-વણન-એના છોડવા ઘણુંકરી ખારે માસ જેવામાં આવે છે. તોપણુ ચોમાસે ધણા ઉગે છે. તે ૧થી ૨ ફીટ લાંબા અને ઘણુંકરી જમીનપર પથરા- યૂલા હોય છે, એમાં છેટે છેટે કેટલીક શાખાઓ સુતળી જેવી પાતળી નીકળેલી હોય છે. પાન સામસામાં છીછશરાં, તેમજ ઉંડાં વિભાગિત થયેલાં, વખતે થોડાં કાંગરીદાર ૧ થી ૨ ઇંચ લાંબાં અને ર થી ૧ પોહોળાં હોય છે. પુષ્પ ધારણુ કરનારી સળી ધણી લાંબી હોય છે; તેપર પુષ્પપત્રા પાન જેવાં લીલાં ને ટુંકાં હાય છે. ફૂલ- ખીજ ભૂરા રંગનાં અને વાળની રૂંછાળવાળાં હોય છે. એના આખા છોડવાપર સખ્ત ઘોળાવાળની રૂંવાટી હોય છે. એનાં પાનના રસનું કાનના દુખાવાપર કાનમાં ટીપું નાંખે છે. તેમજ પાનનો રસ ભાંગરાનાં પાનના રસની પેઠે સાન્નપર ચોપડવામાં આવે છે. એના છોડવા સુકાએ એનાં પાન ભાંગરાની પેઠે કાળાં યઇ નય છે. એના છેડવા બાગ અને વાડીઓમાં નેદ તરીકે તેમજ રસ્તા- આની બાજુએ અને ધાસ ભેગા ઉગે છે. એ અમેરીકાને છોડવો છે. તોપણુ હાલ તે તેદ તરીકે અહીં ધણો ઉગે છે. એનાં પાન આકારે સુંદર્‌ હોય છે-માટે ખાગોમાં વાવવા લાયક છે. વર્ગ-(કુસ્પાઝિટી.) નંબર ૩૨૬૧ ઉ-શાન્ન્નીયનામ-10011110[05 ૯૨111410૫5. દૃણાન્ત-1, 111. [).. 558; પડ. [ 164; રૂ, નિ. પા. ૫૮૮. ર-દેશીનામ-ઉટકટો, ઉતકટો, શુળીઓ (પો--ગુન); વાટેસુવજ, ઝટાટી (સ૦ ); ઝતવંરા ( હિંગ ) ઝતરજ (સં). ૩-વણન-ઉટકટાના છોડવા ૧ થી ર કે ૨3 ફીટ ઉંચા થાય છે, તે શિયાળે જેરમાં આવે છે, એમાં ફૂલ ન આવ્યાં હોય ત્યાંસુધી એ દાર્ડીના છોડવા જેવા દેખાય છે. પણુ ફૂલની દડી આવે તરત ઉટક્ટો ઓળખાઇ આવે છે. એના છોડવામાં ચોતરફ શાખાઓ આવે છે, તે ઉંચી ચઢતી હોય છે. પાન લાંખાં, કાંટાવાળાં અને ક્રારપર વિભાગિત હોય છે. ફૂલ ફીકા જંખુડા રંગનાં કાંટા- વાળી ગોળ દડીમાં આવે છે. ફ્લ-ખીજ લાંખાં હોય છે. એના આખા છોડવાપર ધોળા વાળની રંછાળ અને લાંબા તીદ્વદણુ કાંટા આવેલા હોય છે. સૂળ-૪ થી ૬ ઇંચ કે વખતે ફુટેક લાંમું અને સ્લેટ પેનથી આંગળી જેવું જાડું હોય છે. એની છાલપરતી ફ્રોતરી પાતળી ભૂરી હોય છે. તે નખથી ખરપતાં નીકળી નનય છે. છાલ ડ્રીકા ભૂરા જાંખુડી છાયાલેતા રંગની, રસભરી અને જરા બટકણી હોય છે. તોપણુ તે મૂઉીપરથી સહેલાઇથી સળંગ ઉતરી શકે છે. મૂળનું લાકડું કટુણુ, ધોળું, વચમાં પોકળ અને બાજુએ સછિદ્ર ચક્રાકાર હોય છે. વાસ ઉગ્ર અને સ્વાદ ગળચટો હોય છે. ડૉડી અને શાખાએ।--ડાંડી સુતળીથી પેનસીલ જેવી જડી હોય છે, શાખાએ ડાંડી જેવીજ જેરદાર્‌ વનસ્પતિવ્ણન. અનનનનનનનનન----નનનન્્્્્્્-:ઝઝંનન-કકક્ક્કઝ ઉંચી ચઢતી હોય છે, તે ધણીવાર ડાંડીથી ઉંચી વધી ન્તય છે. ત્યારે ડાંડીનું જ્તેર શાખાઓમાં સમાધદ જઇ તે ઉપરના ભાગમાં પાતળી પડી નય છે. ને તેને મથાળે ફૂલ આવી “નય છે. શાખાએપર્‌ ઉભી હાંસા અતે રૂના તાતણા જેવા વાળા વાળની રૂંછાળ હોય છે પાન-આંતરે, દારૂડીની પેઠે કોરપર ભસ, ર થી છ ૪ંચ લાંબાં અતે ૧ થી ૩ ઇંચ પોહેોળાં હોય છે. તેતી ઉપર્‌તી સપાટી લીલા રંગની, ચળકતી અને ગોલ ટોપ- ક્રાંવાળા વાળની રૂંવાટીવાળી; અતે નીચેની ધોળારંગની અને ધોળા લાંખા તાંતણા જેવા વાળની ચોટટુક રૂંછાળવાળી હોય છે. તેની કરના વિભાગને ટેરવે અને ખૂણાએપર લાંબા તીદ્દૂણુ કાંટા હોય છે. પાનને ડીટડી હોતી નથી, પણુ તેની વચલી નસ તળિયે બહાર નીક- ળતી ડીટડી જેવી દેખાતી અતે મથાળે ચપટીથતી હાય છે. પાનની નસે। ધોળાસલેતા રંગની હોય છે. પાનને ચોળવાથી તેની વાસ વજ જેવી અતે ચાવ- વાથી સ્વાદ તેલ જેવો અતે કડવાસવાળા લાગે છે, ફલ--ડાંડી અતે શાખાઓના છેડા પાસે આવેલાં હોય છે. આ દરેક દડીમાં ધોળા કે ફ્રીકી આસમાતી રંગની વરીઆળીની વાસને મળતી વાસવાળી સૂટ્મ ફૂલ- ડીઓ (1101215) આવેલી હોય છે. ફૂલની દડીતેો વ્યાસ ૧ થી ૨ ઈંચ જેટલે હોય છે. આ દડીની એંદર સૂટ્મ ફૂલની બહાર ચોતરફ પુષ્પપત્રોતી હારે આવેલી હોય છે. આ દ્ડીમાંનાં દરેક સૃદ્દમ ફૂલની 'પાંતખખરી-૫ હોય છે. તે તળિયે જ્ેડાઇતે નળી જેવી થયેલી 'હોય છે. અને મથાળે તેના પાંચે છેડા ઝીણી પટી જેવા જૂદા દેખાતા હોય છે, જે પાછળથી પાછળ વળી જાય 'છે. આ પાંખડીની નળીપર સૂટ્દમ ગોળ ટોપકાંવાળા ધ્વોળા ચળકતાવાળની રૂંછાળ હોય છે. પાંખડીના પાંચ જૂદા છેડા તેની નળીતી ઉપર થોડા એક ખીનંતે મળી જર્‌ વાંક ખાધેલો હોય છે.. તેથી ત્યાં એક ઢોલકી જેવી પોલ ખનેલી હોય છે. નળી સોતી પાંખડી પ 'લાધનિ લાંબી હોય છે, તેમાં ર લાધ્ન નળી અતે ૧ લાઈને નળીના મુખપરતી ઢોલકી જેવી પોલ, અતે ૧૩ લાઈન એ પોલ ઉપરના બાકીના પાંખડીના છૂટા છેડા હોય છે તે. ' પુંકેસરો-પ, હોય છે. તેના તંતુ ધોળા, ચળકતા પાંખડડીની નળીમાંથી ઉપર્‌ આવી નળી ઉપ- રની પોલમાં વાંક ખાઈ પરાગકોષતે મળેલા હોય છે. પર્‌ાગકેષ 'લાંબા ભૂરા રંગના એક બીન્નંને જેડાઈઈ એક નળી જેવા બનેલા હોય છે. પરાગકોષતે નીચલે છેડે સૂદ્મ ધોળી અણી નીકળેલી હોય છે. પરાગરજ ધોળી હોય છે. સ્રીકેસર-૧ હોય છે. તેતો ગર્ભાશય પાંખડીની નળી નીચે આવેલો હોય છે. તે ધોળા રંગતેો ને. તેપર લીસા, - ધોળાવાળની રૂંષાળ આવેલી હોય છે. તેને મથાળે ટુંકા દાંતાવાળા વાળનું કુંડાળું આવેલું હોય છે. નલિકા લીસીને આસમાની રંગની હોય છે. તે પુંકસરતતુઓ કરતાં નડી અને ફૂલની પાંખડીની નળીમાંથી પરાગક્રીષતી નળીમાં થઇ્તે તેથી બહાર નીકળેલી હોય છે, જ્યાં તેના બે છેડા દેખાતા હાય છે. આ છેડા પ્રથમ સીધા તે એક ખીન્નંનતે વળગેલા હોય છે, પણુ પાછળથી 'ૂટા પડી એક ખીન્તથી વિરૃદ્ધ દિશાએ વાંકાવળી ન્ય છે. ફૂલ-ખીજ-કફલ પાકી ગયા પછી ફૂલની દડી પોતાની મેળે ઢીલી પડી ઉધડવા માંડે છે, અને તેમાંથી ફલ છૂટાં પડે છે. દરેક ફૂલ (૧૯11011૦)તી નીચે સૌથી બહાર લાંબા ચળકતા ધોળાવાળતી પીંછી હોય છે. એ પીંછીમાંનતા વાળ સખ્ત અતે સૂદ્દમ દાંતાવાળા હોય છે. આ વાળમાં પવન ભરાયાથી તમામ વાળ ચોતરફ ફેલાઇ ફૂલની બહાર એક નાણાની દડી કે વિમાન બની જય છે. આ દડી વા વિમાનમાં ફૂલ જ્યાં પવન લઇ ન્નય છે ત્યાં ઉડી જાય છે. કૂલની બહારના આ વાળ ડાઢી નાંખતાં તેના અંદર્‌ ફાળા ભૂરા રંગનાં મથાળે ધોળા કાંઢાવાળાં ફ્રોતરાં ઉપરા ઉપર્‌ આવેલાં દેખાય છે., ને [| એ ફ્રોતરાં કાઢી નાંખતાં તેની અંદર ફ્લને ચોટડુક થએલાં કાળા રંગનાં ઉભી નસોવાળાં ફ્રેતરાં હોય છે, જેને મથાળે ધોળા દાંતા જેવા છોતા હોયઃ છે. આ ફોતરાં કાઢી નાખ્યા. પછી ફલ (એકની) દેખાય છે, તે નીચે સાંકડું તે મથાળે પાહોછું હાય છે. એને મથાળે સૂહ્મ વાળની કુંડલી ને સપાટીપર સૂક્મ ધોળા વાળની રૂંછાળ હોય છે. તે આંગળી લગાડતાં ખરી નય છે. ફૂલ ર્‌ થી ૨૩ લાઈન લાંખું અને ર લાઈનિ પોહેળું હોય છે. તેની સપાટી ધોળાસલેતી હોય છે. તેમાં ખીજ એક હોય છે. ખીજ સફેદ મગજ જેવું ને કડવા સ્વાદ- વાળું હોય છે. ૪-ઉપચેોગીંગ-સર્વાગ. પ-ગુણદોષ-ચિરગુણકારી પૈજ્દિક, મૂત્રલ, પૈણ્રિક તથા શેથ અને કકૂધ. , ૬-ઉપચેગ-ઉટકટાનું મૂળિજ્વું સંધિવાના ફવાથમાં તેમજ ધણા પૈષ્ટિક પાકના મસાલામાં વાપરવામાં આવે છે. ઉટકટાનાં પાનને! રસ ઉધરસ અને દમ ઉપર્‌ મધની -સાથે અપાય છે. ઉટકટાનાં પાનપર્‌ના કાંટા કાઢી તેને છુંદી તેની લેપડી સખ્ત ગડગુંબડાંપર ખાંધવામાં આવે છે. માથાંના સખ્ત “દુખાવામાં ઉટકટાનું મૂળિયું સુંઠની સાથે વાટી તેતો માથાપર લેપ કરવામાં આવે છે. ઉટકટાના છેડવા સારી પેઠે ધોકેથી છુંદી ભેંસને ખવ- રાવવામાં આવે છે. તેથી ભેસમાં 'દૂધ અતે ઘીને વધારો; છે.) ક [42 : 10%: (37% બ નો, ૨7 #ઈ7 રક દ હ હ વનસ્પતિવર્ણન. ૪૧૫ મૂળ- ર્‌ થી ૮ ઇંચ લાંખું,, _સુતળીથી આંગળી જુ જાડું, બહારથી ભૂરૂં, અંદરથી સફેદ, કટૃણુ અને જરા રસભયું અને પાતળી છાલવાળું હોય છે. એમાં ક્વચિત ખીન્ન નનડા કે ઝીણા ફાંટા નીકળેલા હોય છે. વાસ અને સ્વાદ ઉગ્ર હેય છે. ડાૉંડી અને શાખાઓ-મૂળ જેવી જાડી, ગોળ, ઉભી ઢાંસોવાળી, ચંળકતી, લીલા કે ફીકા રંગની ને અંદરથી ધોળી અને પોચી હોય છે. પાન-આંતરે આવેલાં હૉય છે. તે છોડવાના નીચલા ભાગપર ૨ થી ૬ ઈ૬ંચ લાંબાં અતે 7 થી ૧? કે ૨ ઇંચ પોહોળાં, અને તેના ઉપલા ભાગ અતે શાખાઓ- પરનાં ૧ થી ૪ ઈચ લાંબાં અને ડથી દ કે વખતેજ તેથી થોડાં વિશેષ પોહેોળાં હોય છે. પાનની બન્ને સપા- ટીપર કાળાં ટપકાં હોય છે. અને વખતે તેની સાથે સડ્ેદ ટપકાં પણુ હોય છે. ઉપરતી સપાટી લીલી, નીચેની ફીકી, બન્ને સપાટી ખરસટ અતે ચળકતી હોય છે. પાનને ડીટડી હોતી, નથી એટલે તે ડાંડી કે શાખાને ચોટડુક થઈ નીકળેલાં હોય છે. પાનની કોરપર કરવતના દાંતા જેવા તીદ્દણુ કાંટા હોય છે. પાનની; નીચલી સપાટી- પરતી વચલી નસ વધારે બહાર નીકળતી, પીલાસલેતા લીલા રંગની, અને તેપર સૂટ્ટમ દાંતા જેવા કાંટાની વખતે હાર આવેલી હોય છે, વાસ ઉત્ર અતે સ્વાદ 'ખારાસ- લેતો હોય છે. ફલ-શાખાઓતે છેડે ધણુંકરી અઝ્ઠેક ફૂલ (103૪01 |૯0)વી રાડવી આવે છે. તે ર થી ર ઇચ લાંબી હોય છે. એ દરેક ડોડવીપર બહારની ખાજુ તીદ્દણુ ને વખતે વાંકી લાંબી અણીવાળાં કાંટાવાળા સાંકડાં ને લીલા ભૂરા રંગનાં પુષ્પપત્રો આવલાં હોય છે. ફૂલની પડઘીપર્‌ ફૂલડીએ (1011૩) સાથે પણુ ઝીણાં, અણી* વાળાં, પાતળાં ને દોરા જેવાં ફ્રેતરાં આવેલાં હોય છે. દરૅક ફૂલડી (101'૦€1) ગુલાબી અથવા ડ્રીકા જંખુડા રંગની હોય છે. તેની પાંખડી પ હોય છે. તે જ્ેડાધને તળિયે ડ્રીકા ગુલાખી કરે ધોળા રંગની નળી! જેવી ખતેલી હોય છે. અને મથાળે તેના પાંચે દાંતા સૂટ્મ દેખાતા હોય છે. પુંકસરો પાંખડીથી જરા ડુકાં હોય છે. સ્તરીકેઃ સરના ખે છેડા પુંકસરોથી ઉંચા જઈ પાંખડી જેટલા લંબાએલા હોય છે. કલ-ખીજ-(420161€5 ) પ્રથમ ધોળાં અતે પછી ડ્રીકા ભૂરા કે કાળાસલેતા રંગનાં થઈ ન્ય છે. તે ૧. થી ૨ લાઇન લાંબાં અને ૩ લાઈન પેોહોળાં હોય છે. તે સહેજ ચપઢટાં, ઉભી હાંસાવાળાં, તળિયે એક ખાજી સૂક્મ ખાંચવાળાં, સાંકડાં અતે મથાળે સૂટ્ટમ દાંતાવાળાં સફેદ ફ્રેતરાં જેવા 'વાળની પીછીવાળાં હોય છે, એનો સ્વાદ કડવે। હોય - છે. “જ્વર, અસ્મરી તથા ગૂત્રકૃચ્છ ઉપર તેનાં મૂળિ- યાંતા કવાથ કરીને અપાય છે. કફમાં પણ્‌ વપરાય છે. ઉટકટાનો ઉકાળા તૃષા મટાડવામાં બહુ ઉપયોગી છે. તેનાં ખી શીતળ, પૌષ્ટિક અને તૃપ્તિ આપનાર છે. ઉટકટાનાં મૂળ, ગોખ્ખરૂ તથા કૌચાનાં ખીજતે દૂધમાં ઉકાળી પાક કરી લાંખો વખત સૂધી પીવામાં આવે તો. ધાતુ પુષ્ટિ થાય છે. તેમજ તેનાં મૂળનું એકલું ચૂર્ણ પણુ દૂધમાં ઉકાળી પીવામાં આવે તો પુર્ષત્વ આપે છે. ઉટકટાના મૂળને પાણી સાથે વાટીને અથવા તેનાં મૂળનાં ચૂર્ણને મધ સાથે મેળવીને ખાધામાં આવે તો ઉધરસને બહુ સાર્‌! ફાયદ્દો કરે છે. સપ અને વીંછીના | ઝેર ઉપર ઉટકટાનાં મૂળને ઉકાળીને લેપ કરવાથી અને પીવાથી તેનું ઝેર ઉતરી જય છે.” (વૈ. શા. મ. ગે. ). * “માત્રા-ન થી ના ભાર.” (ડા. વી. ઝી.) . “ઉમ્ઠકટાનું મૂળ વાટી પીવાથી કક્‌, વા સટે છે. સ્ીને 'પ્રસવ તરત થાય છે. પિત્ત, વાત, પ્રમેહ, તરસ, છાતીના ર્‌ગ, વિસ્ફ્રેટક એ સર્વેને ટાળે છે.” (વે. રૂગનાથજ ). __૪૭-સ્થાનક-રસ્તાએની બાજુએ, વાડીએની વાડ “પાસે, કાદી અને રેતાલ જમીનમાં તે ઘણે! ઉગે છે. ક્રોઈ કેઈ જગાએ તેના છોડવા એટલા જથાખંધ ઉગે છે કે તેથી મેદાનનાં મેદાન. ભરાઈ જાય છે. એ હિંન્ના ધણાખરા ભાગોમાં થાય છે. વિ૦ વિવેચન-ઉટકટાના આખા છોડવાપર ફાંટા થાથ છે, તોપણુ તેતી ફૂલની દડીઓમાં મજબખૂત,- ,જાડા, તીદ્દણુ અણીદાર, અને ઉભા કાંટા હોય છે. તે ઉપરથી એનું સંસ્કૃત નામ સત્તર: (ઉભા કાંટાવાળું) અને. તેપરથી પ્રાકૃત ઉટકટો અથવા ઉત્કંટો થયેલું જણાય છે. વર્ગ-(કસ્પાઝિટી). ય નંબર-૩૨૨. _ શાસ્રીયનામ-1110001બ ટ18106101'1110, દષ્ટાન્ત-પિ. 111. [. 581; પ. 0. 1604; 10. 91-0817 11. ૪. 80; રૂ. તિ. પા. પછટ. ૨-8શીનામ-કુસીઆરૂં (પો-ગુ૦); ત્રહારડી, સોટવોર (શ૦)? તરજનયરી (હિન). ત્રહહૂરી, વંવત્રજઝા, ગહેરી (લંબ). ' 3-વર્ણન-ખહ્મદંડીના છોડવા ચોમાસે ઉગે છે. તે ૧ થી ૩ કે ૪ ફ્રીટ ઉંચા અને સીધા વધે છે. તેમાં ભાગ્યેજ ખીજી શાખાઓ નીકળેલી હોય છે. પણુ ધણું- કરી ડાંડીના છેડા પાસે વખતે ખે ચાર શાખાએ ઉભી નીકળેલી હોય છે, પાન લાંબાં, સાંકડાં, કેોરપર કાંટા- *વાળાં; ફૂલ ગુલાખી કે ફીકા જંખુડા રંગનાં; અતે * ફલ ટ્રીકા કે કાળાસલેતા ભૂરા રંગનાં હોય છે. જવ વનસ્પતિવણુન. ૪-ઉપયોાગીઅંગ-સર્વોગ.. પ-ઝુણુદ્ોષ-ચિરમુણુકારી પૌષ્ટિક, જવર્‌ અને જન્તુધ્ર. ૬-ઉપચોગ-એનાં ખીજ પૈષ્ટિક પાકો અને ધોડા- ઓના મસાલાઓમાં વપરાય છે. તેમજ તે તાવ અને જ્ીરમની ફૂાકીમાં પણુ વાપરવામાં આવે છે. એના આખા છોડવાને બાળી તેની ભસ્મ લમાં મેળવી નહિ રૂઝાતાં ચાંદાં વગેરેપર સુકવામાં આવે છે. એનાં ખીને વાટી તેની સોાજપર ખરડ કરે છે. પા ૭-સ્થાનક-ડુંગરાળી જમીનમાં ઉગે છે. આ સ્વ- સ્થાનમાં મેવાસા જંગલ અને ભીલની કેડીમાં તે વિશેષ નેવામાં આવે છે. એ દક્ષિણ, કોકણુ, મારવાડ, માલવા અતે કાઠિયાવાડમાં થાય છે. ૮-વિ૦ વિવેચન-એની ફૂલની ડોડવીમાંથી ફૂલ- ડીઓ ખરી ગયા પછી કાંટાવાળાં પુષ્પપત્રો લાંખા વખત સુધી રહે છે. તે સળી કરે લાંપડાના કાંટા જેવાં દખાય છે, અને તે વખતે કપડામાં ચોટી ન્નય છે, તેપરથી એતે ફુસીઆરૂં કહે છે. એનાં પાનની કોર, નસો, તેમજ પુષ્પપત્રોપર કાંટા હોય છે. માટે એને સંસ્કૃતમાં ૧ંટવત્રવા કહેલ હશે. પણુ ત્રહ્ટરી જ્ઞ શાટે કહેતા ઠરે તે સમન્નતું નથી. ચૈૂણ્રિક તથા ' વગ'-(કસ્પાઝિટી.) નંબર ૩૨૩* ઉ૧-શાસ્રીયનામ-1. ?ઘલૅ1 ૦0105. _ દૃષ્ટાન્ત-િિ. 111. [. 581; પે. ૪. 164. ૨-ટશીનામ-ખેડુંકુસીઆરં (પેોક-૩૦). ૩-વણુન-એના છોડવા બહ્મદંડીથી નાઠાના થાય છે, તે ઉભા કે કોઇવાર તેની શાખાએ જમીનપર પડેલી હાય છે. પાન નાહાનાં ઝીણાં ને આકારે બરહ્માદંડીનાં પાન જેવાં હોય છે, પણુ વખતે તે અનિયમિત રીતે વિભાગીત પણુ થયેલાં હોય છે. એનાં ફૂલની ડોડવી ખ્હ્મદંડીના ફૂલ જેવી પણુ નાહાની હોય છે. ફૂલ ફ્રોકા નંબુડા રંગનાં અને ફલ (૧૦10€1005) ફ્રીકા ભૂરા રંગનાં હોય છે. આનાં ખીજ પણુ બહ્મદંડીનાં ખીજની માફક ખીન્ન મસાલા સાથે ઘોડાની પેટપીડ ઉપર અપાય છે. આના છેડવા ધણુંકરી ખેતરોની કાળી જમીનમાં વિશેષ જ્તેવામાં આવે છે. | ક અ બળ): નંબરઃ 3૨૪? ઉ૧-શાસ્ત્રીયનામ-1. 2111[21€5:1040119. દૃષ્ટાન્ત-િ. 111. ૪. 381; કેં. [. 165. ૨-દેશીનામ-ઉભોમુળા (પેઝ્ત્યુન). ૩-વણુન-આના છોડવા પણુ બહ્મદંડી જેવા થાય છે. પણુ તે તેના કરતાં જરા મ્હાટા અને નડી ડાંડી અતે શાખાઓવાળા હોય છે. એનાં પાન લાંબાં, લંબ ગાળ, તળિયે ડીટડી કે શાખાપર તેના છેડા નીકળેલા હોય છે. ફૂલ બહ્મદંડી જેવાં પણુ મ્હાટાં અને ફૂલ ભૂરાં, પોહાળાં અને લીસાં હોય છે. આતે ઉપયોગ પણુ બહ્મદંડી માફક કરવામાં આંવે છે. એનાં પાન બ્રહ્મદેડી કરતાં લાંબાં અને મ્હોાટાં હોઇ ડાંડીના નીચેના ભાગપરનાં પાન ઘણુંકરી નીચાં નમતાં હોય છે, અને તે જરા છેટેથી સુળાનાં પાન જેવાં દખાય છે. માટે એતે ઉભોસુળે। કહેતા હશે. આના છેડવા પણુ ઘણુંકરી ખેતરેોને શેઢે કરાર જમીનમાં ઉગે છે, વર્ગ-( વિ: ર નંબર? ૩૨૫? ઉ-શાન્ત્રીયનામ- 01૫14110 તૉ &1૦&1. દૃષ્ટાંત-1. 111. [0. 388; ડે, [). 105. ૪૬. 1. [૪41 19. 0. 297. ૨-દૃશીનામ-ભૉંયદંડી, બાદાવર્દ (પોમ્યુન)? યજા (મ૦); વારાવરે (રિં૦). ૩-વર્ણન-એના છોડવા ચોમાસે જવામાં આવે છે. તે ૧ થી ૨ ફટ લાંબા અને ધણુંકરી તેતી શાખાઓ ડધી જમીનપર્‌ પથરાયલી હોય છે. એની ડાંડી અને શાખાઓ ઉભી ધારેવાળી, લીસી, કે ખરસટ હોય છે. પાન આંતરે આવેલાં અને ધણુંકરી વિભાગિત અથવા સાદાં પણુ હોય છે. તે ૧ થી ૨ કે ૬ ઇંચ લાંબાં અતે ર થી દ અથવા ૩ ઇંચ પોહોાળાં હોય છે. તેના વિભાગાપર કાંટા જેવી અણી હોય છે. ફૂલ ફ્રીકા જતંખુડા રંગનાં અને ફેલ ઉભી ધારેોવાળાં, સાંકડાં, ખર- સટ વાળની પીંછીમાં આવેલાં હાય છે ૪-ઉપયોાગીઅંગ-સર્વાગ. પ-ગુણદોષ-ચિરગુણુકારી પૈષ્ટિક, સારક તયા કફ અતે જવર્ધ્ય. ૬-ઉપચોાગ-એના છેડવાતો કાઢો તાવ, કફ, કબ. યત અને નબળાઈ ઉપર વપરાય છે. : લનસ્પતિવર્ણુન. છ-સ્થાનક-એના છેડવા કરાર જમીનનાં ખેતરેમાં તેમ જ ડુંગરની પાઉમાં ચરીઆણુ ધાસની સાથે ઉગેલા જેવામાં આવે છે, ૮-વિરોષ વિવેચન-એનાં ફૂલનો દેખાવ પણુ સાધારણુ રીતે બહ્માદંડીનાં ફૂલ જેવો હોય છે. પણુ એની શાખાએ આડીઅવળી ભૉંયપર રખડતી હોય છે. માટે એને ભોંયદંડી કહે છે. બરડાના રબારી લેકે! કાંડરના ડંખ ઉપર એનાં મૂળી પાણીમાં ધસી ચોપડે છે. એ શિવાય ખીત્ને કાંઇ ઉપયોગ આ છેડવાનો અહિઆ (સ્વસ્થાન પોરબંદરમાં) થતો જવામાં આવતો નથી. પણુ મુંબધતી બનરમાં ગાંધીઆને ત્યાં બાદાવદેને નામે જે એસડ મળે છે તે આ છોડવાના કકડા હોય છે, એનો ઉપયેગ યુનાની હુકીમો વિશેષ કરે છે. વર્ગ-( કુસ્પાઝિટી ). નંબર ૩ર? ઉ૧-શાસ્રીયનામ-1)1€010% 10111011103, દૃષ્ટાન્ત-14. 111. [). 389; ડં. ૪. 165; 11, 111. [. 111. ૨-ટશીનામ-ધોળે હરણુચરા (પોનૃ-ગુન). ૩-વર્ણન-ધોળા હરણુચરાના છેડવા ચોમાસે ધણા જેવામાં આવે છે. તે ૧ થી ૧% ફીટ લાંબા હોય છે. તેમાં કેટલીએક શાખાએ નીકળેલી હોય છે. એના આખા છેોડવાપર્‌ ઘણુંકરીને ધોળા વાળની રૂંછાળ હોય છે. પાન આંતરે આવેલાં હોય છે. તે ૧ થી ૩ ઇંચ લાંબાં અને હરણુચરાનાં પાન જેવાં સાંકડાં હોય છે. તેને ડીટડી હોતી નથી, ટેરવાં ખુઠ્ઠાં કે અણીદાર હોય છે. ફૂલ (103૯1* 16%) ધણુંકરીને શાખાઓના છેડા પાસે આવેલાં હોય છે. તેની બહારનાં પુષ્પપત્રેો કાંટા- વાળાં હાય છે, તે પીળાસલેતા રંગનાં ને ચળકતાં હોય છે. ફૂલ ( 801001૯5 ) ૧ લાઇન લાંબાં, અતે સફેદ વાળની રૂંછાળથી લભરાયલાં હોય છે, તેપરની વાળની પીછી ધોળા કે ભૂરા રંગની હોય છે. ફ્લપર ધણુંકરી દશ ઉભી લીટીઓ હોય છે. : જ૪-ઉપષોાગીઅંગ-સવાગ. પ-ગુણરોષ-જ્વરધ. ૬-ઉપચેોગ-એનાો ઉપયોગ આ તરફ ફરતું કોઇ નતેવામાં આવતું નથી, પરંતુ વૉંટ સાહેબની ડીકસ- નરીમાં લખેલું છે કેઃ-સ્રીઓને પ્રસવ પછી ઘણુંકરી જે તાવ આવે છે તેમાં એના છોડવાનો કાંઢો વાપર- વામાં આવે છે. એ સાધારણુ કટુપૈ[ટ્રિક છે. છ-સ્થાનક-એના છેડવા ખરડા ડુંગરપર ધણુંકરી પડ ૪૧૩ કેટ્રુણુ જમીનમાં લાંપડા ધાસની સાથે ઉગેલા ન્નેવામાં આવે છે. ૮-વિ૦ વિવેચન-એના છોડવાનાં પાન હુરણુચ- જાના પાનને ધણાં મળતાં આવે છે, પણુ એપર ધોળી રૂંછાળ હોય છે, માટે એને ધોળે હુરણચરે। કહે છે. વર્ગ-(કુસ્પાઝિટો.) નંબર ૩૨૪? ઉ૧-શાસ્રીયનામ-1.80100& 1101૯04. દજ્ઞાન્ત-4ૃિ. 111. 0. 408; પે, ૪. 165. ૨-દેશીનામ-સોનકી (પોન્નગુન); સાથી માંરી (૦). ૩ વર્ણન-સોનકીના છોડવા ૧ થી ૪ ડ્રીટ ઉંચા થાય છે. છોડવાને તળિયે પાનતે! ભરાવ વિશેષ હોય છે. તે ઉપર જતાં પાન છેટે છેટે અને ઘણુંકરીને નાહાનાં આવે છે, પાન સુળાનાં પાન જેવા આકારનાં તોપણુ તે વિશેષ ઉંડાં કપાએલાં, લીસાં અને ધણી ખારીક કાંટા જેવી કારવાળાં હોય છે. છોડવાના તળિ- યાનાં પાન ક્રોધ્વાર ડાંડીનાં પાન કરતાં નહાનાં, મથાળે વિશેષ ગોળાઇ્લેતાં, અને કોધ્વાર તેથી લાંબાં હોય છે. આ નીચેનાં પાન ૩ થી ૮ કે ૧૨ ઇંચ લાંબાં, અને ડાંડીપરનાં ૧ર. થી હ ઇંચ લાંબાં, અને ર થી ૩ ઇંચ પોહેોળાં હોય છે. તે તળિયે સાંકડાંથતાં ને મથાળે પોહોળાં હોય છે. તળિયે તેની કોર ડાંડી કે શાખાતે ચોટડુક ને ખે ખાજુ છેડાવાળી હોય છે. અને મથાળે તેની કોરનો છેલો વચલો ખૂણીએ ધણુંકરી વિશેષ લાંખા પોહેળેો ને ત્રિખૃણીઓ થયેલો હોય છે. ડાંડી અને શાખાઓ પણુ લીસી અને ઉભી લીટીઓ- વાળી હોય છે. ફૂલ પીળા રંગનાં, અનેફલ ધણાં સૂટ્મ કાળાસલેતા રંગનાં મથાળે ધોળા વાળની પીછીવાળાં હોય છે. એની સપાટી ખડબચડી અતે તે પીછીના વાળ ડરતાં ડુંકાં હાય છે. એનાં પાનનો ઉપયોગ પેટીસ ઠેકાણે કરવામાં આવે છે, એને! છેોડવે। તોડતાં એમાંથી દૂધ જેવો રસ નીકળે છે, તે માદક ગણાય છે. એના છોડવા પાણીના ધારીઆ કાંઠે, વાડીઓની વાડ પાસે, મડાનેોનાં જુનાં ખંડેર, જુની દીવાલ વગેરે- પર્‌ ઉગે છે. એ હિન્ના પકશ્રિમોત્તર અને દક્ષિણુ પશ્રિમ ભાગોમાં થાય છે. વર્ગ-(કુસ્ષાઝિટી). નંબર ૩૨૮* ઉ-શાન્ત્રીયતામ-1.. 1"€00૦11107. ૪૧૮ વનસ્પતિવર્ણન. .ફણાન્ત-ઃ | 111.) યા 408. પ્ર. [*- 106. 171 19. [. 578. ૨-દેશોનામ-પાથરડી (પો૦4-ગુ૦); ઝંટ્રીરજાની (8૦). ૩-વરણન-આના છેડવા પણ્‌ સોનકીને મળતા હોય છે, પણુ તે તેટલા ઉંચા ને જબર્‌ થતા નથી. તે લીસા હોય છે. સા પાન વખતે અખંડ કે ભસકોરવાળાં હોય છે. તે તળિયે ડાંડીને ચોટડુક આવી બન્ને બાજુ છેડાવાળાં થયેલાં, અને પાતળાં હોય છે. ફૂલ પીળાં, અતે ફલ ખડખચડાં, કાળા રંગનાં, અને તેને મથાળે આવેલી ધોળી વાળની પીછી જેટલાં ધણુંકરી લાંબાં હોય છે. એનાં પાનનો ઉપયોગ સોનકી પ્રમાણે કરવામાં આવે છે. એતો આખો છેડવોા ગોવામાં ટેરેકઝેકમ (1082₹80011) ની જગેોએ વાપરવામાં આવે છે, એમ મરહુમ ડીમક સાહેબ લખે છે. (.5&15&%%401011 011101) 5%1.1-11. 111. [. 401) ટેરેક્ઝેકમ પણુ આજ વર્ગની વન- સ્પતિ છે. તેના છેડવામાંથી પણુ દૂધ જેવો! ર્સ નીકળે છે. એનાં મૂળિયાંમાં રેચક, મૂત્રલ, અતે ચિરગુણ્‌કારી પૈહ્રિક ગુણુ માનવામાં આવે છે. (1320101૩ 10061૯ -4)1€110141')). પાથરડી પાણીના ધોરીઆ કાંઠે, દીવાલની પાસે, અતે રેતાલ ભીનાસવાળી જગેએ ઉગે છે. એના પાનની કરના કપાયલા છેડા વખતે ઉંદરના કાન જેવા દૈખાય છે, તે પરથી મરાડીમાં એને ઉંરીર્‌- ક્રાની કહેતા હરે. પણ ખરી ઉંદર્કાની નંબર ૩૮૬ (1[0000028 1"01170101115) વાળી છે. વર્ગ-( કુપોઝિટી ) નંબર્‌-૩૨૯ ૧-શાન્ત્રીયતામ-૩૦110103 0101'8£001૫8. દૃણાન્ત-ણિ. 11. [. 414; ડો. ૪. 166; ઉત 11. 0૧૪૬ 11. [. 275. ર-ટશીનામ-દુધાળી સોતકી (પેોન-ચુન ); *રાતાર (મ૦); તીતછીયા (રં). ૩-વણૂન-દુધાળીસાનકીના છોડવા ધણુંકરી શિયાળે જોવામાં આવે છે. તે ૧થી ૨ કે રર રીટ ઉંચા થાય છે. પાન લાંબાં, કોર્‌ બહુધા વિભાગિત, તે છેડ- વાને તળિયે પાસે પાસે આવી એક છાતળું થઇ રહેલું હાય છે. પણુ તેની ડાંડી અને શાખાઓપરનાં પાન છેટે છેટે અને નીચેથી ઉપર તરફ અવુક્રમે નાહાનાં થતાં હોય છે. ફૂલ પીળાં, અને ફલ તપખીરીઆ રંગનાં ચપટાં હોય છે. એના છોડવાતેઃ તોડતાં, એમાંથી પીળાસલેતો ચીકણો દૂધ જેવો રસ નીકળે છે. મૂળ-સ્લેટપેનથી ટચલી આંગળી નેતું જાડું, અને ફીકા ધોળા રંગનું થાય છે. તેમાંથી ભાગ્યેજ એક ખે ફાંટા નીકળેલા હોય છે. પણુ બારીક રેસા જેવા ફાંટા તેમાં ધણા તીકળ્યા હોય છે. છાલ જરા જાડી, વાસ તીખાસલેતી, અને સ્ત્રાદ કડવાસલેતે ચીર્‌પરે। હોય છે. ડાંડી અતે શાખાઓ -ડાંડી પણુ મૂળ જેવી ન્નડી %ે તેથી થોડી પાતળી હોય છે. તે રીકાસલેતા લીલા રંગની, અથવા ન્નંખુડી છાયાલેતી, ઉભી નસેોવાળી, ઉત્તરોત્તર બબે શાખાથતી, લીસી, અને ચળકતી હોય છે. કોમળ શ્ાખાઓપર ઉભી રેષાઓઆ, અને ગોળ, રાતાં, વચમાં ખાડવાળાં ટોપકાંવાળા અ્ધપારદર્શક સૂટ્મ છેટે છેટે વાળ આવેલા હોય છે. ડાંડી અતે શ્રાખાઓ અંદરથી પોકળ હોય છે. તેને તોડતાં તેની કોરપરથી દૂધ નીકળે છે. વાસ ઉમ્ર અને સ્વાદ ધણે। કડવે। હોય છે. પાન-૨ થી ૬ ઇચ લાંબાં, ને દથી ૨ કે ૨ર ઇંચ પોહેળાં, તે આંતરે આવેલાં હોય છે. છેડવાના થડમાં જે ગીચ પાન આવેલાં હોય છે, તેતો આકાર મુગાનાં પાન જેવા એટલે તળિયે સાંકડાં અને મથાળે તે પેોહોળાંથતાં, અને કોરપર વિભાગિત હોય છે. ડાંડી અને શ્રાખાઓઉપરનાં પાત તળિયે પેહોળાં | અતે મથાળે સાંકડાંથતાં હોય છે. પાનને ડીટડી હોતી નથી. તેની કેર ડાંડી અને શાખાઓને લગોલગ માણુસના કાનની ખૂટની માફક બન્તે બાજુ અર્ધગાળ વળેલી હોય છે. તેની કેોરપર્‌ કાંટા જેવી તીદ્દદુ અણી હોય છે. પાનનાં ટેરવાં સાંકડાં અતે અણીદાર હોય છે. પાનની વચલી નસ જડી ને વિશેષ પારદર્શક ધોળા રંગની હોય છે. પાનની ઉપરની સપાટીને રંગ લીલે।, ને નીચેનીને ઘેરો ભસ્મી હોય છે. આ બન્ને સપાટી લીસી, પણુ ઉપર્‌તી ચળકતી હોય છે. વાસ ઉગ્ર અને સ્વાદ હેજ કડવો! હોય છે. ફેલ-પુષ્પ ધારણુ કરનારી સળીઓ બહુધા શ્ાખા* ઓતે છેડે કે પત્રકાણુમાંથી નીકળેલી હોય છે. ફૂલ નાહાની ડીટડીપર પાસે પાસે આવી એક અનિયમિત છત્રાકાર ગુચ્છા જેવાં લાગે છે. ફૂલની ડીટડી નીચે અક્રેક સૂહ્સ ઉપપુષ્પપત્ર પાનના આકારનું આવેલું હોય છે. તેની અંદર્‌ સડ્ફેદ ચળકતા વાળની રૂંછાળ હોય છે. ફૂલની ડીટડીપર્‌ રાતા ઢોપકાંવાળા વાળ અને વખતે સફ્રેદ વાળની રૂંછાળ પણુ હોય છે. દરેક ફૂલને તળિયે તેથી ખહાર, તળિયે પોહાળાં મથાળે સાંકડાં થતાં પ્રીકા લીલા રંગનાં પુષ્પપત્રોની ખે ત્રણુ હાર હોય છે, તેપર સૂદ્દમ ટોપકાંવાળા વાળની રૂંછાળ આવેલી હોય. વનસ્પતિવર્ણન. ૪૧૯ છે. દરેક ફૂલ (10૪€' 11600) થી ૨ ઇંચ લાંષું અને મથાળે તેટલુંજ પોહાળું હોયછે. તે પીળા રંગનું શીરસતાં ફૂલજેવી મધુરી વાસવાળું, તેની કળી ગોળાઇ- લેતી લંખગાળ, મથાળે ખાડવાળી; પણુ ઉધડેલું ફૂલ તળિયે પોહાળા પેટાળવાળું ને મથાળે જરા વિશેષ ગોાળાઇ્લેતું એક સપાટ 'પીકદ્ટાનીના આકારનું હોય છે તે ધણુંકરી બપોર પહેલાં ઉધડી સૂર્યાસ્ત પહેલાંજ બંધ થઇ જય છે. તે બંધ થયા પછી તેનો આકાર ઉંધા ગ- રીઆ કે સીધા ચંખુ જેવા તળિયે પહોળા ને મથાળે સાંકડો દેખાય છે. આ દરેક ફૂલની અંદર સૂટ ધણી ફલડીઓ (107613) આવેલી હોય છે. તેની પાંખડીઓ પ હોય છે, તે તળિયે જેડાધને નળી જેવી અને મથાળે એક પાતળી પટી જેવી થયેલી હોય છે. તેના છેડાપર પાંચ ચૂટ્મ દાંતા દેખાય છે. પાંખડીની નળી સ્ત્રીકેસરગર્ભાશયનાં મથાળાં ઉપર વાળની કુંડલીની અંદર આવેલી હોય છે. પુંકેસરેો-પાંખડીથી નીચાં હોય છે. પરાગકોષ કાળા રંગના અને પરાગરજ પીળી હોય છે. સ્્રીકેસર્‌-૧ હોય છે. તેતે ગર્ભાશય પાંખડીને તળિયે ચપટેો થયેલો ને ઉભો હોય છે. સ્ત્રીકેસરનલિકાના ખે છેડા વાંકવળેલા પાંખડીથી ખહાર નીકળતા હોય છે, તેપર સઠ્ટમ રૂછાળ હોય છે. કૂલ-ખીજ-(80101€83) ફૂલ ફડ્રીકી તપખીરીઆ રંગનાં, લગભગ એક લાઇન લાંબાં, અને રૈ લાઇન પોાહેળાં હોય છે. તે તળિયે સાંકડાં, ઉપર પેોણહેોળાં- થતાં, પણુ ટેરવાં પાસે પાછાં -સાંકડાંથતાં હોય છે. તે જરા વાંકવળેલાં, ચપટાં, ખડખચડી સપાટીવાળાં. ઉભી નસો અને કોરપર ધારવાળાં હોય છે. એ ધારા પર્‌ પણુ સૂદ્દમ દાંતા હોય છે, એને સ્વાદ જર્‌- ચીકાસલેતો તેલીયો લાગે છે. ફ્લતે મથાળે સફેદ વાળની પીંછી હોય છે. એનાં મૂળને પાણીમાં ધતી સાપ અતે વીંછીના ડંખપર્‌ લગાડે છે, એનાં પાન વાટીતે ચાંદાં વગેરેમાં જીવાત પડી હોય તો તેપર લગાડવામાં આવે છે. એને રસ ખાધામાં આવે તો તે ઝેરની અસર ફરે છે, એમ કહેવાય છે. પણુ વોંટ સાહેબ લખે છે કે;-એનાં મૂળી અતે પાન બંગાળામાં તાવ અને શક્તિની દવા તરીકે વપરાય છે. એના છોડવા ઢોર્‌ ખાય છે. ખાગ અને વાડીઓમાં પાણીના ધોરીઆ કાંઠે અને ખીન્ન મેલ સાથે એના છોડવા તેદ તરીકે ઉગે છે. એ આખા હિંદુસ્થાનમાં થાય છે. એના છોડવા સે।નકી જેવા અને એમાંથી ઘણું દૂધ નીકળે છે, માટે એતે દુધાળી જે।નજી કહેતા હશે. તધ વર્ગ-(કુસ્પાઝિટી)* નંબર્‌ ૩૩૦* ઉ-શાજ્ીયનામ-1)0010020 1114111. દૃષણ્ાષ્ત-4િ, 111. [. 416; પ. 0. 160; વ. 11.2 03.5 98... ર. નિ. પા.- ૨૧3: ૨-દેશીનામ-ભૉંપાત્રી (પોન્નગુ૦); પાથ, મોંઘાત્રી, પાચરછો (સ૦); વનજો (ટિં૦); મૅવાર (૧રછી), જૌરમાળો (જોમ વોરવંરર). ૩-વર્ણન-ભૉંપાત્રી ચામાસે ધણી ન્ેવામાં આવે છે. પણુ ધણી જગાએ તે બારે માસ પણુ હાય છે. એના છોડવા જમીનપર છાતળાની માફક પથરાય છે. એનાં પાન મૂળાનાં પાનની પેઠે કોરપર કપાએલાં હોય છે. તે જમીનપર ચકતી માફક પથરાયલ્ાં હોય છે. એનાં પાનના ચક્રમાંથી લાંખી ડાંડી નીકળતી દેખાય છે, ને તેપર નાહાનાં પાન અને પીળાં ફૂલો આવે છે. ફલ સવારમાં ઉધડી ધણુંકરી દશ વાગ્યા પછી નંધ થઇ નય છે. ફૂલ ધણાં બારીક હોય છે. સૂળ-સુતળીથી પેનસીલ જેવાં જાડાં હોય છે. તેનાં સુતળી જેવાં પાતળાં મૂળ જમીનમાં લાંબાં ચાલ્યાં જાય છે. રેતાળ જમીનમાં તેમાં ઝીણી લાંખી ગાંટ્ા બંધાય છે. મૂળનાં ફાંટા વખતે ૧થી ૨ જીટ લાંખા હાય છે. મૂળની છાલનો રંગ પીળાસલેતો ભૂરો હોય છે. મૂળનો આડો કાપ કરવાથી તેની અંદર ધોળ રંગનાં સછિદ્ર ચક્રો દેખાય છે, તેમાંથી પીળા 'દૂધ જેવો! ર્સ નીકળે છે. તે થાડા વખત પછી ધાડા થઇ ન્નય છે. અને આખરે એતો રંગ, વાસ અતે સ્વાદ અફ્રીણુને મળતાં થઈ નનય છે. મૂળાની વાસ ઉત્ર અને સ્વાદ ફડવો। અને પાછળથી ગળચટેો લાગે છે, ડાંડી અને શાખાઓ-ડાંડી તોડવાથી તેમાંથી સોનાવણું પીળું છીર્‌ નીકળે છે. ડાંડી સુતળી જેવી જડી, નરમ, લીસી ને ફીકા ભસ્મી રંગની હોય છે. તેમાંથી છેટે છેટે થોડીક શાખાઓ નીકળેલી હોય છે. ડાંડી કવચિતજ ઉભી, પણુ ધણુંકરી તે જમીનપર્‌ પડેલી હોય છે. અતે ત્યાં તે પત્રકોણુની ગાંઠે પાસેથી જમીનમાં સૂદ્દમ ઝીણાં મૂળિયાં મૂકે છે. પાન-ધણુંકરી મૂળને મથાળેથી નીકળી જમીનપર્‌ ચક્રાકાર પથરાધ્ં રહેલાં હોય છે. તેની કોર વિભ્રાગિત થયેલી, તેની બંને સપાટી લીસી, ડ્રીકા લીલા રંગની, અને તેની ક્રોર્પર ધોળા રંગના કરવત જેવા દાંતા આવેલા હોય છે. પાન ડીટડી પાસે સાંકડાં અને ઉપર જતાં પોાહેળાં ન્નડાં ૪ થી ૬ ઉંચ લાંબાં અને ૧ થી ૨ ઈચ પેોણહેોળાં હોય છે. તેની વાસ ઉગ્ર અતે સ્વાદ ખારાસલેતો ચીકણ્‌। ને પાછળથી ગળચટો લાગે છે, ફલ-મૂળને મથાળે પાનના ચક્રમાંથી ૧૦ થી ૧૨ પુષ્પ ધારણુ કરનારી ડાંડી નીકળેલી હોય છે, જે ચોતરકૂ પસરાઈ ૧3 થી ૨ ફ્રીટના ઘેરાવાનું છાતળું બની રહે છે. તેનાપર પાન અને ફૂલ આવેલાં હોય છે. ફૂલ (1031 1૯) કેધવાર ૧ કે ર અતે કોઇવાર એકજ સળીપર ધણાં આવેલાં હોય છે. ફૂલની સળી ઘણું- કરી પત્રકોણુમાંથી નીકળેલી હોય છે. ફૂલ રંગે પીળાં અતે સુરજસ્રુખ (1૯ 74360) જેવાં અર્થાત્‌ ચકા- કાર હાય છે. તે ધણી સૂઠ્દમ ફૂલડીઓ (101215) થી ખનેલાં હોય છે. ફૂલનો વ્યાસ ર થી રુ ઇંચ જેટલે અને તેની વાસ સહેજ કડવાસલેતી હોય છે. ફૂલની ડીટડીપર્‌ સૂટ્મ પુષ્પપત્ર જેવાં પાન હોય છે. ફૂલની નીચે પુષ્પપત્રોની ખે ત્રણુ હાર હાય છે. તેમાં સૌથી નીચલી હારનાં પત્રો નાઠાનાં અને તેનાં ટેરવાંપર્‌ કાળી રસકૃપ્પિ (140) હોય છે. તેથી ઉપરની હારતનાં પત્રો જરા લાંખાં અતે સૌથી ઉપરનાં એથી પણુ લાંબાં હોય છે. આ ત્રણે ઠારનાં પુષ્પપત્રો વચમાં ભૂરાસલેતા લીલા રંગનાં ને કોરપર પાતળાં ને સફેદ હોય છે, અને તેનાં ટેરવાં સાંકડાંથતાં અણીદાર હોય છે. ફલડીઓ (107૦13) ની પાંખડીઓ ઝીણી પટી જેવી લાંખી, ને ટેર્વે- પાંચ સૂટ્મ દાંતાવાળી હોય છે. (આ ઉપરથી જણાય છે કે તેની પાંચે પાંખડી મળી એક ચપટી ઝીણી પટી બનેલી હોય છે, તે આ પાંચ દાંતા ઉપરથી રૃખાય છે.) આ પાંખડીઓ બહારથી વચમાં રતાસલેતા ને ક્રોરપર ફીકા પીળા રંગની હોય છે, અને અંદર પણુ તેવીજ હાય છે. આ પાંચ-પાંખડીઓ તળિયે ન્નેડાપ્રને એક સાંકડી નળી જેવી થયેલી હોય છે. એ નળી રંગે ધોળી, ચળકતી, ને લીસી હોય છે. પુંકેસરેો-૫, એક ખીન્ન સાથે ત્તેડાયલાં પીળા રંગનાં હોય છે. સ્રીકેસર-૧, તેતે ગર્ભાશય પીળાસલેતા લીલા રંગનો, પાંખડીની નળી નીચે આવેલે। હોય છે. તેનાં મથાળાંપર સડ્રેદ ચળકતા લીસા કોમળ વાળની પીંછી હોય છે. સ્રીકેસરનલિકાના છેડા પુંકેસરનલિડાથી ઉપર્‌ બહાર થ્માવેલા એક ખીન્થી વિરૂહ્ દિશાએ વાંકવળેલા હોય છે. મલ-બીજ-(8011€0€5)-2 ઇંચ લાંબાં, અને પોાહોાળાં હોય છે. તે ભૂરા રંગનાં, લીસાં, ચળકતાં, જરા વાંકલેતાં, ને ધણુંકરી ચાધારાં હોય છે. તેનાં ટેરવાં સાંકડાંથતાં હોય છે. આ ફક્લપર્‌ ઉભી ઠાંસો અતે ચર હોય છે. ફૂલનો સ્વાદ ગળચટાો અને પાછળથી કેડવાસલેતો લાગે છે. ૪-ઉપષોાગીઅંગ-સર્વાગ. પ-ગુસુદોષ-મ્રાહી. વનસ્પતિવણુંન. ૬-ઉપચેગ-એનાં પાનતું શ્રાક કરે છે, તે - વિશેષ ખાવામાં આવે તો પેટમાં પીડ થાય છે. પણુ થોર્ડું ખાધેલું પૌષ્ટિક અતે વાયુહરતા ગણાય છે, એનાં પાન સાકર સાથે પ્રમેઠ્વાળાતે ખવરાવાય છે. એનાં પાત વાટીતે સંધિવાના સાન્ન અને ખીનાં ગુંબડાં ઉપર બાંધવામાં આવે છે. એના છોડવા ભેંસ અને ગાયોને દૂધ વધારવા માટે ખવરાવવામાં આવે છે. “ભોંપાત્રીની ભાજ કોઢ, પ્રમેઠ, લેહીવિકાર, મૂત્ર કચ્છ, તાવને ટાળે છે.” (વૈ. રૂગનાથજી). ૭-સ્થાનક-દરિયા કાંઠાની રેતાળ જમીનમાં, પાણીના ધોરીઆ કાંડે અતે એવીજ ધણુંકરી ભેજવાળી જગાએ ઉગે છે. એ હિન ના ધણા ભાગોમાં થાય છે. ૮-વિ૦ વિવેચન-એના છોડવા અને પાત ભૉંયપર પથરાય છે માટે એને ભોંપાત્રી કહે છે. ચોમાસે ભોંપાત્રી ગરીબ લેકે વેચવા આવે છે, તેતું શાક ગરીબ તેમજ તવંગર લેકે પણુ કરે છે. આ ભોૉંપાત્રી રેતીપર ઉગવાથી ઉડતી રેતીતે દખાવે છે. ૪-૫. 0. 21.01113501888. વર્ગ-પ્લસ્ખેજિની-ચિત્રકુ અને પવીને। વર્ગ. વર્ગનું ડુંકુ વર્ણત અને ગુણુદોષઃ-આ વર્ગમાં નાહાનાં ઝાડવાં અને છોડવા થાય છે. એને પાન આંતરે અથવા ગુચ્છાની પેઠે આવે છે. ફૂલ રાતા, આસમાની અથવા ધોળા રંગનાં, અને તેને પુષ્પપત્રો હોય છે. પુન બા૦ ક્રોષ અધઃસ્થાયી નળી અથવા ભુંગળી જેવા આકારતે, અને તેપર પ થી ૧૦ લીટીઓ આવેલી હોય છે. પુન અભ્ય૦ ક્રાષતી પાંખડીઓ પ 'ફૂટી અથવા તળિયે જ્ેડાયલી હોય છે, પુંકેસરો પ પાંખડીઓને સામાં આવેલાં હોય છે. તેના તંતુઆ લગભગ જટા અથવા તળિયે પાંખડીને ચોાટેલા, અને તેપરના પરાગકરોષ લંબગોળ હોય છે. સ્રીકેસરગભૌશય ઉર્ષ્વસ્થાયી, ૧ પોલ અને પાંચ ખૂણુ- વાળા, નલિકા ૫ છૂટી અથવા તળિયે જ્ેડાયલી હોય છે; ગર્ભાશયમાં આદિખીજ એક હોય છે. ફૂલ પાતળી છાલ- વાળું હોય છે. તે પુન બાન કોષની અંદર ઢંકાયલું હોય છે. અને તે પાકી નય છે ત્યારે તળિયેથી ઉઘડે છે. ખીજ લાંષું ને ભૂંગળી જેવું હોય છે. શ્વેત અને ર્ક્તચિત્રક આ વર્ગમાં આવેલા છે. સ્વેતચિત્રકનાં મૂળની છાલ ચાંદું (ખ્લિસ્ટર) ઉઠાડે છે. આ વર્ગની વનસ્પતિમાં વિદાહી ગુણુ રહેલા છે. બીજી રીતે પાચક, ઉત્તેજક, ત્રાહી વગેરે ગુણુ ધરાવનારી છે. “સચિત્રાના વર્ગની વનસ્પતિ ઉપર જે ક્ષાર જેવી છારી “કે રજ આવે છે તે એક જાતની રસકૃપ્પિયા છે.” -(1[.ઇ 0€0ંબાલો 4. 1. 1111૬૧). ------:- વનસ્પતિવર્ણન. ૪૨૧ નંબર 33૨* ઉ૧-શાસ્રીયનામ-110011 ૪0 2071411108. દૃષ્ટાન્ત-4, 111. [). 480; કં. ૪. 108; 4પ. 171. [40. 1. [. 9295; રૂ. નિ. પા. ૧૯૪. ૨-ટશીનામ-ચિત્વો, ચિત્રક, ધોળે ચિત્રો (પો ગુન); ચિત્ર (શ૦); ત્તીતા, ચિત્રા (ટિં૦) સિત્રજ, શ્રેતચિત્રજ (સં૦). ૩-વણૅન-ચિત્રાનાં ઝાડવાં ૩ થી ૬ ફ્રીટ ઉંચાં યાય છે. કોઇવાર તેની શાખાઓ તળિયેથી અથવા મથાળેથી નીચી ઢળેલી હોય છે. સૂળ-એતું ખીલામૂળ પેનસીલથી અંગોડા જેવું જાડું થાય છે, અને તેમાંથી ખીન્ન સુતળીથી સ્લેટપેન જેવા નડા ફાંટાઓ નીકળેલા હોય છે. તે [થી ૧ કે ૨ ફરીટ લાંબા હોય છે. તેની ઉપરની છાલનો રંગ ભૂરો અને અંદર્નીનો સડ્ટેદ હોય છે. મૂળનો આડે કાપ ડરી ન્ે- વાથી છાલની અંદરનો ભાગ પીળાસલેતા રંગતો દેખાય છે, અને તેમાંથી પીળા રસ ઝરપે છે. તેની અંદરનું વચલું લાકડું ધોળું હોય છે. એની વાસ સેહેજ સુગંધિત પણુ તીખી હોય છે. ર ડાડી અને શાખાઓ-ડાંડી ડ્વચિતજ હોય છે, પણુ ધણુંકરી તેનાં મૂળને મથાળેથી પાતળી સૉંટી જેવી કેટલીએક શ્ઞાખાએ નીકળેલી હોય છે, તે લીસી ને લીલા રંગની હોય છે. તેનાપર ઉભી નસે। આવેલી હોય છે. તેનો આડાકાપ કરી ન્નેતાં તેની મધ્યમાં ધોળા રંગનો સછિદ્ર ગાભા દેખાય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તેની બન્ને સપાટી ધણુંકરી એકસરખા રંગની, ચળકતી, અને લીલી, લીસી, અથવા રજ કે રંવાટીવાળી હોય છે. તે રથી ૩ ઈંચ લાંબાં અને ૧થી ૧૨ ઈચ પેહેોળાં હોય છે. તે બન્ને છેડે ધણુંકરી સાંકડાંથતાં હોય છે. પાનની ડીટડી રં ઈંચ લાંબી, તળિયે પોહાળી અને શ્રાખાતે ચોટડુક હોય છે. લ-ફૂલની કલંગી કોમળ શાખાઓને છેડે અને વખતે પત્રકોણુમાંથી નીકળેલી હોય છે, તે ૩થી ૬ કે ૧૨ ૪ંચ લાંખી હોય છે. તે કોઇવાર વિભાગિત થયેલી હોય છે. આ દરેક કલંગીમાં ૧૬ થી ૨૫ કરે ૩૦ ફૂલે! આંતરે ગાઠવાયલાં હોય છે. પુષ્પપત્રો પાસે પાસે બહુધા ૩ હોય છે. તેમાં વચલું પત્ર પાસેનાં ખેથી વધારે લાંખું હોય છે. આ પત્રો તળિયે પોહાળાં ને મથાળે સાંકડાં હોય છે. ફૂલ ધોળા રંગનાં હોય છે. ફૂલની ફલંગી અતે પુષ્પપત્રો ઉપર ચીકણા રસ અને વખતે રસથી ભરાયલી રૂંછાળ આવેલી હોય છે. પુષ્પબાહકે।પષ-નાં પત્રો પ હોય છે. તે તળિયેથી જેડાઇ નળી આકાર થયેલાં અને મથાળે તેના પાંચ સૂટ્મ દાંતા દેખાતા હોય છે. એ કેષ લીલા રંગનો હોય છે, તેપર ગોળ મથાળાંવાળા ચીકણા રસથી ભરાયલા કાંટા જેવા વાળ હોય છે. કોષ ડથી ર ઈચ લાંખો હોય છે. પુષ્પાભ્યન્તરકેોષ-ની પાંખડીઓ પ હોય છે. તે જોડાઇને તળિયે નળી જેવી થએલી હોય છે, અને મથાળે તેના પાંચે છેડા દેખાતા હોય છે. નળી ર ઈચ લાંખી અતે ધણી સાંકડી હોય છે. પુંકેસરે-પ હોય છે. સ્રીકેસર-૧ હોય છે. ફૂલ-ડ ઇંચ લંબાધતું, લંબગોળ ૧-પોલવાળું, પુ૦ ખાન્કોષની અંદર્‌ ઢંકાયલું ને એક ખીજવાળું હોય છે. ૪-ઉપચોાગીઅંગ-મૂળ અને પાન. પ-ગુણટોષ-ઉત્તેજક, વિદાહી અને ગર્ભપાતક, ૬-ઉપચેોગ-એનાં મૂળની છાલ પાણી કે દૂધમાં ધસીને ફરફ્રોટા અથવા બ્લિસ્ટર ઉઠાડવાને વપરાય છે, ચિત્રાનાં મૂળ વાટીને ખેડુ લેકે બળદના મસ ઉપર ખાંધે છે તેથી મસ ઝરીને સુકાઇ જાય છે. ચિત્રાનાં મૂળ ધણાં ઉત્તેજક અને પૈણ્ટિક પાકોમાં ખીજી દવાઓ સાથે વપરાય છે. સંધિવા, જળોદર, સંત્રહુણી, અજીર્ણ, હરસ, અરૂચી, વાતરે।ગ, કક, પિત્ત, કોઢ, સોજા, આફરે।, બરોલ, મુંઝારાની ગાંઠ, ગડગુંબડાં વગેરે ધણા દરદોની બીજી દવાએ સાથે ચિત્રાનાં મૂળ વપરાય છે. ચિત્રાતો ઉપયોગ “ આયેઓષધ ” ગ્રંથમાં પાને ૨૪૩ મે વિસ્તારથી લખાયલે। છે તે ન્નણુવા લાયક છે. લાલ અને આ ચિત્રો ગભૈપાત કરવામાં કેમ વપ- રાય છે તે, અને તેની ઝેરી અસર વિષે કનલ 'કે. આર. કિર્તીકર* સરજન, ₹ન્ડીઅન મેડિકલ સરવીસ, એફ. એલ, એસ. એએએ બનાવેલાં “ પૉંઇઝનસ પ્લૅન્ટ્સ ઓંફ બૉમ્બે” વોલ્યુમ ૧, અને ૨, અંગ્રેજીમાં છપાયલાં છે, તેમાંનાં બીન્નેમાં ધણા। વિસ્તારથી ધણી ઉપયોગી હકીકત આપવામાં આવેલી છે, તે જીજ્ઞાસુએ વાંચવા લાયક છે. ૭-સ્થાનક-ડુંગરવાળી જમીનમાં ચિત્રાના છોડવા છૂટાછવાયા ઉગેલા ન્નેવામાં આવે છે. આ સ્વસ્થાનમાં આસીઆપાટ અને રાણાવાવ ગામના ખાગોમાં, તેમજ દરખારી ગઢમાં, અને આસીઆપાટના ગઢની ઉત્તર બાજુના ટીંબાપર, માધુષુરના મધુવનમાં, હડિયા અને માલક ડુંગરની ઝાડોથી ભરાયલી ગીચ તળીઓમાં અને સાતવીરાના ખાગમાં આ ચિત્રાના છે[ડવા ઉગેલા જવામાં આવે છે. 11. ૪11 ૦૦૦૫7૦ 110317&11008-07 1, 1ર. 817પા8૧₹, 4. 1. 3., 1.100101811-0010801, 1વૉંદળ ડવા 807010૦, લંગ 8પળ્છુલ૦0, 1દિઠાંળકટા, [૦* 50. (1908). ૪૨૨ વિશેષ વિવેચન-આ ચિત્રામાં સફેદ ફૂલ હોવાને લીધે એને ધોળેોચિત્રો અથવા શ્વેતચિત્રક કહે છે. વ્ગ'-(પ્લસમ્બેજિની.) નંખર-૩૩૨? ઉ-શાન્ત્ીયનામ-12. 3૦૩૦૫. દૃષ્ટાંત-તિ. 111. [). 481; ક. [. 108; 1પ. ૬1. દ. 1. ૪. 294; ર્‌. તિ. પા. ૧૯૪. ર-ટેશીનામ-રાતોચિત્રો (પોગ-ગુ૦); ઝાળસિત્રા (મ૦)$ જાળત્તિતા (ટિં”); રસ ચિત્રજ (સંન). 3-વર્ણૂન-રાતા ચિત્રાના છોડવા પણુ ફૂલના રંગ અને પાનના થોડા ફેરફાર શિવાય ધેોળાચિત્રા જેવા થાય છે. એનો ઔષધીય ગુણુ પણુ ધોળાચિત્રા જેવો છે. આ લાલ ફૂલના ચિત્રાના છોડવા ધણી જગેોએ જવામાં આવતા નથી. પણુ ખાગોમાં ધણીવાર રાતા અને આસમાવી રંગનાં ફૂલવાળા ચિત્રાના છોડવાઓ વાવેલા નેવામાં આવે છે. વ્ગ'-(પ્લસ્ખેજિની),. નંખર્‌ ૩૩૩* ઉ૧-શાનસ્રીયનામ-૦ટ્લાંથ 1161ભ્ત. દૃષ્ટાન્ત-1ં. 111. [). 481; કં. 0, 108. ર્‌-દેશીનામમ*્-પવી, પવઈ (પેો૦ ); રાતોચિત્રે (જુનાગઢ.) ૩-વણૂન-પવીનાં ઝાડવાં ૪ થી ૮ [ીટ ઉંચાં થાય છે. એમાં ધણી શાખાએ નીકળેલી હોય છે. તે લાંબી તર્‌સાની પેંઠે ધણુંકરી સીધી હોય છે. ધણીવાર એનાં ઝાડવાં કૅટાળા અને છત્રાબાવળનાં નળાંમાં ઉગે છે ત્યારે એની શાખાઓ વેલાની પેઠે આડી અવળી ગુંથાઈ નતય છે. અને કોમળ શાખાઓ એવાં ઝાડોેની ઉપર રૃખાતી હોય છે. પાન ષ્રીકા લીલા કે ભસ્મી રંગનાં હોય છે, તે શાખાઓને વચમાં લઈ નીકળેલાં હોય એમ રૃખાય છે. ફૂલ ડ્રીકા પીળા અને રાતા એવા મિપશ્ર રંગનાં હોય છે, તે કારતકથી ફાગણુ માસ સુધી આવ્યા કરે છે. ફૂલ લાંબાં, પ નસોવાળાં, અણીદાર, ફ્રીકા કે લીલા ભૂરા રંગનાં હોય છે. સૂળ-આંગળીથી અંગુડા જેવું કે ધણાં જુનાં ઝાડ- વામાં તે હાથ જેનું જાડું થાય છે. તેમાંથી કેટલાક લાંબાં પાતળા ફ્રાંટા નીકળેલા હોય છે. તેનું લાકડું કટ્ટણુ અને ફ્રોકા ધોળા કે રાતા રંગનું હોય છે. તેનો આડો કાપ કરી જતાં તે સછિદ્ર અને ચક્રાકાર દેખાય છે. મૂળની છાલ નડી, રસભરી, રેસાવાળી અને ફ્રીકા ધોળા કે રાતા રંગની હોય છે. છાલપરતી ઉપરની વનસ્પતિવર્ણુન. ફ્રોતરી ભૂરા રંગની ને ખડબચડી હોય છે, તેપર ઉભા ચીરા પડેલા હોય છે. મૂળની વાસ ઉત્ર અને દાહક લાગે છે. ડાંડી અને શાખાઓ -ડાંડી કવચિતજ હોય છે, પણુ ઘણુંકરી તેનાં યુંમડાં ઉપરથી લાંખી જ્ઞાખાઓ નીકળેલી હોય છે. જરા જુની જશ્ઞાખાઓ ભૂરા રાતા રંગતી હોય છે, તે આંગળીથી અંગુઠા જેવી નડી હોય છે. એતી છાલ ખડખચડી અને તેપર ઉભા ચીરા પડેલા હોય છે. જુની શાખાઓપરથી પાન ખરી ગયાં હોય છે, એટલે પાનની જગાએ તેની ઉપર નેતરની લાક* ડીમાં હોય તેવા ગાળ કાપા થઇ રહેલા હોય છે. શાખાનો આડો કાપ કરી જેતાં તે અંદરતી બાજુ ચક્રાકાર દેખાય છે. કોમળશાખાએ લીલાસલેતા રંગની હોય છે. તેમાં વખતે નનંષ્ુડા રંગની છાયા આવેલી હોય છે. તે સુતળીથી પેનસીલ જેવી જડી, લાંખી, સીધી તરસા જેવી હોય છે. અતિ કોમળ શાખાઓ જંખુડા રંગની હોય છે, ને તેનાપર ચોતરફ ઉભી ઝીણી હાંસો દેખાતી હોય છે. કોમળ શાખાનો આડો કાપ કરી નેતાં તે વચમાં સડ્રેદ સછિદ્ર પોચા ગાભાવાળી દેખાય છે. આ શાખાઓ ઉપર જ્રીકા ધોળા રંગની છારી કે રજ આવેલી હોય છે, શાખાએ પાનની વચેથી ભૉંકાઇને નીકળેલી હોય એમ લાગે છે. પાન-આંતરે આવેલાં હોય છે, તેતે ડીટ્ડી હોતી નથી. પાનની કર ધણુંકરી શાખાને આંટા ફૂરી ગએલી હોય છે. તેથી શાખાઓ પાનની વચેથી નીક- ળેલી હોય એમ દેખાય છે. અથવા ખીન્ન ખોલોમાં ખે।લીયે તો હૃદયાકૃતિતાં પાનની કરના તળિયાંના બન્ને છેડા શાખાની બહાર વધી જડાઈ ગયેલા હોય છે. કેટ- લાંક પાનની કેરના છેડા શ્ઞાખા પાસે બહાર નીકળી અંદર વળતા હોય છે, પણુ તે એક ખીન્નની સાથે “તેડાયલા હોતા નથી. અથવા શાખા પાસે પાનના છેડા થોડા શતેડાઈ બાજીના છૂટા રહેલા હોય છે. પાનની બન્ને સપાટીપર પ્રીકા ધોળા રંગની ર્‌જ* હાય છે. પાન બન્તે સપાટીએ ખરસટ હોય છે, તે ન્નડાં હોય છે તેથી તેમાંની વચલી નસ શિવાય ખાજીની નસો ઝાંખી દેખાય છે. પાનને રોશની તરપ્ર રાખી આઈગ્લાસમાંથી જ્તેતાં તેમાં બારીક નસોનું કમા- નાકાર જળીફામ અતિ સુંદર પારદર્શક જેવું જેવામાં આવે છે. પાન ૧થી પ ઇંચ લાંબાં અને 3 ઇંચથી ૩ ઇંચ પાહોળાં હોય છે. તેની કેોરપર ધણુંકરી કરચલી પડેલી હોય છે. તેનાં ટેરવાં ધણુંકરી ખુદ્ટા વખતે અણીવાળાં કે અંદર ખેસતી ખાંચવાળાં હોય છે. પાનને ચેો!ળતાં તેમાંથી દાહક તીખી વાસ આવે છે. * ર્‌સકુપ્પિયો. 1). 4. 1દ. ડિ ૧.. વનસ્પતિવર્ણન. ફેલ-શાખાઓને છેડે પ્ુુષ પુષ્પ ધારણુ કરનારી ૧ થી ૧ર ફટ લાંબી વિભાગિત સળીઆ નીકળેલી હોય છે. તે સુતળી જેવી નડી હોય છે. તેપર પાસે પાસે ધણાં મૂલો એક પછી એક ગોઠૅવાયલાં હોય છે, તેથી તે સુંદર ફૂલોથી ગુંથાયલી કલંગીએ જેવી દેખાય છે. ફૂલ- માંથી જરા તીખી વાસ નીકળતી હોય છે. ફૂલ લગભગ જં ઈંચ લાંબાં અને તેનાં મુખને વ્યાસ 3 ઇંચ જેટલો હોય છે. એ દરેક ફૂલને તળિએ ૩-પુષ્પપત્રો ધણુંકરી રતાસલેતા રંગનાં આવેલાં હોય છે. ફૂલની ડીટડી સૂક્મ રાતા રંગની પુષ્પપત્રો કરતાં ડુંકી હોય છે. તે કુલ ઉધડયા પછી નીચી નમી ન્ય છે. પુષ્પખાહ્ય કેષ-પાતળાં પ પત્રોનો બનેલો હોય છે, તે પ્રીકા પીળા રંગના હોય છે. તેનાં પત્રોની કેર- પર્‌ અતિ સુંદર મોન્નં કે લહેરીયાં આવેલાં હોય છે, તે ખરેખર જેવા લાયક છે. આ દરેક પત્રપર વચ્ચોવચ એક ઉભી રાતા રંગની નસ હોય છે. પત્રો ર થી ૩ લાધનિ લાંબાં અને ૧ થી ૧૩ લાઇન પોહોાળાં હોય છે. તે ટેર્વે સાંકડાંથતાં અને પાંખડીઓથી નાહાતાં હોય છે. પુષ્પાભ્યન્તર્કેોષ-ની પાંખડીઓ પ હોય છે. તે તળિયે જ્નેડાઇને નળી જેવી થયેલી હોય છે, અતે મથાળે તેનાં મુખ પાસે પાંચે છેડા જૂદા દેખાતા હોય છે. દરેક પાંખડીપર અક્ેઝી ઉભી રાતા રંગની નસ હોય છે. પુંકેસર્‌-૫ હોય છે. તેના તંતુઓ પાંખડીની નળીની અંદર આવેલા હોય છે. તે તળિયે પેહોળા હોય છે. તે ફ્રીકા પીળા અને પરાગક્રાષ પીળા રગના હોય છે સ્રીકેસર-૧ હોય છે. તેનો ગર્ભાશય લંબગોળ, પીળાસલેતા લીલા રંગનો, ઉભી પાંચ હાંસોવાળા હોય છે, તેનાં તળિયાં પાસે રાતા રંગનું કુડાળું હોય છે. નલિકા અતે નલિકાગ્રમુખ ડ્રીકા પીળા રંગનાં હાય છે. નલિકાને મથાળે તેના મુખના પાંચે છેડા ઉભા પીંછી જેવા દેખાતા હોય છે, નલિકા અતે ગર્ભાશયના સંબંધ પાસે ધોળા, લાંબા ચળકતા વાળની રૂંછાળ આવેલી હોય છે. કલ-કર્‌માયા પછી પાંખડી, પુંકેસરોા અને સ્રીકેસર- નલિકા સુકાઈને ખરી જાય છે, અતે સ્ત્રીકેસરગર્ભાશય પુન બાન ક્રોષની અંદર્‌ ટંકાયલે રહે છે. તેમાં જ્યારે ખીજ પાજી જય છે, ત્યારે પુન બાન કોષનાં પત્રો પૃણુ એક પછી એક ખરી જ) છે, ફૂલ-ર$ લાઇન લાંબું, રૂ લાઇન પોહોળું, ટેરવે * અણીવાળું, અને અણી પાસે ને કટટંણુ થયેલું હોય છે, તેની અણી ધોળા વાળની રૂંછાળની અંદર હંકાયલી હોય છે. ફ્લમાં ૧ ઉભું ખીજ હોય છે. આઓજ-ધેળાસલેતા લીલા કે ભૂરા રંગનું હોય છે. તેને દાખતાં તેમાંથી લીલા રંગનું દલ નીકળે છે. ખાના પ-ગુણદ્દોષ-ચિત્રક જેવા. ૬-ઉપચેગ-ચિત્રક જેવે।. પવીનાં મૂળનો ગુણુ ચિત્રક જેટલો વિદાહી ગણાતો નથી. પવીનાં પાન અતે ફૂલ ફલ ગુંખડાના મલમમાં વપરાય છે. પવીની રાખ તેલમાં મેળવી ઢોરેનાં ભાઠાંઓઆ અને મસપર ચોપડવામાં આવે છે, ગરીખ લોકે પવીને ખળતણુ તરીકે ઉપયોગમાં લે છે. તે બળતણુ લીલું પણુ ખળે છે. ૭-સ્થાનક-પવીનાં ઝાડવાં આ સ્વસ્થાનમાં કાદીવાળી જમીનપર્‌ ધણાં ઉગે છે, એ પશ્રિમ હિદુસ્થાનમાં થાય છે. ૮-વિશેષવિવેચન-જુનાગમાં પવીતે રાતે।- ચિત્રો કહે છે. ---------- પ૫૦- પ. 0. ૪2011101. /0:9. વર્ગ-પ્રાઇસ્યુલેસી-કાળી ફુલડીનો વગે, વર્ગનું ડુંકુ વર્ણન અને ગુણુદ્દોષ-આ વર્ગમાં ઘણુંકરી નાહાના છોડવા થાય છે. તેનાં પાન સામસામાં, આંતરે અથવા ગુચ્છાની પેઠે આવે છે. ઉપપાન હોતાં નથી. પુન બાન કોષ અધઃસ્થાયી, તેનાં પત્રો પ, કે વખતે ૪ થી « હોય છે. પુ૦ અભ્ય૦ કોષની પાંખડીઓ પ, કે વખતે ૪ થી હ હોય છે. પુંકરેસરો પાંખડી ઉપર પ આવેલાં હોય છે. સ્ત્રીકૈસરગર્ભાશય ૧ પેોલવાળેો, તેમાં આદિબીજ ધણાં હોય છે. ફલ પોતાની મેળે ઉધડનારૂં, ઘણાં ખીજવાળું, ખીજ બારીક અને ખૂણી- આવાળાં હોય છે. આ વર્ગેમાંની ફ્ક્ત એકજ વનસ્પતિ આખા પશ્રિમ હિદુસ્થાન અતે ખીન્ન ભાગોમાં, તેમ આ સ્વસ્થાનમાં ઉગે છે-તે “કાળી ફુલડી” છે. એને ગુણુ શૈથક્ય ગણાય છે. વર્ગ-(પ્રાઇમ્યુલેસી), નંખર્‌-૩૩૪. ઉ-શાન્ત્ીયનામ-41199%1115 8170611333 (1)- (01૫1૯. શૃષ્ટાન્ત- 1, 111. [. 506; પ... 109; 10 1. [. 285. ૨-દશીનામ-કારીફુલડી, સૌવમારી, અંગની (ફિન). ુ ૩-વર્ણન-કાળીકુલડી શિયાળે ઉગે છે. તેના છોડવા ૪થી ૬ પચ ઉંચા અને ૧થી ૧૩ ખુટ ઘેરાવાના હોય છે. કોઇવાર તેની શાખાઓ જમીનપર ફેલાઈ તે છાત્રાં જેવા દેખાય છે. તેમાં પાસે પાસે શાખાઓ અને પાન આવવાથી તેના છોડવાઓનેો દેખાવ ધણે કાળીકુલડી (પોક); ૪૨૪ વનસ્પતિવર્ણન. _જરાતાસસણાતતાતા૦૦૩૦૩૦૪૦૭૦૦૦:૦૪૪-:ઝ૦ઝા૪ઝઝ૪ઝઝ01્ ૪૦ ઝાકીર: સણસણ ણાસાણસણણ ણણ ાલઇ્રસણણ(લસણણ સરસ 6 “ણણ ણકતા સિર, ભરેલો લાગે છે. ફૂલ તારારૃતિનાં, મધ્યમ કદનાં, ફરોકા જ ઘેરા ન્નંછુડા કે આસમાની રંગનાં, જરા છેટે છેટે શ્ઞિયાળે આવે છે. તેથી -એ છેડડવા ધણાજ સુંદર દેખાય છે. ફૂલ ગોળ મરીના દાણા જેવડાં ધણુંકરી ૧૦ ઉભી લીટીવાળાં હાય છે, એના છોડવાની સૌથી વિશેષ શોભા વધારનાર એનાપર સોનેરી ઝીકનાં કામ જેવી ચળકતી સૂટ્મ બિદુઓની બાનક હોય છે, તેથી તેઓ અત્યન્ત મતે।હુર લાગે છે. જેકે કાળી ફુલડીના છોડવા ધણા નાહના થાય છે, તોપણુ તે એક ખરેખર જેવાલાયક વસ્તુ છે. એનાં સુંદર ફૂલો આઇગ્લાસ (બૃહદ્્શક કાચ) થી ત્તેવામાં આવે છે યારે તો આ વાકય યાદ આવે છે કે:-“5૯€0૯1” 108€ દર 0]0007૫1113 ૦ ડલ્લાંળ૪ુ શ) 0111૪ 0૯0111. કોઇ પણુ સુંદર વસ્તુ જેવાની તક ગુમા- વતા નહીં.” સૂળ-સુતળીથી સ્લેટપેન જેવું જાડું ને ર થી ૧૦ ઇંચ લાંષું હોય છે, તેમાંથી થોડા બારીક રેસા જેવા ્રાંટા નીકળેલા હોય છે. તેને રંગ રતાસલેતો ધોળે। હોય છે. ડાંડી અને શાખાએ।-ડાંડી ભાગ્યેજ હોય છે, પણુ જ્યારે હોય છે થારે તે ડુંકી અને તેનાપરથી નીકળતી લાંબી શાખાઓમાં તે સમાઇ ગએલી હોય છે. શાખા પ્રતિશાખાઓ ચોધારી હોય છે અને તે ચાકની પેઠે સામસામી ચાસાર આવેલી હોય છે. તે સુતળી જેવી નડી, લીલાસ કકે પીળાસલેતા રંગની, લીસી, ચળકતી, જરા ઉંચી ચઢતી ધણુંકરી બખે ફ્રાંટાવાળી હેય છે. ઘાન-સામસામાં આવેલાં હોય છે. તે શાખાઓને ચોટદુક થઈ નીકળેલાં હોય છે, તેમાં ડીટડી હોતી નથી. શાખાના ઉપરના ભાગમાં વખતે ૩ પાન ગુચ્છાની પેઠે સામસામાં નીકળેલાં હાય છે. જ્યારે આવી રીતે ૩ પાન નીકળેલાં હોય છે, ત્યારે શાખાપરની ચાર ધારની વચે એક પાંચમી ધાર પણુ હાય છે. તમામ પાનનો એક સુંદર એક નમુતેદાર આકાર હોય છે. તે શીશ મુળિયાનાં પાન જેવાં દેખાય છે. તેનાં ટેરવાં ખુઠ્ઠાં હોય છે. પાન દ ઇંચથી ૧૭ ૧૩ ઇચ લાંબાં અને ઝુ થી રૂ ઇંચ કે પ લાઇન પેહેોલાં હોય છે. તેની બન્ને સપાટી લીસી અને સહેજ ચળકતી હોય છે. પાનની નીચલી સપાટીપર વખતે ફ્રીકા જંખુડા રંગનાં છાંટણાં હોય છે. પાનમાં ઉભી ઝાંખી નસે। હોય છે. તે ઉપર્‌ની સપાટીએ અંદર ખેસતી અને નીચેની એ બદર નીક- ળતી હાય છે. ઉપપાન હોતાં નથી. કૂલ-પત્રકોણુની વચ્ચાવચથી અક્કેક ફૂલ નીકળેલું હોય છે. તેની ડીટડી દોરા જેવી પાતળી, લીસી, ચળ- કતી અને ૧થી ૧૨ કે ૨ ઇંચ લાંબી હોય છે. તે ગાળ હાય છે. તે પ્રયમ ઉભી અને ફૂલ ઉઘડયા પછી બહુધા આડી કે નીચી વળી નય છે. ફૂળને વ્યાસ ૩ લાઇનથી ડ્‌ ઇંચ જેટલે હોય છે. ફૂલ ખરેખર તો લીલા, રાતા, ધોળા, પીળા અતે આસમાની એમ પાંચ રંગ મિશ્રિત અર્થાત્‌ પંચરંગી હોય છે, તોપણુ તેની પાંખડી આસમાની રંગની હોતાં ફૂલ આસમાની રંગનાં કહેવાય છે, અને તે તેમજ છે. ફૂલમાં સહેજ ગુલખા- સનાં ફૂલને મળતી મધુરી વાસ હોય છે. પુષ્પખાહ્યકેષ-નાં પત્રો પ હાય છે, તે સાંકડાં, અણીઆળાં અને લીલા રંગનાં હોય છે. તે પાંખડીઓથી આંતરે આવેલાં હોય છે. તેની કેર ધોળા રંગની ચળ- કતી ને પાતળી હોય છે. તેની ઉપરની સપાટીપર વચ્ચે।- વચ એક ઉભી નીક અતે નીચેનીપર બહાર નીકળતી નસ હોય છે. પુષ્પાભ્યન્તરકે।ષ-ની પાંખડીઓ પ હોય છે. તેને મથાળે સૂદ્દમ અનિયમિત કાંગરી અને ગોળ સથાળાં- વાળા અથવા સાદા વાળની ઝાલર આવેલી હોય છે. આ દરેક પાંખડીને તળિયે રાતા રંગનો ચાંડલો અને વચમાં અનિયમિત ધોળા રંગનાં છાપાં હોય છે. પ પુંકેસરેો-પ હોય છે. તે પાંખડીને તળિયે તેની કારપર ઉભાં હોય છે. તેના તંતુઓ તળિયે ધોળા ધોળી રૂંછાળવાળા અને વચમાં રાતા રાતી રૂંછાળવાળા અને તેતે મથાળે પરાગક્રાષ પીળા રંગના હોય છે. પુંકેસરે પાંખડીથી વખતે સહેજ ટુકાં હોય છે. સ્રીકેસર-એક હોય છે. તેને ગર્ભાશય ગોળાઈ લેતો લીસા, ચળકતો અને ધોળાસલેતા લીલા રંગતે। હોય છે; નલિકા તળિયે ધોળા રંગની, ઉપર રાતારંગની, લીસી ચળકતી અને પુંકેસરોથી જરા ડુંકી હોય છે; નલિકામ્ર- મુખ લીલાસલેતા રંગનું હોય છે. ગર્ભાશયમાં આદિ- ખીજ ધણાં હોય છે. ફૂલ-પ્રથમ લીલા રંગનાં અને પાકી જય છે ત્યારે ભૂરા રંગનાં થઇ જય છે. તે લીસાં, ચળકતાં અને પાતળી છાલવાળાં હોય છે. ફ્લને વ્યાસ ર ઇંચ જેટલે હોય છે, ફૂલને તળિયે પુન બાન કાષ ફલ સુકાયા સુધી રહેલો જેયામાં આવે છે. અને ફ્લને મથાળે સ્ત્રીક્રેસર- નલિકા પણુ લાંખી અણી જેવી રહેલી હોય છે. ફ્લની સપાટીપર્‌ દશ ઉભી અને એક વચ્ચોવચ આડી રેષા હોય છે. આ આડી રેષાપરથી ફ્લ ખેપડની ડાબલીની માફક ઉધડે છે અને તેમાંથી ધણાં સૂટ્રમ ખીજ બહાર આવે છે. બીજ-ભૂરા કે ઘેરા ભૂરા રંગનાં અને ત્રિખૂણીસ્માં હોય છે, તેપર સૂટ્મ ખાડાઓ જેવી બાનક હોય છે. ૪-ઉપયોાગીઅંગ-સર્વાગ. પ-ગુણદ્ોષ-શેથલ્ય. વનસ્પતિવર્ણુન. જરપ જ. 4)ેપ$ 10 13 ૪81109 દ્રાઉ 10 પટ ૩. ઊ%3. ૬-ઉપચેોગ-એના છોડવાને વાટી તેની લેપડી જખમ, સોજ્ન, ચાંદાં, પાઠ્ઠાં અને મરકેીની ગાંઠૅપર ખાંધવામાં આવે છે. એથી વિશેષ ઉપયોગ એતે અહીં તેવામાં આવતો નથી, પણુ ડા૦ વોટ સાહેબ (1. 1741) પોતાની ડીકશનરીમાં લખે છે કૈઃ-“0ડ૯વ 1૦ 110034101૯ 3318 ત્વાવૈ 10 €%0્ૌં 1000105 011 110 108561"118, 111 201'€01'1 ક્ર્ષિટિ€010115, 1012105); 1%1'0[21018, ઉં?૦[05%, €[૩11€[057 થઉં 112111ત. 101000€119 10 દ5 પડલ્લે 11 45)01'0[0€ 110 €[11€[057, 118110, 1193516158, વેલ 1૫100, €10121”૪01100186 07 1110 11૪619 8][01001, વૈ? ૦[057, 01070141010, 86010, 110 ॥01૫9, 1105 ૦2 8070115 દ 1160 41100013 દ્વા 11 00110€01'0૫& 0૦111€0 5૦8305. 3દ્વાંવૈં 10૦ 00 [00150110૫8 60 વૈં038, ]970* વપ 111 1011081101 0? ઉ1€ 31011801.” ૭-સ્થાનક-ઘંઉ, ગદબ (5૫0૨1'0૦) રીંગણી, મુળા આદિ શ્રયાળુ મોલની સાથે નેદ તરીકે ઉગતી ન્તેવામાં આવે છે. તેથી અતુમાન ચાય છે કે, એનાં ખીજ અંગ્રેજ બફાલાં અથવા ગદબ સાથે ભેળાધ્તતે આવી જતાં હશે. ૮-વિશેષવિવેચન-કાળી ફુલડીનાં ફૂલ આસમાની રંગનાં અત્યન્ત સુંદર્‌ હોય છે. તે સૂર્યોદયે ઉધડી સૂર્યાસ્ત ટાણે બંધ થાય છે. એનાં ફૂલ જતાં ચિત્ત પ્રસન્ન યાય છે. વૉઢ સાહેબ આ વિષે લખે છે %ે:- “11 ૪૦110130 1181100 15 વૈરા'7૦વે 0101 [ 1] ૪811, દતે [ ] 10 01૬૯ ટં૦710પ8, ૦ 10 0 0306 1111911, 110110 115 11113 | ૭1૯તે પ1ઉપ૯ 10 1"૦1001૯6 8ક&ઉ11€83* 1181110 1988 111086 [0૦08013 5૫૪૪૦500 10101 11૯0 0૯4009 ૦ પૌ 1001'5, ૦” 1011 110 ૭ર 1121 ઘડ 110 8પ 1503 %10ં 8015, 30 0૦ 30801 110છુ 51૪11૩5 ૦[૦05 થાત ૦8૯8, 11€10€ 110 ]00]0૫દ1₹ 308110 7 001*- 108135 37€11301-81%385.” જોહાન ગ્રાહાભ સાહેબ જણાવે છે કે-“ 101010 &118&૪01&0-0 -દ્વપર્ટા] થછુદ્રાં1; 10 01100 પ૦ 301415.” એપરથી એ નામ આપવામાં આવેલું છે. રેવરન્ડ નેને સાહેબ કહે છે કે:- “1113 15 1110 ૦૯૦1010011 (92772077867, 01* 8110[0161ઉ'૩ ૫૪૦101*-છુંદ્ષડડ, 10 15 70૫૧ ૦૦૦88101117 10 11૯0 10»020%1 14 1104181 18063, શ્રાઉે 15 €00010048 11 100 28513 ૫૪ ુ ટ 100 10317010 ૪11€19, €૦1]221'811₹019 700 1૩ 115, 101 15 01010651 પવૈ, 1110 ૦011) ૦[07૦૩૦1૧6811%€'.0? પૌ 1111101"05€ ૦1'00₹ 99પ॥વે 10 1. 11તે1%& 83€€08 10 ૪૯ 11101 તૈં?પ0(પાં 1%1100, 810 13 81 દ11 €૪૦॥1ડ, 11001 0€1101' 1૮110971 86 10110.” રાજકોટ રાજકુમાર કોલેજના મરહુમ પ્રિન્સિપાલ ( લખનારના ગત પરમ મિત્ર અને સુરખ્ખી ) મેંકનાટન સાહેબ પોતાનાં ( *110 1001' ૦ 1૯ 1લોવૅ) ભાષણુમાં રાજકુમારોતે સંભળાવે છે કે:- “ઉ ૯1'€ 1૩ 8100100 111116 10170, ૪૯1૪ €01011101] 11 0૫1 ૪8ઉંલ0-[010185 114 10 €0ંતેૅ ૪૪૦૪0101, દ્વાઉે 00197 ૦૦101001 110 1010116 દ180, 11050 ઉપ]દ્વા'ઈ1 38100 1 €8111101 તૌં૩0૦૪૯૦1'. 11 -91351ત1વે પટ ૦811 19 પૌલ 1101[0€1'10 (518૪ 1115 દ0૪૯105ં8). 10 1€]01€€5 119 11001 101101 1 ૩૦૦ 10 1101'€ 11 101૪01, ૦૪૯1*7 ૯, 10 તદા પત'7 ત્વાતે 1001017 110 ૦117 વૉર્ગિઉ”૦10૦૦ 10€11૪€0% ૦૫૪ ]0110[0€130 દઉં 110 11૩31 ૦10 1ક પ8 પૌલ દલા 1૩ ૦૦૧10011 1€તે, ૪110 ૦૫1૩ 15 10783 01૫0* (110 1901911311 8100૪81113 13 5૦૩૨111035 1006 %180.-06, 102) 11 15 & 11100 €૦૩॥00[20111થ11 07 ઇર ૪૦ 5618010 ૫૪૦1 દડ 110 5021701૪ 13 011101૪ ૪વંડ. 0૫ 108 1૬100357 10 03 115 103૪€1'- ડ1દ11 ૦૫૪1 1139%1'ઉંડ લે ૦૫71 07ઘા'લેંડ દ8 8001 88 118 10% €'૩ 111101.” કાળી કુલડીની રાતાં ફૂલની જાત વિષે સર જહેાન 1લબક પોતાના એવા વિચાર દરશાવે છે કે:-“1116 361016 11001" (“18૪41115 વ્વા'૪લાફાંડ) 10 પ81૮010 દ 38€00611 દ્વવેં ૨080 800૦11 . ડિંલા' 1170.” પશ૧-પ. 0. 5351701401. વર્ગ-સેપોટટેસી-રાણુ અને બોલસરીને વર્ગ. વર્ગતું ડુંકું વર્ણૂુન અને ચુણુદાષ-આ. વર્ગમાં વૃક્ષો અને ઝાડવાં થાય છે. આ વગેની કેટલીએક વનસ્પતિ- * (00111101 1110080૩ ૦00 8071003 8010]૦૦65.- 07 પ૦ 1816 (108101 11201281100, 1. 4. ત1ળ- લં]દ 1િશ]:પ11 €૦11૦૪ુ9. 108]1:01૦ (5114૪40). $ કપ્રં3 11 8103013 1દિલ1101 10 1130018.- (3099 0 10૪૦075) 3₹ ૦ 400000. ક ૪૨૬ માંથી બહુધા દૂધ નીકળે છે. અને તેના ક્રેમળ ભાગે- પર તપખીરીઆ રંગના વાળની ર્વાટી હોય છે. પાન આંતરે આવે છે. તે ચીવટ અતે અખંડ કોરવાળાં હોય છે. ઉપપાન હોતાં નથી, અને હાય છે તો તરત ખરી જય છે, પુન બા૦ કોષ અધઃસ્થાયી હોવ છે. તેનાં પત્રો ૪ થી ૮ હોય છે. તે ધણુંકરી એક ખીજાંપર આવેલાં, અથવા તે ખે હારમાં ગેઠેવાયલાં હોય છે. પુન અભ્ય૦ ક્રેષતી પાંખડીની નળી ટુંકી હોય છે, અને તેના છેડાઓ ૪ થી ૮ અથવા પુન ખાન કેષનાં પત્રોથી રકે ૪ ગણા હોય છે. યુંકેસરો પાંખડીઓ જેટલાં અથવા તેથી ખે કે ત્રણુ ગણાં હોય છે, તે પાંખડીઓની નળીપર્‌ આવેલાં હોય છે. તેના તંતુઓ બહુધા ટુંકા હોય છે. અને પરાગકોષ રેષાકાર અથવા લંબગોળ થતા ભહ્ષાકૃતિના હોય છે. પુંકેસરોની સાથે જ્યારે, ખોટાં પુંકેસરો હોય છે યારે તે તેનાથી આંતરે આવેલાં હોય છે. સ્્રીકેસરગર્ભાશય ઉર્ષ્વસ્થાયી ને ર થી ૮ પોણલવાળા હોય છે. નલિકા ઝીણી, અને નલિકામ્ર- મુખ એક બિદુ જેવું હોય છે. આદ્ખીજ ગર્ભાશયની દરેક પોલમાં અક્ેક હોય છે. ફ્લ અવિકાશી ને ૧થી ૮ ખીજવાળું હોય છે. ખીજ ધણુંકરી લીસું, મ્હોડું અને બટકણા કવચવાળું હોય છે. આ વર્ગની વનસ્પતિમાં મહુડા, રાણુ અને ખોલસ- રીનાં ઝાડો ધણાં પ્રસિદ્ધ અતે ઉપયોગી છે. મહુડાતું ઘી અને દારૂ જગજહેર છે, રાણુનાં ફૂલની મીઠાસ આગળ ખીન્ન ફૂલ પાણી ભરે છે. અને ખોલસરીનાં ફૂલોમાં મધુરી સુગંધ એવી તે। લપટાઈ રહેલી હોય છે કે તે મૂલો સુકાઈ ગયા પછી પણુ તે તેતી પ્રીતિ છેડી શકતી નથી, દ આ વર્ગતી વનસ્પતિમાં ઔષધીય ગુણે ગ્રાહી, પૌદ્ટિક, માદક, વિદાહી, રૂચિકારક અતે કક્ધ્ય રહેલા છે. વર્ગ-(સેપોટેસી.) નંખર્‌ ૩૩૫* ૧-શાન્ીયનામ-]1110050[05 11011, દૃષ્ટાન્ત-1. 111. 10. 548; પૌ. [. 172; પ. 9. ૪. 249; ર્‌. તિ. પા. ૪૬૮. ર-દશીનામ-વરસડી (પોન); બકુલી, ખોલસરી, વરસેોલી (ગુન); વઝુ, વારસતોછી, વલોર વામોછી ( સ૦); સુજલરી, મૌજણર્‌, વઝુ, મોજલરન (ટિન); થયુ: (સ). ૩-વણૈન-બકુલીનાં ઝાડ સીધાં વધે છે. તે ૧૫થી ૨૫ ષ્રીટ ઉંચાં થાય છે. કોઈ જગાએ એથી વિશેષ ઉંચાં પણુ હોય છે. એનાં થડની છાલ બહારથી લીસી નૈ ભૂરા કરે કાળાસલેતા રંગની હોય છે. શાખાઓ વનસ્પતિવર્ણન. [તિ સમયસર ણમમણમણમમમણણણમમમમણણ0યમથનટણટ8#0#8ર ચોતરફ ફેલાતી ધણી નીકળેલી હોય છે. તેના છેડાઓ ઉંચા ચઢતા હોય છે. તેથી એનાં મસ્તકતો મુકટ એક ગોળાઇલેતો સધન ધટાવાળે થઈ રહેલો હોય છે. પાન આંતરે આવેલાં, ડુંકી ડીટડીવાળાં, લંબગોળ, ટેરવે જરા અણીથતાં, ચીવટ, બન્તે સપાટીએ લીસાં, ચળકતાં, ઘેરા કરે કાળાસલેતા લીલા રંગનાં, મોજ્ંવાળી કેરવાળાં, ૩ થી ૪ ઈંચ લાંબાં, ૧થી ૧૩ ઈચ પેોહાળાં અને બહુધા નીચાં ઝુકતાં હોય છે. ઉપપાન નાહાનાં, ભલ્યા- કૃતિનાં, હોડીનાં તળિયાં પેઠે વચમાં પો!લવાળાં અને તપખીરીઆ રંગની ર્ંવાટીવાળાં હોય છે. તે તરત ખરી જાય છે. ફૂલ-ફૂલની ડીટડી પત્રકોણુમાંથી ૧ થી ૮ નીકળેલી હોય છે, તે ગદાકાર, ટું?ી અને જરા નીચી નમતી હોય છે. તે દરેકપર્‌ અફ્ેક ફૂલ આવેલું હાય છે. ફૂલ મધ્યમ કદનાં, નીચાં નમતાં, ધોળા રંગનાં અને અત્યત મધુરી પરિમળવાળાં હોય છે. પુષ્પખાહ્યકેષ-અધઃસ્થાયી, ૮ પત્રો ખે હારમાં ગોઠવાઇતે ખનેલેો હોય છે. પત્રો ભલ્લાકૃતિનાં ર ઇચ લાંબાં અને તપખીરીઆ રગની રંવાટીવાળાં હોય છે. પુષ્પાભ્યન્તર્કોષ-તી પાંખડી ચક્રાકાર આવેલી હોય છે. તેની નળી અત્યંત ડુંકી ને રસભરી હોય છે. તેની કરારના છેડાની ખે હાર હોય છે, તેમાં પહેલી હારમાં ૧૬ સોળ, અને ખીજ હારમાં ૮ છેડા હોય છે, તે ધણુંકરી અદર વળતા ને એક ખીનપર્‌ આવેલા હોય છે. છેડા ભલ્લાકૃતિના અતે મથાળે જરા વિભાાગિત હોય છે. (અમૃતકુપ્પિ ડપેટલાવ1'7 અથવા) ખોટાં પુંકસરેના છેડા આઠૅ હોય છે. તે પુંકેસરોથી આંતરે આવેલા હોય છે. તે રૂંછાળવાળા અને વિભાગિત હોય છે, પુંકેસરેો-૮ હોય છે. તે પાંખડીની નળીપર આવેલાં હોય છે, તેતા તંતુઓ ડુંકા અને રૂંછાળવાળા હોય છે. પર્‌ાગકોષ રેષાકાર, તીદ્દણુ અણીવાળા, તળિયે વિભ્નાગિત અને અંદર વળતા હોય છે. સ્ત્રીકેસર્‌-૧ હોય છે. તેતે ગર્ભાશય આડ પોલ અને આઠ આદિખીજવાળે હોય છે. ફૂક્-અંડાકાર, લીસું, ચળકતું, પાકી ગયા પછી પીળા રંગનું, રૈ થી ૧ ઇંચ લાંખું, અને તેમાંથી જેટલાં ખીજ નીકળે તેટલાં પોલવાળું હોય છે. ધણુંકરી તેમાંથી ૧. ખીજ નીકળે છે, ને ભાગ્યેજ ખે હોય છે. બીજ-લંબગોળ, લીસું, ચળકતું, વખતે એક ખાજુ જરા દબાયલું, તે રતાસ કરે ફાળાસલેતા ઘેરા ભૂરા રંગનું હોય છે. ૪-ઉપયોાગીઅંગ-સર્વાગ. પ-ગુણુરાષ-ત્રાહિ,ચિરચુણુકારી પાદ્દિક અને ઉત્તેજક, ૬-ઉપચેોગ-ખયકુલીનાં મૂળતું લાકડું ચંદનની જગાએ વપરાય છે. તેમજ રસવિકારના સોશ્નપર તેતો લેપ કરવામાં આવે છે. બકુલીનાં પાન ગ્રાહિ તરીકે વપરાય છે. બકુલીના ફૂલનો અર્ક નબળાઈ ઉપર અને શરદી લાગી હોય તો શરીરમાં હુશીયારી લાવવા માટે અપાય છે. બકુલીનાં સુકાં ફૂલની બારીક ભૂકી સુંધવાથી નાસા- વિરેચન થાય છે. ખકુલીનાં ફૂલ અત્યન્ત સુવાસિત હોવાને લીધે તેની માલા અને સ્રીઓઆની માથે પહેરવાની વેણી ગુંથવામાં આવે છે. બકુલીનાં ફૂલ કેટલીક રસિક સ્રીઓ પોતાનાં કપડાંમાં સુગંધ થવા માટે રાખે છે. એનાં ડાચાં ફૂલ ચાવવાથી દાંત હલતા હોય તે! મટી જાય છે એમ કહેવાય છે. બકુલીનાં બીજમાંથી તેલ નીકળે છે, તે મીઠાં તેલની જગાએ વપરાય છે. ખકુ- લીની છાલ રંગના કામમાં આવે છે. ખકુલીની છાલને કાઢો ગુરદા, કુકણા અતે સંત્રહણીનાં દરદો ઉપર ત્રાહી તરીકે અપાય છે. મોટું પાકયું હાય તો બકુલીની છાલના ઉડાળાના કોગળા કરાવે છે. * ખકુલીની છાલ સાજડની છાલ સાથે રંગના કામમાં વપરાય છે. ખકુલીની છાલ ચામડું રંગવાના કામમાં પણુ આવે છે. ખકુલીનાં પાકાં ફલ પક્ષીએ અને છોકરાએ ખાય છે. ખકુલીનાં પાકાં ફ્લનો ગર સંગ્રહણી ઉપર વપરાય છે. બઝુલીનાં ફ્લનો સુરખ્ખો પણુ કરવામાં આવે છે, એમ ડહેવાય છે, ખકુલીનું લાકડું ધણું મજ- ખૂત થાય છે. તે ડ્રીકા કે ઘેરા રતાસલેતા ભૂરા રંગનું હોય છે. તેમાંથી ધરશુંગારની કેટલીએક ચીનને બતાવ- વામાં આવે છે. એને ઓપ ધણે સારે ચડે છે, “જ્યારે દાંત ઢીલા પડી ગયા હોય છે અગર સાવ હુલતા હોય છે ત્યારે તેનાં ફૂલ ચવાય છે તેમજ તેની છાલના કોગળા કરવામાં આવે છે, તેથી અવાળુ અને દાંતનાં પીઢાં ઉપર ચડેલો સેોજ્ે હલકો પડે છે, ને ત્યાં થયેલા લોહીના જમાવનું શેોષણુ થાય છે. તેની છાલનો ઉકાળા કચકચતાં ત્રણુ અને ધારાં ધોવાના ક્રામમાં આવે છે. તેની છાલનો ઉકાળો પીવાથી પેશા- ખમાં લોહી પડતું હોય તો બંધ પડે છે. “છાલની માત્રા ન થી ના તોલે.” (ડા. વી. ઝી.) “ખે।લસરી સ્વાદે મધુરીને તુરી હોય છે. શીતળ છે, વિષતે ટાળે છે, આનંદને વધારે છે. બોાલસરીનાં ફૂલ ટાઢાં છે, ગ્રાહી છે, મળને સંત્રહુ કરે છે. એનાં ફલ * સરજન-લેક્ટનટ-કરનલ કે. આર. કીતિકર આઇ. એમ એસ. ફેલો. લિનીચલ-સેોસસાઈટી, એઓ સાહેબે પોતાનાં “પૉઈ- ઝનસ પ્લેટ્સ ઓંફ ખોચ્બે” વોલ્યુમ ૨ લામાં મીઠાસરગવાનાં પ્રકરણુમાં પાને ૨૪ મે ત્રીન્ન પેરેત્રાફ્માં ખકુલીની છાલની જીશ્ી અસર ખાખતનેો એક દાખલો આપેલો છેકે, દાંતની પીડા મટાડવા ખકુલીની છાલનો પા ઇંચના કક્ડો ચાવવાથી આખું મોટું પાકી આવેલું હતું. અને તેમાંથી પુષ્કળ લાળ વહેતી હતી. વનસ્પતિવર્ણન. ૪ર૨રણ મીઠાં તુરાં તે ટાઢાં છે. કક પિત્તને હરે છે. વિશેષ ખાવામાં આવે તો પેટ ચડે છે. ખોલસરીની છાલ તુરી ને મધુરી છે. એ સારી પેઠે ચાવે તો દાંતમાંથી લોહી નીકળતું હોય તો તેને બંધ કરે છે. તથા દાંત હુલતા હોય તેતે દઢ કરે છે. તેનાં ખી દાંત હલતા હોય તેને દૃઢ કરે છે તે વાટીને નાકે સુંધે તો માથું દુખતું મટાડે છે.” (વે. રૂ.). ૭-સ્થાનક-આ સ્વસ્થાનમાં એનાં ઝાડે વાડી અને બગીચાઓમાં ઉગેલાં જેવામાં આવે છે. ધણીવાર તે પોતાની મેળે વાડીઓની વાડમાં ઉગી નય છે. ૮-વિશેષવિવેચન-ખકુલીનાં ફૂલની સુવાસની કવિ- યોએ ગુણીજનના ચુણુ અને કીતિની સાથે તુલના કુરેલી છે. કાઇ રાજાએ જૂદા જૂદા અધિકારો ઉપર જૂદા જૂદા માણુસાની નીમણોક કરી તેમાં સૌની રીતે એક વિદ્દાન્‌ પુરૂષતી પણુ કેઇઇ ખુણાના અધિકાર ઉપર નિમણ્‌ક કરી હતી, પરંતુ તે વિઠ્દાન્‌ પુરૂષે અધિકાર ઉપર રહીને પોતાના ગુણુતો એવો ચમત્કાર દેખાડયો કે જેની રાજતે પ્રથમ ખબર ન હતી. આ ન્નેઇઇતે કવિ કહે છે કે:- વાવિસ* “સણ્સિટ પોલનમે પતત વવીનરને । પોચેરં વિવિધ વિધ વુંગ પારપનવો ॥ સ્તમા1વિવઃ ત્યોઝુ થઇ ઝપવન તાજ માંરિ । છોડથજરમે છાર વૉચે વયનો ॥ સ્યામ જાવિ જત સરસ રન વાતનવતે । જ્તાનવેમ વારિ વિરિત છે જવનો ॥ જોજે ર્વ જોતમે સટીજે સિંગ જૂનો । વછી જુવાલ નય લવ સુવનજો ॥” સાર-ખકુલીનું ઝાડ ખાગના એક ખુણામાં હોય તે પણુ તે પોતાનાં ક્લોની સુવાસથી આખો ખાગ સુવા- સિત કરી આપે છે. તેમજ ગુણીજત સધળા અધિકા- રીઓને સરખા ગણુનારા એક રાકનએએ એક ગુણી અધિકારીની કશી વિશેષ કદર કરી નહિ હતી પરંતુ એ વિદ્દાતે એ અધિકાર ઉપર રહીને એવી કીર્તિ વધારી ક જેનું સધળાએ વર્ણન કરવા લાગ્યા. આ બ્ઇ્ને કવિ કહે છે કે:- સયેયો. “સવ ઇમે યણ મારિ સયા । સમ પીતિનલો સનદ્રછિ વરે રં | જજ થોળસરી તર ૬ ફ્તવ। વવઈ વરના સ વિતેસ ધરે દૈ ॥ તટ્‌ષી થઇ વેમદ્‌િ વૂછન છાસ । મંગ્રદ્ી વળૂછતજે ૩ઘરે છેૅ॥ ૪૨૮ ફૂતજી શસયોદનલો અજ કા શ્યામ જવિ ટ્તિ મૌત સરે છૈં ॥ સાર-માલીએ એક ખાગમાંનાં બધાં ઝાડોપર સમાન દૃષ્ટિ, રાખી હતી. તે! પણુ બોલસરીનાં ઝાડે થોડા વખતમાંજ એવાં સુવાસિત પુષ્પો પ્રફુલ્લિત ફર્યા કે જેની સુગંધથી પ્રસન્ન થયેલા ભમરાઆએ સધળી દિશાઓતે ગુંજારવથી ભરપુર કરી મુકી. તેમજ ગુણી- જનની કીર્તિ વિષે પણુ સમજવું. વગ'--( સેપોટેસી ). નંબર ૩૩૬* ઉ-શાન્ત્રીયતામ-4. 1102010010. દૃણાન્ત-1. 111. 10. 519; પડે. ૩. 172; 93૫. પ. ૪. 251; રૂ. નિ. પા. ૪૧૯. ૨-રટશીનામ-રાણુ (પ૦); રાન, રાયણી, રાયણુ, રાણુક્રોકડી (ગુન); રાયન, રાંગન, લોરળી (મ૦); શરી, સીરળી, રંગન (દિં૦); રાગાવાસ, ક્રિળી (સન). ૩-વણેન-રાણુતાં ઝાડો ધણાં ઉંચાં અતે વિસ્તાર- વાળાં થાય છે. એનાં થડ ધણાં ન્નડાં, વાકાંચુંકાં અને ગાંડા ગડબાઓવાળાં હોય છે. શાખાએ પણુ ગાંઠા ગડ- ખાઓવાળી ધણી નીકળેલી હોય છે. પાન નેવરીનાં પાનને મળતાં, લીસાં, ચળકતાં, બહુધા શાખાઓને છેડે ધણાં પાસે પાસે ગચુમતી પેઠે આવેલાં હોય છે. ફૂલ ધોળા રંગનાં ને ફળ પાકે પીળાં થાય છે રાંણુનાં ઝાડને જખમી કરતાં તેમાંથી દૂધ નીકળે છે. જે થોડીવારમાં ધણું ચીકણું થ૪ તેમાં તાર્‌ બંધાઇ જાય છે. રાણુનાં ઝાડામાં કોઈ કોઈ જગાએ ચોમાસે અને શિયાળે એમ ખેવાર ફાલ આવે છે. પણુ ચોમા- સાંના ફાલ ધણુંકરી કાચોજ ખરી જય છે. અને શિયાળાને ફ્રાલ કાચો! ખરતો નથી પણુ તેમાં ફૂલ પાકે છે. માટે શ્ઞિયાળાને। ફ્રાલ સાચો કહેવાય છે. ર્‌ાણુનાં મ્હોટાં ઝાડમાંથી કેઈ કોઈવાર રતાસલેતો ગુંદર નીકળતો જેવામાં આવે છે. સૂળ-રાણુનાં મૂળ ધણાં મજખૂત જમીનમાં ઉંડાં ખેડેલાં હોય છે. તેનું લાકડું ફ્રીકા ધોળા રંગતું મજબૂત તોપણુ ખટકણું હોય છે. છાલ લીસી, રતાસલેતી ભૂરી, પોચી ને ખટકણી હોય છે. અંતરછાલ રેસાવાળી તે ચીવટ હોય છે. છાલની વાસ ઉગ્ર અને સ્વાદ તૂરાસ- લેતો ગળચટોા ને પાછળથી બહુજ કડવે। લાગે છે. ડાંડી અને શાખાઓ-રાણુનાં થડ ૧ થી ૩ ફ્રીટ જાડાં અથવા ધણા મ્હોટા વિસ્તાર્વાળાં અને જીનાં ઝાડવાં તો ખે માણુસની ખાથમાં ન આવી શકે એવાં વનસ્પતિથર્ણન. ૩ એથી પણુ ડાં હાય. છે. પણુ નડાઇના પ્રમાણુમાં તે ઘણુંકરી ઉંચાં હોતાં નથી. ઘણાં જુનાં ઝાડોનાં થડીઆમાં ઉંડી તે પોહાળી પોલ પડેલી ધણીવાર નવામાં આવે છે. જેમાં માણુસ કે જનાવર સહેલાઇથી ખેસી શકે છે. જુનાં થડની ઉપરતી છાલ કાળાસલેતા ભૂરા રંગની ને ખડબચડી હોય છે, તેની અંદરતી છાલ લીલી ને તેથી અંદરની રાતી હોય છે. તે પોચી, બટ- કણી અને સ્વાદે તૂરી તે કડવી હોય છે. શાખાઓ આડીઅવળી તોપણુ ધણુંકરી તે પાંસરી તરસા જેવી લાંબી નીકળેલી હોય છે. નાહાની શાખાઓ પણુ ધણી કટૃણુ તે નાહાના નાહાના ગાંઠાઓ કે કઠુણુ શાખાએ- વાળી હોય છે. શાખાઓની છાલ ઘણુંકરી ષ્રીકા ધોળા કે ભસ્મી રંગની અને લીસી હોય છે. તેની અંદરની છાલ લીલી ને અંતરછાલ ધોળી હોય છે. કોમળ શાખા* ઓની છાલ ઘણુંકરી કડવી હોતી નથી. પાન-આંતરે આવેલાં હોય છે. તે મથાળે ખહુધા પોાહોળાં અને તળિયે ડીટડી પાસે જરા સાંકડાંથતાં હાય છે. પાનને ટેરવે અંદર બેસતી ખાંચ હોય છે પાનની બન્ને સપાટી લીસી ને ચળકતી હાય છે. તેમાં ઉપરની સપાટી ઘેરા લીલા રંગની અને નીચેની ક્રીકાસન લેતા લીલા કે ધોળાસલેતા રંગની હોય છે. પાન ધણાં ચીવટ, અખંડ ક્રોરવાળાં પણુ કરેઇવાર તેની કોર જરા પાછળ વળતી હોય છે. પાન ૩ થી ૬ ઇંચ લાંખાં અને ૧ થી ૩ ઇંચ પોહેોળાં હોય છે. પાનમાંતી નસો ધણુંકરી સામસામી ને તે નીચેની સપાટી કરતાં ઉપરની સપાટીપર વધારે સ્પષ્ટ દેખાતી હોય છે, પણુ પાનની વચલી નસ પાનની નીચેની સપાટીએ ઘણી ખહાર નીફળતી ને ધોળા રંગની હોય છે. પાનની ડીટડી રથી ૧ ઇચ લાંખી, મજખૂત ને જરા મરડાયલી હોય છે. ને તેપર ભૂરા રંગની વખતે છારી પણુ હોય છે. પાનનો સ્વાદ તૂરો! હોય છે. કૂલ-એકજ પત્રક્રેણુમાંથી બહુધા ૨ થી પ એક રૂલો આવેલાં હોય છે. તે દરેક ફૂલની ડીટડી જરા નડી, ગોળ, લીલાસલેતા રંગની, ને ભૂરી છારીવાળી | હોય છે. તે અક્કડ, ગદાકાર ઉભી, અને પાનની ડીટડી કરતાં કંધક પાતળી ને 3 ઇંચથી ૧ ઇંચ લાંખી હોય છે. તેતે મથાળે અઝેક રૂલ આવેલું હોય છે. ફૂલ ચફ્ટા- કાર્‌ પસરાયલું હોય છે. તેતો રંગ ધોળા પણુ જરા કરમાય છે લારે પીળાસલેતોા થઈ નય છે. ફૂલનો વ્યાસ ૨ ઇચ જેટલે હોય છે. ને તેમાંથી બકુલીનાં ફૂલને મળતી જરા સુવાસ નીકળે છે, પુષ્પખાહ્યકેોષ-૬ પત્રોનો બનેલો હોય છે. તેનાં દ પત્રો ખે હારમાં ગોઠવાયલાં હોય છે, તે દરેક હારમાં ત્રણુ ત્રયુ હોય છે, એ બન્ને હારમાં પત્રો એકબીજાથી વનસ્પતિવર્ણન. આંતરે આવેલાં હોય છે, અંદરની હારનાં ત્રણુ પત્રો બહારતી હારનાં પત્રોથી પાતળાં તે કેરપર ધોળાસલેતા રંગનાં હોય છે. અને બહારતી હારનાં ત્રણુ પત્રે! કુંમાસે ડાં, રંગે ભૂરાં, ને ભૂરી છારીવાળાં હેય છે. આ પત્રો સૌથી છેલાં ખરે છે. પુષ્પાભ્યન્તર્કે।ષ-તી પાંખડીની નળી ટુંકી હોય છે. ને મથાળે તેના છેડાઓ છૂટા નીકળેલા હોય છે. આ છેડાઓ ખે હારમાં ગોઠેવાયલા હોય છે, તે બહારની” હારમાં ૧૨ અને અંદરની હારમાં ૬ છેડા આવેલા હાય છે. આ છેડાઓઆ વખતે પુન ખાન કેષનાં પતે! કરતાં જરા લાંબા હોય છે. ખુંકેસરો-૬ હોય છે. તે પાંખડીપર આવેલાં હોય છે, તેપરના પરાગકરોષ પીળાસલેતા ભૂરા રંગના હોય છે. ખોટાં યુંકેસરો સાચાં કેસરોથી આંતરે આવેલાં, ધોળા રંગનાં, ને તે પાંખડીની પેઠે વિભાગિત હોય છે, સ્ીકેસર-ગર્ભાશય ૬ પેોલવાળેા તે ભૂરા રંગતો હોય છે. નલિકા પીળાસલેતા લીલા રંગની, સહેજ વાંક- વળતી, સૂટ્દમ સુખવાળી ને ઉભી આવેલી હોય છે. ફેલ-લંબગોળ, લીંખાડી જેવાં હોય છે. તે કોઇવાર વિરૌષ ગાળાઇલેતાં કે વખતે ખન્તે છેડે સાંકડાંથતાં પણુ હોય છે. ડ્લમાંથી દૂધ નીકળે છે. ફૂલ પ્રથમ લીલાં ને પાકે છે યારે પીળા રંગનાં થઈ ન્નય છે. તે લીસાં ને ચળકતાં હોય છે. તે રૈ ઇંચથી 2 કે કોઇવાર ૧ ઇચ જેટલાં લાંબાં પણુ નેવામાં આવે છે. તે 3થી રઇચ પોહેાળાં હોય છે. ફ્લ સાંકડું તે લાંષું હોય છે, તેમાં ધણુંકરી ૧ ખીજ હોય છે. પણુ પોહોળું ને ગોળાઇલેતું હોય છે તેમાં ર કે વખતે ૩ બીજ પણુ જેવામાં આવે છે. ફૂલ ધણાં મીઠાં હોય છે, બીજ-લીસાં, ચળકતાં, કાળા ભૂરા રંગનાં, ર ઇચ લાંબાં, ને ઝુ ઇંચ પેહોળાં હોય છે. તે એક છેડે ગોળાઇલેતાં તે બીજે અણીથતાં હોય છે, અણીવાળે છેડે તેને લાંબા ધોળા ચાંડલે હોય છે. ૪-ઉપચોાગીઅંગ-સર્વાંગ. પ-ગુણદોષ-ગમ્રાહી, પૈષ્ટિક. ટરૃ-ઉપચોગ-રાણુનો ઉપયોગ સાધારણુ રીતે ખમુલી જેવો છે. રાણુનાં ફ્લ પૌષ્ટિક ગણાય છે. તેનાં ખીજ પાણીમાં વાટીને ઝેરી જનાવરેના ડંખપર ચોપડવામાં આવે છે. રાણુમાંથી નીફળતું દૂધ ડાઢ દુખતી હોય તો ડાઢે લગાડવામાં આવે છે. તેથી ડાઢ મજખૂત ચાય છે, એમ કહેવાય છે. રાણુનાં પાન ધાસની તંગીની વખતે 'હોરનો સુખ્ય ચારો ગણાય છે, રાણુનાં ફલ વિશેષ ખાધામાં આવે તે પેટમાં ચુંકા થાય છે. રાણુનાં પાકાં ૪૨૯ ફ્લને થી લગાડી એક કે બે દિવસ રાખી ચુકે છે, ને પછી તે ખાવામાં લે છે, તો વધારે સ્વાદિષ્ટ લાગે છે. એટલુંજ નહિ પણુ તાન ફૂલ ખાતાં મોમાં કુચોા વળે છે તે આથી વળતો નથી. આવી રીતે ઘી લગાડી ફૂલતે સારી પેઠે સુકવી ધણા લોકે તેને મેવા તરીકે જ્યાં રાણુ મળતી ન હોય થયાં મોકલે છે. રાણુનું લાકર્ડું ધણું ચીવટ, મજખૂત અને તે સારો એપ લઈ શકે તેવું હોય છે. તેનાં લાકડામાંથી તેલ પીલવાની ધાણી, અને શેરડી પીલવાના ચીચોડાની લાઠો ખનાવવામાં આવે છે. ખત્રી, ધોબી અતે ભાવસાર લોકે લુગડાંની કુંદી કરવાતે મોદ્દારા અતે આડી રાણનાં લાકડાનાં બનાવે છે, કપાસમાંથી કપાસીઆ જટા પાડવાના સંચામાં આવતાં લાઠીઆં ખાસ ફરી રાણનાં લાકડાંનાં વાપ- રવામાં આવે છે. હાથમાં રાખવાની ગાંઠોવાળી અત્યંત સુંદર લાકડીઓ રાણુની બતે છે. આ લાકડીઓ સારી રીતે પાલેસ કરવામાં આવી હોય તો તે હાથીદાંત જેવી લીસી ને ચકચકીત થાય છે. રાણુનાં લાકડામાંથી ખેતીના આઓજરે જેવા કે યાયરના દાંતા, કળીઆંના ડાઢા, ચવડાં, વગેરે ખીજ ધણી ચીન્ને ફરવામાં આવે છે. રાણુનાં ધણાં નજડાં થડમાંથી તેલ પીલવાની ધાણીની કોડી બનાવવામાં આવે છે, રાણુનાં લાકડાંતે પાણીની અસર વિશેષ જણાતી નથી, માટે પથ્થર વગરનાં તળિ- યાંવાળા કુવામાં પાકુ બાંધકામ કરવું હોય તો તેમાં ખીજડાનાં લાકડાંતે અભાવે રાણુનાં લાકડાંતો માંચ ઉતારે છે. ને તેપર પછી પાકું બાંધકામ કરવામાં આવે છે. રાણુનાં ફ્લપર ઉન્ડાળે ધણા ગરીબ લોકોનું ગુજરાન ચાલે છે. અમદાવાદ તરફે રાણુનાં ઝાડો ધણાં થાય છે, ત્યાં એનાં ફલ સુકાવી મુંબઇમાં કેટલાક લોકે વેચવા ન્નય છે. એનાં સુકાં ફ્લને રાણકેોકડી કહે છે. તે મુંબઇમાં ફ્રેરીવાળાએ “ અમદાવાદી મેવો! દોટીએ પાશેર, ફદીએ પાશેર,” એમ પોકારી વેચે છે. “ફલ ઝાડેથી ઉતાર્યા પછી એક ખે દી રહેવાથી તેનો છીર્‌ મરી જય છે. તે પછી ફૂલ સ્વાદિષ્ટ ચાય છે. એ ધાતુપુષ્ટિ કરે છે, ગરમીને ટાળે છે, ભારે છે, તૃષતિ કરે છે, શરીરને સ્થુળ કરે છે, હદયને સ્નિગ્ધ છે. પ્રમેહ, તરસ, મૂર્છા, મદ, બ્રમ, ક્ષય, ત્રિદોષ, રક્તવિકાર, એ સર્વે રોગને મટાડે છે. એનું કાચું ફૂલ તુરૂં છે, જીભને વળગે છે, ચીકણું તે ગ્રાહી છે. આમને વધારે છે. એનાં પત્ર અતે છાલ્ય ગ્રાહી છે. તે વાટી લગાડવાથી ગુંબડાં મટાડે છે, એનાં ખીનું તેલ થાય છે, તે ખવાય છે, તથા દીવે બાળે છે. રાણુનો હળીએ ધશી ચોપડવાથી વીંછીનું ઝેર ઉતરે છે.” (વૈન ર્ગનાથજ). છ-સ્થાનફ-ખબરડા ડુંગરમાં રાણુનાં ઝાડ ધણાં ઉગે છે, ૪૩૦ ૮-વિ૦ વિવેચન-રાણુ એ નામ શાયણી ઉપરથી અને રાજનિ એ સંસ્કૃત રાજાદનિ ઉપરથી નીકળ્યાં દરો. કેમકે ભરઉન્હાળે જ્યારે ખીન્ત મીઠાં ફલની ગેર- હાજરી હોય છે ત્યારે રાણુનાં ફૂલ ત્તે બરાબર પાકયાં હોય તો તે એવાં તો ન્નેવામાં મનહર અને ખાવામાં મીઠાં લાગે છે કે રાજન તા શું? પણ્‌ મહારાન્ન પણુ એનાં ફ્લ આરેગી તેનાં વખાણુ કર્યા વિના રહે નહિ. ચાટે એ ખરેખર રાજાદનિ છે, અર્થાત્‌ રાજનને આરેગ- વાતો તે મેવા છે. 'ખીરણી ખીરી અને ખીરણ અ નામે સંસ્કૃત ક્ષીરિણી ઉપરથી નીકળેલાં છે. કેમકે રાણમાંથી ક્ષીર અર્થાત્‌ દૂધ નીકળે છે માટે ક્ષીરિણી એ સંસ્કૃત નામ ખરાખર છે.* * પોરખંદર સ્વસ્થાનમાં રાણનાં ઝાડો ખરડા ડુંગરમાં ઘણાં ઉગે છે, પણુ તે ધણાં ઉંચાં કે વિસ્તારવાળાં થતાં નથી. પણ સાધુપુરના સધુવનમાં અને કાંટેલા પાસેનાં વેરણ્રુ નામનાં જંગલમાં એનાં ઝાડ ધણાં ઉંચાં અને વિસ્તારવાળાં નેવામાં આવે છે. સધુવન અને કાંઢેલપા જંગલમાં જે રાણનાં ઝાડો હાલ મો- જુદ છે તે ૭૦૦ થી ૬,૦૦૦ વર્ષનાં નતુનાં હોય એમ તેઓના વિસ્તાર અને કટ્ટ ઉપરથી જણાય છે. કેમકે રાણુનાં ઝાડો ઘણાં ઘીમે વધનારાં છે, અને તે વળી આંખલીનાં ઝાડોની પૅડે ઘણી લાંબી આયુષ્ય ભોગવનારાં છે. કાંટેલા ગામ પાસે એક મહાદેવનું સંદિર છે, તેને મહાકાલનું મંદિર કહે છે. તેમાં એક શીલા- લેખ સંસ્કૃત ભાષામાં સાતસં વરસનો જુનો એક ભીતમાં ચોડી રવામાં આવેલો છે. તેમાં કાંટેલાના રાણનાં જંગલને વેલાવન એ નામથી લખેછું છે. જે આજ સુધી પણ્‌ વેલાવન ઉપરથી વરષ્સુતું વન કહેવાય છે. હવે અન્નયખ જેવું એ છે કે, મધુવન તેમજ કાંટેલાનાં જંગ- લમાં રાણનાં મ્ડાટાં ઝાડો શિવાય બીજ નનતનું કોઈ ઝાડ નેવામાં આવતું નથી. એટલુંજ નહિ પણ્‌ રાણનું કેઈ નાહાનું ઝાડવું ઉછરતું નેવામાં આવતું નથી. ને કે ચોમાસે વરસાદ પડયા પછી રાણનાં દરેક ઝાડ નીચે સેંકડો રોપાઓ તેનાં ખીમાંથી ઉગેલા નેવામાં આવે છે. પણ્‌ તે ૩ થી ૬ ઇંચ જેટલા વધીને યાંજ સુકાઈ નય છે. પણુ એવું નેવામાં આવેલું છે કે આ ખન્ને જંગલોમાં રાણનાં મ્હાટાં ઝાડોની આજીખાજી ને કંટાળાનાં ઝાડવાં હોય તો તેમાં રાણૂના નાહાના છોડવા પોતાની મેળે ઉછરી આવે ખરા અને આ સ્વસ્થાનના ઘણા ઘરડા લોકોને સોહેથી પણ એમ સાંભળવામાં આવે છે કે, મધુવન અને કાંટેલા જંગલમાંનાં રાણનાં ઝાડો કંટાળાઓનાં ગીચ ન્તળાંઓમાં અસલ ઉછરેલા છે, એમ તેઓએ તેઓના ખાપદ્ાટ્ટાઓના કહેવાથી સાંભળેલું છે. હાલ કાંટેલા તેમજ મધુવનનાં રાણુનાં ઝાડોની આજુખાજીથી કંટાળા વગેરેનાં ઝાડવાં કપાઈ નીકળી ગયાં છે, ત્તથી રાણનાં નવાં ઝાડો યાં ઉછરતાં નથી. રાણુતું ઝાડ ઘણું કટુણુ અને ધીમે વધનાર્‌ં છે, માટે તેને ઉછરવાને કેટલાંક વરસે। સુધી કંટાળા જેવાં નાહાનાં ઝાડવાંઓનો આસરો નેઇએ છીએ, તે ન મળે તે તે ઉછરી રાકતાં નથી. હાલ આ બન્ને જંગલોમાંથી રાણનાં ઘણાં જુનાં ઝાડો કપાઈ નય છે, ને તેમાં નવાં ઉછરતાં નથી, એટ્લુંજ નહિ પણુ ખરડા- ડુંગરમાંથી પણ્‌ રાણનાં ઘણાંખરાં ઝાડો છપ્પનિયા દુકાળ વખતે વનસ્પતિવર્ણન. પર-પૅ, 0, 8138૫4 010-49. વગ'-એખબીનેસી-ટીંભરવાને। વગ* વર્ગનું ટુકું વર્ણન અતે ગુણુદોષ-આ વર્ગમાં ૬ક્લો અને ઝાડવાં થાય છે. પાન બહુધા આંતરે આવે છે, તે કપાઈ ગએલાં છે, અને સત્તાવનની સાલમાં તે! ઘણાં ઝાડોનોા નારા થયેલો છે. માટે ખરડા ડુંગરમાં તેમજ ઉપર કહેલાં બે જંગલોમાં રાણનાં ઝાડોનો જેમ ખને તેમ આ સ્વસ્થાનમાં બચાવ અને વધાર્‌ા કરવો જોઇએ. કેમકે તે ગરીબ લોકે અને હોરેોને ઘણાંજ ઉપયોગી છે. રાણુનાં પાત આ સ્વસ્થાનના ખેડુતો અને રખારી લોકે દુઝણી ગાયો અને ભેંસોને ખવરાવે છે, તેથી દૂધમાં દાણો વધે છે, એટલુંજ નહિ પણુ તે ઢોર માતાં થાય છે. ખરડાડુંગર, મધુવન અને કાૉટેલામાંનાં રાણનાં ઝાડોનાં પાન છપ્પનિયા દુકાળમાં ઢોરના ઉપયોગમાં આવેલાં હતાં, અને તેથી ઘણાં ઢોરે। જીવતાં રહ્યાં હતાં. ઉન્હાળે રાણુનાં પાન તોડી રખારી લોકે હરસાલ પોતાનાં ઢોરોને ખવાડે છે, તે પાનને કોળ કહે છે. છપ્પનિયા દુકાળની વખતે રાણુનાં ઝાડોમાંથી તમામ પાન અને તેની કોમળ શાખાઓ ઢોરના ઉપયોગ માટે કપાઈ જવાથી તે ઝાડોનાં કેવળ ડુંઠ ઉભાં રહેલાં હતાં. જેપર સતાવનની સાલમાં એકદમ કોઈ વખતે નહિ થયેલો એવો ૫૦ ઇંચ વરસાદ અંહિ થયેલો હતે. અને તેને પરિણામે રાણનાં ઝાડનાં રાખા અને પાન વગરતાં રહેલાં ડુંઠાં એક્દમ સુકાઇને લાસ ગએલાં હતાં. કેમકે એટલા ખધા એકટ્ટમ ભારે વરસાટથી રાણનાં ઝાડનાં મૂળિયાંમાં જે અતિધણું પાણી સોસાયલું હતું તે ઝાડમાં નેઇએ ત્તેટલું રાખી ખાકીતું પાન અને કોમળ શાખાઓ દ્વારા (તે તેમાં નહિ હોવાથી?) ખહાર કાઢી નાખવાનું કામ કુદરતી રીતે ખંધ રહેલું હતું. બરડા ડુંગરમાંનાં આ સુકાઈ ગએલાં ઝાડનાં લાકડાં આજ સાત વર્ષ થયાં રોજ સેંકડો ભારીઓ અને ગાડાંઓ પ્ોરખંટરમાં વેચાવા આવે છે. અને તેથી ધણા ગરીખ લોકેને નભાવ થાય છે. અને સ્વસ્થાનને પેદ્દાશ થાય છે. રાણનાં ઝાડો ખરડા ડુંગરમાં હોરતા ચારા માટે અત્યંત ઉપયોગી વળી એટલા માટે છે કે, ન્યારે શિયાળે ઉન્હાળે ધાસ મળતું નથી અને ખીન્તં ઝાડોનાં પાન ખરી ન્નય છે, યારે રાણનાં પાન ખરતાં નથી, અને ખરે ઉન્હાળે ચારાની તંગીની વખતે તે ચારાની ખોટ પુરી પાડે છે. રાણુનાં ફ્લ આ સ્વસ્થાનના રબારી, કોલી, રાવ- લીઆ અને ઉભડ ખેડુ લોકે! ડુંગરમાંથી વીંણી લાવી પોરખં- દરતી ખન્રમાં વેંચી ખરે ઉન્હાળે પોતાનું ગુજરાન ચલાવે છે. માંટે આ અતિ ધણાં ઉપયોગી અને કીમતી ઝાડોનો જેમ ખને ત્તેમ વિસ્તાર વધારવો એ અતિ લાભકારક છે. એનાં ઝાડ ખીમાંથી ઉગે છે. ખી ઉન્હાળે પાકે છે. તે વગર પૈસે નઇએ તેટલાં મળે છે અને વરસાટ્ટ પડયા પહેલાં કંટાળાઓનાં ઝાડવાં જેવાં નળાંઓમાં તેને નાખી દીધાં હોય તો તેવાં ન્તળાંઓમાં ઉગી નચ છે. ને તે ઉગી ગયા પછી ડુંગરમાં તેની કાંઈપણુ ખટપટ કરવી પડતી નથી. માત્ર જે કંટાળાઓ કે ન્તળાંમાં તેના છોડવા ઉગ્યા હોય તે સ્હોટા થઈ ગયા સુધી તે નતળાં કે કંટાળા કાપવાં નહિં. કંટાળાઓ અને એવાંજ ન્તળાંઓ ઉપર બેસી પક્ષીઓ રાણનાં ફૂલ ખાઇને ખીજ નાખે છે. તેથી પણુ ઘણાં ઝાડો આપોઆપ ઉછરી ન્નય છે, ટ 18 વનસ્પતિવર્ણન. અખંડ કોરવાળાં અને ઘણુંકરી ચીવટ હોય છે. ફૂલ નર્‌ અતે માદા ધણુંકરી જૂદાં જૂદાં ઝાડપર હોય છે. ફૂલની ડીટડી સાંધાવાળી હોય છે. પ્રુન ખા૦ કેષનાં પત્રો ૩ થી ૭ તે બહુધા અવિભક્ત એટલે જ્ેડા- યલાં હોય છે. પુન અભ્ય૦ કોષની પાંખડીઓ ૩ થી ૭ તેપણુ ધણુંકરી અવિભક્ત હોય છે. પુંકસરો ૩ થી ૭ કે તેથી બમણાં કે ત્રણુ ગણાં હોય છે. તે સ્્રીકેસરગર્ભા- શયને તળીએ આવેલાં હોય છે. તંતુએ જૂટા, અથવા બખે કે એથી વધારે સંખ્યામાં જ્ડાયલા હોય છે. પરાગક્રોેષ સાંકડા અને ઉભા ઉધડનારા હોય છે. સ્ત્રીપુષ્પમાં વખતે ખોટાં નરકેસરો હોય છે, તે સાચાં જેવાં દેખાય છે. સ્રીકેસરગર્ભાશય ઉધ્વૈસ્થાયી, નલિકા રથી ૮; અતે ગર્ભાશયમાં તેટલાંજ અથવા તેથી બમણાં ખાનાં કે પોલ હોય છે; આદિબીજ નલિકાઓની સંખ્યા કરતાં ધણુંકરી બમણાં હોય છે. ફ્લ ચીવટ અથવા ગળભર્યું, અવિકાશી ને ધણાં અથવા થોડાં ખીજ- વાળું હોય છે. ફૂલની નીચે ખહુધા પુન ખાન કોષ વધીતે કાયમ રહેલે હોય છે. આ વર્ડીમાં અબનુસ પ્રખ્યાત છે. અને ઢીબરવાનાં પાનની તમાકુ પીવાની ખીડી બનાવવામાં આવે છે તેથી તે પણુ સૌના જાણ્યામાં છે. આ વગૈતી વનસ્પતિમાં મ્રાહી, પૈણ્ટિક, હ્ોભક અને વિદાહી ગુણે। રહેલા છે. વર્ગ-(એખબીનેસી.) નંબર્‌ ૩૩૭. ઉ૧-શામ* ના?-12103[071%05 10101૫? દૃષણાન્ત-1. 111. 0. 508; કેં. ]0. 7. 111. [. 156; રૂ. તિ. પા. ૨૯૪૧. ૨-દેશીનામ-ટીંબરવો, ટીબરૂ, ટીમર્‌ (પોઝગુ૦); ટીંગુરભી (મ૦); ટૅન્ડુ, માવ (હિન) તિન્ડુજ (હં૦). ૩-વર્ણૂન-ટીંબરવાનાં ઝાડ બરડા ડુંગરમાં ૧૦ થી ૨૦ ફ્રીટ ઉંચાં થાય છે. તેમાં નાહાની નાહાની આડી અવળી ધણી શાખાઓ નીકળેલી હોય છે. તેનાં પાન પ્રથમ રાતા કે પીળાસલેતા રંગનાં અને નરમ હોય છે, પણુ પાછળથી તે ઘેરા લીલા કે કાળાસલેતા રંગનાં અને અક્રડ થઇ જય છે. શ્ઞિયાળે ધણુંકરી ખરી જઇ 085 ઉન્હાળે હોળીપર પાછાં આવે છે. ફૂલ સૂટ્્મ પીળાસ- લેતા રંગનાં શિયાળે આવી ફૂલ હોળી ઉપર પાકી જય છે. મૂળ-એના મૂળ જમીનમાં ઉંડાં ખેઠેલાં હોય છે. તેનું લાકડું રતાસલેતા રંગનું ને ધણું મજખૂત હોય છે, છાલ અંદરથી રતાસલેતા અતે ઉપરથી કાળાસ- લેતા રંગની ને તેપર ઉભા ચીરા પડેલા હોય છે. તે ૪૩વૈ જાડી, પોચી અને દાણાદાર હોય છે. વાસ અણુગમતી અને સ્વાદ ખટાશલેતે। તૂરો લાગે છે. ડૉડી અને શાખાઓ -એનું થડ સીધું હોય છે, તેમાંતા સાર કાળાસલેતા રંગતો હોય છે. થડપરતી છાલ કાળાસલેતા રંગની અતે ખડબચડી હોય છે. તેપર્‌ ઉભા ને આડા ઉંડા ચીરા પડેલા હોય છે. તે અંદરની બાજી રતાસલેતા રંગની અતે તૂરા સ્તાદવાળી હોય છે. શાખાઓપરની છાલ ડ્રીકા ધોળા રંગની હોય છે. કોમળ શ્ઞાખાઓ લીલા રંગની તે તેપર્‌ રતાસલેતા ભૂરા વાળની રૂંવાટી હોય છે. પાન-એને પાન અનિયમિત રીતે આંતરે આવેલાં હોય છે. તે ર થી ૬ છંચ લાંબાં અને ૧૬ થી ૩ દચ પેહેળાં હોય છે. કોઈવાર એકજ ઝાડમાં કેટલાંક પાન ૧ ફૂટ લાંબાં અને ૪ ઈંચ પોહોળાં હોય છે. પાનની ડીટડી ૧થી ર. ઇંચ લાંબી હોય છે. પાન બન્ને છેડે સાંકડાંથતાં, અથવા તળિયે પેોહોળાં કે સાંકડાં, અથવા લંખગેોળ હોય છે. કોમળ પાનપર્‌ બન્ને સપા- ટીએ ભૂરાસલેતા વાળની વિશેષ રૂંવાટી હોય છે. પાનને ચોળવાથી તે ચીકણાં લાગે છે; તેનો સ્વાદ ખટાશ- લેતો તૂરા હોય છે. ફૂલ-એનાં ફૂલ નર અને માદા જૂદાં જૂદાં હોય છે, તે ધણાં બારીક અને તેપર્‌ તપખીરીયા રંગના વાળની રૂંવાટી હોય છે. માદા ફૂલના પુષ્ય ખાલક્રોષનાં પત્રો સૂટ્્મ ૪ થી ૬ હોય છે પણુ વિશેષ કરી પાંચજ ન્ેવામાં આવે છે, ફૂલમાં તેનાં પત્રોની કરોર્‌ પાછળ વળી ગએલી હોય છે. તે ફૂલની સાથે મ્હોટાં થાય છે. ફૂલ-એનાં ફ્લ કાચાં હોય છે ત્યારે ઘણાં કઠ્ટણુ હોય છે, તે લીલા રંગનાં અને તેપર ભૂરા વાળની રૂંવાટી હોય છે. પણુ તે પાકે છે ત્યારે નરમ ચળડતાં, લીસાં અને પીળા રંગનાં થઈ જય છે. અને તદન પાકી ગળી જાય છે ત્યારે ર્તુંબડાં થઈ જય છે. તેને દાખતાં તેમાંથી તેના ગળ અને ખીજ તરત હાર્‌ નીફળી આવે છે. ફૂલ અંડાકૃતિનાં અથવા ગેળ હોય છે, તેતો વ્યાસ ૧ થી ૧૨- ઈંચ જેટલે હોય છે. ફ્લ પાષી ગયા સુધી પણુ પુષ્પબાલ્રકોષ તેને તળિયે ચોટેલો રહે છે, તે આ વખતે 3થી ૧ ઇંચ જેટલે મ્હાટો થઈ ભૂરાસલેતા કાળા રંગનો થઈ રહેલો હોય છે. ફલની ડીટડી પણુ ફૂલતે મજખૂત ચોટેલી હોય છે, તે 5 પ્રય લાંબી ને ભૂરા કાળા રંગની હોય છે. પાકાં ફ્લમાંતા ગળ પીળાન સલેતા રંગનો હોય છે, તેની વાસ અને સ્વાદ ખજુરને મળતાં તૂરાસલેતાં મીઠાં હોય છે. ફ્લમાં ર૨ થી ૮ ખીજ હોય છે, ] ખીજ-લીસાં, ચળકતાં, ભૂરા કાળા રંગનાં હોય છે, તે ૧થી ૧ ઇંચ લાંબાં અને ડથી ૬ ઇચ પોહોળાં, ૪૩૨ હાય છે. તેતી સપાટી સૂટ્મ બાનકદાર હોય છે. બીજની એક કેર જરા દખાયલી અતે સીધી હોય છે, તેતે એક છેડે ભૂરો ચાંડલે હોય છે. આ ભૂરા ચાંડલાપરથી એક નીક નીકળી ખીજના ખીનન છેડાને આંટો દઇ ગએલી હોય છે. ખીજ ઘણું કઠ્ણુ હોય છે, તેનાપરની નીક ઉપરથી તેને છરી વતી ઉભું ચીરતાં તેનાં ખે દળ જૂદાં પડે છે. તેમાં ટાપરાં જેવું તેલવાળું મગજ ભરેલું હોય છે, તેની અંદર્‌ ધોળા કે પીળાસલેતા રંગતે પ્રત્ધન્કુર સ્પટ્ટ દેખાય છે. ૪-ઉપયોાગીઅંગ-સર્વાગ. પ-શુણટેષ-મ્રાહી, પિત્તહર અને શીતળ. ૬-ઉપચે।ગ-ટીંબરવાનાં ઝાડનાં મૂળની છાલની ભૂકી અતે તેતો કવાથ સંમ્રહણી, પ્રમેહ અને કક ઉપર આપવામાં આવે છે. ટીંબર્વાનું લાકર્ડું કકૃણુ થાય છે, તેનાં માલવડા, વળી, ખોરડાંની થાંભલીઓ અને ખાટ- લાના પાયા બનાવવામાં આવે છે, ખેતીના ઓજર ક્રાદાળી પાવડા વગેરેના હાથા પણુ એનાં લાકડાંના કર્‌- વામાં આવે છે. એનાં લાકડાંના સાર્‌ ધણા! ભારે હોય છે, તેતે સડો લાગતો નથી, તેમાંથી હાથમાં રાખવાની નાઢાની ગોખીઓ ખનાવે છે. એના સારમાંથી સુતાર અને સંઘાડીઆ લોકે! નાહાની મોહોટી કોતરકામવાળી અને ખીજ લીસી ચીજ બનાવે છે. ટીંબરવાનું લાકડું ખળતણુ તરીકે વપરાય છે, પણુ તે કનિષ્ટ ગણાય છે, કેમકે તેનું લાકર્ડું અને તેમાંથી થતા કેક્ષસા બળતી વખતે તડતડ અવાજ કરી ચોતરફ આગના તણુખા ફેકે છે. ટીંબરવાનાં પાનતો ઉપયોગ હાલ તમાકુ પીવાની ખીડીઓ બનાવવામાં ધણા થાય છે. એનાં પાન ઉન્હા- ળાની મોસમમાં ખીન ચારાનો ગેરહાજરીમાં ભેંસો આદિ ઢોર ખહુ ખાય છે, ટીંબરવાનાં ફૂલ અને કાચાં કૂલ ગ્રાહી તરીકે વપરાય છે. કાચાં ફ્લતો રસ જખમ ઉપર્‌ યોાપડવામાં આવે છે, તેથી જખમ તરત રૂઝાય છે. ફ્લની સુકી છાલ તમાકુ પીવાની ચલમમાં પીવાથી દમ અતે હેડકી મટે છે. કાચાં ફ્લની બારીક ભૂકીનો ઉકાળો આ્ીપ્રદરમાં પીચકારી દેવા વપરાય છે. ટીંબર- વાની છાલ અને કાર્યા ફૂલ રંગના કામમાં આવે છે. કાચાં ફ્લમાંતા ગળ લોહાનાં વાસણુમાં ચાળી તડકે રાખવાથી નંખુડા રંગનો થઈ જય છે, તે કપડાંપર લગાડવાથી કપડાંને નનંખુડો રમ ચડે છે. કાચાં ફ્લને ઉકાળા માંછી લેકે જાળ રંગવાના કામમાં વાપરે છે, અને ચીકણુ। રસ હોડીને તળિયે ચોપડે છે. જરા કાચસેરાં ફ્લતી અંદરનો ગળ ધણ્‌।જ ચીકણો હોય છે, તે ડિસ્ટ્રિકટમાં ગુંદરતી જગાએ કાગળનાં પડખીડીયાં ચાટાડવાને વાપરી શકાય છે. કાચો ગળ ધણૂ।જ તૂરા વનસ્પતિવર્ણુન. હોય છે, તે ખાવાથી જીભ અને ગળુ ઘણાં શેષ મારી જાય છે, અને જીભ નનડી અને ખરસટ થઇ નય છે, તે મીઠાંતા પાણીના કોગળા કરવાથી મટે છે. પાકાં ફલ ગરીબ લોકોનો ખોરાક અને તવંગરેને મેવા છે. ફ્લને તદન પાકી જતાં ધણા વખત લાગે છે, અને તે તદન પાકી જતાં સુધી ઝાડપર રહે તો તેને હરીયાં પક્ષીયો અને એર તથા ખીજી જીવાત નુકસાન કરે છે. માટે એનાં ફલ ચડાઉ થાય એટલે ઉતારી બાજરામાં રાખી વિશેષ પકાવે છે, અથવા ખાલી મટકામાં રાખી અસિની ખાક્થી પકાવે છે, પણુ ઝાડપર કુદરતી રીતે પાકેલ ફલ ધણાં ગળ્યાં લામે છે. તદન પાકી ગએલ કૂલમાંનેો ગળ મીઠે અને દાણાદાર થઇ! જય છે, અને તેમાંતી ચીકાસ અને તૂરાસ પણુ ઓછી થઇ નય છે. અને કાચાં ફૂલમાં જે ચીકણો પ્રવાહી હોય છે તે આમાં હોતો નથી. આવાં પાકાં ફ્લ ખાવાથી પ્રમેહ, લેોહીવિકાર, પિત્ત અને ગરમીનો આજર મટે છે. પણુ તે ધણાં ખાધાથી ઘણી તરસ લાગે છે, અને જેમ જેમ પાણી પીવાય છે, તેમ તેમ પેટ ફૂલે છે. વખતે પેટમાં વાયુ અને ચુંકો થાય છે, ગળે શૈષ લાગે છે, હોઠ સુકાય છે અતે ક્વચિત માથે ચકરી આવે છે. એનાં ખીજ પાણીમાં ઉકાળવાથી તેલ નીકળે છે. તે તેલ રક્તપિત્ત- વાળાની સુનપર ચોપડવામાં આવે છે. ૭-સ્થાનક-ટીંબરવાનાં ઝાડા આખા બરડા* ડુંગરમાં સંખ્યાખંધ ઉગે છે. અને ખીજ કેટલીક જગાએ પણુ થાય છે. ૮-વિરેષવિવેચન-સંસ્કૃત તિન્ટુજ ઉપરથી ઢીંખ- ર્વો। વગેરે નામ નીકળેલાં જણાય છે. કચ્છ, કાઠિયાવાડ, સિધ, ક્ોકણુ, દક્ષિણુ, ગુજરાત અતે ખીન કેટલાક પ્રાંતોમાં ટઢીંભર્‌વાનાં પાનની બીડી પીવા માટે ધણી વખણાય છે. અને તેથી ટીંબરવાનાં પાનનો મ્હોટો વેપાર ચાલે છે. એટલુંજ નહિ પણુ ધણાં ગરીબ લેકે જેતે કંઇ ધંધો કે તોકરી મળતી ન હોય તે પણુ ખીડી વાળતાં શીખી ટીંખરવાની ખીડી વાળવા મંડી નનય છે. અને તેથી રોજ ૦)તા થી ન પેદા કર્‌ છે. જે કોઇ વેપાર અને ધંધા આજ કાલ જૂજ મુડીથી વધી પડેલો હોય, અને પ વર્ષના છોકરાથી તે * પોરખંદર સ્વસ્થાનનાં ખાપટ ગામની કેલણે્‌। ખરડા ડુંગ- રની પાણમાંથી ઢીંખરવાનાં લીલાં પાનની ભારીઓ લાવી પેરર- ખંદરમાં તમાકુના વેપારીઓને ત્યાં વેંચી પોતાનું ગુજરાત ચલાવે છે. અને આદ્દિયાણાં, ખીલેશ્વર, આસીઆપાટ, બોરડી અને ખંભારા ગામનાં લોકો પાત સીમમાં સુકાવી તેના પડા ખાંધી ગાડાં ભરી ખહાર ખંદ્ટરર ચડાવા માટે ગાડાં પોરબંદરમાં વેંચવા લાવે છે. તેવાં દરેક ગાડાંપર દરબારી જગાત લેવાય છે. ટીંખ- રવાના પાકાં ફ્લ કોલણુ। પોરબંદરમાં ફેરી કરીને વેંચે છે, તેની અવેજ તેઓને ખારવાં જેવાં ગરીબ લોકે દાણા આપે છે. વનસ્પતિવર્ણન. ૪૩૩ ચવમગગયનગગગગગગગગયગગગગગગગગગગગગગગગગગગગગગનગગગગગગગગગગગગગગર મરમ સરસ કૂ -સકઝડઝનસ-----:-૫૫ળ૫૫મ00તારતણસસસણલરકાણતાસાણરાલરસાાાણણસતસણામાસસણાલસાણણાાળા૦૦૦ ૧૦૦ વર્ષના ડોસા સુધી, અતે કેટલીક હલકી વર્ણુની તો સ્રીઓને પણુ ને કોઈ શોખ એવો લાગેલે। હોય, કે, ખાધા શિવાય ચાલ્યું નનય, પણુ તે શૈખ શિવાય એકધડી પણુ ચાલે નહિ તો! તે “ટીવરવાના પાનની તમાચુની વીરી પીવાનો છે.” દેખાદેખી ઉચ્ચવર્ણ્માં પણુ આ શૈખ અથાંત્‌ એ ખરાખ ટેવ પસરવા લાગી છે. પણુ તમાકુની ખીડી પીવાથી ધણીવાર ધણાં ભયંકર પરિણામે ખની જય છે, તેના ખે ચાર જણીતા દાખલા આ નીચે સમજુની નનણુ માટે લખવામાં આવે છેઃ- કેટલાક લેકે બચાવ ડરે છે કે, તમાકુતી ખીડી પીવાથી પાણી લાગતું નથી, પણુ ત્યારે જુવો એક મ્રવીણુ ડાકટર શું કહે છે. તમાકુ પીવાથી થતું નુકસાન. “આજ કાલ આપણામાં ધણા લેકે સિગારેટ, (ખીડી ) અથવા તમાકુ પીયે છે. એ કુટેવ એટલી બધી વધી ગઇ છે કે:- નાહાના છ થી ૮ વર્ષના ખાલકે પણુ બીડી પીતાં શીખે છે, પ્રથમ તે દેખાદેખીને લીધે શેખતે ખાતર પીયે છે. પણુ લાંખે વખતે તેઓને તે શેખ પ્રાણુ સમાન થઇ પડે છે. તે માત્ર ખાધા પછી નહીં, પણુ ઝાડે જંગલ જવાની જગાએ પણુ પીતા જવામાં આવે છે, એવી ખરાબ જગાએ બીડી પીવી એ કુટેવ થોડી ધણી વધી કહેવાય નહિ. આ કુટેવથી ધણાઓને ક્ષય, છાતીનાં દર્દો અતે આંખના દરદ થાય છે, ને રતાં- ધ્રળા પણુ થાય છે, અને જીભ સડી જય છે, એના પુરાવા દાખલ-દંગ્લાંડમાં નેલટેલર્‌ નામને એક પ્રખ્યાત આંખને ડાકટર કહે છે કે:-આંખનતા દશ ર્‌ગીમાંથી ૭ રોગીઓએ સીગારે્‌ે। અર્થાત્‌ બીડી અથવા તમામુ પીવાથી પોતાની અમુલ્ય આંખોનું તેજ ગુમાવી દીધું છે, તેમજ આંધળા થયા છે, અને કેટલાકની જીભ સડી ગઇ છે.” (ને. એઓ. ડરબન, ) ખીડી પીને ફ્રેંકવાથી એક ખલાવાડમાં ખરૂં સળગ્યું ને તેમાંથી ગામડામાં આગ ફેલાઇ તે અરધું ગામ બળી ગયું. ખીડી પીવાથી આ સ્ટેટનાં ખાંભાદર ગામમાં એક છોકરાની આંગડી સળગી તે તરત નહિ ઉતરતાં છાતી એટલી ખધી બળી ગઇ કે છેકરે। ર્‌ દિવસમાં મરણુ પામ્યે।. આ સ્ટેટના નલિયાધાર જંગલમાં એક ધાસ વાઢનારે ચોકીઆતની ગેરહાજરીમાં બીડી પીતે તેનું બળતું ખોખું તેની સમજ પ્રમાણે તેણે પગેથી ઓલવી નાંખેલું હતું. પણુ થોડા વખતમાં તેમાંથી આગ સળગી તે ૩ માધલમાં જંગલ બળી ગયું હતું, જેમાં ખે માણુસ અને છ બળદો દાઝી ગયાં હતાં, એક ડાકટરનાો એવો મત છે કે “વીર્ય, પેશાખ, આંખ, છાતી, મગજ અને હદયના દર્દીએ તો ભૂલે પૃપ ચુકે પણુ ખીડી પીવી નહીં.” બીડી પીવાથી થોડીવાર મન ઉત્તેજિત થાય છે. પણુ પાછળથી તે ધણું ઢીલું ને નિસ્તેજ થઇ જાય છે, એમ કહેવાય છે. “કફ કઢણુ, ખાદી હરણુ, ધાત ફૂટણુ, ખલહીન; લોહીમેંસે પાની કરે, દો ગુન અવચુન તીન.”-( બારોટ રામદાસ સાણુકીયાણી શેખરીયાવાળા કચ્છ ખીડીતું વ્યસન મુકતાં કહેલું. અને કહેલું કે કફ અને બાદી પણુ દવાના પ્રમાણુમાં લેવાથી હરે છે. ) “તમાકુની ખીડીનો ઉપયેગગ કરવાથી માણસો ભૂત જેવાં ખની જય છે, એવાં માણુસનું શરીર લાકડાં જેવું સુકાઈ નનય છે. અજર્ણ, માથાતે। દુખાવો, રારીરતું ક્ુજવું, આંચકી અને જ્તાનતંતુન્નળના ખગાડથી જે ધણી જાતનાં દરદો થાય છે તે એનાં સેવનથી ઉત્પન્ન થાય છે. એથી ચેહરાની રતાસ ઉડી જઇ શરીર પીળું પડી જાય છે. પક્ષધાત અને નપુસંકપણું ઉત્પન્ન થાય છે. હવે. શાર સ ગો.2: મેહેતા નાર્ણુદાસ મેધજી ડેચ્છ મુંદ્રાવાળાએ ખીડીને તિરસ્કાર કરી તેતે તજ દેતાં તે સંબંધમાં પોતાને : દરશાવેલો અભિપ્રાય. “જુલેન્નું ખાળનારી, ચહેરાને ફ્રીકે કરનારી, હાથ પગ ગાળનારી, પ્રકૃતિમાં તમોચુણુ વધારનારી, દદિને મંદ કરનારી, ખળમાં ધટાડો કરનારી, ધણા સેવનથી અંધાપો ખક્ષનારી, વીર્યતે પાંખો કરી તેનું સત્વ હરવાવાળી, તથા સર્વ રીતે તુકશ્ાન કરનારી તમાકુતી ખીડી, કે જેતે માટે વિદ્દાના સખ્ત વિરૂદ્ધ લાગણી ધરાવે છે, તે નાપાક તમાકુની ખીડી હું આજથી પર્‌- મેશ્વર કે જે મારો પરમપિતા છે તથા જેની હસ્તિ વિષે મતે પુર પતબાર છે તથા સંપુર્ણ વિશ્વાસથી હું તેને માનું છું તેના મજખૂત સોગન લઈ આજથી છોડું છું.” “તમાકુની ખીડીનો તિરસ્કાર મી૦ ગ્લેડસ્ટનને ભારી હતો, એકજ વેળા પોતાની આખી જંદગાનીમાં તેણે ખીડડી પીધી હતી, અને તે ખી હાલના શહેનશાહ જેએ। તે વેળા પ્રિન્સ ઓક્‌ વેલ્સ હતા તેમને પોતાને મકાને પધારેલા જે! તેમને રાજી રાખવા મી૦ ગ્લેડસ્ટને નાન- કડી ખીડી હેઠે લગાડી, પાછળથી એમને એમ ડ્રૅંકી દીધી હતી. ખીડીનો વાસ તે નામદાર ખમી શકતે નહિ. અને કપડાંપર્થી તે પીછાની લેતો કે ફ્લાણે ખીડી પીને આવેલો છે, એક તખીબ કહે છે કે, જેણે પોતાની તંદોરસ્તી બિગાડવીજ હોય તેણે ખીડી પીવી. તે કહે છે કે, જે જવાન એટલો ખધો કૌવતમંદ હોય % તેને પોતાનું બળ ભારી પડતું હોય, જેનાં ફ્રેક્સાં, કલેજું, ગુરદાં એટલાં સાખીત હોય કે તેને તેમની તંદોર્સ્ત હાલત પીડા સમાન હોય; જે માણુસની સાંભ- ળવાની, સ્વાદ લેવાની કે સુંધવાની ઇંદ્રિયો એવી તિક્ષણુ ૪૩૪ હોમ % તેમની જન જરા રા અુડી કરવાની જરૂર હોય; જે ધણીનું ભેજું એટલું બધું ચાલાક હોય કે તેટલી ચાલાકીથી તેને ચસકી જવાને સંભવ હોય; અથવા જે કોધનું તતબળ એટલું હદથી જ્યાદા હોય કે તેતે ઓછું કરવાની અગત્ય હોાય;-તો તેવા ધણીએ ખીડી પીવી પાલવશે; પણુ એવો કાઈ પણુ માણુસ હોય એ શાક ભરેલું છે. તમાકુથી કોધએક ખી માણુસને બરેબર ફાયદો થયેલો સાબિત થયો નથી; પણુ તેનાથી સંખ્યા- બંધ લોકને તુકશાન થયેલું સિદ્ધ છે. સૌ કોઈ જણે છે કે તમાકુમાં જે મુખ્ય વસ્તુ “નિકોટિન” નામની આવે છે, તે કાતેલ ઝેર છે. બીડી પીનાર યા તમાકુ ચાવનાર આસ્તે આસ્તે આ ઝેર તે શરીરમાં પચાવે છે. તેની તેતે આદત પાડે છે. પણુ તેમ તે આસ્તે આસ્તે શરીરનો બિગાડ કરી તેનું સત્યાનાશ વાળે છે, એટલે કે તમાકુ તંદોરસ્ત માણુસને નબળો બનાવે છે. અને નબળાનું ખાનું ખરાબ ફરે છે.” (તાન રર-એપ્રિલ ૧૯૦૬ ના “રસ્ત ગોકેતાર” પરથી ઉતારે.) “776૮૮૮0 15 ૧ [00150૫ વેલ્થ) 11 141% ઉૈં૦8€8, [2€1011010પ8 દઉં 11'110101 11 દ11 ઉૈબડલક. 10 (દ્રાર (1૦ 010011, ॥પ15 110 વૌં૯ડ- 01010, ૦01૯11૯8 1પઘ૩1૦ ઘઉં 3110011, 8[00112 11 1100ઉં, ૦[0[07૦55€5 (10 01111, ઉ૦]010૩૩૯૩ 116 16801”, 1191168 111€ 101708, 175105 111€ 11૫50108, ૦0311015 010 11101%, તૉ 1 110 પ્રાંડાં૦ા,ડાં1ક 110 3પ, દ્રાવે વૈટઇ€1 ૦12108 હલે €૦૧101011181€3 €૫૯1"૪ ૦-૪1 દઉ પડડપ૦ ૪૪110 371101 10 ૯૦10૯૩ 11 €001801 10 1106 006). 11૩3 (1080600 ) 1110061000 183 10 1€55૯€11 પધા1ઇ/7, 00 00101110 110 8૯801110105, 1૦ 0૪ ઈ 10 [હો]. (ડાન કેલોગ. ) જુઝ્ીઓ. “થીરટીથી વગરયા ઘળા જતાં નાવે પાર । ત્રાણળ વાળીઆ લો પીવે પીચ યવન શંટાજ ॥ પીચ યવન ચાજ સન સાને તેન સત્તાને । થીરી વનાવે મીત્ર વ3₹ ધોર સુશમાં ઘાહે ॥ દ્રસ વલી નાનો જહે ૧ જહિઝુમનો વેવાર । થીરીચી વનરા ઘળા જતાં તાવે પાર ॥ ૨ ॥” (કચ્છ-ગામ તેરાના સુતાર નાનજી-યૌ. રુ, વુ. સં.) પ૩- પ. 0. 01.54.0142. વગે-એઓલીએસી-ચસેલી અને સર'ખાનોા-વગર્ઃ, વર્ગનું ડુંકુ વર્ણત અને ગુણુદોષ-આ વર્ગમાં શક્ષો, જાડવાં અને વેલા જેવાં ઝાડવાં થાય છે, પાન સામ- વનસ્પતિવર્ણન. સામાં મજન આંતરે, સાદાં, વિભ્રાગિત થયેલાં, લિ” % પીંછાની માફક ને તે અખંડિત અથવા દાંતાવાળી કોરવાળાં હોય છે. ઉપપાન હોતાં નથી. પ્રુન બાન કોષ સૂહ્્મ ૪ થી પ કે હ વિભાગોવાળે; પુન અભ્ય૦ કોષ ૪ થી ૯ વિભાગોવાળે; પુકેસરોા ર; સ્ત્રીકેસરગર્ભાશય છૂટો, અને ખે ખાનાં અથવા પોલવાળે; ને તેનાં દરેક ખાનામાં આદિખીજ ૧ થી ૨ કે વધારે ફૂલ ઉભાં ચીરાધ્ને ઉધડનારાં અથવા નહીં ઉધડનારાં હોય છે. ખીજ પાતળાં અથવા કટ્ટણુ કવચવાળાં હોય છે. આ વર્ગ ખીન વર્ગોથી ખે પુંકેસરોને લીધે તરત ઓળખાઇ આવે છે. આ વર્ગમાં અત્યંત મધુરી સુગંધ- વાળી હારશુંગાર, ડોલર, ચમેલી, જાઇ, જુઇ, કુંદ, લવારો અને નરીઓ આદિ ઉન્છાળે પુષ્પિત થનારી વનસ્પતિયો આવેલી છે, જે સૌની નણુમાં છે. આ વર્ગની વનસ્પતિમાં ત્રાહી, વાયુહુરતા, હુઘ- માદક અતે કામોાદીપન ગુણૂ। રહેલા છે. વ્ગ-(ઓલીએસી.) ન'બર્‌ ૩૩૮. ૬-શાન્ત્ીયનામ-501117€[01'8 8191€1€111010€8. દૃષ્ટાન્ત-િ. 111. [. 004; કેં. 0. 170; 12100. ૫1. ૧૪. 11. [. 488; રૂ. નિ. પા. ૪૪૯. ૨-દેશીનામ-મરખોા, નકટીનું ઝાડ ( પેો।૦4ગુ૦ ); નજટી, મોથ, સોજારી (૫૦); મોજા, મોજી, થંટા (દિંબ); મોક્ષ, પંટાપાટછી (સન). 3-વણેન-મરખાનાં ઝાડ બરડા ડુંગરમાં ૧૫ થી રપ ફીટ ઉંચાં થાય છે. પણુ હિંદુસ્થાનના બીન્ન પ્રાંતોમાં તે ૪૦ થી ૫૦ ફ્રીટ ઉંચાં વધે છે. તેમાં નાહાની નાહાની ધણી શાખાઓ નીકળી ચોતરફ ફેલાયલી હોય છે. તે જ્યારે નવા પાનના ભરાવમાં હોય છે લારે જરા છેટેથી (એ ઝાડ ) એક લીલા ગુમજ જેવું મતે- હુર દેખાય છે. પાત લાંબી મુખ્ય ડીટડીપર સંયુક્ત આવે છે. ફૂલ ભૂરા ધોળા રંગનાં ઉન્હાળે આવે છે, તે મધુરી સુમંધવાળાં હોય છે. ફલ લાંબાં પેરના આકા- રનાં, ટેરવે પોાહાળાં ને ડીટડી પાસે સાંકડાં હોય છે. તે પાકીને સુકાવા માંડે છે યારે- તે ટેરવેથી ઉભું ઉધડી તેના ખે ભાગ ખુલ્લા થઇ નયે છે. અને એ દરેક ભાગમાં એક લાંખી ધાર દેખાય છે, આ ફૂલનો જ્યારે આવો એડજ ભાગ ન્ેવામાં આવે છે, ત્યારે તે નકટી સ્ત્રીનાં નાક જેવા દેખાય છે. અર્થાત્‌ નાકતો ઉપરનો ભાગ કપાઈ ગયે! હાય તેવો આ ઉપરથી કેટલાક લોકા મર્‌ખાનાં ઝાડતે. નકટીનું ઝાડ પણુ કહે છે. અને એ ઝાડને તરત ઓળખી કટે છે. વનશ્પતિવર્ણુન. ૪૩૫ મે ખાજુએ તે એક વચમાં એમ ત્રણુ ત્રણુ કૂલ મૂળ-જમીન પ્રમાણે ઉંડું ખેઠેલું હોય છે. તે ઉપરથી ભૂરા અને અંદરથી પીળાસલેતા ધોળા રંગનું હોય છે. ડૉડી અને શાખાએ।-શાખાઓ ભૂરાસલેતા રંગની હોય છે. તેપરતી છાલ ખડખચડી ને તેનાપર ભૂરાં ખડ- બચડાં ટપકાં આવેલાં હેય છે. જશ્ઞાખાનો આડા કાપ કરી જતાં તેની છાલનું ઉપરનું ચક ભૂરૂં ને વચ્ચાવચનું સછિદ્ર લીલું પોચા ગાભા જેવું જનેવામાં આવે છે. પાન-સામસામાં આવેલાં હોય છે, તે! પણુ કેટલાંક પાન સહેજ જરા આંતરે પણુ હોય છે. તેની મુખ્ય ડીટ્ડી ૧ ફુટથી ૧૩ ફુટ લાંખી અને તે સુતળીથી સ્લેટપેન જેવી જનડી હોય છે. તે ડ્રોકાસલેતા લીલા રંગની, લીસી અતે ચળકતી હોય છે. તેની ઉપરની બાજુ લાંબી નીક હોય છે. એ ડીટડી થડમાં વધારે જડી થયેલી હોય છે. અને ઉપર જતાં તેપરનાં દરેક ખે પાનના સાંધા પાસે તે સાંધાવાળી ને ન્નડી થયેલી હેય છે. એ ડીટડીપર નાહાનાં પાનની ધણુંકરી ૩ થી પ જેડી આવેલી હોય છે. ને એક પાન એ ડીટડીને ટેરવે ગના છેડાપર વચ્ચોવચ આવેલું હોય છે. આ ખધાં પાનની ડીટડી પણુ મુખ્ય ડીટડીની માફક ઉપરની ખાજુ નીકવાળી હોય છે. તે લગભગ ૧ ઈંચ લાંખી હોય છે. જેડીમાંનાં પાન ૩ થી ૭ ઇંચ લાંખાં અતે ૨ થી ૪ છંચ પોહાળાં હોય છે, તે લંબગોળ, લીસાં ને ચળકતાં હોય છે. તેની કેર ડીટડી પાસે વિષમ અતે તેનાં ટેરવાં લાંબી અણીવાળાં હોય છે. સુખ્ય ડીટડીનાં ટેરવાંઉપરનું છેવટનું પાન બન્ને છેડે ઘણુંકરી સાંકડું ને વચમાં પોાહોળું હોય છે. ને તેની કોર ડીટડી પાસે ભાગ્યેજ વિષમ હોય છે. પાન લીસાં ને ચળકતાં હોય છે. તેની ઉપરની સપાટી લીલા રંગની ને હેડેળની ફ્રીકા લીલા રંગની હોય છે. તેની સપાટીપર સૃદ્દમ લીલા રંગનાં છાટણાં હાય છે. પાતમાંતી નસો ઉપરની સપાટીપર સહેજ અંદર ખેસતી અતે હેઠૅેળનીપર બહાર નીકળતી હોય છે. પાનને ચોળવાથી તેની વાસ ઉમ્ર અને તેને ચાવવાથી સ્વાદ મરી જેવો તીખો લાગે છે. ફૅલ-શાખાઓને છેડે પુષ્પધારણુ કરનારી સળીઓ નીકળેલી હોય છે. તે ૩ થી ૪ ઈંચ લાંખી હોય છે. પુષ્પ ધારણુ કરનારી સળી ફૂલની ડીટડી અને પ્રુન ખા૦ ક્રોેષ એ ખધાં ફૂલની સાથે થોડાં વધીને નનડાં થાય છે, પુષ્પ ધારણુ કરતારી સળીઓ ફોકા લીલા રગની હોય છે. તે પાનની મુખ્ય ડીટડી જેવી ન્નડી અથવા તેથી પાતળી હોય છે. તેપર સૂક્મ ભૂરા વાળની રૂંવાટી હોય છે. આ સળીઓપર ઉત્તરોત્તર નાહાની અને પાતળીથતી ત્રણુ ત્રણુ શાખાઓવાળી સળી ન્ન: આવેલાં હોય છે. પુષ્પપત્રો સૂટ્રમ હોય છે. ફૂલની રીટડી પાતળી ને સૂદ્દમ હોય છે. તેપર વાળની રૂંવાટી વિશેષ હોય છે. આ ત્રણુ ફૂલોમાં વખતે વચલાં ફૂલની ડીટડી ટુંકી રહી જય છે, અથવા સમાઇ જય છે. પુષ્પબાહ્યકોષ-અનિયસિત રીતે પાંચ પત્રોના બનેલે હોય છે. તે લીલા રંગતો, ને તેનાપર વાળની રંવાટી આવેલી હાય છે. તે ૧ થી ૧$ લાઇન લાંખા હોય છે. તે ફ્લમાં ૩ લાધ્ંન લાંખા અને ૨- લાઇન વ્યાસને થઈ ન્નય છે. અને તેપરથી વાળની રૂંવાંટી ખરી કય છે, તેનાં પત્રો તળિયેથી ન્નેડાઇને એક નળી અગર ઉંડા પ્યાલા જેવાં થઇ રહેલાં હોય છે. અને તેના મુખપર અનિયમિત સૂટ્ટમ દાંતા અને ખે આષ્ઠ દેખાતા હાય છે. તેનાપર ઉભી ઝાંખી નસો આવેલી હોય છે. પુષ્પાભ્યન્તર્કેષ-ની પાંખડીઓ અનિયમિત રીતે ૪ થી ૭ હોય છે. તે નીચેથી જ્ેડાઇ નળી થયેલી હોય છે. એ નળી તળિયે પોહેળી હોય છે. અને ઉપર તેનાં સુખ પાસેથી પાંખડીના પથી છ (ઘણુંકરી ૭ ) છેડા પસરાતા છૂટા દેખાતા હોય છે. અહીં ફૂલનો વ્યાસ $ ઇંચ જેટલો હોય છે. પાંખડીઓના છેડાની કરાર જરા પાતળી અને ધોળી હોય છે. ને વચમાં ભૂરાસલેતા તંતુઓની બાનક હોય છે. પુંકેસરો-૨ હોય છે. તે બન્ને પાંખડીની નળીની અંદર તેનાં મુખથી નીચે તેપર આવેલાં હોય છે. તેના તંતુ સૂટ્દમ હોય છે. પરાગકોષ લંબગોળ હોય છે. તે પાંખડીની નળીથી કાંધ્ક ઉપર દેખાતા અથવા નહિ દેખાતા હોય છે. ૈ જ્રીકેસર્‌-૧ હોય છે. તેતો ગર્ભાશય ખે પોલવાળો, લીલો, લીસા, ચળકતો, જાડો અને ઉભો પ્રુન્‍ બાન જાષની અંદર આવેલે। હોય છે. નલિકા પાંખડીની નળીથી ઉપર જરા દેખાતી હોય છે. તેનું સુખ ખે વિભાગુવાળું હોય છે. ફૂલ-ડીટી તરક સાંકડાં ને ટેરવાં તરફ પોર્‌ર્ળા હોય છે. ડીટી $ થી ડ્‌ ઇંચ લાંખી ને લીંખડાની સળી જેવી જડી હોય છે. પુન બા૦ કેષ ફૂલની નીચે કૂલ પાજી સુકાઈ ગયા સુધી પણુ રહેલો! હોય છે. ફૂલ ૧૨ થી ૨ ઇંચ લાંબાં અને 9 ઇંચથી ૧૩ ઇચ પોહેળાં હોય છે. એ કાચાં હોય છે યારે લીલાં ને નરમ હોય કે, પણુ પાકીને સુકાય છે ત્યારે પીળાસલેતા ભૂરા રંગતાં ને કટ્ણુ થઈ જય છે. તે ચળકતાં, ને તેની ઉપર ધ્રોળાં, ઝ્રીણાં, બહાર નીકળતાં છાટણાં હોય છે. તેથી તેપર્‌ આંગળી ડ્રેરવતાં તે ખરસટ લાગે છે. ફ્લ પાકે નીકળેલી હોય છે. તે સળીઓને ટેરવે અથવા એમાંથી | છે ત્યારે ટેરવાંતી વચ્ચોવચથી પોતાની મેળે ઉભું ઉધડે છે, વળી નાહાની સળીઓ નીકળી તેતે મથાળે ઘણુંકરી તેર્‌ પોલવાળું અને તેમાં ધણાં ખીજ હોય છે. તે જેમ ૪૩૬ વનસ્પતિવર્ણન. જેમ ઉધડતું “નય છે તેમ તેમ તેમાંથી ખીજ નીકળી પડી કે ઉડી જ્ય છે, આ ફૂલને પાકવા ટાણે ધણુંકરી જવાત લાગે છે તેથી ફ્લમાં કાણાં પડે છે. અને અંદરથી કેટલાંક ખીજ ખવાઈ ગયેલાં નતેવામાં આવે છે. ખીજ-ઘેરા ભૂરા રંગનાં ૧ થી ૧૬ ઈંચ લાંખાં અને ૨3- થી ૩ લાઇન પેહોળાં હોય છે. તે મોઢાં આગળ જરા જાડાંથયેલાં અને વચમાંથી છેડા તરફ સાંકડાંથતાં ને ધણાં પાતળાં હોય છે. ૪-ઉપષોગીઅંગ-સર્વાગ. પ-ગુણ્ટોષ-વાયુહ્રતા તથા અર્રી અને શોથથધ્ય. ૬-ઉપચોગ-મરખાનાં મૂળ અને ડાંડીની છાલ પાણીમાં ધસીને રસવિકાર અને સંધિવાના સોજપર ચાપડવામાં આવે છે. મરખાનાં કાચાં પાનનું શાક અને અથાણું થાય છે. તે ખાધાથી અજીણું અને અરૂચી સટે છે. મરખાનાં પાન ગરમ કરી તેનાં વરાળિયાં સાન્નપર ખંધાય છે. બરલ મ્હોટી થઇ હોય તો મરખાનાં પાનનો ઉકાળા પવાય છે. અતે બરલની ગાંડપર્‌ મરખાનાં પાન સાજીખારતી સાથે વાટી ચાપડાય છે. મરખાનાં ફ્લને મરખાં કહે છે. કાચાં મરખાતું અથાણું થાય છે. તે ખાધાથી હરસ, કબજયત અને આંતરડાંતી નબળાઇ મટે છે. મરખાનું લાકડું ધણું લીસું થાય છે, તેનાં રમકડાં, દંતિયા, ખલોયાં, ખાટલાના પાયા, ધોડીઆં વગેરે બના- વવામાં સંધાડીઆ લેકેોને તે કામ આવે છે. “સમરખોા પાચક, ગ્રાહી, ગરમ અને ક્ષાર છે. તે ખરલ, ગુલ્મ, ઉદરરોગ, વિષ, કફ, વા, મેદ, શળ, શુક્ર રાગ, કાનના રોગ, ખરજ, કૃમિ એ સર્વે રોગને મટાડે છે, મર્‌ખાનાં ફૂલ કુષ્ઠ, વા, ગરમી, કેક્ને ટાળે છે ને મરખાનાં ફલ જડરાસિને દીપાવે છે. પ્રમેહ, પાંડુરોગ, હરસ, પાણુવી, ઉદરત્યાધી એ સર્વે રોગને મટાડે છે. દસ્ત સાફ્‌ લાવે છે.” (વે. રૂ. 5.) ૭-સ્થાનક-ખબરડા ડુંગરમાંના હડિયા, માલક અને આદિત્યાણાં રક્ષિત જંગલના પડધારા ઉપર તેમજ ભીલકેડી પાસે આદિ્ત્યાણાંતી ઝરણુને કાંઠે મર્‌ખાનાં ઝાડ છૂટાંછવાયાં ઉગે છે. એ હિમાલય અતે દક્ષિણુમાં વિશેષ કરી થાય છે. ૮-વિરોષવિવેચન-મરખેોા ને સોકા એ નામો સંસ્કૃત મોક્ષક ઉપરથી નીકળેલાં જણાય છે. અને મરખાનાં ફ્લતો આકાર પેર અથવા ઘંટા જેવો! થાય છે અને તે પાકીતે સુકાય છે ત્યારે તેની ખે પાટલી જૂદી પડી જાય છે માટે એને સંસ્કૃતમાં ઘટાપાટછી કહેતા હશે. _ ૫૪-૫4. 0. 3&1.75&0015&008.8. * વર્ગ-સાલ્વેડોરેસી-ખારી અને મીડી ન્રતે। વર્ગ. વર્ગનું ટુકું વ્ણુન અને ગુણદોષઃ- આ નાહાના વર્ગમાં જ૬ૃક્લા અને ઝાડવાં થાય છે. એમાં પાન સામસામાં અતે અખંડ કોરવાળાં હોય છે. ઉપપાન હોતાં નથી. પુષ્પબાલકોષ ૩ થી પ વિભા- ગિત; પુષ્પાભ્યન્તરકોષની પાંખડીઓ ૪; યુંકેસરોા ૪; સ્રીકેસર ૧; તેનો ગર્ભાશય ૧ થી ૨ પેોલવાળે; દરેક પોલમાં આદિખીજ ૧ થી ૨; નલિકા ડુંકી; અને નલિકાત્રમુખ દ્‌વિભાગિત હોય છે, આ વર્ગમાં ખારી અને મીડી જરતાં ખારી જમી- નમાં થનારાં પ્રસિદ્ધ ઝાડો આવેલાં છે. તેમાં ઉત્તજક, વિદાહી, પૈષ્ટિક, પાચક, મૂત્રલ તથા કક અતે વાતદ્ય ગુણો રહેલા ગણાય છે. વર્ગ-(સાલ્વેડોરેસી), નંબર-૩૩૯. શાસ્રીયનામ-30104001'ત 1001૩100, દૃષ્ટાન્ત-1. 111. 0. 619; 1. 3. 177; ળે હા- 71-47 11. 0. 448; ર્‌. તિ. પા. ૩૯૫. ૨-દેશીનામ-ખારી નર, ખારી નળ, પીલુ (પોગ્ત્ગુ૦); મૌર્ઞ, મીરગોછી, પીજી (સ ૦); ગાજ, છોટાયીજી (દિન); છથુ- પીજી (સન); ૨રલતાવિલ્વાજ (વારથી). ૩-વણૈન-ખારી જરતનાં ઝાડ ૧૦ થી ૨૦ ફ્રીટ ઉંચાં થાય છે. તે વાંકાં ચુંકાં ધણી શાખાઓવાળાં - હોય છે. પાન જાડાં અતે ફૂલો પીળાસલેતા લીલા રંગનાં હોય છે. ફૂલ પોશ કે માહા મહિતે આવે છે. કૂલ ચૈત્ર વૈશાકમાં પાકે છે. તે રાતા કાળા અને સફેદ રંગનાં હોય છે. સમૂળ-%મીન પ્રમાણે લાંખું કે ઉંડું ગયેલું હોય છે, તેમાંથી કેટલાક ફાંટા નીકળી આડાઅવળા જમીનમાં ગયેલા હોય છે. મૂળની છાલનો ઉપરને। રંગ ભુરો અને * ધોળાસલેતો હોય છે. તેનાપર ઉભા ચીરા પડેલા હોય છે, અને તેની અંદરનો રંગ પ્રોકરો ધોળા હોય છે. તે અંદરથી ચળકતી અને લીસી હોય છે. છાલ પેો।ચી અને બટકણી હોય છે. વાસ અને સ્વાદ રઇ જેવાં તીખાં હાય છે. મૂળનું લાકડું ફીકા ધોળા રંગનું, કઠૃણુ અને અક્કડ રેસાવાળું હોય છે. ડાંડી અને શાખાઓ-એનું થડ નહિ જેવું આર્ડું અવળું હોય છે, તોપણુ કોઇ કેધવાર તે માણુસની ખાથમાં ન આવી શક્રે એવું નાડું થાય છે. તેમાંથી આડી અવળી ઘણી શાખાઓ નીકળેલી હોય છે. એનાં થડ અતે નડી શાખાઓ ઉપરતી છાલ ધોળાસલેતા ભૂરા રગતી હોય છે. તે ઉપર્‌ ઉંડા ચીરા પડેલા હોય વનસ્પતિવર્ણન. ૪૩ણછ છે, તેથી તે ખડબચડી લાગે છે. કોમળ શાખાઓ ધણી લાંખી ને સીધી અથવા નીચી ઢળતી લીલા રંગની, લીસી અને ચળકતી હોય છે. તેનાં લાકડાં તેમજ છાલની વાસ તીખી રાઇ જેવી હાય છે, અતે સ્વાદ જરા ખારાસલેતો મીઠો, ચીરપરેો, અને પાછળથી ધણુ ફકરો લાગે છે. એતું લાકડું સફેદ, પોચું અને બટકણું હોય છે. પાન-સામસામાં હોય છે. ડીટડી પીળાસલેતા રંગની ૩ લાઇનથી ડ્‌ ઇંચ લાંબી, અને ગોળાઇલેતી હોય છે, પાન બન્ન છેડે સાંકડાં અને વચમાં પોહેોળાં હોય છે. પાનનાં ટેરવાં ખુઠ્ડાં કે તેપર સૂટ્મ અણી હોય છે. પાન ર્‌ થી ૪ ધચલાંખાં અને ૨ થી ર ઇચ પેોહોળાં હોય છે. તેની બન્ને સપાટી બહધા એકસરખા ઘેરા લીલા રંમની લીસી ને ચળકતી હોય છે. તેમાં નસો સ્પષ્ટ દેખાતી હોતી નથી, અને પાન ખટડણાં હોય છે. પાનને આર્ઈગ્લાસમાં ન્તેવાથી લીંખુનાં પાનમાં હોય તેવાં અર્ધપારદર્શક ઝાંખાં છાટણાં દેખાય છે. પાનમાં તીખી વાસ, અને તેલીયો, ગળચટોા અને ખારાસલેતો ચીરપરે। સ્વાદ હોય છે. રૈલ-ના મોહેરની સળીઓ 'શાખાઓઆનતે છેડે અને પત્રકોણુમાંથી ર થી પ ઇંચ લાંબી નીકળેલી હોય છે. આ પુષ્પમંડપની રચના બહુધા નિયમિત અને ધણી સુંદર હોય છે. એમાંની સળીયે ચોક (ક્રોઝ)ની પેડે સામસામી નીકળેલી હોય છે. એટલે એક જેડી ઉત્તર- દક્ષણુ તો ખીજ તેપર્‌ પૂર્વ-પશ્ચિમ એમ થોડા ફેરફારથી ઉત્તરોત્તર ચોસાર ટુંકીથતી ધણુંકરી આડી આવેલી હોય છે, અને છેવટતી એક વચલી સળી ઉભી હોય છે, ફૂલો આ મંડપપર સામસામાં અથવા આંતરે અને ઉપર જતાં અનિયમિત રીતે આવેલાં હોય છે. તે જરા છેટાં છેટાં હોય છે, તેથી ખહુ મજેના નાહના સોનાના મોધરા જેવાં લાગે છે. ફૂલના મોહોરતી સળી, ફૂલની ડીટડી, અને ફૂલ એ સધળાં પીળાસલેતા લીલા રંગનાં હોય છે. ફૂલ ધણાંજ સૂદ્દમ હોય છે. તેની વાસ અને સ્વાદ રાઇતે મળતાં હેય છે. પુષ્પબાલ્યકેષ-નાં પત્રો ૪ હોય છે. પુષ્પાભ્યન્તર કે।ષષ-તી પાંખડીઓ ૪ હોય છે, તે ફૂલ ઉધડયા પછી ખહારતી ખાજુ નીચી વળી ન્ય છે. પ્ુંકેસરો-૪ હોય છે. તે પાંખડીથી આંતરે આવેલાં હોય છે. ન્રીકેસર-૧ હોય છે. તેતો ગર્ભાશય ગોળ, તે ૧ પાલ અને ૧ આદ્બીજવાળોા હોય છે. નલિકા હોતી નથી. નલિકાત્રમુખ ગર્ભાશ્નયતે મથાળે સૂટ્મ હોય છે. ફૂલ-ગાળ, ચળકતાં, લીસાં, ર થી ૨ર લાઇન વ્યાસનાં, જરા છેટે છેટે ૧ લાધ્ત લાંબી ડીટડીપર્‌ આવેલાં હોય છે. ફૂલની છાલ પાતળી હોય છે. તે કાઢતાં તેમાંથી તકમરીઆંના લુવાખ જેવા મીઠો લુવાખ નીકળે છે. તેમાં એક બીજ આવેલું' હોય છે. ફ્લની વાસ તીખી અને સ્વાદ ચીરપરે। ને મીઠાશલેતેો હોય છે. આઓજ-તભૂરા કે ભૂરાસલેતા કાળા રંગનાં હોય છે. તેતે એક છેડે અણી હોય છે. એ અણીથી જરા ઉપર કીનારીવાળી ખાડ હોય છે. એ ખાડની કીનારી ઉપરથી ઉપર તરફ એક ઉભી નસ નીકળેલી હોય છે. ખીજ ૧ થી ૧ર લાધ્નન વ્યાસનાં તીખી વાસ અતે ચીર્પરા કડવા સ્વાદવાળાં હેય છે. ૪-ઉપચોગીઅંગ-સર્વાગ. પ-ગુણટેોષ-ઉત્તેજક, વિદાદી, વાયુનાશક અતે સારક. ૬-ઉપચોગગ-એનાં મૂળ ઘણાં ગરમ હોય છે, તો પણુ તેનું સુસલમાન લોકો દાતણુ કરે છે. તે લાંખે વખત મોઢામાં રાખતાં નથી અને તેની છાલ ધણુંકરી દાતણુ કર્યા પહેલાં ઉતારી નાંખે છે. એનાં મૂળની છાલ છુંદીને ચામડીપર્‌ લગાડવાથી ફ્રેલ્લે ઉઠે છે, એનાં મૂળા અને થડની છાલ છુંદીતે વાથી ઝલાઇ ગયેલા સાંધાપર બાંધે છે. એનાં પાન અતે કોમળ શાખાઓતો કાઢો મધની સાથે ઉધરસ અતે કફ ઉપર અપાય છે. એનાં પાન સંધિવાના સોજ્ન ઉપર્‌ બંધાય છે. એનાં કોમળ પાન અજીર્ણ અતે શળવાયુ ઉપર મીઠાંતી સાથે અપાય છે. એનાં પાન સુકવી ચલમમાં ભરી તે ચલમ દમ અતે ઉધરસવાળાતે પવાય છે. એનાં પાનનો કાઢો ઝેરી જનાવર કરડયું હોય તો તેતું ઝેર ઓછું કરવા અપાય છે. એનાં પાનનો રસ શરીરનું લોહી ઓછું થઇ દાંતના પારામાંથી લોહી નીકળતું હોય તો તેપર વપ- રાય છે. એનાં પાન ગરમ કરી લુગડામાં વીંટી તેતો શેક વાયુથી ઝલાયલાં અંગ ઉપર કરવામાં આવે છે. એનાં પાન વાટીતે વાળા અતે ગુંબડાંપર મુકાય છે. એનાં ફૂલ પણુ પાનની પેડે અજીર્ણૂના આસડમાં કામ આવે છે. એનાં ફ્લને પીલુ અથવા પીલુડાં કહે છે. તે ગરીબ લેકોને મેવા છે. પીલુડાં ખાધાથી દસ્ત સાક્‌ આવે છે અતે પાચનશક્તિ વધે છે. પણુ વધારે ખાધામાં આવે તો માથું ચઢે છે અને માથામાં ચકર આવે છે. એનું લાકડું બળતણુ તરીકે સારૂં ગણાવું નથી, કેમકે તેમાંથી કડવો! ધુંમાડો નીકળે છે. તો પણુ ગરીબ લોકો એનું બળતણુ ખાળે છે. એનાં ખીજમાંથી તેલ નીકળે છે તેતે ખાખણુનું તેલ કહે છે. તે સંધિવાપર વપરાય છે. એતાં લાકડાંને વિશેષ કરી ઉધી લાગતી નથી તેથી એનાં લાકડાંમાંથી સામાન રાખવાની માંચી અતે પડઘી બનાવવામાં આવે છે. એનાં ઝાડ ઉંટતોા સુખ્ય ચારે છે. “જ્યાં હોય પીલુ, બાવળ તે આકડો, ત્યાં શું કરે રોગ બાપડો ”-(વૈન મુરારજી. ) ૪૩૮ ૭-સ્થાનક-ખારચ જમીનમાં ઉગે છે. આ સ્વસ્થાનમાં એનાં ઝાડ મોકળ, એડડા અને પાદ- રડી ગામોના ઘેડમાં, મીઆણી અને સિખેટની બેટી ઉપર, વાડીઓની વાડમાં અને કોઇવાર 'ખેતરેનતે શેઢે ઉગે છે. એ કચ્છ, કાઠિયાવાડ, સિંધ અને પંજાબમાં વિશેષ થાય છે. ૮-વિરોષવિવેચન-એનાં ઝાડ ખારચ જમીનમાં વિશેષ કરી ઉગે છે, વળી એનાં પાનતે। સ્વાદ પણુ ખારાસલેતે। હૉય છે, માટે એનાં ઝાડને ખારી (જર) કહે છે; અને એનાં ઝાડ જ્યાં ઉગે છે, ત્યાં ધીમે ધીમે જથાબંધ ધણાં ઉગી જય છે, અને એનાં ઝાડનાં થડ- માંથી જમીન ખરાબર ધણી શાખાએ તીકળી ચોતરફ ફેલાઇ એ ઝાડની આજુખાજુ એકે નળું થઇ જય છે. આવાં. જળાં ઉપરથી એનાં ઝાડને જાળ (4ર) કહેતા હશે. અને તેપર્થી એનાં ઝાડનું 'ખારીજારેં નામ પડેલું હશે. ફારસી નામ “દરખતે-મિસ્વાક' એટલે દાતણુનું ઝાડ, એવે અર્થ થાય છે. ખારી ન્નરતાં ફૂલ મીઠી જરતનાં કૂલ કરતા નાહાનાં થાય છે માટે એતે લધુપીલુ : અતે છોટા પીલુ ડહે છે.* શિવાય ખીજ ઝાડો ઉગતાં નથી. માટે ત્યાંના ખેડુ લોકો પોતાના ખેતરને શેઢે એકાદ ખારી નરનું ઝાડ હોય તો તેતો છાંયડા માટે ખહુ બચાવ ડરે છે. એ ઝાડમાં ધેડીઆ કેલી લોકા પોતાના દેવ મામાને વાસ માતે છે. એટલે તે લેકો એ ઝાડની પુજા કરે છે, અને તેને સોમવારે ન્નરે છે, અર્થાત્‌ નૈવેદ ધરે છે. આ ઝાડમાં મામાનો વાસ સનાયાથી એને ત્યાંના લેકે। કાપતા નથી, આથી આવાં ઝાડની રક્ષા થાય છે 1 અને ઘેડ જેવી ઉજડ જગાનાં ખેતરોમાં શેઢાપર એકાદ ખારી નરતું ઝાડ હોય તો તેની છાયા નીચે ખેસી બપોરની વખતે ખેડુ લોકો, પોતાનાં બૈરી છોકરાં સાથે રોટલા ખાઇ ધડીભર આરામ લે છે. કોઇ કેધ્ટવાર્‌ ધેડનાં ખેતરોમાં મુદ્લ ઝાડવું હોતું નથી તો પણુ જે એકાદ ખારી જરતું ઝાડવું હોય તો તેની શાખાઓમાં ખેડુ લોકોની સ્ત્રીઓ પોતાનાં નાહાનાં બાળકોની ઝોળી ખાંધી તેઓને આરામ દે છે. ઘેડ જેવી ખારચ જમીન કે જ્યાં આંબા આદિ સારાં ફ્લ અને છાયાનાં જ૬હ્વાો ઉગતાં નથી ત્યાં પીલુ- * આ સ્વસ્થાનમાં ભડ અને એરડા પાદરડી ગામો તરક્‌ ઘેડમાં પ્રાંસ (11016715 ) અને ખારી ન્તરનાં ઝાડો. $ «ગલ ખાતાંના રખોલીઆ રક્ષિત જંગલોમાંનાં ઝાડાની રક્ષા કરે તેના કરતાં આવી રીતે ઝાડો પવિત્ર મનાયાથી તેઓની વગર ખરચે વધારે સારી રક્ષા થઇ રાકે છે. રક્તરેોહીડાનાં એક ઝાડમાં સરા દેવનો વાસ મનાવીઆવી રીતે તેની રક્ષા કરવામાં આવી હતી, તેથી તે કાડ છપ્પનિયા દુકાળમાં પણ આખાદ રહું હતું. નં? ૪?૪ જુવે. વનસ્પતિવર્ણન. ( ખારી ને મીડી જર્‌ )નાં ઝાડ પણુ તેની અલ્પ છાયા અને ફૂલને લીધે ગરીબ લેક્ોને ધણાં ઉપયોગી થઇ પડે છે. જેમ એક પરદેશી મ્હાટા ધતાઢય ઉદાર ગૃહસ્થ કરતાં થોડા ધનવાળોા દેશી પોતાતી શક્તિ પ્રમાણે ગરીબ લોકને સંતુષ્ટ કરતો હોય તો! તેને પણુ ધન્યવાદ ધટે છે. આવા ગૃહસ્થેોની સરખામણી પીલુનાં ઝાડ સાથે કરી કવી કહે છે ક્રેઃ- જવિત્ત? જજ્ુ જવર ગુચ્છ પીત્ટ જે તથી મે ધન્ય । અતિલથ છોવ્રિય સંતત રછાવે છં ॥ દુધાસ્ત ઝોવ મતુવારિ ગતે જાવત છેં । ગ્તાન જ સર જારિ અમિત અઘાવે રૈ ॥ સ્યામ વાવિ ઔર જાસતરવર આજ તર । સુર જયુસ્ઠ તાસ જાણો જા વછાવે છૈ ॥ નાસ માત્ર ઝ્ાજી છાંઇ શ્રમજે સિટાઘનનેં | જવછુ પતર વણ નઝર ત આાવે હૈં ॥ (ક૦ સ્યા૦ જ૦) વ્ગ'-(સાલ્વેડોરેસી.) નંબર ૩૪૦. ઉ૧-શાન્ત્રીયતામ-3. ૦૦૦ંવૈલક. દૃષ્ટાન્ત-4. 111. [). 620; વા. 111. ૪4. 11. [. 447; ર્‌. નિ. પા. ૩૯૫. ૨-દેશીનામ-મીડી જરર, મીઠી નનળ, પીલુ (પેન-ગુન્) મોર પીંછુ (મ૦); વરા વીજ, ગાળ (૬૦); રૃટ્પીજુ (શન). વણૂન-મીઠી નરરનાં ઝાડ ૧૨ થી ૧૫ ફ્રીટ ઉંચાં થાય છે. એનાં થડ અને શાખાઓતે દેખાવ સાધારણુ રીતે ખારી નર જેવાજ હોય છે. પણુ એનાં પાન ઝીણાં ને જરા લાંબાં હોય છે, તેથી એનું ઝાડ ખારી જરનાં ઝાડથી તરત જૂ દું આળખાઇ આવે છે. એનાં કૂલ પીળાસલેતાં લીલાં કે ધોળાં હોય છે. તે મહા ફ્રાગણે આવી ફૂલ ચૈત્ર વૈશાકે પાકે છે. સૂળ-એનાં મૂળની છાલની વાસ અને સ્વાદ થોડાં તીખાં હોય છે. ડાંડી અને શાખાઓ-ડાંડી ભૂરા રંગની હોય છે. તેપરતી છાલ ખડબચડી અને તેપર ઉભાં લહેરીઆં જેવા ચીરા પડેલા હોય છે. કોમળ શાખાઓ લાંખી તરસા જેવી, લીલા રંગની, ચળકતી અને મથાળેથી નીચી ઝુકતી હોય છે. અતિ ક્રેમળ શાખાપર ભૂરાવા- ળની રૂંવાટી હોય છે. શાખાઓ ધણુંકરી સામસામી નીકળેલી હોય છે. ક્રેમળ શાખાઓ પાન પાસે જરા વનસ્પતિવર્ણન. ૪ફેહ્‌ ચપટી થયેલી હે માઠાસલેતો તૂરો ને ચીર્પંરો લાગે છે. પાન-સામસામાં હોય છે. કોમળ પાનપર સૂઠટ્ટમ વાળની રૂંવાટી હાય છે. પાનની બન્ને ક રંગ ઘણુંકરી એક સરખો, અતે પાન જાડાં હોય છે. તે ૨ થી ૩ કંચ લાંબાં ને ર થી ૩ લાઇત પોણળાં હોય છે. તેનું ટેરવું સાંકડું અણીદાર અને ડીટડી ૧થી ૨ લાઇન લાંબી અને પીળાસલેતા રંગની નરમ હોય છે, પાનમાં નસો દેખાતી નથી પણુ વચલી નસની જગાએ ખન્તે સપાટીએ ઉભી નીક અથવા ઝીણી નસો દેખાય છે. પાનની સપાટીપર ફ્રીકા ધોળા રંગનાં સૂટ્ટમ છાંટણા હોય છે. પાન ખટકણાં, તીખી ન અતે ખારા, ચીરપરા, ને મીઠા સ્વાદવાળાં હોય છે કૂલ-શાખાએઓના છેડા પાસે ધણુંકરી પત્રકરણુમાંથી પુષ્પમંડપ (10280101૯5 ) નીકળેલા હોય છે. તેની શાખાઓ લીલા રંગની સુતળી જેવી પાતળી અને તેનાપર વખતે સૂટ્દમ ભૂરા વાળની રૂંવાટી આવેલી હોય છે, શૂલ સામસામાં અને શાખાઓને છેડે ગીચ હોય છે, ફૂલની વાસ સહેજ મધુરી અને તેતો વ્યાસ : થી ૨ લાઇન જેટલે હોય છે. પૃષ્પબાહ્યકોષ-નાં પત્રો પીળાસલેતા લીલા રંગનાં ૪ હોય છે. તે પાંખડીથી આંતરે આવેલાં હોય છે પુષ્પાભ્યન્તર્કોષ-ની પાંખડી પીળાસલેતા ધોળા ફંગની ૪ હોય છે. આ દરેક પાંખડીપર ઉપરની ખાજી વચ્ચાવચ એક ઉભી નસ અને નીચેની બાજુ તે પાંતીની એક નીક હોય છે. પુંકેસરેો-૪ હોય છે. તે પાંખડીથી ડુંકાં ને આંતરે આવેલાં હાય છે. તંતુ ાસલેપા લીલા અને પર્‌ાગ- ક્રાષ ધોળા રંગના અને છાસ કરવાની ર્વાધ્તનાં ફૂલ જેવા આકારના હોય છે. પરાગરજ પીળી હોય છે. સ્રીકેસર્‌-૧ હોય છે, તે ગોળ, લીલારંગની અને તેપર સૃદ્દમ સુખ હોય છે. ફૂલ-ગોળાઇલેતાં, જર્‌ા ચપટાં ને મથાળે સૂઠ્મ અણીવાળાં હોય છે. તે પાકે છે ત્યારે રાતા કાળા અને ધોળા રંગનાં થઈ જય છે. તે લીસાં તે ચળકતાં હોય છે, તેના સ્વાદ મીઠે તે સેહેજ ચીરપરે। હોય છે, ને તેમાં એક ખીજ હોય છે. આજ-ચળકતું, લીસું જરા બાજુએથી દખાયલું, તળિયેથી સહેજ સાંકડું ને મથાળે પોહોળું હોય છે. ૪-ઉપયોાગીઅંગ-સવૉગ. પ-ગુણ્દોષ-વિદાહી તથા વાયુ અને કકક. ટૃ-ઉપષોગ-મૂળ, છાલ, પાન અને ફૂલ ફૂલનો ઉપયોગ ખારી જર પ્રમાણે છે. પણુ આમાં ખારાસ હોય છે. વાસ મીઠાસલેતી અને સ્વાદ | ને તીખાસ થોડી હોવાથી આનાં પાન કક્‌ના કાઢામાં અને કફ્લ ખાવામાં તથા તેના વિશેષ વિશેષ વપર્‌ાય છે ખીમાંથી તેલ કાઢવામાં આ ખારી ન્નર કરતાં ઉપયેગી થઇ/ પડે છે. ૭-સ્થાનડ-ખારી ન્નરતાં ઝાડ ઉગે છે ત્યાં મીડી જાર્નાં ઝાડ પણુ ધણુંકરી ઉગે છે. * ૮-વિશેષવિવેચન-ખારી ન્નરતાં કરતાં આ જાળનાં ફૂલ મીઠાં અને મ્હોટાં થાય છે. માટે એતે મીડી- જાર કહે છે. સંસ્કૃતમાં પણુ આજ કારણુને લીધે તેને વૃજ્ષીજુ લખેલ હશે. પષ- પે. 0.-411200€353 40708. વર્ગ-એપોસાઇનેસી,-કુરમરી અને ટુધલાને। વર્ગ, વર્ગનું ટુકું વર્ણુન અને ગુણદોષ-આ સુશેભિત, દુધ ભર્યા, પણુ ઝેરી વગમાં બહુધા વેલા, ઝાડવાં, તથા કોઇ કેઈ નાહાના છોડવા અને શ્ક્ષો થાય છે.. પાન ધણુંકરી ધણાં ચળકતાં, લીસાં, અખંડ કૉર્વાળાં, સામ- સામાં અથવા ગુચ્છા કે કે ચક્રની પેઠે આવે છે. ઉપપાન હોતાં નથી. આ વર્ગમાં ગુલાખી, લાલ, સફેદ, પીળાં એમ ધણા રંગનાં ફૂલે થાય છે, તોપણુ એમાં સફ્રેદ અને પીળા રંગનાં ફૂલોનો ભાગ વિરેષ જવામાં આવે છે. આ વર્ગની કેટલીક વનસ્પતિમાં ખેવડાં ફૂલ જેવામાં આવે છે (જેમ તગર્‌ અને કરેણુમાં). પુન બાન કોષ અધઃસ્થાયી ૪ થી પ વિભાગોવાળે હોય છે. પુટ અભ્યૂ૦ ક્રાષતી પાંખડીઓ ૪ થી પ હોય છે, તે ફૂલની કળીમાં ધણુંકરીને એક બીજીપર અમળાએલી ( 18131૯6 1॥ 0૫૧) હોય છે. યુંકેસરો ૪ થી પ હોય છે, તે પાંખ- ડીનાં મોઢાં અથવા નળીપર આવેલાં હોય છે; તેના તંતુઓ ધણુંકરી ડુંકા, પરાગકરોષ લાંબા અતે સંયે।જફ કોઇવાર ના ચોટેલી હોય છે, ફૂલમાં કણિકા હોય છે, ત્યારે તે ગોળ અથવા ખૂણીયાવાળી હોય છે શના જા૪વાર્‌ તેમાં સ્રીકેસરગર્ભાશય ઢંકાયલે હોય ણ; સ્રીકેસરગર્ભાશય ૧ પોલ અતે ખેઃ ખીજ- સ્થાનવાળા હોય છે; નલિકા સાદી અથવા તળિયે વિભા- ગિત થએલી અને મથાળે જડી હોય છે; સ્્રીકેસરાત્રસુખ ખે ફ્રાંઢાવાળું, અણીઆળું કે બુટ્ટું હોય છે. ફૂલ સુકુ, અથવા રસભર, લાંખી શ્વીંગ જેવું, અથવા ગોળ કે લંખ- ગાળ હોય છે. જ્યારે શ્રીંગ જશુ હોય છે, ત્યારે બે શીંગ ભેળી હોય એવું દેખાય છે. બીજ તરેહવાર આકા- * આ સ્વસ્થાનમાં રાણાવાવ ગામ પાસે ચાોરખડાપર, અને ખાખીઆ ડુંગરની માઢના દૃક્ષિણુ પડધારાપર મીઠી ન્નરર વિશેષ કરી ઉગેલી નેવામાં આવે છે. ક ૧૪૦ વાળની પીછી હોય છે. આ વર્ગની વનસ્પતિ ધણે ભાગે ઝેરી હોય છે. તાપણું કેટલીકનાં ફ્લ અને ખીજ ખવાય છે (જેમ કે કરમદાં અને દ્રજવ). આ વર્ગની વનસ્પતિ ઝેરી, ગ્રાહી, પિત્ત અતે નવરધ્ય તથા વિષદર અતે વિદાહી ગણાય છે. વર્ગ-( એપોસાઇનેસી ). નંખર્‌? ૩૪૧* ઉ૧-શાન્્નીયનામ-€%19558 €87'ત1ઉંણડ. દૃષ્ટાંત-. 111. [. 680; ડે, ૩. 178. ૪1. 9 [2 109: ર વિ મા રાડ. ૨-દેશીનપ્મ-કરમદી, કરમદાં (પે»૦); જરવંરી, વારન્રા, વાર, દરટુંરી (મન); જરદી, ૧ર, જરોના (૦); વરમરદ્વા (સં૦). ૩-વણૂન-કરમદીનાં ઝાડવાં ૧૫ થી ૨૦ ક્રીટ ઉંચાં થાય છે. તેની શાખાઓ ક્રેઇવાર વેલાની પેઠે લાંખી વધી જમીનપર આડીઅવળી પથરાયલી હોય છે. ને જે તેની પાસે ખીજ ઝાડનો આસરે મળે તો તેપર તે ૩૦ થી ૪૦ શૈક પ્રીટ સુધી ઉંચી ચઢી નનય છે, એ ઝાડવામાં નાહાની નાહાની ખહુધા ખેશાખી ધણી શાખાએ નીકળેલી હોય છે. ને તેપર ધણુંકરી સામ- સામા, જાડા, મજળુત કાંટા આવેલા હેય છે. પાન સુંદર, ચળકતાં તે લીસાં હોય છે. કરમદીને શિયાળે ઉતરતાં સુંદર, સફેદ કે ગુલાબી છાયાલેતા રંગનાં ફૂલોની ગુચ્છીઓ આવે છે. તેની સુગંધ જુઇનાં ફૂલ જેવી મધુરી તે જરા ખટાસલેતી હોય છે. ફૂલ આવ્યાં હોય છે ત્યારે એનાં ઝાડવાં સુંદર દેખાય છે. ફ્લ ચૈત્રથી જેહ સુધીમાં પાકે છે. તે ગોળાઇલેતાં તે કાળા રંગનાં થાય છે. રસિક ગૃહસ્થો પોતાના બાગબગીચ્રાઓઆમાં જેમ વિલાયતી રંગીન ઝાડવાંએને અથવા મેંદીને કતરાવી મન- માનતા આકાર અને કદના ગોળાઓ કતરાવી રાખે છે, તેમ કરમદીની શાખાઓ ચોતરક્‌ ફેલાઇ, એકખબીજનમાં વીંટળાઈ, નાણાના મ્હોટા તરેઠ્વાર આકારના તેના કુદ- રતી રીતે થઇ રહેલા ગોળાઓ ડુંગરોમાં વારંવાર્‌ જવામાં આવે છે. સૂળ-એતું ખીલામૂળ ઝાડવાં અને જમીનના પ્રમા- ણુમાં ન્નડું અને ઉંડું હોય છે. એમાંથી કેટલાક લાંબા કાંટાઓ નીકળી ચોતરક્‌ ફ્ેલાયલા હોય છે. અને એ ફ્રાંટાઆમાંથી બીજા ઝીણા રેસા જેવા ફાંટાએ પણુ ધણા નીકળેલા હોય છે. મૂળનું વચલું લાકડું ધણું કઠણ હાય છે. તેની ઉપરની છાલ ખડખબચડી, અને ભૂરા રંગની હાય છે. તે અંદરતી છાલ ડ્રીકા ધોળા રંગની ને લનસ્પતિવણુન. તેમાં રાતી છાયા હોય છે. તે ધણી પોચી તે ખટકણી હોય છે; એની વાસ ધણી દુર્ગધિત (તે._એટલે સુધી કે તે જરા લેવાથી માથું ચડી આવે છે) અને એનો સ્વાદ કડવાસલેતો તૂરો હોય છે, ડૉડી અને શાખાઓ -ડાંડી હાથની ખાજુથી તે માણુસના સાથળ જેવી જડી થાય છે. તેપર મજખૂત ખે અણીવાળા ફાંટા હોય છે. તે સુતળીથી પેનસીલ જેવા નાડા ને ૬ થી ૨ ઇંચ લાંબા હોય છે. ડાંડી ઉપરતી છાલ બહારથી ખડબચડી ને તેપર ઉભા ચીરા પડેલા હોય છે. ને તે અંદરથી લીલાસલેતા ધોળા રંગની ને તેમાં રાતી ટીશીઓ હોય છે. તે પોચી તે બટકણી હોય છે. તેની વાસ સહેજ દુર્ગેધિત અને સ્વાદ કડવો ને તૂરો હોય છે. ડાંડીનું લાકડું પણુ ધણું મજખૂત હોય છે. કોમળ શાખાઓ જખમી ડરતાં તેમાંથી દૂધ નીકળે છે, તે થોડીવારમાં ધણું ચીકણું થઇ બંધાઈ, કાચા ર્ખર્‌ જેવું થઈ જય છે. એ શાખાઓ લીસા તે ઘેરા લીલા રંગની હોય છે. તે તેનાપર્‌ બહુધા એક અણી- વાળા તીદ્દણુ કાંટા હોય છે. ને વખતે ખે અણીવાળા મજ્ખૂત સામસામા કાંટા પણુ હોય છે. ને એ ખે કાંટાની વચમાંથી પાછી શાખા નીકળેલી હોય છે. અતિ કોમળ શાખાઓ વખતે રાતા રંગની હોય છે. અતે તેના- પર્‌ સૂટ્મ રાતા વાળની રંંવાટી હોય છે. પાન-સામસામાં આવેલાં હોય છે. તે ૧3થી ૩ ઇંચ લાંબાં અને ૧ થી ૨ ઇંચ પોહેોળાં હોય છે. તેની ડીટડી થ્રણી ડુંકી હોય છે. પાનની બન્ને સપાટી લીસી ને ચળકતી હોય છે. તેમાં ઉપરતી સપાટીતો રંમ લીલે, અથવા ઘેર્‌ે। લીલો, ને નીચેનીને ફ્રીકો લીલો અથવા સફેદ હેય છે. પાન જર્‌ા ન્નડાં અતે ચીવટ હોય છે, તેમાંતી નસો ઉપરતી સપાટીએ ઝાંખી તે નીચેનીએ જર્‌ા વધારે સપણ દેખાતી હોય છે. પાનની વાસ અણ- ગમતી અને સ્વાદ તૂરે। હોય છે. ફલ-પુષ્પ ધારણુ કરનારી ' સળીઓ ઠ્વિભંગી કે ત્રિભંગી હોય છે. ને તે ર થી ૧ ઇંચ લાંબી હાય છે. તેતો રંગ બહુધા રાતો ને તેનાપર્‌ ભૂરા વાળની રૂંવાટી % ભુરકી આવેલી હોય છે. ફૂલની ડીટડી ધણી ડુંકી ને રાતા રંગની હોય છે. તેપર્‌ પણુ વાળની રૂંવાટી હોય છે. પુષ્પબાહ્મકે।ષષ-સૂહ્્મ પ પત્રોનો બનેલો હોય છે. તેનાં પત્રો તળિયેથી જેડાયલાં ને ઉપર્‌ તેના પાંચે છેડા છૂઢા હોય છે, તે સાંકડા ને અણીથતા હોય છે. તેનાપર્‌ વાળની રૂંવાટી હોય છે. પુષ્પાભ્યન્તર્કેોષ-૫ પાંખડીઓનો બનેલો હોય છે. તેની પાંખડીઓ તળિયેથી એકબીજાંને જેેડાધ્તે ૩ ઇંચ જેટલી લાંબી નળી બતેલી હોય છે. અને મથાળે તેના પોંચે છેડા છૂટા અને પસરાતા હોય છે. વમસ્પતિવર્ણુન. ૪૪4 વકતા. ------ફકકકઝકકકક્ક્ક-ઃ તેનો બ્યાસ ર થી ૩ ૪ંચનેો હોય છે. એના છેડા સાંકડા ને અણીથતા હોય છે, ને તેની બન્ને બાજુએ સૂટ્મ વાળની રંંવાટી હોય છે. પાંખડીની નળી તેના શુખથી નીચેના ભાગમાં જરા રતાસલેતી હોય છે, ને તેનાપર સૂટ્દમ વાળની રૂંવાટી હોય છે, ને એથી નીચેનો નળીને ભાગ જે લીલા રંગને હોય છે ને લીસો હોય છે પુકેસરો-પ હોય છે. તે પાંખડીની નળીની અંદર તેનાં સુખ પાસે આવેલાં હોય છે. પરાગકોષ લાંબા અણીઆળા અને ભૂરા રંગના હોય છે. તે મથાળે એક બીનનને લાગેલા હોય છે કાક | પુન ખાન કોષની અંદર ઢંકા- યુલે ને લીસા હોય છે. નલિકા આશરે ૨ લાધત લાંખી, લીસી અને લીલા રંગતી હોય છે. નલિકાત્રસુખ સહેજ જાડું અને અદશ્ય રીતે દ્‌વિભાગિત થયેલું હોય છે. ને તેની વચમાંથી સૂટ્દમ વાળની પીછી મુકાયલી હોય છે. ફૂલ-લીસાં, તે સહેજ ચળકતાં હોય છે. તે ર થી ૩ કે લગભગ ૧ ધ્રચ લાંબાં હોય છે. ને તેથી જરા ઓછાં પોહેાળાં હોય છે, એટલે તે ગાળાઇલેતાં કે જરા લંબગોળ હોય છે. તે તદન કાચાં હોય છે ત્યારે લીલા અથવા ફ્રીકા જાંમુડા રંગની છાયાલેતાં હોય છે. અને અર્ધપકવ થાય છે ત્યારે ધોળાસ કે ગુલાબી ઝાંઇ- લેતાં દેખાય છે, પણુ તદન પાકી જાય છે ત્યારે જાંખુડા રંગનાં થઇ છેવટ સુંદર્‌ શ્યામ રંગનાં થધ્ઠ જય છે. તેને તળિયે પુન ખાન કોષ લાંબા વખતં સુધી ચોટેલોજ રહે છે, તેથી ફૂલ જાણે તેની અંદર જડેલું હોય કે નહિ? તેવું દેખાય છે. કાચાં ફ્લને તોડતાં તેમાંથી દૂધ નીકળે છે, ને પાકામાંથી દૂધ મિશ્રિત જંખુડા રંગનો ગળ નીકળે છે. કાચાં ફ્લની વાસ અતે સ્વાદ ખાટાં હોય છે. ને પાકાનાં તે ખટમધુરાં હોય છે. વખતે પાકાં ફૂલ તોડયા પછી તેપર ધણીવાર તડકે પડવાથી ક ચોવીસ કલાકથી વધારે રહેવાથી તેતો સ્વાદ કડવો થઇ નય છે. અતે કેઉઇક ઝાડવાંનાં ફૂલ કડવાં પણુ હોય છે. આઓજ-સભૂરા રંગનાં, પાંતળાં તે બેડોળ આકારનાં હોય છે. તે એક ખાજુ હાળ લેતાં ને બીજી બાજુ અંદર દખાતાં ને વચમાં જરા લાંબા ધોળા 'ચાંડલાવાળાં હોય છે. તેની કારપર ચોતરફ ધાર બંધાયલી હોય છે. આકારનાં હોય છે. તે એક બાજુ ઢાળ લેતાં ને ખીજી ખજુ અંદર દખાતાં ને વચમાં જરા લાંબાં ધોળા ચાં- ડલાવાળાં હોય છે. તેની કોરપર ચ તરફ ધાર બંધા- યૂલી હોય છે. ૪-ઉપચયોાગી અંગ-સર્વાગ, પ-ચુણઢ્ઢોષ-પિત્તહર, મ્રાહી, રકતવર્ધક. પદ્‌. ઢ્- -ઉપષેોગ-કરમદીનું મૂળ પેટના દુખાવા ઉપર અપાય છે. તેના પાનનો કાઢો તાવમાં અપાય છે, એમ કહેવાય છે. કરમદીના ક્લને કર્મદ્દા કહે છે. તે કાચાં હાય છે ત્યારે તેતું અથાણું અને મુરબ્બો! કરવામાં આવે છે. તે ખાવાથી પિત્તવિકારવાળાને બહુ ફાયદો ડરે છે. કાચાં ફ્લ ખાવાથી માથું ચડે છે. અને ગળે શેષ. પડે છે. તે સાકર અને આંખલી ખાવાથી ઉતરે છે. કાચાં કરમદાંતે મીડું ચાળી તે અંથાણાં કે કચુંબરતી જગાએ ખાવામાં આવે છે, ખીન્નં અથાણાંને વિશેષ ખંટાશ આપવા માટે તેમાં થોડાં કાચાં કરમદાં નાખવામાં આવે છે. ફૂલ પાકે છે ત્યારે લાલા મેવા તરીકે ખવાય છે. પાકાં ફ્લતેો શરબત બનાવવામાં આવે છે. તે પીવાથી લુની અસર જણાતી નથી. પિત્તવિકાર અને શરીરમાંથી લોહી ધટી શુષ્ક થઈ જતું હોય તો તેપર એ શરબત અપાય છે. કરમદીનાં પાન ઢોર બહુ ખાય છે. છપ્પ* નિયા દુકાળની વખતે કરમદીનાં પાનપર ધણી ભેંસો નીભી હતી. કરમદીનાં લાકડાં બાળવાના કામમાં સારાં ગણાતાં નથી તોપણુ વપરાય છે. કરમદીનાં ઝાડવાંતે મજબૂત તીદ્દણુ કાંટા હોવાને લીધે તેનાં ઝાડવાં મજ- ખૂત વાડ કરવા માટે ધણી જગેોએ વાવવામાં આવે છે; “કુર્મદીનું મૂળ ધસીને પીવાથી કૃમિને ટાળે છે, દસ્ત સાક્‌ લાવે છે, કાચાં ફૂલ રૂચીકારી છે, તે પિત્ત અને કફને કરે છે, તેના સંભારાં વિગેરે કેરે છે. પાકાં ફલ વાત, ગરમી, ત્રિદોષ, વિષ અને કલેજનાં દર્દને મટાડે છે.” ( વૈ. રૂ. ઇ. ) “મૂળને પાણીમાં વાટી તેલમાં ઉકાળી લેપ કરવાથી ખરજવું મટે છે. એ તેલથી ધાની અંદર કીડા પડયા હોય તોપણુ તેને નાશ-થાય છે. મૂળને પાણીમાં ઉકાળી પીવાથી સધડશનું ઝેર ઉતરી જાય છે. તેમજ તે કાઢાતો લેપ કરવાથી વિષમજવર ઉતરી જાય છે, કર્‌- મદાં તૃષા અને ખાટા આટકારતે હરનાર છે.” (વૈ, શા. મ. ગે.) ૭-સ્થાનક-કરમદીનાં ઝાડવાં આખા ખરડા* ડુંગ- રમાં છૂટાં છવાયાં, અને ઝાડીની પેઠે પણુ ઉગે છે. એ હિદુસ્થાનના ધણાખરા સુકા અતે રેતાલ ભા- ગોમાં થાય છે. * કુરમદીનાં કાચાં અને પાકાં ફલ ખરડા ડુંગરમાંના ૨ખાઃ રીઓ અને ખાપટ ગામની કોલણે। પોરબંદરમાં વેંચી ઉન્હાળે બે ત્રણ મહિના સુધી પોતાના નીભાવ કરે છે. કરમદ્દાં ખહુધા શાણુનાં ફ્લની સાથે વેચાય છે. વારે વેચનાર “હ્યેરે રાણુ કરમાં” એમ પુકારતી ફેરી કરીને વેચે છે, તે ખારવા જેવા ગરીખ ર પા ખાજરા કે જરતા દ્દાણા આપી તેની અવેજી ખ- રીટ કરે ૪૪૨ લનસ્પતિવણુન. -------------------- _૮-વિન્વિવેચન-કરમરેક ઉપરથી કરમદી વગેરે ખુંકેસરો-પાંખડીની નળીની અંદર આવેલાં હય છે. નામા નીકળેલાં જણાય છે, * વર્ગ-(એપોસાઇનેસી ). નંબર્‌-૩૪૨* ૧- શાસ્રીયનતામ-1/11108 [પ૩11%. દષ્ટાન્ત-4. 111. 10. 640; કેં. 0% 179; 120 ઉ. 0427 19. 0. 248. ૨-ટશીનામ-કરપતીરાઇ, પરવતીરાઇ ( પો-ન-ચુ૦ ). ૩-વણન-કરપતી રાઇના છોડવા ચોમાસે ઉગે છે. તે ડ્‌ ફુટથી ૧ કે ૨ ફ્રીટ લાંબા હોય છે, તે કોઇવાર જમીનપર્‌ પથરાયલા હોય છે. મૂળ-સુતળીથી સ્લેટપેન જેવું જાડું, ધોળા રંગનું અને મજખૂત હોય છે, તેમાંથી ઝીણા રેસા જેવા થોડા કાંટાઓ નીકળેલા હાય છે. ડાંડી અને શાખાઓ -ડાંડી નાડી સુતળી જેવી અતે શાખાએ ઝીણી (સુતળી જેવી) હોય છે, તે ચોાધારી હોય છે, તેની ચાર ધાર્‌ જરા બહાર નીકળતી હાય છે, તે લીસી ને ચળકતી હોય છે, તેતે તોડતાં તેમાંથી જરા દૂધ જેવો! રસ નીકળે છે. પાન-સામસામાં હોય છે, તે દ થી ૨૨ ઇંચ લાંબાં ને ૩ થી ૬ લાઇન પેોહોળાં હોય છે. તેની ઉપરની સપાટી લીલા રંગની અતે નીચેની [ીકા ધોળા રંગની હાય છે, તે બન્ને લીસી હોય છે, તે તળિયે પોહેોળાં અતે ટેરવાં, તરફ સાંકડાંથતાં અણીઆળાં હોય છે, તેની ક્ોરપર સૃહ્ટમ ધોળા દાંતા હોવાને લીધે કોર ખરસટ લાગે છે. પાન જરા કરમાયા પછી કોર્‌ પાછળ વળી જાય છે, ડીટડી સ્મ અને તળિયે પોહાળી હોય છે, તેના છેડાપર સૂટ્્મ ઉપપાન જેવી અણી આવેલી હોય છે. શૈલ-પત્રકાંણુમાંથી સૂદ્મ ડીટડીપર ધોળા રંગનું અકેક આવે છે. તે ૨ થી ૩ લાઇન. વ્યાસનું હોય છે. પુષ્પબાહ્યકેષ-નાં પત્રો પ હોય છે, તે ધણાં ઝીણાં હાય છે, અને શીંગ પાકી ગયા સુધી પણુ ડીટડીપર્‌ તે કાયમ રહે છે. - ચ્રુષ્પાભ્યન્તર્કેોષ-નતી પાંખડીઓ પ હોય છે, તે તળિયે જેડાધ્તે લાંબી નળી જેવી અને મથાળે રકાબી જેવી થયેલી હોય છે. તેની નળીનું સુખ સાંકડું અને રૂછાળવાળું હોય છે. * કર્‌મદીનાં કૂલ મધુરી અને કેળનાં કડુછી વાસવાળાં હોય છે, ન્યારે કરમદ્દાં ખાટાં અને કેળાં મીઠાં થાય છે. તેપર કદાચ પીરપ ભક્તે ઉખાણું આપ્યું હશે કે :-- “એક અચરજ મારા દેરામાં, ગોવાં ને સિંહ રમે ભેળાં ને; અવળાના સવળા થયાં, કરૃસદીએ લાગ્યાં કેળાં તે, ” સ્રીકેસર-૧ હોય છે, પણુ તેના ગર્ભાશયનાં ખે ખાનાં એક ખીશ્નથી જૂદદાં પડી ગયેલાં હોય છે, નલિકા ધણીજ ઝીણી હોય છે, અને તેને મથાળે ઉભી પ્યાલી જેવું સુખ હોય છે. ફલ-એક ફૂલનું પરિણામ શીંગ ખખે ભેળી હાય છે, તે પ્રથમ પીળાસલેતા લીલા રંગની અને પાકીને સુકાય છે ત્યારે તપખીરીયા રંગની થઈ જય છે. કાચી શીંગ તોડતાં તેમાંથી ધણું દૂધ નીકળ છે. તે ૧થી ૧૩ કે ૨ થી ૩ ઇંચ લાંખી અતે ૬ થી ર લાધ્ત વ્યાસની હોય છે. તે ગોળ, અને ટેરવે અણીઆળી, લીસી અતે ચળકતી હોય છે. તેપર બારીક ઉભી હાંસો હોય છે, તેની છાલ પાતળી હાય છે તેથી તેમાં કેટલાં ખીજ છે તે બહારથી જણાય છે, તેમાં ૧૦ થી ૨૦ બીજ હોય છે, શીંગ પાકે છે ત્યારે અંદરતી ખાજાથી ઉભી ચીરાઈ તેમાંથી બીજ બહાર પડે છે. બઆઓજ-કાળા રંગનાં હોય છે. તે લગભગ ૧ લાધ્ત લાંબાં અને ર લાઇન પેોહેાળાં હોય છે, તે સાંકડાં લૅંબગોાળ, અને બન્ને છેડે ગોળાઇ્લેતાં હોય છે. તેની સપાટીપર ઉભી ખડબચડી નસોની બાનક હેય છે, અતે તેપર એક બાજુ ઉંડી આડ હય છે. ૪-ઉપષોાગીઅંગ-સર્વાગ. પ-ગુણદ્દોષ-શેથક્ન અને વેદનાશામક. ૬-ઉપચેોગ-એના આખા છોડવા સુકાવી તેલમાં ઉકાળી તે તેલ સંધિવા, તેમજ ટચકીઆ અને લચક ઉપર લગાડવામાં આવે છે. ૭-સ્થાનક-આ સ્વસ્થાતમાં રસ્તાની ખાજીએ, પડતર ચરીઆણુ જગામાં, અને બરડા ડુંગરનાં પાઉનાં પડતર ખેતર અને ખડાઓઆમાં ચોમાસે કરપતીરાધ! ધણી ઉગે છે.* એ હિન ના ધણા ભાગોમાં થાય છે. ૮-વિરોષ વિવેચત-આ છેડવાની શાગેો રાઇતી શીંગો જેવી લાંબી અને ઝીણી થાય છે. માટે એતે કુર્ષતીરાઇ કહેતા હશે. કર્પતી એટલે દેશી. કેટલાક લોકો એને પર્વતીર્‌ાઇ પણુ કહે છે. * કર્‌પતીરાઈ-આદીવ્યાણાંનાં પાઉંનાં ખેતરોમાં ધણી ઉગે છે, તે ખીન્ત મોલને ઘણું નુકસાન કરે છે એમ ખેડુ લોકે કહે છે, પણ્‌ શું તુકસાન કરે છે તે તેઆ જણાવી શકતા નથી. કટ્ટાચ તલના મોલની સાથે ઉગવાથી તલનાં ખીજ ભેળાં. એ રાઈનાં ખીજ ભેળાઇ જતાં હરે. કરપતીરાઈના છોડવા જે ખેતરમાં ઉગતા હોય તેમાં ઉધી થોડી થાય છે એ ફાયદો છે. વનસ્પતિવર્ણુન. ૪૪૩ વર્ગ-(એપોાસાઇનેસી). નખર-૩૪૩* ઉ-શાશ્તીયનતામ-110140'1018 411ઉ5૯€10- 1૦9100 દૃષ્ટાન્ત-ણિ, 111. [). 644; પે. [. 1 109. [. 255; રૂ. નિ. પા. ૧૫૫, ૨-ટશીનામ-કારીખડો (પે૦); કડો, પંદ્રજવનું ઝાડ (શુ૦); જુર, પાદરા (મ૦); છુમરિચયા, ૧ર (રિં૦); યુ્ડગ, ર્ટ્રયવ (લંબ). ૩-વર્ણન-કારીખડાનાં ઝાડવાં ૪ થી ૧૦ દ્રીટ ઉંચાં થાય છે. તેમાં લાંબી સોટી જેવી પાતળી ધણી શાખાઓ નીકળે છે, પાન લાંબાં, પોહાળાં અને જરા પાતળાં હોય છે. તે ઝાડવાંના કદના પ્રમાણુમાં મ્હોટાં લાગે છે. તે શિયાળે ધણુંકરી ખરી જય છે, તે વસંતે પાછાં આવવા માંડે છે. ફૂલ ગુચ્છાદાર ઉન્હાળા ઉતરતાં અતે ચોમાસું બેસતાં આવે છે. તે જઇ જેવી મધુરી સુગંધવાળાં અને ધોળા રંગનાં હોય છે. એની સુગંધ ધણે દૂર સુધી પસરાય છે. એની (ફલ) શીંગો લાંખી, ખખે ભેળી, ને ટેરવે જેડાયલી હોય છે. તે નીચી ઝુલતી ઝુકી રહેલી હોય છે, એનાં ઝાડવાંતે જખમી કરતાં તેમાંથી દૂધ નીકળે છે. સમૂળ-જમીનમાં ઉંડું બેઠેલું હોય છે. તે ધણું કઠણ હોય છે. તેમાંથી ફુવચિતજ ખીજ ન્નડા કે ઝીણા રેસા જેવા ફરાંટાઓ નીકળે છે. મૂળનું લાકડું જરા પીળાસ- લેતા ધોળા રંગનું હોય છે. તેની છાલ જખમી ડરતાં તેમાંથી દૂધ નીકળે છે. છાલ ઉપરથી ભૂરા કે કાળાસ- લેતા રંગતી અને ખડખંચડી હોય છે. ને અંદરથી તે રતાસલેતા રંગની હોય છે. એ પોચી, બટફણી અને દાણાદાર હોય છે. તેની વાસ સહેજ અણુગમતી ને સ્વાદ કડવો લાગે છે. ડોડી અને શાખાઓ.-ડાંડી ર થી ૪ કે કોઇવાર ૬ પ્ચ જડી હોય છે. તેપરની છાલ બહારથી ભૂરાસ- હેતા રંગની ને અંદરથી રાતા, ધોળા, લીલા એવા મિશ્ર રંગની હોય છે. પણુ જરા સુકાય છે ત્યારે કેવળ રતા- સલેતા રંગની થઇ જાય છે. તે જડી, પોચી, બટ- કણી અતે દાણાદાર હોય છે. તેની વાસ અતે સ્વાદ કડવાં હોય છે. શ્રાખાઓ રતાસ કે કાળાસલેતા ભૂરા રંગની હોય છે, તેપર ક્રીકા ધોળા કે ભૂરા રંગનાં ગોળ કે લાંખાં છાંટણાં હોય છે. કોમળ શ્ઞાખાઓ ફીકા લીલા રંગની હોય છે. તેપર સૃદ્દમ સફેદ વાળની રૂંવાટી હોય છે. પાનની જેડી પાસે તે જરા ચપટી થયેલી હોય છે, શાખાઓને તોડતાં તેમાંથી સફેદ ઝન 'જેવા ક્રોમળ તંતુઓ નીકળે છે. હ 179; પાન-સામસામાં આવે છે, ન્ન લંબગોળ, ૧ ૪થીટ ઈંચ કે ૧ ફુટ લાંબાં, અને ૩ થી ૬ ઇંચ પોહેળાં' હાય છે. તેનું ટેરવું સાંકડું થવું હોય છે. કે।મળ પાન ઉપરની બાજુ પીળાસલેતા લીલા રંગનાં ને નીચેની બાજુ ફ્રીકાં હોય છે. તેપર ખંને ખાજુ સૂટ્સ રૂંવાટી હાય છે. પાકલ પાન ઘેરા લીલા રંગનાં હોય છે. તેપર ઉપરતી બાજુ ઘણુંકરી માત્ર તેની નસોપર જ, - ને નીચેની ખાજુ આખી સપાટીપર ખારીક ધોળા વાળની રૂંવાટી હોય છે. ને વખતે ઉપરની સપાટી લીસી પણુ હોય છે, આઇગ્લાસ (તાહાની વસ્તુને મ્હોટી કરી દેખાડનાર કાચ)માં જવાથી પાનપર સૂટ્ટમ લીલા રંગના બિદુઓ જેવી બાનક દેખાય છે. પાનપર્‌ આંગળી ફ્રેર- વતાં તે મખમલ જેવાં સુંવાળાં લાગે છે. પાનમાંની નસો ધોળા રંગની હોય છે. જેથી તે બંતે ખાજુ સ્પષ્ટ દેખાય છે. તો પણુ નીચેની યાજ તે બહાર નીકળતી હોય છે. તે પાનમાં આંતરે તેમજ સામસામી આવેલી હાય છે. વેની ૮ થી ૧૪ જેડી હોય છે. પાનની ડીટડી $ ઇચ જેટલી ડુંકી હોય છે. પાનની કોર ડીટડી પાસે જરા વિષમ હોય છે. લ-શાખાઓને છેડે તેમજ પત્રકોણુમાંથી ફૂલના ગુચ્છો દ્િભંગી કે ત્રિભંગી સળીઓપર આવેલા હોય છે. તે ૩ થી ૬ ઇચ વ્યાસના હોય છે. પુષ્પ ધારણુ કરનારી સળીઓપર રૂંવાટી અને વખતે રાતા રંગની ટીશીઓ હોય છે. ફૂલની ડીટડીપર સૂક્મ બખ્ખે પુષ્પ: પત્રો આવેલાં હોય છે. તેની કોરપર ભૂરા કે : ધોળા વાળની હાર્‌ હોય છે, કેલની, ડીટટી ધણી પાતળી હોય છે. ફૂલનો વ્યાસ ૧ થી ૧ ઇંચતેો હોય છે. પુષ્પબાહ્યકોષ-૫ સૂટ્મ પત્રોના ખનેલેો હોય છે, તેનાં પત્રો ૨ ઇંચ લાંબાં અને લીલા રંગનાં હોય છે, તે સાંકડાં, સથાળે અણીથતાં, અને તેનાપર્‌ ભૂરા સ ળની રંવાટી હોય છે. પુષ્પાભ્યન્તરકેષ-ની પાંખડીઓ પ હોય છે તે નીચેના ભાગમાં જેેડાધ્તે પાતળી નળી જેવી થયેલી હોય છે. અને મથાળે તેતા લંબગોળ, - ગોળાઇલેતા રેર્વાંવાળા પાંચે છેડા ખુલ્લા દેખાતા હોય છે. પાંખડીની નળી લીલા રંગની હોય છે. તેપર્‌ ઉભી પાંચ નીક અને અંદર બહાર ભૂરા વાળની રૂંવાટી હોય છે. છ યુખ અંદરની ખાજુ પીળા રંગતું હોય છે. પુંકેસરેો-પ હોય છે, તે ફૂલની નળીની અંદર ઠેઠ તળિયે આવેલાં હોય છે. તેથી ફૂલની પાંખડીમાં ઉપરથી કંઇ દેખાતું નથી. યુંકેસરતંતુઓઆ સૂટ્ઞમં લીલા રંગના હાય છે. અને પરાગકરોષ સફેદ હોય છે, ને તેને મથાળે સૃદ્મ અણી હોય છે. એ પાંચે પરાગકોષની કેર એક ૪૪૪ વનસ્પતિવર્ણુન, ખીજા સાથે લાગેલી હોય છે, તેથી પરાગકરષતે એક શૅકુઆકાર ઢોપી જેવા દેખાવ થઇ રહેલે। હોય છે. જ્રીકેસર્‌-૧ હોય છે: ગર્ભકાષ (૦00015) ખે દખાય છે. તે લીલા, લીસા, અને ઉભા હોય છે. તે પુન ખા૦ કોષતે તળિયે આવેલા હોય છે. નલિકા દોરા જેવી ઝીણી, ફ્રીકા ધોળા રંગતી, લીસી અતે અત્યંત ચળકતી. હોય છે. નલિકાત્રમુખ ખે વિભાગવાળું હોય છે, ગર્ભાશયનતલિકા અતે તેનાં મુખની વચ્ચે એક ઉભી તીક હોય છે. જેથી ગર્ભક્રોાષ ખે છે એમ તરત દેખાઈ આવે છે; એ ખે ગર્ભક્રાષ અર્થાત્‌ હવે (આદિકફ્લ) શીંગ જેમ જેમ મ્હોટી થતી જાય છે તેમ તેમ તેના ખે વિભાગે! (ગર્ભકાષ) છૂટા પડતા જાય છે, તે આખરે છેક તેનાં ટેરવાં પાસે તે જરા જ્ેડાયલા રહે છે. તે જ્યારે શીંગ ધણી પાકીને ચીર્‌ાવા માંડે છે ભારે ધણુંકરી તદન જૂદા પડી ન્ય છે. ફૂલ-શીંગા બખે ભેગી હોય છે, તે થડમાં ને ટેરવાં પાસે એક ખીન્નંતે ચોટેલી હોય છે. પણુ પાકે છે યારે રેર્વે હૂટી પડી જય છે, પણુ થડમાં ચોટેલી રહે છે. તે લીસી, ચળકતી અતે લીલા રંગની હોય છે. પણુ પાકે છે યારે ભૂરાસલેતા રાતા રંગની થઈ જય છે. તે રૂ થી ૧ કુટ લાંબી અને ઝે ઇંચ નડી હેય છે, તૈનાં રેરવાં ખુઠ્ઠાં હોય છે. તેતી સપાટીપર લાંખા, ભૂરા કે ધોળા ચાંડલા હોય છે. અને તેની ઉપરની બાજુ સળંગ નીફ હોય છે. તે શ્ીંગ પાકયા પછી ચીરારધ નય ! છે, તે તે રસ્તે શીંગમાંથી ખીજ ખરીને ઉડી જય છે. ખીજ-કાચાં હોય છે ત્યારે લીલાસલેતા રંગનાં હાય છે, પણુ પાકે છે ત્યારે લંઉવરણાં_ થઈ નય છે. તે 3 ઇચ લાંખાં અને 3 ઇંચથી કંઈક ઓછાં પોહેળાં હાય છે, તેની એફ બાજુ ઉભી ઉંડી નીક હોય છે. અને તેમાં એક સળંગ નસ હોય છે. બીજને એક છેડે કાળાં ચપટાં મથાળાંવાળી અણી, અને ખીજે ઘેરા ભૂરા રગતી ધાર હોય છે. ખીજની સપાટી લીસી અને તેપર ચૂટ્મ દાણાદાર બાનક હોય છે. બીના છેડાપરતી મદુ વાળતી પીછી ખીજ કાચાં હોય ત્યારે ધોળી હોય છે. પણુ તે પાકે છે ત્યારે ભૂરા રંગની થાઈ નય છે. તે સુંવાળી, ચળકતી અને ૧ થી ૨ ધ્રચ લાંબી હોય છે. ખીજ નરમ હોય છે, તેને તોડતાં તેમાંથી સફેદ તેલીયું મગજ દેખાય છે. જેની વાસ ઉમ્ર અતે સ્વાદ તૂરાસ- લેતો તેલીયો ને કડવો લાગે છે, ૪-ઉપષોાગીઅંગ-સર્વાગ. પ-ગુણુદોષ-મ્રાહી, પાચક, દીપક, ચિરગુણુકારી પૌદ્ટિક તથા કફ, કૃમિ અને જવરધ. ૬ ઉપષોગ-એનાં મૂળ અને ડાંડીતી છાલનો કાઢો સત્રણી અને ઝાડા ઉપર્‌ વપરાય છે. તેમજ તે ચિર- ગુણુકારી પોશ્રિક તરીકે અને તાવ તથા કીરમ ઉપર પણુ આપવામાં આવે છે. એની સુકી છાલતે વાટી તેની જળાદરવાળાને શરીરપર લુંણુ કરવામાં આવે છે. એની છાલતે। કાઢો અથવા ભૂકી સંધિવામાં આપવામાં આવે છે. આ કારીખડા અથવા કડવા ઇ૪દ્રજવનાં ઝાડની છાલને કડાછાલ કહે છે.* કારીખડાનાં પાન ખરડા ડુંગરમાં ભેસાનો સુખ્ય ચારો છે, તેનાં પાનની પતરાવડી પણુ બનાવવામાં આવે છે, કારીખડાનાં બીજને ઇંદ્રજવ અથવા કડવા ઇંઠ્રજવ કહે છે. ઇંદ્રજવની કાચી શીંગ વાટીને. સ્પે ડંસ ઉપર ચોપડવામાં આવે છે. એ શ્ચીંગાનું અથાણું થાય છે. તે વાના દર્દીને ખવરાવે તે ફાયદો થાય છે; “કડાછાલ ઉકાળી તેતો અવલેહ કરે છે, તે કુઢ- જાવલેહુ કહેવાય છે, તેથી અતિસાર, સંગ્રહણી વગેરે મટે છે. ફૂલની કઢી તથા શાક થાય છે, એથી ઝાડાના રોગ મટે છે. એની શ્ીંગને કડાફળી કહે છે. એ ફળીનું શાક, અથાણું, સંભારા વગેરે કરે છે. એથી પણુ ઝાડો, મરડા, અરૂચી મટે છે, ઇદ્રજ્વ છાસમાં વાટીતે પીવાથી હરસનું લોહી પડવું હોય તે બંધ થાય છે. વાટીને હરસ ઉપર થેપલી મુકવાથી હરસની વેદના મટાડે છે. તે ઝાડો, તાવ, અતિસાર, કૃમિ, રતવા, વાતરક્ત, કકે, દાહ, શુળ એ સર્વે રોગને મટાડે છે. એની માત્રા તોલો ન થી ના સુધી દેવાયુ છે.” (વૈન રૂ૦ ધ૦). કડાછાલ અને ઇંદ્રજવતી બનાવટ અને તેતા ગુણુ વિષે ડા. વીરજી ગ્રીણા રાવલ ધણું ઉપયોગી અને જાણુવા લાયક વર્ણુન આપે છે. જેમાંથી કેટલુંક આ નીચે આપવામાં આવે છે, પણુ તેઓનાં મૂળ પ્રુસ્તફન માંતું આખું વર્ણ્ત ધણું વાંચવા લાયક છે. કડાછાલની તેઆએ સાત ખનાવટ આપેલી છે. “૧ ધન. ર્‌ કુટજાવલેહુ, ૩ કુટજારિણ્િ, ૪ ધતમિશ્રિત કવીનાઈનેની ગોળી, પ કુટ”ણટક, ૬ મુટજપ્રુટપાક. છ ઝુટજાદિચૂર્ણુ.” આ સાતે ખનાવટોની કૃતિ આપ્યા પછી તેનો ઉપયોગ લખે છે કે-“અતિસાર, રક્તાતિન સાર, પિત્તાતિસાર, અને આમાતિસાર ઉપર આ દવા ધણી સરસ છે. ઝાડાના મરજમાં તે જૂદી જૂદી રીતે વપરાય છે. ઝાડાની અંદર જ્યારે સ'ખ્ત મરડો આવે છે તથા લોહી પડે છે ત્યારે કડાછાલ ધણી ઉપયોગી છે. ગમે તેવો સખ્ત રક્તાતિસાર હોય તથા ગમે તેવી સ'ખ્ત આંકડી આવતી હોય તોપણુ કડાછાલ ખેસાડી * કડાછાલને અંગેજી બનનરમાં (૦૦૫૯૦૭૩ાં-0871: ) કહે છે. એ મોટા વેપારની વસ્તુ છે, પણુ કડાછાલ સાથે હાલ દુધલાની છાલના ભેગ કરવામાં આવે છે, તેથી કડાછાલની કીમત ઓછી થઈ ગઈ છે, એમ કહેવાય છે, વનસ્પતિવર્ણુન, ૪૪૫ દૃ છે. મરડામાં તથા રકતાતિસારમાં કડાછાલની ખર્‌[- યર કરી શકે એવું બીજાં એ કે આર્ય ઔષધ નથી. દગ્રેજી દવામાં ઈપીકાકયુએના નામની દવા જે સખ્ત અને તીદ્દણુ રક્તાતિસાર ઉપર ધણી ઉપયોગી છે તેની ખરાળરી કડાછાલ કરી શકે છે. પુટપાક અને અવલેહ એઃ ખન્તે બનાવટો ધણી જલદીથી અસર કરે છે. અરી અને રક્તપિત્તમાં પણુ કડાછાલ સરસ ફાયદો કરે છે. અરી ઉપર કડાછાલની ખાસ અસર છે. પટતું બંધ થાય છે, શરીરમાં કોવત આવે છે, શરીર પીળું મટે છે, તે ડાળાની ડ્રોકાસ પણુ ઓછી થાય છે. જ્વરધ્ા તરીકે કડાછાલ વિષમજ્વરમાં ધણો સારે ઉપાય છે. તરીઆ, એકાંતરીઆ, રોજઓઆ અને સધળા સુદતે આવનારા તાવમાં તે ખસૂસ ઉપયે!ગી છે. તેમજ પિત્તજવર તથા ખીજ સાદા તાવમાં તે વપરાય છે, જ્વરધ્ન તરીક અંગ્રેજ દવા કવીનાઈનથી આ જરાક ઉતરતું છે. અને કવીનાધન અને કડાછાલ એ ખન્નેનું સિશ્રણુ ડરવાથી તેની અસરમાં વધારો થાય છે, વિષમ- જવરમાં જ્યારે કવીનાધ્નિ એકલું કામ નથી કરતું ત્યારે ધનમિત્રિત કવીનાઈન ધણી અકસીર અસર ખતાવે છે. ફડાછાલનો ગુણુ કૃમિ કાઢવાના ફરતાં - તેતે નહિ ઉત્પન્ન થવા દેવાતે વધારે છે. કડાછાલનો સ્વર્સ મધ સાથે લેવાથી કમળામાં અને પ્રમેહમાં ફાયદ્દો થાય છે, પ્રદરતી અંદર્‌ લોહતી સાથે કડાછાલ ખવાય છે. દૅંદ્રજવ. . ૧-૫યવાદિ ચૂર્ણ-ઇંદ્રયજવ, નાગરમે।થ, કુણાંબીલાં, લોદર, મોચરસ, અને ધાવડીનાં ફૂલ આ છ સડો એકઠાં કરી તેનું ચૂર્ણ કરવું. આ ચૂર્ણને લધુગંગાધર ચૂર્ણ પણુ કહે છે. '૨-દ્રયવાદિ ફાઢો-છદ્રેજવ, ધાણા અને પટાોળ એ ત્રણે ચીજતો રીતસર કવાથ કરી મધ અગર સાફર નાખી પીવે. ૩-૫દ્રયવાદિ પ્રમથ્યા-ઈદ્રજવ અતે મોથ ચચાર તલા લઈ પાણીમાં વાટી લુગ્દી કરી તેમાં ૬૪ તોલા પાણી નાખી ઉકાળવું. આઠે રૂપિયા ભાર બાફી રહે ત્યારે તેને ઠંડું પાડી અંદર મધ નાખી પીવું. _્રજવ આપણા લેક્ેામાં ઝાડાની દવા તરીકે ધણા પ્રસિદ્ધ છે. તેમાં કોઈ પણુ જાતનો ઝેરી ગુણુ નહિ હોવાને લીધે તે દરેક ધરમાં રાખવામાં આવે છે. અને નિર્ભયપણે બાળક્રોને અપાય છે. સાદો ઝાડો ને રકેતા- તિસાર્‌ તેમ જ ગરમીના ઝાડો પણુ આથી મટે છે. ઝાડો, અર્શ, રકતાતિસાર તેમજ ગમે તે આંતરડાના વ્યાધીમાં જયારે પુંઠેથી લોહી પડે છે ત્યારે ઇદ્રજન અપાય છે. તેતો કાઢો તથા પ્રમથ્યા દરેક જતના અતિસાર તથા તેથી લોહી * | રકતપિત્ત ઉષર્‌ ધણા સારા લાગુ પડે છે. બાળક્ાના | સખ્ત મરડાને તે બેસાડે છે. તેમજ તે મ્હોટા માણુ- સતે પણુ ધણા સારો છે. લધુગંગાધર- ચૂર્ણ ધણુંજ સારૂં સ્તભન છે. 1દ્રજવમાં ગ્રાહિની સાથે પાચન ગુણુ હોવાને લીધે તે ખીજી સ્તંભન દવાઓ ડરતાં વધારે સારૂં કામ કરે છે. ઇદ્રજવને લીધે એક તરફથી ઝાડા ખંધ થાય છે, અતે ખીજ તરફથી આમનું પાચન થાય છે, જેથી ઝાડો બંધ થતાં ઝાડો થવાનું કારણુ પણુ દૂર થાય છે. અને ઝાડો કબજ થવાથી પેટ ચડી આવવાની પણુ ધાસ્તી રહેતી નથી. ઇદ્રજવ ખાળક્રોને પાવાથી ઉલટી દબાય છે. અને પિત્તશામક હોવાને લીધે જવરની અંદર્‌ તે વપરાય છે. તેની પ્રમથ્યા પીવાથી પિત્તજવરની તૃષા અને ઉલટી હલકી પડે છે. કટુ હોવાતે લીધે પેટચુંક અને મિની અંદર્‌ તે લાગુ પડે છે. ઇદ્દેજવતે વાટી દૂધમાં પવાય છે. મ્હાટા માણુસો પણુ પેટના દુખાવા તથા કૃમિતે માટે ₹દ્રજવને ફાકડા મારે છે, માત્રા-ઈદ્રજવ ૦! રૃપિયાભાર, ફાઢો રૂપિયા ૪ ભાર, પ્રમથ્યા રૂપિયા ૪ ભાર.” ધદ્રજવને તાવડીપર જરા સેકી તેપરની ડ્રોતરી ફાટી નાખી તેની ભૂકી ફરી તે મીઠાની સાથે ફાકડો ભરવાથી પેટના ચુંકો, ઝાડો, અર્જીર્ણુ વગેરે દરદો મટે છે. સંત્ર- હણી અતે તાવના ખીનન ઓસડોમાં ઇંદ્રજવ વાપરવામાં આવે છે. દમ ઉપર ૪દ્રેજવની ફાકી ભરાવે છે, ૭-સ્થાનક-ખરડા ડુંગરમાં કારીખડા અર્થાત્‌ ઇદ્ર- જવનાં ઝાડવાં ધણાં ઉગે છે. એ હિંદુસ્થાનના ધણાખરા સુકા ભાગે।માં થાય છે. ૮-વિગ વિવેચન-કારીખડાના પાન સુકાયા પછી દુધલાનાં પાનની પેડ્ઠે ઝાઝાં કાળાં થતાં નથી, માટે એને મરાડીમાં પાન્ઢર્‌ાકુર્‌ા અર્થાત્‌ સફેદ કુરા કહેતા હુશે. એનાં ખીજ જવના દાણા જેવાં આકારે થાય છે, અને પૃંદ્રના આયુધ વજનો આકાર પણુ જવના દાણા જેવેા જુની બૈ ગુફાઓમાં ઇંદ્રની મૂર્તીના હાથમાં કોત- રેલો જવામાં આવે છે. માટે ઉંદ્રના વજતા આકારની સાથે જવના દાણુાતો અને તેની સાથે કારીખડાનાં ખીજને। મુકાબલો કરી તે ઉપરથી કદાચ એને સંસ્કૃતમાં ટૂટ્રયવ કહેતા હરે, ને તેપરથી પ્રાકૃત ૪ંદ્રજ્વ એ નામ નીકળેલું હોય એમ જણાય છે. કુડા અર્થાત્‌ ુટઞનાં સુવાસિત ફ્લો પણુ રસિક ૩- વિયોની દષ્ટીથી દૂર ગએલાં નથી. જ્ાઈ ગુણોની કદર પીછાણુનારા મ્હાટા રાજના આશ્રયમાંથી કોઈ ગુણુવાન પુરૂષ રૈવયોગે નીકળી કઇ સામાન્ય રાજને આશ્રય લેવા ધારતો હતો તે વખતે એ ર્‌ાનજ્ન અભિમાનથી તેનું અપમાન કરવા લાગતાં કવિ એના ઉદેશથી પંદ્રજવનાં ઝાડને કહે છે કેઃ-- વનસ્પતિવર્ણુન. કેવ વતત વ્સ્જ રિન્‍્વિથઝવતે ર્સનવારો । આચવર તેસ અવ આશ્રય ઇતર | 1 સયા વાત વત ગુમાન મન માંતિ ળ્તતૉ 1 તાવ અપનાન ત્વચા વરવો ત્રણતછે પૂસ્તિ ગર્‌ સવર્‌ સ્તવઝતાવ્તો । વસિ માસિર્‌' ચણ માનીતો સઇતરે ॥ હૈ જુટઝતઇ, દિવ્ય મકરંદરૂપી રસથી ભરેલાં કમળોને રસભોાકતા આ ભ્રમર દૈવતે વશ થઈ અહીં આવી હ- મણાં તારો આશ્રય લેછે. તો તું અભિમાન ધરી તેતું અપમાન ડરવા શ્ઞા માટે ઇચ્છે છે ?” મ્હાટા ગુણીજનોને એકવાર મ્હાટી વસ્તુ પ્રામ થયા પછી દૈવવશાત્‌ તે મુકાઈ જઈ કોઈ નાહાતી વસ્તુતી પ્રાતત થાય, તો તેતે પણુ તેવા ગુણીજનાો આનંદથી સ્વીકારી લેછે, તે વિષે કમલ, ભ્રમર અતે કુટજને ઉદેશીને એક શ્લોક છે:- વાઝાસતઃ ॥ વિત્િવકોન છ્વરસં વછુ મનયત ॥ “૧૦પ્ર0વૈટા' 7૮૮ 15 4 ૬૦86 પણા 10" 110 લઉંપડાલઉા' 04 77/5૮ ઘ10ૈં 1103 ટુ8ા19 ઉં૦[૦૦811૯વૈ 101'5€1: 810101૪5 110010; 11017 111!€001'5€ 07 11110, 8110 08110 10111111 10 8100111€1' [0186€, દઉં 1101'€ 83116 50% 0017૯ 1110 1087000” 0116 10//0/0-10૪૪૯.”” વર્ગ-(એપોસાઇનેસી).. નંબર-૩૪૪* ઉ૧-શાગ્રીયનામ-/)31211 10 10110610118. દૃષ્ટાંત-4. 111. [. 6585; કે. [). 180; 1પ. ૧. ઝદ. ૭6 3102 રૂઃવિર્‌ પા.-૧૫૪ ર-દેશીનામ-દુધલો (પેો૦); મીડા પદ્રજ્વનું ઝાડ (3૦); જાજાજીર, મોરાર્દ્ગવ (મ૦); મીટારેટ્ગો (હિંબ); મધુર્દ્રયવા , સ્વેતગુટગ (8૦ ). ૩-વણૂન-દુધલાનાં ઝાડ ૧૦ થી ૧૫ ફ્રીટ ઉંચાં થાય છે. તેમાં નાહાની નાહાની ધણી શાખાઓ નીકળે છે. પાન ઘેરા લીલા કે કાળાસલેતા રંગનાં, સાંકડાં અતે અણીઆળાં હોય છે. ફલ ધોળા રંગનાં સુંદર ખનાવટવાળાં ફાગણુ ચૈત્રમાં આવે છે, ત્યારે એનાં ઝાડા ધણાં સુંદર્‌ દેખાય છે. શીંગો (ફલ) ધણી લાંખી, ગાળ, ખખે ભેળી, નીચી ઝુલતી ઝુકી રહેલી હોય છે. તે બહ્ધા શિયાળે પાકે છે. છુ વળા પણુ શીંગા સાતા એતાં ઝાડનો દેખાવ ધણા અજયબ જેવો લાગે છે. દુધલાનો કોઇ પણુ ભાગ ઝખમી કરતાં તેમાંથી દૂધ નીકળે છે, તે ઝેરી છે. ન્‍ સૂળ-ઉપરથી ભૂરાસલેતા ધોળા અતે અંદરથી પીળા- સલેતા રંગનું હોય છે. તેમાંથી ન્નડા અને બારીક રેસા જેવા કેટલાક ફાંટાએ નીકળેલા હોય છે. તેની છાલ ઉપરથી ખડબચડી, જડી, પોચી ને ખટકણી હોય છે. તેમાંથી દૂધ નીકળે છે. એની વાસ ઉમ્ર હોય છે. ડાંડી અને શાખાઓ-ભસ્મી કે ડ્રીકા ધોળા રંગની હોય છે. તે હાથનાં ડાંડાંથી સાથળ જેવી ન્નડી થાય છે. પણુ ધણુંકરી તેની ડાંડી સાધારણુ વળી જેવી ન્નડી અને તેવીજ સીધી નીકળેલી હોય છે. તેપર ધોળાં કે ભસ્મીવર્ણાં છાપાં હોય છે. ક્રેમળ શાખાઓ ધોળા રંગની ને તેપર ભૂરાં છાંટણાં હોય છે. પાન-સામસામાં હોય છે. તેની ડીટડી ૧ થી ૧૬ લાધ્નન લાંબી હોય છે. તે સાંધાથી બેઠેલી હોય છે. તેથી પાન જરા સુકાય છે કે તે તરત શાખાપરથી ખરી પડે છે. પાન ૩થી ૬ કે ૧૦ ઉંચ લાંબાં, અને ૧થી ૩ ઇચ પોહેોળાં હોય છે. તેને ટેરવે લાંબી .ને સાંકડીથતી અણી હોય છે. ને ડીટડી પાસે પાનની કેર સાંકડીથતી અથવા ગોળાઇ્લેતી કે જરા વિભાગિત હાય છે. ને તે . બહુધા વિષમ હોય છે. પાનની બન્ને સપાટી લીસી ને ચળકતી હોય છે. તેની ઉપરની સપાટીને રંગ લીલે, કે ઘેરો! લીલો, સને નીચેનીનો ધણા ફીકેો હોય છે. પાનની નસે। ઉપરની સપાટીએ અંદર ખેસતી તે નીચે- નીએ બહાર નીકળતી હોય છે. તે ધણુંકરી સામસામી હોય છે. ને તેની ૬ થી ૧૨ ન્નેડી હાય છે. તે પ્રથમ ઝાંખી પણુ પાન ધરડું થવા આવે છે ત્યારે નીચેતી ખાજુ વિશેષ બહાર નીકળેલી દેખાય છે. ફૂલ-શાખાઓને છેડે લીલા રંગની ઠ્રિભંગી અર્થાત્‌ નિશાખી ઝીણી સળીઓ નીકળે છે. તેપર ફૂલના ગુચ્છા આવે છે. તે ૩ થી પ ઇંચ વ્યાસના હોય છે. ફૂલની સુગંધ મધુરી હોય છે, પણુ પાછળથી જરા તીખી લાગે છે. ફૂલતો વ્યાસ (- થી રં કે લગભગ ૧થી ૧? ઈંચનો હોય છે. પુષ્પપત્રો સૃટ્મ હોય છે. ફૂલની ડીઢડી પથી ૩ પચ લાંબી, અને લીલા રંગની હોય છે. તેપર્‌ સફ્રેદ વાળની રૂંવાટી હોય છે. પુષ્પખાહ્યકેોષ-પ પત્રોનો ખનેલો હોય છે. તેનાં પત્રો લીલા રંગનાં અને પાંખડીથી ધણાં ડુંકાં હોય છે, તેપર સફ્ટેદ વાળની રૂંવાટી હોય છે. એ પત્રો તળિયે પાહાળાં અને મથાળાં તરક જરા સાંકડાંથતાં ટેરવે બહુધા ખુઠ્ઠાં હાય છે. તેની કોર જરા પાતળી તે ધોળા-. સલેતા રંગની હોય છે. વનસ્પતિવર્ણન. રર - પુષ્પાભ્યન્તર્કોષ-પ પાંખડીઓને બતેલે। હોય છે. | છે. એનાં પાન ઢોર ખાય છે. એની છાલ અતે પાન તેની પાંખડીઓ તળિયેથી જ્ેડાઇતે નળી જેવી થયેલી હોય છે, અને મથાળે તેના પાંચે છેડા સાંકડાથતા, લંખગોળ, જૂદા દેખાતા અને પસરાતા હોય છે. પાંખ- ડીપર્‌ સૂટ્દમ વાળની રૂંવાટી, અને કેટલાંક કડપલાંવાળા, ઝાલર જેવા, સફેદ તંતુઆ ઉભા ને આડાઅવળા આ- વેલા હોય છે. * પુંકેસરો-પ હોય છે. તેના તંતુઓ સૂટ્મ ને તળિયે જરા પોહેાળા થયેલા હોય છે. તે પાંખડીની નળીનાં મુખ પાસે આવેલા હોય છે. તેપરના પરાગકેોષ એક ખીનન સાથે પાસેથી ન્તેડાઈ કબીરપંથી સાધુઓની ઉભી અણીવાળી ટૉપી જેવા થઇ રહેલા હોય છે. તેના નીચલા ભાગમાં સફેદ વાળની રૂંછાળ આવેલી હોય છે. પરાગ- કાષની કોર્‌ અને વચલી બાજી ઘેરા ભૂરા રંગની હોય છે. સ્રીકેસર્‌-૧ હોય છે. તેને ગર્ભાશય ૧; પણુ ગર્ભ- ક્રોષ ઉભા ખે હોય છે. એ બન્નેની નલિકા ઉપર જતાં એક થ'/ ગયેલી હોય છે. તેનાપર રૈતીનાં ધડીઆળ અથવા ડમરૂ્‌ ધાટતું નલિકાત્રસુખ આવેલું હોય છે. તે પરાગકેષથી બનેલી શેકુઆકાર ટોપી તીચે ટૅકાયલું હોય છે. ઝૂલ-શીંગ પ્રથમ ઘેરા લીલા રંગની હોય છે. પણુ પાછળથી કાળાસલેતા રંગની થઇ જય છે. તે ૧થી ૧ ફુટ લાંખી અને ઝૈ ઇંચથી ડૂ ઇંચ પોહોળી હોય છે. તૈ લીસીને ચળકતી હોય છે છ તે કારીખડાની શીંગો પેઠેજ ખખે ભેળી આવેલી હોય છે. તે થડમાં ડીટડીને અતે રેરવાં પાસે એક ખીજતે ચોરટેલી હોય છે. તેની ઉપરની બાજુ સળંગ ઉભી નીક હોય છે, જે શીંગ પાકે ચીરાધને તેમાંથી ખીજ નીકળી ખરી કે ઉડી ન્નય છે. એની શ્ચંગમાં પણુ કારીખડાનાં ખીજ જેવાં જ લાંખાં ભરા રંગનાં ધણાં બીજ હોય છે બજ-લગભગ ૩ ઇંચ લાંબાં અતે કારીખડાનાં ખીજ જેટલાં કે તેથી સહેજ પોહોાળાં હોય છે. રંગે પણુ તેના જેવાંજ અથવા તેથી જરા ઘેરા રંગનાં હોય છે. તે એક છેડે અણીઆળાં ને ખીજે ચપટાં ને સફેદ હોય છે. તેનાપર એક ખાજુ ઉભી સફ્રેદ નીડ હોય છે, અતે ખીજ ખાજુ ઉભી નસો જેવી બાનક હોય છે. બજતે ચપટે છેડે કોમળ, ચળકતા, રૂપેરી મૃદુ વાળની ૧૨. થી ૨. ઈંચ, લાંબી પીછી હોય છે. ખીજ ખહુ બટકણાં હાય છે. તેને તોડતાં અંદરથી પીળાસલેતો ધોળા તેલીયો મગજ દેખાય છે, જેની વાસ દઝાતાં દૂધ જેવી અતે સ્વાદ તેલીયો અને તૂરો! લાગે છે, ૪-ઉપૃપાગીઅંગ-સર્વાગ. પ-ગુણરોાષ-ઝેરી, મ્રાહી। અને શેથધ્ય. ૬-ઉપયેોગ-દુધલાનાં મૂળ અને ડાંડીની સુકી છાલ પાણીમાં ધસી સંધિવાના સે।જ્નપર ચોપડવામાં આવે રંગના કામમાં વપરાય છે. એની મધુરી વાસવાળાં સફેદ સુંદર ફૂલ શિવ અને હતુમાનને ચડે છે. એનાં ખીજને મીઠા ઇંદ્રજવ કહે છે. એમાં કારીખડાનાં ખીજ જેવી કડવાસ હોતી નથી 'તેથી તે વિશેષ વપરાતાં નથી. પણુ ધણીવાર કડવા જવની સાથે આ ઇદ્રજવનો ભેગ થયેલો! જવામાં આવે છે. મીઠા ₹દ્રજવની પણુ સાકરની સાથે પ્રમેઠ અને સંગ્રહણી ઉપર ફાકી ભરાવે છે. દુધ- લાનું લાકડું: સાધારણુ કઠૃણુ, ધોળું અને લીસું હોય છે. તેને પાલીસ કરવાથી તે હાથો દાંત જેવું સુંવાળું અને ચકચકીત થાય છે. તેથી તે સંધાડીઆના કામમાં આવે છે, એના લાકડાંતાં લાડીઆં, રમકડાં, દંતીઆ, રૂલ, અતે ખેતીના આજરે।ના હાથા વગેરે બનાવવામાં આવે છે, દુધલાનું દૂધ માણુસના ખાધામાં આવે તો મૃત્યુ થાય એવું ઝેરી છે, એમ કહેવાય છે. ૭-સ્થાનક-ખબરડા ડુંગરમાં દુધલાનાં ઝાડા જૂટાં છવાયાં ઉગે છે. * એ હિંદુસ્થાનના મધ્ય અને દક્ષિણુ પશ્ચિમ ભાગમાં થાય છે. ૮-વિરોષવિવેચન-દુધલાનાં ઝાડને તોડતાં તેમાંથી ધણું દૂધ નીકળે છે. અતે એનું લાકડું પણુ ધોળું દૂધ જેવું સફેદ હોય છે, માટે એને દુધલે। કહેતા હશે. એનાં ખીજ કડવાસ વગરનાં હોવાને લીધે એતે મરા* ડીમાં ગોડ ઇંદ્રજન એટલે મીઠા ઇંદ્રેજત્ર અતે એનાં પાન સુકાય છે ત્યારે કાળા રંગનાં થઇ નય છે તેથી એને કાલાકુર્‌ા કહેતા હશે. વર્ગ-( એપોાસાઇનેસી ). નંબર ૩૪૫* ઉ-શાન્સ્ીયનતામ-11/. 101110111034. દૃષ્ટાન્ત-11. 111. [. 658; ષે. [. 180; ફે 31: 0819.10: 317: ૨ર-ટેશીનામ-રૂંછાળા દુધલો (પોડગુ૦); તામા ફરા (મ૦); ષો (₹િંન્). ૩-વણૂન-રૂંછાળા દુધલાનાં ઝાડ ૬ થી ૧૦ ફીટ ઉંચાં થાય છે, એની સાખાઓ સતિ પસરાતી હોય છે. પાન લાંખાં આલનાં' પાન જેવાં હોય છે." તે શ્િંયાળે ખરી જય છે. ફૂલ પીળાસલેતા ધોળા રંગનાં આષાઢં શ્રાવણુમાં આવે છે, અતે શીંગો કારતક માગસરે પાકે * પણુ વિરોષ કરીને તે બરડાના દક્ષિણ ભાગમાં 'ખીલડા ફાદ્દાથી જખુવાનના ભૉંચરાંની કાદી સુધી જથાખેધ ઉગે છે. દુધલાતાં લાકડાંમાંથી કપાસ પીલવાનાં લાડીઆં ખનાવવા માંટે તે કાપી લેવા સ્વસ્થાન તરફથી ઇન્તરો આપવામાં આવે છે, આ ઈન્નરરે। ઘણુંકરી સ'ધાડીઆ લોકે। રાખે છે. * ૪૪૮ છે. સે દુધલાની પેઠે પેડ બખે ભેળી હોય છે. એનાં પાન અને જામળ શ્ાખાઓપર ભૂરા વાળની ગીચ રૂંવાટી આવેલી હાય છે. એને જખમી કરતાં એમાંથી પીળાસ- કેતા રંગતો ચીકણો દૂધ જેવો રસ નીકળે છે. મૂળ-ઉંડાં બેઠેલાં હોય છે. ખીલામૂળમાંથી થોડા લાંબા, અને તેમાંથી ઝીણા ફાંટા ફૂટેલા હોય છે. ડાંડી અને શાખાઓ-એની ડાંડીપરતી છાલ ભૂરા ધોળા રંગની, પોચી અને ખડબચડી હોય છે, તે- પર ઉભા ચીરા પડેલા હોય છે. અંતરછાલ રેસાવાળી અને મજખૂત હોય છે. એનું લાકડું મજખૃૂત અતે સફ્રેદ હોય છે, શાખાઓ ભૂરા રાતા રંગની હોય છે, તેની છાલપર ઉભા ચીરા અતે ભૂરા કે સફેદ રંગનાં છાંટણાં આવેલાં હોય છે. પાન-સામસામાં, ૩થી જ. દંચ લાંબાં અને ૨ થી ર ઈચ પોહાળાં હોય છે. તે બન્ને છેડે સાંકડાં થતાં, તેનાં ટેરવાં લાંબી અણીનાળાં, અને તેની ડીટડી ધણી ડુંકી હોય છે. તેની ઉપરની સપાટીતે। રંગ ઘેરે! લીલે। ને નીચેનીને। ફ્રીકો હોય છે. તે બન્ને સપાટીપર ચળકતા ભૂરા વાળની રૂંછાળ આવેલી હોય છે. પાનની નસે ધણુંકરી સામસામી અને નીચેની સપાટીએ સ્પછ દખાતી હોય છે- પાન સુકાય છે ત્યારે કાળા ભૂરા રંગનાં થઈ ન્નય છે. ન ફલ-પુષ્પ ધારણુ કરનારી સળીઆ શાખા પ્રતિઃ શાખોઓવાળી હોય છે, તેથી ફૂલો ગુચ્છાની પેઠે આવેલાં દખાય છે. ફૂલ દુધલાનાં ફૂલ કરતાં મ્હાટાં હોય છે, તે ૧ થી ૧ ઇંચ વ્યાસનાં હોય છે. ફૂલ-એની શ્રીંગો પણુ દુધલાની શીંગો પેડે ઝાડપર નીચી છકી રહેલી હોય છે, તે ઘેરા લીલા ક્રે કાળા રંગની હોય છે. તેપર સૃટ્મ ખડબચડાં ભૂરાં કે સફેદ છાંટણાં હોય છે. શીંગ દથી ૧ ફુટ લાંબી અતે ર ઇચ પોહાળી હોય છે. તે ખે બાજુએ ચપટી અને ખે ખે નીકવાળી હોય છે, આ નીકની બાજુએથી ખે શીંગો એક ખીજીને ચોટેલી હોય છે, એટલે તે સલંગ તેનાં રેરવાંતી અણી સુધી તે એકજ શીંગ હોય એમ દેખાય છે, (દુધલામાં તે ફક્ત ટેરવેજ એક ખીનંતે ચોટેલી હોય છે, તેથી ખે શીંગો જૂદી સ્પષ્ટ દેખાય છે.) પણુ એ નીકપરથી શ્ચરીંગ ચીરી હોય તે તે સહેલાધથી ઉભી થીરાય છે, અને ખે શીંગો ડેઠે ડીટટી સુધી સલંગ એક ખીન્નંથી છૂટી પડે છે. એ દરેક શ્રીંગમાં ધંદ્રજવ જેવાં ધણાં ખીજ હોય છે. ખીજ-૩ લાધ્ન લાંબાં અને પદ્રજવ જેટલાં પાહેળાં હાય છે, તે એક છેડે અણીથતાં તે ખીજે સફેદ ચળ - કતા વાળની પીછીવાળાં હોય છે. ખીજ અંદરથી સફેદ, તેલીયા મગજ જેવું ને તૂરા સ્વાદવાળું હોય છે. કનક્પતિવર્ણન. ૪-ઉષપચેગીઅંગ-મળ, છાલ અને પાન. પ-ગુણરેોાષ-વિષહર અતે શેથધ્ય બાલ્યોપચારમાં. ૬-ઉપચેોગગ-એનાં મૂળની છાલ સર્પ અને વીંછીના ડંખપર્‌ ચોપડાય છે, એનાં થડ અતે શાખાઓની છાલ તેમજ પાન વાટીતે ર્સવિકારના સોાન્નપર લગાડવામાં આવે છે. પાન અતે છાલ રંગના કામમાં વપરાય છે. લાકડું વાળ ઓળવાની કાંસકી, દંતીઆ અતે સાધારણ રમકડાં બનાવવાના કામમાં વપરાય છે. આ વનસ્પતિ પણુ ધણી ઝેરી ગણાય છે. ૭-સ્થાનક-બરડા ડુંગરમાં ધણી જગાએ ઉગે છે. એ હિંન્ના ધણા ભાગોમાં થાય છે. ૮-વિશેષવિવેચનત-એનાં પાતપર ભૂરા વાળની રૂંછાળ હોય છે માટે એને રંછાળારુધલે। કહે છે. ૫૬-45. 0. &501.11 5 121728. વગ'-એસ્ક્લેપિયેડી-આકડા। અને ચમાર દુધીને વર્ગ. વર્ગનું ટુકું વર્ણન અને ગુણુદોષઃ-આ અત્યંત સુંદર અને નવાઈ જેવાં ફૂલવાળા, દૂધવાળા (દૂધઝેરી) મ્હોટા વર્ગમાં નાહાના છોડવા અને ઝાંડવાં થાય છે. તેમાં વિશેષ કરી વેલા હોય છે. આ વર્ગની વતસ્પતિતે પાત ઘણુંકરી સામસામાં અને કવચિતજ આંતરે આવે છે, તે અખંડ “કોરવાળાં અને બહુધા જાડાં હોય છે. ઉપપાન હોતાં તથી. પુષ્પ ધારણુ કરનારી સળીઓ ઘણુંકરી પત્રકણુમાંથી અથવા પત્રકોણુને ચાતરીને નીકળેલી હોય છે, તેનાપર છત્રાકાર કે ગુચ્છાની પેઠે ફૂલો આવે છે. કૂલ વિશેષકરી તેયમિક ( 7પાંથ ) વ છે. (પણુ કુંઢેર €૦૪૦૯ટં તી જાતમાં તે કીડામારીનાં ફૂલ જેવાં લાંબાં હોય છે.) પુ* બા૦ 'કોષ અધઃસ્થાયી અને પ પત્રોનો બનેલો હોય છે. તેતાં પત્રો અથવા પત્રોના દાંતા ધણુંકરી ઉપરાઉપર આવેલા અને કાયમી હોય છે. પુન અભ્ય૦ કોષની પાંખડીઓ પ હોય છે. તે તળિ- યેથી ધણુંકરી જેડાધને નળી જેવી બનેલી અને મથાબે * તેના છેડાની કેર એક ખીન્નંતે લગોલગ અથવા ઉપરા - ઉપર્‌ આવેલી હોય છે. તેની નળી અથવા મુખ પાસે બહુધા વાળ જેવા ઝીણા તંતુઓનું, કે કડપર્લા અથવા છેડાઓનું કુંડાળું હાય છે. તે પાંખડીઓતો મુકુટ ( ૯૦10111૯ ૯૦૪૦18 ) કહેવાય છે. યુંકેસરો પ હોય છે, તેના તંતુઓ છૂટા અથવા એક ખીના સાથે અતે તેતા છેડાઓથી ખબતેલ મુકુટ (5147116 €૦૦18)- ની સાથે જ્ેડાધને તે સ્રીકેસરની ચોફેર એક નળી કે 1 ત્થભની પેડે આવેલા હોય છે. પરાગકોષ ૨ પોલવાળા, ટી વનસ્પતિવર્ણન, ૪૪૯ જેડાયલા અથવા છૂટા હોય છે. તે સ્રીકેસરાગ્રમુખને લાગેલા હોય છે. પરાગના સમુદાય રવાદાર અથવા મીણુ જેવા મૃદુ હેય છે. તે પરાગકોષની દરેક પોલમાં એક અથવા ખે હોય છે. આ સમુદાય ખારીક તંતુઓ કે ખે થાપાથી જ્ેડાયલા હોય છે. સ્ત્રીકેસર ૧ ઉષ્વસ્થાયી હોય છે, પણુ તેના ગર્ભાશયનાં બન્ને ખાનાં (૦820018) એક ખીન્નંથી તદન નૂદાં હોય છે. એ બન્તે ખાનાંપરની નલિકા પણુ જૂદીજ હાય છે. પણુ તે બન્ને નલિકાઓ સ્રીક્રેસરાગ્ર એટલે નલિકાગ્રમુખની અંદર જ્તેડાધ્નને એક થયેલી હોય છે. સ્ત્રીકેસરગર્ભાશય અને નલિકા પુંક- સરે।થી ખનેલા સ્થંભ કે મુકુટતી વચમાં ઢંકાયલાં હોય છે. નલિકા અથવા સ્તીકેસરાત્રમુખ ઘણુંકરી પંચકે[ણુ, 'ડુ્કે, ચપડું અને પરાગકોષની વચે ઢંકાયલું હોય છે અથવા તે તેઓથી ઉપર્‌ નીકળી લાંબા અગર ડૈંકા સાદા કે વિભાગિત સ્થૅભ જેવું દેખાતું હોય છે. આદિ- ખીજ ધણાં અથવા થોડાં હોય છે. તેની ગર્ભાશયના | ૧ દરેક ખાનાંમાં ખે હાર્‌ યયેલી હોય છે. ફલ ડુંકી કે લાંબી ખે (બેવડી) શીંગ જેવાં હોય છે. ખીજ ચપટાં, ચપટી કેોરવાળાં અને મથાળે લાંખાં સફ્રેદ વાળની સુંદર પીછીવાળાં હેય છે. આ વર્ગની વનસ્પતિનાં ફૂલોના અવયવોની રચના ધણી બારીક અતે વિચિત્ર છે. આ વર્ગ કણેર્‌ના વચને ઘણ્‌ો(જ મળતો છે, એટલુંજ નહીં પણુ આ વર્ગતી વનસ્પતિનાં ફૂલો તપાસ્યાં ન હોય ત્યાં સુધી એ ખે વર્ગની વનસ્પતિ એક બીજાથી ઓળખવી ઘણી મુસ્કેલ થઇ પડે છે. કેમકે એ બન્તે વર્ગમાં દૂધ નીકળે છે, ખન્તેમાં પાન સામસામાં હોય છે, બન્નેનાં ફૂલ બેવડી શીંગો જેવાં હોય છે, અને બન્નેમાં બીજને છેડે મૃદુ વાળની પીછી હોય છે. પણુ આ વર્ગનાં ફૂલોમાં જે યુંકસરોનતો અજાયબ જેવો મુકુટ, તેના પરાગકેષની અને સ્ત્રીક્રેસરાત્રમુખની રચના નેેવામાં આવે છે એવી ખીજ કોઇ પણુ વર્ગમાં જવામાં આવતી નથી. તેથી આ વર્ગનાં ફૂલોનો સારી રીતે એકવાર અભ્યાસ કર્યા પછી આ વર્ગની વનસ્પતિ ખીન્ન કેપ્ટન પણુ વગૅની વનસ્પતિથી તરત ઓળખવી સેહેલ થઇ પડે છે. આ વર્ગનાં ફૂલોની અટપટી રચના વિષે પ્રખ્યાત વનસ્પતિવેત્તા સર, જે. ડી. હુકર્‌ તથા રેવરન્ડ. એ. કે. નેને સાહેબ નીચે પ્રમાણે લખે છેઃ-- “1110 401)8ાડ ૦? 110 [0181185 02 ધૌ]ડ 0૦1'તૈલા 18 110036 વૉભપદ, હ્રાલે 11 વેળલવે 8[€0111015 10€0€1* 8%11320101'7, 10101 11૯ 8081111688 16 €૦10[2102113 ૦ 01૯ ૦૦1૦061 7૦૯૦૩૩૯૩ ઉં 8111101'5. 1 111070 30011 00817 110115 070% 11€ 100ૉદ્વવ 0108, 81 ઉં 110 1૮€[00 101611 0050 1૦ 1100 2€6140 110111 વ્વતૈ૦[ લવ 10 11૯ “ઉ -71411૧1'૫10” 1 1810, 1017€0૯1', 0૯001 ૦01છલવ 10 2081001 1106 11100 3૫૧[001€%2, 10 8૫10[00€55 1/1706€10510પ10, ધ4્વપઉં 10 [70[005€ 8૦૪૯1'1 11017 છુલા રાવ.” (310૨, ઈ. 1). 11001001). “11 €011€38 181 10 1110 136, 0૫૬ ૬1૦ 8141011181 €1૦170, 171108 ૦૫ા૪વ'તૉઝ 13 106 (1૦0 1૯0851 111૯ ઇર 5101101035 ઘઉં 1ડ11 1ણ 21097 0૦1101 1૧1015, 15 તૃપાં(૦ [0૯૫118૪ 10 ધૌ|ડ ૦વલા'.” (110૪7. &. 5. 51182). આ વર્ડીની વનસ્પતિમાં આકડો સૌથી પેહેલે નંબરે ઔષધેોપયેગી છે આ વર્ગની કઇ ઝેરી, માદક, ત્રાહી, ઉપલેપક, શોધક, વાન્તિકારક, ક્ષોભક, સ્વેદલ તથા શોથ જવર્‌ અને કકૂક્ર આદિ ગુણે! રહેલા છે વગ'-(એસ્કલેપિયેડડી). નંખર્‌ ૩૪૬? જ*-શાસ્રીયનામ 1101411 ઉલડાળપડ 110ઉ1€પડ, દૃણાન્ત-. 19. [. 5. કે. ૪. 188. 11. 0. 12 22.૨ શિ પ. છ ૨-દેશીનામ-કાગડીઓ કુઢેર (પો૦);ધુરીવેલ, ઉપલ- સળી, ઉસખેો,, ઉસબામગરખી, (ગુ૦); ગનંતમૂન, ૩૫૨ સાજ, છછાનજાવજી. (સ૦); મમરયુ, હિંરીસાઈસ ( ફિંન ); તારવા, ઝતવછસારિવા ( સંન ). 3-વણૂન-કાગડીઆ કઢેરના વેલાં પ થી ૧૫ ફ્રીટ લાંબા થાય છે. એમાં ધણુંકરી લાંખાં, સાંકડાં અને તેજસ્વી પાન આવે છે. ફૂલ સૃદ્દમ, લીલાસલેતા પીળા કરે સહેજ જાંખુડીછાયાલેતા રંગનાં ભાદરવા આસુમાં આવે છે. અને કારતક માગશરમાં શીંગ ( ફૂલ) તૈયાર થઈ જાય છે. કેઈ કેઈ જગાએ એના વેલામાં ઉન્હાળે પણુ ફૂલો જવામાં આવે છે, સૂળ-સ્લેટપેનથી તે ટચલી આંગળી જેવાં જાડાં, ખહારથી ઘેરા ભૂરા કે કાળાસલેતા રંગનાં, ને અંદરથી દ્રીકા ધોળા રંગનાં હોય છે. એની ઉપર ઉભી કરચલી પડેલી હોય છે. એ ઘણુંકરી પીપરીમૂળના ગંઠોડા જેવાં ગાંહાગડબાવાળાં હોય છે. એની વાસ કપુરકાચ- રીતે મળતી તોપણુ તેના જેટલી મધુર હોતી નથી, ને જરા તીખી હોય છે. સ્વાદ સહેજ ચીરપર્‌ે।, તેલીયો।, ૪૬૫૦ વનસ્પતિવર્ણન. “મ મીઠો ને ગળચટો લાગે છે. તાન્નં મૂળને તોડતાં તેમાંથી દૂધ નીકળે છે. ડાંડી અને શાખાઓ -સુતળીથી તે સ્લેટપેન જેવી નડી, ખડખચડી, ભૂરા, કાળા, કે વખતે જખુડા રંગની અને ભૂરા કે ધોળા વાળની રૂંવાટી અને ટપકાંવાળી હોય છે. તેને તોડતાં તે તરત ટુટતી નથી ને ટુટે છે યારે તેમાં સફેદ ચળકતા ઝીણા રેસાઓ દેખાય છે. ને તેમાંથી દૂધ નીકળે છે. ડાંડીપર ટુટક ટુટક ઉભી હાંસે અતે કરચલી હોય છે. ડાંડી તાર કે સુતળીનાં ગુંચ્છ- ળાંની પેઠે આડી અવળી ધાસ કે ઝાડવાંમાં વીંટળા- યૂલી હોય છે. પાન-સામસામાં આવે છે. તેની ડીટડી ખહુ ડુંકી હાય છે. એનાં પાનતો આકાર ખે ચાર તરાહનો થાય છે. તે કોઈવાર લંબગોળ અને ખુઠ્ઠાં ટેરવાંવાળાં અથવા ટેરવે સૂદ્મ અણીવાળાં હોય છે. ને કોઇવાર તે ઝીણાં ને લાંબાં, લાંબી અણીવાળાં હોય છે, અતે કોરવાર તેનાં ટેરવાં અંદરબેસતી ખાંચવાળાં હોય છે. જ્યારે એનાં પાન ધણાં લાંબાં હોય છે યારે તે ધણુંકરી ઝીણાં અને લાંબી અણીવાળાં હોય છે, અને તેની ઉપરતી સપાટી- પર્‌ વચ્ચોવચ સફેદ પટી હોય છે. પાન ર થી ૩ ઇંચ લાંબાં અને ૧ થી ૧3 ઇંચ પેોહોળાં, અથવા તે ૪ થી ૬ ઇંચ લાંબાં અને $ ઇંચથી ર ઇંચ પોહેોળાં હોય છે. પાનની બન્ને સપાટી ચળકતી, ઉપરની ઘેરા લીલા રંગની અતે નીચેની ધોળાસલેતી ફ્રોકી હોય છે. પાનની કોર્‌ ઘણુંકરીતે જાખુડા રંગની ને વખતે તેની બાકીની સપાટી પણુ ન્નંખુડી છાયાલેતી હોય છે. પાનની વાસ ઉગ્ર અને સ્વાદ જરા ખટાસલેતે। તૂરો! હોય છે. ફૂલ-પત્રકાણુમાંથી ફૂલની ગુચ્છીઓ નીકળેલી હોય છે, તેની સળી કે ડીટડીઓપર ભૂરા વાળની રૂંવાટી, અને પોહાળાં, અણીઆળાં વાળની રૂંવાટીવાળાં પુષ્પ- પત્રો ઉપરાઉપર્‌ આવેલાં હોય છે, ફૂલ બપેર વખતે ખહુધા ઉઘડે છે, અને તે તોડયા પછી તરત પાછાં ખંધ થઇ જય છે. પુષ્પખાહ્યકેોષ-સૂટ્દમ પ પત્રેોતો બનેલો હોય છે. તૈનાં પત્રો જંખુડા રંગનાં તે રંંવાટીવાળાં હોય છે. પુષ્પાભ્યન્તરકેષ-તી પાંખડીએ પ તે ચક્રાકાર આવેલી હોય છે, તે જડી, પુ બાન કેષતાં પત્રોથી લાંબી, સેહેજ અંદર જંખુડી છાયાવાળી અતે બહાર લીલાસલેતા પીળા રંગની હોય છે. પુંકેસરો-પ હોય છે. જ્રીકેસર-૧ હોય છે. શીંગ-(ફલ) શીંગો ૨ સામસામી આવેલી હોય છે, (પણુ તે એકજ ફૂલનું પરિણામ છે) તે પ્રથમ લીલા રંગની હોય છે. પણુ પાછળથી ફ્રીકા કે ઘેરા જાંબુડા રંગની થઈ જય છે. તેનાં રેરવાં સાંકડાંયતાં ખુઠ્ઠી અણીવાળાં હોય છે. ટેરવાંતી અણી હાથીની શુંઢતી પેઠે જરા અંદર વળતી હોય છે. શીંગની ઉપરની બાજુ જરા ચપટી ને તેપર ઉભી નીક હોય છે. શીંગની સપાટી ઉપર ધોળા વાળની આછી રૂંવાટી હોય છે. શીંગ ૩ થી પ ઇંચ લાંબી તે ૧થી ૧૬ કે વખતે ર લાધ્નત પાહાળી હોય છે. કાચી શીંગ તોડતાં તેમાંથી દૂધ નીકળે છે જે થોડીવારમાં ધટ થઈ નાય છે, શીંગની અંદર વચ્ચોવચ રાતા રંગની સળી હોય છે, ને તેની બાજુએ સફ્રેદ રૂપે- રીવાળની પીંછીવાળાં ચપટાં ધણાં ખીજ આવેલાં હેય છે. શીંગની વાસ ઉમ્ર અને સ્વાદ તૂરો! હોય છે. આઓજ-પ્રથમ ધોળાં હોય છે, પણુ પાછળથી ઘેરાં, ભૂરાં કે કાળાં થઇ જય છે. તે એક બાજુ જર્‌ા ઢાળવાળાં ને ખીજી બાજુ વચ્ચાવચ એક ઉભી નસ અને ખાડ- વાળાં હોય છે. તે લગભગ ૨ થી ૨૩ લાઇ્ટત લાંખાં હોય છે, બીજ ચપટાં અને ટેરવાં તરફ સાંકડાંથતાં ખુઠ્દી અણીવાળાં હોય છે. એ અણીપર સફેદ કોમળ રૂપાં જેવા ચળકતા સફ્ફેદ અત્યંત ઝીણા વાળની આસરે ૧ ૬ંચ લાંબી પીછી હોય છે. જ્યારે શીંગ ચીરાઇને ખીજ ખહાર નીકળે છે ત્યારે બીજની ચોતરફ એ પીંછી- ના વાળ ફેલાઇ એક દડીની માફક ગોળાકાર થઈ, વચમાં ખીજતે લઈ, તે હવામાં ઉડવા માંડે છે. અને જે જગાએ તે સર્વ શક્તિવાન પ્રભુની તે બીજને ઉગાડવાની ₹ચ્છા હોય છે ત્યાં તે ઉતરે અથવા પડૅ છે. એતું ખીજ જ્યારે ઠુવામાં ઉડે છે ત્યારે તે વિમાનમાં જ બેડું હોય ક્ર નહિં? એવા ભાસ થાય છે. ૪-ઉષપયોાગીઅંગ-મૂળ. પ-ગુણટોષ-ચિરગુણુકારી પૌષ્ટિક, વિષઠર, શોધક, મૂત્રલ અતે સ્વેદલ. દૃ-ઉપચે।ગ-કાગડીઆ કુંટેરનાં મૂળને! કવાથ મરી, કરીઆતાં અને મોથની સાથે સંધિવા, વિસ્ફ્રોટક, ગળત કોઢ, ખરજવાં, હમેશાની બદઅજમી, અરૂચી અને સ્વેત- પ્રદર ઉપર આપવામાં આવે છે. સાર્સાપરીલા જે જે - દર્દોમાં આપવામાં આવે છે તે તે દરદોમાં તેની અવેજ કાગડીઆ ડુઢેર્‌નાં મૂળ વપરાય છે. માટે એને દેશી સાર- સાપરીલા (1 80050081110) કહે છે. અને વિલ્લાયતતથી આવતી ખરી સારસાપરીલા એ સપષ્ય અમે- રીકામાં થતાં (511105 ૦ભં1413)નાં મૂળીયાં છે. તેને જમેકા સાર્સાપરીલા કહે છે. શરદી, કફ, ઝાડા વગેરે ઉપર કાગડીઆ કુઢેરનાં મૂળનો ઉકાળા દૂધ અને સાકર્‌ સાથે છોકરાંઓને પણુ પવાય છે. પીશાબમાં રેતી પડતી હોય, પેશાખ ટપકીતે થોડા થોડો આવતો હાય, વનસ્પતિવર્ણન. ૪૫૧ તો તે ઉપર પણુ એનાં મૂળના કાઢો જીરાની સાથે અપાય છે. વિસ્ફ્રોટક અતે ચાંદીનાં દરદોમાં કાગડીઆ કુંઢેરનાં મૂળનો કાઢો આયષોડાઈડ ઓફ પોટાશીયમ ની સાથે અપાય છે. તેથી તરત ફાયદો જણાય છે. ગળતક્રોઢ ઉપર કાગડીઆ કુઢેરનાં મૂળ, ગળો, ધાવડાનાં પાન, આંખાનાં પાન, અડુશીનાં પાન, અરજીનનાં પાન, વાંસનાં પાન, પરપટ, પેરનાં પાન, પેરતી છાલ, ફરી- આતું, કડાછાલ અતે લીંબડાનાં પાન એ સર્વે દવાઓ એડત્ર કરી એના કાઢાની બાફ દરદીને આખે અંગે લેવરાવવામાં આવે છે, તેમજ એ કાઢો પવાય પણુ છે, “ઉપ્લસળીને દાંતપર ધસવામાં આવે તે। તેથી દાંત દુખતા મટે છે. તે વાટીને માથે ચોપડવામાં આવે તો , માથાનું શુળ મટે છે. ઉપલસળીનું મૂળ મીઠું, ચીકાસવાળું, લોહી સુધારનાર તથા પૈષ્ટિક ગણાય છે. પીશાખને। ધાટા ધોળા રંગ થઈ ગયે! હોય તો તેતો ચા કરી પીવરાવાય છે. તાવમાં ભૂખ લાગતી ન હોય ત્યારે તેજ ચા પાવામાં આવે તો બહુ ફાયદો બતાવે છે. ઉપલસળી એકલી કદી વપરાતી નથી. પણ્‌ તે બીન્ન ફડવા અને તે તે દરદને લાયક પદાર્યો સાથે મેળવી વપરાય છે. ઉપલસળી, વાળે, મોથ, કુરુ અતે સુંડ એ સર્વે પદાર્થો સમભાગે લઇ તેનું ચૂર્ણ કરી તેમાંથી ૮ કે ૧૦ વાલ દિવસમાં ખે વખત પાણી સાથે આપવામાં આવે તો કહેલ દરદોતો નાશ ડરે છે.” (વૈ. શા. મ. ગે.) “ખતાવટ-સારિવાદિકવાથ-અનંતમૂળ, સ્યામલતાનું મૂળ (કાળીસારીવાનું મૂળ અથવા બીજી સારીવાનું મૂળ), દૃદ્રવરણાનું મૂળ, અને પટોલ એ સધળાં ર તોલે લઇ તેતે ખત્રીશ તોલા પાણીમાં ઉકાળી ૮ તોલાં પાણી રહે ત્યારે ઉતારી લેવું અને તે પીપર તથા ગુગળ સાથે રૂપિઆ ૪ ભાર સવારે તથા ૪ ભાર સાંજરે પીવું. તેનો ગુણુ-શોધક, મૂત્રલ અને સ્વેદલ છે, આ દવા ઉપદંશથી બગડેલું લોહી સુધારે છે. સંધિવા, વિસ્ફ્રોટક, વાળનું ખરી પડવું અતે જર્ણુત્વફદોષમાં તે ધણી ઉપયોગી છે. એને કવાથ લેવાથી તૃષા, વમી અને ઉબકા બંધ થાય છે. પેશાબ સાક્‌ ઉતરે છે, પસીને આવે છે. અને જવરની અંદર સારે ફાયદ્દે થાય છે. અનંતમૂળને કેળનાં પાનમાં ખાંધી તેતે ખુબ શેકવું પછી તેને જીરાં ને સાકર્‌ સાથે લઈ જવું. તેથી ઉનવા પેશાબમાં થતી ખળતરા શાન્ત થાય છે. અતે મૂત્રમાર્ગના વરમની અંદર્‌ ફાયદો થાય છે. કેટલીક લખતે ઉપલું સાકરવાળું ચૂર્ણ ઘી સાથે લેવાય છે. તેની મૂતલઅસર ધણી સરસ છે. પાંચરૂપિયાભાર અનંતમૂળ (બન્ને સારીવા સાથે) ને પચાસ ર્‌પિઆભાર પાણીમાં નાંખી તેનું હીમ કરી તે હીમ પીવાથી પીશાબ પુષ્કળ થાય છે, ને પસીનો પુષ્ફળ | આવે છે, જે જવરાદિકની અંદર્‌ ફાયદો કરે છે. તે પાચક છે ને ભૂખ લગાડે છે, માત્રા-અનંતમૂળ-ના થી ના તોલે, સારિવાદિક્વાથ ૪ તોલા.” (ડા. વી. ઝી.) “સારીવા ધાતુને વધારે છે, ખરજ, કોઢ, તાવ, શરી- રતી દુર્ગંધ, મંદાસિ, દમ, અરૂચી, આમ, ત્રિદોષ, વિષ, રકતરેગ, પ્રદર, કફ, અતિસાર, તરસ, બળતર, માથાંની વેદના, રતવા એ સર્વ રોગને ટાળે છે.” (વે. રૂગતાથજી.) છ-સ્થાનક-એના વેલા કાદી કે પશ્થર્વાળી રેતાલ જમીનમાં તેમજ ચુનાપથરવાળી જગાઓમાં અને વિશેષ કરી ડુંગરની રાતી માટીવાળી કટ્ૃણુ જમીનમાં ઉગતા જવામાં આવે છેએ ક્રેકણુ, કાડિયાવાડ, દક્ષણુ અને ઉત્તર હિંન્માં થાય છે ૮-વિ૦ વિવેચન એની શીંગ કાગડાની ચાંચ જેવી લાંબી થાય છે , અને પાન પણુ ધણુંકરીને સુયાડુહેર્‌ જેવાં લાંબાં થાય છે છે, તે પરથી એતે કાગડીએ કુહેર્‌ કહે છે. કાગડીઆ કુઢેરનાં તાન્નં મૂળમાં મધુરી સુગંધ અને મીઠાસલેતે। સ્વાદ હોય છે. પણુ જેમ જેમ તે જુનાં થતાં જય છે તેમ તેમ તેમાંથી સુગંધ અને સ્વાદ ઓછાં થઈ જય છે. એટલું જ નહિ પણુ આખરે નાખ્ુદ થઈ યુ છે, માટે એનાં જુનાં થયલાં મૂળ ઓષધ તરીકે વાપરવાને લાયક રહેતાં નથી. આર્યઆષધમાં સારિવા બે લખેલ છે. એક શ્વેત સારિવા અને બીજી કૃષ્ણુસારિવા. સ્વેતસારિવા એ ઉપ- લસળી (111તૈટડાળપડ 11ાલપક) લાગે છે અને કુષ્ણુસારિવા તે ( (1૪00010018 -3િપલ1 80211 » હોય એમ જણાય છે, કેમકે મરાડીમાં અનતમૂલને લાહાનકાવળી અને કૃષ્ણુ સાર્વાતે મૉંઠીકાવળી અતે કાળીકાવળો ફહે છે. તેમ, અનતમૂળના વેલ માડીકાવળીના વેલાઅ કરતાં નાહાના થાય છે અને તેના જેટલા કાળા થતા નથી માટે શ્વેત અને કૃષ્ણ એમ ખે ભેદ પડેલા જણાય છે. પણુ ઉદયચંદ દત્તતે અધારે ડાન ડિમક અતે વૉટે (101110087[0પ5 1પધંડ૦૭5)ને શ્યામલતા કહી છે. અનંત-મૂળ ને કેટલાકે કષુરીમછુરી પણ કહે છે અને તેની જગાએ ઔષધી તરીકે વાપરે છે-પણુ કાઠિયાવાડમાં ધણે ભાગે ગારખગાજાનાં મૂળ ડષુરીમધુરી તે નામે વપરાય છે-જુવોા નંન ૪૭૨. વર્ગ-( એસ્ક્લેપિચેડડી,) નંખર ૩૪૭. ૧-શાસ્્રીયનામ-0253731€111%& €5૦૫1૯૦૫011૫૫1. દષ્ટાન્ત-તિ. 117. ૪. 17; ડે, ૩. 184; ળ્શ્ર્ 510% 0759 ૪૫૨ વનસ્પતિવણુન. ૨-દશોનામ-નારોટ (પ૦); ઝલદુધી (ગુન); ઢુધતાની, છુટ્ાની (મ૦); ઢુઘઝતા ( દિંન ); તિસ્તા, યુર્વિજા (સં૦). ૩-વર્ણન આ નારેટ અથવા જલદુધીની વેલ ધણી પાતળી હોય છે. તે લાંબી વધી પાસેનાં ઝાડવાં કે ધાસ વગેરેપર આડી અવળી ધણી શાખાઓ મેલી ફ્રેલાયલી ને વીંટળાયલી હોય છે. એની ડાંડી સુતળી જેવી પાતળી અને નરમ હોય છે. એને જખમી કરતાં એમાંથી દૂધ નીકળે છે. પાન લાંબાં ને સાંકડાં જડ છે. કૂલ ધોળાં ગુલાબી અતે નંખુડી બાનકવાળાં હોય છે. શીંગ (ફૂલ) લાંબી ને જરા જાડી હોય છે. એનાં પાન 'શિંયળિ ખરી ન્નય છે. અને ચોમાસાંનતી શરૂવાતમાં વરસાદ પડતાં જ તે પાછાં આવે છે. ને તેતી સાથે ધણુંકરી ફૂલ પણુ આવે છે. એના વેલા ફૂલ સોતા ધણા સતોહુર લાગે છે. મછા-પાંતળાં અને લાંબાં હાય છે. જ્યારે એ વેલ પાણી કાંઠડે હોય છે ત્યારે એનાં મૂળ વધારે પાતળાં અને તેમાંથી લાંબા ધે!ળા કે ભૂરા બારીક રેસાઓ નીક- ળેલા હોય છે. ડૉડી અને શાખાઓ -ડાંડી લીલા રંગની કે ભાગ્યે જ ન્નખ્રુડી હોય છે, તેને તોડતાં તે ધણી ચીવટ લાગે છે. ને તેમાં સફેદ બારીક રેસા હે।્‌ય છે. કોમળ શાખાએઓ- પર આછી રૂંવાટી હોય છે. પાન-સામસામાં આવે છે. તેની ડીટડી ધણી પાતળી %થી ડૂ ઇંચ લાંબી હોય છે. પાન ૩ થી ૬ ઇંચ લાંખાં અને ડુ. થી * કે વખતે તેથી જરા પેોહેોળાં હોય છે. એને રર્વે સૂક્ષ્મ અણી હોય છે. તેની બન્તે સપાટી ધણુંકરી એક સર્‌ખા લીલા રંગની હોય છે, પણુ નીચેની સપાટીએ વખતે ધોળા વાળની આછી રૂંવાટી હોય છે. પાનની કેર જરા પાછળ વળેલી હોય છે, તેની વચલી નસ પાછળતી ખાજુ સ્પષ્ટ દેખાતી હોય છે, એને આઇગ્લાસમાં જતાં તેની ઉપરતી બાજુ ખીજ નસે! અર્ધપારદર્શક દેખાય છે. પાનની વાસ ઉગ્ર ને સ્વાદ ચીકાસલેતો સેહેજ ચીરપરે અને કડવો! લાગે છે. ફૈલ-પુષ્પ ધારણુ કરનારી સળીઓ પત્રકોણુ પાસેથી નીકળેલી હોય છે. તે ૪ થી ૬ ઇંચ લાંબી હોય છે. તે ધણી પાતળી ને નરમ હોય છે. તે લીલા રંગની ને તેપર્‌ વખતૅ ધાળાવાળની રૃછાળ હોય છે. ફૂલની ડીટ્ડીઓ $ | ્ડ થી ૧ ઇંચ લાંખી, વાળની રંછાળવાળી, પુષ્પ ધારણુ કરનારી સળીપર અનિયમિત રીતે આવેલી હોય છે. ફૂલનો વ્યાસ ડં ઇંચથી ૧ ઇંચ જેટલે હોય છે. ફૂલ ધોળાં, સહેજ ડ્રીકી ચુલાખી છાયાલેતાં ને અંદરતી બાજુ નખુડી ટીશીઓની બાનકવાળાં હોય છે. પુષ્પખાહ્યકેોષ-પ પત્રોનો બતેલે હોય છે. તે લીલા રંગનો, ધોળી રૂંછાળવાળા ને પાંખડીઓ કરતાં ધણો! ડક હોય છે ી પુષ્પાભ્યન્તરકોષ-ની પાંખડીઓ પ હોય છે. તે તળિયેથી ન્તેડાયલી ને મથાળે તેના દાંતા છૂટા ખુલ્લા દેખાતા હોય છે. પાંખડીની કેરપર સફેદ વાળની ઝાલર હોય છે. પુ૦ અભ્ય૦ કોષને તળિયે ૧ મુકુટ હોય છે. પુકેસરે-પ હોય છે. તેને તળિયે પણુ પ કડપલાંવાળા મુકુટ લાગેલો હોય છે. તંતુઓ ડુંકા, અતે જેડાયલા હોય છે. પરાગકેષતાં ટેરવાં પાતળાં, અંદર્‌ વળેલાં, અને તેની દરેક પોલમાં અક્રેક પરાગસમુદાય હોય છે. જ્રીકેસર્‌-સ્રીકેસરાત્રમુખ પીળાસલેતા લીલા રંગતું ને ચપડું હોય છે. તેનું મથાળું જરા અંદર બેસતું હોય છે, શીંગ-(ક્લ)-શીંગો સામસામી, ૨ થી ૩ ઇંચ લાંબી, ટેરવે સાંકડીથતી અથવા ખુદ્ઠી વાંકવળેલી અને લીસી હોય છે. ખીજ-૨ ઇચ લાંખાં, પોહોળાં ને ચપટાં હોય છે તે તેપર મૃદુ વાળની પીછી હોય છે. ૪-ઉપયોાગીઅંગ-સર્વાગ. પ-ગુણરેોાષ-મ્રાહી, ઉપલેપક તથા કક અતે શેથધ્ય. ૬-ઉપચે।ગ-એના સુકા વેલાતો કવાથ મોઢું પાકયું હોય તો કોગળા કરાવવાને અપાય છે. તેમજ એના કવા- થથી નહિ રૃઝાતાં ચાંદાં વગેરે ધોવાય છે. ગંધક ને મેર- થુથુતી સાથે એનું દૂધ કેળવી ખસઉપર ચોપડવામાં આવેછે. એનાં મૂળ અતે પાનને! ઉકાળા તાવવાળાને અપાય છે, એનાં તાજ મૂળ કમળા ઉપર આઓરીસામાં અકસીર દવા ગણાય છે, એનાં ફલ અને પાન દુકાળની વખતે ગરીબ લોકો ખાય છે. એના વેલા અને મૂળ ઢોરતે ચારા તરીકે અપાય છે. ૭-સ્થાનક-નદી અતે વાકળાઓની ભીનાશવાળી ક્રોતરમાં, તેમજ પાણી કાંટે, અને ડુંગરમાં ચરીઆણુ ધાસની સાથે એના વેલા ઉગે છે. એ હિંદુસ્થાનના ધણા।- ખર્‌ા ભાગોમાં થાય છે. ૮-વિ૦ વિવેચન-એના વેલામાંથી દૂધ નીકળે છે, અતે એ ધણુંકરી જલકાંડે ઉગે છે, માટે એને જલ- દુધી કહે છે. એનાં ગુલાબી ફૂલ ધણે છેટેથી દેખાય છે અને જયારે એના વેલા ધાસ ક્રે ઝાડવાંપર્‌ વીંઢળાયલા હોય છે ત્યારે ફૂલ શિવાય એતે બાકીનો ભાગ તરત દેખાતો નથી, અને કેવળ ફૂલજ દેખાય છે. આ ઉપ- ર્થી અઠિં (પોરબંદર) ના લોકો એતે નારેોઢટ કહે છે. અહિંના ખેડુ વગેરે લોકો એક ઝાડ ક્રે મોલપર કંઇ રોગ લાગવાથી તેતો કંઇ નૂદો દેખાવ દેખાતો હોય તે તેને નારેોટ ડહે છે. વનસ્પતિવર્ણુન. ૪૫૩ વગ-( એસ્ક્લેષિચેડ્ી નંબર ૩૪૮? ૧-શાસ્રીયનામ-041011'0[913 ]010૦૦1'0, દૃષ્ટાન્ત-11. 11. [. 18; પ. [. 184; 141. 11. [* 419; રૂ. નિ. પા. ૩૧૧ ૨-દેશીનામ-આકડોા, રાતોઆકડાો નાહાનતોઆકડેા (પો--ગુ૦); છામરાર, છાઝસર્‌, જાઝ ગાજર (મ૦) સાસ બાજા, માય, મરા, છાળતરર (ટેંન); રતાજ, સર્જ (સન), ૩-વણૂન-આકડાનાં ઝાડવાં પ થી ૧૫ ફ્રીટ ઉંચાં થાય છે. તેમાં લાંબી ઉંચી ચઢતી પાંસરી કેટલીએક શાખાઓ નીકળેલી હોય છે. પાન નાડા, લાંબાં અને પોાહોાળાં હોય છે. પાનને પડખેથી ફૂલના છત્રાકાર તોરા નીકળેલા હોય છે. તેમાં ફૂલ ફ્રોકી કે ઘેરી નનંબુડી છાયા- લેતાં હોય છે. ફલ કેરી જેવાં દેખાય છે, તે એક બાજુ વાંકવળેલાં ને પોચાં હોય છે. આકડાનાં આખાં ઝાડ- વાંમાંથી અણુગમતી વાસ નીફળતી હેય છે અતે એનો કરોઇપણુ ભાગ તોડવાથી એમાંથી પુષ્કળ દૂધ નીકળે છે. આડડાનાં ઝાડવાંપર ધણીવાર લીલા કે પીળા રંગનો મોલો (જીવાત) નેેવામાં આવે છે. જે એનાં પાન અને ક્રેમળ શાખાઓપર લીલે। કે પીળા થર જમેલો હોય એવો દેખાય છે. સૂળ-આકડાનાં મૂળ જમીનમાં મજખૂત ઉંડાં ખેડેલાં હોય છે, તે આંગળીથી હાથની બાજુ જેવાં નનડાં થાય છે. એમાંથી કેટલાક નાડા ને તેમાંથી ઝીણુ। કાંટાઓ નીક- ળેલા હોય છે. મૂળનું લાકડું પોચું અતે ધોળું ડ્રાય છે. તેતો આડો કાપ કરી જતાં તે સછિદ્ર દેખાય છે. મૂળની છાલ પોચી, બટકણી, જડી ને ફ્રીકા ધોળા રંગની હોય છે. તેની ઉપર ભૂરાસલેતા રંગની પાતળી ફ્રોતરી હોય છે, જે નખથી ખરપતાં નીકળી નજય છે. છાલની વાસ ઉગ્ર અને સ્વાદ કડવાસલેતો ગળચટા ને પાછળથી ધણો ઉત્ર લાગે છે, ડાંડી અને શાખાઓ-એનું થડ અને નડી શાખાઓ ભૂરા ધોળા રંગની ને તેપરની છાલ ખડબચડી ઉભા ચીરાવાળી હોય છે. કોમળ શાખાઓ ગોળ, લીસી, ચળ- કતી ફરોકા લીલા રંગની, અને અતિ કોમળ શાખાઓ જરા દખાયલી ને તેનાપર ધોળી રૂંવાટી અને રજ હોય છે. જેથી તેતો રંગ ધોળા દેખાય છે. એ ધોળી રજ જરા આંગળીથી ધસતાં શ્ાખાપરથી સહેલાઇથી નીકળી નાય છે. શાખાઓને કાપતાં તેની વચેના ગાભામાંથી ધણું દ્ધ વહે છે. અતે શાખાએ સુકાય છે લારે વચમાં ભુગળાંની પેઠે પોકળ થઇ જય છે. પાન-સામસામાં આવેલાં હોય છે. તે સામાન્ય રીતે વડનાં પાન જેવાં દેખાય છે. ડીટડી વડનાં પાન જેવી પાસેના પાનની કોરતા બન્ને છેડા શાખાને અડકતા' હોય છે. એટલું જ નહિ પણુ માણુસના કાનની ખૃટની માફક જરા વાંક લઈ ઉપર ચઢી આવેલા હોય છે. ને યાં પાનની વચલી નસની પાસે સૂદ્દમ ભૂરાસલેતા ધોળા કાંટા જેવા વાળ કે રસકુપ્પિયા આવેલી હોય છે. કે।મ- ળપાનની બન્ને સપાટીપર્‌ ધોળાવાળની રૂંછાળ હોય છે. પણુ જેમ જેમ પાંન ધરડાં થતાં જય છે તેમ તેમ તેનાપરથી એ રૂંવાટી આછી થતી નય છે. તેથી ધરડાં પાન જાડાં, લીસાં, ચળકતાં, લીલા કે ષ્રીકા લીલા રંગનાં હોય છે. તેનાં ટેરવાં અણીદાર અને તેમાંની નસો વડનાં પાનની માફક બન્તે બાજુએ સ્પષ્ટ દેખાતી હોય છે. તે ૩ થી ૧૦ ઇંચ લાંબાં અતે ૩ થી ૭ ઇંચ પાહાળાં હોય છે. પાનની વાસ અને સ્વાદ ધણાં ઉગ્ર અને અણુગમતાં હોય છે. પણુ પાછળથી એતે સ્વાદ જરા કડવાસલેતો ગળચટો અને તેલીયે। લાગે છે. કૂલ-પુષ્પ ધારણુ કરનારી સળી પત્રકોણુ ચાતરીને નીકળેલી હોય છે. તે ફ્રીકા ધોળા કરે પીળાસલેતા રંગની લીસી, ચળકતી, ધેળી છારીવાળી, પેનસીલ જેવી નડી, ૩ થી ૬ ઇંચ લાંબી અને બહુધા શાખાપ્રતિશાખાઓ- વાળી હોય છે. તેનાપર ફૂલે છત્રાકાર આવેલાં હોય છે. - ફૂલની ડીટડીના થડમાં ઝીણાં, ધોળાસલેતા રંગનાં પુષ્પ- પત્રો! હોય છે. ફૂલની ડીટડી સુતળી જેવી પાતળી, નરમ, ગોળ, આચરે રં થી ૧ ઇંચ લાંબી, વખતે જખુડી છાયાલેતી ધોળી રૂંછાળવાળી હોય છે, ફૂલમાં કરેણુનાં ફૂલને મળતી જરા મધુરીવાસ હોય છે. ફૂલનો વ્યાસ ૧૬ ઇચ જેટલે! હોય છે. પુષ્પબાહ્યકેષ-નાં પત્રો પ હોય છે. તે પાંખડી- ઓથી આંતરે આવેલાં તે તેનાપર ચોટડુક ખેઠેલાં હોય છે, તૈ મથાળે અણીથતાં અતે વચમાં પોહેળાં હોય છે. તે બહારથી ફ્રીકા ધોળા 'ે લીલાસલેતા રંગનાં ધોળી છારીવાળાં ને અંદરથી લીસાં, ચળકતાં, પીળાસલેતા લીલા રંગનાં, તળિયે લીલા ચાંડલા અને ૬ થી ૮ ક્રે સૂહ્મ દોરાજેવી અણીવાળી ર્સકુપ્પિ (9141તેંડ) વાળાં હોય છે. તે ર લાઇન લાંખાં ને ૧ર લાધ્ત પોહોળાં હોય છે. પુષ્પાભ્યન્તરકેોષ-ની પાંખડીઓ પ હોય છે. તે તળિયે ન્નેડાયલી ને મથાળે તેના પાંચે છેડા છૂટા દેખાતા” હોય છે. પાંખડી ર થી ૩ ઇંચ લાંબી અને ૩ થી ૩ર લાધ્ત પોહોળી હોય છે. પાંખડીના છેડા અંદરની બાજુ અધવચ ઉપરથી જંખુડા રંગના ઉભા ચાંડલાવાળા ને તેથી નીચે તે લીલાસલેતા ધોળા રંગના હોય છે. એ દરેક છેડામાં જરા ઝાંખી ઉભી ૩ નસો। હાય છે. પાંખડી જરા જાડી, લીસી ને ચળકતી હોય છે. ફૂલ ઉધડી' ગયા પછી વખત જતાં તેના છેડાનાં ટેરવાં પાછળ નમા. ૪૫૪ જાય છે, પાંખડીઓના છેડા ટેરવે સાંકડા, અણીથતા, ખહુ સુંદર દેખાતા હોય છે. તેનાં ટેરવાંની અણીપર સૂટ્દમ ફાટ હોય છે. પુંકેસરો-પ હોય છે. તેના તંતુઓ ન્ેડાધ્રતે સ્ત્રીકે- સરની ચો[ફેર એક નળી કે સ્તંભની પેઠે રહેલા હોય છે. તેની બહારની બાજુ પાંચ ઘેરા નનખુડા રંગનાં કે ધોળાં આંકડા વળેલાં પાંખાં જેવા તેના છેડાએ ( ૦૦1૦18) આવેલા હોય છે. તે પરાગક્રોાષતે વળગેલા હોય છે. પરાગક્રાષનાં ટેરવાં અંદર વળેલાં ને પાતળાં હોય છે. પરા- ગક્રેષ ખે પોલવાળા હોય છે. ને દરેક પોલમાં અક્ેક પરાગસમુદાય હોય છે. - પરાગના ખે સમુદાય પીળાસલેતા રંગના અત્યંત પાતળા પારદર્શક જેવા હોય છે. તે મથાળે અત્યંત બારીક તંતુઓથી ખે થાપાથી જ્તેડાયલા હોય છે. આ થાપા કાળાસલેતા રંગના હોય છે. અને તે સ્ત્રીકેસ- રાત્રસુખતા દરેક ખૂણાાપર કાળા - બિદુ જેવા દેખાતા હાય છે. પરાગસસુદાયતે રોશની તરફ રાખી આઇગ્લા- સમાં ન્તેતાં તેમાંતી ખરી બતાવટ જાળી જેવી નજરે પડે છે. તે ત્તેવા લાયક છે. જ્રીકેસર-૧ હોય છે. તેના ગર્ભાશયનાં બન્ને ખાનાં પીળાસલેતા લીલા રંગનાં એક ખીજંથી વચમાં તદન જૂદાં હોય છે. તેપર્‌ આવેલી નલિકા પણુ ખે જૂદી જૂદી હોય છે. પણુ તે સ્રીકરેસરાગ્રમુખનતી અંદર જ્નેડાયલી હોય છે, ને ત્યાં તે ષ્રીકા નનષ્ઠુડા રંગતી હોય છે. સ્રીકે- સરાગ્રમુખ મથાળે ઉંધાવાળેલા ટોપ જેવા ઢાળવાળુ, પાંચ ખૂણીયું, લીસું, ચળકતું, ૧ લાઇન વ્યાસનું ને ફ્રીકા લીલા રંગનું હોય છે. તેના પાંચે ખૂણાપર જે પાંચ કાળાસલેતાં અણી જેવાં બિદુઓ દેખાય છે તે ખે પરાગ- સમુદાયતા થાપા હોય છે. અતે તેના દર્‌ ખે ખૂણાની વચેના જરા અંદર દખાતા ગાળા ઉપર તેને મથાળે જે અત્યંત પાતળાં પડના ખે છેડા આવેલા હોય છે તે પરાગ- જા્‌ષનાં ટેરવાંપરથી લંબાઈ આવેલા જણાય છે. ફૂલ-( ડોડી અથવા કેરી )-એની ડોડી બખે સામસામી ભેળી હોય છે. (કોઇવાર એક ડોડી સમાધી જઈ અને એકજ પૂર્ણ સ્થીતિયે આવેલી જવામાં આવે છે ) એતો આકાર લાંખી વાંકી કેરી જેવો હોય છે. તે ૧ થી ૧૩. ઈંચ લાંબાં અને સ્લેટપેન જેવા ન્નડા અંદર વાંકવળતા ડાંડલાપર આવેલી હાય છે. કેરી લીલા રંગતી, લીસી, પોચી, અંદર વાંકવળતી, બન્ને છેડે જરા સાંકડીથતી, ૩ થી પ ઇચ લાંબી તે ૧ થી ર ઇંચ પોહાળી હોય છે. એતે બહારતી બાજુ એક ઉભી સળંગ નીક હોય છે,ને તે નીકમાં એક નસ આવેલી હોય છે. તે તેના ડાંડલા પાસેથી નીકળી છેક છેડા સુધી ગએલી હોય છે. ડાંડલા અને એ કેરીપર્‌ ષ્રીકા કે ઘેરા ભૂરા રંગની ભુરકી આવેલી હે।્‌ય છે. કેરીને ઉભી ચીરતાં તેની બહારની છાલ અંદ- વનસ્પતિવર્ણન. દરની બાજુ ઝીણારેસાઓની જાળીવાળી દેખાય છે. અને એ છાલ કાઢી નાખ્યા પછી અંદર ખીજીં પડ આવે છે. જે બહારતી બાજુથી બારીક રેસાની ન્નળીથી ભરાયલું ને અંદરતી બાજુ તે લીસું હોય છે. તેની અંદર એક ખીનનતી પાસે પાસે એક સુંદર્‌ જેતેવાલાયક રચનાથી ગોઠવાયલાં ધણાં ખીજ આવેલાં હોય છે. એ દરેક ખીજને સાંકડે છેડે સફેદ વાળની મૃદુ પીછી આવેલી હાય છે. તે એ કેરીનાં ટેરવાં તરફ વિશેષે કરી એક ખીજીપર્‌ ગોાઠવાયલી હોય છે. ખીજ-પ્રથમ લીલાસલેતા રંગનાં હોય છે, તે પાકીને સુકાય છે ત્યારે ભૂરા રંગનાં થઈ જાય છે. ખીજ એક છેડે ગોળાધ્લેતું, વચમાં પોહોંળું, ને ,બીજે ( છેડે ) જરા સાંકડુંથતું ખુકું હોય છે. બીજની કેરરપર કીનાર આવેલી હોય છે. બીજની સપાટીપર બહુધા સૂદ્દમ રૂંવાટી હોય છે. ખીજ ર્‌ થી ૨ર લાધ્ત લાંખું ને ૧ થી ૧૨ લાઇત પોાહોેળું હોય છે. બીજને સાંકડે છેડેથી એક બાજુ વચ્ચોવચ લાંબી નસ નીફળેલી હોય છે, તે તેના ખીજ છેડાને પોહૉંચ્યા પહેલાંજ બીજની અધવચથી જરા આગળ સમાઈ ગએલી હોય છે. ખીજને સાંકડે છેડે ચળકતા વાળની જે પીછી હોય છે તે ૧ થી ૧ ૪ંચ લાંખી હોય છે. ૪-ઉપયોગીઅંગ-સર્વાગ. પ-ગુણુદોષ-કફ અતે શેથદ્ય, ચિરચુણુકારી પદક, સ્વેદલ, મૂત્રલ, ત્રાહી, વાન્તિકાર્ક અતે વિદાહી તે એનું દૂધ ઝેરી ગણાય છે. ૬-ઉપચોગ-મૂળ-આકડાની ઝડનું ધણા લેકે। દાતણુ કરે છે. તેથી દાંત મજખૂત થાય છે. આકડાતા મૂળની છાલની ભૂકી વિસ્ફ્રોટક અતે રક્તપિત્તપર વપરાય છે. એ ભૂકીનતેો। ખોરાક ( માત્રા) ૧, ૨, ૩, પ થી ૩૦ ધંઉ- ભાર અપાય છે. સંધિવાપર પથી ૧૦ ધંઉભાર એ દેવામાં આવે છે. આકડાનાં મૂળની છાલ ઓસડ તરીકે વાપરવી હોય ત્યારે તે જેમ ખતે તેમ મ્હાટાં ઝાડવાંનાં નડાં મૂળની લેવી તે સુકાવીને તે છાલ ઉપરતી માટી કે ધુળવાળી છાલ છરીવતી છોલી કાઢવી, અતે તદન સફ્રેદ ચાખો છાલ રહે ત્યારે તેને કુટી કપડછાણુ કરી એક મજખૂત ખૂચવાળી શાશામાં ભરી રાખવી ને કામપડે ત્યારે તેમાંથી વાપરવી, ચોખી છાલની ભૂકીતે રંગ ચો[ખાતા લોટને મળતે। થાય છે. એ ભૂકી વધારે વજનમાં આપવાથી ઉલટી લાવે છે. એ ભૂકી દમ અને ઉધરસ ઉપર ધણા ગુણુ ડરે છે. પરસેવો! લાવવા માટે પણુ એ ભૂકી અપાય છે. આકડાનાં મૂળની છાલનો પાણીમાં વાટીને રસવિકાર અને સંધિવાના સોજ્પર લેપ કરવામાં આવે છે,:અ[ક- ડાનાં મૂળાની છાલ પ થી ૧૦ કે ૧૫ ધઉંભાર અતે અરીણ્‌ ૧ ધઉંભાર એ બન્તેને બાવળીઆ ગુંદરમાં ગોળી લનસ્પતિવર્ણન. ૪૫૫ કરી આપવાથી સંમ્રહણી તરત સટે છે. આકડાની છોલની ભૂકી ૧ થી ૩ ધઉંભાર ગળતકે।ઢ, વિસ્ફ્રેટક, ઝાડા, સંગ્રહણી અતે ખીન્નં રસવિકારનાં દરદોમાં આપ- વામાં આવે છે. એનાં મૂળની છાલની ભૂકી તમાકુની માફક ખીડીમાં નાંખીને ચાંદીનાં દરદોથી લોહી બગડયું હોય તો તેને તે ખીડી પીવા અપાય છે, આડડાનાં મૂળની છાલની ભૂકી સપડસ ઉપર પણુ આપવામાં આવે છે, આકડાનાં મૂળની છાલની ભૂકી ઉપલીયું, અર્ધાંગ, આંચકી, ધતુર, દમ, ભ્રમ અતે સ્ત્રી-સનેપાત ( હીસ્ટિરિયા ) પર અપાય છે, આકડાનાં મૂળની છાલ અંગ્રેજ દવા ૪પીકાક્યુઆનાની જ્ગોએ વાપરવાને સારી છે એમ કહેવાય છે. આકડાનાં મૂળની છાલનો ઉકાળા ટાટીઆ તાવપર ઉપયેગી છે. “આકડાનાં મૂળની શોધક તરીકે તેની માત્રા ધણી નાહાની છે, ૧ થી ૨ વાક્ષ માત્રા ધણા દિવસ સુધી નરી રાખવાથી લોહી સુધરે છે. એક વખતે એની મ્હરટી માત્રા લેવામાં આવે તો તેથી ઉલટી થાય છે. આકડાનાં મૂળને ચૂરણ તરીકે અગર ખીજી દવાએ સાથે કવાથમાં નાંખી પીવાથી લે!હી સુધરે છે. કફના વ્યાધી ઉપર આકડો ધણા પ્રશ્ઞસ્ત છે. અર્કાદિચૂણ-આકડાનાં મૂળીઆં એક ભાર, લીંબ- ડાની અંતરછાલ આઠ ભાર, ને ગળા આઠ ભાર એ પ્રમાણે ત્રણે ચીજ્તે લઈ તેતે સુકવી ચૂર્ણ કરવું. અર્કાદિકવાથ-ગજપીપર, મરી, સુંઠ, અતે સિધા- લૂણુ એ ચારે ચીજ્તે સમભાગે લઇ તેના સમત્ર વજ- નથી વીશમોા ભાગ આકડાની છાલ નાંખવી અને તેનો રીતસર કવાથ કરી આપવે.. છવાલ આડડાનું ચૂર્ણ ઉના પાણીમાં આપ્યું હોય તો તેથી ઉલટી થાય છે. આકડાનાં મૂળનાં ચૂર્ણુતે્‌ આકડાના રસની જ ભાવના દઈ તેતે સુકવવું અને તેમાંથી બતીઉં કરી તેતે ધુમાડા દમ ઉપર લેવે।. પ્લીહોદર, યકૃતોદર, જળોદર ને કેટલાક ઉદર્વ્યાધિમાં આકડો આપવાથી સાર્‌! ફાયદો થાય છે, અતે તેટલા માટે તેને ઉષ્ણુ અને વાતહર પદાર્થ સાથે મેળવવામાં આવે છે. અર્કાદિ કવાથ ખસુસ કરીને ઉદરતા રગ ઉપર વધારે માફક આવે છે. તેથી બરેલ અગર યકૃત વધ્યાં હોય તે પોચાં પડે છે. માત્રા-આકડાની છાકનું ચૂર્ણ ૧ વાલ, વમન તરીકે ૨ આનીથી પાવલા ભાર, અર્ફોદિચૂર્ણુ પાવલા ભાર, અર્કાદિ કવાથ ચાર તોલાં.” (ડા. વી. ઝી.) “ઝઆકડાનાં મૂળીઆં લોહી સુધારનાર, પિત્તની શુદ્ધિ કરનાર તથા ૬હ્દિ કરતાર, ગરમીને કાપનાર અને સ્વે- દલ છે. મૂળીઆંનો ભૂકો પ્લીઠા, યકૃત, ચામડીનાં દરદો, પેટના કૃમિ, ઝાડા વિગેરે દરદો ઉપર અપાય છે. આકડાનાં મૂળીઆંની છાલ ઉખેડી તડકે સુકાવી તેતે ભૂકો, કરવામાં આવે છે. દમના દમના દરદીને ઉ ઉલટી કરાવવી હોય તો આકડાનાં ચૂર્ણ્થી કરાવવી. આડડાનું ચૂર્ણ અતે જેઠીમધ સમ ભ્રાગે લઈ ગોળમાં ગોળી વાળવી. તે અડધા અડધા વાલની એક એક ગોળી દિવસમાં ત્રણુ ચાર વખત આપવાથી ઠાલી ઉધરસમાં ખહુ ફાયદો કરે છે. ઉધરસ ' અને ઝાડાનાં દરદ્ોપર આડડાનાં ચૂર્ણની સાથે માત્રાના પ્રમાણુમાં અફણુતો ઉમેરો કર્યો હોય તો તે વધારે ફાયદેમંદ નીવડે છે. આડડાનું ચૂર્ણુ અને જેઠીમધનો ભૂકો સમ ભાગે લઈ એક એક વાલતું પડીકું દિવસમાં ત્રણુ વખત આપવામાં આવે તો તેથી ઉધરસતું દરદ મટે છે,” (વૈ, શા. મ. ગે). “આકડાર્નાં મૂળની છાલ ઇષિકાકયુઆના જેવો ગુણુ કરે છે. ર થી ૮ ગ્રેન સુધી દેવાથી ઉલટી ઝાડા થાય છે. પરસેવો આવે છે. ચાંદીના રેગને મટાડે છે. આકડો સ્વાદે કડવાને ગરમ છે. કૃમિ, ખરજ, ગુંખડાં, કફે, વિષ, ખર્લ, ગુલ્મ, હરસ, ઉદ દરરોગ, મુંઝારો, ઉધ- રસ, દમ એ સર્વે રોગને મટાડે છે.” ( વૈ. રૂગનાથજી ). આકડાના મૂળની છાલનું ચુર્ણું સાકરની ભૂકી સાથે મેળવી પ થી ૧૦ ધઉં ભાર આપવાથી ખાંસી મરડે, ઝાડા, વિસ્ફ્રેટડ અને ટાઢીઓ તાવ મટે છે. ડાંડી અને શાખાઓ-આકડાતું લાકડું હલકું, પોચું અને પોકળ હોય છે. તેથી તે ખીન્ન કશા કામમાં આવી શકતું નથી, પણુ એનાં લાકડાં હોમનાં સમિધમાં વપરાય છે. એનાં લાકડાંતા કોલસા ખનાવી તેમાંથી બંદુકનો દારૂ કરવામાં આવે છે. એનાં લાકડાંતે ખાળી તેની રાખ સધની સાથે ઉધરસ અતે દમવાળાને અપાય છે. ખાર્ચ જમીન સુધારવા માટે એનાં લાકડાનું ખાતર બતાવવામાં આવે છે. એની ક્ષાખાઓની છાલમાંથી રેશમ જેવા સુંવાળા ધણાજ ખારીક ટકાઉ રેસા નીકળે છે, તે દોરી, દોરડાં, કાપડ અને કાગળ ખનાવવાના કામમાં આવી શકે તેવા હોય છે. પણુ તે પુષ્કળ જથામાં નહિ મળી શકવાથી તેનો ઉદ્યોગ આગળ વધતો જેવામાં આવતો નથી. એનાં લાકડાંની રાખમાંથી ખાર કાઢવામાં આવે છે, તે અધાડાના ખારની માફક ઉધરસ ઉપર વપરાય છે. દરિયાકાંઠાની ઉડતી રેતીનો બચાવ કુર્વા માટે આડડાનાં ઝાડવાં ધણાં ઉપયોગી થઈ પડે છે. અને તે આપો આપ રૈતાલ જમીનમાં ઉગે છે. આકફડાનું છીર-આડડાનું દૂધ ભેચુ કરી સુકાવાથી તે ગઢાપર્‌ચા જેવું થાય છે.” આકડાનાં દૂધને ચમાર લોકો ચામડાંપરથી વાળ કાઢી નાંખવા અને ચાંમડાંને રંગ આપવા માટે વાપરે છે. આડડાનાં દૂધમાં મીંડું પલાળી તેતે વાટી તે દાંતે ધસવાથી દાંત દુખતા હોય તો તે મટી નય છે. આકડાના દૂધમાં મીડું પલાળી એક માટીના વાસણુમાં ભરી તે જમીનમાં દાટી તેપર અડયાં છાણાનો ૪પટ લનસ્પતવર્ણન. તાપ કરવામાં આવે છે. તે સારી પેઠે બળી ગયા પછી |, એ મીઠોતું દાંતને મંજન આપે છે. તેથી દાંતની બત્રીશી દુખતી હોય તો તે મટે છે. અને દાંતમાં કીડ હોય તો નીકળી જાય છે. આકડાનું દૂધ પેટમાં ગયાથી ઝાડા અને ઉલટી થાય છે. આકડાનાં દૂધને સુકાવી તેની ર થી ૩ ધંઉ ભારતી ગોળી દમ અતે ઉધરસવાળાને અપાય છે. સંધિવાના દુખાવાપર આકડાનાં દ્ધતો લેપ કરવામાં આવે છે. માથાંના ખોડા અગર ઉંદરીપર ધણા ગરીબ- લોકો આકડાનાં દૂધતેો લેપ કરે છે. “અર્ડતૈલ-મીડું તેલ એક રતલ, આકડાનું છીર (દૂધ) ચાર રતલ અતે હળદર તથા મનસીલ એ બન્ને અડધે અડધો રતલ એ સધળાંતે ઉકાળી તેનું રીતસર તેલ સિદ્ધ કરવું. જે જે દવાઓને આકડાનાં છીરની ભાવના દેવામાં આવેલી હાય છે તે તે દવાઓ કક ઉપર સારે! ફાયદો કરે છે. આકડાનું છીર ધણું ક્ષાભક છે. ને જે જે જગાએ તે લગાડીયે તે જગાએ તડતડી આવે છે. જ્યારે સાંધા- આમાંથી ચસકા નીકળતા હોય છે તથા તે સાંધા સુજ ગયેલા હોય છે ત્યારે તે જગોએ આકડાનું છીર્‌ કેટલાક લોકો ચોપડે છે. કેટલાક લોકો આફડાનું અને થોરતું છીર ભેગું કરી તેતો લેપ કરે છે. ન્યારે કેઇપણુ બનાવટની અંદર આકડાના ગુણુ લેવા હોય અતે આકડો નાખવાને વિચાર ન હોય તો એ બનાવટતે આકડાના છીરની ભાવના દેવામાં આવે છે. બંગ, નાગ વિગેરે ધાતુતું શોધન આકડાનાં છીરમાં થાય છે. તેમજ અભ્ર- ખતે આકડાનાં છીરમાં ઘુંટી ક્રેટલાક પુટ દેવાય છે. છીરની ક્ષોભક અસર ત્વકદોષમાં કામની છે. હરસના મસા કાઢવાતે તે ઉપયોગી છે. દારૂહળદરના ચૂર્ણને આક- ડાના ને થોરના ર્સ ( છીર ) માં ઘુંટી ભગંદર અને નાળને લગાડવાથી તે જલદી રૂઝાય છે. અર્ડતેલ લગાડવાથી ખસ 'ખરજવાં વિગેરે દુર થાય છે. તેનો ગુણુ દંભક છે, તે તેલ લગાડવાથી લરસના મસા સુકાઈ જાય 9, તથા કેટલીક વખત ખરી પડે છે.” (ડા* વીન ઝી૦ ). “ આકડાનું છીર કડવું, ગરમ, સ્નિગ્ધ, ખારાસવાળું તથા હુલકૅ છે. રેચ આપવામાં તે ઘણું ઉત્તમ છે. અને %્ાઢ, ગોટો તથા પેટનાં દરદને મટાડનાર છે. આકડાનાં છીરતને રૂનાં યુંબડાં ઉપર લઈ દુખતા દાંતપર લગાડવામાં આવે તો સાર્‌ ફ્રાયદો થાય છે. અભ્રખતે આડડાનાં છીરનતી ભાવના દેવાથી તે ગુલાખી રંગ જલદી પકડે છે, વાળ ખસેડવાને તેતો ઉપયોગ કરે છે. આકડાના રસથી (છીર) ગર્ભપાત થાય છે.” (વૈન શાન મ૦ ગેો૦ ). ગંધક, મોર્થુથુ અતે આકડાનું છીર્‌ ભેગાં વાટી ખસ અને દાદર ઉપર ચોપડવામાં આવે છે. આડડાનું છીર પારો અતે ખીજી ધાતુ મારવાના ફામમાં વપરાય છે. આકડાના છીરની ર્‌ થીટ ૩ ધઉં ભારતી ઝે ગોળી, ઉપ ઉપ- લીયું, અર્ધોગ, આંચકી, ધનુર, - દમ, ભ્રમ અને સ્્રીસન્ને- પાત જેવાં દરદોમાં અપાય છે- “આકડાના દુધથી જુલાબ લાગે છે તેથી કે।ઢ, ગુલ્મ, હડકાયાનું વિષ મટે છે.” (વૈન રૂ૦). પાન-આકડાનાં પાનને શેકી તેના રસનું ટીપું કાનના દુખાવાપર કાનમાં નાખવામાં આવે છે. આકડાનાં પાનનું બંધાણુ મરકીની ગાંઠે, પેટના દુખાવા, સંધિવા, ર્સવિકાર અને વાળાના સે।જાપર બાંધવામાં આવે છે, આકડાનાં પાનને એરંડીયું તેલ લગાડીને વાળાના સોાન્નપર અહિનાં લોકો ખાંધે છે. માથાંના દુખાવાપર આકડાનાં પાન માથે ખાંધવામાં આવે છે. આકડાનાં પાન મીઠાં તેલમાં કડક- ડાવી તે તેલ ગાળી લઈ અધૉગ અતે વાના સોાન્નપર ચોપડવામાં આવે છે. માથું ચસકા મારતું હોય અથવા ડકામાં ફરવાથી માથે લુ લાગી હોય તો! અથવા માથું ધણું ગરમ રહેતું હોય તો માથાંપર આકડાનાં પાન રાખી તેપર્‌ ટોપી, ફેંટો કે પાઘડી લોકો પહેરી રાખે છે. તેથી મગજ ટાહું રહે છે. આકડાનાં પાન સુકાવી તેની ખારીક ભૂજ કરી જખમ રૂઝાવવાના મલમમાં તે નાખવામાં આવે છે. એ મલમથી જખમ તરત રૂઝાઇ જાય છે, આકડાનાં પાન સીંધાલુણુ સાથે એક માટીના વાસણુમાં ભરી તે વાસણુને કપડ માટી કરી પાનની ભસ્મ ખનાવી તે ભસ્મ જળોદર, અને તલ્વી તથા કલે- ન્નંની ગાંઠપર્‌ આપવામાં આવે છે. આકડાંનાં સુકાં પાનની ધણી ખારીક ભૂકી નહિ રૂઝાતાં ચાંદાંએ ઉપર ભભરાવવામાં આવે છે. પંગનાં આંગળાંઓમાં ફાટ કે ચાંદાં પડયાં હોય તો ઇટ તપાવી તેપર આકડાનાં દશ બાર્‌ પાન રાખી તે પાનપર્‌ કેટલાક લેકે પગ શેક છે. આકડાનાં પાનનું ખાતર લુણા કે કલર (૪ ) વાળી ખારચ જમીનને આપવાથા તે જમીન સુધરે છે. જે જમીનમાં ચોખાનો મોલ સારે લેવો હોય તે જમી- નને આકડાનાં પાનનું ખાતર કેટલાક લેકે આપે છે. “અંકુર ર્‌્સ:-આકડાનાં કુણાં કુણાં પાંદડાં લઈ તેમને લીંબુના રસમાં વાટી તેમાં થોડું તેલ અને થેડું સીંધાલુણુ લઇ ગોળે। કરવો. પછી તેને જાંખ્ુનાં પાનની અંદર બાંધી માથે કપડ માટી લગાડી પુટપાકની કૃતિ પ્રમાણે રીતસર પકવવે।. પાકે ત્યારે તે ગાળે! બહાર કાઢી લઇ તેતો રસ નીચોવી લેવે।. આડડાનાં પાંદડાં શેકી કપાળે રાખવાથી સખ્ત ભરેલો અણુઉતાર તાવ ઓછે પડે છે, ને પસીનો આવે છે, ને માથું દુખતું મટી જય છે. વાળાની અંદર્‌ આક- ડાનાં પાંદડાં ધણો સાધારણુ ઉપાય છે. આકડાનાં પાંદડાંને તેલ લગાડી જરા વરાળીઆં કરી વાળાના મોઢાંપર એરં- ડીઆ તેલનું પોતું સુકી તે ઉપર તે પાન મુકી પાટા વનસ્પતિવર્ણન, ૪૫૭ ખાંધી દેવાથી વાળા વધારે સારી રીતે સંચવાય છે. અર્કાકુરરસનું ટીષું કાનમાં નાખવાથી કાનના ચસકા, કર્ણુનાદ વિગેરે દુર થાય છે. કાનના ચસકાની અંદર આ ધણો -સારે ઉપાય છે.” (ડા. વી. ઝી.). ' “આકડાનાં પાંદડાંપર જરા ઘી ચોપડી તેપર થોડે હીંગનો ભૂકો પાથરી તેને નવશેકાં કરી. પછી તેને દાખી રસ કાઢી તે રસનાં ટીપાં કાનમાં નાખવામાં આવે તે કાનના ચસકા વગેરે દરદો મટે છે, આકડાનાં પાંદડાંને સુકાવી ભૂકો કરી તેની ખીડી વાળી કક્નાં દર્દમાં પીવાય છે. (વૈ. શા. મે. ગે.) .._કૂલ-આકડાનાં ફૂલમાં તેની પાંખડીપર આવેલાં યુંકે- સરનો મુગુટ (૦૦૪૦૫૬ ) સ્રીકેસરા્રમુખ મળીને જ્વાયડાં કહેવાય છે, ને ઔષધમાં જ્યાં રી ઉપયોગ લખેલો હોય ત્યાં આ ર્‌્વાયડાં વપરાય છે “ આડડાનાં. ફૂલનાં ર્વાયડાં મીઠાની સૈ પચાવી અજણું, ચુકા અતે પિત્તવિકાર ઉપર આપવામાં આવે છે.: આકડાનાં ફૂલ . ઉપલીયું, અર્ધાગ, આંચકી વિગેરે દરદ્દો ઉપર પણુ વપરાય છે. એનાં ફૂલ સુકાવી તેની ૩ :થી:પ ધઉં ભારની ગોળી આંચકીવાળાતે જરૂરીયાત પ્રમાણે ૪ થી ૬ કલાકે એક એક ગોળી અપાય છે. આડડાનાં ફૂલ પાંચ ધઉં ભાર તેમાં મરી. અતે મીઠું ભેળવી કોલેરા, અ્જાર્ણ્‌ અને દિલના ધબકારાપર અપાય છે. “એનાં ફૂલ મીઠાંતી સાથે ખારીને “ખાવાથી ક્રિ, શુળ, પેટના શેગતે મટાડે છે. ઉંદરનું વિષ તથા કફ, ગુલ્મ એ સવેંને ટાળે છે.” (પ3) “આકડાનાં સુકાં ફૂલ ૧ થી ર ધઉંભાર સાકરની સાથે ગળત કેહ, વિસ્ફોટક અને પ્રમેઠમાં અપાય છે, તેપર દૂધને! ખોરાક લેવાય છે. “અર્કેઅહિફેનાદિ ગ્રુટિકા-આકડાનાં રવાઈડાં ને સિધાલુણુ ચાર વાલ, અણુ એક વાલ અને અજમો અરધો તોલો, એ ચાર ચીજ્તે બરાબર મેળવી તેની ચણા જેવડી ગોળી કરવી, કેટલાક વૈધો વખતે અજમો નાખતા પણુ નથી. કાસકર્તરી ગુટ્કિ-૧૨૫ રવાઇડાંતે સુકવી તેમાં અકેક તોલે જાયફળ, લવીંગ, જાવંત્રી અતે અકલફરેા સાથે મેળવી બખે આંની ભારની ગોળી કરવી. . અર્ર્અહિર્ેતાદિ ગુઢ્કા-ખાલી ઉધરસ, દમ, રકત- પિત્ત, ઉરહ્ષત અને ક્ષયની અંદર આપવાથી ઉધરસમાં સારે ફાયદો થાય છે. અ!કડાની અસર, શ્વાસનલિકા ઉપર ધણી સરસ છે. ને વખતે વખત તે ઠાલા કકનું શમન કરે છે. સિંધાલૂણુ કફની ચીકાસને તોડે છે, ને તેથી તેતે બહાર નીકળી આવવાને યોગ્ય કરે છે, અને જે શ્વાસોશ્વાસની ક્રિયા ઇશ્વરી નિયમ પ્રમાણે શરીરમાં પ૮ ચાલ્યા કરૈ છે તેથી કક બહાર નીકળી આવે છે. આવી રીતે કફ બહાર નીકળતાં વધારે ઉધરસ થવાની જરૂર છે તે વધારે ઉધરસ આવવાથી દરદીની છાતી ન દુખે ને તેને વસસુ ન લાગે તેટલા માટે અષ્રીણુ જેવી પીડાં શામક દવાની તેની સાથે યોજના કરવામાં આવી છે. વિશેષમાં જ્યારે દમ ચડે છે ત્યારે ઉલટી કરવાથી દમની શાન્તિ થાય છે. ને તેવાજ વમન ગુણુ આકડામાં રહે- વાથી તે તીદ્દણુ દમના સોજાને બેસાડે છે. આવી રીતે દમતો જુસ્સો બેસી ગયા પછી ૬મ ફૂરીતે ન ઉપડે એવી સાવચેતીને માટે કાસકર્તરી ગુટિકાનું દરદી સેવન કરે છે. માત્રા-અર્કેઅહિડ્રેનાદિ ગુટિકા ૧ વાલ, અને કાસકર્તેરી ગુટીકા ૧ ગોળી.” (ડા. વી. ઝી. ). “રાતા આફડાનું ફૂલ મધુર તથા કડવું છે અને કૃમિ, કફ, અરી, ઝેર, રકતપિત્ત, સંત્રહણી તથા સોજ્નતે મટા- ડનાર્‌ છે. આકડાનાં ફૂલ ૨ વાલ અને તીખાં ૨ વાલ સાથે મેળવી. ગોળમાં ચાર ગોળી કરવી, તેમાંથી એક એક ગોળી દિવસમાં ખે વખત આપવાથી ઉધર્સના દરદ ઉપર ખહુ ફાયદ્લો થાય છે. ઉધરસના દરદમાં જ્યાં આકડાનાં ફૂલનો ઉપયોગ કરવો હોય ત્યાં તેનાં, ર્વાઇ- ડાંનો ઉપયોગ કરવો. આકડાનાં રવાઈડાં, અજમો એને અરીણુની વજન પ્રમાણે ગોળી બનાવી લેવામાં આવે તો ઉધરસ, દમ, સસણી વિગેરે દર્દો દુર્‌ કા છે.” (વૈ. શા, મ ર * ગો.). આકડાનાં ફૂલમાંનાં ર્વાઇડાંની માળા' હતુમાન, મદા દેવ તથા દુર્ગાતે ચડાવવામાં આવે છે. ડે '' ફૂલ અથવા આફડાની કેરી-આકડાનાં ફ્લમાંથી ધણું. સુંવાળું ચકચકીત રૂ નીકળે છે, જે તકીઆ, ગાદલાં અને ધરેણાં રાખવાના ડાબલા અગર પેટીઓમાં ભરવામાં આવે છે. આડડાનું રૂ ભરેલાં ગાલ્લાંપર મ વા મટી જાય છે. 2 ' આકડાના વિશેષ ઉપયોગ વિશે વૉટ સાહેબે પોતાની ડીકશનરીમાં બહુ લંબાણુ હેવાલ આપેલો છે. તે વાંચવા લાયક છે. તેમ નીચેનાં પુસ્તકમાં 10150100૫3 114168 0? 13011047 90]. 11. (1 3પ૫૪૪ુલ૦0- 1[.11016-001બાલાં 4. 1. 1૪દઇવ, 1. 4. 3., #, 1.. 3.) .કરતલઃ ડાકટર કે. ઓર, જીતિકર્‌ આકડાનું કુદરતિરંગે આપેલું ચિત્ર ધણું મતોહર છે. ને તેનાં અંગોનું મૂળથી તે પ્રત્યકુર સુધીનું વર્ણુન' તેમાં પણુ તેતાં ફૂલમાંનાં પુંન અને સ્્રીકેસરોની બારીક બનાવટ અને તે કેવીરીતે ફલિત થય છે તેપર કરેલું વિવેચનતો' ધણું જ રસિક છે. એ વારંવાર વાંચવા 'જેવું છે. અને જે કે આકડાના વગની વનસ્પતિનાં ફૂલોમાં તેમાં પુંમ અને' સ્રીકેસરાની રચના ચીકાસવાળી, ધણી બારીક અને ગુહ્ય ૪૫૮ વનસ્પતિવર્ણન. હોવાને લીધે તે સહેલાઇથી સમજી શકાતી નથી, તોપણુ ગમાવાં રસિક વર્ણુન વારંવાર વાંચવાથી અતે તેનાં ફૂલની રચના વારંવાર જેવા અને આવાં વર્ણન સાથે મેળવ- વાથી તે જણી શકાય છે. અને તે જાણ્યા પછી બહુ મનન આવે છે. અતે ઇશ્વરની શું કારીગીરી ! શું ખુખી ! એક કાર્યમાં એક જન્તુ પાસેથી પણુ કેટલાં ખધાં કાર્ય કરાવી લેવાની તેની ચતુરાઇ અને ડાપણુ! એ અપર્‌- પાર જ્નેવામાં આવે છે. અતે તે ઇશ્વરનો મહીમા હમે- શતે માટે આપણા હદયમાં રમી રહે છે _ આકડડાની ઝેરી અને ગર્ભપાતક અસર તથા દૃપિ- કરાક્યુઆઆનાની જગેોએ તેનાં ગુણુનાં અનિશ્રિતપણાં વિષે તેઆ સાહેબે ધણો લંબાણુ હેવાલ દાખલા દલીલોથી આપેલે। છે તે વાંચવા લાયક છે ૭-સ્થાનક-રસ્તાઓતી બાજુએ, વાડીઓ અને ખેતર્‌।ની વાડેમાં, દરિયા કાંઠે રેતીના ઢસાએ। ઉપર, જુનાં ખેડિયેરો અતે કીલાઓની દીવાલમાં અને મંદીરે તથા જુના કુવાના કાંઠા પાસે આકડાનાં ઝાડવાં ધણી- વાર ઉગેલાં જનેવામાં આવે છે એ સિધ, પંજાબ, કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, દક્ષિણ અને મધ્ય હિંદુસ્થાનમાં થાય છે. ૮-વિ૦્વિવેચન-સંસ્કૃતમાં આકડાને અરજ કહે છે. આડડાનાં ફૂલની પાંખડી સૂર્યતાં કિરણોની માકક પસ- રાયલી હોય છે, માટે એને મર્જ કહેતા હશે. મર્જ નામ સૂર્યનું છે. અકબર બાદશાહુતો જન્મ આકડાનાં ઝાડવાં નીચે થયેલો હતો તેથી તેનું નામ અકુબર્‌ પાડયું હતું એમ કહેવાય છે. આકડાનાં ક્લતે કેટલાક લોકે ફોડી, કેટલાક કેરી, કેટકલાએક ગાવડી, કેટલાએક ચરકલી અને જેટલાએક પોપટ કહે છે. કચ્છમાં એતે આકડાની ભેંસ કહે છે. ગાવડી અતે ભેંસ એ નામો! એનું ફલ તોડતાં દુધ નીકળે છે માટે ર્ખાયલાં હશે. અને ડોડી, કેરી ચરકલી અતે પોપટ એ નામા એના તેવા મળતા આકાર ઉપરથી પડેલાં લાગે છે. આ આકડાની તદન ધે!ળાં ફૂલની એક નાત થાય છે તેને ધોળોઆકડે। કહે છે. ગુણ સરખા છે ખકરાં આકડો ખાય છે પણુ ઉંટ ખાતા નથી તેપરથી કહેવત છે કે:-“ ઝટ સેછે ગાજો સે વજરી સેછે જોજરો કચ્છી ભાષામાં એક ડહેવત છે કે:-“ અકજીકાડી, ને રાવરીઆણુ. ” આડડાનાં દૂધની ઝેરી અસર સારી પેઠે લેકેના જાણ્યામાં છે ને તેપરથી એક કાડીઆવાડી ભજનમાં ગવાય છે કે:-'“ માવરાગાનાં ઢુધરે રસે ગતિ ઝઝનાંરગી, પળ છતે વધે નિશ્રેરે મૃત્યુ થાય; વારારા વીરારે નજારિચ સંમત નૌત્તનોરેઞી. ”- વર્ગ-(એસ્કલેપિચેડી ). નબર ૩૪૯ ૧-શાસ્રીયનામ-0. ૪1૪101૯4. દૃણાન્ત-4. 119. ૪. 177 8.08 શિ 11. 0. 341: ર્‌. તિ. પા. ૩૧1 ૨-દેશીનામ-આકડો, મ્ડાટો આકડો, આસમાની આકડો (પે--ગુ૦); (મોર્યહ્ટ (મ૦ ); વટામાજ, બાજ, (ફન ); અજે. (લન). ૩-વણન-આ આકડાનાં ઝાડ નાહાના આકડા જેટલાં આ તરક્‌ જેવામાં આવતાં નથી. તોપણુ તે વાડીઓ અગર બગીચાઓમાં કોઇવાર જવામાં આવે છે. એનાં ઝાડ નાહાના આકડા ડરતાં વખતે મ્હોટાં અને વિશેષ વિસ્તારવાળાં હોય છે. એનાં ફૂલ નાહાના આકડાનાં ફૂલ કરતાં મ્હાટાં અને એની પાંખડીના છેડાએ બાજુએ અમળાઇ્નને વળેલા હોય છે. તે જરા કરમાય છે ત્યારે તેતો રંગ ધણીવાર આસમાની છાયાલેતો થઈ જાય છે. આ આડડાની તદન ધોળાં ફૂલની પણુ એક જાત થાય છે. પણુ ધોળાં ફૂલના નાહાના ને મ્હાટા એ બન્ને આકડા જુજ જવામાં આવે છે. ચુણુ બધાના સરખા લાગે છે. તાપણું સફેદ આકડાનાં મૂળ ઔષધ તરીકે આપણા દેશી વૈદ્યો વિશેષ પસંદ કરે છે વર્ગ- (એસ્કલેપિચેડી). નંબરઃ ૩૫૦* ઉ૧-શાન્્રીયનામ-1”€111011'0[ઝ5 10161"0[01115. દૃષ્ટાન્ત-1. 117. [). 203 તે. ૪. 185; 1. 1. 0851. 1. 0: 18 2 નિ. પા. ૬૨. ૨-દેશીનામ-શીમ્રોટી,સીંત્રોટી,સુરજવેલ (પોન-ચુ૦); જીંઘોટા (મ૦); અમવારવેજ (ટિંબ); તૂર્યવ્ઠો, ૪મરીટી (અં૦). ૩-વણેન-શીંમ્રોટીના વેલા ધણુંકરી બારેમાસ જેનેવામાં આવે છે. તોાપણુ તે ચોમાસે ધણા હોય છે. એની શાખાઓ સુતળી જેવી ઝીણી ડાય છે. તે વાળાના તારની માક્‌ક ગુંછળાં વળી એક ખીજી શાખાઓ સાથે વીંટાઇ ગયેલી હોય છે. તે વાડ, ઝાંડ કે ધાસ વગેરે જે એથ પાસે મળેલી હોય તેપર ચડેલી હોય છે. એનાં પાન નાડાં તે ધણુંકરી ઢોકળાં જેવાં હોય છે. ફૂલ પીળા- સલેતા લીલા રંગનાં ને શીંગ (ફલ) લાંબી અને અણી- થતી હોય છે. સૂળ-સુતળીથી આંગળી જેવાં જાડાં, 3 થી ૧ ષટ લાંબાં ને રંગે ઘેરાં કે કાળાસલેતાં ભૂરાં હોય છે. તેની વાસ કડવી અને સ્વાદ પ્રથમ મીઠે અને પાછળથી કડવે। લાગે છે. વનસ્પતિવર્ણન. ડાંડી અને શાખાએ।-નડા દોરાથી તે સુતળી કે પેનસીલ જેવી નડી થાય છે, તે લીસી, ચળકતી ને જાંબુડી છાયાલેતી હોય છે. તેને તોડતાં તેમાંથી સેહેજ ચીકાસલેતેો। રસ અને સફેદ ઝીણા લાંબા તંતુઓ નીકળે છે. પાન-સામસામાં આવે છે. તે નનડાં, લીસાં ને ચળ- કતાં હોય છે. તેનો રંગ ઉપરની સપાટીપર લીલે। ને નીચેનીપર ક્રીકો હોય છે. પાનપર વખતે નંખુડાં રંગની છાયા પણુ હોય છે. પાનની ડીટડી ડુંકી હોય છે, ને તેપર ધણુંકરી સડ્રેદવાળની રૂંવાટી હોય છે. પાન ઝુ ઇંચથી તે ૧ કે ૨ ઉંચ લાંખાં, અને ૧ લાધ્નથી તે ૧ કે ૧૪ ઇંચ પેોહોળાં હોય છે, પાનનો આકાર ખૂર્‌્ખોડીનાં પાનને થોડો મળતો હોય છે. તોપણુ પાનતી કેર ડીટડી પાસે ખાંચવાળી ને મથાળે સાંકડી- થંતી હોય છે. પાનને ટેરવે સ્પષ્ટ દેખાતી સૂટ્મ અણી હાય છે. પાનની ક્ેોરપર અને અતિકેોમળ પાનપર ધોળા વાળની આછી રંવાટી હોય છે. પાનની વાસ ખારી ક સુળાનાં પાનતી વાસને મળતી જરા તીખાસ- વાળો હોય છે. પાનને ચોળતાં તેમાંથી લીલાસલેતેા રસ નીકળે છે. સ્વાદ ખારા, જરા તીખાસલેતે કે મૂર્સો લાગે છે, જલ-ચેો.માસું બેસતાં આવે છે. તે પીળાસ કે ધોળાસ- લેતા લીલા રંગનાં હોય છે. એમાં ચોમાસાં ઉતાર શીંગો પાજી નય છે. ખીત્તે ફાલ ભાદરવા આશુમાં આવે છે. તેમાં શીંગો થતી નથી. માટે તેને ખોટો ફાલ કહે છે. ક્રેટલીક જગાએ એમાં બારે માસ ફૂલ આવ્યા ડરે છે, પણુ શીંગો થતી નથી. પુષ્પ ધારણુ કરનારી સળી પત્રકોણુને જરા ચાત- રીને નીકળેલી હોય છે. તે 2 ઈંચથી ડુ ઇચ લાંખી, પાનની ડીટડીથી વખતે જરા પાતળી, ને બહુધા નખુડી છાયાલેતી હોય છે. તેપર વખતે આછી રૂંવાટી હોય છે. તેને મથાળે લાંબી અણીવાળાં, નજખુડી છાયાલેતાં, ઘ્વોળાવાળની આછી ર્‌ંવાટીવાળાં સૂટ્મ પુષ્પપત્રો આવેલાં હાય છે. એ પુષ્પપત્રોના થડમાંથી ૩ થી ૮ ફૂલે છત્રાફાર્‌ નીકળેલાં હોય છે. તેની ડીટડી દોરા જેવી પાતળી, નરમ, બહુધા નીચી ઝુકતી, લીસી, ચળકતી, જાંબુડી છાયાલેતી, તળિયે પાતળી ને મથાળે નનડીથતી દૂ થી ૩ પચ લાંબી હોય છે. ફૂલની કળીતો આફાર્‌ તળિયે પોહેળા, પૅચકરોણુ, અને મથાળે શંકુઆકાર ચતો હોય છે. તેમાં પાંખડીઓ જમણી તરફથી ડાખી તરફ અમળાયલી હોય છે. ફૂલમાં સેહેજ મધુરી વાસ હોય છે. ફૂલનો વ્યાસ દ થા ર ઈચ જેટલે હોય છે. પુષ્પબાહ્યકેષ-નાં પત્રો પ હોય છે. તે તળિયે જરા ન્નેડાયલાં, પોાહાળાં ને મથાળે છૂટાં અણીથતાં હોય છે, અણી ઘણુંકરી નંખુડા રંગની હોય છે. તળિયે તેની ફેર્‌ ૪૫૯: થોડી એક ખીન્નંપર આવેલી હોય છે. તે પીળાસલેતા લીલા રંગનાં, લીસાં, ચળકતાં, ખડબચડાં, દ્‌ થી રૈ લાઇન લાંબાં અને પાંખડીઓથી આંતરે આવેલાં હોય છે. પુષ્પાભ્યન્તર્કેોષ-ની પાંખડીઓ પ હાય છે. તે તળિયે જેડાયલી, પેોહાળી, ત્રિકોણાકાર અને મથાળે છૂટી સાંકડી થતી, લાંબા સાંકડા છેડાવાળી હાય છે. તે બહા રથી લીસી, ચળકતી, અને અંદરથી તળિયે જાંખુડી છાયા- લેતી અને સૂટ્મ ધેોળાવાળની રૂંવાટીવાળી હોય છે. તેનો દરેક છેડો ૩ થી ૩3 લાધ્તત લાંખે ને ધણુંકરી એક બાજુ વાંકવળતો હોય છે. પુંકેસરે-પ હોય છે. તેના તંતુઆ એક ખીન્ન સાથે ન્ેડાઇતે સ્રીકેસરની ચોડ્રેરે એક નળીની પેઠે આવેલા હોય છે. તેના છેડા અથવા મુકુટ (૯૦1૦18) ધોળાં રંગના પાંચ પાંખાં જેવા . સ્રીકેસરની બાજુએ દેખાતા હોય છે. તે પાંખડીઓથી ડુંકા હોય છે, અને તે તળિયેથી ઉપર તરક્‌ વાંકાવળી તેની મથાળાંની અણી સ્રીકેસરાત્રમુખ તરક્‌ વળેલી હોય છે. પરાગકરેષનાં ટેરવાં અંદર વળેલાં, સ્રીકેસરાત્રમુખની બાજુને ચૉંટેલાં હોય છે. પરાગસમુદાયના તંતુનાં ટેરવાં મથાળે ન્નેડાયલાં હોય છે. તે અત્યંત ચળકતાં ઘેરા ભૂરા રંગનાં સક્ેસરાગ્ર- મુખના પાંચ ખૂણાઓપર પાંચ બિંદુ જેવાં દેખાતાં હોય છે. તેતે વળગેલા બે પરાગસમુદાય પીળાસલેતા રંગના, ચળકતા, અર્ધપારદર્શફ જેવા તે સૃદ્મ હોય છે. ન્ીડેસર્‌-૧ હોય છે. પણુ તેના ગર્ભાશયનાં ખાનાં ૨ નૂદાં જૂદાં હોય છે. તે તળિયે એક ખીન્નંને જરા વળગેલાં પણુ મથાળે એક બીન્નંથી તદન જૂટાં હોય - છે. તેને મથાળે આવેલી નલિકા પણુ બન્ને ટી હોય છે. પણુ તે મથાળે સ્રીકેસરાગ્રમુખની અંદર જ્નેડાયલી હોય છે. સ્રીકેસરામ્ર- મુખ એક સૂદટ્દમ ગોળાઈલેતું, પંચખૂણીયું, મથાળે લીસું, ચળકતું, લીલા રંગનું આવેલું હોય છે. તેની કોર- પર્‌ પાતળું પડ હોય છે, જે ખસેડતાં તેને વળગેલાં પાંચ પરાગસમુદાયનાં ટેરવાં અને સમુદાય સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. એની બનાવટ ધણી બારીક અને અનયબ જેવી હોય છે. તે આઈગ્લાસમાં નતેવા લાયક છે. શીંગ-(ફલ)-ર થી ૩ ઈંચ લાંબી અને થી 3 દૃચ પોહાળી હોય છે. તે પ્રથમ લીલા રંગની ને સુકાય છે યારે ભુરા રંગની થઈ નય છે. શીંગ થડમાં જરા સાંકડી, વચમાં પોાહાળી ને અધવચ ઉપરથી સાંકડીથતી ટેરવે અણીઆળી હોય છે. શૈીંગની ઉપરતી બાજુ વચ્ચોવચ અતે તેની બત્ે કોરે અક્ેક ધાર હોય છે. શીંગની અંદર વચ્ચોવચ એક રતાસલેતા ભૂરા રંગની સળી હોય છે. ને તેની આજુ ખાજુ હાર- બંધ ધણી સુંદર્‌ રીતે ધણાં ખીજ ગોઠવાયલાં હોય છે, તે જેવા લાયફ છે, જ્યારે ખીજ ફ્લમાંથી બહાર -નીફળે- ૪૬૦. વનસ્પતિવણુન. છે યારે તે તેની સાથે રહેલી ષદુવાળતી રૂપેરી પીછી-| _ રૂપી વિમાન (131001) મારફત હવામાં ઉંચે ચડી નય છે. "આખીજ-૨૩ લાઇત લાંબાં અતે ૧ લાઇન પોહોળાં હોય છે, તે એક બાજુ ઢાળવાળાં તે ખીજુએ ખાડવાળાં હોય છે. ખીજને પોહેળે છેડે સૂટ્દમ કાંગરી હોય છે. નેતેને સાંકડે છેડે રૂપાં જેવા ધોળા, ચળકતા, અત્યંત ઝીણા, સુંવાળા વાળની 3 થી ૩ ઇંચ લાંબી પીછી હોય છે. બીજનું પીંછોવાળું ટેરવું આડો કાપ મુકયો હોય તેવું સપાટ ખુડું હોય છે. ને તેપર ધોળી આડ હોય છે. બીની બન્ને સપારટીપર કરચલી અતે સુદ્દમ દાણ્‌ા- દાર તપખીરીઆ રંમનાં છાંટણાં હોય છે. ૪-ઉપચોાગીઅંગ-સર્વાગ. પ-ગુણટેોષ-ત્રોહી, શેથઇ્ન, પાચક અતે ચિરમુણુ- કારી પૌષ્ટિક. ન ૬-ઉપચોાગ-શીગ્રે!ટોનાં મૂળની ફાકી અતે કાઢો વધ- રાવળ, અર્જી્ણુ, તાવ, સંમ્રહૃણી અતે છે।કરૂં ભરાઈ આવ્યું હોય તો તેપર અપાય છે. એનાં મૂળ સંધિવાના કવાથ અતે પાકમાં વપરાય છે. એનાં પાંન ગરીબ લેકર અથાણાં કે કચુંબરની ઝગોાએ રોટલા સાથે ખાય છે. અણુ ઉપર્‌ એનાં પાન મીઠાં સાથે ખવરાવાય છે એની -શીંગતે શીંગ્રોટાં કહે છે. તે કાચાં હોય છે વારે છોકરાએ અને ધણાં ગરીબ લેક ખાય છે, તેમજ તેનું અથાણું પણુ કરવામાં આવે છે, રગ્રોટીનાં ફૂલ સાકરની સાથે પ્રમેઠવાળાતે અપાય છે. '૭-સથાનક-રસ્તાની બાજુએ, વાડીઓની વાડમાં, અને કંટાળાઓ વગેરે ઝાડવાંપર ચડેલા શીગ્રે।ટીના વેલા ચોમાસે ધણુ જવામાં આવે છે. એ કચ્છ, કાઠિયાવાડ, સિધ, પંન્નબ અને દક્ષિણુમાં થાય છે. ક -વિ૦ વિવેચન-શીગ્રેટીનાં ફૂલની પાંખડીઓના છેડા સૂર્યનાં કિર્ણાની પેઠે પસરાયલા ને આડા વળતા [ હય છે, તે ઉપરથી એને સંસ્કૃતમાં તૂર્યવષ્ઠી કહેતા હશે. એનાં ફલ શીંગ જેવાં લાંબાં થાય છે માટે એનું નોમ શીંગ્રોટી પડેલું હશે. એની કાચી શીંગો પણુ રોટ- લાની સાથે ધણ્‌ા ગરીબ લેકે ખાય છે. એની શ્રીંગોને કચ્છમાં ઘોધા કહે છે. અને એના વેલાતે ઘોધી- આલ ડહે છે. . 'જુનામદ તરૂ શીંગ્રોડીને ડીને સુડીએ કહે છે (નં. ૧૦૫). વર્ગ-(એસ્કુલેપિચેડી). નંબર-૩૫૧. _ ૧ઉ-શાન્નીયનામ-1101051€10108 1૦૦1, -દૃણાન્ત-14. 19.1)». 21; ડે. [. 185; 9201. 01)ન્‍0*. 201; દ તિ. પા. ૬૩. ૨-દશીનામ-ખણેર, ખીરણું, (પો૦)) ખરણેર, _ખીર્‌- વેલ (ગુન ); શીરડી, સ્િર્ટોટી, રુરુરછી (૦ ); છીરવેઝઃ ( રિં૦ ); ક્ષોરટોર, ઝજપુષ્વી, ગીવંતી, ક્ષોરીળિ (8૦). ૩-વણેન-ખણેરના વેલા ચોમાસે ધણા ઉમી આવે: છે. તેની ડાંડી સુતળીથી સ્લેટપેન જેવી જાડી હોય છે. પાન પોહોળાં જરા લાંબાં અતે તળિયે હદ્યાકૃતિનાં હોય છે. ફૂલ ધોળાં, ફ્રીકા ન્તષુડા રંમની છાયાલેતાં, આડડાનાં ફૂલ જેવાં હોય છે. તે ધણાં સુંદર દેખાય છે, શ્ઞીંગ (ફલ) ડુંકી ને જનડી હોય છે. ફૂલ ફૂલ ચોમાસે, આવે છે. એ વેલાને કેઈ પણુ ભાંગ જખમી ફરતાં એમાંથી દૂધ નીકળે છે. ર મૂળ-જમીનમાં ઉંડું ખેઠેલું હોય છે. તેમાંથી દ ફાંટા કવ ચતજ નીકળે છે. તે સ્લેટપેનથી આંગળીઃ જેવું નનડું અને ધોળા રંગનું હોય છે. ' તેપરતી છાલ: જાડી, બટકણી ને પોચી હોય છે. ,તેપરતી ફ્રેતરી [પાતળી ને ખડબચડી હોય છે. મૂળનો આડે કાપ કરીઃ જેતાં તે અંદરથી સછિદ્ર અને ચક્રાકાર દેખાય છે. તેમાંથી દૂધ વહે છે. વાસ સુગંધિત પણુ જરા તીખી અને સ્વાદ મીડાસલેતો ચીરપર્‌ લાગે છે. ડૉડી અતે શાખાઓ -ચોમાસે વરસાદ પડયા ભેળો: એની ડાંડી જીતાં મૂળમાંથી ફૂઢી' આવે છે, તેમ નવા વેલાઓ પણુ ઉગી આવે છે. ડાંડી લીસી, ચળકતી, લીલા ને વખતે ન્નંખુડી છાયાલેતા રંગની હોય છે. તેપરઃ ધણુંકરીને દરેક પાનના ખૂણામાંથી ડુંકી ડુંકી પાતળો. શાખાઓ નીકળેલી હોય છે. કોમળ શ્ાખાઓપર સફેદ: વાળની રૂંવાટી હોય છે, એની ડાંડી | અતે શાખાઓ વખતે એક ખીન્નમાં વીંટળાયલી હોય છે. અને તે થોડી ઉંચી વધી પછી પાસેનાં ધાસ, ઝાડવાં કે પાલેરાંપર ચડી નય છે. પાન-સામસામાં આવેલાં હોય છે. તેની ન્નેડી છિ. પર્‌ જરા છેટી છેટી હોય છે, પાન લીલા કે ઘેરા લીલા, [રંગનાં હૉય છે. તેમાંની નસો! બહુધા રાતા રંગની હોય. છે. તે ડીટડીને મથાળેથી નીકળી પાનમાં ગયેલી હોય છે. પાન જરા જાડાં ને સુંવાળાં હોય છે. પાનનાં ટેરવાં સાંકડાંથતાં અણીદાર અને ડીટડી પાસે તેની કરના બન્તે છેડા માણુસના કાનની ખૂટની પેડે' જરા અંદર વળેલા હોય છે. કોમળ પાનપર ધેળળા વાળની ગીચ રૂંછાળ હોય છે, પાન ર્‌ થી ૬ ઇંચ લાંબા અને 1ર થી ર કે રર ઇંચ પોહેળાં હોય છે. વાસ ઉમ્ર અને સ્વાદ ચીરપરે। હોય છે. ફલ-પત્રકાણુમાંથી છત્રાકાર જેવા ફૂલના ગુચ્છાઓ નીકળેલા હોય છે. પુષ્પ ધારણુ કરનારી સળી તેમજ ફૂલની ડીટડી ૧ થી ર્‌ ઇંચ લાંબી હોય છે. ફૂલ ૧. [થી ૧૩ ઇંચ વ્યાસનાં, મધુરી. સુગંધવાળાં, ધોળાં, રાતી. ક વનસ્પતિવર્ણન. ૪૬૧ ર્‌ જાંખુડી, છાયાલેતાં હોયઃ છે. તે જાડાં હોય છે. તે આકડાનાં ફૂલ જેવાં દેખાય છે શીંગ-(ફલ )--૪ થી પ ઈચ પગ ૧૨ થીર ઈંચ વ્યાસની હોય છે. તે ફરોકા લીલા રંગની, લીસીને સૂક્મ સફેદ છાટણાંનાણી હોય છે. જે તેની ડીટડી પાસે સ્પટ્ટ દેખાતાં હોય છે, શીંગની બાજીઓ ઉપસેલી અને ખન્ને બાજુએ રમણેકઃ ખહાર નીકળતી ધાર હોય છે. તેની વચમાં એક લીટી જેવી ઝીણી ધાર હોય છે. શીંગ ડીટી પાસે ડીટી તરફ વળેલી ને જર્‌ા સાંકડી હોય છે. ને ટેરવે સાંકડીથતી અણીદાર હોય છે. એની અણી ડીટીની બાજુથી વિરૂદ્ધ દિશાએ વળેલી હોય છે. શીંગને જખમી કરતાં તેમાંથી ધણું દૂધ નીકળે. છે જે થોડા વખતમાં ચીકણું થઈ તેના તાર બંધાધ જાય છે. શીંગતો આડા કાપ કરતાં તેમાં ધણાં બીજ દે દેખાય તે રસભર્યો છે. તેની છાલની વાસ ઉગ્ર અને સ્વાદ મીઠાસલેતો ! તૂરો લાગે છે. ી ખજ-ચપટાં અને પાતળાં હોય છે. તે ૩ લાધનિ લાંબાં ને ૨ પોહેોળાં હોય છે. તે કાચાં હોય છે ત્યારે ધોળાં રંગનાં નેં પાકે છે ત્યારે ધેરા ભૂરા રંગનાં થઈ જાય છે. એ દરેક બીપર આકડાના બીની પેઠે સફેદ રૂપેરી ચળકતા મૃદુ ઝીણા વાળની પીછી હોય છે. ૪-ઉપચોગી:અંગ-સર્વાગ. પ-ગઝુણદેોષ-માહી, ઉપલેપક તથા જવર, કક અને રૈૌથધ્ય. ૬-ઉપચોગ-ખણેરનાં મૂળ પ્રમેંહ અને પેશ્ઞાબનાં દરદમાં દ્ધ સાથે અપાય છે. એનાં મૂળ દ્ધમાં વાટીને દુખતી આંખોપર ચોપડવામાં આવે છે. એનાં મૂળની ભૂકી પીપરીમુળ અને મધની સાથે કફપર અપાય છે, એની માત્રા વિશેષ લેવામાં આવે તો ઉલટી થાય છે. એનાં પાન આકડાનાં પાનની પેઠે ગરમ ડરી | વાળોના સાન્નપર ખાંધવામાં આવે છે. એનાં ફલ મીઠાં હોય છે. તે છોકરાએ ફાચાંજ ખાય છે. એનાં. ફૂલ ઉધરસ અતે દમ ઉપર પણુ ખવરાવવામાં આવે, છે, એની ફાચી શીંગોનું જ” લોકો શાક ફરે છે, તે બહુ સ્વા- દ્છિ થાય છે. તે વાયુહરતા ગણાય છે. જ વિશેષ ખાધામાં આવે તો. વાયુકરતા થઈ પડે છે. મધુપ્રમેહ ઉપર એવું મૂળી ટાઢા દૂધમાં ધસીને પાય છે. એની ડાંડીમાંથી અત્યંત બારીક ને સુંવાળા ચકચજીત રેશમ જેવા રેસા નીકળે છે. એના' વેલા ઢોર ખાય છે.- સફેદ મુસલીકંટની સાથે એનાં મૂળ દૂધ અને સાકરની સાથે ધ્ાતુપુષ્ટિ તરીકે અપાય છે. એનાં પાનને પાણીમાં ઉકાળી તે પાણીની તાવવાળાને બાફ અપાય છે. “*ખરણેરનાં ફૂલનું શાક થાય છે. તેની ડોડી કુંણી મીડી બદામના બી સરખી. લાગે છે, તે ૨ીતળ છે. છે. એનાં ફૂલ બરાબર આડડાનાં ફૂલ જેવાં માટે એતે: અજપુષ્તી કહે છે. 'આછી રંંવાટીવાળી હોય છે કૃમિ, ગ્રમેહ, શ્વેતકુષ્ટ, કમરનો પિત્તવિકારને મટાડે છે.” (વૈ. ર.) ૭-સ્થાનક-એના વેલા ડુંગરાળી જમીનમાં ધણુંકરી ચરીઆણુ ધાસની સાથે ઉગે છે. એ હિન્માં કણી જગો થાય છે. ૮-વિ૦્વિવેચન-એમાંથી ધણું દૂધ નીકળે છે. મારિ એને ક્ષૉરરોરી અથવા ક્ષીરિળી કહેઃ છે. અને તેપ- ર્થી શિર્ડોડી અને ખર્ણેર્‌ કે'ખણેર્‌ નામો નીકળેલાં દેખાય છે વર્ગ-(એસ્ક્લેપિચેડી.) નંબર્‌ ૩૫૨? કૃ- શાસ્તીયનામ-3%1'003101111118. ૪1૦ાફાપંછુળ1. દૃષ્ટાન્ત-1. 19... 26; ત. 91. કુ .11.' ૩. 477; ર્‌. તિ. પા. ૫૭૩., ૨-દેશીનામ-થેરવેલ, સાંઢીઆવેલ, ચીર્‌ાડી (મોન) સૌમમવેલ (યુન); રાનસેર્ચૅછ, સ્ૉતયેઈ (સ૦ ); હોમસતા (દિં” ); સોમ, સોમવછી, સોસક્ષીરી ( સ૦ ). ૩-વર્ણન-થેર્વેલના વેલા ખરસાણી અર્થાત્‌ ડાંડ- લીઆ થોરની ડાળીઓ જેવા થાય છે. તેનો રંગ ભસ્મી અથવા ધોળાસલેતો ફ્રીકો લીલે હોય છેઃ એનાઃ વેલા ઝાડવાંએ ઉપર્‌ અઢેલતા, પણુ ધણુંકરી આ સ્વસ્થાનમાં તે કંટાળાનાં ઝાડવાંઓમાં વિશેષ કરીને ઉગે છે, એની શાખાઓ જરા સખ્ત, ગાળ અને લીસી હોય છે.: તે ડાંડલીઆ થોરની પાતળી શાખાઓની પેઠે લાંબા સાંધાઓ* વાળી હોય છે, તેમાં પુષ્કળ દૂધ હોય છે. તે ઉપરનાઃ ભાગમાં પેનસીલથી *આંગળી જેવી જાડી અને નીચેના ભાગમાં વિશેષ જાડી, ખડબચડી અને ધણી સખ્ત હોય છે.' એમાં વિશેષકરી પાન જ્ેતેવામાં આવતાં નથી. પણુ એની કોમળ શાખાઓને સાંધે કદાચ સૂટ્મ પાન આવતાં : રડ તતો તે તરત ખરી જતાં હરે. હે એને શાખાઓને છેડે સફેદ ફૂલોની છત્રાકાર ચુચ્છીઓ' આવે છે. એની પુષ્પ ધારણુકરનારી સળી ૧થી ૧ ઇંચ લાંબી અને પાતળી હોય છે. તૈપર્‌ સફેદ વાળની રૂંવાટીઃ હાય છે. ફૂલની ડીટડી ૩ લાઇતથીઃ ર ઇંચ લાંબી, સાય જેવી પાતળી, ફીકા પીળા રંગની અને સફ્રેશ વાળનીઃ .. ફૂલની વાસ - બટમોગરાનાં ફૂલ જેવી અત્યંત. મધુરી હોય છે, અતે. ચનાનક વ્યાસ રચ જેટલે હોય છે. * એને શુકલપક્ષમાં ઝીણાં પાન આવી પંદરેક ' દ્વિ દેવસ હેં કૃષ્ણુપક્ષમાં ' ખરી | જતાં હોય તો તેમ થવા સંભવ છે." ર ડાંડલીઆ થોરને પણુ ઝીણાં પાન આવી ખરી ન્તય “છે. - ર૬૨ પુષ્પબાહકોષ-પ પત્રોતો પત્રોના બનેલા હોય છે પાંચે પત્રો તળિયેથી જ્ેડાયલાં ને મથાળે તેતા પાંચે દાંતા જૂદા દેખાતા હોય છે. આ દરેક પત્ર ખે પાંખડી વચેના ગાળા નીચે આવેલું હોય છે અને એ દરેકને ટેરવે સૂટ્મ ભૂરા રંગની ર્‌સકુપ્પિ હોય છે. આ કોષ ધણેા સૂટ્્મ હોય છે. પુષ્પાભ્યન્તર્કેોષ-તી પાંખડીઓ પ હોય છે. તે *ુ ઇંચ લાંબી અને ૧ લાધ્ત પોહોળી હોય છે. તેની કાર બહુધા પાછળ વળેલી હોય છે. અને ટેરવાં ખુઠ્ઠાં હોય છે. પાંખડીઓની વચે સફેદ રંગનો ગોળ પડધીપર ગાળાઇલેતો મુકુટ આવેલો હોય છે. પુંકેસરો-પ હોય છે. તેના પરાગકરોષનાં ટેરવાં અંદર વળેલાં અને તેની દરેક પોલમાં અક્રેક પરાગસસુદાય હોય છે. સ્રીફેસર-સ્્રીકેસરાત્રમુખ જરા પીળાસલેતા રંગતું ને અણીથતું હોય છે. શીંગ-(ફ્લ)-૪ થી પ ઇંચ લાંબી અતે ડુ ઇંચ ન્નડી હોય છે. તે જરા ચીવટ અને ટેરવે જરા સાંકડી- થતી સીધી હોય છે. ખઓજ-ચપટાં ડ ઇંચ લાંબાં, પહોળાં ને ટેરવે ખુઠ્ઠી અણીથતાં ને સફેદ વાળની સૂટ્મ પીછીવાળાં હોય છે. ૪-ઉપચોાગીઅંગ-સર્વાગ. પ-ગુણદ્ોષ-માદક, ચિરગચુણુકારી પૈષ્ટિક, શેથ- દાહ અને જન્તુધ્ર, પાચક અને રસાયણુ છે. ૬-ઉપચેોગ-થોરવેલની ડાંડલીએઓ અહિંના ખેડુલોકા ઉધાઈ (171110-115) ઓઈ કરવા માટે પાણીમાં પંલાળી તે પાણી જે ઝાડવાં કે જગો ઉપર ઉધાઇ લાગતી હોય ત્યાં નાખે છે. તેથી ઉધાઇ ઓછી થઇ જય છે. સુવાવડ પછી સ્રીઓઆના સાંધા ઝલાઇ ન્નય તે। થારવેલને પાણીમાં ઉકાળી તે પાણી ગાળીને તેથી તેવી સ્ત્રીને નહુ- વરાવે છે, તેથી અંગ છૂટું થઈ નનય છે. આ ઉપાય પોરબંદરની ખારવીએ ખાસ કરીને ડરે છે. થોરવેલના ખારીક કકડા કરી તેતે પાણીમાં ઉકાળી, એક કપડામાં લઇ સંધિવાના સાન્નપર લગાડે છે. થોરવેલ સાંઢીઆ બહુ ખાય છે. “આ વેલામાંથી સફેદ દૂધ ધણું નીકળે છે ને તે અત્યંત વિદાહી નહિ હોતાં જરા ખટાશલેતું હોય છે. દેશી મુસાફરો તૃષા મટાડવા માટે એની કોમળ ડાળીઆ ચુસે છે.” (£િ૦%007*11). આ થોરવેલ અર્યાત્‌ સોામવલ્લીનો રસ યજ્તાદિ વખતે પીવા માટે તેયાર કરવા અને તેના ઉપયોગ વિષે વૉટ સાહેબની ડીકશ્ઞનરીનાં વોલ્યુમ ૩-પાને ર૪૭ મે ધણી લંખાણુ હકીકત આપેલી છે, તે ખરેખર વાંચવા જેવી છે. કહે છે કે સોમવલ્લી બુદ્ધિ વધારનાર અને ચિત્તને સ્થિર કરનાર છે. છે, તેનાં વનસ્પતિવર્ણુન. ખરી સોમવલ્લી કઇ છે? તે હજુ નકી થયું જણાતું નથી.* “સોમવહ્લી થોરની નજ્નતના વેલા થાય છે.1 એનાં પત્ર અંજવાળીઆમાં થાય છે તે અંધારીઆમાં ખરી ન્નય છે. સોમવહ્યી યન્તમાં બાહ્મણુ પીએ છે. તે સ્વાદે કડવી હોય છે. એ પવિત્ર છે, રસાયણુરૂપ છે, એથી ત્રિદ્દોષ મટે છે. ટાઢી છે, ગરમી, બળતર, તરસ, શેષ મટાડે છે, પાચન કર્‌ છે. યનું સાધન છે. તેની ચોવીસ જાત છે.” (વે. રૂ. ) ૭-સ્થાનક-ડુંગરાળી જમીનમાં તેમજ કૅટાળા વગે- રનાં ન્નળાંઓમાં ઉગે છે. એ કચ્છ, કાઠિયાવાડ અને દક્ષિણમાં થાય છે. ૮-વિ૦ વિવેચન-એના વેલા ડાંડલીઆથોર જેવા થાય છે માટે એતે થોર્વેલ અને સાંઢીઆ ખાય છે માટે સાંઢીઆવેલ કહે છે. એનું ચીરેોડી એ નામ ક્ષીરણીપરથી શારેડી અને તે પરથી છીર કે ચીર એમ શખ્દો ને અક્ષરો બદલાઇ ને પડેલું લાગે છે. એના વેલા ચોમાસાં આખરે જ્યારે એમાં અત્યંત મધુરી સુગંધવાળાં સફેદ ફૂલ આવી રહેલાં હોય છે ત્યારે એ ધણા મતોહર્‌ લાગે છે. એ ખરેખર ખાગમાં વાવવા લાયક છે. વેદમાં લખ્યું છે કે, “ ગાયત્રી પક્ષિનું રૂપ ધારણુ કરી આકાશમાંથી સોમવલ્લી લાવી. ત્યારે તેનું પાત્રુ પૃથ્વીમાં વાવ્યું, તેથી પલાશ થયે।. ” માટે શ્રુતીએ તેનાં વખાણુ કર્યા છે. (શત પથ ખાહ્મણુ-વેબર-એંડિશન-યજુ: મહિધર ભ્રાષ્ય ૧-૭-૧-૧-૮-૨-૧૦. ( પંડિત ભગવાનલાલ ૪જી ). વર્ગ--( એસ્કલેપિચેડી ). નંબર્‌ ૩પ૩* ૨૬-શાન્ત્રીયનામ-110[011078 ? દૃષ્ટાન્ત-તિં. 15. [. 39; ડે. [. 185; ર્‌ ત્રિકમ: ૨-ટશીનામ-રાડારૂડી (પો 2% ગુન). 3ુ-વર્ણન-રાડારૂડીના વલા ચોમાસે જ્તેવામાં આવે છે. એનાં પાન ખણેર કરતાં પાતળાં હોય છે. વેલાપર રૂંછાળ હોય છે. એનાં ફૂલ પીળાસલેતા લીલા રંગનાં નીચી ઝુકતી ઝુમખીઓ પેઠે આવેલાં હોય છે. પુષ્પ * ગુબૈમાં પારસી ગ્રહસ્થો દ્રો નામની વનસ્પતિ ધાર્ચિક ક્યાઓમાં વાપરે છે. તે ખડુધા ઇરાનથી આવે છે. એજ શોમ વેલ છે, એમ કેટલાક માને છે. હોલ એ એકવાર (7૦૪7101008 8017118) આકડાની નતની, અને પાછળથી છુમભ્વક (ઉ10૦1- પાણ 8૯%0ૈં૦૧૩) ની ન્તતની (1૪116વળદ પપાંછુહ₹18) વન- સ્પતિ માનવામાં આવેલી છે. 1 થોરની ન્તત નથી પણુ આકડાની ન્તત છે, વનસ્પતિવર્ણુન. ૪૬૨ ધારણુ કરનારી સળી ફૂલની ડીટડી અને પ્રુન્‍ બાન કોષ- પર ભૂરા રંગના વાળની રૂંવાટી હોય છે. એની ડીટડીના થડમાં એક સૂટ પુષ્પપત્ર હોય છે. ફૂલની ડીટડી 2. થી ૧ ઇંચ લાંબી હોય છે. પુન ખાન કોષ પ પત્રોને તળિયે જ્ેડાયલો ને મથાળે છૂટા હોય છે. તેનાં પત્રો પાતળાં ને પાંખડીઓ કરતાં ડુંકાં હોય છે. પુન અભ્ય૦ કોષની પાંખડીઓ પ હોય છે, તે ર થી પ લાઇન લાંબી ને પાતળી હોય છે. તે પણુ તળિયેથી જ્ેડાયલી ને મથાળે છૂટી હોય છે. એ પાંચે પાંખડીઓ ત્નેડાઇ્તતે તળિયે જે એક ટુંકી નળી બનેલી હોય છે તેની વચમાં ૧ મુકુટ આવેલે! હોય છે, જેના છેડા સ્રીકેસરાત્રમુખનતી ઉપર વળેલા હોય છે. એ મુકુટ દ્ર કરતાં સ્રીકેસરાત્રમુખ આગળ પીળા રંગનાં પાંચ પુંકેસરે દેખાય છે, સ્્રીકેસરાત્રમુખની નીચે ર-સ્રીકરેસરગર્ભાશયના ર- વિભાગ સ્પષ્ટ દેખાય છે. એ ફૂલોની અંદર કોઇ નજનતની ખાસ વાસ હોતી નથી પણુ એનું શાક ઘણું સ્વાદિષ્ટ થાય છે, તેથી ચોમાસે ધણાં લોકો એતું શાક ખાય છે. તે કફ, પિત્ત અને વાયુ હરતા ગણાય છે, પંણુ વિશેષ ખાધામાં આવે તો. વાયુ અતે ભ્રમકરતા થઇ પડે છે. એના વેલા ડુંગરાળી જમીનમાં ચરીઆણુ ધાસની સાથે ઉગે છે. વર્ગ-( એસ્ક્લેપિએડી ). નંખર ૩૫૪* ઉ૧-શાસ્રીયનામ-102€૪૦& ૪૦10011158. દૃષ્ટાન્ત-પિ. 11. [. 46; કે. 0. 186; 1411. 111. 0. 193. રૂ. નિ. (પા. ૬૧. ૨-દશીનામ-માલતી, ડોડી, મ્હોટી ડોડી (પ૦); ડાડી (ગુન); ફ્િરનછેરી, માત્રી, રરનરોરી, અંનણેરી, રરી (૦); નાજછિજની, (ટિં”); નષુમાજતી (8૦ ). ૩-વણેન-માલતી અથવા મ્હોટી ડાડીના વેલા ધણા લાંબા થાય છે. તે કેઈ કોઈવાર ૩૦ થી ૪૦ ડ્રીટ ઉંચા ઝાડાોપર ચડી ગએલા હોય છે. એમાં સુતળી 'ે સ્લેટ પેન જેવી જડી ધણી શાખાએ નીકળેલી હોય છે. ડાંડી અથવા ધરડી શાખાઓ ભૂરા રંગની હોય છે. શાખાઓ લીસી, ચળકતી ને તેતાપર્‌ ભૂરા રંગના દાણાદાર છાંટણાં આવેલાં હોય છે. કોમળ શાખાઓ લીલા રંગની, ધણી નરમ, અને તેનાપર ભૂરા સૃહ્દ્મ વાળની રૂંવાટી આવેલી હાય છે. એને જખમી કરતાં વખતે એમાંથી પીળાસ- લેતા રંગનું દૂધ નીકળે છે. પાન સામસામાં આવેલાં હોય છે. તે ૩ થી ૬ ઉંચ લાંબાં અને સ થી ૩ કે ૪ ઇંચ પોહોળાં હાય છે. તે તળિયે ગોળાષ્ઠલેતાં કે લાંબી ટુંકી કોરવાળાં અથવા હૃદયાકૃતિનાં હાય છે. અતે મથાળે સેહેજ સાંકડાંથતાં અણીઆળાં હાય છે. પાન- માંતી નસો બન્ને સપાટીએ સ્પષ્ટ દેખાતી હોય છે. પાનની ડીટડી નર્‌મ ને ૨ થી ૩ ઈંચ લાંબી હોય! છે. પાન અને તેની ટીટડીપર બન્ને બાજી સૂટ્દમ વાળની રૂંવાટી હોય છે. પાનની ઉપરની સપાટીને રંગ લીલે। કે ઘેરો! લીલો! ને નીચેતીને। કરીકે! હોય છે. અત્યંત સૂટ્મ પાન- પર ફ્રોકા તપખીરીઆ રંગના વાળની ગીચ રૂંવાટી આવેલી હોય છે. પુષ્પધારણુ કરનારી સળી પત્રકે।ણુ પાસેથી નીકળેલી હોય છે. તે સુતળી જેવી નડી, નરમ ૧થી ૩ ૪ંચ લાંબી ને ભૂરા વાળની રૂંવાટીથી ભરાયલી હોય છે. તેને મથાળે ૧૬ થી ૨૦ શેક ફૂલનાં છત્ર આવેલાં હોય છે. ફૂલની ડીટડી જંડા દોરાકે ઝીણી સુતળી જેવી પાતળી, ર થી ૧ ઇંચ લાંબી, પીળાસલેતા લીલા રંગની, નરમ, અને સૂદ્દમ વાળની રંંવાટીથી ભરાયલી હોય છે, ફૂલ લીલા રંગનાં 3 કે ૩ ઇંચ વ્યાસનાં હોય છે. તે ધણાં સુંદર લાગે છે. તે ધણુંકરી ચોમાસાની વખતે વિશેષ જેવામાં આવે છે. પુન બા૦ કેષનાં પત્ર પ, હોય છે, તે ભાગ્યેજ ડુ ઇંચ લાંખાં હોય છે. તેની નીચેની સપાટી અને કેોરપર ધોળા વાળની જરા લાંબી રૂંછાળ આવેલી હોય છે. તેની અંદરની ખાજુ પીળાસલેતા લીલા રંગની, લીસી, ને તેતે આઇગ્લાસમાં જ્નેતાં તેમાં ઉભી ધોળી નસો દેખાય છે. પુન અભ્ય૦ કોષની પાંખડીઓ । ૫, હોય છે. તેના છેડા ધણુંકરી ટેરવે ખુઠ્દા કે જરા અંદર ખેસતી ખાંચવાળા હોય છે. તેની કેરપર સૂટ્મ ધોળા વાળની ઘણુંકરી ઠાર હોય છે. તેની બહારની સપાટી પણુ સેહેજ રૂંવાટીવાળી અને અંદરની લીસી હોય. છે. યું-અને સ્ત્રીકેસરો પાંખડીઓની વચમાં. ૧ર લાઇન વ્યાસનાં એક સૃદ્દમ પાંચ પાંખડીઆં રવાઇનાં ફલ જેવાં ફૂલડામાં આવેલાં હોય છે. શીંગ (કલ) પર ભૂરાવાળની ભૂરકી હોય છે. તે ૩ થી ૬ ઇંચ લાંખી ને ૧ થી ૧રઇંચ પોાહાળી હોય છે. તે છેડા તરફ જરા સાંકડી ને બુઠ્ઠી હોય છે, તે સામસામી ખે ભેળી હાય છે. બીજ પેોહોળાં, લીસાં, ચળકતાં, ને તેને છેડે મૃદુવાળની પીછી હોય છે. એતાં પાન અને કોમળ શાખાને ચોળવાથી મુળાના પાનની વાસને મળતી તીખી વાસ આવે છે અને એને સ્વાદ જરા ચીરપરે! ગળચટો ને પાછળથી સેહેજ કુડ- વાસલેતો લાગે છે. ૪-ઉપચોગીઅંગ-સર્વાગ. પ-ગુણટોષ-વાન્તિકારક તથા શોથ અને કફ્લ. ૬-ઉપચેોગઞ-એનાં મૂળ ઉલટી કરાવવા અને કક કઢાવવા માટે વપરાય છે. એના વેલા ધણા મજ્ખૂત હોય છે. તે દોરીની જગાએ કખાડી લેકે! લાકડાંના ભારા ખાંધવામાં વાપરે છે. એનાં પાન પેટના દુખવાપર બંધારણુ. ૪૯૪ વનસ્પતિના કરવાં તેમજ ગડગુંમડાંપર પણુ | બાંધવામાં આવે છે. એનાં | ફૂલ જરા સુગંધિત હોય છે, તે છે. એની કાચી શીંગોાનો રસ બરડા ડુંગરમાંના રબારી લોકો ગોળમાં ભેળવી ભેંસને શીળી નીકળી હોય તો છાસમાં ડોદઃતે આપે છે. એ શીંગોમાંથી પીળું દૂધ નીકળે છે. એની કોમળ શાખાઓના રસતું ટીધું નાકમાં નાખવાથી | છીંકો આવી નાસાવીરેચન થાય છે. એની ' શાખાઓ- | જેમ જેમ વેલો વધતો જાય છે અને જુતો થતો જાય રવને ચડાવવામાં આવે માંથી મજખૂત રેસા નીકળે છે. અને તેનાં છોઢીઆ : નાગપુર તરફ બ્રાહ્મણે જતા બનાવે છે, એમ કહેવાય છે. ૭-સ્યાનક-એના વેલા બગીચા અને ખેતરોની વાડમાં તૈમ જ ડુંગરપર જૂટા છવાયા ઝાડાપરંં ચડેલા ન્નેવામાં આવે છે. એ ચોમાસે વિરોષ ઉગે છે. એ કોંકણ, દક્ષણુ, કાઠિયાવાડ અતે બંગાલમાં થાય છે ક * ૮-વિરવિવેચન-એનું મરાડી નામ ડોરીએ કદાચ એના વેલા ડોરીની જ્ગોએ લાકડાં વગેરે બાંધવાના કામમાં આવે છે તેપરથી નીકળ્યું હશે. એના વેલાને આ તેંમજ જુનાગઢ સ્વસ્થાનના માલી લોકો માલતી અથવા મધુમાલતી કહે છે અતે એનાં ફૂલો માલતી કરે મધુમાલતીનાં ફૂલોને નામે વૈશ્વવ સંદીરોમાં વપરાય છં, પણુ એનાં ફૂલ લીલા રંગનાં હોય છે. અને માલ- તીનાં ડૂલનું વર્ણન - કવિયોએ રતાસલેતા કે સ્તણું જેવા રંગનું તે હોય છે, એમ કરેલું છે. માલતી (૪111008 ૦8130[0)181)વું નામ પણુ કહેવાય છે. અને તેનાં ફૂલ ડુંદનાં ફૂલ જેવાં સહેજ રતાસલેતાં ધોળાં હોય છે. માટે ખરી માલતી -વંખતે તે હશે. કેમકે એક. કવિયે માલતીવાં ફૂલના. રંગ જેવું શ્રીર્‌ધાજનાં અંગના રંગનું વર્ણુન કરેલું છે. રૂપગર્વતા વિષેની એક _ડવિતામાં તે લખે છે .કે:--. : આન સાયન ગાય સાય મછસજછ છારઝાય, છારી હસ પાચ- તજીફગર્‌ છમાવેનાં; માસનટૂં માજતીશ્રી સાજનુથછાવેતારિ્‌ યૂમલમરમગાન_ મોચ સાજ વેનાવેના; સુજાવિ સુઝાવ ત્યો કરજે જે વતાયૅ વિન, વેઠોં ગિહિ મોનતોનવીપવગઝમાવેનાં;” વર્ગ-6 એસ્કુલેપિચેડો નંબર્‌ ૩૫૫. ' ૧-શાસ્રીયનામ- -1.૦018તલ॥1ત 1"€૬1601 1. દૃષ્ટાન્ત-14. 11. [). 68; ળે, [). 186; યા. (9. ૪4.0802 ર... તિ. સાઈ ર. ૨-દૃશીનામ-ખરખોટી, ખરખોડી, નાહાની ડોડી (પે); છોરી, રાર્ર્સેટી, શીરડી (મ૦); છરી (દિન): તિત્તગીવન્તી (સન). ૩-વ્ણન-ડોડીનાં જધતા જેવા વેલા થાય છે. એ વેલા સુતળીથી 'તે” હાથની બાજુ જેવા નનડા હોય ” છે. છે, તેમ તેમ તેના નીચેના ભાગની છાલ ભૂરી, ધોળી, , ખડબચડી અતે ખૂચ જેવી પોચી થતી જય છે. એના વેલા કોઈવાર એક બીનમાં એવા વીંટળાયેલા હોય છે કે તે એક જીવ થઈ ગએલા હોય છે. એટલે તે ચોર્યા શિવાય જદા પાડી શકાતા નથી. નવી ફૂટતા રંગ ફીકો, લીલો! હોય છે. અને તેનાપર ભૂરી બારીક ભુરી હોય છે. પાન પેહોળાં, ને ફૂલ સૂટ્મ પીળાસલેતાં | લીલાં, ને શીંગા લાંબી હોય છે. મળ-સુતળીથી તે હાથની બાજુ જેવાં % વખતે તેથી પણુ જાડાં થાય છે. એ ઘણાં લાંબાં વધેલાં હોય છે. તે તેમાંધી કેટલાક ફાંટાઓ નીકળેલા હોય છે. મૂળની છાલ બહારથી ભૂરા રંગની, ખરબચડી ને તેપર ઉભા ચીરા પડેલા હોય છે. છાલ અંદરની બાજુ સફેદ ને લીસી હોય છે. તાજી છાલની કેરમાંથી ફીકા ધોળે રસ ઝરે છે. છાલ જડી, પોચી ને' બટકણી હોય છે. ' મૂળનું લાકડું કટુયુ ને રેસાવાળું ધોળું હોય છે. મૂળનો આડા કાપ કરી જતાં તે વચમાં સછિદ્ર દેખાય છે. મૂળાની વાસ” ઉત્ર અને સ્વાદ ફીકો ને પાછળથી સેહેજ ગળચટે લાગે 'છે. ડાંડી અને શાખાઓ-અઆંગળીથી તે હાથ જેવી” જાડી થાય છે. તેની ઉપરતી છાલ પોચી અતે ચીરા પડેલી હોય છે, તેને રંગ ભૂરાસલેતો ધોળે! હોય છે. અને વખતે ભૂરા રંગમાં ધોળા રંગના ચીરા પડેલા હોય છે, કોમળ શાખાઓ લીલા રંગની સુતળી જેવી ષાતળી અને એક બીજમાં વીંટળાયલી હોય છે. એપર્‌ વાળની રૂંવાટી હોય છે. પાન-સામસામાં આવે છે. તે ૧. થીર્‌ ઇંચ લાંબાં ને ૧ થી ૧૨ પેોહોળાં હોય છે. પણુ વાડી અને બાગમાં, એના વેલાને પાણી આપવામાં આવે છે ત્યારે એનાં પાન ધણીવાર ૪ ઇંચ લાંખાં ને લગભગ તેટલાંજ પેોહેળાં થાય છે. પાન જરા જાડાં અને બન્તે બાજુ ધણુંકરી લીસાં હોયઃ છે. ટેરવે બારીક અણી હોય છે. પાનની' ડીટડી પણુ ડાંડી જેવી ગળ અને જરા જ્નડસેરી હોય છે. તે ર થી ૧ ઇચ કે તેથી જરા વધારે લાંબી હોય ” છે. છેડાનાં પાનના આકાર ખારીન્રનાં પાનને મળતો - હાય છે. પાન અને આખા વેલામાંથી ખારીન્નરને મળલી ઉત્ર વાસ નીકળે છે. પાનનો સ્વાદ ગળચટોા હાય છે.” ફેલ-કામળ શાખાએ।પર પત્રકોણુમાંથી ફૂલોની નાહાની ગુચ્છોએ નીકળેલી હોય છે. પુષ્પ ધારણુ કરનારી સળી "ુ ઇંચથી ર કે વખતે ૧ ઇંચ લાંબી હોય છે. તે ગોળ ' ટ્રીકા લીલા રંગની ને તેનાપર વાળની રૂંવાટી હોય છે. તેને મથાળે સૂટ્મ ધણાં ફૂલો આવેલાં હોય છે. જેની. ડીટડી સળીથી પાતળી હોય છે. ડીટડી 3 થી $ ધ્ચ લાંબી હોય છે. તેનાપર્‌ પણુ વાંળની રૂવાટી ફે છે.” વનસ્પતિવર્ણુન. ૪પ “.................................................--------------------------:---------------- ફૂલનો વ્યાસ 3- ઇંચ જેટલે! હોય છે. ફૂલમાંથી સેહેજ મધુરી સુર્ગંધ આવે છે. ફૂલને। રંગ પાળાસકષેતો લીલો હે હોય છે. પુષ્પખાલ્યકોષ-પ પત્રોનો હોય છે, ને તેનાપર વધારે રૂંવાટી હોય છે. જેથી તે જરા ધોળાસલેતો દેખાય છે. પત્રોની અણી ખુઠ્ઠી હોય છે. પત્રો પાંખ- હીથી આંતરે આવેલાં હોય છે જ્રુષ્પાભ્યન્તરકોષ-નતી પાંખડીઓ પ ને વચમાં લીલા ને કોર્‌ે પીળા રંગની, બન્ને બાજુ રૂંવાટીવાળી, ક્રોર પાછળ વળેલી, દરેક પાંખડી ટેરવાં તરક્‌ ધણી સાંકડી થએલી, ને ત્યાં તેની કોર વિશેષ પાછળ વળેલી હોય છે. બે પાંખડીના ગાળા વચમાં અંદરતી બાજી ધોળા રંગની, ટેરવે બે ફાટવાળી સૂટ્દમ બાનક હોય છે, પુકેસશે-પ હોય છે, તેના પરાગકરોષ પીળા રંગના હોય છે સ્રીકેસર-૧ હોય છે, પણુ તેના ગર્ભકાષ ર હાય છે, નલિકા ર ને સુખ ગોળાઇલેતું ચપટું હોય છે શીંગ-(ફ્લ) અથવા ડોડી ૩ થી ૩૩ ૬ંચ લાંબી અને £ થી ૩ ઈચ જાડી હોય છે. એની સપાટી લીસી હોય છે. અને તેપર એક બાજુએ ધોળાસલેતા રંગની ઉભી નસ હોય છે. એ મથાળે ન્નડી અતે છેડે અણી- થતી હોય છે. અણી ખુઠ્ઠી અને જરા ઉપર વળેલી લીસી હોય છે. શ્રીંગનો રંગ ફ્રીકો, લીલો, વાસ ઉત્ર અતે સ્વાદ ગળચટ્ટો હોય છે. શીંગને ડાંડલે જનડે, ગોળ અને ડ્‌ દીચ લાંખો હોય છે. શીંગને ડાંડલેથી ખેરતાં પીળા રંગનું ચીકણું છીર નીકળે છે, તે જરા સુકાયા પછી ભૂરા રંગનું થઈ જાય છે, તે પાછળથી વધારે ચીકાસ પકડી રબ્બર જેવું થઈ જય છે. [શ્ઞીંગ પાકે છે ત્યારે ધણી ક્યુ અને ચીવટ થાય છે. આઓજ-આકડા અને ચમારદુધી જેવાં અતે તેઓનાં ખીજની પેડ્ડેજ મૃદુવાળની પીછીવાળાં હોય છે. ૪-ઉષપચોગીઅંગ-મૂળ, પાન અને ફૂલ. પ-ગુણટેોષ-રેોપક, ત્રાહી તથા શોથ અતે કફ. ૬-ઉષપચોગ-એનાં મૂળ વાટીતે વાળાના સોજપર ખાંધવામાં આવે છે. એનાં મૂળ રૂઝતા મલમમાં વપ- રાય છે. એનાં પાનને વાટી મીઠાં તેલમાં ઉકાળી તે તેલ કાનના દુખાવાપર ચોપડવામાં આવે છે. એનાં પાનને સુકાવી તેતી બારીક ભૂકી કરી તે દમવાળાતે મધમાં અપાય છે. એનાં પાનને વારી તેની લેપડી ગડ અને ગુંખડાં ઉપર્‌ લગાડવામાં આવે છે. એનાં પાનને ર્સ સંત્રહણીપર્‌ વપરાય છે, એતાં પાનતો રસ સધ સાથે કક ઉપર અપાય છે. એની શીંગતે કોડી કહે છે. તે કાચી હોય છે યારે તેતું શાક કરવામાં આવે છે, ત્તે વાયુહુર્તા ગણાય છે. છ-સ્થાનક-રસ્તાઓની બાજુએ, વાડીઓની વાડમાં ૫૯ ખર્ખોટીના વેલા અને કંટાળા વગેરેનાં ઉગેલા જેવામાં આવે છે એ કચ્છ, કાઠિયાવાડ, ક અને દક્ષિણમાં થાય છે. ૮-વિબ્વિવેચન-કેટલાક ખાગો અને વાડીઓમાં એના વેલા વાવવામાં આવે છે. એની શ્ઞીંગોતું શાક તેલ અને મરચાંના વધારથી ખહુ સ્વાદિણ્િ થાય છે. તે અહિંના વાણીઆ ગૃહસ્થો પસંદ કરે છે. એના વેલા ધણુંકરી વાણીઆ ગૃહસ્થો પોતાની વંડીઓઆમાં ઝાડ કે વંડીપર ચઢાવે છે. ખરખોટી ખે જાતની થાય છે. એક કડવી અને ખીજ મીઠી, જે જંગલી ઉગે છે તે કડવી કહેવાય છે. અતે જે ખાસ કરી વાડીઓ કે વંડીઓરમાં વાવવામાં આવે છે તેતે મીઠી કહે છે. શાક માટે મીઠી ડોડી વપરાય છે. મીઠી ડાડીના વેલા ઝાડપર ધણા : ઉંચે ચઢી જાય છે. યારે તેની શીંગો અર્થાત્‌ ડોડી ઉતારવી મુશ્કેલ પડે છે. અને તેને ખીસકોલી અથવા વડવાંદરી ખહુ ખાઈ જય છે એટલુંજ નહિ પણુ એના વેલા ધણા ઉંચા ચઢી ગયા પછી એમાં ફાલ પણુ ઘણે થોડે આવે છે. પણુ એના વેલાને નીચી ભીંત અગર્‌ માંડ- વાપર્‌ ચડાવવાથી એતે! વિસ્તાર ધણોજ થાય છે. એટ- લુંજ નહિ પણુ એનાં પાનના ભરાવની અંદર એની શીર! જળવાઈ રહે છે. એની શીંગ સુકાય છે યારે એમાંતાં ખીજની કાકડી પણુ સુકાધ્તતે શીંગમાં ખૂટી પડે છે, ને શીંગને આમ તેમ હુલાવતાં તે શીંગમાં ખડખડ વાગે છે. સાટે એને ખર્ખેોટી અથવા ખરખે!ડી કહે છે.ક જાળાંઓમાં કે 220#લા_ 509'દ160-ખપ એ એના છોડવા ૨, ધથી પ ફીટ ઉંચા થાય છે-એમાં સુતળીથી પેનસીલ જેવી નડી ઘણી શાખાઓ નીકળે છે-તે નરમ અને લાંખી તથા ઘણીવાર નીચી ઢળતી હોય છે. પાન સાંકડાં ને લાંબાં હોય છે. ફૂલની ગુચ્છીએ। લીલાસલેતા પીળા રંગની હોય છે. ડોડી અથવા શીંગો લાંખી અને સાંકડીથતી ટેરવે વાંક્લેતી હોય છે. એ ઘણંકરી કચ્છસાંડવીસ। સમુદ્ર કિનારે ઉડતી રેતીના ઢસાએ ઉપર ઉગે છે. તેથી ઉડતી રેતી આગળ વધતી અટકે છે. એના છોડવા રેતીપર પોતાની મેળે ઉગે છે. તે ઉગવા દીધા હોય તે તેનું ન્નળું કે વન બે ચાર વર્ષમાં' એવું ગીચ થઈ ન્નય છે કે તેમાંથી માણસ ત્તા શું પણુ પશુ પણુ પસાંર થઈ શકતું નથી. એનાં ન્નળાંને પારલું કરવું હોય તો એના છોડવાની શાખાઓ ચીરવી નહીં પણુ તીક્ષ્ણુ ધારવાળાં દાતેડાંથી એકજ કલ- મત્રાસ ધાએ વાઢી લેવી. એની શાખાઓમાંથી હીર કે રેશમ જેવા સુંવાળા રેસાઓ નીકળે છે. તે દોરી, હ્વોરડૉ અને કપડાં વણુવાનાં કામમાં આવી શકે છે. કચ્છસાંડવી ને દરીઆ કિનારે ઉડતી રેતીના હસાપએ।॥ (હુઈઓઆ) 50024 490275 01 ત?'ઇ/£૪ ૭092 #177ડ ઉપર શ્ખિ'પતા છોડવાઓ કુદરતી રીતે ઉગે છે. તે ઉડતી રતીને આગળ વધતી અટકાવવા માંટે ખરેખર એક આશિર્વાદ રૂપ છે. 'ખિપનાં મૂળ અને શાખાઓ સંધિવા અને દમ ઉપર ટવા તરીકે કામ આવે છે. અને એના; છોડવાની રાખ રંગમાં વપરાય છે.-જુવો નબ ૬૨૩. ્ ૪૬૬ _કનસ્પલિવણન. વગ-( એસ્ક્લેપિચેડી ) * નંબર ૩૫૬? ઉ૧-શાસ્રીયતામ-12:01112 €2%0€1158. દૃષ્ટાન્ત-4. 11. [. 20; શે. 0. 185; 1, 02 0, 27 રૂ. શ્રિ. પા. 22: ૨-દશીનામ-ચમાર દુધી, ચમાર દુધેલી (પે।૦); નાગલા દુધેલી (ગુ૦); ઝતરળ, સ્તરનો, મઢાઢ્થી (મ૦); સ્મોવની, ઝુટુજ, ઝતરત (રિંન); સાંરાજટુગ્ધિયા, વરસા, યુગ્યજજા, ૩ત્તરવાણળી ( સં૦ ). ૩-વણ્‌ન-ચમાર દુધીના વેલા બારે માસ હોય છે. તાપણું ચોમાસે તે ધણા ઉગી નીકળે છે. એની શાખાઓ એક ખીનમાં તારની માફક વીંટળાઈ રહે છે. અને તે ખીન્નં ઝાડાપર્‌ ધણે ઉંચે સુધી ચઢી નય છે. એનાં પાન ગોળાઇકલ્ૈતાં ને ટેરવે અણીદાર હોય છે. એને લીલાસલેતા ધોળા રંગનાં ફૂલના ઝુમખા આવે છે. અને શીંગ કે ડોડી (કૂળ ) બખે ભેળી આવે છે. તેના છેડા હુકની પેઠે વાંકા વળેલા હોય છે. એ શીંગેોપર કાંટા હોય છે. ફૂલ ચોમાસે આવી ફ્લ શિયાળે પાકે છે. એ વેલાને કે!ઇ પણુ ભાગ જખમી કરવાથી તેમાંથી દૂધ નીકળે છે. એના વેલાપર રૂંછાળ હોય છે અતે એમાંથી દુર્ગધિત ઉમ્રવાસ નીકળતી હોય છે. સૂળ-સુતળીથી આંગળી જેવાં જાડાં, ધણા બારીક ફરાંઢાઓવાળાં, ધોળાં, પોચાં તે અંદરથી સછિદ્ર હોય છે. એની છાલ પોચી, બટકણી, ધે!ળા રંગની, ને ભૂરા રંગની પાતળી ડ્રેતરીવાળી હોય છે. વાસ ઉમ્ર અને સ્વાદ કડ- વાસલેતો હોય છે. ડાંડી અને શાખાએ।-ડાંડી સ્લેટપેનથી તે આંગળી જેવી જાડી થાય છે. તે ઉપર જતાં પાતળી થઇ તેમાંથી ધણી ઝીણી લાંખી સુતળી કે તાર જેવી શાખાઓ નીકળે છે. ડાંડી અને શાખાઓ લીલા અથવા ષીકા જાંખુડા રંગની હોય છે. તેપર ધોળાવાળની આછી રૂંવાટી હાવ છે. કોમળ શાખાઓપર રંવાટી ગીચ હોય છે. એના વેલાને તોડતાં એમાંથી બારીક લાંબા ધોળા રેસા દેખાય છે. પાન-સામસામાં ર થી ૪ ઈચ લાંબી ડીટડીપર આવેલાં હોય છે. તે ર્‌ ધી પ ઇંચ લાંબાં ને ૪ રેક પોાહોાળાં હોય છે. તેનાં ટેરવાં અણીથતાં અને ડીટડી પાસે તેની કરના બન્ને છેડા ડીટડી તરક ધણા અંદર વળતા હોય છે. પાનની ઉપરની સપાટીતે। રંગ ઘેરે। લીલે અને નીચેનીતે! ચળકતે। કરીકે હોય છે. તે બન્તે સપાટી ખર્સટ હોય છે. નીચેની નસોપર્‌ સફેદવાળની રૂંછાળ હોય છે. પાનને ચોળવાથી લીલા રંગનો રસ નીકળે છે, જેતી વાસ ધણી દુ્ગૈધિત હાય છે. પાનતી સાધારણુ વાસ ઉત્ર અને સ્વાદ પ્રથમ, ચીરપર્‌ ને પાછળથી કડવે। લાગે છે. ફૂલ-પત્રકોણુથી જરા હટીને પુષ્પ ધારણુ કરનારી સળી નીકળેલી હોય છે. તે ર થી ૪ કે ૬થી ૧૨ ઇંચ લાંબી હોય છે, તે સુતળી જેવી પાતળી, લીલા કે ફ્રોકા જાંખુડા રંગની, અને ધોળા વાળની રૂંછાળવાળી હાય છે. આ સળીનતે અધવચથી ઉપર ઘણુંકરી ફૂલે આવેલાં હોય છે. તેમાં તેને છેડે પાસે પાસે ધણાં ફૂલે! આવી જવાથી તે જ્ુમખા જેવાં દેખાય છે. તેથી નીચે સળી- પર્‌ છેટે છેટે અથવા એકજ બિદુપરથી ૨ કે ૩ ફૂલો નીકળેલાં હોય છે. ફૂલની ડીટડી ધણી નરમ, પાતળી અતે ૧-૩ થી ૨ ઇંચ લાંબી હોય છે. તેનાપર કાંટા જેવા સફ્રેદવાળની રૂંછાળ હોય છે. ફૂલને વ્યાસ ડ્‌. ઇંચ જેટલો, વાસ અણુગમતી, તે રંગ લીલાસલેતો પીળો, ધોળે, કે વખતે ન્નંખુડી છાયાલેતો હોય છે. પુષ્પબાહ્યકેષ-નાં પત્રો પ હોય છે. તે ટેરવે અણી- દાર, પાંખડી કરતાં ડુંકાં, અતે ધોળી રૂંછાળવાળાં હોય છે. પુષ્પાભ્યન્તર્કેષ-ની પાંખડી પાંચ હોય છે. તે તળિ- યેથી સાંકડી થઇ એક ખીનંપર્‌ એવી રીતે આવેલી હોય છે કે તે તળિયે નળી જેવી દેખાય છે. તે ઉપરના ભાગમાં પેહાળી ને ખુલ્દી હોય છે. તેની કોરપર અંદરની બાજુ સફેદ લાંબા તંતુ જેવા વાળ આવેલા હોય છે. ને બહારતી બાજુ તે લીસી ને ચળકતી હોય છે. પુંકેસર્‌ે-ધણુંકરી યુંકેસરોના સુકુટના પ સડ્દેદ છેડા સ્રીકેસરાત્રમુખપર આવેલા હોય છે. સ્રીકેસર્‌-સ્રીકેસરાત્રમુખ ગોળાઇલેતું હોય છે. તેની નીચે ખે ધોળા રંગની નલિકા આવેલી હોય છે. જે નીચે ઉતરી ખે લીલા રંગની ગર્ભાશયની પાલની સાથે અક્રેક મળી ગયેલી હોય છે. શીંગ-(ક્લ )-બખે ભેળી સામસામી પણુ પાછળ વળી બન્ને એક ખીન્નંતી પાસે આવી રહેલી હોય છે. એના પછવાડેના સાંકડા છેડા પણુ વખતે એક ખીન્નંની પાસે પાસે આવી જવાથી આ ખે શ્ચીંગો એક લાંબી સાંકળની કડી જેવી દેખાય છે, આ બન્ને શીંગોની ડીટી ૧ થી ૨ પરચ લાંબી હોય છે. શીંગ ૨ થી ૩ ઇંચ લાંબી અને ૩-લાઇનથી ૨ ઇચ પે।હોળી હોય છે. તે પ્રથમ લીલા કે ફ્રોકા જાણુડા રંગતી હોય છે. પણુ પાકે છે ત્યારે ભૂરા રંગની થઇ નય છે. તેની સપાટી- પર્‌ ધોળી સૂદ્દમ રૂંવાટી અને નરમ ઉભા કાંટા હાય છે. એ કાંટાએની ઉપર પણુ સફ્રેદ રૂંછાળ હોય છે. શીંગને ચીરતાં તેમાંથી પીળાસલેતા રંગનું પડ નીકળે છે. જેતી અંદર્‌ આડડાનાં ફૂલની પેઠે ધણાં ખીજ હોય છે. બીજ-પ્રથમ લીલાં, ને સુકાય છે ત્યારે ભૂરા રંગનાં થઈ જય છે. તે $ ઇંચ લાંબાં, ૧૬ લાઇત પેહેળાં વનસ્પતિવર્ણન. ૪૬છ ને ચપટાં હોય છે. તેની એક સપાટી ચઢતી તે ખીજ | કુવાઓને કાંઠે, પાણીના ધોરીઆ કાંઠે અને કૅટાળાનાં અંદર દખાતી હોય છે. તેની કેરપર કાંગરી હોય છે. એને | નનળળાંઆમાં ઉગે છે. સાંકડે છેડે સફેદ ચળકતા સુકોમળ વાળની પીછી હોય છે. ૪-ઉપચોગી અંગ-સર્વાગ. પ-ગુણહેષ-કફ અને શેથદ્ય તથા વાન્તિકારક. ૬-ઉપચેગ-સર્પેદસ ઉપર એતું મૂળી પાણીમાં ધસીને ચોપડવામાં આવે છે. એનું મૂળ ઉધરસ અતે કક્વાળાને અપાય છે. એનાં પાનને ઉકાળા પણ્‌ કફ કાઢવા અને ઉલટી કરાવવાને વપરાય છે, ચમાર દુધીનાં પાનને વાટી તેનો રસ ગોળ અતે ચુના સાથે મેળવીને સંધિવાના સાજન અતે સખ્ત ગડગુંખડાંપર તેનો લેપ કરવામાં આવે છે, એનાં પાન ગડગુંબડાંઓપર પોટીસને ઠેકાણે વપરાય છે. ર્‌સવિકારના સોજ્પપર એનાં પાનનાં વરાળીઆં બંધાય છે. એનાં પાનને કાઢો કૃમિ ઉપર અપાય છે, એનાં પાનનો રસ કાળી તુલશીના રસની સાથે મેળવી ઉલટી કરાવા અપાય છે. એનાં ફૂલ પણુ કફ અતે ઉલટી કરાવા માટે અપાય છે. એનાં ફૂલ મીઠા સાથે ઓઆડવી- દમવાળાને અપાય છે. એની શીંગો કે ડોડીમાંથી સુંદર રૂપેરી રંગનું પસમાપ#દાર રૂ નીકળે છે. જે રસિક સ્ત્રીઓ ડાબલાઓમાં ભરી તેમાં નાજુક ધરેણાંઓ રાખે છે. ચમાર લેકે સુએલાં ઢોરનાં ચાંમડાં ઉપરથી વાળ ઉતારી નાખવાના કામમાં ચમાર દુધીના વેલા વાપરે છે, તેઓ એના વેલાઓતે ખારીક ભૂકો વાળવાળાં ચાંમડાંપર મીઠું છાંટી તેપર ભભરાવે છે, અતે તેને એક ખે દિવસ રહેવા દે છે, એટલે વાળ ઉતરી ન્નય છે. સંધિવા અતે ગડગુંખડાંના દુખાવાપર કેટલાક ગરીબ લોકે ચમાર દુધીનું દૂધ લગાડે છે. એનાં દૂધની ગોળમાં ગાળી કરી દમવાળાને ખવરાવે છે. એના વેલામાંથી અત્યત ખારીક રેશમ જેવા રેસા નીકળે છે. તેમાંથી સુંદર દોરી અને કપડાં વણી શકાય છે. પણુ એમાંથી રેસા કાઢ- વામાં ધણો વખત લાગે છે, જેથી તેતો ઉદ્યોગ ખન્ન- રમાં મેલી શકાય તેવો નથી. ચમાર દુધીના વેલાની રાખ તેલમાં મેળવી ઢોરનાં ભાઠાં અને ચાંદાંએ ઉપર લગાડવામાં આવે છે, તેથી તરત રૂઝ આવે છે, એનાં પાનતે વાટી તેની થેપલી પાઠૉાંપર્‌ લગાડવામાં આવે છે. એના વેલા ખકરાં બહુ ખાય છે, “ચમારદુધીનાં પાન અજમા સાથે ખાષી વાટી ગોળી કરી ખાય તો ઉધરસ સટે છે, દમને મટાડે છે. ગુંબડાં, મૂમિ, તાવ, પિત્ત, પ્રમેહ, કફ, સોક્ન, કોઢ, દાદર, ખેન, - મૂત્રરૃચ્છ, યોનિરોગ એ સર્વેને ટાળે છે. એનાં પાંદડાંનું શાક કરી ખાય તો કૃમિ, હરસ, કોઢતે ટાળે, ગરમ છે. તેનાં ફૂલ ગરમ છે, તે જઠરાગ્નિ દીપાવે છે, પિત્તને શોપ કરે છે.” (વૈ. રૂ.). ૭-સ્થાનક-રસ્તાઓની બાજુએ, વાડીઓની વાડમાં, એ હિન્ના ધણાખરા ભાગોમાં થાય છે. ૮-વિરેષ વિવેચન-એના વેલા ચમાર્લોકે વાપરે છે સાટે એ ચમારડુધી કહેવાય છે. સંસ્કૃત ત્તરવાશળી ઉપરથી ઉતર્‌ણુ અથવા ઉતર્‌ણી એ નામે! નીકળેલાં જણાય છે. એની ખે શ્ચીંગા ભેળી હોય છે ને તેપર કાંટા હોય છે, માટે એતે યુમ્ત અને વટવા એ નામો અપાયલાં હશે, રાતી દુધેલી નંન ૪૮૯ ને પૃણુ નાગલા દુધેલી કહે છે. વર્ગ-( એસ્ક્લેપિચેડી ). નંબર-૩પ૫૭ ઉ૧-શાસ્રીયનામ-0€1'0[2૯૪18 01100858. દૃષ્ટાંત-11. 11, [. 67; ક. ૪. 187; તપ. 11. [. 262. ૨-દેશીનામ-કુંઢેર, ઢોકળા કુઢેર ( પો4-ગુ ); લાપર- ૧૨ (૫૦ ); લપરજુ ( દિંન ); ૩-વણૅન-કુંઢેરના વેલા ચોમાસે ફૂટી નીકળે છે. તે ૧ થી૨ ફોટ કે કોઇવાર ૪થી પ ફ્રોટ લાંબા થાય છે. એની નીચે કંદ હોય છે. પાન જાડાં, ફૂલ કીડામારી જેવાં અનયબ તરેહનાં, અતે શ્ઞીંગ (ફલ) ખે સામસામી હોય છે. સૂળ-એના કંદ ખટેટાના આકારના ગોળાઈ લેતા 'ે લંબગોળ કે વખતે સુરણુની ચાકી જેવા ખેઠો ધાટના હોય છે. એ કંદ પહેલે વર્ષે બહુ નાહાના હોય છે. પણુ પછી વર્ષોવર્ષ એમાં વધારો થતો જય છે. એ ર થી૪ ઇંચ વ્યાસનો ને ૧ થી ર ઈંચ નડાધતો ધણીવાર જેવામાં આવે છે. એની ઉપરની છાલ ખટેટાની છાલ જેવી પાતળી ને ભૂરા રંગની હોય છે. અને કંદ અંદરથી સફેદતે રસભર્યો હોય છે. એની વાસ જરા ડડવાસલેતી ઉત્ર અને સ્વાદ કડવાસલેતે ગળચટે ને કડછે। લાગે છે, ડૉડી અને શાખાઓ -એતી ડાંડી સુતળી જેવી પાતળી, લીસી અતે રસભરી હોય છે. પાન-સામસામાં આવેલાં હોય છે, - તે લંબગોળ, પોહેળાં, કે ગોળાઇલેતાં હોય છે. તે ૧ થી ૨ 9ંચ લાંબાં અને $ થી ૧ ઇંચ પોહોાળાં હોય છે. તેનાં ટેરવાં અણીદાર ખુઠ્ઠાં કે ખાંચવાળાં હોય છે. તે લીસાં, ચળ- કતાં, ર્સભર્યો ને નનડાં હોય છે. ફૈલ-એની પુષ્પધારણુ કરનારી સળી પત્રક્રાણુમાંથી 3. થી ૧ ઇંચ લાંખી નીકળેલી હોય છે. તે લીસી ને ચળ- કતી હોય છે. તે લીલા ભૂરા કે જંખુડા રંગની છાયાલેતી હાય છે. તે ઝીણી સુતળીથી ફંદક જાડી હોય છે. તેને ૪૨૮ વનસ્પતિવર્ણુન. મથાળે અનિયમિતરીતે ૪ થી ૮ ડેક ફૂલો પાસે પાસે આવેલાં હોય છે. ફૂલની ડીટડી સળી કરતાં ટુંકી અને પાતળી હોય છે. તેના થડમાં સૂદ્મ પુષ્પપત્ર હોય છે. મૂલતો આકાર લાંબી કુપ્પિ કે પુપેડી જેવો હેય છે. તેતી વાસ જરા સુગંધિત અતે તેની લંબાઈ ૧ થી ૧૩ ઇંચની હોય છે. ફૂલનો રંગ લીલાસલેતે। જંખુડા હોય છે. પુષ્પખાહ્યકેોષ-નાં પત્રો પ હોય છે, તે ૧ લાધ્ત લાંબાં, ટેરવે અણીદાર, લીસાં, ચળકતાં અતે વખતે તેનાપર ભૂરી રજ હોય છે. એતે રંગ લીલો ભૂરે। કે જંખુડી છાયાલેતો હોય છે. પુષ્પાભ્યન્તર્કેોષ-તી પાંખડીઓ ન્નેડાઇને નળી જેવી થયેલી હોય છે. તે તળિયે થોડી ઉપસેલી હોય છે. અતે તેથી આગળ પાછી સાંકડી થઇ તેનાં મોઢાં તરક તે પાછી પોહાળી થઈ તેના પાંચ ખૂણા નીકળેલા હોય છે. તેથી આગળ વળી તે સાંકડી હોય છે, એના દરેક ખૂણુા।પરથી તેના વિભાગ થયેલા હોય છે. પણુ એ પાંચે વિભાગોનાં ટેરવાં એક ખીન્નં સાથે જ્ેેડાયલાં હોય છે. ફૂલની નળી ધણુંકરી લીલા રંગની, લીસી ને ચળકતી હોય છે, પણુ તેના પાંચ વિભાગોની અંદરતો રંગ જંખુડે હે!ય છે. ને તેપર લાંબી રૂંછાળ હોય છે. પુંકેસરે-પાંખડીની નળીની અંદર્‌ તેતે તળિયે આવેલાં હોય છે, જ્રીકેસર્‌-સ્રીકેસરાત્રમુખ ગોળાધ્લેતું, ચપડું, પીળા- સલેતા રંગનું હોય છે. તેનાપર ધણુંકરી પુંકેસરે।ના સુકુ- ટતા છેડાઆ આવેલા હોય છે. શ્ીંગ-(ફ્લ)-સામસામી બખે ભેળી હોય છે, તે લીસી, ચળકતી, લીલા ભૂરા અને કાળાસલેતા પટાવાળી હોય છે. તે ૩ થી ૪ ઈંચ લાંબી, ૧ થી ૧ લાઇન પોહોાળી, રેર્વે સાંકડીથતી, ખુઠ્ઠાં ટેરવાંવાળી હોય છે. એમાં ધ્રોળી' પીંછીવાળાં ધણાં ખીજ હોય છે. આખજ-તળિયે પેહોળાં, ઉપર જતાં સાંકડાં, ને છેડે સફ્રેદ, ચળકતા, સુંવાળા, લાંબા વાળની પીછીવાળાં હાય છે, બીજ એક ખાજા ચઢી આવેલાં ને ખીજ ખાજીુ ખાડાવાળાં હોય છે. એની સપાટીપર સૂટ્મ બિદુઓની ખાનક હોય છે. તે $ ઈંચ લાંબાં, ૧ લાપ્તત પોહોળાં, અને ચપટાં હેય છે. તે પ્રથમ લીલાં, ને પાછળથી ભૂરાકે ઘેરા ભૂરા રંગનાં થઈ જાય છે. વાસ ઉગ્ર અતે સ્વાદ કડવાસલેતો હોય છે. ૪-ઉપયોાગીઅંગ-કંદ અતે પાન. પ-ગુણદેોષ-પિત્તશામક, પૈષ્ટિક, અને પાચક. ૬-ઉપચેગ-એના કેદ અને પાનનું શાક કરવામાં આવે છે. તે પિત્તવિકારવાળાએ- ખાવાથી તેતે ફાયદો થાય છે, ખેદુ અને રખારી લોકોનાં છોફરાંએ કુંઢરેના કંદ કાચા પણુ ખાય છે, તે પાચક અને પૌષ્ટિક મનાય છે. ૭-સ્થાનક-ડુંગરોનતી ખડકોમાં, અને પાલેરાં, કંટાળા વગેરેનાં ઝાડવાંનતા થડ પાસે ધણુંકરી કુંટેર ઉગે છે. એ હિન્ના ધણા ભાગોમાં થાય છે. ૮-વિ૦ વિવેચન-આ કુંઢેરના કંદ ધણુંકરી ચાકી જેવા અને પાન પોહાળાં તે ગોળાઇલેતાં હોય છે, માટે એતે ઢોકળાર્ડુહેર કહે છે. કુટેરનાં પાન સમુદ્રની ભરતી વખતે ખારા ને ખાટા સ્વાદવાળાં લાગે છે, ને ઓટ વખતે ફ્રીકાં થઈ જય છે. વર્ગ-( એજ ઝે નંખર્‌-૩૫૮* ઉ૧-શાજ્રીયનતામ-€. 1.૫3111. દૃણાન્ત-તિ, 19. [. 68; કે. ૪. 187. ૨-દેશીનામ-સુધ્યાકઢેર ( પેન-ગુ૦ ). ૩-વણુન-સુધ્યાકુદેરનાં પાન ૪ થી ૮ ઇંચ લાંબાં અતે ૨ થી 3 ઇંચ પોહોાળાં હોય છે. તે ટેરવે સાંકડા થતાં અણીદાર હોય છે. માટે એને સુઈધયાકુંહેર્‌ ડહે છે. એના કંદ પણુ ઉપર્‌ પ્રમાણુ ઉપયોગમાં લેવાય્‌ છે. વર્ગ-( એજ ). નંખર-૩પલ« ઉ-શાનસ્નીયતામ-€. €૩૦૫1૦॥ 18. " રૃષ્ટાન્ત-શિ, 17. [. 68; 1411. 11. [. 2620, ૨-દેશીનામ-દુધીઆકુંટેર, મીડીકુઢેર (પોનચુ૦). _ ૩-વરણન-એના વેલા ઉપરની બન્ને કુંઢેરા કરતાં ડુંકા થાય છે. પાન મધ્યમ કદનાં લંબગોળ, અંડા- કૃતિનાં, અથવા લાંબાં અને ઝીણાં હોય છે. એને કંદ નાહાનો, બહુધા બટેટા જેવો, ધણા ધોળા અતે મીઠડો હાય છે, માટે એને દુધીઆ કે મીઠડીકુંહેર્‌ કહે છે. . ૪-વિરોષ વિવેચન-આ )કુઢેરની તપાસમાં ગાવાળીઃ આઓ ઘણે વખત ગાળે છે. ક્રેમ કે એ કુંટેર ભાગ્યેજ મળે છે. પણુ મળે છે ત્યારે ગોવાળીઆએ ધણા ખુશ થઈ જય છે. આ કુઢેર પણુ તેઆ કાચી ખાય છે. અને કહેવાય છે કે, દુધીઆ કુઢેર ખાનારતે ખર્લની ગાંઠતો આજ્નર્‌ થતો] નથી. ખીજી એક કુંહેર્‌ થાય છે (0. ૧૯૫181&?) તેને પીષરીયાડુહેર્‌ કહે છે. તેના વેલા ૧ થી ૨ ક્રરીટ લાંખા વધે છે. મૂળ-ખટાટા જેવાં, અંદર રસભર્યો અતે સફેદ હોય છે. તેની ઉપરની ફ્રોતરી પાતળી હોય છે ને તેમાંથી કેઢલાક ઝ્રીણા રેસા નીફળેલા હાય છે, એતો કંદ ડ્‌ થી વનસ્પતિવણેન. ૪૬૯ ૧ ઇંચ લાંખો ને તેથી થોડો ઓછો પેોહેળા હોય છે. તેની વાસ અણગમતી અને સ્વાદ જરા ગળચટેો ને પાછ- ળથી ટોપરાં જેવો લાગે છે. ડૉંડી અને શાખાઓ-એના વેલાની ડાંડી સુતળી જેવી નડી હોય છે. તે લીસી, ચળકતી તે વખતે જરા જષુડી છાયાલેતા રંગની હોય છે. પાન-સામસામાં આવે છે. તે લીસાં, ચળકતાં, જાડાં અને 'પીપરીનાં પાન જેવા આકારનાં હોય છે. તેની ડીટડી ઝૈ ઇંચ લાંખી ને જરા જડી હોય છે. તેમાંની નસો। ગૂઢ હોય છે. તે ૧ થી ૧૧ ઇંચ લાંબાં ને 2 થી ૧ ઇંચ પોહોાળાં હોય છે. તેની ઉપરની સપાટીને રંગ ઘેરો લીલો ને તીચેનીનો જરા ફ્રીકો હોય છે. તેને સ્વાદ પ્રથમ ફરસોા ને પાછળથી ખટુંબડો લાગે છે, એના કંદ અને પાન સ્રીએ અતે છોકરાંઓ ખહુ ખાય છે, તે પિત્તશામક ગણાય છે.2* પ૭-પ. 0, ઉ૭ ૫1141૫. 0109. વર્ગ-જેન્‌શિયેનેસી-માસેજવા અને * જુર્થયાતાંનો વર્ગ. _ વર્ચતું ટુંકું વર્ણન અને ગુણુદોષઃ-આ વર્ગમાં નાહાના છોડવાઓ થાય છે. તે ધણુંકરી ઉભા અને તેની ડાંડી અથવા શાખાઓ ચોધારી હોય છે. તેનાપર વખતે ખારીક વાળની રૂંવાટી પણુ હોય છે. પાન સામસામાં, સાદાં કે ત્રિપત્રી, ૩ કે પ નસોવાળાં હોય છે. ઉપપાન હોતાં નથી. ફૂલ ખહુજ સુંદર, પીળાં, રાતાં, સફેદ, ગુલાબી અતે પીતમિશ્રિત આસમાની એવાં તરેહવાર રંગનાં હોય છે. પુન બાન કોષ અધ:ઃસ્થાયી, છૂટો, ક્રાયમી, ચારથી પાંચ વિભાગવાળેા હોય છે. પુન અભ્યન ક્રાષતી પાંખડીઓ પણુ ૪ થી પ. પુંકેસર તંતુઓ વખતે તળિયે ચપટા થયેલા હોય છે; પરાગકોષ લંખગોળ અને ઉભા હાય છે. સ્ત્રીકેસરગર્ભાશય ઉ્વસ્થાયી, એક પોલ- વાળા, અને તેમાં આદિબીજ સંખ્યાબંધ હોય છે; નલિકા ૧ અને સ્તરીકેસરાત્રમુખ ખે, ફલ ખહુધા પાતળાં પડવાળું હય છે. ખીજ ખારીક, અતે કોઇવાર પાંખ- વાળાં હોય છે. આ વગની વનસ્પતિ ધણુંકરી ધણી કડવી હોય છે. પ્રખ્યાત કડવું કરિયાતું (001011% 0111'18:) આ વગેતો છોડવે છે. આ વર્ગની વનસ્પતિમાં જ્વર અને કૃમિધ્ધ, સારક, ઉત્તેજક, અને ચિરગુણુકારી પૈણ્ટિક ચુણ રહેલા હોય છે, * 'પીપરીયાકુહેર-પોરબંદર સ્વસ્થાનમાં ચુના પથ્થર ખડા- વાળી જમીનમાં ચોમાસે મળે છે. તે ત્રિવડા, રાજવાડી, ભોજે- સર અને છાયારણુ ઉપરના કાટટામાં વિશેષ કરીને થાય છે, વર્ગ-(જેન્‌શિચેનેસી). ન નંબર ૩૬૦૦ ઉ૧-શાસ્્રીયનામ-10111003101118 11010110. દષ્ઠાત-1. 11. [. 101; પે. ૪. 191; દા. 111. 0. 245; રૂ. વિ. પા.:૫૮૩- ૨-દેશીનામ-મામેજવો (પો--ચુ૦); મામિગવા (૧૦); છોટાજિરાયતા (દં); માસેગજ (સંબ). ૩--વણન-મામેજવાના રોપા ચોમાસે ધણા ઉગી આવે છે. તે ધણે ડ્ઠેકાણે જથાખંધ ઉગે છે. એના રેપા ર્‌ થી ૪ ઇંચ કરે ૧ થી ૧ર ફુટ સુધી ઉંચા વધે છે. તેની ડાંડી જમીન તરક ઢળીતે ઉંચી ચઢતી હોય છે અથવા ઉભી હોય છે. ડાંડી ચોરસ, પાન લાંખાં, ફૂલ ધ્રોળાં ને ફૂલ સૃદ્મ લીલાં તે ચળકતાં હોય છે. એનો આખો રેપો. પાનથી ભરેલો અતે કરીઆતાં જેવો કડવો હોય છે. મૂળ-૧ થી ૪ ૪ંચ લાંખાં, સુતળી જેવાં જાડાં, અને ભૂરા ધોળા રંગનાં હોય છે. મૂળમાંથી ઝીણા રેસા જેવા ફાંટા પણુ થોડા નીકળતા ન્નેવામાં આવે છે. ડૉડી અને શાખાઓ-એની ડાંડી કેષ્વાર્‌ લાંખી ચાલી, જમીનપર મૂળ મુકતી જય છે. તે ફ્ીકાસલેતા લીલા રંગની, લીસી, ચળતી, સુતળી જેવી જડી અને ચોરસ ચાર ધારવાળી હોય છે. શાખાએ સામસામી, અથવા વખતે પત્રકોણુમાંથી એક પણુ નીકળેલી હોય છે. લાંખા રોપામાં શાખા કવચિતજ નીકળેલી હોય છે. પાન-સામસામાં આવેલાં હોય છે. તેને ડીટડી હોતી નથી. તે બન્ને છેડે સાંકડાંથતાં હોય છે. તે લીસાં ને ચળડતાં હોય છે. તેની ઉપરની સપાટી ફ્રીફા લીલા રંગની અતે નીચેની પણુ ધણુંકરી તેવીજ હોય છે, પાનમાં ત્રણુ ઉભી નસો! આવેલી હોય છે. જે પાનની નીચેની ખાજુએ બહાર નીકળતી સ્પષ્ટ દેખાતી હોય છે. પાન ૧ થી ૩ ઇંચ લાંબાં અતે ડ ઇંચથી-ટુ કે લગભગ ૧ ઇંચ પોહેોળાં હોય છે. પાનની બન્ને સપા- ટીપર સૂજ્મ સફેદ બિદુઓઆ આદગ્લાસમાં જ્નેવાથી દેખાય છે. ફૂલ-પત્રકાણુમાં ત્રણુ ત્રણુ આવેલાં હોય છે, એટલે ખે પોનની જેડી વચ્ચે તે છ દેખાય છે. ફૂલ ધોળાં હોય છે. તે બપોરની વખતેં પૂર્ણ ઉઘડે છે. તેતો વ્યાસ ખે લાધ્નન જેટલે! હોય છે. ફૂલની વાસ સેહેજ સુગંધિત પણુ પાછળથી જરા દાહક લાગે છે. પી પુષ્પબાલ્ષકેોષ-સૂટ્દમ પાંચ પત્રોનો ખતેલે હોય છે. તેનાં પત્રો ફીકાસલેતા લીલા રંગનાં, ને તેની કેર ધોળા રંગની હોય છે. પત્રો ૧ લાધ્્ત લગભગ લાંખાં અ પાંખડીઓ કરતાં ડુંકાં હોય છે, ક ૪૭૦ પુષ્પાભ્યન્તર્‌કેષ-પાંખડીએ પ હોય છે, તે નીચેથી જેડાધ્તે નળી જેવી થયેલી હોય છે, ને ઉપર તેના પાંચે છેડા છૂટા હોય છે. નળી ફડ્રીકાસલેતા લીલા રંગની અને છેડા ધોળા હોય છે. પુંક્સરે-પ હોય છે. તે પાંખડીતી નળીની અંદર્‌ આવેલાં હોય છે. તે પાંખડીથી ટુકાં હોય છે. તેના તંતુ ધ્રોળા હોય છે, ને તેને તળિયે સૂદ્દમ છેડા નીકળેલા હોય છે, પરાગક્રાષ પીળા રંગના હોય છે. સ્ીકેસર-પાંખડીની નળીતી વચ્ચોવચ એક આવેલી હોય છે. તે પુંકેસરોથી વખતેજ સેહેજ ઉંચી હોય છે. ગર્ભાશય ૧ પેોલવાળોા, લંબગોળ, ઉભો ને લીલા રંગને હોય છે. નલિકા ધોળા રંગની, ને તેપરનું સુખ જરા જાડું પીળાસલેતા લીલા રંગનું હોય છે. ફૂલ-દરેક પત્રકોણ્‌માં ત્રણુ ફૂલ આવેલાં હોય છે. એટલે પાનની દરેક જ્ેડીમાં ૬ ફૂલ આવેલાં દેખાય છે. કૂલ પ્રથમ લીલા રંગનાં ને પાછળથી ભૂરા રંગનાં થઈ જાય છે. તે ૧ લાઇન લાંબાં ને દ થી રૈ લાધ્તન પોહોળાં હાય છે. ફ્લતે ટેરવે સૂદ્્મ અણી હોય છે. ફલ સૂટ્મ જ્ીંગ જેવાં લંબગોળ હોય છે. તેની સપાટી ચળડતી ને ખૂડુબચડી હોય છે. ફૂલમાં ધણાં ખીજ હોય છે. ખીજ-સૂહ્મ, ભૂરા રંગનાં ગોળાઈલેતાં હોય છે, તેની સપાટીપર ખારીક બિદુઓઆ જેવા ખાડાઓની ખાનક હોય છે, ૪-ઉપચોાગીઅંગ-સર્વાગ. પ-ગુણદોષ-ચિરગુણુકારી પૈહ્રિક તથા કૃમિ, વાત, કરૂ અને જવર. ટ-ઉપયેગ-મામેજવાનાં પાન વાટીતે મરીની સાથે તાવવાળાતે પવાય છે. મામેજવાનાં પાન તાવથી માથું ચઢયું હોય તો માથે ખાંધવામાં આવે છે. મામેજવાનું અથાણું થાય છે. તે અજીર્ણ, કૃમિ, વાયુ, રક્તવિકાર વાળાને ધણો ફાયદા કરે છે. મામેજવાની તાવવાળાને ખાક અપાય છે. મામેજવાનાં પાનનો કવાથ તાવથી થયેલ નબળાઇમાં શક્તિ માટે અપાય છે. ૭-સ્થાનક-મામેજવે ચોમાસે ધણુંકરી સર્વ જગાએ ઉગે છે, તોપણુ દરિયા કિનારા નજીક રેતાલ જમીનમાં અતે ખડા ઉપર ધણુ! ઉગે છે. એન હિન ના ધણા- ખરા ભાગોમાં થાય છે. ૮-વિશેષ વિવેચન-પોરબંદરના ખારવા લોકે મામે- જવાનું અથાણું વિશેષ કરે છે, તે લેકે તેતે અથાણું માટે બન્નરમાં વેંચે છે એટલુંજ હિ પણુ તેને સુકવી મુંબઇ વેચવા લઈ નય છે. વનસ્પતિવર્ણન. વગ'-( જેનશિચૈનેસી ). નંબર, ૩૬૨ ૧-શાસ્રીયનામ-1£1' 11128 1૦5:101011"011. દૃષ્ટાન્ત-11. 15. [). 102; પ્રે. 9. 191; ત; 111. [. 268. ર-દેશીનામ-ઝીણુકુંકરિયાતું ( પો ) 4- ( ચુન ); હણાનાજિરાયત, કંટજ (સ૦ ); સેતસિરાયતા, વારીજ સિરાયતા ( હિં ). ૩-વર્ણુન-ઝીણુકાં કરિયાતાંના રોપાઓ ચોમાસે ધણા ઉગી આવે છે, તે ૨ થી ૪ ૬ઇંચ, અથવા કોઇવાર દશેક ઇંચ જેટલા ઉંચા વધે છે. એતી ડાંડી ચોધારી, ધણીજ ડુંકી, અને સળી જેવી પાતળી હોય છે. એના થડમાં પાન જરા પોહોળાં અને ર થી ૧ ૬ંચ લાંબાં થાય છે, પણુ ડાંડીના જરા ઉપરના ભાગપર તે એથી નાહાનાં અને સાંકડાં હોય છે. એમાં પુષ્ય ધારણુ કર- નારી બખે ફાંટાવાળી શાખા પ્રાતશાખાઓ તીકળેલી હોય છે, તેપર્‌ ગુલાખી રંગનાં સૂટ્મ ફૂલો આવેલાં હોય છે. એનાં ફૂલ અને ખીજ ધણાં બારીક હોય છે. ૪-ઉપચે।ગીઅંગ-સર્વાગ. માક પૃ -એના રાપા કડવા હોવાને લીધે તે તાવ અતે ખીજ દર્દોમાં કરિયાતાંતી જગાએ વપરાય છે. ૭-સ્થાનક-ખેતરેતે શેઢે, વાડીઓની વાડ પાસે અને વિશેષ કરી જ્યાં વરસાદનું પાણી ભરાઇ રહેવું હોય એવા ખાડાખાખોચીઆં કાંઠે, તેમજ નદી અને વાકળાઓ કાંઠે ઉગે છે. એ આખા હિંદુસ્થાનમાં થાય છે. ૮-વિરેષ વિવેચન-કરિયાતાંતી જાતની વનસ્પતિમાં સૌથી નાહાના રોપા આના થાય છે, માટે એને ઝીણું કરિયાતું કહેતા હરે. વર્ગ-(જેનશિચેનેસી). નેખર્‌. ૩૬૨. ૧-શાન્નીયનામ-€%8007ધ ]0€9દદ. દૃણ્ાંત-1. 17. [. 104; પે. ૩. 191; (4પ. 11. [. 197, 8૯૯ 1001:€* -પ૦* કં, શ્રાલે વાઇડ 340. 889, 888, 884 ઘ॥વે 3885). ર્‌-દેશીનામ-રાવુંકરિયાતું, ( પોન 4- ચુ૦ ); શજ- જિરાયતા (મ૦ ). ૩-વર્ણન-રાતાં કરિયાતાંના છોડવા ૮ થી ૧૦ ધ્ચ કરે વખતે ૧ થી ૧૩ કુટ ઉંચા વધે છે. શાખાઓ વનસ્પતિવર્ણન. ૪૭૧ સુતળીથી પણુ પાતળી, ઉપર જતાં બખે ફૂાંટે નીકળેલી, પાન પાતળાં, ફૂલ સુંદર ગુલાબી રંગનાં નાહાનાં, અને ફૂલ સુટ્મ શીંગો જેવાં હોય છે. મૂળ-ધણાં નાહાનાં, ઝીણા રેસા જેવા ફાંટાવાળાં, ભૂરા રંગનાં, અતે કડવા સ્વાદવાળાં હોય છે. ડૉડી અને શાખાઓ-ભૂરાસલેતા લીલા રંગની, ચોધારી, સૃતળી જેવી અથવા તેથી પણુ પાતળી હોય છે, તે લીસી ને ચળકતી હોય છે. પાન-સામસામાં, પાતળાં, ફ્રીકા લીલા રંગનાં, લીસાં ૩ ઉભી નસે! (નીચેનાં પાન વધારે પોહેળાં વખતે પ નસોવાળાં હોય છે. ) વાળાં ₹ થી ૧૨% ઇંચ લાંબાં, અતે 3 થી ૨ ઇંચ પોહેળાં હોય છે. તે ડાંડી કે શાખાના થડમાંથી નીકળેલાં હોય છે. એટલે તેઓને ડીટડી હોતી નથી. તે બન્ને છેડે સાંકડાં હોય છે. તેની વાસ અને સ્વાદ કડવાં હોય છે. ડૂલ-પુષ્પ ધારણુ કરનારી શાખા પ્રતિશાખાઓ પત્રકૉંણુમાંથી નીકળેલી હોય છે, તે ધણી પાતળી લીસી અને ખહુધા લીલાસલેતા રાતા રંગની હોય છે. પ્રતિ- શાખાના સાંધા પાસે ૨ પુષ્પપત્રો આવેલાં હોય છે. ફૂલની ડીટડી ધણીજ ડુંકી, પાતળી, અતે ચોધારી હોય છે. તેતે એક સૂટ્દમ પાત જેવું પુષ્પપત્ર હોય છે પુષ્પબાહ્યકેષ-૪ પત્રોનો બનેલો હોય છે. અતે તે જુ. ઈંચ લાંબો, તેનાં પત્રો તળિયેથી જેડાધ જવાથી તે ક્રોષ એક નળી જેવે। બનેલા હોય છે, તેને મથાળે તેના જ દાંતા અણી જેવા દૈખાતા હોય છે. એ કેષતે રંગ લીલ હોય છે, અને તેતી બહારની બાજુ ઉભી ખહાર નીકળતી નસો હોય છે. પુષ્પાભ્યન્તર્કોષ-૪ પાંખડીઓને। બનેલો હોય છે. તેમાં ૩ પાંખડીઓ સ્પષ્ટ દેખાતી મ્હાટી હોય છે, તેને! રંગ ચુલાખી હોય છે. આ કોષને વ્યાસ ૩ લાઇન જેટલે હાય છે. પાંખડીઓ તળિયે નળી જેવી થયેલી હોય છે, તે નળીને રંગ અંદરથી પીળાસલેતો લીલે। હોય છે. સ્પષ્ટ દેખાતી ફૂલની ૩ પાંખડીઓમાંથી ર જરા પોહોળી અતે ૧ જરા સાંકડી હોય છે. ફૂલતી નળીનું મુખ ધોળી કિનારવાળું હોય છે. પાંખડીઓનાં ટેરવાં બહુધા અંદર ખેસતી ખાંચવાળાં હોય છે. પુંકેસરે-૪ હોય છે. તે ફૂલની નળીની અંદર્‌ પાંખ- ડીપર્‌ આવેલાં હોય છે. પરાગકેષ કફ્રોકા કેસરીઆ રંગના સ્કુની પેઠે અમળાએલા હોય છે. તે ફૂલની નળીથી જરા ઉંચા દેખાતા હોય છે. સ્રીકેસર્‌-૧ હોય છે, તેતો ગર્ભાશય લાંબો, લીલો, અને લીસો। હોય છે. નલિકા ગુલાબી રંગની હોય છે. તે સાંકડી પાંખડી તરફ નમતી, અને પરાગકોષથી જરા ઉંચી હોય છે. તેના મુખના ખે છેડા સામસામા પસરા- ય્લા હોય છે, તેપર ધોળી રૂંવાટી હોય છે. ફૂલ-રૈ ઇંચ લાંબાં, અને તેમાં સૂટ્મ ખીજ ઘણાં હોય છે. ૪-ઉષપચોાગીઅંગ-સર્વાગ. પી અવ _કરિયાતાંને મળતા છે. આ કરિયાતું સારક, શક્તિ આપનાર, ચિરગુણુકારી પૈદ્ટિક તરીકે વપરાય છે. તેમજ તે જ્ઞાનતંતુ, ને ભેજની નબળાઇમાં એને વાટીતે દૂધ અને મરીની અંદર મેળવી જિ પવાય છે ૭-સ્થાનક-એના રોપા, પાણી ભરાઈ રહેતું હોય એવી જગાએ, નદી અતે વોાકળાઓના કાંઠાની કેોત- રમાં વિશેષ જવામાં આવે છે. એ આખા હિદુસ્થા- નમાં થાય છે. ( આ સ્વસ્થાનમાં તે કંડાર્ણાડૉસા પાસે મીણુસાર નદીને કાંઠે, તેમજ પારાવાડા ગામ પાસે વરતુ નદીને કાંડે બહુ જવામાં આવે છે ). ૮-વિશેષ વિવેચન-એના છોડવાને ઉપરનો ભાગ લાલ કે ગુલાબી હોય છે માટે એને રાતું કરિયાતું કહેતા હશે પ૮-ડ. 0. 10326401119 49. વ્ગ'-બોરેજિની-ગુ'ટી, ઉ'્યાટુલી અને કારખાશને। વર્ગ. વર્ગનું ડુંકુ વર્ણન અને ગુણદોષઃ-આ વર્ષમાં નાહાના છોડવા, ઝાડવાં અને શૃક્ષો થાય છે. આ વર્ગની વન* સ્પતિ ઉપર ખહુધા સફેદ સ'ખ્ત વાળની રછાળ આવેલી હોય છે, તેને લાધે તેનાં પાન વગેરે ખરસટ લાગે છે. પાન આંતરે કે વખતે સામસામાં આવે છે. ઉપપાન હોતાં નથી. પુષ્પ ધારણુ કરનારી સળીઓ ઘધણુંકરી વીંછીની પુંછડીની માષ્ક કે હાથીની સૂંઢતી માકક વાંકી વળેલી હોય છે. પુન ખાન કોષ અધઃસ્થાયી, તેતાં પત્રો ૪ થી ૮ ઘણુંકરી કાયમી રહે છે. પુન અભ્ય૦ કોષની પાંખડીએ પણુ ૪ થી૮ અવિભક્ત, તેની નળીની અંદર્‌ ખહુધા વાળ, કે વાળ જેવાં કડપલાં, કે ભીંગડાં હોય છે. પુકેસરો પાંખડી જેટલાં ને પાંખડીપર્‌ આવેલાં હોય છે, સ્રીકેસરગર્ભાશય ઉષ્વેસ્થાયી, ખે પોલવાળો, દરેક પોલમાં (૧થી) ખે આદિબીજ, અથવા ૪ પોલવાળા અને દરેક પોલમાં અકેકું આદિબીજ હોય છે. નલિકા સાદી અથવા ખે ક ચાર ફાંઢાઓવાળી હોય છે. ફ્લંમાં ખે કે ચાર બીજ જેવાં બીજડાં (1૫૪100૩) હોય છે, ખીજ ધણુંકરી પાતળી છાલવાળાં હોય છે. પ ૪૭૨ વનસ્પલિવર્ણુન. _ આ વીની વનસ્પતિમાં વિશેષ કરી ગુંદર જેવો ચીકણો અગર કપડું ખોળી રતવાના સૌન ઉપર તે મેલવામાં પદારથ રહેલો હોય છે. અથાણાં માટે વખણાયલાં ગુંદાં (€૦૪તાંત 1012:)નાં ફૂલનાં ઝાડો આ વર્ગનાં છે. આવે છે. કઢગુંદીની છાલમાંથી રેસા નીકળે છે તેતી' દોરી બનાવવામાં આવે છે. લાકડું હલકું તે પોચું થાય આ વર્ગની વનસ્પતિ ઉપલેક, મૂત્રલ, અને ચિરગુણુ- | છે. તે બલતણુના કામમાં વપરાય છે. કારી પૈષ્ટિક તરીકે વપરાય છે, વગ'-(બોરેજિની). નંબર્‌ ૩૬૩. ઉ૧-શાન્સ્ીયનામ-0૦૦'ત1& 1110110104. દૃષ્ટાન્ત-4. 11. 2. 1387. ર્‌-દેશીનામ-ડડૅગુંદી, કરપતિ ગુંદી (પો૦ 4- ગુન); માજર્‌ી (ભ૦); વિજ (₹િં૦). ૩-વર્ણન-કઠૅગુંદીનાં ઝાડ ૧૦ થી ૧૫ દ્રીટ ઉંચાં થાય છે. તેમાં મ્હાટી ડાળા થોડી પણુ નાહાની નાહાની ધણી આડી અવળી શાખાઓ હોય છે. પાન આંતરે આવેલાં, અને ગુંદાનાં પાનથી નાહાનાં હોય છે. તે ૧ થી ૩ ઇંચ લાંબાં અતે ૧૬ થી ૨ ઈચ પેોહેોળાં હોય છે. તેની બન્ને સપાટી ખરસટ હોય છે. તેમાં ઉભી ત્રણુ નસે! હોય છે. તેનાં ટેરવાં ધણુંકરી ખુઠ્ઠાં કે અણીવાળાં હોય છે દી ગોળ અને ૧થી ૧૬% ૪ંચ લાંખી હોય છે. પાન શિયાળે ખરી જય છે, અને ઉન્હાળે પાછાં આવે છે. ફૂલ ઉનાળે આવી ફલ ચોમાસે પાકે છે. પુષ્પ ધારણુ કરનારી સળીઓ વિભાગિત હોય છે, તે કોમળ શાખાઓના ગાળામાંથી અથવા તેતે છેડે ગુચ્છાની પેઠે આવેલી હોય છે. ફૂલ ધોળાં, સુવાસિત, અને એક કે દ્વિજ્નતીય અથવા ખહુશ્નતીય હોય છે. પ્રુન ખા૦ કોષ અવિભકત પત્ર પ; પુન અભ્ય૦ કોષ અવિભક્ત પાંખડી પ; પુંકેસરો ૪ થી પ; સ્ત્રીકેસર ૧. ફલ પાકે છે ત્યારે પીળા રંગનું થઈ ન્નય છે. તે લીસું, ચળકતું અને મથાળે અણીવાળું હોય છે. તેમાં ગુંદાં જેવો ચીકણ્‌। રસ અતે ઠળિયો હોય છે. ઠળિયામાં ૪ ખંડ હોય છે, પણુ તેમાંથી માત્ર એકજ ખંડમાં એક ખીજ પાકે છે. ૪-ઉપયાગીઅંગ-છાલ, પાન, ફૂલ અતે ફલ. પ-ગુણટેોષ-ઉપલેપક, રે।પક, ચિરગુણુકારી પૌષ્ટિક, અને ગ્રાહી, ' ૬-ઉપ્યાોગ-કઠૅગુંદીનાં પાનને છાંયડે સુકવી તેનો ભૂકો અને કાઢો સાકરતી સાથે સંગ્રહણી અને પ્રમેહ ઉપર્‌ અપાય છે. ફૂલ અતે કાચાં ફલ સાકર સાથે પેશા- બની બળતરામાં ખવરાવાય છે. સુકાં ફ્લતો કાઢો બીજી દવાએ સાથે ચિરગુણુકારી પૌષ્ટિક ઠેકાણે વપરાય છે. ગુગળ અને કઠંગુંદીનાં ફૂલની સમભાગ ચણુા। જેવડી ગોળી કરી ઘી સાથે કંઠમાળા અતે નાસુરવાળા દરદીતે અપાય છે. એનાં ફ્લનું કેટલાક લેકો અથાણું અને શાક કરે છે. અંતર છાલના ઉકાળાને દૂધમાં મૅળવી તેમાં ર્‌ ૭-સ્થાનક-વાડીઓની વાડ અતે ખાગોમાં વગર્‌ વાવે ઉગે છે એ કચ્છ, વોડ અને દક્ષિણુમાં થાય છે. ૮-વિરેષવિવેચન-એનાં પાન અતે ફૂલ ગુંદાનાં કરતાં નાહાનાં અને કટુ થાય છે, માટે એને કદાચ કઠગુંથી કહેતા હશે, કરપતી (ગુંદી) એ નામ સ્થલપદ, તલપદ ઉપરથી કર્‌પત અપભ્રંશ થએલ હશે જેતા અથ ખાસ અહિંનું અથવા જ્યાં થતું હોય ત્યાંનું એવે! થાય છે. વર્ગ-( બોરેજિની ). નંબર. ૩૬૪. ૧-શાન્્ોયનામ-0. 1301111. દૃષ્ટાંત-4. 15. [). 188; પે. ૪. 194; 111. 11. [9. 565; ર્‌૦ નિ૦ પાન ૪૨૦. ર-દેશીનામ-લીયારગુંદી, ગુંદી ( પો૦ન-ચુ૦ ); મોહની (સ૦); મોંઢ્રી (ટિં”); જથુજેપ્તાતવ (ઉ૦ ). ૩-વણુન-લીયારગુંદીનાં ઝાડો ૧૫ થી ૩૦ ક્રીઢ જેટલાં ઉંચાં થાય છે. તેની શાખાઓ લાંબી અને બહુધા સીધી વધે છે. પાન લાંખાં અને સાંકડાં હોય છે. ફૂલ નાહાનાં, ધોળાં અને નેવરીનાં ફૂલ જેવી સુવાસિત વાસવાળાં હોય છે તે ફાગણુમાસમાં આવી ફલ ભરઉન્દાળે ચૈત્ર યેશાકમાં પાકે છે. સાધારણુ રીતે આ ઝાડનું થડ આડું ટેટું, અતે તે* પરતી છાલ ખડબચડી અતે ભૂરા રંગની હોવાથી એ ઝાડ સુંદર દેખાતું નથી. પણુ એમાં જ્યારે કેસરીઆ રંગનાં ફૂલના ઝુમખા ઝુકી રહેલા હોય છે, અતે તે ખાવાને ક્રાયલ, સુડા, લેલાડી, કાબર અને બુલખુલ આદિ પક્ષિયો એની ઝુકતી કોમળ શાખાએ ઉપર ખેસી પોતાના ભારથી તેને વધારે ઝુકાવી રહેલાં હોય છે, ત્યારે એનો દેખાવ ધણા મતોહર અતે અનયબ જેવે। લાગે છે. છા-ઉંડી જમીનમાં ઉંડાં ખેઠેલાં હોય છે. અને છીછરી કે કાદીવાળી જમીનમાં તેનું ખીલામૂળ થોડું જમીન પ્રમાણે ઉંડું બેસી તેમાંથી બીજ ફાંટાઓ નીકળી ચોતરષ્ર ફેલાય છે. તે કેઈ કોઇવાર પ૦ થી ૧૦૦ ફટ લાંબા હોય છે. મૂળ ૪ ઈંચથી ૧ ફૂટ જાડું હોય છે. તેનું લાકડું ધણું કટુ હોય છે. તે વચમાં રાતા કે કાળા સાર્વાળું, અતે બાજુએ ધોળું હોય છે. વનસ્પતિવર્ણન. ન્‍ન------------------------------------- અંતરછાલ ધોળી અને લાંબા રેસાવાળી હોય છે, બહા- રની: છાલ રતાસલેતા રંગની અને સૌથી ઉપરતી ફ્રોતરી નનડી, ખડખચડી ને તેપર્‌ે ઉભા ચીરા પડેલા હોય છે. છાલ ઉખેડતાં અંતરછાલ અતે મળતું લાકડું લીસાં, ચળકતાં, ચીકણું અને ધોળા રંગનાં દેખાય છે. પણુ થોડીવારમાં તે રાતાં થઈ જય છે. છાલની વાસ ઉમ્ર અતે સ્વાદ ચીકાસલેતેો તૂરો ને ફ્રીકો હોય છે. ડૉડી અને શાખાએઓ-થડ ૩ થી ૬ કે ૧૦ ટ્રીટ ઉંચું વધે છે, તે ૪ ઇંચથી ૧: કે ૨ ફોટ વ્યાસનું થાય છે. થડની ઉપર્‌ અથવા પાસેથી ન્નડી શાખાઓ નીકળે છે, થડ તેમ જ જાડી શાખાઓની ઉપરની છાલ ભૂરા રંગની, ખડબચડી, અતે તેપર્‌ ઉભા ને આડા ઉંડા ચીરા પડેલા હોય છે. ને અંતરછાલ મજખૂત રેસાવાળી હોય છે. વચેનું પાકુ લાકડું ધણું કટૃણુ અને રાતા ભૂરા કે કાળા સારવાળું હોય છે. પણુ બાજુનું લાકડું જર્‌ા નરમ હેય છે. કોમળ શાખાઓ ભૂરા રંગની, ખર્સટ, અને તે ઉપર સફેદ કે ભસ્મી રંગનાં છાપાં હોય છે. અતિ કોમળ શાખાએ લીલા રંગની ને તેપર વખતે સૃદ્દમ રૂછાળ હોય છે. પાન-સામસામાં તોપણુ જરા આંતરે આવે છે. પાનની ડીટડી ૨ ઇંચથી રૈ ઇચ લાંખી હોય છે. તેની ઉપરની બાજુ છીછરી પેહોળી નીક હોય છે, અને તેપર ભૂરી રૂંછાળ આવેલી હોય છે. પાન ધણુંકરી ખે- જળ હાય છે. તે એકસરખી લંબાઇ 'કે પોહેળાપનાં હોતાં નથી. એક જ્નેડીમાં વખતે એક પાન લાંખું અને પોાહાળું, તો ખીજીં ડુંકુ ને સાંકડું હોય છે. પાનને જવાત જલદી લાગે છે. તેથી કેટલાંક પાન ખવાધ્ને ખેડેળ થઇ ગયેલાં હોય છે, તોપણ્‌ સરેરાસ પાનની લંબાઇ ૧ થી પ ઇંચ અતે પેોહેાળાઇ ર થી ૧ કે ૧૨ ઇંચ જેટલી હોય છે. તે ડીટડી પાસે સાંકડાં અને મથાળાં તરક પેોહેોળાંથતાં હોય છે. મથાળાં ખુઠ્ઠાં અથવા જરા અંદર ખેસતી ખાંચવાળાં હોય છે. પાનને રંગ ઉપરથી લીલો ને નીચે સહેજ ફ્રીકો હોય છે. ઉપ- રની સપાટી અતે નીચેની નસો ચળકતી હોય છે. બન્ન સપાટી ખરસટ અને તેનાપર સહેજ રછાળ હોય છે, પણુ નીચેની સપાટીપર નસેના ખૃણાઓમાં સફેદ લાંબી રૂછાળ સ્પષ્ઠ દેખાતી હોય છે. પાન સુકાયા પછી વધારે ખરસટ લાગે છે. પાનતે રોશની તરક રાખી આઇગ્લાસમાં જેવાથી તેની અંદરનું જાળીકામ ધણું સુંદર અધપાર્દર્શક દેખાય છે. પાન સ્વાદે ધણાં ચીકણાં અને તૂરાં લાગે છે. ફેલ-શાખાઓને છેડે પુષ્પ ધારણ કરનારી વિભા- ગિત સળીઓ. તોરાની પેઠે નીકળે છે. તે પીળાસલેતા લીલા રંગની હોય છે. તેનાપર્‌ ભૂરી રૂછાળ આવેલી, ૬૦ હોય છે, ફૂલની ડીટડી ધણી ટુંકી, અને વ્યાસ * ઇંચ જેટલે! હોય છે. પુષ્પખાહ્યકોષ-ર્‌ ઇંચ લાંખો, પીળાસલેતા લીલા રંગનો ને નીચેથી ત્નેડાયલેો હોય છે. તેનાપર સૃદ્દમ રૂંછાળ આવેલી હોય છે. તેનાં સુખ પાસે પાતળા, સૂક્મ ચાર કે વધારે દાંતા દેખાતા હોય છે. ફૂલ જેમ જેમ પાકવા ને મ્હાટું થવા માંડે છે તેમ તેની સાથે આ કષ પણુ લીસો, ચળકતો અને પોહોળેા થતો જાય છે. પુષ્પાભ્યન્તરકેષ-ની પાંખડીએ ધણુંકરી ૪ હોય છે, તે પુન ખાન કોષ કરતાં લાંબી હોય છે. તે નીચેથી જેડાયલી ને ઉપર તેના ચારે છેડા જૂદા, અને પાછળ વળેલા હેય છે. પુંકેસરેો-૪ ધોળા રંગનાં, પાંખડીના છેડા જેટલાં લાંબાં ને તેથી આંતરે આવેલાં હોય છે. ન્ત્રીકેસર્‌-૧ હોય છે. તેતો ગર્ભાશય લીલાસલેતા પીળા રંગતો ને ચળકતો હોય છે. નલિકા ચાર ફાંટા- વાળી, અને પુંકેસર્‌। જેટલી લાંબી હોય છે. ફૂલ-અડધાં કે તેથી કંઇક ઓછાં પુ બાન કેષર્મા ટઢેકાયલાં હોય છે. તે ૩ લાપ્તનથી ડ્‌ ઇંચ લાંખાં ને તેથી ડૅધક ઓછાં પોહોળાં હોય છે. તેનું ટેરવું સાંકર્ડુ- થતું, અને મથાળે કાળી અણીવાળું હોય છે. તે કાચાં હોય છે લાર્‌ે લીલા રંગનાં, લીસાં અને તેપર્‌ સફેદ છાંટણાંની બાનક હોય છે. અને પાકે છે યારે પુન બાન %્રાષ તરફ જર્‌ા સાંકડાં, તે ટેરવાં તરક પોહેોળાં, અને રંગે પીળાં થઇ નય છે. તેની છાલ પાતળી હોય છે. તે જરા દાબવાથી તેમાંથી ઠળિયો રસસોતોા ખહાર નીફળી આવે છે. એસ ધણો જ ચીકણ્‌।ા, જરા મીઠો, અને પીળા રંગને હોય છે. ઠેળિયો રંગે ભૂરાસલેતો પીળા હોય છે. તેની સપાટી ખડબચડી હોય છે. તેપર ખે સ્પણ્ટ દેખાતી અને ખે જરા ઝાંખી એમ ચાર ધાર્‌ હેય છે. તેને તળિયે અને ટેરવે નાહાના ગોખા હાય છે. જેમાં સફેદ રેસા આવેલા હોય છે. એ ઠળિયામાં ચાર ખંડ હોય છે. તે દરેક ખંડમાં નીયમ પ્રમાણે અકેકું બીજ હોવું જઇએ, પણુ ઠળિયા ભાંગતાં તેમાંથી ધણુંકરી એકજ ખીજ નીકળે છે. તેપર્થી જણાય છે %, તેના ખાજીના ત્રણુ ખંડ અધુરા રહી જાય છે: ખીજ-નરમ, ધોળા રંગતું, ને છીજેલાં કોપરેલ તેલ' જેવું દેખાય છે. ૪-ઉષપચોગીઅંગ-સવાગ. પ-ગુણુદોષ-ત્રાહિ, કફર અને ઉપલેપક. ટૂ-ઉપચેોગ-મૂળ અને ડાંડીની છાલ તેમજ પાન, રૂલ અતે ક્લતેો કાઢો પ્રમેઠ અને સંગ્રહણી ઉપર આપવામાં આવે છે. મોટું પાડ્યું હોય તો. એના કાઢાના ૪૭૪ કોગળા કરાવાય છે, છે, એનાં . પાત વાટીને ગુંબડાં અને ચાંદાં ઉપર લગાડવામાં આવે છે. એનાં સુકાં પાનનો કાઢો તેમજ :ભ્ૂકી સાકર અગર મધની સાથે ઉધરસ અતે ક્ષયમાં અપાય છે. એનાં પાન ઉંટ અને ખકરાંતો સુખ્ય ચારે છે, એનાં પાન છપ્પનિયા દુકાળ વખતે ઢોરના ચારા તરીકે ઉપયોગમાં આવતાં હતાં. એટ- લુંજ નહિ પણુ એનાં સુકાં પાનની કાંજ કરી ઘણાં ગરીબ લેોકે। પીતાં હતાં. એનાં કાચાં ફૂલને સુકવી તેની ભૂઝી અગર કાઢો પેશાબના દર્દોમાં વપરાય છે, એનાં પાકાં ફલ કાયલ ખુલબુલ આદિ ખીનં પક્ષિયો, તેમજ છોકરાંઓ, અને ગરીબ લેકે ધણાં ખાય છે. પણુ ફૂલ ઝાઝાં ખાવાથી વખતે પેટપીડ થાય છે. આ ગુંદીમાંથી ગુંદર નીકળે છે. તેના બાવળના ગુંદર્‌ સાથે ભેળ થાય છે. એની છાલમાંથી ધણા મજખૂત રેસા નીકળે છે. તેના ખેડુલોકો દોરડાં, બળદનાં જ્તેતર અને રાસ આદિ બનાવે છે, આ ગુંદીનું લાકડું બીજું તમામ ન્નતનાં ગુંદાનાં ઝાડનાં લાકડાં કરતાં ધણું કટૃુણુ અતે કાળા સારવાળે હોય છે. તે ખેડુલેકોને વરણુ અને ખેતીનાં ઓજરે્‌ બનાવવાના કામમાં આવે છે. એનું લાકડું ધણું ટકાઉ અને સારૂં પાલીસ થઈ શકે તેવું હોય છે. તેથી એમાંથી ધર્શંગારતી પણુ કેટલીક ચીજને બનાવવામાં આવે છે ૭-સ્થાનક-વાડીએની વાડામાં અને કોઈ કેધવાર કંટાળા અને બાવળનાં નળાંઓમાં એનાં ઝાડ ઉગેલાં જવામાં આવે છે . એ સિધ, પનખ, કચ્છ, કાઠિયાવાડ, હેરદ્દાર્માં થાય છે. એનાં ટકાઉ લાકડાં અતે મીઠાં ફ્લને લીધે ધણા લોકો એનાં ઝાડો પોતાના વાડાઓમાં વાવે છે ૮-વિરોષ વિવેચન-આ ગુંદીનાં ફૂલને લીયાર્‌ કહે છે. તે ઉપરથી એનાં ઝાડનું લીયારગુંટ્ઠી નામ પડેલું હશે.:* આ સ્વસ્થાનમાં ન્નેકે ગુંદીતું લાકડું કીમતી ગણાય છે તોપણુ. જે દેશોમાં સાગ અને ખીન્નં દમારતી' ઝાડા ધણાં મ્હાટાં થાય છે ત્યાં ધરના વરે!ણુમાં ગુંદીનું લાકડું વ્રપરાતું નથી. કેમકે તે હલકું ગણાય છે. તે વિષે વેતા- લભટ્ટ ગુંદીતે ઉદેશીને કહે છે. કે:- હ આ રબસ્થાનમાં સાગનાં ઝાડો થતાં નથી, અને ખીન્ત ઈમારતી લાકડાનાં ઝાડો પણ જુજ અને નાહાનાં થાય છે. સાગનાં ઝાડ આ સ્વસ્થાનનાં રાણાવાવ રક્ષિત જંગલમાં બોકડ કૈડીની ઉપર નગારીઆ ડુંગરની છાવડમાં થોડાં વાવવામાં આવેલાં છે. ત્તે શિવાય તે ખરડા ડુંગરમાં કચાંઈ પોતાની મેળે ઉગતાં જોવામાં આવતાં નથી. તેથી લીયારગુંદીવું લાકડું અહિંના ખેડુલાકો ખેતીનાં તમામ ઓન્નરો! બનાવવામાં વાપરે છે. અને એને આહિના સુતાર લોકો પોરખંદરી સાગ કહે છે. કેમકે આ ગુદ્દીતું લાકડું તેઓને સસ્તું અને સહેલાઇથી મળી રાકે છે. મલખાર અને રુ વર્ગ-(ખબોરેજિની, ) વનસ્પતિવર્ણુન. ક----- (ગુંદી છપરપર્‌ ચઢત, સાગકાં કોન કટાવત; ખરસે હોત સંમ્રામ, તુરીક્રાં કોન ખવાવત; કાગદકા પોપટ પઢત, પોષટકાં કોન પઢાવત; ખેસ્યાસેં હોત ધરબાર, સુકર્મી કોન ધર લ્યાવત; લસનસે હોત મુખવાસ, એલચી કેન ચવાવત; બૈતાલ કહે સુન વિકરમા, જે કુપુતસ સરત સુકાજ, સુપુતકે કોન સભારત,” ૧ નંબર્‌ ૩૬૫. ઉ-શાન્નીયનામ-(€. 70101011. દૃણ્ાન્ત-તિ. 11. ][). 188. ર-ટેશીનામ-અડખાઉગુંદી (પોન-ગુ૦). * ૩-વર્ણૂન-ખા ગુંદીનાં ઝાડવાં ૪થી ૬ ક્રીટ ઉંચાં થાય છે. એનું થડ અથવા ડાંડી ભાગ્યેજ હાથના કાંડા જેવી જાડી થાય છે. પણુ વિશેષ કરીને એમાંથી પાતળી શાખાએ નીકળેલી હોય છે. કોમળ શાખાઓપર ધોળી રૂંછાળ' આવેલી ' હોય છે. પાન સામસામાં અથવા સહેજ આંતરે આવેલાં હોય છે. તે વખતે - એકજ ગ્રંથીપરથી ખે ત્રણુ ભેગાં નીકળેલાં હોય છે. તે ૧ થી ૨ ઇચ લાંબાં અતે ૬ થી ૧ ઇંચ પોહેોળાં હોય છે. તે તળિયે સાંકડાં અને મથાળે પોહેળાં હોય છે. મથાળે કોઇવાર થોડા દાંતા આવેલા હોય છે. "પાનની અન્ને સપાટી ખર્સટ અતે તેનાપર્‌ રૂંછાળ - આવેલી હોય છે. ફૂલ, ફૂલ લીયારગુંદ્દી જેવાં પણુ તેથી નાહાનાં હોય છે. એનાં પાન, ફૂલ, ફૂલનો ઔષધીય ઉપયોગ લીયાર- પી પેઠે થઇ શકે છે. એ હિંદુસ્થાનના દક્ષિણુ ભાગમાં થાય છે. * વ્ગે-( બોરેજિની, ) નંબર્‌ ૩૬૬? ૧-શાસ્નીયતામ-1011₹0114 122015, - ' દૂણ્ાન્ત-. 11. . 141; ડે. 1" 195; ડિ 111. [. 208. ૨-દશીનામ-વઢવારડી, | વેટીગાળા (પોન્નગન); ટ્વાત્રાંશ (મ૦); સમરાર (દિન); વસેશવારિજ (સન). * ૩-વર્ણન-વહવારડીનાં ઝાડ પ થી ૨૦ પ્રીટ ઉંચાં થાય છે. એનું થડ ૪ થી ૮ ઇંચ નડાપતું હોય છે. * આ ઝુંદીનાં ઝાડવાં રાજવાડીના ખડામાં અને કંટાળા વગેરેનાં નનળાંઓમાં કાદીવાળી જમીનમાં ઉગે છે. અને ઘણી- વાર આ ઝાડ કંટાળાએ'નાં ઝાડવાંની વચમાં ઉગેલાં જેવામાં આવે છે. વનસ્પતિવર્ણુન. એમાં ન્નડી શાખાઓ થોડી અતે નાહાની ધણી નીક- ળેલી હોય છે. પાન કઠેગુંદી જેવાં, ફૂલ ફ્રોડકા જખુડા રંગનાં, ને ફૂલ ગાળ, મરીના દાણા જેવડાં હોય છે. મૂલ વૈશાક જેડે માસમાં આવે છે. મ્‌ળ-ખહારથી ફ્રોકા ભૂરા કે કાળા ભૂરા રંગનું ને અંદરથી સડ્ટેદ હોય છે. પણુ તેને કાપ્યા પછી તરતજ તેના રંગ તપખીરીઓ થઇ ન્ય છે. તે પાછળથી કાળાસ પકડે છે. તેની છાલ જરા જડી, પોચી અને અટઢકણી હોય છે. તેની વાસ જર્‌ા ખાટી અતે સ્વાદ તૂરો ને ચીફાસલૈતે લાગે છે. ડૉડી અને શાખાઓ-ભૂરા કે ભસ્મી વર્ણા હોય છે. કા।મળ શ્ઞાખાઓ લીલા રંગની ને તેપર ભૂરા કે લતપ- ખીરીઆ રંગની રૂછાળ અને રજ આવેલાં હોય છે. છાલ રેસાવાળી, મજખૂત ને ચીવટ હોય છે. લાકડું કટુણુ અને મજખૃત થાય છે, પાન-આંતરે આવેલાં હોય છે. તે ડીટડી પાસે સાંકડાં, વિષમકોરવાળાં, અને ઉપર જતાં ટેરવાં પાસે પોહેળાં હોય છે. ટેરવાં ગોળાઇલેતાં ખુઠ્ઠી અણી અથવા અંદર બેસતી ખાંચવાળાં હોય છે. તે ૧ થી ૪ ઇચ લાંબાં અને ર થી ૨ પોહેોળાં હોય છે. તેની ઉપરની સપાટીને રંગ લીલે। કે ઘેરો લીલે! ને નીચેનીને ડ્રીકો હોય છે. પણુ નીચેની સપાટી ઉપરની કરતાં વધારે ચળકતી હોય છે. આ બત્તે સપાટી જરા ખરસટ હોય છે. ઉપરતી સપાટીપર જુજ, અતે નીચેનીપર ધોળી રૂંછાળ વિશેષ હોય છે. તેની કોરપર્‌ વખતે ટેરવાં પાસે છીંઠરા દાંતા હોય છે. મ્હોટાં પાનની પાછળની ખાજા પણુ કોમળ પાનની બત્તે બાજુ ભૂરી રૂછાળ અને રજ આવેલાં હોય છે. ફૂલ-જુની શાખા અને પાન ખરી ગએલાં હોય છે, તેના ઝાડપર રહેલા અવશેષમાંથી ધણુંકરી નવી શાખા નીકળી, તે શ્ઞાખાને છેડે જરા સુવાસિત ફૂલોની ઝુમ- ખીઓ આવે છે. પુષ્પ ધારણુ કરનારી સળી ખબખે ફ્રાંટાવાળી ૧ થી ૨ ઇંચ લાંખી ને તેપર્‌ ભૂરી રૂંછાળ ને રજ હોય છે. ફૂલની ડીટડી ૧ થી ૨ લાઇન લાંખી અને તેનાપર પણુ ભૂરી રૂછાળ અને રજ આવેલાં હોય છે, ફૂલનો વ્યાસ ૩ થી ૩ લાઇન જેટલે હોય છે. પુષ્પખાહ્યકેષ-અવિભક્ત પ પત્રોવાળા હોય છે. તેના પાંચે પત્રોના દાંતા મથાળે જૂદા દેખાતા હોય છે. અને તે દરેક દાંતાની 'કે।રપર જરા લાંબી ધોળાસલેતી રૂંછાળ આવેલી હોય છે. તે લીલા રંગનો, ભૂરી રૂંછાળ- વાળા, અને 7 લાધ્નન લાંખો હોય છે. પુષ્પાભ્યન્તર્કોષ-નતી પાંખડી ૫, તે. અવિભક્ત હોય છે. તેના પાંચે છેડા મથાળે છૂટા દેખાતા હોય ૪૭૫ છે. ફૂલની નળી ૧ર લાધ્નન લાંખી હાય છે, અને તેના છેડા તેટલાજ લાંબા ને રૈ લાઇ્ત પોહાળા, અને તેની કોર્‌ જરા પાછળ વળેલી હોય છે. પુંકેસર-૫ હોય છે. તે ફૂલની નળીની અંદર ખેઠેલાં, ને તેનાં મુખથી ઉંચાં વધેલાં દેખાતાં હોય છે. તંતુઓનેો રંગ નીચે ફીકા જંષમુડે ને ઉપર ઘેરે! હોય છે. પરાગકાષ પીળા રંગના તંતુની ખારીક અણીપર અધવચથી ધર- યુલા હોય છે. ે ન્રીકેસર્‌-ફૂલની વચ્ચોવચ એક હોય છે, ગર્ભાશય પીળાસલેતા લીલા રંગનો, લીસા, ચળકતો ને ઉભો, ખે પોલવાળેા હોય છે. નલિકા ફીકા ન્નંખુડા રંગની, નર- કેસરતંતુથી સહેજ ડુંકી, ને તેથી જરા જાડી ને મથાળે ખે ભુંગળી જેવા છેડાવાળી હોય છે. નલિકાત્રમુખ આ છેડાને મથાળે સૃદ્દમ ગોળાઇલેતાં આવેલાં હોય છે. ફૂલ-ગેળાઇલેતાં, મથાળે ખેડેલાં ૧ થી ૪ &ળિયા અને ખીજવાળાં હોય છે. ખીજ-ખીજ સૃદ્મ ધોળા રંગનું તેલીયું હોય છે. ૪-ઉપચોાગીઅંગ-સર્વાગ. પ-ગુણદેષ-ચિરગુણુકારી પૌષ્ટિક અને ઉપલેપક, ૬-ઉપચે।ગ-એનાં મૂળતી છાલને! કાઢો સંધિવા અને વિસ્ફ્રોેટકમાં અપાય છે. પાનને ઉકાળા ' સાકર સાથે પ્રમેવાળાને પાય છે. ફલ છેકરાં અને પક્ષિયેા ખાય છે. અંતરછાલમાંથી રેસા નીકળે છે, તેની દોરી બનાવવામાં આવે છે. છપ્પનિયા દુકાળની વખતે એનાં પાન ઢોરને ખવરાવવામાં આવતાં હતાં. એનું લાકડું ધણું મજખૂત અને ટકાઉ હોય છે. તેથી તે ખેતીવા- ડીના આન્નર્‌ બનાવવાના કામમાં અને ધરનાં 'વરણુ ફ્ેકાણે વપરાય છે. ફૂલ અને કાચાં ફૂલ રંગમાં વપરાય છે. ૭-સ્થાનક-ખરડા ડુંગરમાં આ ઝાડ વિશેષ ન્નેવામાં આવતાં નથી. પણુ રાજવાડી અને ખીજી વાડીઓની વાડમાં તેમજ થોર કંટાળાનાં જળાંઆમાં જૂટાં છવાયાં ઉગેલાં હોય છે. એ ધણુંકરી આખા હિદુસ્થાનમાં થાય છે. ૮-વિ૦ વિવેચન-એમ માનવામાં આવે છે કે આ ઝાડનું લાકડું જેના ધરમાં ન્નય ત્યાં વઢવાડે કરાવે છે, માટે એનું નામ વઢવાર્ડી પડયું છે. વેહીગાળો એટલે વહીને ગાળા આપવી. વગ'-( બોરેજિની ). નંબર ૩૬૭? ઉ-શાન્ીયનામ-1. ૦01૫5101. દૃષ્ટાન્ત-1. 19. [, 149; 308. 111. [7 204, ૪ણ વનસ્પતિવર્ણન. ૨-રશીનામ-સુદ્ટાં પાનતી વઢવારડી, નાહાતી વઢ- અહીંના ખેડતો ચોપડે છે. એના છોડવા સુકાવીને વારડી (પો--ચુ૦ ). ૩-વર્ણૂન-નાહાની વઢવારડીનાં ઝાડવાં ૩ થી પ ફ્રીટ જેટલાં ઉંચાં થાય છે. તેનાં પાન વઢવારડીથી નાહાનાં અને તળિયે ધણાં સાંકડાં અને વિશેષ રૂંછાળવાળાં હોય છે. પુષ્પધારણુ કરનારી સળી અતે ફૂલ વઢવારડી કરતાં જરા મ્હાટાં હાય છે. એનાં ફ્લમાં વિશેષ રસ હોય છે. એને ઉપયોગ વઢવારડી પ્રમાણે છે. આ સ્વસ્થાનની રાજવાડી અતે આદિયાણાં જંગલના ખડામાં કાદીવાળી જમીનમાં વિશેષકરી નાણાની વઢવા- ૨ડી ઉગતી ન્ેવામાં આવે છે. એ કાઠિયાવાડ, સિધ અને પંન્નબમાં થાય છે. વિરોષવિવેચન-એનાં ઝાડ વટવારડી જેવાંજ પરંતુ તેથી નાહાનાં થાય છે માટે એને નાહાનીવઢવાર્ડી કહે છે. વગ'-( બોારેજિની ). નંબરઃ ૩૬૮* ઉ-શાન્ત્રીયનામ-€૦ંતૅલા]1 [)70€0111100118. દૃષ્ટાન્ત-. 13. [0. 144; કે, ૩. 195; 1111. 11. [). 502. ૨-દેશીનામ-બાસરીયો આખરાડ (પે-ચુ૦); ત્રિષલી (૫4િંન ); ત્રિષક્ષિ (રન ). ૩-વણન-આના વાર્ષિક છોડવા ૨ થી ૧ કે ૧3 દ્રીટ લાંબા થાય છે. તે ધણુંકરી જમીનપર્‌ પથરાયલા હોય છે, એના આખા છોડવાપર ધણી રૂંછાળ આવેલી હોય છે. એની ડાંડી સ્લેટપેનથી પેનસીલ જેવી ન્નડી, અને શાખાઓ સુતળી જેવી પાતળી થાય છે. પાન આંતરે આવેલાં હોય છે. તેપર્‌ ધણી રૂંછાળ અતે કરચથી હોય છે. પાન ડીટડી પાસે જરા સાંકડાં, વિષમ કેર- વાળાં, અતે મથાળે પોહેોળાં હોય છે. તે ૧ થી ૧૩ ઇંચ લાંબાં હોય છે. તેતી કેરપર સૂદ દાંતા હોય છે. પત્રક્રોણુમાં ધોળા રંગનું અક્ેક સૂટ્મ ફૂલ આવેલું હોય છે. પુન બાન કોષ પત્રો ચાર; પરુ અભ્ય૦ કોષની પાંખ- ડીઓ જ્ેડાધતે ગરણી જેવી થયેલી હોય છે. પુંકેસરે ચાર પાંખઠીની નળીપર આવેલાં હોય છે, સ્રીકેસર ૧ ઉર્ષ્વસ્થાયી ને ચાર પોલવાળી, અતે નલિકા ઠ્વિવિભાગિત હોય છે. ફૂલ ચાર સૂદ્દમ ખીજડાં (0૫1૩) નું બનેલું હોય છે. તે તળિયે પોહોળું તે મથાળે અણીથતું હોય છે. ૪-ઉપચોાગીઅંગ-સવૌગ. પ-ગુણદેોષ-શેથદ્ય. ૬-ઉપયે।ગ-એના આખા છોડવા સુકાવી તેની ભસ્મ કરી તેલમાં મેળવી ઢોરનાં ચાંદાં અતે ભાઠાંએ ઉપર મેથીનાં ખીજ સાથે વાટી, ઉનાં કરી સખ્ત ગુંબડાંપર બાંધવાથી તેને પકાવી તરત ફ્રોડી નાખે છે. એનાં પાન વાટીને સંધિવાના સાન્નપર્‌ ચોપડવાથી આરામ થાય છે. ૭-સ્થાનક-વરસાદનું પાણી શિયાળે સુકાતું હોય એવા ખાડા ખાખેોચીઆં, ઘેડ, અને તળાવ કે નદી કાંઠે ઉગે છે. એ આખા હિદુસ્થાનમાં થાય છે. ૮-વિશેષવિવેચન-એના છોડવા ઓખરાડની પેઠે ભીતી જગામાં ઉગે છે. ખાસર્‌ નામતી જમીનમાં ભેજ- વાળાં ખેતરોમાં એ વધારે જવામાં આવે છે માટે એને અહિના લેકે બાસરીઓ ઓ ખરાડ કહે છે. એતું મરાડી અને હિંદી નામ ત્રિષંખી એ સંસ્કૃત ત્રિષક્ષિ ઉપરથી પડેલું જણાય છે. એના છોડવા શિયાળે ઉગી ઉન્ઠ્ાળે સુકાવા માંડે છે. તેથી એમાં ફૂલ અને ફૂલ ઘણે થોડો વખત રહે છે. અને કદાચ તે ત્રિપક્ષ અર્થાત્‌ ત્રણુ પખવાડીયાં રહેતાં હશે અતે તેપરથી એતું સંસ્કૃત નામ ત્રિષક્ષિ રહેલું હશે. વર્ગ-( બોરેજિની ). નંબરઃ ૩૬૯ ઉ-શાસ્રીયનામ-11011011"0[0 1૫11 30૫]011પ10, દૃષ્ટાન્ત-તિ. 11. 149; ડં. ૩. 196. ર-દેશીનામ-ઘેડીએઓઆખરાડ (પે।ન-મુ૦ ); વજાથુરી (૦ ). ૩-વર્ણન-એના છેડવા ડૈ થી ૧ કે ૧૩ ફ્રીટ લાંબા થાય છે. તે ધણુંકરી જમીનપર પથરાએલા હોય છે. એમાં ધણી શાખાઓ નીકળેલી હોય છે. તે સુતળીથી સ્લેટપેન જેવી ન્નડી હોય છે. પાન આંતરે આવેલાં હોય છે, તે રથી ૧ કે ૧૩ ઇંચ લાંબાં ને 1થી રું ઇંચ પોહાળાં હોય છે. તે ડીટડી તરક સાંકડાંથતાં ને મથાળે પાહાળાં; અથવા અંડાકૃતિનાં, ને ટેરવે ગાળાઇલેતાં કે ખુઠ્દાં હોય છે. એતી ડીટડી પાનથી ઘણુંકરી ટુંકી હોય છે, પાનતી ઉપરતી સપાટીપર તેની નસો અંદર ખેસતી હોય છે, તેથી પાનપર સળ પડેલા હોય એવાં તે દેખાય છે. ફૂલની મંજરી હાથીની શૂંઢની પેઠે એક તરફ વાંકી વળતી હોય છે. તેપર પાસે પાસે ધણુંકરી એકજ બાજુ તરક્‌ સૂટ્મ ધોળાં ફૂલો આવેલાં હોય છે. તેનો પ્રુન બાન કોષ પ પત્રોતે હોય છે. પુન અભ્યન %્રાષતી પાંખડીઓ પ હોય છે, તે પુન બાન કોષની અંદર્‌ બહુધા ઢંકાયલી હોય છે. પુંકેસરો પ ને સ્્રીકેસર ૧ હોય છે. -ફ્લ ર થી ૪ ખીજડાંવાળું ને 'ગાોળાઇ- લેવું હોય છે. વનસ્પંતિવર્ણન. જેછછ એના આખા છેડવાપર ધોળા રંગના ધણુંકરી સુંવાળા લાંબા વાળની ગીચ રૂંછાળ આવેલી હોય છે. તેથી એના છોડવા ધોળા દેખાય છે. ઉપયોાગ-એના છોડવા ઉંટ અતે ભેંસને ચારાતરીકે ખવરાવવામાં આવે છે. એના આખા છોડવાને સુકાવી તેની રાખ કરી કપડે છાણી મીઠા તેલમાં મેળવી માથાના ખોડા અતે પગનાં ખરજવાંપર લગાડવામાં આવે છે. સ્થાનક-વરસાદનું પાણી ભરાંદ રહેતું હોય એવાં ખાખોાચીઆં, તળાવ અને ઘેડની કાંધીએ શિયાળે પાણી સુકાય તે જમીનમાં એના છોડવા ધણા ઉગે છે. એ કચ્છ, કાઠિયાવાડ, સિધ, પંજાબ, કેોકણુ અને દક્ષણુમાં થાય છે. વિરોષવિવેચન-વેડનાં પડતર ખેતર્‌ામાં અતે ઘેડની કાંધીએ વિશેષકરી ઉગે છે માટે એતે ઘેડીઓ ઓપખરાડ કહે છે. વગ'-(બોર્‌જિની). નંબર્‌ ૩૭૦# ઉ૧-શાન્તીયતામ-1. 1101010010* '૬ણન્ત-1. 11. ૪. 152; પે. [). 196; 14110. 11. [. 214. ૨-દશીનામ,-હાથીશૂંટાં ( પો%ગુ૦ ); સુરંરી (સન); સિરિચારી, ત, હાતીળુરા ( રિંન ); સુરકી ( વંન ). 3ુ-વર્ણન-હાથીશંટાંના છોડવા ૧ થી ૨ ફીટ ઉંચા વધે છે. તેમાં ધણી શાખાએ નીકળે છે. પાન આંતરે અથવા જરા આંતરેલેતાં સામસામાં હોય છે. તે ૧ થી ૪ ઈંચ લાંબાં, અને 2 થી ર ઇંચ પોહેોળાં હોય છે. તે ડીટડી તરફ ખાંચવાળાં, કે સાંકડાંથતાં, કે બન્ને છેડે સાંકડાંથતાં, કરચલીવાળાં, બહુધા દાંતાવાળાં, લીલા કે ઘેરા લીલા રંગનાં ને રૂંછાળવાળાં હોય છે. લ-તી મંજરી ૧થી ૮ ૪ંચ લાંખી, બહુધા પાનની વિરૂદ્દ દિશાએથી નીકળેલી હોય છે. તેપર્‌ સૂદ્મ ડ્રીકા જખુડા રંગનાં ફૂલે આવેલાં હોય છે. તે મંજરીપર એક બાજુ ખે હારમાં ગોઠેવાયલાં હોય છે. ફલ-ર્‌ ઇચ વ્યાસનાં, હાંસોવાળાં, અને લીસાં હોય છે, તેના તરત ખે ભાગ થઇ ન્નય છે, એ દરેક ભાગમાં ખખે ખીજ હોય છે. ૪-ઉપચોાગીઅંગ-સર્વાગ. પ-ગુણરદોષ-જવર, શોથ અને વિષધ્ન. ટ-ઉપચેોગ-હાથીશઢાંતું મૂળિયું પાણીમાં વાટીને વીંછીના દંખ તથા સર્ષના દંશપર ચોપડવામાં આવે છે. એનાં પાનતો રસ તાવવાળાતે અપાય છે, તેતી માત્રા અડધાથી ત્રણુ દ્રામ સુધીની ઇર્વાધન સાહેબ લખે છે. એનાં પાન આંખતા દુખાવાપર તેમજ ગડગુમડાં અને ચાંદાએપર કામમાં આવે છે. એનાં પાનતે રસ એડીઆ તેલ સાથે ઉકાળી ચોપડવાથી વીંછીની વેદના મટે છે, અને હડખાયા મુતરાંના કરડને સારો કરે છે. હાથી- શૅઢાંનાં પાનની થેપલી મીઠો તેલમાં ઉકાળી તે તેલ વાત- રકતપર ચોાપડવામાં આવે છે, એમ કહેવાય છે. હાથી- શુંઢાંના ઉકાળાની તાવવાળાને બાફ્‌ લેવરાવે છે ૭-સ્થાનક-ઉકેડા અતે પાણીની ભર્‌પવાળી જમી- નમાં ઉગે છે. _ એ આખા હિદુસ્થાનમાં થાય છે. ૮-વિ૦ વિવેચન-એનાં ફૂલની મંજરી ઢાથીની શૂંઠ જેવી છેડે વાંકવળતી હોય છે માટે એતે હુાથી- શાં કહે છે. નંબર, ૩૭૨? ઉ૧-શાસ્તીયનતામ- હિ. ૦૪૧1191. દૃષ્ટાન્ત-1. 17. [. 150; પ. [. 196. ૨-દેશીનામ-વેલાળાં હાથીશૂંઢાં ( પોન-ચુ૦). ૩-વર્ણન-એના છોડવા ૬ ઇંચથી ફુટેક લાંબા થાય છે. એમાંથી ધણી શાખાઓ નીકળેલી હોય છે. શાખાઓ થોડી જમીન સરસી હોય છે. અતે તેના ઉપ- રના છેડાએ ધણુંકરી ઉંચા ચડતા હોય છે. એમાં સફેદ રંગનાં ઘણાં સુંદર તારાકૃતિ જેવાં દેખાતાં શ્રાવણુ ભાદર- વામાં સૂહ્મ ફૂલો આવે છે. તે ફ્લ શિયાળે પાડે છે. સૂળ-૧ થી ૪ ઇંચ લાંષું, સુતળીથી સ્લેટપેન જેવું જાડું, અને તેપરની છાલ રાતા કે ભૂરા રંગની હોય છે. મૂળ અંદરથી ધોળું હોય છે. પણુ તેને તોડતાં થોડી- વાર પછી તે રતાસલેતા ભૂરા રંગનું થઇ ન્ય છે. એની વાસ અણુગમતી હોય છે. ડૉંડી અને શાખાઓ -સુતળી જેવી નડી હોય છે. તે લીલા રંગની, આડી અવળી અને તેનાપર ધોળા રંગના ઉંચા ચઢતા ચોટડુક વાળની રૂંવાટી આવેલી હેય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે ૬ થી ૧ ઇંચ લાંબાં, અને પ ઈંચથી ૩ણેક લાઇન પેણહેોળાં હોય છે. પાન બન્તે છેડે સાંકડાંથતાં અર્થાત્‌ અંડાકૃતિનાં હોય છે. તેતે ટેરવે વખતે સૂટ્મ અણી હોય છે, અથવા હોતી નથી. ડીટડી જરા જડી હોય છે. પાનની બન્ને સપાટીતે। રંગ બહુધા એક સરખો હોય છે. અતે તેપર ધોળા રંગના વાળની ખેઠૅલી રંવાટી હોય છે. ફલ-શાખાઓને છેડે ઘણુંકરીતે એક કે બે ( ધણુંક- રીતે ખે) હાથીની શઢની માકક છેડે વાંકવળતી ફૂલોની ૪૭૮ વનસ્પતિવર્ણન. મંજરી નીકળેલી હોય છે. તે ૧ થી ૪ પ્રય લાંખી હોય છે, તેપર ધણુંકરી એકજ બાજુ સૃઠ્દમ ફૂલે! આવેલાં હોય છે. એ ફૂલનો વ્યાસ લગભગ ડં ઈચ જેટલે કે વખતે તેથી જરા ઓછે હોય છે. પુષ્પખાહ્યકોષ-લીલા રંગનો, પાંચ પત્રોતો હોય છે. જેનાપર ધોળી રૂંછાળ આવેલી હોય છે. ફૂલની પાંખડી અર્થાત્‌ પુ૦ અભ્ય કે।ષ પાંચ પાંખડીઓતે બતેલે। હોય છે, એ પાંચે પાંખડીઓ તળિયેથી જ્ેડાઇને નળી થયેલી હોય છે, એ નળી જેટલો એને ભાગ લીલાસલેતા પીળા રંગનો હોય છે. ને તેનાપર બહારની બાજુ રૂંછાળ આવેલી હોય છે. એ નળીતે મથાળે પાખડીના પાંચે છેડા તારાકૃતિની માફક જટા ખહુ સુંદર દેખાતા હોય છે. પુંકેસરેો પાંચ, તે ન્નાંકેસર્‌ ફૂલની પાંખડીની નળીની અંદર આવેલાં હોય છે. ી ફૂલ-સૃદ્મ, ચારખાનાંવાળાં, ને તેનાપર જરા જાડી ડંછાળ આવેલી હોય છે. ફૂલ- પાકીને સુકાય છે ત્યારે તેનાં ચારે ખાંનાં જૂટ્દાં પડે છે. એ દરેક ખાનાંમાં અકેકું ખીજ હોય છે. આઓજ-ખારીક હોય છે. અતે તેનતાપર ધણી ગીચો- ગીચ રૂછાળ આવેલી હોય છે, ૪-ઉપચેાગીઅંગ-સર્વાગ. પ-ગુણ્દ્દોષ-વિષહર અને શોથધ્ય. ૬-ઉપચેોગ-એને પાલે! વાટીને ઝેરી જતાવરેના ડંખપર્‌ ચોપડવામાં આવે છે. પાન પોટીશની જગાએ કામ આવે છે. એના આખા છોડવાને સુકાવી તેની ભસ્મ કરી માખણુ કે ધેયલાં ઘીમાં મેળવી તેને ચાંદાં અને ધારાઓ ઉપર અહીંના લેકે! લગાડે છે. તેથી તેમાં તરત રૂઝ આવે છે, એમ કેહેવાય છે, ૭-સ્થાનક-એના છોડવા કાદી તેમજ જમીનમાં ઉગે છે. એ કચ્છ, કાઠિયાવાડ, સિધ, દક્ષણુ અને થાય છે. ૮-વિરશેષ વિવેચન-એના છોડવાને દેખાવ સાધા-* રણુ રીતે હાથીશ્‌ઢાં જેવા હોય છે. પણુ એની શાખાઓ વેલાની પેઠે ધણીવાર જમીનપર પથરાય છે માટે એને અહિના લોકા વેલાળાંહાથીશુૂંઠાં કહે છે. ભેજવાળી બંગાલામાં વર્ગ-( બોરેજિની ). નંખર્‌. ૩૭ર્‌. ૧-શાજ્્રીયતામ- હિ. 11000170111110. દૃષ્ટાન્ત-11. 15. [. 152; ડે. [. 190, ર્‌-દેશીનામ-ઝીણુકું હાથીશંહું ( પોન્નચુ૦ ). ૩-વર્ણન-એના છોડવા ડં થી ૧ ફૂટ ઉંચા વધે છે. તે ક્રોઈવાર જમીનપર ઢળેલા પણુ હોય છે. એનાં પાન ૧થી ૧૨૩- ઇંચ લાંબાં અને $ ઈંચ પોહોળાં હોય છે, તેતી કોર્‌ ધણુંકરી પાછળ વળેલી હોય છે. [ફૂલની મંજરી ૧ થી ૨ ઇચ લાંબી ને છહાથીની શૂંઢતી પેઠે વાંકી વળેલી હોય છે. તેપર સૃઠ્દમ ધોળાં ફૂલો આવેલાં હાય છે, જેમાં વચ્ચાવચ પીળો ચાંડલે હોય છે. કલ પુન ખા૦ કોષની અંદર બહુધા ઢંકાએલું હોય છે. તે ૪-ખાનાં અને ૪-ખીજવાળું હોય છે. એના છોડવા હાથીની શૂંઢ જેવી છેડે વાંકી વળેલી ફૂલોની મંજરી અને ધણાં ઝીણાં સાંકડાં પાનને લીધે તરત એઓળખાઈ આવે છે. એને ઉપયોગ વેલાળાં ઢાથીશૂંઢાં પ્રમાણે કરવામાં આવે છે. એ ચોમાસે ચરીઆણુ ધાસની સાથે ધણાં ઉગે છે, હાથીશુંઢાંતી નતમાં સૌથી ઝીણાં પાન આ છોડવાનાં થાય છે. માટે એને ઝીણું હાથીશુંદું કહે છે. (વર્ગ-બોરેજિની.,) નંબર ૩૭૩. ડ ઉ-શાસ્રીયનામ-1111011000311& 1106100111. દૃષ્ટાન્ત ક. 19.-.0: 153; 130 9» 9% 1-91.-040. 11. [). 80; રૂ. નિ. પા. ૫૮૪. ૨-દેશીય નામ-ઉંધાફલી (ગુ૦); ત્તિંઘી, માભોજ્ઞા, છોટાજીસ્યા (મ૦); રેટ સુંસિયા, રત સુરિયા, મોંઘાજૂજી (ટિંન); સઘઃવુષ્પી, તેના ( સંન ). ૩-વર્ણન-ઉંધાફૂલીના છોડવા ચોમાસે ધણા ઉગે છે. તે ૧થી ૨૬ ફ્રીટ ઉંચા થાય છે, અને ધણીવાર તેની શાખાઓ જમીનપર ફેલાએલી પણુ હોય છે. પાન લાંબાં; ફૂલ ડ્રીકાં ગુલાખી, જાંખુડાં કે આસમાની રંગનાં અને ઉંધાં વળેલાં હોય છે. ફૂલ ઉભાં, ખહારથી ધોળા રંગનાં અને ૪ વિભાગ થએલાં હોય છે. એના આખો છોડવા ખર્સટ વાળથી ભરાએલે હોય છે. સૂળ-સુતળીથી પેનસીલ જેવુ જાડું, છોડવાના પ્રમા- ણુમાં ડુંકુ, ભૂરાસલેતા કાળા રંગનું ને કટૃણુ હોય છે, તેની ઉપરની છાલ પાતળી તે ખડખચડી, અને અંદ- રની રસભરી, સડ્ફેદ ને ચળકતી હોય છે. વાસ ઉગ્ન અને સ્વાદ ષ્રીક્રો ને ચીકણા લાગે છે. . ડૉડી અને શાખાઓ-ડાંડી અને શાખાઓ ડ્રીકા લીલા કે રાતા રંગની, મૂળ જેવી નડી, ચળકતી અને ખર્‌સટ પડથઘીવાળા તીદ્દણુ લાંબા વાળની રૂંવાટીવાળી હોય છે. શાખાઓ સાંધાપર જરા જડી થએલી હાય છે. તે અંદરથી પોચી ને પોકળ હોય છે, ' લનસ્પતિવર્ણુન. રાતા રતા રાટતાણસતાાકતાણરતણારાણણાલારાણતણણણાનાતકતતાતતત૦૦૭૭૦૭૦૦૦૦૦૦૦૦૦૦૭૦૦૦ાણા૪0૫૯૦૦૦૦૯૦૦૦૦૫૦૩૦૯૪૪૦૦૦૭૦૭૦૦૦૭૦૫૦૭૦૭૦૫૭૦૦૭૦૦૦૦૫૦૦૦૦૦ ૫૫૫૫ ાાાસણાસણાણાણાાણાણસસ ઝા પાન-છોડવાનાં નીચેના ભાગમાં આંતરે અને ઉપર જતાં ધણુંકરી સામસામાં હોય છે, અથવા એથી વિરૂદ્દ હાય છે. નીચેના પાનમાં વખતે સૂટ્ટમ ડીટડી હાય છે, પણુ ઉપરનાં પાન તો શાખાને ચોટડુક હાય છે, તેની ઉપરતી સપાટી ધેરી લીલી તે નીચેની ડ્રીકી હોય છે, અને એ ખન્ને સપાટી ખરસટ હોય છે. નીચેનાં પાન ર થી ૪ ઇંચ લાંખાં, અને ૧ થી રડ ઈંચ પોહેોળાં હોય છે. અને ઉપરનાં પાન એથી નાછાનાં, ને છેક ઉપરનાં તો વખતે ધણાં સાંકડાં હોય છે. પાન- ના થડમાં ડાંડી કે શાખા પાસેની તેની કોર્‌ વિષમ હોય છે, અતે ધણુંકરી તેની કોરના છેડા એ જગાએ જરા ગોળાઇલેતા ને ખહાર નીકળતા હોય છે. પાનની નસો નીચેની સપાટીએ બહાર નીકળતી હોય છે. પા- નને રોશની તરક ત્રાખી નેવાથી તેમાંની નસો અને સૂઠ્મ છાંટણાં અર્ધપારદર્શક દેખાય છે. વાસ ઉગ્ર ને સ્વાદ ચીકણા હોય છે. ફૈલુ-પત્રક્ાણુમાંથી, તેની સામી ખાજુએથી અને શાખાઓને છેડે ફૂલ નીકળેલાં હોય છે. ફૂલની ડીટડી ર થી ૧૩ ઇંચ લાંબી, પાતળી અને બહુધા રાતા રંગની હૉય છે. તેપર ખરસટ રૂવાટી હોય છે. તે મથાળે જરા નડી હોય છે, તેપર્‌ અઝેકું ફૂલ આવેલું હોય છે, તે ઉંધું વંળેલું હોય છે. તેનો વ્યાસ ક થી 2 ઇચ જેટલો , હોય છે. પુગ બા૦ કેષ-પ પત્રોનો બનેલો હે હોય છે, તેનાં પાંચે પત્રો તળિયે થોડાં જેડાયલાં તે મથાળે છૂટાં હોય છે. તે લીલા રંગનાં, વખતે લાલ છાયાલેતાં, અને ભૂરી કે ધોળી રૂંવાટીવાળાં, પ ઈંચથી કંઇક લાંબાં હોય છે, આ દરેક પત્રની હેઠેળની બાજુ વચ્ચોવચ એક ખહુધા રાતા રંગની ઉભી નસ હોય છે. તળિયે તેની કરના ખે છેડા બંદ્ાર નીકળતા તે ગોળાઈ લેતા હોય છે, ને મથાળે તે સાંકડુંથવું અણીઆળું હોય છે ૧૦ અભ્ય૦ કેષ-ની પાંખડીઓ પ હોય છે, તે તળિયે જ્નેડાયલી ને મથાળે છૂટી હોય છે. પાંખડી પોહેળી ને ટેરવે અણીદાર હોય છે. પાંખડીઓની નળી ડ્રીકા લીલા રંગની ને ૨ લાઇને લાંબી હોય છે. તેથી ડંધુંક ઉપર્‌ પાંખડીઓની વચે અધૈચેદ્રાકાર ભૂરા રંગના પાંચ ચાંડલા હોય છે. - પુંકેસશે-પ હોય છે, તેના તંતુઓ ડુંકા અને પરા- ગક્રેષ લાંબા, ભક્ષાકૃતિના અતે એક ખીન્નમાં ન્નેડાઈ મથાળે શંકુઆકાર થઈ રહેલા હોય છે, તેની સંયોજક પાછળની બાજુ રંછાળવાળી, અને તેનાં ટેરવાં એક ખીન્નમાં અમળાઈ રહેલાં હોય છે. _્રીકેસર-૧ હોય છે, તેતો ગર્ભાશય લીસા, ચળ- કતો, ડ્રીકા લીલા રંગને, ઉભે, ચાર વિભાગવાળા હોય છે, નલિકા પાતળી અને તેને મથાળે ગોળાઇલેવું સૂટ્મ સુખ હોય છે. ફૂલ-ર લાધ્ને લાંખું ને ૧? પેોહોળું હોય છે. તે ચાર વિભાગ અર્થાત્‌ ચાર ખેડવાળું હોય છે, તેના દરેક ખંડમાં અક્ેકુ ખીજ હોય છે. ખીજ-૧ લાને લાંષું, એક છેડે અણીદાર તે ખાજુએ નસોવાળું હોય છે. ૪-ઉપચોાગીઅંગ-સર્વાગ, પ-ગુણદ્દોેષ-ઉપલેપક, વિષહ્‌ર, શોથ અને કફ. ૬-ઉપચે।ગ-એનાં મૂળને છીપર ઉપર વાટી તેની લેપડી સંધિવા અને બળતરા કરતા સાંધાએ। ઉપર લગાડવામાં આવે છે, એનાં પાનને વાટી તેની ગડગુંખડાંએ ઉપર-પેોટીશ બાંધવામાં આવે છે. તે ટાઢી અને ગુંખડાંતે જલદી પકાવી નાખનારી ગણાય છે. એના છોડવાને કવાથ સર્પદંશ ઉપર પવાય છે. એનાં ફૂલ સાકરની સાથે પ્રમેહવાળાને ખવરાવે છે. એનાં ખીજની મધ અગર સાકરની સાથે ગાળી કરી દમ અને ઉધરસવાળાને અપાય છે. એતે। છોડવો પેશાબની બળતરા ઉપર વપરાય છે. “ઉંધાફૂલી નેત્રના રોગને ટાળે છે, તે પેટમાં છોડ થઇ ગયે! હાય તેને કાઢે છે.” (વે. 'રૂ. પ.) ૭-સ્થાનક-વિશેષ કરી આખા હિંદુસ્થાનમાં ચોમાસે આડે વગડે ઉગે છે. તેને પથર કંકર્વાળી અને રેતાળ જમીન વિશેષ માફક આવે છે, રસ્તાઓની ખાજુએ, વાડીએઓની વાડ પાસે, ખેતરેને શેઢે, પાણીના ધોરીઆ કાંઠે અને ચરીઆણુ ધાસની સાથે તે ધણી જ્નેવામાં આવે છે. ૮-વિશેષવિવેચન-એનાં ફૂલ ઉંધાં રહે છે તેથી એને ઉધાફૂલી કહે છે. એના છોડવાપર સખ્ત સફેદ પડઘીવાળા રે।મ અર્થાત્‌ વાળ હોય છે માટે એને સંસ્કૃતમાં રોત્ાછ કહેતા હશે. એના છોડવા સુકાય છે. ત્યારે વિશેષ કરી કાળા થઇ ન્નય છે ત્યારે તેપર આવેલા વાળની પડઘી રેતીના સફ્રેદ દાણા જેવી એનાં પાનપર સ્પષ્ટ દેખાઇ રહે છે. એના છોડવા તમામ જાતનાં ઢોર ખાય છે. * ઉંધાફૂલીની એક ખીજી જત (1. 301[2102%10%પ10) પણુ આ સ્વસ્થાનમાં ઉગે છે. તેનાં રૂપય્રુયુ પણુ ઉંધાફૂલી જેવાં છે. તે વર્ષાદ ધરણા હોય ત્યારે ધણી ઉગે છે. * પોરબંદર સ્વસ્થાનમાં છપ્પનિયા દુકાળ પછી સત્તાવનની સાલમાં પુષ્કળ વર્ષાટ્ટ થયો હતે, તે સાલમાં નલિયાધાર, ધ્રીંગેસર, ધર્મપુર, કાંટેલા અને ચાડેસર જંગલમાં ચરીઆણુ ઘાસ ઘણું જુજ ઉગ્યું હતું, પણ ઉંધાફલીના છોડવાઓથી આ ન્ટંગલો ભરાઈ ગયાં હતાં. તે ધાસ તેરીકે હોરોના ચારા માટે ઉપયોગમાં આવેલા હતા. 6 આ સ્વસ્થાનના ખેડુ લોકો ઉંધાજૂલીના છોડવાથી એક સુય્કો કરે છે તે એવી રીતે કે:-તેઓના બળદની કાંધ પાછી ૪૮૦ વનસ્પતિવર્ણુન. વર્ગ-( બોરેજિની ). નંબરઃ ૩૭૪ ૨૬-શાન્ીયનામ-3€171€051011 ]28001101'૫111 દૃણાન્ત-. 1950.17 19: 90. ૨-ટેશીનામ-કારવાસ, કારબાશ, માત્રાવલી(પો--ગુ૦); જાર્વાર (જરિંન ); લરસળ (વસછી૦ ). ૩-વણૈન-કારબાશના છોડવા બારે માસ જવામાં આવે છે, તોપણુ ચોમાસે ધણા ઉગી આવે છે. એના છે[ડવા ૪થી ડું ફુટ ઉંચા વધે છે, પણુ ધણુંકરી તે જમીનપર પથરાય છે. કોઇ કોઇવાર જમીનપર ૩ થી ૪ ફ્રીટના ઘેરાવામાં ફ્રેલાયલા ડ્રાય છે. પાન ન્નડાં અને ખરસટ હોય છે. ફૂલ ધોળાં અને ફૂલ ગોલાઇલેતાં હોય છે. એના આખા છોડવાપર્‌ ધણુંકરી ધોળા ખરસટ વાળની આછી રંછાળ હોય છે તેથી એ ફ્રીકા લીલા રંગના દેખાય છે. સૂળ-છેડવાના પ્રમાણમાં ધણાં જાડાં ને લાંબાં હોય છે. તેમાંથી કેટલાક ફાંટાએ નીકળે છે, તે પણુ જમી- નસમાં ધણા લાંબા ન્નય છે. મૂળ બટકણું, પેનસીલથી અંગુઠા જેવું જાડું હોય છે. તેની ઉપરની છાલ પાતળી, ભૂરા કાળા રંગની, અને અંદરની પીળાસલેતા ભૂરા રંગની, રસભરી તે ચીકાશવાળી હોય છે. વાસ ઉત્ર અને સ્વાદ તૂરાશલેતેા ને ધણો ચીકણ્‌। લાગે છે. ડૉડી અને શાખાઓ -એવી ડાંડી પ્રથમ જમીન ઉપર્‌ થોડી વધી, પછી જમીનમાં ઉતરે છે, તે જમી- નમાંતી જમીનમાં કેટલીક લાંબી વધી જય છે. તેમાંથી ઉપરતી બાજુ નવી શાખાઓ નવા છોડવાઓ જેવી કૂટતી જાય છે, અતે તેની નીચે રેસાઓ જેવાં મૂળિયાં નીકળતાં જય છે, કોમળ ડાંડીઓ લીસી ને ધોળા રંમની હોય છે. તે આગળ જતાં ભૂરા કાળા રંગની ને ખડબ- ચડી થઇ જય છે. ને તેનો દેખાવ મૂળ જેવે। લાગે છે. જમીન ઉપરની કોમળ ડાંડી અથવા શાખાતે રંગ છકે લીલે। હોય છે, તે સુતળીથી સ્લેટપેન જેવી જડી હોય છે. તેપર્‌ ધોળા રંગના ઉપરની કેર ઢળતા જૂટાછૂટા ખર્સટ વાળ આવેલા હોય છે. વાસ ગુંદીને મળતી અને સ્વાદ તૂરાસલેતો ચીકણો ને પાછળથી જરા જભને ખસરટ ને ગળચટો લાગે છે. પાન-આંતરે આવેલાં હોય છે, તે લંબગોળ અને બન્તે સપાટીએ બહુધા એક સરખા કોકા લીલા રંગનાં હાય છે. તેની સપાટીપર સૂદ્દમ ખરસટ પડધીવાળા વા- હોય ને તેમાં જવાત થઇ હોય, તો આતવાર મંગળવાર સૂર્યો- દય પેહેલાં ઉંધાષ્લીનો છોડવો મૂળ સોતા કાઢી આન્નરી ખળદતું નામ લઇ તે છોડવો ઉંધો વાળે છે, ને તે પછી ખળ- દને કાંધે કે શીંગડે ખાંધે છે, આથી એમ માને છે કે ખળદની કાંધમાંની છવાત ઉથમી પડી મરીને ખરી જરો. ળની રૂંછાળ હાય છે. પાન તળિયાં તરક ધણુંકરી સાંકડાં, ટેરવે ખુઠ્ઠાં, ને ટેરવે સૃદ્મ અણી હોય છે. તે રસભર્યા ને જડાં હોવાથી તેમાં નસો દેખાતી નથી. ડીટડી સટ્મ, અથવા હોતી નથી. પાન જુના ને ઢરડાએલા છોડવામાં ૧ થી 1ર લાઇન લાંબાં અતે 2 થી ૧ પાહોળાં, અને નવા અગર ભીનાશવાળી જગોપ- રતા છોડવામાં ડ્‌ ઈંચ થી ૧ લાંખાં તે 3 થી લગભગ ઝૈ ઇચ પોહોળાં હોય છે. પાનને ચોળતાં તેમાંથી ચીકણ્‌। રસ નીકળે છે, વાસ ગુંદીને મળતી અતે સ્વાદ પ્રથમ ચીકણો તે તૂરો પણુ પાછળથી જરા કડવાસ- લેતો લાગે છે. કૂલ-પત્રકોણુથી સેહેજ ઉપરથી અક્રેકુ, અથવા શાખાના છેડા પાસે ર થી પ કુલે! પાસે પાસે આવેલાં હોય છે. અતે પત્રકોણુની વિરૃદ્ધ દિશાએ પણુ ડુંકી ' શાખાપર ફૂલે તીકળેલાં હોય છે. તે ૧ થી ૧ 3 લાધત લાંબાં અને સુખ આગળ ઝ*.- ઇંચ વ્યાસનાં હોય છે. પુ૦્બાબ્કેષ-નાં પત્રો પ હોય છે, તે ભહ્ષાકૃતિનાં ડ્રોકા લીલા રંગનાં ખર્સટ અને 2 ઇંચ લાંખાં હોય છે. પુ૦અભ્ય૦કેષ-ની પાંખડીઓ પ હોય છે, તે પુ૦્બા૦ કરોષનાં પત્રોથી કંઈક લાંબી, ટેરવે ભૂરી ઝાલર- વાળી, તળિયેથી જેેડાએલી ને મથાળે તેના દાંતા દેખાતા હોય છે. તેની નળી અતે મુખ પાસે અંદરની બાજુ ધોળી રૂંછાળ ભરાએલી હોય છે. પુંકેસરો-પ હોય છે, તેપરના પરાગકેષ ભૂરા રંગના હોય છે. ફૂલ ઉધડી કરમાવા આવે છે, ત્યારે પુંકેસરે પાંખડીઓના ગાળામાંથી ખહાર નીકળેલાં દેખાય છે, સ્રીકેસર-૧ હોય છે, તેનો ગર્ભાશય પુ૦ બાન પ્રાષતે તળિયે ૪ વિભાગવાળા, લીલા રંગનો હોય છે, નલિકા જરા ડુંકી ને તેને ટેરવે ગોળાપ્લલેતું સૂદ્્મ સુખ હોય છે. ફૂલ-ચાર ખીજવાળું પુન બા૦ કોષતે તળિયે ઉભું દેખાવું હોય છે, તેની વચ્ચોવચ નલિકાવશેષ પણુ અણી જેવો રહેલો હોય છે, ફ્લમાંનાં ચારે ખીજ ધણીવાર પૂર્ણ સ્થીતિએ આવતાં નથી. બીજ-સટ્ઞમ અણીદાર હોય છે. ૪-ઉપયે।ગીઅએંગ-સર્વાગ. પ-ગુણદ્ોષ-ઉપલેપક, પૈષ્ટિક, ત્રાહી અને શોથધ્ર. ટ-ઉપચે।ગ-કારખાશનાં મૂળ, ડાંડી અને પાન પ્રમેહ, પ્રદર, ઝાડા, સંગ્રહણી, પેશાબની બળતરા અને હરસ- માંથી પડતાં લોહી ઉપર કાઢા અને કાકીના રૂપમાં વપરાય છે. એનાં કોમળ પાન, ફૂલ અને કૂલને વાટી તેની મધ અગર સાડરમાં ગાળી કરી તે ઉધરસ અને દમવાળાને અપાય છે. તાવને લીધે પાણીની સાધ ધણી. વનસ્પતિવર્ણન. ૪૮૧ લાગતી હોય ત્યારે કાર્ખાશનાં સુકાં મૂળ અગર પાનનો ઉકાળો થોડાં વિશેષ પાણી સાથે મેળવી પીવાથી સોષ મટે છે-એટલુંજ નહીં પણુ તાવની ગરમી ઓઈી ડરે છે, ને પસીતેો! લાવે છે. એનાં સુકાં મૂળ દૂધમાં ઉકાળી તેમાં સાકર નાંખી તે પૈષ્ટિક તરીકે કેટલાક લેકે પીએ છે. એનાં પાનને વાટી તેની લેપડી ગડગુંબડાંપર લગાડવામાં આવે છે. છપ્પનિયા દુકાળ વખતે કારબાશના ચારાપર ધણાં ઢોરના નિભાવ થયે! હતો. ઉંટ, બકરાં અને ગાડરાંના કારબાશ સુખ્ય ચારે છે. એનાં મૂળની કાંજ- કરી ગરીબ ખેડુતો પીતા હતા. દરિયા કીનારાની ઉડતી રેતી અટકાવવાને કારબાશના છોડવા ધણા ઉપયે ગી છે. ૭-સ્ચાનક-રેતાળ જમીન, તેમાં પણુ વિશેષ કરી દરિયા કીનારે એના છોડવા જથાબંધ ઉગે છે. “એ સિધ, કચ્છ, કાઠિયાવાડ અતે દીસામાં થાય છે. ૮-વિવવિવેચન-વર્ષાદ થોડો હોય લારે કારબારા ધણો ઉગે છે. * પોરબંદર સ્વસ્થાનમાં તે મીઆણીથી માધેોપુર સુધી દરિયા જીનારાના રેતીના ઢસાઓ અને કાદીવાળી જમીનપર ઘણે! ઉગે છે. પોરબંદર તલપતમાં કંદીલીઆથી છાયાની હટ્ટ સુધી દરિયા જીનારે દરિયાની રેતી ઉડી આગળ આવતી ખંધ કરવા માટે એટલી જગો રક્ષિત ( રિઝર્વડ ) કરવામાં આવેલી છે. અને તેનું નામ ચોખારી પ્લેન્ટેશન રાખવામાં આવેછું છે. કેમકે તે જમીનમાં નાલીયેરીનું પ્લેન્ટેશન કરવામાં આવેલું છે. આ જમીન રક્ષિત રાખ્યા પછી થોડાં વર્ષોમાં તેમાં બીજ જતની વનસ્પતિ જુજ ઉગી હતી, પણ્‌ કારખાશ એટલે બધો થયો હતે કે તેના છોડવાઓથી ત્યાંની તમાંમ જમીન ઢંકાઈ ગઈ હતી. અને રેતી ઉડતી બંધ થઈ હતી. પણ્‌ છષ્પનિયા દુકાળમાં પોરબંદર અને તેની આજી ખાજીનાં ગામડાંતાં ઢોરેને ચારાની ઘણીજ તંગી પડવા લાગી હતી, વારે લોકોની માંગણી ઉપરથી “ચોખારી રિઝર્વ” માંથી કારબારાના છોડવા ઢોરના ચારા માટે વાઢી લઈ “જવાની અને એ «૮મીનમાં ઢોરે। ચારવાની સ્વસ્થાન તરફથી પરવાનગી આપવામાં આવી હતી. આ રિઝર્વ- માંથી પારખંટર, બોખીરા, ખાપટ, છાયા અને અડોટ્ટર ગામનાં આસરે ૨૫૦ થી ૩૦૦ માણસો દરરોજ કારખારાની મોટલી લઈ જતાં હતાં. અને એ ઉપરાંત એમાં દૃરખારી અને પોરખં- દરના લોકોનાં હોર ચરતાં હતાં. આટલી થોડી જગામાં ઉપર ગ્રેમાણે કારબારાનો ચારો ડ થી ૪ માસ લગણ પુરો! થયો હતો. જ્યારે કારબારાના છોડવા કપાઈ અને ચરાઈ ગયા વારે રેતી- માંથી ૨ થી ૩ ફીટની ઉંડાઇ સુધી ખોદીને કારબારાનાં મૂળ અને પાડો પણ્‌ લોકો ચારા માટે લઈ ગયાં હતાં. આ ઉપરથી કારબપશ જેવી એક તજવી ગણાતી વનસ્પતિ પણ્‌ કેટલી ઉપયોગી છે તે જણાઈ આવે છે. માટે દરિયા જીનારે કુદરતી રીતે ઉગતી ક્રારબપ્શ્ષ નામની વનસ્પતિ પણ તે રક્ષિત હોય તો સીધી તેમજ આડકતરી રીતે તે ધણી ઉપયોગી છે. આ રિઝ- વની છીમત છષ્પનિયા દુકાળ વખતેં લોકે।નાં ધ્યાનમાં આવી હતી. ૬૧ પ૯હ-પ4. 0. 00)4701.701.4 07-49 વ્ગ'-ડુનવોલવ્યુલેસ્ી-ફાંગ અને સસુદ્ર- શૈષષનો વગ. વર્ગનું ડુંકું વર્ણન અને ગુણુદોષઃ-આ જલદી આળ- ખાધ આવે એવા વર્ગમાં નાહાના છોડવાઓ અથવા ઝાડવાં થાય છે, તે ધણુંકરી વેલા જેવાં હોય છે, આ વર્ગની વનસ્પતિને પાન આંતરે આવે છે, તે સાદાં કે ખૂણીઆવાળાં અથવા ખહુ વિભાગિત હોય છે. પાનની હેઠળની બાજુ વખતે વિશેષ ધોળા ને લાંબા ચકચકીત વાળનું અસ્તર હોય છે, ( જેમકે-સમુદ્રશાષ &.1'૪371'૦ાંઘ ). ઉપપાન હોતાં નથી. આ વર્ગમાં ધણુંકરી પુષ્પ ધારણ કરનારી સળીને મથાળે ૧ થી ૩ અથવા ગુચ્છાની પેડે વધારે ફૂલો આવે છે. તેમાં પુષ્પપત્રો પણુ હોય છે. ફૂલ નૈયમિક અતે તેનાં સ્ત્રી-પુકેસરો એકજ ફૂલમાં હોય છે. ફૂલ ધોળાં, રાતાં, આસમાની, ગુલાખી, જાંખુડાં કે પીળા રંગનાં હોય છે. પુન બાન કેષનાં પત્રો પ કાયમી હોય છે, તે કેટલાંક ફ્લની સાથે વધારે મ્હોટા ને ખુઠ્ઠાં થાય છે, ને તે ધણ્‌ામાં ફ્લ પાકી ગયા પછી નીચાં નમી જાય છે. એ પ પત્રોમાંથી ધણૂુંકરી ૨ બહાર ને ૩ અંદર હોય છે. બહારનાં પત્રો પોહોળાં તે અંદરનાં ઘણુંકરી જરા સાંકડાં હોય છે, (જેમ કે રાતી ગુંબડવેલમાં 1]000150 8૯01410 ) અથવા એથી ઉલટું હોય છે. ( જેમકે ફાંગ 1દ1૪૯% ). અંદરનાં ૩ પત્રોમાંથી ૧ અડધું બહાર ને અડધું અંદર, અને અંદરનાં બીન્નં ર સૌથી અંદર હોય છે. આવી રીતે એ પાંચ પત્રો થોડાં ધણાં ઉપરાઉપર આવેલાં હોય છે. પ્રુન અભ્ય૦ કોષની પાંખ- ડીઓ પ હોય છે. તે જેડાઈને ફૂલનો આકાર ધંટાકાર, પુપેડી, ગરણી અથવા રકાખી જેવા થઈ રહેલો હોય છે. પાંખડી મથાળે થોડી ધણી વખતે વિભાગિત થયેલી હોય છે, અતે બ્નેકે પાંચ પાંખડીઓ જડાઈ જઈ એક થયેલી હોય છે, તોપણુ ખે પાંખડીઓની વચે બહારની બાજુ એક લાંખી છેડે સાંકડીથતી પટી હોય છે. એ પટી નીચે ફૂલની ફળીમાં પાંખડીની ધડી થયેલી હોય છે, તે એ પાંચ પટી ઉપરથી સ્પછ્ટ દેખાઈ આવે છે, 'કે, જેકે કૂલ ઘંટાકાર કે ગરણી જેવું છે, તોપણુ તે પાંચ પાંખડી- ઓનું બનેલું છે. આવી રીતનું પાંચે પાંખડીઓનું જ્નેડાવું આ વર્ગમાં ધણુંકરી એવું તો ચોકસ હોય છે કે, આ વર્ગની વનસ્પતિનું ફૂલ જેયા પછી તે કોઈ ખીજ વર્ગની વનસ્પતિ હશે એવી ભૂલ કદી થવા સંભવ રહેતો નથી. પુંકેસરો પ હોય છે. તે પાંખડીનતી નળીની અંદર આવેલાં હાય છે. એ પાંચ પુંકેસરોમાં બહુધા ૨ બીનાં ટ કરતાં ડુંકાં હોય છે. પરાગકોષ લંબગોળ અને ઉભા ઉધડનારા હોય છે. સ્ત્રીકેસર ૧ હોય છે. ગર્ભાશય ( આદિફિલિ ) ૪૮૨ વનસ્પતિવર્ણન. ઉર્ષ્વસ્થાયી, ૨ ખાનાં ને ર પોલવાળા અથવા વચે ખોટા | ઉન્હાળે ને ચોમાસે આવે છે. ફલ ગોળાઇલેતાં, ઘેરા પડદા આવવાથી ૪ પોલવાળા હોય છે. તેની બહાર બહુધા કુંડાળું વળી એક કણિકા કે પડધી આવેલી હોય છે, સ્રીકેસરતલિકા ૧ કે ક્વચિત ૨; સ્ત્રીકેસરાત્ર અથવા નલિકાગ્રસુખ નલિકાને મથાળે બિંદુ, કે ૨ છેડા, કે ૨ દડી, અથવા ૨ ફાંટાળું હોય છે. દરેક પોલમાં ર્‌ આદ્ખીજ ખોડાં, ઉભાં ને ઉંધાં વળેલાં હોય છે. ફ્લ બહુધા ગોળ હોય છે. તે અવિકાશી, અથવા ર થી ૪ પડદાવાળું કે ડાબલીની પેઠે ઉધડનારૂં અથવા અનિયમિત રીતે ખટકી ફાટી જનારૂં હોય છે. તેમાં ૧થી ૪ ખીજ હોય છે. ખીજ ઉભાં હોય છે. તે એક ખાજુ ઢાળલેતાં ને બીજ ખાજુ ૩ ધાર તે દબાયલાં પાસાંવાળાં હોય છે. તે લીસાં, અથવા તેપર ડુંકી કૈ લાંબી રૂંછાળનું અસ્તર હોય છે. આ વર્ગના વેલા અતે ફૂલ એકવાર પ્યાનમાં આવ્યાં એટલે તે ભૂલાતાં નથી. આ વર્ગમાં સૌથી લાંખે ને જાડો વેલો સસુદ્ર્શાષ અને નાહાનામાં નાહાની વનસ્પતિ લધુવિષ્ણફ્રાંતા અને પડિચો છે. આ વર્ગના ધણા ખર્‌ા વેલામાંથી દૂધ જેવો રસ નીકળે છે, તે વિદાહી હોય છે, નસે।તર્‌ની વેલ જે રેચક તરીકે ધણી પ્રખ્યાત છે તે આ વર્ગની છે. કાળાદ્દાણા ને નામે બજરમાં વેચાતાં જાલાબનાં ખીજ તેમજ એકાદશીના ફ્લાહારમાં અને શાકમાં વપરાતાં ર્તાછી પણુ આ વર્ગનાં છે. આવર્ગનો મુખ્ય ગુણુ રેચક; અને સામાન્ય ગુણુ માદક, સારક, પૌષ્ટિક, દુગ્ધવધક, શોથ અતે ક્રમિદ્ય, તથા ચિરચુણ્‌કારી પૈદ્ટિક અને મૂત્રલ છે, તથા ઝેર્‌ી પણુ છે; વર્ગ--( કુનવોલવ્યુલેસી ). નંબર્‌ ૩૭૫? ઉ૧-શાસ્રીયનામ-1િપલદ્રાં 100011૯1 £1'॥113. દૃષ્ટાન્ત-તિ. 119. [. 184; ડી. [. 199. 0010. 1. 0091. 1. 125.99 ર4 તિ, પા? પદ 2; ૨-દશીનામ-કફાંગ (પોન્ઝ્યુ૦); જંગી (8૦); જંગી, વછતીજતા (રટિંન); જગીજા (સન). ૩-વણેન-કફ્રાંગના વેલા ધણા મજબૂત અને લાંબા હોય છે. તેતે આથ મળે તો તે ધણે ઉંચે વાડ કે ઝાડપર ચઢી જાય છે. અતે નહિ તો જમીનપર આડા અવળા પથરાય છે. તેતી ડાંડી અને શાખાઓ ડ્રીકા લીલા કે નખુડા રંગની હોય છે. તે આડી અવળી મરડાયલી જેવી હોય છે. પાન પોહેોળાં ને ગોળાઇલેતાં હોય છે. કૂલ મ્ડાટાં, ધોળાં, લાંબી નળીવાળાં અને માધવીનાં કૂલો જેવી મધુરી સુગંધવાળાં હોય છે. તે રાતે ઉધડે છે. તેની મધુરી સુમંધ ધણે છેટે સુધી પસર્‌ાય છે. ફૂલ તપખીરીઆ રંગનાં શિયાળે પાડે છે. એના વેલાના કમળ ભાગ અતે પાનતી નીચેની સપાટીપર ધોળા ખેહેલા વાળતી રૂંવાટી આંવેલી હાય છે. સૂળ-ધણાં લાંબાં અને જમીનમાં ઉંડાં ગયેલાં હોય છે. તેમાંથી ખીન્ન ઝીણા ફાંટાએ પણુ નીકળેલા હોય છે. મૂળતું લાકડું ભૂરા રંગનું; ચીવટ અતે રસભર્યું હોય છે. તેનો આડા કાપ કરી જતાં તેમાં એક પછી એક સછિદ્ર કુંડાળાં દેખાય છે. તેમાંથી દૂધ જેવો રસ નીકળે છે, તે થોડી વારમાં બંધાઇને ભૂરા રંગનો થઈ જય છે. મૂળની છાલની ઉપરતી ફ્રોતરી ભૂરાસલેતા કાળા રંગની તરત નીકળી ન્નય એમ. હોય છે. વાસ ઉત્ર અતે સ્વાદ પણુ ઉમ્ર અને જરા ચીરપર્‌ા લાગે છે. ડાડી અને શાખાએ।-ડાંડી ભૂરા રંગતી હોય છે. તે આડી અવળી ધણીવાર આંટીઓ ખાઈ ઝાડ કે વાડપર ચઢી ગયેલી હોય છે. તે પેતસીલથી આંગળી જેવી અથવા છાથનાં કાંડાં કે બાજુ જેવી નડી હોય છે. તેનાપર જ્યાં ત્યાં ગોબા અને ખાડા પડેલા હોય છે. અને એ ગોબા કે ખાડા પાસે નાહાતી મ્હેટી ગાંડ્ઠા બંધાયલી હોય છે. એ ગાંડોપરથી નવી શાખાઓને પાન નીકળેલાં દેખાય છે. ડાંડીની છાલપર સૂટ્મ દાણા જેવા ઉદ્ગમે હોય છે. તેથી તેપર આંગળી ફેરવતાં તેની છાલ ખડ- બચડી લાગે છે. તેતો આડા કાપ કરી જ્તેતાં તે અંદ- ર્થી સછિદ્ર અને ચકાકાર્‌ દેખાય છે. તે અંદરથી પીળા- સલેતા લીલા રંગની હોય છે. તેની અંતરછાલ રસ- ભરી ને લીલા રંગની ડાય છે. કોમળ શાખાઓ વિશેષ આંટીઆળી કકે મરડાયલી હોય છે. તે સુતળીથી પેન- સીલ જેવી ન્નડી હોય છે. તે ભાગ્યે જ લીસી પણુ ધણું- કરી ખરસટ હાય છે. તેનો રંગ ડ્રીકાસલેતો લીલો, ભૂરો કે જંખુડી છાયાલેતો હોય છે. ને તેપર્‌ સફ્રેદ વાળની આછી રૂંવાટી આવેલી હોય છે. તેતે જખમી કરતાં તેમાંથી થોડો કસ ઝરે છે. અતિ કોમળ શાખાઓ લીલા રંગની હોય છે. ને તેપર સફેદ ચળકતા ખેઠા વાળની ગીચ રૂંવાટી આવેલી હોય છે, તેથી તે સફેદ દખાય છે. વાસ અને સ્વાદ ઉત્ર અને દાહક હાય છે. ' પાન-આંતરે આવેલાં હોય છે. તે ર થી ૪ ૪ંચ લાંબાં ને ૩ થી ૬ ઇંચ પેહેોળાં હોય છે. તેની ડીટડી ૨ થી પ ઇંચ લાંખી હોય છે. તેને મથાળે પાનની કેર પાસે બન્ને બાજુ લીલાસલેતા રંગની અક્રેક ચળકતી ર્સકુષ્પિ હોય છે. પાનની ઉપરની સપાટી લીલા કે કાળાસલેતા લીલા રંગની ને નીચેની ધૌળાસલેતા લીલા રંગની હોય છે. પાનતો આકાર ગોળાઇ્લેતો હોય છે, તોપણુ તેનું ટેરવું જરા સાંકડુંથતું, અણીવાળું, ખુડું કે વખતે જરા અંદર ખેસતી ખાંચવાળું હોય છે. ડીટડી વનસ્પતિવર્ણન. ૪૮૩ _ડનઇભઅ૪૧૮૨/૧૦૧૮૧૪_૮૧૦૧#૧૦૧૧૦૫૦૧/૧૫/૧૧૪૫#૧૪૫/# ૪૧૦૧૪૧૪૧૧૪ પાસે પાનની કોર પોહેોળી થઈ દ્દિવિભાગિત થયેલી હોય છે. પાન જરા જાડાં હોય છે. તેતે ચોળતાં તે ધણાં ચીકણું લાગે છે. વાસ તીખી અને સ્વાદ ચીકણેા ને ચીરપરે। હોય છે કલ-પુષ્પ ધારણુ કરનારી સળી ખહુધા પત્રકોણુમાંથી નીકળેલી હોય છે. તે પાનની ડીટડી જેવી કે તેથી સહેજ જડી અને ૪ થી ૬ ૪ંચ લાંબી હોય છે. તેનાપર સડ્રેદ વાળની રૂંવાટી આવેલી હોય છે. એ સળીને મથાળે ૧ થી ૩ ફૂલો આવેલાં હોય છે. કોઇવાર ખાજુનાં ખે ફૂલ મ્હોટાં થઈ વચલું કૂલ કળીની હાલ- તમાં જ ખરી ન્નય છે. અને ધણીવાર એક ખાજુનું ફૂલ નહિ હોતાં વચલું ને એકજ ખાજુનું ફૂલ હોય છે. કેટલીકવાર ત્રણુથી વધારે ફૂલ પણુ હોય છે. ફૂલની ડીટડી ૩ લાધનિથી ૧ ઇંચ લાંબી હોય છે. તેને તળિયે સૂક્મ પુષ્પપત્રો હોય છે. તે તરત ખરી નનય છે, ફૂલની કળી લીલાસલેતા પીળા રંગની, ચળકતી ને ડાખીથી જમણી તરફ અડધી અમળાયલી હોય છે. તેને મથાળે વખતૅ સફેદ વાળની આછી રૂંવાટી આવેલી હોય છે. તેપર પાંખડીઓના ભાગની નીક દેખાતી હોય છે. જ્યારે ત્રણુ ફૂલ કાયમ હોય છે યારે તેમાંથી વચલું ફૂલ ધણુંકરી પ્રથમ અને ખાજુનાં ખે અતુક્રમે એક પછી એક ઉધડે છે. પુષ્પબાહ્યકોષ-નાં પત્રો પ હોય છે. તે પુ૦્અભ્ય૦ કે।ષતી પાંખડીની નળીપર ચોટટુક આવેલાં હોય છે. તે લીસાં અથવા તેનાપર ધોળા વાળની રૂંવાટી હોય છે. અને તેની સાથે સૃટ્્મ ભૂરા કે કાળા રંગનાં બિદુઓ પણુ હોય છે. તે ર૨ થી ૩ લાધનિ લાંબાં અતે તેથી કંઈક ઓછાં પોહેાળાં હોય છે. તેને રંગ ડ્રીકાસલેતો લીલો અથવા ન્નંખુડી છાયાલેતો હોય છે. એ પાંચ પત્રોમાંનાં ખે પત્રો બીન્નં ત્રણુ પત્રોથી બહાર આવેલાં હોય છે. અને તેની કોર અંદરનાં પત્તોપર આવેલી હોય છે, પુષ્પાભ્યન્તરકેષ-ની પાંખડીઓ પ હોય છે. તે તળિયેથી જેડાધ્તે ૨ થી રર ઈંચ લાંબી અતે ૧૩ થી ર લાઇન પેોહાળી નળી બનેલી હોય છે. અને નળીથી ઉપરના તેનો ભાગ એક સપાટ ગોળ રકાખીની પેઠે પસરાયલે! હોય છે. તેનો વ્યાસ ર ઈંચ જેટલે હોય છે. એ પસરાયલા વિભાગની કેરપર પાંચે પાંખ- ડીના ભાગના પાંચ ખાંચા અને પાંચ પટીઓ દેખાતાં હોય છે. એ પટીઓને। રંગ લીલાસલેતો પીળો હોય છે. પુંકેસરે-ધોળા રંગનાં પ હોય છે. તેમાં ૨ લાંબાં ને ૩ ડુંકાં હોય છે. લાંબાં પુંકસરો ૧ ઈંચથી પ લાઇન અને ડુંકાં ૨ થી ૩ લાધ્ત લાંબાં હોય છે. યુંકેસરે પાંખડીતી નળીની અંદર બહુધા વચ્ચોવચ આવેલાં હોય છે, તેના તંતુઆને તળિયે રૂપેરી ચળકતા ચૃદ્દમ લંબ- ગોળ મથાળાંવાળા અધંપારદર્શક ક્રેસર જેવા તંતુઓ આવેલા હોય છે. પરાગકોષ સહેજ ડ્રીકાસલેતા ધોળા રંગના હોય છે. તે ઉભરા, મથાળે ધણુંકરી ખુઠ્ઠા, અને તળિયે તેના ખે છેડા નીકળેલા હોય છે. પરાગકેોષ ન લાધ્નન લાંબા અતે ર થી 2 લાધનિ પોહોળા હોય છે પરાગરજ ધોળા મી હોય છે સ્રીકેસર-૧ હોય છે. ન, ગર્ભાશય પુન્ખા૦ કે।ષતે તળિયે પીળાસલેતા લીલા રંગનો આવેલો હોય છે, તે સહેજ પીળાસલેતા ધોળા રંગની ગાળ કણિકા વચે ખેડેલે હોય છે. નલિકા ધોળા રંગની, પુંકેસરતંવુઓથી સહેજ નડી, લીસી, ચળકતી અને લગભગ ૧ ઇંચ લાંબી હોય છે. નલિકામ્રમુખ ખે સાંકડા લંખગોાળ છેડા જેવાં હોય છે. તે દરેક છેડો ૧૬ લાધનિ લાંબો અને 4 લાઈન પોહેળા હોય છે. ફૂલ-સહેજ લંબગોળ હોય છે. તે પ્રથમ પીળાસ- લેતા લીલા રંગનાં, ચળકતાં અને લીસાં હોય છે. ને પાકે છે ત્યારે ધેરા તપખીરીઆ રંગનાં થઈ જય છે. તેને મથાળે સૂહ્દમ સખ્ત અણી દેખાય છે. તે સ્્રીકેસર- નલિકાનો અવશેષ હોય છે. પુન્બાન કોષનાં પત્રો ફ્લની સાથે ખુઠ્ટાં અને પોહોળાં થાય છે. તે કાચાં પૂલમાં તેનાપર ચોટેલાં હોય છે, પણુ ફલ પાકે છે ત્યારે એ પત્રો ધેરા તપખીરીઆ રંગનાં થઈ નીચાં નમી નય છે, ફૂલને તળિયે સૂટ્મ ડીટી હોય છે. ફ્લતો આડા કાપ કરી જ્તેતાં તેમાં ચાર ખંડ દેખાય છે. ને તે દરેક ખંડમાં અક્ેકું ખીજ હોય છે. પણુ એ ચારે ખંડ અને તેમાંનાં ખીજ ભાગ્યેજ પૂર્ણ થયેલાં હોય છે. પણુ ધણું- કરીને ૩ થી ૨ કે ૧ ખંડ અને ખીજ પૂર્ણ સ્થીતિયે આવે છે. ફૂલને વ્યાસ ર ઇંચ જેટલે હોય છે. ફલ સુકાય છે ત્યારે સહેજ દાખબવાથી બટકી જય છે. તેમાંનાં ખીજ એક દાણાદાર ફ્રીકા ધોળા રંગના માવાની અંદર આવેલાં હોય છે. કુદરતી રીતે પણુ ફ્લ સુકાઇને બહુધા અધવચથી નીચે તટકી તેનો ઉપરનો ભાગ ખરી નાય છે, તે તેનો નીચેના ભામ એક પ્યાલીની પેંડે રહી નય છે. તેમાં ખીજ અતે તેપર આવેલો ધોળા માવા રહેલાં જવામાં આવે છે. એ માવો નખથી ખરપતાં નીફળી ન્નય છે, ફલ ધણાં શુષ્ક હોય છે. ખીજ-લીસાં, ચળકતાં ને ફીકા ભૂરા રંગનાં હોય છે. તેની એક બાજુ ત્રણુ ધાર અને બીજી બાજુ ઢાળ હોય છે. તેને એક છેડે ઘેરા ભૂરા રંગનો સૂટ્મ ચાંડલેો હોય છે. અને તેનો ખીજ્ને છેડો જરા સાંકડાથતો હોય છે. ખીજ ર થી ૩ લાઈને લાંબાં તે ૧૬ થી ૨ પોહેોળાં હોય છે. ૪-ઉપચોાગીઅંગ-સર્વાગ. પ-ગુણરોાષ-પૈષ્ટિક' તથા વિષ, શોથ અને ક ૪૮૪ વનસ્પતિવર્ણન. ટૃ-ઉપચોગ-કફરાંગનાં મૂળ બૈદ્દિક પાકોતાં ખીન્ન ૩-વણન-સમુદ્રશોષતો વેલો બહુ લાંબો અને મજ- વસાણાં સાથે વપરાય છે. ફાંગનાં મૂળ અતે ડાંડી પા- | ખૂત હોય છે. તે ૪૦ થી ૫૦ ફ્રોટ ઉંચાં ઝાડાષર ચઢી ણીમાં વાટીને વીંછી તથા ખીજ ઝેરી જનાવરેાના દંશપર તેમજ રસવિકાર અતે વાળાતા સો।ન્નપર ચોપડાય છે, ફાંગની ડાંડીનો ઉકાળા કરી, મતવા અતે રબારી લોકો ભેંસ અગર ગાયતે ઓર તરત ન પડલી હોય તો તે પડી જવા પાય છે. “આઠ શૈર પાણીમાં દોઢ શેર ફાંગના વેલાના કટકા ઉકાળી ત્રણુશેર પાણી રહે ત્યારે તેતે ઉતારી તે નવ- સેકુ રહે ત્યારે નળીમાં ભરી ગાય કે ભેંસને પાય છે. ગએ ઉકાળા પાયા પછી એક કલાકમાં ઓર ન પડી જાય તો ફરીવાર પાય છે. જરૂર પડે તે! ત્રણુ ટંક પાય છે.”-(મતુવા સુસા ઉમર ). ફરાંગનાં પાન જરા ગરમ કરી તેતાપર એરંડીયું તેલ લગાડી અથવા તેનાં વરાળીઆં સંધિવાના સોન્નપર બંધાય છે. તેનાં પાનનાં ભજીયાં ને શાક કરવામાં આવે છે, ફાંગનાં પાન ખાઇઇતે છપ્પનિયા દુકાળમાં ધણાં ગરીબ લોકો નભ્યાં હતાં, ફાંગનાં ફૂલ અત્યંત મધુરી વાસવાળાં હોય છે, તેની વાસ લેવાથી મગજ તર થાય છે. ને મગજની નબળાધવાળાને ફ્રાંગનાં ફૂલ ખાસ કરી સુંધા- ડવામાં આવે છે. ફાંગનાં સુકાં ફ્લતી અંદરને સફેદ માવો ખૈણ્િક પાકોમાં વપરાય છે. એ માવો - માદક ગણાય છે. ફૂાંગના વેલા સાંઢીઆ અને ખીનં ઢોરેા ચારા તરીકે ખાય છે. “કાંગ ટાઢી છે, તૂરી છે, મ્રાહિ છે, વાયુ કરે છે, આફરો કરે છે. પિત્ત, કફ, છાતીના રોગ, ઉધરસ એ સર્વેતે ટાળે છે.” (વૅ. ર્‌. ઈ. ). ૭-સ્થાનક-રસ્તાઓએની ખાજુએ, કૅટાળા ને છત્રા ખાવળનાં જળાંઓમાં, વાડીઓની વાડમાં અને કાદીવાળી જમીનપર ફાંગના વેલા ધણા ઉગે છે. એ પશ્ચિમ હિંદુસ્થાનનાં સુકાં જંગલોમાં થાય છે. ૮-વિરોષ વિવેચન-આ સ્વસ્થાનમાં સમુદ્રશોષના વેલા કરતાં ફાંમના વેલા વધારે ઉગે છે. માટે અહિના ગાંધીઓ વર્ધાર્‌ાને બદલે ફાંગના ફટકા વેચે છે. વર્‌- ધ્રારા વિષે જુઓ નંબર ૩૭૬. વર્ગ-( કુનવોલવ્યુલેસી ). નંબર ૩૭૬* ઉ૧-શાસ્રીયનામ-7.₹૪)72610 8[0€01038. દૃષ્ટાન્ત-11. 15. [. 185; પ, [. 200; 941. 1₹:0*8810; રૂ; કિ. પ૫ પ૦, ૨-દશીનામ-સમદરસોષ, સમુદ્રશોષ (પો૦); સસુદ્ર- સોષ, વરધારે! (મુ૦); સસુદ્રલોલ (મ૦4સિં”); સસુટપાઈજ, ૪૧૨%, ૨૪૧૨, દસ્તીવઈી, મંત: જોટરપુષ્વી (સંબ). જઇ તેનાપર કૂરી વળે છે. એ વેલામાં ન્નડી ને પાતળી ધણી શાખાઓ નીકળેલી હોય છે. એ વેલાની લંબાઈ અને તેના મ્હોટા કદ ઉપરથી ઇંગ્રેજમાં એને (151૮014101 ૯1૦૦૦1૭) અર્થાત્‌ હાથીવેલ અને સંસ્કૃતમાં પણુ દૃશ્તાવલ્ી કહે છે. ધણુ વિસ્તારવાળા અતે લાંબા વેલામાંતા આ એક વેલે છે. અતે આ (કનવોલવ્યુ- લેસી ) વગમાં સૌથી લાંબો અને જબર વેલે આ છે. જ્યારે એ વેલાને ઉંચે ચઢવાનું કદ સાધન મળતું નથી થારે તે જમીનપર ધણા મ્હાટા વિસ્તારમાં આડો અવળા ફેલાઈ રહે છે. એમાં પહોળાં તે મ્હોાટાં હેઠળ સુંદર સફેદ સુંવાળી રૂંછાળવાળાં પાન આવે છે. એમાં મ્હોટાં ધંટાકાર ઘેરા ચુલાખી રંગનાં ફૂલે ચોમાસે અતે શિયા- ળાની શરૂવાતમાં આવે છે, ને ફૂલ શિયાળે પાકી ન્નય છે. સમુદ્રશોષનતા વેલામાં ચોમાસે જ્યારે સુંદર ઘેરાં ગુલાખી ફૂલે આવી રહેલાં હોય છે યારે એ વેલે! ધણો મતોહર દેખાય છે- એ વેલાના ક્રેમળ ભ્ાગપર રેશમ જેવા સુંવાળા ધોળા વાળની ચોટડુક રૂંવાટી આવેલી હોય છે. મૂળ-વેલાના પ્રમાણુમાં જાડું અને લાંખું વધેલું હોય છે. તો પણુ તે હાથનાં કાંડાંથી સાથળ ન્ટેવું જાડું જેવામાં આવેલું છે, એનાં ખીલામૂળમાંથી ખીજ ન્નડા | ફાંટાએ ફૂટેલા હોય છે. તે ૪ થી ૬ ઇંચ વ્યાસના હોય છે. તે જમીતમાં ધણા ઉંડા અને આડાઅવળા ગયેલા હોય છે. એ ફાંટાઓમાંથી વળી ઝીણા કાંટાઓ નીકળેલા હોય છે. તે સુતળીથયી આંગળી જેવા નજનડા હોય છે. મૂળ અતે તેના ફાંટાઓનેો રંગ ઉપરથી પીળા- સલેતા ભૂરા હોય છે. તેની ઉપરતી છાલ ધણી પાતળી અતે તેનાપરથી પાતળી ફ્રોતરી ઉતરી જતી દેખાય છે. જેથી તેનો ફ્રોતરી ઉતરેલ ભાગ ઉભાં લહે- રીઆં જેવો દેખાય છે. એ પાતળી છાલની નીચે સફ્ફેદ ચળકતા ગાભા જેવી છાલ હોય છે. જે ખુલ્લી કરવાથી થોડા વખતમાં પીળી અથવા ભૂરી થઇ છેવટે તેનો રંગ કાળા થઇ ન્નય છે. મૂળ અથવા તેના ફાાંટાઓના આડો કાપ કરી જતાં તેના વચલો ભાગ સછિદ્ર ધોળા દેખાય છે. ને તેની બહારની કોર પાસેથી દૂધ જેવો રસ નીકળે છે. તે ધણા ચીકણ્‌! હોય છે. તે થોડીવારમાં. પીળાસ- લેતો ભૂરો થઇને પાછળથી કાળાસલેતો ભૂરો થઈ બંધાઈ જય છે. તેતી ને મૂળની વાસ ઉગ્ર અને સ્વાદ દાહક અગર તીખો લાગે છે. ડૉડી અને શાખાએ -ડાંડી વેલાની લંબાધ્રતા પ્રમા- ણુમાં જડી હોય છે. તે સામાન્ય રીતે આંગળીથી હાથનાં ફાંડાં જેવી જાડી હોય છે. પણુ ધણીવાર ધણુ વનસ્પતિવર્ણુન. ૪૮૫ લાંબા ને ધરડા વલામાં તે વૃ થી ૧ કે કેડ હીટ વ્યાસની હોય છે. ડાંડીનો રંગ પ્રીકો ધોળે હોય છે. તેની ઉપરની છાલ પાતળી હોય છે. તેનાપર ઉભાં લહેરીઆં અને ખાડા ખડખા પડેલા હોય છે. ઉપરતી પાતળી છાલ નીચે લીલા રંગતી છાલ હોય છે. ડાંડીતો આડા કાપ કરી ન્તેર્તા તેમાં વચ્ચોવચ લીલાસલેતા રંગનું ચળકતા ગાભા નેવું ચક્ર દેખાય છે. તેથી બહાર સછિદ્ર ધોળા રંગનું ચક્ર હોય છે. અતે તેથી બહારના ચકમાંથી અર્થાત્‌ છાલ પાસેથી દૂધ જેવો રસ વહે છે, જે થોડી- વારમાં બંધાઇ જય છે. વાસ અતે સ્વાદ મૂળને મળતાં પણુ સ્વાદ કંઇક કડવાસલેતો। હોય છે. કોમળ શાખાઓ ધણી નીકળેલી હોય છે. તે ઉપર ધોળા વાળની ર્‌વા- ટીનું અસ્તર આવેલું ક. છે. તેથી તે ધોળી દેખાય છે. એ ધોળી રૂંવાટી નીચે છાલ લીલા રંગની હોય છે. ક્રોેમળ શાખાઓના આડા કાપ કરી જેવાથી તેમાંતો તમામ ભાગ લીલે। દેખાય છે. ને તેમાંથી દૂધ જેવા ધ્રોળા રસતે બડલે તેના વચલા ગાભામાંથી લીલે પ્ર- વાહી ઝરે છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે ર થી ૧૦ ઇંચ કે ૧ ફુટ લાંબાં હોય છે. તેની લંબાઈ અને પોહોળા- માં થાડોજ અંતર હોય છે. તેની ડીટડી ગાળ અને લાંબી હોય છે, ને તેનાપર ધોળા વાળની રંંવાટી હોય છે. તેતે મથાળે બન્ને બાજુ અક્ેક ચપટી, ખડખબચડી, ભૂરાસ કે કાળાસલેતા રંગની ર્સકુપ્પિ ( ડવ ) આવેલી હોય છે. પાનતી ઉપરતી સપાટી લીસી, ચળ- કુતી, અને ષ્રીકા કે ધેરા અથવા કાળાસલેતા લીલા રંગની હોય છે, અને તેની નીચેની સપાટીપર રૂપાં જેવા ચળકતા, ધોળા, ને મખમલ જેવા સુંવાળા વાળની રૂંવાટી આવેલી હોય છે, તેથી તે સફેદ દેખાય છે. આવી રીતે અ પાનની બન્ને સપાટી એક ખીન્નથી તદન જૂદા રંગની હોવાને લીધે તેનાં પાન ધણાં ખાનકદાર દેખાય છે. પાનનાં ટેરવાં અણીઆળાં હોય છે. ને ડીટડી પાસે પાનની કેર ખે વિભાગવાળી હોય છે. પાનમાંતી નસો બહુધા સામસામી ને સમાન્તર હોય છે. તે પાનની નીચેતી સપાટીપર સપણ દેખાતી હોય છે. પાનતે ચોળવાથી તે ચીકણાં લાગે છે. તેની વાસ ઉગ્ર અને સ્વાદ ગળચટો હેય છે. ફલ-પુષ્પ ધારણુ કરનારી સળી પત્રકોણુ પાસેથી નીકળેલી હોય છે. તે પાનની ડીટડી જેવી બહુધા જડી, ગાળ અને તેટલીજ અથવા તેથી વધારે લાંખી હોય છે. પણુ ધણુંકરી તેની લંબાઈ ૬ ઇંચથી ૧ ફુટની હોય છે, તે તેનાપર ધોળા વાળની રૂંવાટી આવેલી હોય છે. એ સળીતે સથાળે ફૂલને અર્ધછત્રાકાર ઝુમખો આવેલો હોય છે. ફૂલની ડીટડી સૂદ્મ અથવા ૬ થી ૧ ઇંચ લાંબી હોય છે. બહારનાં પુષ્પપત્રો ૧૬ થી ર ઇંચ લાંબાં અને ૧ થી ૧૬ ઇચ પેોહેોળાં હોય છે. તે નાહાનાં પાન જેવા આકારનાં હોય છે. તે પાતળાં ને તરત ખરી જય તેવાં હોય છે. તેની કેરપર્‌ લહેરી- આં કે ઝાલર હોય છે. તે તેપર પાન જેવી નસો અને રૂંવાટી હોય છે. અંદરનાં પુષ્પપત્રે। એથી નાણાનાં હોય છે. પુષ્પખાહ્યકેષ-નાં પત્રો પ હોય છે. તેમાં ત્રણુ બહારનાં પત્રો! જરા મ્હાટાં અને અંદરનાં ખે તેથી નાહાનાં હોય છે. પત્રો બહારની બાજુ ધોળી રૂંવાટીવાળાં અને અંદર લીસાં હોય છે. તે ર ઇંચ કે તેથી સહેજ લાંખાં ને ટેરવે ચૂટ્મ અણીવાળાં હોય છે. પુષ્પાભ્યન્તર્કોષ-નતી પાંખડીઓ પ હોય છે, તે તળિયેથી છેક છેડા સુધી જોડાઇને એક ધેટાકાર ફૂલ બતેલું હોય છે. તેની લંબાઈ ૧ર થી ર ઇંચ અને મથાળે તેના મુખતેો વ્યાસ ૧ થી ૧ ઈચ જેટલે હોય છે. તે ખહારથી સડ્ટેદ રૂંવાટીવાળું તે અંદર ઘેરા જાંબુડા રંગનું હોય છે. પ્ુકેસરે-પ ધોળા રંગનાં હોય છે. તે પાંખડી અગર લના ગુમજતી અંદર આવેલાં હોય છે. તેમાં ૨ લાંબાં ને ૩ ડુંકાં હોય છે. તેના તંતુઓ લીસા ને ચળકતા હોય છે. ને તેને તળિયે સફ્રેદ ચળકતા વાળની કેસર હોય છે. પરાગકોષ ભલ્લાકૃતિના અતે ઉભા હોય છે. પરાગરજ ગોળ અતે સફેદ હોય છે ન્રીકેસર-૧ હોય છે. તેતો ગર્ભાશય પુન ખાન કેષતે તળિયે એક લીસી, ચળકતી પરીકા ધોળા રંગની પંચકોણુ પડઘીની વચ્ચોવચ આવેલો હોય છે. નલિકા ધોળા રંગની, લીસી, ચળકતી, તે સાંકડીથતી હોય છે, તે લાંબાં પુંકેસરોના પરાગકોષથી નીચે ને ડુંકાના પરાગકોષતી ઉપરની અણીની લગભગ પહોંચેલી હોય છે. તેને ટેરવે દાણાદાર સફેદ ખે સાંકડાં લંભગોળ મુખ આવેલાં હોય છે. ફલ-' થી ₹ ઇચ વ્યાસતું હોય છે. તે લંબગોળ આલવા, ડે ગોળ છેંય છે. તેને ટેરવે સૂદ્દમ અણી હોય છે. તે કાચાં હોય છે ત્યારે ષ્રીકા લીલા રંગનાં તે તેપર ધોળા વાળની આછી રૂંવાટી હોય છે. પણુ પાકીતે સુકાય છે ત્યારે લીસાં, ચળકતાં પીળાસલેતા ભૂરા કકે તપખીરીઆ રંગનાં થઇ જય છે. ફૂલ એક ગોળ નાણાની પડઘીપર ખેઠેલું હોય છે. ફ્લને દાબતાં તે અનિયમિત રીતે તટકી જય છે. કુદરતી રીતે પણુ ફલ બહુધા તેમજ ફાટી ઉપરથી ખરી નય છે, ફલતો આડા કાપ કરી જતાં તેમાં ચાર ખંડ દેખાય છે. એ દરેક ખંડમાં અક્ેકુ બીજ હોય છે. તેમાં પૂણે અવસ્થાયે ૪ થી ૧ બીજ આવે છે. ફ્લમાં ભૂરા રંગતી બારીક ભૂકી હાય ૪૮૬ વનસ્પતિવર્ણુન. મમમળમાઇમનાળઇમનાસાસનાતાસવાવાન યે િનઝન્૦નરયમ્નસમરશભીુણુનનનગજયગગામગપમ૫૫૭-૦૫૧ન૪%૫૪વ-૦ગવઝ૧૩૦૫૦૧ગગઝ૬૨૩-૭૦--૭૭--૦૦:૩૦૪૫૦2૬૨:--૭૭ઝ૭ઝઝઅન-સ--સનનન------ ------ -» -ઝન્‍્એ--અન્‍નનઝન-ઝ--------- ------ છે. જેમાંથી કોઇ જ્નતની ખાસ વાસ નીકળતી નથી | ભૂકી કેટલાક પૈખ્ટિક પાક્રેમાં વાપરવામાં આવે છે. પણુ તે સ્વાદમાં તૂરી તે શોષક હોય છે. ફલ ધણાં આ ભૂકી માદક અતે સ્તેભક ગણાય છે. શુષ્ક હોય છે. ખીજ-ર થી ૨ર લાઈન લાંબાં ને ૧ થી ૧૬ લાઇન પેોહેોળાં હોય છે. તેનાપર ભૂરાસલેતા ધોળા વાળની રૂંવાટી આવેલી હોય છે. ખીજ એક બાજુથી ઢાળવાળું અને ખીજે છેડે ત્રણુ ધારવાળું હોય છે, તેને એક છેડે ઉંડે ચાંડલો હોય છે. ખીજને ભાંગતાં તેમાંથી એરંડીઆં તેલ જેવી વાસ નીકળે છે. ૪-ઉપચોાગીઅંગ-સર્વાંગ. પ-ગુણટ્દોષ-માદક, પૌણ્િક, ચિરચુણુકારી પૌષ્ટિક, વાતહર, વિષહર્‌ તથા શેથ અને કકક. ૬-ઉપચેોગ-સસુદ્રશોષતું મૂળ પાશીમાં ધસીને વીંછી તે સર્પના દંશ ઉપર તેમજ સંધિવા અને રસ- વિકારના સોાજપર ચોપડાય છે. સંધિવામાં આપવામાં આવતા કવાથનાં ખીન્ન વસાણાની સાથે સમુદ્રશોષનું મૂળ વાપરવામાં આવે છે. એનું મૂળ વીર્યવર્ધકમાંની દૂધ અને સાકર સાથે પવાય છે. એનું મૂળ અને ચોખા પાણીમાં વાટીને આધાશીશીપર ચોપડાય છે. એનું મૂળ' અને ડાંડી રેચક તરીકે વપરાય છે. સમુદ્ર- શૈ।ષતાં પાનવાળા, સંધિવા, અને તમામ ન્નતના સાન્ન ઉપર્‌ તેમજ ગડગુંબડાંપર બંધાય છે. એનાં પાનપર એરંડીયું તેલ લગાડી વાળાપર ધણા લેકે બાંધે છે. સમુદ્રશોષનાં પાનને ગોળની સાથે વાટી મરકીની ગાંઠ- પર્‌ પોટીસની જગાએ પણુ ઘણા લોકે બાંધે છે. માથું દુખતું હોય તા અથવા માથે તડકા અથલા લુની અસર નહિ લાગવા માટે સમુદ્રશોષનાં પાન રાખવામાં આવે છે. એનાં પાનને એરંડીયું કે મીઠું તેલ લગાડી પેટના દુખાવામાં પેટપર્‌ સુકી તેપર શેક કરવામાં આવે છે. સડતાં ગુંબડાં અને ચાંદાંએપર સમુદ્રશોષનાં કોમળ પાન ઉંધાં બાંધવામાં આવે છે. કે જેથી તે (લિન્ટ ) અર્થાત્‌ ₹સ્પિટાલમાં વપરાતાં રૂવેલીઆં કપડાનું ડામ કરે છે. આ પાનપરતી ક્રેમળવાળની રંધ્માળથી ચાંદાં વગેરેમાં સળવળાટ થઈ પરૂને નીકળી આવવા રસ્તો મળે છે. આવી રીતે લગાડેલાં પાનથી ચાંદું કે ગુંબડું તરત ભરાવા માંડે છે. અને જ્યારે રસી નીકળી જઇ સોજ્તે ઉતરવા માંડે છે ત્યારે તેનાં સીધાં પાનપર તેલ કે માખણુ લગાડી ગુંબડાં કે ચાંદાપર મુકવામાં આવે છે. તે ગુંબડાં અતે ચાંદાંતે રૂઝાવી તરત સારૂં કરે છે. સમુદ્રશાષનાં સુકાં પાન રૂઝતો મલમ બનાવવામાં વપ- રાય છે. સમુદ્રશોષનાં પાનના રસનું ટીષું દુખતા કાનમાં નખાય છે. સમુદ્રશોષનાં ફ્લમાંતી ખારીક ભૂરા રંગની સમુદ્રશોષનાં મૂળની માત્રા ૬ થી ૮ વાલની છે. ૭-સ્થાનક-સમુદ્રશાષના વેલા વાડી, વાડા, અને આગ બગીચાઓની વાડમાં તેમજ નદીનાળાંઓની કેોત- રમાં ઉગે છે. * એ હિદુસ્થાનના કેટલાક ભાગોમાં સ્વતંત્ર થાય છે પણુ ધણી જગાએ એ વાવવામાં પણુ આવે છે, ૮-વિશેષવિવેચન-સમુદ્રશાષના વેલાને ઓડા ( ચોમાસાની સમુદ્રતી ખારી હવા ) પવનની માડી અસર વિશેષ જણાતી નથી. કેોંકણુ તરફ સમુદ્રશોષના વેલા દરીઆ કિનારાની વાડીઓમાં ધણા નેવામાં આવે છે. આ સ્વસ્થાનમાં સમુદ્રશોષના વેલા પોતાની મેળે વિશેષ” કરી ઉગતા નથી પણુ ઢાલ ન્યાં જ્યાં ઉગેલા છે યાં પ્રથમ કોઇએ વાવેલા હશે એમ જણાય છે. આ વેલાનું સમુદ્રશોષ એ નામ આખા હિંદુસ્થાનના ધણાખરા ભ્રાગોમાં પ્રસિદ્ધ છે. એ નામ શા માટે પડેલું હશે તેનું ચાકસ કારણ જણાયું નથી, તો પણુ તેનાં ખે રીતે અતુમાત થઇ શકે છે. ૧-તે વિશેષ કરીને સમુદ્ર કીનારાના મુલકમાં ઉગે છે. ર-એના વેલા ધણા શોષક છે અર્થાત્‌ તે જ્યાં ઉગે છે તે જગાની આજુબાજુથી ધણા રસ ચુશી લે છે, અને સુકાયા પછી તે વેલાના તમામ ભાગ પણુ ધણા શુષ્ક થઇ જય છે. માટે એ વેલાને શૈષણીક ગુણુ દેખાડવા એક વિશેષણુરૂપ સમુદ્રશાષ એ નામ અપાયલું જણાય છે, મતલબ કે એતે વેલો સામાન્ય શૈષક નથી. પણુ સસ્ુદ્રશાષક અર્થાત્‌ સમુદ્રને પણુ શેષી નય તેવે! છે પોરબંદરતી બન્નરમાં વરધારાને નામે જે કકડા ગાંધીને ત્યાં વેચાય છે તે તપાસી જેતાં સમુદ્રશોષ અને ફાંગની શાખાઓના કકડા જણાયા છે. મુંઈખમાં હાલ વીંછીની દવાતે નામે જે લાકડાંના કકડા વેંચાય છે તે પણુ સમુદ્રશોષ અગર કાંગના કકડા હોય એવું અનુમાન થાય છે. કેમકે તે તેને મળતા આવે છે. સમુદ્રશાષ અથવા ફ્રાંગતો કકડો થોડીવાર હાથમાં ઝાલી રાખવાથી વીંછી ઉતરી નય છે. વીંછીના દંસપર્‌ અમથે। ઝાઝીવાર હાથ ફેરવવાથી પણુ વીંછી ઉતરી જય છે. વીંછી ઉતારવો * આ સ્વસ્થાનમાં સમુટદ્રશોષના વેલા ખીલેશ્વરી નદીને કાંડે, સાતવીરાના ખાગમાં, અને પોરબંદર તલપતના દરબારી અને ખીન્ન ખાગોમાં ઉગેલા નેવામાં આવે છે. રાજવાડી ખાગમાં એક ઘણા વરસનેો ન્તુનો વેલો વડના ઝાડપર ચડેલો છે તેથી આખો વડ ઢંકાઇ રહેલો છે. એ વેલાનું થડ ૩ ફીટથી વધારે નાડું અને વેલાના વિસ્તાર ૨૦૦ -દ્રીટમાં છે. વનસ્પતિવણુન. એ એક મેસમેરિઝ જેવું જણાય છે. પણુ દંશમાંથો પણુ પીડા નીકળી જવી એ કામ સ્પીરિટઆમોનિયા સારૂં કરે છે. સમુદ્રશોષનું સંસ્કૃત નામ ગજરા અથવા વૃજ1₹% છે એમ ધણા વિદ્દાન્‌ ડાકટરે। અને વૈધોનું માનવું છે. અને નૃર્રાદતું ગુજરાતી નામ વરધારે। થયું છે, પણુ કહેવાય છે. જામનગરવાળા ડા. વીરજી ઝીણા રાવલ. એલ. એન્ડ એસ. લખે છે કે:-(આર્ય ઔષધ પાતું સમુદ્રશોષ. ) ' “સમુદ્રશોષનું મૂળ વરધારાને બદલે વપરાય છે. તેને ઉપયે।ગ વરધારાને મળતે। છે.” વળી (પાને ૩૭૮ મે વરધારે।.) “તૃરધારો શું ચીજ છે તે હજી નકી થયું નથી, કેટલાકોનું એમ માનવું છે કે વરધારો એ સમુદ્રશેષનું મૂળિયું છે, પણુ ખરૂં જતાં તે તદન જૂદીજ જાતનું ઝાડ છે.” સુંબધવાળા મરહુમ ડાન ડિમક સાહેબ પણુ સમુદ્રશોષનું સંસ્કૃત નામ *ૃર્રાર# આપે છે. (103-01001૬. 11181. 118, /. 110. [001'0. 111. [. 175.) અને સમુદ્રશોષનાં મૂળાના ગુણુ અને ઉપયોગ વરધારાને મળતા આપે છે. પણુ ગુજરાતી નામ વર્‌ ર્ધારાને તેઓ વર્ગ જાનેરેસી-€૦૫૫૦૪8૦૯૨૪માં મુકી તેનું શાસ્્રોયનામ રશેરિયા સેન્ટેલોઇઇડિસ 100૫1૦0 581118101૯5 લખે છે. તેથી સસુદ્રશાષ અતે વરધારો એ ખે જૂદી વનસ્પતિ છે એમ માની શ્ઞકાય. (12711100. ॥1ઘ1. 118. 0. 11. [811. 11. [. 170.) કલક્ત્તાવાળા ડા૦ વોંટ સાહેબ સમુદ્રશેષનું સંસ્કૃત નામ ગૃજ્રરારજ લખે છે, પણુ વર્ધારે। જૂદી વનસ્પતિ છે, એમ માતી તેને 1900૫1'૦0 541118101ઉલડ એ શાસ્્રીયનામ આપે છે. (141. 301. 31. 10011. 1. [2 570.) જૈલાસવાસી ડા૦ સખારામ અ્જીન વરધારાનું શાસ્ત્રીય નામ 1દ0101'2& 5%1114101ઉલડ આપે છે. (180101. 10૫૪. ૪. 80.) પણુ આગળ વધતાં લખે છે કે, જે વર્ગેની આ વનસ્પતિ છે તે વર્ગમાંની વનસ્પતિષે। ઓસડના કામમાં આવતી જણાઇ નથી, આ વનસ્પતિને પાન સોતા તાજે નમુનો સુરતથી મેળવવામાં આવ્યો હતો, અને બશરના વરધારાના નમુના સાથે મેળવતાં તેને મળતો ખરેખર જણાયે હતો. જામનગરના પ્રખ્યાત વૈઘ્યરાજ સ્વર્ગવાસી જંડુભટ્ટ ૧૮૮૨ માં સુરતથી એક પાન સોતી વેલતે। નમુતો મુંમૈ લાવ્યા હતા. તેતે વરધારે કહેતા હતા. આ નમુતેો ગુરૂવર સ્વર્ગસ્થ પંડિત ભગવાનલાલ ₹જ પાસે લાવવાથી તેઓ સાહેખે તે નસુના આ લખનારને તપાસવા આપ્યો જૂદી | ૪તળછ હતો. આ નમુનો પણુ 1000700 ૬ 018101ૈલડનાં વર્ણુનને મળતો આવ્યે! હતો. ( 124181. 1301000. 710. [. 58). ર્‌વરન્ડ એ. કે. નેન સાહેબ 10011100. 3811101016૯8 ના નીચે પ્રમાણે દેશી નામા આપે છે. વાધાટિ, વાકેરિ, વરધારા. (ઞપંડ્1 100 ]2. 71.). કૈલાસવાસી પ્રખ્યાત ડાન ઉદ્યચંદ્ર દત્ત રર્ટ્રરરજનું શાસ્રીયનામ 4.1૪1" [૦૦૦1૦૩ આપે છે. (ઈ. લીઘે 7111. 11060. ડ10ઉ. 01 પટ 11110ઉપડ ]). 200.). ઉપરના દાખલાઓ ઉપરથી એમ અતુમાન થઇ શકે કે સુરત તરફ 100008 881118101005ને વર્ધારે કહેતા હશે. અને તેને દવા તરીકે ર૪રારનતી જગોએ વાપરતા હશે. અને તેનાં મૂળ કે ડાંડીના કકડા સુરત અને ત્યાંથી મુંબઈની બજરમાં આવતા હશે. અને તે કદાચ સમુદ્રશોષ અને ફાાંગનાં મૂળ અને ડાંડીના કકડાને મળતા હશે, અને તેપરથી આવે ગુંચવાડે ઉત્પન્ન થતો હશે. પણુ વરધારાની વેલ (18001'૦૧, 88118101608) માત્ર કે।કણુથી ત્રાવેણુકોર સુધી ઉગે છે, પણુ સમુદ્રશાષની વેલ તો લગભગ આખા હિંદુસ્થાનમાં ઉગે છે. એટલુંજ નહિ પણુ તે ધણી જગાએ વાવવામાં પણુ આવે છે. તેથી સમુદ્રશોષની વેલ જેટલી ' હિંદુ- સ્થાનમાં પ્રખ્યાત હોય તેટલી વરધારાની હો! શકે નહિ. અને કર્ર એ સંસ્કૃત નામ માત્ર સુરત કે કૉંકણુમાંજ પ્રચલિત છે તેમ નથી. પણુ એ નામ ધણા જુના વખ- તથી હિંદુસ્થાનના ખોહેળા ભાગમાં પ્રસિદ્ધ થયેલું જણાય છે. કેમકે તે તજ, માવષવાશ અતે શાર્ઝધર જેવા જુના વૈદ્યક ગ્રંથોમાં લખાએલું છે, માટે વર્ધારે એ કેવળ આધુનિક પ્રાકૃત નામ હશે. અને તે 2૪૨૨ ઉપરથી સુરત તરફ એકાદી વેલને લાગુ કરવામાં આવેલું હશે, એમ જણાય છે. હવે બીન્ન હાથપર સમુદ્રશો।ષષ બહુધા આખા હિંદુ- સ્થાનમાં ઉગે છે. અને તેનું સંસ્કૃત નામ વૃદ્ટરર પણુ આખા હિંદુસ્થાનમાં પ્રખ્યાત છે. જેથી મૃસ્ટઢ્‌ાર અથવા યૂજસારજ એ સમુદ્રશોષ હોય એમ નીચેનાં વર્ણુનપરથી જણાય છે. “ શ્યેતવાંજા માવ 1 અંતઃ જોટરવુષ્વી જ શ્વેતકોમેઃ ભુસંતૂતા ॥ રૂતિશિવનિષટે, ॥ (રૂ. નિ. પા. ૩૪૯ )” ઉપરનું વર્ણન સમુદ્રશાષની વેલને તદન મળતું આવે છે. માટે ગુર્‌ અને સમુદ્રશોષનો આ નીચે સુકા બલે! કરવામાં આવે છે. વનસ્પતિવણુન. જટ 1] સુજાવળો. વરના લયુદ્રશોષ ૧-વેલ થાય છે. (&1'૪)72 ૬૯૯ંડલ્ય) ૧-વેલ થાય છે. -ડાંડી સફેદ જાતી અગર ક દ હ પિ ઝા ૨-ડાંડી સફેદ જુની અગર 7 નડી થાય છે. ૩-પાન કમલનાં પાન જેવાં થાય છે. જ-તેપર ધેળા રૂંવાટી હોય છે. પ-પૂલ ઉંડી ખાડવાળાં હોય છે. વાળની ૩-પાન ચંદ્રવિકાશી કમ- લનાં પાન જેવાં થાય છે. જ૪-તેપર્‌ ધેળળા વાળની રૂંવાટી હોય છે. પ-ફૂલ ઉંડી ખાડવાળાં હોય છે. ઉપર્ને પુકાબલે બન્ને એકજ લાગે છે. હવે સુરતવાળા વર્ધાર્‌ાની વેલતેો રૃટ્ટટ1 સાથે મકાખલે।. વ્રજ ૧-વેલ હોય છે. ર્‌-ડાંડી સફ્રેદ જુની અગર જાડી હોય છે. ૩-પાન કમલનાં પાન જેવાં થાય છે. જ૪-તેપર ધેળા રૂંવાટી હોય છે. પ-પફૂલ ઉંટી ખાડવાળાં હોય છે. વાળની વહ્ધારો (1ર. ૩8111810105 ) ૧-વેલ હોય છે. ર-ડાંડી પાતળી હોય છે. ૩-પાન ૧ થી ૪ ૪ંય લાંબાં અને સંયુક્ત હોય છે, તેમાં ર થી ૪ નાહાનાં પાનની તન્નેડી આવેલી હેય છે, જેડીમાંતું દરેક પાન ૧? થી ૩ ઈંચ લાંષું અને ૧ થી ૧ દ્રચ પોહોળું હોય છે. સામાન્ય રીતે પાન ચંદનનાં પાન જેવાં હોય છે. કમલ જેવાં નહી. ૪-તે તદન લીસાં હોય છે, કેોઈઈ જતના વાળની રૂંવાટી હોતી નથી. પ-ફૂલની કલંગી ર થી ૪ ઇંચ લાંખી રેય છે, તેપર ર. થી ૩ ઇંચ વ્યાસતાં ફૂલો આવે છે. તેમાં ઉંડી ખાડ હોતી નથી. ત્યારે ઉપરના બે મુકાબલામાં છુજટાર સસુટ્ટશોવ (47૦70 ૩૦૦1058) ને મળતો આવે છે, એમ કહી શકાશે પણુ વરધારા (10011708 88311010૯5) ને મળતો નથી. જુનાગઢવાળા સ્વર્ગવાસી વૈઘરાજ રૂગનાથજ ભાર્ઈ પણુ લખે છે કે:-“યુજ્ટારવ એટલે સનુદ્રશોજ હોય એમ લાગે છે, કારણકે સમુદ્રશોષનું નામ કેઈ પણુ મ્રાચીન ગ્રંથમાં છે નહીં, તેથી તે વળી તેના ગુણુ રૂપતે મેળવતાં પણુ એજ હોય એવું લાગે છે. ને જજ ઠય છે, તેથી બીજ ફાંગ હોય એમ અનુમાન થાય છે. કૃદ્રરહ ને કોટરપ્રુખ્પી લખે છે. તેથી 'ખાડ- વાછીં ફૂલ સસુદ્રશોષનું જ છે. રેર્યાસેન્ટેલોઇઈ- ડિસ એવું નામ ડાકટરેની કરેલી મેટિરિયા મેડિકામાં છે, તેથી તેનું નામ અહીં લખ્યું છે. તે સમુદ્રશાષ તથા ફાંગનાં નામ આગળ લખશાં ને વર્‌ધારાનું ઝાડ જૂદું જીહાંય દેખવામાં આવ્યું નથી. ” સસુદ્રશેષ એજ કૃદ્રાર્ક છે એમ માની ૨હદાર્‌ (અર્થાત્‌ હુવે સમુદ્રશોષ ) તેઓ લખે છે કે:- “જ્વાદે કડવો ને તૂરો છે. ગરમ છે, ધાતુ પુષ્ટી કરે છે, બળ વધારે છે, જડઠરાશ્નિ, કાંતી તેને વધારે છે. આમ, વા, સોન્ન, રક્તવિકાર, પ્રમેહ, કફ, તૂની, પ્રતિ તૂની આદિ વાયુના ર્‌ાગ એ સર્વેને મટાડે છે. દસ્તને સાફ લાવે છે, રસાયન છે, ને એ પ્રમાણે ફાંગ્ય અને સમુદ્રશેોષના પણુ ગણુ છે,” ઉપરનાં વિવેચનથી જ્ને ટઝ્રટાફ એ સુરત તરકતેો વર્ધારો નહીં, પણુ સસુદ્રશેી।પષ જ છે. એમ નડી થાય, તો પછી ૬ૃદ્દદારૂના અને વરધારાના તમામ ગુણુ- દોષ ને ઉપયોગ સમુદ્રશોષને લાગુ કરવા જેધએ. વરધારાતી ૩ બનાવટો અને તેને! ઉપયોગ “ આર્યઔષધ ” પાને (૩૭૮) મે છે. “આર્યાનાર્ય ઔષધ” પાતે (૧૫૩) મે છે. સમુદ્રશાષ એજ વર્ર છે એમ સિદ્ધ ડરેલ છે. (જુવો “ વૈદ્યકલ્પતર્‌ ” માહે અકટોમ્બર ૧૯૦૬ પાનું ર૩૫ અમદાવાદ). વ્ગ-( કુનવોલવ્યુલેસી ). ન'બર્‌ ૩૭૪ ઉ૧-શાજ્રીયનામ-1[001ઘ08 1111010818. દૃષ્ટાન્ત-14. 11. [. 197; પે. [. 201; | 1111. 17. ૪. 487. ૨-દેશીનામ-કાંટાળા ગરીઓ (પોન્ડ-ચુ૦); જાટે- મોંવરી (મ૦ ). ી ૩-વર્ણન-કાંટાળા ગરીઆના વેલા ચોમાસે ઉગે છે. તે ૬ થી ૧૦ ફ્રીટ કે તેથી થોડા લાંબા: થાય છે. એ વેલાને જખમી કરતાં તેમાંથી દૂધ જેવો રસ નીકળે છે. એના વેલાપર્‌ નરમ ઝીણી કાંટી હોય છે. ડાંડી અને શાખાઓનેો રગ લીલો! કે જંખુડી છાયાલેતો હોય છે. પાન પોહાળાં અને પાતળાં હાય છે, ફૂલ ચુલાખી રંગનાં વનસ્પતિવર્ણુન. ૪૮૯ સાંજની વખતે ઉડે છે. ફ્લ ગોળાઇલેતાં ને અણી-, દાર હોય છે મૂળ-ર થીજ ઇચકે૧ ફુઢ લાંખું હોય છે. તેમાંથી કેટલાક ઝીણા ફાંટાએ નીકળેલા હોય છે. તે મુખ્ય મૂળ કરતાં લાંબા હોય છે. મૂળ બહારથી ભૂરા તે અંદ- રથી સફેદ રંગનું હોય છે. વાસ ઉત્ર અને સ્વાદ ફરોકાસ- લેતો ગળચટો લાગે છે ડૉડી અને શાખાઓ -સુતળીથી પેનસીલ કે કેોઈ- વાર ટચલી આંગળી જેવી જડી થાય છે. તે ચળકતી, લીસી અને લીલા કરે જંખઠુડા રંગની છાયાલેતી હાય છે. તેનાપર નરમ કાંટી અનિયમિત રીતે આવેલી હોય છે. શાખાઓ સુતળી જેવી પાતળી, આડી અવળી તાર કરે વાળાની માફક ગુંછળાં વળી એક બીજ સાથે ને ઝાડવાં અગર ધાસમાં વીંટળાયલી હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે ર થી ૬ ચ લાંબાં ને તેટલાંજ પોહેોળાં હોય છે. પણુ ધણુંકરી લંખાઈ કરતાં પોહોળાઈ વિશેષ હોય છે. કેટલાંક પાન ૩ ૬્ચં લાંબાં અને ૪ થી પ ઈચ પેોહેોળાં હોય છે, તેનાં ટેરવાં સાંકડાંથતાં અણીદાર, અને ડીટડી પાસે તેની કોર ઉંડી ખાંચવાળી હોય છે. તેની ઉપરની સપા- ટીના રમ લીલે। ને નીચેતીનો સહેજ ફીકા અને એ સપાટી વિશેષ ચળકતી હોય છે. ઉપરની સપા- ટીપર વખતે ધણીજ આછી સડફ્રેદ વાળની રૂંછાળ આવેલી હોય છે. પાનની ડીટડી લીસી, ચળકતી ને ૨ થી ૮ ઉંચ લાંબી અને સુતળીથી સ્લેટપેન જેવી જાડી હોય છે. તે ડાંડી પાસે મરડાયલી હોય છે. પાનની કારના સંબંધ પાસે ડીટડીની નીચેની બાજુ ખે લીલા રંગની, ચળકતી, ચપટી રસકુપ્પિ હોય છે. ડીટડીને સથાળેથી નસો। નીકળી પાનમાં ગયેલી હોય છે. તે બન્ને બાજી સ્પષ્ટ દેખાતી હોય છે. પાનતે ચોળતાં તે ચીકણાં લાગે છે. વાસ ઉત્ર અતે સ્વાદ ચીર્‌પરે! અને ગળચટોૉ હેય છે. ફલ-પત્રકાણમાંથી પુષ્પ ધારણુ કરનારી સળી અથવા ફૂલની ડીટડી નીકળેલી હોય છે. જ્યારે સળી નીકળી હોય છે ત્યારે તે સુતળી જેવી ન્નડી અને ૩ થી પ ચેક ૪ંચ લાંખી હોય છે. અતે તેપર્‌ પણુ ધણુંકરી બહુ ઝીણી કાંટી આવેલી હોય છે. તેતે મથાળે ૧ થી પ છૂટાં છૂટાં ફૂલો આવેલાં હોય છે. જ્યારે પત્રકોણુમાંથી ડીડડી નીકળે છે ત્યારે તેપર એક જ ફૂલ આવે છે. આ ડીટડી તળિયે પાતળી તે મથાળે આવતાં જાડી થયેલી હોય છે. સળી અને ડીટડી લીલા કે જંખુડા રંગની છાયાલેતી ચળકતી હોય છે. પુષ્પબાહ્યકેોષ-તાં પત્રો પ હોય છે. તે ૪ થી પ “લાઈન લાંબાં હોય છે. તેની કોર્‌ પાતળી તે ફીકા ધોળા દર્‌ રંગની હોય છે, અને તેપરની ખદારની' વચલી ન્નડી નસ લીલા રંગની હોય છે. તે ઉભી આવેલી હોય છે; તે પત્રને મથાળે જઈ અણી જેવી થઇ રહેલી હેોય- છે: પુષ્પાભ્યન્તરકેોષ-ની પાંખડી પ હોય છે. તે જેડા* પને નળી થયેલી હોય છે. અતે મથાળે તે રકાખી કે છીબાં જેવી સપાટ થયેલી હોય છે, તેને રંગ ગુલાબી હાય છે. તેની નળી ર્‌ થી ૨૩ ઇંચ લાંબી અને તેનાં મથાળાંતો સપાટ ભાગ ૧૨ થી ર ઇંચ વ્યાસતો હોય છે, પાંખડીની નળી અંદરથી વેરા ન્નંષુડા રંગતી હોય છે, ને તેમાં ધોળા, ચળકતા, રૃપેરી સૂટ્ટમ વાળની રૂંછાળ હોય છે. ુકેસરો-પ હોય છે. તેમાં ૨ લાંબાં ને ૩ કમાં હોય છે. તે ફૂલની નળીની અંદર આવેલાં હોય છે ત્રણુ ડુંકાં પુંકેસરો પણુ એક ખીન્નંથી જરા લાંબાં ડુંકાં હોય છે. તંતુ, પરાગક્રોષ અને પરાગરજ ધોળા રંગનાં હોય છે. પણુ કોઇવાર સહેજ જાંખુડી છાયાલેતાં પણુ હોય છે. જ્રીકેસર-૧ હોય છે. તેને ગર્ભાશય સા ચળ- કતો, પીળાસલેતા રંગનો હોય છે. તે પુન બા૦ કોષની અંદર તળિયે એક પીળાસલેતા રંગની પડથઘીની વચ્ચે આવેલો હોય છે. નલિકા ધોળા રંગની, પુંકેસરે! કરતાં જરા લાંબી, અથવા લાંબાં પુંકેસરો જેટલી લાંખી હોયઃ છે. તેનાપર સફ્રેદ ગોળાઈ લેતું સુખ હોય છે. ફલ-ફૂલની પાંખડી ખરી ગયા પછી પુન બા૦ કોષ, સ્રીકેસર અતે તેની બાજુની કણિકા ફૂલની ડીટડીપર રહેલાં હોય છે. હવે જેમ જેમ કલ (ગર્ભાશય) મ્હોડું થતું નનય છે તેમ તેમ ફૂલની ડીટડી પણુ ન્નડી થતી જાય છે, તે છેવટે ૧થી ૧૩ ઇંચ લાંબી અને ૨ થી ૩ લાધ્નન મથાળે ન્નડી થઈ જય છે. ફલ પ્રથમ ધોળા- સલેતા રંગનાં હોય છે, પણુ સુકાય છે ત્યારે કાળાસલેતા ભૂરા રંગનાં થઇ નય છે. ફ્લતેો આકાર છેકરાંતે રમવાના ગરીઆ જ્વે। હોય છે. તે ગોળાઇ્લેતું, પોહાળા પેટાળ- વાળું અને ઉપર જતાં સાંકડુંથતું હાય છે. તેને ટેરવે છોકરાંને રમવાના ગરીઆતે અણી હોય તેવી અણી હોય છે. ફૂલ ૪ થી પ લાઇન લાંખું અતે ૪ લાપ્રત વ્યાસનું હોય છે. તે લીસું ને ચળકતું હોય છે. તેને આડોકાપ કરી જ્તેતાં તેમાંના ખે ખંડ અને ચાર ખીજ સપણ દેખાઇ આવે છે. ફ્લ સુકાય છે ત્યારે તેનાપરની છાલ પાતળી પડી તેમાં કરચલી પડી જાય છે, ને તે નીચેથી ઉધડે છે, એટલે તેમાંથી ખીજ ખહાર્‌ આવે છે. આ ફૂલમાં ખે ખીતી વચ્ચોવચ ઉભું પાતળું પડ દેખાય છે. બીજ-કાચાં હોય છે ત્યારે તે અંદરથી લીલાં ને * ઉપરથી ધોળાં હોય છે. પણુ પાકીને સુકાય છે ત્યારે ૪૯૦ ઉપરથી લીસાં, ચળકતાં વ કાળાસલેતા ભૂરા રંગનાં થઈ ન્નય છે. ને તેની અંદર હવે ફ્રીકા ધોળા રંગનું તેલીયું મગજ દેખાય છે. ખીજ ર્‌ થી ૨? લાઇન લાંબાં ને ૧થી ર૨ લાઇન પોહેોળાં હોય છે. તે એક બાજી ઢાળ- લેતાં ને ખીજ બાજુ ત્રણ ધારવાળાં હોય છે. વચલી ધારતી બન્ને ખાજુ તેનાં પાર્સાં જરા અંદર દખબાતાં હોય છે. ને તે ધારતે એક છેડે ઉંડે ચાંડલેો! ([011) હોય છે. બીના મગજની વાસ ઉત્ર અતે સ્વાદ જર્‌ા કડવાસલેતો દાહક લાગે છે. ૪-ઉષપચોગીઅંગ-પાન, ફૂલની નીચેની જાડી ડીટી અને ખીજ. પ-ગુણદ્દોષ-રેચક, શેથધ્ન અને પૈષિક. ૬-ઉપચેગ-એનાં પાન વાળાના સોજ્પર્‌ ખાંધવામાં આવે છે. પાનને વાટી તેની લેપડી પોટીસની જગાએ સુકાય છે. ફૂલની નીચેની ન્નડી ડીટીનું ગરીબ લેકે શાક કરે છે, તે પૈહ્િક ગણાય છે. ખીજ રેચક ગણાય છે. ૭-સ્થાનક-ચોમાસે બરડા ડુંગરપર ગીચ જંગલની તળીમાં અને તેની પાઉંમાં ધાસની સાથે તેમ જ પે।ર- બંદર આસપાસના રાજવાડી ખાગમાં અને વાડીઓની વાડમાં કાંટાળા ગરીઆના વેલા જૂટાછવાયા ઉગે છે. એ ઉત્તર અને દક્ષિણુ હિંદુસ્થાનમાં થાય છે, અને કટલીક જગાએ તે વાવવામાં પણુ આવે છે ૮-વિરેષવિવેચન-એના વેલાપર ઝીણી કાંરી હોય છે. માટે એને કૉઢાળાગર્‌ીએ। કહે છે. ફલ ગરીઆ જેવાં હોય છે માટે ગરીએ. આ ગરીઆનાં ખીતેો બન્ન- રમાં કાળા દાણા નામનાં જુલાબનાં બીજની સાથે ભેગ કરવામાં આવે છે. આનાં ખીજને। ગુણુ પણુ કાળા દાણાના જેવાજ છે. કાળા દાણાનાં ખીજથી આની ઓળખાણુ એ છે કે, તે કાળા દાણા કરતાં કદમાં મ્હોટાં, રંગમાં ટ્રીકાં, અને તેતાપર્‌નું કવચ જાડું હોય છે. મરહુમ ડાન ડીમક સાહેબ લખે છે કે, આ વેલાના દૂધ જેવા રસનું ટીપું માકડ વગેરે નાહાના જંતુપર પડી જવાથી ખીચારાં તેવા જંતુઓતો નાશ થાય છે. તુખ- મેનીલ નામનાં બીજ જે ઇરાનથી આવે છે તે બીજની સાથે આનાં બીજ મળતાં આવે છે. વર્ગ-(કનવેોલવ્યુલેસી). નંબર? ૩૭૮? ઉ-શાગસ્રીયનતામ-1. 110001'00૯8. દૃણાંત-1. 11, [૪- 199; પ. 0. 202; ઉદા. 119. ૩. 488, ૨-દેશીનામ-કાળોકુંપો, કાળાંકુપાં (પોનૃચુન ); નીજનુઇવો, નીઝચેત (મ૦); જાળાણળા (હિંન). વનસ્પતિવર્ણન. ૩-વણૂન-કાળાકુંપાના વેલા ચામાસે જેનેવામાં આવે છે. તે પથી ૧૦ કે ૧૨ ફોટ જેટલા લાંબા વધે છે. તે ધાસ કે ઝાડવાંપર ચડેલા હોય છે. તે ઓથ ન મળે તો જમીનપર આડા અવળા ફેલાયલા હોય છે, તેમાં પોહોળાં ત્રિખૂણીઆં ( (101001૯ ) પાન આવે છે. ફૂલ લાંબાં સુંદર આસમાની રંગનાં હોય છે, તે સવારમાં ઉઘડે છે. અને ફ્લ ગોળાઇ લેતાં લીસાં ને તેનાપર લાંખી અણી હોય છે. એના વેલાને જખમી કરતાં ચીકણેો દૂધ જેવો રસ નીકળે છે. એ વેલાપર્‌ ઘણુંકરી સડ્ટે- દવાળની રૂંછાળ આવેલી હોય છે. સૂળ-ખીલામૂળ ધણુંકરી નાહાનું હોય છે. તે બહારથી ભૂરા ને અંદરથી સડ્દેદ કઝ હોય છે. તેમાંથી કેટલાક ઝીણા ફાંટા ફૂટેલા હોય છે. મૂળનો આડો કાપ કરી જ્ેેતાં તેની છાલમાંથી ષ્રીકા ધોળા રંગનો રસ નીકળે છે. ને વચ્ચોવચ તે સછિદ્ર દેખાય છે. વાસ ઉત્ર અને સ્વાદ ગળચટો અતે દાહક લાગે છે. ડાડી અને શાખાઓ-સ્લેટ પેનથી પેનસીલ જેવી જાડી, લીલા કે જાંખુડા રંગની હોય છે. તેનાપર ધોળા વાળતી આછી રંંવાટી આવેલી હોય છે. શાખાઓ આડી અવળી ધણી નીકળેલી હોય છે. તે સુતળી જેવી જાડી અને તેનાપર્‌ પણુ ધોળાવાળતી રૂંવાટી હોય છે. તેપર્‌ આંગળી ફેરવતાં તે ખરસટ લાગે છે. તેનો રંગ લીલો કે ફ્રીકો જંખુડો હોય છે પાન-આંતરે આવેલાં હોય છે. તે ત્રિખૂણીઆં હોય છે. તે રથી ૪ ઈચ લાંબાં અને ઘણુંકરીને તૈટલાંજ પાહાળાં હોય છે. પાનના ત્રણુ ખખૂણીઆમાંથી વચલે ખૂણો વખતે સાંકડો ને વધારે લાંબો હોય છે. અતે બાજુના ખે ખુણાને તળીએ તેની કોર વખતે વધારે પાહોળી હોય છે. તેની બન્તે સપાટીપર ધોળા વાળની રૂંવાટી હોય છે. પાનની ઉપરની સપાટીતે। રંગ લીલે। કે ઘેરો લીલો હોય છે, અને નીચેનીનો દ્રીકો હોય છે. પાનની ડીટડી ૧ થી ૩ કે ૪ ઇંચ લાંખી ને તેની ઉપરતી બાજુ નીકળી હોય છે. ડીટડીનો રંગ લીલો કે નતંખુડી છાયાલેતો હોય છે. તે તેનાપર પણુ ધોળાવા- ળની આછી રૂંવાટી હોય છે, પાનની કેર ડીટડી પાસે વિભાગિત થયેલી હોય છે, ને ઉપર્‌ જતાં અડધી લંબાઇ- એ તેમાં ત્રણુ ખૂણા નીકળેલા હોય છે. ત્રણે ખૂણાનાં ટેરવાં લાંબી અણીવાળાં હોય છે. પાનને ચોળવાથી તે ધણાં ચીકણાં લાગે છે. વાસ ઉત્ર અતે સ્વાદ ચીકણ્‌ોા ને ગળચટેો લાગે છે. ફૂલ-પત્રકોણુમાંથી પુષ્પ ધારણુ કરનારી સળી નીક ળેલી હોય છે. તેપર ૨ થી ૩ કે વખતે પ ફૂલો આવેલાં હોય છે. ફૂલ આસમાની રંગનાં નૈ સહેજ વનસ્પતિવર્ણન. ૪૯૧ સુગંધિત હોય છે. સળી જરા જાડી ને તેપર ધોળા- વાળતી રૂંવાટી આવેલી હોય છે. ફૂલની ડીટડી ૪ થી પ લાધ્નન લાંખી હોય છે. પુન બાન કેષથી જરા નીચે બે સામસામાં ૩ લાઇન લાંબાં સાંકડાં પુષ્પપત્રો હોય છે. પુષ્પબાલ્કોષ-તાં પત્રો પ હોય છે. આ કોષ ડેઠે તળિયાં સુધી ચીરાયલે। હોય છે. તેનાં પાંચ પત્રે- માંથી બહારનાં ખે કરતાં અંદરનાં ત્રણુ જરા સાંકડાં હોય છે. તેનાપર્‌ ગીચવાળની રૂંવાટી આવેલી હોય છે. બહારનાં ખે પત્રો $ ઇંચ પોહોાળાં અને ૧થી ૧? કે વખતે ૨ ૬ંચ લાંબાં હોય છે. તે તળિયે પોહેોળાં ને ઉપર જતાં સાંકડાં હોય છે. અને તેનાં ટેરવાં બહુધા ખુઠ્ટાં હોય છે. અને એ પત્રોની કોર અને સપાટીપર પડઘીવાળા ધોળા સૂદ્દમ ઉંચા ચઢતાવાળની રૂંછાળ આવેલી હોય છે. પૃષ્પાભ્યન્તર્કોષ-ની પાંખડી ૫ હોય છે. તે આસમાની રંગની અને વખતે તળિયે જરા નારંગીઆ "ુ રૃતાસલેતા રંગની હોય છે. આ પાંચે પાંખડીઓ જેડાઇને તળિયે નળી જેવી ને મથાળે છીખાં જેવી અને તેની ફીનાર ગોળાધ્લેતી હોય છે. ફૂલની નળી 2. ઇંચ પાહોળી અને ૧ થી ૨ ઈંચ લાંખી હોય છે. તે ધણુંકરી ધોળા રંગની હોય છે. તેતો મથાળાંતો ખુલ્લો ભાગ ૧ થી ૨ ઇંચ વ્યાસતો હોય છે. તે આસમાની રંગનો હોય છે. પાંખડી કરમાય છે લારે રતાસલેતા રંગની થઇ નનય છે. પુંકેસરો-પ હોય છે. તેમાં ખે સૌથી લાંબાં ને ૩ એક ખીનંથી લાંબાં ટુંકાં હાય છે. તંતુતે તળિયે સફેદ વાળની રૂંછાળ હોય છે. તે ધોળા રંગના અતે ફૂલની નળીની અંદર આવેલા હોય છે. પરાગકેષ લંબગોળ, ને નીચેના ખે છેડા નીકળેલા હોય છે સ્રીકેસર-૧ હોય છે. તેતો ગર્ભાશય અર્થાત્‌ પેટા- ળનો. ભ્રાગ લીસે,, ચળકતો, પીળાસલેતા લીલા રંગને એક સફેદ ગોળ પડઘીની વચે આવેલો હોય છે. નલિકા લાંબાં પુંકેસરો કરતાં ડુંકી હોય છે. તેનું સુખ ગોળાઇ- લેતું હોય છે. : ફૂલ-ગોળાઇકલેતું, મથાળે સાંકડુંથતું, લીસું ને કઠણ અણીવાળું હોય છે. તે પુન બાન કોષની અંદર આવેલું હાય છે. તે ૨ થી ૨ર લાઇન લાંખું તે ખહુધા તેટલુંજ પોહોાળું હોય છે. તે કાચું હોય છે ત્યારે લીલાસલેતા ધોળા રંગતું ને પાકીને સુકાય છે ત્યારે ફ્રીકા રંગનું થઈ જાય છે. પુન બાન કોષના છેડા ફૂલથી ઉપર લીલા રંગના હોય છે. ફૂલનો આડે કાપ કરી જતાં તેની અંદર ત્રણુ ખંડ અને છ ખીજ સ્પષ્ટ દેખાઇ આવે છે. કાંટાળા ગરીઆનાં કલ પાકે છે ત્યારે પુન બાન કેષથી બહાર વશી આવે છે , અને ૨ આ કાળા કપાતાં ફ્લ. પુન બા૦ ક્રેષની અંદર જ રહે છે. ખજ-કાચાં હોય છે ત્યારે બહારથી ધોળાં શ અંદ- રથી લીલાં હોય છે. પણુ પાકે છે ત્યારે રતાસલેતાં ઘેરા ભૂરા રંગનાં થઈ જય છે. બીજતો આકાર તેની નજાત ત્રમાણે બીન્ન ગરીઆનાં બીજ જેવો હોય છે, તે ૧૩ થી ૧ર લાઇત લાંબાં ને ₹ થી ૩ લાધ્નન પોણોાળાં હોય છે. તેની ઉપરની બાજુ ઢાળ હોવાને બદલે તેની વચ્ચો- વચ ઉભી નીક હોય છે. કાંટાળા ગરીઆનાં ખીજ કાળાસલેતાં, મ્હોટાં ને લીસાં હોય છે. ને કાળા કુંપાનાં બીજ રતાસલેતાં, નાહાનાં, ને વાળની રંવાટીવાળાં હેય છે. ૪-ઉપચોગીઅંગ-પાન અતે બીજ. પ-ગુણુદોષ-શેથઇ્ટ અને રેચક. ૬-ઉપચેોગ-કાંટાળા ગરીઅ સુજખ. “કાળા દાણા ચૂણે. ૧-કાળા દાણા ચૂર્ણુ-કાળા દાણા પ તોલા, સિધા- લૂણુ ૯ તોલા, અને સુંઠે ૧ તોલો તેને ખાંડી ખારીક ચૂર્ણ કરવું. રેચક તરીક્રે તે મળાવરોધ, અજર્ણું વિગેરેમાં અપાય છે. બરેલ, યકૃતાદર, જળોદર, અતે ષ્રીઓ વધવામાં તેનો જુલાબ સારે! છે. કાળાદાણા નસોતરતી નાતનું ઓસડ છે અતે તેની પેડેજ તેનો રૈચ લાગે છે. તે એકલા લેવાથી મરડા અને પેટમાં વીટ બહુ આવે છે. અતે તે લેતાં પેટમાં ચુક ઓછી થાય તેટલા સારૂ તેની સાથે સુંઠ, સિધાલૂણુ મેળવવામાં આવે છે. પેટમાં કોઈ ન્નતનો ગુલ્મ હોય આને મગજમાં લે!ી ચડેલું હોય અને તેતો જુસ્સો કમતી કરવા હોય તો કાળા દાણા આપવા ઉચિત છે. આખા શરીરના શોકમાં પણુ ફાળા દાણાને રેચ અપાય છે, સુખાકારી રેચ જ્ેતો હોય તો એરં- ડીઆથી ખીન્ન નંબરની આ દવા છે. તેતે રેચ શૈત્ાળી કૃમિ નીકળી નય છે, માત્રા-કાળા દાણા પાવલાભાર, કાળા દાણાનું ચૂર્ણુ અર્ધાભાર.,, (ડા. વી. ઝી. ) ૭-સ્થાનક-નંન ૩૭૭ મુજ્બ, એ આખા હિંદુ- સ્થાનમાં થાય છે, અને વાવવામાં પણુ આવે છે. * ૮-વિશેષ વિવેચન-એનાં ફૂલ છોકરાં પુપેડીની પેડે વગાડે છે. ને તેની નળીમાં પવન ભરાયાથી તે કુપીનીઃ માકક ફૂલે છે અને ફૂલનો રંગ ફાળા હોવાથી તેતે કાળાંકુંપાં કહે છે એનાં બીજને કાળા દાણા ડહે છે. ને તે જુલાબ, લાવવાના કામમાં વપરાય છે. એ દાણા। બજારમાં પ્રસિદ્ધ છે. તેની ભૂકી ઇંગ્રેજી જાલપની જગે।1એ અપાય છે,. ૪૯૨ વનસ્પતિવણુન. વીટ સાહેબની ડીકશનરીમાં કાળા દાણાની વિશેષ | પુષ્ષખાહ્યકોષ-નાં પત્રો પ હોય છે. તેમાં બહા- હકીકત લખી છે તે વાંચવા લાયક છે, વર્ગ-( ફુનવોલવ્યુલેસો ). નખર્‌-૩૭૯૨ ઉ૧-શાન્ત્રીયતામ-1. ૦૧170118. દૃષ્ટાન્ત-ણિિં, 11. [0 201; પં, [. 204. ૨-દૃશીનામ-ધોળીકૃદરડી (પો-ચુ૦). ૩-વર્ણન-ધોળીકુદરડીની વેલ ચોમાસે ધણી ઉગી આવે છે. તે એની જતની વેલ પેઠે વાડ, ધાસ કે ઝાડપર ચડેલી હોય છે. એનાં પાન રાતી કુદરડીને મળતાં તોપણુ લાંબસેરાં હોય છે. ફૂલ ગુલાખી કે ધોળા રંગનાં નાહાનાં શ્રાવણુ ભાદરવે આવે છે. એનું ફૂલ ગેો!ળાઈ- લેતું ને મથાળે અણીવાળું હોય છે. એ વેલને તોડતાં તેમાંથી ધોળા દૂધ જેવો રસ નીકળે છે, એના વેલા- પર ધોળા કે ભૂરા વાળની રૂંછાલ આવેલી હોય છે. મૂળ-૨ થી ૬ ઇંચ લાંખું, સુતળીથી પેનસીલ જેવું જાડું અને ફીકા ધોળા રંગનું હોય છે. તેતો આડે કાપ કરી જેવાથી તે સછિદ્ર તે દૂધ જેવા રસથી ભરેલું દેખાય છે. ડાડી અતે શાખાઓ -સુતળી જેવી જાડી હોય છે. એમાંથી ધણી પાતળી શાખાએ નીફળી આડી અવળી ડ્રેલાઈ ધાસ કરે ઝાડવાંમાં વીંટળાયલી હોય છે. કોમળ શાખાઓપર ગીચ વાળની રૂંવાટી આવેલી હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તેનો આકાર સાધા- રણુ રીતે રાતી કુદરડીને મળતો હોય છે. તોપણુ કેઈ” વાર્‌ એનાં પાન વચમાં વધારે લાંબાં હોય છે. તે ૨ થી પ ૪ંચ લાંખાં ને ર૨ થી ૩ ઇંચ પેહોળાં હોય છે, ટેરવું અણીથતું અને ડીટડી પાસે તેની કારના ખે વિભાગ થયેલા હોય છે. પાનની ઉપરની સપાટીને રંગ ઘેરો લીલો! ને નીચે કરીકે, બન્તે સપાટી લીસી અથવા ખરસટ હોય છે. ઉપરની સપાટીપર બદદર્શક કાચથી જ્ેતાં તેપર સડ્રેદ સૂઠ્સ બિદુઓની બાનક દેખાય છે. પાનની ડીટડી ૧ થી ૧ ઇંચ લાંખી હોય છે. તેનાપર વાળની લાંખી રૂંછાળ આવેલી હોય છે. પાનને ચોળ- વાથી તે ચીકણું લાગે છે. અને તેની વાસ મુળાને મળતી અને સ્વાદ ચીકણ્‌। ને ચીર્‌પરે। લાગે છે. ફૂલ-પુષ્પ ધ્રારણુ કરનારી સળી પત્રકોણુમાંથી નીક- ળેલી હોય છે. તે પાનની ડીટડી જેવડીજ ધણુંકરી લાંખી હોય છે. અને તેના જેવી અથવા તેનાથી જરા જાડી હાય છે. તેનાપર્‌ વાળની રૂંવાટી આવેલી હોય છે. આ સળીપર્‌ ઘણુંકરી ૧ થી પ ફૂલ આવેલાં હોય છે. ફૂલની ડીટડી ૧ ઇચ લાંબી હોય છે. પુષ્પપત્રો ઝીણાં તે $ દંગ લાંખાં હોય છે, [રનાં ખે પોહેળાં તે અંદરનાં ૩ સાંકડાં હોય છે. તે ફૂલ ખરી ગયા પછી ફ્લની સાથે વધારે મ્હોટાં થતાં જય છે. જે બહારનાં ખે પત્રો વધારે પોહેળાં હોય છે, તેનાં તળીઆંના ખે છેડા વધારે બહાર નીકળતા હોય છે. અને અંદરનાં ત્રણુમાંનું એક પત્ર બહારનાં ખે પત્રોની સાથે વધારે પોાહેળું તે મ્હાડું થાય છે. આ પત્રોની કોરપર સફેદ વાળની ઝાલર હોય છે. તે ચળ- ફતાં ને ધેરા લીલા રંગનાં હોય છે. તેપર ફ્રીકાસલેતી પીળી ઉભી ૩ થી પ નસો! હોય છે. ને તેતી બાજુએ એવીજ નસોથી બનેલો સૂટ્મ કમાન જેવી જાળીની બાનક હોય છે. આ પત્રોપર વખતે વાળની આછી રૂંવાટી હોય છે. પુષ્પાભ્યન્તર્કોષ-તી પાંખડી પ હોય છે. તે પુન્બાન કોષથી ખહાર નીકળતી હોય છે. તે જેડાપને ગરણી જેવા આકારની બનેલી હોય છે. મથાળે તેતે વ્યાસ આસરે ૧ ઉંચનેો હોય છે. તેના પાંચ છેડા જરા અણીથતા હોય છે. અને તેના વચલા ભાગ સહેજ કરચલી વળેલા હોય છે. પાંખડીપર વખતે ધેળળાવાળની આછી ર્‌ંવાટી હોય છે. પુંકેસરે-પ ધોળા રંગનાં હોય છે. તે પાંખડીથી ડુંકાં હોય છે. સ્રીકેસર્‌-૧ હોય છે. તેતે ગર્ભાશય અર્થાત્‌ પેટા- | ળનો ભાગ બહાર નીકળતો, લીસા ને ચળકતો હોય છે. નલિકા પુંકેસર જેટલી લાંખી હોય છે. તેતે મથાળે ખે સફેદ દડી જેવાં સુખ હોય છે. ફૂલ-કાચું હોય છે યારે ધોળાસલેતા રંગનું હોય છે તે પાકે છે ત્યારે ભૂરા રંગનું થઈ જાય છે. તે ગોળાઈ લેતું ને તેને મથાળે ઝીણી અણી હોય છે. તેની સપાટીપર ઉભી નસે। આવેલી હોય છે. ફલનેો। આડે કાપ કરી ન્નેતાં તેમાં ચાર પડ અતે ચાર ખીજ દેખાય છે. ફૂલ લીસું ને લગભગ ર્‌ ઇચ વ્યાસનું હોય છે. ખઓજ- થી ૩ ઇંચ લાંબાં હોય છે. તે એક ખાજુ ઢાળલેતાં ને ખીજી બાજુ તેનાં પાસાં દબાયલાં ને ધાર- વાળાં હોય છે. તે ચળકતાં ને ભૂરી રૂંછાળવાળાં હોય છે. તેની કોર્‌પર સફેદ લાંબા બારીક વાળની હાર હોય છે. ૪-ઉપયોાગીઅંગ-સર્વાગ. પ-ગુણટેષ-વિષહર અને શોથ. ૬-ઉપચોગ-મૂળ પાણીમાં વાટીને વીંછી અતે ખીન્ન ઝેરી માંખીઆના ડંસપર ચાપડાય છે. પાનની લેપડી ગડગુંબડાં અને વાળાના સોન્નપર બાંધે છે. કોમળ શાખાએ, ફૂલ અને ફૂલને વાટી, તેલમાં ઉકાળી, ગાળી લઇ તે તેલ ખરજવાં અગર્‌ ચાંમડ્ડીનાં દરદપર ચાપડાય છે, ી હી વનસ્પતિવર્ણન. _૭-સ્થાનક-આદિત્યાણાં જંગલમાં દીપડઝરને કાંડે, ગેઢાણાં જંગલમાં લાન્ડરઝરતે કાંઠે, અને સરમણી વાવ પાસેની તળીમાં ખરૂ ભેગી આ ધોળી ફુદરડી ચોમાસે ધણી ઉગે છે. એ પશ્ચિમ હિમાલય અને દક્ષિણુમાં થાય છે. ૮-વિશેષ વિવેચન-ગેળ મુખવાળાં ફૂલને અહિંનાં લોકા કુંદર્દી કહે છે. આ વેલનાં ફૂલ ધણુંકરી રંગે ધોળાં હાય છે, માટે એતે ધોળી કુદરદી કહે છે. વર્ગ-(કનવોલવ્યુલેસી), નંબર ૩૮૦. ઉ-શાજભ્નીયનામ-1. ]0€1110]013114. દૃષ્ટાંત-14. 11. [0. 209; પપ. ૪. 209; ત પાનની ફુદરડી (પે।૦) મોવરી (મ૦). 3-વર્ણન-પાંચ પાનની કુદરડીના વેલા ચોમાસે ધણા ઉગી આવે છે. તેની ચોતરક્‌ શાખા ડ્રેલાય છે. જે વાડ કે ઝાડની આથ મળે તો તેના વેલા ઉંચા ચઢી નય છે. તે ૧૦ થી ૧૨ કે ૨૦ ફૂટ લાંબા હોય છે. તેનાપર પીળાસલેતા લાંબા વાળની રૂંછાળ હોય છે. અતે એને શેમળાની પેઠે પાંચ નાહાનાં પાન એક ડીટ- ડીને મથાળે ભેળાં આવે છે. ફૂલ સફેદ શ્રાવણુ ભાદરવે આવે છે. ફૂલ એની જત પ્રમાણે ગોળાઇલેતું તે અણી- દાર હોય છે. તેનાં પાંચ પાન અને તેના પુ૦ બા૦ કોષપર આવેલી ભેરવની શીંગપર રૂંછાળ હોય છે તેવી રૂંછાળથી તરત એળખાર્પ્ આવે છે. સૂળ-સુતળીથી પેનસીલ જેવું ન્નડું હોય છે. તે જમીન પ્રમાણે થોડું ઉંડું ગયેલું હોય છે. તેમાંથી ખીન્ન ઝીણા ફાંટાઓ નીકળેલા હોય છે. તે કોઇકેધવાર ૪ થી ૬ ફટ લાંબા જમીનમાં પસરાયલા હોય છે. મૂજીની છાલ પાતળી અને ફોકા ભૂરા રંગની હોય છે. તેની અંદર મૂળનું લાકડું ધોળા રંગનું મજખૂત ર્‌સાવાળું હાય છે. તેનો આડા કાપ કરી ન્ેતાં તે સ્પષ્ટ રીતે છિદ્રોવાળું દેખાય છે. તેની અંતરછાલ પાસેથી દૂધ જેવા રસ નીકળે છે. જે થોડીવારમાં ચીકણા થઈ બંધાઇ ન્નય છે. એની વાસ ઉત્ર અને સ્વાદ ગળચટે ને ચીરપરે લાગે છે. ડાડી અને શાખાઓ-મૂળ જેવી નાડી હોય છે. તેતો રંગ ધણુંકરી ભૂરાસલેતા રાતો હોય છે. ને તેપર્‌ વાળની રૂછાળ આવેલી હોય છે, કોમળ શાખા- ઓતેો રંગ વખતે પીળાસલેતેો રાતો હોય છે. તે તેના- પર લાંબા ઉભા વાળની રૂંછાળ આવેલી હોય છે. આ વાળ ધણુંકરી સૃદ્મ બિદુ નેવી ગ્રંથીપરથી નીકળેલા હોય છે, ડાંડી કે શાખાઓને જખમી કરતાં તેમાંથી ૪૯૩ પણુ થોડો દ્ધ જેવો ચીકણો ર્સ નીકળે છે અંદરથી પોચી તે પોકળ હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તેની ડીટડી ર થી % ઇંચ લાંબી અને થડમાંથી સહેજ મરડાયલી હોય છે, તેનો રંગ પણુ શાખા જેવો પીળા અથવા પીળી રાતો હોય છે. ને તેનાપર લાંબા વાળની રૂંછાળ આવેલી હોય છે. આ ડીટડીને ટેરવે પાંચદલ આવેલાં હોય છે, તે ૧ 1થી ૩ ઇંચ લાંબાં ને દ થી ૧૬ ઈચ પેોહોળાં હોય છે. તે બહુધા બન્ને છેડે સાંકડાં હોય છે. ને અધ- વચથી ઉપર પેોહેોળાં હોય છે. પાનની ઉપરની સપા- ટીને રંગ લીલે! કે ઘેરો લીલો ને નીચેતીનો સહેજ ફીકા હાય છે. તેની બન્ને સપાટીપર આછા વાળની રંછાળ હોય છે. પાનને ચોળવાથી તે ધણાં ચીકણું લાગે છે. તેની વાસ ઉમ્ર અતે સ્વાદ ગળચટો ને ચીર- પરે] હોય છે, ફેલ-પુષ્પ ધારણુ કરનારી સળી પત્રકોણુમાંથી નીક- ળેલી હોય છે. તે પાનની ડીટડી જેવી ન્નડી કે વખતે તેથી સહેજ પાતળી હોય છે. તે તેટલીજ ધણુંકરી લાંબી હોય છે. ને તેપર પ્રુષ્કળ યધિરી રૂછાળ આવેલી હાય છે. એ સળીને મથાળે ૧ થી ૩ કે વખતે તેધી વધારે ફૂલો આવેલાં હોય છે. ફૂલની ડીટડી સળી ડરતાં ન્નડી હોય છે. તે તળિયે પાતળી ને ઉપર જતાં વિશેષ ન્નડી ને ચપટીથતી હોય છે. તે ૧ થી ૧ કે વખતે ૨ ઇંચ લાંખી હોય છે. તેનાપર ગીચોાગીય લાંબા ભૂરા વાળની રૂંવાટી આવેલી હોય છે. સળીતે ડીટડીના સંગમપર સૂટ્દમ ખે પુષ્પપત્રો આવેલાં હોય છે. જે ગીચવાળથી ભરાયલાં હોય છે. પુષ્પખાલ્યકોષ-નૉં પત્રો પ હોય છે. તેમાંનાં બહા- રનાં પત્રો મ્હાટાં અને વાળની રૂંછાળથી ભરાયલાં હોય છે. ફૂલ પાકતી વખતે તે ર થી ૧ ઈંચ લાંબાં અને ૧ ઇંચ પેહેોળાં થઇ જય છે. -- પુષ્પાભ્યન્તર્કેષ-ની પાંખડી ૫ હોય છે. તે ૧થી ૧૨ ઇચ લાંબી, તળિયે જેડાધ્રને નળી જેવી તે મથાળે પાહાળી ગરણીનાં સુખના આકારની થયેલી હોય છે. પુંકેસરેો-પ લીસાં હોય છે. સ્ીકેસર્‌-૧ હોય છે. નલિકાગ્રસુખ ૨ ગોળ દડી જેવાં. હાય છે. કૂલ-તળિયે પોહેળું, ઉપર સાંકડુંથતું ને અણીદાર હોય છે. તે લીસું હોય છે. તેનો રંગ ફ્રીકાસલેતો ભૂરો હોય છે. તે ર ઇંચ લાંખું, ને લગભગ તેટલુંજ પોહોળું હાય છે. તે સુકાઈ જય છે ત્યારે તેનાં ચાર પડ જૂદા પડી નય છે. તે તેની અંદરનું પડ જે કાળાસલેતા ભૂરા રંગનું પાતળું હાય છે તેની ખાજુએ છિદ્ર થઈ શાખાઓ ૪લ્૪ વનસ્પતિવર્ણુન. ખીજ તે રસ્તે નીકળી ન્નય છે, તેમાં ૩ થી ૪ ખીજ હોય છે. ખીજ-પીળા રંગનાં હેય છે. તે લીસાં ને ચળડતાં હોય છે. તે લગભગ ૩ ઇચ જેટલાં લાંખાં ને લગભગ ૧૬ લાઇન જેટલાં પોહોળાં હોય છે. તેતે એક છેડે સડ્રેદ ચાંડલો હોય છે. અને ખીજ્ને છેડો ધણુંકરી અંદર ખેસતો હોય છે, તેતી એક બાજુ ઢાળવાળી તે બીજી ખે દખાયલાં પાસાં અને ત્રણુ ધારવાળી હોય છે. ખીજ કઠુણુ હોય છે. તે તોડતાં તેમાંથી ર્વાદાર ચળકતે। ભૂર્‌ા- રંગનો મગજ નીકળે છે. ૪-ઉષપચોાગીઅંગ-મૂળ પાન અતે ખીજ. પ-ગુણુદ્દોષ-વિષહર અને શેથદ્ય. ૬-ઉપચેોગ-એનાં પાન અને મૂળને ઉપયોગ નંબર. ૩૭૯ પ્રમાણે છે. ૭-સ્થાનક-પોરબંદરના રાજવાડી ખ"ાગ અતે ખીજ વાડીઓની વાડમાં, હડિયા જંગલ માંહેલા પ્રાંસીઆ- તળાવપરની ગીચ ખાવળની ઝાડીમાં, બાખીઆ ડુંગરની પાસેની અંધારી ઝરને કાંડે, તેમજ કરવલનેસ પાસે યામુંદ્રા વોકળાને કાંઠે ચોમાસે એના વેલા ઉગે છે. એ હિ'૦્ના ધણાખરા ભાગોમાં થાય છે. ૮-વિશેષવિવેચન-એના વેલામાં પાંચ નાહાનાં પાન મળીને એક પાન થાય છે, માટે એને પાંચ પાનની ફુદરડી કહે છે, વગ'-(કનવેોલવ્યુલેસી » નંબર ૩૮૨? ઉ-શાસ્ત્રોયનામ-. [૦૩-૫૭ વૉંડ. દૃષ્ટાન્ત-િ. 11. [). 204; ગે. ૩. 205, 11. 11. ૩. 488. ૨-દેશીનામ-વાધપાદી, વાધપાદીની વેલ, (પે4-ગુ૦); છશજીળતા ( ટિંન ). $-વર્ણુન-વાધપાદીના વેલા ચોમાસે ધણા ઉગી આવે છે. તે પ થી ૧૦ ફ્રીટ લાંબા વધે છે. તેનાપર ભૂરા કે ધોળા વાળતી લાંખી રૂંછાળ હોય છે. તેને તોડતાં તેમાંથી ધોળાસલેતો રસ નીકળે છે. તેના વેલા ધણું- કરી જમીનપર્‌ કે ધાસમાં ફ્રેલાયલા હોય છે, અને કોઇ વાર ઝાડવાની ઓથ મળે તો તેપર્‌ ચડેલા હોય છે, તેની ડાંડી અને શાખાઓતે। રંગ પીળાસલેતો લીલે। હાય છે, 'ાધવાર નનંછુડી છાયાલેતો પણુ હોય છે. ડાંડી પેનસીલ જેવી, અને શાખાઓ સુતળીથી સ્લેટ- પેન જેવી નનડી હોય છે. તેપર સૂઠ્દમ બિદુએઓપરથી નીફળેલા લાંબા ખર્સટ વાળની રૂંછાળ હોય છે, જેથી શાખાઓપર આંગળી ફ્રેરવતાં તે ખરસટ લાગે છે. પાન આંતરે આવેલાં હોય છે, તે ૧થી પ૫ ઇંચ વ્યાસનાં હાય છે. તે હાથની હથેલીનાં આંગળાંની પેઠે ઉંડાં વિભાગિત થએલાં હાય છે, તેના વિભાગો પ થી ૯ હોય છે, તે તળિએ થોડા સાંકડા, વચમાં પોાહાળા અને ટેરવાં તરક સાંકડાથતાં અણીઆળા હોય છે. પાનની ઉપરની સપાટીને રંગ પીળાસલેતો લીલે। કે ઘેરે! લીલે હોય છે, અને નીચેનીનો ધણે ક્‌ીકો બલકે ધાોળાસલેતો હોય છે. તેની બન્તે સપાટીપર ખરસટ લાંબા વાળની રૂંછાળ હોય છે. પાનની ડીટડી ૧ થી પ પંચ લાંખી અને શાખા જેવી કે વખતે તેથી પણુ જરા જડી હોય છે, તેની ઉપરતી ખાજુ સલંગ ઉભી નીક હાય છે. ડીટડીના રંગ શાખા જેવો અને તેપર ધોળા વાળની લાંબી રૂંછાળ આવેલી હોય છે. પુષ્પ ધારણુ કરનારી સળી પત્રકોણુમાંથી નીકળેલી હોય છે, તે ૧ થી ૩ ઇંચ અથવા પાનની ડીટડી જેટલી લાંબી અને ધણુંકરી તેવી જ નડી થાય છે. તેપર પણુ ધોળા વાળની લાંબી રૂંછાળ આવેલી હોય છે. એ સળીને મથાળે વખતે ૧ થી ૩ કે ધણુંકરી ધણાં ફૂલો એક ગુચ્છાની પેડે આવેલાં હોય છે. તેમાં બહારનાં પુષ્પપત્રો ૧ ઇંચ લાંબાં તે ૩ લાધ્તથી વખતે ક ઈંચ પોહોળાં હોય છે. તે તળિયે પીળાસલેતા રંગનાં ને ૩ નસોવાળાં હોય છે, તે ઉપર્‌ તે ઘેરા લીલા રંગનાં હોય છે. અંદરનાં પુષ્પ- પત્રો એથી ટુકાં હોય છે. આ બધાં પ્રુષ્પપત્રોપર્‌ ધણું- કરી લાંબા જરા સુવાળા વાળની રૂંછાળ હોય છે. ફૂલ ધોળાં કે ગુલાબી રંગનાં મપ્યમ કદનાં હોય છે. પુન બા૦ ક્ષનાં પત્રો પ હોય છે, તે એકખીન્નંથી જરા લાંબાં ડુંકાં હોય છે. પત્રો ર થી ૧ ઇચ લાંબાં હોય છે, તે સાંકડાંથતાં મથાળે અણીઆળાં હોય છે, તેપર બન્ને બાજુ રૂંછાળ હોય છે. પુષ્પાભ્યન્તરક્રોષની પાંખડીઓ પ હોય છે, તે તેની જત પ્રમાણે જેડાયલી હોય છે. તેતે મથાળે તેનો વ્યાસ ૧ થી ૧ ઈચને। હોય છે, પણુ કોરપર તેમાં પાંચ ઉંડી ખાંચ આવેલી હોય છે. પુંષ્ઠસરોા પણુ તેની ન્નત પ્રમાણે પ હોય છે. સ્ત્રીકેસર ૧ હોય છે. ફલ ગોળાધલેતું મથાળે સાંકંડુંથવું અણી- આળું હોય છે. તે પાકે છે ચારે દ્દીકી તપખીરીઆ રંગનું થઈ જય છે, તે ખે પડવાળું હોય છે, તેનાં દરેક પડમાં બખ્બે બીજ હોય છે. બીજ લીસાં કે તેપર્‌ મખમલી સૂૃદ્દમ વાળતી રૂંવાટી આવેલી હોય છે. ૪-ઉપચેોગી અંગ-મૂળ અતે બીજ. પ-ગુણદ્ોષ-શેથધ્ષ અને રૅચક. ૬-ઉપચેોગ-મૂળ પાણીમાં ધસીને રસવિકાર અને સંધીવાના સોજ્નપર ચાપડાય છે. ખીજ રેચક કહેવાય છે. ૭-સ્થાનડ-ખરડા ડુંગરપર ચોમાસે ધાસ ભેળી વનસ્પતિવર્ણન. ૪લ્પ અને પોરબંદર તલપત આસપાસની કાદીવાળી જમી- | દછાન્ત-11. 11. 204; પો. 0-. 208; નમાં ઉગે છે, એ ધણુંકરી આખા દિદુસ્થાનમાં થાય છે. ૮-વિરેષવિવેચન-એનાં પાન વાધ કે દીપડાના પંકનના આકારનાં થાય છે માટે એને વાધપારી કહે છે. વર્ગ-( કુનવોલવ્યુલેસી ). નંબર્‌ ૩૮૨ ઉ-શાન્ત્રીયનામ-1. [0૦€૬-1101915 01'. 100]04- ઊંઘ. * દૃષ્ટાંત-ણિ. 17. 0. 204; ક, [). 208; દળ 11. [. 488. પ ર-દેશીનામ-રૂંછાળા ગરીઆની વેલ (પો૦ 4- ગુ). ૩-વણૂન-આ વેલ પણુ ચોમાસે ધણી ઉગે છે. તે વાધપાદી જેટલી લાંબી થતી નથી, તેમ તેનાપર ધણી લાંબી ખર્સટ વાળની રૂંછાળ પણુ હોતી નથી, ન્‍્ને કે થોડી રૂંછાળ હોય છે ખરી. પાન ખહુધા ૩ ખૂણીઆ- વાળાં હોય છે, તેમાં વચલો ખૂણીએઓ બીજ ખેથી લાંખા અને ટેરવે લાંબી અણીવાળા હોય છે. ફૂલની સળી ડુંકી અને તેપર થોડાં ફૂલે હોય છે. ફૂલનો રંગ ને તરાંહુ વાધપાદીનાં ફૂલ જેવાં હોય છે. પણુ ફૂલની પાંખડી અને કૂલ ઉપર લાંબા ધોળા વાળની વિશેષ રૂંછાળ હોય છે. બીજ કાળા રંગનાં તે તેપર ભૂરાસલેતા ધોળા લાંબા વાળની રંછાળ અતે તપછીરીઆ રંગને ચાંડલે। હોય છે. આ ઉપરથી જ એને રૂંછાળા ગરીઓ કહેતા હશે, એતાં પાન વાટીને સોન્ન કે ગડગુંખડાં ઉપર ખાંધે છે. વગ-(કનવેોલવ્યુલેસી). નંબર ૩૮૩, * જ-શાસ્રીયનામ-1. 0૯5-0ળતાંડ-૪ત1" €8]01- 101૧1જ. નિ. 1.0: 2054: - પ. .. [0.... 20 5%.. - જ 15 0. 488. ૨-ટશીનામ-અડબાઉગરીઓ (પે૦); આ વેલમાં બીન્ને કશે। ફરક નથી પણુ પાન હદયાકૃતિનાં બહુધા અખંડ કોરવાળાં ને લાંબાં હોય છે. એના વેલા થોડા જવામાં આવે છે. ર વર્ગ-(કુનવોલવ્યુલેસી), નંબર-૩૮૪*' ૧-શાશ્નીયનામ-1. ૦૫0૦ 1'[4. _ વ. 17. ૪. 485. ર-દેશીનામ-ખોડી ફુદરડી (પો૦ન-૫૦); માંવર (દિંન) ૩-વર્ણુન-ખોડી ફુદરડીની વેલ ચોમાસે ધણી ઉગી આવે છે. તે ૨ થી ૪ કે વખતે ૬ એક ફટ લાંબી થાય છે. એ આખી વેલપર ધોળા ખરસટ વાળની રૂંછાળ હોય છે. પાન લાંબાં, ફૂલ ધોળાં કે ગુલાખી રંગનાં નાહાનાં, અને ફળ ગોળાઈ લેતાં અણીવાળાં હોય છે. આ વેલતે જખમી કરતાં તેમાંથી ફ્રીકા ધોળા રંગતે થોડા રસ નીકળે છે. મૂળ-સુતળીથી પેનસીલ જેવું જાડું, ધોળા રંગનું ને જમીનમાં ઉંડું બેઠેલું હોય છે. ડાંડી અને શાખાઓ-મૂળને મથાળેથી ઘણુંકરી ધણી શાખાઓ નીકળેલી હોય છે. તે બહુધા એક તરક વળેલી હોય છે. આ શાખાઓ સુતળી જેવી પાતળી ને ફોકા લીલા રંગની કે જંખુડી છાયાલેતી હોય છે. તેપર્‌ ધોળા ખરસટ વાળની રૂંછાળ હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે ૧ર થી ર? ઇંચ લાંબાં ને ર થી ૧ ઇંચ પેોહોળાં હોય છે. પણુ કેઈ- વાર્‌ તે વધારે જબર વેલમાં ૪ ર્ઈંચ લાંબાં અને ૨ ઇંચ પેહેોળાં હોય છે. પાનની ઉપરની સપા#ીને। રંગ લીલે। કે ઘેરો લીલે।,, ને નીચેનીનો ધણાજ ફ્ીીકો બલકે ધોળાસલેતેો હોય છે. તેની ખન્તે સપાટી ખરસટ હોય છે. ને તેપર ધોળા વાળની આછી રંવાટી હોય છે. પાન લંબગોળ, તળિયે હદયાકૃતિનાં, વચમાં લાંખાં, ટેરવે સાંકડાંથતાં લાંબી અણીવાળાં હોય છે. પાનનો ડીટડી વેલની ડાંડી જેવી જાડી હોય છે. તેપર ઉપરની બાજી નીક હેય છે. તે ૧ થી ર૨ ₹ંચ લાંખી હોય છે. ડીટડી પાસે પાનના ખે છેડા કાનની ખૂટ જેવા જરા ગોળાઈ લેતા બહાર નીકળેલા હોય છે, પાનને ચોળતાં તે ધણાં ચીકણું લાગે છે, વાસ ઉગ્ર અને સ્વાદ ચીકણો ને ચીરપરે! લાગે છે. લ-પત્રકોણુમાંથી પ-છ ફૂલની ગુચ્છી ટુંકી સળી- પર્‌ નીકળેલી હોય છે. કોઇવાર એક જ ફૂલ પત્રકાણુમાં આવેલું હોય છે. પુષ્પપત્રો ૨ સાંકડાં ને ફૂલથી લાંખાં હોય છે, તેપર ખરસટ ધોળા વાળ વિશેષ આવેલા હોય છે. તે દ ઇચ લાંબાં હોય છે. ફૂલને ડીટડી હોતી નથી. પુષ્પબાહ્યકોષ-તાં પત્રો પ હોય છે, તે પુષ્પપત્રોથી ડુંકાં હોય છે. બહારનાં ખે પત્રો તળિયે ધણાં પેહેળાં ને મથાળે સાંકડાંથતાં હોય છે. અંદરનાં ત્રણુ પત્રો પણુ તેવાં જ હોય છે. તોપણુ તે બહારનાં ખે પત્રો કરતાં જર્‌ા સાંકડાં ને ટુંકાં હોય છે. આ પાંચે પત્રોનો તળિયાનો પોહેળા ભાગ અંદરથી લીસા તે ધોળા રંગનો ક વનસ્પતિવર્ણન. હોય છે. તે ઉપરને। ભાગ | લીલો ને ખર્સટ રૂંછાળવાળા ડુંગરમાં ચરીઆણુ ધાસ ભેગાં ખોડી કુદ્રડી ઉગેલી હોય છે. પત્રોના છેડા પછવાડે વળતા હોય છે. ને પત્રો ૩ લાઇન લાંબાં હોય છે. પુષ્પાભ્યન્તર્કોષ-પાંખડી ૫ સફેદ કે ગુલાબી રંગની હોય છે. તે ન્ેડાઇનતે ગરણી જેવી થયેલી હોય છે, તેની નળી ર્‌ થી ર લાધત લાંબી અને તેના મુખપરને। તેતો વિસ્તૃત ભાગ પણુ તેટલે! જ હોય છે. પાંખડીની પટીપર ધોળા વાળની રંંછાળ હાય છે. પુંકેસરે-પ હાય છે, તેમાં ર લાંબાં ને ૩ ડુંકાં હોય છે. તે ફૂલની નળીની અંદર્‌ આવેલાં હોય છે. તંતુ ધોળા, પરાગકરષતી કોર્‌ ગુલાબી અને પરાગરજ ધોળી હોય છે, સ્રીકેસર-૧ હોય છે, તેતો પેટાળ (ગર્ભાશય) ખહાર નીકળતા ને તે ધોળી, ચળકતી, લાંબી, ઉભી ડંછાળથી ઢંકાયલે હોય છે. નલિકા ધોળા રંગની, લીસી, ચળકતી તે દોરા જેવી પાતળી હોય છે. નલિકાગ્રસુખ દણાદાર ધોળા રંગનું ગોળ દડી જેવું હોય છે. ફ્લ-પુન બા૦ કોષથી ડુંકૈ હોય છે. ફ્લમાં પુન બાન ક્રાષનાં પત્રો તળિયે જરા સાંકડાં થઈ ગયેલાં હોય છે અને ફૂલમાં જે તેના છેડા પાછળ વળતા હોય છે, તે કૂલપર્‌ પાછા આગળ નમેલા હોય છે. ફલ ૧ થી ૧3 લાઇન વ્યાસનું ને તેટલુંજ લાંખું હોય છે. તે ગોળ અને મરીના મ્હોટા દાણા જેવડું હોય છે, તેને મથાળે નડી પડધીવાળી સૂટ્દમ અણી હાય છે. કાચું ફ્લ ધેળાસ લેતા રંગતું અને પાકે છે ત્યારે ભૂરા રંગનું થઇ જય છે. ફૂલનો આડો કાપ કરી શ્તેતાં તેમાં ચાર ખંડ અને દરેક ખંડમાં અકેકુ ખીજ દેખાય છે. બીજ-ભૂરા રંગનાં હોય છે. તે રું થી ૧% લાધનિ લાંબાં અતે ડ્‌ લાઇનથી ડું લાઇન પોહાળાં હોમ છે. તે તેની જાત પ્રમાણે સટ બાજી ઢાળલેતાં ને ખીજ બાજી દખબાયલાં પાસાંવાળાં ને ત્રણુ ધારવાળાં હોય છે. તેતો એક છેડો જરા સાંકડો થતો અતે ખીજે સૂદટ્દમ ઉંડો ચાંડલે ([0) હોય છે. ૪-ઉપચે।ગીઅંગ-સવૌગ. પ-ઝુણઢેોષ-શેથદ્ય. ટ-ઉપયે।ગ-એનું મૂળ અને પાન પાણીમાં વાટી રસવિકારના સોજપર ચોપડાય છે. એના આખા વેલાને પાણીમાં ઉકાળીને પાણી નીતારી વેલા કપડામાં નાંખી વરાળીઆં સંધિવાના સોજપર મુકવામાં આવે છે. દુકા- ળની વખતે ગરીબ લેક્રો એનાં પાન અતે ડાંડીનું શાક કરી ખાય છે. ૭-સ્થાનક-ખેતર અને વાડીઓના પાણીના ધોરી- આ કાંડે, તેમજ ખેતર વાડીના મોલ સાથે, અને ખરડા જવામાં આવે છે. એ આખા હિદુસ્થાનમાં થાય છે. ૮-વિશેષવિવેચંન-એનાં ફૂલ ડીટડી વગરનાં હોય છે, માટે એને બોડીકુદરડી કહે છે. વર્ગ-( કનવોલવ્યુલેસી ). નંખર્‌. ૩૮૫. ૬-શાસ્રીયનામ-1. ઇલા 11, દૃષ્ટાન્ત-11. 11. 0. 205; કેં. [. 204. ર્‌-દેશીનામ-ભીંતગરીએ। (પે।૦ ). ૩-વર્ણન-ભીંતગરીઆના છોડવા ચોમાસે ધણા ઉગી આવે છે. પણુ કોઈ કોઈ જગાએ તે ઉન્હાળે પણુ જેવામાં આવે છે. તે૧ થી ૩ એક ક્રોટ લાંબા હોય છે, તેની શાખાઓ ભીંતપર કે જમીનપર પથરાયલી હોય છે, તે વેલા જેવી દેખાય છે. સૂળ-ધણીવાર તેના છોડવાના પ્રમાણુમાં જડું હોય છે. ડાંડી અને શાખાઓ -ડાંડી કવચિતજ હોય છે. પણુ ઘણુંકરીને મૂળને મથાળેથી ઝીણી સૃતળી જેવી ધણી શાખાએ નીકળી જમીનપર એક તરફ કે ચો. તરક્‌ ફે્‌લાયલી હોય છે. તે લીસી ને ચળકતી હોય છે. અને તેના- પર્‌ ઉભી હાંસો આવેલી હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે ર થી ૩ ઈંચ લાંબાં અને ૨ થી ૩ લાધ્રન પેોહેોળાં હોય છે. તેની ડીટડી સૂટ્મ હોય છે, તે બહુધા મરડાયલી હોય છે. ડીટડી પાસે પાનની કેરના છેડા બહાર નીકળતા ને દાંતાળા હોય છે અતે મથાળે ૧ કે ૨ થી ૪ દાંતા હોય છે. મથાળું ખુઠું અથવા જરા અંદર બેસતું હોય છે. પાન તેની ડીટડી પાસેના છેડા ઉપર જરા સાંકડાં અને મથાળે પોહોાળાં હોય છે. પાનની બન્ને સપાટી લીસી ને ચળકતી હાય છે. ફૂલ-પુષ્પધારણુ કરનારી સળી દોરા જેવી પાતળી હોય છે. તે પત્રકોણુમાંથી નીકળેલી હોય છે. તે પાન જેવડી અથવા તેથી જરા લાંખી હોય છે. તેનાપર ૧ થી ૩ ફૂલો આવેલાં હોય છે. પણુ ધણા નમુનામાં એક જ ફૂલ જવામાં આવેલ છે. ફૂલતી ડીટડી પુષ્પ ' ધારણુ કરનારી સળી કરતાં નડી હોય છે. અને તેનાપર ઉભી હાંસા આવેલી હોય છે, તેતે તળીએ ખે સૂક્મ પુષ્પ- પત્રો હોય છે. ફૂલ નાહાનાં પીળા રંગનાં હોય છે, તેમાં જંખુડો ચાંડલો હોય છે. પુષ્પઆલ્યકેષનાં-પત્રો પ૫ પોહાળાં અને ટેરવે સૂહ્મ અણીવાળાં હોય છે. અતે ફૂલના ખીન્ન વિભાગો તેની નત પ્રમાણે હોય છે. ફૂલ-ગાળાઈ લેતું, લીસું ને ચળકતું હોય છે, તે રીકા તપખીરીઆ રંગનું અને તેનાપર ધેરા રંગની જાળી જેવી વનસ્પતિવર્ણુન. %#લ્છ નસો દખાતી હોય છે. ઇચ વ્યાસનું હોય 'છે, ક્લ ગરીયા જેવાં હોય છે મા છાલ ધણી પાતળી હોવાથી તે સુકાઇને તળિયેથી ગ્યનિયશિત રીતે ફાટી ખીજ ખહણાર આવે છે. ફ્લમાં ર ખંડ, અને ૨ થી ૪ ખીજ હોય છે. બીજ-ઘેરા ભૂરા કે કાળાસલેતા રંગનાં હોય છે, તે 2 લાઇન લાંબાં તે ર ષોહાળાં હોય છે. તેની ઢાળ- વાળી ખાજુપર વચ્ચોવચ અર્ધચંદ્રાકાર ધણી ખહાર નીફળતી ખુટ્ઠી ધાર આવેલી હોય છે. ખીજ ઘણાં કંટ્ણુ હોય છે, ૪-ઉપચોાગીઅંગ-સવાંગ. પ-ગુણદેોષ-શેથધ્લ, ચિરગુણુકારી પૌષ્ટિક અને રેચક. ૬-ઉપચે।ગ-ભીંતગરીઆનાં મૂળ અને ખીજ સંધિવા અને લોહીવિકારનાં દરદોપર અપાતા કવાથમાં અને રૅચમાં અપાતી દવા સાથે વપરાય છે. એનાં પાન વાટીને ગડ- ગુંબડાં ઉપર મેલાય છે. એનો આખો છોડવે। વાટી તેને તેલમાં કડકડાવી તેલ ગાળી લઇ, ' નહિ રૂઝાતાં ભાઠ્દાંઓ અને ચાંદાં ઉપર્‌ લગાડવામાં આવે છે. ૭-સ્થાનક-એના છોડવા ધણુંકરી જુની દીવાલ, ગઢની રાંગ, અને કાદીવાળી જમીનપર ઉગે છે. હાલ તે ખંભારા તળાવની નવી પાળપર વિશેષ ઉગતા જોવામાં આવે છે. એ દક્ષિણુ અને છોટાનાગપુર તરફ પણુ થાય છે. ૮-વિરેષવિવેચન-એના છોડવા વિશેષકરી ભીંતપર ઉગે છે માટે એતે ભીંતગર્‌ી। કહે છે. વર્ગ-(કુનવોલવ્યુલેસી ). નંબર, ૩૮૬? ઉ-શાન્ત્રીયનામ-1. 2૦131101111. દૃણાન્ત-1. 15. [». 206; ડે. 0. 205; 141. 11. ૪. 491; રૂ. નિ. પા. ૧૦૭. '_ ૨-દેશીનામ-ઉંદરકાની, ઉંદરી, ઉંદરડી ( પેન-ગુન); ઝુ્રીરજાની (8); સુવાજાની (ટિંન); સાલુજળી, મૂત્ર (સં૦). ૩- વર્ણુન-ઉંદરકાનીના વેલા ચોમાસે ધણા ઉગી આવે છે. તેમ તે ધણી જગોએ ખારે માસ પણુ જવામાં આવે છે. તે ૧ થી ર કે વખતે ૩-૪ ફ્રીટ લાંબા વધેલા હોય છે. એમાં ધણી શાખાએ નીકળે છે. તે ક્રોધવાર એક તરક વળેલી અથવા ચોતરક્‌ ફ્રેલાઇ એના વેલા છાતળાં જેવા દેખાતા હોય છે. એના વેલાને ઘણું- કરી ગાંડે ગાંઠે મૂળ ફૂટી જમીનમાં ઉતરતાં જય છે, અતે ઉપરતી બાજુ તેમાંથી શાખાઓ ને પાન નીકળતાં નાય છે, ને એવી રીતે તેની શાખાઓ આગળ વધતી જાય છે. પાન નાહાનાં;-- ઉંદરના કાન જેવાં, મથાળે દડ કમાનાકાર ગોળાઇલેતાં હે હોય છે. ફૂલ સૃદ્દ્મ “પીળા રંગનાં, અને ફલ તેની જાત પ્રમાણે શેઃગોળાલેલાં અણીઃ દાર હોય - છે. મસૂળ-એનું ખીલામૂળ લાંખું તે પાતળું હોયઃ છે. તેમાંથી ખારીક રેસા જેવા ધણા ફાંટાઓ નીકળેલાઃ હૉય છેઃ તે બહારથી ભૂરા ને અંદરથી સફ્રેદ રંગનું હાય છે. વાસ સુગંધિત અને સ્વાદ ચીકાસલેતો જરા કડવા ' હોય છે. ડૉડી અને શાખાઓ -ડાંડી સુતળી જેવી અને શાખાઓ ઝીણા તાર જેવી હોય છે. તે પીળાસલેતાં લીલા અથવા ભૂરાસલેતા રાતા રંગની હોય છે. . તેનાપર ધણુંકરી સફેદ લાંબા વાળની રૂંછાળ હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે ર થી ૧૬ પંચ લાંબાં અને તેટલાંજ કરે વખતે જરા વધારે પોહોળાં હોય છે. તેની ઉપરતી સપાટીના રંગ ઘેરો લીલો ને નીચેનીને ફ્રીકો હોય છે. કેપ્વાર પાનપરે જંખુડી છાયા પણુ હોય છે. ડીટડી 3 થી ૧ ઇચ લાંબી અને સ્કેદ રૂંછાળવાળી હાય છે. પાનની કોર ડીટડી' પાસે ખાંચૅન વાળી અતે મથોળે ગોળાધ્લેતી અથવા અંદરે | બેસતી ખાંચવાળી હોય છે. તેની કોરપર વખતે કરકરી હોય છે. પાનતે ચોળવાથી તે ધણાં ચીકણું લાગે છે. વાસ ઉત્ર અને સ્વાદ ચીકણે। ને ચીરપરે। હોય છેઃ ં ફલ-પત્રકોણુમાંથી વગર સળીએ, અથવા ધણીજ ડુંકી તે જરા જડી સળીપર્‌ ર થી પ ચેક ફૂલ આવેલાં હોય છે. તેનાં પુષ્પપત્રો બહુ સૂહ્મ હોય છે. ફૂલ 3 થી ૩ ઇંચ લાંબાં તે ધંટાકાર હોય છે. તે ઘણુંકરીને ચામ ઉધડે છે. ી પુષ્પખાહ્યકોષ-નાં પત્રો ધણાં સટ્્મ પ હોય છે. તેમાં ર બહારનાં લંબગોળ, અણીઆળાં ને ડુંકાં હાય છે. અતે અંદરનાં ૩ ખે છેડાવાળાં ને તેની કોરપર લૉખી રૂંછાળ હોય છે. ફૂલમાં તે વિશેષ પોહોળાં થપ્ક નનય છે, ી _ પુષ્પાભ્યન્તર્કોષ-ની પાંખડીઓ પ હોય. છે, તે જેડાધને ધંટાકાર બનેલી હોય છે. તે મથાળે ખહુધા વિભાગિત હોય છે. પ્રુકેસરેો-૫, તે તેની જાત પ્રમાણે ફૂલમાં સાતા હોય છે. ન્રીકેસર-૧ હોય છે. ી ફૂલ-ગોળાઇલેતાં ચણાના દાણા જેવડાં થાય છે. તે લીસાં અથવા આછી રંવાટીવાળાં હોય છે. તેને મથાળે જાડી પડધીવાળી સૂક્મ અણી હોય છે. ફ્લપર ૪-હાંસા સ્પષ્ટ દેખાતી હોય છે. તે કાચાં હોય છે યારે ભૂર્‌ા* સલેતા લીલા અથવા જાંખુડા રંગનાં હોય છે.' ને પાકે છે ત્યારે ઘેરા ભૂરા રંગનાં થઇ જય છે, તેનો આડો જલ૯્૮ કાપ કરી જ્ેતાં તેમાં ર ખંડ અને એ દરેક ખંડમાં અકેકું ખીજ દેખાય છે. ખજ-એક ખાજુ બહાર નીકળતાં ને ખીજી બાજી દબાતાં હોય છે. તે લીસાં રતાસલેતા કે કાળા ભૂરા રંગનાં હોય છે. તેપર સૂટ્દમ બિદુઓની ખાનક હોય છે. તે લગભગ ૧ લાઇન 'ે તેથી સેહેજ લાંબાં હોય છે. ૪-ઉષચયોગાઅંગ-સર્વાગ. પ-ગુણટોષ-ચિરગુણકારી પૈષ્ટિક, મૂત્રલ, શોધક, વિષહર અને શેથલ્ય. ૬-ઉપચયેગ-ઉંદરકાનીના વેલાતો ઉકાળા ઉંદર્‌ કર- ડયો હોય તેને પીવરાવવામાં આવે છે. ઉંદરના કરડને એના ઉકાળાથી ધોવામાં આવે છે. એનાં પાનતે। સ્વરસ સાકર સાથૅ પ્રમેઠવાળાને અપાય છે. સંધિવાપર્‌ રાસ્નાદિ કવાય સાથે ગાંધી લોકો ઉંદરકાનીનો પાલે ધણીવાર આપે છે. ઉંદરકાતી, સદોડી અને મરીતે। કાઢો તાવ પછીની અશક્તિ ઉપર અપાય છે. વિસ્ફ્રોટક ઉપર્‌ ઉંદ- રકાનીનો કવાથ ધણુ કાયદો કરે છે. પેશાબ બંધ થયો હાય તો! ઉકાળા અથવા સ્વર્‌્સ પવાય છે. તેમજ તેનાં પાનને વાટી તેતો પેડુપર લેપ કરવામાં આવે છે. ગુડદાં અને ફેકણાના દર્દોમાં એનાં પાનનો સ્વર્સ ગળોના સ્તરસની સાથે પીવા અપાય છે. રતવા ઉપર ઉંદરકા- નીતાં પાન વાટીને ચોપડવામાં આવે છે. ઉંદરકાનીનાં પાન અતે ડુંગળી સમભાગે વાટી તેમાં જરા સિદૂર નાખી તેની લેપડી મરકીની ગાંઠૅપર ધણાં લેકે બાંધે છે. ઉંદર્કાનીના પાલે! સાધારણુ રીતે ગડગુંબડાંએ ઉપર પોટીસ તરીક બંધાય છે. ઉંદર્કાનીના પાલાના ઉકાળાની ખાક્‌ તાવ અને વાતરક્તવાળાતે લેવરાવાય છે. ઉંદરકાનીના પાનને રસ ભાંગરાના ર્સની સાથે મેળવી પિનસરેગમાં નાસાવિરેચન તરીકે અપાય છે. દુકાળ વખતે ઉંદરકા- નીનું ગરીબ લોકે શાક કરીને ખાય છે. સર્પદંશ ઉપર પણુ ઉંદંર્કાતીનો રસ પીવરાવાય છે. તેમ દંશપર્‌ ચોપડાય પણુ છે. કાનના દુખાવાપર્‌ ઉંદરકાનીનો રસ જરા ગરમ કરી મીઠાં તેલસાથે મેળવી તેનું ટીપું કાનમાં નાખવામાં આવે છે. માથાના સખ્ત દુખાવાપર ઉંદરકાતીનો પાલે માથે બંધાય છે. ઘેલછા ઉપર અપાતા કવાથમાં ઉંદર્‌- કાનીનો પાલે! વિશેષ કરી વાપરવામાં આવે છે, ઉંદર- કાનીનાં સુકાં પાન અને મરીની કેટલાક લેકે। ચા પીએ છે. દરકાનીના રસની માત્રા ૧ થી ૨ તોલા જેટલી છે. “ઉંદ્રકાતીના પાલાનતે ઉકાળી નાહાનાં છેાકરાંને પાવાથી છેોકરાંના પેટના રોગ, દમ, ખાંસી મટી જાય છે, તે સ્વાદે કડવી તે તૂરી હોય છે. ટાઢી છે, મૂત્રવિકાર, કફ, કૃમિ, યોનિના રોગ, શુળ, તાવ, પ્રમેહ, આફરો, છાતીના રગ, વિષ, પાન્દુ, ભગંદર, કેહ એ સર્વે રોગને મટાડે છે,” (વૈ, ર્‌. ) વનસ્પતિવર્ણુન. “ઉંદરકાનીતો શોધક, ગુણુ ધણો સરસ છે, તેનાં પાંદડાનો સ્વરસ પીવાથી વિકાર પામેલું લોહી સુધરે છે ને ખાસ પિત્તની વિકૃતિ હોય તો તે ઉપર ધણું સરસ કામ કરે છે. વાતરક્ત તથા ઉંદરવાનતી બળતરા ઉંદર- કાનીનો રસ પીવાથી શાન્ત થાય છે. ઉંદર્વા તેમજ એવા ખીન્ન રેગપર તેની અસર થવા માટે ઓછામાં ઓછા ત્રણુમાસ સુધી તેતો ઉપયોગ જારી રાખવાની જરૂર્‌ છે.” (ડા. વી. ઝી. ) “ઉંદર્કાની તીખી, હલકી તથા રેચક છે. સો।ન્નપર દરકાનીનું ચૂર્ણ્‌ તથા જવનો લોટ પાણીમાં મેળવી ચોપડવામાં આવે છે. સપવિષપર ૧ થી ૨ તોલા ઉંદર- કાનીના ર્સ પીવરાવવામાં આવે છે. માથાના ર્‌।ગપર ઉંદ- રકાનીનું શરબત કરી પીવામાં આવે છે.” (વે. શા. મ. ગે।). ૭-સ્થાનક રસ્તાઓની બાજુએ, ખાગોા અને વાડી- ઓમાં પાણીના ઘોારીઆ કાંઠે, કોબી કરાર જમીનના ખેતરોમાં તેમજ ભીનાસવાળી રેચી જમીનમાં તે વિશેષ ઉગે છે. એ કચ્છ, કાઠિયાવાડ, રજપુતાના અને દક્ષિણુમાં થાય છે. ૮-વિગ વિવેચન-એના પાનતો આકાર ઉંદરના કાનને મળતો હોવાથી એ ઉદ્ટર્કાની કહેવાય છે, ( જુવે નં ૩૨૮.) એના વેલા જમીનમાં મૂળ મૂક્તા આગળ વધે છે માટે એતે સંસ્કૃતમાં મૂત્તર્‌ લખેલી છે. ઉંદ- રના વિષપર એનાં નામ ઉપરથી એનો ઉપયોગ કરવામાં આવતો હોય તો તે સંભવિત છે. જેવી ભીતાસવાળી જગેોએ ઉંદરકાનીના વેલા ઉગે છે તેવીજ જગોએ ખ્રાહ્યી (8]૧1૦૦૦#)10 દ્કાંશ 1૦8) ના વેલા પણુ ઉગે છે. અતે તેનાં પાન પણુ ઉંદરકાનીને મળતાં હોય છે. તે પરથી ધણીવાર બ્રાહ્મીની જગાએ ઉદર્કાની વપરાય છે. ખ્ધાહ્મીતી એક સૂક્ષપાનની જત (1. 31111110) પણુ થાય છે. એ બન્ને જતની ખ્ાહ્યી મુંબધતા ખાગોમાં ધ્રણી સાધારણુ ઉગે છે. આ સ્વસ્થાનમાં તેમજ કાડીઆવાડના ધણાખરા સુકા ભાગોમાં ખાહ્મી ઉગતી જણાતી નથી. (કોંકણુમાં તે ધણી ઉગે છે.) માટે તેતે બદલે ઉંદરકાની વપરાય છે. ઉંદરકાનીના વેલાને તાણુતાં તેનાં મૂળ આસ્તે આસ્તે તણાપ્નને જમીનમાંથી ખહાર આવે છે, દરમિયાન તેનાં પાન અતે ડાંડી ખેંચાદને આગળ આવી ન્ય છે, તેથી અહીંના ખેડુ અને રખરી લેકે એમ માને છે કે એના વેલાને જેમ તાણીયે છઈએ તેમ વધતો જાય છે. આ પણુ એક ઉંદરકાનીના વેલાને આળખવાની એ લોકોએ સમજ રાખી છે વનસ્પતિવર્ણન. / જલ્હ ન્ન્ન્ન્---------------------------------------------------------------------------------------------------9--- વ્ગ'-(કનવોલ્‌વ્યુલેસી). નંબર ૩૮૭, 1૧-શાન્નીયનામ-. ૦0૩0૫08. દૃષ્ટાન્ત-11. 17. [. 207; પં. 9. 205; તા. 11. [. 488. * ર-દશીનામ-વજવેલ, ગુંબડવેલ, વાડ ફુદરડી (પેન- ગુમ); પીસી મોંવરી (4૦ ); વત્રમંધા ( ૦ ). 3-વર્ણૂન-વજવેલના વેલા ચોમાસે ધણાજ ઉગી આવે છે. તે ધણી જગેએ ખારેમાસ પણુ ન્ેવામાં આવે છે. એના વેલા નડી સુતળી જેવા પાતળા અને થોડી શાખાઓવાળા હોય છે. પાન પોહેોળાં અને હેદયાકૃતિનાં હોય છે. અને ફૂલ પીળાસલેતા ધોળા રંગનાં હોય છે. જે સવારનાં ઉધડે છે. ફલ ગોળાઈ લેતાં અણીઆળાં હોય છે. સૂળ-સુતળીથી પેનસીલ જેવું જડું હોય છે. તે ર થી ૧ફુટ જમીનમાં ઉંડું ઉતરેલું હોય છે, તે ભરા ધોળા રંગનું હોય છે. તેમાંથી થોડા -ઝીણા દોરા જેવા કાંટાઓ તીકળેલા હોય છે. મૂળને જખમી કરતાં તેમાંથી ધોળા રંગનો પાતળા રસ નીકળે છે. વાસ સહેજ વજને મળતી અને સ્વાદ તૂરાસલેતો ચીરપરે। હોય છે, ડૉડી અને શાખાઓ-પીળાસલેતા લીલા અથવા ન્તખુડા રંગની હોય છે. તે લીસી અથવા તેનાપર ધોળા- વાળની રૂંવાટી હોય છે, ડાંડીતે જખમી કરતાં તેમાંથી ધ્રોળા રસતે બદલે જરાપાણી જેવો રસ નીફળે છે. વાસ અતે સ્વાદ વજ જેવાં હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે ૧થી ૩ ઇચ લાંખાં અને તેટલાં જ બહુધા પોહેળાં છે. તેનો આકાર ચમારદુધેલીનાં પાનતે મળતો હોય છે. તે ગોળાઇ- લેતાં ને તેને ટેરવે ધણુંકરી બુઠ્ઠી અણી હોય છે. ડીટડી પાસે તેની કોર વિભ્ાગિત થયેલી હોય છે. તેની ઉપરની સપાટીના રંગ ધેરો અથવા કાળાસલેતોા લીલે। ને નીચેતીનો ફ્રોકો હોય છે. તેતી બન્ને સપાટી લીસી અથવા તેપર્‌ સફેદ સૂદ્દમવાળની રૂંવાટી હોય છે. તેની કોરપર્‌ પણુ સૃદ્મ ધોળાવાળની હાર આવેલી હોય છે. પાનની ડીટટી થડમાંથી મરડાધઇું પાન એક ખાજુ થઈ રહેલાં હોય છે. ડીટડીને મથાળેથી પ થી છ નસો નીકળી પાનની અંદર ગયેલી હોય છે. ડીટ- ડીતે મથાળે ખે આજુ અક્ેકી સૃદ્દમ, લીલા રંગની, ચળ- કતી, ચપટી રસકુપી હોય છે. ડીટડીપર ધોળા વાળતી રૂંવાટી હોય છે, ડીટડી શાખા જેવી અથવા તેથી પણુ જડી હોય છે. તે ૧ થી ર૨ ક્રેવખતે ૩થી ૪ ઇંચ લાંખી હોય છે. તેની ઉપરતી ખાજુ છીછરી નીક હોય છે. પાનતે ચોળવાથી તે ધણાં ચીકણા લાગે છે. તેની વાસ અને સ્વાદ વજતે મળતાં હોય છે. તે ચાવ્યા પછી હોડૅપર્‌ ધણા વખત ચૂધી તમ તમાટ રહે છે, ફૂલ-પુષ્પધારણુ કરનારી ન પત્રકોણુમાંથી તીક- ળેલી હોય છે. તે ૧થી ૩ કે ૩૨ દ્ીંચ લાંબી હોય છે. તે દોરા જેવી પાતળી અને લીલા કે કે ન્નખ્ુડા રંગની હોય છે. તેપર ધોળાવાળની રૂંવાટી આવેલી હોય છે. આ સળી ખહુધા પાનની સામી બાજુ વળી ગયેલી હોય છે. તેને મથાળે બહુધા એકજ ફૂલ આવે છે. પણુ કરોધ્વાર ૧ થી ૩ ફૂલે! પણુ હોય છે, ફૂલ ૧ થી ૧? ઇંચ વ્યાસનાં હોય છે. તેનો રંમ સાધારણુ રીતે પીળા- સલેતો ધોળા હોય છે. પણુ ફૂલની પાંખડી ને જરા ર્‌।ાશની તરક રાખી જતાં તેમાં સહે જ રાતી ઝાંઈ જ્નેવામાં આવે છે. ફૂલમાં કોઈ જાતની જાણીતી વાસ હોતી નથી. ફૂલની ડીટડી ઝુ ઇંચથી ૧ કે ૧ર ₹ચ લાંબી હોય છે. અને તે પુષ્પધારણુ કરનારી સળી કરતાં જડી હોય છે. તે લીલા રંગની ને તેપર્‌ ધોળાવાળની રૂંવાટી :આવેલી હોય છે. ડીટડી ઉપર્‌ તરક નડીથતી હોય છે, પુષ્પ- ધારણુ કરનારી સળી અને ડીટડીના સંગમ ઉપર ખે સાંકડાં સ્મ પુષ્પપત્રો સામસામાં આવેલાં હોય છે. તેની અણી જાખુડા રંગની હોય છે. પુષ્પખાહ્યકેોષ-તાં પત્રો પ હોય છે, તે પીળા- સલેતા લીલા રંગનાં હોય છે, તે લીસાં ને ધાળાવાળની રૂંવાટીવાળાં હોય છે. બે બહારના પત્રો જરા લાંબાં ને સાંકડાં અને અંદરનાં જરા પોહેળાં ને ડુંકાં હોય છે. પત્રો 8 ઇચ લાંખાં હોય છે. એ પત્રોનાં ટેરવાં પણુ જખુડા રંગની અણીવાળાં હોય છે, ફૂલ પાકતી વખતે એ પત્રો ફૂલની સાથે પેોહેોળાં ને ખુઠ્ઠાં થઈ છેવટે પછવાડે વળી નનય છે. પુષ્પાભ્યન્તર્કેષ-ની પાંખડી ૫પ હોય છે. પણુ તે તેની જત પ્રમાણે જેડાધતે એક ગરણી જેવા આકા- રતી થઈ રહેલી હોય છે. પાંખડીની નળી જેટલી પુન બાન કેષતી અંદર્‌ ઢંકાયલી હોય છે તેટલીજ ઘેરા જાંખુડા રંગની હોય છે. તે પાંખડીની નળી ર થી ૧ ઇંચ લાંબી હોય છે. અને મથાળે તેતો ખુલ્લો ભાગ તેટલેોજ અથવા ૧ થી ૧% ઇંચ વ્યાસનો હોય છે, પાંખડીની નળીની અંદર તેતે તળિયે ન્નંખુડા રંગનો ચાંડલે હોય છે. પુંકેસરેો-પ ધોળા રંગનાં હોય છે. તે ફૂલની પાંખ- ડીની નળીની અંદર આવેલાં હોય છે. તેમાં ૩ ડુંકાં ને ૨ લાંબાં હોય છે. તેના તંતુના થડમાં ધોળા, ચળકતા વાળની રૂંછાળ હોય છે. પરાગક્રોષ ઉભરા ને. તેલા ટેરવાં ખુઠ્ટાં હોય છે, # 2 ૫૦૦ મ . શ્રીકેસર-૧ સફેદ રંગની હોય. છે. તેના ગરભીશયનો પ્રેટાળ જરા ખહાર નીકળતો હોય છે. નલિકા ઝીણી હોય છે. તે લાંખાં. પુંકેસર જેટલી લાંબી હોય છે. નલિ- કાત્રમુખ નલિકાને ટેરવે દાણાદાર ગોળ દડી જેવું હોય છે. .: ફૂલ-$ ઇંચ લાંબું અને 3 અથવા તેથી કંદક ઓછું પહોળું “હોય છે. તે વચમાંથી ઉપસેલું અને સથાળે સાંકડુંથતું. હોય છે. તેને-ટેરવે સૂટ્દમ અણી હોય છે, તે લીસું તે ધોળાસલેતા લીલા રંગનું હાય છે, પણુ સુકાય છે ત્યારે તપખીરીઆ રંગનું થઇ નય છે, ફ્લતો આડો કાપ કરી જ્નતેતાં તેમાં ચાર ખંડ દેખાય છે. તે દરેક ખંડમાં :અક્રેકુ બીજ હોય છે . ખજ-૧ થી 1૨ લાઇવ લાંબાં હોય છે. તેનાપર ભૂરા રંગના મખમલી વાળની રંંવાટીનું અસ્તર હોય છે. તેની એક બાજુ ઢાળવાળી અને ખીજી દબાયલી અને ખુઠ્ઠી ધારવાળી હોય છે. તેતે એક છેડે જરા ખુઠ્ઠી અણી અતે ખીજે જરા ઉંડે ચાંડલો (011) હોય છે. ૪-ઉપચેગીંગ-સવૉગ. પ-ગુણટેોષ-શેથક્ષ અને ર્‌ાપફ. ૬-ઉપયે।ગ-એનાં મૂળ પાણીમાં વાટીને સંધિવા ને રસવિફારના સાજાપર ચોપડાય છે. પાનને વાટી તેતી લેપડી ગડચુંબડાંપર _કુકવામાં આવે છે. એના આખા વેલાને વાટી તેને તેલમાં ઉકાળી તે તેલ ગાળી લઇ ચામડીનાં- દરદ્દોમાં -અંગપર ચોપડાય છે. એનાં રલ અને કાચાં . ફેલતે વાટી જણ પોટીસ તરીકે ભાઠાંપર્‌ ખોંધવામાં આવે 5૪ એનાં પાન સેકી ભૂકી કરી. અતે ધીમાં તળીને આંખનાં ( ૧01116૫5 ) દરદમાં તે આંખે લગાડવાના કામમાં. આવે છે, એમ કહેવાય છે. ” -૭-સ્થાનક-રસતાની બાજુએ, થોર કંટાળાઆના નળાઓમો અને ઘણુંકરી- તમામ વાડીઓ અને ઝાડી- ઓમાં એ વેલ ઉગેલી ત્તેવામાં આવે છે. ૫ ક ધણુંકરી' આખો હિંદુસ્થાનમાં થાય છે. “«વેશેષ 'વિવેચન-એ વેલમાંથી વજ જેવી સુગંધ' આવે છે. મોટે એતે વજવેલ, અને એતાં પાન સાધા- રથ રીતે ગામડાંનાં સકા ર 'ખાંધે ર માટે કે મ ઝા “| પાત ર થી ૩ ઇંચ લાંબાં અતે ૧૬ થી ર ઇચ પોહોાળાં ઝન નો કહે. છે. - વનસ્પંતિવર્ણન. ૩-વર્ણન-રાતીષ્ુદરડીની ' વેલ | ઘણુંકરી બારેમાસ જવામાં આવે છે. તોપણુ ચોમાસે તે વિશેષ ઉગી આવે છે, તે ઝાડો કે વાડે ઉપર ગુંચળાની પેડ વીંટળાધ્રને ચડેલી હોય છે. તેનાં પાન ગળેોનાં પાન જેવાં હેય છે. એમાં બહુધા બારેમાસ ફૂલ અને ફલ થ્યા ફરે છે.તો પણુ ચોમાસે વિશેષ થાય છે. ફૂલ ગુલાખી [રંગનાં અને! ફલ નાહાનાં, ગોળાધલેતાં :તપખીરીઆ રંગનાં હોય છે, એનાં ફૂલ સવારમાં' ઉઘડી સાંજે કરમાઈ જય છે. “સૂળ#-સુતળીથી તે ટચલી આંગળી જેવું- જાડુ થાય છે, તેના ઉપરના કિ, કુવચિત _ સુતળી ફે. સ્લેટપેન જેવા નનડા કરે ગ્રીણા ફાંટાઓ નીકળેલા હોય. છે, મૂળની છાલ જરા જાડી, ઉપરથી ભૂરા અને અંદરથી: ધોળા રંગની હોય છે. મૂળનું લાકડું ધોળા રંગનું હોય છે... તેના આડા કાપ કરી જતાં તે સછિદ્ર અને ચક્ાકાર- દેખાય છે. વાસ ઉત્ર અતે સ્વાદ દાહક હોય 'છે.. * ડૉડી અને શાખાઓ*-એ વેલની ડાંડી ધણુંકરી વાળની રૂંવાટી હોય છે, ડાંડીનો રંગ ફરોકો ન્નંખુડા અથવા રતાસલેતો હોય છે. ને વખતે પીળાસલેતો લીલ્્‌ઃ પણુ હોય છે. ડાંડી સુતળી જેવી: જાડી હોય છે. : તેનેઃ , | લીસી અને ચળકતી હોય છે. પણુ કે!ઇવાર તેનાપર ધોાળાન: જખમી કરતાં તેમાંથી જરા. દૂધઃ નીકળે છે. તેપર વખતે. બારીક દાણાની ખાનક અને લાંબા વાળની રૂંછાળ-પણુ હોય છે છે, તેથી -તે નસો પણુ હોય છે, તે ખસર્ટ લાગે છે, તેપર્‌ છીછરી ઉભી, .પાન-આંતરે આવેલાં 'હોય- છે. સ તેની ડીટડી! માયે પાત એકજ : હારમાં - આવેલાં હોય એસ | દેખાય-છે, પાનની ડીટડી ૧ થી ર કે રર ઇંચ લાંખી હોય છે. તે ધણુંકરી વેલ જેવી 'જાડી હોય છે. પાનને!" આકાર ગળોનાં પાનને 'ધણુંકરી' મળતો હોય છે તોપણુ- | ધણીવાર એક જ :વેલપર ત્રણુખૂણીઆં કે સાંકડાં, લાંખાં અને લાંબી અણીવાળાં પાતપણુ આવે છે, ગળોના. આફર જેવાં ગોટકડાં પાન ઘણુંકરી ૧ થી ૨૩ ઇંચ વ્યાસનાં હોય છે, પણુ ત્રિખૂણીઆં : અને. લાંબાં હુ હાય છે. પાનની બન્ને સપાટી લીસી ને ચળકતી હોયઃ છે. ત્તેતી ઉપરની સપાટીના રંગ લીલો અથવા ઘેરે લીલો ને નીચેતીનો સહેજ પરીકા હોય છે, અને તે" વગન ૩નશોલવ્યુલેસી, મ? .,નંબર. :366*-*- ૧૬-શાસ્રીયનામ-1. 80[018018. . “દષ્ટાન્ત-॥.: .137.. [.: 209; ઝે. ! 203; હૃ. ગ 5૪9-5091. 1: .* “૨-ટેશોનામ-રાતી કુદરડી, રાલીશંબડવેલ (ચો) હંનુમાન તેલ. (ગ૦);: સામટી મ, સનવઝસી. ક છફમળા (ચં* ). હે ક માને કેટલાંક પાનમાં પાનની ઉપરની . સપાટીપયર તેની વચલી : | નસ. પાસે; જંણુડા રંગનાં | છાંટણાં કે: પટા હોય છે. પાનને ચોળવાથી :તે.ધણાં 'ચીકણાં લાગે છે. તેની વાસ મુળાનાં 'પાનતી વાસને? મળતી : અતે સ્વાદ ચીકણો અનેઃ | જરા. “ખારો લાગે /છેઝ ₹: [૪ : છ 29 2 “[ખન્ને સપાટીપર સૂટ્મ બિદુઓની-. ખાનક દેખાય છે. વનસ્પતિવર્ણન. ૧પ # કૂલ-પુષ્પધારણુ કરનારી સળી પત્રકે।ણુમાંથી નીક- ળેલી હોય છે. તે તળિયેથી પાતળી અને મથાળે નનડી- થતી હોય છે. તે કોઇવાર તળિયે ૧ લાઇન અતે મથાળે જુ. ઇંચ જડી હોય છે. તેની લંબાઈ ૧થી પ કે ૭ ઇંચની હોય છે. તેનો રંગ બહુધા કોકો જાંખુડા અને મથાળે વખતે પીળાસલેતો લીલો હોય છે. તે ધણુંકરી લીસી હોય છે, પણુ, તેનાપર વખતે વાળની રૂંવાટી કે હાર આવેલી હોય છે. એ સળીતે મથાળે ૩૦ થી ૨૫ શેક રૂલેો એક છત્ર કે ગુચ્છાની પેઠે આવેલાં હોય છે. ફૂલની ડીટડી ર થી 2. ઇચ લાંખી હોય છે. અને તે૧ થી ૧૩ લઇને ન્તડી હોય છે. તે. તળિયે પાતળી ને મથાળે નડી હોય છે ક ડીટડીને મથાળે ધેરા લીલા રંગની ખે રસકુપ્પિ હોય છે. પુષ્પપત્રો નાહાનાં, સાંકડાં, અને જલદીથી ખરી જનનય તેવાં હોય છે. ફૂલની વાસ જરા કરેણુનાં ફૂલની વાસતે મળતી હોય છે. પુષ્પખાલ્ષકોષ-નાં પત્રો પાંચ હોય છે. તે લીલાં ક્ર પીળાસલેતાં લીલાં કે નનંખુડી છાયાલેતાં હોય છે. તે એક ખીન્નંપર ધણુંકરી બાજુએથી ચોટટુક ખેઠેલાં હોય છે. તે ૨ થી ૨૬ લાધંત લાંખાં હોય છે. તેનાપર કોઇવાર વાળની આછી રૂંવાટી પણુ હોય છે. - તે પુ૦ અભ્ય૦ કોષની નંળીપર્‌ ચોટ્દુક રહેલાં હોય છે. તે પુન અભ્ય૦ કોષ ખરી ગયા પછી ફૂલની સાથે પોહેળાં થઇ ટેરવેથી જૂદાં પડી ફૂલ સુકાતી વખતે ખહુધા નીચાં વળીઃ જય છે. તે વચમાંથી જરા નડાં, અને તેની જાર ધોળી ને પાતળી હોય છે.: તેનાં ટેરવાં ફૂલમાં જરા સાંકડાં પણુ ફલમાં. ગોળાઇલેતાં ' પાહેળાં ને ખુઠ્ઠાં થઇ ગયેલાં હોય છે. ' પુષ્પાભ્યન્તરફોષ-ની પાંખડી પાંચ હોય છે, પણુ તે જેડાઇને નીચેના ભાગમાં નળી અને મથાળે ગોળા- કરાર રકાબી . જેવી થઇ રહેલી હોય છે. નળી તળિયે જેટલી પ્રુન્‍ બાન કેષનાં પત્રતી અંદર ટંકાયલી હોય છે તેટલી ધોળા રંગની ને બાકીની ફ્રીકા નનંખુડા કે ગુલાખી રંગની હોય છે. આખું ફૂલ બહુધા ૧ થી ૧૬૬ ઇંચ લાંખું હોય છે. તેમાં ૨ થી ૧ ઇંચ નળી અતે બાજીનો ભાગ તેનાં મુખપર સપાટ હોય છે. મથાળે તેનો વ્યાસ ૧ થી ૧3 ઈંચનો હોય છે. તેની નળી અંદરના ભાગમાં ઘેરા ન્નંષુડા રંગની હોય છે. મુંકેસરે-પાંચ હોય છે.તે પાંખડીથી ડુંકાં હાય છે. | તેના | ને પાંખડીની નળીની અંદર આવેલાં હોય છે તંતુઓ ધણા પાતળા, સફેદ, લીસા ને ચળકતા હોય છે. તેને તળિયે થાડા ચળકતા ધોળા વાળની રૂંછાળ આવેલી હોય. છે. પરાગકોષ ગુલાખી કે નંખુડા રંગના ભલ્લા- | કૃતિના હોય છે. તે પરાગરજ ધોળી હોય છે. ૫૦૧ ન્નીકેસર્‌-૧ હોય છે. તેતો ગર્ભાશય પુ૦ બાન કેોષતી અંદર ઢંકાયલો હોય છે. તે લીસા, ચળકતો અને લીલાસલેતા પીળા રંગનો હોય છે, તે એક પીળી કણિકા ઉપર બેડેલે હોય છે. નલિકા ઝીણી ને ધોળી હોય છે, ' તે પુંકેસરો જેટલી અથવા તેથી જરા ટુંકી ને મથાળે. જરા વાંકવળતી હોય છે. તેનાપર્‌ નલિકાગ્ર- મુખ સૂટ્મ દાણાદાર જરા વિભાગિત થયેલી દડી જેવું: મુકાયલું હોય છે ફૂલ-ભૂરા રંગનાં, પાતળી છાલવાળાં, ગાળ અને મથાળે અણીવાળાં હોય છે. અતે તળિયે સૂદ્દમ ઢાલ જેવી પાતળી પડધી હોય છે. તે ર થી ૩ લાઇન વ્યાસનાં હોય છે. તે ચાર ખંડવાળાં હોય છે, એ દરેક ખંડમાં અક્ેકું બીજ હોય છે. ફૂલની સપાટી જાળીદાર અને લીસી હોય છે. પણુ તેની અંદરના ચાર ખંડની ચાર લીટીઓ તેપર સ્પષ દેખાતી હોય છે. ખઓજ-૧ લાધ્ત લાંખાં ને પોહોળાં હોય છે. તે ભૂરાસલેતા ધોળા અથવા ડ્રીકા ભસ્મી રંગનાં હોય છે., [તેતે એક છેડે એક સૂટ્મ છિદ્ર અથવા ફકાળાસક્ષેતા, રંગનો ચાંડલે હોય છે. ને ખીજે છેડે દોરા જેવો! તાર નીકળી વચમાં અમળાઇ ખીન્ન ખીના એવા છેડા સાથે વળગેલેો હોય છે, જેથી એ ફ્લમાંનાં ખમે ખીજ એક 'ધોળાસલેતા લાંબા વાળ જેવા ખારીક તારથી એક ખીન્ને સાથે બંધાયલાં હોય છે. ખીજ ત્રણુ બાજુવાળાં હોય છે. તેની વચલી ખાજુ ગોળાઇલેતી અતે ખીજી [બે બાજુ જરા અંદર દખાતી હોય છે. એ ત્રણુ બાજુએ 'ત્રણુ જૂદી જૂદી નસો ઉભી આવેલી હોય છે. એ ત્રણે [તેના છેડાપરનાં છિદ્રને ત્રણુ બાજુથી મળતી હોય છે, બીજની સપાટીપર ચળકતા મખમલી અશન્ત ચ્ક્ષ્મ વાળની રૂંવાટી હોય છે. ૪-ઉપચોાગીઅંગ-સવાંગ. ક ) ઉપરતા નંબર ૩૮૭ પ્રમાણે છે. આનાં પાન છપ્પનિયા દુકાળમાં ધણા ગરીબ લો ખાતા હતા. . છ-સ્થાનક-આ સ્વસ્‍્થાનમાં વજવેલની સાથે : ધણી. વાર્‌ આ વેલ પણુ ઉગેલી ત્તેવામાં આવે છે. આ વેલ રસ્તાની ખાજુએ, વાડીઓની વાડમાં, મીર ધોરીઆઃ કાંઠે વજવેલ કરતાં ધણી વધારે ઉગે છે 'એ આખા હિંદુસ્થાનમાં થાય છે. ૮-વિશેષવિવેચન-આનાં પાન વિશેષ કરી ગામ- ડાના લોકો ગુંબડાં ઉપર બાંધે છે માટે એને પણુ કેટલાક લેક ગુંબડવેલ કહે છે. પણુ એની ડાંડી અતે ફૂલોનો રંગ રાતો હોવાથી એને રાતી ચુંભડવેલ અને રાતીકુદર્ડી પણુ કહે છે. * વનસ્પતિવર્ણન, એનાં કફ્લમાં | ર્‌ થા છ ૪ બીજ હોય 1 છે, તેમાં બખ્બે ખીજ એક સૃદ્દમ રેશમ જેવા બારીક '૨રારાથી એક ખીન્નં સાથે બંધાયલાં હોય છે, તે દોરે વચમાંથી આંટીની માફક અમળાયલો હોય છે. એ દોરે ધણુંકરી રબરતા ઝીણા તાર જેવો સ્થિતિસ્થાપક હોય છે. ખેદુ અને માલી લેકે! બકાલાં વગેરેનાં ખી વાવવા માટે જમીનમાં ચોપે છે, યારે બખ્બે ખીજ એક જ્ગોએ બહુધા ભેગાં ચાપે છે, તે એમ ધારીને કે એક ખીજ ખોટું નીવડે તો બીજું ખી ઉમી નીકળે, તો આ ગુંખડવેલનાં બીજમાં સર્વગ્ત ઈશ્વરેજ એવી કુદરત રાખેલી છે કે પોતાની મેળે બખ્બે ખીજ ક્ક્ષમાંથી એક રારે બંધાધ્તે ખે એકજ જગાએ સાથે પડે છે, જેથી એક ખીજને તુકસાન થાય તો ખીજીં ઉગે છે. આ એક ૪શ્વરી ખુખી ખરેખર જેવા લાયક છે. જે દોરા વડીએ ખે ખીજ બંધાયલાં હોય છે તે દોરાની બનાવટ ખુલ્લી આંખે દેખી શકાય છે. તો પણુ આઈગ્લાસ- (નાહાની વસ્તુને મ્હોટી કરી દેખાડનાર્‌ કાચ)થી તે વિશેષ સ્પષ્ટ દેખાય છે. પુષ્પ ધારણુ કરનારી સળી અને [ફૂલની ડીટી ગદા- કાર હોય છે, માટે એને હુતુખાન વેલ કહેતા હશે. એનાં પાનપર રૂધીર જેવા રંગના પટા અને બિંદુઓ હોય છે, ને એમાંથી બકરા જેવી વાસ નીકળે છે, માટે છફ્તળા એજ હોય એમ જણાય છે. વર્ગ-( કુનવોલવ્યુલેસી, ) નંબર ૩૮૯* ૧-શાન્ત્ીયનામર-1. દવૃપ1108. દૃણાન્ત-4ંિ. 13. [. 910; કે. 0. 208; 101. 11. [. 476; ર્‌. નિ. પા. ૬૦૯. ૨-ટેશીનામ-તનાડાનીવેલ, નડાનીવેલ, નાડાનીભાજી, નડાનીભાજી, નડા (પે।૦ ) નાડાનીભાજ, નારનીવેલ (ગુ? ) વાંચવેછ, નારી, નાટીચી માગી (4૦) જમી, જમી જ્ઞાજ, નારી, નાજી, પટુગાવાજ (દિંન) વાવ, નારીરાજ: (સંબ) ૩-વણેન-નાડાનાવેલા ચામાસે ધણા ઉગી આવે છે, તેના વેલામાં ધણી શાખાઓ નીકળેલી હોય છે. તે કીચડ અગર પાણીમાં ફ્ેલાયલી હોય છે. તે ધણી લાંબી અતે બહુધા પોકળ હોય છે. પાન લાંબાં, ફૂલ પ્રીકાં ન્નંખુડાં કે ચુલાખી હોય છે, તે સવારમાં ઉધડી સાંઝે બંધ થાય છે, તે ભાદરવા આશુમાં આવે છે. કૂલ ગોાળાઇલેતાં અણીવાળાં હોય છે, એનાં સુંદર મ્હોટાં ચુલાખી ફૂલ અને લાંખાં લીલાં પાનતે લીધે એ પાણી કાંડે સુંદર્‌ દેખાય છે. સૂળ-સુતળીથી પેનસીલ ન્ટૅવાં ન્નડાં થાય છે. તે ભૂરા ધોળા રંગનાં પોકળ અતે પેચાં હોય છે. તે ર્‌ થી ૬ ૬ંચ કે કુટેક લાંબાં હોય છે. ડાંડી અને શાખએ।-સુતળીથી આંગળી જેવી જાડી અતે અંદરથી પોકળ હોય છે. તેતે તોડતાં તેમાંથી દૂધ જેવો રસ નીકળે છે. કોમળ શાખાઓતે રંગ દ્રીકો રાતો અથવા ભૂરાસલેતો ન્નંખુડો હોય છે. અને પાકી ડાંડીનોા રંગ ભૂરો હોય છે. ડાંડી અને શાખાએ ચળકતી તે લીસી હોય છે, તે પાણીના કાદવપર્‌ પડતી અથવા પાણીપર્‌ તરતી હોય છે, એની શાખાઓને ગાંઠે ગાંઠે નીચેની બાજુએ ઝીણાં મૂળ નીકળેલાં હોય છે, ને ઉપરતી બાજુ શાખા, પાન કે ફૂલ અથવા એમાંનું ગમે તે એક અથવા એ ખધાં એકજ જગેોએથી નીક* ળેલાં હોય છે. પાન-આંતરે આવેલાં હેય છે, તે ૩ થી ૬ ઇંચ લાંબાં ને 8 થી ૨ કે ૩ ઇંચ પેોહેોળાં હોય છે, તેની ઉપર્‌તી સપાટીને રંગ ઘેરો લીલે! હોય છે. તે બન્ને સપાટીએ ખહુધા લીસાં હોય છે. તે ટેરવાં તરફ્‌ સાંકડાં થતાં અણીઆળાં હોય છે. અતે ડીટડી તરક તેની કારના ખે વિભાગ થઇ તે દરેક વિભાગ વિલાયતી અડુના પાનની માફક બહાર લંબાયલા હોય છે. અને ડીટડી પાસેથી ઉપર તરફ પાનના વચલા ભાગની કેરપર અનિયમિત દાંતા હોય છે. પાનની ડીટડી ૧ થી ૬ ઇંચ લાંખી હોય છે. ફલ-પુષ્પધારણુ કરનારી સળી પત્રકાણુમાંથી : નીક- ળેલી હાય છે. તે સુતળીથી સ્લેટપેન જેવી જડી, ૨ થી ૭ ઇંચ લાંખી, અતે લીસી હોય છે. તેનો રંગ લીલે કૈ ભૂરો હોય છે. તેને મથાળે ૩ થી પ ફૂલો! આવેલાં હોય છે. ફૂલની ડીઢડી ૧ થી ૨ ઇંચ લાંબી હોય છે. પુષ્પપત્રો સૂક્મ હોય છે. પુષ્પખાલ્યકોષ-નાં પત્રો પ હોય છે. તે લીસાં, ભૂરાસલેતા લીલા રંગનાં, તળીયે પોહેળાં, મથાળે ખુદ્દાં, અને આશરે ડં ઇચ લાંખાં હોય છે. પુષ્પાભ્યન્તર્કેોષ-તી પાંખડી પ હોય છે. તે જેડાદતે ઉંડા કોટર જેવી ખનેલી હોય છે. તે બહારથી ફીકા જખુડા કરે ગુલાબી રંગની તે અંદરથી ઘેરા જંબુડા રંગની હોય છે. ફૂલના સુખપરતો પોહેળા ભાગ ૧3 થી ૨ર ઇંચ વ્યાસને હોય છે. પુંકેસરો-પ હોય છે. તે પાંખડીની કેટર્ની અંદર આવેલાં હોય છે. તેમાં ખે સૌથી ડુંકાં ને ખીન્નં ત્રણુ એક ખીન્થી લાંબાં ડુંકાં હોય છે. આ પાંચ યુંકેસરોના તંતુઓ તળિયે ન્મષુડા રંગના રૂંછાળવાળા હોય છે. ને મથાળે સફેદ, લીસા ને ધોળા રંગના હોય છે. પરાગક્રોષ | લાંખા અને ફીકા ન્નંષુડા રંગના હોય છે, વનસ્પતિવણૂંન. જ્તીકેસર-૧ હોય છે. તેનો પેટાળ ( ગર્ભાશય ) એક લીસી, ચળકતી, પીળાસલેતા લીલા રંગની ગોળ પડધીની વચ્ચે આવેલો! હોય છે. તે લીસા ને ચળકતે। હોય છે. નલિકા લાંબી, ઝીણી, ધોળી ને તેને મથાળે દાણાદાર ખે સૂહ્મ દડીઓવાળું ટ્રીકા જોખુડા રંગનું સુખ આવેલું હોય છે. ફક્-સુકાય છે ત્યારે ભૂરા રંગનાં થઇ જાય છે. તેનો વ્યાસ ૩ લાઇન જેટલે ઘધણુંકરી હોય છે. તે ગોાળાઇલેતું તે તેપર સૂટ્દમ અણી હોય છે. તેની સપાટી કેઇવાર કરચલીવાળી હોય છે. તેમાં ર્‌ થી ૪ ખીજ હોય છે. ખજ-કાળાસલેતા ભૂરા રંગનાં હોય છે. તેનાપર મખમલી વાળની રૂંવાટી હોય છે. તે એક બાજુ ગાળાઇ- લેતાં અને ખીજ ખાજુ ત્રણ ધારવાળાં હોય છે. તે એક છેડે જરા અણીથતાં ને ખીજે છેડે ફ્રીકા ધોળા ચાંડલા (1011) વાળાં હોય છે. તે ધણાં કઠૃણુ હોય છે. તેની અંદરનો મગજ ડ્રીકા ભૂરા રંગનો, ઉમ્રવાસ- વાળા, દાણાદાર, ચળકતા ને તેલીયા વાસવાળે। હોય છે, ખીજ ૧ થી ૧૬ લાધત વ્યાસનાં હોય છે. ૪-ઉપચેગીઅંગ-સર્વાગ. પ-ગુણટ્ોષ-ત્રાહી, પૈણ્કિક, રેચક અને વાન્તિકારક. ૬-ઉપયેોગ-એની કોમળ શાખાઓતે પાનનું ચોમાસે ધણુંકરી તમામ ન્નતનાં લોકો શાક કરે છે. તે ટાઢું ને શક્તિ આપનારૂં ગણાય છે. સોમલ અગર અટ્રીણુનું ઝેર્‌ ઉલટી કરાવી કાઢી નંખાવવા માટે એનાં પાનતેો રસ વપરાય છે, એમ કહેવાય છે. એનો રસ રેચક છે, એમ ગણાય છે. ખંગાલા, આસામ, મદ્રાસ, બરમા અને ખહ્મદેશમાં એના વેલા વાવવામાં આવે છે. એ વિષે મે વૉટ સાહેબ વિશેષ હકીકત આપે છે તે વાંચવા જેવી છે. “તડાની ભાજી ટાઢી છે. તે ગરમી, લેહીવિકારને મઢાડે છે. ઝાડાને કબજ કરે છે, વાયુ કરે છે.” (વે. રૂધનાથજ). _ છ-સ્થાનક-વરસાદમાં ભરાઈ રહેતાં પાણીનાં તળાવો, અતે ધોને કાંડે, તેમજ નદી નાળામાં સ્થિર પાણીને કાંઠે, અથવા જે ખાડા ખાખોાચીઆમાં પ્રથમ વરસાદનું પાણી ભરાઈ રહેલું હોય છે, તે તે સુકાતું હોય તેવી જગેોમાં નાડાની વેલ ઉગે છે. આ સ્વસ્થાનમાં બન્ને ઘેડ અને શ્રીનમર્‌ પાસે ઘેડ તરફ આવેલાં સભી તળાવમાં તે ધણી ઉગે છે, એ આખા હિંદુસ્થાનમાં થાય છે. ૮-વિશેષ વિવેચન-આ વેલની ડાંડી નળની માકક પોકળ હોગ છે, અને તેનું શાક થાય છે, માટે એને 'નાડાની ભાજી કહેતા હશે. એ વેલ રતાળુની પેઠે કઢીંગ કરી વાવવામાં આવે છે. ---------- ૫૦૩ વર્ગ-(કુનવોલવ્યુલેસી,) નંબર્‌ ૩૯૦. ઉ-શાનસ્તીયનામ-1. 101'[0€010111. દૃષ્ટાન્ત-1, 117. [). 219; પં. ૩. 204; ૬. 11. [0. 198; ર્‌. નિઃ પા. ૧૧૭. ૨-દેશીનામ-નસોતર, નસોતરની વેલ (પોન્ન-ચુન); તીસોતર (મન); નીત્ઞોતર, તિર્વહ, તરલ (ટિંબ); ત્રિરત્ત, ત્રિપુટા (સન). ૩-વર્ણન-નસોતરના વેલાઆ ધણા લાંબા વધે છે. તે લીસા અથવા તેના આખા વેલાપર્‌ થોડી ધણી કોમળ ભૂરી કે ધોળી રૂછાળ આવેલી હોય છે. એની ડાંડીપર ધણુંકરી ૩ થી ૪ ધાર કે નસો હોય છે. ડાંડી ધણું- કરી જમીનપર આડીઅવળી પથરાયલી હોય છે, અથવા ઝાડવાં વગેરેની આથપર આડીઅવળી કે ગુંછળાંની પેડે આંટી ખાઇ, વિંટળાપ્તતે તેપર ચડેલી હોય છે, તેને જખમી કરતાં તેમાંથી સહેજ દૂધ નીકળે છે. એનાં પાનનો આકાર હુદયાકૃતિનો, ભલ્લાકૃતિના અથવા એમ તરેહવાર આકારનો હોય છે. એમાં મહા, ફાગણે ફૂલ આવી ચૈત્ર વૈશાકે ફ્લ પાજી ન્ય છે. ગના વેલા ધણીવાર જનંખુડી છાયાલેતા હોય છે, એના વેલા જેમ જેમ જમીનપર્‌ વધતા નય છે, તેમ તેમ તેપરતાં પાનની ગાંઠ નીચેથી તે જમીનમાં મૂળિયાં નાંખતા જાય છે. એના વેલાપર જ્યારે એક સામટાં પાસે પાસે ફૂલો ઉધડી રહ્યાં હાય છે ત્યારે જાણે સફેદ નાહાનાં પક્ષીઓનું ટોળું બેઠું હોય એવે એનો સુંદર દેખાવ થઇ રહેલો હોય છે. સૂળ-એનાં મૂળ આસરે ૩ થી ૪ ફોટ લાંબાં જેવામાં આવે છે. તે આંગળીથી વખતે છઢાથનાં કાંડાં જેવાં ન્નડાં અતે છેડે પાતળાંથતાં હોય છે, તેની ઉપર્‌ની છાલ કાળાસલેતા ભૂરા રંગની, લીસી, અને અંદરની દ્રીકા ધોળા રંગતી હોય છે. મૂળતેો આડા કાપ કરી જતાં તે અંદરથી સછિદ્ર ધોળા રંગનું દેખાય છે, અને તેની કોર પાસેથી દૂધ વહે છે. જે થોડીવાર પછી ધાટું થઇ ભૂરા રંગનું થઇ જય છે. ડોડી અને શાખાઓ.-ડાંડી ધણુંકરી પેનસીલથી તે ટચલી આંગળી જેવી જાડી હોય છે. ને તેને વળ ચડાવ્યો હોય એવી રીતે તે ધણીક જ્ગોએથી અમ- ળાયલી કે મરડાયલી હોય છે. એની કોમળ શાખાઓ ઉપર્‌ ધણુંકરી ધાર હોલી નથી પણુ ધણીવાર તેપર સૂહ્દમ વાળની રૂંવાટી હોય છે. પાન-આંતરે આવે છે. તે ૨ થી ૮ ઇંચ લાંબાં અતે ૧% થી પ ઇંચ કે લગભગ તેટલાંજ પહેળાં હોય છે. તેની ઉપરતી સપાટી લીસી, અથવા ખારીકફ છાંઢ- ૫૦૪ વનસ્પતિવર્ણુન. ણાવાળી, લીલા રંગની, અને નીચેની ફીકી અને રૂંછા- ળવાળી હોય છે. કોમળ પાનની કેર ધણુંકરી જંખુડા રંગની હોય છે, ને તેપર્‌ મૃદુ રંંછાળ આવેલી હોય છે. પાનનો આકાર પીપળા કે ડાંભાના પાનના આકાર જેવે। % નાડાની ભાજી જેવો એમ તરેહવાર હોય છે. તેનાં ટેરવાં અંદર ખેસતાં અથવા ટેરવે અણી હાય છે. ડીટડી પાસે તેની કોર્‌ વિભાગિત થયેલી અથવા ગોળાઇક્ષેતી અથવા ડાંભાનાં પાનની પેઠે ડીઢડીપર થોડી ઉતરી આવેલી હોય છે. ડીટડી ૨ થી ૬ ૪ંચ લાંબી હાય છે. તેપર વખતે ખે નસો! હોય છે. પાનની નસે। હેઠળની બાજુ વધારે સપણ દેખાતી હોય છે. ડીટડી મરડાયલી અને તેતો રંગ પીળાસલેતો અથવા જંખુડો હોય છે, પાનતે ચોળવાથી તે ચીકણી લાગે છે, અને તેમાંથી મુળાનાં પાનતે મળતી તીખી વાસ નીકળે છે, સ્વાદ ચીકણો અતે જરા ચીરપર્‌। હોય છે. રૂલ-પત્રકાણુમાંથી પુષ્પધારણુ કરનારી સળી નીકળી, દરેકપેર ૧ થી ૩ ફ્લો આવેલાં હોય છે. તે ચળડતાં, સહેજ ય વાસવાળાં તે સહેજ ગુલાખી છાયાલેતાં હોય છે. તેની લંબાઇ ૧ થી ૨ ઇંચની અતે મુખ પાસે પહેળાધ્ન પણુ તેટલીજ હોય છે. ફૂલ ધણુંકરી સધ્યાતે ઉઘડે છે. તેમાં ધણુંકરી તળિયે પીળે। ચાંડલે। હોય છે. પુષ્પબાલ્યકેષ-નાં પત્રો પ હોય છે, તેમાં ર મ્હોટાં અને ૩ નાહાનાં હોય છે, એનો રંગ ધણુંકરી ફક ન્નંખુડા હોય છે. તેપર સફ્રેદ રૂંછાળ આવેલી હોય છે. આ પત્રો ફૂલ ઉધડી ગયા પછી ક્લની સાથે ક મ્હાટાં થાય છે. આ ક્રેષ ૧ ઇંચ લાંબા અને રં € પોાહેળેા હોય છે ન પ જેેડાદ્ને ધતુરાનાં ફૂલ જેવી થઈ રહેલી હોય છે. તે ધોળા અથવા ફૂલ ગુલાખી રંગની હોય છે, પુંકેસરેો-પ હોય છે. તે ફૂલની નળીની અંદર આવેલાં હોય છે. તેની લંબાધ્ આશરે ૧ ઉંચતી હોય છે, તેના તંતુઓ નીચેના ભાગમાં જરા પેહોળા થયેલા હાય છે. અને તે પાંખડીતી નળી સાથે જ્ેડાયલા હોય છે. તેની કોરપર્‌ સફેદ ચળકતી રૂછાળ આવેલી હોય 'છે. તે તંતુઓનોા ઉપરનો ભાગ ગોળ, લીસો। ને અણી- "થતો હોય છે. તેની અણીપર પરાગકોષ અધવચથી ધરયલા હોય છે, જે સ્ક્ુતી પેઠે વળેલા ખેવડાવાળાનાં લાંબાં ગુછળાં જેવા દેખાય છે. તે પવન લાગવાથી તંતુની અણીપર આમ તેમ હીંચોળા ખાય છે. પરાગ- કોષ સહેજ ફ્રોકાસલેતા પીળા હોય છે. ન્ત્ીકેસર્‌-૧ હોય છે. તેતો આકાર પોહાળા પેટાળ અને લાંખી નળીવાળી ગુલાખદાનીતે મળતો હોય છે, ફ્લ- મ્હાટાં થયેલાં પુ૦ બાન કોનાં પત્રો સોતું ૧ થી ૧૩ ઇચ લાંખું હાય છે. તેના આકાર મરીઆ જેવો એટલે નીચે પોહાળા અને ઉપર જતાં સાંકડે થતા હોય છે, તેને ટેરવે સૂદ્્મ અણી હોય છે. તેને તળિયે ફીકા લીલા રંગની ૧ થી ૧૩ ઇંચ લાંબી જરા જાડી ડીટી હોય છે. ફ્લતેો નીચેતો ભાગ ધોળો ને ઉપરતે કોકે! ન્નંષુડો હોય છે. ફ્લનતી સપાટીપર ભૂરી રૂંછાળ હોય છે. ફૂલપરથી પુન બા૦ કેષનાં પત્રો કાઢી નાંખતાં અંદર એક પીળી ગોળ પડઘીપર ચાર ગેળ પાયાનાં ચોગઠ્યાં જેવા તેના પેટાળના જ્ઞાગ દેખાય છે, તે ૧ થી ૩ ઇંચ વ્યાસતો હોય છે. આ પેટાળનો નીચેનો ભાગ , એક પાતળાં ધોળાં પડમાં તંકાયલે! હોય છે. અને તેના ઉપ- ર્તા ભાગપર ફ્રીકા લીલા રંગનું જરા જડું પડ આવેલું હોય છે. આ ચોગઠૉં અર્થાત્‌ ફ્લનાં પેટાળનતી વચ્ચે.- વચઃ સ્તરીકેસરનલિકા ઝ્રીણી અણી જેવી રહેલી હોય છે. ફ્લના પેટાળ ઉપરનાં પડ કાઢી નાંખતાં તેમાંથી ૪ ખીજ નીકળે છે, ખીજ-કટ્ણુ, કાળા રંગનાં, લીસાં, ઝાંખાં તે કદમાં વટાણા જેવડાં હોય છે. તેતે મથાળે ધોળા ચાંડલે હાય છે, ખીજ અંદરથી પીળાસલેતા રંગનાં હાય છે. ૪-ઉષપચેગીઅંગ-મૂળ, ડાંડી, પાન તે ફૂલ. પ-ગુણદ્દોેષ-રેચક અને શેથક્ય. મુ ૬-ઉપષોાગ-નસોતરની ધોળી અને કાળી એવી ખે જત થાય છે. તેમાં કાળી વધારે ઝેરી અને રેચડ છે માટે તે ઓસડના કામમાં લેવાતી નથી. પણુ ધોળી જત દવાના કામમાં વપરાય છે. તેનાં મૂળ અને ડાંડીની છાલતે। ભૂકો કે કવાથ સંચળ, સુંકે અને પીપળ એ દવાઓ સાથે રેચ લેવા માટે વાપરવામાં આવે છે. એનાં મૂળની છાલમાં રેચક ગુણુ વધારે રહેલે! હોય છે, કેમકે એમાં રાળ (રેઝન) જેવો ત:વ રહેલો છે, તેજ રેચ લાવે છે. કહે છે કે અંગ્રેજ જાલપના રેચ જેવો! નસોતરતે રેચ લાગે છે અને વખતે એથી ધણો સખ્ત રૈય પણુ લાગે છે. એને રેચ અર્જાું, આફ્રે,, જલેદર, કહોદર, ચુંકે, સમિથા અતે અર્ધાગ દરદોપ2 અપાય છે. “ત્રિૃત્તાદિચૂર્ણ-તસોતર પ ભાગ, સુંઠ ૧ ભ્રાગ, અતે સંચળ ૯ ભાગ, તેનું ચૂર્ણ કરવું. ર્‌-પંચસમચૂર્ણ-નસોતરતું મૂળ, સુંઠ, હીમજ, પીપર અને સંચળ એ પાંચે ચીજ સમભાગે લઇ તેનું વસ્ત્ર ગાળ ચૂર્ણ કરવું. ૩-નારાચ ચૂર્ણ-નસોતરનું મૂળ ર તોલા, લીંડી પીપર ર તોલા, અને સાકર ૮ તોલા, એ ત્રણેનું ભેચું ચૂર્ણ કરવું. ત્રિશ્નત્તાદિ ચૂર્ણના સવારમાં | ઉતા પાણીથી ફાકડે મારવા યોગ્ય છે. તેથી પાંચ અગર સાત દરત આવે વનસ્પતિવર્ણન. ર ન-------------------:--- છે, તેમજ તેથી એક ખે ઉલટી પણુ થાય છે. આથી પિત્ત નીકળી શય છે અતે પેટની અંદર અ્જીર્ણુતા બગાડ હોય તે દૂર થાય છે. યકૃતોદર, પ્લીહોદર, અને જળોદરની અંદર નસોતર ઉપયોગી છે. તેથી મળાવરોધ દૂર થાય છે. અને મળાવર્‌ાધથી જે ખીજ વિકૃતિ થવી જેધએ તે અટકે છે. તથા માથાને દુઃખાવે। હલકે। પડે છે. તેથી લૂખસ વિગેરે બંધ પડે છે. વાતવ્યાધિમાં શરીરનું શોધન કરવાતે માટે નસોતરનો રેચ અપાય છે. સંધિવા, ગ્ૃરધ્રસી, કટિમ્રહુ તેમજ ખીજ જીર્ણ્વાત વ્યાધિમાં તેનો રેચ અપાય છે. તેનાં ફૂલને વાટી કપાળ ઉપર્‌ ચોપડવાથી આધાશીશી હલકી પડે છે. નસોતરને રચ ઉના પાણીમાં લેવાથી બહુ લાગે છે. ભસ્મક રગની અંદર પણુ પિત્તનો પ્રકોપ ધણે। થયેલો હોય છે. ભેંસના દૂધમાં તસોતર નાંખી ખૂબ ઉકાળી તે દૂધ ભસ્મક ર્‌ગીને પાવું; તેથી તેને દસ્ત લાગે છે, પિત્તનું શમન થાય છે અને દરદીની બહુ ક્ષુધા બંધ પડે છે. નસે।- તરતા રેચ સોજા ઉપર લેવાય છે તેમજ તે પેટની અંદરના કૃમિને દૂર કરે છે. માત્રાઃ-નારાચ ચૂર્ણ, ત્રિૃત્તાદિ ચૂર્ણ, અને પંચસમ ચૂર્ણ ના થી ના તોલે.” (ડા. વી. ઝી. ). “ધોળી, કાળી તથા રાતી એ પ્રમાણે નસોતર ત્રણુ જાતની થાય છે. ધોળી નસેતર ગરમ, રૂક્ષ, મધુર, રેચક તથા વાત, પિત્ત, તાવ, ઉદરરેગ અતે સોજાને નાશ કરનાર છે. કાળી નસોતર અતિ રેચક તથા મૂછો, દાહ, ત્રણુ અને મદને નાશ ફરનાર છે. રાતી નસોતર કક્‌ તથા કૃમિદોષને હરનાર, રૂક્ષ, મધુર, રૅચક અતે જવર, હેદ્રોગ તથા ચુદા રેગતે મટાડનાર છે, કાળી નસોતર ધોળી નસે!તર કરતાં ઓછા ગુણુવાળી છે. નસોતરના જુલાબથી પેટમાં વીંટ આવે છે. જે નસોતરમાંથી વચલી ડાંડલી કહાડી નાંખવામાં ન આવે તો તેથી પેટમાં વધારે ચુંક આવે છે. સુંઠે એક ભાગ, સંચળ એક ભાગ અને નસોતર ચાર ભાગ; એઓનું ચૂણું કરી તેમાંથી ત્રણુથી દશ વાલ સૂધી જલેોદર વિગેરે દરદો ઉપર્‌ જુલાખ માટે અપાય છે. સાધારણુ રીતે જુલાબ ગરમ પાણીમાં લેવાય છે. પણુ નસોતરનો જુલાબ ગરમ પાણીમાં લેવાથી તે ખહુજ લાગે છે માટે તે ટાઢા પાણીમાં લેવા જઇએ, નસોતર, પીત્તપાપડો, કરમાણી અજમો, કપીલેો, વાવડીંગ અને ગોળ એઓને કલ્ક કરી છાશની સાથે પીવામાં આવે તો કૃમિ દૂર થાય છે.” (વૈ. શા. મ. ગે.) ૭-સ્થાનક-નસેતતરના વેલા વાડીઓની વાડમાં, રસ્તાઓની ખાજુએ, થોર કંટાળાઓનાં નળાઓમાં અને પાણીનાં ખાખાચીઆં કાંડે ઉગે છે. * * * આ સ્વસ્થાનમાં આદ્િત્યાણાં ગામના દરબારી ખાગની વાડમાં, અને તેની સામે કંટાળાઓનાં નતળાસાં, રાણાવાવ જંગ- ૬૪ પ૦પ૫પ એ આખા હિંદુસ્થાનમાં થાય છે. ૮-વિશેષવિવેચન-આના વેલાનું નસે।તર્‌ એ નામ એના વેલાની ડાંડીપર ધણુંકરી ત્રણુ ઉભી ધારો અથવા નસે। હોય છે, તે ઉપરથી પડેલું હશે. ત્રિબૃત્ત શખ્દતો અર્થ પણુ ત્રણુ ધાર કે ત્રણુ આંટી એવો! થાય છે, ત્રિબ્રત્ત ઉપરથી હિંદી તિર્ખલ અને તરખલ નામ નીકળેલાં લાગે છે. એનું નસોતર નામ પાડવાનું બીજાં કારણુ એમ પણુ કહેવાય છે કે એમાં ધણા નસે। રહે છે. નસેોતર વિષે ડાન વોંઢ સાહેબે લંબાણુ હકીકત આપી છે તે વાંચવા જેવી છે. વગ-( કુનવોલવ્યુલેસી ),. નખર ૩૯%* ઉ૧-શાસ્રીયનામ-1. 011004. દૃષ્ટાન્ત-4, 11. ][2. 219; ડે, ૩). 204; 11. 11. ૪. 489; રૂ. તિ. પા. ૫૯૩. ૨-દેશીનામ-આરવેલ (પે।૦); રાવરપત્રી (કચ્છી ); સરચાય્વેજ (3૦5૦); ૬પાતિજતા (હિન); સરિચારવષી (સન). ૩-વણેન-આરવેલના વેલા ધણા લાંબા થાય છે. તે જમીનપર્‌ પથરાયલા હોય છે, અતે કોઇવાર ઓથ મળી હોય તો તેપર પણુ ચડેલા હોય છે. તે ખારે માસ જ્નેવામાં આવે છે, તોપણુ ચોમાસે વિશેષ ઉગે છે, એર્માં આસુંદ્રા જેવાં મથાળે ખે વિભાગવાળાં પાન, અતે ઘેરા ચુલાખી કે ન્નંખુડા રંગનાં ધંઢાકાર મ્હોટાં ફૂલ થાય છે. તે દિવસના નવેક વાગે ઉધડે છે, અને ખપોર નમતાં બંધ થાય છે. ફલ ગોળાઇ્લેતાં, ને અણી- દાર હોય છે. મૂળ-સુતળીથી હાથનાં કાંડાં જેવાં ન્નડાં થાય છે. તે જમીનમાં ધણાં ઉંડાં ગયેલાં હોય છે. તેમાંથી કેટલાક જાડા, અતે ખીનન ઝીણા રેસા જેવા ધણા ફાંટાઓ નીકળેલા હોય છે. કોમળ મૂળિયાં ધોળાં તે પાકલ કાળા રંગનાં હોય છે, તેને જખમી કરતાં તેમાંથી દૂધ જેવા ર્‌્સ નીકળે છે, જે થોડા વખતમાં બંધાઈ ઘટ્ટ અને કાળા થઈ શય છે, મૂળનો આડા કાપ કરી ત્તેતાં તે સછિદ્ર દેખાય છે. તેપરની ખહારની છાલ પાતળી અને રસભરી હોય છે, ને તેપર ઉભા ચીરા પડેલા હોય છે. ડાંડી અને શાખાએ1-આ આરવેલના વેલાની ડાંડી ૧૦૦ ક્રીટ લાંબી હોય છે, તેમાંથી ખીજી ધણી શાખાઓ નીકળે છે, તે પણુ ધણી લાંબી વધે છે. ડાંડી અતે શાખાઓ જેમ જેમ વધતી નય છે, તેમ તેમ તે જમીનમાં મૂળિયાં ને ઉપર શાખા મુકતી ન્નય છે. લમાંના હરખાઇના કુંડના વાકળાના વીરડા પાસે, અને ભોજેશ્વર પ્લેન્ટેરાનના મેન રોડનાં નાળાં પાસે ચોમાસે એના વેલા ધણા ઉગે છે. ૫૦૬ વનસ્પતિવર્ણન. [શરારત ઝતા તતરાાણણાઇઝાઝના નણ ણણણણણાણણણણણણણણણણળ( ણણ સાઇના કતાણણણણાણા ણના ણણ, તે એવી રીતે એના વેલાઓનું ધણા મ્હોટા વિસ્તારમાં | નસો હોય છે, પત્રોના ટેરવાં બહુધા અંદર ખેસતી ખાંચ- જમીનપર્‌ જાળું બંધાઈ ન્નય છે. ડાંડી ભૂરા કે કાળા | વાળાં હોય છે. અને તેની પાછળની વચલી નસ ટેરવે રંગની હોય છે, ને તેપર આંગળી ડ્રેરવતાં તે ખરસટ લાગે છે. તે આંગળીથી અંગોઠા જેવી જાડી હોય છે. તેના આડા કાપ કરી જેતાં તે મૂળાની પેઠે સછિદ્ર દખાય છે. તેમાંથી દૂધ જેવો રસ નીકળે છે, તે થોડા વખતમાં ધટ્ટ અને કાળા થઈ જય છે. ક્રોમળ શાખા- આતે રંગ રાતો કે પીળાસલેતો લીલો હોય છે, તે લીસી ને ચળકતી હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે ૧ થી ૪ ઇંચ લાંબાં અને તેટલાંજ પેહેળાં હોય છે. પણુ ધણીવાર તેની લંબાઈ ડરતાં પોહાળાઇ વધારે હોય છે. તે ગોળા- પ્ૃલેતાં અને ટેરવે આસુંદ્રાનાં પાનની પેઠે અંદર ખેસતી ઉંડી ખાંચ કે ખે વિભાગવાળાં હોય છે. તે જાડાં, લીસાં અને ચળકતાં હોય છે. તે બન્તે સપાટીએ બહુધા એક સરખા પીળાસલેતા લીલા કૅ ધેરા લીલા રંગનાં હોય છે. તેની કોર્‌ ડીટડી પાસે વખતે થોડી વિભાગિત થયેલી હોય છે. ડીટડી બહુધા ર્‌ાતા રંગની ૧ થી ૪ ઇંચ લાંબી, અને તેપર ઉપરતી ખાજુ નીક હોય છે. તેને મથાળે પાનની ક્ર પાસે બન્ને બાજી અક્રેકી કાળા, રાતા કરે પીળાસલેતા લીલા રંગની રસકૃપ્પિ હોય છે. પાનમાંતી નસો! ધણુંકરી સામસામી અતે ઉંચી ચઢતી હોય છે. તે અને તેની વચ્ચેનું જનળી કામ અર્ધપાર- દર્શક હોય છે, પાનની કોર્‌ બહધા રાતા રંગની હોય છે. પાનનાં ટેરવાં પાધ્બ્ળ તેની મષ્ય રેષાનતી અણી હાય છે. પાનતે ચોળતાં તે ધણાં ચીકણાં લાગે છે, વાસ ઉત્ર, અને સ્વાદ ચીકાસલેતો ફ્રીકો ને પાછળથી જર્‌ ખાર્‌। લાગે છે. રૈલ-પત્રકોણુમાંથી પુષ્પધારણુ કરતારી સળી નીકળે છે, તે ગોળાધલેતી, અને ૧ થી ૪ ઈંચ લાંબી હોય છે. તેપર ૧ થી ૩ ફૂલે। આવે છે. ફૂલની ડીટડી 4 થી ૧૭ ઇંચ લાંબી, સળી કરતાં જડી, પીળાસલેતા લીલા રંગની અથવા જનંખુડી છાયાલેતી હોય છે. તે ક્લમાં વિશેષ નડી થાય છે. ફૂલની ડીટડીને તળિયે ૨ સૂક્મ પુષ્પપત્રો હોય છે. તે તળિયે પહોળાં ને ટેરવે અણી- આળાં હોય છે. તે તરત ખરી જય છે. ફૂલ ધંટાકાર, ઉપરથી બહુધા ગુલાબી અને એંદર ધેરા જંખુડા રંગતું હોય છે. તે ર્‌ થી ૩ ઇંચ લાંખું અને મુખપર ૪ ઇંચ વ્યાસનું હોય છે. પુષ્પખાહ્યકોષ-નાં પત્રો પ હેય છે, તે પીળાસ- લેતા લીલા કે જખુડી છાયાલેતા રંગનાં હોય છે. તે 3 ઇંચ લાંબાં અને 3 ઇંચ પોહેળાં હોય છે. તે ફૂલની સાથે વધારે પોહાળાં થઇ નય છે, અતે છેવટ સુધી તેની સાથે રહે છે. એ દરેક પત્રપર ૩ થી ૫પ ઉભી અણી જેવી થઇ બહાર નીકળતી હોય છે. એ પાંચ પત્રેમાંથી અંદરનાં ૩ મ્હાટાં અને બહારનાં ર નાહાનાં હોય છે. તે લીસાં ખડબચડાં હોય છે. પુષ્પાભ્યન્તર્કોષ-તી પાંખડીઓ પ હોય છે, તે ડાઇ્નતે ધંટાકાર ફૂલ બનેલું હોય છે. પાંખડી લીસી ને ચળકતી હોય છે. પાંખડીની કોર્‌ બહુધા વિભાગિત થયેલી હોય છે. પુંકેસરે-પ હોય છે. તે ફૂલની નળીની અંદર આવેલાં હોય છે. તે ધોળા રંગનાં ને પાંખડીથી ટુંકાં હોય છે. એ પાંચ કેસરે।માંથી ૩ ડુંકાં ને ૨ લાંબાં, તે સ્તરીકેસ- ર્થી પણુ વખતે જરા લાંબાં હોય છે. તંતુતે તળિયે સફેદ રૂંવાટી હોય છે. પરાગકોષ ઉભા, અને અણીઆળા હોય છે, પરાગરજ ધેળી હોય છે. સ્રીકેસર્‌-૧ હોય છે, તેતે ગર્ભાશય પીળાસલેતા લીલા રંગનો, લીસા ને ચળકતો હોય છે, તે પ્રુન બાન કાષતી અંદર એક પીળાસલેતા રંગની કણિકાની વચે આવેલો હોય છે. તે ૪, કે વખતે ૨ પેોલવાળા હોય છે, નલિકા ધોળા રંગની, લીસી, ચળકળતી, લાંબાં પુંક્- સર્‌! કરતાં ભાગ્યેજ લાંબી, પણુ ધણુંકરી જરા ડુંકી હોય છે. નલિકામ્રસુખ ૨, સફેદ સૂછ્મ દડીઓ જેવું હોય છે. ફ્લ-પ્રથમ લીલાં, પછી રાતાં, અતે તદૃન સુકાય છે ત્યારે ઘેરા ભૂરા કે કાળા રંગનાં થઈ ન્નય છે. તે લીસાં હોય છે, તેપર્‌ ૪ ઉભી નીક હોય છે. તે દૈ થી રચ લાંબાં અને તેટલાંજ લગભગ પોહોાળાં હોય છે. તે ગોળાપ્લેતાં ને મથાળે સહેજ સાંકડાંથતાં ને તેને ટેરવે સૃહ્મ અણી હોય છે. ફ્લનો આડે કાપ કરી ન્નેતાં તેમાં જ ખંડ દેખાય છે, તે દરેક ખંડમાં અજ્ઠેક બીજ હોય છે. આખંડ તેમજ ખીજ ક્રેઈવાર ૩ કે રજપૂર્ણુ સ્થિતિયે આવેલાં હોય છે. અતે બાકીનાં અપૂર્ણ રડી ગયેલાં હોય છે. એનું ફૂલ બરાબર છે।કરાંઓને રમવાના ગરીઆ જેવું થાય છે, એટલે તેને મથાળે અણી, વચમાં ગાળ પેટાળ, અને તળિયે ન્નડી ડીટી હોય છે. તેથી તેને ઉંધુવાળી જમીન- પર ફેરવ્યું હોય તો તે ગરીઆની પેડે ફરે છે. ફ્લ તદન પાકી ગયા પછી તેને સહેજ અડકતાં તે તેપરતી નીકપરથી ખટ%ી ઉધડી ન્નય છે, અને તેની અંદરનાં ખીજ જરા ર્થી બહાર નીકળી થેડે છેટે જૂદ્દાં નનૂદ્દાં પડે છે. ખીજ-ર થી ૩ લાધ્નિ લાંબાં અતે ૧: થી ૨ લાધનિ પોહોળાં હોય છે. તે કઠુણુ હોય છે, અને કાળા મખમલી વાળતી રૂંવાટીથી આચ્છાદિત થયેલાં હોય છે. તે તેની જત પ્રમાણે એક બાજુ ઢાળ લેતાં, ને ખીજ ખાજુ ૩ ધારવાળાં, ખે દખાતાં પાસાંવાળાં અતે એક છેડે ઉંડા ચાંડલા ( હિં! ) વાળાં હોય છે. તેની અંદરથી ફ્રીકા ધોળા કે પીળાસલેતા રંગનું તેલીયું મગજ નીકળે છેઃ વનસ્પતિવર્ણન. "પ૦છ ૪-ઉપચે।ગીઅંગ-સર્વાગ. પૃ-ગુણદોષ-રેચક, શોધક, ઉપલેપક, મૂત્રલ અને સારક. ૬-ઉપચેોગ-આરવેલનાં સુકાં મૂળ પાણીમાં ધસીને રસવિકાર અને વાળાના સોજ્પર ચોપડવામાં આવે છે. આરવેલના વેલા ઉંટ અને બકરાં વિશેષ ખાય છે. છપ્પ* નિયા દુકાળ વખતે આરવેલના વેલા ધણા લોકે પોતાનાં ઢોરને ખવરાવવા માટે લઇ જતાં હતાં. આરવેલનાં પાન વાટી તેની લેપડી પાઠાં ઉપર ખાંધવાથી ધણે ફાયદો કરે છે. આરવેલનાં પાન હાલ ધણાં લોકો મર- જીની ગાંઠપર પણુ બાંધે છે. આરવેલનાં પાન એરડીયું લગાડી જરા ગરમ કરી વાળાપર બંધાય છે. આરવેલનાં પાનને પાણીમાં વાટી સાકર સાથે પ્રમેહવાળાને પીવરા- વાય છે. આરવેલનાં પાન સોતા વેલા પાણીમાં ઉકાળી તે પાણી ગાળી લઇ તેથી વાયે ઝલાણું હોય તેતે નવરા- વાય છે. આરવેલનાં સુંદર ફૂલો મહાદેવજી અને ગણુપ- તિને ચડે છે. આરવેલનાં કાચાં ફૂલ વાટીને કડ્ઠુણુ ગડ- ગુંબડાં ઉપર સુકવામાં આવે છે, તેથી તે ખેસી અથવા પાજી જય છે. દરિયા કીનારાની ઉડતી રેતી આગળ વધતી અટકાવવા માટે આરવેલના વેલા અત્યંત ઉપ- યોગી છે, “સર્યાદવેલ્ય ટાઢી છે, ગ્રાહિ છે, સારક છે, વાયુ ફરે છે, એથી ગર્ભ રહે છે, વિશુચિકા તથા શળને ટાળે છે, અને તે 72 જળોદર ઉપર એનો રસ ચોપડૅ છે તથા પાય છે. (વે. રૂ. ₹). ૭-સ્થાનફ-દરિયા જીનારાના રેતીના આરવેલના વેલા ઉગે છે. એ આખા હિદુસ્થાનમાં થાય છે. ૮-વિશેષ વિવેચન-પર્યાદવેલ દરિયાની ભરતીતું પાણી ચઢવું હોય તેની મર્યાદ્દ સુધી ઉગે છે, તે પરથી એનું નામ મર્યાદ્લેલ પડેલું લાગે છે. કચ્છ અતે કાઠિયાવાડમાં વિશેષ કરીને સમુદ્રની ભરતી દા? ને વીર્‌ અતે ઓટ (10010 ) તે આર કહે એ (આર) ઉપરથી એનું આરવેલ નામ પડેલું છે. કિ એ વેલાને (,00%18* 1૦006 €1'૦૩[૦01 ) ગ્રોટૃસ કુટકીપર,_ અને લેટિનમાં (0૯8-0071 ) પિસ- કાપિ કહે છે, તે એટલા માટે કે એનાં પાન બકરાંની ખરી પેઠે મથાળે ખે ફાટવાળાં હોય છે. આરવેલ ઉડતી રેતી અટકાવવામાં એટલી ખધી પ્રખ્યાત છે કે તેતે અંગ્રેજમાં ( 8&લ 0110 જ૪૯્ટવે, ૦" €€૦€ ) “સેન્ડ બાઇન્ડ વીડ ઓર ક્રીપર” અર્થાત્‌ રતી ખાંધનાર નેટ કે વેલ કરીને કહે છે. આરવેલનું દરિયા કીનારે ગીચ જાળું બંધાયલું હોય તો તેની નીચેથી રેતી ઉડી શફતી નથી, એટલુંજ નહિ ઢસાએ।પર પણુ દરિયાની ભરતીનું પાણી પાછું હટી જતાં પાણીમાં ભીન્નયલી રેતી સુકાઈ પવનના સપાટાથી ઉડી કિનારા તરફે આગળ વધે છે, તે આરવેલનાં ન્નળાંતે અથડાઈ પાછી પડે છે, ને યાંથી તેને ઓટનું પાણી પાછી દરિયા તરફ ધસડી નય છે. આ બન્ને રીતે આરવેલ ઉડતી રેતીને આગળ નહિ વધવા દેવામાં ધણીજ મદદગાર થઈ પડે છે આરવેલનાં ખીજ કે કલમ ચોમાસે વાવ્યા પછી તેની કંઈ મસાગત અર્થાત્‌ ચાકરી કરવી પડતી નથી. જે કંઈ સંભાળ રાખવાની છે તે એટલીજ કે તે જગો રિઝર્વ અર્થાત્‌ રક્ષિત રાખવી જેઈએ. એટલે તેમાં ઢોર કે માણુસોને જન આવ ફરવા દેવાં જેઈએ નહિ. કચ્છ અને કાઠિયાવાડ જેવા મુલકેમાં જ્યાં દરિયા કિનારે જૂટી રેતી ઉડી જમીન તરક્‌ વધી તેની ટેકરીઓ જેવા ઢસા ( 19૫108 ) બંધાય છે, થાં આર્વેલ ધણીજ ઉપયેગી છે એટલુંજ નહિ પણુ તે એક આ- શિર્વાદ્ટ રૂપ છે.* પોરબંદર સ્વસ્થાનના દરિયા કીનારે ઉડતી રેતીના ઢસાઓ ( 12૫1005 ૦7” 8ઘ॥લ-11૩ ) ઉપર કુદરતી રીતે નીચેની વનસ્પતિ ઉગે છે, તે તે ખરેખર ઉડતી રેતી આગળ વધતી અટકાવવામાં સાધનરૂપ થઈ પડે છે:-વજીદંતી, લવાડીયું, મીઠા ગોખર્‌, પાલેરાં, મોટો ભાખો, વેકરીઓ, ભૉંયગળી, ભાખો, ઝીણક્રોસરપખો, અડદીઓ, જેઠીમલ, જવાસો,, સમરાપાની, ભૉંયસમેરવો, ગોટકડા પાંદડીઓ, અડખાઉ તરવારડી, મગામઠી, કમ- ળવેલ, ભાંયઆવળ, કુકડવેલું, ગાયવસુકણું, કાંટાળું ઇદ્રાણું, સાટોડાો, દરિયાઈ સંખલે, ખરસટ સંખલે, સદેડી, રાશ્ના, સીસોરીઆં, ભાંગરો, ઉટકટો, ભોપાત્રી, આકડા, શીંગ્રેરી, ચમારદુધી, માંમેજવો, વેલાળાં હાથીશટાં, ઉંધાફૂલી, ફારસ, ફૂાંગ, સંખાવલી, કાળી સંખાવલી, વાડરીંગણી, ભોરીગણી, કાગમેંદી, કડવા ગોખરૂ, ધામણુ- ઢોકળી, ખડસેલીઓ, રતવેલીઓ, વસેડોે, મોટોવસેડેા, * પોરબંદર સ્વસ્થાનમાં મીચાણી ખંદરથી માધુપુર સુધી દરિયા કીનારે રેતીના ઢસાઓ ઉપર આરવેલ આપા આપ ઉગે છે, તોપણુ પોરખેટર તલપતનાં ચો।બારી અને જુરી- પ્લાન્ટેશનતી આજુ બાજુની દરિયા કીનારાની રેતાલ જમી- નમાં અશરવેલ સ્વતઃ ઉગે છે, તે ઉપરાંત એના વેલાની ક્લસેપ અને એનાં બીજ વાવવામાં આવેલાં છે, જેથી હાલ યાં એનું ગીચ ન્નળું થઈ રહેલું છે. એમ સાંભળવામાં આવેલું છે કે _કચ્છસાંડવી ને રેતાલ દરિયા કીનારે હેપડિયા કોઠે પાસે પ્રથમ આરવેલ ( યાં કહેવાતી રપવલપત્રી) ઘણી ઉગેલી હતી તે કેણુ ન્નણે શા કારણથી થાંથી કોઈ રીતે નીકળી ગયેલી છે. જેનું પરિણામે એ આવ્યું છે કે હાલ ફટી રેતી ગામ સુધી આગળ વધી ગયેલી છે, અને ખંટ્રપર રેતીના ઉંચા હસા (1)0103-8%4વેં પ9) દ ગયેલા છે, પ૦૮ત વનસ્પતિવર્ણુન. ગોરખગાંનને, કીડામારી, દુધેલી, દરિયાઇ ગજવેલ, કુવાર, | કે ઘેરો લીલો હોય છે. અને થીચેનીનો સહેજ ફ્રોકે સીસમુંળીયું, ચગીમોથ, મોથ, કાંસાં, કાસડો ધાસ, ગંધારૂં ધાસ, અડબાઉ પાલખ. વર્ગ-( કુનવોલવ્યુલેસી ). નંખર્‌ ૩૯૨? ઉ૧-શાસ્્રીયનતામ-1. ત835)8]2€00108. દૃણાન્ત-ણિ. 11. [. 215. ૨-દશીનામ-દીપડવેલ (પોન્ઝચ૦). ૩-વણૂન-દીપડવેલ ચોમાસે ધણી ઉગી આવે છે, તે ધણી લાંબી હોય છે, તેને વાડ કે ઝાડવાંતી ઓથ મળે તો તેપર્‌ ચડી શય છે, તે નહિ તે! જમીનપર્‌ આડી અવળી ડ્રેલાય છે. એમાં સાંકડા છેડાવાળાં વિભા- ગિત પાન આવે છે. ફૂલ પીળા, રંગનાં અંદર ન્નંખુડી જ્રાટર્વાળાં અને ફૂલ ગેોળાઇકલેતાં અણીદાર હોય છે. ફૂલ શ્રાવણુ ભાદરવે આવે છે. ને ફલ ચોમાસાં ઉતાર પાકે છે. એ આખી વેલ ધણુંકરી કોઇ પણુ જતની રૂંછાળ વગરતી લીસી હોય છે. મૂળ-૪ થી ૬ ઇંચ કે એક કુટ લાંખું હોય છે. તે સુતળીથી ટચલી આંગળી નેવું જ્ડું થાય છે. તેમાંથી 'ક્રાઇવાર થોડા ઝીણા ફ્ાંટા પણુ નીકળેલા હોય છે. તેને જખમી કરતાં તેમાંથી દૂધ જેવો રસ નીકળે છે, મૂળ ઉપરની છાલ ડ્રીકા ધોળા કે ભૂરા રંગની ને ખડબચડી હાય છે, મૂળનો આડેોાકાપ કરી જ્તેતાં તે સછિદ્ર ને સફેદ દેખાય છે. વાસ ઉગ્ર અતે સ્વાદ દાહક અતે ગળચટોા લાગે છે. ડૉડી અને શાખાઓ -મૂળને મથાળે થોડી ડાંડી વધી તેમાંથી કેટલીક સુતળી જેવી નડી શાખાઓ નીફળી ચોમેર ફેલાય છે. તે ફ્રીકા લીલા રંગની, લીસી, ચળકતી અને ઉભી છાંસોવાળી હોય છે. તેપર સૂટ્ટમ જખુડા રંગનાં દાણાદાર છાંટણાંતી બાનક હોય છે, તેથી તેપર આંગળી ડ્રેરવતાં શાખા ખરસટ લાગે છે. પાન-આંતરે આવેલાં હોય છે, તે ૨ થી ૪ ઇંચ લાંબાં ને લગભગ તેટલાંજ પોાહેળાં હોય છે. પાનના વચમાંથી મુખ્ય ૩ વિભાગ થાય છે. તેમાંથી વચલા વિભાગના ૩ અને બાજુના ૨ વિભાગના ર્‌ એમ સાત વિભાગ થાય છે. અતે ખાજુના સૌથી નીચલા વિભાગના પાછા ખખે નાહાના વિભાગ થાય છે. આવી રીતે આખું પાન ૧૧ વિભાગવાળું હાય છે. વિભાગા ખહુધા બન્તે છેડે સાંકડાથતા લાંબા ને રર્વે ખુઠ્ઠી અણીથતા હોય છે. પાન પાતળાં, લીસાં તે ચળકતાં હોય છે, તેની ઉપરની સપાટીને રંગ લીલો હોય છે. પાનપર્‌ આંગળી ફ્રેરવતાં તેની સપાટી જરા ખર્સટ લાગે છે. પાનમાંતી નસો બન્ને સપાટીએ સ્પ દેખાતી જરા બહાર નીકળતી હોય છે, અતે એ નસો વચેનું બારીક જનળળીકામ તો! ઘણુંજ ન્તેવા લાયક હોય છે. પાનની ડીટડી શ્ઞાખા જેવી ક્રે તેથી કંઈક પાતળી હોય છે, તે પીળાસલેતા લીલા કે ન્નંખુડી છાયાલેતા રંગની હોય છે, તેપર ઉપરની બાજુ સળંગ નીક હોય છે, તે ૧ થી ૩ર ઇંચ લાંખી હાય છે. પાનને ચેળતાં તે ધણાં ચીકણું લાગે છે, તેની વાસ મુળાનાં પાનની વાસને મળતી અને સ્વાદ ચીકણા ને ચીરપરે। લાગે છે. પાન જેવાંજ વિભાગિત ઉપપાન પાનની જગાએ પાનની ડીટડીના થડ પાસે નાહાનાં પાન હોય છે. તેથી આ વેલ તરત ઓળખાઇ આવે છે. કૂલ-પુષ્પ ધારણુ કરનારી સળી પત્રકોણુમાંથી નીકળે છે, તેપર ૧ થી ૩ ફૂલે આવે છે, સળી શ્ઞાખા કરતાં ખહુધા પાતળી અને ૧ થી ૩ ઇંચ લાંબી હોય છે. ફૂલની ડીટડી ર. થી ૧ ઇંચ લાંબી, તળિયે પાતળી, મથાળે ન્નડી, અને ઉભી હાંસોવાળી હોય છે. પુષ્પ- પત્રો ડીટડીને તળિયે આવેલાં હોય છે. પુષ્પખાલ્યકેષ-નાં પત્રો પ હોય છે. તે ૨ થી ૩૨ લાધને લાંખાં ને ૧૨ લાઇન પેોહેોળાં હોય છે. તે લીસાં, ચળકતાં ને લીલા રંગનાં હોય છે. તેની 'કેર અંદર વળતી હોય છે. તેથી તે ચમચાનાં ચાપટાં જેવાં દેખાય છે. અંદરનાં ૩ પત્રો બહારનાં ૨ પત્રો કરતાં જરા લાંબાં હોય છે, તેની કેર ડ્રોકા રંગની ને પાતળી હોય છે, પુષ્પાભ્યન્તર્કેષ-ની પાંખડીઓ પ હાય છે. તે જેડાઇને ધંટાકાર કે ગરણી જેવી થયેલી હોય છે, તે ૧ થી ૧૩ ઈચ લાંબી, અને તેનાં સુખતેો પોહેળા ભાગ ૧ થી ૧૨ ઈંચ વ્યાસના હોય છે. પુકેસરે-પ હોય છે. તે ફૂલની નળીની અંદર્‌ આવેલાં હોય છે. તેમાં ર્‌ લાંબાં, તે ૩ ટુકાં હાય છે; તંતુ ધોળા રંગના અતે પરાગકાષ ન્નષુડી છાયાલેતા અથવા ધોળા, ને પરાગરજ પણુ ધોળી હોય છે. તંતુ તળીએ જરા પેહેળા થયેલા, જખુડી છાયા અને રૂંવા- ટીવાળા હોય છે. પરાગ કોષ ઉભા, ટેરવે સાંકડા અને ખુઠ્ી અણીવાળા હોય છે. સ્રોકેસર-૧ હોય છે, તેનો ગર્ભાશય લીસો, ચળ- કતો, ફ્રીકા પીળા રંગનો, ઉભો, મથાળે જરા સાંકડો થતો એક ગાળ પડધી વચે આવેલો હોય છે, નલિકા ધોળા રંગની દોરા જેવી પાતળી, લીસી ને ચળકતી હોય છે. નલિકામ્રમુખ જ્નંખુડી છાયાલેવું, દાણાદાર, ખે ગોળ દડી જેવું હોય છે. વનસ્પતિવર્ણન.' ૫૦૯ “--------------------------------------:--:-:--:--::-:--------------------:::------ ફૂલ-કાચાં હોય છે યારે ઘેરા લીલા રંગનાં, ચળકતાં, ર્સભર્યો, અને પોહેોળાં, પુન બા૦ કેષનાં પત્રોથી ઢંકા- યુલાં હોય છે. દરેક પુષ્પપત્ર વચમાંથી ખહાર ઉપસી આવેલું હોય છે, તેથી ફ્લ એક લીલી હાંસાવાળા મણુકા જેવાં દેખાય છે. અને તેની નીચે તેવાજ રંગની ન્નડી ડીટી હોય છે. ફૂલ પાકે છે ત્યારે પુન બા૦ ક્રેષતાં પત્તો તેપરથી 'ફૂટાં પડવા માંડે છે, અતે ફલને ઉપરતે। રંગ જાણુડી છાયાલેતો થઈ નય છે; ફૂલ જ્યારે તદન પાકી સુકાવા આવે છે ત્યારે તે ભૂરા રંગનાં, ચળકતાં અને ગાળ થઈ નજય છે. અને પુન બા૦ કેોષનાં પત્રો તેપરથી ઉતરી નીચાં વળી જ્નય છે. ફૂલનો આડે કાપ કરી જવાથી તેમાં ૪ ખાનાં દેખાય છે, નેતે દરેક ખાનાંમાં અક્રેકુ ખીજ હોય છે. પ્રલતી છાલ પાતળી હોતાં તે ખટજી જાય છે, અને તેમાંથી ખીજ ખહાર આવે છે. ખીજ- ઇંચ લાંમાં તે તેટલાંજ બહુધા પોહેળાં હોય છે, તે તેની નનત પ્રમાણે એક ખાજુ ઢાળલેતાં ને બીજી બાજુ ઢ ધારવાળાં હોય છે. તે એક છેડે જરા અણીથતાં ને બીજે ચાંડલાવાળાં હોય છે. તેપર મખ- મલી વાળની રૂંવાટી હોય છે. ખીજ ઘેરા ભૂરા કે કાળા રંગનાં હોય છે ૪-ઉપચષોાગીઅંગ-મૂળ, પાન અને ખીજ. પ-ગુણટેોષ-શેથઇ્ષ અને રેચક. ૬-ઉપચેોગ-એનાં મૂળ અને પાનનો વાળા અને ર્સવિકારના સાજન ઉપર લેપ તરીક્રે ઉપયોગ કરવામાં આવે છે. બીજ રેચક છે, એમ કહેવાય છે. ૭-સ્થાનક-ખરડા ડુંગરપર હડિયા જંગલમાં પ્રાંસીઆ તળાવ કાંડે, તોરણીઆ જંગલમાં વીરડાની તળીમાં, અને પોરબંદર તલપતમાં રાજવાડી અતે મહારાજ ખાગમાં ઉગે ૪ છે, એ દક્ષિણ, રોહિલખંડ અને સીમલામાં થાય છે. ૮-વિરોષ વિવેચન-એનાં પાન દીપડાના પન્ના આકારતે મળતાં હોવાથી એને દીપડવેલ કહેતા હશે. આ વેલ તેનાં નાહાનાં પાન અતે ફૂલની શેોભાને લીધે તે ખાગોમાં વાવવા લાયક છે, વર્ગ--( કુનવોલવ્યુલેસી ), નબર્‌ ૩૯૩* ઉ૧-શાન્્રીયનામ-€૦૩1૪૦1૪૫11૫3 00100011103. દૃષ્ટાન્ત-14. 15. [. 218; ડે. [. 205. ર8. પાછરપ૩૪૩/૪?૫ ર ૨-ટશીનામ-સંખાવલી, શંખાવલી (પો૦ઝભુ૦); શંલાદુઝી, સલવેછી (મ૦); શશવુષ્ી (રૂ૦); ફસપુષ્વા, શંલમાજિની (સન). ૩-વણેન-શંખાવલી ચોમાસે ધણી ઉગે છે. પણુ તે ઘણી જ્ગોેએ ખારે માસ પણુ કતેવામાં આવે છે; એના છોડવા ર્‌ થી ૬ ઇંચ ઉંચા વધી પછી તેતી શાખાઆ જમીનપર પથરાય છે, કેધ્ટવાર તેતી શાખાએ ૪થી ૬ ફોટ વેલાની પેઠે વધી જમીન કે ધાસ ઝાડવાંપર ફેલા- યલી કે વીંટળાયલી પણુ હોય છે. અતે કોઇવાર તે ૨ થી ૪ ફોટ વધી જમીનપર ચોતરફ ફેલાઇ તેનાં છાતળાં થઈ રહેલાં હે હોય છે. શાખાએ ઝીણી સુતળી જેવી પાતળી હોય છે, પાન જર્‌ લાંબાં, ધણુંકરી ખુઠ્ઠાં ટેર્વાંવાળાં, ને ફૂલ સફેદ કે ફ્રીકા અથવા ઘેરા મુલાખા રંગતાં રકાબી જેવાં ગોળ હોય છે. તે સવારમાં ઉધડે છે. ફલ ગોળાઈ લેતાં સૂટ્્મ અણીવાળાં હોય છે. એના આખા છોડવાપર સફેદ, જંખુડા કે ભૂરા રંગના સુંવાળા વાળની રૂંવાટી અને રૂંછાળ હોય છે, તેથી એના છોડવાનો રંગ ધોળાસ કે ભૂરાસલેતો લીલે! દેખાય છે. એ જ્યાં ઉગે છે ત્યાં ધણુંકરી જથાબંધ ઉગે છે. સૂળ-સુતળીથી આંગળી જેનાં નનડાં અને ૪ થી ૬ ઇંચ કે વખતે ૧ થી ૧ર ફુટ લાંબાં થાય છે. તે મથાળે નડાં અતે તળિયે સાંકડાંથતાં હોય છે. તેની છાલ નડી હોય છે. તે બહારથી ભૂરા રંગતી તે ખડ- બચડી હોય છે. અને અંદરથી તે ફ્રીકા ધોળા રગતી, ચાખાના સતને મળતા ધોળા રસવાળી હોય છે. મૂળને આડો કાપ કરી જ્નેતાં તેનું લાકડું સછિદ્ર અતે સફ્રેદ દેખાય છે. આ લાકડાં અને અંતરછાલ વચેથી દૂધ જેવો રસ નીકળે છે. વાસ તલનાં તાન્નં તેલ જેવી અને સ્વાદ તેલીયો, દાહક અને ચીરપરે। લાગે છે. ડૉંડી અને શાખાએ।-સુતળી જેવી પાતળી અને સફેદ વાળની રૂવાટીથી ભરાયલી હોય છે. કોમળ શાખાએ।- પર ધોળી કે નનંખુડી છાયાલેતી વિશેષ રૂંછાળ આવેલી હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે, તે દથી ૧ કે ૧૨૬ ઇંચ લાંબાં અને * થી 3 ₹ંચ પોરળાં હોય છે. પાનની ડીટડી ધણી સૂહ્મ હોય છે. પાનની અનને સપાટીપર સુંવાળા ધોળા વાળની રૂંછાળ હોય. છે. તે ડીટડી તરફ સાંકડાં ને મથાળાં તરફે પોાહેોળાંથતાં હોય છે, તેનાં ટેરવાં બહુધા ખુક્ાં કે અંદર ખેસતી ખાંચવાળાં હોય છે, પણુ કોઈવાર તે અણીઆળાં પણુ હોય છે. પાન ચોળતાં ધણાં ચીકણું લાગે છે, તેમાંથી મુળાનાં પાનતી વાસને મળતી વાસ આવે છે. સ્વાદ ખારાસ- લેતો ચીકણો ને ચીરપરે લાગે છે. ૫ ફૂલ-પુષ્પ ધારણુ કરનારી સળી પત્રકેણુમાંથી નીક- : ળેલી હોય છે. તે પાનથી ટુંકી અથવા લાંબી હોય છે. તેપર સફેદ વાળતી રૂંવાટી હોય છે. તેને મથાળે ૧ થી ૩ ફૂલો આવે છે, તેની વાસ કરેણુનાં ફૂલની વાસને 'પૃ૧૦ વનસ્પતિવણુન. મળતી હોય છે. ફૂલ ડ- થી ૧ ઇંચ વ્યાસનાં હેય છે. ફૂલની પાંખડીપરની પાંચે પટીપર સડફ્ટેદ કે જંખુડી છાયાલેતા વાળની રૂંવાટી હોય છે. પુષ્પબાહ્યકેષ-પ૫ પત્રોનો બનેલો હોય છે, તેપર ધોળા કે ભૂરા અથવા રતાસલેતા વાળની રૂંછાળ ગીચ હાય છે. આ પાંચે પત્રોનાં ટેરવાં સાંકડાંથતાં અણી- દાર અને બહુધા લીલા રંગનાં હોય છે. પત્રો એક બીનનંથી નાહાનાં મ્હોટાં હોય છે. પુષ્પાભ્યન્તરકેોષ-પાંચ પાંખડીઓતે બનેલો હોય છે, તે નીચેથી નનેડાધ્ને નળી જેવો અતે મથાળે ગોળ રકાખી જેવો થએલે! હોય છે. તે પુન બાન કેષ કરતાં લાંખોા હેય છે. પું કેસરે-પાંચ ધોળા રંગનાં હોય છે, તે પુન અભ્ય૦ 'કાષની નળીની અંદર આવેલાં હોય છે. તે એક ખીન્નંથી નાહાનાં મ્હોટાં હોય છે, પણુ પાંખડીથી ડુંકાં હોય છે. ન્ીકેસ૨-૧ હોય છે, તેને ગર્ભાશય પુન બા૦ કેાષની અંદર તેતે તળિરે એક પીળાસલેતા રંગની પડઘી વચે આવેલો હોય છે. નલિકા ધોળી હોય છે, તેના અધવ- ચથી ઉપર ખે લાંખા ઝીણા ફાંટા થયેલા હોય છે. (આ ખે ફાંટા નલિકામ્રસુખ છે.) તેપર્‌ સૂઠ્મવાળની રૂંવાંટી હોય છે. ફૂલ-ગેળાઇલેતું, મથાળે જરા સાંકડુંથતું ને અણી- દાર હોય છે. તે ભૂરા રંગનું ર ઈચ લાંખું, લીસું ને ચળકતું હોય છે. તેનો આડા કાપ કરતાં તેમાં ૪ પડ અને ૪ બીજ દેખાય છે. ખીજ-ભૂરા કે કાળા રંગનાં હોય છે. તે તેની જાત પ્રમાણે એક ખાજુ ત્રણુ ધારવાળાં, બીજ બાજુ ઢાળ- વાળાં, અને એક છેડે ઉંડા ચાંડલા (016 ) વાળાં હોય છે. તેની સપાટીપર ધોળા રંગની છારી દેખાય છે. ખીજ તદ ઈંચ લાંખાં હોય છે. ૪-ઉપચેોગીઅંગ-સર્વાગ. પ-ગુણરાષ-ચિરચુણુકારી પૌષ્ટિક, પૌષ્ટિક, જ્વ- રધ, પાચક, ગ્રાહી, ઉપલેક અને રૅચક, ૬-ઉપચેોગ-શંખાવલીનાં મૂળ અતે ખીજ રેચક ગણાય છે. તેથી તે રેચના કવાથમાં વપરાય છે. કેટલાક પૌષ્ટિક પાકમાં પણુ શંખાવલીનાં મૂળનો ઉપયોગ કર- વામાં આવે છે. સંધિવા, વિસ્ફ્રોટક, અને શરીરની નખ- ળાઈપર શંખાવલીનાં મૂળ અતે પાનને! કવાથ આપવામાં આવે છે. શંખાવલીનાં પાનનું શાક થાય છે, તે વાયુ- હરતા, પાચક, રેચક, શક્તિ આપનાર અતે પિત્ત ઓછું કરનાર ગણાય છે. શંખાવલીનું શાક નબળા પાચન શકિતવાળાના ખાવામાં વિશેષ આવે તો તેથી પેટમાં ચુંકા થાય છે. શંખાવલીનાં પાન વાટીતે તેની લેપડી તેનો રસ સાકરની સાથે પ્રમેઠ અતે સંત્રહણી ઉપર | અપાય છે. એનાં સુકાં પાન ઉધરસ અને ૬મ ઉપર તમાકુની પેઠે ચલમમાં પવાય છે. એનાં ફૂલ સાકરની સાથે પ્રમેડ ઉપર ખવાય છે. બ્રાહ્મી અને ઉંદર- કાનીને અભાવે મગજ અને યાદદાસ્તની નબળાઇ ઉપર શૅંખાવલીને! કવાથ અપાય છે. ટાઢીઆ તાવમાં મરી અતે પીપરતી સાથે શંખાવલીનાં પાનનો કવાથ પવાય છે. ફ્રેફરાંનાં દરદમાં શંખાવલીનો કવાથ ઘણે ફાયદો કરે છે. લે!હીવિકારથી થતાં ચામડીનાં દર્દોમાં પણુ શંખાવલીનો કવાથ લાંબા વખત સુધી નરી રાખવાથી તે વિકારને મટાડે છે. “શંખાવલી દસ્ત સાક્‌ લાવે છે, મત કૂટકી ગયું હોય તેને ઠેકાણે લાવે છે, ખુદ્ધિતે વધારે છે, રસાયન છે, ટાઢી છે. કાંતી, ખલ, તેને વધારે છે, પાચન કરે છે, પિત્તનો નાશ કરે છે, સ્વર સારો કરે છે. કોઢ, કૃમિ, ખરજ, વાધ, વિષ એ સર્વે રોગને મટાટે છે.” (વૈ. રૂ. 5.) “શંખિની ચૂર્ણ:-શંખાવલી, ગળા, અધેડા, વાવડીંગ, કુષ્ટ, વજ, હરડે એ બધાં સમભાગે લઇ તેતું વસ્ત્ર" ગાળ ચૂર્ણ કરવું. શંખાવલી મગજને કૌવત આપનાર છે અતે તે ઉન્માદ, અપસ્માર અતે મગજની નખળાઇ્માં અપાય છે. તેનો સ્વરસ મધ અતે પૃષ્ટની સાથે તમામ નનતની ઘેલછામાં ફાયદો કરે છે. તેનાં પેચાંગતાો કલ્ક દૂધની સાથે મગજની પુષ્ટી માટે અપાય છે, તે બુદ્ધિને સુધારે છે અને તેથી ખાલી પડેલો મગજ ભરાય છે. તેના ગુણુ બ્રાહ્ઘીને મળતા છે. તેમાં સારક ગુણુ છે, સંખિની ચૂર્ણૂ થોડા દિવસ સુધી ખાવાથી યાદશક્તિ સારી થાય છે. માત્રા-શંખાવલી સ્વર્સ ર્‌ તોલા, શૈખિતી ચૂણુ ૦। તોલે..”-(ડા. વી. ઝી.) ૭-સ્થાનક-દરિયા કીનારાની રેતીવાળી જમીનમાં, વાડીઓની વાડ પાસે, રસ્તાઓની બાજુએ, વાડી અને ખેતરના ધોરીઆ કાંડે, પોરબંદર તલપતની આસપાસની કાદીવાળી જમીનમાં, તેમજ કંટાળા અને છત્રા બાવળનાં જાળાંઓમાં અતે ખરડા ડુંગરપર ચરીઆણુ જગોમાં શંખાવલી ધણી ઉગતી જવામાં આવે છે. એ સિંધ, કચ્છ, કાઠિયાવાડ, અને ગુજરાતમાં થાય છે. ૮-વિરેષ વિવેચન-એના છેડવામાં શંખ જેવાં ધોળાં કે જરા ગુલાખી છાયા લેતાં અમળાયલાં પુષ્પોની હારની હાર ધણીવાર જવામાં આવે છે. તેપરથી એને શખપુષ્પી અને શંખાવલી ફહેતા હશે, * વનસ્પતિવર્ણન, ૫૧૧ ચોમાસે વરસાદ પડયા પછી તરતજ સંખાવલી ઉગી આવે છે. તે તોડી લાવી તેતું શાક ખતાવી સર્વે વર- ણુનાં લેકે ખાય છે, એનું શાક તેલ, મરચાં અને વધા- એણી સાથે વધારી, ખાતી વખતે તેની ઉપર્‌ ખાડું લીંખુ નીચોવે છે, તેથી તે અત્યન્ત સ્વાદિષ્ટ લાગે છે. વ્ગ'-( ઝુનવાલવ્યુલેસી ). નખર* ૩૯૪* ઉ૧-શાન્ત્રીયતામ-€. ૦111011103. દૃષ્ટાન્ત-4. 1. [. 219. ૨-રશીનામ-રૂંછાળી વેલડી ( પો4ચુન ). ૩-વણેન-રૂંઠાળી વેલડી ર થી પ એક ફીટ લાંબી થાય છે. તેને ઓથ મળે તો ઝાડવાં કે વાડપર ચડી ન્નય છે, નહિતો જમીનપર્‌ આડી અવળી ડ્રેલાયલી હોય છે, તલતે જખમી કરતાં જરા ધોળાસલેતો રસ નીકળે છે, સૂળ-સુતળીથી પેનસીલ જેવું દું થાય છે. તે ભૂરાસલેતા ધોળા રંગનું હોયઃ છે, ડાંડી અને શાખાઓ -ડાંડી કવચિતજ હેય છે, પણુ વિશેષ કરી મૂળતે મથાળેથી ઝીણી સુતળી જેવી શાખાઓ નીકળેલી હોય છે. તેનાપર સફ્રેદ ચળકતા વાળની રૂંવાટી અને રૂછાળ હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે ડૂ થી ૧3 કે ઇચ લાંખાં તે ય્‌ થી રું ઈંથ પોહેોળાં હોય છે.તે લં ગાળ, ડીટડી ચ્ાસે વિભાગિત થયેલાં અને મથાળે સ થતાં અણીયાળાં હોય છે, પાનની ડીટડી 'ડુંકી હોય છે, ને તેનાપર નીક હોય છે. તેની બન્ને સપાટી બહુધા એક સર્‌ખા રંગની પીળાસલેતી લીલી હોય છે. અતે તેની અંદરની નસોને રંગ ધણુંકરી લીલે! હોય છે. પાનની બન્ન સપાટીપર ધોળા ચળકતા વાળની આછી રૂંવાટી આવેલી હોય છે ફેલ-પુષ્ય ધારણુ કરનારી સળી પાનની ડીટડી જેવી ઘણુંકરી જાડી હોય છે. તે પાન કરતાં બહુધા લાંબી હાય છે. તેતે મથાળે ત્રણુ અથવા વધારે સ્હ્મ શલતે ગુચ્છો આવે છે. ફૂલ શંખાવલી જેવાં હોય છે. તે ધોળાં કે ગુલાખી રંગનાં 3 રૂ ઇંચ વ્યાસનાં હોય છે. મલના ગુચ્છાતી નીચેનાં ખે પુષ્પપત્રો પાન જેવાં હોય છે. તે રથી ૧ ઈચ લાંબાં અને ટેરવે સાંકડાંથતાં અણીઆળાં હાય છે. તેપર્‌ બહારતી બાજી લાંબા, ધોળા, ચળકતા વાળની રૂંછાળ હોય છે. ગુચ્છાની અંદરનાં પુષ્પપત્રે વિશેષ લાંબી, ચળકતી, ધોળી રૂંછાળવાળાં, વચમાં પોહોળાં, ટેરવે સાંકડાંથતાં અણીઆળાં હોય છે, પુષ્પખાહ્યકેષ-નાં પત્રો પ સાંકડાં, અણીઆળાં ને ખર્સટ રૂંછાળવાળાં હોય જે. * 9 પુષ્પાભ્યન્તર્કેષ-ની પાંખડી પ હોય છે. તે જેડા- જને ધંટાકાર કે ગરણી જેવી થયેલી હોય છે. તેની અંદર ફોકા પીળા રંગનો ચાંડલે હોય છે. પુંકેસરે-પ ધોળા રંગનાં હોય છે. તેના તંતુઓતે તળિયે ભૂરી ભૂરકી હોય છે. સ્રીકેસર્‌-૧, નલિકા લાંખી, ધે।ળા રંગની, ને તેનાપર તેથી ટુંકુ બે સાંકડા લંબગોળ છેડાવાળું મુખ આવેલું હોય છે. ફલ-૧? લાધ્ત લાંખું હોય છે. તે પાકે છે ત્યારે ફ્રીકા ધોળા રંગનું થઇ જાય છે, તેમાં ૧ થી ૪ ખીજ હોય છે. ખીજ-ભૂરાસલેતા કાળા રંગનાં ને તેપર રૂદ્રાક્ષ કે ભદ્રાક્ષના પારાપર હોય એવી બાનક હોય છે, તેથી તે ખર્સટ લાગે છે. ઉષપચેગ-એનાં પાનનું શાક કરવામાં આવતું નથી ખીજ રીતે તેતો ઉપયોગ શંખાવલી જેવે। છે. સ્થાનડ-વાડીઓની વાડમાં, રસ્તાઓની ખાજીએ અને ધાસની સાથે 'ફૂટાછવાયા રૂછાળી વેલડીના વેલા ઉગે છે. એ સિંધ, કચ્છ, કાઠિયાવાડ અને પેન્નબમાં થાય છે. વિરોષ વિવેચન-એના આખા છોડવાપર અને વિશેષ કરીને ફૂલના ગુચ્છામાં ધોળાવાળની લાંબી રૂંછાળ હોય છે, માટે એને રૂંછાળી વેલડી કહે છે. વર્ગ-( કનવોલવ્યુલેસી ). નંબર ૩૯૫ ઉ૧-શાન્ત્રીયતામ-€. ત'૪લાડાંડ. દૃષ્ટાન્ત-તિ. 11. [. 219; પ. ૪. 205; દ. 11.૩. 518: ૨-દેશીનામ-વેલડી, ખેતરાઉ ફુદરડી ( પે।૦4-ચુ૦ ); દુરનપમ (૦ ) વેરી, દરનપારી ( રિંન ). ૩-વર્ણેન-ખેતરાઉ કુદરડીની વેલ શિયાળે ધણી જેવામાં આવે છે. તે ૧ થી પ એક ફૂટ લાંખી થાય છે. તે ગુંછળાંતી પેઠે આડી આવળી જમીનપર પડેલી *ૃ ખેતર અથવા વાડીમાંના કેઈ મોલ વગેરેની આયથ- પર ચડેલી હોય છે. તેને તોડતાં તેમાંથી થોડે દૂધ જેવો રસ નીકળે છે. તેતી કોમળ શાખાએ અને પાન- પર્‌ વખતે સફ્રેદ વાળની ધણી આછી ર્‌ંછાળ હોય છે. પાન નાડાની વેલનાં પાન જેવાં ડીટડી પાસે ખે બહાર નીકળતા છેડાવાળાં હોય છે. ફૂલ ધોળાં, ચુલાખી કે જાંખુડી છાયાલેતાં, અને ફલ સૂૃદ્મ ગોળાધલેવું અણીદાર હોય છે. મૂળ-સુતળીથી સ્લેટપેન જેવું જાડું, ધોળું તે મજ- ખૂત હોય છે. તેપરની છાલ પાતળી અતે ભૂરાસ કે રતાસલેતા રંગની હોય છે. પ૧૨ ડાંડી અને શાખાઓ -સુતળી જેવી પાતળી, લીસી અને ચળકતી હોય છે. તેનાપર ઉભી લીટીઓ, ને ખહુધા ત્રણુ નસો, ને કોધવાર સૂછ્મ ધોળા વાળની આછી રૂંવાટી પણુ આવેલી હોય છે. શાખાઓ ઘણું- કરી અમળાયલી અર્થાત્‌ વળદાર (117131૯) હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે ૧ થી ૩ ઈંચ લાંબાં અને % ઇંચ થી ૧ કે ૧$ ઇચ પેોહોળાં હોય છે. પાન ટેરવે સાંકડાંથતાં અણીઆળાં કે ખુઠ્ઠાં હોય છે. અને તળિયે ડીટડી પાસેના કરના ખે છેડા બહાર આડા નીકળતા હોય છે, પાનની ડીટડી વળદાર્‌ રૈ થી ર ઇંચ લાંબી હોય છે. રેલ-પુષ્પધારણુ કરનારી સળી પત્રકોણુમાંથી નીકળેલી હોય છે. તે ઉપર્‌ ૧ થી ૩ ફૂલો આવે છે. પણુ ધણા નમુનામાં ૧ થી ર્‌ જ ફૂલો જેવામાં આવેલ છે. સળી ૧ થી ૨ ઉંચ લાંબી, દોરા જેવી પાતળી ને. નરમ હોય છે. ફૂલની ડીટડી બહુધા સળી કરતાં જડી ને ડુંકી હોય છે. અને તેને તળિયે ખે સાંકડાં સૂક્મ પુષ્પપત્રો આવેલાં_હોય છે. ફૂલ ગુલાબી, ડ્રીકા જાંખુડા, કે ધોળા રંગનાં હોય છે, તેનો વ્યાસ ર થી ૧ ઇંચ જેટલે। હોય છે. પુષ્પબાહ્યકેષ-નાં પત્રો પ હોય છે. તે ર ઇંચ લાંબાં, લીલા રંગનાં, ટેરવે ખુઠ્દાં અને લાલ ફીનારી- વાળાં હોય છે. ને પુષ્પાભ્યન્તર્કોષ-નતી પાંખડી પ હોય છે. તે જેડાધ્તે તળિયે નળી જેવી ને મથાળે પોહેળી ગર- ણીના આકાર જેવી થયેલી હોય છે. તે લીસી ને ચળ- કેલી હોય છે. પુંકેસફે-પ પાંખડીની નળીની ઉપર આવેલાં હોય છે. તે પાંખડીથી ડુંકાં હોય છે, તેના તંતુએ તળિયે પીળાસલેતા રંગના વાળની રૂંવાટીવાળા ને ઉપર ધોળા ને લીસા હોય છે; પરાગકરોષ જંખુડા રંગના, અને પર્‌ા- ગરજ ધોળી હોય છે. સ્્રીકેસર-૧ હોય છે. તેનો ગર્ભાશય લીસા, ચળ- કતો, ધોળા રંગનો. પીળા રંગની પડધીપર આવેલે।, ર પોલ અને ચાર આદિખીજવાળા હોય છે; નલિકા ૧, ધોળી, રારા જેવી પાતળી અને નલિકામ્રમુખ જાડા ડુંકા અને ઘાળા ખે છેડાવાળું હોય છે. ફલ-ગેોળાઇલેતું, મથાળે અણીઆળું, લીસું, ચળકતું, ધ્રોળાસલેતા ભૂરા રંગતું હોય છે. તે ય ચ લાંબું ૨ ખંડ અને ૪ ખબીજવાળું હોય છે. કોઈવાર અપૂર્ણુ- તાને લીધે ૨ કે ૩ બીજ તેમાં પકવ થયેલાં હોય છે. ફૂલની સાથે ફૂલની ડીટડી પણુ જાડી થયેલી હોય છે. ખીજ-લીસાં હોય છે. ઉપષેગ-એનાં મૂળ રેચક મનાય છે, વેલા ઢેર ખાય છે, અને પાનની ભાજી થાય છે. તેમજ વાટીને ગડગુંબડાં ઉપર્‌ મુકાય છે, વનસ્પતિવર્ણન. સ્થાનક-તેદ તરીકે વાડી કે ખેતરને શેઢે અને ધઉં, રીંગણી, ગદબ, ગાજર આદિ બીન્ન મોલની સાથે આ વેલ ઉગતી ત્તેવામાં આવે છે. એ આખાં પશ્રિમ હિન્માં થાય છે. વિરેષ વિવેચન-એનાં પાનના ત્રણ છેડામાંથી વચલે। છેડો લાંબા અતે ટેરવા તરકૂ વિશેષ સાંકડાથતેો હોય છે, તે હુર્નની ખુરી સાથે તેતો મુકાબલે! કરી એને હુર્નપગ અથવા હુર્નપારી કહેતા હશે. વગ'-(કુનવોલવ્યુલેસી). નંબર્‌ ૩૯% ઉ૧-શાગ્રીયનામ-19પ01૪પપડ દાડાં101ઉંટડ, દષ્ધાન્ત-11. 11. [). 220; પે. ૪. 206; 1પ. 111, [. 3805; રૂ૦ નિન પાન ૩૫૩. ૨-દેશીનામ-કાળીસંખાવલી, ઝીણુકીષ્ઠદરડી(પે।ન-ગુ૦); વિશ્ળજાન્તા (૫૦); ર્ચામન્રન્તા (દિં૦); છઘુવિછળત્રાન્તા (સં૦). 3-વર્ણન-ઝીણુકી ફદરડી અથવા લધુ વિષ્ણકાન્તાના છોડવા ચોમાસે ધણા ઉગેલા ન્તેવામાં આવે છે. પણુ તે કેટલીક જગાએ ખારે માસ પણુ હોય છે. તે ૪ ઈંચથી ૧ કે ૧૨ ફુટ લાંબા વધે છે. તેની શાખાઓ ધણુંકરી જમીનપર્‌ પથરાએલી હોય છે, તોપણુ ઝાડવાં કે ધાસ વગેરેની ઓથ મળે તો તે તેનાપર લંબાય છે. જ્યારે તે જમીનપર્‌ પથરાયલી હોય છે ત્યારે ધણીવાર તે ચાત- રક ફેલાઈ તેનો છોડવા એક છાતળાં જેવો થઈ રહેલો હોય છે. પાન નાહાનાં અતે તે સરખી અંતરાધએ આવેલાં હોય છે. ફૂલ સૂટ્મ, સુંદર્‌ શ્યામ રંગનાં શ્રાવણુ ભાદરવે વિશેષ આવે છે. ફૂલ સૂટ્મ ગોલાઇલેતાં અણી* આળાં હાય છે. એના આખા છેોડવાપર્‌ ધણુંકરી સફેદ, સુંવાળા, લાંબા, ચળકતા વાળની રૂંછાળ આવેલી હોય છે. તેથી છોડવા સફેદ દેખાય છે, સૂળ-ર થી ૬ ઇંચ લાંખું, અને સુતળીથી પેનસીલ જેવું જાડું હોય છે. તેમાંથી થોડાક રેસા જેવા ઝીણા ફ્રાંટઢાએ નીકળેલા હોય છે. મૂળ ફ્રોકા ધોળા રંગનું, ઉત્રવાસ અને તેલીયા ચીર્‌પરા સ્વાદવાળું હોય છે, ડાંડી અને શાખાઓ -ડાંડી ફવચિત જ હોય છે, પણુ ધણુંકરી તેનાં મૂળને મથાળેથી ઝીણી સુતળી કે તાર જેવી લાંખી, નર્‌મ, કેટલીક શ્ઞાખાએ નીકળેલી હોય છે. તેનાપર લાંબા ધોળા વાળની રૂંછાળ અને ડુંકા વાળની રૂંવાટી હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે, તે ગૈ થી ૧ ઇંચ લાંબાં અને ? થી દ ઇંચ પોહોાળાં હોય છે. તેની ડીટડી _વનસ્પતિવર્ણન, ૫૧૩ સૃદ્્મ હાય છે. ડીટડી પાસે પાન વખતે પિ” * ક્રારવાળાં હોય છે. પાનનાં ટેરવાં ખુડ્ડાં કે અણીઆળાં હોય છે. પાનતો આકાર સામાન્ય રીતે વડનાં પાન જેવા હોય છે, પણુ વખતે તે સાંકડાં ને લાંબાં હોય છે. તેપર ખન્નઞે ખાજુ અને કોર્‌પર સફેદ વાળતી રૂંછાળ આવેલી હોય છે. ફલ-પત્રકોણુમાંથી પાનની ડીટડીને લગોલગ પુષ્પ ધારણે કરનારી સળી નીકળેલી હોય છે, તે વખતે પાનથી લાંબી અથવા ડુંકી હોય છે. તેનાપર્‌ ધોળા વાળની રૂંછાળ આવેલી હોય છે. સળી પાનની ડીટડી કરતાં વખતે પાતળી હોય છે. તેતે મથાળે ૧ થી ૩ સૂટ્મ ફૂલે! આવેલાં હોય છે. તે રથી ૨ર લાઇન વ્યાસનાં હોય છે. ફૂલની ડીટડી પુષ્પધારણુ કરનારી સળી કરતાં ડુંકી અને પાતળી હોય છે, અને તેનો રંગ જરા પીળાસલ્ષેતો હોય છે. સળી અને ડીટડીનાં સંગમ પાસે સાંકડાં, અણીઆળાં સૂદ્દમ ૨ પુષ્પપત્રો આવેલાં હોય છે. પુષ્પબાહકેષ-પાંચ પત્રોનો બતેલે હોય છે, તેપર ધોળા વાળની ર્‌છાળ આવવાથી તે ધોળાસલેતા લીલા રંગનો દેખાય છે. તેનાં પત્રો પાંખડીથી ડુંકાં અને ટેરવે અણીઆળાં હોય છે. પુષ્પાભ્યન્તર્કેષ-પાંચ પાંખડીઓને ખનેલે। હોય છે, તેની પાંખડીઓ, જ્ેેડાધ્નતે તળિયે નવી જેવી ને મથાળે સપાટ રકાબી જેવી થએલી હોય છે. તે તળિયે ધોળા અને મથાળે આસમાની રંગની હોય છે. તેની ક્રારપર સેહેજ રતાસલેતી ઝાંઇ હોય છે. તેને હેઠળની ખાજુી પટીપર સડ્રેદ ૨ વાળની રૂંછાળ હોય છે પુંકેસફ્ે-પાંચ, તે પાંખડીની નળીની અંદર્‌ આવેલાં હોય છે. તંતુઓ આસમાંતી છાયાલેતા અતે પરાગ- પ્રાષ તથા રજ ધોળાં હોય છે. . જ્રીકેસર્‌-એક હોય છે, ગર્ભાશય પીળાસલેતે લીલો ને ચળકતો હોય છે, તે પુન બા૦ કોષની અંદર આવેલો હોય છે. નલિકાએ ખે સફેદ સૂટ્મ હોય છે, તે ખે દોરા જેવાં ઝીણાં લાંબાં નલિકાત્રસુખમાં વિભાગિત થઈ જય છે, એટલે સળી જેવાં ૪ સુખ સ્પષ્ટ દેખાય છે. ફૂલ-ફ્રીકા ભૂરા કે લીલાસલેતા રંગનાં, લીસાં ને ચળ- કરતાં હોય છે. તે દ ઇચ લાંબાં, ગોળાઇલેતાં પણુ જરા ચાખૃણીઆં દેખાતાં હોય છે, તેપર ચાર ' ઉભી હાંસો હોય છે. તે સુકાઇને ખટકી ન્નય છે, તેમાં ૪ ખીજ હોય છે, ખજ-સંખાવલીનાં ખીજ જેવાં હોય છે. તે 3 લાઈન લાંખાં, ધેરા ભૂરા કાળાસલેતા રંગનાં અને ત્રણુ હાંસીઆં હોય છે. ઉપષેાગ-સંખાવલી જેવો છે. પણુ આતું : શાક કર્‌- વામાં આવતું નથી. ક્ર્પૃ સ્થાનક-રસ્તાઓની. ખાજુએ, ચરીઆણુ ધ્રાસવાળી જગાએ, ચોખારી પાસૅની રેતાળ જમીનમાં અને કાદી- વાળી જમીનમાં એના છોડવા છૂટા છવાયા ઉગે છે. ' : વિરોષ વિવેચન-આ છોડવામાં ધણાંજ સેંદર સૃદમ સ્યામવર્ણનાં ફૂલા આવે છે. માટે એને લધુવિષ્યુ- ફ્રાન્તા કહેતા હરે. અતે ફુદરડી જેવાં ફૂલની જાતમાં. આનાં ફૂલ અને શાખાઓ ઝીણાં હોવાથી એને ઝીણુજી કુદરડી કહે છે. એનાં ફૂલ ખરેખર એક સૂટ્મ સુંદર વસ્તુ જેવા જેવી છે. કોઈવાર એનાં ક રગ સર્ેદ હાય છે, ત્યારે એને શિવક્રાન્તા કહે છે વગ'-(કુનવોલવ્યુલેસી ). નંબર્‌ ૩૯૭? ઉ૧-શાન્ત્નીયનામ-07€5૬% 0101104. દૃણાન્ત-11. 17. [. 225; ડે. [. 200; ૪711, 11. [0* 588; રૂ. તિ. પા, ૫૮૨. ૨-દૃેશીનામ-પડિયે। (પો૦); પલિયે (ગુન); ૩ળ, ચળ (૧સછી); સ્ટંતી, લરરી, સાવજ ( 4૦); રરંતી, ન્રવતી દ્રવતી, પરિતવ તળપત્રી (સ૦). ૩-વર્ણન-પડિયાના છોડવા ૬ ઇંચથી ફુટ જુ વડ ફુટ લાંબા વધે છે. તે કોઇવાર થોડા ઉંચા વધે છે, પણુ, વિેષ_ કરીને તે જમીનપર છાતળાંની માફક પથરાયલા' હોય છે "શાખાએ ધણી ગીચોગીચ -આવેલી હોય છે. તે અતુકમે નીચેથી ઉપર તરક બહુધા નાહાનીથતી' નીકળેલી હોય છે. જેથી એ શાખાઓની રૂપરેષા ત્રિકોણ થઈ રહેલી હોય છે. પાન સૃદ્દમ; ફૂલ ધોળાં કે: ફ્રીકાંઃ ગુલાખી; અને ફૂલ ગોળાઇલેતાં બારીક હોય છે. એના આખા છોડવાપર ધોળા, ચળકતા, જરા લાંખા વાળની રૂંછાળ હોય છે. જેથી તેના આખો છોડવે* ધોળાસલેતો લીલે। દેખાય છે. એના છોડવા વિશેષ” કરી ખાર્ચ જમીનમાં શિયાળે ધણા જેવામાં આવે છે. ' તેનાપર ઝાકળનાં બિદુઓ પડેલાં હોય છે. તે સવારમાં મોતી જેવાં સુંદર દખાય છે. એના છોડવાનો દેખાવ જરા છેટેથી ચણાના છોડ જેવો લાગે છે. સૂળ-ધોળા રંગનું, ને _સુતળી જેવું . ઝીણું હોય. છે, તે જમીન પ્રમાણે ટુકું કે લાંધું હોય છે. કે કોઇવાર ર્‌ થી ૩ ફ્રીટ લાંબાં મૂળ પણુ જવામાં આવે છે. - . ડૉડી અને શાખાઓ-ડાંડી કવચિત જ હોય છે,, પણુ ઘણુંકરી મૂળને મથાળેથી કટલીક શાખાઓ નીકળી ચોતરક્‌ ફરેલાયલી હોય છે. તે સુતળી જેવી નડી તે. ગાળ હોય છે. તે ચળકતી ને તેનાપર લાંબી તે ધોળી. રૂછાળ હોમ છે. [3% 1% ર2 99/૪૪ 9 10% ૫૧૪ પાન-આંતરે આવેલાં હોય છે, તે ધણાં પાસે પાસે હાય છે. તે એટલે સુધી કે પાતની વચેથી એની શ્ઞાખા રૃખાઈ શકાતી નથી. પાનની વચેથી તે શાખા નહીં દખાવાનું બીજું કારણુ એ પણુ છે કે, દરેક પત્રકોણુમાંથી ધણુંકરી સૂટ્દ્મ શાખા નીકળેલી હોય છે, તે ધણુંકરી મ્હોટી શ્વાખાના ઉપરના ભાગપર્‌ પાનથી ભાગ્યેજ વધીને ખહાર્‌ નીકળેલી હોય છે, તેથી ખે પાન વચેના ગાળે દેખાતા નથી, પાન ઈંચથી કંપ્નક લાંખું ને તેથી કંદક છું પોહોળું હોય છે. તેની ડીટડી ધણી સૂટ્મ હોય છૈ તે છેક ઉપરનાં પાનને તો ડીટડી દેખાતીએ નથી. પાન ડીટડી તરફ પેોહેોાળાં ને ટેરવાં તરફ સાંકડાંથતાં હાય છે. પાનનાં ટેરવાં બુઠ્ટાં અથવા અણીદાર હોય છે. પાનની બન્ને સપાટીપર ધોળા, નર્‌મ ને લાંબા વાળની રૂંવાટી આવેલી હોય છે. તેથી પાન ધોળાસલેતા લીલા રંગનાં દેખાય છે. પાન જરા નડાં હોય છે, તેપરથી એક નતતે પ્રવાહી ઝર્યા કરે છે. પાનની વાસ ઉત્ર અતે સ્વાદ ચીકાસલેતે તૂરો ને જરા ખારો લાગે છે ફૂલ-શાખાઓના છેડા પાસેના પત્રકોણુમાંથી અથવા શાખાઓને છેડે નાહાની ચુચ્છી અથવા કલંગીની માક્‌ક આવેલાં હોય છે, પુખ્પખાહકેષ-નાં પત્રો પ હોય છે. શ્રુષ્પાભ્યન્તર્કેષ-ની પાંખડીઓ પ નેેડાયલી હોય છે. તે પુન બા૦ કેષનાં પત્રોથી લાંબી હોય છે. પુંકેસરે-પ, તે પાંખડીથી લાંબાં ને ધોળા રંગનાં હાય છે. ક્રીકેસર-૧ હોય છે. તેનો ગર્ભાશય લીલા રંગને ને ગાળાઇલેતો હોય છે. નલિકા ખે લાંખી, મથાળે સૂટ્દમ સુખવાળી હોય છે. ફૂલ-સૂટ્મ ગાળાધલેતું હાય છે. તેને મથાળે સ્્રીકેસર- નલિકાઓ સૂદ્દમ અણી જેવી લાંબા વખત સુધી રહી ગયેલી જવામાં આવે છે, ફ્લમાં સૂટ્રમ ખીજ ચાર હોય છે. કોઇવાર અપૂર્ણતાને લીધે ઓછાં પણુ જ્નેવામાં આવે છે. ત્યારે ત્રણ, બે, કે એક હોય છે. આઓજ-સૃદ્મ દાણા જેવાં અને લીસાં હોય છે. ૪-ઉપયેોગીઅંગ-સર્વાગ. પ-ગુણુહેોષ-મ્રાહી, જ્વરધ, દુગ્ધવર્ધક. ૬-ઉપચેગ-પડિયાને સુકાવી તેનાં પાન મધની સાથે કક્વાળાને ખવરાવાય છે. એનો કવાથ ઉધરસ અને દમ ઉપર પવાય છે, પડિયા ભેંસતે ખવરાવવાથી તેમાં દૂધ વધે છે, ને તે વધારે મીઠું થાય છે. તેતું ધી પણુ સફેદ અતે રવાદાર થાય છે. પડિયાના છોડ ખીન્ન વસાણાંતી સાથે તાખી રક્તપિત્તવાળાતે તેની બાક્‌ અપ્રાય છે. છપ્પનિયા દુકાળની વખતે પડિયા ખાધ્તે વનસ્પતિવર્ણુન. સેંકડો ઢોર જવતાં રહ્યાં હતાં. સાધારણુ મોસમમાં પણ ઉન્ડાળે કચ્છ અતે કાઠિયાવાડમાં ઢોર્‌।ાતે પડિયાતે ચારે ખવરાવવાનેો રિવાજ છે. “રદંતી રકતપિત્ત, કૃમિ, શ્વાસ, કક, પ્રમેહ એ સવેને ટાળે છે, રસાયન છે.” (વૈ. રૂ. ૪.) ૭-સ્થાનક-ઘેડની ખારચ જમીન અને ઘેડીઆં પડતર ખેતર્‌।માં વિશેષ ઉગે છે.* એ આખા હિદુસ્થાનમાં ધણુંકરી થાય છે, ૮-વિશેષવિવેચન-એના છોડવા ઝાકળ પડે છે ત્યારે સૃહ્્મ મોતી જેવા બિદુઆથી આચ્છાદિત થઇ રહે છે. તેપર્થી પાણી ટપકી તેની આજુખાજુની જમીન પણુ ખારચ હોવાને લીધે ભીની થઇ રહે છે, માટે પડિયાને સંસ્કૃતમાં રહતી, ટ્રવંત્રી, ને લ્યંત્રી કહેતા હશે. છોડવાને દેખાવ જરા છેટેથી ચણાના છોડવા જેવો દેખાય છે માટે એને ત્રળપત્રી કહે છે. વર્ગ-( ફુનવોલવ્યુલેસી ). નંખર્‌. ૩૯૮, ૨૬-શાનસ્રીયતામ-0€૫૩૨11 11701116. દૃષ્ટાન્ત-11, 11. [. 226. ર્‌-દેશીનામ-ચીડીઓ, માંખણીઓપીડેા ( પે૦ ); અમરવેલ (3૦); નિર્સુછી (8૦); નિરાધાર! (ટં). ૩-વણન-ચીડીઆના ઝીણા તાર જેવા પીળા રંગના વેલા થાય છે, તે દોર્‌ાના ત્રાગડા કે તાંતણા જેવા દેખાય છે. તે જ્યાં ઉગે છે, યાં તેના ધણા વેલાઓ એક ખીન્ન સાથે વીંટળાદ્ઠ ભેળાઈને એક પીળા રંગને પીડા ક્ર જથો થઇ રહેલો! હોય છે. તે ભાદરવાથી કારતક માગસર માસ સુધી વધારે નેવામાં આવે છે. પણુ કોઈ વાર્‌ ઉન્ડ્ાળે પણુ હોય છે. તે ડાંભા, તાંદળજન, હરણુ- ચરા, સાટોડી અતે તલવણીના છેડડવાએ ઉપર્‌ વીંટન ળાયલા વિશેષ કરી ન્તેવામાં આવે છે. એના વેલા પણુ ખીજ પુષ્પધારણુ કરનારી વતસ્પ- તિતી પેઠેજ ખીજમાંથી ઉગે છે, પણુ તે ઉગતાંજ તેની પડખે ડાંભા કે તાંદળજના જેવી વનસ્પતિ ઉગી હોય છે, તેપર્‌ ચડે છે, અને પછી તેપર્‌ રહી તેમાંથી પોતાનો ખોરાક લે છે. જ્યારે આવી રીતે ચીડીઆના વેલા પોતાની મેળે ખીજી વનસ્પતિમાંથી પોતાનું પોષણુ કરી શકે છે ત્યારે તેનાં મૂળ સુકાધતે મરી નનય છે. ચીડીઆની ડાંડી (ત્રાગડા કે તાંતણા ) ડાંભા આદિ ખીજ વનસ્પતિપર્‌ જે તરક્થી વીંટળાય છે તે તરક * પોરબંદર સ્વસ્થાતમાં-મોકળ, માધુપુર, એરડા, પાદરડી, ભારવાડા અને મોઢવાડાના ઘેડમાં અને પોરબંદર તલપત પાસે છાયારણુમાં પડિયો ઘણ્‌ ઉગે છે. વનસ્પતિવર્ણન. તેની ડાંડી ને સૂટ્્મ લીલાસલેતા રંગની પ્યાલી (ચુસણી)તી હાર્‌ આવે છે. આ પ્યાલીતી હારતી હાર ડાંભા વગેરે વનસ્પતિનાં અંગમાંથી રસ ચુસી લે છે. આવી રીતે ખોરાક ચુસી લઈ ચીડીઓ પોતાનું ગુજરાન કરે છે, અને તે જે વનસ્પતિપર ચડેલો હોય છે તે ધીમે ધીમે નાશ પામે છે. મૂળ-ધણાં સૂટ્મ હોય છે. તે તરત મરી નય છે. ડાંડી અને શાખાએ -દોરા જેવી ઝીણી અને તારના ચુંછળાની માફ્ક આડીઅવળી, સીધી કે ગોળા- કાર્‌ વળેલી હોય છે. તે રતાસલેતા પીળા રંગની હોય છે. તે એક ખીજ સાથે તેમજ જે વનસ્પતિપર્‌ ચડેલી હોય છે તેપર એવી તો વીંટળાઇ ચોટડુક ખેઠેલી હોય છે કે, તોડયા શિવાય તે છૂટી પડી શકતી નથી, તે ઘણી કોમળ, લીસી, ચળકતી અને રસભરી હોય છે. તેની વાસ ઉમ્ર અતે સ્વાદ મોળે હેય છે. પાન-હોતાં નથી, પણુ એની ડાંડીમાંથી શાખાએ નીકળે છે, તેના સાંધા પાસે સૂટ્મ પત્ર જેવું ફ્રેતરે હોય છે, પણુ તેની પાનમાં ગણુના કરવામાં આવેલી છે. ફૂલ-ઉપર કહેલાં ફેતરાંના ખૂણામાંથી ઘણુંકરી ૧થી ૬ ક વધારે નહાનાં નહાનાં ફૂલોની ઝુમખીઓ નીકળે છે. એ ઝુમખીઓમાંતું દરેક ફૂલ ડં થી રૂ ઇંચ લાંધું અને ; ઇંચ મથાળે પોહોળું હોય છે. તેતો આકાર લવીંગ જેવા અને રંગ લીલાસલેતો પીળા અને ધ્વરોળા હોય છે. તે ધણાં ચકચકીત હોય છે, પુષ્પપત્રે સૃદ્્મ હોય છે. તે પણુ લીસાં ને ચળકતાં હોય છે. ફૂલને] સ્વાદ ફડવે। હોય છે. પુષ્પબાલ્યકોષ-નાં પત્રો પ કે ૪ હોય છે, તે તળિયે પોહાળાં તે મથાળે દાંતા જેવાં સાંકડાં અને અણીઆળાં હાય છે, તે પાંખડીથી ડુંકાં હોય છે. પુષ્પાભ્યન્તર્કોષ-ની પાંખડી ૪ કે ૫ હોય છે. તે પ્રુન્‍ ખાન ક્રોષનાં પત્રોથી લાંબી તે આંતરે આવેલી હોય છે. તે મથાળે સાંકડીથતી અણીઆળી, ધોળી, ચળકતી, અને વિશેષ પારદર્શક હોય છે, પ્રુંફેસરો-પ કે ૪ હોય છે. તે પાંખડીના ગાળા વચ્ચે અક્ેકુ આવેલું હાય છે. તે પાંખડીથી ડુંકાં હોય છે. તેના તંતુઓ ધોળા અને પરાગક્રાષ તે રજ પીળાં હોય છે. સ્રીકેસર-૧ હાય છે. તેનો ગર્ભાશય લીસા, ચળ- કતો, અને પાહાળા પેટાળવાળા પીળા રંગનો હોય છે. નલિકા ૨ ધોળા રંગની હોય છે. તેમાં વખતે એક ટુંકી ને ખીજી તેધી જરા લાંબી હોય છે, તે બન્નેને ગાળાઇલેતું પીળા રંગનું સૂટ્મ અક્ેકુ મુખ આવેલું હાય છે. ફૂલ-ગેળાઇલેતાં મથાળે ખાડાવાળાં ફ્રીકા પીળા કે ભૂરા રંગનાં હોય છે. તેમાં ખે ખેડ અને ચાર ખીજ ૫૧૫ ન્ન જેવડાં ૧ લાઇતા હોય છે. ફૂલ ઝીણા મગના દાણા વ્યાસનાં હોય છે, ખીજ-રટ થી ૬ ઇંચ વ્યાસનાં હોય છે. તેતો આકાર તેની જત પ્રેમાણે એક ખાજુ ઢાળલેતે ને ખીજી ખાજુ ત્રણુ ધારવાળા હોય છે. તે લીસાં, ચળકતાં ને પીળાસલેતા રંગનાં હોય છે. ૪-ઉપચોાગીઅંગ-સર્વાોગ. પ-ઝુણુરદાષ-પૈષ્ટિક, વેદના મટાડનાર, રૅચક તથા શૈથ અતે ન્વરધ. ટૃ-ઉપષોગ-ચીડીઓ રતવા અતે ખીન્ત ગડગુંબડાં ઉપર્‌ પોટીસ તરીકે બાંધવામાં આવે છે. હાથપગની ખળતરાપર તે બાંધવાથી ટાઢક થાય છે. કેટલાક પૌષ્ટિક પાકો ને જુલાબની દવામાં ચીડીઓ અને તેનાં ખીજ વપરાય છે. ચીડીઆનાં ફૂલ મરીની સાથે તાવ ઉપર ખવરાવવામાં આવે છે. સંધિવા અને લેોહીવિકારના દરદોમાં ચીડીઆનાં ખીજ ખીજી દવાઓ સાથે અપાય છે. છ-સ્થાનક-રસ્તાની બાજુએ વરસાદની ભાજી ઉપર, અને વાડીઓમાં ડાંભા, તાંદળન્ન, કારેલી, સાટોડી, તલ- વણી, અને બરેલા ઉપર, તથા કાદીવાળી જમીનપર હરણચરાના છોડવા ઉપર્‌ ચીડીઆના વેલા (તાંતણા ) ચડેલા જવામાં આવે છે. એ કચ્છ અને સિધમાં પણુ થાય છે. ૮-વિરેષવિવેચન-ચીડીઓ ડાંભા વગેરે વનસ્પ- તિપર્‌ મજખૂત ચોટી રહેલો હોય છે. માટે એને અહીંનાં લોકા ચીડીએ। કહેતાં હશે. સ્બારી લોકા ઝને માખણુપીંડા કહે છે, અને પોતાના કુખાપર તેને રાખે છે તેથી છાસમાં માંખણુ વધારે ઉતરે છે, એમ માતે છે. શ્રાોર અને ખીન્નં કેટલાંક ઝાડાપર દોરા કે સુતળી જેવા પીળા રંગના વેલા ચડેલા હાય છે, તેતે મમર્વેલ અને આકાશવેલ કહે છે. પણુ એ અમરવેલ અને આકાશવેલ બે જૂદી જૂદી જતની વનસ્પતિ છે. પણુ આપણા લેક ચીડીઆતે તેમજ ઉપર કહેલી બે જૂદી નતતની વનસ્પતિતે પણુ અમરવેલ કરે આકાશવેલનાં નામથી ઓળખે છે. પણુ એનાં નીચે પ્રમાણે ત્રણુ નામો થઇ શકે છે:- ૧-ચીડીઓ-0€૫૩૯૦૫૬ 113'81118 ર્‌-અમરવેલ- ,, ”લીટ%દ દાત (0૦, 01111010818 ૩-આફાશવેલ-€389118 11171418 (.&પપલ./ ૫૧૬ ૦-8. 0. 3074540820, વર્ગ-સે।લેનેસી-ધતુરા અને ભોરીં- ગણીનેો વગ. . વર્ગનું ટુંકું વશન અને ગુણદોષ-આ ક્ષોભક વ- ગમાં નાહાના છોડવાઓ અતે ઝાડવાં થાય છે, તેમાં કેટ- લાંકપર તીદ્દણુ કાંટા હોય છે. આ વર્ગ પણુ ધણ્‌। ન્નણીતો અને પૃથ્વીના ધણા ભાગપર પસરાયલે! છે. આ વડીની વનસ્પતિતે પાન ધણુંકરી આંતરે આવે છે. પણુ ધણી વાર્‌ બખે પાન ડાંડી કે શાખાની એકજ બાજુએ પણુ નીકળેલાં હોય છે. તે અખંડ કારવાળાં અથવા ખૂણીઆ કે બહુ વિભાગાવાળાં હોય છે. ઉપપાન હોતાં નથી, પુન બા૦ કોષ અર્થાત્‌ ફૂલની ટોપી અધઃસ્થાયી, ધણું- કરીને પ કે ૧૦ વિભાગોવાળી, કાયમી ને ફૂલની સાથે બહુધા વધનારી 'હોય છે. પુન્‍ અભ્ય૦ કોષની પાંખડીઓ પ હોય છે. પણુ તે થોડી ધણી જ્નેડાઇને તળિયે નળી જેવી થયેલી હોય છે. ને મથાળે તેના ઓછા વધતા 'ખૂણીઆ નીકળેલા હોય છે. સમુદ્રશોષના વર્ગનાં ફૂલની પેઠે આ વર્ડીની ફૂલની પાંખડી પણુ બહુધા પ પટીવાળી હોય છે. આ વર્ગમાં સફેદ, આસમાની, પ્રીકા ન્નંખુડા, પીળા, એવા રંગનાં ધણાં 'સુશાભિત ફૂલે આવે છે યુંકેસરા પ હોય છે, તે પાંખડીતી નળીમાં આવેલાં હોય છે. તેના તંતુઓ ખહુધા ટુંકા અતે પરાગકેષ લાંબા ને પહોળા અથવા લંબગોળ હોય છે. તે ઉભા અથવા મથાળે છિદ્રથી ઉધડનારા હોય છે. સ્ત્રીકેસર- ગર્ભાશય બહુધા ર પોલવાળે। હોય છે, પણુ વખતે ૧થી પ પોલવાળા પણુ થાય છે. આદિબીજ દરેક પોલમાં ધણાં. હોય છે. ફલ ગોળ અથવા લાંષખું હોય છે. તે પોતાની મેળે નહિ ઉધડનારૂં, તળિયેથી ઉધડનારૂં, અથવા | પડદાપરથી ઉધડનારૂં અને ધણુંકરી ૨ પોલ અને ધણાં ખીજવાળું હોય છે. બીજ ધણુંકરી ચપટાં અને ગાળાઈ- લેતાં હોય છે. આ વર્ગની જગઝાહેર સર્વપ્રિય ( માની લીધેલી ) વનસ્પતિ તમાકુ ( 10061%18 10180૫11) છે. જેતે આખી દુનીઆના સર્વ કોમના લોકો અત્યંત માનની નજરથી (વ્યસન હોય માટે) જ્ય છે. અને તેનું કોઈ પણુ રીતે ધણી આતુરતાથી ગ્રહણુ કરે છે, કુવિએ પણુ ઠીક મનન કરી કહેલું છે કે:-“જગત વસ જીધું તમાકુને ભૂકે; કોઈ ચાવે, કેઈ સુંધે કોઈ પીએ દૂકે.” | બીજી પ્રખ્યાત ખોરાકની વનસ્પતિ ખઢેટા (૩૦10110001 1૫106708૫11) છે, તે પણુ સર્વમાન્ય છે. ત્રીજી મસાલાની વંનસ્પતિ' મરચાં ( €8;0ડાંલપાળ 8111011 ) છે; તેને આદર આપ્યા શિવાય પણુ કે।૪- કતે જ ચાલતું હશે, વનસ્પતિવર્ણન. ચોથી બકાલાંતી વનસ્પતિ રીંગણાં ( 301થ&1પળા- 401010૪૯08 ) છે. એનું શાક પણુ શિયાળે ધણા લોકો આરોગે છે. એ શાકશ્રેછુ કહેવાય છે, અર્થાત્‌ રીંગણાં શ્રાક' માત્રનો રાજા ગણાય છે. એ શિવાય ઘાડાકુંત, પોપટી, ભોરીંગણી અને ધતુરા આદિ ઔષધોપયેગી વનસ્પતિ પણુ આ વર્ગમાં આવેલી છે. આ વરગતેો મુખ્ય ગુણુ ઝેરી છે. તોપણુ એમાંતી કેટલીક વનસ્પતિ માદક, ઉત્તેજક, પૈષ્ટિક, કફ, પિત્ત અને શેથદ્ય; ચિરગુણકારી પૌષ્ટિક, મૂત્રલ, ગ્રાહી, જગરધ્ર અને વેદનાશામક તરીકે વપારાય છે. વર્ગ-(સોલલેનેસી.) નંબરઃ ૩૯. ઉ૧-શાસ્રીયતામ-30141011 1191". દષ્દાત-1. 11. [. 229; કેં. ૪. 208; તાદ. 1, 3. 111. 0: 2097 ર વિ. ર0. ૨-દેશીનામ-પીલુડી (પેો--ગુ૦): કાંપેર (ક૦ડે જાજ- માત્રી, ઘાટી, મેજો (8૦); મજોચ, મુરજામાર્ર્‌ (િંન); જાજમાચી, ઝઘનષણા (સં૦). ૩-વણ્‌ન--પીલુડીના છોડવા ચામાસે ધણા ઉગી આવે છે. અને ધણી જગાએ તે બારેમાસ પણુ તન્ેવામાં આવે છે. તે ૧ થી ૩ ષ્રીટ ઉંચા વધે છે. તેની શાખાઓ મરચી, રીંગણી કે ધતુરાની શાખાઓ પેઠે આડી અવળી નીકળેલી હોય છે. પાન મરચીનાં પાનને મળતાં; ફૂલ સૂદ્મ ધોળા રંગનાં તે ફૂલ ગોળ વટાણાં જેવડાં હોય છે. તે પાકે છે ત્યારે રાતાં, ને કાળા રંગનાં થંઇ નય છે, તેની નીચી ઝુકતી' ઝુમખીઓ ખહુ સુંદર દેખાય છે. સૂળ-સુતળીથી તે ટચલી આંગળી જેવું ડું થાય છે. તેના ઉપરના ભાગમાંથી કેટલાક ફ્રાંટાઆ અને બારીક રેસા જેવા તંતુઓ નીકળેલા હોય છે. મૂળ બહા- રથી ભૂરા ને અંદરથી સફેદ રંગનું હોય છે. તેની છાલ રસભરી જરા નડી ને નરમ હોય છે. વાસ ઉત્ર અતે તીખી, અને સ્વાદ ઉત્ર અતે ચીરપરે્‌। લાગે છે. ડૉડી અને શાખાઓ-ડાંડી મૂળ જેવી ધણુંકરી નતડી હોય છે, તે ગોળ, ભૂરાસલેતા લીલા રંગની ઉભી નસે। અતે સૂટ્મ છાંટણાંવાળી ને જરા ' ખરસટ' હોય છે. ધણીવાર ડાંડી અને શાખાઓ લીલા કે કાળા રંગની લીસી ને ચળકતી હોય છે. તેપરની છાલ અંદરથી લીસી ને તે ઉતારી હોય તો શાખાપરથી સળંગ ઉતરી આવે એવી નરમ હોય છે. ડાંડીનો આડા કાપ કરી -જેતાં તે અંદરથી વચ્ચોવચ લીલા પોચા ગાભાવાળી દેખાય છે. ને તેની બાજુનું લાકડું ધોળાસલેતા રંગતું ને સખ્ત હોય છે. શાખાઓ ધણુંકરી બખે ફ્રાંટાથતી હાય છે. તે _વનસ્પતિવર્ણન. પ૧ણ લીસી, ચળકતી, : ઉભી હાંસોવાળી સાવાળી અને પાનની ડીટડીની | કરાર સાથે ખહુધા સળંગ મળેલી હોય છે. કોમળ શ્ઞાખા- ઓપર સડ્ટેદ વાળની રૂંછાળ હોય છે પાન-આંતરે આવેલાં હોય છે, તે બન્ને છેડે સાંડડાં થતાં, ઉપરની સપાટીએ ઘેરા લીલા રંગનાં અને નીચેનીએ મોકા લીલાં હોય છે. તે બન્ને સપાટીએ લીસાં હોય છે. પણુ' કમળ પાનપર ખન્ને સપાટીએ ખહધા રૂંછાળ હોય છે, પાનની કેર તેની ડીટડીપર બન્ને બાજુ થોડી ઉતરેલી હાય છે. પાનની કોરપર અનિયમિત લહેરીઆં કે મોન આવેલાં હોય છે. ને વખતે કોરપર દાંતા પણુ હોય છે. પાન ૧ થી ૪ ઇંચ લાંબાં અને રથી ૨ ઇંચ પેોહોળાં હાય છે. ડાંડીપરનાં નીચેનાં પાન વખતે ૩ ઈંચ પોહેોળાં હોય છે. એ પાનતે કેોરપર વચમાં દાંતા હોય છે. રાખાપરનાં કેટલાંક પાનની કેર ડીટડી પાસે વિષમ હોય છે, પાનને ચોળવાથી લીલા રંગતો રસ નીકળે છે, તે થાડા વખતમાં ચીકણો થઇ સુકા ન્નય છે. પાનની વાસ રાઇ જેવી તીખી ને સ્વાદ ખટાસલેતે। ચીકણા ને પાછ- ળથી ચીરપરે। ને અણુગમતે। લાગે છે. પાન જરા જાડાં તોાપણુ નરમ હોય છે. ફેલ-પુષ્પધારણુ કરનારી સળી પત્રકણુથી ધણી નીચી શાખાપર આડી નીકળેલી હોય છે. તે રં ઈચ લાંખી તે તેપર ધોળા વાળની રૂંવાટી હોય છે. તે ગોળ, અને પાનની ડીટડી કરતાં પાતળી હોય છે. તેને મથાળે તેથી ઝીણી તે ડુંકી ૬ થી ૧૦ ફૂલની ડીટડી ખહુધા છત્રાકાર આવેલી હોય છે, જેને મથાળે ધોળા રંગનાં પસરાતાં સૂટ્મ ફૂલો આવેલાં હોય છે. ફૂલની ડીટડીપર પણુ ધોળા વાળની રૂંછાળ હોય છે. કૃલતો વ્યાસ ૩-લાઇનથી ર્‌ ઇંચ જેટલો અને વાસ તીખી હોય છે. પુષ્પખાલ્ષકેષનાં-પત્રો પ લીલા રંગનાં હોય છે. તે તળિયે જ્ેડાયલાં, મથાળે જયાં, પોહેળાં, ખુઠ્ઠાં, અને સફેદ્વાળની રૂંછાળવાળાં હોય છે. તે પાંખડીથી ડુંકાં ને તેનાથી આંતરે આવેલાં હોય છે. પુષ્પાભ્યન્તર્કોષ-ની પાંખડીઓ પ હોય છે. તે તળિયેથી નેડાયલી ને મથાળે તેના પાંચે દાંતા છૂટા ખુલ્લા .આડા પસરાયલા દેખાતા હોય છે. પાંખડીની બન્તે સપાટી અને ક્રોરપર સફેદ સૂટ્્મ ચળકતા વાળની રૂંછાળ હોય છે. પાંખડીની વચ્ચોવચ પીળાસલેતા રંગની ઉભી નસ હોય છે. પાંખડીનાં ટેરવાં સાંકડાંથતાં હોય છે. પુંકેસરો-ફૂલતી વચ્ચોવચ પીળા રંગનાં ૫ ઉભાં ચુંકેસરો હોય છે. તે પાંખડીઓ કરતાં સેહેજ ડુંકાં હાય છે, | તૈવુઓ પરાગકેષ કરતાં ટુંકા, પીળાસલેતા લીલા રંગના, ચળકતા ને વાળની આછી રૂંછાળવાળા હોય છે. જ્રીકેસર્‌-પુંકેસરાની વચે લગભગ તેના જેટલીજ ઉંચી એક સ્ત્રીકેસર આવેલી હોય છે. તેની - નલિકા ધોળી તે તેનું સુખ લીલું હોય છે. નલિકાના નીચલા ભ્રાગમાં ધોળી રૂછાળ હોય છે ફલ-તી ઝુમખીએ ધણી ખુશતુમાં રીતે નીચી નમી રહેલી હોય છે. ફૂલ ગોળ હોય છે તે 3 ઇંચ વ્યાસનાં ચળકતાં ને લીસાં હોય છે, તેને મથાળે સૂટ્મ ધાોળાસ- લેતા રંગનું ટપકું અને તેને તળિયે તેની ટોપીના દાંતા તેની પાછળ ઉંધા વળી રહેલા હોય છે, ફૂલને દાખતાં તેમાંથી લીલા રંગનો રસ તીકળે છે જેમાં ધણાં સૂટ્મ ખીજ હોય છે. ફૂલનો સ્વાદ ખટમીઠ્ઠો હોય છે, બીજ-ક્રીકા ધોળા રંગનાં, ચપટાં, એક છેડે અણી થતાં, ગૈ લાઇન વ્યાસનાં તે ૬ લાઇન લાંબાં હોય છે. તે જરા કટણુ અને તેની સપાટી ચૂદ્દમ બિદુઓની બાનકવાળી હોય છે. ખીજતો સ્વાદ ખાટો અતે ઉગ્ર હોય છે. ૪-ઉપયોગીઅંગ-સર્વાગ. પ-ગુણરેોષ-શેોથધ, સારક, ગુણુકારી પૈષ્ક. ૬-ઉપયે।ગ-પીલુડીતો પાલે અને મૂળિયાં સંધિવા, જળોદર, વિસ્ફોટક અને ખીન્નં ચાંમડીનાં દરદો।માં અપાતા કવાથમાં વપરાય છે. પીલુડીનો પાલે! વાટીને તેનો રસ તમામ જતના સોજઓપર ચોપડવામાં આવે છે. પીલુડીને પાલે! ધંતુરાનાં પાનની સાથે વાટી મર- કીની ગાંડૅપર બાંધવામાં આવે છે, અતે પીલુડીનાં પાનને રસ સુંડે અને પીપરતી સાથે જરા ગરમ કરી મરફીવાળાને પાય છે “કાકમાચીનું પચાંગ રેચક અને મૂત્રલ છે અને યકૃતોદર, પ્લીહોદર તથા છ્ણત્વકદોષમાં ઉપયોગી છે, (ડા. વી. ઝી). કાકમાચીનાં ફ્લ શક્તિ આપનાર અતે મૂત્રલ ગણાય છે. તે કલેજનાં દરદની સાથે હદ્દોગ હોય તો તેમાં પણુ અપાય છે. તે તાવ, ઝાડા અને ક્ષતમાં ઉપયોગી ગણાય છે. હડકાયલાં કુતરાંના રોગપર્‌ એનાં ફલનો રસ ચોપ- ડાય છે, તેમજ ખાવા પણુ અપાય છે. એના પાલાનો રસ યકૃતોદરમાં અપાય છે. એનાં મૂળનો કવાથ જરા ગોળ ભેળવી નિદ્રા લાવવા માટે અપાય છે. . “પીલુડી સૌન્ન, શુળ, કફ, હરસ, હેડકી, દમ એને મટાડે છે. ધાતુ વધારે છે, દસ્ત લાવે છે, સ્વર સારા ” કરે છે. મનના રોગને મટાડે છે, ત્રિદોષતે મટાડે. છે. રસાયન છે.” (વે. ર્‌.) ૪૭-સ્થાનડ-રસ્તાઓની બાજુએ, વાડીઓની વ વાડમાં, ખેતરો અને વાડીઓને શેઢે, પાણીના ધોરીઆ કાંડે, મૂત્રલ અતે ચિર ૫૧૮ વનસ્પતિવર્ણુન. અને વાડીઓના મોલમાં નેદ તરીકે પીલુડીના છોડવા | હોય છે. તેપર તારાકૃતિના સૂદ્મ વાળ જેવા કાંટા હોય ઉગે છે. એ આખા હિંદુસ્થાનમાં થાય છે. ૮-વિશેષ વિવેચન-એનાં ફલ 'પીલુ જેવાં થાય છે માટે એતે પીલુડી કહે છે. પીલુડીનો રસ સોન્ન અને જળોદર ઉપર ચોપડવાની હકીકત એટલી ખધી પ્રસિદ્ છે કે શહેર તેમજ ગામ- ડાનાં લેકે પોતાની મેળે એને ઉપયોગ કરતા જ્નેવામાં આવે છે. *--ૂાઇ"ઝ-----.. વર્ગ-(સે।લેનેસા). નખર્‌ ૪૦૦. ઉ-શાન્ીયનતામ-3. 1101011110. દૃષ્ટાંત-તિ. 15. [. 284; પે. ૩. 208; 14%. ડિ 0 111. 0. 258; ર્‌. નિ. પા, ૪૧. ૨-દેશીનામ-વાડરીંગણી, મોતરીંગણી, મ્હોટીરીંગણી (પો૦ )4(ચુ૦); છોરાછિ, રાંન રીની (૦ ); વરફૃન્તા, વરસતા, વડીવટેરી, મટવરટેચા (ટિંન); સરતી, સ્થૂછમંટાવી (લન). 3-વર્ણૂન-વાડરીંગણી ૪ થી ૬ કે વખતે ૧૦ કે ૧૨ ડ્રીટ ઉંચી વધે છે. એ જે જગાએ ઉગે છે યાં એતે! વિસ્તાર ધણા વધી ન્નય છે. અને એ ક્ને કપાયા વગર્‌ ધણેા લાંખા વખત એમજ રહે તો એની ધણી મજખૂત વાડ અને નળું બતી ન્નય છે. એમાંથી લાંખી તર્‌સા જેવી ધણી ઝીણી શાખાએ નીકળેલી હોય છે. તેપર વાંકા તીદ્દણુ કાંટા આવેલા હોય છે. એનાં પાન ભૉંયરીંગણી કરતાં ધણાં નાહાનાં હોય છે. ને તેપર ઉભા કાંટા આવેલા હોય છે. ફૂલ ફ્રીકા કે ઘેરા જંખુડા વા આસમાની રંગનાં હોય છે. ને તેની વચ્ચોવચ પીળાં પુંકસરો આવવાથી તે સુંદર દેખાતાં હોય છે. ફૂલ ગોળ સોપારી જેવડાં પીળા રંગનાં હોય છે. મૂળ-ધણાં લાંખાં હોય છે. તે પેનસીલથી અંગુઠા જેવાં કે વખતે હાથનાં કાંડાં જેવાં જ્નડાં હોય છે, એ- માંથી કેટલાક જાડા અને ઝીણા ફાંટાએ નીકળેલા હોય છે. મૂળની છાલનો ઉપરનો રંગ જરા પીળાસલેતો ભૂરા ને અંદરતેો! ધોળા હોય છે. છાલ ખડબચડી, દાણાદાર, પોચી, બટકેણી અને રસભરી હોય છે. મૂળનો આડે કાપ કરી જેતાં તેતું લાકડું ધોળું તે સછિદ્ર દેખાય છે, મૂળની વાસ ઉમ્ર અને સ્વાદ ચીરપરે। હોય છે. ડાડી અને શાખાઓ-ડાંડી મૂળ જેવી ન્નડી, લીસી ને રંગે ભૂરી હાય છે. શાખાઓ સ્લેટપેનથી પેનસીલ કે ઢચલી આંગળી જેવી પાતળી ને બહુધા સીધી હોય છે, તેના કોમળ ભ્ાગપર ભૂરી ધોળી ભુરકીનું અસ્તર છે, ડાંડી અતે શાખાઓ ઉપર ખીલાડીના નખના જેવા વાંકા કાંટા હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. પણુ એકજ પત્ર- ગ્રંથી પાસેથી ર૨ થી ૩ પાન પણુ નીકળેલાં જ્નેવામાં આવે છે. પાનની ડીટડી નાહાની અને ભૂરી ધોળી ભુરક્ીીથી આચ્છાદિત થયેલી હોય છે. પાનની બન્ને સપાટી ચળકતા લીલા રંગતી હોય છે. તેતી નસેોપર ખન્તે બાજુ ફ્રોકા પીળા રંગના ઉભા લાંબી અણીવાળા ર. થી રૂ ઇચ લાંબા ફાંટા હોય છે. અતે તેતી બાકીની સપાટીપર બન્તે ખાજીએ તારાકૃતિના કાંટા અતે ભૂરી રજ હોય છે. પાનનાં ટેરવાં બુટ્ટાં અને તેની ક્રેરપર છીછરા ખુઠ્દા ખૂણીઆ હોય છે, પાન ૨ થી ૩ ઇંચ લાંબાં અતે ૧ થી ૧ કે ૧૩ ઇચ પેોહેોળાં હોય છે. પાનને ચોળવાથી તે ધણાં ચીકણાં લાગે છે. એતી વાસ સેહેજ ઉત્ર તથા સ્વાદ ચીરપરે। જણાય છે, ફલ-પુષ્પધારણુ કરનારી સળી પત્રક્રાણુ જરા ચાત- રીતે કે વખતે પાનની સામી ખાજુથી નીકળેલી હોય છે, તે ધણુંકરી પાન જેટલી લાંખી હોય છે, તેપર રથી ૬ કે ૮ ઠેક ફૂલો આવેલાં હોય છે. સળી તેમજ ફૂલની ડીટડીપર્‌ ભૂરી ભુરકી અને તારાકૃતિના વાળ આવેલાં હાય છે. ફૂલ ૧ થી ૧૨૩ ઇંચ વ્યાસનાં હોય છે. તેની ડીટડી ૧ ઈંચથી ૧% ઈચ લાંખી અતે પુષ્પધારણુ કરનારી સળીથી પાતળા હોય છે. પુષ્પખાહ્યકોષ-લીલા રંગનાં પ પત્રોતો ખતેલે હોય છે. તેનાં પત્રો તળિયેથી ત્તેડાયલાં ને ઉપર જતાં તેના પાંચે છેડા જૂદ્દા દેખાતા હોય છે, તેપર ભૂરી ભુર્કી અને તારાયૃત્તિના સફેદ વાળ હોય છે. તે પાંખ- ડીઓ કરતાં ટુંકાં ને તેથી આંતરે આવેલાં હોય છે. તે ર-લાપ્તત લાંબાં, તળિયે પોહોળાં ને ટેરવે સાંકડાં થતાં અણીઆળાં હોય છે. પુષ્પાભ્યન્તર્કેષ-તી પાંખડી પ હેય છે. તે તળિયે જેનેડાયલી ને મથાળે છૂટી ને પસરાયલી હોય છે. તે લાંબી, તેની કોર અંદર્‌ વળતી ને છેડે અણી થતી હોય છે. તેની ઉપરતી સપાટીપર ધોળા વાળની આછી રૂંછાળ અતે નીચેનીપર ધોળી ભુરજી અને તારાકૃતિના વાળ હોય છે. પાંખડીની વચ્ચોવચ પીળા- સલેતા લીલા રંગનો એક પંચકોણુ આવેલો હોય છે, તેના દરેક ખૂણામાંથી નીકળતી એક નસ પાંખડીના છેડામાં ગએલી હોય છે. પુંકેસરે।-પાંખડીમાંના પીળાસલેતા લીલા પંચક્રાણુની ઉપર્‌ પાંચ ઉભાં પુંકેસરો આવેલાં હોય છે. જે પાંખ- ડીઓથી ડુંકાં હાય છે. એના તંતુઓ સૂદ્દમ પીળાસ- વનસ્પતિવર્ણન. પ૧૯ _તરાાસસરણણણાણણાાણ સાળા ૪૪૪૪૩૫૪૪૦૯]૦)૫૦૪૪૫૪૪૪૪૦૫૦૪૪૫૪૦૩૩૦)1 ણણ ૪0૪૫૫૪૪૪૪૪૦)૦૪૯૧૪૦૫૫૦૦૫૫૪૪૫:૪૦-1 ૯૫૪૯૩૪૦૪૦૪૩... ણણણણણણણકાકાણાતાાણણ૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ લેતા લીલા રંગના અને પરાગકેષ ખુલ્લા પીળા રંગના હોય છે. તે ૩ લાઇન લાંબા, અતે ર્‌ કોષ કે પોલવાળેા હોય છે. તે દરેકતે મથાળે ખે છિદ્ર સ્પછટ દેખાતાં હોય છે. સ્રીકેસર-૧ હોય છે. તેતે ગર્ભાશય ફૂલની નળીની અંદર હોય છે. તેપર ધોળી રૂંછાળ હોય છે. નલિકા સડ્રેદ રંગની, ગોળ, પુંકેસરોથી જસ ઉંચી નીકળતી ને એક વાંકવાળી હોય છે. તેને મથાળે લીલા રંગનું સુખ હોય છે. ફેલ-પ્રયમ લીલા રંગનાં ને તેપર ધોળાં ચિત્ર હોય છે, પણુ પાકી જય છે ત્યારે પીળા રંગનાં થઇ ન્નય છે. તે ગોળ નાહાના અરીઠાથી સોપારી જેવડાં હોય છે. મ્હોટાં ફૂલતો વ્યાસ ૧ ઇંચ જેટલે હોય છે. ફ્લને મથાળે સ્રીકેસરનલિકાનો અવશેષ ર્‌હી ગયેલો હોય છે. તે ભૂરા ચાંડલા જેવો દેખાતા હોય છે. ફૂલને તળિયે તેની ટૉપી રીંગણાની ટાપીની પેઠેજ ન્નડી થઇ રહેલી હોય છે, તેની ડીટી એક ખાજા વાંકી વળી રહેલી હોય છે. ફૂલની અંદર ચળકતો, ચીકાસલેતો, ધાટો, લીલા ને ભૂરા રંગનો રસ અને ગર હોય છે. જેમાં સૂદ્દમ બીજ ધણાં આવેલાં હોય છે. બીજ-પીળાસલેતા ભૂરા રંગનાં હોય છે. તે ૧ લાઇનથી કંઈકે ઓછાં લાંબાં અતે ૨ લાઇન પોહેોળા હોય છે. ખીતાો એક છેડો જરા વાંકડવળતો, સાંકડા ને જરા અંદર બેસતી ખાંચવાળોા હોય છે. ખી ચપટાં હોય છે, તોપણુ તેની ખન્ને ખાજા જરા ચઢી આવેલી હોય છેન ૪-ઉપચોાગીઅંગ-સવૉંગ. પ-ગુણદોષ-ચિરગુણુકારી પૌષ્ટિક, પાચક, કફ અને શેથધ્ય. ૬-ઉપચોગ-એનાં મૂળ ટ્શણૂજાટ્િક્વાથમાં વપ- રાય છે. એનાં મૂળા ષપૌષ્ટિક પાકોમાં અજીર્ણ અને સંધિવાના ચૂર્ણમાં અતે જળોદર, શળ અને થાંમડીનાં દરદોમાં અપાતા કવાથમાં નાખવામાં આવે છે. એનાં સુકાં પાન અને ફૂલ ચલમમાં ભરી ઉધરસ અતે ૬મ- વાળાને પાય છે. ડાઢ દુખતી હોય તે એનાં સુકાં પાન અગર ફક્લની ડાઢને ધુણી અપાય છે. એના છેડવાની રાખ તેલમાં મેળવી ઢોરતી કાંધે પડેલા મસ અતે ચાંદાઓપર લગાડવામાં આવે છે. “એનાં મૂળા ગરમ છે, પાચન કરે છે, ગ્રાહી છે, અસિ દીપાવે છે, કફ, વા, તાવ, કે, અરૂચી, ઉલટી, દમ, ઉધરસ, ફગૃમિ, મોઢાનો બદસ્વાદ, હીબકે, શુળ, આમ, છાતીના રોગ, મંદાચિ એ સર્વેતે મટાડે છે.” (વૈ. રૂગનાથજ ). ૭-સ્થાનક-વાડીઓની વાડમાં, દરિયાકાંઠાની રેતાલ જમીનમાં, વાડાએ અને ખંડીએર જગાઓમાં વાડરી- ગણીના છોડવા કે ઝાડવાંએ ઉગેલાં જવામાં આવે છે. એ ધણુંકરી આખા હિદુસ્થાનમાં થાય છે. ૮-વિશેષવિવેચન-આ રીંગણીના છોડવાઓ ધણા લોકો વાડી અને વાડાઆની વાડ કરવા માટે વાવે છે. એના છોડવા એક વખત ઉગી ગયા પછી તેની ધણી મજ્ખૂત વાડ થાય છે, માટે એતે વાડરીંગણી કહેતા હશે. અને મ્હાટીરીંગણી એ નામ ઉપરથી મોતરીં- ગણી નામ કદાચ પડેલું હશે. વાડરીંગણી કોઇ કોઇ વાર એટલી બધી ઉગી આવે છે ક તેથી ખેડવાણુ ખેતરોની ધણી જગો રોકાઇ જાય છે. તેથી ધણીવાર ખેડુતો એ રીંગણીના છોડવાઓ સુડી વાડે ચડાવી દે છે અથવા ખાળી નાંખે છે. એતે ધુમાડા ઘણે કડવો! થાય છે, ધણીવાર લેવાય તો તેથી માથાનું દરદ થાય છે, એમ કહેવાય છે. રીંગણી ખાળવી તે કાઠિયાવાડના ગામડીઆ લેકે નિષેધ ગણે છે. અને તેના ટેકામાં એવી વાત સંભ- ળાવે છે કરે:- “એક ખેદૃત પોતાનાં ખેતરમાં રીંગણીના છે[ડવા ખાળતો હતો, તેનો ધુમાડો ધણે ઉંચે જ્તો દતો. તે છુમાડાપરથી આકાશ માર્ગે દેવતાનું વેમાન જતું હતું, તે જ્મીનપર્‌ આવી પડયું. આ વેમાન નનેઈ ખેડુત ગભ- રયો. ત્યારે દેવતાએ કહ્યું કે, તારા ખેતરમાંની શેરડી જે તેં તારી સ્રીતે તારા દીકરાતે આપવા આપી હતી, તે તેણીએ એક અપારંગ (પગે ખોડવાળું ) ટેઢડીને વગર માગે તેણીપર્‌ દયા લાવી ખાવા આપી છે-તેનું જે પુંત (પુણ્ય) થયું છે, તે નને તે આપી દે તો વેમાન પાછું ઉંચું ચડે. આ ઉપરથી તે ખેડુતે પોતાની સ્ત્રીને પુછ્યું-યારે તેણીએ કહ્યું કે મહારાજ, મેં તો કંઇ યુંન ફીધું નથી. પણુ જણે અજણે કંઇ મારાથી પુંન થઇ ગયું હોય તો તે હું આપું છું માટે વેમાન ઉંચું ચડી જાજે, આઢલું કહે છે તેટલામાં તો વેમાન સરરરરાટ કરતું ને ચડી ગયું. તે દિવસથી રીંગણી બાળવામાં પાપ સમન્નય છે.” ઉપરની વાત અસલની ડેોશીઓની વાર્તા જેવી લાગે છે, તોપણુ એમાં ત્રણુ ચાર્‌ તત્વો સમાયલાં છે, જે આશા છે કે વાંચનાર સમજી જશે. વર્ગ-( સોલેનેસી ). નંબર્‌ ૪૦૬. ૧-શાનસ્રીયનામ-5. ૦૦૧૯૫1૧115, દ દૃષ્ટાંત-1. 11. 0. 286; 10. 91. 7૬. 111. [- 256. ર-ટશીનામ-ઉભીરીંગણી, શેઢારીંગણી ( પો--ચુ૦ ); સદર (ટિં૦). ૫૨૦ ' ફુ-વર્ણન-આ રીંગણીના છોડવા ૧ થી ૩ ફ્રીટ ઉંચા વધ છે. એમાં શાખાઓ થોડી હાય છે, તેથી એના છોડવાઓ વિશેષ ભરાવવાળા થતા નથી. એના છેડવા- આતે સાધારણુ દેખાવ વાડીમાં વવાતી રીંગણીને મળતા હાય છે. એના કાંટા ધણા તીટ્દણુ હોય છે. . પાન વવાતી રીંગણીને મળતાં પણુ તેથી નાહાનાં હોય છે. ફૂલ ફોકા જુ ઘેરા જંખુડા રંગનાં કે આસમાની ને જરા મ્હોટાં હોય છે. ફૂલ ગોળાઇલેતાં પીળાં થાય છે. મૂળ-ઉંડાં ખેડેલાં હાય છે. તે સુતળીથી આંગળી જેવાં જાડાં, કેટલાક ફાંટાઓવાળાં, બહારથી ભૂરાં ને અંદરથી સફેદ હોય છે. મૂળની છાલ બટકણી, પોચી, ઉત્ર વાસ અને તૂરા ને જરા-ચીરપરા સ્વાદવાળી હોય છે. ડાંડી અને શાખાઓ-સુતળીથીઃ પેનસીલ જેવી જાડી અને ભૂરાસલેતા લીલા રંગની હોય છે. શાખાએ- પર્‌ તારાકૃતિના વાળની ગીચ રૂંવાટી અને પીળાસલેતાં રંગના ચળકતા તીદ્દણુ કાંટા હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે૧થી ૬ ઇચ લાંબાં અને રૈથી ૨ કે ૫ ઇંચ પોહોળાં હોય છે. પાન જર્‌ા નડાં હોય છે. તેની ઉપરની સપાટી કરતાં નીચેની સપાટીપર્‌ તારાકૃતિના વાળની ગીચ ર્‌ંવાટી હોય છે. અતે ખન્તે સપાટીએ તેમાંની નસોપર્‌ કાંટા હોય છે. પાનની ડીટડીપર પણુ તારાકૃતિના વાળ અને ફાંટા આવેલા હોય છે. ડીઢડી પાસે પાનની કેર ધણુંકરી વિષમ કે વખતે જર્‌ા વિભાગિત થયેલી હોય છે. તેની કારપર 'ખૂણીઆ કે દાંતા હોય છે. ફલ-પુષ્પ ધારણુ કરનારી સળી પાનના ખૂણાને ચાતરીને નીકળેલી હોય છે. તેપર્‌ ધણુંકરી ખે ફૂલ હાય છે. પુષ્પ ધારણુ કરનારી સળીપર તારાકૃતિના વાળ અનતૈ સૃદ્મ કાંટા આવેલા હોય છે. ફૂલ ૧ થા વદ. ઇંચ વ્યાસનાં હોય છે. પુષ્પખાહ્યકોષ-પ પત્રોતો બનેલો હોય છે. તેનાં પત્રો તળિયેથી નેડાયલાં અતે સુખ પાસે તેના પાંચે દાંતા જૂદા દેખાતા હોય છે. તેપર્‌ તારાકૃતિના વાળ અને સૂદ્દમ કાંટા હોય છે. રકા વોડ્માં હોય છે, તે પુષ્પાભ્યન્તર્કોષ-ની પાંખડીઓ પ૫ હોય છે, તે કરી રેતાલ જમીનવાળાં ખેતરને શેઢે ઉગે છે માટે તળિયે જેડાયલી ને મથાળે તેના દાંતા જટા દેખાતા હોય છે. પાંખડીની બન્ને બાજુએ તાંશકૃતિના વાળની ફંવાટી આવેલી હોય છે. પુંકેસરેો-પ હોય છે. તે પાંખડીથી ટુંકાં હોય છે. તેના તંતુઓ દ્રીકા ધોળા રંગના સૃદ્દમ હોય છે. તે પાંખડીના મુખની એદર આવેલા હોય છે. પરાગક્રોષ | રથી ૩ લાઇન લાંબા, કેસરીઆ રંગના ને મથાળે ખે છિદ્રવાળા હૉય છે. વનસ્પતિવર્ણુન. _ ીકેસર-૧ પાંખડીની નળીતી અંદર લીલાસલેતા રંગની હોય છે. ફૂલ-પ્રથમ લીલા રંગનાં, ને તેપર ધોળા પટા હોય છે. પણુ પાકે છે ત્યારે પીળા રંગનાં ને તેપરના પટા અદશ્ય થઈ નય છે. ફૂલ ગોળાપ્લેતાં લીસાં ને ૧ થી ૧૩ ₹ંચ વ્યાસનાં હોય છે. તેતે મથાળે ભૂરાસલેતો કાળા ચાંડલે। હોય છે. અતે તળિયે તેની ટોપી (0017) લીલા રંગની તારાકૃતિના વાળ અને સ્મ કાંટાવાળી, ફૂલની સાથે વધેલી, તેના પાંચ (આ વખતે) પાહોળા દાંતા સહિત ફ્લપર ચોટડુક ખેઠેલી હોય છે." ફૂલ એ ટૉપીથી ઘણું બહાર નીકળેલું હોય છે. એ ટોપી નીચેની ડીઢી સ્લેટપેનથી કંધ્ક જ પાતળી, સખ્ત અને જર્‌ા મરડાયલી હોય છે, તેનાપર પણુ તારાકૃતિના વાળ ગીચોગીચ આવેલા હોય છે, ડીટી ર થી ૩ ઇંચ લાંબી હોય છે. ફેલનો આડા કાપ કરતાં તે અંદર્‌ રસભર્યા ને લીલાં દેખાય છે. તેમાં સટ્દમ ખીજ ધણાં હોય છે. બખજ-જરા છેટેથી રતાસલેતા ભૂરા તલના દાણા જેવાં દેખાય છે. તે બન્ને પાસે બહાર નીકળતાં, કેર- પર એક છેડે ખાંચવાળાં, ર ઈચ લાંખાં ને તેથી કંધક ઓછાં પોહાળાં હોય છે. તે સખ્ત અતે તેની સપાટી સૂટ્્મ બિદુઓવાળી હોય છે. ૪-ઉષયોગીઅંગ-સર્વાંગ. જ ઉ ગ- ) _વાડરીંગણી જેવા છે. વોટ સાહેબ લખે છે કે-તેનાં ફ્લનું શાક અગર અથાણું કરીને કેટલીક જગેએ દેશ્ીઓ ખાય છે. આ તરફ તેમ થતું નેવામાં આવતું નથી. ૭-સ્થાનક-રસ્તાએની બાજુએ, ધેડની કાંધીએ, વાડી અને ખેતરના શેઢાઓપર, અને વિશેષ ડરીને ર્‌તાલ જમીન કરે જ્યાં ડાભડો ધાસ ઉગેલે હોય છે તેવી જમીનમાં ઉભી રીંગણીના છોડવા પણુ વિશેષ ઉગતા જવામાં આવે છે. એ સિધ, પૅજખ, કચ્છ અતે કાઠિયાવાડમાં વિરેષ 'કરી થાય છે. ન ૮-વિરૈષવિવેચન-એના છેડવા ઉભા અને વિશેષ એતે ઉભી અને શૈઢારીંગણી કહે છે. વર્ગ-( સોલેનેસો ). નંખર્‌ ૪૦૧. ઉ-શાન્ત્ીયનામ-8. 51101110-0800[00110. દૃષ્ટાન્ત-4િ. 15. [. 236; ડં. [. 208; 3411. 1. ૦૪૪. .111.:0::272;:ર.- તિ. પ. 20. વનક્પતિવર્ણન. ૫૨૧ ૨-દશીનામ-ભેરીંગણી, પટરીંગણા (પે--) ભૉંયરી- ગણી, બેડીરીંગણી (૩૦); સુર્ટ્વાંમી, જટેરમની, મોંચરીમની (૦); વટી, વટર્‌ (હિં); વટવારી, સિટ્મ્ધિવા (સ૦). ૩-વણન-ભોરીંગણીના વેલા જમીનપર પથરાયલા હાય છે; તે ર્‌ થી ૪ ફટ લાંબા વધે છે. તેપર્‌ તીખી 'અણીવાળા પીળાસલેતા રંગના કાંટા હોય છે. એના વેલામાં એને માફ્ક આવતી જમીનમાં શાખાઓ ચેો.- તરફ્થી નીકળી ૪ થી પ ડ્રીટના ધેરાવાનાં એનાં છાતળાં થઇ રહેલાં હોય છે. શાખાઓ બહુધા આડી અવળી હોય છે. પાન લાંબાં, કોરપર કપાયલાં, ને તેપર પણુ કાંટા હોય છે. ફૂલ ફોકા કે ઘેરા જંખુડા કે આસમાની રંગનાં, ને ફ્લ ગોળાધ્લેતાં વાડરીંગણીનાં ફલ કરતાં કુંઇક નાહાનાં હોય છે. મૂળ-લાંખું અને ઉંડું બેઠેલું હોય છે, તે પેનસીલથી આંગળી નેવું જાડું હોય છે. એમાંથી જ્નડા ફાાંટાએ કુવચિતજ નીકળેલા હોય છે. પણુ રેસા જેવા કાંટાઓ તેમાં ધણા હોય છે. તેની છાલને ઉપરતે। રંગ ભૂરો! ને અંદરનો સફેદ હોય છે. છાલ જાડી હોય છે. મૂળતું લાકડું કટુણુ અને સફેદ હોય છે. ડાંડી અતે શાખાઓ-સુતળીથી પેનસીલ જેવી જાડી, લીલા કે પીળાસલેતા લીલા રંગની, બે બાજુ નસોવાળી હોય છે. તેપર તીદ્દણુ અણીવાળા *ૈ %ચ લાંબા ઉભા કાંટા આવેલા હોય છે. તે પીળાસલેતા ધોળા રંગના હોય છે. અને ભૂરા રંગના સૂદ્મ કાંટા પણુ તેપર્‌ ચપટ ખેઠેલા હોય છે. કોમળ શાખાઓએપર ભૂરા વાળની ગીચોગીચ રૂંવાટી અને તારાકૃતિના વાળ હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે બન્ને સપાટીએ ચળકતાં લીલા રંગનાં હોય છે. તેની નસે!પરતા કાંટા લાંબા હોય છે. પણુ તેની બાકીની સપાટીપર બન્ને ખાજુએ તારાકૃતિના ભૂરા રંગના વાળ જેવા કાંટા હોય છે. પાન ૩થી પ ઇંચલાંખાં અતે ૧ર થી ૩ ઇંચ પોહેળાં હોય છે. તેની ડીટડી 2 થી ૧ ઈંચ લાંબી ને ખેઠેલી હોય છે, તેપર્‌ લાંબા તેમજ તારાકૂંતિના કાંટા હોય છે. પાનતી કોરપર ખૂણાઓ અથવા લાંબા દાંતા હોય છે. ફલ-પુષ્પધારણુ કરનારી સળી પત્રકોણુ ચાતરીને ધણુંકરી નીકળેલી હોય છે. તેપર લાંબા તેમજ તારાકૃ- તિના કાંટા આવેલા હોય છે. ફૂલની ડીટડી સળી કરતાં પાતળી ને ડુંકી હોય છે. ને તેપર્‌ પણુ બન્ને જાતના કાંટા આવેલા હોય છે. ફૂલ ૧ રચ વ્યાસનું હોય છે. પુષ્પબાહ્કોષ-પ પત્રોનો બનેલો હોય છે. તેનાં પાંચે પત્રો તળિયેથી વ્તેડાયલાં ને મથાળેથી તેના પાંચે દાંતા જૂદા દેખાતા હોય છે. તેપર્‌ બન્ને જાતના ફાંટા અને ઝોણા વાળની રૂંછાળ હોય છે. દદ પુષ્પાભ્યન્તર્કેષ-ની પાંખડીએ પ હોય છે. તે તળિયે નેેડાયલી ને મથાળે છૂટી હોય છે. તેની બહા- રની બાજુ ભૂરા વાળની રૂંવાટી હોય છે. પુંડેસરે-કેસરીઆ રંગનાં પ હોય છે. તેના તંતુએ। સૃદ્મ અતે પરાગક્રાષ લાંબા તે મથાળે ખે છિદ્રવાળા હોય છે. સ્ત્રીકેસર-૧ ગર્ભાશય દપ્રીકા પીળા રંગનો હોય છે. નલિકા પુંકેસરો। કરતાં લાંબી, પાતળી, અને તેનું સુખ જર્‌ા વાંકવળેલું હય છે. ફલ-કાચાં હોય છે ત્યારે લીલા રંગનાં ને તેપર ભૂરી કે ધોળી પટીઓનું ચિત્રામણુ હોય છે. પણુ પાકે છે ત્યારે તે પીળા રંગનાં થઇ ન્ય છે. તે ગેોળાધ્લેતાં ને દ થી ૩ ઇચ વ્યાસનાં હોય છે. તે લીસાં ને તેને મથાળે ભૂર્‌। ચાંડલો હોય છે. ફ્લની નીચે તેની ટોપી (૧176) ભૂરા રંગની ચોટેલી હોય છે. ફલમાં રીંગણાંમાં હોય છે એવા ગાભા ને રસ હોય છે. તેમાં રીંગણાં જેવાં ધણાં ખીજ આવેલાં હોય છે. વાસ ઉપ્ર અને સ્વાદ તીખાસલેતે। ચીર્‌પર્‌। લાગે છે. ખીજ-ગેોળાઈલેતાં લંખગે।!ળ, એક છેડે જરશ્‌ા ખાંચવાળાં, અતે બન્તે સપાટીએ જરા ઉપસેલાં અને ડ્રીકા ધોળા રંગનાં હોય છે. તે ૬ લાઇન જેટલાં વ્યાસનાં હોય છે. ૪-ઉપચેો ગી અંગ-સર્વાગ. 'પ-ગુણુટોષ-ચિરગણુકારી પૈષ્ટિક તથા જ્વર, કકે- વાત અને શૈથધ્ય. ટ ઉપચોગ-એતાં મૂળ પણુ વાડરીંગણી પેઠે દૃશ- મૂલાદિ કવાથમાં વપરાય છે. કફ અને છાતીનાં દરદોપર એનાં મૂળ સાતા આખા છોડવાનો કવાથ અગર તેને મુટી દૂધમાં રાંધી તે દૂધ વલોવી માખણુ કાઢી તેનું ઘી આપવામાં આવે છે. એનાં મૂળ અતે ફ્લનું ચાટણુ કરી કેટલાક લેકે! છાતીનાં દરદોપર્‌ ખાય છે. એનાં ફૂલની પણુ ડાઢ દુખતી હોય તો ડાઢતે ધુણી આપે છે. ભોરીં- ગણીનાં બીજ છપનિયા દુકાળની વખતે ધણા ગરીબ લોકો ખાતા હતા. એના ડોડવા વાટીતે ગડગુંબડાંઓ ઉપર લગાડવામાં આવે છે. “ભેરીંગણીનું પંચાંગ ઔષધમાં વપરાય છે. ભોરીંગ- ણીને સંસ્કૃતમાં વટજારી કહે છે. ઔષધેપચારમાં મુખ્યત્વે કરીને ભોરીંગણી વપરાય છે. બનાવટ-૧-કંટકારી અવલેહ ર-કંટકારી ધત. ઢ-કંટ- કારી પુટપાક. એને ગુણુ કફ અને જવરધ્, કફ, જવર, ખાંસી, દમ, શ્વાસ વગેરૅમાં ભેરીંગણી અતિ ઉપયેગી છે. - જ્યારે છાતીમાં કફ ભરેલો હોય પરર વનસ્પતિવર્ણન. સારે રીંગણીનો ક કવાથ લેવાથી કક બહાર નીકળી આવે છે. ભેરીંગણીનાં પંચાંગતો ભૂકો દૂધમાં લેવાથી દમ હુલક્રો પડે છે. સ્લેષ્મ અને સંતત્‌ જવરમાં તે અપાય છે. દાંતનું ધણું સખ્ત શળ જે અક્‌ોણુ, તજનું તેલ, આદુ, તુળસી વગેરેથી નથી ખેસતું તે ફ્કત એક વખત ભેરીંગણીને। ધુવાડે લેવાથી ખેસી “નય છે. ભેરીં- ગણીનાં ખીતો ધુમાડો લેવાતી રીત એવી છે કે, એક કાડીઓઆમાં રેવતા નાંખી તે ઉપર ભોરીંગણીના દાણા મૃકવા. પછી તે ઉપર્‌ ધડો ઉંધે. વાળી તેતું તળું જે આ વખતે ઉપર રહેશે તેમાં એક તીનું પાડવું ને તેની અંદર એરડાનું ભુંગછું રાખી અગર ખીજ ક્રોઈઈ જાતની નળી રાખી તે વાટે તેનો ધુંવાડો જે દાંતમાં કોતર પડયું હોય અગર જે દાંત દુખતા હોય તે ભાગપર લેવે।. ભોરી- ગણીનાં મૂળિયાંને ઉકાળી તેમાં પીપર અને મધ નાંખી ઉધરસ અતે શળખમ ઉપર પીવાય છે. તેમ જ તેનાં ફૂલનો ઉકાળા સિધાલૂણુ અતે હીંગ સાથે ધણા સખ્ત દમમાં અપાય છે. ખે તોલા ભોરીંગણીને રસ લઈ તેમાં ખે તોલા અનંતમૂળનું ચૂર્ણ નાંખવું અને તે કાંજીની અંદર આપવું. તેથી કફ અને મૂત્ર ખે સાફ થવાથી તાવતું જેર્‌ પણુ પોચું પડે છે. ભારીંગણીમાં પણુ થોડો ધણો તાવ ઉતારવાનો ગુણુ રહેલો છે. દશ મૂળની અંદર્‌ નાહાની અને મ્હોટી એ ખે ભોરીંગણી આવે છે. તેતો ગુણુ ખસુસ કરીને ઉધરસના ઉપર્‌ વધારે છે. માત્રા-કંટકારીરસ ર થી ૪ તોલા ” (ડાન વીન ઝી) “ભેરીંગણીનાં મૂળ જઠડૅરાસિને દીપાવે છે, કફ, વા, તાવ, દમ, ઉધરસ, સળેખમ એ સવેંને મટાડે છે. તેનાં ફેલ ખરજ, કૃમિ, કેટ, કષ, વા, એ સર્વેને ટાળે છે. તેનાં ફૂલ સુકવી તેનો ભૂકો નાહનાં છેકકરાંતે જરા મધ સાથે ચટાડે તો ભરાણું હોય તે મટી જાય તથા ઉધરસ પણુ મટી જાય છે.” ( વૈ રૂગનાથજ ). ૭-સ્થાનક-રસ્તાએની ખાજુએ, ઘેડ અતે રેચી જમીનમાં, કરારજમીનવાળાં ખેતરને શેઢે અને પાણીના ધોરીઆ કાંડે ભોરીંગણીના છોડવા ધણા ઉગે છે, એ આખા હિંદુસ્થાનમાં થાય છે, ૮-વિરોષતિવેચન-એના છેડવા ભોયપર પથરાય છે માટે એને ભૌયર્‌ીંગણી કહે છે. વર્ગ- (સેો।લેનેસી). નંબર્‌-૪૦૩?* ઉ-શાસ્રીયતામ- 3 5વ13 ॥0111011006. દષ્ટાન્ત-1. 115. 10. 288; પ. ]. 909; ૧પ. 11 [)11.1. 0. 224; ર્‌.નિ, પા. ૫૮૪. ર-દેશીનામ-ઝીશકા પે! પોપટી(પે।૦); પરપોટી (ચુ૦); થાનમોરી, લ્ટાનજોવરી (4૦); વનટવરીયા, ત્ીરપોટી, યુસટી- પટી (હિં); સિરવોટા (શ૦). ૩-વણન-ઝીણુકી પોપટીના છેડડવા ચોમાસે ધણા જવામાં આવે છે. એ ર કુટથી ૨ ફ્રીટ વિસ્તારના થાય છે. એ કોઇવાર ઉભા તે કોઇવાર જમીનપર પસરાયલા હોય છે. એનાં પાનનો આકાર ધતુરાનાં પાન જેવો ઘણું- કરી હોય છે, પણુ તે ધણાં નાહાનાં હોય છે. ફલ ઝીણાં પીળા રંગનાં ને ફલ પાતળાં અણીઆળાં પોપટાની અદર હંકાયલાં હોય છે. એના આખા રૂંછાળ હોય છે. મૂળન્-૧ થી ૬ ઉંચ લાંખું, ધોળા રંગનું, સુતળીથી સ્લેટપેન નેવું જાડું, પ ફાંટાઓવાળું, ઉત્ર વાસ અને ખટમીઠા સ્વાદવાળું હોય ડાડી અને શાખાકા દ્રીકા લીલા રંગની હોય છે. તે સુતળીથી પેનસીલ જેવી જડી તે ઉભી હાંસાવાળી હોય છે. એની શાખાઓ પણુ પીલુડી કે રીંગણીની શાખાઓ પેઠે આડી અવળી હોય છે. ડાંડી અને શાખાઓપર ઉંચા ચઢતા સફેદ કે જંબુડી છાયા- લેતા જરા સખ્ત વાળની રૂંવાટી હોય છે. શાખાઓ ચળકતી હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે ર૨ થી ૩ ઇંચ લાંબાં અને ૧ થી ૧ ઇચ પોહોળાં હોય છે, ઉપરની સપાટીને! રંગ લીલે। ને નીચેતીનોા ફીક્રો હોય છે. આ બન્ને સપાટીપર ષ્રીકા ધોળા રંગની નસો અને વખતે વાળની રૂંછાળ દેખાય છે. પાનની કોરપર્‌ 'ૂટા છવાયા દાંતા હોય છે. પાનને ચોળવાથી તેમાંથી પાતળે ર્‌સ નીકળે છે, વાસ ઉત્ર અને સ્વાદ ખટાસલેતોા, ગળચટોા ને કડવો લાગે છે. ફલ-તની ડીટડી પત્રકોણુમાંથી અકેકઝી નીકળેલી હોય છે, તે જરા નીચી નમતી, પીળાસલેતા લીલા રંગની, ને રૂંછાળવાળી હોય છે. તેતે મથાળે અકરેકું ફૂલ આવેલું હોય છે. તેનો વ્યાસ $ ઇચ જેટલે હોય છે. પુષ્પખાહ્કેષષ-લીલા રંગને, રંંછાળવાળોા ને તળિયેથી જ્તેડાયલાં પ પત્રોતો બનેલો હોય છે, તે મ, દ્ચ લાંભા હોય છે. પુષ્પાભ્યન્તર્કેષ-ની પાંખડીઓ પ હાય છે. તે દ્રીકા પીળા રંગની કે વખતે જંખુડી છાયાલેતી હાય છે, તે તળિયે જેડાયલી, વાળની ર્્‌ંવાટીવાળી, ને તેના મુખંતી કરપર્‌ પાંચ દાંતા પુન બાન કોષનાં પત્રોના દાંતાથી આંતરે આવેલા દેખાતા હોય છે. પાંખડી પરુ બા૦ કષથી લાંબી હોય છે. ુ જ્ઞોડવાપર ધણુંકરી ધોળાવાળની ર વનસ્પતિવર્ણુન. પુંકેસરો-પ હોય છે. હાય છે. તેના તંતુઓ ધોળા રંગના, અર્ધપારદર્શક, ચળ- કરતા ને તેપર ધોળી રાળ આવેલી હોય છે. પરાગ- કોષ અને રજ પીળાં હોય છે. સ્ીકેસર-૧ હોય છે. તેતો ગભોશય ગોળાઇલેતો, લીસો, ચળકતો; નલિકા પુંકેસરતંતુથી જરા પાતળી, લીસી, ચળકતી, ધોળા રંગની, ને તેને મથાળે પીળા રંગતું સૂટ્્મ સુખ હોય છે. ફૂલ-ડૂ ઇંચ વ્યાસનાં અર્થાત્‌ ચણીઆં ખોર જેવડાં અથવા તેથી કંધકે મ્હાટાં અને લીસાં હોય છે. તે ઉપર તેનો પુન બાન કોષ અથવા ટોપી વધીને તેતે ઢાંકી દીધેલું હોય છે. એ વધેલી ટોપી અથવા કેષને પોપટો કહે છે. એ પોપટાતે મથાળે ૪ થી પ સૂદટ્ટમ દાંતા હોય છે, ને તેની સપાટીપર પ થી ૧૦ ઉભી નસો હાય છે. પોપટાની અંદર ફૂલ પાકે છે ત્યારે પીળાસ- લેતા રાતા રંગનું થઈ ન્નય છે. તેની વાસ ઉગ્ર અતે સ્વાદ જરા કડવાસલેતો ચીરપરો અથવા ખટમીઠો હોય છે, ફ્લમાં સૂટ્રમ ખીજ ઘણાં હોય છે. ખઔઓજ-ડફ્રીકા ભૂરા રંગનાં રીંગણીનાં ખીજ જેવાં હોય છે, તેપર સૂટ્મ બિદુઓની બાનક હોય છે, તે રટ ઈંચ બ્યાસનાં ને કોરપર એક બાજુ ખાંચવાળાં હોય છે. ૪-ઉપચેોગીઅંગ-સર્વાગ. . પ-ગુણદ્ોષ-શેોથ અને પિત્તધ્મ. ૬-ઉપચે।ગ-એનાં ફલ પિત્તવિકારવાળા મીઠાં સાથે ખાય છે. ફૂલ પાકે છે ત્યારે છોકરાંએ પણુ ખાય છે, તે વધારે ખવાય તો ટાઢ લાગી તાવ આવે છે. એનાં સુકાં ફ્લ પેશાબ વધારે લાવવાના કાઢામાં વપરાય છે, એના આખા છોડવાને વાટી તેની થેપલી બળતરા કરતાં ગડગુંબડાંપર ખાંધવામાં આવે છે. “કૂલ પાકે ત્યારે ખાય તો વાયુ કરે છે, કફ, ઉધ- રસ, દમતે મટાડે છે.” (વેન રૂ૦) ૭-સ્થાનક-રસ્તાએઓની બાજુએ, વાડીઓમાં પાણીના ધોરીઆ કાંઠે, વરસાદનું પાણી ભરાઇ રહેતું હોય એવી રતાલ જમીનમાં, તેમજ કરાર અતે નદીના કાંપવાળી જમીનના ખેતર્‌ામાં ઉહ્દાળે છાંછટીઆના મોલ ભેળા એના છોડવા ધણા ઉગતા જવામાં આવે છે, ૮-વિગવિવેચન-એનાં ફલ સાગનાં ફૂલની પેડે પાતળા પોપટા અર્થાત્‌ પડ કરે કોષમાં ઢંકાયલાં હોય છે, તેપરથી એતે પોપટી કહેતા હશે. ફ્લને પંજાબમાં કાકનજ ડહે છે. . એનાં ફ્લથી રમતાં છોકરાંઓ દૂધ કે દહીં એવી શરત ડરી ફલ ફ્રોડે છે. તે એમાંથી જે પાતળો રસ નીકળે તો દૂધ અને ગાઢો નીકળે તો તેતે દહીં કહે છે. પર૨૩ તે પાંખડીની અંદર આવેલાં | મ્હાટી પોપટી (135115 ૩0૦૫૪414) ને અંગ્રેજમાં કેપગુઝબેરી (080 0૦૦૩૦0૯1") કહે છે. એ હાલ બાગ અને વાડીઓમાં વાવવામાં આવે છે. એનાં ફલ ખોર જેવડાં થાય છે તે ખટમીઠાં બહુ સ્વાદિષ્ટ લાગે છે. એનું શાક અને મુરબ્બો કરવામાં આવે છે. એના છોડવા કેટલીક વાડીઓમાં હાલ પોતાની મેળે ઉગતા પણુ જવામાં આવે છે. વગ'-( સોલેનેસી ) નંબર્‌ ૪૦૪? ઉ૧-શાગ્સીયનામ-1111%1114 8૦11111701'0, દૃષ્ટાન્ત-. 19. [). 289; ક, ૩. 209. 1, ડિ 0 1 0: 311: રૂ. તિ પાં. ૧૩૨% ૨-દેશીનામ-ધોડાકુન, ધોડાઆકુન, ધોડાઆસુન, સાંઢીયાના પોપટા (પે।૦); આસુન, ધોડાઆસોડ (ગુન), જાવમંધ, અસમંધ, વંત્તુવી (8૦); સસતમંધ, માસમંધ, પની€ (હિં”); અશ્રંધા, વાગીપધા (સંબ); સાસુંટ ( જરછી ). ૩-વર્ણન-ઘોડાકુનના છોડવા ચોમાસે ધણા ઉગી આવે છે. પણુ તે ધણી જગાએ ખારેમાસ પણુ હોય છે, એના છોડવા ૨ થી ૪ ફ્રોટ ઉંચા વધે છે. એમાં રીંગણીની પેઠે કેટલીક શાખાઓ નીકળેલી હોય છે, પાનનો આકાર ઉભી રીંગણીના પાન જેવો હોય છે. ફૂલ ધંટાકાર સૂટ્દમ, પીળાસલેતા લીલા રંગનાં તે ફલ પોપટી જેવાં હોય છે. એ છેોડવામાંથી ઉત્ર અણુગમતી વાસ નીકળતી હોય છે. એમાં ફૂલ ફૂલ ચોમાસાં આખરે અતે શિયાળાની શરૂવાતમાં વિશેષકરી જવામાં આવે છે. મૂળ-એનું ખીલામૂળ પેનસીલથી તે હાથનાં ફાંડાં જેવું ન્નડું થાય છે. તે જમીનમાં ધણું ઉંડું બેઠેલું હોય છે. એમાંથી કેટલાક ન્નડા અતે લાંબા તેમજ બારીક ર્‌સા જેવા પણુ ફાંટાએ નીકળેલા હોય છે. મૂળની છાલ ખહારથી ભૂરા અને અંદરથી સફેદ રંગની હોય છે. તે જરા જડી, પોચી ને બટકણી હોય છે. મૂળનો આડો કાપ કરી જ્ેતાં તે અંદરથી સફેદ દેખાય છે. તેના વચલાં લાકડાં અને છાલની વચે એક ભૂરા રંગનું કુંડાળું દેખાય છે. મૂળનું વચલું લાકડું નરમ અને દાણાદાર માવા જેવું હાય છે. નવા છોડવાના કોમળ મૂળનું વચલું લાકડું પીળાસલેતા રંગનું હાય છે, ને તેના આડા કાપ કરતાં તેમાંથી પીળા રસ નીકળે છે. મૂળની વાસ ધણી ઉગ્ર અને સ્વાદ ચીકાસલેતો ગળચટે અને રૂક્ષ લાગે છે. ડાંડી અતે શાખાઓ -મૂળને મથાળેથી બહુધા ધણી ડાંડીઓ કે શ્ઞાખાઓ નીકળેલી હોય છે, તે પેનસીલથી, પર૪ વનસ્પતિવર્ણુન. આંગળી જેવી ન્તડી હાય છે, કમળ શાખાઓપર ને પેટાળ પોહોળું હાય છે. તેનાપરે દશ ઉભી નસો હોય છે. ધોળાસલેતા રંગની રૂંવાટી હોય છે. ડાંડી કે શાખાના જેમાંની પ નસો તેના મુખપરના પ દાંતાઓમાં ગયેલી આડે કાપ કરતાં તે જરા કટ્ટણુ લાગે છે. તે વચ્ચોવચ લીલા રંગની, સછિદ્ર ને પોચી હોય છે. ને તેથી બહારનું લાકડું સધન ને ધોળાસલેતા રંગનું સખ્ત હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે ૧થી ૪ %ય લાંબાં અને 2 ઇંચથી ર ઇંચ પોહેોળાં હોય છે. પાનની ડીટડી ટુંકી અને તે ઉપરના ભાગમાં નીકવાળી હોય છે. પાનની રજ સપાટીને રંગ ધણુંકરી એક સરખે ફ્‌ીકે લીલો! હોય છે. કોમળ પાનપર બન્ને સપાટીએ ધાળાસ- લેતા રંગની રૂંવાટી હોય છે. પાનની કોર ડીટડી પાસે બહુધા વિષમ ( ૦011૧૫૯૦ ) હોય છે. પાન કે'્વાર બખે પાસે પાસે નીકળેલાં હોય છે. પાનનાં ટેરવાં સાંકડાંથતાં કે અણીઆળાં હોય છે. પાનની કોરપર કોઈવાર લહે- રીઆં કે અનિયમિત ખાંચા હોય છે. પાન જર્‌ા જાડાં, ઉત્ર વાસ, અને કડવાસલેતા ચીર્‌પરા સ્વાદવાળાં હોય છે. રૂલ-પત્રક કોણુમાં ૧ થી ૩ કે ૬ ફૂલ પાસે પાસે ઝીમ- ખીની પેઠે નીકળેલાં હોય છે. તેને વખતે ડકી ડીંટડી હોય છે, તે વખતે તે હોતી નથી. ફૂલ પીળાસલેતા લીલા રંગનાં હોય છે.તે ર ઇંચથી ર ઇંચ લાંબાં અને ૧ થી ૧૩ લાઈન વ્યાસનાં હોય છે. પુષ્પબાલ્યકે।ષ-નાં પત્રો પ તળિયેથી જ્નેડાયલાં ને મથાળે તેના પાંચે દાંતા સાંકડા અણીઆળા દેખાતા હોય છે; એ પત્રોપર ધાોળાસલેતા વાળની રૂંવાટી હોય છે. પુષ્પાભ્યન્તરકેપષ-ની પાંખડીઓ પ હોય છે. તે તળિયેથી જ્ેનેડાયલી તે મથાળે તેના દાંતા દેખાતા હાય છે. પાંખડી પુન બાન કેોષથી ખહાર નીકળેલી ને તેના દાંતા તેનાથી આંતરે આવેલા હોય છે. તેતી સપાટીપર સૂદ્મ વાળની રૂંવાટી અને તેની કેરરપર્‌ વાળની હાર હાય છે. પુંકેસર્‌ે-પ હોય છે. તે પાંખડીઓથી સેહેજ ડુંકાં હોય છે. તંતુઓ ધોળાં તે પરાગકોષ ભૂરા રંગના હોય છે. સ્ત્રીકેસર્‌-ગર્ભાશય પીળાસલેતા લીલા રંગતે।, બહાર નીકળતાં પેટાળવાળા ને ૨-પેલવાળા હોય છે, નલિકા ધોળા રંગની ને તેનાપર્‌ લીલાસલેતા રંગનું ગોળ સુખ આવેલું હોય છે. ફલ-જેમ જેમ મ્હાડું થતું નનય છે તેમ તેમ તેની નીચેની ટોપી કે પોપટો (૦થ17% ) મ્હાટો ને પોહેળેા થતો નય છે, ને ફૂલ તેની અંદર્‌ ઢંકાયલું રહે છે. ફલ અતે તેનાપર ઢંકાયલે પોપટો પ્રથમ લીલા રંગનાં હોય છે. પણુ પાકવા આવે છે ત્યારે તે રાતા રંગનાં , થઈ જય છે. તેમાં ફ્લ ધણા લાંબા વખત સુધી રાતા રંગનું રહે છે. ફ્લપર્‌ ટંકાયલા પોપટાનું સુખ સાંકડું હોય છે. અને તેની વચમાંતી પ નસો સદરહુ દાંતાથી જરા નીચે સમાઈ ગયેલી હોય છે. પોપટાપર સૂદ્દમ વાળની આછી ર્‌ંવાટી હોય છે. પોપટો 4 થી ૩ ઇચ લાંબો ને ધણો પાતળો હોય છે. તે કાતી નાખતાં તેની અંદરથી વટાણા જેવડું કાચું હોય તો લીલું, તે. પાકું હોય તો! રાતું, લીસું ને અત્યંત ચળકતું ગોળ ફળ નીકળે છે. એ ફળને મથાળે સૂટ્ટમ ચાંડલે અને તળિયૈ બોરની પેઠે ખાડ હોય છે. તે દ ઇંચ કે તેથી જરા વધારે મોટા વ્યાસનું હોય છે. તેતી વાસ ઉગ્ન અતે સ્વાદ કડવાસલેતો ધણ્‌। ઉમ્ર હોય છે. ફ્લમાં સૂક્મ ખીજ ધણાં હોય છે બીજ-ચપટાં ફ્રીકા કે પીળાસલેતા ભૂરા રંગનાં, 2: લાધ્નનથી કંધ્નક ટુંકાં, ચળકતાં ખડબચડી સપાટીવાળાં, અને રીંગણી કે મરચીનાં ખીજનતા આકારને મળતાં હોય છે. ૪-ઉપચષેોગીઅંગ-સવૉગ. પ-ગુણુઢ્ોષ-શેથધ્ધ, માદક અને મૂત્રલ. ૬ૃ-ઉપચષે।ગ-ધેડાકુનનાં મૂળ મરકીની ગાંઠે અતે વાળાના સોનજ્ન ઉપર ચોપડવામાં આવે છે. એનાં પાન પણુ ગડગુંખડાં, પાઠાં વગેરે ઉપર વાટીને બાંધવામાં આવે છે. એનાં ફૂલ ફૂલથી છોકરાં રમે છે. એનાં પાનને એર્‌ં- ડીયું તેલ લગાડી જરા ગર્‌મ કરી અતે પાઠાંપર ખાંધ- વાથી ધણ ફાયદા થાય છે. એનાં મૂળ મૂત્રલ પણુ માદક ગણાય છે તેથી તે મરકીના તાવપર ખવરાવવામાં આવતાં નથી. તે] પણુ કેટલાક ખાર્વાઓ અને કેલી જેવા ગરીબ લેકે એને પાણીમાં વાટીને પોતાની મેળે પીએ છે. તેથી ઝાડા અને ઉલટી થયાના દાખલાઓ જ્નેવામાં આવેલા છે. એનાં ખીજ પણુ વાટીને ગડગુંબડાંપર ચોપ- ડવામાં આવે છે. મરકીની ગાંડેપર એને। ગુણુ સારે। જણાતાં વિવિશે વિવેચનમાં તેની વિશેષ હકીકત આપવામાં આવેલી છે. મરકીની ગાંઠૅંપર લેપ કરવામાં તેની અસર જણા- યલી છે. પણુ એ દર્દમાં ધણુંકરી કમજીયત અને ખેશુદ્ધિ હેય છે. તેથી ઘાડાકુન ક્ષાભક, રૂક્ષ અને માદક હોતાં તે ખાવા આપવું દુરસ્ત જણાતું નથી. ૭-સ્થાનક-રસ્તાઓની બાજુએ, કાદીવાળા ખરાખા ઉપર, ઉકેડા અને ખંડીએર જગે।માં, અને વાડીઓની વાડ અતે કુવાઓના કાંઠા પાસે ધણુંકરી ધેડાકુનના છોડવા ઉગે છે. એ હિન્ના ધણા ખરા સુકા ભાગોમાં થાય છે. ૮-વિબ્વિવેચન-સંસ્કૃત અશ્વગંધા ઉપરથી આસુન અતે અસગંધા એ નામો નીકળેલાં જણાય છે. અને ઘોડાઆસુન અને ઘોડાકુન એ નામા પણુ કદાચ વનસ્પતિવર્ણન. અડું અશ્વગંધા, વાજીગંધા ઉપરથી અથ થઇતે પડેલાં હશે. કેમકે અશ્વ અને વાજી એ ઘેોડાનાં જ નામો! છે. ખન્નરમાં ગાંધીને ત્યાં અસન અથવા આસુનનાં નામથી ધોળાં, ઝીણી ગરમર જેવાં પાતળાં, તે લાંખાં મૂળિયાં મળે છે. તે ધોડાકુનનાં મૂળિયાંથી જૂટ્ાં છે. અતે તે ખરી અશ્ચગંધાની જગેોેએ વપરાય છે. ઘોડા- કુન અને અશ્ચર્ગધા એ ખે જૂદી જૂદી વનસ્પતિ છે. એમ એ ખત્તે વનસ્પતિનાં મૂળિયાં તપાસતાં જણાયલું છે, માટે આયૈઔષધમાં જે અશ્વગંધા લખેલી છે, તેના ગુણુદ્રોષ અને ઉપયોગ આ જગેોએ ઘોડાફુનને લગાડેલા તથી.% ફ્રેબુઆરી સન. ૧૪૦૩ માં છપાવવામાં આવેલી છે. એ ઝાહેરખખરનાં હેન્ડબિલે। પણુ છપાવવામાં આવેલાં છે. તેનો થોડા હેવાલ આ નીચે આપવામાં આવે છે. આસરે સાતેક વર્ષપર એક જૈન સાધુએ એક જડી- ( ધોડાકુનનું મૂળ )તા આસરે ૨ ઇંચ લાંખો અને ૧૬ ઇંચ પોહેળા કકડો પોરબંદર પાંજરાપોળના મરહુમ મેનેજર શેઠે જેચંદ સાવડીઆને આપેલે। હતે. અને તે ગમે તેવી ગાંઠંપર્‌ ચોપડવાથી તે ગાંઠે ફૂટી જય છે, અને આરામ થાય છે, એમ તેને કલયું હતું. આ સાધુ અહીંથી ચાલ્યા ગયા બાદ કેટલેક મહિતે કમનશીખે પોરબંદરમાં સંવત ૧૯૫૪ ની સાલમાં પહેલી મરજી થઇ. ત્યારે મરજીની ગાંઠપર્‌ શેઠે જેચંદ સાવડીએ એ જડીનો ઉપવે।મ કરેલો, ને તેથી ચાર પાંચ શખ્સોની ગાંડા ફૂટી દરદી સારા થયા. પછી જ્યારે એ જડીને માત્ર ર ઈચ જેટલે કકડા ખાકી રહ્યો ત્યારે તેણે તે વખતના અહિના ચીફ મેડિકલ ઓફિસર સા. રા. સા. ડાકટર હરી શ્રીકૃષ્ણુ દેવને એ કકડો દેખાડયો. અને તેના ગુણુ સંબંધી વાત ડરી ત્યારે તેઓ સાહેખે શેઠે જેચંદ સાવડીઆને મારી પાસે એ જડીના કકડાની પરીક્ષા કરાવા મોકલ્યા. આ જડી સુંધતાં જ મને ઘોડાકુનનાં મૂળિયાં જેવી વાસ આવી. ( આથી પહેલાં ધેડાકુનનું મૂળિયું મારા સુંધવામાં આવેલું હતું. અતે મેં પોતે તે નખવડા ઉપર લગાડેલું હતું. અને એક વાળાના દરદીને વાળાના સાજ્પર ચાપડવા આપેલું હતું. જેથી જને કે તાણુ વધારે જણાઈ હતી તાપણું વાળા ધણેોા ખહાર નીકળી આવ્યો હતો. ને સોજ્તે ઓછે! થઈ ગયે હતો.) તેપરથી ધેડાકુનનું મૂળિયું આ સ્વસ્થાનના નવા ખાગ- માંથી કઢાવી એ જડીના કકડા સાથે તેની વાસ, સ્વાદ ને તેતો આડા કાપ આઇંગ્લાસથી જેઈ મેળવતાં સરખાં લાગ્યાં, તે પરથી ઘોડાકુનનાં મૂળનો એક મ્હાટોા કકડા શેઠે જેચંદતે એજ રીતે વાપરવા આપ્યો. અતે ડા૦ દેવ * ઘ્ાડાકુનના મૂળિયાંને મરકીની ગાંઠપર કરવામાં આવેલા ઉપયોગની ઝાહેરખખર પોરખંદર સ્ટેટ ગેઝેટ તા, ૬૬. પેછ્પે અને કમ્પાઉન્ડર મી૦ નરોત્તમે તેમજ આસિસ્ટંટ ડાકટર મીન મણીશૅકરે પણુ પ્લેગની ગાંઠેપર ધોડાકુનનું મૂળ અજમાવતાં તેની સારી અસર ન્નેવામાં આવી હતી. એ વખતની મરકી વખતેં ૧૫ ખારવા, ૪ ભોઈ, ૬ તરીઆ, ર સીંધી, ૧ મતવે!, ૪ ખાહ્યણુ ને ૧૦ લુવાણા સારા થયા હતા. ખીજી સંવત ૧૯૫૬ અને ત્રીજી સંવત ૧૯૫૮ ની મરકી વખતે પંણુ પ્લેગર્વાર્ડ ગન મી૦ નરેત્તમે અને મીન ગોરધને ધોડાકુનનાં મૂળ પ્લેગની ગાંઠોપર્‌ ચોપડવા વાપરેલાં તેથી ધણી ગાંડો સારી થઈ હતી. ઘોડાકુનનાં મૂળ મરકીની ગાંઠપર ચોપડાય છે એ વાત ધણા! લોકની ન્નણુમાં આવવાથી લોકે પોતાની મેળે પણુ એનાં મૂળિયાં લાવી ગાંઠેૅપર્‌ લગાડતાં હતાં. ઘોડાકુનનાં મૂળિયાં સને ૧૯૦૨ માહે ડીસેમ્બરમાં અમદાવાદમાં ભરવામાં આવેલાં પ્રદર્શનમાં મુકવામાં આવેલાં હતાં. અને તે જેવા આવનાર ધણા વેદો અને ખીનએઓને એ મૂળનો ગુણુ મરકીપર કેવો છે તે સમ- વવામાં આવતું હતું. અજમાયેશ માટે ખે મૂળિયાં વડોદરા કળાભુવનમાંના કેસિસ્ટ માસ્તર મોતીલાલ છોટા- લાલ ત્રિવાડીને અને, સુરતના એક ગૃહસ્થને આપવામાં આવેલાં. તેમાંથી વડાદરાવાળા માસ્તર મોતીલાલ પોતાના તાન ૧૩-૧-૦૩ ના કાગળમાં લખે છે કે:-“ મૂળ પાણીમાં ધસી ગાંઠપર્‌ ચોપડવાથી ૧૦ કેસ સારા થયા.” અને સુરતથી ખબર મળ્યા છે કે “આ ચોપડવાથી ૨ કેસ ખરેખર સારા થઇ ગયા છે.” આ બન્તે ગૃહસ્થોએ વધારે મૂળ મંગાવતાં મોકલી આપવામાં આવેલાં છે. પોરબંદરના ગાંધી લોકા ધોડાકુનનાં સુકાં મૂળિયાં વેચે છે. પણુ તે તાજ્નં હોય તો જ ચમત્કારિક ગુણુ દેખાડે છે. તાજનં મૂળને પાણીમાં ધસી તેને ચંદનની માકક ગાંઠ- પર ચોપડવું. તથા ગાંઠની આજુબાજુ જ્યાંસુધી સાજે હોય અગર જગો લાલ થઇ હોય તેટલા સુધી ચોપડવું. આ લેપ સુકાયા પછી તે તાણુ ડરે છે. અતે તેથી ફ્રેલાયલો સોને અગર ગાંઠે ધણુંકરી એક મધ્ય બિદુએ આવી તે ઉપર આવતી નય છે. જેમ જેમ ગાંઠે ઉપર નીકળતી આવે છે તેમ તેમ આજનરી ખેશુદ્ધિમાં હોય તો શુદ્ધિમાં આવતે જાય છે. આખરે ગાંઠે પાકી ફૂટી જાય છે. તેપર્‌ બાજુએ એ લેપ અતે ગાંઠના સુખપર ધૅઉના લોટની પેટીસ મુકવાથી તે છેવટે પ્લેગ પ્લૅસ્ટર અગર સાધારણુ સાદા સલ્લમતી પટ્દિ લગાડવાથી ગાંઠે રૂઝાધ્ર ન્નય છે. મરકીની ગાંઠૅપર આ દવા ચેો[પડવી શરૂ હોય યારે આજારીને પીવાની દવામાં પ્રો૦ ગજ્જરની પ્લેગ મીક્્ચર્‌ અગર ખીજી મરકીની દવાઓ વૈદ્ય અતે ડાકટરે। આપે છે. પોરબંદરમાં મરકીની ગાંઠૅપર એ ધેડાકુનનું મૂળિનું ધતી ચોપડવાથી ધણાં લેકે પર સારાં થયાં છે. ખખબરમાં છપાએલાં છે. મુંબઈ સમાચાર વગેરે કેટલાંક પત્રોમાં ઘોડાકુનની ઝાહેર ખબર છપાયા પછી કાઠીઆવાડ, કચ્છ, સિધ, ગુજરાત, મારવાડ, દક્ષિણુ અને ઉત્તર હિદુસ્થાનમાંના કેટલાક લેકે તરફથી ઘોડાકુતતાં મૃળિયાં મંગાવવામાં આવતાં પોરબંદર સ્વસ્થાન તરકથી તે ખેરાત તરીકે મોકલી દેવામાં આવ્યાં હતાં. પણ દિલગીરી એ છે કે, ઘોડાકુનના છોડવા આ સ્વસ્થાનમાં જથાબંધ ઉગતા નથી. અતે હવે ઉગે છે તેવાજ તેને અહિતા ગરીખ લોકે કાઢી લઈ જઇ તેને સંમ્રહ કરી રાખે છે. પણુ સ્વસ્થાને આ ઉપયોગી ખેરાતની વનસ્પતિનું પ્લાન્ટેશન ફરેલું છે. વર્ગ-(સ્ોલ્ેનેસી, ) નંબર ૪૦૫? ૧-શાન્ત્રીયતાસ-1.) 0૫11 ૦૫૧૫૦02૫101, દૃષ્ટાન્ત-િ, 19, [. 240; ડે. ૩. 210; 41. મ ૩: 99. ૨ર-દશીનામ-કચુરો, કાગમેંદી (પ૦ ) અટીમટી (ચુ? ); રશરો, મેંગટ (મ૦). અજ્યેર્ો, તીર્ચીર, (રિંન) ૩-વણન-કચુરાનાં ઝાડવાં ઝાંખરાં જેવાં કદરૂપાં થાય છે, તે ૬ થી ૧૦ ફોટ ઉંચાં વધે છે. તેની શાખાઓ કાંટાવાળી પ્રીકા ધોળા રંગની હોય છે. પાન ઝીણાં ને ડુંકાં હોય છે. ફૂલ ધોળા રંગનાં ને ફલ સૂટ્મ, પીળા, % રાતા કે કાળાસલેતા રંગનાં થાય છે. . એ ઝાડવાંમાંથી અણુગમતી તીખી વાસ નીકળતી હોય છે. ફૂલ ચોમાસાં આખર્‌ અતે જ્ઞિયાળાની શરૂ- વાતમાં આવે છે. ફૂલ માગસર પોસમાં પાકી જનય છે. એનાં ઝાડવાં જમીન ખરાબર કપાઈ ગયાં હોય, અને પછી એમાંથી નવી ફૂટ નીકળી હોય, તે પાંસરી તરસા જેવી મથાળે વાંકલેતી નીકળેલી હાય છે. તે ખરેખર જરા છેટેથી લાંબાં હંસરાજ ( લ'0 ) જેવી સુંદર રૃખાય છે. એ જ્યાં ઉગે છે ત્યાં જથ્થા બંધ ઉગી જય છે, એનાં મૂળમાંથી શાખાએ જેવા તરસા જમીનથી ખહાર્‌ આવી સ્વતંત્ર ઝાડવાં થઈ ન્નય છે. અતે એવી રીતે એનું એક જળું બની નજય છે. એતાં ઝાડવાંતો ચોમાસે વરસાદ વરસી ગયે।. હોય ત્યારે પાનના ભર્‌ા- વતે લીધે મેંદીનાં ઝાડવાં જેવો દેખાવ લાગે છે. સૂળ-પેનસીલથી અંગુઠા જેવું જાડું, કેટલાક લાંબા ફાંટાઓવાળું, બહારથી ભૂરૂં ને અંદર સફેદ હોય છે. છાલ જાડી, પોચી ને બટકણી હોય છે. રેતાળ જમી* નમાં મૂળના ફાંટાઆ ૧૦ થી ૧૫ ફ્રીટ લાંબા વધેલા જેમાંનાં કેટલાંકનાં નામો તે ઝાહેર વનસ્પતિવર્ણુન. હોય છે. મળવું લાકડું જરા કડેણુ. હાય છે, તેતો આડો કાપ કરતાં તેમાં પથી ૬ ચક્રે દેખાય છે. જેમાંતું વચલું પેહેલું ચક્ર ધોળા રંગનું પોચા ગાભા જેવું દેખાય છે. તેથી બહારનાં ૩ ચક્રો ફોકા ધોળા રંગનાં તે થોડાં સછિદ્ર દેખાય છે. તેથી બહારતું ચક્ર વધારે સછિદ્ર અને તેથી બહારનું છાલતું ચક ધોળા રંગનું દેખાય છે. મૂળ અંદરથી રસભર્યું હોય છે. તેને કાપ થોડીવારમાં રતાસ- લેતો ભૂરા રંગનો થઈ જાય છે. મૂળની વાસ સેહેજ તીખી, તોપણ જરા સુગૅધિત હોય છે. અને સ્વાદ પ્રથમ મીઠાસલેતો ને પાછળથી તીખો, ચીકણુ। ને ગળચટો લાગે છે. ડાંડી અને શાખાઓ-ડાંડી મૂળ જેવી જાડી, ભૂરા રંગની, ઉભા ચીરાઓવાળી ને ખડબચડી હોય છે. શાખાઓ ફ્રીકા ધોળા રંગની, ઉભી હાંસાવાળી, ચળ- કતીને લીસી હોય છે. તેપર કાળા ચૂટ્દમ બિંદુઓ હોય છે. તેપર્‌ નાહાની નાહાની અણીઆળા લાંબા કાંટાઓ જેવી ધણી શાખાઓ આવેલી હોય છે જેપર્‌ બહુધા પાન અને ફૂલ હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે વખતે ૧ અતે ધણીવાર એકજ જગોાએથી ર-૪ પાન પાસેપાસે ગચુંમની પેઠે નીકળેલાં હાય છે. ડીટડી સૂઠ્દમ હોય છે. પાન ઝીણાં ને લાંબાં હોય છે. તેના સાધારણુ આકાર મેંદીનાં પાનને મળતો હોય છે. તે ખન્તે છેડે સાંકડાં થતાં અથવા ટેરવાં તરફ જરા પેહોાળાં હાય છે. તે જાડાં, ફ્રીકા લીલા રંગનાં, ટેરવે ગોળાઈ લેતાં કે ખુદ્ી અણીવાળાં હોય છે. તે 9 ઇંચથી ૧ ઇંચ લાંબાં અને રૈ. ઇંચ પોહેાળાં હોય છે. પણુ ધણીવાર ઝાડવાંના નીચલા 'ભાગપર અથવા થડેથી વઢાયલાં ( ૮000010૯ » ઝાંડવાંની નવી ફૂટમાં તે૧ થી ૩ ઇંચ લાંબાં અને ર્‌ થી £ ઇચ પોહોળાં હાય છે. પાનની વાસ ઉગ્ર અને સ્વાદ રીંગણાંના સ્વાદને મળતે। હોય છે. લ-એક કે એક કરતાં વધારે ફૂલો એકજ પત્રકે- ણુમાંથી નીકળેલાં હોય છે. તેની ડીટડી પુન બાન કોષ કરતાં વખતે ડુંકી હોય છે. ફૂલની વાસ ધંતુરાનાં ફૂલને મળતી હોય છે. પુષ્પબાહ્યકેોષ-તાં પત્રો પ હોય છે. તે તળિયેથી જેડાયલાં તે મથાળે તેના પાંચે દાંતા છૂટા દેખાતા હોય છે. પત્રો! લીલા રંગનાં, ર થી ડૈ ઇંચ લાંબાં હોય છે. તેના દાંતાની કોર્‌ સફેદ હોય છે. પુષ્પાભ્યન્તર્કેોષ-ની પાંખડીએ પ હોય છે, તે તળિયેથી ત્તેડાઇ એક નળી જેવી બનેલી હોય છે અને મથાળે તેના પાંચે દાંતા નદા દેખાતા હોય છે. તેની નળી પુન બાર ક્વોષ કરતાં લાંબી હોય છે, તેના દાંતાની વનસ્પતિવર્ણુન. પર૭ કેર પાછળ વળેલી હોય છે. પાંખરડીની નળી સહિત લંબાઇ ઇંચની અને તેનાં સુખનો વ્યાસ $ ઇંચથી ૩ લાઇન જેટલે હોય છે. પાંખડી કવેસિતકદ, ન્નંખુડી છાયાલેતી, પણુ ધણુંકરી સફેદજ હોય છે. ષુંકેસરો-પ હોય છે. તેમાંનાં ૩ ઘણુંકરીપાંખ- ડીનાં સુખ ક લંબાયલાં હોય છે. તે ક્રીકા ધોળા રંગનાં હોય છે સ્રીકેસર- -૧ હોય છે. તેતે ગર્ભાશય ફીકા ધોળા રમતો તેવાજ રંગની સૂટ્મ પડઘીપર ખેહડેલેો હોય છે નલ્ષિકા ધોળા રંગની, પુંકેસરતંતુથી ન્નડી અને પાંખ- ડીની નળીનાં મુખ સુધી લંબાયલી હોય છે, તેનું સુખ લીલા રંગનું અને ગાળાઇધકેતું હોય છે. ફૂલ-મ્રથમ લીલાં, ને પાકે છે યારે પીળા, રાતા કે કેસરીઆ રંગનાં થઇ ન્નય છે. ને કવચિતજ કાળાં થાય છે. તે લીસાં, ચળકતાં અને ઇંચ વ્યાસનાં અર્થાત્‌ મરીના નાહાના દાણા જેવડાં ણો છે. ફૂલને મથાળે કાળા રંગની સૂટ્મ અણી હાય છે. ક્લનાં તળિયાંનો છેડો જરા લંબાઇ તેની ટોપી (૦૧175) ની અંદર આવેલો હોય છે. તેની ટોપીના પાંચે દાંતા એક તરફ થઇ તેપર મૂલ એવી રીતે અત્યારે ધરાયલું હોય છે, કે ન્નણે એક છોકરાંએ હાથનાં પાંચે આંગળાં હથેલી સાતાં એક બાજુ વાકાંવાળી પેજ્નમાં લાયક પકડયો હોય એવું દેખાય છે. જૂલમાં રાતા રંગતો મીઠોસલેતો ગળ હોય છે, જેમાં કેટલાંક સૂટ્્મ ખીજ આવેલાં હોય છે. ફૂલની વાસ ઉમ્ર, અને સ્વાદ માહે ને પાછળથી જરા ચીરપર્‌। લાગે છે આઓજ-રતાસ લેતા ભૂરા રંગનાં, ચપટાં, ખડબચડાં, મર્‌ચીનાં ખીજને મળતાં ને ધણાં સૂટ્દમ હોય છે ૪-ઉપચોાગીઅંગ-સવૉાગ. પ-ગુણદોષ-ક્ષોભક, શોથ અતે કકક, તથા માદક. ૬-ઉપયોાગ-એનાં મૂળ અને પાન વાટીતે ઘેોડા- કુનની પેહે ગડ અને ગુંબડાંઓઅ ઉપર લગાડવામાં આવે છે. એનાં કોમળ પાનનું કેટલાક ગરીબ લેકે! શાક કરે છે. એનાં ફ્લ પાકે છે ત્યારે બુલબુલ પક્ષી અને ર્‌ખા- રીઓનાં છોકરાંઓ ખાય છે, એનાં ફૂલ પૌષ્ટિક તરીકે વપરાય છે, એમ કેહેવાય છે. એનાં પાન, ફૂલ અને કાચાં ફ્લને વાટી તેની થેપલી મીઠાં તેલમાં કકડાવી તે તેલ ગાળી લઈ સોજઓ અને ચામડીનાં દરદોપર લગાડવામાં આવે છે. વાડરીંગણીની પેઠે એનાં ઝાડવાંની ધણા ખેડુતો વાડ કરે છે. એનાં સુકાં ઝરડાં ગરીબ લેકે ખાળે છે. _* «તણે શ્રી નવનીતપ્રિયાજના હસ્તકમલમાં માંખણુ નવનીતને। પીંડો હોય કે નહીં ? એવુંજ તે દેખાય છે, જચના નવા લાયક છે. 7 કે એ ૭-સ્થાનક-રસ્તાઓનતી ખાજુએ, વાડીઓની વાડ પાસે, કુવાઓના કાંઠા આગળ, કાદી ( પથ્થર) વાળી જમીનમાં તેમજ દરિયાકિનારાની રેતાળ ભૉંયમાં એના છોડવા ઉગે છે. એ પશ્રિમ હિન્માં થાય છે. ૮-વિશેષાંવવેચન-એનાં ઝાડવાંનો દેખાવ મૈદી જેવો હોવાને લીધે એને ડાગર્મેર્ી કહે છે. એની ખે જત (1.. 0400ઘ10113, 1. 7૫13€00- 10011) ઉત્તર હિંદુસ્થાનમાં થાય છે. તેને ત્યાં “કહો- ટોર, ખિચર, ખિટ્ટસર અતે કિટસરમ” કહે છે. (વૉટ) આ નામોપરથી કચરો નીકળ્યું હાય એમ લાગે છે. “કોહુટોર (1.. 001'0&0૫01)નાં ફ્લ સોતી ડાળે ખાવાથી ઘણા ઉંટ મરી ગયા એવું ઝાહેર થએલું છે. ” તે વિષે વોંટ સાહેબ અજયખી દેખાડે છે કે, કુચુરાની “ (1.7૫1) કોઈપણુ જાતની વનસ્પતિ ઉપરની હકીકત ઝાહેરમાં આવ્યા પેહેલાં ઝેરી ધારવામાં આવેલી નથી. જેકે એ ભલે ધંતુરાના વર્ગની છે. ” વગ'-( સોલેનેસી ). નંબર ૪૦૬૦ ઉ૧-શાસ્ીયતામ-1)ેદાપળ 2100. દૃષ્ટાન્ન-ણ. 11. ૪. 2438; તપ. ૪. 210; પ્રા. 111. 36; ર્‌. નિ. પા. ૩૦૬. ૨-દૃશીનામ-ધંતુરો, ધોળો ધંતુરો (પો); ધતુરો, ધોળો ધતુરે ઊન ); પાન્ટ્રા ધૉતર, (મ૦); ચર ધતુરા (રિં૦); થતર, સ્તેતધત્તર (ન). 3-વર્ણન-ધતુરાના છોડવા ધણુંકરી બારેમાસ હોય છે. તોપણુ ચામાસાં આખર અને શ્ઞિયાળાની શરૂવાતમાં તે ધણા ન્તેવામાં આવે છે. તે ૨ થી ૪ ફોટ ઉંચા થાય છે. તેમાં બહુધા ઉંચી ચઢતી આડી અવળી પસરાતી કેટલીક શાખાઓ નીકળેલી હોય છે. તે ધણુંકરી ગાંઠે ગાંઠે વિરૂદ્ધ વાંકવાળી હોય છે. પાન ધણુંકરી પોહોળાં ને દાંતાવાળાં હોય છે. ફૂલ ધોળા રંગનાં, તમાકુ પીવાની ઉભી ચલમના આકારનાં, જરા મધુરી તોપણુ ધણી ઉમ્ર સુગંધવાળાં, ને લાંબાં હોય છે. તે રાત્રમાં ઉધડે છે. અને તેની ગંધ ચોતરફ હવામાં ફેલાય છે. ફલ ગાળાઇ લેતાં, લીંખુ જેવડાં ને કાંટાવાળાં હોય છે. ધતુરાના આખા છોડવામાંથી ધણી ઉત્રવાસ નીફળે છે. સૂળ-એતું ખીલામૂળ ઘણું ઉંડું બેઠેલું હોય છે. તે આંગળીથી હાથનાં કાંડાં જેવું જાડું હોય છે. એમાંથી કેટલાક ઝ્રીણા ફ્રાંટાઆ નીકળેલા હાય છે. એનું લાકડું સખ્ત અને ધોળું હોય છે. છાલ ભૂરાસલેતા રંગની, રસભરી તે ઉમ્રવાસવાળી હોય છે.. ઈ) પરછ ડાંડી અને શાખઓ -ડાંડી લીલા ભૂરા કે જાંબુડા રંગની છાયાલેતી પેનસીલથી અંગુઠા જેવી નડી હોય ! છે, તે લીસી, ચળકતી તે તેનાપર ધોળી બાનકવાળા ઉભા ચીરા ને વખતે ભૂરા રંગની સૃદ્મ મ્ંથીઓ પણ્‌ હોય છે. શાખાઓ સ્લેટપેનથી ટચલી આંગળી જેવી જાડી લીલા કે નંખુડી છાયાલેતા રંગની, લીસી, ચળ- કતી, લીલાસલેતા રંગના સૂટ્મ છાંટણાંવાળી હોય છે. કોમળ શાખાઓ પર સૂટ્દમ છાંટણાં તેમજ ધોળા કે ભૂરા વાળતી રૂંયાટી પણુ હોય છે. છાક્ષ મજખુત હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. પાનની ડીટડી સુત- ળીથી સ્લેટપેન કે પેનસીલ જેવી જાડી અને ર થી ૪ કે ૬ ઇંચ લાંખી હોય છે. તેનાપર આછી રૂંવાટી હોય છે. તે ગોળ, લીસી ને ચળકતી હોય છે. પાન ર થી ૮ ઇંચ લાંબાં અને ર થી પ ઈંચ પોહોળાં હોય છે. તેનો ઉપરને। રંગ ફ્‌કે। ઘેરો કે કાળસલેતો લીલે। ને નીચેતે ચળકતો ફીકા લીલો હોય છે. તેની બન્તે સપાટીપર સૂટ્દમ ધોળા વાળની રૂંવાટી હોય છે. તેપર આંગળી ફેરવતાં તે ધણાં સુવાળાં લાગે છે. તે જ્નડાં તો પણુ ધણાં નરમ હોય છે. તે તળિયે પોહાળાં, ઉપર જતાં સાંકડાં ને ટેરવે અણીથતાં હોય છે. પાનની કેર ડીટડી પાસે જરા વિશેષ વિષમ (૦11વૃ૫૯) હોય છે. ને કોરપર જરા લાંબા તે પે।હોળા દાંતામાં પાનની એક નસ ગયેલી હાય છે. પાનને ચોળતાં તેમાંથી ઉમ્રવાસ અને પીળાસ- લેતો લીલે। રસ નીકળે છે. ફેલ-ની ડીટડી પત્રકાણુને જરા ચાતરીને અકેકેકી નીકળેલી હોય છે. તે ષ્રીકા લીલા રંગની રથી ૧ ઈચ લાંખી અતે સુતળીથી સ્લેટપેન જેવી પી. છે હોય છે. તે- પર્‌ બારીક રૂંવાટી હોય છે. પુષ્પખાહ્યકોષ-ફીકા કે પીળાસલેતા લીલા રગનો, ગોળ, ૨ થી ૩ કે ૪ ઇંચ લાંખો અને ર થી રુ ઈચ પોહેળે હોય છે. તે પાંચ પત્રોનો બનેલે। હોય ૮ એનાં પત્રો તળિયેથી જેડાઇઇ એક ભુંગળી કે નળી થઇ રહેલી હોય છે. અતે એ નળીના મુખ પાસે તેના પાંચે છેડા છૂટા દેખાતા હોય છે. તે જરા લાંબા નરમ અને અણીવાળા હોય છે. તેની અણી જરા નાડી થયેલી હોય છે. એનાં દરેક પત્રપર એક ઉભી નસ હોય છે. અને તેની સપાટીપર સૂટ્દમ રૂંવાટી અને ચકચકીત બિંદુઓ હોય છે. પુષ્પાભ્યન્તર્કોષ-ની પાંખડીઓ પ હોય છે. તે તાળયેથી ન્તેડાદને એક લાંખી ભુગળી જેવી થઇ રહેલી હોય છે. તેપર્‌ સૃદ્મ વાળની રૂંવાટી અને પાંચ ઉભી નસે! હોય છે. પાંખડીનું મુખ ઉભી ચલમની પેડે પાહાળું હાય છે. તેની નળી અંદરથી પીળાસલેતા લીલા રંગની તે પાંખડી ધોળી હાય છે, તેના સુખને! વ્યાસ વનસ્પતિવર્ણન. ર થી ૩ ઈચનોા અને આખાં' ફૂલની લંબાઈ પ થી ૬ કે ૮ ₹ંચની હોય છે, તેના કુખતા છેડા અણીથતા હોય છે, ને તેતી અણી જરા પાછળ વળેલી હોય છે. પુકેસરો-પ હોય છે. તે ર થી ૬ ઇચ લાંબાં ને પાંખડીની નળીની અંદર આવેલાં હોય છે. તે તળિયેથી અવધચ સુધી પાંખડી સાથે લાગેલાં અને મથાળે છૂટાં હોય છે, તેના તંતુઓતે। છૂટો ભાગ ગોળાઇલેતો, ધોળે, ચળકતો ને મથાળે સાંકડો અણી થતો હોય છે. અને જેટલે! ભાગ પાંખડી સાથે લાગેલે। હોય છે. તેટલે! કરીકે ધોળા, વચમાં તીકવાળેો, તીકની બન્ને બાજુએ સૂદ્મ લહે- રીઆં જેવી બાનકવાળા, અને રૃપાં જેવી ચળકતી સૃદ્દમ વાળની રૂંછાળવાળા હોય છે. તંતુઓ તળિયે ચપટા હોય છે. પરાગકરોષ ર થી 2 ઇંચ લાંબા અતે 2 ઈચ પાહાળા હોય છે. ઈ ઉભા, ફીકા ધોળા, કે બદામી રંગના હોય છે. તે ચાર ઉભી હાંસોવાળા હોય એવા તળિયે દેખાય છે. પણુ તે મથાળે જરા ચપટા હોય છે. તેપર સૂઠ્દમ રૂંવાટી હોય છે. પરાગરજ પણુ પર્‌ા- ગકરાષ જેવા રંગની હોય છે. અને તે ફૂલ તોડયા પછી તરત ખરી જય છે. જ્ીકેસર-૧ હોય છે. તેનો ગર્ભાશય ઉષ્વસ્થાયી, ખે પોલવાળો, પીળાસલેતા ધોળા રંગતેો, ધોળાસલેતા રંગના કાંટાઓવાળો, તળિયે પોહેળા, મથાળે સાંકડાથતો ને એક પીળા રંગની લીસી ચળકતી ગેળ પડથીમાં ખેઠેલેો હોય છે. નલિકા પુંકેસરોથી જરા ટુંકી કે લાંબી, તેના જેવી પાતળી, રંગે ધોળી, મથાળે જરા નજડીથતી ને પીળાસલેતા ખે છેડાવાળાં સૂક્મ મુખવાળી હોય છે. નલિકાપર વખતે સૂટ્દમ વાળની રૂંવાટી પણુ હોય છે. ફ્લ-ફૂલ ઉધડયા પછી તેની પાંખડી કરમાધ્ને ખરી જય્‌ છે. તેની સાથે પુંકેસરો પણુ નીકળી જય છે. અને ત્યારપછી ફૂલની ટોપી (૦13) અને સ્્રીકેસર રહે છે. તે જેમ જેમ ફૂલ પાકતું જય છે તેમ તેની નીચેની ટોપીની નળી ફરમાતી નનય છે, ને આખરે તેનાં તળિયાંતી જરા ઉપરથી આડી ચીરાઇ તે નીકળી જાય છે. અને તેનું તળિયું ફ્લની સાથે વધી એક ગોળ ન્નડી પડઘી કે ઢાલ જેવું ફ્લની તીચે થઇ રહે છે. તે ફૂલ સુકાઈ તેમાંથી ખીજ નીકળી ગયા સુધી પણુ તેની નીચે કાયમ રહે છે. તેની નીચે ફૂલની ડીટી પણુ નીચી નમી કાયમ રહે છે. ફલ કાચું હોય છે ત્યારે ફ્રીકા લીલા રંગનું, ચળકતું, ને તેપર સૂટ્દમ રૂંવાટી દેખાય છે, ને તેપર તળિયે પોહેળા ને મથાળે સાંકડાથતા જરા ખુટ્દી અણીવાળા સૂદ્દમ કાંઢા હોય છે એ કાંટાઓની આસપાસ લીલા રંમની લીટીવાળાં આલનાં ફૂલપર હોય છે તેતે મળતાં અનિયમિત કુંડાળાં દેખાય છે, ફૂલ પાકે છે ત્યારે ભૂરા રંગનાં થઇ જાય છે. અને વનસ્પતિવર્ણન. પર૯ આ વખતે એની સપાટીપર જાણે તેની છાલ ખેંચાધંતે તેપર્‌ કાંટા નીકળ્યા હોય કે નહીં એવા સળ દેખાય છે. ફૂલ સુકાય છે ત્યારે મથાળેથી અથવા ખાજુએથી અનિયમિત રીતે પોતાની મેળે ચીરાઇ જય છે. ખીજ-પ્રથમ ધોળાં તે ધણાં ચળકતાં હોય છે. પણુ પાછળથી પીળાસલેતા ભૂરા રંગનાં થઇ નનય છે. તે ખે પાસે જરા દ૬ખાયલાં હોય છે. બીની સપાટી લીસી ને ચળકતી હોય છે. ને તેપર અંદર ખેસતાં સૂહ્દમ બિદુએની ખાનક હોય છે. તે એક છેડે જરા અણીથતું ને ખીજે ગોાળાધ્લેતું હાય છે. એ ગોળાઇકલેતા છેડા પાસે બીની બન્ને કોર ચઢી આવેલી હોય છે. ને તેની વચે નીક અથવા અનિયસિત ઉભી નસ હોય છે. ખીજ ડૂ થી ૧ લાધ્ંન લાંષું હોય છે. ૪-ઉષયોગીઅંગ-સર્વાગ. પ-ગુણટોષ-ઝેરી, માદક, શેથદ્ય, રૂક્ષ, ગ્રાહી તથા જન્તુ અને દ્ધ. ૬-ઉપચયે।ગ-ધતુરાનાં મૂળને પાણીમાં ધસીને સોન્ન અતે ઝેરી જાનવરના દંશપર ચોપડવામાં આવે છે. ધતુરાનાં પાન અને તેતે! રસ પણુ સો।જનપર લગાડવામાં આવે છે. ધતુરાનાં પાનને ગોળ અતે કાંદાતી સાથે વાટી તેની લેપડી મર્‌કીની ગાંઠૅપર બાંધવામાં આવે છે. ઢોરનાં ભાડામાં જીવાત પડી હોય તો તેને રબારી લોકે ધતુરાના છોડવાને બાળી તેની ધ્રુણી આપે છે. ધતુરાનાં ફૂલતે સુકવી તેની ભૂકી તમાકુની સાથે કેટલાક જ્ેગી અને જંગલી લોકે દમ ઉપર્‌ ચલમમાં પીએ છે. તે એની ભૂકી થોડા વજનમાં હોય તો] તેથી દમ મટે છે. પણુ વધારે હોય તો તેથી એવા લોકો ચલમ પીધા પછી ધણીવાર ગાંડા ખની નય છે. ધતુરાના પાનનું યકૃતોદર, પ્લીહોદર્‌ અને સાધારણુ પેટના દુખાવાપર બંધાણુ કરવામાં આવે છે. ધતુરાનાં ખીજ તેના યોગ્ય પ્રમાણુમાં કેટલાક પૌષ્ટિક અતે સ્તંભન પાકોમાં નાંખ- વામાં આવે છે. ધતુરાનાં પાન તેનાપર એડિયું લગાડી તે વાળાના સોજ્નપર ખાંધવામાં આવે છે. ધતુરાનાં પાન સાટોડાનાં પાનની સાથે વાટી તેમાં અષ્રીણુ મેળવી તે સંધિવાના દુખવાપર ચોપડવામાં આવે છે. ધતુરાનાં કૂલતે ધતુરાના ડોડવા અથવાં જીંડવાં કહે છે. એના ડોડવા મીઠાં તેલમાં કકડાવી તે તેલ ગાળી લઈ પગ અતે અંગના ખીન ક્ેઈપણુ ભાગની કળતરપર તે ચોપ- ડવામાં આવે છે. ધતુરાનાં તાન્ન જીંડવાં દેવતાપર ઓઠૅવી તેમાં જરા મોરથુથુ નાંખી તેને વાટી તેતો લેપ દાદર અતે ખસ ઉપર કરવામાં આવે છે. ધતુરાનું તેલ કેટ- લાક ગાંધીને ત્યાં વેચાતું મળે છે. તે ચાંમડીના દરદે। ને દુખાવાપર ચોપડવામાં આવે છે, ધતુરાનાં પાનની ખીડી કટલાક લોક દમ ઉપર પીએ છે. પણુ એ પીવામાં %છ ધણી સંભાળ રાખવાની - છે. કેમકે તે ધણી નીશાવાળી વસ્તુ છે. ધતુરાનાં ખીજ કેટલાક લોકો પાનની અંદર રાખી ખંધેજ તરીકે તે ચાવી તેતો રસ ઉતારે છે. કેટલાક લેકો એનાં ખીજ ભાંગની સાથે વાટી પીએ છે. પણુ તે ધણાં ઝેરી છે. ધતુરાવાળા કેઈપણુ પદાર્થ જખમવાળા ભાગપર લગાડવા નહિ. કેમકે જખમને રસ્તે ધતુરાનું ઝેર્‌ અંગમાં ચુશાઈ જવાથી પણુ તેની ખરાબ અસર થાય છે, એમ ધણાઓનું કહેવું છે. ધતુ- રાના આખા છોડવામાં ઝેર્‌ છે પણુ તે તેનાં બીજમાં વિશેષ રહેલું છે. ધતુરાના ગુણુ અગ્રેજી બેલાડોના ( 41008 11100104) જેવે। છે. ખેલાડોના વેદના મટાડવા માટે અતે આંચકી ખેસાડવા માટે વપરાય છે. તેવીજ રીતે ધતુરેો પણુ વપરાય છે. ધતુરાનો ઉપયોગ હડકવા, ધેલછા, ટાઢીઆ તાવ અને ધતુરવાપર્‌ કરવામાં આવે છે. ધતુરાનો ઉપયોગ વધારે કરવાથી ઘેલછા, ખેશુદ્ધિ, આંખોની કીકીઓનું ફેલાઈ મ્હોટું થવું વગેરે ચિન્હો જણાય છે. અને કોધવાર ધતુરો વિશેષ લેવાય તો તેથી મૃત્યુ પણુ થાય છે. દેશી દારૂને વધારે નીશા- વાળા કરવા માટે તે દારૂ ભરવાનું ખાલી વાસણુ એક ધગતા અંગારાપર ધતુરાનાં ખી મુકી તેની ધૂંણીપર્‌ ઉંધુ વાળવામાં આવે છે. જ્યારે તેની ધૂણી તે વાસણુમાં ફેલાઈ ન્નય છે, ત્યારે તે વાસણમાં દારૂ ભરવામાં આવે છે. તેથી તેમાં ધતુરાના પાસ બેસી જાય છે. શિયા- ળાની રૂતુમાં અડદીઆ લાડુ અતે સસાલાતે પાક કે માજુમ કરવામાં આવે છે. તેમાં પણુ કેટલીકવાર ધતુ- રનાં ખી વાપરવામાં આવે છે. આવી મીઠાઇમાં ન્તે તે વિશેષ વજનમાં નાંખવામાં આવેલાં હોય તે તેથી ધણું નુકશાન થાય છે. અથવા ધતુરાની મેળવણીવાળી મીઠાઈ ખવરાવી કેટલાક ધૂર્ત લેકે લોકોને લુટી જય છે. સ્ત- નના સોજાપર ધતુરાના રસમાં હળદર મેળવી ચોપડન- વામાં આવે છે. “ધૂતુરાનાં ખીજ, હીંગળા અને વછનાગ એ ત્રણે સોધેલા સમભાગે લઈ તેનું બારીક ચૂર્ણ કરી ધતુરાના પાનના રસમાં એક પ્રહર મર્દન કરવું, પછી . તેની મગ મગ જેવડી ગોળીઓ કરવી, તેમાંથી ૧ અથવા ખે ગાળી દૂધ સાથે કમળો, પાંડુ અથવા સોજ્નના દરદવાળાને દેવી, મીઠું ન ખાવું, જલ ન પીવું, તરસ લાગે ત્યારે દૂધ પીવું. ધઉં, ઘી, દૂધ, ચોખા અને સાકર એટલી ચીજ ખવ- રાવવી, આ દવા અનેકવાર અજમાવેલી છે. આઠે દિવ- સની અંદર્‌ ધણુંકરી રેગી તંદુરસ્ત થાય છે.” (વૈદ્યરાજ નારાણુજી ઉમીયાશંકર્‌ પઢીયાર. ચોરવાડ) “ધતુરાનાં ખીજતે ચાર પ્રહર ગૌમૂત્રમાં રાખી સુક- વાથી તેની શુદ્ધિ થાય છે. તે પછી તેતી ઉપલી ફ્રોતરી કાઢી નાખી પછી ઔષધમાં વપરાય છે. બનાવટ- વ્‌- -સ્વલ્પજ્વરાંકુશ ૨- કનકસુંદરરસ ૩ ૩-ઉન્મા- દગજકેશરીરસ ૪-વિલાસિનીવલ્રભ. ( આ બનાવટો આર્યઔષધમાં પ્રસિદ્ધ છે. ) ધતુરો ખાવાની દવા કરતાં ધુમ્રપાનની દવા તરીકે વધારે પ્રસિદ્ધ છે. ધુષ્રપાનથી તેની અસર જલદી જણાય છે. ખાંસી અતે દમની અંદર ધતુરેો સૌથી વધારે ઉપ- યોગી દવા છે. ઉધર્સ ઉપર ખાવાની ગોળીઓતે ધતુ- રાના રસતી ભાવના દેવામાં આવે છે. અતે ત્યારે તેની અસર શ્વાસનળિકાના શ્લેષ્મપિડતે ખેભાન કરી પીડા ઓછી જણાવા દેવાની છે. તોપણુ તેના કરતાં તૈની ખીડી કરીને પીવી એ વધારે સારી છે. ગમે તેવે સખ્ત ૬મ ધતુરાનાં પાન અગર ડાંડલાની ખીડી કરી પીવાથી એકદમ ખેસી ન્નય છે. કોઈ દર્દીની ખાસ જૂદી પ્રકૃતિ હોય ને તેથી તે ફાયદ્દો ન કરે તે જૂદી વાત છે. પણુ ઘણે ખરે ઠેકાણે તે ફાયર્દો કરે છે. તે ધણી ઝેરી દવા હોવાને લીધે વાપરતાં ધણે વિચાર રાખવો જઇએ. શર્વાતમાં સૌથી ઓછી માત્રા આપવી અતે જ્યારે ખે ચાર વખત ધતુરેો આપવાથી વૈઘ્યને ખાતરી થાય કેરે દરદીથી ધતુરો સહત થશે ત્યારે જ તેની મ્હોટી માત્રા આપવી. ધતુરાનાં અધ સુકાં પાનને ભૂકો ર વાલ લઈ તેની કાગળમાં ખીડી કરવી ને તે એક ખીડી પીવી. આથી ઘણુંકરીને તરત દમ બેસી ન્નય છે. કદાપિ એક ખીડીથી પા કલાક સુધી દમ ન ખેસે તો પા કલાક પછી તેજ માત્રાની ખીજ ખીડી પીવી, એમ ધણામાં ધણી ત્રણુ ખીડી પાવી, ત્રણથી ખીલકુલ વધવું નહિ. જે ત્રણુ ખીડી પીધા છતાં અસર ન થાય તો સમજવું કે, હવે ધતુરે। ફાયદો નહિ ડરે. ધૂતુરો માફ્ક આવશે કે નહિ તે ખાખત ખીજી ખીડી પાતાં વિચાર કરવો. જેતે માફ્ક નથી આવતી તેતે તેથી ભયકર ચિહ્ન થાય છે. તેથી માથામાં ચકરી આવે છે, ગળું બળ્યા કરે છે અતે મોઢામાં શોષ પડે છે તથા આંખની કીકી પોહોળી થઈ જય છે. આમ થાય તો ખીજ કે ત્રીજ ખીડી પાવી નહિ. જેતે તે માકક આવે છે તેમને વારંવાર તે પીવાની ટેવ પડી નય છે. ને પછી તે થોડી અસર કરે છે. પાનના કરતાં તેના કિ અસર ધણી વધારે છે. જેમ દરદ તાજું ઉપડેલું હાય તેમ ધતુરાની અસર વધારે જણાય છે. માટે દમ ઉપડે કે તરતજ ધતુરાની બીડી શરૂ કરવી. જે અડધાં સુકાયલ પાનની ખીડી તૈયાર ન હોય તો પછી સુકૅલા પાતની ખીડી પીવી પણુ યોગ્ય છે. આ શિવાય ધતુરાની ડાંડલીઓ લઈ તેના સુડીવડે બારીક કકડા કરી તડકે સુકવી અધકચરા ખાંડતાં હેડે જે લેટ જેવો ભૂકો પડે તે ફેંકી દેવો ને બાકીની ડાંડલીની કટકીઓની અમદા- વાદી જાડા કાગળમાં ખીડી કરવી. અતે આ ખીડીના વનસ્પતિવર્ણન. છ. ત્રણુ દમ લેવા. એક ખીડી ખે ચાર શુઝ સુધી ચાલે છે. ધતુરાની બીડીના ખે ત્રણુ દમ લેવાય કે તરત જ દમ હલકે પડે છે અતે ચીકણા કક બડખા રૂપે બહાર પડે છે. આ ફાયદો ફ્ક્ત ખે મીનીટમાં જણાઈ રહે છે. જીર્ણ ઉધરસની અંદર તેનો રસ આપવાથી ફ્રાયદ્દો થાય છે. હેડકીમાં પણુ ધતુરાનું ધુમ્રપાન કરવું યેગ્ય છે અને તે લેવાની રીત પણુ દમના પ્રમાણે છે. જવ- રતી અંદર ધતુરે। વધારે ઉપયોગી છે. અને તે સુ'ખ્યત્વે કરીને વિષમજ્વરમાં તેનો ખાસ ફાયદો છે, જ્વરાંકુશ નામતી બનાવટ ધણા સખ્ત કફ-જ્વર ઉપર ફાયદા કરે છે. ધતુરાના રસનાં પાંચ ટીપાં મરીના ભૂકામાં નાંખી તે ભૃકાતો ફાકડો મારી જવાથી ટાઢીઓ તાવ અટકે છે. જવરને માટે બીજી ધણી સારી દવા હોવાથી ધતુરો ઘણુંકરી વૈદ્યો વાપરતા નથી. ઉન્માદ રાગમાં સ્વેત ધતુરાનું મૂળિયું દૂધમાં ઉકાળી તેમાં ઘી નાંખી પીવાથી ફાયદો થાય છે. ઉન્માદગજકેશર્‌ીર્સ નામની બનાવટ પણુ ઘેલ- છાની અંદર્‌ ફાયદા કારક છે. ધતુરાનાં પાંદડાંને તેલમાં કકડાવી તે તેલ માથામાં લગાડવાથી જુનો * નાશ થાય છે. દ્યતુરાની ઝેરી અસર-ધતુરાનો ઝેરી અસર થવા માટે મુખ્યત્વે કરીને તેનાં ખીજ વપરાય છે, માટે તેનાં ખીજ વાપરતાં ધણો વિચાર રાખવામાં આવે છે. ધતુરાનાં આસરે પાંચ ખી ખાવાથી તેની ઝેરી અસર જણાઈ રહે છે. ધતુરેા ખાનાર દરદીને ગળામાં શેષ પડે છે, અને ગળું બળ્યા કરે છે, તેના માથામાં ચકરી આવે છે. તેતે કેઈઈ નનતની શુદ્ધિ હોતી નથી. તે ગાંડા માણુસની માફક ઉંચું અને આડું અવળું ન્તેયા કરે છે. અને ગમે તેવી સંબંધ વગરની જકડ કર્યા કરે છે, તે ઉડી ઉઠીને દોડવા માંડે છે, પણુ ઉડીને ચાલવાની ખખર્‌ રહેતી નથી, તેમજ તે અકડ ખેસી શકતો નથી. તે ચિત્ર વિચિત્ર પદાર્થો હવામાં દેખે છે, અને તે પક- ડવાને જય છે. કેટલીક વખત તે ખડખડ હસ્યા કરે છે. તેની આંખ લાલ ચોળ થઇ જય છે, કીકી પોહેાળી થાય છે. અને તે પોતાનાં કપડાંને અને ખીજ જે કાંઈ ચીજ તેની હુડફેટમાં આવે તેને બાઝે છે, આ વખતે તે ખરેખરા ખેશુદ્દ થએલો હોય છે. જે ધૈંતુરાનાં ખીજ વધારે ખવાયલાં હોય અને તેનું મૃત્યુ થવાનું હોય તો તેની નાડી ક્ષીણુ થઇ! જય છે. શરીરે પસીનો આવે છે અતે શરીર ઠંડું થઇ! નનય છે. જે ખીજ થોડાં ખવાણાં હોય અને દરદી સાજે થવાનો હોય તો આવી રીતે પાંચ સાત કલાક થયા પછી તે શુદ્ધિમાં આવતો જાય છે. અને એક ખે દિવસે તે તદન સાજે થઇ જાય છે. તાપણું તેના એલાડ આડ દિવસ સુધી રહે છે. વનસ્પતિવર્ણન. ૫૩૧ ઉપાય-દરદીને એકદમ ઉલટી કરાવવી તેમજ રેચ આપવે. ઉષ્ણુવીર્ય દવાઓ પાવી. મેઢે ડંડું પાણી છાંટવું. ચાંગેરીનો* સ્વરસ પણુ તેનો કેફ ઉતારવા માટે પૃવાય છે. માત્રા-ધતુરાનાં પાન પેટમાં ખાવા માટે એક રતી ભાર. ધૂમ્રપાનને માટે ૨ થી ૪ વાલ; તેનાં બીજ નમા થી ૧ રતીભાર.” (ડા. વી. ઝી). “ધૂતુરાનાં ફ્લના ખીજમાં કેફ ઘણે! છે, તેની માત્રા વધારે ખાવાથી મરણુ થઇ ન્નય છે. ધતુરાના કેક્થી માણુસની આંખની કીકી મ્હારી થઇ જય છે ને તે દીવા વગેરેને ધણુ! મ્હોટો દેખે છે. એની માત્રા પ્રમાણે વાપરે તો જહઠરાસિતે દીપાવે છે, ચામડીનો રંગ સારે! કરે છે. ગુંબૂડાં, કફ, તાવ, ખરજ, ખસ, કૃમિ, જી, લીખ વગેરે સવેંને મટાડે છે. બંધેજ વગેરે ધાતુપુષ્રિની દવામાં ગ્રંથોમાં વાપરવાને લખે છે. પરમે ઉપર ફામ લાગે છે. ધતુરાની ખીડી પીવાથી દમ ખેસી ન્ય છે. વિચારીને વાપર- વાનો છે?” (વે. ર્ગનાથજ). ધતુરાના ડોડવા બકરાં ખાય છે અને ફૂલ મહાદેવ- જીને ચડાવવામાં આવે છે. ધતુરા વિષે ડા. વૉોંઢ અને કર્નલ કે, આર. કિતતિકરે1 લંબાણુ હકીકત આપેલી છે, તે ખરેખર વાંચવા લાયક છે. ૭ સ્થાનક-રસ્તાઓતી ખાજુએ, વાડીઓની વાડ પાસે, પાણીના ધોરીઆ અને કુવાઓની પાસે, અને જુનાં ખંડીએરો અને ઉકેડાઓપર ધતુરાના છોડવાઓ ઉગે છે. એ આખા હિંદુસ્થાનમાં થાય છે. ૮ વિ૦ વિવેચન-ધતુરા પાંચ ન્નતના થાય છે, ધોળા, કાળા, લીલો, પીળા અતે રાતો, જેમાં કેવળ ધોળાં ફૂલ થાય છે તેને ધોળે ધતુરે। કહે છે. પીળાં કળાં કે લીલાશ વા રતાશલેતાં ફૂલવાળાને તેના તે રંગ ઉપરથી તેવાં નામો અપાયલાં જણાય છે. તમામ જતના ધતુરાના છોડવાઓ ઝેરી છે. પણુ તેમાં કાળા ધતુર્‌ સૌથી વધારે ઝેરી ગણાય છે. અને તે ઔષધોમાં ખાસ કરી વપરાય છે. પણુ કાળો ધતુરો ધોળા જેટલે ઉગતો જેવામાં આવતા નથી માટે કાળાધતુરાને કેટલાક લેકે ખાગ અને વાડીઓમાં ખાસ કરીને વાવે છે. * ચાંગેરી-અમ્લલોણિકા, આમુલ્તી, આંખુદી, અસુલ સાક. (0૩15 €૦૪10૫1ત1દ.) એના વેલા ઝીણા થાય*છે. તે જમીનપર પથરાએલા હોય છે. એમાં ત્રણ્‌ ત્રણુ પાન ભેળાં આવે છે. કૂલ પીળાં ને શીંગ (ફલ) તલવણી જેવી લાંબી હોય છે. એના વેલા ખાટા હોય છે. તે મુંબૈના ખાગાોમાં નેટ તરીકે ઉગે છે. [ 116 1701301005 દ્વ015 ૦ 5301104797. 1/01. 11. 33% 11011.-0૦1૦%૯૦] 4. 1ર. 317પદદ1, 1. 11. 8., ?. 5. ડિ, 60# (1908) ધતુરાની શાખાઓ, પાન અને ફૂલની ગોઠવણુ એક ધણીજ સુંદર કારીગરીવાળી હોય છે. એનાં ફૂલ ધણાં મ્હોટાં હોતાં વનસ્પતી નવીન અભ્યાસીને તે તપાસી તેની રચના સમજવી ધણી સહેલી થઈ પડે છે. પુંકે- સરોનું રૂપાન્તર થઈ ખેવડી પાંખડીઓ કેમ બને છે તેનો પણુ ધતુરાનાં ખેવડાં ફૂલ તપાસતાં તેમાં ડીક ખ્યાલ આવે છે.* જ્યાં ખીજી વનસ્પતિ ન ઉગે ત્યાં પણુ ધતુરે ઉગે છે, અને જ્યાં તે ન જ્ેધઇએ ત્યાં પણુ તે ઉગે છે, વળી ધણીવાર તો તે ઉકેડા ( વંપા૪111ડ ) વગેરે એવી ખર્‌ાખ જગે[પર ઉગે છે કે જ્યાં તેના તરક્‌ કેઈ જેવું પણુ નથી. તોપણુ કુદરત અર્થાત્‌ પશ્વિરે તેતે શું સુંદર કારીગરીથી બનાવેલ છે તે વિષે કનલ ડાન કે૦ આર. જીતિકર લખે છે કે:- “10940018 (ધતુર ) 15 દ્ા'ધંડ1૯દ117 30૦%1:- 112, 8 014110 ૦ "૦8 0૯001, દ્વાવે વૃપાંપર 0 છુ8'ઉૈલા1-૦1008110011. 1091. 0115૩૦0 ૦7 તાળઇપ”જી. ૪૯000: 1દ્દ પર 1101'1- 8[0[00 (1) ઘ1પ' ) 11 113 વૈદ ઘઉં 02€€011006 વૃપાંઇ€ દૃ ૦107181000111 07 *િવે11 0૫1૪1 ઉદ્વા'લૈટા1૩, 15€1'101* ૦1030107૯05, 118 11 1130 1)દ્વાપા'૧ [01816 1૯ ૪૬110૫૩ 701118, ઘાલે દર વૉંડ- ઉ10પ1101 ૦ દલ છુ”લલા 1080705, 370૫1૪ ઉં 0ંતેં, 00 પલ 8પ ”"શૃિટટ 0 પલ 81૯1 18 ૪૯1૪ લૌદ્વા'ઘટાલાંડદંભ, 1101 [0૦૩0૦ દ્રાવે 1010110 ॥01'તૈ 110011 10011 101 ૦05€1'081011. 1106 પપણલલૃપક્ષાં ડાં#લ 07 ઘ0]૦ા॥10ટુ 1280૯085 ૦ 1] 881010 0101101 ૦1' 81611 15 વૃપાઇ€ દળ 018010 ]011010100101101, 100141૪ 601૪10 ૫000 8 11017011811% 1070]૯૯11૪ 011001 ૦? 116 1241000 [1 111, 110 1ઘ1 0 દઉ ૩0111619 100705 30111 0૯0 1/૦૫ ૧19૧11૪6 111 વૃપાધટ & 0૯૦૫1181" થે 80131દળ૪ું 31810101.” ધૃતુરો શ્રી મહાદેવજતે ધણો પ્રિય છે, તોપણુ તે પોતાની સાદાઇથી જ્યાં જઇએ ત્યાં તે મળે છે (ઉગે * આ સ્વસ્થાનના ખાગા અને વાડીઓમાં પાણીના ધોરીઆ કાંડે વાડ પાસે અથવા સોલ ભેળા નેટ્ટ તરીકે એક પીળાસ- લેતાં ધોળાં કૂલનો પ્રતુરો ઉગે છે. તેના છોડવા ૪ થી ૬ ઇચ કે ઘણું યારે ૨-જુટ જેટલા ઉંચા વધે છે. તેના પ્રમાણમાં તેનાં પાન અને કૂલ પણ નાહાનાં હોય છે. એમાં ધોળા કે કાળા ધ્રતુરાઓ જેટલી ઉગ્રવાસ હોતી નથી. એનાં ફલ લંખગોળ અને નાહનાં હોય છે. આ નાહના છોડવાઓ એમાં કૂલ હોય છે યારે ઘણા સુંદર લાગે છે. એના છોડવાઓ ખાગ અગર વાડી- ઓમાં નેકે આપોઆપ ઉગે છે તોપણુ તે રસ્તાઓની ખાજીએ ઉકેડા કે ખંડીએર જગાઓમાં કયાંઈ ઉગતા ન્તેવામાં આવતા નથી પ૩૨ વનસ્પતિવર્ણન. કહે છે કે:- વવિત્ત. “સત્વ ધરત તાર પાનનાં વર્તગવ | વચ વર વસ્ત તૂં તુછમ ઝમ ઝો ન હોલ ॥ અણે તર વતનતવજ તિદાર સત સિર્રિપ્િર । વારિ પ્રસિર્ ર્છી અવર્સફિ વતન છોત ॥” કરાઈ મોટા અતે રાજનના માનપાત્ર વિદ્દાનને જે કોઈ ખોલાવે તેતે ત્યાં ચાલ્યો જતો જેઈ કવિ તેના ઉદેશથી ધતુરાને કહે છે કે-હે ધતુરા ! ને સદાશિવ તને મસ્ત- કપર્‌ ધરત નહીં અને તારૂં પાન (પીવું) કરત નહી તો તે અપાર મોજ દેવાવાળા થાત નહી. રસરાજ (પારદ) પણુ તારે! સંગ કરત નહીં તો તે શુદ્ધ થઇને ગુણોના ભંડારરૂપ કેમ થાત? તારા સેવનને પ્રભાવ પણુ જગ- તતે સુવર્ણમય દેખાડે એવો છે. આવા ગુણુવાળે તું જો જગતમાં સુલભ ન હોત તો ખીત્તે કયે શ્હ્ષ તારા જેવા સિદ્ધિ આપનાર ગણાત અને પ્રસિદ્ધ થાત? (કાઈ નહીં ).” વગ'-(સોલેનેસી). - નંબર ૪૦૭? ઉ-શાન્ત્રીયનામ-1». £૩1૫૦૩૧. દૃષ્ટાન્ત-14. 11. 0. 242; ડે. [0. 909; પ0. 11. [0. 52; રૂ. તિ. પા. ૩૦૬. ૨-રશીનામ-કાળાધતુરો, (પેો૦); કાળો ધતુરે (ગુન); જાળાયોત્રા (4૦ ); જાછા ધતુરા ( ટિં૦) જષ્ળ- ધત્ત₹ (સન ). ૩-વણૂન-કાળા ધતુરાના છોડવા પણુ ધોળા ધતુરાની પેઠે ઉગે છે. પણુ એની ડાંડી, કોઈવાર પાન, ફૂલ અતે ફૂલ એ પ્રીકા ઘેરા કે કાળાસલેતા નનંખુડા રંગનાં હોય છે. એના છોડવા ધોળાધતુરાઆના છોડવા કરતાં વિશેષ ભરાયલા અને જરા જાડા હોય છે. પણુ તેના જેટલા ઉંચા ભાગ્યેજ હોય છે. એના કેટલાક છોડવાઓમાં પાન અને ફૂલ કેવળ બહારની બાજુથીજ કાળાં હોય છે અને ક્રેટલાકમાં તદન કાળાં હોય છે. તોપણુ ફૂલ તદન કાળાં ભ્રાગ્યેજ જ્તેવામાં આવે છે. કાળા ધતુરાનાં ફૂલ વખતે ધોળા કરતાં વિશેષ પોહોળાં હોય છે. અતે પાન પણુ પોાહોળાં અને જર્‌ા જાડાં હોય છે. ફૂલની સામાન્ય તરાંહ ધોળા ધતુરાના જેવીજ હોય છે. ફૂલ પ થી ૮ ઈંચ લાંબાં અને સુખપર ૩, થી ૪ ઇંચ વ્યાસનાં હોય છે, તેમાં ધણી મધુરીવાસ હોય છે અને તે થોડીવાર લીધા પછી પણુ ધોળાં ફૂલની વાસ જેટલી અણુગમતી લાગતી નથી, તો પણુ તે ધણીવાર સુધી લઈ શકાતી નથી. કેમકે તે પાછળથી એવી તીદ્દણુ અતે માદક જણાય છે, પુન ખાન કોષ ૩ ઇંચ લાંખે, છીછરી પ ઉભી નસોવાળેો, ફ્રીકા લીલા રંગતો, તે તે- પર્‌ કાળાસલેતા જાંખુડા રંગતી છાયા હોય છે. પ્રુન ખાન કોષના સુખ પાસેના પ છેડા એક બીજથી જરા લાંબા ટુંકા હોય છે. તેમાં લાંબા છેડા તરફ ફૂલની પાંખડીની નળી જરા વાંકવળેલી હોય છે. પુન અભ્ય૦ કોષની પાંખ- ડીની નળી જેટલી પુન બાન કેોંષતી નળીની અંદર હંકાયલી હોય છે તેટલી તે પીળાસલેતા લીલા રંગની, લીસી, ચળકતી અને સ્વર્ણબિદુ જેવાં ચળકતાં સૂટ્દમ "્ાંટણાંવાળી હોય છે. અને તેથી બહાર તે ધોળા રંગની ને તેપર્‌ રતાસલેતા ન્નબુડા રંગની છાયા હોય છે. પાંખડીના સુખપર તેના પાંચ કે છ અણીઆળા છેડા દખાતા હોય છે, પાંખડીના દરેક વિભાગપર ૩ ઉભી નસો હોય છે. બહારની પાંખડી કાઢી નાખતાં તેની | એદરતી પાંખડી જે કે તેથી નાહાની તો પણુ તેવીજ દેખાય છે. પણુ તેનાપર્‌ ઉભી ખપાટીઆં જેવી પાતળી હાંસા અતે ધોળાં અસ્તર જેવા છેડાએ હોય છે, પુંક- સરે ૫પ થી ૬ હોય છે, તેના તંતુઓપર પણુ બહુધા ઝીણા છેડાઓ હોય છે. પરાગકેોષ આસમાની છાયા લેતા હોય છે. સ્ત્રીકેસરગર્ભાશયના કાંટાઓ ઉપર જાંખુડી છાંટણી આવેથી હોય છે. નલિકા નખુડા રંગની ને તેનું મુખ ઘણુંકરી ધોળું હોય છે. ૪-ઉપચોગી અંગ-સવૌગ. ક એ અને] _પળા ધતુરા જેવા છે. પણુ ધોળા ધતુરા કરતાં આ ધતુરે! વિશેષ ઝેરી ગણાય છે. ૭-સ્થાનક-ધોળા ધતુરાના છોડવા ઉગે છે તેવી જગાએ આના છોડવા પણુ ઉગે છે. ૮-વિ૦ વિવેચન-ડાંડી, પાન ફૂલ વગેરેના કાળાસ- લેતા ન્નંખુડા રંગ ઉપરથી એને કાળો ધતુરે। કહે છે. ૬૧-1૫. 0. 501007 01.410138૫11-78. વર્ગ-સ્ક્રોફ્યુલેરિની--આગીઆ, સને- પાત અને જાંનોટીને વર્ગ. વ્ગતું ડુંકું વર્ણન અને ગુણુદ્દોષ-આ વગમાં ધણુંકરી ઝાડવાંઓ અતે નાહાના છોડવાઓ થાય છે. જઘ્ષે વનસ્પતિવર્ણન. પ૩૩ ભાગ્યેજ હોય છે, પાન ડાંડી રર શાખાના ફ્ક્ત નીચલા ભાગનાં અથવા બધાં સામસામાં હેય છે; અથવા આંતરે કે ગુચ્છાની પેઠે આવે છે. ઉપપાન હોતાં નથી. પુન ખાન ક્રેષ અધઃસ્થાયી, તેનાં પત્રો ૪ થી પ ને તે ખહુધા કાયમી હોય છે. અતે તે ધણુંકરી સધળાં એક સરખાં કદનાં હોતાં નથી. પુન અભ્યન્કોષતી પાંખ- ડીઓ ૪ થી પ હોય છે. તે સ્ત્રીકેસરગર્ભાશયને તળિયે આવેલીઃ હોય છે. તે નહાની મ્હોેટી અને એ કોષ ખહુધા ખે ઓષ્ઠેવાળા હોય છે. યુંકેસરો ધણુંકરી ૪ હોય છે, તેમાં ખે ડુંકાં અને ખે તેથી લાંબાં હોય છે; ક્રોઈવાર પાંચમું પુંકેસર પણુ જેવામાં આવે છે, પણુ તે ધણુંજ નાહાનું તે અપૂર્ણું હોય છે; કોધ્વાર યુંકેસરો સાત્ર ૨ જ હોય છે તે કેવાર્‌ પ પર્ણ પુંકેસરો પણુ હોય છે. પરાગક્રાષ બહુધા ૨ જૂદાં ખાનાં કે પોલવાળા હોય છે. પડધી ધણુંકરી ગોળ કે પ્યાલી જેવી હોય છે. સ્ત્રીકેસરગર્ભાશય બે પોળવાળે; નલિકા સાદી; અને નલિકાત્રમુખ ગોળ, અથવા ચપડું થયેલું, કે દ્વિવિભા- મિત અથવા ખે સૂદ્દમ પાંખડી જેવા પોહેોળા ફાંટા- ઓવાળું હોય છે, ફલ નાહાની શ્ઞીંગ જેવાં, ર થી ૪ ક્રે ધણાં બીજવાળાં હોય છે. ખીજ ધણાં બારીક અને તરેહવાર આકારનાં હોય છે. આ પણુ એફ સામાન્ય રીતે મ્હોટો વગ છે. તોપણુ એમાં ધણી પ્રસિદ્ધ વનસ્પતિઓ વજ્તેવામાં આવતી નથી. આ વગૈની વનસ્પતિમાં પીળા, રાતા, ધોળા, ચુલાખી અને નનંખુડા રંગનાં ફૂલો આવે છે. પણુ તેમાં ધણુંકરી મધુરી સુગંધ નહિ હોવાથી તે વિશેષ પ્યાન ખેંચનારાં હોતાં નથી. કડવીલુંણી (11€1'[0૦5પ13 403110101'૧) જે તાવપર ધણી અકસીર ૬વા ગણાય છે, તે તેમજ જુવાર તથા હરણુચરાપર જે ધોળાં, કે ન્નંખુડાં, અથવા પીળાં ફૂલનો આગીએ। (3૪૧ ઊ].'ડપઇ) ચોમાસે ઉગે છે તે આ વગની વનસ્પતિ છે આ વર્ગતી વનસ્પતિમાં ઔષધીય ગુણુ ગ્રાહી, મૂત્રલ, ચિરગુણ્‌કારી પૌદ્ટિક, શોથ અતે જ્વરધ્વ તથા ઝેર્‌ી રહેલા છે. વગ-(સ્કોફ્યુલેરિની). નબર ૪૦૮* ૧-શાન્ત્રીયનામ-ઉંટોકાંત્ત ૯૦1૦111 ઉલ]. દૃષ્ટાન્ત-િ. 117. [. 251; કે. ૪. 215; 1. 0: 241. ૨-દશીનામ-કલાર (પો૦); ઝલહાર (ગુ૦); શોજરાજ (૦): ઝુજ્રીમ, જોજસીમ (રિંગ); જુદ (સં૦). ૩-વર્ણુન-કલહારના છોડવા ૧ થી ર કે વખતે ૩ ષ્રીઢ ઉંચા વધે છે. તે જરા દૂરથી રાઈ, સરસવ કે મુળાના છોડવા : જેવા । દેખાય છે. એની શાખાઓ ખહ્‌ધા સીધી તે ઉંચી ચઢતી હોય છે. પાન મુળા કે સરસવનાં પાન જેવાં; ફૂલ પીળાં; ને ફળ ગોળાઈ લેતાં નાહાનાં હોય છે. એ આખા છેોડવાપર સફ્રેદ વાળની રૂંછાળ અને ચીકણાં બિંદુ કે રસ હોય છે. તે તેમાંથી ઉત્રવાસ નીકળે છે. એ સુકાય છે યારે બહુધા કાળા થઈ ન્નય છે. સૂળ-૪ થી ૧૦ ઇંચ લાંષખું, ભૂરા ધોળા રંગનું, સુતળીથી ટચલી આંગળી જેવું જાડું તે વખતે કેટલાક ફરાંટાએવાળું હેય છે, ડૉડી અને શાખાએઓ-ડાંડી મૂળ જેવી નનડી, અને શાખાઓ પાતળી, ઘણુંકરી ઉંચી ચઢતી અતે લાંબી હોય છે. તેપર ધોળી ચીકાસલેતી રંંછાળ અને ઉભી ઝીણી હાંસા હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તેમાં છોડવાનાં નીચેનાં પાન ૨ થી ૪ ઇચ લાંબાં અતે ૧૬ થી ૨ ઇચ પે[હાળાં હાય છે. તેનાં ટેરવાં ગોળાઇકલ્ેતાં ને વખતે તે સાંકડાંથતાં ને ટેરવે અણી હોય છે. તેની ક્રોર દાંતા કે કાંગરીદાર હોય છે. તળિયે તે ડીટડી પાસે મુળા કે રાધતાં પાનની માફક કપાયલાં કે ખાંચીઆ- વાળાં હોય છે. છોડવાના ઉપરના ભાગનાં અને શાખાઓ - પરનાં પાન એથી નાહાનાં હોય છે. તેનાં ટેરવાં તીદ્દણુ અણીવાળાં હોય છે, કોર દાંતા કે કાંગરીદાર અને ડીટડી બહુધા હોતી નથી. પાતની ઉપરની સપાટી ઘેરા લીલા રંગની તે નીચેની જરા ફ્રીકા રંગની ચીકાસલેતા વાળની રૂંછાળવાળી હોય છે. ઉપર્‌તી સપાટીપર્‌ સૂદ્દમ બાનફ ને આછી રૂંછાળ હોય છે. વાસ ઉમ્ર અને જરા તીખી હોય છે. લ-પુષ્પ ધારણુ કરનારી સળી પથી ૧ કે ૨ ફ્રીટ લાંખી હોય છે. તેપર જરા છેટે છેટે પીળા રંગનાં ફૂલો આવેલાં હોય છે. ફૂલનો વ્યાસ રૈ ઇંચ જેટલે હોય છે. દરેક ફૂલની ડીટડી નીચે નાહાનાં પાન જેવું અઝ્ેકુ પુષ્પપત્ર હોય છે. એ પુષ્પપત્રનું ટેરવું લાંખું, અણીવાળું, અને સપાટી ડૂવાટીવાળી હોય છે. તે ફૂલની ડીટડી કરતાં ટુંકુ હાય છે. ફૂલની ડીટડી ઝુ ઇંચથી ૩ લાઇન લાંખી ને તેપર્‌ ધોળાવાળની રૂંવાટી હોય છે. પુષ્પખાલહ્યકોષ-પ પત્રોનો બતેલે હોય છે. તેનાં પત્રો તળિયે પોહોાળાં તે મથાળે સાંકડાં થતાં અણીદાર હોય છે. તે લીલા રંગનાં ને તેપર્‌ સફેદ વાળતી રૂંવાટી હોય છે. પુષ્પાભ્યન્તર્કેષ-તી પાંખડીઓ પ હોય છે. પુંકેસરો-૪ હોય છે. તેના તૂતુઓપર રૂંવાટી આવેલી હોય છે. સ્રીકેસર્‌-૧ હોય છે. તેની નલિકા ઉંચી, વાંકવળેલી, અને જરા જાડાં સૂટ્મ સુખવાળી હોય છે. પ૩૪ વનસ્પતિવર્ણન. ફૂલ-ગોળાઇ્લેવું રૈ ઈંચથી ૨? લાઇન વ્યાસનું હોય છે. તેને મથાળે ઝીણી અણી (સ્રીકેસરનલિકા રહી ગએલી) હોય છે. ફૂલની સપાટીપર ઉભી નીક હાય છે. તે તેનાં ટેરવાંપરતી અણીને મળેલી હોય છે. તેની સપાટી ચળડતી ને ખડબચડી હોય છે. ખીજ-કાળા ભૂરા રંગનાં ચળકતાં તે અત્યંત સૂટ્ટમ હોય છે. ૪-ઉપચોાગીઅંગ-સર્વાગ. પ-ગુણટ્ોષ-મ્રાહી, શામક અને ચિરગુણુકારી પૈણષ્ટિક. ૬-ઉપચેગ-એનાં મૂળ ચાવવાથી પાણીની તરસ | તરત મટે છે. અને ઠંડક થાય છે. એનાં મૂળ ઉલટી કરાવે છે, અને કફ પણુ કાઢે છે. મધુપ્રમેહ, ઝાડા અને સંગ્રહણી ઉપર પણુ એ વપરાય છે. સંમ્રહણી ઉપર એનાં પાનને રસ સુંઠેની સાથે અપાય છે. રાધના તેલની સાથે એનાં પાનનો રસ સમભાગે ભેળવી હાથની હથેળી અને પગની તળિયાની ખળતરા ઉપર ચોપડ- વામાં આવે છે. હરસમાંથી લે।હી વહેતું હોય તો એનાં પાનનો રસ પાણી અને સાકર સાથે આપવાથી ફાયદા થાય છે. વિસ્ફ્રોટકનાં ચાંદાં થયાં હોય તેવા દરદીને એના છોડવાનો રસ અડધો ઘુંટડો પવાય છે, એનું મૂળ પિત્તની શુદ્ધિ તથા ૬ કરવા માટે વપરાય છે. આ વનસ્પતિ તત્કાલ ચમત્કાર દેખાડનારી કહેવાય છે. તેમ તે લોહીના વેગતે નરમ પાડનાર પણુ ગણાય છે. ૭-સ્થાનક-ચેો(માસાનું મીઠું પાણી ભરાઇ રહેતું હોય, અને શિયાળે સુકાતું હોય, એવા ખાડા, ખાખે- ચીઆં અતે તળાવોની સુકાતી જમીનમાં ખહુધા શિયાળે એના છોડવા ઉગે છે. એ આખા હિદુસ્થાનમાં થાય છે. ૮-વિશેષ વિવેચન-આ અતે ભીંતગલેોડીને કેટ- લાક લોકો સનેષાત કહે છે. પણુ તે ખોટો સતેપાત %્હેવાય છે. અને ખરે સનેપાત કૅરાંચીથી કચ્છ અને કાઠીઆવાડમાં આવે છે. તે (30071111111 8011920081]. ન. 17. ૪. 252); તે દૂકર્‌ સાહેબ “બનરમાં વેચાતો સનેપાત” લખે છે. આ સનેપાત “સતેપાતરેગ ઉપર વપરાય છે, અને નાકમાંથી લોહી વહેતું હોય તો તેની બારીક ભૂકી નાકે સુંઘે છે. ( 311. ) કચ્છ અને કાડીઆવાડની સ્ત્રીઓ કરાંચીથી આ સનેપાત નામની દવા ધર ધરાઉ મંગાવે છે. અતે તે ગર્ભ ધારણુ ન કરતી હોય તેવી સ્ત્રીને ખવરાવે છે. એનાં ખીજ ધણાં સુંદર્‌ થાય છે, તે આઈગ્લાસમાં જેવા લાયક છે. વગ'-(સ્કોફૂયુલેરિની ). નંબરઃ ૪૦૯. ઉ-શાસ્ીયનામ 121110. ૧1110818811. દષ્ટાન્ત-11. 19. [). 251; પે. ૪. 215; ત. 11. [. 649. ૨-ટશીનામ-ભીંતગલોડી, કાતોટી ( પોનૃચુન ). ૩-વર્ણન-ભીંત ગલેડીના છોડવા વેલાની પેઠે દીવાલે કે નદી વેોકળાઓના ખડકમાં અધર લટકતા કે તેપર પથરાયલા ઉગે છે, એમાં ઝીણી ઝીણી ધણી શાખાઓ નીકળેલી હોય છે. પાન તરેહવાર આકારનાં ને નાહાનાં હોય છે. ફૂલ પીળા રંગનાં અતે ફલ સૂટ્મ ગાળાઇલેતાં હોય છે. એના વેલાઓ બહુધા ચોમાસાં આખરે વિશેષ ભરાવમાં આવે છે. એની શ્વાખાઓ લાંખા તાર કે જટાની માફક ધણુંકરી જ્યારે હવામાં અધર લટકતી અને હીલતી હોય છે, થારે તે તેનાપરનાં નાહાનાં પાન, અને અજાયબ જેવાં સુંદર્‌ ફૂલોથી ધણા સુંદર દેખાવ આપે છે. મૂળ-ભૂરા ધોળારંગતું, સુતળીથી સ્લેટ પેન જેવું જાડું, અગડગઠડું, થોડા ફાંટાઓવાળું, ૧થી ૨ કે ૮ ઠેક ઇચ લાંખ્ુ હોય છે. તેની વાસ સુળા જેવી ને સ્વાદ કડવાસલેતેો હોય છે. ડાૉંડી અને શાખાઓ-મૂળને મથાળેથી થોડીક શાખાઓ ડાંડી જેવી નીકળેલી હોય છે, તે સુતળી જેવી જડી, આછી ધોળી રૂંવાટીવાળી, ગોળ, ચળકતી, બટ- કણી તોપણુ નરમ અને લીલા રંગની હોય છે. તે ૧ થી ૧૩ કે કોઈવાર ૩ ફીટ જેટલી લાંબી હેય છે. એમાંથી કેટલીક ઝીણાવાળા જેવી પ્રતિશાખાઓ પણુ નીકળેલી હોય છે. પાન-શાખાઓના નીચલા ભાગમાં સામસામાં અને ઉપલા ભાગમાં આંતરે આવેલાં હોય છે. પાનતો રંગ ઉપર ચળકતો ઘેરે! લીલો અને નીચે ફોકો હોય છે, પાનતો આકાર તરેહવાર હોય છે. છેક નીચેના ભાગનાં પાન પોહેોળાં, હદ્યાકૃતિનાં, કે ડીટડી પાસે વિષમ ક્રારવાળાં હોય છે. તેથી ઉપરનાં પાન મથાળે સાંકડાં- થતાં ખુઠ્ઠી અણીવાળાં હોય છે. તેથી ઉપરનાં પાન તળિયે પોહોળાં ને ડીટડી પાસે તેની કેરરના બન્તે છેડા થોડા ગોાળાઇલેતા ખહાર નીકળેલા, અથવા કેટલાંક પાન અડવીનાં પાન જેવા આકારનાં, અને કેટલાંક પાનની કેરમાં એકજ છેડે હોય છે. કેટલાંક પાનની ક્રોરપર મોજા, અતે કેટલાંકની દાંતાવાળી હોય છે. છેક ઉપરનાં પાન ટેરવે અણીવાળાં, તળિયે પોહોળાં અને સાદાં હોય છે, પાન અનુક્રમે તળિયેથી શાખાના છેડા તરફ નાહાનાં થતાં હોય છે. એટલે છેક નીચેનાં પાન ૧ થી ૨ ઇંચ વનસ્પતિવર્ણન. લાંબાં અને વૃ થી ૧૨ ઇંચ પોહોળાં હાય છે. અને તેની ડીટડી * થી ૩ ઈંચની હોય છે. અને છેક ઉપ- રનાં પાન ક ઇચ લાંબાં ને દ ઇચ પેહોળાં અને તેની હીટડી ૧ થી ૨ લાધ્ત લાંખી હોય છે. પાન ખટકણાં ને જરા જાડાં હોય છે, પાનમાં ૩ થી પ ઉભી નસો હોય છે. પાન ચોળતાં તેમાંથી લીલો રસ નીકળે છે. વાસ મુળાનાં પાન જેવી અને સ્વાદ ડડવાસલેતો ચીર- પરે લાગે છે. ફેલ-તી ડીટડી ધણી પાતળી પત્રકોણુમાંથી નીકળેલી હોય છે. તે ર કે ૧થી ૧૩ ઇંચ લાંબી, લીસી, લીલા રંગની, ને તેપરનાં ફૂલ પાસે જરા વાંકી વળેલી હોય છે. ફૂલની વાસ ગુલબાસનાં ફૂલને મળતી હોય છે. પુષ્પખાહકોષ-પ પત્રોનો બનેલો હોય છે. તેનાં પત્રો તળિયેથી જ્ેડાયલાં અને મથાળે તેના અણીદાર છેડા સ્પષ્ટ દેખાતા હોય છે. તેપર્‌ સફેદ વાળની રૂંવાટી હોય છે. આ પ પત્વોમાંથી ૨ પત્રોની વચમાં પાંખડી- ઓતેો ન'ખલે। (5[0૫1') જરા બહાર નીકળી વાંકે વળેલે। હોય છે, અતે એનાં ૩ પત્રો પાંખડીપર આવેલાં હોય છે. પુષ્પાભ્યન્તર્કેોષ-ની પાંખડીઓ પ હોય છે. તે ખે ઓછમાં વેહેંચાયલી હોય છે. તેમાંના એક ઓઇ જે વચમાં ખાડાવાળા અને તેના નખલાની તરક વળેલો હોય છે, તેનાં સુખપર ૩ દાંતા હોય છે. તે ખીન્ન ઓછટપર દાંતા ર હોય છે, પાંખડીપર ખહારતી ખાજુ સફ્રેદ વાળની રૂંવાટી હોય છે. પાંખડી ર ઈચ અને તેતો નખલે। ૧ લાઇન લાંખા હોય છે. પાંખડીના સુખ- ની અંદર્‌ તેના નીચેના ઓદતી અંદરની ખાજુ ૨ જરા બહાર નીકળતા ઘેરા પીળા રંગના ચાંડલા હોય છે, યુંન અને સ્ત્રીકેસર્‌। પાંખડીની અંદર્‌ ઢંકાયલાં હેય છે, પુંકેસરેો-૪ હોય છે. તેમાં ૨ ડુંકાં ને ૨ તેથી લાંબાં હોય છે. તંતુએ પીકા પીળા રંગના ને પરાગ- ક્રાષ જરા ગુલાખી છાયાલ્ષેતા હોય છે. ડુંકાં ૨ યુંકે- સરે! પાંખડીના ઉપલા ઓછ્માં અને લાંબાં ર નીચેના એઇના નખલાની નળીનાં સુખપર આવેલાં હોય છે. સ્ીકેસર્‌-૧-હોય છે. તેતો ગર્ભાશય બહાર નીકફ- ળતા પેટાળવાળા, લીલા રંગને ને રછાળવાળેા હોય છે; નલિકા લાંબાં પુંકેસરો કરતાં ટુંકી, અને ડુંકાં કરતાં જરા લાંખી હોય છે. નલિકાગ્રસુખ ગોળ, અને વાંકે વળેલું હોય છે. તે ચારે પરાગકોષથી બતેલા એક વિષમ ચતુષ્કોણુની વચ્ચે આવેલું હોય છે. ફલ-ટ ઇંચ વ્યાસતું હોય છે. તેને ટેરવે ધણુંકરી વાંકી વળેલી સ્ત્રીકેસરનલિકા રહી ગએલી હાય છે. ફૂલનો આકાર ગોળાઇલેતો ને મથાળે સેહેજ સાંકડો પપ હોય છે. તેપર રૂંવાટી હોય છે. તે વખત જતાં ખરી જાય છે. ફૂલને રંગ પ્રથમ ષ્રીક્ન લીલો ને સુકાય છે યારે ઘેરે। ભૂરો થઈ ન્નય છે. ફલમાં ધણાં ખીજ હોય છે. બીજ-ઘણાં સૂદ્દમ ને ગોળાઇલેતાં, બારીક દાંતાવાળાં, ને ખડખચડાં હોય છે. ૪-ઉપચોાગીઅંગ-સર્વાગ. પ-ગુણદોષ-જ્વર અને શોથક્ય, ટ-ઉપચેોગ-ભીંતગલોડીનો પાલો વાટીને જલદી નહિ ભરાતાં કે ફૂટતાં ગડગુંબડાં ઉપર પોટીસ ઠેકાણે વપરાય છે. એનાં પાન તાવ ઉપર મરીની સાથે અપાય છે. ડા. વૉટ અને મરે લખે છે કે:-એ મધુપ્રમેહ ઉપર વપરાય છે. એનાં મૂળ અને પાન સરપૈ અતે વીંછીના ડંખપર્‌ વાટીને બંધાય છે. ૭-સ્થાનડ-સખ્ત પશથ્થરવાળી જમીનમાં, તેમજ જુતી દીવાલ, જુના કીલ્લાએ અને જુનાં ખંડીયરેના ટીંબાઓ ઉપર્‌ એના વેલા છૂટા છવાયા ઉગે છે એ આખા હિંદુસ્થાનમાં થાય છે ૮-વિગ્વિવેચન-એના વેલા બહુધા જુતી ભીંતો- પર્‌ વિશેષ જવામાં આવે છે. તેમ એનાં પાન પાતાળ ગલોડીનાં પાન જેવાં હોય છે. માટે એને ભીંતગલેડી કહે છે. અને એતાં પાનની કોરના છેડા ડીટડી પાસે કાનની બૂઢ જેવા નીકળેલા હાય જ તેપર્થી એને અહિના કેટલાક લોકો કાનોટી કહે વર્ગ-(સ્ક્રોફ્યુલેરિની.) 'નંબર્‌? ૪૨૦* ઉ-શાન્નીયનામ-1:1110€11001'૦1% ૫1૫01021011 દણાંત-1. 11. [). 909; ડી. ૪. 215; ત. 11. ૪. 642. ૨-દેશીનામ-પથ્થરચટી, ભીંતચટી (પે૦4-ગુ૦); ઢો, મસ્ટર ( સ૦ ). કા છોડવા ચોમાસાં આખર ધણા ઉગી આવે છે. તે ડ$ ફ્ટ્થી ૧ કે ૧૩ ફુટ ઉંચા વધે છે. તે ધણીવાર ગેય કે જમીનપર વેલાની પેઠે પથરાયલા પણુ હોય છે. એની શ્ઞાખાએ તળિયેથી મથાળાં તરૂ ઉત્તરોત્તર નાહાનીથતી એક સામટી કેટલીએક એનાં મૂળનાં મથાળાંપર્‌થી નીકળેલી હોય છે. અને કેટલીકવાર તે એક સરખા કદની ઝુમરતી પેઠે આવેલી હોય છે. પાન પેોહોળા-પાનના ઝુખા જેવાં, દાંતાવાળાં; ફૂલ પીળાં, અને ફૂલ નાહાની ઉભી શ્ઞીંગા જેવાં ને ફ્રીડા ભૂરા રંગનાં હોય છે. ઃ વનસ્પતિવર્ણન. ય૩ ચીકણા હોય છે, તે સુકાય છે ત્યારે બહુધા કાળા થઈ નય છે, મૂળ-સુતળીથી ટચલી આંગળી જેવું જાડું, ભૂરા- ધોળા રંગનું, પાતળી છાલવાળું, ર્‌ થી ૧૦ ઇંચ લાંષું * હાય છે. મૂળના ઉપરના ભાગમાં ધોળા વાળની ઉભી હારો હોય છે. વાસ સુગંધિત અતે સ્વાદ ઉમ્ર હોય છે. ડૉડી અને શાખાઓ-ડાંડી ક્વાચિતજ હાય છે, પણુ હોય છે યારે તે સુતળી જેવી જડી અને તેમાંથી શાખાઓ ભાગ્યેજ નીકળેલી હોય છે. શાખાઓ સુત- ળીથી કંદ્રક પાતળી, બહુધા સામસામી આવેલી, ધોળા વાળની રંછાળવાળી, ચીકાસલેતી ન્નંખુડી છાયાવાળી હોય છે. પાન-સામસામાં તાોપણુ શાખાઓના ઉપરના ભાગમાં વખતે તે આંતરે પણુ હોય છે. ડીટડી પાન કરતાં ડુંકી ને રૂંછાળવાળી હોય છે. પાન 3 ઇંચથી ૧$- ઈંચ લાંખાં ને ૩ લાઈનથી ૩ ઇંચ કે ૧ પોહેોળાં હોય છે. તેની બન્ને સપાટીપર ધોળા વાળની રૂંછાળ અને જાંખુડા રંગની છાયા હોય છે. વાસ ઉમ્ર અતે સ્વાદ જર્‌ા ચીરપર્‌! લાગે છે. ફૂલ-પત્રકોણુમાંથી અકેક કે વખતે બખ્મે ફૂલ નીકળેલાં હોય છે. તે પીળા રંગનાં, ?- ઇંચ લાંખાં ને ઉગ્રવાસવાળાં હોય છે. તેની ડીટડી સૂટ્દમ હોય છે. પુષ્પબાહ્યકેોષ-નાં પત્રો પ, તે તળિયેથી ન્નેડાએલાં અતે મથળે તેના પાંચે દાંતા જૂદા દેખાતા હોય છે. તેમાં ૧ દાંતો સૌથી લાંખો હોય છે. પત્રો લીલા રંગનાં, ઉભી નસો અતે ગીચ ર્‌ંછાળવાળાં હોય છે. તે ૧૩: લાઇન લાંખાં હોય છે. પુષ્પાભ્યન્તર્કેષ-ની પાંખડીઓ પ હોય છે, તે તળિયે જ્નેડાધને નળી જેવી થએલી હોય છે, અને મથાળે તેના ૨ ઓષ્ઠ થએલા હોય છે. એમાંનો એક આષ્ઠ સાંકડા ને ખીજે પોહેોળેા હોય છે. સાંકડો એઇ ૨ અને પોહેળા ૩ ફૂાટવાળા હોય છે. આ ૩ ફાટ- માંથી વચલી જરા લાંખી હોય છે. સાંકડો એઇ મથાળે જર્‌ા પાછળ વળેલે! હોય છે. પાંખડીની નળી જંખુડા રંગની અને સુખ પીળું હોય છે. નળી અંદર તેમજ બહાર રૂંછાળવાળી હોય છે. તેના બન્ને એદટતી અંદર સ્મ સુંદર્‌ જંષુડા રંગનાં છાંટણાં આવેલાં હોય છે. પોાહોળા ઓઇની ૩ ફાટા ગોળાઈ લેતી ને ટેરવે વખતે અંદર ખેસતી ખાંચવાળી હોય છે. એ એઇ ૧૨ લાઇન લગભગ પેોહોાળેો હોય છે. પુંકેસરો-૪ હોય છે, તેમાં ૨ ડુંકાં તે ૨ લાંબાં હાય છે. તે પાંખડીની નળીની અંદર આવેલાં હોય છે. તંતુઓ ફ્રીકાધોળા કે જંખુડી છાયાલેતા; પરાગક્રાષ ઘેરા જાંખુડા, ર કાષવાળા; અને પરાગરજ સિંદૂરિયા રંગની હોય છે. સ્રીકેસર-૧ હોય છે, તેનો ગર્ભાશય પુન બાન કોષને તળિયે ફ્રીકા લીલા રંગતો, ભરાયલે, મથાળે સાંકડાથતો ઉભા આવેલો હોય છે, નાલકા પાતળી, પ્રીકા ભૂરા રંગની, મથાળે જરા નડાં સુખવાળી હોય છે, તે પાંખ- ડીના સાંકડા ઓઇની અંદર જરા વાંકવળેલી તે પુંકે- સરેથી ઉંચી હોય છે. ફૂલ-પ્રથમ ફીકા લીલા રંગનું ને સુકાય છે યારે ભૂરા રંગનું થઈ જય છે. તે ૧ લાઇન લાંખું હોય છે. તે ટેરવાં તરક જરા સાંકડુંથતું, સેહેજ ચપડું, ને ધોળી રૂંછાળવાળું હોય છે. ટેરવે ઝીણી અણી હોય છે. ફૂલમાં સૂદ્દ્મ ખીજ ઘણાં હોય છે. ખીજ-ધણાં સૂટ્દમ, કાળાસલેતા ભૂરા રંગનાં, તે સુંદર ખાનકવાળાં હોય છે. ૪-ઉપચોગીંગ-સર્વાગ. પ-ગુણદ્દોેષ-શેોથ અને જ્વરધ. ૬-ઉપચેોગ-એના આખા છોડવાને પાણીમાં ઉકાળી તેની બાફ્‌ તાવવાળાને લેવડાવે છે, એના છેડવાની રાખ મીઠાં તેલમાં મેળવી માથાંના ખોડા ઉપર લગાડ- વામાં આવે છે. એનાં પાન વાટીને વીછી અને સર્પના દંશપર કાતે[ટીનાં પાનની પેઠે ચોપડાય છે. ૭-સ્થાનક-નદી, વોકળા અને તળાવાના ખઠડક્રામાં, તેમજ પથ્થર અને જુની ભીંતાપર એના છેડવા ઉગે છે. એ આખા હિદુસ્થાનમાં થાય છે. ૮-વિરોષવિવેચન-પથ્થર અને ભીતેોપર્‌ ઉગે છે માટે પથ્થર્‌ અતે ભીતચટી કહેવાય છે. વગ'-(સ્ક્રોફ્યુલૈરિની). નંબર, ૪૬૬૨* ઉ૧-શાન્તીીયનામ-101[0€5118 1001021070. દૃષ્ટાન્ત-11. 15. [. 279; ડે. ૪. 217; 18. 19. *:.225;, ૨. . નિ. પા. ૩૨૮. ૨-દેશીનામ-કડવીલુંણી, કડવી નાઈડી ( પો૦ ); કડવી નેવરી, જલ નેવરી, બાંમ (ગુ૦ ); વાત, નૌરત્રાજ્ી (મ૦) ગઇછોનો, ગળનીમ, સવત તમની ( ટિંન); જટછો- ળિજાં, તોચવહો, સર્ષાક્િ (હન). ૩-વણેન-કડવીલુંથીના નાહાના વેલા થાય છે. તે ધણુંકરી મીઠાં પાણી કાંઠે ઉગે છે. તે ૧ થી ૩ '[ીટ કૃ એથી ઓછાવત્તા લાંબા હોય છે. એમાં નાહાની નાહાની ધણી શાખાઓ નીકળેલી હોય છે, તે ગાંઠે વનસ્પતિવર્ણન. પડ૩ણ ગાંઠે ભૉંમાં મૂળ મુકતી જાય છે. તેથી : એ ર. જ્યાં: ઉગે છે ત્યાં ધણી જમીન એના વેલાથી છવાઈ રહે છે, એનાં પાન બહુધા મ્હોટી લુંણીને મળતાં હોય છે. ફૂલ સુંદર ધ્વોળાં કે ફ્રીકા નનંખુડા રંગનાં હોય છે. ને ફલ સૂટ્મ શ્રીંગા જેવાં અણીથતાં ને લીસાં હોય છે. એના આખા વેલાને સ્વાદ ફડવે। હોય છે. મૂળ-એનાં મૂળ ધોળા રંગનાં, ઝીણા રેસાઓ જેવાં લાંબાં, હલકાં, અને પોચાં હોય છે. એમાંથી ધણા બારીક તંતુઓ જેવા ફાંટાઓ નીકળેલા હોય છે. ડાડી અતે શાખાઓ-સુતળીથી સ્લેટપેન જેવી નાડી, લીસી, ચળકતી, પીળાસલેતા લીલા કે ડ્રોકા નનંખ્ુડા રંગની છાયાલેતી હોય છે. પાન-સામસામાં હોય છે. તે લીસાં, ચળકતાં, ડીટડી વગરનાં, તળિયે સાંકડાં, મથાળે પોહેળાં, ગોળાઈ લેતાં કે ખુઠ્ઠાં ટેરવાંવાળાં, રૂ ઈંચથી ૩ ઇચ લાંબાં અને ડ ઇંચથી ૩ લાઇન જેટલાં પોહેોળાં હોય છે. તેને રંગ ફીકા કે ઘેરો લીલો અને તેની ખન્ને સપાટીપર સૂટ્મ ગાળ ખાડાઓની ખાનક હોય છે. ફૂલ-તી ડીટડી પત્રક્રાણુમાંથી નીકળેલી હોય છે. તે પાતળી અને પાન કરતાં વખતે જરા લાંબી હોય છે. એ ડીટડીને ટેરવે ફૂલ આવેલું હોય છે. ફૂલનો વ્યાસ ર લાઇનથી પ-લાઇધન જેટલે હોય છે. અને તે ૩થી ૪ લાધને લાંખું હોય છે. ફૂલ ઉધડયા પછી તેની પાંખડી તરત ખરી નય છે. ફૂલ ધોળા કે [ીકા નનંખુડા રંગનાં હોય છે. ફૂલના પુબ બા૦ કાષની પાસે ર-સાંકડાં ઉપ- પુષ્પપત્રો હોય છે. પુષ્પખાહ્યકેોષ-પાંચ પત્રોનો ખનેલે હોય છે. તે લીલા કે સેહેજ જંખુડી છાયાલેતા રંગતો હોય છે. એનાં પાંચ પત્રોમાંથી ખહુધા ખે પત્રો પોહોળાં ને ત્રણ સાંકડાં હોય છે. તેમાંનાં ખેતી કર્‌ દાંતાવાળી હોય છે. પુષ્પાભ્યન્તરકેોષ-ની પાંખડીઓ પ હોય છે. તે તળિયેથી જડાઈ પીળા રંગની ચળકતી એક પોહોળી નળી જેવી ખનેલી હોય છે. ને ઉપર તેના પાંચે દાંતા જૂદા દેખાતા હોય છે. તે એક સરખા કદના હોતા નથી. પુંકેસરો-૪ હોય છે. તે પાંખડીઓથી ડુંકાં ને તેની નળીની અંદર આવેલાં હોય છે. તેમાંનાં ર્‌ ખીન્નં ૨ થી લાંબાં હોય છે. તંતુઆ ધોળા ને પરાગકોષ કાળાસ- લેતા ભૂરા કે ધેરા ભૂરા લીલાસલેતા રંગના હોય છે. સ્ત્રીકેસર-૧ હોય છે. તેતો ગર્ભાશય પીળાસલેતા લીલા રંગનો, ચળકતો, લીસે।, ઉભો, ભરાયલે। ને તેપર ર-ઉભી સામસામી નસો હોય છે; સ્રીકેસરનલિકા ૬૮ યુંકેસરતંતુથી જરા જાડી, ફરીકા ધોળા રંગની, ને જરા તેને મથાળે ગોળાઇલેલું સૂટ્મ વાંકવળેલી હોય છે. પોકળ મુખ હોય છે. ફેલ-પ્રથમ લીલું, ને સુકાય છે ત્યારે ભૂરા રૈગતું થઈ નય છે. તે લીસું, ચળકતું ને ઉભું હોય છે. તેપર સામસામી ખે ઉભી નસો અને નીક હોય છે. ફૂલ ટેરવાં તરક અણીથતું હોય છે. તેમાં સૂટ્મ ખીજ ધરણાં હોય છે. ખીજ-અતિ મૃદ્દમ, રતાસલેતા ઘેરા કે ડ્રીકા ભૂરા રંગનાં હોય છે. ૪-ઉષચોગીઅંગ-સર્વાગ, પ-ગુણુઢોષ-ચિરગણુકારી પૈદિક, વિષહ્‌ર તથા સોથ, જ્વર અને કફ્લ. ૬-ઉષપચેોગ-કડવી લુંણીનાં પાન તાવવાળાતે મરીની સાથે ખવરાવવામાં આવે છે. એના આખા વેલાને સુકાવી તેતો કાટો કરી તે સંધિવા ને હમેશની ખદહજમી ઉપર અપાય છે. ઉધરસ અને તાવ ઉપર પણુ ડડલી લુંણીને રસ મધ સાથે અપાય છે. કડવીલુંણીના વેલાને સોન્ન ઉપર તેમજ પેશાખ બંધ થઈ ગઈ હોય તો તેનાપર પણુ ખાંધવામાં આવે છે. તાવમાં કડવીલુંણીની લુંણુ કુર્વામાં આવે છે. અને પાણીમાં ગરમ ડરી ખાક્‌ દવામાં આવે છે. કડવીલુંણી કબજયત અને પેશાબના અટકવા ઉપર વિશેષ કરી અપાય છે “કુડવીનેવરીનો રેચ લાગે છે, નાહાનાં છોકરાંને પેટના દરદ ઉપર ઉકાળી પાય છે. તેથી દસ્ત લાગે છે, પેટ ઉપર ખાષ્ટીને ખાંધે છે. તેથી પેટ નરમ પડે છે. ગર્‌મ છે, ગુદ્મ, બર્લ, રમિ, સાપ, વીંછી, ઊંદર કર- ડયો હોય તેના ઝેરને મટાડે છે. ગુંખડાંતે મટાડે છે. વા, સે।નન, કક એ સર્વે રોગને ઉકાળી પીવાથી ને ચોપડવાથી મટાડે છે.” (વૈ. રૂગનાથજી ). ૭-સ્થાનક-નદી, વોડેળા, તળાવ અને વરસાદનાં પાણી ભરાઈ રહેતાં હોય એવાં ખાખાચીઆં કાંઠે, તેમજ કુવાઓ પાસે, પાણીના ધોરીઆ કાંઠે અને જ્યાં હમેશાં મીઠું પાણી પડયા કરતું હોય, તેવી જગાએ કડવી- લુંણીના વેલા ઉગે છે. એ આખા [ણિંદુસ્થાનમાં થાય છે. ૮-વિ૦્વિવેચન-એનાં પાન લુંણી જેવાં પણુ કડવાં વિશેષ હોય છે. માટે એને કડવીલુંણી કહે છે. એ જલકાંડ્રે ઉગે છે, માટે એને ઝળત્રાણી, નરત્રાજ્ી અને તોચવલત્છી કહે છે. પણુ ખરીબ્રાહ્મી તો ( 11700000310 ૧81110) છે. ૫૩૮ વર્ગ-( સ્કે[ફ્યુલેરિની મી નંબર્‌ ૪૧૨? ૧-શાસ્રીયનામ-501'28 10104. દૃષ્ટાંત-તિ. 11. [. 299; પ. ૩. 219; 10. 1. 8પ... 0: 120. અ 2091. [81. 111. ૪. 8092, 810 ત્રઝાવ 374. ૨-દેશીનામ-આગીઓ, ધોળા આગીઓ (પે.4-ગુ૦) 3-વણેન-આગીઓ ઘધણુંકરી ખીજા વરસાદ પછી ઉગતો જેવામાં આવે છે. એ ૪ કે $ ઇંચથી ૧ ફૂટ કે કોઇવાર વધારે ઓથવાળી જગેોમાં ૧ કે ર ફીટ જેટલે! ઉંચા થાય છે. એતે! છોડવો વખતે શ્ઞાખા વગ- રતો અને ધણીવાર શાખાઓવાળે હોય છે. પાન ઝીણાં ને લાંબાં, તેપર ખરસટ ધોળા વાળની ર્‌ંછાળ હોય છે. એમાં ફૂલો સુંદર સફેદ રંગનાં આવે છે. તેથી એ ધણે સુંદર દેખાય છે. કેઇવાર્‌ એમાં પીળાં ને કોઇવાર ન્નંખુડી છાયાલેતાં ફૂલે પણુ હોય છે. ફલ નાહાનાં લંબગોળ થાય છે. આગીઆના છોડવા સુકાય છે ત્યારે કાળા થઇ નનય છે. સૂળ-ર થી ૪ ઇંચ કે કોઇવાર તેથી જરા વધારે લાંખું હાય છે, તે ન્નડી સુતળીથી સ્લેટપેન કે પેનસીલ જેવું નાડું હોય છે. એમાંથી કવચિતજ શાખા નીકળતી લાગે છે, સુકાઈ ગએલ નાહાનાં પાન જેવાં છોતરાં એનાપર આંતરે આવેલાં દેખાય છે. એતે રંગ ટ્રીકે ધોળા હોય છે. એમાંથી ધણા ધોળા ઝીણા રેસા ( ડપર્ણદાંઇછુ 101115 ) નીકળેલા હોય છે. જે થેડા વધી પીળા રંગના થઈ નય છે. અને તેતે ( માંખણીઆ પીંડાની માકક ) સૃહ્મ ઉંધી પ્યાલી ( ૬૫૨11૪ ૦1૫[0 ) અથવા પહોળી પકડ આવે છે. જે જુવાર્‌ અથવા શેર- ડીનાં મૂળપર્‌ સખ્ત ખેસી નય છે. એ રેસા અહિ ધણા વધતા જય છે, અને એ મોલનાં મૂળતે વીંટળાતા ન્નય છે. એ રેસાઓમાંથી પાછા ખીજ નવા છોડવાઓના કોયા પણુ નીકળે છે. એ પીળા ઝીણા તાંતણા વધી જઈ વખતેં જીવારનાં બધાં મૂળાને વીંટી વળે છે. મૂળને વાસ મરચાં જેવો અતે સ્વાદ જર્‌ા તીખો તે ઉગ્ર હોય છે. ડાડી અને શાખાઓ-ડાંડી સેહેજ પીળાસલેતી લીલા રંગની હેય છે, તે તલની શાખા પેઠે ચોરસ કે ચાર હાંસાવાળી હોય છે. ને તેનાપર ખરસટ સડફ્રેદ મજખૂત વાળની રૂંછાળ હોય છે. એ સુતળીથી તે સ્લેટ- પેન જેવી ન્નડી થાય છે. એમાંથી જ્યારે શાખાઓ નીકળેલી હોય છે, ત્યારે વચલી ડાંડી સૌથી ઉંચી અને શાખાઓ ઉત્તરોત્તર નીચેથી ઉપર આવતાં ઉંચી ચઢતી હાય છે, ને તે વળી ચોસસાર (૦005૩ ૧00108 ૦7 વૈટ્ટપ88&૯ ) હોય છે. જેથી એતો દેઆવ બહુ મજેને લાગે છે. વનસ્પતિવર્ણુન. પાન-જરા આંતરે લેતાં સાંમસામાં હોય છે. છેડડવા- પર્‌ નીચેનાં પાન ૨ ઇંચ લાંબાં તે ૬ ઈચ પોહોળાં હોય છે. ટેરવું અણીદાર અતે ડીટડી ટુંકી અથવા ઘણું- કરી હોતી નથી. ઉપરનાં પાન એથી ડુંકાં હોય છે. પાનની વચલી નસ ફકત પાછળની બાજુએ સ્પષ્ટ દેખાતી હોય છે. પાનની કોર્‌ અને પાછળની વચલી નસપર સૃહ્મ કાંટા વધારે સખ્ત અને દાંતા જેવા આવેલા હોય છે. પાન બન્તે સપાટીએ ધણુંકરી એક સરખાં ઘેરા લીલ્લા રંગનાં હોય છે. એ બન્ને સપાટી ખરસટ અને તેનાપર્‌ સફ્રેદ વાળની રૂંવાટી હોય છે. પાન અંદરની બાજુ અરધાં વાંકાંવળેલાં જેવાં ધણુંકરી હોય છે. પાનની વાસ ચોળવાથી પીલુનાં પાન જેવી અતે સ્વાદ કડવાસલેતો, કડછે! અને ઉમ્ર લાગે છે. ફલ-પત્રકોણુમાંથી અકરેક ધોળા રંગનું તીકળે છે. તે કલંગીની પેટે એક પછી એક ડે& શાખા કે ડાંડીના ઉપરના છેડા સુધી નીકળેલાં હોય છે. ફૂલ અતુક્રમે નીચેથી ઉપર્‌ તરક ઉત્તરોત્તર ઉડતાં નાય છે. ને ઉધડી ગયેલાં ફૂલોમાં તરત ફલ પાકી ઉધડી તેમાંથી અસંખ્ય ખીજ બહાર ખરી નય છે, એક શાખાપર તળિયાનાં ફૂલ ઉધડી જઈ, ફૂલ થઈ, બીજ ખરી નય છે, ત્યારસુધી હજુ તેની વચેનાં ફૂલ ઉધડયાં હોય છે, ને છેડે ફૂલની કલિયો બંધાતી હોય છે, ફૂલ પીળાં કે જંખુડાં હાય છે. પણુ ધણુંકરીને તો ધોળાંજ હાય છે, ફૂલનો વ્યાસ ૩ લાઈનથી ર ઈંચનો હોય છે. ને ફૂલની લંબાઈ તેની નળી અને પુન બા૦ કોષ સહિત રું ઇંચ કે વખતે ૧ ઇંચની હોય છે. દરેક ફૂલના પુન ખાન કોષથી બહાર લીલા રંગનાં ખે પુષ્પપત્રો હોય છે. તે પાન જેવાં પણુ તેથી સાંકડાં અને પુ૦ બા૦ કેષથી બહુધા જરા ડુંકાં હોય છે. ધૃષ્પબાલ્ક્રોષ-નાં પત્રો પ હોય છે. તે એક ખીનથી જરા નાહાનાં મ્હાટાં હોય છે. એ દરેક પત્રની બહારની બાજી એક, અને ખે પત્રોના દાંતાના ગાળાની વચે એક ઉભી નસ હોય છે. એટલે પુન બાન કોષ ઉપર્‌ બધી મળી ૧૦-ઉભી નસો હોય છે. ક પુષ્પાભ્યન્તરકોષ-ની પાંખડીએ પ હોય છે. તે નીચેથી ન્નેડાઈ સાંકડી નળી જેવી થયેલી હોય છે. ને તે ઉપર્‌ જઈ તેના ખે આદ થયેલા હોય છે. તેમાંતેો ઉપરનો એઇ ખે દાંતાવાળા અને નીચેનો જરા લાંખો, પોાહાળા અને ૩-દાંતાવાળા થયેલો હોય છે. પાંખડીની નળી તળિયે સીધી અને જરા વિશેષ પોહેોળી ને તેથી ઉપર્‌ સાંકડી, ને પુન બા૦ કોષનાં સુખ પાસેથી વાંક- વળેલી, ને જરા અંદર દખાયલી હોય છે. તે પુન ખાન કોષ કરતાં જરા ઉંચી અને અંદર તેમજ બહાર સૃટ્દમ રૂવાટીવાળી હોય છે, વનસ્પતિવર્ણન. પુંકેસરો-૪ હોય છે. તે પાંખડીની નળીની અંદર્‌ આવેલાં હોય છે. એ ૪-માંથી ૨-ડુંકાં ને ર-જરા લાંબાં હોય છે. પરાગકોષ કાળા રંગના હોય છે. સ્રીકેસર્‌-૧ હોય છે. તે પુન બાન કેષથી જરા ટુંકી હોય છે. ગર્ભાશય પુન બાન કોષને તળિયે પીળા- સલેતા લીલા રંગને, જરા ભરાયલે અને ઉભા આવેલો હોય છે. નલિકા પીળાસલેતા લીલા રંમની, જરા વાંક વળેલી, ને મથાળે જરા લાંખાં મુખવાળી હોય છે. કૂલ-લંબગોળ, ૧ થી ર્‌ લાઇન લાંબાં ને ૧ લાધત પોહેળાં હોય છે. એ પ્રથમ લીલાં, તે સુકાએ કાળાં થઈ જાય છે. ફૂલની સપાટી પ્રથમ ચળકતી, તે તેપર સૂદ્દ્મ બિદુઓ દેખાય છે. ફૂલને ટેરવે સૂક્ષ્મ અણી, ખે બાજુએ અક્રેકી નીક, અને ખીજ ખે ખાજુએ બે નસે! હોય છે. ફૂલ પાકીને એ નસોપરથી ઉભાં ઉઘડે છે. ને તેમાંથી ખીજ બહાર આવે છે, ફ્લમાં સૂટ્ષ્મ બીજ ધણાં હોય છે. ખીજ-અત્યંત સૂટ્મ, ચળકતાં, કાળસલેતા ભૂરા રંગનાં, લંબગોળ, એક છેડે જરા અણીથતાં હોય છે. ૪-ઉપચોાગીઅંગ-સર્વાંગ. પ-ગુણદ્દેષ-વિદાહી, ૬-ઉપચોાગ-આગીઆના આખા છોડવાતે બાળી તેની રાખ મીઠાં તેલ સાથે મેળવી ખેદુલેકેો ટઢેરનાં ભાડાં ઉપર લગાડે છે. ૭-સ્થાનકે-ચરીઆણુ ધાસની સાથે તેમજ પડતર ખેતરો અને જીવાર્ના મોલ ભેગા ચોમાસે શિયાળે આગીઆના છોડવા ઉગેલા જેવામાં આવે છે. એ હિન્ના ધણાખરા ભાગોમાં થાય છે. ૮-વિ૦્વિવેચન-એના છોડવા સુકાય છે. ત્યારે આગથી ખલી ગયા હોય તેવા કાળા દેખાય છે માટે એને આગીએ કહેતા હશે. આ આગીઆમાં વિશેષ કરી ફૂલ ધોળાં હોય છે. માટે એને ધોળોઃઆગીઓ કહે છે. આ આગીઓ જ્ેકે સ્વતંત્ર ઉગનારી વનસ્પતિ છે, તોપણુ તેનાં મૂળમાંથી નીકળેલા ઝીણા રેસા જેવા ફાંટાએ ખીજ વનસ્પતિનાં મૂળાપર ચોટડુક ખેસી, તેમાંથી રસ ચુશી લેછે. ને તેને પરિણામે તે ખીજી વનસ્પતિ કરમાધ, સુકાઇને મરી જય છે. પણુ હજુસુધી તે! એવું જેવામાં આવેલું છે, કે ધાસની નનતના મોલ જેવા કે ખાજરેો, જુવાર, શેરડી આદિપર આગીઓ પોતાનો હુમલો કરી શકે છે. પણુ વોણુ, તલ કે એરડીપર તે તેમ કરી શકતો નથી. એનું કારણુ એમ જણાય છે કૈ ધાસની જાતની વનસ્પતિનાં મૂળ લાંબાં રેસાવાળાં, અને ભોૉંમાં છીછરાં ખેડેલાં તે વધારે સપાટ ફ્રેલાયલાં હોય છે. તેથી આગીઅઆનાં મૂળના રસ ચુસનારા પડ્‌ છેડાઓ એવાં મૂળના સંબંધમાં તરત આવી શ્ઞકન વાથી તેપર ચોટડુક થઈ તેમાંથી રસ ચુશી શકે છે. પણુ ધાસની જતની વનસ્પતિ શિવાયની વનસ્પતિ વૉણુ આદિના છોડવાનાં મૂળ જમીનમાં ઘણાં ઉંડાં ને બહુધા સીધાં ઉતરે છે. તેનાં રસ ચુસનારાં મૂળિયાં (5પંટ1જ 101113 ) ધણાં બારીક, ટુકાં અને જમી- નમાં ઉંડાં હોય છે. તેથી આગીઓ કે જેનાં મૂળ ડુકાં, અને રસ ચુસનારા છેડાએ જમીનમાં લાંબા પણુ છીંછરા હોય છે, તે ઉંડાં મૂળમાંથી રસ ચુશી। શકતા નથી. આગીઓ નાખુદ કરવાના ખેજ ઉપાય છે:-- (૧)-આગીઆની શીંગે અર્થાત્‌ ફ્લ પાકે નહિ તે પહેલાં તેના તમામ છોડવાએ મૂળમાંથી ઉપાડીને ખાળી નાંખવા જઇએ. (૨) જે ખેતરોમાં આગીઓ ઉગતો હોય તે ખેત- રમાં સારી પેડે ખાતર નાખ્યા કરવું. તેમજ તેની જમીન વારંવાર ખેડયા કરવી. સાન ખાતર (પુડ્ેટી), અને એરડીના કે બીન્ન ખોળનું તેલીયું ખાતર તે જમીનને આપ્યા કરવું. તેમજ ગદબ ( 1,૫€01'100 ), વાલોળ, મઠ અને મગ આદિ ચણાની નતતે। મોલ એવાં ખેત- રમાં વાવ્યાં કરવો, તેથી જમીનમાં કસ પાછે ભરાય છે અને આગીઓ જતો રહે છે. સૌથી સેહેલે અને સસ્તો ઉપાય ખેતરમાંથી આગીઓ દૂર કરવાનો એ છે કે, બળદ અને ખીન્ન ઢોરે।નું છાણ અને મૂત્ર જેટલું ખને તેટલું આગીઆવાળાં ખેતરમાં નાંખ્યા કરવું. મતલખ એવાં ઢોરો ખેતરમાંજ ખાંધવાં પણુ તેની બાંધવાની જગો દર અઠેવાડીએ કે પન્નર દિવસે બદલાવતાં રહેવું. જેથી આખા ખેતરમાં એ ખાત- રતો લાભ મળી શકે, બળદનાં મૂત્ર અને છાંણુથી આગીઓઆનતે સમુળગા નાશ થાય છે. અતે જમીન ધણીજ ફ્લદુસ થાય છે, એમ ધણા સારા અનુભવી ખેડુતોનું કહેવું છે. વળી એવા ખેડુતોનું કહેવું એમ પણુ છે કે “ખેતરમાં આગીઓ એ આળસુ ખેડુ અને ભૂખ જમીનની નીશાની છે.”* * આ સ્વસ્થાનના ખેડુ લોકો પણ આગીઅપ॥થી પોતાના ખેતરોનો મોલ લાસ ગયાની ઘણીવાર ક્રીઆદટ કરે છે. તે વાત તેઓની ખરી છે. કેમકે ખરડા ડુંગરની પાઉ અને તળિઓમાં ચરીઆણુ ઘાસ ભેળો તે થોડો નનેવામાં આવે છે. પણુ ઘણું- ડરી ખાજરા, જુવાર અને રેરડીનાં ખેતરોમાં તેના મોલ ભેળા કેટલીકવાર તે ઘણુ! ઉગે છે, કુંછડી, કાટેલા, શ્રીનગર, ખરડીઆ અને રીણાવાડા ગામોનાં ખેતરોમાં તે જીવાર બાજરાના મોલની સાથે વારંવાર દેખાય છે. તે ખાજરાના છોડને વિરોષ નુકરાન કરી શક્તો નથી. પણુ જુવારતું તો તે સત્યાનાશજ કાઢી નાખે છે. તપાસ કરતાં એમ જણાયું છે કે આ સ્વસ્થાનનાં કંઠા- રનાં ખેતરો કે જેમાં વિરોષ કરીને હરસાલ ચીણે। વવાય છે અતે ઉપરાઉપર મોલ લેવામાં આવે છે તેમ તેમાં ખાતર પ૪૦ વર્ગ-(સ્ક્ોફ્યુલેરિની ). _ નંખર્‌. ૪૨૩. ૬-શાનસ્રીયનામ-3. ૦1'૦08110101ઉૈલડ, દૃષ્ટાન્ત-ણિિ. 19 ]. 999; ડે. ૭. 219. ર-ટેશીનામ-રાતોઆગીઓ ( પો--ગુ૦) તાંવરીજરીના મવત (સ૦ ) છાજ આમીગા ( ટિંન). ૩-વર્ણન-રાતાઆગીઆના છોડવા ધોળા આગીઆ કરતાં ટુંકા હાય છે. પણુ તે જરા જાડા હોય છે. તે લીસા, ચળકતા, ફ્રીકા જંખુડા, ગુલાખી કે કીરમજ રંગના હોય છે. એનાં પાન સખ્ત, ડુકાં અને ઉભાં આવેલાં હાય છે. તે સામસામાં અથવા આંતરે હોય છે. તે બહુધા કડપલાં જેવાં દેખાય છે. ફૂલની કલંગી શ્વાખા- એતે છેડે આવેલી હોય છે. ફલ ધણાં ગીચોગીચ અથવા જરા છેટાં છેટાં હોય છે. તેનો રંગ કોકે ધોળો, ગુલાબી, ઘેરે જંખુડો ને વખતે કરમાય છે ત્યારે ઘણું- કરી આસમાની થઇ નય છે. કફ્લ ગોળાઇ લેતાં હોયછે, ૪-ઉપચોગીઅંગ-સર્વાગ. પ-ગુણરોાષ- ૬-ઉપચેોગ- ૭-સ્થાનક -કાદીવાળી જમીનપર્‌ ચરીઆણુ ધાસની સાથે વિશેષ કરીને હુર્ણચર્‌ાના છોડવાપર તે ઘણે ઉગે છે. તેમ જ્નર્‌ બાજરાના મોલ ભેગો પણુ ખેતરેમાં ઉગતો જવામાં આવે છે. ૮-વિશેષવિવેચન-એના પણુ છોડવા સુકાય છે ત્યારે બહુધા કાળા રંગના થઇ ન્નય છે. પણુ પ્રથમ શાતા હોય છે માટે એતે રાતો આગીઓ કહે છે. ૬૨-પ. 0. 110)40)૫14.01828, વર્ગ-બિગનોનિએસી-રગતરેાહિડાનો વગે, વર્ગનું ટુકુ વર્ણન અને ગુણુ દોષ:- આ વર્ગમાં ઘણુંકરી ધણાં ઉંચાં શૃક્ષો, ઝાડવાં અને વલા થાય છે. આ વર્ડીની વનસ્પતિનાં પાન, ફૂલ અને કૂલ પણુ બહધા મ્હોટાં થાય છે. પાન સામસામાં, %્રાઇવાર સાદાં પણુ ધણુંકરીને ૧ થી ૩ વાર વિભાગિત થએલાં હોય છે. ફૂલ ધોળાં, રાતાં, પીળાં એવા તરેહવાર -ધોળા આગીઆ પ્રમાણે છે. ભાગ્યેજ પડે છે તેથી તે જમીન તદ્ન કસ વગરની થઈ ન્તય છે. વળી તે જમીન ભુખરી ને કંકર પથરવાળી છે. તેથી તેમાં આગીએપ વિશેષ ઉગે છે. માટે એ જમીનમાંથી આગીએપ દૂર ફરવાના ઉપર કહેલા છે,- તેજ ઉપાય છે, સપિ રંગ અને બિગુલના જેવા આકારનાં થાય છે. ફૂલનો પુન બા૦ કોષ ધંટાકાર અને પાંચ પત્રોનો બનલે હોય છે; તેનાં પત્રો તળિયે જ્ેડાયલાં અતે મથાળે તેના ર થી પ દાંતા દેખાતા હોય છે. પુન અભ્ય૦ કોષની પાંખડિયો પ હોય છે, તે તળિયે જ્ેડાયલી અને મથાળે તેના ખે આષ્ઠં વિકાશ પામેલા હોય છે. પુંકેસરાો ૪ હોય છે, તેમાં ર ડ્ુકાં અને ૨ લાંબાં હોય છે; (અપૂર્ણ પાંચમું પુંકેસર પણુ વખતે હાજર્‌ હોય છે.). આ કેસર પાંખડીની અંદર જ્યાં તેનું પેટાળ બહાર નીકળતું હોય છે તે સ્થાનપર આવેલાં હોય છે. તેના તંતુઓ પાતળા, લીસા, અથવા તેને તળિયૈ વાળની રૂંછાળ આવેલી હોય છે; પરાગકોષ ખે પોલવાળા, અને કવચિતજ પાંખડિ- યોથી બહાર દેખાતા હોય છે. સ્ત્રીકેસરગર્ભાશય ૨ પોલવાળા ને તેનાં દરેક પોલમાં ધણાં આદ્ખિીજ કેટલીક હારે।માં ગોઠવાયલાં હેય છે, પણુ તેના થર ખે હોય છે; નલિકાં લાંબી અને લીસી હોય છે; સ્રીકેસરાત્ર- મુખ ખે વિભાગોવાળું હોય છે. ફ્લ ધણુંકરી લાંખી તે ચપટી શીંગો જેવાં હોય છે; તે બહુધા પોતાની મેળે ઉઘડે છે. બીજ પાતળાં, ચપટાં અને ઘણુંકરી પાંખવાળાં હોય છે ખુચનાં ધણાં ઉંચાં ઝાડ જે હાલ ધણા બાગોમાં અને સડકાની બાજુએ વાવેલાં જવામાં આવે છે અને જેમાં લાંબી નળીવાળાં સુંદર સફેદ સુગંધી ફૂલો શીયાળે થાય છે, તે (ઊ11111101011ઘ 10721813) આ વર્ગનાં છે. એ બ્હ્મદેશનાં વતતી છે. તેમ જ પીળી કણેર અથવા પીળીકસ્તુરીને નામે ઓળખાતાં ઝાડવાં હાલ બગી- ચાઓમાં તેના સુંદર પીળા ફૂલોના ગુચ્છાઓ માટે તે વવાતાં ત્નેવામાં આવે છે. તે (5ટટ૦॥1ણ 510103) પણુ આ વર્ગનાં છે. એ દક્ષણુ અમેરિકાનું વતની છે. આર્યઔષધના પ્રસિદ્ધ ટ્શયૂજા્જવાથમાં યો “તી વનસ્પતિ ઢેટઠુ સ્યોનાજ (07025:7]પ0 111- તૉ) અને પાડલ અથવા પાટલી ઘાટળા, તાત્રવુષ્વા (31€17€03[0071100101 61101010163) પણુ આ વગની છે. એનાં ઝાડ ક્રાંકણુ અને ધાટપર થાય છે, તોપણ પેહેલાંતે અજાયબી માટે અતે ખીનંતે તેનાં સુંદર, સુગંધી, મ્હૉંટાં રાતા રંગનાં વસંત સમયે આવતાં ફૂલોની શોભા માટે મુંબધતા બાગોમાં વાવેલાં વવામાં આવે છે. પાટલાનાં ફૂલ વયતહૂતી, અંયુવાતિની અને જામનાળ * કહેવાય છે. આ વર્ગની વનસ્પતિમાં ગ્રાહી, પૌષ્ટિક, રક્તશોધક અને વર્ધક, અસ્થિસંધાનકારક, ચિરગુણુકારી પૌષ્ટિક અને કક તથા ન્વરધ્ધ ગુણે ગણાય છે. ન ક ' વલશ-(બિગતોનિએસી), નંખબર્‌-૪૧૪* ઉ૧-શાગ્નીયનામ-1'00011% પાળેપ]1. દૃષ્ટાન્ત-િ. 11. 1). 375; પ. ૪. 92ઠ; 171. 11. 0010.17. ૪. 1; રૂ. નિ. પા. ૪૪૪. ૨-દેશોનામ-રગતરે।હિડા (પોગ-યુ૦) રમતરોણાજા (મ ૦); રૂફ, રરર (રિંન); રોટા, રાર વીપુષ્વ, શટ મીજટ (8૦). ૩-વણૈન-રગત રે।હિડાનાં ઝાડ ૧૦ થી ૧૫ જ્રીટ ઉચાં જવામાં આવે છે. એમાં ન્નડી શાખાઓ થોડી પણુ ઝીણી ઝીણી ધણી શાખાઓ નીકળેલી હોય છે. શાખાએ સીધી ને બહુધા ઉંચી ચઢતી હોય છે. કોમળ શાખાએ ધણીવાર નીચી ઝુકી રહેલી હોય છે. પાન લાંબાં પણુ સાંકડાં દાડમડીનાં પાન જેવાં દેખાતાં હેય છે. કોમળ શાખાઓને પાનપર કોઇવાર ભૂરા રંગની રૂંછાળ જેવામાં આવે છે. એને શિયાળામાં કેસરીઆ રંગનાં મ્હોટાં ફૂલા આવી, શીંગો ઉન્હાળે પાકે છે. સૂળ-ઝાડના પ્રમાણુમાં ન્નડાં અતે જમીનમાં ઉંડાં ખેઠેલાં હોય છે. તેમાંથી ખીન્ન ફાંટાઓ ફૂટેલા હોય છે. આ ફાંટાઓ જમીનમાં ધણા લાંબા જઇ તેપરથી જમી- નની ઉપર રોપા જેવી શાખાઓ (૩૫1૮૦075) ફૂટે છે. અને ધીમે ધીમે આ શાખાઓ સ્વતંત્ર ઝાડવાં થઇ નનય છે. મૂળની છાલને રંગ ભૂરો હોય છે, ને તેપર ઉભા ચીરા પડેલા હોય છે. અંતરછાલ ફીકા રાતા રંગની, મજબખૂત રેસાવાળી અતે રસભરી હોય છે. તે ન્નડી અને ચીકાસવાળી હોય છે. તેની વાસ જરા આંબલીના ગરને મળતી ખાટી અને સ્વાદ કડવાસલેતેો તૂરો હોય છે. એની કડવાસ કરીઆતાની પેઠે ધણો વખત સુધી જભપરથી જતી નથી. મૂળનો આડો કાપ કરી ન્તેવાથી તેની અંદરતું વચલું લાકડાનું ચક્ર વધારે રતાસલેવું ને સછિદ્ર દેખાય છે અને તેથી બહારનું ચક્ર પહેલા કરતાં ફ્રીકા રંગનું હોય છે. ડૉડી અને શાખાએ।-ડાંડી અને શાખાઓને રંગ ભસ્મી વર્ણો હોય છે. તેની છાલ ઉપરથી ખડખચડી ને તેપર ઉભા ચીરા પડેલા હોય છે અને તેની અંદ રતી છાલ લીલાસલેતા પીળા રંગતી હોય છે. તેની વાસ ખારી નરતી વાસતે મળતી, તીખી, અને સ્વાદ કડવાસ- લેતો તૂરો હોય છે. ડાંડીમાંથી કોમળ શાખાઓ દાડમીની શાખાઓની પેઠે લાંબી, સીધી સૌૉંટીએ જેવી નીકળેલી હોય છે. તેના રંગ ભૂરાસલેતો રાતો હોય છે. અ શાખાઓ ધણુંકરી સામસામી આવેલી હોય છે ને તેપર ઉભા ચીરા અતે ભૂરા રંમતાં છાંટણા આવેલાં હોય છે. ડાંડીતો આડે! કાપ કરી જેવાથી તેતી અંદર વચ્ચોવચ વનસ્પતિવર્ણન. પ૪૧ [એક સધન ચક દેખાય છે, ને તેથી બહારનું ખીજું ચક સછિદ્ર, ને તેથી બહારનું ત્રીજી ચક છાલનું હોય છે. પાન-સામસામાં આવેલાં હોય છે. પણુ કેધ્ કોઇ પાન આંતરે આવેલું પણુ દેખાય છે. તે ૩થી ૬ ઇંચ લાંબાં અને સૈથી ૧$ ધચ પોહેોળાં હોય છે. તેની કોરપર મોજ કે લેઠરીયાં હોય છે. પાનનાં ટેરવાં ઘણું- કરી ખુઠ્ઠાં હોય છે. પાનની બન્તે સપાટી ધણુંકરી એક સરખા ફીકા લીલો રંગની હોય છે. તે લીસી અતે તેપર ભૂરા રંગની છારી હોય છે. પાનની ફક્ત વચલી નસ નીચેની સપાટીએ બહાર નીકળતી ફજ્રીકા ધોળા રંગની સ્પષ્ટ દેખાતી હોય છે. પાનની ડીટડી જરા વાંકી વળેલી હોય છે, તે દથી ર ઇંચ લાંખી હોય છે. તે નીચેની બાજુએ ગોળ અને ઉપરની બાજુ નીક- વાળી હોય છે. એ નીક પાનની વચ્ચોવચ થઇ ડેઠે તેને ટેરવે ગયેલી હોય છે. પાન જરા સુકાયાથી તે ભસ્મી રંગનાં થદ્ટ જય છે, ને તેની બન્ને સપાટીપર અબરખ જેવું ચળકતું પડ દેખાય છે. પાનને ચોળવાથી તે ચીકણાં લાગે છે. તેની વાસ ઉગ્ર અને સ્વાદ તૂરાસલેતો કડવે। હોય છે. રંલ-શાખાઓને છેડે સુંદર કેસરીયા રંગનાં ફૂલોના ગુચ્છા આવે છે. ફૂલમાં સહેજ મધુરી સુગંધ હોય છે. પુષ્પ ધારણુ કરનારી સળ! સૂતળી જેવી જડી, ચળડતી, ને લીલા રંગની હોય છે. તેપર તારાકૃતિના વાળની સૂટ્ટમ રૂંવાટી આવેલી હોય છે. એવી અક્રેક સળીપર ૨ થી ૩ ફૂલો આવેલાં હોય છે. અને વખતે શાખાપરથી પરભારૂં અજ્ઠેક ફૂલ પણુ નીકળેલું હોય છે. ફૂલની ડીટડી ફૈથી ડ્‌ ઈચ લાંબી હોય છે. તેપર પણુ તારાકૃતિના વાળની રૂંવાટી હોય છે. એ ડીટડીના થડમાં ખે સૂક્મ પુષ્પપત્રો હોય છે. જે વહેલાં ખરી જતાં લાગે છે. પુષ્પખાહ્યકોષ-ફ્રીકા કેસરીઆ રંગને! પાંચ પત્રેતે। બનેલે હોય છે. એ પાંચે પત્રો તળિયેથી એક ખીન્ન સાથે નેડાયલાં, અને ઉપર જતાં તે જૂદાં દેખાતાં હોય છે. એ પત્રો પોહોળાં ને ખુઠ્ઠાં હોય છે. એમાંથી એક પત્ર સૌથી વધારે પોહેળું હોય છે. આ આખો કોષ રં ઇંચ લાંબો, અને તેટલોજ મુખ પાસે પોહોળોા હોય છે. તેને તળિયે વખતે બારીક વાળની રૂંવાટી હોય છે. પુષ્પાભ્યન્તર્કેોષ-પાંચ પાંખડીઓને બતેલો હોય છે. તેની પાંચે પાંખડીઓ તળિયેથી બ્તેડાયલી અને મથાળેથી | તેના છેડા ખુલ્લા દેખાતા હોય છે. સુખ પાસે આ કોષને! વ્યાસ ર થી રર ઇંચતો હોય છે. તેની નળીની અંદરનો રંગ ઘેરો, ન્નંખુડા અને ધણા ચળકતો હોય છે. એ ક્રોષનું મુખ વીંછીડાના ફૂલની પેઠે બે આઇથી વિકાશ્િત થયેલું હોલ છે. તેતે નીચેતો એઇ અડધો નીચો નમેલે, અને ઉપરતો (એઇ) ઉંચે પ૪ર૨ વનસ્પતિવર્ણન. અને સ્્રી-કેસરા સ્પણ્ર રીતે ઉપરના આપષ્ઠમાં દેખાતાં હોય છે. પુંકેસરો-પ હોય છે. તે ફૂલની પાંખડીની નળીની ઉપર અવેલાં હોય છે. તે સ્ત્રીકેસરતલિકાથી ધણુંકરી ટુકાં હોય છે. આ પાંચ પુંકેસરોમાંથી ખે સૌથી લાંબાં, ને ખે તેથી કંધક ડ્ઠકાં હાય છે, અને એક સૌથી ડુકં હોય છે તે પરાગકોષ વગરનું હોય છે. ને બાકીનાં ચારે ચુંકેસરોને મથાળે પરાગક્રોષ આવેલા હોય છે. પુંકેસર- તંતુ ફ્રીકા પીળા રંગના અને પરાગક્રાષ પીળા રંગના હોય છે. તે પાછળથી કાળા થઇ નય છે. સૌથી લાંબાં ખે પુંકેસરો ૧$ ઇચ કે તેથી કંઇક લાંબાં અને સૌથી નાહાનું કેસર આસરે ૧ ઇંચ લંખાધનું હોય છે, પુરાગકોષ ૧ લાધ્ત લાંબા, સહેજ લંબગોળ, અતે ખુઠ્ઠી અણીવાળા હોય છે. સ્રીકેસર-પુ૦ બાન કોષતી વચ્ચાવચ એક ચક્ાકાર પડઘીની મપ્યથી સ્રીકેસર નીકળેલી હોય છે. તેનો રંગ ફ્રીક્રો પીળા હોય છે. તેતી નલિકા ૧૨ ઈચ લાંખી હોય છે. અને નલિકામ્રસુખ ખે વિભાગવાળું નાગકણુ જેવું ચપડું હોય છે. કલ-શીંગ ૬ થી ૮ ઇચ લાંખી ને ડં ઇંચ પોહોાળી હાય છે. તે જર્‌ા વાંકવળતી ને ચપટી હોય છે. તેની વચ્ચાવચ એક ઉભી નીક હોય છે. તે ભૂરા રંગની ને લીસી હોય છે. શીંગનાં પડ પાતળાં ને તેમાં ધણાં ખીજ હોય છે. ખઆજ-પાતળાં, ભૂરા કે ધોળા રંગનાં હોય છે. તે 2 થી ૧ ઈચ લાંબાં અને ડુ ઇંચ પેહોળાં હોય છે. તેની પાંખ સાંકડી અને તેને ટેરવે ગોળાઇલેતી હોય છે. ૪-ઉપચોાગીઅંગ-સર્વાગ. પ-ગુણુરોષ-ચિરચુણકારી પૈટ્ટિક, રક્તશોધક, વાત- હર, ક્ષયધ્ર, સારક અને પૌદ્ટિક. ૬-ઉપષોાગ-રગતરોહિડાનાં મૂળ અતે ડાંડીની છાલને ઉકાળા દૂધમાં મેળવી, જે પડી ગયેલ હોય, અથવા જેતે હાડકચર થઇ હોય, કે જેને મુંઢ ધા વાગ્યો હોય, તેવાતે પીવા આપવામાં આવે છે. તેથી ખંધાઇ ગયેલું લોહી છૂટું થાય છે. રગતરે।હિડાની સુકી છાલની ભૂકી સંધિવા, ક્ષયરોગ અને અશક્તિ ઉપર્‌ દૂધમાં ઉકાળી પવાય છે. દમ અતે વિસ્ફ્રોટકના દરદીને પણુ આ દવા આપવામાં આવે છે. સુવાવડ પછી સ્ત્રીનું શરીર્‌ ઝલાઇ જાય તો તેતે રગતરેહિડાનાં પાનનો કાઢો દૂધ અને સાકરતી સાથે આપવામાં આવે છે, જળોદર, તલ્લી, આંતરડાતે જાતો રોગ, હરસ, સુંઝારો અતે ડુંકામાં ક્રોધ પણુ રોગથી શરીર તવાઇ નબળું થઇ ગયું હોય તા તેપર ર્‌ગતરેહિડાની છાલ અગર પાનતે। કાઢે કે ભૂકી વપરાય છે, ખસ ઉપર્‌ રગતરેોાહિડાની છાલ પા- ણીમાં ધસીને ચાપડવામાં આવે છે. રગતરે।[હિડાનું લાકડું ધણું ફઠયુ થાય છે. તેમાંથી ખેતીના આજરે્‌। બનાવવામાં આવે છે. “ર્‌ગતરેોહિડાનું તે હરડેનું ચૂણે ગૌમૂત્રની અંદર પ્લી- હોદરમાં પીવાય છે. તેમજ તે હરસને મટાડે છે. રગત- રહિડાની છાલનો ભૂકો અડધે તોલો લશ ૨૦ રૂપિયા ભાર દૂધ ખૂબ ઉતું થાય ત્યારે તેમાં નાંખી દેવો ને પછી તે ઉતારી લેવું. આવી રીતે આ ભૂકે। ચાને હેંકાણે વપરાય છે ને કેટલાક વૈદો તેને ગુલાબીચા કહે છે. માત્રા-રગતરેહિડાની છાલ ના થી ભાર્‌.” (૩1૦ વીન ઝીન૦ મ. # “ર્ગતરેહિડો બરલ, મુંઝારો, ગુલમ, ઉદરરોગ કૃમિ, ગુંબડાં, નેત્રના રોગ, કાનના રગ, મેદરોગ, શુળ, આફ્રે એ સર્વે રોગને મટાડે છે તે વિષતે ટાળે છે.” (વે. રૂ. ) ૭-સ્થાનક-રગતરે।હિડો સિધ, પંજાબ, ગુજરાત, કાઠિયાવાડ, રજપુતાના, બલુચિસ્તાન અને અરબસ્તાનમાં થાય છે. પૂર્વ તરક તે જમુનાં સુધી ઉગે છે. કલકત્તા તરક તે તેનાં સુંદર ફૂલે માટે જ કેટલીકવાર બગીચાઓમાં વાવવામાં આવ છે.:ઃ ૮-વિરોષ વિવેચન-રગત રે!હિડાનાં પાન અને ફૂલ દાડમીનાં પાન અને ફૂલ જેવાં દેખાય છે તેપરથી સંસ્કૃ- તમાં એને ઢ્‌રટમીઇટ અને શારમીપુષ્ત એ નામે! અપાયલાં હશે. એનાં ઝાડ, પાન અતે ફૂલ વિષે કહેવાય છે કે:-- “4 11૦૦ 17111 તૈ?૦૦[ પ૪ 01011008 111₹0 * ર્‌ગતરેોહિડાનાં ઝાડ આ સ્વસ્થાનમાં વિશેષ ઉગતાં નથી. પણ ન્યાં તે ઉગે છે યાં ૫,૨૦ કે રપ ઝાડને ઘેરો ઉગેલે નવામાં આવે છે. વળી એવું ખને છે કે એનું એકાડુ સ્હોટું ઝાડ થઇ તેમાં ભાગ્યેજ ફૂલ આવે છે, અને કૂલ આવે છે તો તેમાં શીંગ કવચિતજ પાકે છે. તેથી એનાં ઝાડનો વિસ્તાર ઘણે ભાગે એનાં મૂળિયાંના ફાંટાઆપરથી રોપાઓ નેવી કુટો નીકળી થતે નેવામાં આવે છે. આ સ્વસ્થાનમાં એનાં ગણ્યાં ગાંઠયાં ઝાડો આદ્િાણાં વીડી, મેવાસા જંગલની પાઉ, ભીમકેટની તલાવડી, રીણાવાડા ગામપાસે વીસલબેટનાં ખેતરોને શેઢે, ખાપટ પાસેના કંટાળાઓનાં ન્નળામાં, ખારાના નેસપાસે અને પોરખંટર ખારા ઉતાર ઝાવરમાં થઇને તનારીવાવપર જવાના રસ્તાથી આથમણી ખાજી પથ્થરની ખાંણુ કાંડે થાય છે. એનાં કૂલ એટલાં તો સુંદર થાય છે કે એ ઝાડ ખરેખર ખાગોમાં વાવવા લાયક છે. એ ઔષધેોપયોગી ઝાડનો જંગલોમાં પણુ વધારો કરવો યોગ્ય છે. તનારીવાવ પાસેનાં ઝાડને સિંદૂર લગાડી તેને રોહિરો તે મનાવેલે। છે. તેથી તેનો છાલ રનત શિવાય કેઈ પાડતું નથી. નેન ૩૩૯ જુવે. બ ધર 1૪0૦010૪ પ1101૪: 371100 111 1031761' રિ 11:€€8 €&81 ]21'€5€10 દ 11001'€ 101210 01' 0૦8011- પં ડૉ, 1115 15 4 1 1'€ દ1"૦૦, દલે 17019111) ૦? લપાંધઝણંળ0, 700 110 ડઘ%૯ રબ 115 €લ્છુશા (વજહ દતે ૩10007 ૨00 1*5.*-- (0૪11811. 01, 130010. 01%015 ]). 124.)- 1 310૫1વે દ્વવેવેં પદા 108 ડ00પાંવે &ાં૩૦ ૯ હપાંધપ&્ાંટવૈ [૪ પ 88 રટ ૦1 ઘડ 1૯વાલ]દો પ્ર?ઇપલક ઈ. 1.* જ રાજકોટ રાજકુમાર કૉલેજના મરહુમ પ્રિન્સિપાલ ( મારા પરમ મિત્ર ) મેંકનાટન ( 01168107 11થ00થ51101 ) સાહે- બને વનસ્પતિ સંખંધી કેટલો શોખ કે પ્રેમ હતો તેના એક દાખલો આ જગોએ લખ્યા શિવાય મારાથી રહેવાતું નથી. રાજકુમાર કૉલિજથી પશ્ચિમે દોહેક માઇલપર એક ખેતરને રોઢે એક ઝાડ ઉગેલું હતું. તેમાં કૂલ ફ્લ આવતાં નહીં. એ ઝાડને એળખવા તેમાં કૂલ ફલ ન્ેવા મેંકનાટન સાહેબ દર મહિનાની પેહેલી તારીખે એ ઝાડ પાસે જતા. એમ ૨૦ વર્ષ લાગઠ ન્નેયા છતાં પણુ તેમાં કૂલ ફલ દેખાયાં નહીં તેથી એ ઝાડ ક્યું છે તે ઓળખી શકાયું નહીં. એ અરસામાં ન્યારે ન્યારે માર્‌ રાજ- કોટ જવાતું થતું યારે તેઆ સાહેબ મને પણ એ ઝાડ જેવા તેડી જતા. પણુ તેમાં ફૂલ ફ્લ નહીં હોવાને લીધે મેં પણુ એ ઝાડને ઓળખ્યું નહીં હતું. પછી છેલી વખત ન્ન્યારે એ ઝાડ નેવાને અમો ગએલા તે વખતે એનાં થડની આજી ખાજુની છાલ નીકળી ગએલી દેખાઈ, અને એની ડાળોને પાન સુકાઈ જતાં નેવામાં આવ્યાં ને એ ઝાડ લગભગ મરી જવાની તૈયા- રીમાં હોય એવું દેખાયું. આ નતેઇ સાહેખ બહુ દીલગીર થયા અને કહેવા લાગ્યા કે:-“જે મારા એકના એક મિત્ર (ઝાડ )ને મેં ૬૦ વર્ષ સુધી નનૈયો છે, તેણે પોતાની ઓળખાણ કે નામને માટે પોતાનાં ફૂલ ફલ દેખાડ્યાં નથી, અને આજ તે આવી રીતે મરવાની તૈયારીએ આવી ગએલ છે, એથી મને ઘણું દુ:ખ થાય છે. હવે ક્ટ્રાચ આપણે એને નહીં ન્નેઇશું, પણુ શું કરીએ ? કંઈ ઉપાય નથી.” ' આ વખતે તેઓની આંખમાં ખરેખર આંસુ હતાં. પછી લાંથી કૉલેજ તરફ પાછા ફરતાં મેં એક ખેડુતને પુછયું કે પેલા ઝાડની છાલ કેણણુ પાડી ગયું? નાથીઓ માલી. તેનો છોકરો પરી ગએલો છે તેને એની છાલ તે દૂધમાં પાય છે તેથી છોક- રાને ઠીક છે, તે ખેડુતે કથં. તોપણ એ ઝાડનું નામ તેણે જણાવ્યું નહીં. મેં વિચાર કયો કે લાગ્યા ઉપર રગત રેપાહિડાની છાલ પવાય છે, કટ્ટાચ તેએ ઝાડ હરે પણ્‌ નકી ક્યો શિવાય સાહે- ખને કેમ કહેવાય? પણુ પછી નકી કરી એ ઝાડ રગત- રાહિડેજ છે એમ સાહેબને મેં લખી મોકલ્યું યારે તેઓ ખુશી થયા અને જણાવ્યું કે:-“1 ત્વાળ 31111 1110 કાદવ દ 10 17૯00 185 છુા13047 118 14100 21"010 1108700 8201 113 તબલા.” 1.8&1૦0--]17. 114€055101015 1079 0: 301817. વનસ્પતિવર્ણન. પ૪૩ ૬૩-૫૫. 0. 18104.1,181028. વર્ગ-પિડાલિની-તલ અને કડવા ગો'ખરૂનેા વર્ગ.. વર્ગનું ટુંકુ વર્ણન અને ગણુદોષઃ-આ નમણાં નાક * જેવા આકારનાં સુંદર ફૂલવાળા નાહાના વર્ગમાં નાહાના મ્ડરોટા છોડવાએ થાય છે. તેપર રસ કે ચીફાસ હોય છે. પાન સામસામાં, અથવા શાખાઓના ઉપરના ભાગમાં વખતે આંતરે આવે છે; તે અખંડ કેરવાળાં, દાંતાવાળાં, કે વિભાગિત હોય છે. ઉપપાન હોતાં નથી. પુન ખા૦ કોષ ૪ થી પ પત્રોવાળે હોય છે. પુન અભ્યન કોષની પાંખડીઓ ૫, પણુ તે બ્તેડાધને નળિકાકાર થયેલી હેય છે, તેના મુખ પાસે તે નાહાના મ્હોટા ખે ઓષ્ઠવાળી હોય છે. પુંકેસરો ૪ હોય છે. -તેમાં ૨ લાંબાં ને ૨ ડુંકાં હોય છે. કોઇવાર બે જ હોય છે. સ્ત્રીકેસરગર્ભાશય ૨ પેોલવાળા; આદિખીજ થોડાં કે ઘણાં હોય છે; નલિકા દોરા જેવી પાતળી અતે નલિ- કાત્રસુખ બે વિભાગવાળું હોય છે. ફલ ૨ થી ૪ પોલ- વાળું, અવિકાશી, અથવા સ્વવિકાશી; અને ખીજ લણું- કરી ચપટાં હોય છે. આ વર્ગ ને કે નાહાનો છે, તોપણુ એમાં એક વનસ્પતિ એવી છે; જે આખી દુનિયાંતે કરોડો રૂપી- આની પેદાશ કરાવે છે, તે તલ છે; તલનું તેલ સર્વના જણ્યા અને વાપરવામાં આવે છે. આ વર્ગમાં ઉપલેપક, મૂત્રલ, પૌષ્ટિક, દૂગ્ધવર્ધક, સારક, તથા જવર અને કક્ધ્ય ગુણે રહેલા છે. વગ-(પિડ્ડાલિની, ) નંખર્‌ ૪૨૫? ૧-શાન્્ીયનામ--૯ત2111101 ]10૫1'03:. દષ્ટાન્ત-. 11. [. 3586; પે. [. 226; 107411. 02010 ૪ 04 228: ર9. મા. 53. ૨-રશીનામ-ઉભાગોાખર્‌ૂ, કડવા ગોખરૂ, મોટા ગાખરૂ ( પો૦-- ગુન) મોળુર, જરૉનટીગા (8૦); વરા મોલફ, જડુવા મોલ (ટિંન); મોકર, તિસ્દમોક્ષુર (સન). ૩-વણન-કડવા ગોખરૂના છોડવા ધણુંકરી ૪ થી ૧૦ ઇંચ ઉંચા વધે છે. પણુ ધણીવાર તેની શાખાઓ ૧ થી યર્રૂ ફૂટ જેટલી લાંબી જમીનપર છાતળાંની માકૂક પથરાએલી પણ હોય છે. પાન પોહોળાં ને દાંતા- વાળાં થાય છે. ફૂલ પીળા રંગનાં, ગરણીના આકારનાં * “તાનિ તિજ્વુષ્વ તરલ; વર્ન વાંગ સમાન; ”- ( પ્રેમાનંદ ). ' ૫૪૪ વનસ્પતિવર્ણન. આવે છે. ફલ કાંટાવાળાં હોય છે. એ આખા છોડવામાં ચીકણાને કડવો રસ હાય છે. એના છોડવા જ્યાં ઉગે છે યાં ધણુંકરી જથ્થાબંધ ઉગે છે. એનાં ફૂલ સવા- રમાં ઉધડી સાંજે કરમાધ નાય છે. એના છોડવામાંનાં ઘેરાં લીક્ષાં પાનની અંદર છૂટક જૂટક પીળા રંગનાં ફૂલો ઉધડયાં હોય છે, તેથી એનો દેખાવ સવારની વખંતે ધણો મતેહર લાગે છે. સૂળ-નારંગીઆ રંગનાં, સુતળીથી ટચલી આંગળી જેવાં ન્નડાં, ૩ થી ૧૦ ઇંચ લાંબાં, અંદરથી ધોળા રંગનાં તે કટ્ટણુ હોય છે. તેમાંથી કેટલાએક ઝીણા ફાંટાએ નીકળેલા હોય છે. તે ખીલામૂળ કરતાં પણુ વખતે લાંખા હોય છે, વાસ ઉગ્ર અને સ્વાદ કડવાસલેતો, ચીકણા, પાછળથી જરા મીઠાસલેતો તૂરો તે ચીરપરે લાગે છે, ડાંટી અને શાખએ।-ધણુંકરી સામસામી નીક- ળેલ્‌ી હોય છે. તે સ્લેટપેનથી ટચલી આંગળી જેવી જડી, લીસી, ચળકતી, પોચી અને ફરોકા લીલા રંગની હોય છે. કોમળ શાખાઓપર અણીવાળા તેમજ ગોળ મથાળાંવાળા સૂટ્મવાળની આછી ર્‌ંછાળ અને તેની વચમાં સૂદ્મ ચળકતાં બિદુઓ પણુ હોય છે. છાલ મજખૂત હોય છે. સ્વાદ કડવો ને ચીકણ્‌। હોય છે. પાન-કાઇવાર આંતરે, પણુ ધણુંકરીને સામસામાંજ આવેલાં હોય છે. તેમાં એક જ્નેડીનું એક પાન ઉત્તર અને ખીજું દક્ષણ, તો તેની ઉપરની ખીજી જ્નેડીનું એક પાન પૂર્વ અને ખીજ પશ્ચિમ, વળી તેથી ઉપરની જેડીનાં પાન ઉત્તર દક્ષણ, એમ ઉત્તરોત્તર પાનની જેડીએ શાખાએ ઉપર આવેલી હોય છે. તેથી પાનની ચોપડની માફક ચાસાર અર્થાત્‌ ચાર હાર થઇ રહેલી હોય છે. પાનની ડીટટી ઉપરની બાજુ નીકવાળી હોય છે. તે ર થી ૧ ઇંચ લાંબી હોય છે. કોમળ પાનની ડીટડીપર્‌ ધોળા, ચળકતા, અણીદાર તેમજ ગોળ માથાંવાળા વાળની રૂંછાળ, અને ચળકતાં સૂટ્મ બિદુએ આવેલાં હોય છે. પાન ન્નડાં, ટેરવે પોહોળાં, કેરપર દાંતાવાળાં, ઉપરની સપાટીએ લીલાં, ને નીચેનીએ ષ્રીકા લીલા રંગનાં હોય છે. તે 1 થી ૧ કે ર થી૪ ઈચ લાંબાં, અને ર થી ૨ ઇંચ પેોહેોળાં હોય છે. કોમળ પાનની બન્ને સપાટીપર ચળકતાં બિદુએ અને વાળની રૂંછાળ આવેલાં હોય છે. પાન ચીફણાં, વાસ ઉત્ર, સ્વાદ ચીકણ્‌। ને કડવે। હોય છે. કૂલ-પત્રકરાણુમાંથી અક્રેક નીકળેલું હોય છે. તેની વાસ જરા કડવી અને રંગ પીળાસલેતો ધોળો, ફ્રીકા પીળો કે પીળા હોય છે. તેનાં સુખતો વ્યાસ ઝં થી ૧ ઇંચના અને તેની નળી પણ ૩ ઈંચથી ૧ ઇચ લાંખી હોય છે. ફૂલની ડીટડી ૧ લાઇન અથવા તેથી કૈક લાંબી હોય છે, તે જરા નડી અતે તેનાપર ચળકતાં બિદુઓ આવેલાં હોય છે. તેનો રંગ લીલાસ કે જાંખુડી છાયાલેતો પીળા હોય છે. તેના થડમાં બન્ને બાજુ અખેક રાતા રંગની સૂઠ્દમ રસકુપ્પિ ( ટદ્વળતે ) હાય છે. જેમાં મધ જેવો! મીઠો રસ ભરેલે! હોય છે. પુષ્પખાહ્યકોષ-નાં પત્રો પ હોય છે. તે તળિયેથી જેડાયલાં અને મથાળે તેના છેડા છૂટા દેખાતા હોય છે. તે જંખુડી છાયાલેતાં, તળિયે પાહેાળાં, ને મથાળે સાંકડાંથતાં અણીદાર હોય છે. તે ૧ લાઇન લાંખાં હોય છે, આ પાંચ પત્રેમાંથી ર પત્રો એક બાજુ ધણાં પાસે પાસે આવેલાં હોય છે, ને ખીન્નં ત્રણુ પત્રો એક ખીન્તથી જરા છેટે હોય છે. જેમાંનું વચલું પત્ર જરા વધારે બહાર નીકળતું, અને તળિયેથી નીચું નમતું હાય છે. તેની અંદર ફૂલની નળી તે જગાએ જરા બહાર નીકળતી ન્નેવામાં આવે છે. પુષ્પાભ્યન્તરકેોષ-ની પાંખડીઓ પ હોય છે, તે તળિયેથી ન્નેડાઇનને નળી જેવી થયેલી, અને મથાળે તેના ગોળાધ્લેતા પાંચ વિભાગ જૂદા દેખાતા હોય છે. તેમાંના એક વિભાગ જર્‌ા વધારે બહાર નીકળતો હોય છે. તેથી ફૂલ કલમત્રાસ દેખાય છે. એની નળી અને મુખના વિભ્રાગોપર ચળકતાં સૃદ્મ બિદુએ હોય છે. એની નળિનાં સુખની અંદર સૂૃદ્દમ વાળની રંંવાટી આવેલી હોય છે. જ્યાં તેનો રંગ વિશેષ પીળા હોય છે, ને તેમાં જનંષ્ઠુડા રંગની ઉભી લીટીઓ હેય છે. પુંકેસરેો-પ વ્નેવામાં આવે છે. ( એના વર્ગ પ્રમાણે ૪ જ્ેધએ ) તે ફૂલની નળિની અંદર હોય છે. તેમાં ૨ પુકેસરો સ્્રીકેસરનલિકા જેટલાં લાંબાં, ને ર એથી કંધક ટુંકાં હાય છે. ને એક કેસર ધણું નાહાનું રહી ગએલું હોય છે. જેને મથાળે પરાગક્રેષ નહિ આવતાં માત્ર કેસરીઆ રંગની ટપકી હોય છે. સુંકેસરતંતુઓ, પરાગકોષ અને પરાગરજ એ ફ્રોકા પીળા રંગનાં હોય છે. સ્રીકેસર-૧ હોય છે. તેતે! ગર્ભાશય ખે પોલવાળે, પ્રીકા પીળા રંગનો, સફ્રેદ ચળકતા વાળની રંછાળથી ભરાયલે હોય છે. નલિકા પાતળી અને નલિકાગ્રમુખ ખે વિભાગવાળું, ખે લાંબાં યુંકસરોથી જરા ઉંચું આવેલું હોય છે. તેના એક વિભાગ નીચો નમેલે! હોય છે. ફૂલ-ડ થી રં ઇંચ લાંખું, ૩ લાઇન જાડું, પ્રથમ પીળાસલેતા લીલા રંગનું ને સુકાય છે ત્યારે ભૂરા રંગનું થપ્ટ નય છે. તેની સપાટી ચળકતી ને તેપર્‌ સૂટ્ટમ ચળકતાં બિંદુઓ હોય છે. ફૂલને તળિયે જરા ન્નડી રીટી હોય છે. તે વચમાં ચારે બાજુએ ચાર કાંટાવાળું તે મથાળે સેહેજ અણીથતું હોય છે. સુકાયલાં ફ્લની સપાટી ખડબચડી અને કરચલી વળેલી હોય છે, ફ્લનો 5૪ યાહા વનસ્ંપતિવર્ણન. પજ આડો ક્રાપ કરી જતાં તેમાં ખે પોલ દેખાય છે. તે દરેક પોલમાં ૧ થી ૨ ખીજ હોય છે. ફૂલની વાસ ઉત્ર અને સ્વાદ ચીકણે।, ગળચટેો।, ને સહેજ કડવે। લાગે છે. આજ-લંખગોળ, ને કાચાં હોય છે ત્યારે ધોળા રંગનાં હોય છે. ને પાકી જાય છે ત્યારે ખહાર્થી ભૂરાં કે કાળાસલેતાં ભૂરાં થળ જનય છે. ૪-ઉપચેોગીઅંગ-તસર્વાગ. પ-ગુણઢોષ-પૈષ્ટિક, ઉપલેપક, ચિરચુણુકારી પૈષ્ટિક અને પિત્તહર્‌ તથા મૂત્રલ. ૬-ઉપષોગ-કડવા ગોખરૂનાં મૂળ પણ મીઠા ગોખ- રૂનાં મૂળની પેઠે દશમૂળાદિ કવાથમાં ધણીવાર વપ- રાય છે. એનાં મૂળનો કાઢો પિત્તવિકાર્માં અપાય છે. એના આખા છોડવાને ગરમ દૂધમાં ખોળી તે દૂધ કેટ- લાક લેકેો પૈણ્ટિક તરીકે પીએ છે. એનાં પાનને લુવાખ સાકર સાથે પ્રમેહવાળાને પવાય: છે. એનાં ફૂલ, તલ અને સાકર ભેળાં કરી પ્રમેઠ ઉપર્‌ તેમજ પૈણ્ટિક તરીકે ધણાં લોકો ખાય છે. એનાં ફ્લને ગોખરૂ; કડવા ગાખર્‌ અતે ગોખરૂકાૉટા કહે છે. તેતો કવાથ તણુ- ખીઆ અને પેશાબની ગરમી ઉપર અપાય છે. એનાં ફ્લ ધયા પૈષ્ટિક પાકોમાં વપરાય છે “૧ વૃદ્ધદંડચૂ્ણુ-કવચાં, ગોખરૂ, ધોળી સુશલી, ધોળા શેમળાનું મૂળીઉં, આંબળાં, ગળોસત્વ ને સાકર્એ સાતે ચીજને સમભાગે મેળવવી તેનું નામ વૃદ્ધદંડચૂર્ણ* ૨ ગેક્ષુરાદિ અવલેહુ-ગાખરૂનું પંચાંગ અઢી રતલ લઇ તેને પ૩ર્‌ તોલા પાણીમાં ઉકાળવું ને જ્યારે ૧૦૮ તોલા પાણી ખાકી રહે થારે ઉતારી ગાળી લેવું. પછી તેની અંદર સવા રતલ સાકર નાખી તેની ખરાબર ચાસણી કરવી ને તેમાં નીચે પ્રમાણે ચીજ્નેનું બારીક ચૂર્ણ નાખવું. સુંકે, લીડીપીપર, મરી, તજ, એલચી, નાગકૈશર, તમાલપત્ર, જાયકૂળ, અર્જીનરૃક્ષની છાલ, કાકડીનાં ખીજ એ દરેક બખે તોલા અને વંશલોચન ચાર તોલા. જે તૈયાર થાય તેતું નામ ગોક્ષુરાદિ અવલેહુ* ૩-ગોક્ષુરાદિકાઢો-બાવળ, હરડે, ધમાસો, ગોખરૂતું પંચાંમ, ગરમાળાનો ગોળ ને લાકડીએ પાષાણુભેદ એ સર્વે ખે તોલા લઇ તેને બત્રીશ તોલા પાણીમાં ઉકાળવું, ચોથો ભાગ ખાકી રહે યારે ઉતારી લેવું. ગુણુ-ધાતુષાદ્ટિક, મૂત્રલ અને શીતળ. ઉપયેગઃ-ગોાખર્‌ ધાતુપુષ્ટતિ માટે ધણા વખણાય છે. નહાના ગોખરૂ કરતાં મ્હાટાં ગોખરૂ ગુણુમાં ચડે છે, નબળાઈ, કમકૌવતી, વીર્થસ્તાવ, મૃત્રવ્યાધિ તેમજ ષંઢત્વમાં ગોખરૂ બહુ ઉપયોગી છે. ગોખરૂ અને તલ એ બકરીના દૂધ અને મધની સાથે લેવાથી હસ્તક્રિયાથી થતા શુકદોષમાં ( નખળાઇમાં ) સારે! ફાયદો થાય છે. હ કુ" હુસ્તક્રિયા શિવાય રાત્રીએ સ્વમામાં કદાપિ વીર્યસ્ત્રાવ થતો હોય તોપણુ ગોખરૂતું ચૂર્ણ લેવું યોગ્ય છે. વૃદ્ધદંડચૃણે ખાસ શુકદોષ ઉપર ઉપયોગી છે. તેથી હાથ પગનું ત્ુય્વું, અને કમરનો દુખાવો બંધ થાય છે. ધાતુપુષ્ટિને માટે ગાખરૂનતો પાક કરી લેકે। ખાય છે. શ્ચિવાય તેની અંદર મૂત્રલ અતે શીતળ ગુણુ સાર્‌! છે. તેના લીલા છ્છોડવાતે પલાળવાથી એકદમ ચીકણો લુઆખ થાય છે, એને સાકરની સાથે મેળવીને પેશાબની બળતરા, પ્રમેહ, ઉનવા, અસ્મરી વિગેરે મૂત્રવ્યાધિમાં એ અપાય છે; અગર પેશાબમાં કાંઈ પણુ સફેદ પદાર્થ પડતો હોય તે તેથી બંધ થાય છે. તેના લુઆબ જલદીથી ખગડે છે. અને તેથી જને દરેક વખતને માટે તાજ્તે લુવાખ કરવામાં આવે તો। વધારે સારૂં. ગોક્ષુરાદિ કાહ લેવાથી તીદ્દણુ મૂત્ર- વ્યાધિ જેમાં સખ્ત દાહ હોય છે, તેપણુ શાન્ત થાય છે. અને મૃત્રકૃચ્ઠ્તી સધળી પીડા દૂર થાય છે. મૂત્રા- ધ્રાતમાં તે અપાય છે. પિત્તાતિસારની અંદર ગોખરૂ ઉપયેગી છે. જ્યારે ગરમી લાગવાને લીધે ધણા સખ્ત પાતળા ઝાડા થાય છે, ત્યારે ફક્ત પિત્તશામક દવાની જરૂર છે. અને સ્તંભન દવાની કેઈપણુ જાતની જરૂર નથી. ખીલી, કડાછાલ, બહુફળી, વાળા, તેમજ ગોખરૂ એ ખધી દવાએ છૂટી 'ૂટી અથવા એકત્ર કરી આપ- વાથી દરદનું મૂળ કારણુ દૂર થાય છે. ધાતુપુદ્રિને માટે ગોખરૂનાં ફ્લ ચૂર્ણૂરૂપે અગર પાકમાં વપરાય છે. અને શીતળ અને મૂત્રલ ગુણતે માટે તેનાં પૅંચાંગના અગર ફૂળનાો લુઆખ અપાય છે. ગોખરૂનું ચૂર્ણું મૂત્રલ તરીકે લુઆખ જેટલે! ફાયદા કરતું નથી. ગોખરૂનો અવલેહ પણુ મૂત્રરાગમાં ધણો સારે ફાયદો કરે છે. જ્યારે પેશા- ખમાં લોહી પડતું હોય છે, અને પેશાબ બંધ થઈ જય છે, અગર પેશાબ કરતી વખતે બહુજ મહેનત પડે છે, ત્યારે તેમજ પથરી વિગેરેના રોગમાં ગોખરૂ ઉપયે।ગી છે. માત્રાઃ-ચૂણું ન થી ના તોલે, જહદંડચૂર્ણ ના થી ના તોલો, અવલેહ ૨ તોલા, કાઢો ૪ થા ૮ તોલા ( ડા, વી. ઝી). “ખ્‌ળ વધારે છે, ધાતુની પુષ્ટિ ડરે છે, પથરી, પરમે, મૂત્રકૃચ્છુ એ સર્વે રોગને મટાડે છે.” (વૈ. રૂ.) “ગોખરૂ, ખલામૂળ, રીંગણીમૂળ, ગોળ અને સુંડૅ એ ઓષધેથી આઠંગણું દુધ અને દુધથી ચોગણું પાણી સાથે મેળવી તેનો કાઢો કરવો, તમામ પાણી ખળી જાય અતે દુધ ખાકી રહે ત્યારે તે દુધ પીવું. તેથી મળમૂત્ર સાફ થાય છે. તે કક્જજવર દૂર થાય છે. ગોક્ષુરાદિઝુગળ :એ નામથી પ્રખ્યાત થયેલા પ્રયોગને ઉપયોગ કરવાથા પ્રદર, મૂત્રકૃચ્છ, પ્રમેહ, મૂત્રાધાત, વાત- રક્ત, વાતરોગ, ધાતુદોષ તથા પથરી વગેરે દરદ મટે છે. અતે તે ખાસ પ્રમેઠપર્‌ વપરાય છે. ગોખરૂ અને ૫૪૬ વનસ્પતિવર્ણુન. તલનાં ફૂલ એ ખે ઓસડનું સમભાગ ચૂર્ણ કરવું. પછી તેની અંદર મધ તથા ઘી મેળવી તેતો માથાપર લેપ કરવામાં આવે તો કેશની ૬દ્ધિ થાય છે.” (વૈ. શા. મ. ગે।.) ૭-સ્થાનક-રસ્તાએની બાજુએ, વાડીઓની વાડ* પાસે, દરિયાકાંઠા પાસેની રૅતાલ તેમજ કાદીવાળી જગો ઉપર અને ઢોરનાં ગોરાણુવાળી જગામાં કડવા ગોખ- રૂના છોડવાઓ ચોમાસે જથાબંધ ઉગે છે. એ દક્ષિણ હિંન્માં થાય છે. ૮-વિ૦્વિવેચન-આ ગોખરૂના છોડવા અને ગોખરૂ કાંટા ઉભા હોવાથી એતે ઉભા ગોખરૂ અને એતે સ્વાદ કડવો હોવાથી એને કડવા ગોખરૂ કહે છે.ક* વગ'-( પિડાલિની ) નંબર ૪૨૬* ૧-શાન્ત્રીયતામ-3૯૦૩&101૫11 120111811૫131, દૃષ્ટાન્ત-11. 11. [. 887; રૂ. નિ. પા. ૬૭૯. ૨-ટશીનામ-અડબાઉ તલ(પો ૦); વગડાઉ તલ(ગુ૦). ૩-વર્ણન-અડખાઉ તલના છોડવા ચોમાસે ઉગી આવે 'છે. તે ૧થી ૨ ફોટ, કે કોઇવાર ૩ થી૪ ફોટ ઉંચા "વધે છે. ધણીવાર તેના નાહાના છોડવાઓ, અથવા ઉંચા અતે મ્રોટા છોડવાએની નીચેની શાખાઓ જમીન 'સરસાં નીકળેલાં હોય છે. એની ડાંડી અને શ્રાખાઓ “ચોધારી ને તેપર સફેદવાળની રૂંવાટી હોય છે. શાખાઓ: *બહુધા' સામસામી આવેલી હોય છે. સૂળ-એનું ખીલામૂળ સુતળીથી ટચલી આંગળી જેવું જાડું, ૪ થી ૧૦ ઈચ લાંખું, બહારથી પીળાસલેતા અતે અંદરથી સફેદ રંગનું હોય છે. તેમાંથી કેટલાક જાડા “અતે ઝીણા ફાંઢાઓ નીકળેલા હોય છે. પાન છેડવાના “નીચેના ભાગમાં સામસામાં, અને ઉપર આંતરે આવેલાં 'હોય છે, નીચેનાં પાન કેરપર દાંતાવાળાં, ત્રણુ ત્રણ ભેળાં, ૨ થી પ ઇંચ લાંબાં, ને ૧૩ થી ૨ ઇંચ પોહોળાં હોય છે. ઉપરનાં પાત ડુંકાં, સાંકડાં, બહુધા સાદાં અતે દાંતા વગરનાં હોય છે. પાનની બન્તે સપાટીપર્‌ ખર્સટ “ચળકતા વાળની રૂંવાટી હોય છે. ફૂલ-અત્યંત ક્રામળ, સુંદર ને ચુલાખી રંગનાં, નમણાં ને ૧થી ૩ પત્રકેણુમાંથી' નીકળેલાં હોય છે. તે ૧થી * પોરબંદરની આસપાસ ઉભાગાખર્‌ ઢગલા મોઢે ઉગે છે. તે ધુડધોયાં, રાવલીઆં અને બીન્ત ગરૌખલોકો ભેળા કરી સુકાવી ગાંધીને ત્યાં વેંચે છે, અને ગાંધીલોકો તે મુંબઈ વિગેરે ખંદરોએ ચડાવે છે. આ ગોખર્‌નાં ફૂલનો આકાર વિલાયતી શ્રિસરોઝ (7૪1ળા- [.7૦૬૦)નાં કૂલ જેવો! હોય છે. ને તેપરથી જે યુરોપિયન લોકે એનાં કૂલ અહિયાં ચામાસે નેય છે તેઓ શ્રિસરેઝનાં ફૂલની 'સાથે એની સરખામણી 'કરી ધણા ખુશી થતા જણાય છે. ૧૭ ઇંચ લાંબાં અને સુખપાસે તે 2 થી ૧ ઇચ વ્યાસનાં હાય છે. ફૂલની ડીટડી ધણી ટુંકી, લીલા રંગની, ને તેપર્‌ ચળકતી રૂંવાટી હોય છે. ડીટડીની બન્ને બાજુએ પીળા રંગની ઘણી સૃટ્દમ ગોાળાઇ લેતી અક્રેકી ર્સ- કુા।ષ્પ (ટ્ોષ્મવં) હાય છે. પુટ બાન કોષ ડ ધચ લાંખો, પ અવિભકત પત્રોનો બતેલે,; અતે ચળકતી રૂંવાટીથી ભરાયલે। હોય છે. પુન અભ્ય૦ કોષ પ૫ પાંખડી- ઓતે બનેલે। હોય છે. એની પાંચે પાંખડીઓ જ્તેડાધને નળી નેવી બનેલી હોય છે. ને મુખ પાસે તેના પાંચે છેડા જૂદ્દા દેખાતા હોય છે. એમાંતો એક -વચલે। છેડે ખીનઓથી વધારે બહાર નીકળેલો, ઘેરા ન્નખુડા રંગની ક્રોરવાળા, ને નમણે! હોય છે. પાંખડીની બહારની બાજુ ચળકતા વાળની રૂંવાટી અને તેની નળીની અંદર નંખુડા રંમનાં સૂટ્દમ છાંટણાં હોય છે. યુંકેસરો ૪ હોય છે. તેમાં ખે નાહાનાં ને ખે મ્હાટાં હાય છે. એ ચારે યુંકેસરા પાંખડીની નળીની અંદર આવેલાં અને તેનાથી નાહાનાં હોય છે. તે ષ્રીકાસલેતા પીળા કે ધોળા રંગનાં હોય છે. પરાગકોષ અને રજ પણુ ધણુંકરી તેવાંજ હોય છે. સ્રીકેસર ૧ હોય છે. તે પુંકેસરોથી ઉંચી હોય છે. તેનો ગર્ભાશય લીલા રંગને ને ધોળા ચળકતા સૂટ્દમ વાળની રૂવાટીથી આચ્છાદિત થયેલો હોય છે. નલિકા ધોળા રંગની પાતળી ને તેપર ખે લાંબા છેડાવાળું મુખ હોય છે. ફુલ-૧ ઇંચ લાંખું અને * ઇંચ પોહોળું હોય. છે, તે ચાધારૂં, અંદરતી બાજુ જરા વાંકવળતું,' પત્રકોણમાં ઉભું આવેલું હોય છે. એની સપાટીપર ચળકતા વાળની હેલી રૂંવાટી, અને એનાં ટેરવાંપર સૂટ્દમ અણી હોય છે. એના ફૂલનો આડે કાપ કરી જેતાં એમાં ચાર પોલ દૃખાય છે. પણુ વસ્તુતાએ એની ખરી ખે પોલ હોય છે. એ દરેક પોલમાં ધણાં સૂટ્મ બીજની ઉભી હાર આવેલી હોય છે. ફલ કઠ્ટણુ હાય છે. ી બજ-કાચું હોય છે યારે ધોળું પણુ પાકી જય છે યારે ઘેરા ભૂરા કે કાળા રંગતું થઈ જય છે. તે બન્ને બાજુએ ચપડું, એક છેડે ગોળાઈ લેતું, ને ખીજે અણી- થવું હોય છે. તે ડ્‌ લાઇન લાંખું, ખડબચડી સપાટીવાળું, કડવી વાસ અને કડવા તેલીઆ સ્વાદવાળું હોય છે. ૪-ઉપયોાગીઅંગ-સવૉગ. પ-ગુણદ્દોષ-ચિરગુણુકારી પૌષ્ટિક, ઉપલેપક. ટૃ-ઉપષોાગ-એનાં મૂળ વિસ્ફ્રોટક અને સંધિવાના કવાયમાં વપરાય છે. એનાં પાન ફૂલ અને કાચાં ફલ પ્રમેહવાળાને સાકરતી સાથે ખવરાવવામાં આવે છે. એનાં ખીજ ગળતા કોઢ અને બહુમૂત્રતાવાળાને ખાવા અપાય છે, એનાં બી કાળાં ને ર્તુંબડાં થાય છે. તે છોકરાંઓ ખહુ ખાય છે. એના છોડવાઓ ચારાની જગાએ ઢોરોને 1 ખ્વરાવવામાં આવે છે. એના આખા છોડવાને સુકવી વનસ્પતિવર્ણન. તેને? બાળી તેની રાખ તેલમાં મે( મેળવી ગડગુંબડાં અને ચાંમડીનાં દરદ્દોપર ચોપડવામાં આવે છે. તેમજ ખેડુ લેકે બળદની કાંધપર. ચાંદું પડયું હાય તો તેપર એ તેલ લગાડે છે. છ-સ્થાનક-રસ્તાઓતી ખાજુએ, ખેતરેને શેઢે, વાડીઓની વાડ પાસે, ડુંગરમાં ધાસતી સાથે અડબાઉ તલના છોડવા ઉગે છે. એ દક્ષિણુમાં થાય છે. ૮-વિશેષ વિવેચન-આ તલ વાવવામાં આવતા નથી, પણુ પોતાની મેળે ઉગે છે. માટે એને અડબાઉતલ કહુ છે. વર્ગ-(પિડ્ાલિની ). નંખર ૪૬૭? ઉ૧-શાન્નીયનામ-53. ]01'0311'810101. દૃષ્ટાત-14. 11. [. 387. ૨-ટેશીનામ-કાગતલ (પે--ચુ૦). ૩-વણેન-એના છોડવા ધણા નહાના હોય છે, અને તેમાંથી ભ્રાગ્યેજ ખીજ શાખાઓ નીકળેલી હોય છે. એમાં નીચેનાં પાન વખતે ૨ થીડ ખુંણીઆવાળાં પણુ વિશેષે કરીને બધાં પાન સાદાં જ હોય છે, તેપર ધોળા વાળની રૂંવાટી આવેલી હોય છે. એનાં ફૂલ અને કૂલ અડખાઉ તલ જેવાં તોપણુ ધણાં નહાનાં હોય છે, એમાં ક્રાળાસલેતાં કે ર્તુંબડાં ઝીણી તલ્લી જેવાં ખીજ થાય છે, તેને કાગતલ કહે છે. તે ગામડાનાં લેકે ધરમની ક્રિયા કરવામાં વાપરે છે. એના છેડવાનો ઉપયોગ અડખાઉ તલના જેવો છે. એના છોડવાઓ ચોમાસે દરિયા કાંઠાના રેતીના ઢટસાઓ ઉપર અને ઘેડતી કાંધીએ ઉગેલા જ્તેવામાં આવે છે. ખેતરોમાં વવાતા સાધારણ ધાળા ને કાળા તલ (3808801011 110ૉંલા )તો ઉપયોગ સારી પેઠે જણાયલે! છે. એ તલ જેઠૅ મહિને વવાય છે ને ભાદરવે પાકે છે. તેને અસાઢાતલ ડહે છે. અને શ્રાવણૅ વાવે છે તે ઝાકળીઆતલ કહેવાય છે. જે તલના છોડમાં ૨ થી ૩ કલ ભેળાં આવે છે તે તલ કહેવાય છે અને અકઝ્રેક ફૂલ હોય તે તલી કહેવાય છે. વર્ગ-(પિડાલિની ). નંબર ૪૬૮ ં ઉ-શાસ્રીયનામ-]4211171118 તૉંવળલૈ?”2. '૬ૃષ્ટાન્ત-.. 19. ][. 586; “83435 4% £111€71081. 1₹€૯વં. (04110 110"રથજ ૦1* 1૯111૩ રા ક 15 મ જ ક્ય 110 108,” પ. ૪. 220; ૬: 3. :[). 199. ૨-દેશીનામ-વીંછીડા (પે૦); વેૅછીડા (ગુન); વીંરું- ગાજ (૦); વિછુ, દથાગોરી (રિંન). ૩-વર્ણન-વીંછીડાના છોડવા ૨ થી પ કીટ ઉંચા વધે છે. એમાં લાંબી પોકળ ડીટડીપર્‌ કડવી તુંખડીનાં પાનને મળતાં પાન આવે છે. ફૂલ ગુલાખી રંગનાં, તલ જેવાં, અને ફલ કાળા રંગનાં વીંછીના આંકડા જેવા તીદ્દયુ બે કાંટાવાળાં હોય છે. જેપરથી તે છોડવો તરત ઓળખાઇ આવે છે. ફૂલ અત્યંત સુંદર અતે કોમળ હોય છે તેથી એ છેડવા સુશોભિત દેખાય છે. મૂળ-3 થી ૧ ફુટ લાંખું, પેનસીલથી અંગુઠા નેવું જાડું, બહારથી કેસરીઆ રંગનું, ને અંદર ડ્રીકા પીળા રંગનું ને પોચું હોય છે. એતો આડે કાપ કરી જતાં તે સછિદ્ર અને રસભર્યું દેખાય છે. એમાંથી થોડા ઝીણા ફ્રાંટાએ નીકળેલા હોય છે. વાસ ઉમ્ર અતે સ્વાદ કડ- વાસલેતો હોય છે પુ ડાંડી અને શાખાઓ-ડાંડી પેનસીલથી હાથનાં કાંડાં જેવી ન્નડી હોય છે. ડાંડીના નીચલો! ભાગ ખડ- બચડો, ભૂરા રંગનો તે ગાળની રૂંવાટી વગરનો હોય છે. પણુ તેનો ઉપરતેો ભાગ અતે કોમળ શાખાઓ પીળા" સલેતા લીલા કે નનંબુડા રંગનાં હોય છે. તેનાપર ધોળા રંગના લાંબા ચળકતા મથાળે પડઘીવાળા ચીકણુા। વાળની રૂંછાળ હોય છે. તેપર આંગળી ડ્રેરવતાં તે ચીકાસવાળાં લાગે છે. ડાંડી અંદરથી પોકળ હોય છે. પાન-સામસામાં આવેલાં હોય છે. પાનને વ્યાસ ૨ થીપક%ે ૧૦થી ૧૨ ઈચ જેટલો હોય છે. તેની બન્ને સપાટીપર સફ્રેદ ચળકતા ચીકણાવાળની રૂંછાળ હોય છે. તેપર્‌ આંગળી ડ્રેરવતાં તે ચીકણાં પણુ મખ- મલી લાગે છે. ફૂલ-પુષ્પ ધારણુ કરનારી સળી ૧૨ થી ર પચ. લાંબી, પત્રકોણુમાંથી નીકળેલી હોય છે. તેનાપર ૬ થી ૧૨ ફૂલો આવેલાં હોય છે. ફૂલની ડીટડી ડુંકી અને ધણી પાતળી હોય છે. તે રુ થી ડૂ ઈચ લાંખી હોય છે. સળી તેમજ ડીટડી સડ્રેદ ચળકતા વાળની રૂંછા- ળથી ભરાયલી હાય છે. ખે પુષ્પપત્રો ગુલાખી રંગતાં દ ઇચ લાંબાં ને ૩ લાઇન પોહોળાં પ્રુન બાન કોષની નીચે આવેલાં હોય છે. પુષ્પબાહ્યકેષ-પ પત્રોનો બનેલો, ડ ઇંચ લાંબો, દ્રીઝી લીલી કે ગુલાખી છાયાલેતો હોય છે. પુષ્પાભ્યન્તરકોષ-ની ખંખડીએ પ તલના ફૂલની પેઠે જેડાઇતે નળીઆકાર બનેલી તે મથાળે તેના પાંચે છેડા જરા છૂટા દેખાતા હોય છે. તેમાં વચલો છેડે સૌથી મ્હારો તેતી ખાજુના ખે તેથી નાહાના, ને તેથી પ૪ત૮ નીચેના ખે તેથી પણુ નાહાના હાય છે. આ પાંચે | છેડાની અંદરતી ખાજુ ઘેરા ન્નંખુડા રંગના ચાંડલા હોય છે. તેમાં વચલા સૌથી ઘેરા ચાંડલા નીચે વળી પીળા રંગના ચાંડલેો હોય છે. ને ત્યાંથી પીળાં છાંટણાંની હાર પાંખડીની નળીમાં ઉતરેલી હોય છે. એ પીળાં છાંટ- ણાંતી હાર ઉપર વળી પુષ્પની શૈેભામાં વધારે! કર- વાને સ્વર્ણુરજ જેવી ચળકતી સૂટ્દમ વાળની રૂંવાટી હારબંધ આવેલી હોય છે. અને નળીના બાકીના ભાગ- પર્‌ ષ્રીકા જંખુડા રંગનાં છાંટણાં હોય છે. પુંકેસરો-૪ હોય છે. તેમાં ર પછવાડે અડધા વળેલા આંકડાની પેઠે વળેલાં હોય છે. ને તેનાં મથાળાં નાગ- કૂણું જેવાં વાંકાં થયેલાં હાય છે. (એ ખે નાગકૂણુ જેવા આંકડાની વચમાં વળી એક સૂટ્મ પુંકેસર હોય એમ એક પુંડેસરનું મૂળ ચિહ્ન દેખાય છે. ) ખીન્નં બે પુંકે્સરા આગળની ખાજુ ખેવડાધતે ઉંચાં વધી આવેલાં હાય છે, ને તેનાં મથાળાંપર પરાગક્રેષ આવેલા હોય છે, એ ચારે પુંકેસરો ધોળા રંગનાં હોય છે. સ્રીકેસર-૧ હોય છે. તેનો ગર્ભાશય લીસા, ચળ- કલો, ને ચઢી આવેલે। ઉંચા દેખાતો હોય છે. નલિકા ચુંકસરે। કરતાં ધણી ઉંચી વધેલી હોય છે. ને તેનું સુખ ખે વિભાગવાળું, ચપડ્ું; તે નાગકણુ જેવું હોય છે. જૂલ-પ્રથમ લીલા રંગનાં, સેહેજ ચીકાસલેતાં ને મખમલી હોય છે. તેપર ચળકતા સડ્ફેદવાળની રૂંવાટી હોય છે. તે ૧ થી ૧ ઈચ લાંબાં ને ટું થી ૧ ઇંચ લગભગ પોહાળાં હોય છે. એનાપર બન્ને ખાજુએ અક્ેકી નીક હોય છે. એતું ટેરવું સાંકડું થઈ વીંછીના કાંટા પેઠે ઉપર્‌ તરક વાકુવળેલું હાય છે. ફલની ડીટી રૂ ઇંચ લાંબી હોય છે. ફ્લ તદન પાકીને સુકાઇ! જાય છે ત્યારે તેની છાલ ઘેરા ભૂરા રંગની થઈ ફાટી ઉખડી જાય છે, છાલ ઉતરી ગયા પછી તેની અંદરતો ભાગ કાળા રંગનો, ખાડાખડબાવાળા ખે તીદ્દણુ કાંટાવાળો, વચમાં પોહેોળા ને મોઢાં આગળ ખે અણીવાળે દેખાય છે, તેને વીંછીડા કહે છે. એના ઝ્ુમખા ઘણા લાંબા વખત સુધી છોડવાપર રહેલા જેવામાં આવે છે. પૂલ સુકાયા પછી ધણાં કટૃણુ થઈ ન્નય છે. તેતો આડે કાપ કરતાં તેમાં ચાર પોલ ને દરેક પોલમાં અક્ેક બીજ દેખાય છે. ખીજ-લગભગ [ ઇંચ લાંષું અને $ ઇંચ પોહોળું હોય છે. તેની ઉપરતી છાલ કાળા રંગની ચકચકીત ઉભી ખાનકવાળી હોય છે. તે નખથી ખરપતાં તરત નીકળી જાય છે. ને તેની અંદર્‌ બદામી રંગનું મીઠા સ્વાદવાળું મીંજ હોય છે. ૪-ઉપચેોગીઅંગ-સર્વાગ. પ-ગુણદ્દેષ-વિષહર, શે।થક્ અને ચિરગુણુકારી પૈણ્રિક, વનસ્પતિવર્ણન, હક -ઉપચે।ગ-એનાં મૂળ મૂળ ઉભા ગે ગાખરૂનાં મૂળની પેઠે દૂધમાં ઉકાળી કેટલાક લોકે પૈષ્ટિક તરીકે પીએ છે. એનાં પાનને વાટી તેની થેપલી ચાંબડીના સુંતવાળા ભાગ- પર્‌ લગાડવામાં આવે છે. એનાં ફૂલ સાકરતી સાથે પ્રમેઠવાળાતે અપાય છે. એનાં ફલ અર્થાત્‌ વીંછીડા પાણીમાં ધસીને વીંછીના ડંખપર ચોપડવામાં આવે છે. એનાં બીજ પૌષ્ટિક પાકોમાં વપરાય છે, તેમજ સાકરીઆ પ્રમેઠ અને ગળતાકોઢ ઉપર ખવરાવવામાં આવે છે. છ-સ્થાનક-ગાયો, ભેંસો અને ગાડરાં બાકરાંઓની ખેસવાની જગાએ પાસે, કઇ કોઇવાર ખેતરોમાં નેદ તરીકે, અને ડુંગરની પાઉમાં વીંછીડાના કેઈ કાઈ છોડવા ચોમાસે જવામાં આવે છે. ૮-વિશેષ વિવેચન-એનાં ફ્લમાં વાંકા વળેલા તીઠ્દણુ કાંટા હોય છે જેપર્‌થી એનાં ફલ અને છોડને વીંછીડા કહે છે. એનાં ફૂલ રબારી અતે ખબીન્નં ગામડીઆં લોકો રૂપાં કે ત્રાંખાની ખોલીમાં મઢાવી છોકરાંઓના ગળામાં બાંધે છે. ને તેથી એમ માને છે કે-દીપડા કે સાવજથી પણુ બીહે નહિ, એવી કટ્ટણુ -છાતીવાળું તે છોકરૂં થાય છે. ૬૪-૫૫. 0. 40543૫11. 4%&019-9. વર્ગ-એકેન્થેસી-ડાંટાશેળિયા અને 'મડુસેલીઆનેો વગ. વગેનું ડુકું વર્ણન અને ગુણદાષઃ-આ મ્હોાટા વર્ડમાં ધણે ભાગે નહાના છોડવા, અને ઝાડવાં થાય છે. પાન સામસામાં, અખંડ કેરવાળાં, અથવા દાતાં કે કાંગરી- વાળાં, અને કે'ઠવાર વિભાગિત હોય છે. ઉપપાન હોતાં નથી, આ વર્ગમાં ફૂલ વિશેષ કરી જંખુડાં, આસમાની, ગુલાખી, સફેદ પીળાં ને કેધવાર જંગાલી રંગનાં આવે છે. ફૂલને પુષ્પપત્રે અને ઉપપુષ્પપત્રો બન્ને ધણું- કરીને હોય છે, પુન ખા૦ કોષનાં પત્રો પ હોય છે. પ્રુ૦ અભ્ય૦ ક્રોષતી પાંખડીઓ પ નહાની મ્હોટી હોય છે, અથવા પાંખડીએઓના ૨ ઓપષ્ઠ (હોઠ ) નીકળેલા હોય છે. પુકેસરો ર્‌ અથવા ૪ હોય છે, તે પાંખડીની નળીની અંદર તેપર આવેલાં હોય છે. પરાગક્રાષ ૧ કરે ૨ પોલવાળા હોય છે, પડઘી ખહુધા સ્પષ્ટ હોય છે. સ્રીકેસર ગર્ભાશય ઉર્ષ્વસ્થાયી, ર પોલવાળે,, દરેક પોલમાં આદિખીજ ૧ કે વધારે; નલિકા પાતળી ને ખાંચ કે ફાંટાવાળી હોય છે; ફ્લ નહાની શીંગ જેવાં અને ઉભાં ઉધડનારાં હોય છે. બીજ કઠૃણુ, ધણુંકરી ચપટાં, ગોળાઇ- લેતાં, અને ધણુંકરી વાંકી અણીવાળા કાંટા જેવી સળીને આધારે પોલમાં ખેઠેલાં હાય છે; બીજની સપા- ટીપર બહુધા લાંબા કે ડુંકા વાળતી રૂંછાળ આવેલી _વનસ્પલિવર્ણન, પ૪ હોય છે, તે ખીજ જરા પાણીમાં _ભીજવાથી સ્પષ્ટ દેખાય છે. આ વર્ગ ધણો પ્રસરાયલે! છે, એની આ સ્વસ્થાનમાં પણુ ધણી ન્નતની વનસ્પતિ ઉગે છે, તે તે જથ્થા- બંધ થાય છે. આ વર્ગની વનસ્પતિમાં ગ્રાહી, પાચક, વાત-પિત્ત-જવર અને કક્‌ધ્દ, તેમજ સારક અને શૈધક ગુણે રહેલા છે આ વર્ગૈતી વનસ્પતિમાં અરડુશી ઘણી પ્રખ્યાત છે. વર્ગ-(એફેન્થેસી,) નંબર ૪૬૯? ઉ૧-શાસ્ત્રીયનામ-101)01013 €1'€1381ઘ. દૃષ્ટાન્ત-ણિ. 19. [0. 394; કે. ૩. 248. ૨-ટેશીનામ-શતમૂલી (પે।૦)4(ગ૦). ૩-વરણન-શતમૂલીના છોડવા ભૉંપાત્રીની પેઠે જમીન- પર્‌ પથરાયલા હોય છે. તેમાં ડાંડી ધણુંકરીને જમીન ઉપર દેખાતી નથી, પણુ તેનાં મૂળને મથાળેથી કેટલાંક પાન નીકળી જમીનપર ચોતરક્‌ ફેલાઇ રહેલાં હોય છે એટલે તેના છોડવા પાનનાં છાતળાં જેવા થઈ રહેલા હોય છે. એનાં પાન ૨થી પ ઇંચ લાંબાં, અને ૧૨થી ૨ પોહેાળાં હોય છે. તે તળિયે જરા સાંકડાં, મથાળે પોાહાળાંથતાં, ટેરવે ગોળાપ્લેતાં અને કેરે કાંગરીદાર હોય છે. તે હા * ઘેરા લીલા રંગનાં અને વખતે વાળની રૂંવાટીવાળાં હે કરી ૪ ઈંચથી ૧ કટ લાંબી પુષ્પ ધારણુ કરનારી કલંગી નીકળેલી હોય છે. તે જરા છેટેથી ખડસેલીઆનાં ફૂલની શેડ જેવી દેખાય છે. તેનાપર પાસે પાસે પુષ્પપત્રે આવેલાં હોય છે. પ્રુષ્પપત્રો અને ઉપ-પુષ્પપત્રો। કોરપર ધાળાસલેતાં પાતળાં અને વાળની છારવાળાં હોય છે. ફૂલ સફેદ કે જંખુડી છાયાલેતાં હોય છે. પુન્બાન્કાષ * ઇંચ લાંખો, અને ટકે તેથી લાંમા હૉય છે. પુંકેસરો ૨ હોય છે. કેધ્વાર અપૂર્ણ ખીન્નં ખે પુંકેસરે પણુ હોય છે, ફલ (શીંગ) ૩? ઈચ લાંખું અને મથાળે અણીવાળું હાય છે. તે ૨ પોલવાળું અતે તેમાં સૂટ્મ ખીજ હોય છે. ૪-ઉષચેોગી અંગ-મૂળ. પ-ગુણદોષ-ચિરચુણુકારી પૈણ્રિક. ટ-ઉપચોાગ-એનાં મૂળના કાઢો તાવ અને સંધિવા ઉપર્‌ મરી અગર પીપરતી સાથે અપાય છે. * છુ-સ્થાનક-બરડા ડુંગરપર ચોમાસે છૂટાછવાયા પણુ કંડોરણા ઠાંસાતી કાપવાળી જમીનમાં તે વિશેષ ઉગતા હોય છે. છોડવાના છાતળાંની વચમાંથી ઘણું- | ૮-વિશેષ વિવેચન-એના છોડવાનાં છાતળાં નીચે ધણાં મૂળનો ઝુમખો થાય છે માટે એને શતમૂલી કહે છે. વર્ગ-(એકેન્થેસી) નંખર્‌-૪૨૦* ૧-શાસ્તીયનામ-1411:01"0[01110 8€1'[»71111111, દષ્ટાન્ત-. 13. [0. 406; પે. [. 9580. ર્‌-દેશીનામ- સરપટ (પેો૦); રાનતીવન (8૦). 3-વર્ણન-સરપટના છોડવા 2 થી કુટકે ૧ ફુટ લાંખા થાય છે. તે ધણુંકરી કઝ વેલાની મારેક પથરાયલા હાય છે. તેનાપર્‌ ધોળા કે ભૂરા વાળની રૂંછાળ હોય છે. પાન *થી ૧ ઇંચ લાંબાં, ને લંબગોળ કે ભહ્યાકૃતિનાં અથવા ગોળાધકષેતાં હોય છે. ફૂલ ફરીકાં કે ઘેરા આસ- માની રંગનાં હોય છે. ફલ (શીંગ) 3 ઇચ લાંબી અને તેમાં ૮થી ૧૦ ખીજ હોય છે. ૪-ઉપચેોગી અંગ-સર્વોગ. પ-ગુણદ્દોષ-રેપક. ૬-ઉપચેોગ-એના આખા છોડવાને રૂઝના મલમમાં અહીંનાં લેકે। વાપરે છે, અને એનાં પાનને વાટી તેની લેપડી ગડગુંબડાંપર બાંધવામાં આવે છે ૭-સ્થાનક-ખરડા ડુંગરમાં ભીનાસવાળી જગાએ અતે વરસાદનું પાણી ભરાઈ રહેતું હોય એવા ખાડાખાખોચી- આમાં ઉગે છે. એ હિન્માં ધણી જગાએ થાય છે. વર્ગ-( એફેન્થેસી-). નંબર ૪૨૨? ઉ૧-શાસ્તીયનામ 4. 3211080. દૃષ્ટાન્ત-4. 17. ]. 408; પ, [. 281;- પપ 19. 0. 816; રૂ. નિ. પા. ૫૫૫. ૨-દેશીનામ-એખરે (પો--ચુ૦); શજસન્ર (સ ૦); તાળમેશાનાં, તાઢોમશાનાં (સિન); ર્જુમંધા, જોજિસાક્ષ (સં૦). ૩-વણેન-એખરાના છોડવાઓ બહુધા મીઠાં પાણી કાંડે ર્‌ થી પ ફીટ ઉંચા વધે છે. અને તે ધણીવાર એકથી વધારે એક જ જગેોએ ભેળા ઉગેલા હોય છે. તેમાં કોધ્વાર સામસામી શાખાઓ નીકળેલી છાય છે અને કોઇવાર તે એકલ ડાંડીએ તરસાની પેડ્ે ઉંચા વધી ગયેલા હોય છે. એની ડાંડી અને શાખાઓને શેરડીની પેઠે ગાં હોય છે. પાન લાંબાં, અનેઃડાંડી તથા શાખા- ઓને ગાંઠે ગાંડે આવેલાં હોય છે, કાંટાઓ અને- ફૂલોની દડી પણુ એ ગાંઠોપર જ આવે છે. તેથી એને ગાંડ ગાંડ દડી અગર કુબા જેવું દેખાય છે. ફૂલ ફ્રીકી આસમાની આ સ્વસ્થાનમાં નેેવામાં આવે છે. એ હિન્માં ઘણી | કે જાષુડા રંગનાં હોય છે, તે શિયાળે આવે છે, ફૂલ જગાએ થાય છે. ડુંકાં અને સાંકડાંથતાં લંબગોળ. હોય છે. ૪ ટુ પપ૦ વનસ્પતિવર્ણુન. _એખરાના આખા છોડવાપર ઘણુંકરી ધોળા, સખ્ત, તીદ્દણ અણીવાળા કાંટા જેવા વાળની રૂંછાળ હોય છે. મૂળ-એતું ખીલામૂળ પેનસીલથી તે અંગુઠા જેવું નાડું હાય છે. તેનો રંગ ભૂરાસલેતો રાતો હોય છે. તે જમીનમાં વિશેષ ઉંડું જતું નથી. પણુ તેમાંથી સુતળીથી સ્લેટપેન જેવા નાડા કેટલાક લાંબા ભૂરા રાતા રંગના ફાંટાઓ નીકળી, તે ચોતરક્‌ ફ્રેલાયલા હોય છે. તે રૈ થી ૧ કે ૧૨ ફુટ લાંબા હોય છે. મૂળની વાસ ઉત્ર, અને સ્વાદ જરા કડવાસ અતે ચીકાસલેતે તૂરા હોય છે. ડાંડી અને શાખાઓ-ડાંડી *સ્લેટપેનથી તે આં- ગળી જેવી નડી હોય છે. તે નીચલા ભ્રાગમાં ગોળ અને લીસી હોય છે, પણુ ઉપર જતાં તે ચોધારી થઈ જાય છે. તેની ચારે ધાર્‌! ખુઠ્દી હોય છે. ડાંડીનો આડા કાપ કરી ન્નેતાં તે અંદરથી પોકળ અતે નરમ દેખાય છે. તેતી વચ્ચોવચ જુવાર કે બાજરાના સાંઠાની અંદર્‌ હાય છે તેવો પોચો, ફ્રીકા ધોળા રંગનો, ચળકતો ગાભા હોય છે. જેની વાસ અને સ્વાદ શેરડી જેવાં લાગે છે, પણુ મીઠોસ થોડી હોય છે. ડાંડીના ઉપરના ભાગમાં ધોળા, તીદ્દયુ અણીવાળા, ભૂરા રંગની પડઘીપર કાંટા જેવા સખ્ત વાળની રૂંછાળ આવેલી હોય છે. શાખાઓ કવચિત જ હોય છે, તે હોય છે યારે ધણુંકરી સામ- સામી ખે, ને વખતે એકજ શ્ઞાખા પણુ નીકળેલી હાય છે. શાખાએ સુતળીથી પેનસીલ જેવી ન્નડી હોય છે. તે પણુ ડાંડી જેવી ચોધારી ને બહુધા ઉંચી ચઢતી હાય છે, ને તે અંદરથી પોચી હોય છે. પાન-સામસામાં આવેલાં હોય છે. તેમાં બહારનાં ખે ત્ઞૌથી લાંબાં હોય છે, ને ખીન્ન તેથી અંદરનાં નાઢનાં અને પાસે પાસે આવેલાં હોય છે. એટલે પાનનો ગુચ્છો ડાંડી કે શાખાની ગાંઠે ઉપર આવેલે। હોય, એમ દેખાય છે. પાન ર થી ૭ ₹ંચ લાંબાં અને $ થી ૧ કે ૧૨ ઇચ પેોહોાળાં હોય છે. તેની બન્ને સપાટીએ ધોળા કાંટા જેવા પડઘીવાળા વાળની રૂછાળ આવેલી હાય છે. ઉપરની સપાટી લીલા રંગની તે નીચેની સહેજ ફ્રીઝી હોય છે. નીચેની સપાટીએ પાનમાંતી વચલી નસ સ્પષ્ટ દેખાતી ફ્રીકા ધોળા રંગની હોય છે, પાનની કેર ધણુંકરી પાછળ વળતી ને સૂદ્દમ સખ્ત રૂંછાળવાળી હોય છે. પાન ખત્તે છેડે ઘણુંકરી સાંકડાંથતાં હોય છે. પાનને ચોળળતાં તેમાંથી તમાકુ જેવી ઉત્રવાસ આવે છે, અતે તેતો સ્વાદ જરા ચીર્‌પરેો ને ગળચટે લાગે છે. કૂલ-પાન અને કાંટાઓની અંદર ફૂલની દડી આવેલી હાય છે. એ દરેક દડીમાં પાસે પાસે ધણાં ફૂલે! આવેલાં હાય છે. તેમાં બહુધા ૬ કાંટા હોય છે. તે ભૂરાસલેતા પીળા રંગના, ૧ થી ૧૬ ઇંચ લાંબા અને તીદ્દણુ અણીવાળા હોય છે, ફૂલ થી ૧ ઇચ લાંખાં અને | | સહેજ 3 મધુરી વાસવાળાં હોય છે." ફૂલમાં પાન જેવાં દેખાતાં પણુ તેથી ધણાં નાહનાં પુષ્પપત્રો આવેલાં હોય છે. તે શ થી ૧ ઇંચ લાંબાં હોય છે. તેની અંદરતાં કોમળ પુષ્પપત્રો ર થી ૩ લાઇન લાંબાં, સાંકડાં, અને સફ્રેદ લાંખી રૂંવાટીથી ભરાયલાં હોય છે. પુષ્પખાહ્યકરેષ-નાં પત્રો ૪ હોય છે, તે ભલ્લા- કૃતિનાં અને ૩ થી ૪ લાઇન લાંબાં હોય છે.તે ફૂલનાં અંદરનાં પુષ્પપત્રો જેવાં હોય છે, પણુ તેથી ડુંકાં હાય છે. તેનાપર્‌ વિશેષ કોમળ અતે ચળકતી સડ્રેદ લાંખી રૂંછાળ આવેલી હોય છે. એ ચાર પત્રોમાંનું ૧ પત્ર બીન ત્રણુ પત્રો કરતાં જરા મ્હાડું હાય છે. અને ખીન્નં ત્રણુ પત્રોમાંતાં એક પત્રને મથાળે અંદર બેસતી ખાંચ કે સૂટ્મ ફ્રાટ હોય છે. પુષ્પાભ્યન્તર્કેોષ-ની પાંખડીએ પ હોય છે. તેના- પર્‌ થોડી સફ્ફેદ સૂટ્મ રંછાળ હોય છે. તે તળિયેથી જેડાઈ એક સડ્ફેદ નળી જેવી બનેલી હોય છે, ને ઉપર તે ખે ઓષ્ઠમાં (હોઠ) વેહૅચાયલી હોય છે. તેમાંનો નીચલો એઇ ત્રણુ ખુણીઓ, ને ઉપલે। ચડેલી નાગક્‌- ણુની પેઠે મથાળે વળેલો હોય છે. નીચલા એઓ૪ની બહારની બાજુ ભૂરા રંગની, ને સામસામી નસો આવેલી હોય છે. તેમાં ત્રણુ નસો ઉભી હોય છે. તે એ ઓઇ ' ત્રણુ પાંખડી સંયુકત થઈ બનેલો છે, એમ દેખાડે છે. એ ઓઇતની અંદરની બાજુ ખે પીળા ચાંડલા હોય છે. અને એ ચાંડલાની આજુ ખાજુ રતાસલેતા રંગના સૂટ્મ તંતુઓ હોય છે. મુંકેસરો-૪ હોય છે. તે પાંખડીની નળીનાં મુખ પાસેથી નીકળેલાં હોય છે. તેમાં ૨ ડુંકાં ને ૨ લાંબાં હોય છે. લાંબાં ખે મુખ્ય પુંકેસરોના તંતુપરથી ડુંકાં ખે પુંકેસરોા સૂક્મ ફાંટાની પેઠે નીકળેલાં હોય છે. તંતુઓ પીળાસલેતા ભૂરા રંગના, ને તેપર્‌ સૂટ્ટમ વાળની રૂંવાટી હોય છે. પરાગક્રાષ ધોળા રંગના હોય છે. તેની પોલ અથવા મુખની ક્ર વેરા જખુડા રંગની હોય છે. અને. તેની નીચે સફ્રેદ રૂછાળની ઝાલર હોય છે. પ મર્જ. પીળી હોય છે. - સ્રીકેસર-૧ હોય છે, ગર્ભાશય ઉભો, દ; રગતા, લીસા ને ચળકતો હોય છે, નલિકા ધોળા રંગની ઝીણી અને લાંબી હોય છે. તેનાપર સૂટ્દમ વાળની રૂંવાટી હોય છે. તે ઉપર જતાં વાંકવળતી હોય છે. અને વાંક પાસે તેનો રંગ આસમાની છાયાલેતો હોય છે. : નલિકામ્રમુખ સૂટ્દમ નાગક્ણુ જેવું વાંકવળતું હોય છે. રૂલ-સારસોતા ચાખાના દાણા જેવું હોય છે. તે ૩ લાઇન લાંષું ને ૧ પોહેળું હાય છે. તે લીસું તે ચળ- કતું હોય છે. તેતો રંગ પ્રથમ લીલાસલેતો ને: પાછળથી :* વનસ્પતિવણુન. પવ ------------------ ભૂરો થઇ નય છે. તેનાપર સામસામી ખે નીક અને ખે ધાર હોય છે. ને તેનું ટેરવું અણીઆળું હોય છે. તેમાં ૪થી ૮ ખીજ હોય છે, “ આીજ-ચપટાં, કાળાસલેતા ભૂરા રંગનાં, પણુ અંદરથી સફેદ હોય છે, તે રૈ થી ૩3 લાઇન લાંખાં, ને તેથી સહેજ ઓછાં પોહોાળાં હોય છે. બીજતેો આકાર ખહુધા વડનાં પાન જેવો! હય છે. તેનું ટેરવું ગોળાઇલેતું, ધોળી ને પાતળી કોરવાળું હોય છે. તેને તળિયે ખાંચ હોય છે ને તે ખાંચપાસેની તેની કેર જરા વિષમ હોય છે. ખીની સપાટીપર સૂટ્ટમ રૂંંછાળ હોય છે. તે જરા ભીની કરવાથી લાંબા તંતુઓ જેવી દેખાય છે. ખીને મોઢામાં થોડીવાર રાખવાથી તે ચીકણાં લાગે છે, અતે પાણીમાં પલાળવાથી તેપર ગુંદર જેવો ચીફણ્‌। રસ કે લુવાખ પસરાય છે. ' ૪-ઉપષોગીઅંગ-સવૌગ. પ-ગુણરોાષ-ચિરગુણકારી પૌષ્ટિક, પૈદ્દિક, મૂત્રલ, ઉપલેપક અને શૈથદ્ય. ૬-ઉપચોાગ-એખરાનાં મૂળનો કાઢો પેશાબ સાફ લાવવા માટે વપરાય છે. સંધિવા અને વિસ્ફ્રોટકનાં દર- રામાં એનાં મૂળા ખીજ્ને વસાણાં સાથે ઉપયોગમાં લેવાય છે, એનાં પાનને ઉકાળો પણુ ઉપરનાં દર્દોમાં તેમજ તાવ અને પ્રમેઠ ઉપર અપાય છે. ખીજ પૈણ્ઠક પાકે, અને કાઢાઓમાં વપરાય છે. ખીજની ફાકી અથવા તેને પાણીમાં “પલાળી તે પાણી સાકર સાથે પ્રમેઠ ઉપર 'પવાય છે. તેમ તે દૂધ અને સાકર સાથે ઉકાળી ષૈષ્િક તરીક્રે પીવામાં આવે છે. એના આખા છેડવાને સુકાવી 'તેની કરેલી ભસ્મ પેશાબ લાવવા માટે અપાય છે. તેમજ «તે તેલમાં મેળવી ઢોરની કાંધપર પડતાં ચાંદાં ઉપર મુકાય છે. એની ભસ્મ સાખુની જગાએ કપડાં ધોવામાં વપરાય છે, એમ કહેવાય છે. “ઝએખરાના ઝાડની રાખ લેવાથી જળંદર, અને શેની અંદર ધણેો સારે સુધારો થાય છે. તેથી પિત્ત કમી થાય છે, અને લોહીનું શોધન થાય છે. ખીજી વાતહર 'દવા સાથે લેપ કરવાથી વાતજન્ય શેક હલકે પડે છે. એખરે; સુંઠ, સરગવાની છાલ અને પીલુડી પોપટીને 'સરસીઆં તેલમાં કડકડાવી તે તેલ વાએ રહી ગએલા ભાગ ઉપર ચોપડાય છે. માત્રા-એખરાનાં ખી મ થી ન॥ તોલે।, તેના ઝાડની રાખ્‌ ર્‌ આતી ભારીથી ન તોલે.” (ડા૦ વીન ઝી૦ ). , “એખરે વીર્યની વૃદ્ધિ કરનાર, ટાઢો, તથા નેત્રરોગ, ' પથરી અને રૂધિર દોષને! નાશ કરનાર છે,;”(વૈન્શાન્મન્ગે।૦). “વ એખરેો (ખીજ) તે સાકર સ્ત્રીને ફ્કાવવાથી ગર્ભ 'ન રહેતો હોય તે રહે છે. એખરાનાં પાદડાં ઉકાળી તેણે નાહાવાથી વાએ ઝલાણે હોય તે મટે છે, એખરાનાં પાન. પાથરી શેક નાખવાથી પણુ વાથી ઝલાણા હોય તે મટે છી,” (વેન રૂ૦ %1૦ ઝે ૭-સ્થાનક-એખરે। વરસાદનું પાણી ભરાઈ રહેતું હોય એવાં ખાડા ખાખાચીઆંમાં અને નદી વોકળાનાં સ્થિર પાણીમાં ઉગે છે.%* એ આખા હિદુસ્થાનમાં થાય છે. ૮-વિરેષ વિવેચન-એખરાની ડાંડીમાંથી રેરડી જેવી વાસ નીકળે છે, માટે એને સંસ્કૃતમાં ર્‌ક્ષુમંષા કહે છે. અને એનાં સુંદર આસમાની રંગનાં ફૂલની વચમાં પીળા ચાંડલા હોવાથી એતે જોવિછાક્ષ કહેતા હશે, તાલમે- ખાનાં એટલે તળાવમાં ઉગનાર, અને તાલીમખાના (તાલીમ-કસરત) એ નામ ઉપરથી મુંબઇમાં તાલીમ કરનારા ધણા લેકે! એખરાનાં ખીજ શક્તિ અને પુષ્ટિ માટે વાપરે છે. વર્ગ-(એફેન્થેસી). નંબર ૪૨૨? ૬-શાસ્રીયનામ-1પરૉ] [081પઘ. દષ્ટાન્ત ણ. 19 0. 112; ક. 07 25.2 ૨-દેશીનામ-ધામણ્ઢોકળી, ધ્રામણુઢોકરી, ધોળી ધાવણી, પાનતંખોાલ, ચંખુડી, માંકડગંધી (પેન-ગુ૦). હ ૨ ર -- ૨ ૩-વણન-ધ્રામણુઢોકળીના છોડવા ચોમાસે ખહુ જેે- વામાં આવે છે, અને કેટલીક જગાએ તે ખારે માસ પણુ થાય છે. તે કોઈવાર ઉભા પણુ ધણુંકરી જમીનપર પથરાયલા હોય છે. તે રથી ૧ કે કોઈવાર ૨ ફ્રીટ જેટલા લાંબા કે ધઘેરાવાના થયેલા હોય છે. પાન પોહેળાં ને ગોળાધલેતાં ખુઠ્ઠાં હોય છે. ફૂલ ભાદરવાથી શરૂ થઈ માગશર પોશ સુધી આવ્યા કરે છે. તે ધોળાં, લાંખી નળીવાળાં હોય છે. તે સંધ્યા ટાણે ઉઘડી, સવારે ખરી જય છે, ફૂલ ભૂરા કમ, ઢોકળાં જેવાં ઉપસેલાં હોય છે. એ પ્રામણુઢોકળીના છોડવા જ્યાં ઉગે છે ત્યાં ધણું- કરી જથ્થાબંધ ઉગે છે. કેટલીક જગાએ એના છેડવા- ઓથી ચોમાસે મેદાનો ભરાયલાં હોય છે. ત્યાં સંધ્યાટાણે તેવાં મેદાનતોનો દેખાવ એક લીલા ગાલીચામાં સફેદ ફૂલ ભરેલાં હોય, તેની બાનક સુશે।ભિત લાગે તેવો મનોહર લાગે છે. ખરેખર આ દેખાવ પણુ એક જ્તેવા- લાયક થાય છે. મૂળ-એતું મૂળ રથી ૮ ઇંચ લાંષું, ને તેમાંથી ખીન્ન ફાંટાઓ નીકળેલા હોય છે. મૂળ સુતળીથી પેનસીલ જેવું જાડું, ભૂરા રંગનું, ઉત્ર વાસ અતે સ્વાદવાળું હોય છે. મા સ્વસ્થાનમાં તે એરડા પાદરડીના ૨ ધેડમાં ઘણે નનેવામાં આવે છે. મીણુસાર અને વરતુ કાંડે પણ તે ઘણા ઉગે છે, પપરે વનસ્પતિ ડાંડી અને શાખાઓ-ડાંડી સુતળીથી પેનસીલ જેવી ન્તરી હોય છે. તે થોડી વષ્યા પછી તેમાંથી કેટલીએક શાખાઓ નીકળી ચોતરક્‌ ફેલાઈ જમીનમાં મૂળ મુકે છે. ડાંડી અને શાખાઓ ફ્રાંકા લીલા રંગની, અતે સફેદ વાળની રંંવાટીવાળી હોય છે, પાન-સામસામાં, વાળની રંંવાટીવાળાં, ફોકા લીલા રંગનાં, પોહેળાં, ને ટેરવાં તરફ ગોળાઇલેતાં, ખુદ્ઠાં ને જર્‌ા મોજ્નંવાળી ખડખચડી કોરવાળાં હેય છે. કોમળ પાનની કેરપર્‌ સફ્રેદ વાળતી ઝાલર હોય છે. ડીટડી ૧ લાઇનથી ૧ ઇંચ લાંબી અને છીછરી નીકવાળી હોય છે. પાનમાંતી નસો ઘણુંકરી બન્ને સપાટીએ દેખાતી હોય છે. તે બહુધા નીચેના ભાગમાં સામસામી, ઉપર જતાં આંતરે, અને ઉંચી ચઢતી હોય છે. પાન ડથી ૨ કે રૂ ઈચ લાંબાં અને દથી ૨ કે ૨3 ઇંચ પોહેોળાં હાય છે. વાસ ઉમ્ર માંકડની ધડાર જેવી ગંધવાળી અને સ્વાદ કડવાસલેતે। લાગે છે. ફલ-પત્રકોણુમાંથી ૧ થી ૩ ફૂલો! નીકળેલાં હોય છે. ફૂલની નીચે પાન જેવાં પુ્બાન્ક્રોષથી મ્હોટાં ર ઉપ- પુષ્પપત્રો આવેલાં હોય છે. તેની કેોરપર ધોળા વાળની હાર્‌ હોય છે. પુષ્પખાહ્યકોષ-પ પત્રોનો બનેલો હોય છે. તેનાં પત્રો ઝીણાં, લાંબાં ને અણીદાર હોય છે. તેની કેરપર પણુ સફેદ વાળની હાર્‌ હોય છે. આ પાંચ પત્રોમાંથી એક પત્ર સૌથી લાંખું અને એક સૌથી ટુંકુ અને બાકીનાં પત્રો પણુ જરા નાહાનાં મ્હોટાં હોય છે. આ દરૅક પત્રપર એક ઉભી નસ હેય છે. પુષ્પાભ્યન્તર્કોષ-ની પાંખડી પ હોય છે. તે તળિ- યેથી જેડાઈ એક લાંબી નળી થયેલી હોય છે. ને મથાળે તેના પાંચ વિભાગ ખુલ્લા દેખાતા હોય છે. પાંખડીપર સફેદ વાળની રૂંવાટી આવેલી હોય છે. ફૂલની વાસ સહજ સુવાસિત હોય છે. તે ૧થી ૨ ઇંચ લાંબાં હોય છે. પુંકેસરો-૪ હોય છે. તેમાં ર-ડુંકાં ને ૨-લાંખાં હોય છે. તે ફૂલની પાંખડીની નળીમાં તેની ઉપર આવેલાં હાય છે. તેમાં ૧ ટુંકા ને એક લાંબા પુંકેસરના તંતુઓ નીચેના ભાગમાં એકખીન સાથે ન્નેડાયલા હોય છે, તંતુઓ અને પરાગકોષ સફેદ રંગના હોય છે. પરાગકોષ લાંબા, ર૨ પોલવાળા અને પરાગરજ પણુ ધોળા રંગની હોય છે. સ્ત્રીકેસર-૧ હોય છે. તેતો! ગર્ભાશય લીલા રંગને, લીસા, ચળકતે, વચમાં ઉપસેલો, બન્ને છેડે જરા અણીથતો, એક ફ્રીકા ધોળા રંગની પડધીપર ઉભો આવેલો હોય છે. નલિકા લાંબી, ઝીણી, વાળની રૂંવા- ટીવાળી, ટેરવે ચાપટાં જેવાં સૂઠ્મ મુખવાળી, ધેળા રંગની હાય છે. તેવર્ણન. ફલ-પ્રથમ લીલાં તે પાકે' ત્યારે ભૂરા રંગનાં થઈ જાય છે. તે રૂં થી લગભગ ૩ ઇચ લાંખાં અને 2 ઇંચથી કઇક પોહેોળાં હોય છે. તે વચમાં પે।હાળાં અને તળિયે તથા મથાળે સાંકડાંથતાં ચંખુધાટે અણીદાર હાય છે. તેપર ચારે બાજુએ અક્ેક ધાર જેવી લીટી હોય છે. ફૂલના વચલા ઉપસેલા ભાગમાં ખીજ હોય છે. ફલ અંદરથી ખે ઉભી પોલવાળાં હોય છે. તે દરેક પોલમાં ૩ થી ૪ કે તેથી વધારે ખીજ (દક જેવા) આડા કાંટા- પર ઝલાયલાં હેય છે. બીજ-રીંગણાંનાં બીજ જેવાં દેખાતાં ગોળાઇકષેતાં, ચપટાં, એક બાજુ સહેજ અણીથતાં, ને ખીજ બાજી જરા કીનારવાળાં હોય છે, તે લીલાસલેતા ધોળા કે ભૂરા રંગનાં ને ૧-લાધન વ્યાસનાં હોય છે. તેનાપર સૂહ્ષ્મ વાળની રૂછાળ હોય છે, તે આઇગ્લાસથી સ્પષ્ટ દેખાય છે. ૪-ઉષચેોગી અંગ-સર્વાગ. પ-ગુણટોષ-જવર અને શોથધ્ય. ૬-ઉપચેગ-ધ્રામણઢોકળીનાં મૂળ તાવના કવાથમાં વપરાય છે. એનાં પાનને પાણીમાં વાટી તેની લેપડી ગડગુંબડાં અને સોન્નપર ચોપડવામાં આવે છે. અક્‌ાણુ સાથે તે વાળાપર સુકાય છે. એનાં ફૂલ અને ખીજ ' શાકરનતી સાથે પ્રમેહવાળાતે અહીં ખવરાવે છે. એના આખા રેપાને સુકાવી તેની રાખ કરી ધુપેલ તેલમાં મેળવી માથાની ઉંદરી ઉપર લગાડે છે. ધામણુઢોકળીના છોડવા તમામ ન્નતનાં ઢોર. ખાય છે. ૭-સ્થાનક-રસ્તાઆની બાજુએ, વાડીઓની વાડ પાસે, વાડી અતે ખેતરેના પાણીના ધાોરીઆઓ કાંઠે, અને દરિયા કાંઠા પાસેની કાદીવાળી જમીનમાં ઉગે છે. પોરબંદર તક્ષપતનતી આજુબાજુની પડતર કાદીવાળી જમીનમાં પ્રામણુઢોકળીના છોડવા ધણા ઉગે છે. એ હિંન્માં ધણી જગાએ થાય છે. ૮-વિશેષ વિવેચન-એનાં ફલ પ્રામણાં અને ઢોકળાં જેવાં થાય છે તેપર્થી એને બ્રામણઢોકળી કહે છે. એનાં ફૂલ સોપારી સાથે ચાવવાથી હોઠ અને જીભ રાતાં થાય છે, માટે એને પાનતંબે।)લ નામ આપવામાં આવેલું છે. પાનતંખોલ એ નામ વનસ્પતિ નંબર ૯૪ ને પણુ અપાયલું છે. અહિના મુસલમાન લોકે એને પાનરુલ કહે છે, કેમકે એનાં ફૂલ તેઆ પાન સાથે ખાય છે. આ પ્રામણુટોકળીનાં ફૂલને અહિંના કેટલાક લેકે! ધાવણીનાં ફૂલ કહે છે, અને તેતે શ્રાધ તયા ખીજી કેટલીક ધામિક ક્રિયાઓમાં વાપરે છે. એમાં ધોળાં ફૂલ હોવાને લીધે ધોળી ધાવણી પણુ કહે છે. પણુ ખરી ધાવણી અગર ધાવડીનાં ફૂલ રાતા રંગનાં થાય છે તે ૨૫૫ નંબરવાળાં ઝાડનાં ફૂલ છે, વનસ્પતિવણુન, પપ૩ 2.2 કનાન વગ'-( એકેન્થેસી ) નંબર્‌ ૪૨૩* ઉ-શાસ્્રીયનામ-1રે. [07૦511'11ત. દૃષ્ટાન્ત-4. 13. 0. 411; કે, ૪. 251; પ1. ર. 001... 1.21». 200: ૨-દેશીનામ-કાળીધાવણી કાળીધ્રામણુઢોકળી (પે-મુ૦). ૩-વણુન-કાળી ધાવણીના છોડવા ધરામણઢોકળીની પેઠે ચોમાસે ધણા ઉગે છે, તેમજ ખારે માસ ધણી જગેએ ન્નેવામાં આવે છે તે ૪ ઇંચથી ૧ ૨ ફ્ીઢ જેટલા વધે છે, તે કોઈવાર જમીનપર ન છે, અને ક્રેધ્્વાર ઉંચા વધે છે. કેટલાક નવા છોડવાઓ! ૪-૫ પંચના હોય છે. તેમાં પણુ ફૂલફ્લ આવી નનય છે. અને કેટલાક જુના છોડવાએ ચોમાસે નવપલ્લવ થઇ ધાસ કે ઝાડવાંતે આસરે આડાઅવળા ઉંચા ચડી જય છે. અને તે ૧૩ કે ૨ ફીટના થાય ત્યારે તેમાં ફૂલફ્લ આવે છે. પાન પ્રામણુઢોકળીનાં પાન જેવાં પણુ પાતળાં હોય છે. ફૂલ જખુંડા કે આસમાની રંગનાં અને ફૂલ ( શીંગ) ઉભાં અને અણીવાળાં હેય છે. એના આખા છોડવાપર્‌ ધણુંકરી સફેદ વાળની રૂંવાટી હોય છે. સૂળ-છોડવાના પ્રમાણુમાં મૂળ ધણાં નાહાનાં થાય છે, તેમાં ધણા ઝીણા ફાંટા નીકળેલા હોય છે. તે દોરાથી સુતળી જેવા પાતળા હોય છે. વાસ જરા સુગંધિત અતે સ્વાદ ચીરપર્‌। લાગે છે. ડૉડી અને શાખાઓ -સુતળી જેવી જડી, લીલાસ- લેતા રંગની, અતે ધોળા વાળની રૂંવાટીવાળી હેય છે એ રૂંવાટીની અંદર છૂટાછવાયા લાંબા, પાતળા, ધોળા, ને ચળકતા વાળ પણુ આવેલા હોય છે. ડાંડીના સાંધા જરા જાડા થયેલા હોય છે, કોમળ શાખાઓ પરની રૂંછાળ વધારે ધોળી હોય છે. રૂંછાળમાં એક જતની સુગંધીવાળી ચીકાસ રહેલી હોય છે જી પાન-સામસામાં હોય છે. તે ડીટડી તરક જરા સાંકડાં કે ગાળાઇલેતાં, ને ટેરવાં તરફ ગોાળાઇલેતાં ખુઠ્ડાં છુ છે, તે દૂ થી ૨ ઇંચ લાંબાં અને ૩ લાઇનથી ક ડા પોહાળાં હોય છે. ડીટ્ડી ર થી ૧ ઈંચ સ છીછરી નીકવાળી હાય છે. નતો, રંગ લીલે ને તેની બન્તે સપાટીએ વાળની રૂંવાટી, અને કોરપર સફેદવાળની હાર હોય છે. પાનમાં નસો! ધણુંકરી સામ- સામી હાય છે. પાનપર જરા ચીકાસ હોય છે. વાસ જરા સુગંધિત,.પાછળથી ઉગ્ર અને સ્વાદ ચીરપરે। હોય છે. ફલ-ડ થી ૧ ઇંચ વ્યાસનું હોય છે. તેની કલી ધોળા રંગની હોય છે. પણુ તે ઉધડે છે લારે જાંખુડા %ુ આસમાની રંગનાં થઈ જય છે. ફૂલ એક બાજુથી ૭૦ ક ન બે જરા વાંકવળેલું હોય છે. તે સવારમાં ઉધડે છે ને ખપોર પછી બંધ થઇ જાય છે. ને તે તરત ખરી જાય છે. ફૂલની નળી ડથી ૧ ઇંચ લાંખી હોય છે અને તેનાં સુખ ઉપર ભૂરા રંગનો ચાંડલો હોય છે. પુન ખા૦ કોષને તળિયે ઉપપુષ્પકોષનાં ખે પત્રો પાન જેવાં ખુટ્ટાં ટેરવાંવાળાં, લીલા રંગનાં સામસામાં તેનાથી લાંબાં આવેલાં હોય છે. પુન ખા૦ કોષ પ પત્રોનો બનેલે હોય છે. તેનાં પત્રો લાંબાં, ઝીણાં, અણીદાર અને વાળની રંવાટીવાળાં લીલા રંગનાં હોય છે, આ પત્રોની કેર્‌પર ધોળા વાળની હાર હોય છે. પુન અભ્ય૦ કે[ષની પાંખડી પ હોય છે. તે નીચેથી જ્ેડાઇ નળી ન્ટેવી થયેલી હોય છે. તે મથાળે તેના પાંચ છેડા જૂદા દેખાતા હોય છે. તેમાં ૩ લાંખા ને ર ટુકા હોય છે, લાંબા ૩ છેડામાંના વચલા છેડાની અંદર ખે ઉભી ધોળા રંગની પટી હોય છે, પાંપ્પડીનાં સુખનો વ્યાસ ૧ ઈંચ જેટલે હોય છે. પુંકેસરે-૪ હોય છે, તેમાં ર લાંબાં ને ર ડુંકાં હોય છે, તેના તંતુ, પરાગકોષ અને પરાગર્‌જ ધોળા રંગનાં હોય છે. તે પાંખડીથી ડુંકાં તે તેની] નળીની અંદર આવેલાં હોય છે. સ્રીકેસર-૧ હોય છે. તેતો ગર્ભાશય ઉભો, લીલો, ચળકતો, ને લીસા હાય છે. નલિકા ધોળી, અતે વાળની રૂંવાટીવાળી હોય છે, તેતું મુખ એક બાજુ ચાપટાંની પેડ વળેલું હોય છે. ફૂલ-( શીંગ )-પ્રથમ લીલાં ને માજી સુકાય છે ત્યારે મુદાસથેતી। ભૂરા રંગનાં થઈ જય છે, તે ૩ લાઇનથી ૭ ઇંચ લાંખાં અતે ડુ ન પાહોળાં હોય છે. ક આ સેહેજ સાંકડાં, વચમાં પોહેળાં ને ટેરવે સાંકડાં થતાં અણીદાર હોય છે. તે ખે પોલવાળાં હોય છે. આ દરેક પોલમાં ૬ થી ૧૨ બીજ સૂટ્મ વાંકા કાંટાએપર ઉપરા ઉપર આવેલાં જ્તેવામાં આવે છે. ખીજ-ગેોળાઇલેતાં, ચપટાં, ભૂરાસ કે કાળાસલેતા રંગનાં હોય છે. તેપર સૂટ્મ વાળની રૂંવાટી હોય છે. તેની કોર્‌્પરની રૂંવાટી વધારે ધોળી હોય છે, બીજને પાણીમાં ભીંજ્નવતાં તેપર્ના વાળ સી તાર્‌ જેવા થઈ જય છે. જ મા નિિંગ સમિ પ-ગુણુઢોષ-ચિરગુણકારી પૌષ્ટિક અને મૂત્રલ. ટૃ-ઉપચેોગ-મૂળા સંધિવાના કવાંથમાં અને ફૂલ સાકર સાથે પ્રમેહવાળાને અપાય છે: એનાં પાનને ઉપ- યોગ ધ્રામણઢોકળીનાં પાન પ્રમાણે કરવામાં આવે' છે. ખીજ પૌષ્ટિક પાકોમાં વપરાય છે. ૭-સ્થાનક-રસ્તાઓની બાજુએ, વાડીઓ અનેખે ખેત- રાના પાણીના ધોરીઆ કાંકે, અને વિશેષ કરીને આંબાઓઆ વગેરેનાં મ્હાટાં ઝાડોની છાયામાં નેદ તરીકૅ ઉગે છે; પપ૪ વનસ્પતિવર્ણન. એ હિન ના દક્ષિણુ ભાગમાં વિશેષકરી થાય છે. ૮-વિશેષ વિવેચન-એના છેોડવા ધ્રામણુઢોકળીના છોડવા જેવા દેખાય છે, પણુ ફૂલ ્જંખુડા કે આસ- માની રંગનાં હોવાને લીધે એતે કાળીધાવણી કે કાળી પ્રામણુઢોકળી કહે છે. એ કાળી ધ્રામણુઢોકળીના છોડવા કાળી માટીમાં વિશેષ કરી છાંયડે ઉગે છે. જ્યારે પ્રામણુઢોકળીના છોડવા રાતી અતે કાદીવાળી જમીનમાં વિશેષ કરી છાંયડો ન હોય તેવી જગાએ ઉગે છે, કાળીનાં ફૂલ સવારે ઉઘડી સાંજે ખરી જય છે. જ્યારે ધોળીનાં કૂલ સાંજે ઉધડી સવારે ખરી જય છે. ફૂલ ન હોય (યારે એ બન્તેના છોડવા ઓળખવા મુસ્કેલ પડે એવા તે એક ખીન્ન સાથે મળતા આવે છે. (૯-૪-૪૪) વર્ગ-(એફેન્થેસી). નંબર ૪૨૪* ઉ-શાસ્રીયનામ-1):0ઉ818081161 પ8 ]001'[0૫।'0- 80011૩5, દૃષ્ટાંત-11. 11, [0. 490; ડે, , 288; 1110. િ1:-0.:2. ૨-ટેશીનામ-દશમૂલી (પે।૦); શુજશામ (મન હિન), ૩-વણૂન-એના છોડવા ૨ થી ૪ ફ્રીટ ઉંચા થાય છે. પાન ૬ થી ૧૦ ઇંચ લાંબાં ને ૨થી ૪ ઈંચ પેહેોળાં હાય છે. શાખાઓ ધણુંકરી ચોધારી હોય છે. એમાં જંખુડી છાયાલેતાં આસમાની ફૂલોની કલંગીઓ નીકળેલી હોય છે. એ કલંગીઓપર ફૂલોની નીચે પુષ્પપત્રો પાસે પાસે ઉપરાઉપર ગોઠવાયલાં હોય છે. તે રથી ૧ ઇંચ લાંબાં, બહાર નીકળતી નસોવાળાં, અને લાંખી રૂછાળની હારવાળાં હોય છે. ફલ (શીંગ) ૬ ઇંચ લાંબાં હોય છે. એનાં મૂળ સોધવા, તાવ અતે સ્વેતપ્રદર ઉપર વપરાય છે. એના છોડવા ચોમાસે ડુંગરમાં ધણુંકરી બાવળ વગેરે ઝાડવાંતી નીચે ઉગે છે. તેમાં શ્રાવણુ ભાદરવે ફૂલ આવે છે. એના છોડવા નીચે ધણાં મૂળાનો ઝુમખો થાય છે માટે એતે દશમૂલી કહે છે. વર્ગ-(એકેન્થેસી.) નંબરઃ? ૪ર૨્‌પ* * ૧-શાજ્નીયનામ--1310]7181”૩ 100€1111437180- 10110. દણાંત-11. 11'. [. 478;પ. ॥. 284; ર્‌. નિ. પા. ૭૦ ૨-ટેશીનામ-ઉટીગણુ, ચોપાનીવેલ (પે।૦); ઓટી* ૩-વણૂન-ઉટીગણુના છોડવા વેલા જેવા થાય છે. તે ચોમાસે ઘણા ઉગે છે. તે ૧ થી ૪ ફીટ લાંબા વધે છે. તેની શાખાઓ ઝાડવાં કે ધાસ વગેરેની ઓથપર ચડેલી હોય છે, અથવા જમીનપર ચોતરક ફેલાયલી હોય છે. પાન દરેક ગાંડે ચાર ચોકતી માફક આવેલાં હેય છે. ફૂલ સૂટ્મ ફ્રીકા ધોળા, ગુલાબી કે આસમાની રંગનાં અને કલ નાહાનાં, લીસાં ચળકતાં ભૂરા રંગનાં હોય છે. એના આખા વેલાપર બહુધા ધોળી રૂંછાળ હોય છે. મસૂળ-સુતળી જેવું ઝીણું ને ફીકા ધોળા રંગનું હોય છે, તેમાંથી કેટલાક બારીક રેસા જેવા ફ્રાંટાઓ નીક- ળેલા હોય છે. મૂળતી વાસ ઉત્ર અતે સ્વાદ કડવાસ- લેતો તેલીયો લાગે છે. ડાંડી અને શાખાઓ-ઝીણા તાર કે સુતળી જેવી જડી થાય છે, તે પીળાસલેતા લીલા રંગતી કે વખતે જંખુડી છાયાલેતી હોય છે. તેનાપર સફેદ વાળની રૂંછાળ આવેલી હોય છે, ડાંડી અંદરથી પોકળ હોય છે. ડાંડી ગાંઠે ગાંડે જરા નડી થયેલી હોય છે. તેનો સ્વાદ ચીકા- સલેતો કડવા અતે પાછળથી ચીરપરે। લાગે છે, પાન-ચાર પાન પાસે પાસે ડાંડીતી એકજ ગાંઠ- પરથી નીકળેલાં હોય છે. અને તે ચાપડની પેડ્ઠે ચાર દિશાએ પસરાયલાં હોય છે. જેથી પાનનો ચોક દેખાય છે. પાનની ડીટડી બહ સૂટ્મ હોય છે. ને તેનાપર લાંબી ધોળી રૂંછાળ હોય છે, પાનની ઉપરની સપાટી લીલા રંગની ને નીચેની ફીકા લીલા રંગની હોય છે. પણુ પાન સુકાય છે ત્યારે નીચેની સપાટી ધોળાસલેતા રંગની થઈ જય છે. પાન પાતળાં હોય છે, તેપર આંગળી ફ્રેર- વતાં તે બન્તે સપાટીએ ખરસટ લાગે છે. પાનની બન્ને સપાટી અને કેોરપર્‌ પણુ સફેદ વાળતી રૂછાળ હોય છે. પાન બન્ને છેડે સાંકડાં અને વચમાં પોહોળાં હોય છે. તેને ટેરવે સૂદ્મ અણી હોય છે. પાન £ થી ૨ કે રર ઇચ લાંબાં અને ૩ લાઇનથી ૧૩ ઈચ પેોહોળાં હોય છે. પાનની વાસ ઉત્ર, અતે સ્વાદ ધણે ચીકણો _ અતે જરા ખટાસલેતો તૂરો લાગે છે. રૈલ-પત્રકોણુમાંથી અક્રેકું નીકળેલું હાય છે, અથવા પત્રકોણુમાંથી પુષ્પ ધારણુ કરનારી પાતળી સળી નીફળી તેપર એક કે એકથી વધારે ફૂલો આવેલાં હોય છે. ફૂલની નીચે બે બહારનાં અને ચાર અંદરનાં એમ છ પુષ્પપત્રો હોય છે. તે ૩ થી ૪ લાપ્તત લાંબાં હોય છે. બહારનાં ખે પુષ્પપત્રો નાહાનાં, અને અંદરનાં ચાર તેથી મ્હાટાં હોય છે. આ બધાં પત્રો તળિયે સાંકડાં ને મથાળે પોહેળાં હોય છે. એની કેરરપર લાંબા કાંટા હોય છે. અતે એ કાંટાપર્‌ વળી ધોળા વાળ જેવા પણુ તીદ્દણુ સૂટ્મ કાંટા હોય છે. જેથી તે કાંટા ધણા ખરસટ લાગે ગણુ (શુ૦); ઝમ (મન); ઝતેગન (હિન); અતુખત્રી (સન). | છે. અને તે જ્યાં અડકે છે ત્યાં ચાટી કે ભરાઈ રહે વનસ્પતિવર્ણન. પપપષ છે, એ પુષ્પૂપત્રોપર ત્રણુ ઉભી નસો હોય છે છે, અને એ નસોની વચે લીલી નસો અને સફેદ ભોંયનું નળી કામ બહુ સુંદર દેખાતું હોય છે. ફૂલ 2 ઈચ લાંબાં હોય છે. પુષ્પબાહ્યક્રોષ-ઉપર કહેલાં છ પત્રોની અંદર આવેલે। હોય છે. તે પણુ સદરહુ પત્રો જેટલે! જ બહુધા લાંબો હોય છે. તે ચાર પતે।નો બનેલો હોય છે. એ ચાર પત્રોમાંથી એક પત્ર સૌથી મ્હોડું, બીજું તેથી નાહાનું અતે ખીન્ન ખે તેથી પણુ નાહાનાં હોય છે. એ યારે પત્રોપર સૂહ્મ ધોળા વાળની રૂંછાળ અતે ઉભી નસો આવેલી હોય છે. પુષ્પાભ્યન્તર્કેપષ-પાંચ પાંખડીઓનેો બનેલે હોય છે. તે તળિયે જેડાધઇને નળી જેવી થયેલી હોય છે. અને ઉપર તેના ખે ઓઇ થયેલા હોય છે. તેમાંનો તીચેતો ઓછ ત્રણુ ખુણીએ, પોહેળા, ને ઉપરતે। સાંકડો હોય છે. નીચેના પોહેળા ઓકપર પીળી પટી અતે ઉપર રાતી કે આસમાની ઝાંખી લીટીઓ હોય છે. પુંકેસરે-૪ હોય છે. તેમાં ખે ડુંકાં તે ખે લાંબાં, અને તે પુન અભ્ય૦ કોષની પાંખડીપર આવેલાં હોય છે. બે પુંકેસરોના તંતુઓને પરાગકોષથી જરા નીચે ખઅુઠ્ઠી અણી નીકળેલી હોય છે. પરાગકોષ ધઉંવરણા અને તેની કરોરપર સફેદ વાળની રૂંવાટી આવેલી હોય છે. સ્રીકેસર્‌-૧ હોય છે. તેનો ગર્ભાશય ઉભો ને ૨ પોલ- વાળા હોય છે. નલિકા અને નલિકામ્રમુખ ધોળાં હોય છે. ફૂલ-લંબગોળ, જરા ચપડું, લીલું તે ચળકતું હોય છે, પણુ તે સુકાય છે ત્યારે ભૂરા રંગતું થઈ ન્નય છે તેપર બન્તે પાસે અઝ્ેક ઉભી ફ્રીકા પીળા રંગની નસ હાય છે. ને તેને ટેરવે બુઠ્ઠી અણી હોય છે. બખીજ-ચપટાં તે ગોળાધલેતાં ભૂરા રંગનાં હોય છે, તૈ ભીનાં કરવાથી તે ઉપર્‌ ચીકણો લુવાબ આવે છે. ૪-ઉપચોાગીઅંગ-ખીજ. પ-ગુણટેોષ-મૂત્રલ, ધાતુપૈષ્ટિક, અને ઉપલેપક. ૬-ઉપચેોગ-ઉટીગણુનાં ખીજ ધણા પૌષ્ટિક પાકોમાં વપરાય છે. તેમજ ખીને પાણીમાં પલાળી તેતે! લુવાબ પ્રમેહ અને પેશાબની બળતરા ઉપર અપાય છે, એનાં ખની ભૂકી પણુ સાકર સાથે પ્રમેહ ઉપર ખવરાવાય છે. ' “બીજ ધાતુપુષ્ટિ કરે છે, મૂત્રકૃચ્ઠુતે મટાડે છે. 'તાવ, શ્વાસ, પ્રમેહ, ભ્રમ, ત્રિદોષ એ સર્વે રોગને સમાજ છે. વુ... ઉ. માત્રા-૨ આતીથી ના પાવલાભાર. ' છુ-સ્થાનક-ચોમાસે ડુંગરોમાં ધાસની સાથે જૂટા છવાયા એના વેલા ઉગેલા જ્નેવામાં આવે છે. તેમ એ વાડીઓની વાડમાં, પાણીના ધોરીઆ કાંઠે અને જર બાજરાના મોલની સાથે તેદ તરીકે પણુ ઉગે છે, એ હિદુસ્થાનના દક્ષિણુ ભાગમાં થાય છે, ૮-વિશેષવિવેચન-સંસ્કૃત_ _ચરુપત્રી અને ગુજ- રાતી ચોપાનીવેલ એ નામો એતે ચાર પાનની ચોકડી આવે છે, તે ઉપરથી પડેલાં લાગે છે. એનાં ખીજ બજરમાં ગાંધીને ત્યાં વેંચાય છે. એનાં ખીજ પાણીમાં નાંખવાથી એનાપરની કાંટા જેવી સખ્ત રૂંછાળ %ૂટી થવા માંડે છે. અતે ખીની આજુખાજી લુવાખ જમવા માંડે છે, આ ચમત્કાર દેખાડી એનાં ખીજનું ધાતુપુષ્ટિ તરીકેનું મહાત્મ્ય વધારી ધણા ઉંટ વૈદ્યો શેડીયાઓને ઠૅંગી નય છે. વગ'-(એફેન્થેસી). નંબર ૪૨૬? ઉ૧-શાન્ત્રીયનામ--3. 10011151119011, દૃષ્ટાન્ત-14. 11. [0. 179; પે. ૪». 284. ૨-રશીનામ-ઝીણુકું ઉટીગણ (પોન્નઃચુ૦); વાંટે- માજા (8૦ ). વણેન-એના છોડવા ઉટીગણુના છોડવા કરતાં ડુંકા હોય છે. પણુ એમાંએ ચચ્ચાર પાનની ચોકડી આવે છે, તેનાં પાન સાંકડાં અને ટેરવે ખુઠ્ટાં હોય છે. તે ર થી ૧ ઇંચ લાંબાં, ફૂલ અને ફલ ઉટીગણુ જેવાં પણુ તેથી નાહાનાં હોય છે. એનાં ફ્લમાં પણુ ખીજ ૨ હાય છે. ઉટીગણુ ઉગે છે તેવી જગાએ એ પણુ ઉગે છે અનેઃ એતો! ઉપયોગ પણુ ઉટીગણુ જેવે। છે વગ'-( એફેન્થેસી ». નબર ૪૨૭૦ ઉ૧-શાન્ત્રીયનામ--301101310. 12111011115 દૃષ્ટાન્ત-14. 11. [. 4189; ડે, [. 285; 1 તા- 1.00. (00% ૨- નિ, પા. ૧૩૬ ૨-ટેશીનામ-કાંટાશેળીઓ, પીળા કાંટાશેળીઓ (પે: ગુ૦); વીવળા જોરા (૫૦); ૧રલરીયા, વગ્રટંતી (સિં૦); છુર્ટવા (સં૦ ). ૩-વણ્‌ન-કાંટાશેળીઆના છોડવા ચોમાસે ધણુા। ઉગી આવે છે. અને કેટલીક જગાએ તે ખારેમાસ પણુ નેવામાં આવે છે. એના છોડવા ર થી પ ફ્રોટ ઉંચા વધે છે. એમાં ધણી શાખાએ નીકળેલી હોય છે. કેઈ કોધ્વાર તેની શાખાઓ કંટાળા ક્રે બાવળનાં ઝાડવામાં, તેના છોડ ઉગવાથી, તે વેલા કે સૉંટીની પેઠે લાંબી વધીને ઝાડ- વાંનતી ઉપર આવેલી જવામાં આવે છે. પાન લાંબાં અને અણીદાર હેય છે. ફૂલ પીળા રંગનાં શ્રાવણુથી શરૂ પપટ્ કાકડ 4 થઈ કારતક માગશર સુધી : આવ્યા કરે છે. ફૂલ ઘેરા ભૂરા રંગનાં, ઉભાં, લાંબી અણીવાળાં હોય છે. સૂળ-પેનસીલથી અંગોઠા જેવાં નડાં હોય છે. તેમાંથી કેટલાક લાંબા ફાંટાએ ને થોડા ઝીણા રેસા નીકળેલા હોય છે. તેતી ઉપરતી છાલ ભૂરા રંગની, અંદરતી સફેદ ને તેપર ઉભા ચીરા પડેલા હોય છે. મૂળનું લાકડું કટૃણુ, ધોળા રંગનું, જરા સુગૅધિત વાસ- વાળું અતે કડવાસલેતા સ્વાદવાળું હોય છે. ડાડી અને શાખાએ -ડાંડી પણુ મૂળ જેવી જાડી થાય છે. તે ભૂરા રંમતી ને ગોાળાઇલેતી હોય છે. શામળ શાખાઓ લીલા રંગની, ચળકતી, ચાર હાંસે!- વાળી અતે જરા જંડા સાંધાવાળી હોય છે, ડાંડી અંદરથી કટૂણુ અતે શાખાએ પોચી હોય છે. પાન-સામસામાં, ઘેરા લીલા રંગનાં, જાડાં, ખન્ને સપાટીએ ધણુંકરી લીસાં ને ચળકતાં હોય છે. તે સુકાય છે યારે નીચેની સપાટીએ તે ધોળા રંગનાં દેખાય છે. તે બન્ને છેડે સાંકડાંથતાં અતે ટેરવે કાંટા જેવી અણીવાળાં હોય છે. તે ર થી ૮ ઈચ લાંબાં અને ૧ થી૪ ઇચ પેોણહેોળાં હોય છે. તેતે આઇગ્લાસમાંથી રાશની તરફ જેતાં તેમાં ઝાખાં, લાંબાં સૂક્મ અધપા- ર્દર્શક છાંટણાં દેખાય છે. પાનતે ચોળવાથી વાટેલી રઇને મળતી તીખી વાસ, અતે ચાવવાથી ચીરપરે, ચીકણા, ગળચટાો અને પાછળથી કફડવાસલેતો સ્વાદ લાગે છે. પાનની ડીટડી ચપટી હોય છે. તેની અંદરતી બાજુ શાખાપર ચાર લાંબા કાંટા આવેલા હોય છે. અને ધણીવાર એ ચાર કાંટાની અંદર બીન્ન ૨-નાહાના કાંટા આવેલા હોય છે. એ કાંટા ધણા તીદ્દૂણુ હોય છે. કૂલ-શાખાઓતે ! છેડે પંત્રકોણુમાંથી ૧ થી ૩ ફૂલ ૧૨થી ૨% ઇંચ લાંબાં નીકળેલાં હોય છે, તેમાં સુગધ થાડી હોય છે. પણુ તેની મૃદુતા અતે ખુલ્લા પીળા રંગને લીધે તે ધણાં મતોાહર્‌ લાગે છે, ફૂલ શાખાઓના છેડા પાસે ધણાં પાસે પાસે આવી ગયેલાં હોય છે, તે નીચેથી ઉપર તરક ધણુંકરી અનુક્રમે ઉધડતાં જાય છે, તે બહુધા બપોરનાં ઉધડે છે. ફૂલના પુન બાન ક્રેષની નીચે ધણુંકરી ૩-પુષ્પપત્રો નીકળેલાં હોય છે. જેમાંનું એક વચલું પત્ર પાન જેવું ને જરા મ્ડાડું હોય છે. એની અણી કાંટા જેવી હોય છે, અને એની બાજુનાં ખીન્ન ખે પુષ્પપત્રો નાહાનાં હોય છે. એ પત્રો ઉપરથી જરા ચપટાં અતે ધોળા વાળની રંવાટીવાળાં હોય છે. ષુષ્પખાહ્યકોષ-નાં પત્રો ૪ હોય છે. 'તેમાંનાં ર- બહારનાં પત્રો મ્હેટાં અને અંદરનાં ૨ જરા તેથી નાહનાં ને સાંકડાં હોય છે. એ ચારે પત્રે' જૂદાં દેખાતાં ' હોય છે. તે ર ઇંચથી ૩ ઇચ લાંબાં, ને ૧ર થીર લાઈન પોહોળાં, અને લીલા રંગનાં હોય છે. ' તેપર તીઠ્દણુ કાંટા જેવી અણી હાય છે. એ દરેક પત્રની અંદર અર્ધપારદરીક ઉભી નસા અને ધોળા વાળની રૂંવાટી આવેલી હેય છે, તેની બહારની બાજુ ધણીવાર સૃહ્મ બિદુઓની બાનક દેખાય છે. પુષ્પાભ્યન્તર્કેોષ-ની પાંખડીએ પ હાય છે. એ પાંચે પાંખડીએ તળિયેથી જેડાધતે નળી જેવી થયેલી હોય છે અને (ફૂલની ) અધવચથી એક પાંખડી એક બાજુ વળી ગએલી અને ચાર પાંખડીઓ તેથી ઉપર અર્ધનળિકા પેડ વધીતે તેથી વિરૃદ્ઠ દિશાએ વળી જૂદી દેખાતી હોય છે. પાંખડીઓ લીસી અને ચળકતી હોય છે. તોપણુ તેની નળીની બહારતી બાજુ વખતે સૂટ્મ વાળની રૂંછાળ હોય છે. પુંકેસરો-૪ હોય છે. તે પાંખડીતી નળીની અંદરથી નીકળેલાં હોય છે. તેમાં ૨ ધણાં ડુંકાં નળીતી અંદરજ રહી ગએલાં હોય છે, ને ૨ લાંબાં વધી નળીની ઉપર આવેલાં હોય છે. એના તંતુઓ ધોળાસલેતા પીળા રંગના ને તેના થડમાં નળીની અંદર સફ્રેદ વાળતી રૂંછાળ આવેલી હોય છે, પરાગકોષ પીળા રંગના તતુપર અધ- વચથી ધરાયલા અને તેનાં તળિયાં તંતુના સંગમ પાસે દ્િવિભાગિત હોય છે. લાંબાં ૨ પુંકેસરાના પરાગક્ોષ- માંથી ગોળ પીળા રંગની પરાગરજ નીફળતી ન્નેવામાં આવે છે, અતે ડુંકાના પરાગકોષમાં કાઈટ જાતની રજ દેખાતી નથી. લાંબાં પુંકસરપરના પરાગક્રેષ લંબગોળ, અને ડુંકાંપરના ચપટા ને પહોળા હોય છે. લાંબાં ૨ પુંકેસરો અને સ્ત્રીકેસરનલિકા ફૂલની નળીની અધવચ- માંથી નીકળતાં જરા ડુંકી પાંખડી તરક વળેલાં હોય છે, સ્રીકેસર-૧ હોય છે. તેતે ગર્ભાશય લીસા, ચળ- કતો, પીળાસલેતા લીલા રંગતે, ઉભો, નીચેથી પેોહેોળોા ને મથાળે સાંકડાથતો પુન ખા૦ કોષના તળિયામાં એક ગોળ પડધીપર આવેલો હોય છે. નલિકા લાંબાં ખે પુંકસરોથી જરા લાંખી અને તેથી જરા પાતળી ધાળાસ- લેતા પીળા રંગની, ચળકતી ને લીસી હોય છે. તેને મથાળે જાખુડા રંગનું સૂહ્દમ ટોંચ જેવું જરા જાડું સુખ હોય છે. . ફલ-પ્રથમ લીલાસલેતા તે પાછળથી ઘેરા ભૂરા રંગનાં થઈ નય છે. તે પ્રથમ લીસાં તે ચળકતાં હોય છે. ને સુકાય છે ત્યારે ખરસટ થઈ ન્નય છે. ફ્લપર બન્તે બાજુ અકેક વચ્ચોવચ ઉભી નીક હોય છે, અને ખીજ ખે બાજુ અધવચ સુધીમાં પોહોળી ખાંચ હોય છે. ફ્લે રુ થા ૧ ઇચ લાંબાં અતે * ઇંચથી કઇક પોહેોળાં હોય છે, 'તે અધવચથી ઉપર 'વિશેષ અણીથતાં હોય છે. ફૂલમાં ર પોલ અને તે દરેક પોલમાં અક્ેકો ( દક જેવો ) ી વનસ્પતિવણુન. પપણછ કાંટો હાય છે. ને તે કાંટાને આધારે તેમાં અકઝ્ેક બીજ રહેલું હોય છે. એટલે દરેક ફ્લમાં ર ખીજ હોય છે. _ખીજ-પ્રથમ ભૂરાસલેતા ધોળા રંગનાં ને તદન સુકાઈ જય છે ત્યારે ચળકતા તપખીરીઆ રંગનાં થઈ જય છે. તે એક છેડે જરા સાંકડાં અને એક બાજુ વચ્ચોવચ એક ઉભી નસવાળાં હોય છે, તે ચપટાં ને ર ઇંચ વ્યાસનાં હોય છે, ખીજને તોડતાં તેમાંથી' ધોળા દળ નીકળે છે, જે ઘણે કડવો હોય છે. ૪-ઉપયેોગીઅંગ-સર્વાગ. -- પૃ-ગુણદેોષ-વિષહર, ચિરચુણુકારી પ્રાષ્ટિક, પાષ્ટિક, સ્વેદલ, શોધક, રે।પક તથા કફ, જ્વર્‌ અને શોથધ્ય. ૬-ઉપચોગ-કાંટાશેળીઆનાં મૂળને કવાથ તાવ, કફ, સંધિવા, સંગ્રહણી અને વિસ્ફ્રેટકના દરદીને પવાય _ છે. એનાં મૂળા મરીની સાથે પાણીમાં વાટી 'અજીર્ણું ઉપર અપાય છે. મુંકારાની ( લીવર ). ગાંડ ઉપર કાંટાશેળીઆનાં મૂળ ઉકાળીને તેમાં ગોળ નાંખી અહિના મહેર લોકે તે ઉકાળા પાય છે. કાંટાશેળીઆનાં પાનને રસ મરીની સાથે તાવ અને ઉધરસ ઉપર અપાય છે. કાંટાશેળીઆનાં પાનતો રસ ગડગુંબડાં ને સોજ્નપર ચોપડાય છે. એનાં પાનની થેપલી મીઠાં તેલમાં કકડાવી ગાળી લપ તે તેલ જખમ અતે ગડગુંબડાં ઉપર ચોપડાય છે, તેમજ કાનના દુખાવાપર કાનમાં આ તેલનું ટીયું નાખવામાં આવે છે, સડતા જખમ અને ચાંદાંએ ઉપર એનાં પાનની લેપડી ખાંધવાથી તેમાં તરત રૂઝ આવે છે, અજમા અને મીઠો સાથે એનાં પાનતો રસ પેટના ચુંકાપર અપાય છે. ચોમાસે પાણીમાં ધણા વખત ભાંજ્નવાથી પગનાં આંગ- ળાંતી ફાટા પાકે નહિ એટલા માટે આંગળાં વચે એનાં પાનતો રસ લગાડવામાં આવે છે. ટાઢીઆ તાવમાં એનાં પાનને ર્સ મરીની સાથે અને સુકાં પાનની ગોળી ગોળની સાથે આપવામાં આવે છે. એનાં ફૂલ સાકર સાથે પ્રમેઠુવાળાને ખવરાવે છે. એનાં ફૂલ પીળા રંગનાં અત્યંત સુંદર અને કોમળ હોય છે, તેની વેણી ચુંથીને દક્ષણી સ્ત્રીઓ તેમજ અહિંતી હાલની સુંબઈમેરી સ્રીઆ અને છોકરીઓ વાળના અંખોડામાં બાંધે છે, તે જરા છેટેથી સોનાની વેણી જેવી સુંદર દેખાય છે. કાંટાશેળીઆનાં ફૂલ મહાદેવજને પ્રિયછે એમ માતી ઘણાં લેકે એનાં ફૂલ મહાદેવજને ચડાવે છે. કાંટારોળીઆના છોડવાને બાળી તેની રાખ મધમાં ઉધરસ ઉપર અપાય છે. તેમજ તેની રાખ તેલમાં મેળવી ઢોરનાં ભાઠાં અતે ચાંદાં ઉપર લગાડ- વામાં આવે છે. છેકરૂં ભરાઈ આવ્યું હોય તો ડાંટાશે- ળીઆનું પાન જરા ગરમ કરી તેના રસનું ટીપું મધમાં મેળવી છોકરાંને અપાય છે. કાંઢાશેળીઓ આ સ્વસ્થા- નમાં ઉંટ અતે બકરાંતે મુખ્ય ચારે! છે. કાંટાશેળીઆનાં પાનના “રસની સાથે- મધ- મેળવીને મરક।ીના - તાવમાં ઉધરસ ઉપડે તો! દરદીને અપાય છે. એનાં ખીજ પોષ્ટિક પાકોમાં વપરાય છે. “તેની છાલને કાઢો મ્હેટી ઉધરસમાં અપાય છે, તેમજ તેની છાલ વિચચિકા, કુછ, કેદ, વાકતરકત વગેરે દરદોમાં ખીજી યોગ્ય રક્તશે।ધક દવા સાથે કવાથમાં અપાય છે. એનાં પાનની રાખ કરી ઘીમાં કાલવી ભર- નીંગર ગુંબડાં ઉપર ચોપડવાથી તે રૂઝાઈ જાય છે. તેની લીલી છાલનો રસ દુધમાં પીવાથી સોજ્તે હટે છે માત્રા-॥ાન અતે છાલતે। સ્વરસ ર-તોલા અને છાલનું ચૂર્ણું ન તોલે,” (ડા, વી. ઝી.). જકાંટાશેળીઓ કેશને વધારનાર, ઝેરતે મટાડનાર અને પસેરવો લાવનાર છે. કાંટાશેળીઆના ઝાડના પંચાં- ગને લઈ વાટી થેપલી કરી તેલમાં તળી વાટીને મલમ કરી ખરજવાં, દાદર, ખસ, લુખસ તથા ચાંદાં વગેરે ઉપર વપરાય છે. ખરજવાં ઉપર તો તેતી ઘણી સારી અસર છે. તેનાં પાંદડાંતા રસ ૧ થી ૨ તેલા પાણી સાથે પીવાથી પરસેવો વળે છે. ઉધરસ હલકી પડે છે અને શરદી દૂર થાય છે.” (વે. શા. મ. ગૉં.). “દાંતના રોગ ને લેોહીવિકારને મટાડે છે, વાળતે રંગ કાળા કરે છે.” (વૈ, રૂગનાથજ ). ી ૭-સ્થાનક-વાડીઓની વાડમાં, અને પડતર કાદી- વાળી જમીનમાં કાંટાશેળીઆના છોડવા આ આખા સ્વસ્થાનમાં ધણા ઉગે છે. એ ન. આખા હિંન માં થાય છે. ૮-વિરોષવિવેચન-કાંટાશેળીઆ ચાર જાતના થાય છે. તેમાં આ પીળાં ફૂલતો હોવાથી એતે પીળો ડાંટા- રેળીઓ કહે છે. વર્ગ ક ય નં૦ ૪૨૮* ઉ-શાસ્રીયનામ-ડપેટ૫1'081010 8 3]0120108-. 1301197108. દૃષ્ટાન્ત-1. 15. [9 491; ક. [). 288. ૨-દશીનામ-ગંડેર (પે।૦); મેર (મ૦). -વર્ણન-ગંડેરના છોડવા ચોમાસે ધણા ફૂટી નીક- ળેલા નેેવામાં આવે છે. તે ૧૬ થી ૨૩ ફીટ ઉંચા વધેઃ છે. તેની શાખાએ ધણુંકરી ઉભી વધેલી હોય છે. તેનાં પાન સામસામાં સૂટ્દમ ડીટડીવાળાં હોય છે. અને એ બન્તે પત્રકોણુની વચ્ચે ધણાં ગીચોગીચ પુષ્પપત્રે અતે ફૂલો આવવાથી એનાં બે પાન વચ્ચે ફોકા આસમાની રંગની ગાંઠો એક દડી કે જુખા જેવી દેખાય છે. તેમાં આસમાની રંગનાં નાહાનાં ફૂલો ચોમાસાં ' ઉતાર આવે ' છે. ફૂલ ચીભડાં કે કાકડીનાં બીજ જેવાં હોય છે. . પ૫પપ૫૮ વનસ્પતિવર્ણુન. છે. તે ડ્રોકા ધોળા રંગતું ને લીસું હોય છે, તે ગાંડા ગડખબા નેવું થયેલું અને તેમાંથી ધણા રેસા જેવા ફાંટાએઓ નીકળેલા હોય છે. મૂળની વાસ જરા સુગંધિત અતે સ્વાદ ચીરપરે। હોય છે. મૂળનાં મથાળાનાં અતે ડાંડીનાં તળિયાના ભ્નાગપર વખતે ભૂરા કે ધોળા, લાંબા ચળકતા વાળની રૂંવાટી આવેલી હોય છે. ડૉડી અને શાખાએ।-જમીનની બરેબર એકજ છોડવાના થડ ઉપરથી ઘણી ઉભી શાખાઓ નીકળેલી હોય છે. તે સુતળીથી પેનસીલ જેવી નડી હોય છે. અને ૨ થી ૨૬ ફીટ લાંખી હોય છે. તે તેતી ગાંડ અગર સાંધાથી ઉપર જરા ન્નડી થયેલી હોય છે. તેને રંગ લીલાસલેતો પીળા હોય છે. અને તેની ઉપર સડ્રેદ ખરસટ વાળની રંંવાટી આવેલી હોય છે. શાખા- ઓના કોમળ ભાગ સ્પષ્ટ ચોધારા હોય છે. તે તેના નીચેના ભાગપર સહેજ ઉભી લીટીઓ આવેલી હોય છે. તેના આડા કાપ કરી જ્ેતાં તે અંદરથી ધોળા, પોચા ભાગવાળી દેખાય છે. પાન-૩ થી ૪ ૪ંચ લાંબાં અને ૧૪ થી ૨$ ઇચ પોહોાળાં હોય છે. તેની ઉપરની સપાટી રંગે લીલી ને નીચેની જરા ફ્રીકી હોય છે. તેની બન્તે સપાટીપર ધોળા સખ્ત વાળની રૂંવાટી હોય છે. તેથી તેનાપર આંગળી ફ્રેરવતાં તે ખરસટ લાગે છે. પાન આકારે લંબગોળ હોય છે. તેનાં ટેરવાં બુઠ્ઠી અણીવાળાં અને તળિયે તેની કોર જરા ખે ફૂાંટાળી હોય છે. | પાનની કરપર સફેદ વાંકા સખ્ત વાળતી રૂંછાળ હોય છે. પાન- સાંતી નસો ખહુધા સામસામી હોય છે, તે તે નીચેની સપાટીએ બહાર નીકળતી હોય છે. પાનની નસે! વચેનું જાળીકામ બારીક તે અર્ધપારદર્શક નેવું દેખાય છે. લ-પત્રકાણુર્માં (પ્રથમ કહી ગયા તે પ્રમાણે) દડી કૃ કુબા જેવી ગાંઠેમાં ગીચોાગીચ ઘણાં ફૂલે આવેલાં હોય છે. એ ગાંઠ કે દડી ૬થી ૨ કે ૨ર ઇચ જેટલા વ્યાસની હોય છે. તેમાં ફૂલનાં પુષ્પપત્રો ૩ લાઇન લાંબાં તે ર પોહોળાં હોય છે. તેને. ટેરવે સ્મ અણી હોય છે. તેનાપર અત્યંત કોમળ સડ્ટેદ ચળકતા વાળની રૂંવાટી અને ઉભી પાંચ નસે હોય છે. એ પત્રોનો રંગ ફીકેો જાંખુડો કે આસમાની રંગતી છાયાલેતેો હોય છે. પુષ્પબાહ્યકેષ-નાં પત્રો પ હોય છે. તે લગભગ 3 ઇંચ લાંબાં હોય છે. તે તળિયેથી જેડાયલાં તે મથાળે તેનાં પાંચે પત્રો ત્રણુ અને ખે એમ ખે આકમાં ખુલ્લાં દેખાતાં હોય છે. અર્થાત્‌ તેના એક એઇ ઢ દાંતાળા અને ખીત્તે ૨ કાંટાળા હોય છે. એ પત્રો પુષ્પપત્રો કરતાં ધણાં સાંકડાં અતે લાંબી અણીવાળાં હાય છે. તે અતિ સુંદર ચળકતાં જાંબુડા રંગનાં હોય મૂળ- ઘણું કટ ણુ. અને જમીનમાં ઉંડુ મેટેલું હોય 1. છે, ને તેનાપર ધોળા ચળકતા મખમલી વાળની લાંબી તા આવેલી હોય છે. પુષ્પાભ્યન્તરકોષ-ની પાંખડીઓ પ૫ હોય છે, તે ૪ થી પ લાઇન લાંખી હોય છે. તે નીચેથી જેડાઇતે નળી જેવી થયેલી હોય છે. એ બિ ફ્રોફા ધોળા રંગતી, લીસી અને ચળકતી હોય છે. તેથી ઉપરતે। ફૂલનો ભાગ ચળકતા ધોળા નરમ વાળની રૂંવાટીવાળા હોય છે. અને તેનું મુખ આસમાની રંગનું હોય છે. પાંખડીની અંદર્‌ નળીના સુખ આગળ ભૂરા રંગતે! ચાંડલેો અને ધોળા વાળની રંંવાટી આવેલાં હોય છે. ષુંકેસરેો-૪ ધોળા રંગનાં હોય છે. તે પાંખડીની નીળીમાં આવેલાં હોય છે. તેમાં ૨ ડુંકાં તે ૨ લાંબાં હોય છે. તેના પરાગકોષપર્‌ સફેદ વાળતી પીંછી જેવી ગીચ રૂંવાટી આવેલી હોય છે. [૫ સ્રીકેસર-૧ હોય છે. તે ધોળા રંગની, લીસી ને ચળકતી હોય છે. તેની નલિકા જરા ઉપરના ભાગમાં વાંકી હોય છે. સુખ એક બાજુએ ચાટવા જેવું હોય છે, ફૂલ-લાસું, ચળકતું, ફ્રીકા ભૂરા રંગનું હોય છે. તે મથળે સાંકડુંથતું, લાંબી અણીવાળું, અને તળિયે ટુંકી અણીવાળું હોય છે. તે 3 ઇંચ લાંખું અને $ ઇંચ પોહાળું હોય છે. તે બન્ને પાસે તે બન્ને કોર્‌ તરફ દબાયલું હોય છે. તેપર્‌ વચ્ચોવચ બન્ને પાસે ઉભી ત્રણું લીટીઓ હોય છે, અને બખે લીરી બન્ને પાસેથી ખે “કરાર તરક ગયેલી હોય છે. જેથી તેની કેોરપર કીનાર અગર ધાર દેખાય છે, એ બન્ને “રતી વચ્ચે પણુ અખેક ઉભી લીટી આવેલી હોય છે. ફલ ધણું કઠ્ણુ હોય છે. તેપર કુદરતી વારતીશ હોવાને લીધે તે એટલું તો સુંવાળું હોય છે કે ચપટીમાં તેને પકડતાં તેમાંથી તે સરી ન્નય છે. તેને સંભાળથી ઉભું ચીરતાં તેમાં ખે પોલ સપણ દખાય છે. એ દરેક પોલમાં બખે ઉભાં ઉપરાઉપર ખીજ આવેલાં હોય છે. તેમાંનાં ઉપરનાં ર ખીજ નીચે અક્રેક જરા ઉંચા વાંક વળતો (હૂક જેવે।) કાંટો આવેલે હોય છે. જેનાપર એ ખીજ (કલમાં) અધર કમાઈ, રફેલાં હોય છે. બીજ- લાઇન વ્યાસનાં હોય છે. તે ચપટાં ને ગોાળાઇકલ્ેતાં હોય છે. તેને એક છેડે સૂટ્્મ ખાંચ હોય છે. જેમાં ભૂરો કે કાળાસલેતો ચાંડલે હોય છે. ખીજ ફીકા ધોળા રંગનાં હોય છે. તે ઉપર સડ્રેદ લાંબા વાળની રૂંછાળ હોય છે. તે ખીજ સાથે ચોટડુક થઇ રહેલી હોય છે. બીજને ભીનાં કરવાથી એ રૂંછાળ ખીપરથી તંતુઓ *ૃ રારાની માફક ઉતરી આવે છે. ૪-ઉપચોગીઅંગ-સર્વાંગ. પૃ-ગેણૃદ્ાષ-ચિરચુણુકારી પ[ટિક, ઉપલેપક અને કફૂધ. વનસ્પતિવણુન. પપ૯ ક્ટ -ઉપચોાગ-એનાં_ મૂળનો. કવાથ સંધિવાના દરદોમાં અપાય છે, અહીંના લોકો એના છોડવાની ભસ્મ ઉધ- રસ અને દમ ઉપર ગોળ અગર મધની સાથે ગોળી કરી ખવરાવે છે. એનાં ફૂલ, કાચાં ફ્લ, અતે ખીજ સાકર સાથે પ્રમેઢ ઉપર અપાય છે. ૭-સ્થાનક-ડુંગરોમાં ધાસની સાથે છૂટાછવાયા ગંઠેરના છોડવા ઉગે છે એ કેોકણુમાં પણુ થાય છે, ૮-વિશેષવિવેચન-એના છોડવામાં ફૂલના દડા અગર ગાંઠા હાય છે, માટે એને ગંહેર્‌ અને ગંડેર્‌ કહે છે. વગ'-(એફેન્થેસી). નંબર્‌, ૪૨૯* ૨૬-શાન્તીયનામ &ત1'૦૪1'૧[0115 €લા10ાંતેટડ. દૃષ્ટાન્ત-11. 117. [). 505; કપ. [. 289; ૨-દેશીનામ-કાળું કરીઆતું (પોા૦્ઝયુ૦); રનત” માની (8૦). 3ુ-વણૂન-કાળા કરીઆતાંના છોડવા ચોમાસે ન્નેવામાં આવે છે. તે૧ કે ૧ ફેટ જેટલા ઉંચા હોય છે. ડાંડી ચોરસ; પાન સામસામાં ચાસારની પેઠે, જેથી માંમેજ્વાની માફક એ છોડવાનો દેખાવ થેડે છેટેથી ચાર્‌પાની દેખાય છે. ફૂલ ધોળા તે જંખુડા રંગસિત્રિત હોય છે. ફ્લ (શ્રીંગ) લાંબાં ને બન્ને છેડે સાંકડાં હોય છે. એના આખા છોડવાપર સૂટ્મ વાળની રૂંવાટી હોય છે. મૂળ-ફોકા ધોળા રંગનું, સુતળીથી સ્લેટપેન જેવું જાડું, તેમાંથી કેટલાક ઝીણા રેસા જેવા ફાંટા નીક- ળેલ્ઞા હોય છે, તે ર્‌ થી પ ઇંચ લાંષ્ું જરા સુગેધિ વાસ અને કડવા સ્વાદવાળું હોય છે ડૉડી અને શાખાઓ-ડાંડી શિ સ્લેટપેન જેવી જાડી, ચોધારી, ડુંટા નનડા સાંધાવાળી, રંગે લીલી અને સફ્રેદ લાંબા ચળકતા વાળની રૂંંછાળથી ભરાયલી હાય છે. શાખાઓ ક્વચિત જ હોય છે, અતે હોય છે, ત્યારે - ડાંડીના થડમાંથી ૧ કે ર૨ જરા પાતળી નીકળેલી હોય છે. પાન-સામસામાં, તેની એક તબ્તેડી ઉત્તર દક્ષણુ, તો તેના ઉપરની ખીજ જ્નેડી પૂર્વ પશ્ચિમ, ને વળી તે ઉપર્‌ પાછી ઉત્તર દક્ષણુ, એમ ઉત્તરોત્તર ( પાનની- જેડીઓ ) આવેલી હોય છે, જેથી તે એ છોડવાને એક વિલક્ષણુ દેખાવ આપે છે, ડીટડી હોતી નથી. પાન ખન્તે છેડે ધણુંકરી સાંકડાં તે! પણુ ટેરવે ખુઠ્ઠાં હાય છે. પાનની કેરપર ધોળા વાળની હાર હોય છે. તેની સપાટી લીલા રંગની, ધોળા વાળની રૂંવાટીવાળી, ખર્સટ, અતે ચૂટ્મ છાંટણાંવાળી હોય છે, પાન ૧૨. થી રદ્‌ ઇચ” લાંબાં અને ડં થીજ ઇંચ પોહોળાં રક છે, પાનની નસે। નીચેની સપાટીપર વધારે બહાર નીકળતી હોય છે, પાન ડાંડી પાસે વચ્ચોવચ વખતે જરા જનંખુડા રંગતી છાયાલેતાં હોય છે. પાનને ચોળતાં ચીકાસલેતો લીલે। રસ નીકળે છે. વાસ મૂળાનાં પાનની વાસ જેવી તીખી, અને સ્તાદ કડવો હોય છે. ફલ-આખા છોડવાપર ધણુંકરી દરેક પત્રકે[ણુ- માંથી અક્રેક પુષ્પ ધારણ કરનારી સળી નીકળેલી હાય છે, તે પાનની પેઠે જ પાનની ઉપર આડી અક્રડ આવી રહેલી હોય છે. એ સળીમાંથી ધણુંકરી એક કે બે શાખા પ્રતિશાખા નીકળેલી હોય છે. સળી ચોધારી, જાડા દોરાથી ઝીણી સુતળી જેવી પાતળી, ૧ર થી રર. ઇચ લાંબી, અને લીલા રંગની હોય છે, તેપર ગોળ રાપકાંવાળા, ચીકાસલેતા, ધોળા વાળની રૂંછાળ આવેલી હોય છે. સળીપર ફ્કત ઉપરની જ એક બાજુ ઘણુંકરી ફૂલો આવેલાં હોય છે. તે ઉભાં અતે ડ ઇંચ લાંખાં હોય છે, ફૂલ તળિયે ધોળાં, ને મથાળે અંદરની ખાજુ જંખુડા રંગતાં હોય છે. ફૂલમાં કંઈ ખાસ વાસ હોતી નથી, પણુ ખરૂં નેતાં પુષ્પ ધારણુ' કરનારી શાખાઓ. અને પુન ખા૦ કોષની ઉપરના વાળને ટેરવે જે ચીકણા રસન! ટપકાં આવેલાં હાય છે, તેને લીધે એ ફૂલ પાસેથી જરા સુગંધ આવે છે. ફૂલની -ડીટડી ધણી સૂ&્મ હોય છે, તેને તળિયે સૃહ્મ પુષ્પપત્ર આવેલાં હોય છે, તે લીલા રંગનાં, ને તેપર ટોપકાંવાળા ચીકણા વાળની રૂંછાળ આવેલી હોય છે. _પુષ્પબાહ્યકોષ- -૫ પત્રોનો ખતનેલે હોય ડુ તેનાં પાંચે પત્રો લીલા રંગના અને ચીકણા વાળની રૂંછાળથી ભરાયલાં હોય છે. એ પત્રો તળિયે જરા જ્નેડાયલાં ને મથાળે છૂટાં હોય છે.- તે ધણાં ઝીણાં હોય છે. પુષ્પાભ્યન્તર્કેષ-તની ' પાંખડીઓ. પ૫ હોય- છે. તે નીચેથી નેેડાઇને $ ઇંચ લાંબી નળી બનેલી હે હોય છે. ને મથાળે જતાં તેના ખે ઓષ્ઠે થયેલા હોય છે. તેમાં ૧ ઓછ પેોહેોળા ને ૩ દાંતાવાળોા હોય છે. એ ૩ દાંતામાં વચલો દાંતો જરા વધારે પોહાળોા અને અંદરથી ઘેરા જતંખુડા ન હોય છે, અતે ખાજીના ખે દાંતા જરા સાંકડા હોય છે. બીજને આપષ્ઠ સાંકડો અને ૨ દાંતાવાળા હોય છે. રદ પ દાંતા ધણુ! સ્પષ્ટ દેખાતા હોતા નથી પણુ એ આઓષ્ઠે વચે સહેજ ખાંચ. હોય છે. તેની અંદ- રતી બાજુએ આપષ્ઠતે | ટેરવે જાંબુડા રંગનું ટપકું, કે ટીસી હાય છે. ફૂલની પાંખડીપર નળીથી ઉપર ધોળા વાળની રૂંછાળ હોય છે. ( આઇગ્લાસમાં જવાથી એ મે અત્યંત સુંટર દેખાય છે. ) પુકેસ્રો-૨ હોય છે. તે પાંખડીની ૯%, અંદર આવેલાં પણુ તેથી જરા ઉંચાં દેખાતાં હોય છે. તેના ૫૬૦ વનસ્પતિવર્ણુન. તંતુઓ ધોળા ગુલાબી છાયાલેતા અને સફ્રેદ વાળની રંછાળવાળા હોય છે. પરાગકોષ ઘેરા જંખણુડા રંગના અને ! તળિયે ધોળી રૂંવાટીવાળા હોય છે. 1 ધોળી ' સ્રીકેસર્‌-૧ હોય છે. તેતે! ગર્ભાશય લીલે, રૂંછાળવાળા, પુન બાન કોષની અંદર ઉભો આવેલો હોય * છે. નલિકા ઝીણી, ગુલાખી છાયાલેતી ધોળી, રૂંછાળ- વાળી, પુંકેસરો જેટલી લાંબી અને લીલાસલેતાં ઝીણાં મુખવાળી હોય છે. ફલ-ભૂરા રંગનું, રૂ ઇંચ લાંખું અને 2 ઇંચ પોહોાળું હોય છે. તે બન્ને ખાજુ નીકવાળું, લીસું, ચળકતું તોપણ જરા રૂંવાટીવાળું હોય છે, તે ર પોલવાળું, અને તેની દરેક પોલમાં (દ્કજેવા) કાંટાને આધારે ખીજ રહેલાં હોય છે. બજ -પાળાસલેતાં ભૂરાં, ચળકતાં, ખડબચડાં, એક છેડે સૂટ્મ અણીવાળાં અતે ૧ લાધત લાંખાં હોય છે. ૪-ઉપચેોગીઅંગ-સર્વાગ. પ-ગુણદ્દોષ-જ્વરધ્ય અને ચિરગુણુકારીષૈષ્ટિક. ૬-ઉપચે!ગ-કાળા કરિયાતાનતો કાઢો મરીની સાથે તાવ અને સંધિવાપર વપરાય છે. એના છોડવાને પાણીમા ઉકાળી તેની બાફ તાવવાળાને અપાય છે. ૭-સ્થાનક-ચોમાસે બરડા ડુંગરમાં ધાસની સાથે ક્રમે પોરબંદરની આસપાસ કાદીવાળી જમીનપર એના છોડવા ધણા ઉગે છે. એ હિં૦ માં ધણી જગાએ થાય છે. ૮-વિરોષવિવેચન-એના છોડવાનો સ્વાદ કડવો, અને એને છોડવો સુકાય છે ત્યારે કાળે થઈ ઝય છે, માટે એને કાળુંકશ્યાતું કહેતા હશે. “ વગશ'-(એફેન્થેસી). નંબર્‌ર ૪૩૦* જ-શાન્ત્રીયનામ-1.0[01તૈઘટુક1ડ લાડ, * દૃષ્ટાન્ત-11. 117. [. 517; પં. ૪. 257. - ૨-દેશીનામ-દરણુચરો, પાણેરૂ _(પોનૃગુન ). _ 3-વણેન-દરણુચરાના છોડવા ચોમાસે ધણા ઉગે છે, તોપણુ તે બારેમાસ પણ્‌ જવામાં આવે છે. તે ઘણુમરી જમીનપર છાતળાંની પેઠે પથરાયલા હોય છે. તેનાં છાતળાં ૪ થી ૬ ઈંચ કે ૧ થી ૨ ફોટતનાં ઘેરા- વાનાં હોય છે. એની શાખાઓ સુતળી જેવી જાડી, ફીકા ધોળા લીલા રંગની, પાન ઝીણાં, ફૂલ ધોળાં ગુલાબી કે જંખુડા રંગનાં, છોડવાના થડમાં અને એની શાખાઓ ઉપર વીદ્ણુ લાંબા કાંટાવાળી ગાંડો કે કલંગીમાં આવેલાં હાય છે. કફ્લ ડ્રીકા ભૂરા રંગનાં હોય છે. સૂળ-૨ યી ૬ ઇંચ ઉંડાં હોય છે. તેના કેટલાક ફાંટા જરા લાંબા ગએલા હૉય છે. મૂળ કટ્ટણુ, મથાળે સુતળીથી આંગળી નેવું જાડું, ઉપર્‌ ભૂરા અતે અંદર | તેમજ કોર્‌પર જરા ખરસટ હોય સફેદ રં રંગનું. હાય છે. મૂળની વ વાસ અને સ્વાદ ઉત્ર અને ફ્રીકાં હોય છે. ડાંડી અને શાખાએ।-મૂળને મથાળે ઘણુંકરી કાંટા- વાળી ફૂલની ગાંડાની આજુબાજુ અને વચમાંથી શાખાઓ નીકળેલી જ્ેવામાં આવે છે, તે સુતળી જેવી જડી, ચોધારી, પાનને ગાંડે ગાંડ જરા જાડી થએલી, સૂદ્દમ ધોળા વાળની રૂંવાટીવાળી, કોકા ધોળા, લીલા કે જખુડી છાયાલેતા રંગની હોય છે. તેની વાસ કડવી અને સ્વાદ સેહેજ કડવાસલેતો ગળચટે લાગે છે પાન-સામસામાં આવેલાં હોય છે, તે 3 થી ૨ ઇંચ કે કોધવાર ૧ થી ૧% ઇંચ લાંબાં, અને દથી ૧ કે કોઇવાર ર--લાધ્ન પોહોળાં હોય છે. તે શાખાતે ચોટડુક નીકળેલાં હોય છે. તેમાં ડીટડી હોતી નથી. તે બન્ને છેડે જરા સાંકડાંથતાં, ટેરવે તીદ્દણુ અણીવાળાં, બન્ને સપાટીએ એક સરખા ફ્રીકા લીલા રંગનાં, અને સપાટી છે. તેમાં વચલી નસ તેતી નીચેની સપાટીએ સ્પષ્ટ દેખાતી બહાર નીકળતી હોય છે, અને એ નસતી બાજુએ અક્રેક ઝાંખી નસ હાય છે. પાનની વાસ અને સ્વાદ સેહેજ કડવાં લાગે છે. ફલ-પત્રકોણુમાંથી ફૂલની ફલંગીઆ ૩ લાધ્રતથી રૂ ઇંચ કે વખતે ૧ થી ૧? ઇંચ લાંબી અને 3 થી $ ઇંચ પોહોળી નીકળેલી હોય છે. તેમાં કોઈ કોઇવાર એ કલંગીઓ ધણુંકરી છોડવાના મૂળનાં મથાળાં પાસે ઝાઝી એકડી થડ ૨થી ૩ કે ૪ ઇંચ વ્યાસના એક દડા કે ગાઠાં જેવી થઈ રહેલી હોય છે. એ કલંગીઓમાંનાં પુષ્પપત્રોના કાંટા પાસે પાસે આવવાથી એ કલંગી અથવા ગાંઠાએ કાંટાએથી ભરાયલાં લાગે છે. એ કલંગીઓમાં ઘણુંકરી ફૂલ એકબાજુ આવેલાં હોય છે, એ ફૂલનાં પુષ્પપત્રો પાસે પાસે અને થોડાં ઉપરા ઉપર ગોહવાઈ ધણુંકરી એકબાજુ વળેલાં હોય છે. તે તળિયે પોહેળાં ને ટેરવે લાંખી તીદ્દણુ કાંટા જેવી : અણીવાળાં હોય છે. અણીપર સફેદ સૂટ્મ અને પત્રોની કારપર લાંબા વાળની રૂંછાળ હોય છે. એ દરેક પત્રની પાછળની બાજુ એક ઉભી વચ્ચોવચ સ્પછટ દેખાતી નસ હોય છે. જે અણીમાં સમાઈ ગએલી હોય છે. એ પુખ્પપત્રોની અંદર ઉપ- પુષ્પપત્રો હોય છે, તેની અણી જરા ડુંકી હોય છે. પુષ્પખાહ્યકેોષ-ર થી ૩ લાઇન લૉખેો, અને પ પત્રોનો બનેલે હોય છે. તેનાં પાંચે પત્રો તળિયે ધાળા અને મથાળે લીલા રંગનાં હોય છે. તે એક સરંખી લંબાધ પોહેળાધ્તાં હોતાં નથી અને પુષ્પપત્રે! કરતાં ડુંકાં હાય છે. તેનાં ટેરવાં જેકે અણીદાર હાય છે તોપણ પુષ્પપત્રોને મથાળે જેવી લાંબી અણી હોય છે તેવી અણી હતી નથી. તેનાં પાંચે પત્રોપર સફેદ ઉ લાંબા વાળની પીંછી હાય છે. [96 .ડ વનસ્પતિવર્ણન. -------- ન્ન ુાસ્તરરાષ ની પાંખડી પ હોય છે. તે રરથી ૩ લાઇન લાંબી અને મુખ આગળ ર લાઇન પોહેોળી હોય છે. તે તળિયે જ્ેડાઇને નળી જેવી થયેલી હોય છે, ને તેને મથાળે તેના ખે ઓઇ (હોઠ ) વિકાશિત થયેલા હોય છે. ઉપરતેો એઇ ટેકો અને સાંકડો, અને નીચેનો (ઓઇ) તૈથી લાંમો અને ૩ વિભાગવાળા હોય છે. સાંકડો એક ઉભા ને તેપર રતાસ કે ભૂરાસલેતા રંગનાં લહેરીયાં જેવાં આડાં છાંટણાં આવેલાં હાય છે, તેના પેટાળમાં ખાંચ હોય છે, તે તરક પધું* અને સ્રીકેસરે। વળેલાં હોય છે. તે એ ઓછથી જરા ટુંકાં હોય છે. પોાહોળેો એઇ પાછળની ખાજી જરા નીચો! નમતે। હોય છે. તેની પીઠમાં અંદર ખેસતી પોાહાળી ખાંચ હોય છે. તેપર્‌ જાંબુડા અને પીળા રંગનાં છાંટણાં હોય છે. પાંખડીની નળી એક લાને લાંખી હોય છે. પાંખડીપર્‌ અદર વિશેષ અને બહાર થોડા ધોળા લાંખા વાળની રૂંછાળ આવેલી હોય છે. પુંકેસરો-૪ હોય છે. તેમાં ૨ લાંબાં ને ૨ ડુંકાં હોય છે. તેના તંતુ ધોળા રગના ને તેપર જાંખુડા કે ભૂરા રંગનાં છાંટણાં હોય છે, પરાગકરેષ ધોળાસ કે પીળાસલેતા ભૂરા જખુડા હોય છે. સ્રીકેસર-૧ હોય છે. તેનો ગર્ભાશય ડ્રીકાસલેતો લીલો! તે ચળકતા હોય છે. નલિકા પાતળી, જરા વાંક- વળતી, ધોળા રંગની ને તેપર્‌ ધોળા વાળની રંછાળ આવેલી હોય છે સૂટ્મ હોય છે. ફલ-૧$ થી ૩ લાધને લાંખું અને ર થી 2 લાધને પાહાળું હાય છે. તે તળિયે પોહોળું ને શથાલિ સાંકડું. તે ટ્રીકા ભૂરા રંગતું, લીસું ને ચળ- અણીથતું હોય છે. કતું હોય છે. ફ્લની બન્ને બાજુ ખે ઉભી ખાંચ હોય છે, અને તે દરેક ખાંચમાં અકેકું ખીજ હોય છે. ખીજ-૧ લાઇનિ લાંષ્ું અને ૬ લાધનિ પોહોળું હોય છે, તે કાળાસલેતા ભૂરા રંગનું તે તેપર સ્ટેફ રૂંછાળ આવેલી હોય છે. જરા પાણી લગાડલાથી એ રૂંછાળ ખીપરથો નીકળી નય છે. ત્યાર બાદ ખીની સપાટીપર જતાં તે લીસી, ચળકતી અતે વચમાં ઉભી નસવાળી દૃખાય છે. ૪-ઉપચેોગગીઅંગ-સર્વાગ. પ-સુણૂટોષ-જ્વરધ્ર, સ્વેદલ અતે ગ્રાહી. ૬-ઉપચે।ગ-એના ભસ્મ તેલમાં મેળવી તે તેલ ચાંદાં, ભાઠાં, માથાનો ખોડે અને સોન્ન ઉપર લગાડવામાં આવે છે. તેમ તે દાદર અને ખસ ઉપર પણુ ગંધકની સાથે ચોપડવામાં આવે છે, એની કોમળ શાખાઓ અને પાન ખડસેલીઆની જગાએ તાવમાં વપરાય છે. એનાં પાનની ચા ડરીતે ધણા ૭૧ મવાઇાઇ ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ નલિકાત્રસુખ જરા કલમત્રાસ થયેલું | પોહેળાં હાય છે. ફૂલ પત્રકોણુમાં ગુચ્છીની આખા છેોડવાને બાળી તેની ગાંમડાંના લોકો ચ ચાની જગાએ પાએ છે, હરણુચરાના છોડવા તમામ ન્તનાં ઢોર ખાય છે. અને સુકા છોડવા ગરીબ લોકો બળતણુ તરીકે વાપરે છે. ૭-સ્થાનક-આ આખા સ્વસ્થાનમાં હરણુચરે। ઢગલા મોઢે ઉગે છે. એ કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, મુંબાઇ અને મધ્ય હિદુસ્થાનમાં થાય છે ૮-વિશેષવિવેચન-એના છોડવા હરણીઆં બહુ ચરે છે માટે એને હરણુચરે। કહે છે. ભર ઉન્હાળે જ્યારે ખીન્ને ચારો! સુકાઈ જાય છે, યારે ઝાકળ પડવાથી હર- ણુચરામાં નવી ફૂટ થાય છે, તે બકરાં અતે ગાંડરાંને ચારા તરીક્રે કામ આવે છે. હરણુચરાનો ચારે! ગાડરાં (ધેટાં)એ માટે ઘણો વખણાય છે. પણુ દુકાળ નવાં વર્ષોમાં બીન્નું બળતણુને અભાવે ગરીબ લોકે હરણુ- ચરાનાં ગેડાં (મૂળ) જમીનમાંથી ખોદી બલતણુ તરીકે બાળવામાં વાપરે છે. તેથી એવે વખતે ચરીયાણુ ઘણું ઓછું થટ જય છે. હર્‌ણુચરે। ચરીયાણુ માટે એટલે બધે! ઉપયોગી છે કે, તેને જમીનમાંથી ખોદી કાઢવો! ન જેધએ, એનાં મૂળ જમીનમાં રહેલાં હાય તો તેમાંથી બારે માસ નવી ફૂટ થયા ફરે છે. એનું ચરીયાણુ ધણું નિરોગી અને ગાડરાં (ધેટાં)તે માતાં કરે એવું ગણાય છે. એટલુંજ નહી, પણુ એનાં ચરીયાણ્‌થી ગાડરાંની ઉતના તાર લાંબા અને નરમ થાય છે. એમ આ સ્વસ્થાનના કસાઇઓ અને ર્બરીઓતું કહેવું છે. વર્ગ-( એફેન્થેસાં ). નંબર, ૪૩%, ૧-શાન્ત્ીયનામ-ડ ૫૩11014 101૯1008108. દૃજ્ઞાન્ત-ત. 19. ૩. 581; કપ. [. 240 ૨-દેશીનામ-ખેતરાઉખડસેલીઓ ( પો૦4-ચુ૦ ) ૩-વર્ણન-એના છોડવા ચોમાસે ઉગે છે. તે ૧ થી ૧% ફુટ ઉંચા થાય છે. પાન સામસામાં ડીટડી તરક પોહાળાંયતાં અથવા બન્ને છેડે જરા સાંકડાંથતાં હોય છે. તે રૈ થી ૧ ઈંચ લાંબાં અને કથી ૧ ચ હે આવે છે. તે ધણાં બારીક હોય છે. ફ્લ સૂટ્મ ને ખે તરાંહનાં હોય છે, એક લૅબગોળ અને ચાર બીજવાળાં, અને ખીન્નં એક બીજવાળાં અને વેકરીઆની શીંગ ઉપર હોય છે, એવી ધાર કે છેડાવાળાં હોય છે. એ ધણુંકરી કરાર કે કોબી કરાર જમીનમાં વિશેષે કરી પડતર ખેતરેામાં ઉગે છે. 4* *એના છોડવા ચોમાસે આ સ્વસ્થાનની રાજવાડી બાગની પડતર જમીનમાં ઘણા ઉગે છે. બીજી કોઇ જગાએ તે વિરેોષ નેવામાં આવતા નથી. ધદર વનસ્પતિવર્ણન. એસિધ, પજબ, કાઠિયાવાડ અને ગુજરાતમાં થાય છે. એના આખા છોડવાને પાણીમાં ઉકાળી તેની તાવ વાળાને બાફ આપવામાં આવે છે. એની ડાંડી અને પાન ખડસેલીઆતે મળતાં હોવાથી એને ખેતરાઉખડસેલીઓ કહે છે. વગ-(એફેન્થેસી) નંખર્‌* ૪૩૨. ૧-શાસ્ત્રીયનામ-ઈપડા1લાંઘ 3]? દૃષ્ટાન્ત- તિ. 11. [. 524. ૨-દેશીનામ-ઝીણુકીઅડુસી,નાહાનીઅડુસી(પે।કગુ૦). એના છોડવા ૧ થી ૨ ફટ ઉંચા વધે છે. તેમાં સામસામાં જરા લાંબાં પાન આવેલાં હોય છે, ફૂલની કલંગી અડુસીનાં ફૂલની કલંગીને મળતી પત્રકેણુમાંથી ધણુંકરી ઉભી નીકળેલી હોય છે. ફૂલ ગુલાખી કે જંબડી છાયાલેતાં હોય છે. એના છેડવા ચોમાસે આ સ્વસ્થાનના રાજવાડી ખાગ અને ડુંગરમાં આદ્ત્યાણાં વીરડીમાં ચોરચીગાની આસપાસ ખાવળોનાં ઝાડ નીચે ધણુંકરી ઉગતા ન્ે- વામાં આવે છે. એનો ઉપયોગ અડુસીતી પેઠે તાવમાં કરવામાં આવે છે. વર્ગ-( એફેન્થેસી ). નંબર ૪૩૩* ઉ-શાન્ીયનતામ-/011106ૈદ ૫૧૩108. દૃષ્ટાન્ત-4. 19. 10. 240; પ. [. 241; 30 1. [. 109; રૂ. નિ. પા. ૧૦. ૨-દેશીનામ-અરડુસી, (પોગ-ચુ૦); ગરુલા, મરુઝસી. વાજ, વાછુજ (૫૦); ગડુસા, વાસજ (રિં”); ગહ, વાસજ, ગાટફસ (સન). એને ધણાઓ અરદુસો અથવા નાહાતો અરદુસો પણ કહુ છે. ૩-વ્ણેન-અરડુસીનાં ઝાડવાં ૪ થી ૮ ફ્રોટ ઉંચાં થાય છે. એમાં સામસામી ઉંચી ચડતી શાખાઓ નીકળે છે, પાન સામસામાં ૪ થી ૮ ઇંચ લાંબાં ને ર થી ૩ ચ પોહોળાં હોય છે. તે બન્ને છેડે સાંકડાંથતાં તે સહેજ રંછાળવાળાં હોય છે. પ્રુષ્પ ધારણુ કરનારી સળીઓ લાંબી કલંગી જેવી હોય છે. તે ધણુંકર| શાખાઓના છેડા પાસે નીકળેલી હોય છે. ફૂલ ધોળા રંગનાં, ને ફીકા જંખુડા કે ભૂરા રંગનાં છાંટણાંવાળાં હોય છે. ફ્લ ફં ઇંચ લાંબાં, અને ચાર ખીજવાળાં હોય છે. એ વાડી, વાડાઓ અને બાગખબગીયાઓમાં વાવવામાં આવે છે. તેમ તે પોતાની મેળે પણુ ધણી જગેએ ઉગે છે. ૪-ઉપષપયોગી અંગ-સર્વાગ. પ-ગુણદ્દેષ-ચિરગુણકારી પૌષ્ટિક, તથા વાત, પિત્ત, કફ, અને શેથધ્ય. ૬-ઉપચેોગ-અરડુસી દવા તરીકે ધણા લાંબા વખ- તથી હિંદુસ્થાનમાં પ્રખ્યાત થયેલી છે. એનો ઉપયોગ સાધારણુ ગામડીઆ લોકે પણ્‌ પોતાની મેળે કરે છે. એવી તે એક ધરવેદાંતી વનસ્પતિ છે. કેટલાક લેકે અરડુસીના છોડવા પોતાને ધરઆંગણે અને વાડાઆમાં વાવે છે. તેનાં પાન ખેરાત તરીકે દવા માટે જ્નેઇતાં હોય તેને લઈ જવા આપે છે. આ ખરેખરૂં એક ઘણું પરોપકારી, ને ધર્મનું કામ છે. અરડુસી ઝાડા, સંત્રહણી, લોહીની ઉલટી, તરસ, પિત્ત, તાવ, કમળા, પ્રમેહ, અતિસાર, ત્રિદોષ, ઉલટી, કે, રકતપિત્ત, અરૂચી, એકાંતરીઓ અને તરીઓ તાવ, નેત્ર- રગ, ઉરઃક્ષત, પિનસરોગ, આંચકી, સંધિવા, સોન્ન અને જળોદર ઉપર વપરાય છે, પણુ ખાસ કરીને તે જુની ઉધરસ, દમ, કક્‌ અતે ક્ષયમાં તા તે એક ઘણીજ અકસીર દવા ગણાય છે. એતે ઉપયેગ ધણાં વૈઘ્યક પુસ્તકોમાં લખાયલે! છે, જેથી અહીં કંઈ પણુ વિશેષ નહિ લખતાં છેવટમાં નીચેતો શ્લોક લખવો બસ જણાય છે. “વાસતાચાં વિચમાનાયામાનસાચાં તિવીલસ્ય ત્ત । સ્ક્તષિત્તી ક્ષચી જાતી વિસર્થસુપ્લાટ્તી” ॥ (લેસઝીવન). વર્ગ-(એફેન્થેસી) નંબર ૪૩૪* ઉ૧-શાન્ત્ીયનામ-1પા૪1ત 1'૦[૩૦115. દૃષ્ટાન્ત-4. 19. 1. 549; ર, [. છે49; 10. 10. 80. 1. [. 598; રૂ. નિ. પા. ૨૧. ૨-દેશીનામ-ખડસલીઓ, ખડસેલીયો, ખડશેલીઓ, ખડશેડીઓ (પે૦4-ગુ૦); ઘાટી વિત્તવાપઝા (સન); લરમોર (હિં); પર્વટ (સન). ૩-વર્ણેન-ખડસલીઓ ચોમાસે ધણા ઉગે છે. એનો છોડવો જરા ઉંચા વધીને ચોતરફ શાખાઓ નાંખે છે. ઓથ અને સારી જમીનમાં તે ૧ થી ૧3 ફુટ ઉચો વધે છે, પણુ ખુલ્થી જગાએ તે ઉગીને જમીનપર્‌ પય- રાએ છે, અતે ૬ થી ૧૦ કે ૨૦ ઇંચના ઘેરાવાનાં છાતળાં નાંખે છે. એની શાખાએ જમીનપર પથરાએ છે, યાં વખતે ઝીણાં મૂળીઆં સુકે છે. પાન લાંખાં કે વનસ્પતિવર્ણન. ગોટકડાં હોય છે. ફૂલ લાંબી શેડ કે માંજર્‌ ઉપર ગુલાખી રંગનાં જ્નંખુડી છાયાલેતાં આવે છે. ફલ (શીંગ) જવના દાંતા જેવા આકારનાં, લીલા કે ભૂરા રંગનાં હોય છે. એના આખા છોડવાપર ધોળા ખરસટ વાળની રૂંવાટી હોય છે. મૂળ-૩ થી ૮ ઈચ લાંબાં અતે રૂ થી 3 ઈચ જાડાં હોય છે. તે ઉપરથી ભૂરા ને અંદરથી સફ્રેદ રંગનાં, કટ્ણુ ને ચીવટ હોય છે. વાસ અને સ્વાદ ઉગ્ર અને કડવાસલેતાં હોય છે. ડાંડી અને શાખાઓ-ડાંડી કવચિતજ હોય છે, પણુ ધણુંકરી મૂળને મથાળેથી ડાંડી જેવી કેટલીક શાખાઓ નીકળેલી હોય છે. તે ધેરા કે પ્રીકા લીલા રંગની હોય છે. તેનાપર ઉભી હાંસા અતે ધોળા ખરસટ વાળની રૂંવાટી આવેલી હોય છે. તે સુતળી જેવી જાડી, અને અંદરથી પોચા ધોળા ગાભાવાળી હોય છે, અને પાન પાસે જરા જનડી થએલી હોય છે. વાસ અતે સ્વાદ કડવાં હોય છે. પાન-સામસામાં હોય છે. તે * થી ૧૬ કે ૨ ઇંચ લાંબાં અને ? થી ૩ ઈચ પેોહોળાં હોય છે. તે ધણુંકરી બન્ને છેડે સાંકડાંથતાં અથવા ગોટકડાં હોય છે, ડીટડી સૂટ્મ હોય છે. પાનની ઉપરની સપાટી લીલી, ને નીચેની ડ્રીકી હોય છે. તે બંન્ને સપાટીપર ધોળા વાળની રૂંવાટી હોય છે. પાનને આઈગ્લાસમાં જતાં તેમાં અર્ધપારરદશક બાનક દેખાય છે, વાસ અને સ્વાદ કડવાં હોય છે. કૂલ-શાખાઓતે છેડે ૧ થી ૩ કે ૬ ઈચ લાંખી અને ૧ થી ર લાપ્નન પોહેળી ડુંડી કે શેડ જેવી માંજર નીકળી તેપર ચોતરફ સૂટ્મ ફૂલો આવેલાં હોય છે, ફૂલ પૈ ઇંચ લાંષું અતે ૧ થી ૧૨ લાઇન વ્યાસનું હોય છે. ફૂલની બહાર ૩ પુષ્પપત્રો અતે ૨ ઉપપુષ્પ- પત્રો આવેલાં હોય છે, તે વચમાં લીલાં અને કેર્‌પર ધળા રંગનાં હોય છે, તેની કોર પાતળી ને તેપર ધોળા વાળની ઝાલર હોય છે. પુષ્પબાલ્યકેષ-તાં પત્રો પ ધણાં ઝીણાં હોય પુષ્પાભ્યન્તર્કેષ-ની પાંખડીઅ પ હોય છે. તળિયેથી જડાઈ નળી જેવી થએલી હોય છે, અને મથાળે તેના ૨ ઓછ વિકાશિત થએલા હોય છે. તેમાં ઉપરતો ઓઇ વખતે જરા ખે કાટવાળા અતે સાંકડો, તથા નીચેના એઇ નીચે ઢળેલેો અતે ૩ વિભાગવાળોા હાય છે. પાંખડીપર સફ્ફેદ વાળની રૂંવાટી હોય છે. પુંકેસરો-ર હોય છે, તે પાંખડીથી ડુંકાં અને તેની નળીની ઉપર આવેલાં હોય છે. તેના તંતુએ ધોળા અને પરાગકોષ ભૂરાસલેતા રંગના હોય છે. પર્‌ાગ- ક્રાષતે નીચલે છેડે સૂહ્મ અણી હોય છે. છે. તે પદ્ડ સ્રીકેસર્‌-૧ હોય છે, તેતો ગર્ભાશય ઉભો, સાંકડો, પીળાસલેતો લીલો અને પુન ખાન કોષને તળિયે આવેલો હાય છે. નલિકા ઝીણી ધોળા રંગની અને મથાળે ૨ ફાટ થએલી હોય છે. તે પાંખડીથી ડુંકી અને ધોળા વાળતી રૂંવાટીવાળી હોય છે. ક્લ-/શીંગ)-૧ થી ૧૬ લાઇન લાંબાં ને [ લાધત પોાહાળાં હોય છે. ફ્લપર બન્ને બાજા અક્કી ઉભી નીક, અને સફ્રેદ સૃહ્મ વાળની રૂંવાટી હોય છે. દરેક ફૂલમાં ૪ બીજ હોય છે. ખીજ-સૂટ્મ કાળાસલેતા ભૂરા રંગનાં, ખડબચડાં અને ચપટાં હોય છે. ૪-ઉપચેોગીઅંગ-સર્વાગ. પ-ગુણટોષ-ચિરગુણકારી પૌષ્ટિક, સ્વેદલ, મૂત્રલ, જવર્‌ અતે પિત્તલ્ન તથા ત્રિદોષહર. ૬-ઉપચેોગ-ખડસલીઓ તાવની દવા તરીકે કાઠિ- યાવાડમાં પ્રસિદ્ધ છે. એનો કવાથ મરી અને ગળોની સાથે તાવ, ઉધરસ, અજીર્ણ, ઝાડા, લે[હિવિકાર અને ર્ણુજ્વર ઉપર આપવામાં આવે છે. ખડસલીઆતે સુકાવી તેની બારીક ભૂકી મરીની સાથે પરસેવે। લાવવા તાવ ઉપર તેમજ કફ અતે કીરમ ઉપર અપાય છે. ખૂડસલીઆને પાણીમાં ઉકાળી તેની બાક્‌ તાવવાળાને અપાય છે. તાજ્તે અથવા સુકો ખડસલીઓ મરી સાથે ભાંગની પેઠે વાટી તેતું પાણી છાંછથી તાવ હોય લારે પણુ તે દરદીતે પવાય છે, ખડસલીઆની ફાકી મધ સાથે પિત્તજ્વર ઉપર અપાય છે. ખડસલીઓ પરસેવા લાવી લેહી સાક્‌ કરે છે, અને તાવ ગયા પછી શરી- રમાં રહેલી નબળાધ્તે દૂર કરે છે, ખડસલીઆનાં તાન્નં પાન વાટી તેમાં એડીયું તેલ મેળવી માર્થાના ખોડા ઉપર્‌ લગાડવામાં આવે છે. એનાં પાન વાટી તેની લેપડી મુંઢ ધા કે કઠ્ઠુણુ ગડગુંબડાં ઉપર્‌ પણુ લગાડવામાં આવે છે. « ખૂડસલીઆનાં પાંદડાંતી ભાજી કરીને ખાય તો લોહીવિકાર, પિત્ત, તાવ, તરશ, કફ, ભ્રમ, દાહ, લોહીની ઉલટી એ સર્વેને ટાળે છે. ખડસલીઆતી ભાજી સ્વાદે કડવી, ટાઢી તે વાઇડી હોય છે.” (વૈન રૂગનાથજી). “ખૂડસેલીઆનું હીમ. ખડસેલીઓ, દ્રાક્ષ, વાળા, ધાણા, ગળા ને કરીઆતું એ છ દવાએ તોલો તોલે લઇ તેતે અઢી રતલ પાણીમાં પલાળી રાખવાં. તેનું હીમ પીવાથી સંતતજવર, સતતજ્વર, સાદો તાવ વિગેરે ઉતરે છે. તાવની અંદર હમેશાં પિત્તનો પ્રકોપ હોય છે અને તેથી ખડસેલીઓ સારે! લાગુ પડે છે, તેના હીમથી તાવની સખ્ત તૃષા છીપે છે તથા ગળાનો શેષ કમી થાય છે, અને જ્વર્તી સખ્ત ઉલટી ખેસી પદ વનસ્પતિવર્ણુન, ન્તય છે, પિત્તના ઝાડા વગેરેમાં જ્યારે ઉલટી થતી હોય છે અમર તડકે રખડી આવવાથી જ્યારે મોળ, ઉછાળા ને ઉલ્ટી થાય છે યારે ઉપરનું હીમ લેવું ધણુંજ ફાયદાકારક છે, જ્વરતે લીધે થતો હાથ પગ તથા શરીર અંદરતો દાહ તેમ જ માથાતોા સખ્ત દુખાવો બંધ પડે છે. કેટલીક વખતે જ્વર્‌ વગર ગરમીને લીધે કરી માથું દુખ્યા કરે છે તેમાં તથા આધાશીશીમાં પિત્તપાપડેા સારે! છે. માથામાં ચડી ગએલ ગરમીને તે હીમ ઉતારે છે અને આંખતે ઠંડક કરે છે. પિત્તજ્વરના જૂદા જૂદા કવાથની અંદર તે પડે છે. અને ખીજ પિત્તશામક દવાએ સાથે ખડસેલીઓ વપરાય છે. જ્વરતી અંદર મુખપાક થાય છે તે આ હીમ પીવાથી અગર કોગળા કરવાથી હુલકું પડે છે. તે મૂત્રલ છે તેથી જવરતી ગરમી હટે છે, તેમ જ લોલચોળ પેશાબ સાક્‌ થાય છે. ઉનવા, તન- ખીઓ તથા પ્રમેઠતી અદર પણુ બળતરા શાંત કરવા માટે પિત્તપાપડો સાકર સાથે અપાય છે. જ્ણું ત્વકૂ- દોષમાં હમેશાં પિત્તાધિક્ય દોષ હોય છે ને થોડા ધણા દિવસ સુધી ખડસેલીએઓ લેવાથી ફાયદો થાય છે. માત્રા;-ખડસેલીઓ ના રૂપિઆ ભાર, તેનું હીમ પ થી ૧૦ તેલા.” (ડા. વી. ઝી). મારા ગુરૂવર સ્વર્ગવાસી પંડિત ભગવાનલાલ ઇદ્રઝની ખડસેલીઓ એ ખાસ દવા હતી. ખડસેલીઆ અને ગળાનો સ્વરસ તેમ જ કાઢો! અને કાફી મરી અગર પીપરીમૂળતી સાથે ધણી નાતના તાવપર તેએ વાપ- રતા હતા. તેમ જ પરસેવો લાવવા ખડસેલીઆની ફાકી ગરમ અગર ટાઢાં પાણીની સાથે આપતા હતા. કાદીવાળી જમીનમાં, તેમ જ રસ્તાની બાજુએ, વાડીઓની વાડ પાસે, ડુંગરમાં ચરીઆણુ ધાસની સાથે ઉગે છે. એ હિદુસ્થાનમાં ધણી જગેોએ થાય છે. ૮-વિ૦ વિવેચન-ખડસલોઓ એ નામ એના છોડવા ખરસટ હોય છે, વળી તે ખડની સાથે ઉગે છે ત્યારે તેતી સળીઓ લાંખી વધે છે, વળી તેનાપર જે ફૂલની માંજર્‌ આવે છે, તે પણુ ખરસટ અને ખડની સળી કે શેડતી પેઠે લાંબી હોય છે-આ સઘળાં કાર્‌- ણે।ને લઈ, પડેલું લાગે છે. આ સ્વસ્થાનમાં વાધરી, ધુડધોયા, રાવરીઆ કેલી અને ખારવા લેકે ખડસલીએ શિયાળે ઉપાડી લઇ તે ગાંધીને ત્યાં વેચે છે. અતે કેટલાક ખારવા લેકે તેને મુંબઈ વેંચવા લઇઇ જય છે. ખડસલીઓ જેવી જમીનમાં ઉગે છે, તેવા ગુણુવાળા તે ગણાય છે-આ સ્વસ્થાનમાં તે ત્રણુ જુડી જુદી જગાએ ઉગનારે। ઉત્તમ, મધ્યમ, અને કનિણ ગણાય છે;--જેમકે ૧-દરિયા કિનારાની ખુલ્લી હવા અને કાદીવાળી જમી- નપર જે ખડસલીઓ ઉગે છે, તે છાતળાં જેવે! હોય છે. તેમાં પાન જડાં ને ગોટકડા નાહાનાં હોય છે. એમાં કડવાસ વધારે હોય છે-માટે એ ઉત્તમ ગણાય છે. ર-વાડીઓની વાડ અગર ખીન્ન ઝાડવાની ઓઆથવાળી ખાતરવાળી જમીનમાં એના છોડવા ઉંચા વધે છે, પાન લાંબાં અને પાતળાં થાય છે. એમાં કડવાસ ઓછી હોય છે-માટે એ દવા તરીકે મધ્યમ ગુણુવાળા મનાય છે. ૩-ડુંગરમાં ખડ ભેળા ઉગે છે, તે ખડની સાથે એક કે ખે ફીટ ઉંચો વધી ન્નય છે, એતી ડાંડી ધણી પાતળી લાંબી તે વિશેષ પોચી થાય છે. એના છેડવા રંગે પીળા થઈ ન્નય છે, પાન જુજ હોય છે, તે પાતળાં અને સાંકડાં હોય છે. ફૂલનાં માંજર્‌ ધણાં હોય છે, પણુ તે પાતળાં અને ઓછાં ભરાવવાળાં હોય છે. એમાં કડવાશ ધણી જ જુજ હોય છે-માટે એ દવા તરીકે ધણો કનિષ્ટ ગણાય છે-પણુ ગાંધીતે ત્યાં ધણૅ ભાગે આ ખડસેલીઆવી ડાંડીના કકડા હોય છે. વર્ગ-(એફેન્થેસી). નંબર ૪૩૫. ૬-શાસ્રીયનામ-1. €1૦૦૧115- દૃષ્ટાન્ત-તિ. 19 0. 519; ડે. 0. 249. ર-ટશીનામ-ડુંગરી ખડસલીઓ. (પે-ગ૦). આ ખડસલીઆના છેોડવા ધણુંકરી ઉભા હોય છે, તે [પથી ૧ કે ૩ ફોટ ઉંચા થાય છે. એમાં કોકા કે ૭-સ્થાનક-ખડસેલીઓ દરિયા જીનારાની રેતાળ અને ઘેરા આસમાની કે જંખુડા રંગનાં ફૂલો આવે છે. એના છોડવાનો સાધારણુ દેખાવ ખડસલીઆ જેવે। હોય છે. એમાં વિશેષ કડવાસ હોતી નથી, તોપણુ ખડસલીઆને અભાવે એતે તેની જગાએ કેટલાક લોકે વાપરે છે. વર્ગ-(એફેન્થેસી.) નંબર્‌ ૪૩૬* ૧-શાન્્નીયનામ-1?. [૩01'711101'0. દષ્ટાન્ત-. 11. [. 550; ક. 0. 242; તદ. 1. [થ01. 1. [. 592. ર-દેશોનામ-વડોખડસલીઓ (પોન); મોટો ખડસ- લીઓ (ગુન). આ ખડસલીઆના છોડવા અને પાન જરા મ્હોટાં થાય છે, એમાં પણુ જંખુડા કે આસમાની રંગનાં ફલે આવે છે, ફૂલની માંજરતોા દેખાવ ખડસલીઆની માંજર જેવો હોય છે, ખડસલીઆને અભાવે આના છોડવા પૃણુ તેની જગાએ વપરાય છે* વનસ્પતિવર્ણન. પદપ વ્ગ'-( એફેન્થેસી » નંબર ૪૩૭* ઉ-શાન્નીયનામ-1€13811'0[211€ 10817001414. દૃષટાન્ત-િ. 11. [). ઠઠ4; પે. ૩. 248; 00. ૭ 0907. 1... 11, ૨-દેશીનામ-કારીઅઘેડી, કાળીઅધેડી, લાસી અધેડી (પોન્ન-ગુન); રાનજીરાયતા (8૦); સતરા, મસી, નસમમા (દિં-); શાજ્ઝંવા ? (8૦). ૩-વર્ણન-કારીઅધેડીના છોડવા ચામાસે ધણા ઉગી આવે છે.તે ૨ થી ૪ કે પ ફ્રીટ ઉંચા વધે છે. એની ડાંડી ષટ્કોણુ હોય છે. શાખાઓ સામસામી, પસરાતી, ધરણી નીકળેલી હોય છે, તે ઉત્તરોત્તર ઉપર જતાં નાહાની થતી હોય છે. તે ચોસારતી પેડે એટલે ખે સામ- સામી શાખા ઉત્તર દક્ષિણ, તો તે ઉપરતી ખે પૂર્વ પશ્ચિમ | એમ ઉત્તરોત્તર આવેલી હોય છે. આથી છોડવાને દેખાવ એક ઝુમર જેવો થઈ રહેલો હોય છે. ડાંડી ને પાન થોડાં અધેડાને મળતાં હોય છે. ફૂલ ગુલાખી રંગનાં, ને ફલ (શીંગ) લાંબાં ને સાંકડાં હોય છે. એના આખા છે[ડવાપર જરા ખરસટ સડફ્રેદ વાળની રૂંવાટી હોય છે. મૂળ-કડઠ્ણુ, ભૂરા ધોળા રંગનું, સુતળીથી પેનસીલ જેવું જાડું અને ૪ થી ૧૦ ઇંચ લાંખું હોય છે. તેમાંથી * થોડા નજ્નડા અને ઝીણા રેસા જેવા પાતળા ફાંટાએ નીકળેલા હેય છે, છાલ પાતળી, વાસ ડડવાસલેતી ઉગ્ર અને સ્વાદ કડવે। હોય છે. ડાડી અને શાખાઓ -સુતળીથી ટચલી આંગળી જેવી ન્નડી, સાંધાઓવાળી, સાંધાપાસે કાગડાની જાંગ પેઠે જડી થએલી, અતે જરા વાંકી, ઘેરા લીલા રંગની ૬-હાંસોવાળી, જરા સખ્ત ધોળા વાળની રૂંવાટી વાળી અને ખરસટ હોય છે, ડાંડીનાં તળિયાંનેો ભાગ કે!ઇ વાર જમીનપર ઢળતો! હોય છે, તો ત્યાં તે મૂળ મુકે છે. તેના આડો કાપ કરી ત્નેતાં તે કોરપર ષઢ્કોણુ અને લીલા રંગની અને વચ્ચોવચ પોચી, ધોળી અતે સછિદ્ર દેખાય છે. વાસ અને સ્વાદ મૂળ જેવાં ઉગ્ર અમે કડવાં હોય છે, પાન-સામસામાં, ૧ થી ૪ ઈંચ લાંબાં અને ઝૈ થી ર3 ઇચ પેોહેોળાં, ટેરવે અશીથતાં, તળિયે વિષમ અથવા ગોળાધ્રલેતી કરવાળાં, પાતળાં, ઘેરા લીલા રંગનાં, ધોળા વાળની રંવાટીવાળાં તે સપાટીએ ઝાલર- વાળો કોરવાળાં હોય છે. તેની ડીટડી પાતળી, નીક- વાળી, દથી ૨ર ઇચ લાંખી હોય છે. પાનમાંતી નસો ધણુંકરી અધેડાનાં પાનમાંતી નસોની પેઠે પાસેપાસે, સામસામી કે આંતરે, ઉંચી ચઢતી અને પાનતી નાચેની સપાટીપર વધારે બહાર નીકળતી હોયછે. પાનને ચોળતાં | ફૂલ, વગર વાસવાળાં ગુલાખી રંગનાં, ચીકાસલેતો ઘેર્‌ે। લીલો રસ નીફળે છે, વાસ મુળાનાં પાન જેવી અને સ્વાદ કડવો! હોય છે. ફલ-પત્રકોણુમાંથી પુષ્પષપારણુ કરનારી સળી શ્ઞાખા | પ્રતિશાખાવાળી, ધોળા વાળની રંવાટીવાળી નીકળેલી હોય | છે. તેપર બખ્ખે કે ત્રણુ ત્રણુ ફૂલો આવેલાં હોય છે. રૈ ઇંચ લાંબાં હોય પથી૧ ઈંચ છે. ફૂલની ડીટડી સળી કરતાં પાતળી, | લાંબી અને ધોળા વાળની ર્‌ંવાટીવાળી હોય છે, એ દરેક ડીટડીને તળિયે અક્ેક સૂટ્ટમ, પુષ્પપત્ર આવેલું હોય છે. ફૂલની ડીટડીને મથાળે પુટ આર કેષ૦ બેવડા હોય છે. જેમાંના બહારનો પુન ખાન કોષ પાંચ પત્રોનો બનતેલે। હોય છે. આ પાંચ પત્રોમાંથી એક પત્ર ખીન્નં ચાર કરતાં વધારે લાંમું અને પોહોાળું હોય છે, તેને ટેરવે સૂટ્્મ અણી હોય છે, વચમાં લીલી નસ અને તેની કેર ધોળા રંગની હોય છે. ખીન્નં ચાર પત્રો પણુ એવાંજ હાય છે, આ પત્રો % ઇચ લાંબાં હોય છે. અને એમાંથી સૌથી મ્હાડું પત્ર ૩-લાઇત જેટલું હોય છે. આ પાંચે પત્રોની કોરપર ધોળા વાળની હાર આવેલી હોય છે. એ પુન ખા૦ કોષ કાઢી નાખતાં તેતી અંદર બીશ્ને પુન બાન કોષ દેખાય છે, જેનાં પાંચે પત્રો ધોળાં, ઝીણાં, લાંબી અણીવાળાં અને પાતળાં હોય છે, એની કરોરપર્‌ પણુ ધોળા વાળની હાર્‌ હોય છે પુષ્પાભ્યન્તરકોષ-તી પાંખડીઓ પ હોય છે. તે તળિયેથી ન્ેડાઇ નળી જેવી થયેલી અને મથાળે તેના ખે ઓઇ નીકળેલા હોય છે. એમાં ઉપરતો ઓઇ સાંકડા ને ત્રણુ દાંતાવાળા અને નીચેનો પેોહેળોા ને ખે દાંતાવાળા હોય છે. નળી ધોળા રંગની ને તેપર વાળની રૂંવાટી હોય છે, તે વચ્ચોવચથી જરા મરડાયલી હોય છે. ઉપરના સાંકડા એઇની અંદર ધોળી નસો દેખાય છે, અતે નીચેના પાહોળા ઓઇના અંદરના પોહોાળા ભાગ- પર્‌ તેથી થોડાં ઉંચાં પું* અને સ્રીકેસરે। લંબાયલાં હોય છે. ઉપરતો એઇ ૧ લાધતથી કૅંધક ઓછે અને નીચેતો! વચ્ચોવચ ૧ લાઇન પોહેળેા હોય છે. પુકેસર્‌ે-૨, તે પાંખડીઓથી ટુકાં હોય છે. તેના * અંદરના પુન ખા૦ કોષથી ખહાર અને બહારના પુ૦ ખાર કોષથી અંદર એક ખાજી અંદરનાં પુન ખાન કોષના થડમાં ૩ લીલા રંગતું ઝીણું થી પ પુન બા૦ કેષનાં પત્રો જેવાં ફે ફોતરાં દેખાય છે. તે અંટ- રના પુન બા૦ કેષનાં પત્રો કરતાં નાહાનાં હોય છે. આ ઉપરથી એમ અટકળી રાકાય છે કે, પ્રથમ ઘણાકાળ ઉપર આ કાળીઅધેડીને એકજ [બેદુપરથી ત્રણુ કલો આવતાં હશે, પણ વખત જતાં ત્રણ %ૂલો આવતાં ખંધ થઈ ગયાં (જે આ ન્નતનો નાશ થવાની નીશાની લાગે છે.) પણ એ ફૂલોના પુન ખા કોષના અવરોષ હજી રહી ગએલા છે. પૃદ્દ્‌ વનસ્પતિવણન, તંતુઓ ધોળા, વાળની રૂવાટીવાળા, જાંખુડા રંગના, ને ૨-પોલવાળા હોય છે સ્રીકેસર-૧ હોય છે. તેનો ગર્ભાશય પુન બાન જ્રાષની અંદર પાતળો, લીલા રંગનો, અને ઉભા આવેલો હોય છે. નલિકા ધોળા રંગની, લીસી, યુંકેસરતંતુથી પાતળી, અતે તેથી જરા બહાર નીકળતી, ટેરવે સૂટ્મ ખે ફાઢવાળી હોય છે. ફલ-(શોંગ)-ઉભાં, ૨ર થી ૩ લાધ્ત લાંબાં અને ૧ લાઇત પેહેોળાં હોય છે. તે તળિયે સાંકડાં ને મથાળે નાંખુડા રંગની અણીવાળાં હોય છે. તે વચમાં જરા ચપટાં, પોહાળાં અતે ખાંચવાળાં હોય છે. તેપર સૂટ્ટમ વાળની રૂંવાટી હોય છે, તે ષ્રીકા લીલા કે ભૂરા રંગનાં હોય છે. તેમાં ઉભી ખે પોલ હોય છે. એ દરેક પોલમાં બખ્બે (ક જેવા) આડા કાંટા હોય છે. એ દરેક કાંટામાં અક્રેકું બીજ ઝલાયલું હોય છે. જુલ બીજ ચાર હોય છે. ખીજ-ફીકા ભૂરા કે ધોળા રંગનાં હોય છે, તે મર- ચાનાં ખીજ જેવાં ચપટાં ને ગોળા! લેતાં હોય સપાટીપર ખુઠ્ઠી અણીવાળા જરા ચીકણા કાંટા જેવી રૂંછાળ હોય છે. તેની કેરપર્‌ વાળની રૂંછાળ વિશેષ હેય છે. ખીને સ્વાદ ખટાસલેતો ચીકણે। હોય છે. ૪-ઉષયેોગી:ંગ-સવૉંગ. પ-ગુણદ્ોષ-જ્વરધ્સ. અને વિષહર. ૬-ઉપચોાગ-કરીઆતાનતે અભાવે આના છોડવાને ઉપયોગ કરવામાં આવે છે. તાવ, અજીર્ણ, સોજ્ન, રસ- વિકાર, ધ્રામઠાં અતે ઉધરસ તેમજ અશક્તિ ઉપર એને કવાથ અને ફાકી મરી અગર પીપરની સાથે અપાય છે. એનાં પાનતે રસ સોજ્પર ચોપડવામાં આવે છે. એના છોડવાની રાખ ર્‌ઝના મલમમાં વપરાય છે. ૭-સ્થાનક-રસ્તાતી બાજુએ, વાડીઓની વાડ પાસે અતે કાદીવાળી જગાઓમાં ધાસની સાથે કાળી અધે- ડીના છોડવા ધણા ઉગે છે. એ હિન્માં ધણી જગાએ થાય છે. ૮-વિશેષ વિવેચન-એના છોડવાનો દેખાવ અધેડા જેવા પણુ એમાં કાંટા હોતા નથી માટે એતે લાસી અધેડી અતે એ સુકાય છે ત્યારે કાળા થઈ જાય છે. માટે એતે કાળીઅધેડી કહે છે. એની ડાંડી અને | શાખાઓના સાંધા કાગડાની ન્નેગના સાંધાતે મળતા હાય છે, જેપર્થી એને કાક્જંધા કદાચ કહેતા હશે. અને હિંદીનામ નસભંગાનેો અથ પણ એજ જણાય છે. એનાં પાનતો રસ સાપનાં ઝેરપર્‌ પીવરાવવામાં આવે છે-(હક»ીમ-જુનાગઢ.) અને પરાગક્રાષ છે. તેની | ૨ ટૃપ-૫. 102 ₹811388/-.08. 0. વગે-વર્ખાનેસી.-રતવેલીયા અને શીવણુને વર્ગ. વર્ગનું ડુંકુ વર્ણુત અતે ગુણુદોષ-આ વર્ડમાં સુંદર્‌ અને ધણાં ઉપયેગી શક્ષા, ઝાડવાં અને નાહાના છોડવા થાય છે. એ વર્ગની વનસ્પતિની શાખાઓ બહધા સીધી અને લાંખી હોય છે. પાન સામસામાં અથવા ચક્રાકાર આવે છે. ઉપપાન હોતાં નથી. ફૂલ સફેદ, આસમાની ગુલાખી અને પીળા કરે ખે ત્રણુ મિશ્ર રંગનાં આવે છે પુન બાન કોષ અવિભક્ત પત્રોવાળા, બહુધા ધણો વખત ટકતારે। અર્થીત્‌ કાયમી, અને ૪ થી પ દાંતાવાળેા હોય છે. પુ અભ્ય૦ કોષ અવિભક્ત પાંખડીઓવાળે, પાંખડી ખે ઓઇટવાળી અથવા નાહાના મ્હાટા પાંચ છેડા કે વિભાગોવાળી હોય છે. પુંકેસરો ૪, તેમાં ધણુંકરી ખે ડુંકાં ને ખે લાંબાં હોય છે. પણુ કોઈવાર ખે પાંચ કે આઠ પણુ હોય છે. સ્ત્રીકેસર ૧, ગર્ભાશય ઉર્પષ્વસ્થાયી, થી ૪ ખંડ, (કોઇવાર એક ખેંડવાળા ) નલિકા એક (શિવણુનાં ફૂલમાં મથાળે કલમ ત્રાસ દેખાતી હોય છે), કૂલ લાંખું કે ગોળ, ૧ થી ૩ ખંડવાળું અને તેના દરેક ખંડમાં ધણુંકરી અક્રેક ખીજ હોય છે. આ વર્ગની વનસ્પતિ ગ્રાહી, ઉપલેપક, પૈષ્ટિક, ચિર- ગુણુકારી પૌષ્ટિક, રક્તશોધક, દુગ્ધવર્ધર અતે જ્વર, શેથ તથા કૃમિલ્ષ ગુણુવાળી હોય છે. આ વર્ડીમાં સાથી ઉપયોગી, સર્વ દેશોમાં પ્રસિદ્ધ અને કરોડે રૂપિયાની પેદાશવાળી વનસ્પતિ એ સાગનાં ભક્ષા! છે. વર્ગ-( વર્બાનેસી ). નંબર્‌-૪૩૮* ઉ-શાન્સ્રોયનામ-1.011010 110108 ( 9. ) ધ101101”8.* દૃષ્ટાન્ત-14.117. [). 502; પ. [). 245; 1181. 11. 1). 586. ૨-દેશીનામ-ધાણીદારીઆ (પે।૦ ? ધાણીદાળીઆ (3૦); ઘાનેરી (મ૦). ૩-વણેન-ધાણીદારીઆનાં ઝાડવાં ૩ થી ૪ કે વખતે ૬ થી ૮ ફીટ ઉંચા થાય છે. એમાં ધણી શાખાઓ નીકળેલી હોય છે. પાન જરા પોહોળાં, રામતુલસીનાં પાનને મળતાં, તે કોરે કાંગરીદાર હોય છે. ફૂલ સફેદ, બહુધા પીળા ચાંડલાવાળાં, અને કૂલ કાળા રંગનાં મરી જેવડાં થાય છે. એ આખો ઝાડવામાંથી એક જાતની જર્‌ા સુગંધિત પણુ ઉત્ર વાસ નીકળે છે, મિ ચોમાસે ફૂલ આવી શિયાળે કૂલ પાકે છે. રિ સીડ વનસ્પતિવર્ણુન. પદૃછ સૂળ-પેનસીલથી તે હાથનાં કાંડાં જેવું જાડું, કેટલા- એક નાડા અને થોડા ઝીણા રેસાએ જેવા ફાંટાઓવાળું હોય છે. તેપરની છાલ પોચી, બટકણી, ઉભા ચીરાવાળી અને તેની અંતરછાલ પીળાસલેતા ધોળા રંગની ને રસભરી હોય છે. મૂળનું લાકડું ધણું કટૃણુ, પીળાસ- લેતા ધોળા રંગનું, ને વખતે જુનાં લાકડાંમાં રાતો કે કાળા સાર પણુ હોય છે, વાસ સુગંધિત અને સ્વાદ જર્‌ા ઉત્ર ને ગળચટો લાગે છે. ડાડી અને શાખાઓ-ડાંડી સુતળીથી તે આંગળી જેવી નડી, ચોધારી, ભૂરા રંગની, ખડબચડી છાલ- વાળી હોય છે. કોમળ શાખાઓ બટકણી, લીલા ને જખુડી છાયાલેતા રંગની, અતે ખરસગ ધોળા વાળની રંંવાટીવાળી હોય છે. પાન-સામસામાં આવેલાં હોય છે. વખતે કોમળ શાખાઓપર ત્રણુ બાજુએ અક્ેક એસ ત્રણુત્રણુ પાનના ચક્ર આવેલા હોય છે. પાન ઉપરથી ફીકા લીલા ને નીચેથી ફ્રીકા ધોળા રંગનાં હોય છે. પાનની બન્ને સપાટી ખરસટ લાગે છે. તે બન્ને સપાટીપર ધોળા વાળની રૂંવાટી અને સળ 'કે કરચલી આવેલી હોય છે. પાનની કર કાંગરીદાર હોય છે. ડીટડી પાસે પાનની કેર સાંકડી- થતી, વચમાં પહોળી અને અધવચ ઉપરથી વળી સાંકડી- થતી ટેરવે સાંકડી હોય છે. પાનની ડીટડી ડ ઈચ લાંબી ને તેની ઉપરની ખાજા છીછરી નીક હોય છે. તેપર ધોળા વાળની રૂંવાટી હોય છે. પાન ૧ થી ૩ ઇંચ લાંબાં, અને ૬ થી ૨ ઇંચ પહોળાં હોય છે. તેને ચોળવાથી તે ચીફણાં લાગે છે. એની વાસ ભાંગનાં સુકાં પાનની વાસને મળતી, અતે સ્વાદ સહેજ કડવાશલેતો તમતમે। હોય છે. ફેલ-પત્રકોણુમાંથી પુષ્પધારણુ કરનારી સળી ૧ થી ૩ કે વખતે ૬ ઇંચ લાંખી, એક કે એકથી વધારે નીકળેલી હાય છે. ને તેતે મથાળે ૧ થી ૨ ઇંચ જેટલા ભાગમાં ફૂલોની માંજર આવેલી હોય છે. સળી ચોરસ ને તેપર સૃદ્મ ખરસટ વાળની ર્‌ંવાટી હોય છે. ફૂલની માંજર તળિયેથી પોહોળાં, અને મથાળે લાંખી અણીવાળાં, $ ઇચ લાંબાં તે 9 ઈચ પોહેોળાં, સૂક્મ વાળની રૂંવાટીવાળાં, બડઠારની ખાજુ ઉભી ધોળી નસો વાળાં પુષ્પપત્રો પાસે પાસે આવી ગોડૅવાયલી હોય છે. પુષ્પખાહ્યકેષ-સૂક્ષ્મ ઉભા પ્યાલા જેવો બનેલો હોય છે. ને તેપર રૂંવાટી ગીચ આવેલી હોય છે. પુષ્પાભ્યન્તર્કોષ-તી પાંખડીઓ તળિયેથી વ્નેડા- ૪તે નળી જેવી બનેલી ને મથાળે તેના છેડા પસરાયલા હોય છે. એ છેડાઆઓની વચે ધણીવાર નળીતા સુખ પાસે પીળા ચાંડલેો હોય છે. પાંખડીનાં સુખપર તેના બાજુ, અને એક સામી બાજુ હોય છે, ત્રણુ ભાગમાંનેા વચલો ભાગ જરા બહાર નીકળતો અને તેની સામેનો એક ભાગ વધારે પોહેળા હોય છે. પાંખડીની નળી ગોળ, સાંકડી ને ત્રણુ લાઇન લાંબી હોય છે, તેપર બહુધા જંખુડા રંગની છાયા અને સૂદ્મ વાળની રૂંવાટી આવેલી હોય છે. પુકેસરેો-૪ હોય છે. તેમાં ર કેસરો લાંખાં હોય છે. એ ચારે કેસરના તંતુઓ ધોળા અને પરાગકેષ પીળા રંગના હોય છે. એ ચારે કેસરે। પાંખડીની નળીની અંદર તેપર આવેલાં હોય છે. સ્રીકેસર-૧ હોય છે. તેનો ગર્ભાશય પીળાસલેતા લીલા રંગતો ર પોલ અને ૨ આદિ ખીજવાળો હોય | છે. નલિકા ફ્રીકા ધોળા રંગની અને નલિકાગ્રસમુખ લીલા રંગનું ચળકતું ને એક બાજુ જરા નમતું હોય છે. ફ્‌લ-કાચું હોય છે ત્યારે લીલા રંગનું, ચળડતું, ને પાકે છે ત્યારે કાળા રંગનું થઈ જય છે. એ મરી જેવડું, અને તેપર સફ્રેદ વાળની વખતે રંવાટી હોય છે. તેની ઉપરની છાલ પાતળી હોય છે, તે ફલને દાખતાં નીકળી નય છે. ને તેમાંથી જખુડા રંગનો રસ નીકળે છે. ફ્લની અંદર્‌ કટૃણુ ખડખચડા જરા ચપટા ઠૅળી- આની અંદર ર પોલ અતે દરેક પોલમાં એક ધોળા રંગનું બી હોય છે. ફૂલને સ્વાદ ખટમધુરે। ને ઉત્ર હોય છે. બીજ-સૂટ્દમ ધોળાં દલ જેવું હોય છે. ૪-ઉપચોગીઅંગ-સર્વૉગ. પ-ગુણદ્દેષ-રોપક અતે શેધક. ૬-ઉપચેગગ-ધાણીદારીઆનાં મૂળનો કાઢો કષ્ટાતી સ્રીને પવાય છે, એમ કહે છે. ધાણીદારીઆનાં મૂળને કુટેડી લુગડાંતી એક પોટલીમાં બાંધી પાણીમાં નાંખી ઉકાળી તે પાણીને ગાળી લઇ, સુવાવડી સ્ત્રીનું અંગ ઝક્ષાઈ ગયું હોય તો તે પાણીથી તેને નવરાવે છે. ધ્રાણીદારીઆનાં પાન અને ફૂલ વાટી મીઠાં તેલમાં કડ- કડાવી તે તેલ ગાળી લઈ નહિ રૂઝાતાં ચાંદાં અને ગુંખ- ડાંઓ ઉપર ચોપડવામાં આવે છે. તેથી તે તરત રૂઝાઈ જાય છે. ધાણીદારીઆનાં પાન વાટી તેની થેપલી ઢોરનાં ભ્ાઠાં અને ચામડીમાં જવાત પડી હોય તો તેપર ખાંધે છે. એનાં ફ્લ પાકે છે ત્યારે કોઈ વાર છોકરાંઓ રમતાં રમતાં ખાય છે. ફૂલમાંથી જંખુડો રંગ નીકળે છે તે શાઈ બનાવવાના કામમાં આવી શકે છે, એમ કહેવાય છે. ૭-સ્થાનક-રસ્તાની બાજુએ, વાડીઓની વાડમાં, કંટાળા ને છત્રા બાવળનાં ન્નળામાં, વિશેષ કરી કાદી- વાળી જમીનમાં ચોમાસે એના છોડવા ધણા ઉગે છે. એ હિન્ના ધણા ભાગોમાં થાય છે. ૮-વિશેષવિવેચન-એનાં સફેદ ફૂલ વચે ધણીવાર ચાર્‌ ભાગ ઘણુંકરી દેખાતા હોય છે, તેમાં ત્રણુ એક | પીળે। ચાંડલે। હોય છે. માટે એને ઘાણીદાળીઆ કહે છે. ૫૬૮ વનસ્પતિવર્ણન. ધાણીદારીઆની પીળાં તથા ગુલાબી ફૂલની નત અહિના બાગોમાં ઉગે છે. એનું મૂળ ગમે તેવા પથ્થર કે કાદીને તોડીને જમી- | નમાં ઉંડું નનય છે. એટલે લાંખે દહાડે એ પથ્થર તોડી જમીન બનાવે છે. વર્ગ-(વર્બાનેસી ). નબર ૪૩૯* ઉ-શાન્તીયનામ-12]0[71%. 11061101'લ. દૃષ્ટાંત-1. 11. [). 568; કે. 0. 245; 101. ૩ 1:78) ર. નિ. પા. ૩૩૦, ી ૨-દેશીનામ-રતવેલીઓ ( પે।૦); રતુલીઓ (ગન); ગ્તછપીપછી, ₹તોછીગ ( સ૦ ); સર્ર સોજરા, છદ, ગછપાવછી (દિં૦); ગજવિષ્વછી, સત્લ્યમંધા (8૦). ૩-વણૂન-રતવેલીઆના વેલા ચોમાસે ધણા ન્નેવામાં આવે છે. એ જમીનપર એક ખે ખાજુ અથવા ચોતરક્‌ ફ્રેલાય છે. એની ડાંડી અને શ્ાખાઓમાંથી પાનની ગાંઠે ગાંઠે જમીનમાં મૂળિયાં સુકાતાં જાય છે, અને ઉપરની ખાજુ શાખાઓ નીકળતી ન્નય છે. એમાં ધણી શાખાએ નીકળેલી હોય છે. એના છોડવા અથવા વેલા ૬ થી ૧૦ દંચ ઘેરાવાના, અને કોઇવાર તે ર૨ થી પ ફોટ લાંબા હોય છે, એના વેલા લીલા તેમજ રાતા રંગના પણ્‌ થાય છે, અતે કેટલીકવાર એકજ વેલામાં ખન્ને રંગ હાય છે. પાન તળિયે સાંકડાં, મથાળે પેહોળાં, ને દાંતાવાળાં હોય છે, ફૂલ ફીકા ધોળા ગુલાખી કે જાંખુડી છાયાલેતાં હોય છે. ફૂલ સૂટ્મ હોય છે. સૂળ-ભૂરા રંગનાં, સુતળી જેવાં પાતળાં, ખારીક ર્‌સા જેવા ફાંટાવાળાં તે જરા સખ્ત હોય છે. તે. અંદરથી ફ્રીકાં સફ્રેદ ને રસભર્યો હોય છે. તેપરની ફ્રોતરી પાતળી ને ઉતરી જતી દેખાતી હોય છે, મૂળની વાસ પીપરી મૂળ જેવી અને સ્વાદ કડવાસલેતો ચીરપરે। ને પાછળથી જરા ગળચમેો લાગે છે. ડાડી અને શાખાએ -ડાંડી બહુધા મૂળ જેવી ન્નડી હોય છે. તેપર્‌ ઉભી નીક અને સફેદ સૂટ્મ વાળની રૂંવાટી હોય છે. કોમળ શાખાઓપર નીક અને રૂંવાટી ધણાં સ્પષ્ટ હોય છે. ડાંડી અંદરથી પોચી ને પોકળ હોય છે. 'પાન-સામસામાં આવેલાં હોય છે. તે 3 થી ૧$ ઇંચ લાંબાં અને ૩-લાધતથી ડ્‌ ઇંચ કે ડવચિતજ ૧ ઇચ પેહોળાં હોય છે. તેની ડીટડી ટુંકી, ચપટી, ને નીકવાળી હોય છે. પાન ડીટડી પાસે સાંકડાં, મથાળે પોહાળાં ને દાંતાવાળાં હોય છે. તે ન્નડાં તે ખરસટ રૂંછાળવાળાં હોય છે. તેની ઉપરની સપાટીને રંગ લીલે। કે રાતો તે નીચેનીને ફીકા હોય છે. પાનતે રોશની મથાળે સ્પણ આવેલાં હોય છે. તેતી વચમાંથી લીંડીપીપર જેવી તરક રાખી આદઇગ્લાસમાં ત્મતાં તેમાં રેતીના દાણા જેવી ઝીણી બાનક દેખાય છે. પાન ન્નડાં હોવાથી તેમાંની વચલી નસ શિવાય ખીજ નસે! ભાગ્યેજ દેખાય છે. પાનને ચોળવાથી તેમાંથી ખારાસલેતી તીખી વાસ આવે અ છે, અને ચાવવાથી કડવાસલેતા ચીરપરે્‌। સ્વાદ લાગે છે. ફલ-પુષ્પ ધારણુ કરનારી સળી પત્રકરાંણુમાંથી નીક- ળેલી હોય છે. તે પત્ર કરતાં લાંબી ને પાતળી હોય છે. તે ચપટી ને બે ખાજુ નીકવાળી હોય છે. એ સળીને દૃખાતાં પુષ્પપત્રો પોહોાળા દાંતા નવાં લાંબી અને જડી ડુડી નીકળેલી હોય છે. તે રથી ૧ કે ૩ ઇંચ લાંખી તે $ ઇચ પોહાળી હાય છે. એ ડુંડીની બાજુએ સૂદ્દમ ધોળાં અથવા ફૂલ ગુલાખી કે ગુલાખી રંગનાં જરા જાંબુડી છાયાલેતાં ફૂલો આવેલાં હોય છે. તે જેમ જેમ ડુંડી વધતી જય છે તેમ તેમ તેમાં નીચેનાં ફૂલો ઉઘડી, કૂલ પાકવા માંડે છે, ને ઉપરનાં ફૂલે ઉધડતાં ન્નય છે. એ ડુંડીપર દરેક ફૂલની બહાર પુષ્પપત્રો આવેલાં હોય છે. તે પોહાળાં ઉપરા ઉપર, ને તેની વચ્ચાવચ એક જડી નસ અને ટેરવે ડુંકી અણી હોય છે. તે તળિયે લીલા રંગનાં ને મથાળે કોર પાસે વખતે ન્નંખુડી છાયાલેતા રંગનાં હોય છે. તે જાડાં ને ધોળા વાળની રૂંછાળવાળાં હોય છે. આ પુષ્પપત્રોની પાસે પાસે ઉપરા ઉપર થયેલી રચનાથી સાધારણુ રીતે કે એ ડંડીપર દશ હારમાં તે ગોઠેવાયલાં હોય એમ દેખાય છે. પુષ્પબાહ્યકેોષ-ઉપર કહેલાં પુષ્પપત્રોની અંદર પુન બાન કોષ સૂટ્મ બે ફરાટવાળો આવેલો હોય છે. તે વચમાં નનંખુડી છાયાલેતા રંગનો ને તે રૂછાળવાળા હોય છે. પુષ્પાભ્યન્તર્કોષ-ની પાંખડી 2 ઈચ જેટલી, સાંકડી નળીવાળી, અને ખે આદવાળી હોય છે. તેનો નીચલો એઇ જરા લાંબો ને પોહાળા હોય છે. સાંકડા ઓઇ ખે દાંતાવાળા અને પોહેળા ૩ દાંતાળા હોય છે. પાંખડીની નળી તળિયે ફ્રીકા પીળા રંગની ને તેના ઓઇ ગુલાબી કે જંખુડી છાયાલેતા રંગના હોય છે. પુંકેસરે-પીળા રંગનાં ૪ હોય છે. તે પાંખડીની નળીની અંદર આવેલાં ને પાંખડીથી ડુંકાં હોય છે. સ્રીકેસર્‌-સટ્મ ૧ હોય છે. ફૂલ-દ્રીકા ભૂરા રંગનું, બે પોલવાળું અને ર લાઇન લાંખું હોય છે. એ દરેક પોલમાં અક્ેકુ ખીજ હોય છે. ફૂલની સપાટી સૂહ્દમ બાનકવાળી હોય છે, તે તળિયે સાંકડું, મથાળે પોહોળું, તે ટેરવ સૂટ્મ અણીવાળુ હોય છે. ફલન વચ્ચોવચ ઉભી ધોળી લીટી હોય છે, તે એ લીટીપરથી ફલના બે વિભાગ જૂદા પડે છે. વનસ્પતિવર્ણન. પ૯ ખજ-ચૂટ્મ ને અંદર ધોળું હોય છે. ૪-ઉપષોાગીઅંગ-સર્વાગ. પ-ગુણટેોષ-ઉપલેપક, ગ્રાહી અને શૈેથદ્ય. ૬-ઉપચયેગ-માયું દુખતું હોય તો રતવેલીઆનાં પાનને વાટીતે તેનો માથે લેપ કરવામાં આવે છે, પેશાબ બંધ થયે! હોય તે! રતવેલીઆના વેલાને પાણીમાં ગરમ કરી તે પેડુપર બંધાય છે. મુખ્યત્વે કરીને રતવા અને ઘામીઆં ગુંખડાંએ ઉપર રતવેલીઆને વાટીને તેને લેપ કરવામાં આવે છે. મરકીની ગાંઠે અને સાન્ન ઉપર પણુ રતવેલીઆની પોટીસ ધણા લેક બાંધે છે. છોકરાંને પેટમાં ભાર રહ્યો હોય તો રતવેલીઆનાં પાનને રસ ગરમ કરી તેનું ટીધું મધમાં નાંખી છોકરાંતે ચટાડે છે, પ્રમેહ ઉપર પણુ રતવેલીઆને। રસ અપાય છે. માથાંની ઉંદરી અને ખોડા ઉપર પણુ રતવેલીઆતેો રસ લગા- ડવામાં આવે છે. રતવેલીઆનાં પાનના રસ સુવાવડમાં સ્્રીઓને પીવ- રાવવામાં આવે છે, “ર્તવેલીઓ વીર્યની *ૃહદ્ધિ કરનાર, નેત્રતે હીત, લુખે।, તુરે, ટાઢો તથા રક્તપિત્ત, અતિસાર અને દાહુતે મટા- ડનાર્‌ છે.'? ( વૈ. શા. મ. ગે..). “ર્તવેલીઓ છોકરાંને ગરમી ઉપર પાય છે, વાટીને પીવાથી લોહીને ઝાડો મટે છે, શ્વાસ, તરસ, વિષ, દાહ બ્રમ, મૂર્છો, તાલ વગેરે મટાડે છે. જડેરાસિને દીપાવે છે, ઘણા ખાવામાં આવે તો શરદી કરે છે.” (વૈન રૂ૦)* ૭-સ્થાનક-દરિયા કીનારાની રેતાલ જમીન જ્યાં વરસાદનું પાણી ભરાઈ રહેવું હોય તેવી, તેમજ ખીજી ભેજવાળી જમીનમાં અતે નદી નાળાં કે તળાવ કાંઠે, તેમજ વાડી કે ખેતરના ધેોરીઆ કાંઠે રતવેલીઆના છોડવા ઉગે છે. એ આખા હિંન્માં થાય છે. ૮-વિષેશ વિવેચન-રતવેલીઆના વેલા ધણુંકરી રાતા થાય છે. તે ઉપરથી અથવા રતવા ઉપર એના વેલાતો તમામ લેકે ઉપયોગ કરે છે તે ઉપરથી એનું નામ રૃતવલેલીએ। પડેલું જણાય છે. જલપીંપલી એ નામ એના વેલા જલતે કાંઠે ઉગતાર તથા એમાં પુષ્પ- ધારણુ કરનાર ડુંડી લીંડીપીપર જેવી દેખાય છે, માટે પડેલું લાગે છે. વ્ગ'-( વર્બીનેસી ) નંબર્‌ ૪૪૦* ઉ૧-શાન્નીયનામ-1'€૦101% કુંડ. દૃષ્ટાંત-1. 11. [. 570; કે. ૪. 248; 111. 11. છઠા 119. ૪. 1; ર્‌. નિ. પા. ૫૨૨. છ્ર્‌ ૨-દેશીનામ-સાગ (પો--ગુ૦); લામવન (૦); સામાન (રં); શ (સન). ૩-વર્ણન-સાગનાં શક્ષો ૨૦ થી ૪૦ કે પનમ્થી ૧૫૦ ફૂટ ઉંચાં થાય છે. પણુ આ સ્વસ્થાનના ખરડા ડુંગરમાં તો તે ૧૫ ફ્રીટથી ઉંચાં ન્તેવામાં આવેલાં નથી. એની શાખાએ ધણી જડી, અને પ્રતિશાખાઓ ચોધારી, ટ્રીકા ધોળા રંગની અતે તારાકૃતિના વાળની રૂવાટીથી આચ્છાદિત થએલી હોય છે. પાન સામસામાં, ધણાં લાંબાં અને પહોળાં હોય છે. ફૂલના પુષ્પમંડપે શાખાઓને છેડે શાખા પ્રતિશાખાઓવાળા આવેલા હોય છે. તેપર ધોળાસલેતા રંગનાં સૂટ્મ અસંખ્ય પુષ્પો આવેલાં હોય છે. પણુ તેમાંથી નજ ફૂલોમાં જ ફૂલ પાકે છે. ફૂલ ભૂરા રંગનાં, સખ્ત અને બહુધા ૪ ખાંચીઆવાળાં હોય છે, તેપર રૂંવાટીનું અસ્તર ધણું ગીચ હોય છે. ૪-ઉષષોગી અંગ-સર્વાગ. પ-ગુણટેોષ-ત્રાહી, પિત્તશામક, કેશવર્ધક તથા શોથ અને કફય. ૬-ઉપષચેગ-મૂળ અતે થડની છાલ કક અને ઉધરસ ઉપર્‌ આપવામાં આવે છે. પાન રંગના કામમાં વપરાય છે. સુકાં પાનની ભ્રસ્મ મધની સાથે પિત્તવિકારપર્‌ અપાય છે. ફૂલ સાકર્‌ સાથે પ્રમેઠ ઉપર્‌ ખવરાવવામાં આવે છે. એનાં ખીજનું તેલ માથાના વાળ ખરી જતા હોય તો તેપર્‌ લગાડવામાં આવે છે. પેશાબ બંધ હોય તો એનાં ખીજનું પેડૂપર બંધાણુ કરવામાં આવે છે. સાગતું લાકડું અજીર્ણું ઉપર કવાથનાં રૂપમાં અપાય છે. સંધિવા ઉપર્‌ એનાં લાકડાંને પાણીમાં ધસી તેનો લેપ કરવામાં આવે છે. સાગનું લાકડું પ્રસિદ્ધ છે, અતે તે સર્વે જાતનાં કામમાં વપરાય છે. ૭-સ્થાનક-એનાં ઝાડ હિંન માં ધણી જગાએ થાય છે.* ૮-વિ૦ વિવેચન-સાગનાં ઝાડાને આડા (દરીઆનો ખાર્‌। પવન) પવનથી ધણું તુકસાન થાય છે. પણુ તે બરડા ડુંગરના પાછળના ભાગમાં ઉંડી માટીવાળી જમી- નમાં વાવવામાં આવે તો તે સામાન્ય રીતે ઠીક થઇ શકે એમ જણાય છે. આ સ્વસ્થાનમાં સાગનાં ઝાડો મ્હોટાં નહીં થઇ શકવાનું કારણુ તેતે જેધતી યોગ્ય ભીનાસ અને સેંદ્રિય ખાતર નહીં મળવાતું છે. કેમકે બરડા ડુંગરતી જમીન માટીવાળી ભ્ગ્યેજ જવામાં આવે છે. વળી વર્ષાદ ઓછામાં ઓછો ૧૦ અતે વધારેમાં વધારે ૩૦ ઇંચ સરેરાસ ગણુવામાં આવે છે, તો સાગનાં ઝાડોને ૫૦ થી ૧૨૦ ઇંચ વર્ષાદ ન્ેધ્#9એ છીયે, પણુ સાધારણુ રીતે ઉગવાને ૩૦ ૪ંચ વર્ષાદ તો હર્સાલ : પડવોાજ જ્નેધએ. જે આ સ્ટેટમાં ભાગ્યેજ હોય છે. * આ સ્વસ્થાનમાં તે રાણાવાવ ન્તંગલની બાકડ કેડીની ઉપર વાવવામાં આવેલાં છે. જીવો નંબર ૩૬૪. 'પૃ૭૦ વનસ્પતિવર્ણન. બરડા ડુંગરની જમીન બેઝીલ્ટ, ટ્ૂપ, જ્રેનાઇટ અને લાઇમસ્ટોનતી બનેલી છે. અતે એવી જમીનમાં સાગ . થાય એ સંભવિત છે. કેમકે સાગનાં સોખતી ઝાડો જેવાં જુ સાજડ, ખેર, દુધલે, કારીખડા, આપટે વાંસ વિગેરે ખરડા ડુંગરમાં સામાન્ય રીતે પણુ ઉગે છે. સાગનાં વાવેતર વિષે વિશેષ માહિતી જંગલ ખાતાંનાં પુસ્તકમાં લખવામાં આવશે. આ સ્ટેટના રાજવાડી બાગમાં સાગનાં ઝાડો વાવ્યાં છે તે સારાં થયાં છે. વર્ગ-(વર્બીનેસી ). નખર ૪૪૬૨? ૧-શાસ્્રીયનામ-121'011110. 101'10૧00€ધ ? દૃષ્ટાન્ત-તિ. 11. ૩. 581; 0. 81. 1. [. 580 ૨-ટશીનામ-ઘીતી, ઘીતવી, થીતેલી (પે--ગુ૦). મૂગામ (દિં”); મૂમિગભ્યુજ (સં). ૩-વણૈન-થઘીતીનાં ઝાડવાં બારે માસ હોય છે. તો પણુ ચોમાસે ધણાં જવામાં આવે છે. તે ૩ થી પ કે ૬ થી ૮ ફ્રીટ ઉંચા થાય છે. કોઈવાર ૪ થી ૮ ઈંચ ઉંચાં પણુ હોય છે. એ શિયાળે સુકાં ઝરડાં જેવાં થઈ રહેલાં હોય છે. પણ્‌ ચોમાસે નવપલ્લવ થવાથી જર્‌ા સુંદર દેખાય છે. એમાં ધણી શાખાએ નીકળેલી હોય છે, તે બહુધા પાતળી ને સીધી તર્‌સા જેવી હોય છે. પાન અરણીનાં પાન જેવાં તો પણુ તેથી પાતળાં ને ટુંકાં હોય છે. ફૂલ ચોમાસે આવે છે, તે લીલાસલેતા ધાળા રંગનાં સૂદ્દમ હોય છે. ફૂલ પણુ ચોમાસાં આખરે પાક્રે છે. તે ખારાં પીલુ જેવડાં હોય છે. એનાં ઝાડવાંમાંથી જરા સુગંધિત તો પણુ ઉત્ર ગંધ નીકળતી હોય છે. સૂળ-ફાંટાઓવાળું, આંગળીથી હાથની બાજુ જેવું નાડું, ભૂરા રંગની પાતળી છાલવાળું, ફીકા ધોળા કે કેસરીઆ રંગતું ને હલદર્‌ અગર ડપૂરતે મળતી વાસ- વાળું હોય છે. ડાંડી અને શાખાઓ -ડાંડઠી અંદરથી લીલા રંગની, તુલસી જેવી વાસવાળી, બહારથી અગડગડ્ડી, આડી અવળી, ખાડા ખડખા, ચીરા અતે ઉભી હાંસોવાળી, ફોકા ધોળા કે ભૂરા રંગની હેય છે. શાખાઓ સીધી તર્‌સા જેવી, ઉંચી ચઢતી, લીલા, ફ્રીકા ધોળા, અથવા જાંખુડા રંગની હોય છે. તેપર સફેદવાળની રૂંવાટી હોય છે. પાન-સામસામાં હોય છે. તે % ઈંચથી ૧ કે ૧ ઇંચ લાંબાં ને ડુ થી $ કે ૧ ઈંચ પોહોળાં હોય છે. તેમાંથી ધણી ઉત્ર ગંધ નીકળે છે. ફૂલ્-પુષ્પ ધારણુ કરનારી સળી શાખા પ્રતિશાખાઓ વા જ્રેમખા જેવી હેય છે. ફૂલ ત્રણુ ત્રણુ બહુધા પાસે 1. પાસે આવેલાં હોય છે. તેમાંથી પેરનાં પાનતે મળતી સુગંધિત વાસ નીકળે છે. સળી તેમજ ફૂલની ડીટડી લીલા રંગની તે ધોળી રૂંવાટીવાળી હોય છે. ફૂલ ડુ ઈચ લાંબાં હોય છે. પુષ્પબાહ્યકેોષ-તળિયે જેડાયલો, ને મથાળે તેના પાંચે દાંતા જરા જૂદ્દા દેખાતા હોય છે. એના કોષપર લીલા તે પીળા સૂદ્મ બિદૂઓ હોય છે. પુષ્પાભ્યન્તરેકેષ-તી પાંખડીએ પ હોય છે. તેમાંથી ૨ ન્નેડાઇતે નાગકૂણુની પેઠે ઉંચી થઇ રહેલી હોય છે, તે ૩ ખુલ્લી દેખાતી હોય છે, તેમાંતી બાજુની ખે પાછળ વળેલીં હોય છે. પાંચે પાંખડીઓ લીલા ધોળા રંગની, ને તેઓની વચે સફ્રેદ લાંબા વાળની પીંછી હોય છે. પુંકેસરેો-૪ ધોળાં હોય છે, તે નાગકણુ જેવી પાંખડીની અંદર ઢંકાયલાં હેય છે. પરાગક્રોષ સ્પણ્ટ દેખાતા ખે પોલવાળા, નંખુડી છાયાલેતા ભૂરા રંગના હોય છે. સ્રીકેસર-૧ હોય છે. તેનો ગભાશય ગાળ, લીલા રંગનો હોય છે. તલિકા જર્‌ા વધારે લીલાસલેતા રંગની, નાગફ્‌ણુ જેવી, પાંખડીની અંદર્‌ પુંકેસરોથી જરા ઉંચી નીકળતી હોય છે. ફૂલ-પ્રથમ લીલાં, પછી પીળાં, રાતાં અને છેવટે કાળાં થઈ જાય છે; તે ૨ થી ૨૩ લાઈન વ્યાસનાં, ગોાળાઇઇલેતાં, અને ચળકતાં હોય છે. ફૂલને ટેરવે સૂટ્મ ખાડો હોય છે, ફૂલની વાસ ઉત્ર અને સ્વાદ મીઠાસલેતે ચીકણે! હોય છે, કફ્લપરતી છાલ અતે તેતી અંદરનો રસ કાઢી નાંખતાં તેમાંથી એક ફીકા ભૂરા રંગનો જરા સખ્ત ઠળિયા નીકળે છે. તેનાપર્‌ નનળીદાર નસો હોય. છે. તે એક બાજુ ગોળાઈલેતો ને ખીજી બાજી ખુઠ્ઠી અણીવાળા હોય છે, અને એ અણીથી જરા નીચે એને ખે ખુઠ્દા છેડા હાય છે, એ ઢઠળિયાતે તોડતાં તેમાં ૧ થી ૪ પોલ, અતે ૧ થી ૪ ખીજ દેખાય છે. ખીજ-લંબગોળ, ને એક છેડે જરા અણીથતું હોય છે. ચળકતું એરંડીના મગજ જેવું તે લીસું હોય છે. ૪-ઉપયેગીઅંગ-સર્વાગ. પ-ગુણદોષ-ચિરગુણુકારીપૈષ્ટિક તથાવાત અને કફેહુર. ૬-ઉપષોાગ-ઘીતીનાં મૂળનો કવાથ સંધિવા ઉપર વાપરવાનું કેટલાક લેકે કહે છે. ઉધરસ, તાવ અને દમ ઉપર્‌ ઘીતીનાં પાનની ગોળમાં ગોળી કરીને ધણાં લેકે ખ્વરાવે છે. ઘીતીનાં પાન, ફૂલ અને ફલતે રસ સોજ- પર ચોપડવામાં આવે છે. ઘીતીનાં ફ્લ પાકે છે યારે છોકરાંઓ ખાય છે. માથું દુખતું હોય તો ઘીતીનાં પાન વાટીને તેતો માથાપર લેપ કરવામાં આવે છે. શરદી લાગવાથી માથું દુખતું હોય તો ઘીતીનાં પાન સુંધવાથી વનસ્પતિવર્ણન. પછવ૧ આરામ થાય છે. થીતીતું લાકડું સુકું તેમજ લીલું દીવાસળીની પેઠે બળે છે, તેથી લીલા બળતણુની સાથે ! ઘીતીનું લાકડું દીવાસળી તરીકે ખાસ કરી કેટલાક લોકો બાળે છે. ઘીતીનાં લાકડાંમાંથી દીવાસળીની ફાંડી સારી થઈ શકે એમ ધણા લેકે કહે છે. થીતીનાં પાન અને કોમળ શાખાઓતે વાટી તેની લુગદી તેલમાં ખાળી તેને તેલ સાથે સારી પેઠે વાટી તે તેલ નહિ રૂઝાતાં ચાંદાંઓ, ઢોરનાં ભાઠાંઓ અતે ધા લાગ્યો હોય તો તે- પર્‌ બરડા ડુંગરના રબારીઓ અતે ખેડુ લેકે લગાડે છે. ૭-સ્થાનક-પોરબંદર સ્વસ્થાનના ખરડા ડુંગરમાં તેમ જ કાદીવાળી જમીનપર્‌ થીતીનાં ઝાડવાં છૂટાંછવાયાં ઉગે છે. એ હિન્ના ધણા ભાગોમાં થાય છે. ૮-વિ૦ વિવેચન-થીતીનું લાકડું દીવે સળગાવતાં તૈનાપર ધી કે તેલ લગાડી બાળ્યું હોય તેવી રીતે ખળે છે. માટે એને ધીતી અગર ધીતેલી કહે છે. એના કેટલાક છોડવાઓ ધણુ નાહાના હોય છે ને તેમાં કાળાં ફ્લ પાકી જાય છે, આ ઉપરથી એતે મૂમિ અ્યુજ કહેતા હરે. વર્ગ-( વર્બીનેસી ». નંખર્‌-૪૪૨* ઉ૧-શાન્રીયનામ-011101118 00201900. દૃષ્ટાન્ત-4. 17. 1. 581; પં. ૪. 240; 1. 111. [9 514; ર્‌. તિ. પા. પર. ૨-ટશીનામ-શિવણુ, શવન, સવન (પે%ગુ૦). સશિવન, જમા₹, મતાર (મ૦); શિવન, જમરટર, મદાર, માતમાર જેમાર (ટિંન); શ્રીપા્ળિ, વમારી, ચંમારી, મદ્દાળિ, વાર્મરી (સન) ૩-વણેન-શિવણુનાં ૫૦ થી ૬૦ ફ્રીટ ઉંચાં શહ્ષો થાય છે. પણુ બરડા ડુંગરમાં તે ૧૦ થી ૧૫ કે ૨૦ દ્રીટ ઉંચાધનાં માત્ર જવામાં આવે છે. એનાં થડ અને ડાળાનો રંગ અતે દેખાવ સાગનાં ઝાડને મળતો હોય છે, પણુ એનાં પાન સાગથી નાહાનાં અતે પીપળાનાં પાનને મળતા આકારનાં હોય છે. તેથી એ ઝાડ સાગથી જૂદું વરતાઈ આવે છે. તે શિયાળે ખરી જય છે. અને હોળી પછી તરતજ નવાં પાન અને ચૈત્ર માસમાં ભૂરાસલેતા પીળા રંગનાં ફૂલો આવે છે. અતે વૈશાક જેઠંમાં ફ્લ પાકે છે. એનાં ફૂલપર નાહાની મધમાખી અતે ભમરાઓ ગુંન્નરવ કરતા જ્તેવામાં આવે છે, એનાં ફૂલ રંગે પીળાં, લીસાં, ચળકતાં અતે સાધારણુ નાખુ જેનડાં હોય છે. મૂળ-જડાં, મજખૂત અને જમીન પ્રમાણે ઉંડાં ખેડેલાં હોય છે. તેમાંથી નાહાના નાહાના ઝીણા ફ્રાંટાઓ ધણા! નીકળેલા હોય છે. મૂલનું લાકડું કટ્ણુ અને ધોળું હોય છે. તેનો આડો કાપ કરી જેતાં તે ચક્રાકાર દૈખાય છે. મૂળની છાલ જાડી, રસભરી, પોચી, બટ- કણી અને ધોળા રંગની હોય છે. તેનાપર ભૂરા રંગની પાતળી ફ્રોતરી હોય છે. જે નખથી ખરપતાં તરત નીકળી નય છે. વાસ શેરડીની વાસને મળતી સુગંધિત અને સ્વાદ તમતમો।, સહેજ ગળચટે, તૂરો, તેલીયે અને કડવે। લાગે છે. ડાંડી અને શાખાએ।-એનું થડ ૨ક્ષના પ્રમાણુમાં જાડું થાય છે. પણુ આ સ્વસ્થાનમાં તે ૪ થી ૬ ઈચ અથવા ફુટ ૧૬ કુટ જાડું થાય છે. તેની ઉપરની છાલ ડ્રીકા ધોળા રંગની અને તેપર ઉભા ચીરા અતે સફેદ છાંટણાં હોય છે. અંદરની છાલ લીલા રંગની અને તેની વાસ ધણી ઉગ્ર અતે સ્વાદ કડવે। હોય છે. એમાં ન્નડી શાખાઓ થોડી હોય છે, પણુ નાહાની નાહાની ધણી શાખાએ નીકળેલી હોય છે. કોમળ શ્ઞાખાઓ ચોધારી અને લીસી હોય છે. પણુ તેમાંથી નવી નીકળેલી નાહાની શાખાએ ઉપર વાળતી રૂંવાટી આવેલી હોય છે. પાન-સામસામાં આવે છે. તે ૪થી ૧૦ ઇંચ લાંખાં અને ૨ર થી ૪ કે વખતે ૭ ઈ૪ંચ પોહેોળાં હોય છે. તે ડીટડી પાસે સાંકડાં, વચમાં ધણાં પોહોળાં અને ટેરવે લાંખી અણીવાળાં હોય છે. તેની ઉપરની સપાટી લીલા રંગની ને નીચેની ભૂરા રંગની કે ફોકી હોય છે. એ ખન્તે સપાટીપર્‌ વાળની રૂંવાટી આવેલી હોય છે. ડીટ- ડીને મથાળેથી સુખ્ય ત્રણુ નસે! નીકળી પાનમાં ગયેલી હોય છે. ડીટડી ૧ થી ૧ કે ૩ થી ૪ ઈચ લાંખી અને ભૂરાવાળથી ભરાયલી હોય છે. તેતે મથાળે ૨ થી ૬ રસકુપ્પિ આવેલી હોય છે. કુલ-પુષ્પ ધારણુ કરનારી સળી શાખાઓને છેડે આવે છે. તે રથી ૧ ફુટ લાંબી હોય છે. તેનાપર લગભગ સામસામી ખીજ નાહાની નાહાની ડીટડી જેવી સળીઓ આવી તે દરેક સળીપર ૧ થી ૩ ફૂલો આવે છે. પુષ્પપત્રો ર થી ૩ લાપ્નિ લાંબાં અને કથી દીંંચ પેોહેળાં, જરા વિષમ કેોરવાળાં ને ટેરવે સાંકડાં થતાં હોય છે. ફૂલની ડીટડી ધણી ડુંકી અને નડી હોય છે. તે પુન ખા૦ કષતી નીચે સાંધાવાળી હે।્‌ય છે. એ સધળાંપર્‌ ભૂરા વાળની રૂંવાટી હોય છે. પુષ્પખાલ્કેોષ-ભૂરા લીલા રંગતો અતે રૂંછાળથી ગીચ ભરાયલેો, ૧ થી ૧3 લાઇન લાંખે હોય છે. તેનાં પાંચે પત્રો જેડાધતે ફૂલની પાંખડીની નળી નીચે એક પ્યાલી કે ટોપીની પેઠે થઇ રહેલાં હોય છે. અને તેનાં મુખપર અનિયમિત પાંચ સૂટ્મ દાંતા દેખાતા હોય છે. પુષ્પાભ્યન્તર્કોષ-તી પાંખડીઓ અવિભક્ત હોય છે, તેની ખહારતી બાજી ધોળાસલેતી રૂંવાટી હોય છે. તે તળિયે જેડાધતે જરા વાંકી, ટુંકી, પાહેળી નળી જેવી થયેલી હોય છે. એ નળી બહારથી ભૂરા અને પછર વનસ્પતિવણુન. અંદરથી પીળા રગતી હોય છે. નળીથી ઉપર પાંખડીના પાંચે છેડા જૂદ્દા દેખાતા હોય છે. તેમાં તેમના વચલા ખે છેડા ર ઇંચ લાંબા અતે ભૂરાસલેતા પીળા હોય છે. તેથી ઉપરના ખે છેડા વચલા કરતાં કંઇક નાહાના પણુ રંગે તેવાજ હોય છે. સૌથી નીચેતો છેડો લગભગ ૧ ₹ંચ લાંખાો બહાર નીકળતો, નીચા હળતેો, અતે પીળા રંગનો હોય છે. એતું આખું ફૂલ લંબાઇમાં લગભમ ૧૨ થી ૨ ઇચ હોય છે. ભમરાઓ એનાં ફૂલની મુલાકાતે આવે છે ત્યારે તે પ્રથમ એ સૌથી લાંબા છેડાપર ઉતરી, ફૂલની નળીની અંદર કંઇ તપાસ ડરતા જવામાં આવે છે. વખતે મધતી તપાસ કરતા હશે. પુંકેસરો-૪ હોય છે. તે રંગે પીળાં હોય છે. તેમાં ખે લાંબાં, અને ખે ટુંકાં હોય છે. લાંબાં કેસરો મથા- ળેથી વધારે વાંકાં વળેલાં હોય છે. પરાગક્રાષ લંબગોળ, ઝુક્ષતા અને ટેરવે અણીથતા હોય છે. સ્રીકેસર્‌-૧ હોય છે. ગર્ભાશય ચાર પોલવાળો ને તળિયે જંખુડી છાયાલેતો હોય છે. તે તેનાપર્‌ સફેદ રૂંવાટી હોય છે. નલિકા લીસી, ચળકતી ને પીળા રંગની હોય છે. તે ટુંકાં યુંકેસરોતી બરાબર અથવા તેથી સહેજ ઉંચી હોય છે. નલિકામ્રમુખ ખે ફ્રાંટાવાળું હોય છે. જેમાંના એક ફૂંટો જરા લંબાઇતે વાંકવળેલે હોય છે. ફૂલ-કાચાં હોય છે યારે લીલાં, પાકે ત્યારે પીળાં, અતે તદન ગળીને સુકાવા માંડે યારે ઘેરા ભૂરા કે કાળા રંગનાં થઇ જાય છે. તે ૧ ઈચ લાંબાં અતે ૩ ઇંચ પોહોળાં હોય છે. તે તળિયે જરા સાંકડાં, વચમાં પાહાળાં અને મથાળે પાછાં સાંકડાંથતાં હોય છે. તેનું મથાળું જરા અંદર ખેસતું અને તેમાં કાળા ડાધ હોય છે. ફૂલની ઉપરતી છાલ જરા નડી અંદરથી રસ ભરેલી હાય છે. તે કાઢી નાખતાં તેતી અંદરથી રતાસલેતા ભૂરા રંગનો એક સખ્ત ઠળિયા નીકળે છે. તેનાપર ચારે 'ખૂણે અક્રેક ઉભી નસ આવેલી હોય છે, ઠેળિયાતો એક છેડો જરા અંદર ખેસતો હોય છે. એ ઠળિયાતે આડા ક્રાપતાં તેમાં ૨ થી ૩ કે કેઇવાર ચાર ખંડ દેખાય છે. ને તે દરેક ખંડમાં ધણુંકરી અક્ેકુ ખીજ હોય છે. ફૂલતે રસ જરા ચીકણો, અને ધણી ઉગ્રવાસવાળા હોય છે. સ્વાદ મીઠાસલેતો અતે ચીર્‌પરે। હોય છે, ખીજ-ઉપરથી બદામીઆ રંગની છાલવાળું, અને અંદરથી સફ્રેદ ને તેલીયું દેખાય છે, ૪-ઉપષોગીઅંગ-સર્વાગ. પ-ગુણ્ટોષ-ચિરમુણુકારીપટ્ટિક, દુગ્ધવર્ધક, ગ્રાહી, તથા શૈથ અને કકક. ૬-ઉપષેગ-શિવણુતું મૂળ દૃશમૂળાદિકવાથમાંનું એક મૂળ છે. શિવણુનાં મૂળતે! કાઢો સાકર અતે જેડી- મતી સાથે આપવાથી આવો દમની રહિ કરે છે મ મૂળ સંધિવા, વિસ્ફ્રોટક, ખરજનાં, રક્તપિત્ત અતે સંમ્ર- હણીના દર્દોમાં ખીન્ત વસાણાં સાથે વાપરવામાં આવે છે, અજાર્ણ્‌ અતે ઉલટી ઉપર એનાં મૂળતેો કવાથ મરીની સાથે અપાય છે. પાનને રસ પ્રમેહ અતે પેશા- બતી ગરમી ઉપર પવાય છે. એનાં સૂકાં પાનની ભૂકી ગાળ અથવા સધમાં ગોળી વાળી કક અતે ઉધરસ ઉપર્‌ ખવ- રાવાય છે. એનાં પાનતું બંધાણુ રસવિકાર અને સંધિવાના સોજપર્‌ કરવામાં આવે છે. એનાં પાન છપ્પનિયા દુકાળ વખતે ભેંસ અતે ગાયોને બહુ ખવરાવવામાં આવતાં હતાં, એનાં ફૂલ અને ફ્લ રંગના કામમાં વપરાય છે. “ઝએતાં ફ્લ રસાયન છે, ખુદ્ધિ વધારે છે, પુષ્ટિ કરે છે, મૂત્રકૃચ્છ, રક્તપિત્ત, રક્તદોષ, આમવાત, તરસ, દાહ, ક્ષય, વાત, પ્રદર એ સર્વે રોગને મટાડે છે, તે ખી રક્તદોષ અતે કકૃપિત્તતે હરે છે.” (વૈ, રૂ. ઇ.). આ સ્વસ્થાનમાં શિવણુનાં ફલ પક્ષિયા અથવા છે[ક- રાંઓઆ ખાતાં નેવામાં આવતાં નથી. ૭-સ્થાનક-ડુંગરેના પડધારા ઉપર તેમ જ ઝરણુ અતે વોકળાઓતે કાંઠે જૂટાંછવાયાં શ્િવણુનાં ઝાડા ઉગે છે.* પ એ વિશેષ કરી હિદુસ્થાનના દક્ષિણુ અને વાયવ્ય હિમાલય તરક થાય છે. ૮-વિશેષ વિવેચન-સંસ્કૃત શ્રીળાળ એ નામ ઉપરથી પ્રાકૃત શિવણુ, શવન અને શિવન એ નામો નીકળેલાં લાગે છે. ને ડંભહાર, ગંભારી એ વ૧ંમારી ઉપરથી પડેલાં જણાય છે. હ વગ-(વર્બીનેસી.) નંખર્‌ ૪૪૩૨ ઉ-શાસ્રીયતામ-1110% ડપ૯૪૫॥ઉં૦. દષ્ટાન્ત-ણિ. 15 [. 588; ક. ૪. 246; 1. 1. 47 17. [. 248; રૂ. તિ. પા. ૩૩૭. ૨-દેશીનામ-તગદ, નગડ, નગોડ, નગોટ, નિગેોટ (પોતચુ૦); સિર્મૂક, નિશેરી (સ૦); અંમાછ, સંમજ, રવાજ, નિર્પર (રિં૦); સિર્મરી, શેજાછી, સિંછુવાર (8૦). * પોરખંદર સ્વસ્થાનમાં એનાં ઝાડો ગેોઢાણાં, હડિયા અને આદ્વ્યાણાં જંગલોમાં વિરોષ જોવામાં આવે છે. શિવણ્‌નાં ઝાડ કાદીવાળી જમીનમાં અને ન્યાં સમુદ્રનો પવન નજીક ફુંકતો હોય યાં સારાં થતાં નથી. પણુ માટીઆળ ડુંગરના ઉત્તર અને પૂર્વ પડધારાપર તેમ જ ડુંગરની તળેટીમાં અને ઓથવાળી જગોમાં તે સારાં થઈ શકે છે. પોરખંદર સ્વસ્યા- નમાં સાગનાં ઝાડો થતાં નથી. માટે શિવણતનું લાકડું સાગની ખરોબર સઘળી રીતે ઉપ્યોગી હોતાં એનાં ઝાડોતું રક્ષણ અને વધારે કરવો! ઘટે છે. વનસ્પતિવ્ણુન. 3-વણૈન-નગોડનાં ઝાડવાં ૮ થી ૧૨ કે ૧૫ રીટ ઉંચાં થાય છે. તેમાં પાતળી તે ઝીણી ઝીણી ધણી શાખાઓ નીકળેલી હોય છે. તેની શાખાઓ ફીકી ધોળી કે ભસ્મી રંગની હોય છે. પાન સંયુક્ત હોય છે. તેમાં ૩ થી પ પાન (1041015) ભેળાં હોય છે. આ દરેક પાન ભક્ષાકૃતિનાં, સાંકડાંથતાં, લાંખી અણી- વાળાં હોય છે. તેની ઉપરતી ખાજુ ઘેરા લીલા કે કાળાસલેતા લીલા રંગતી, ને નીચેની બાજુ ધોળા રંગની તે ધોળો રૂંવાટીવાળી હોય છે. પુષ્પધારણુ કરનારી સળોઓ શ્ાખાતે છેડે ને પત્રકાણુમાંથી નીકળેલી હોય છે, તે ધણી લાંબી ને ધોળી રૂંવાટીવાળી હોય છે. તેપર જાંખુડી છાયાલેતાં અથવા ફોકા આસમાની રંગનાં સૂટ્ટમ ફૂલો આવે છે. ફલ વટાણા જેવડાં ને કાળા રંગનાં હોય છે એના આખા ઝાડવામાંથી એક ન્નતની પ્રથમ જરા સુગંધિત પણુ પાછળથી અણુગમતી લાગે એવી વાસ નીકળતી હેય છે. એનાં ઝાડવાં દવા તરીકે ધણાં પ્રસિદ્ધ છે. એની ખે જત થાય છે, એતી એક જાતમાં પાનની કોર્‌ કાંગરીવાળી હોય છે. એનાં ઝાડ બાગ ખગીચા અને વાડીઓમાં ઉગાડવામાં આવે છે. તેમજ ઝરણાં અતે વોકળાઓ કાંઠે આપોઆપ પણુ ઉગે છે. એનાં ઝાડવાંને જમીન ખરેોબર કાપી નાખવાથી એના નવા ગર%ન ( €૦[0[0100) ધણા સુંદર જ્ેરદાર નીકળે છે. ૪-ઉપચેોગીઅંગ-સવાગ. પ-ગુણુદ્દોેષ-શેોથ, જ્વર અતે કફ, પૌષ્ટિક, વાયુહરતા, મૂત્રલ, ઉત્તેજક, ગ્રાહી અને જન્તુનાશક તથા શક્તિ આપનાર. ૬-ઉપચે।ગ-તગદ અથવા નગોડનાં મૂળ તાવ, કફે અતે શક્તિના કાઢાએ અતે પાકોમાં વપરાય છે. એનાં પાન વાયુ અને કૃમિ ઉપર આપવામાં આવે છે. કાન દુખતેો! હોય તો નગદનાં પાનનો રસ જરા ગરમ કરી તેલ સાથે મેળવી કાનમાં તેનું ટીપું નાંખવામાં આવે છે. આંખના દુખાગાપર્‌ નગદનાં પાત આંખે ખાંધવામાં આવે છે. નગદનાં પાન પાણીમાં ગરમ કરી તેનાં વર્‌ા- ળીઆં સંધિવાના સાન્ન, વાળાના સોક્ન, તેમ જ ગડ અને ગુંબડાંઓપર ખાંધવામાં આવે છે. નગદતનાં કેરાં પાન પણુ સેહેજ ગરમ કરી વાળાપર ખાંધે છે. નગદનાં પાનતે વાટી તેની થેપલી મીઠાં તેલમાં ખાળી તે તેલ ગાળી લઈ ચામડીના ધણાખરા રેગોપર ચોપડવામાં આવે છે. તેમજ તે ધારાં, ચાંદાં, નાસુર અને ભગંદર ઉપર પણુ લગાડવામાં આવે છે. વાથી અંગ ઝલાઈ ગયું હોય તો તેતે નગદનાં પાનના કાઢાથી લેકે શેકે છે. અતે એ પાણીથી આજરીને નવરાવે પણુ છે. માથું દુખતું હોય તો! માથાંપર નગદનાં પાન ખાંધવામાં આવે છે. તગદનાં પાનની લેપડી નહિ રૂઝાતાં ચાંદાં પ૭૩ તેમજ ટેોરનાં ભાઠા તેમાં પણુ વિશેષ કરીને જેમાં જવાત થયેલી હોય તેપર તે ખાધવામાં આવે છે નગદનાં સુકાં પાનથી ભરેલાં ગાદલાં અતે ઓસીસાંપર વાના દરદીતે સુવાડવામાં આવે છે. માથું દુખતું હોય તો માથાં નીચે એનાં પાનથી ભરેલું ઓસીસું રાખે છે, હાથ અતે પગમાં બળતરા થતી હોય તો તેપર નગદનાં પાન ખાંધે છે. નગદનાં સુકાં પાનની ભૂકીની ગોળમાં ગોળી કરી તાવ અતે ઉધરસમાં ખાવા અપાય છે. એનાં સુકાં પાનની ભૂકી બીડી અગર ચલમમાં તમાકુની માફક પીવાથી ઉધરસ અને ડક્‌ સટે છે. નગદનાં પાન આધાશીશીપર વપરાય છે. નગદનાં ફૂલ અતે ફલ કૃમિ ઉપર ખવરાવવામાં આવે છે. નગદનાં ફૂલ અતે ફલ પૈણ્િક અને ઉત્તેજક પાકોમાં વપરાય છે, નગદનાં સુકાં પાન ગુગળ સાથે ભેળવી સનેપાત, ઉન્માદ, વાયુ અને મરકીવાળા દરદીના ઓરડામાં હવા સ્વચ્છ કરવા માટે કેટલાક લેકે બાળે છે. હાલ ધણા લોકે મરકીની ગાંઠ ઉપર પણુ નગદતનાં પાન વાટીને ખાંધે છે. જળેાના ડંખ ઉપર પણુ નગદતનાં પાનનાં વરાળીઆં બંધાય છે. નગદનાં પાનની ધુમાડી સડતાં ચાંદાં, વહેતાં ધારાં અને ખરજવાંતે આપે છે. એનાં તાન્નં પાન પાણીમાં ઉકાળી તેની ખબાફ્‌ તાવવાળાને આપે છે. પાઠાં ઉપર નગદ અતે આરવેલનાં પાનની પોટીશ ખાંધવામાં આવે છે, નગદનાં સુકાં પાનની ભૂકી અજમા અને મીઠૉાંની સાથે પેટના ચુંકાપર અપાય છે. “તગદ કેશતે કાળા કરે છે, આંખના રોગને સટાડે છે. આમવાયુ, શુળ, કૃમિ, કોઢ, અરૂચી, કક્‌, ગુંખડાં, સોજા, બરલ, તાવ, મેદરોગ, વિષ, સળેખમ, દમ, ઉધરસ એ સર્વે રોગને મટાડે છે. કમર વાથી ઝલાયલી હોય તો મટાડે છે. નગદનાં પાંદડાં ચાવવાથી દાંત હાલતા હોય તે મટે છે. નગદનાં ફૂલ કડવાં ને ગરમ છે, તે (પાન જેવો ગુણુ કરે છે અને) ગુલ્મ, અરૂચી, ખરજ એ સર્વે રોગને મટાડે છે.” (વૈન રૂ૦). “તગદ સૂતિકારેોગ અતે આંચકી ઉપર કવાથમાં અપાય છે. ગૃષ્ણુકૃદ્ધિ, કચર, લચક, વગેરેપર્‌ નગદનાં પાંદડાનાં વરાળીઆં ખાંધવામાં આવે છે. નગદનાં ખી અને પીપર એએઓને! કાઢો કરી તેમાં જર્‌ા શેકેલી હીંગ નાંખી પીવામાં આવે તો હેડકી બેસી જાય છે. કહે છે કે નગદ અતે શેદરડીનાં મૂળ રવીવારે સવારમાં કેડ ઉપર્‌ બાંધવાથી ખધી નાતના તાવ જતા રહે છે.” (વૈનમ શાન મ૦ ગે।૦) “તૃગોડનાં પાન બાષ્ો બાંધવાથી ગલગંડ પોચી પડે છે. નગોડના પાનના રસને કાળાં મરી સાથે મેળવી ખે તોલા રસ ગૌમૂત્ર સાથે પીવાય છે.” (તેથી વાત- જવર કમી થાય છે, અને શરદી દૂર થાય છે.) (ડા, વી. ઝી.) પછ૪ વનસ્પતિવર્ણન. ધણાંખરાં ઓસડોાની ગોળી વાળ્યા પહેલાં નગેડનાં પાનના રસની તેતે ભાવના આપવામાં આવે છે. નગે।[- ડનાં પાન પાણીમાં ઉકાળીને તે પાણીથી સુવાવડ પછી સ્રીને નવરાવે છે, નગોડનાં પાનની ભૂકી આંતરિયા તાવમાં અપાય છે. છ-સ્થાનક-નગોડ આખા દિદુસ્થાનમાં થાય છે, અતે તે પ્રસિહ્ધ છે. ૮-વિશેષવિવેચન-સંસ્કૃત સિર્યટી ઉપરથી નગદ, નગડ, અને નગે।ડ વગેરે પ્રાકૃત નામો! નીકળેલાં છે. વર્ગ-(વખીનેસી.) નંબર ૪૪૪? ૧-શાસ્રીયનામ-0101'0 ઉૈર॥01'01 121110100- 1૦3. દૃષ્ટાન્ત-14. 11. [0. 590; પે, [2 247; 1411. 11. [». 374; રૂ. નિ. પા. ૪૪. ૨-ટેશીનામ-અરણી, (પે૦--મુ૦); "ર્ત, અત્ની, બળી (મ૦); ગરની, પીર, (ટં); ગર્ળી, ગસિમન્થ, વાતઘિ (ન). ૩-વર્ણન-અરણીનાં ઝાડવાં પથી ૧૫ ડ્રીટ ઉંચાં થાય છે. એમાં ધણી શાખાઓ નીકળેલી હોય છે. પાન પોહોળાં, ફૂલ ધોળાં, અને ફલ નાહાનાં, લીસાં તે ચળકતાં હોય છે. એતે કારતક મારગશરમાં ફૂલ ફૂલ આવે છે. એનાં ઝાડવાં જ્યારે સફેદ સુગંધી લાંબી નળીવાળાં ફૂલોથી ગરકાવ હોય છે, ત્યારે એનો દેખાવ બહુ સુંદર્‌ લાગે છે. સૂળ-મજખૂત, ઉંડાં, અને કેટલીક શાખાઓવાળાં હોય છે, એતું લાકડું ધણું સખ્ઠ, ખાખી રંગતું તે તે અંદરથી ચક્રાકાર અતે સછિદ્ર હોય છે. છાલ જાડી, પોચી, બટકણી, ધોળાસલેતા ભૂરા રંગની હોય છે, છાલપરતી ફ્રેતરી પાતળી હોય છે. ધરડી છાલપર્‌ ઉભા ચીરા પડેલા હોય છે. વાસ સુગંધિત અને સ્વાદ તૂરો, ગળચટો, ચીરપરે તે કડવો લાગે છે. ડાંડી અને શાખાઓ-ડાંડી ફરોકા ધોળા રંગની ને તેપર ઉભા ચીરા અને ચૂઠ્મ ભૂરા દાણા જેવાં છાટણું આવેલાં હોય છે. તેની છાલ જડી, પોચી તે બટકણી ને લાકડું પીળાસલેતા ધોળા રંગનું હોય છે. કોમળ શાખાઓ લીલા રંગની ને તેપર્‌ ભૂરી રૂંવાટી હોય છે. 'પાન-સામસામાં આવેલાં હોય છે. તે તળિયે પોહોળાં, ટેરવાં તરક સાંકડાંથતાં, બહુધા ત્રિકરોણુ હોય છે. તેની કાર્‌ ટેરવાં અતે ડીટડી પાસે દાંતાવાળી હોતી નથી, પણુ વચલા ભાગમાં દાંતાવાળી હોય છે. પાન જાડાં, બન્તે સપાટીએ ઘણુંકરી એકસરખા ડ્રીકા લીલા કતી હોય છે. તેની બન્ને સપાટી ખરસટ ને અર્ધપાર- દર્શક છાંટણાંવાળી હોય છે. પાનની ડીટડી 3 થી ૨ ઇંચ લાંબી, આછી રૂંછાળ ને ઉપરની બાજુ નીકવાળી હાય છે. પાનનાં ટેરવાં ખુઠ્દાં ને સાંકડાં હાય છે. પાન ર થી ૪ કે વખતે ૬ ઇંચ લાંબાં, અતે £ થી ૪ ઇચ પોહોળાં હોય છે. પાનને ચોળવાથી લીલા રંગનો જરા ચીકાસ- લેતો રસ નીકળે છે, વાસ ઉમ્ર, અતે સ્વાદ ચીરપરે્‌।, ખારાસલેતો કડવો, તે પાછળથી જીભતે ખરસટ જણાય છે. ફલ-પત્રકોણુમાંથી અથવા શાખાઓતે છેડે પુષ્પ ધારણુ કરનારી સળી આવી તેપર ફૂલે નીકળે છે. ધણું- કરી એ સળીની પ્રતિશાખાઓપરે ત્રણુ ત્રણુ ફૂલો આવે છે. તે ધોળા રંગનાં, લાંબી નળીવાળાં હોય છે. તેમાં ગુલતુરીનાં ફૂલની પેઠે પું-અને સ્ત્રીકેસરો ફૂલથી બહાર નીકળેલાં દેખાતાં હોય છે. ફૂલની સુગંધ ન્નધ્તાં ફૂલ જેવી હોય છે. ફૂલ ૧ થી ૧૪ ઇંચ લાંબાં અને સુખપર ર થી ૩ ઇંચ ત્યાસનાં હોય છે. પુષ્પધારણુ કરનારી સૂક્મ સળીઓ, પુષ્પપત્રો તેમ જ પુ૦ બાન કોષ એ સધળાં પીળાસલેતા લીલા રંગનાં હોય છે. અને તેપર સૂટ્્મ ધોળા વાળની રૂંવાટી હોય છે. જે સૂદ્દ્મ શાખાપર ત્રણુ ત્રણુ ફૂલે આવેલાં હોય છે, તેમાનાં વચલાં ફૂલની ડીટ્ડીપર્‌ પુષ્પપત્રો હોતાં નથી. અને તેની બાજુનાં ખે ફૂલની ડીટડીપર્‌ ૨ પુષ્પપત્રો હોય છે. ફૂલની ડીટડી ઝીણી ને ૧૬ થી ર૨ લાઇન લાંખી હોય છે. પુષ્પખાહ્યકેષ-પ પત્રોતો બનેલો હોય છે, તેપર સૂક્મ લીલાં છાંટણાં હોય છે. તે ફૂલ જેમ મોડું થતું નનય છે તેમ તેતી સાથે વધતો જાય છે. તે ૩ થી ૪ લાઇન લાંબો, તળિયેથી જેડાયલો, ને અધવચથી ઉપર તેના પાહાળા અણીઆળા પાંચે દાંતા જૂદા દેખાતા હોય છે. એ દરેક દાંતાપર એક વચ્ચોવચ ઉભી લીલી નસ હાય છે. પુન બાન કેષતું સુખ વિશેષ વિકાશિત હોય છે. પુષ્પાભ્યન્તરકોષ-પ પાંખડીઓતો બનેલો હોય છે. તેતી પાંચે પાંખડીઓ તળિયેથી જેડાઇતે નળી જેવી થયેલી હોય છે. ને છેક ઉપર તેનાં પાંચે છેડા જૂદા દેખાતા હોય છે. નળી પીળાસલેતા ધોળા રંગની હોય છે. ને તેપર ગોળ મથાળાંવાળા સૂદ્દમ વાળની રૂંછાળ હોય છે. પુંકેસરે-૪ હાય છે. તે પાંખડીની નળીની અંદરથી નીકળી ધણાં ઉંચાં આવેલાં હોય છે. તેના તંતુઓ સફ્ફેદ, લીસા અને ચળકતા હોય જે, ને પરાગકોષ ભૂરા કે ઘેરા ભૂરા રંગના હોય છે. સ્રીકેસર-૧ હોય છે. તેતે ગર્ભાશય પુન બાન ક્રાષતે તળિયે પીળાસલેતા લીલા રંગતે!, સૂટ્મ, ગોળાઇ- વનસ્ષ તિ તવર્ણન, પછપ લેતો એક સૂટ્ટમ પડઘીપર આવેલો હોય છે. તેની ચાર બાજુએ અઝેકી ઉભી નીક હોય છે. નલિકા પુંકરેસરોની ખરેખર અથવા તેથી જરા ઉંચી વધેલી હોય છે, એ તે કેસરથી સહેજ પાતળી, લીસી, ચળકતી સફેદ ને ઉપર જતાં જરા જાંખુડી છાયાલેતી હોય છે. તે ટેરવે ખે સૂદ્મ છેડાવાળી હોય છે. ફેલ-પ્રથમ લીલા રંગનાં, અત્યૈત લીલાં ને ચળકતાં હોય છે. પણુ પાકે છે ત્યારે પીળાસલેતા ભૂરા રંગનાં થઇ આખરે કાળાં થઇ નય છે. તે ૩ થી ૪ લાધ્ત લાંખાં ને ર્‌ થી રડ લાધંત મથાળે પેોહેોળાં હોય છે. તે તળિયેથી સાંકડાં તે મથાળે પોહોળાં હોય છે. તેને મથાળે સૂદટ્દમ ખાડો હોય છે. જેની વચે કાળાસલેતા રંગનું સૂટ્મ્ અણી નેવું ફ્રેતરૂં દેખાતું હોય છે. ફલની સપાટીપર્‌ ૪ ઉભી નીક હોય છે, એ ચારે નીક ફૂલને મથાળે વચ્ચોવચ ભેળી થયેલી હોય છે. ફલતો આડો કાપ કરી ન્નેતાં તેમાં ચાર વિભાગો દેખાય છે. એ દરેક વિભાગની અંદર અકેક ખીજ હોય છે. પણુ ધણી- વાર એ ચાર વિભાગોમાંથી એક કે ખે વિભાગ અપૂર્ણ હાય છે. ફૂલની વાસ ઉગ્ર હોય છે. ફૂલમાં ધણીવાર રોગ થવાથી વખતે એકે ખીજ પાકતું નથી. અને કેટલીકવાર તેની જગોએ પીળે દાણુ- દાર પદારથ ફૂલમાંથી નીકળે છે. , બજ-પ્રયમ ધોળાં ને પાછળથી ભૂરા રંગનાં થઇ જાય છે, તે એક છેડે સાંકડાં અણીદાર તે ખીજે પોહોળાં હોય છે. તેનાં ખન્ને પાસાં એક બાજુથી થોડાં દખાયલાં હોય છે. તે લીસાં હોય છે. તેની ઉપરતું પડ કાઢી નાખતાં અંદરથી સડ્ટેેદ ચળકતું મગજ જેવું દલ નીકળે છે. ખીજ ૧૨ થી ૨ લાપ્નન લાંખાં ને રથી ૧ લાધનિ પ્‌।ાહાળાં હોય છે. ૪-ઉષપષેોગીઅંગ-સવૉગ. પ-ગુણદ્ોષ-શેથ, જ્વર, વાત અને જન્તુધ્ય તથા ચિરગુણુકારી પૌષ્ટિક. ૬-ઉપચોાગ-અરણીનું મૂળ સંસ્કૃત દશમૂળાદિ કવાથમાંનું એક છે. એનું મૂળ ચિરગુણુકારી પૈષ્ટિક કાઢાઓ અને પાકોમાં વપરાય છે, એનું મૂળ પાણીમાં ધસીને વીંછીના ડંખપર ચોપડવામાં આવે છે. એનું મૂળા છોકરૂં ભરાઈ આવ્યું હોય તો દૂધ કે પાણીમાં ધસી પાય છે, અને એનાં પાનતે। છાતીપર શેક ફરે છે. અરણીનાં પાનનો રસ સોજ્નવએ ઉપર ચોપડવામાં આવે છે. એતાં પાન વિસ્ફ્રોટક, પ્રમેઠ અને ચાંદીનાં દર્દોમાં અપાય છે. આંખ દુખતી હોય તો અરણીનાં પાન આંખપર્‌ બંધાય છે. અરણીનાં પાનનો રસ ઉધરસ ઉપર મધમાં અપાય છે. ર્સવિકારના સાજ્નપર, માથાના સખ્ત દુખાવાપર, અને વાળાપર અરણીનાં પાન જરા ગરમ કરી બાંધવામાં આવે છે. અરણીનાં પાનનો રસ કાઢી તેમાં રૂની વાટ ખોળી સુકવીને મીઠાં તેલથી દીવે ખાળવામાં આવે છે, તેપર આંજણુ પાડી, એ આંજણુ છોકરાંને દુખતી આંખોમાં આંજે છે, તે એ આંજણુને અરણીનું આંજણુ ડહે છે. ભેંસોને શીળી નીકળી હોય તો તેપર્‌ બરડા ડુંગરના રબારી લેકે! અરણીનાં પાનનો ઉકાળા છાસમાં ભેળવી ભેંસને પાય છે. ઢોરતે છેરામણુ થયું હોય તો આવળનાં પાનની સાથે અરણીનાં પાન પણુ વાટી તેતે! રસ ઢોરને પાય છે. અરણીનાં લાકડાંમાંથી હેકો પીવાની નળીઓ ગામડીઆ લોકે બનાવે છે અરણીનાં પાનતો રસ જળોદર, હદ્દરોગ, ષ્રીલપાય આદિના સોજાએ ઉપર ચોપડવામાં આવે છે, અરણીનાં પાનતો રસ તેલમાં નાંખી ગરમ કરી તે તેલ પણુ સાજ વગેરે ઉપર લગાડવામાં આવે છે. અરણીનાં કાયાં ફૂલ અતે ફૂલને વાટી તેની થેપલી પાઠોં ઉપર બાંધવામાં આવે છે. અરણીનાં ફૂલ ધણાં સુગંધિત હોય છે, તે શરદીથી માચું દુખતું હોય તો તેતે સુંધાડવામાં આવે છે. “બનાવટ-અસિમન્થાદિ લેપ-અરણી, કારીજીરી, ડીકા- મારી, સરપંખેો તે સુંઠ આ પાંચે દવા સમભાગે લઇ, તેને ખાંડી, બારીક ભૂકો કરવે।. અયિમન્થાદિ લેપને પાણીમાં લઢી જરા નવરેકે કરી આખા શરીર ઉપર લગાડી દેવાથી શે।ફૂ દૂર થાય છે, એ લેપ ચોપડતી વખતે આંખમાં જવો! ન જઇએ નહિ તો આંખ ખળવા માંડે છે. આ લેપની ભીનાસથી દરદીને ટાઢ વાવા લાગે તો નીચે શેક નાંખવા, અસચિ- મન્થાદિ લેપ ગરમ હોવાતે લીધે સૂતિકાના શે।ફ્‌ ઉપર ધણી સારી અસર કરે છે. પેટતી અંદર પણુ ઉષ્ણુ તથા વાતહર દવા તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. દરદના જેરથી થયેલી તદ્રાને તે દૂર કરે છે. એનાં મૂળની અંદર સારી સુગંધિ રહેલી છે. તેનું ફાંટ પીવાથી વાતજ્વર દૂર થાય છે, ને અનાજનું પાચન થાય છે. તેનાં પાંદડાંના સ્વરસ મરી સાથે લેવાથી શરદી મટે છે. જેતે અકલકરે।, સુંઠ, અને પીપર્‌ વગેરે દવાએ ધણી ગરમ લાગે છે તેતે આ દવા લેવી યોગ્ય છે. માત્રા-સ્વરસની ૧ તોલે, અરણીનાં મૂળની છાલ ના થી ના તોલે,” (ડ1૦ વીન ઝી૦), “અરણી-પાંડુરોગ, કક અને શરદીતો નાશ કર્તાર છે.” (વૈન શાન મ૦ ગે।૦). “અરણીનાં પાંદડાં હરસ, કબજયત, આમવાત, વિષ, મેદરોગ એ સર્વે રોગને મટાડે છે, વિશેષ કરી સ્ત્રીના શળ આદિ યોનિરેગને ટાળે છે, (વૈન રૂ૦). પછ છ-સ્થાનક-રસ્તાની ખાજુએ, વાડીઓની વાડમાં, કંટાળા અને છત્રા બાવળનાં નળાઓમાં અને નદી તથા વાકળાઓને કાંઠે અરણીનાં ઝાડવા ધણુંકરી ઉગે છે, એ હિદુસ્થાનના ધણા ભાગોમાં થાય છે. ૮-વિ૦ વિવેચન-અરણી પ્રસિદ્ધ દવા હોવાને લીધે કેટલાક લોકો એનાં ઝાડવાં પોતાની વાડી કે વાડાઓમાં વાવે છે. અને તેનાં પાન દવા તરીકે ધણા ગરીબ લોકોને મફત આપે છે વર્ગ-(વખીંનેસી.) નંબર ૪૪૫* ઉ-શાન્ત્ષીયનામ-&.01001111% 01101. દૃણટાન્ત-ણિ. 117. [. 604; ર. ૩. 248; દાઇ. ઈ, 04 3800; ર. ક્રિ. 12, 3૮. ૨-દશીનામ-તવર (પે।૦); તવરિયાં (ર); તિવર (8૦); વિના (રં); તિત, એરીભાં, વયનાં સાર (વર્છી); લવર, તુવર, શામરોઝૂત (કં). ૩-વણેન-તવરનાં ઝાડ ૨૦ થી ૩૦ જ્રીટ ઉંચાં થાય છે. તેનું થડ કોઉ, કોઇ વાર ખે માણુસની બાથમાં ન આવી શકે તેવું જાડું થાય છે. ધણીવાર ધણાં જુનાં મ્રાડમાં તે કેવળ આંબલીનાં થડની પેઠે પોકળ થઇ ગએલું હોય છે. તેમાં માણુસ કે જાનવર સેહેલાઇથી રહી શકે છે. એનાં ઝાડમાં ધણી શાખાઓ નીકળે છે. એનાં પાન ધણાં ચકચકીત અને મધ્યમ કદનાં હોય છે. કૂલ પીળા રંગનાં ચૅત્ર વૈશાકે આવે છે, જેમાંથી ધણી મધુર સુગંધ છેટે સુધી ફેલાતી હોય છે. એનાં કૂલ ડ્રીકા ધોળા રંગનાં આંબલીનાં ખોટકાં જેવાં થાય છે. તે અજ્ઞાડ ઉતરતે પાકે છે. એનાં ઝાડની સુંદર્‌ ધટા હોય છે. ને જ્યારે દરિયાની ભરતી વખતે તેનાં થડ પાણીમાં ડુખેલાં હોય છે લારે એનો દેખાવ એક ઓર્‌જ થઇ રહે છે. મૂળ-ધઘણાં ઉંડાં તે લાંબાં ગયેલાં હોય છે. તેમાંથી ઘણા ફાાંટાએ નીકળેલા હોય છે, મૂળનું લાકડું ધોળાસ- લેતું તે ધણું સખ્ત હોય છે. તેતા આડા કાપ કરી જેતાં તેમાં એક પછી એક ધણાં ચક્રો દેખાય છે, મૂળપરની છાલની ફ્રેતરી ભૂરા કે ધેરા ભૂરા રંગની ને પાતળી હોય છે, તેની અંદર્‌ લીલા તે તેથી અંદર ફ્રીકા ધોળા રંગની છાલ હોય છે, મૂળને તૈના ફાંટાઓમાંથી અતિકામળ કાંટાએ કીચડતી સપાટીથી ઉપર્‌ ઉભા આવેલા હોય છે. તે પ્રથમ નરમ ને હુલકા હોય છે. તેનો આડા કાપ કરી જ્ેતાં તે અંદરથી સછિદ્ર અને પોચા ગાભાવાળા દેખાય છે, પણુ જેમ જેમ તે ધરડા ને નનડા યતા ન્ય છે, તેમ તે વનસ્પતિવર્ણન. સખ્ત થતા જય છે. આ ઉભા કફાંટાએ હવા લેવા કાઢવાનું કામ કરે છે. આ અજયખી જણુવા નેવી છે. ડાડી અને શાખાઓ-એનાં થડ જે ખીજી કોઇ રીતે બગડેલાં, ખવાયલાં, છુંદાયલાં કે કપાયલાં ન હોય તો તે સીધાં હોય છે. તેની છાલ ભૂરા ધોળા રંગની, પોચી ને બટકણી હોય છે. શાખાઓ સીધી તરસા જેવી, ધણુંકરી જાડી ને પાતળી વળી જેવી ન્નડી હોય છે. તે ફ્રીકા ધોળા રંગની હોય છે, ને વખતે તેપર ઉભા ચીરા પડેલા હોય છે, તેપરની ફ્ેાતરી ઉતરી જતી દેખાય છે. કોમળ શાખાઓઆપરતી ધોળી છાલ કે ફ્રોતરી નખથી ખરપતાં નીકળી ન્નય છે. તે હેઠળ લીલા રંગની છાલ હોય છે. શાખાઓને આડે કાપ કરી જતાં તેમાં ધણાં ચક્રે દેખાય છે. તે સધન હોય છે. અતિ કોમળ શાખાઓતે રંગ ડ્રીકો ધોળા કે પીળાસલેતો ધોળે હોય છે. તે સુતળી જેવી જાડી ને બહુધા ચોધારી હોય છે. 'પાન-સામસામાં આવે છે, તે ₹ થી ૩૬ ઇંચ લાંબાં અને ડું થી ૧ર ઇંચ પેોહેોળાં હોય છે. તે જાડાં ને ખટકણાં હોય છે. તેનાં ટેરવાં કોઇવાર લાંબાં ને અણી થતાં ને કોઇવાર ડુંકાં ને બુઠ્ઠી અણીવાળાં હોય છે. પાનની ડીટડી પ હોય છે. ને ડીટડી પાસે પાન જરા સાંકડું થયેલું હોય છે. ડીટડીની બન્ને કેરપર્‌ પાનની કરાર વખતે લંબાયલી હોય છે, ને ડીટડીપર્‌ ઉપરની બાજુ ધણીવાર ભૂરી રૂંછાળ હોય છે. પાનની ઉપરની સપાટી લીસી ને કાચ જેવી ચળકતી, લીલા, ઘેરા લીલા કે કાળાસલેતા લીલા રંગની હોય છે. અને નીચેની દ્રીકા ધોળા રંગની હોય છે, પાન સુકાય છે ત્યારે તેની ઉપરની સપાટી કાળી થઇ જાય છે, પાનને ચાળતાં તેમાંથી વાટેલી રાઇ જેવી વાસ નીકળે છે, અને સ્વાદ ડડવાસલેતો ખારે્‌। તે તેલીયે। લાગે છે, પાનની વચલી નસ ધણી સ્પષ્ટ દેખાતી હોય છે. રૂલ-પુષ્પ ધારણુ કરનારી સળીઓ ઘણુંકરી શાખા- ઓને છેડે પત્રકોણુમાંથી નીકળેલી હોય છે. તેને મથાળે ફૂલોની ચોટડક ઝુમખીઓ આવેલી હોય છે. ફૂલની સુગંધ પાકેલ હાફુસી આંબાની સુગંધને મળતી ખટ- મધુરી હોય છે. અને તેનો વ્યાસ 3 ઇંચતો હોય છે. કૂલની નીચેનાં પુષ્પપત્રો રૂંવાટીવાળાં હોય છે. પુષ્પબાહકેષ-તાં પત્રો પ હોય છે. તેની કેરપર પાંખડીઓની પેઠે લાંબી ધોળી રૂંછાળ આવેલી હોય છે. પુષ્પાભ્યન્તર્કોષ-ની પાંખડીઓ ૪ હોય છે, તે તળિયેથી જેડાયલી અને મથાળે તેના દાંતા જૂદ્દા દેખાતા હોય છે. તે સહેજ તાણુવાથી આખો ક્રોષ બહાર નીકળી આવે છે. પાંખડીઓ અંદરથી પીળી, ચળકતી તે રસભરી હોય છે. તે ખહારથી એના દાંતા ઉપર લાંબી મખમલી રૂપેરી રૂંછાળ હોય છે, વનસ્પતિવર્ણન. પુંકેસરો-૪ હોય છે. તે દરેક ખે પાંખડીના ગાળાની વચમાં આવેલું હોય છે. તેના તંતુઓ ધણા ડુંકા અને પરાગક્રેષ જરા નનડા હોય છે. સ્રીકેસર્‌-૧ હોય છે. તેને ગર્ભાશય મખમથ્ી લાંખી રૂંછાળથી આચ્છાદિત થયેલો હાય છે. નલિકા વચ્ચોવચ સુદ્મ, ને તે મથાળે ખે છેડાવાળી હોય છે. ફૂલ-નતો આકાર આંખલીનાં ખોટકાં કે આંબાની ખાખટી કે બદામડીને મળતો હોય છે. તે ૧ થી ૧3 દંચ લાંખાં તે રું થી ૧ ઇંચ પોહોળાં હોય છે. ફ્લતે રંગ ફ્રીકો ધોળા હોય છે. તેને ટેરવે ડુંકી અણી હોય છે. ફૂલ એક બાજુએ જરા વાંકવળેલાં, ને ચપટાં હોય છે. તેની સપાટીપર ફીકી ધોળી ભૂરકી હોય છે, જે નખથી ખરપતાં નીકળી નય છે. ફૂલ જરા સખ્ત હોય છે. તે પાકે છે ત્યારે તેની છાલની ખે ફાડ થઇ જાય છે. ને અંદરથી ફ્લનાજ આફારનું એક લીલાં જાડાં પાન જેવું ખીજ નીકળે છે. ફ્લની નીચે પુષ્પપત્રે અતે પુન બા૦ કોષ કાયમ રહેલા હોય છે. ખીજ-નાં ખે દલ ન્નડાં પાન જેવાં દેખાય છે, તે ઘેરા લીલા રંગનાં તે ચળકતાં હોય છે. તેની એક બાજુ * સફેદ વાળની રૂંવાટી હોય છે. તેની સપાટીપર નારંગીની છાલપર હોય છે તેવા સૂદ્મ બિદુઓ દેખાય છે, એનાં બન્ને દલ ખેવડ વળેલાં હોય છે. તે ઉપરના દલમાં નીચેનું દલ બેવડ વાળીને સુકાયલું હોય છે. એમાંથી ઉપરનું દળ ફાટી લેતાં અંદરના દળની બહાર નીચેની ખાજુએ પ્રત્યેકૂરનું મૂળ જરા જાડું યયેલું ને સફેદ લાંબી રૂંછાળથી ભરાયલું સ્પષ્ટ દખાય છે. તે ઉપરની ખાજુ પીળા રંગનાં પ્રત્યૅકુરનાં ખે પાન મયા ઘોડાના કાનના આકારને મળતાં ધોળી રૂવાટીમાંથી નીકળતાં ખુલ્લી રીતે “તેવામાં આવે છે. બીજની વાસ ખારી ને |, સ્વાદ પણુ ખારાસલેતો ગળચટો ને જરા કરસે લાગે છે. ૪-ઉષપચોાગીઅંગ-સર્વાગ. પ-ગુણટોષ-ત્રાહી, કફ અને જ્વરદ્ય. ૬-ઉપચેગ-તવરનાં સુકાં પાન દમવાળાતે ચલમમાં અહિના ખારવા લોકે પાય છે. તવરનાં પાન ઉન્હાાળાની મોસમમાં તેમજ કાળે દુકાળે ઢોરતે ચારા તરીકે ખવ- રાવવામાં આવે છે. છપ્પનિયા દુકાળની વખતે તવરતનાં પાનપર સેંકડો ઢોર જીવતાં રહ્યાં હતાં. તવરનાં પાન બારે માસ મુખ્ય ચારે! છે. તવરનાં પાન ફૂલ અને ફ્લ દુઝણાં ઢોરોને ખાસ કરીને ખવરાવવામાં આવે છે, તેથી તેમાં દૂધતો વધારે થાય છે. એનાં પાન અને કાચાં ફૂલ ગડગુંબડાંઓપર પોટીસ ઠેકાણે બાંધવામાં આવે છે. એનાં ફ્લ સોપારી સાથે ખાવાથી ધરણાં ફરસાં લાગે છે, તેથી તે ધણાં લોકા ખાય છે. ૭્ટ પછછઃ પણુ એ ફલ ખાધા પહેલાં, તેમાં રહેલાં, સફેદ રંછાળ- વાળાં આદિ મૂળને અહિના લોકે ડોશી કહે છે. તે ફૂલ ખાતી વખતે કાઢી નાખે છે. તવરનાં ફૂલ તવરિયાં અતે ચેરીઆં કહેવાય છે. તવરીઆં (ફલ) નું ધણાં લોકો અથાણું કરે છે, તે ખાવાથી વા,મટી જય છે, એમ ડહે છે. તવરની છાલ ચાંમડાં રંગવાના કામમાં વપરાય છે. તવરતે। ગુંદર 'ડાઢમાં કીડ પડી હેય તો ડાઢમાં મુકાય છે, તેથી આરામ થાય છે. તવરનાં બીજ છોકરાએ સોપારી સાથે ચાવે છે. તેને તવર્‌ સે।પારી કહે છે, તેથી જીભ રાંતી થાય છે, તવરનાં લાકડાંની રાખ પણુ રંગના કામમાં તેમજ મધની સાથે પિત્ત- વિકારપર વપરાય છે. તવરતું લાકડું ધણા પડવાળું તો પણુ મજખૂત હોય છે. તેના ખેતીનાં ઓન્નરે જેવા કે કોદાળી પાવડા વગેરેના હાથા કરવામાં આવે છે, તવરતું લાકડું બળતણુ તરીકે ધણું ઉપયોગમાં આવે છે. એ લીલું હોય તોપણુ સારી રીતે બળે છે. એનાં બળ- તણુનાં જડાં લાકંડાંને બકલ કહે છે. તવરતું લાકડુ સંધાડીઆઓને કામે આવે છે, તેઓ એમાંથી પલંગ અતે ઢોર્‌ણીની ઇશ, ઉપરાં અને પાયા, સુદગળ, ખલોયાં, ઘોડીયાં, માંચી, ટીંગણીયાં, અને વેલણાં આદિ બનાવે છે. એનું લાકડું વળી, માલવડા વગેરેની જગાએ પણુ વપર્‌ાય છે. તરવનાં લાકડાંતી ભસ્મ ખારાની જગોએ લુગડાં ધોવાના કામમાં પણુ આવે છે, તવરનાં લાકડાંના કોલસા ધણા સારા ગણાય છે તેને દેવતા ધણીવાર રહે છે. માટે હોકાના બંધાણીએ તવરનાં લાકડાનો દેવતા ચલ્ષમપર ચડાવવા ધણો શેખ જણાવે છે. તવરનું: લાકડું ધણું ચીવટ હોય છે તેથી તે ઉભું ચીરાતું નથી પણુ તેની આડી કાતળી થઈ શકે છે તવરનાં મૂળ પૈણ્રિક ગણાય છે ને એનાં કાચાં 'બજ પોટીશની જગેોએ વપરાય છે. એનાં લાકડાંની રાખ જેમ સુતરાઉ કપડાં ધોવાના કામમાં આવે છે તેમ તે શીળી વગેરેના ચેપ ધોવાના કામમાં પણ વપરાય છે. “તવરીઆંથી કુષ્ટરાગ તથા અલસટ મટે છે.” (વૅ. રૂ.) ૭-સ્થાનક-દરિયાનતી ભરતી ઓટવાળી ખાડીની ,કીચડમાં ઉગે છે તવરનાં પાન [ ભેંસ, ગાય, ગધેડાં અને ઉંટ બહુ ખાય છે. ઉટને તો. ૮-વિ૦ વિવેચન-કેટલાક લેકે અને વૈદ્યો પાસેથી સાંભળેલું છે કે તવરનાં બીમાંથી તેલ નીકળે છે. પણ 'આ તરક એનાં ખીમાંથી તેલ નીકળતું હાય એમ જ્નેવામાં [આવતું નથી.* * પોરબંદર તળપટટની તેમજ મીઆણી અને નવી ખંટ્રરતી ખાડીમાં તવરનાં ઝાડ ઘણાં ઉગે છે. તે અત્યંત, ઉપયોગી છે. કેમકે તેનાં પાન અને ફલ ઢોરના ચારા તરીકે ઘણાં ઉપયોગી ' થઇ પડે છે. છપ્પનિયા દુકાળ વખતે પોરખંટર, ખાપટ, બોાખીરે્‌ા,- ૫૭૮ વનસ્પતિવર્ણન. ૬૬-34. 0. 1.0014ધ0. વર્ગે-લેબિચેટી.- તુલસી, મરવા અને તકમરિયાંનો વર્ગ. વર્ગનું ટુકું વણુન અતે ગુણદોષઃ-આ એક મ્હોટા કંછડી અને કાટેલા ગામનાં ઢોર્‌ા ઉન્હાળે પોરબંદરની ખાડીમાંનાં તવરનાં ઝાડનાં પાનના ચારાપર જવતાં રહ્યાં હતાં. તેમજ મીઆણી ખેદરની ખાડીમાંનાં તવરનાં પાન ખાઇને વીસાવાડા (શુળ ડ્રારકાં) ડુકડા, વડાળા અને મીઆણી ગામોનાં ઢોરેને નિભાવ થયો હતે।. સાધારણ મોસમમાં પણ ઉન્હાળે ન્યારે મીઆણી ખંદ્ટરર તરક ચરીઆણ્‌ ધાસ મળવું નથી, યારે યાંનાં લોકો ખાડીમાંથી તવરનાં પાન પોતાનાં ઢોરોને ખવરાવવાની હરસાલ સ્વસ્થાન તરફથી પરવાનગી મેળવે છે. કાળે દુકાળે તવરનાં ઝાડ ઢોરો ખચાવા માટે તે એટલાં ખધાં ઝીમતી છે કે તેનો ખરેખર હમેશાં બચાવ અને વધારો થવા દેવો જેઇએ. પ્રથમ પારબેદર અને મીઆણીની ખાડીમાં તવરતાં ઝાડોનાં વિસ્તારવાળાં વન કે નળાંઓ હતાં. પણ તે છપ્પનિયા દુકા- ળમાં અને તવરનાં લાકડાની ખળતણ તરીકે હમેશ થતી માગ- ણીથી તેનાં ઝાડ ઘણાં કપાઇ ગયાં છે. પોરખંદરની જેલમાં કૈદીઓ માટે નનેઇતું ખળતણુ આ તરવનાં ઝાડમાંથી કાપી લઈ જવામાં આવે છે. દૃરખારી સાંઢીઆ ખારે માસ આ તવરતનાં પાનપર પોતાનું ગુજરાન ચલાવે છે. તેમ તવરનાં લાકડાં પણ સ્વરથાન તરફથી વેચવામાં આવે છે. એટલે સામટી રીતે સ્વ- સ્થાનને આ તવરનાં ઝાડોની એક સ્ડોટાં જંગલ જેટલી પેટ્ટારા છે. એટલુંજ નહિં પણ્‌ દુકાળની વખતે તો તેની આડક- તરી રીતે ધણી ઉપજ થાય છે. દુકાળ વખતે ખીન્ત ઝાડો વર્સાદ્ટ વગર સુકાઈ ન્નતય છે. પણ્‌ તવરનતાં ઝાડો તો સમુદ્ર સુકાય નહિ ત્યાં સુધી સુકાતાં નથી. કેમકે તેને સમુદ્રનું પાણી ઇશ્વરી નિયમાતુસાર દ્રરરોજ ખારેમાસ મળ્યા કરે છે. તૃવરનાં ઝાડ વગર મહેનતે વગર ખરચે પોતાની મેળે ઉગ્યા કરે છે. ન્યાર્‌ે એતું પ્લાન્ટેરાન કરવામાં આવે છે યારે પણ્‌ તેમાં કંઇ વિશેષ કડાકુટ કરવી પડતી નથી. માત્ર તેનાં પાકાં ફૂલ ભેળાં કરી ખાડીની કીચડમાં ચોપી જવાથી તેના રોપાઓ ઉગી નીકળે છે. અથવા તવરતાં ખાડો થડવઢ (૦૦[0]૩0૦) કાપતી વખતે ક્લ આવતાં હોય એવાં સારાં ૨્હોટાં ઝાડો (કદ્રમવેદ્રઃવંક) દર એકરે ૮થી ૬૦ ખી ખરવા માટે ઉભાં રાખવામાં આવે તો તેમાંથી ખી ખરીને આપોઆપ તે જગામાં એની ઝાડી થઇ ન્નય છે. અગર ૪ થી ૬ ઇચના રોપાઓ આવાં ઝાડની આજુબાજુથી લઇ «૮ઇ ખાલી કીચડમાં થોપવાથી પણ તે લાગી ન્તય છે. તવરનાં માડમાં ઉંટો અને ભેંસો ચારવામાં આવે ને તેથી એના કુમળા રોપાઓ ખંઠાઈ અને છુંદ્દાઈ જવાથી તેમજ સ્હોટાં ઝાડવાં- એમાંથી પાનસોતી નાહાની ડાળો હમેશાં કપાવાથી સારાં લાકડાં તરીકે તવરનાં ઝાડની કીમત ધણી ઓછી થઇ ન્તચ છે, એટલું”૮ નહિ પણ્‌ ને વિરોષ ચરીઆંણુ છૂટથી આ ઝાડોમાં કરવામાં આવે તો ધીમે ધીમે આ ઝાડો ખંઠાઇ, આછાં પડી, હીંગણાં થઈ ઘસાઈ ન્તય છે. અને તેથી કીચડ ખુલ્લી થઈ જાય છે. એટલા માટેજ તવરનાં ઝાડવાં પણ જંગલોનાં ઝાડવાંની પેઠે રક્ષિત રાખી તેમાંથી જેટલે ભાગ આવતી સાલ કાપી નાખવાને હોય તેટલાજ ભાગમાં માત્ર ઉંટ અને અને સારી રીતે વિસ્તાર પામેલા વર્ગમાં નાહાના છે[ડન વાએ અને ઝાડવાં થાય છે. આ વર્ગની વનસ્પતિમાં બહુધા સુગંધિત તેલવાળા બિદુઓ હાય છે, તેમાંથી ભસોને આ સાલ ચારવા દેવાની પરવાનગી આપવામાં આવે છે. એ નિયમ રખાયલે છે. કુદરતી રીતે તવરનાં ઝાડ, ધારો કે આપણને તે કરા કામમાં આવતાં નથી, તોપણ દરિયાની કીચડ જમાવી રાખવાને માટે, તેમજ ખાડીના વેન અથવા ફૉટાઓના કાંઠા ભરતી ઓટમાં ધોવાઇ જતા અટકાવવા માટે, તે અત્યંત ઉપયોગી છે. એટલું” નહિ પણ્‌ દરિયાની ખાડીમાં ભરતીની વખતે ધસડાઇ આવતો જીવતે! અગર મરેલો પ્રાણીય અને વનસ્પતિ પદ્ટાર્થ, જે તેની કીચ- ડમાં જમાવ થાય છે, ને જે આટ થઇ ગયા પછી સુકાવા માંડે છે, અને જેમાંથી એટલી ખધી દુર્ગંધિ નીકળે છે કે તે ધણે દૂર સુધી પણુ માણસોથી સહન થઈ શકતી નથી, એટ્લુંજ નહિ પણ માણસોને તે રોગીષ્ટ કરે છે. આવી રીતે ભરતી ઓઢથી ખાડીઓમાં કુદરતી રીતે પ્રાણીય અને વનસ્પતિ વસ્તુઓનો એટલા ખધા બોહેળા વિસ્તાર અને જથ્થામાં જમાવ થાય છે કે તેને અને તેમાંથી નીકળતી ખદટબોને દૂર કરવા લાખો કે કરેાડો રૂપિયાના ખર્ચ કરી કાચા કે પાકા ખંધો. ખાંધવામાં આવે તો તેથી પણ જે કાર્ય થઈ શકવું મુશ્કેલ છે, તે કાર્ય સર્વ રાક્તિમાન પ્રભુ પોતેજ નિજેચ્છાથી આવી ખાડીઓમાં અનનયખ જેવાં તવરનાં ઝાડો સંખ્યાબંધ ઉગાડીને એક ક્ષણ માત્રમાં કરે છે. (પ્રભુ ચાહે સોઇ કરે). આ ખાખત ઘણી ગહન અને ખારીક અભ્યાસની છે. ને જે કોઇ તેનો ખરી રીતે અભ્યાસ કરે છે તેને તેની માહિતી મળે છે. થોડાં વર્ષો ઉપર ઇન્ડિયન એગ્રિકલચર્રિટ અને ઇ-ફેરેસ્ટર (1વૉદ્રણ 45710પાપાંડાં હ 1. 707૦31૦7) માં એક નીચેની મતલખને લેખ છપાયલેો છે કે:-દરિયાની ભરતી ઓટ- વાળી ખાડીઓમાં થતી બેસુમાર ગૅદકી અને તેમાંથી નીકળતી ખદબોની સામે તવર્‌ (]1%મ૪₹૦7૦) નાં ઝાડો ઇશ્વરી તટુ- રસ્તીખાતાં (81111013) છે. (રીલગીર છું કે એ લેખની સાલ અને તારીખની નૉંધ અવ્યારે મળી શકી નથી.)* એ લેખનો વિષય ખાડી કાંઠાના રાહેરના તંદુરસ્તી ખાતાંના દરેક અમલદારે વાંચવા લાયક છે. તવરના અને તેની ન્તતનાં ખીન્ત ઝાડો જે ખારા પાણીથી ખાડીઓમાં ઉગે છે, તેનાં ખીજ ખાડીનાં પાણીમાં પડ્યા પછી તેના રોપાઓ ઉગતા નથી, પણ્‌ ખરેખર ડહાપણના ભંડાર એવા પરમેશ્રે તેમાં એવી ખૃખી રાખી છે કે એ ઝાડના રોપાઓ ઝાડપરજ ખીજમાં વાવવા લાયક તૈયાર થઇને પછી નીચા પડે છે. તે કીચડમાં આપે- આપ ચોપાઈ જઈ સોહેટા થાય છે. “દ 0૪10૪૦ 7૦૦૩ 501% 16 ળ1પવં ૪110₹૦ 1109 ૫૦૪૦1૦, તં 7ાંડ૦ કં, ઘાવ પલ” કઘ1- 187 પ&પ૫૦ 15 11070%8366ં 010 110 1દ0011 16વંકત 10 પ૦ 4ાપતે 0% 110 દિ]ળટુ 108165, 071, વવ 3૦૦વક, ૪11101 15 દ [7૦૪૦1 પ1 ઘપંવૈ?1૦ 8૪81151 ]00170£4011011.” જૂ હ (વે. 30163101". 12607, 1902). , * પાછળથી નૉંધ મળી આવી છે-1તં. 4. 8૦]- | 1હ0૯61₹ 18095, જ". જા ડં વનસ્પતિવર્ણુન. પ૯ તરેહુગાર દિલપસંદ સુગંધી આવે છે. આ વર્ડની વન- સ્પતિની ડાંડી અને શાખાઓ ધણુંકરી ચાધારી હોય છે. પાન સામસામાં અથવા શાખાપર ચક્ાકાર આવેલાં હાય છે, તે બહુધા ક્રોરપર કાંગરી કરે દાંતાવાળાં હોય છે. ઉપપાન હોતાં નથી. ફૂલ પુષ્પધારણુ કરનારી સળી- પર થાકની પેઠે આવેલાં હોય છે. આ થાક સૌોતી આખી સળી-મંજરી કહેવાય છે. પુન બાન કોષ ૨ આષ્ટવાળા અથવા ૪ થી પ દાંતાવાળે ને કાયમી હોય છે. પુન અભ્ય૦ કોષની પાંખડીઓ જ્ેડાયલી, ઉપર ૨ આષ્ટવાળી, અથવા ૪ થી પ વિભાગોવાળી હોય છે. પુંકસરો પાંખડીની નળીપર ૨ ડુંકાં અનેર લાંખાં, અથવા ખે ઉપરનાં અપૂર્ણ હોય છે, સ્ત્રીકેસર ગર્ભાશય છૂઝે।, ઉંડા ૪ વિભાગાવાળા; નલિકા એ ચાર વિભાગોની વચ્ચોવચથી નીકળેલી; સ્રોકેસરાત્રમુખ ખે ફાંટાળું; આદ્ષખીજ સ્ત્રીગર્ભાશયના દરેક વિભાગમાં ૧ તે ઘણું કરી ઉભું હોય છે. ફૂલ ચાર ખીજવાળું, ચાર વિભાગે।- વાળું તે પુન બાન કોષને તળિયે રહેલું હોય છે. ખીજ નાહાનાં, ઉભા ખૂણાવાળાં, તળિયે ધણુંકરી સફેદ ટપકી વાળાં અને લીસાં હોય છે. તે પાણીમાં ભીજવ્યાં હોય તા ચીકણાં થાય છે. આવર્ગમાંની ધણા લાંખા વખતથી પવિત્ર મનાતી તુલસી જગપ્રસિદ્ધ છે. ત્રીકલેકેો પણુ એને પવિત્ર માનતા હતા. એનું શાસ્રીયનામ “ઓસાધમમ્‌ સેંકટમ્‌” (0110011 5811011011) છે, તેમાં સેકટમ્‌ એટલે પવિત્ર એ ખાસ નામ એની સાથે રહેલું છે, અને સાધારણુ અંચેજી ભાષામાં પણુ એતે હોલી ખેઝિલ” (101% 0૩1) એટ્લે પવિત્રબેઝિલ કહે છે. * આ વર્ગની વનસ્પતિ હુવા સ્વચ્છ કરનાર, ઉપલે- પક ગ્રાહી, પૌષ્ટિક, ઉત્તેજક, સ્વેદલ, સૈચ્ય, વાત, કક અને વાન્તિશામક ગણાય છે, વર્ગ-(લેબિયેટી). નંબરઃ ૪૪૨* જ-શાસ્્રીયનામ-0૯ાં11પ11 4851110000 ([91- 105૫11). દૃષ્ટાન્ત-4. 11. 0. 608; પે. ]0. 14૪. 1. [. 440; ર્‌. તિ. પા. ૩૨૭? ૨-રશીનામ-તકમરીઆં ( પોન ); આજવલા ? નાસબો। (ગુન );ઝશમરીયા ( ત ); તુહ્મે-રિટાન, રિટન, નિચાસ્વો, ૧રવર ( [ટૂં); વ્રિ, વર્વ(, મન્ગરીજિ (શં) ૩-વર્ણન-તકમરીઆંના છોડવા ચોમાસે ધણા ઉગે છે, ને તે ધણી જગાએ બારેમાસ પણુ જ્તેવામાં આવે હ જયાં ઉગે છેત્યાં ધણું કરી જથ્થા બંધ ઉગે છે. 251; એના છેડવા દથી ર 2 ફ્રીટ ઉંચા વધે છે. તે તુલસી જેવા દેખાય છે. એને પાન, અને ફૂલની મંજરી તુલ- સીની પેઠે જ આવે છે, એનાં ફૂલ ધ્રોળાં ને ફળ કાળાં થાય છે. એના આખા છેોડવાપર ઘણું કરીને સફ્રેદ કે ન્નંખુડી છાયા લેતા રંગના નીચા નમતા વાળની રૂંવાટી હોય છે. અને એના છોડવામાંથી નીલીચા (1,€11011-૭1'055) ના છોડવામાંથી નીકળતી સુગંધને મળતી પણુ ધણી તીદ્દૂણુ સુગધ તીકળતી હોય છે, જેથી એનો છેોડવે તરત ઓળખાઈ આવે છે. મૂળી-સુતળીથી આંગળી જેવું જાડું, કેટલાક ફાંટાઓ વાળું, બહારથી ભૂરા કે કાળા રંગનું, અંદર્‌ ફોકા ધોળા કેભૂરા રંગનું, સખ્ત ને સુગૅેધિત હોય છે. છાલ પાતળી, જ્રીકા ધોળા રંગની ને તેપર પાતળી ફ્રેતરી હોય છે. જેપર્‌ ઉભા ચીરા પડેલા હોય છે, તે ઉતરી જતી દેખાય છે. ડાડી અને શાખાઓ-ડાંડી મૂળ જેવી ન્નડી, પ્રીકા ભૂરા કે કાળાશલેતા રંગની, ગોળ હોય છે. તેપરતી છાલ પાતળી, તેની ફ્રેતરીપર ઉભા ચીરા, અને તે ઉતરી જતી હોય એવી દેખાય છે. શાખાઓ સામસામી, ચારસ, ચળકતી, ઉભી હાંસો અતે સફેદ વાળતી રૂંવાટીવાળી હોય છે. પાન-સામસામાં હોય છે, તે લીલા કે નનંછુડી છાયા લેતા રંગનાં, દ્‌ થી ર ઈચ લાંબાં અને ૩ લાધ્તથી ૧ ઇંચ પાહાળાં હોય છે. તે બન્ને છેડે સાંકડાં થતાં હોય છે. તેની ડૉટડીની કેરપર લાંબા ધોળા વાળની રૂંછાળ હોય છે. પાનની ઉપરની સપાટી લીસી ને નીચેનીપર ધોળા વાળની આછી રૂંવાટી હોય છે. તેની બંને સપાટીપર સૂટ્મ બિદુઓ દેખાય છે. તેતે જરા ચોળતાં તેમાંથી ધણી સુગંધી આવે છે, સ્વાદ તેલીયે। ને ચીરપરે। હોય છે, ફલ-તી મંજરી શાખાઓને છેડે આવે છે. તેમાં ત્રણુ મંજરીઓ એવી રીતે પાસે પાસે આવેલી હોય છે કે વચલી મંજરી શ્ઞાખાને છેડે આવી ગયા પછી તેની બંતે બાજુએથી અકઝ્ેકી સામસામી શાખા તીકળે છે, તે વચલી મંજરીથી કંઇક ઉંચી વધી પછી તેને છેડે માંજર કે મંજરી આવે છે. આ મંજરીઓ ૪ થી ૬ ઇંચ કે વખતે ૧ ફુટ જેટલી લાંબી હોય છે. તેમાં થોડે થોડે છેટે તુલસીની મંજરીમાં હોય છે તેવા મોધ- રાના થાક-કે વતુલો (૪૯૦1010015) આવે છે. એ દરેક થાક કે વઉુલ (૪૯"1૯૯1)માં ૬ મોધરા અર્થાત્‌ ફૂલ હાય છે, એ દરેક ફૂલની ડીટડી સૂટ્દમ હોય છે, તે ફૂલની સાથે જરા લાંબી વધી વિશેષ નીચી નમી ન્નય છે. છ ફૂલોના દરેક થાક કે વતુલની નીચે ર સામ- સામાં પુષ્પપત્રો હોય છે, તે સૂટ્મ ડીટડીવાળાં, વચમાં પોાહેળાં ને ટેરવે અણીદાર, અને કેરપર સફ્રેદ, લાંબા ૫૮૦ વનસ્પતિવ્ણેન. અને નરમ વાળતી રૂંછાળવાળાં હોય છે. ફૂલની માંજર 8% મંજરીની સળી ચોરસ, ચારે ખૂણે ખુઠ્ઠી ઉભી બહાર નીકળતી ઢાંસોવાળી હાય છે. પુષ્પખાહ્યકેોષ-પ૫ પત્રોનો બનેલે। હોય છે, તે લીલા રંગતો અથવા ન્નંખુડી છાયાલેતો હોય છે. તે $ ઈંચ લાંબો હોય છે. તેતું ઉપરનું ૧ પત્ર પોહેળું ને ગાળાઇ- લેતું હાય છે, તેપર્‌ ઉભી ૩ નસો અને ધોળા લાંખા વાળની રૂંછાળ હોય છે, ફલ ઉધડી ગયા પછી તેની કરાર જરા ઉપરતી બાજુ વળી આવે છે, ને તેથી તેમાં ઉપરતી બાજુ ખાડા દેખાય છે. એ પત્ર એથી નીચેનાં ૪ પત્રોમાંતા ઉપરતાં ૨ પત્રોતે વળગેલું હોય છે. એથી નીચેનાં ૪ પત્રો નીચેના ભાગમાં એક ખીન્ં સાથે જડાઈ એક પોહેળી ક્રેથળી કે નળી જેવાં થઈ રહેલાં હોય છે. એમાંનાં છેક નીચેનાં ર પત્રો જરા લાંખાં ને લાંબી અણીવાળાં હોય છે. અને એથી ઉપરનાં બે પત્રોની અણી ડુંકી હોય છે. એ ચારે પત્રોના દાંતા સાંકડા હોય છે. પુષ્પાભ્યન્તરેકેષ-૫ પાંખડીઓનોા ખતેલો હોય છે, તે ફૂલ ઉધડે છે ત્યારે પુન બાન કોષથી બહાર નીકળતો દેખાય છે. એની પાંચે પાંખડીઓ તળિયેથી જડાઈ એક નળી જેવી થએલી હોય છે, અતે આગળ તેના બે ઓણ તીકળેલા હોય છે, ઉપલો ઓણ પોહેળોા અતે નીચલે। સાંકડા તે જરા લાંખોા હોય છે. આ ક્રોષતી બહારની ખાજુ ધોળા, ચળકતા કે રાતી છાંટ- ણીવાળા લાંબા વાળની રૂંછાળ હોય છે. એ કોષ 3 ઇંચથી કઈક લાંખાો હોય છે. એ પુન બાન કેષતી અંદરથી સહેજ ખેંચતાં આખો ખહાર નીકળી આવે છે, તે કાઢી પુન્‍ બા૦ કોષની અંદર જેતાં તેનાં સુખ આગળ ધોળા વાળતી રૂંછાળ ચોતરફથી આડે આવેલી દખાય છે, પુંકેસરે-૪ હોય છે, તે પુન અભ્ય૦ કોષની નળીમાં આવેલાં હોય છે. તેમાંનાં ખે એ કેષ કરતાં લાંખાં હોય છે. તંતુઓ, પરાગકોષ અતે પરાગરજ ધોળા રંગનાં હેય છે. ન્ત્ીકેસર્‌-પુન બાન કોષની અંદર આવેલા ચાર ખીજડાંવાળા ગર્ભાશયની વચ્ચોવચ્ચથી એક રાતા રંગની નલિકા ઉપરથી વાંક વળેલી નીકળેલી હોય છે, તેતે છેડે જરા લાંબી ખે ફાટ હોય છે. ફ્લ-પુ૦ ખાન કોષને તળિયે વચ્ચોવચ્ચ ૪ ઉભાં ખીજડાં (1૫11618) ખુલ્ક્ષાં દેખાતાં હોય છે, તે છે, પુન બાન કોષ આ વખતે નીચો નમી જાય છે, તેથી તેમાંનાં ખીજ બહાર જમીનપર્‌ પડે છે, ખીજ-કાળાં, લંબગોળ, જરા હાંસાવાળાં, ર લાઇન લાંબાં તે $ લાઇન પોહેળાં હોય છે, તેતી સપાટીપર ખારીક ખાડાઓ અતે તેતે એક છેડે સૃઠ્મ સફેદ ટપકી હોય છે. ખીતો સ્વાદ ચીકણો તે જરા ચીરપર્‌। હોય છે. ૪-ઉષચોગીઅંગ-સર્વાગ. પ-ગુણદ્ોષ-ઉપલેપક, ઉત્તેજક, કકૂધ અને શહિ ૬-ઉપયષોાગ-તકમરીઆંનાં મૂળીને પાણીમાં ધસી વીંછીના ડંખપર કેટલાક લેકે! લગાડે છે. તકમરીઆંના ખીજને પાણીમાં પલાળી તેતો લુવાખ સાકરની સાથે પ્રમેહ, પ્રદર, પેશાખતી બળતરા, કફ, ઝાડા અને સંત્રહણી ઉપર્‌ અપાય છે. તકમરીઆંનાં ખીજ દૂધમાં પલાળી કેટલાક લોકો પૈૌણ્િક માતીતે અતે કેટલાકે અગ્યારસના ઉપવાસ ( અપવાસ)તે દિવસે ખાય છે. નહીં રૂમ્રાતાં ચાંદાં અતે ખરજવાંપર એનાં ખીજતો લુવાબ લગાડવામાં આવે છે. ઉન્ઠ્ાળે તડકામાંથી ફરી આવી ઠંડક કરવા માટે પણુ કેટલાક લોકો તકમરીઆં (તકમરીઆંનાં ખીજ પણ તકમરીઓઆં કહેવાય છે. ) પાણીમાં પલાળી પીએ છે. તકમરીઆંતા આખા છોડવા ધરમાંથી મચ્છર, ચાંચડ વગેરે ભગાડી મૂકવા કેટલાક લોકે ધરમાં ઉંચે બાંધી રાખે છે, દુકાળ વખતે એના છોડવા ઢોર વિશેષ કરીને ખાય છે, ચેપી રેગવાળા દરદીતી પાસેની હવા સ્વચ્છ ફરવા તકમરીઆંના તાન્ન છોડવા ગામડીઆ લેકે ધરમાં રાખે છે. તીવ્ર વેદના થતી હોય તેવા ભાગપર તકમરીઆંનાં પાન લગાડવાથી વેદના ઓછી થાય છે. કેઈઇઇ પણુ જખમ કકે ચાંદામાં માંખી વિગેરે જંતુઓ આશીંગ ( ઇંડા ) મૂકી જાય તેપર તકમરીઆંનાં પાનતો રસ લગાડવાથી આશીંગનોા નાશ થાય છે. તકમરીઆંનાં સુકાં પાન નાંખી મલમ બના- વવામાં આવે છે તેને તકમરીઆંનો મલમ કહે છે. એ મલમ દાદર, ખસ, ખરજવું અને એવાં ચામડી- પરનાં દરદો ઉપર ચોપડવામાં આવે છે. શુંઠે, મરી અને તકમરીઆંનાં પાનના રસથી ખનાવેલી ગોળી ટાઢીઆ તાવમાં શરૂ થતી ટાઢતી વખતે અપાય છે તકમરીઆંનાં પાનના રસનું ટીષું કાનના દુખાવામાં કાનમાં નંખાય છે. છપ્પનિયા દુકાળની વખતે ગરીબ લેકે તફમરીઆંનાં ખીજ પીળી જુવારના લોટની સાથે મેળવી તેની રોટલી કરી ખાતા હતા. ધાત જતી હોય તે તે ઉપર તકમરીઆંનાં ખીજતે। લુવાબ પીવાય છે. શરદીને લીધે માથું ખેહેર મારી ગયું હાય તો માથે તકમરીઆંનાં પાન ખાંધવાથી ફાયદો થાય છે. પાન સુંધવાથી પણુ શરદી મટે છે. વાત જ્વરમાં અને માથે શરદી ચડી. હોય તો તકમરીઆંનાં પાન એક સ્વચ્છ સફેદ ઝીણું કપડાંમાં લપેટી તેને થોડી થોડીવારે સુંધવાથી ધ ગુણુ થાય છે. પિત્ત, લૂ, શેષ, અને તાવ તકમરીઆંનાં બીજતેો લુવાબ સારી અર સ્રીઓને માસિક સ્તાવ વિશેષ જતો હોય વનસ્પતિવ્ણેન. ૫૮૧ હાય તો સ્રીઓ પોતાની મેળે ઘર્વૈદાંતી રીતે તક- મરીઆંનો ગુલાબ પીએ છે. કોઈ પણુ કારણ્‌થી શરીરમાં દાહ થતો હોય તો તકમરીઆંનો ગુવાખ પીધાથી દાહની શાન્તિ થાય છે, ઉલટી જેવું થતું હોય, અને કંઈ પણુ ખાવાની રૂચી થતી ન હોય તેવે પ્રસંગે તકમરીઆંતનાં તાજનં પાન સુંધાડવાથી અરૃચી સટે છે, ને મુખતે। સ્વાદ સારે! થાય છે. દમ અને ઉધરસ ઉપર તકમરીઆંનાં સુકાં પાનની ભૂકી મધ અગર ગોળમાં અપાય છે. “ઝીમરા ઉપર તકમરીઆં અને તીખાં (મરી) સાથે વાટી ચાોપડાય છે.” (વે. શ્રા. મ. ગે.) ૭-સ્થાનક-ડુંગર અને કાદીવાળી જમીનમાં ઉગે છે.* ૮-વિ૦ વિવેચન-તકમરીઆં એ નામ તુખ્મે- રિહાંન (રિઠાનનાં ખીજ) ઉપરથી નીકળેલું છે. એના તાન છોડવામાંથી લવન્ડર્‌ અગર કૉલેજ વૌીઢર્‌ તે મળતી વાસ પણુ તીકળતી હોય છે. એનો અર્ક ખેંચી આવી કોઈ વસ્તુ બનાવા તજવીજ કરે તે તે થઈ શકે એમ જણાય છે. તકમરીઆંના છોડવા આસુ-કાતિકમાં ગરીબ લોકે ઉપાડી લાવી પોતાને આંગણૅ સુકવે છે. પછી એ સુકા છેડવાઓની ઝુડી ખાંધી તેપર થોડું પાણી છાંટી ઝુડીને લાકડીવતી પોચે હાથે કુટેડે છે. તેથી ખીજ છેડવામાંથી બહાર નીકળી આવે છે. આ ખીજ સુપડે ઝાટકી, સાફ કરી એ લેકે પોરબંદરતી-ખનરમાં ગાંધીતે યાં ૧થી ૨ આતે શેર (૪૦ રૂપીઆ ભારતે।) વેચે છે. એના છોડવાની સાંઠી બલંતણુ તરીકે ગરીબ લેકે। બાળે છે, વર્ગ-(લેબીયેટી.,) નંખર ૪૪૭૦ ૧-શાન્્નીયતામ-0લાંળાપળા ૪113310011. ટણાન્ત-પ. 11. [. 608; ત. ૧. 251; 91. ૪. ૪. 448; રૂ. નિ. પા. ૩૨૬. ૨-દશીનામ-રામતુલસી, (પો૦ન-ચ); રાનતુઝસી, ₹ાન- તુઝ (મ૦); રમતુજલી, વનતુઝલી, માજાતુજસી, (સંબ); શૃટ્યુજલી (ું૦). ૩-વર્ણન-રામતુલસીના છોડવા ચોમાસે ધણા ઉગી આવે છે. તે ૪થી ૮ ડ્રીટ ઉંચા વધે છે. એમાં ધણી શાખાઓ નીકળે છે. તે ધણુંકરી ખે સામસામી હાય છે. પાન તુ્ષસી જેવાં પણુ તેથી મ્હોટાં હોય છે. ફૂલની * પોરબંદર સ્વસ્થાનમાં તકમરીઆંના છોડવા રસ્તાઓની ખાજુએ, અને આદ્વિાણાંની પથ્થરની ખાણાવાળી ધારડીઓમાં, અતે બરડ! ડુંગરતી પાઉતા કાદ્ટામાં અતિ ઘણાં ઉગે છે. * તુલસીની પેઠે પુ૦ ખા? કોષમાં ચાર વિભાગોવાળાં હોય છે. એનો આખો છોડવે! દેખાવમાં થોડો તુલસીને મળતો હોય છે, પણુ એમાંથી મીડી વાસ નીકળે છે, એના છોડવાપર્‌ તુલસી કે તકમરીઆં જેટલી રૂંછાળ હોતી નથી. સૂળા-સ્લેટપેનથી આંગળી કે હાથનાં કાડાં જેવું જાડું થાય છે. તે ઘણું કકુણુ અને ૬ ઇંચથી ૧ કુટ લાંખું હોય છે. એમાંથી કેટલાએક નાડા લાંબા, તેમજ ડુંકા ર્‌સા જેવા ઝીણા ફાંટાઓ નીકળેલા હોય છે. જાડા ફાંટા વખતે ખીલા મૂળ કરતાં પણુ લાંબા હોય છે. મૂળનો રંગ ઉપરથી ભૂર! કે કાળા અને અંદરથી ફ્ીડ્ટે- ધોળા હોય છે. તેપરતી છાલ પાતળી હોય છે. મૂળની વાસ સુગંધિત અને સ્વાદ તેલીયા તે કડવાસલેતો ગળા ચટોા લાગે છે. ડાંડી અને શાખાઓ.-ડાંડી ભૂરા રંગની, લીસી, સ્લેટપેનથી તે આંગળી કે અંગુડા જેવી જાડી હોય છે. તેપર્થી પાતળી ફ્રોતરી ઉભી ઉતરતી દેખાય છે. ડાંડીતા આડો કાપ કરી ન્તેતાં તે વચમાં ડ્રીકા ધોળા પોચા ગાભાવાળી દેખાય છે. શાખાએ ધણુંકરી બખે સામ- સામી કે ત્રણુ ત્રણુ નીકળેલી હોય છે. તે લીસી, ચળકતી, ફીકા લીલા રંગની અતે ચોધારી હોય છે. તે સુતળીથી પેનસીલ જેવી જડી હોય છે. અતિ કોમળ શાખાઓ ઉપર આછી ર્‌વાટી હોય છે. પાન-સામસામાં આવે છે. તે પાતળાં, બન્ને છેડે સાંકડાં થતાં તે વચમાં પોહેળાં હોય છે. તે ર થી ૪ ઈચ લાંખાં અને ૧થી ર ઈંચ. પેફહેોળાં હોય છે. તેની કોરપર કાંગરી હોય છે. તેની ઉપરની સપાટીને રંગ લીલો! કે ઘેરો લીલો અતે નીચેનીતે! ફ્રીકો લીલો હાય છે. તેની બન્ને સપાટીપર સૂટ્મ ગાળ બિદુઓની બાનક હોય છે. પાનની નસો।પર આછી રૂંવાટી હોય છે. પાનની ડીટડી ૧ થી ૨ ઇંચ લાંબી, ને તેપર ઉપરની બાજી છીછરી નીક હોય છે. એ નીકની બન્તે કેરપર અને વચમાં ધોળા વાળની હાર હોય છે. ડીટડી નરમ ને નીચી ઝુકતી હોય છે. રલ-શાખાઓતે છેડે ફૂલનાં ઉભાં માંજર ૪ થી ૮ ઇંચ લાંબાં આવેલાં હોય છે. માંજર ધારણુ કરનારી સળી લીંબડાની સળી જેવી પાતળી, ચાધારી, ને તેપર વાળની ગીચ રૂંવાટી આવેલી હોય છે. એ સળી વખતે % જખુડી છાયાલેતી હોય છે. તેનાપર આસરે ૧૫થી ર૪ ચૂદ્દમ મોધરા અથવા ફૂલોનાં ચક્રો ડું ઇંચ છેટે છેટે આવેલાં હોય છે. તે દરેક ચક્રમાં છ મોધરા અર્થાત્‌ ફૂલો હોય છે. તેમાં ત્રણ ત્રણુ મોધરા એ સળીની ખન્તે બાજુ આવેલા હોય છે. એ બન્ને બાજુના ત્રણુ ત્રણુ મોધરા નીચે અક્રેક પુષ્પપત્ર આવેલું હોય છે, તે વખતે ૫૮૨ વનસ્પતિવર્ણન. જખ્રુડી છાયાલેતું હોય છે. તે પુન બાન કોષ કરતાં લાંષ્રું અને તે બન્ને છેડે અથવા ટેરવાં તરક સાંકડું હાય છે, તેપર ઉભી ત્રણુ નસો અને વાળની વાટી હોય છે. ફૂલની ડીટડી સૂટ્મ હોય છે. તે ઉંચી ચઢતી ને પુન ખાન કોષ કરતાં ટુંકી હોય છે. અને તેપર ધોળા વાળની રૂંવાટી હોય છે. પુષ્પખાલ્યકેોષ-લીલા કે જખુડી છાયા લેતા રંગને હોય છે. તેનાપર વાળતી રૂંવાટી હોય છે. તે ૧ થી ૨ લાને લાંમોા હોય છે. તે પાંચ પત્રોનો બનેલો હોય છે. તેનાં પાંચે પત્રો તળિયેથી જ્નેડાયલાં હોય છે. ને સથાળે તેના પાંચ દાંતા જૂદા દેખતા હોય છે. તેનો એક ઉપરતે દાંતો ઉભી ત્રણુ નસાવાળા, બીન્ન દાંતાઓઆ કરતાં પોાહેળા ને તે આગળ વધી પાછે ઉંચા વળતો હાય છે. અને તેના નીચેના ખે દાંતા એક ખીન્ન સાથે વધારે જેડાયલા હોય છે. તે બીન દાંતાએ કરતાં ડુંકા હોય છે. તેને ટેરવે સૂટ્મ અણી હાય છે. એ ખે દાંતા પર છ નસો હોય છે. પડખાંતા ખે દાંતા જરા વધારે લાંબાતે તેપર અક્રેક નસ હોય છે. પુષ્પાભ્યન્તરેકેષ-ની પાંખડીઓ પ હેય છે. તેપર્‌ ખહારની બાજુ વાળની રૂંછાળ હોય છે. પાંખડી ફોકા પીળા રંગની હોય છે. તે પુ૦ બા૦ કેષથી ભાગ્યેજ લાંખી હોય છે. તે તળિયેથી જડાઈ નળી જેવી થયેલી હોય છે, ને ઉપર તેના ખે ઓષ્ટ (હોઠે) નીકળેલા હોય છે. ઉપરનો આષ્ટ પહોળો, ને નીચેતો સાંકડો, ને જરા ઉપરથી લાંખો ને અંદર વળતે। હોય છે. પુંક્રેસરો-૪ તેમાં ૨ ડુંકાં ને ર લાંબાં હોય છે. તે પાંખડીથી બહાર નીકળતાં હોય છે. તેના તંતુએ સડ્ટેદ અતે પરાગક્રાષ પીળા હોય છે. સ્રીકેસર-૧ હોય છે. તેનો ગર્ભાશય પુન ખાન ક્રાષતી અંદર ચાર ઉભા વિભાગે! કે ખીજડાં (1૫1લાડ) વાળા હોય છે. નલિકા ધોળા રંગની અતે યુંકેસર તંતુ જેવી પાતળી હાય છે. તેને ટેરવે સૂટ્્મ મુખ હોય છે. ફૂલ-પુન બાન કોષમાં તેતે તળિયે લીલી, લીસી સૂટ્મ પડઘીપર ચાર ઉભાં ફૂલ ચતુર્થાસ કે ખીજડાં (0૫11૮15) હોય છે, તેજ છે. ખીજ-(00૫1161) ગોળાઈ લેતાં હોય છે. તે પ્રથમ ધોળાં ને પાકી જય છે યારે ઘેરા ભૂરા રંગનાં થઈ ન્નય છે, ખીજતો વ્યાસ ડ્‌. લાઈનથી કઈક એછે હોય છે. તે ચળકતાં અને તેની સપાટીપર સૂઠ્મ બિદુઓ હોય છે. બીજને એક છેડે ત્રણ સૂદ્મ ધાર, અને એ ધારોના સંગમપર એક સડ્ફેદ ટપકી હોય છે. ૪-ઉપયેાગીઅંગ-સર્વોગ. પ-ગુણ્રટોષ-ઉપલેપક અતે પૌછિક. ૬-ઉપયે।ગ-પાનતો રસ પ્રમેહ ઉપર, અતે એનાં પાન અતે ખીજ પૌષ્ટિક પાકોમાં વપરાય છે. બાકી | ઉપયોગ તકમરીઆં પ્રમાણે છે. ૭-સ્થાનક-ખરડા ડુંગરમાં ઝાડવાંઓના છાંયડા નીચે અને પોરબંદર તલપતની રાજવાડી અને ખીજ વાડી- ઓની વાડમાં તે ચોમાસે તકમરીઆં કરતાં થોડી ઉગે છે. ૮-વિરોષવિવેચન-તુલસીની નનતના છોડવાઓમાં સૌથી મ્હોટા છોડવા આ રામતુલસીના થાય છે. એનાં મૂળ અને ડાંડી ધણાં ન્નડાં હોવાથી ખાખી લેકે એમાંથી રામભજનની માળા અને ગળામાં પહેરવાના ગૈડા ખનાવે છે. માટે એને રામતુલસી અને માલા- તુલસી કહે છે. તુલસી જંગલમાં ઉગતી નથી, પરંતુ આ તુલસી જંગલમાં ઉગે છે માટે એને મરાડીમાં રાનતુલસ (રાત-જંગલ) કહે છે. કોઈ ભકતે ઠીક ગાયું છે કે:-- “સાંવરે તેને કૈસી બજાઈ ખીન ! રામ ભજનકું તુલસીજીમાલા, આઢનકું મૃગ છાલા; ઇતિ ગોકુલ ઉત સથુરાં નગરી, કેસે મીલે નંદલાલા, કૈસી બજઈ ખીન !” વગ'-( લેબચેટી » નખર્‌ ૪૪૮* ૧-શાસ્રીયનામ-0૯ાં11પ01 8410661૫11. દર્ષ્ટાત-11. 11. ૪. 609; ક. ૩. 251; 1. ₹. ૪. 445; ર્‌. તિ. પા. ૩૨૩. ર-૩-તુલસી સર્વ માન્ય અને સર્વ પૂન્ય વનસ્પતિ છે. એમાં એક નહીં પણુ સેંકડો ઔષધિય ગુણે રહેલા છે. એના ખે ભેદ છે. એક સ્વેતતુલસી અને ખીજ કૃષ્ણુતુલસી. કૃષ્ણુ તુલસો ફ્રીકા કે ઘેરા જાંબુડા રંગની થાય છે. તુલસી જે જગાએ ઉગે છે તે જગોની હવા તે સ્વચ્છ અર્થાત્‌ પવિત્ર કરે છે. કોઈ પણુ પવીત્ર વસ્તુ તેજ થઈ શકે છે કે જે સ્વચ્છ અને વિકાર રહિત હોય છે. તુલસી તેવી છે, માટે તે પવીત્ર ગંણુવામાં આવે છે. તેની વાસ ઉમ્ર, મગજને સતેજ કરનાર અને જરા તીખી લાગે છે. તુલસીના છોડવા બાગ બગીચા, વાડીએ, વાડા, ધર આંગણે અને કેટલીક જગાએ તે ચોમાસે જથ્થાબંધ ઉગે છે, અને વાવવામાં પણુ આવે છે. તુલસી વિષે એક જુદું જ ચોપાનીયું છપાવામાં આવશે તેમાં એનું વર્ણન, મહાત્મ્ય અને ઉપયોગ લખવામાં આવશે, તુલ સીના ર૩ ઔષધીય ઉપયોગ તો એકજ ગ્રંથમાંથી મળી આવેલા છે. વનશ્પતિવર્ણન. પેક છમ ય મિસેમ નંખર૨, ૪૪૯* ઉ૧-શાન્ત્રીયતામ-0. 15311100111. દષ્ટાન્ત.-ણિં. 19. [09. 608; પં. ]9. 130. 1. ૪. 440; ર્‌. નિ. પા. ૩૨૩. ૨-ટેશીનામ-મરવો ( પે।૦ ): સબન્ે ( ગુન ) તવસ્તા ( મ૦ ન ર્ં૦ ન ૩-વણેન-સબનનના છોડવા તુલસી જેવા થાય છે, પણુ ધણીવાર તે તુલસીથી ઊંચા, જાડી ડાંડલી અને શાખાઓવાળા અને વિશેષ ભરાયલા હોય છે. તે રંગે લીલા તેમજ જંબવા હોય છે. એ ખાગ ખગીચા, વાડીઓ અને વાડાઓમાં વાવવામાં આવે છે. એના છોડવા સુસલમાન ભાઇઓનાં કખરસ્તાનમાં ખાસ કરી વાવવામાં આવે છે, અને ચોમાસે તે પોતાની મેળે પણુ ધણા ઉગે છે. એના આખા છોડવામાં ધણી મધુરી વાસ હોય છે. એની વાસ હવાને સ્વચ્છ કરે છે, એમ કહેવાય છે. એની વાસ મધુરી, મગજને તર કરનારી હાય છે, તે તીખી લાગતી નથી. એનાં પાન સુંધવાથી માથાંનાં કેટલાંક દરદો મટે છે. એનાં પાન સુકાયા પછી પણુ તેમાંથી વાસ જતી નથી એટલું જ નહીં પણુ તે વળી વધારે મધુર લાગે છે. એનાં પાનનો રસ વીંછીના ડંખપર્‌ લગાડવામાં આવે છે, તેથી વેદના ઓછી થાય છે. એનો ર્‌સ દાદર ઉપર પણુ ચોપડવામાં આવે છે, એનાં પાન સ્વેદલ ગણાય છે. જખમ કે ચાંદાંમાં આશીંગ પઃ્યાં હોય તો એનાં સુકાં પાનની ભૂકી લગાડવાથી તે ખરી જય છે, એમ કેહેવાય છે. સુંઠ અને મરીની સાથે એનાં પાનને રસ ટાઢીઆ તાવમાં ટાઢ લાગતી હોય ત્યારે અપાય છે. એતું મૂળ છેોકરાં- ઓને ભાર રહ્યો હોય તો ધસીને પાય છે. એનાં ખીજ ઉપલેપક, ઉત્તેજક, મૂત્રલ અને સ્વેદલ ગણાય છે. તે પ્રમેહ, પ્રદર, ઝાડા અને સંમ્રહણી ઉપર વપરાય છે. છોકરાંઓને દાંત આવતી વખતે ઝાડે થાય છે તેપર એનાં બીજનો લુવાખ પવાય છે. એનાં ખીજ તકમરી- આંની માફક પાણીમાં પલાળવાથી તેનો લુવાબ ઉતરે છે. એનાં ખીજ ષૈથ્ટિક ગણાય છે. એનાં ખીજ પોટીશ હેંકાણે વપરાય છે. હંમેશની બદહજમીમાં એનાં ખીજ સર્‌બતની સાથે અપાય છે. પેશાબની ગરમીપર એનાં ખીજનો લુવાખ સાકરની સાથે પવાય છે. પાનના ર્સનું કાનમાં ટીપું નંખાય છે. 912 | વર્ગ-(ક્ષેબિચેટી). નખર* ૪૫૩* ૧-શાસ્રીયનામ-11030110511% ]001%51ઘ8011)- પ2 દષ્ટાન્ત. સિ. 13. [. 612 ૨-દૃશીનામ-ડુંગરાઉતુલસી ( પે।૦ ) ખચી (ગુન ). ૩-વર્ણન એના છોડવા ચોમાસે ધણા ઉગે છે. તે વિશેષ કરીને વરસાદનું પાણી ભરાઈ રેહેતું હોય એવી જગોાએ ધણે ભાગે ડુંગરમાં ઉગે છે. એના છોડવા ડ્‌ થી૧ કે ૧ર કુટ ઉંચા વધે છે. તે તુલસી જેવા દેખાય છે. પાન સામસામાં હોય છે. ફૂલની માંજર તુલસી જેવી પણુ લાંબી અને તેપર મોધરા ક ન પ ઝિ- 292 આખચી ખા- તુલસીના મોધરા કરતાં મોટા હોય છે. ફૂલ ધોળાં કે ફ્રોકા જાંખુડા રંગનાં હોય છે ઉપષેોાગ-એનાં પાનનો રસ જરા તેલમાં ગરમ કરી કાંન દુખતે હોય તો કાનમાં તેતું ટીષું નાંખે છે. ઢોરેનાં ચાંદાં કે ભાઠાંએમાં જીવાત પડી હોય તે! એનાં પાન વાટીને તેપર્‌ ગામડીઆ લેકે બાંધે છે. બળદને કમેડો (શીંગડું ખરી જય તે) થયો હોય તો એના છેડડવા શીંગડે ખાંધે છે, એનાં પાનનો રસ પાકેલા ભાગપર લગાડે છે. અને એના સુકા છોડવાની ધણી શીંગડાંતે આપે છે. તેથી તેમાં જીવાત થઈ હોય તો ઓછી થધ્ ન્ય છે. એનાં બીજ વાના પાકમાં વપરાય છે. શરદીથી માથું ચડયું હોય તો એનાં પાન સુંઠેની સાથે વાટી માથે લેપ કરે છે. તેથી છીક્રે આવી માયું હુલકું પડે છે. એનાં બીજ પ્રમેહ ઉપર સાકર સાથે અપાય છે વર્ગ-( લેબિચેટી 7૦ નંબર ૪૫૬૨* ૧-શાનસ્ત્રીયનામ-5.113001110ડ ૯૦11030૩ ? દૃષ્ટાન્ત-ત., 11. 0. 027; પ. વ 228; 10. 1. [. 254. ૨-ટશીનામ-ઉભારતવેલીઓ હશન મ! ૩-વર્ણન-ઉભા રતવેલીઆના છોડવા ચામાસે ઉગે છે, તે ૧ થી ૨ ફ્રીટ ઉંચા થાય છે, એમાં સામસામી શાખાઓ નીકળે છે. પાન પોહાળાં અરણી કે ચાધા- જઞાનાં પાનને મળતાં હોય છે. ફૂલ ડુંકી ડુંડીપર્‌ ફ્રીકા આસમાની રંગનાં આવે છે. ફલ ૪ ઉભાં ખીજડાંવાળાં કાળાસલેતા રાતા રંગનાં પુન બા૦ કોષની અંદર હોય છે. એ આખા છોડવાપર વાળની રૂંવાટી હોય છે. મૂળ-ભૂરા રંગનાં ૨ થી ૪ ઇંચ લાંબાં, અને કેટ- લાક ઝીણા રેશ્ા જેવા કાંટાઓવાળાં હોય છે. ડાંટી અને શાખાએ -ડાંડી સુતળીથી સ્લેટપેન જેવી જડી, જંખુડી છાયાલેતા પીળા લીલા રંગની, તળિયે ગોળ ને ઉપર્‌ જતાં ચાધારી હોય છે. તેપર આછી રૂંવાટી હોય છે. શાખાઓ જાંખુડી છાયાલેતા લીલા રંગની ને ગીચ રૂવાટીવાળી હોય છે. ડાંડી તેમજ શાખાઓ અંદરથી સફેદ પોચા ગાભાવાળી હોય છે, 'પાન-સામસામાં હોય છે. તે ડ થી ૨ડ ઇંચ લાંખાં અને ૩ લાઇનથી ૧ કે ૨ ઈંચ પેહોાળાં હોય છે. તે મુમાસે જાડાં, ને બંતે સપાટીએ આછી રવાટીવાળાં હાય છે. તેની ઉપરની સપાટીપર કાળાં, અને નીચેની- પર્‌ ભૂરાં બિદુઓ હોય છે. પાન બને છેડે સાંકડાં થતાં ને વચમાં વિશેષ પોહોળાં હોય છે, તેની ડીટડી ડ્‌ થી ૨ ઇચ લાંખી અને કેર કાંગરીદાર હોય છે. પાનને ચાળતાં તેમાંથી પાતળા રસ નીકળે છે, તે જર્‌ા ચીર- પરે! હોય છે, પાનનો સ્વાદ ખારાસલેતો ચીરપરે ને પાછળથી ઉમ્ર લાગે છે. ફલ-શાખાઓને છેડે પુષ્પધારણુ કરનારી લાંબી સળીપર ર થી ૧ કે ૧ ઈચ લાંખી $. ઇચ પેહોાળી ડુંડી આવેલી હોય છે. ડુંડીમાં ફીકી આસમાની છાયાલેતા ન્નંખુડા રંગનાં ધણાં ફૂલે પાસે પાસે બહુ સુંદર રીતે ગોઠવાયલાં હોય છે. તે ૩ થી ૪ લાપ્નન લાંબાં અને જરા સુવાસિત હોય છે. તેપર ધોળી રૂંછાળ હોય છે. પુષ્ષખાહ્યકોષ-ર એછતેો બનેલો હાય છે. તેનો નીચલો આષ્ટ પોહેળા ને ડંકા હોય છે, અને ઉપલો લાંખો ને સાંકડો થતો અણીદાર હોય છે. તે ફૂલ ઉધડી ગયા પછી એક ડાબલીનાં ઢાંકણુની પેઠે નીચો નમી એ કોષની અંદરનાં બીજને ઢાંકી દે છે. પુષ્પાભ્યન્તર્કેષ-પુન બાન કોષ કરતાં લાંખા હાય છે. તે પ પાંખડીઓનો બતેલેો હોય છે. તેની પાંખડીએ તળિયેથી જેડાઇનતે નળી જેવી થયેલી હોય છે, એ નળી જરા દખાએલી ને ધોળા રંગની હોય છે. એ નળીથી ઉપરતેો પાંખડીઓનો ભાગ ૨ ઝષ્ટમાં વેહંચાયલેો હોય છે. તે આસમાની છાયાવાળે હોય છે. એ ખે આઓપષ્ટમાંથી ઉપરનો ઓણ ડંકો તે પોહોળે, અને નીચેનો લાંખો ને અંદર વળેલે! હોય છે, તેમાં પુંત અને જ્નીકેસરો આવેલાં હોય છે. પુંકેસરે-૪ હોય છે, તેર્માં ર જરા ડુંકાં હોય છે. તેના તંતુઓ લીસા, ચળકતા અને આસમાની રંગના, જરા અને ને પરાગક્રોષ ભૂરા રંગના તંતુઓને ટેરવે. આવેલા હાય છે. વનસ્પતિવર્ધુન. સ્ત્રીકેસર-૧ હોય છે, તેને॥ ગર્ભાશય પુ૦ બાન %રાષની અંદર આવેલો હોય છે. નલિકા પુંકેસર તંતુઓ કરતાં પાતળી ને તેના જેટલી લાંબી હાય છે, તે તેને છેડે સૂટ્મ મુખ હોય છે. ફૂલ-ફૂલ ખરી ગયા પછી પુ૦ ખાન 'કોષનું ઉપરનું ઢાંકણું ઉંચું કરી જતાં તે કોષમાં તેને તળિયે રાતા કે કાળાસલેતા રાતા રંગનાં ૪ ઉભાં ખીજડાંવાળું ફલ દેખાય છે. ખીજ-ડ લાધ્નન લાંબાં, ચળકતાં, ૩ ખુટ્ઠી ધારવાળાં હોય છે. ૪-ઉષચે।ગીઅંગ-સર્વાગ. પ-ગુણદ્દોષ-સ્વદેલ અને નવરધ્. દ-ઉપષોગ-એનાં મૂળ સંધિવાના ડવાથમાં બીજ દવાઓ સાથે વાપરવામાં આવે છે. એના આખા છેોડ- વાને પાણીમાં ઉકાળી તેની બાફ તાવવાળાને અપાય છે. એનાં પાનતી તાવ ઉપર ગોળમાં ગાળી કરી ખવરાવવાથી તાવ નરમ પડે છે. માથું ચડયું હોય તો એનાં ફૂલની સુકી ભૂકી હાથે ચાળી તે સુંધવાથી માથાની વેદના હુલકી પડે છે, મે ૭-સ્થાનક-એતના છોડવા ડુંગરતી ખડકો વચમાં અને વિશેષે કરીને ડુંગરાળી સખ્ત જમીનમાં ઉગે છે. ૮-વિ૦ વિવેચન-એના ફૂલની માંજર લીંડીપીપર અગર રતવેલીઆની માંજર જેવી દેખાય છે. પણુ રત- વેલીઆના છોડવા જમીનપર પથરાએલા હોય છે જ્યારે આના છોડવા ઉભા હોય છે માટે એને ઉભોરતવે- લોઓ ડહે છે. વગે-(લેબિયેટી.) નંબર્‌-૪૫૨* ઉ૧-શાન્ત્રીયતામ-1.21110ેપ 13101'100811131. દૃષ્ટાન્ત-િ. 15. [). 681; પે. [. 254; 1111. 15. [0 598. ૨-દેશીનામ-સર્પતો ચારો, આસમાની ગલગોટેો, જંગલી લવન્ડર (પો4-ગુ૦); મરાયા, મોદીયા-સાસનાની (8૦); 3-વણેન-સર્પના ચારાના છોડવા ર થી ૩ ફીટ ઉંચા થાય છે. તે ચોમાસે ધણા ઉગી આવે છે, ને શિયાળે સુકાઈ “નય છે. એના છોડવામાં કેરવાર ધણી શાખાઓ હોય છે, અને કેધ્વાર તે સુદ્લ હોતી નથી. અથવા એડાદ ખે શાખાઓજ હોય છે. જ્યારે એતો છોડવો ધણી શાખાઓવાળા હોય છે ત્યારે તેની ડાંડી જર્‌ા જડીને મજખૂત હોય છે, અને શ્ઞાખા વગરના છોડવામાં તે પાતળી, નરમ અને તરસાની પેઠે લાંબી વધી ગયેલી હોય છે. એના છોડવા ન્યાં ઉગે છે ત્યાં ધણું વનસ્પતિવર્ણન. પત૮પ કરી જથ્થાબંધ ઉગે છે. એને ગલગોટા જેવા વિભાગિત, ઝીણા, સાંકડા છેડાઓવાળાં પાન આવે છે. ફૂલ ફ્રીકા ધોળા અથવા આસમાની રંગનાં હોય છે. અતે ક્લ પુ૦- બાન કોષમાં ચાર ખીજડાંવાળાં હોય છે. એના આખા છે]ડવાપર ભૂરા કે ધોળા રંગના વાળની રૂંછાળ હોય છે. સૂળ-સ્લેટપેનથી પેનસીલ જેવું જડું; ૩ થી ૬ ઇંચ લાંખું, ભૂરા રંગનું, ને જરા સખ્ત હોય છે. તેમાંથી ઝીણુ। ફાંટાએ નીકળેલા હોય છે. મૂળની છાલ પાતળી અને મૂળપરથી જલદી ઉતરી ન્નય તેવી હોય છે. તેની વાસ ઉમ્ર અતે સ્વાદ તેલીયો, ચીકણો અતે ચીરપરે લાગે છે. ડાંડી અને શાખાઓ-ડાંડી ચોધારી હોય છે. તે નીચેના ભાંગમાં સીસાપેનથી ટચલી આંગળી જેવી નડી અને ઉપરના ભાગમાં કંઇક પાતળી હોય છે. તેની ચારે ધારેનો રંગ ધોળાસલેતો અને વચમાંના ગાળાને લીલો હોય છે. તેથી ડાંડીપર ભાત પડી રહેલી હોય છે. ડાંડી અને શાખાઓ ખટકણી અને અંદર સફેદ ગાભાવાળી હોય છે. તેપર્‌ સફ્રેદવાળની ર્‌ૃવાંટી હોય છે. ધાન-સામસામાં આવે છે, તે ૨ થી ૪ ઇંચ લાંખાં અને તેથી કૅઈક ઓછાં કે તેટલાંજ પોહેોળાં હોય છે, પાનતી ઉપરની સપાટીને રંગ લીલે। ને નીચેનીને ફ્રીકે હાય છે. તેની બન્ને સપાટીપર રૂછાળ હોય છે. પાન ગલગોટા અથવા ગાજરનાં પાનની પેઠે વિભાગિત થયેલાં હોય છે. તે દરેક પાનમાં તેની મ'્ય શિરાની ખન્તે ખાજુ તેના ૨ થી ૬, કે ૧૦ થી ૧૫ ઝીણા વિભાગો (૩૯૪1110115) થયેલા હોય છે. એ વિભાગો પણુ વખતે પાછા વિભાગિત થયેલા હોય છે. એ વિભાગો અથવા પાનના છેડા લાંબા, સાંકડા અને ધણુંકરી ખુઠ્દી અણી- વાળા હોય છે. એમાં છેવટના છેડા ધણા ઝીણા હોય છે. તે રથી ક ઇંચ જેટલા સાંકડા હોય છે. પાનની વચ્ચોવચ તેની મુખ્ય શિરા બન્ને સપાટીએ સ્પષ્ટ દેખાતી હોય છે. તેમજ તેવીજ શિરા પાનના છેડાઓમાં પણુ હાય છે. પાનને અમથું સુંધવાથી વાસ ભાંગ જેવી પણુ ચોળવાથી તેમાંથી લવન્ડર (011 ૦? 1.દઇલાઉેલા') જેવી વાસ નીકળે છે, તેનો સ્વાદ તેલીયો, ચીરપરે। ને જર્‌ કડવે। લાગે છે. ફલ-ડૂલની મંજરી ડાંડી અથવા શાખાઓતે છેડે આવે છે, તે સાદી અથવા સંયુકત હોય છે, મંજરીમાં દરેક ફૂલ એક ખીન્ન પાસે અનુક્રમે ચડઉતર ગોઠેવા- યલું હોય છે. તેપર ધોળા વાળની રૂંવાટી હોય છે. દરેક ફૂલની નીચે, તળિયેથી પોહોળું, ટેરવે લાંબી અણીવાળું અક્ેકુ પુષ્પપત્ર આવેલું હોય છે. તે પુન બાન કેષ કરતાં વખતે લાંષું હાય છે. તેનાપર ઉભી નસો અને ૭૪ સડ્રેદ વાળની આછી રૂંવાટી હોય છે. ફૂલની વાસ સુગં- ધિત હેય છે, ધુષ્પબાહ્યકેષ-પ પત્રોતે। બતેલે હોય છે. તે ડું ઈંચ લાંખો, ફ્રીકા લીલા રંગતે, એકબાજુ જરા વાંકવળતે, ને તેનાપર ધોળા વાળની રૂંવાટી હોય છે, તેનાં પાંચે પત્રો તળિયે જેડાયલાં ને મથાળે તેના પાંચે દાંતા જૂદ્દ દેખાતા હોય છે. તેનાપર ઉભી નસેો। હોય છે. પુષ્પાભ્યન્તર્કેષ-ની પાંખડીઓ પ૫ હોય છે. તે તળિયેથી જ્ેેડાઇનતે નળી જેવી થયેલી હોય છે, અને મથાળે તેતા બે આપષ્ઠ (હોડ) જૂદા દેખાતા હોય છે. તેના નીચલા આઓપષ્ઠમાં ૩ અતે ઉપલામાં ૨ વિભાગે થયેલા હોય છે. નીચલા ત્રણુ વિભાગોમાં વચલે। વિભાગ અર્યાત્‌ પાંખડીનો છેડો ખીન્ન છેડાએ કરતાં જરા વધારે બહાર્‌ નીકળતો અને ઘેરા આસમાની રંગને હોય છે. એ નીચંલા આઓપષ્ઠૅના ત્રણે છેડાઓમાં વચ્ચોવચ સફ્રેદ લીટી હોય છે. પાંખડીના બન્ને ઓપષ્ઠૅમાંનતા છેડા પસરાતા હોય છે, તેતો વ્યાસ ડ ઈંચ જેટલે હોય છે. પાંખડીની નળી પુન ખા૦ ક્રેષ જેવી જર્‌ા વાંકી ને તેના કરતાં લાંબી હોય છે. પુંકેસર્‌ો-૪ હેય છે. તે પાંખડીની નળીની અંદર હંફાયલાં હોય છે. પરાગક્રોષ ચળકતા ને ભૂરા રંગના હોય છે. સ્રીકેસર-૧ હોય છે. તેનો ગર્ભાશય પુન ખાન કાષની અંદર તેને તળિયે ચાર વિભાગાવાળા આવેલો હોય છે. નલિકા ફ્રોકા ધોળા રંગની, ને ધણી ઝીણી, તથા પુન ખાન કેષ કરતાં લાંબી હોય છે. પણુ તે પાંખડીની નળીની અંદર ઢંકાયલી હોય છે. નલિકાગ્રમુખ્ આસમાની રંગનું ખે વિભાગવાળું હોય છે. જૂલ-જ્યારે પાકવા આવે છે ત્યારે ફૂલમાંથી તેનો પાંખડી, પુંકેસરો, અતે નલિકા એ સધળાં સુકાધ્તે ખરી ઝય છે, પણુ પુન બા૦ કોષ કફ્લની સાથે જરા મ્હાટો થાય છે. તેના પાંચ દાંતા પણુ હવે વધારે સ્પષ્ટ દૃખાય છે. અને તેનું મુખ પણુ વધારે વિકાશ પામે છે. આ વખતે તેનાપરની નસા અતે ભૂરા રંગનાં [બદુઓ પણુ વધારે સ્પણપણે દેખાય છે. આવા પુ૦ બા૦ કોષની અંદર તેને તળિયે ચાર્‌ ઉભાં ફલ ચતુર્યૌશ એટલે ચાર ખીજડાં (1૫1લડ) પાકી રહેલાં હોય છે, તે આ છોડવાનું રૂલ છે. ખીજ-ઉપર કહેલું દરેક ફલ ચતુર્થાસ એટલે બીજડું (0પલ) હુવે એક બીજ જ છે. તે લીસું, અને એક બાજુ કાળા તે બીજી ખાજુ ધોળા રંગનું હોય છે, તેની ઘ્રાળી બાજી ઉંડી, અને કાળી ખે ધારવાળી હોય છે. ખીજ $ લાઇને લાંખું અને 3 લાધનિ પહોળું હોય છે. ને તે મોઢામાં રાખવાથી તકમરીઆંનાં બીજની પેઠે ચીકણું લાગે છે. ૫૮૬ વનસ્પતિવર્ણુન. ૪-ઉષયોાગીઅંગ-સ્‍સર્વાગ. પ-ગુણદ્ોષ-વિષહર, જવરદ્ય. ઢ્- -ઉપયે।ગ-એનું મૂળ પાણીમાં ધસીને તેરી જના- વરેોના દંશ ઉપર ચાપડવામાં આવે છે. સર્પદંશ થયે હોય તેને નીંદર નહિ આવવા માટે વારંવાર સર્પના ચારાનાં પાનને વાટી સુંધાડે છે. ઢોરને છેરામણ્‌ થયું હાય તો બરડા ડુંગરના રબારીઓ આવળનાં મૂળની છાલ ૨ ભાગ, અને સપના ચારો ૧ ભાગ લઈ તેનો ઉકાળા કરી તે ઢોર્તે પાય છે. એનાં સુકાં ફૂલ ફલને મરીની સાથે કાઢો કરી તે તાવ વાળાને પરસેવો લાવવા માટે અપાય છે. શરદી લાગવાથી માથું દુખતું હોય તો તેપર્‌ સર્પના ચારાનાં પાન વાટી માથે લેપ કરવામાં આવે છે. અતે એનાં ફૂલ સુંધાડવામાં આવે છે, સર્ષના ચારાના આખા છોડવાને પાણીમાં ઉકાળી તેની તાવ- વાળા માણુસને બાફ અપાય છે. ૭-સ્થાનડ-ખરડા ડુંગરમાં એના છોડવા છૂટા છવાયા ધણી જગોપર ઉગે છે.* એ મષ્ય-અને દક્ષિણુ ઠિદુસ્થાનમાં થાય છે. ૮-વિરોષ વિવેચન-કોઈ વિચિત્ર દેખાતી, ઝીણાં પાનવાળી તેમ જ કાદી અને ભોંયરાં જેવી જગ્યાપર, ૧ાઈ વનસ્પતિ ઉગતી હોય તો તેવી વનસ્પતિને તા સ્વસ્થાનના ગામડીઆ લેકે સર્પતોચારે, સર્ષના સુવા વગેરે નામા આપે છે. આ સર્પતો ચારો પણુ તેમાંની એક વનસ્પતિ છે. એ કાદીવાળી જમીન કે જેમાં ધણુંકરી સર્પો રહે છે છે, અને વારંવાર તે દેખાવ આપે છે, એવી જગાએ એ વનસ્પતિ ઉગે છે. માટે એને સપૈનોાચારે। કહે છે. એનાં પાન જરા દૂરથી ગલગોટાનાં પાન જેવાં દેખાય છે, અતે તેમાં આસ- માની ફૂલ હોવાથી એને આસમાનીગલગો[ટે। કહે છે, એમાં લવન્ડર જેવી સુગંધ હોવાથી એને જંગલી લવન્ડર્‌ પણુ કહે છે. આ જંગલી લવન્ડર અર્થાત્‌ સપના ચારાના તાન્ન છોડવામાંથી બહુ તીદ્દુણુ વાસ નીકળે છે. એમાંથી રસા- યણુ શ્રાસ્રીયા અને ખીનન વૈધ વિદ્દાનાએ તેલ કાટી જેવું જેઈએ, કે જેથી ને એ કામમાં ફતેઠમંદી મળે તો આ વનસ્પતિ જે હાલ કેવળ નકામી પડતર રહી સુકાઈ જય છે તેતો ખાહોળા ઉપયોગ થઈ શકે. એ વનસ્પતિનો દવા તરીકે થોડે ઉપયોગ ખરડાના ગામ- * તોપણ આદિલાણા જંગલની ખાણો, ન્તંબુવાનના ભૉંચ- રાના કાટા, ગોઢાણા નગલમાંનો ખીલોડો કાદો, અને આદિ- હાણા વીરડીની સાતપડીની કાદીમાં તે ઢગલા મોઢે ઉગે છે. ભાટરવા આશમાં એનાં આસમાની કૂલોથી સદરહુ જગાઓની કાદી આસમાની થઈ રહેલી હોય છે. એ દેખાવ પણુ એક ન્તેવા લાયક થાય છે. ડીઆ અને ર રબારી લોકોએ કરલા છે, તે શિવાય ખીન્ન કોઇએ તે કરેલો હોય એમ જણાતું નથી. પણ એ વનસ્પતિ અરખી ઉસ્તે 'ખુદુસતી જગાએ વાપરી શકાય એમ જણાય છે. ઉસ્તે'ખુદુસ (1.80&1 ઉપ 86026185) એ એશિયામાઈનરથી હિદુસ્યાનમાં, આવે છે, તો તેની જગોએ જંગલી-લવન્ડર્‌ અથવા સર્ષેના- ચારે! ઉપયોગમાં આવી શકતો હાય તે! શામાટે તેનો ઉપયોગ ન કરવો ? જંગલી લવન્ડર્‌ વિષે “બૉમ્બે ગેઝેટીયર વૉલ્યુમ રપ બૌંટેતિ” માં પાતે ૨૨૪ મે મરહુમ ડાકટર 1લસ્ખે। લખે છે કે, આ વનસ્પતિ દખણુ અતે પુતામાં ધણી થાય છે. તે યુરોપમાંથી (લવન્ડર) તેલ આવે છે તેતી જગોએ કામમાં લઈ શકાય. લખનારના મુરબ્બી મરહુમ ડાકટર સખારામ અજીન ઉસ્તે 'ખુદુસના ગુણુ વિષે લખે છે કેઃ-“તે ઉત્તેજક, સ્વેદલ અને ત્રડતુતે નિયમિત કરનાર છે. અને દેશી સ્રીઆ એ દવાને અલકૂજનનાં નામથી ધણી વાપરે છે.” (1301100079 1ઝ'૫૭5 ]. 100 1879) યુરોપથી આવતું લવન્ડર તેલ (1દ0ાલંપથ ર) નામની વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે. એ વનસ્પતિ આપણા જંગલી લવન્ડરની બહેન જ છે, તો જંગલી લવન્ડરમાંથી પણુ ખહુધા તેવું તેલ નીકળી શકે એ સંભવિત છે. માટે આ બાબતમાં વિદ્દાન ડાકટરા, વૈઘો, રસાયનશ્ાસ્ત્રીયો, તેમ જ ગાંધી અને સુગંધિત તેલ વેચનારા વેપારીઓનું મુબારક ધ્યાન ખેંચાવા વિનતિ કરવામાં આવે છે. ધણુ અફસોસની વાત છે કે આજ મન વર્ષ દર- મીઆન આ વનસ્પતિ સંબંધી કઈ પુછપડછ જે કોઇએ કરેલી હોય તો તે ફક્ત એકજ યુરેોપીઅન લેડી (]175. (૫11) એ કરેલી છે. અને એ વનસ્પતિતો નમુતે તેઓએ રાજકોટની રસાયણુ શ્ઞાળાના ઉપરી- (111%. 1.૦૯) પર્‌ તપાસવા માટે મોકલી આપ્યો! હતો. જેનું શું પરિણામ આવ્યું તે લખનારને જણાયલું નથી. રેમ કે એ પ્રયોગશાળા જ થોડાં વષો ઉપર બંધ થયેલી છે. વર્ગ-(લેબિયેટી ). નંખર્‌ ૪૫૩? ું ૧-શાઃ નામ-83411ાર -1903)]001068 (૫1% ) 11111. દણાન્ત-1.. 11. ૪42 11. [). 450. . . ૨-રેશીનામ-લવીંગીઓ ખાટ (પેક). મ. ૩- 6506;1 0 ૪ * 41 (કચ્છી). મ" જ વા "લ9ાઇ "૪ ;નાજ'જ%"-............ વનસ્પતિવર્ભુન, પતછ ૩-વણેન-લવીંગીઆબાટના છોડવા શિયાળા શર થઇ ગયા પછી વિશેષ જ્ેવામાં આવે છે. એનાં બહુ વર્ષાયુ મૂળને મથાળેથી ચોડ્ેર ધણી શાખાઓ નીકળે છે, તે બહુધા જમીનપર છાતલાંની પેઠે પથરાય છે, ને કેઇવાર શાખાઓ થોડી ઉંચી પણુ વધે છે. એના છોડવા ૬ થી ૯ 3ંચ કે ક્રાઇવાર ૧થી ૧૬ ફુટ વેરાવાના હાય છે. એમાં ધણાં નાહાનાં પાન આવે છે, તેપર કરચલી પડેલી હોય છે. એને શાખાઓને છેડે આસમાની ફૂલોની મંજરી આવે છે, તેના પુન ખાન કેષેપર ધોળા રંગના સુંવાળા લાંબા વાળની રુંછાળ વિશેષ આવે છે, તેથી એના છેોડવા ફ્રીકા ધોળા રંગના દેખાય છે. એનાં પાનને ચોળવાથી ગાયવઝ અગર લવીંગ?ની સુગૈધતે મળતી સુગંધ આવે છે, તેથી એ તરત ઓળખાઇ આવે છે. મૂળ-સ્લેટપેનથી તે આંગળી નેવું જાડું, ર થી ૧૦ ઇંચ લાંખું અને ભૂરા રંગનું મજખૃત હોય છે. એની વાસ સુગંધિત અને સ્વાદ પ્રથમ વિશેષ જણાતો નથી પૃણુ થોડીવાર પછી ત્રળજ્વાવ જેવી જીભને ટાઢક જણાદ ટાઢા શેરડા આવે છે- ડાૉડી અને શાખાઓ-સુતળી જેવી પાતળી હોય છે. તે મૂળને મથાળેથી થોડી અથવા સંખ્યાબંધ નીક- ળેલી હોય છે. તે ચોરસ, ભૂરા રંગની અતે સફેદ સખ્તવાળની સ્વાટીવાળી હોય છે. કોમળ શાખાઓને રંગ ફરીકો લીલો! અને તેનાપર સડ્ફેત સુંવાળા લાંબા વાળની રંછાળ હોય છે, વાસ અને સ્વાદ મૂળને મળતાં હોય છે. પાન-સામસામાં હોય છે, તે હૈ ઇચ લાંબાં ને ડ ઇંચ પોહેોળાં હોય છે. પાન બન્ને છેડે સાંકડાં, અથવા ડીટડી તરક સાંકડાં ને ટેરવાં તરક પહોળાં, તે વખતે ટેરવે અણીથતાં કે ખુઠ્ટાં હોય છે. તેની કેરપર સૂટ્દમ કાંગરી હોય છે. તે અજાયબ રીતે પાછળ વળેલી રે- ખાય છે. તેમાંની નસો પાછળની ખાજુ સ્પષ્ટ હોય છે, પાનને ચોળતાં ન્નયક્‌ળ જેવી ખુશ્નુમાં સુગંધ તેમાંથી નીકળે છે, ને સ્વાદ પ્રથમ જરા તમતમે। તે પાછળથી તેલીયે! ને ટાઢો લાગે છે. રૂલ-શાખાઓતે છેડે તેમજ પત્રકોણુમાંથી ફૂલોની મંજરી નીકળેલી હોય' છે. એ મંજરીમાં ફૂલના વર્તુળ અથવા થાક જરા છેટા છેટા આવેલા હોય છે, એ દરેક વતુલ કે થાકતી બાજુએ ખે સૂટ્ટમ પુષ્પપત્રો હાય છે, અને દરેક વર્તુલમાં ર૨ થી ૩ ફૂલ હોય છે, તેની ડીંટડી સૂટ્મ હોય છે. પુ૦ ખા૦ કોષ-નાબન્ને આષ્ઠ સ્પષ્ટ દેખાતા હોય છે, તે ફરોકા લીલા રંગના ને તેપર્‌ લાંબા, સુંવાળા અને સફેેતવાળની ગીચ રંછાળ આવેલી હોય છે, ' પુટ અભ્ય૦ કેષ-તી પાંખડીએ ૫ તળિયેથી ત્ને- ડાધને ચૂહ્્મ નળી જેવી થએલી હોય છે, અને આગળ તેના ખે ઓષ્ઠ નીકળેલા હોય છે. પુંડેસરો-દેખધઇતાં ર પૂર્ણ હોય છે, તેના તંતુઓ અને પરાગક્રાષની કેર આસમાની રંગનાં હોય છે. નસ્્રીકેસર-૧ હોય છે, તેની નલિકા ટેરવે ખે વિભા- ગવાળી હોય છે ફૂલ-પુ૦ ખાન કોષ સુકાય છે, ત્યારે ભૂરા રંગનાં થઇ જાય છે, ને તેના ર૨ ઓપષ્ટ જે પ્રથમ ઘણા ખુલ્ક્ષા હોય છે, તે અત્યારે પાસે પાસે આવી ગયા હોય છે. એ ક્રેષતે તળીયે ૪ ઉભાં કાળા રંગનાં તે લીસાં ખીજડાં- (1૫11015 ) વાળું ફૂલ આવેલું હોય છે, બજ-ઉપર કહેલાં ફ્લને_ ૪ ભાગ, અથવા ફલ ચતુર્થોશ કે ફ્લનું ચે।્‌થીયું, એજ એક ખીજ છે. તે બન્ને ક ખુઠ્ઠી અણીવાળાં, રંગે કાળાં, : ઇચ લા- બાંને ડું; ઇંચ પેોહેોળાં હોય છે. તે બાજુએ જરા દાયર્લા જવા હોય છે ૪-ઉપષોગીઅંગ-સર્વાગ. પ-ગુણદોષ-પાચક, પૌષ્ટિક, ઉપલેપક અતે ચિર- ગુણુકારી પૌષ્ટિક. દ-ઉપયેગ-એનાં મૂલ પાણીમાં વાટીને સંધિવા તથા ર્‌સવિકારના સે।જ્નપર્‌ ચોપડવામાં આવે છે. એના પાનને સુકાવી તેની ભૂક્ીીની ઉધરસ અતે દમ ઉપર મધ અગર ગોળતી સાથે ગોળી કરી દરદીને આપવામાં આવે છે, તેથી ફાયદો થાય છે. એનાં ફૂલ સેોતતી માંજર હાથે ચોળી સુંધવાથી માથાની પીડા મરે છે. એનાં ખીજ પલાળી તેમાં સાકર મેળવી તે પ્રમેઢ ઉપર અપાય છે. તેમજ એનાં ખીજ ઝાડો, સંગ્રહણી, હુરસમાંથી પડતું લોહી અને પેસાબની બળતરા ઉપર અપાય છે. એનાં મૂળનો કાઢો મરીની સાથે તાવ અતે અજીર્ણ ઉપર્‌ અપાય છે. એનાં પાન અને ખીજ ચિરગુણકારી અને પૌષ્ટિક કવાથ તથા પાકે માં વપરાય છે. એના છોડવા બકરાં અને ગાડરાં (ઘેટાં) ખાય છે. એનાં પાન કેટલાક લેકે કપડાંમાં રાખે છે. છ-સ્થાનક-કોબીકરાર અને કાદીવાળી જમીનમાં એના છોડવા ઉગે છે. એ %સિંધ અતે પૅનનખમાં પણુ થાય છે. ૮-વિશેષવિવેચન-એના છોડવામાંથી જાયક્લ લવીંગ? કે જાવંત્રી જેવી સુગંધ નીકળે છે-પણુ આવી સુગધ હોવાને લીધે એને જ«વિંમીઓોવાટ કેહેતા હશે. લવીંગીઓબાટ કાઠિયાવાડમાં પ્રસિદ્ધ વનસ્પતિ છે. તે *પોારબંદર સ્વસ્થાનમાં લવીંગીએઓ આટ કંડોરણા ઠાંસામાં, અણીઆરી, વરવાળા અને ભોદગામની સીમમાં, તેમજ પોર* બંદર તલપત પાસે તે ધસેપુર રિઝર્વની અંદર ઉગે છે. ૫૮૮ વનસ્પતિવણૈન. રાજકોટ અને માંડલ તરક વિશેષ ઉગે છે, કચ્છમાં એ | ખતેલે। હોય છે, તેનાં પત્રો જેડાઇને નળીઆકાર થયેલાં તે ઉંટતો મુખ્ય ચારે! છે. મુખ પાસે તેના દાંતા દેખાતા હોય છે, પુન અભ્ય૦ કોષની પે્નબમાં એનાં બીજને તુહ્મે માણપ કહુ છે, પણુ પાંખડીઓના ર ઓષ્ઠ નીકળેલા હોય છે, તેમાં ઉપરનો ખરાં તુખ્મેમાલૂગ (1.310 1િ૦)]લાળય ) ઓષ્ઠ અખંડ અતે નીચેનો ખંડિત હોય છે. પુંકેસરા ૪ આજ વડીતી બીજ વનસ્પતિનાં બીજ છે. ' હોય છે, તેમાં ૨ ડ્ૅકાંતે ર લાંબાં હોય છે. સ્્રીકેસર ૧ વર્ગ-(ક્ષેબિચેટી). નંબર, ૪પ૪* જઉ-શાસ્રીયનતામ-5-1150110રડ ૦૫૪1૬. દૃણ્ાન્ત-ણિ. 19. 0. 672; પ. ૪. 17411. 1. 0: 255. ર-ટશીનામ-ચોધારો ( પો૦4-ગ૦); મોપાછઠી (8૦); મોનુર (રિંન); સારામશાતા (કં૦). ૩-વણૂન-ચેોધારાના છોડવા ચોમાસે ઉગી આવે છે, તે રથી ૬ ડ્રીટ ઉંચા વધે છે. એની ડાંડી અને શાખાઓ ચોધારી હોય છે. નીકળેલી હાય છે. ડાંડી તેમજ શાખાઓ ડ્‌કા જંખુડા રંગની છાયાલેતી હોય છે. તેપર સફેદ વાળની ઉભી હારે અતે ગીચ સંછાળ આવેલી હોય છે, ડાંડી તેમજ શાખાઓના આડા કાપ કરી ત્તેતાં તે અંદરથી સફેદ પોચા ગાભાવાળી દેખાય છે, ડાંડી પેનસીલથી તે આંગળી જેવી અને શાખાઆ સુતળીથી સ્લેટપેન જેવી ક વખતે જરા તેથી “નડી હોય છે. પાન-સામસામાં હે!ય છે, તે છોડવાના નીચેના ભ્રાગમાં મ્હોટાં તે ઉપરના ભાગમાં ન્હાનાં હોય છે. પાન ૧૩ થી૪ કે ૬ ઇંચ લાંબાં અને ૧ થી ૪ ઇંચ પોહેળાં હાય છે. તે નનડાં ને તેપર ધોળા વાળની આછી રંવાટી ખન્ન સપાટીએ હોય છે. તેની ઉપરની સપાટી લીલા ને નીચેની લીલાસલેતા ડ્રીકા ધોળા રંગની હોય છે. ઉપરની સપાટીપર સફેદ સૂદ્દમ બિદુએ અને નીચેનીપર તે લીલા હોય છે. પાનતી ડીટડી 3 ઇંચથી ૪ કે પ ઇંચ લાંખી, ઉપર નીકવાળી, ને જંખુડા રંગતી છાયાલેતી હોય છે. પાન ડીટડી પાસે પોહોાળાં અને ઉપર જતાં સાંકડાંથતાં હોય છે. પાનની કેર સુંદર કાંગરીદાર હોય છે, તેમાં પાનનાં ટેરવાંતી છેલ્લી કાંગરી સૌથી લાંખી હોય છે. પાનની વાસ કંઈ ખાસ ઉત્ર-સુગંધિત અતે સ્વાદ કડવાસલેતો, ચીકણો અને ચીરપર્‌। લાગે છે. * ફેલ-પત્રકોણુમાં ફૂલની દડી અથવા વર્તુલ આવેલા હોય છે. તેમાં ગીચાગીચ ધણું ફૂલે હોય છે. શાખા- ઓતે છેડે પણુ ફૂલની કલગી કે મંજરી આવે છે. ફૂલને રંગ જાંખુડી છાયાલેતો હોય છે. પુષ્પપત્રો તરેહવાર આકાર તે લંબાધતાં હોય છે. પુન બાન કોષ પ પત્રોતો 258; શાખાઓ સામસામી : | હોય છે, નલિકા લાંબી માથાળે ૨ કાંટા (સુખ-૧) , વાળી હોય છે. ફૂલ-પુ૦ બાન ક્રેષતે તળિયે ૪ ઉભાં ખીજડાંવાળું | હોય છે. ખીજ-લીસાં, લંબગોળ -્‌ટ ઇચ લાંબાં હોય છે. ૩-ઉપષોાગી અએંગ-સર્વાગ. કુ. જ -ઞ- ગ્રાહી, અને ચિરગુણુકારી છટિક. ૬-ઉપષેોગ-ચોધારાનું મૂળ પાણીમાં ધસીને ઝેરી જનાવરેનાં ડંખપર તેમજ રસવિકારના સોન્નપર ચોપડવામાં આવે છે, તેથી સોજ્તે ઉતરી ન્નય છે. ચાધા- રાનાં પાનને પાણીમાં ગરમ કરી તે પાણીની તાવવાળાને બાફ આપે છે. ચોધારાનાં પાનને વાટી તેતી ગોળમાં ગાળી કરી અપચા અતે અસ્ચી ઉપર આપવાથી ફાયદ્દો થાય છે. ચાધારાનાં ફૂલ અને ખીજ પ્રમેહ ઉપર અપાય છે. ચોાધારાના આખો છોડવા બાળી તેની રાખ મીઠાં તેલમાં મેળવી તે તેલ માથાની ઉંદરી અતે ખોડા- પર્‌ લગાડવામાં આવે છે. એની રાખ પીપર સાથે મધમાં આપવાથી કફને દૂર કરે છે. વૉટ-સાહેબ લખે છે કેઃ-ચોધારાના છેડવામાંથી સીલે।નમાં એક જાતતો અર્ક ખેંચી ડઢવામાં આવે છે, તે ગભસ્થાનના વ્યાધિપર ઉપયે।ગી જણાયેલે। છે. છ-સ્થાનક-કરારજમીનવાળાં ખેતરેને શેઢે, તેવી જમીનવાળા રસ્તાઓની બાજુએ અને વાડીઓની વાડ પાસે એના છોડવા ઉગે છે. એ હિન્માં ધણી જગાએ થાય છે. ૮-વિન્વિવેચન-શાખાએ ચોધારી હોતાં એતે ચોધાર્‌।ા કહેછે, વર્ગ.-(લેબિચેટી). નંબર ૪પષ.# ઉ-શાસ્ીયતામ,-5.. 111100019108. દૃણ્ટાન્ત-ણિ. 11, [. 678; કે. 0. 258; તદ. 1. 0. 254. ૨-દેશોનામઃ-ધોળાચોાધારો, મખમલીચોધારો (પો- ચુ); છુંજર જૂજ, જરર, વાંહા-ગોધારા ( ૧૦ ) ૩-વણૂન#-ધાોળા ચોધારાના છોડવા પણુ ચોમાસે ઉગે છે, તે ચોધારા જેવા પણુ ધણી વાર તેનાથી વિશેષ વનસ્પતિવણુન. જેરદાર હોય છે. એના આંખા છોડવાપર સુંવાળા મ- ખમલ જેવા ધોળા લાંબા વાળની સંવાટી હોય છે. તેથી તે ચકચ૪ીત ને ધોળા દેખાય છે. માટે એને ઘોળ ચૉધારો કહે છે, એમાં પણુ ચાધારાની પેઠે રાતાં ફૂલો ગોળ વલુલેમાં આવેલાં હોય છે. ફૂલ હોય છે ભારે એના છોડવા ધણા સુંદર્‌ લાગે છે. ચાધારાના છોડવા ઉગે છે તેવી જગાએ આના છોડવા પણુ ઉગે છે; એનાં પાન ચાધારાનાં પાન કરતાં જરા સાંકર્ડાં હોય છે, એના છેડવા પણુ ચોધારાના છોડવાની પેઠે જરા સુગંધિત હોય છે. ઉપયેગ-એનાં પાનને ઉકાળા તાવ અને શરદી- વાળાને અપાય છે. એનો ઉકાળા પણુ ચોધારાની પેઠે તાવમાં ખાક્‌ દેવાને માટે વપરાય છે, કહે છે કે, એને ઉકાળા છોકરાંઓને ચુંકા, બદહજમી અતે દાંત આવતાં તાવ આવે છે, તેમાં અપાય છે. એનું મૂળી સુંડતી સાથે વાટી કાનખજુરાના કરડ ઉપર તેમજ હાથીપગાના સાન્ન ઉપર ચોપડાય છે. તેથી તાત્કાલિક ફાયદો જણાય છે. એના પાનનાં વરાળીઆં સંધિવાના સાન અતે વાળાના સાન્નપર ખાંધવામાં આવે છે. ગરમીને લીધે માથું ચડયું હોય તો એનાં સુકાંપાનને ઝીણાં કપડાંમાં વીંટીને તે સુંધવાથી થોડી છીક્રો આવી માથું મટી નય છે. (વર્ગ-(લેબખિયેટી). નંબર ૪પર, ૧-શાસ્્રીયનતામ-1.011085 11911012701. દૃષ્ટાંત-11. 11. [). 680; ક. [. 259. ૨ર-દેશીનામ-કુખો (પો-ગ-૩૦ ). ૩-વર્ણુન-કુખાના છોડવા ચોમાસે ધણા ઉગી આવે છે અને શિયાળા પછી સુકાઈ નય છે. તે રૂથી ૧૭ે ૧૩ કુટ જેટલા ઉંચા વધે છે. એમાં ઝાઝી શાખાએ નીકળી એના છોડવાને સારે ભરાવ થાય છે. શાખાઓ ઉંચી ચઢી જરા અંદર વળતી હોય છે. તેથી એ આખા છોડ- વાતો દેખાવ એક ગુમજ કે ઝુમર જેવો સુશેભિત થઈ રહેલો હોય છે. કેઈ વાર એમાં શાખા નહિં નીકળતાં એકલ ડાંડીએ એના છોડવા વધી નાય છે. એ જ્યાં ઉગે છે ત્યાં ધણુંકરી જથ્થાબંધ ઉગે છે. એનાં પાન પોહોળાં, કોરે કાંગરીવાળાં, ને સુંવાળાં હોય છે. ફૂલની દડી અથવા કુખા પાનની ત્તૅડી વચે આવે છે. તે દરેક દડી અથવા કુખામાં ધોળા રંગનાં સૂઠ્દમ ફૂલો હોય છે. ફલ પુન બા૦ કોષની અંદર ઢકાયલાં હોય છે. . એના આખા છેોડવાપર ધણુંકરી ધોળા કે ભૂરા વાળની રૂંવાટી હોય છે. પદ્હૃ મૂળ-એતું મૂળ ભૂરાસલેતા ધોળા રંગનું ને સુતળીથી પેનસીલ નેવું જાડું હોય છે. તેપરથી ૬ ઇંચ લાંખું હોય છે. એમાંથી બીન્ન ઝીણા રેસા જેવા ફાંટાએ નીકળેલા હાય છે. મૂળની છાલ ધણી પાતળી અતે તેમાંની સળી (લાકડું) કટૃણુ હોય છે. તેની વાસ જરા સુગંધિત અને સ્વાદ તેલીયો, ચીરપરેો અને ગળચટેો લાગે છે, ડાંડી અને શાખાઓ -ડાંડી ફ્રીકા લીલા રંગની, ચો।- ધારી, સ્લેટપેન જેવી ન્નડી અતે ધો!ળાવાળની રૂંવાટીથી ભરાયલી હોય છે. શાખાઓ સુતળી જેવી પાતળી હોય છે, તે પોચી અતે અંદરથી સફેદ ગાભાવાળી હોય છે. તે સામ સામી આવેલી હોય છે. તેનાપર નીચા ૯ળતા વાળની રૂંવાટી હોય છે. પાન-સામસામાં આવે છે. તે ૧થી ૧8 ઈચ (ભાગ્યે ૩ ઇચ) લાંબાં તે [થી ૧ ઇચ પોહોળાં હોય છે. તેની ઉપરની સપાટીને રંગ લીલે। ને નીચેનીનો ફ્રીકો હોય છે. તૈની બન્ને સપાટીપર્‌ ચૂટ્મ સુંવાળા વાળની રૂંવાટી હોય છે. તેથી તેનાપર આંગળી ફ્રેરવતાં તે સુંવાળા લાગે છે. નસ નીચેની સપાટીએ સ્પષ્ટ દેખાતી હોય છે. પાનની ડીટડી દથી £ ઈચ લાંખી હોય છે તે પાન ડીટડી પાસે પોહોળાં ને ટેરવાં તરક સાંકડાંથતાં હોય છે. તેની કોર્‌પર કાંગરી હોય છે. કેટલાંક પાન ડીટડી પાસે સાંકડા થતાં હોય છે ને યાં તે કાંગરી વગરનાં હોય છે. પાનને ચોળવાથી લીલે। રસ નીકળે છે, તેની વાસ ઉત્ર અતે સ્વાદ જરા ફડવાસલેતો લાગે ,છે તે પાછળથી જીભ જરા ખરસટ થઈ જાય છે. ફલ-પાનના ખૂણાઓમાંથી ફૂલની દડી અથવા કુખાઓ નીકળેલા હોય છે. તે ડથી ૧ ૪ંચ વ્યાસના હોય છે. એ દરેક દડી અથવા કુખામાં આશરે ૫૦થી ૧૫૦ જૂદાં જૃદાં ફૂલો હોય છે. દરેક દડી નીચે ઝીણાં અણીદાર પુષ્પપત્રો આવેલાં હોય છે, તે પુ૦ બાન કોષ જેટલાં લાંખાં અને સફેદ વાળની રંંવાટીથી ભરાયલાં હોય છે. તેની કોરપર લાંબાં ધોળા વાળની હાર હોય છે. પુષ્પબાહ્યકોષ-ડૈથી ૬ ઈચ લાંખેો હોય છે. તે તાહાતી લાંખી કે।થળીના આકારને! હોય છે. તે તળિયેથી સાંકડો, જરા વાંકવળેલો અતે ઉપર જતાં તેના મુખ આગળ તે કલમત્રાસ કપાયલા જેવો હોય છે. તે સટ્રેદ વાળની રૂંવાંટીથી ભરાયલે! હોય છે, અને તેના ઉપર પાંચ ઉભી નસે! હોય છે. એ નસે।ની અણી તેનાં મુખથી સહેજ બહાર નીકળતી હોય છે. એ ઉભી નસોની અ'દર વળી આડી ને કમાનદાર ઝીણી ભૂરા કે લીલા રંગની નસો! આવેલી હોય છે. જેથી આ કોષપર ધણી મજેની નળીદાર બાનક દેખાય છે. પુષ્પાભ્યન્તર્કોષ-ધોળા રંગનો અને પુન બાન [| કાષથી સહેજ બહાર નીકળતે। હોય છે. તે તળિયે નળી પ૯૦ વનસ્પતિવર્ણન. જેવા અતે તેનાં મુખ પાસે તે ર ઓષ્ઠ (હોડ) વાળે હાય છે. એ ખે આષ્ઠમાંથી ઉપરતો ઓષ્ઠ પોહોળો, અ'દર વળેલો, અને તેની કેરરપર ધોળા વાળની ઝાલર હાય છે. નીચેતો ઓષ્ઠ ત્રણુ છેડાવાળા હોય છે. મુંકેસરો-૪ હોય છે. તેના પરાગક્રાષ રાતા રંગના હાય છે. સ્રીકેસર-૧ હોય છે. તેનો ગભાશય લીલા રંગને, ચળકતો, ચાર વિભાગોવાળે।, પુન ખાન ક્રોષતી અંદર તેને તળિયે આવેલો હોય છે. તેની નીચે ફીકાપીળા રંગની ઉભી પડઘી હેય છે. નલિકાને મથાળે ખે વિભ્રાગ- વાળું મુખ હોય છે. ફૂલ-પ૦ ખા૦ કોષની અંદર તેને તળિયે ઉભું, ચળકતું ચાર વિભાગોવાળું, લીલા રંગનું આવેલં હોય છે. તે પાકે છે ત્યારે ભૂરાસલેતા કાળા રંગનું થઇ નનતે છે. એ ફૂલના ચાર વિભાગો ચાર ખીજડાં (10૫11018 ) જેવા હોય છે. ખીજ-દરેક ફૂલ ચતુર્થાસ એક ખીજજ છે. તે પ્રથમ લીલા રંગનાં અને ચળકતાં હોય છે. પણુ સુકાય છે ત્યારે ભૂરાસલેતા કાળા રંગનાં થઈ ન્નય છે. તે 2 લાધનિ લાંબાં અને $ પોહોળાં હોય છે. તે એક છેડે જરા અણીથતાં તે બીજે ગોખાવાળાં હોય છે. તેની સપાટી પર ત્રણુ ઉભી ધાર હોય છે, ખીનેો સ્વાદ તેલીયે અતે ઉત્ર હોય છે. ૪-ઉપષોાગીઅંગ-સર્વાગ. પ-ગુણદ્ોષ-સ્વેદલ, મૂત્રલ અને જવરધ્ય, ટ-ઉપચે।ગ-એના છોડવાનો કાઢો તાવપર મરી સાથે અપાય છે. તેમજ તેના છોડવા પાણીમાં ઉકાળી તેની તાવવાળાને ખાક દેવાય છે. પેશાબ બધ થયે હોય તો એના છેડવા ગરમ પાણીમાં ખોળી લુગડામાં નાંખી તે નીચવી નાંખી પેડુપર ખાંધવામાં આવે છે. તેથી પેશાખ જૂટે છે. સંધિવા ઉપર તેનાં વરાળીઆં બંધાય છે. એના છોડવાની ભસ્મ ધુપેલ તેલમાં મેળવી ગુખડાં અને માથાંતા ખોડાપર ચોપડાય છે. ૭-સ્થાનડક-આ સ્વસ્થાનમાં ચોમાસે કુખાના છોડવા આડે વગડે ઉગે છે. ગએ સિંધ તે પંજ્નખમાં પણુ થાય છે. ૮-વિશેષ વિવેચન-એના છોડવામાં ગોળ કુખા જેવી ફૂલની દડીઓ આવે છે, માટે એને કુખે! કહે છે. કુખાની જાતની બધી વનસ્પતિ એક સાધારણુ કુખાને નામે ઘણુંકરી એળખાય છે. અતે તેના ગુણુ પણુ બહધા સરખાજ છે. વર્ગ-(લેબિયેટી). * નંબર, ૪૫૭* ૨૬-શાન્નરીયનામ-1.. ડાર] જલાલ. દૃષ્ટાન્ત.-ણિ. 15. [). 686; પં. ૪. 258; ર-દેશીનામ-ડુંગરાઉકુખાો ( પે-ગુ૦ ). યુદ્ધથી. મુ (8૦ ). ૩-વર્ણન-એના છોડવા ૧$થી૩ ક્રીટ ઉંચા થાય છે, શાખાઓ ચોધારી હોય છે. પાન સામ સામાં, લંખ- ગોળ, કેરે દાંતાવાળાં, ૧૬ થી ૪ ૪ંય લાંબાં અને મથી 3 ઇચ પોરોાળાં હોય છે. તે ઉપરતી સપાટીએ ખરસટ કે લીસા અતે નીચેતીએ રૂંછાળવાળાં હોય છે. ફૂલતી દડી ૧ થી ૧4 ઇંચ વ્યાસતી હોય છે, તેમાં ફૂલ ઘણા ગીચ ભરાયલાં હોય છે. પુન્બાન ક્રેષ ડથી 3 ઈચ લાંખો, નળીઆકાર, રૂંછાળવાળા અતે મુખ પાસે બહુધા કલમત્રાસ કપાયા જેવો હેતો નથી, અને તેના દાંતા પસરાતા હોય છે. એના છોડવા ડુંગરમાં કોઈ કેઈ જ્ગોએ ચોમાસે ઉગે છે, ઉપષોાગ-કુખા જેવે।. વ્ગ-(લેબિચેટી.) નંબર-૪૫૮* ઉ-શાન્નીયનામ-1.. 1:010170114. દૃષ્ટાન્ત-4. 11. ]). 680; પં. [. 259. ૨-દશીનામ-લાંખાં પનતેો કુખે (પોન-ગુન) ૩-વણન-એના છોડવા ૧થી ૧$ દ્રીટ ઉંચા થાય છે. શાખાઓ ચોધારી હોય છે, પાન સાંકડાં ને લાંખાં હોય છે. ફૂલની દડી $ થી રૈ ઇચ વ્યાસની હોય છે. પુન્બા૦ કોષ ૧૦ દાંતાવાળા હોય છે. એના છોડવા ચોમાસે ઝીણાં પાનના કુખા ઉગે છે તેવી જગાએ ઉગતા જવામાં આવે છે. યુખાની જતની વન- સ્પતિમાં એનાં પાન સૌથી લાંબાં હોય છે, માટે એને લાંબાં પાનતે કુખ કહે છે. ઉપચષોાગ-કુખા જેવો. નખર* ૪પલ* ૧-શાગસ્રીયનામ-1.. €૦0[01810108. દષ્ટાન્ત: 4.117 07:89, પિ. 19) 1. 11. [. 085; રૂ. નિ? પી. પ. વંનસ્પતિવર્ણન, પહ્૧ ૨-રશી નામ-ખેતરાઉ કુખે, ડોશીના કુખે (પે- ગુ૦) તુય્યા, જુમા, વેવજુંમા, શેતવર (સ૦); પમા, મોટા પાતી, જેસરના, છુરાવ (હિંગ); દ્રોળપુષ્વા (સં૦) ૩-વણેન-ખેતરાઉ કુબાના છોડવા ચોમાસે ધણા ઉગી આવે છે. તે દ થી ૧ અથવા ૧૬ થી ૩ ફટ ઉંચા વધે છે, તેમાં કોઈ વાર માત્ર બે ચાર લાંખી શાખાઓ હોય છે, અને કેઈ વાર તેમાં વધારે શાખાઓ નીકળી છોડવાનો દેખાવ એક ઝુમર જેવો થઈ રહેલો હોય છે. એમાં પોહેોળાં, કાંગરીઆળાં, જરા ખરસટ પાન આવે છે. કૂલ ધોળા રંગનાં નાહાની નાહાની દડી કે કુબાઓની અંદર આવે છે. ફૂલ પુન બા૦ કોષની અંદર સૂદ્દમ હોય છે. એના આખા છોડવાપર ખરસટવાળની રૈંવાંટી કે રૂંછાળ હોય છે. સૂળ-ભૂરાસલેતા ધોળા રંગનું હોય છે, તે સુતળીથી પેનસીલ જેવું ”નડું અતે ૨થી ૬ ઇંચ કે તેથી થોડું લાંખું હોય છે, તેમાંથી થોડા જાડા અને ઝીણા રેસા જેવા ફૂાંટાઓ નીકળેલા હોય છે, મૂળ કઠ્ઠણુ અને તે- પરની છાલ પાતળી હોય છે. વાસ ઉત્ર અથવા સેહેજ સુગંધિત અને સ્વાદ તેલીયો, ચીર્‌પરેી અતે ગળચટો લાગે છે, ડાડી અને શાખાઓ -દ્રીડા લીલા રંગની, ને ચોધારી હોય છે, તેપર સફ્રેશ વાળની રૂંવાટી હોય છે, ડાંડી સ્લેટપેનથી ટચલી આંગળી જેવી જડી હોય છે; શાખાઓ સામસામી, નીચા ઢળતા વાળની રંવાટીવાળી અને ચોધારી, બહુધા ઉંચી ચઢતી હોય છે, તે અંદરથી પોચી ને સફેદ ગાભાવાળી હોય છે. વાસ સહેજ સુગંધિત અને સ્વાદ તેલીયો, તૂરો ને કડવાસલેતો હોય છે. પાન-સામસામાં હોય છે, ને ૧ થી ર કે વખતે ૩ થી જ ઇંચ લાંખાં અને ટથી ૧કે ૧૩ થી ૨ ઇંચ પોહેળાં હોય છે. તેના આકાર અરણીનાં પાનને મળતો હોય છે. તેની કોરપર કાંગરી હોય છે, તે ડીટડી પાસે પોહોળાં અને ટેરવાં તરફ સાંકડાંથતાં હોય છે, અથવા બન્ને છેડે સાંકડાં હાય છે, અને ડીટડી પાસેની કેર કાંગરી વગરની હોય છે. પાનની ઉપરની સપાટી લીલા, અને નીચેની ફીકા (લીલા) રંગની હોય છે, તે બન્ને સપા- ટીપર્‌ ધોળા ખરસટ વાળની સંછાળ હોય છે. અને તુલસીનાં પાનમાં હાય છે તેમ તેપર સૂઠ્દમ બિદુઓ હાય છે. પાનની ડીટડી પથી ૨ ઈચની હોય છે. પાનને ચોળતાં તેમાંથી લીલા રંગનો ધણો રસ નીકળે છે, પાનની વાસ તુલસીનાં પાનની વાસને મળતી ઉગ્ર, અને સ્વાદ જરા કડવાસલેતોા હોય છે. * ફૂલ-શાખાઓતે છેડે ઘણુંકરીને ફૂલની દડી અથવા કુખ1ા આવેલા હોય છે, તે ૧થી ૨ ઇંચ વ્યાસના હોય છે. તે ખે પત્રકોણુમાંથી નીકળેલા હોય છે, તેની ઉપર શાખાનો છેડો આવવાથી ફૂલના કુખા વચ્ચેથી ખે લાંખાં જીભ જેવાં પાન નીકળ્યાં હાય એમ દેખાય છે. એ દરેક કુબામાં બહુધા ૫૦ થી ૧૦૦ જૂદ્દાં જૂદ્દાં નાહાનાં ધોળા રંગનાં ફૂલો આવેલાં હોય છે. એ દરેક દડી અથવા કુખા નીચે ધણાં પુષ્પપત્રો આવેલાં હોય છે. તે ભલ્લા- કૃતિનાં, મજખૂત નસોવાળાં, અને વીદ્દણુ લાંબી અણી- વાળાં હોય છે. તેતો રંગ લીલો હોય છે, તે 1 ઈચ લાંખાં અને ૧ થી ૧૨ લાઇન પોહેાળાં હોય છે. તેનાપર સડ્રેદ વાળની રેવાટી અને તેની કેરપર લાંબા ધોળા વાળની હાર હોય છે. પુષ્ષખાહ્યકેષ-એક લાંબી કોથળી, કે લાંબા ઉંડા પ્યાલા અયવા દડીઆ ( દુના) જેવા હોય છે, તે તળિયે જરા સાંકડા, સહે જ વાંકવળતો, અને મથાળે સુખ પાસે જરા કલમત્રાસ થયેલે। હોય છે, તે તળિયે ધોળા તે મથાળે લીલા રંગનો હોય છે, તેપર સફેદ વાળની રૂંવાટી અને ૧૦ ઉભી મજખૂત નસો આવેલી હોય છે. એ ઉભી નસોના ગાળામાં આડી અને કમાનદાર સૂક્મ નસોની બાનક હોય છે. પુન્બાન કે।ષનાં સુખપર ૧૦ ઝીણા અણી નેવા દાંતા હોય છે, અને એ દાંતા જેવડા ધોળા ચળકતા સફ્રેદ વાળની કેષનાં મુખમાં રંછાળ હોય છે. પુ. બા. કોષ ર થી રૈ ઇંચ લાંખોા, તળિયે સાંકડા ને તેનું મુખ ૧ થી ૧ લાધને પોહેોળું હોય છે. પુષ્પાભ્યન્તરકેષ-ની પાંખડીઓ પ હોય છે, તે તળિએ ન્નેડાઇતે નળી જેવી થયેલી હોય છે, અને મ- થાળે તેના ર આષ્ઠ નીકળેલા હોય છે. તેમાં નીચલો ઓધષ્ઠ ૩ છેડાવાળા હોય છે; તેનો વચલે! છેડો સૌથી મોટા હોય છે, ઉપલો ઓષ્ઠ ઉભો, નાગફણુની પેડે વાંકા વળેલો, અદર પોલવાળા, અને બહારની બાજુ મથાળે સફેદ ચળકતા, જરા સુંવાળા વાળની લાંખી રવાટીવાળા હોય છે; સુંન અને સ્રી કેસરો આ આપષ્ઠમાં ટંકાયલાં હોય છે. પુકેસરે-૪ હોય છે, તેના તંતુઓ ધોળા ને તે- પરના પરાગક્રેષ ભૂરાસલેતા રાતા રંગના હોય છે, જ્રીકેસર્‌-૧ હોય છે. તેતો ગભાશય પુન બાન કોષને તળિયે ૪ વિભાગાવાળા આવેલો હોય છે; નલિકા લાંબી, ધોળી અને મયાળે કલમત્રાસ સૂટ્મ સુખ- વાળી હોય છે. રૂલ-ફૂલ ફલિત થઇ ગયા પછી તેની પાંખડી વગેરે તરત ખરી જાય છે. પણુ પુ૦ બાન કે।ષ ફૂલમાં બીજ પાકી ગયા સુધી રહે છે. તેનું સુખ પ્રથમ ધોળા વાળની ફછાળથી ઢંકાયલું હોય છે. તે ખીજ પાકી ગયા પછી પુ બાન કોષ સુકાઈ, તેનાં મુખમાંની રંછાળ ખરી જય છે, અને બીજને બહાર આવવા રસ્તે આપે છે. પુન પહર 'વનસ્ધતિવર્ણન. ખાન કોષને તળિયે એક સૂઠ્્મ પડથીપર ચાર વિભા- | જેવા આકાર ઉપરથી - ઝુંમા થયું જણાય છે, બન્નરમાં ગવાળું લીલું, ચળકતું, ઉભું, સૂટ્મ ફલ આવેલું હોય છે. ફૂલ પાકે છે યારે તેના ચારે વિભાગો ચાર બીજરૂપ થઇ! જય છે. ખીજ-૧ લાઇન લાંખાં, ફ્રીકા ભૂરા કે કાળાસલેતા રંગનાં, ત્રણુ હાંસાવાળાં, મથાળે ગોળાઇ્લેતાં ને તળિયે જર્‌ા સાંકડા છેડાવાળાં હોય છે. તેનો સ્વાદ મીઠાસલેતો તેલીયા હોય છે. ૪-ઉષચે।ગીઅંગ-સર્વાગ. પ-ગુણરોાષ-સ્વેદલ,મૂત્રલ અને જ્વર,કક તથા શેથધ્ય. હ-ઉપયોાગ-આ કુબાના મૂળનો કવાથ સંધિવા ઉપર પીવરાવવામાં આવે છે. એના આખા છોડવાને પાણીમાં ઉકાળી તેની તાવવાળાને ખાક લેવરાવાય છે, અને કાઢો મરી સાથે પીવરાવાય છે. એનાં પાનનો રસ દમ, કક અને શળેખમ ઉપર વપરાય છે. એનાં પાન છપ્યનિયા દુકાળની વખતે ધણા ગરીબ લેક મીઠાં મરચાં સાથે ખાતા હતા. એનાં ખીમાંથી તેલ નીકળે છે, તે આસડમાં વપરાય છે, એમ કહેવાય છે, “કુખે ઉષ્ણુવીર્ધ છે. વાતજ્વરની અંદર તેની ખોકથી તંદ્રા હડે છે, ભ્રમ ઉડે છે, તથા શ્રરીરમાં વધારે સ્ક્ત જણાય છે, બાલકતે ઉધરસ તથા શળેખમની અંદર તેનો સ્વરસ મધ અને ટંકણુમાં મેળવી અપાય છે, તેથી કક્‌ ગાંધીને ત્યાં ધણુંકરી આ કુખાના છોડવાઓ વેંચાય છે, અને ઓસડમાં પણુ એજ ધણે ભાગે વપરાય છે. એના છોડવા પાસે સધ આવતે નથી એમ લોકનું માનવું છે. એનાં ફૂલની દડી મહાદેવજને ચડાવવામાં આવે છે, વર્ગ-( લેબિયેટી ). નંબર્‌ ૪4૬૦. ૨૬-શાસ્રીયનામ-1.. 1.1119િૉૉઘ. દૃષ્ટાન્ત-ણિં. 11. [0. 6090; પ. [. 259; 1. 19. [. 638. ૨-ટશીનામ#-ઝીણાં પાનનો કુખે (પેન-ગુ૦ ); જવા (૦ ); ટ્છલુસ, ૩માં (રટિંન ); જુંમી (ચન). ૩-વર્ણન*-એના છોડવા ૧ થી ૧૬ કે કોઇ વાર ૨ થી ૩ ફોટ ઉંચા થાય છે. એમાં શાખાઓ ભાગ્યેજ નીકળે છે. પાન ૨ થી ૪ ૪ંચ લાંબાં અને 3 થી 34 ઇંચ કે વખતે વચમાં એથી કંપ્કક પોહેળાં હોય છે. તે ધણુંકરી બત્ને છેડે સાંકડાં, ટેરવે ખુઠ્ટાં અથવા જરા અણીઆળાં હોય છે. એની કે।રપર છીછરી કાંગરી હોય છે, ફૂલની દડી પત્રકોણુમાંથી અને શ્રાખાઓને છેડે આવેલી હોય છે. તે ર થી ટં ઇચ વ્યાસની હોય છે. હટો પડી બહાર આવે છે, વાત અને કફના પ્રકરાપતે | પુન બાન કોષનાં સુખ કલમત્રાસ કપાયલાં જેવાં અને લઇ્તે માથુ દુખતું હોય તો કુબાને કાંળાં મરીની સાથે | કેટલીક અણીવાળાં હોય છે. કપાળ ઉપર ચોપડાય છે. માત્ર-તેનો સ્વરસ બચ્ચાં માટે ના તેલો મ્હોટાં માટે ર તોલા. (ડા. વીરજી ઝીણા રાવલ.) “કુખે! પક્ષાધાત, કૃમિ, કાનમાં વડા હોય એ સર્વે ર્‌ાગને માડે છે, જઠારાસિને દીપાવે છે. તેનાં પાન પિત્તને કરે છે, દસ્ત લાવે છે, કમળા, સાન્ન, પરમેહતે ટાળે છે. (વૈવ સ્ગનાથછ. ) આ કૃખાની ખાફ આપવાથી એક- દમ પસીતે। છૂટી કોઇવાર અંગ ટાઢું થવા માંડે છે. આમ થાય તો ઉત્તેજક દવા આપવી. ૭-સ્થાનક-આ કુખે! ચોમાસે ખેતરેોને શેઢે, મોલમાં નેદ તરીકે, અને બરડા ડુંગરમાં ધાસ ભેગો છૂટો છવાયે ઉગે છે. એ હિન્માં ધણી જગાએ થાય છે. ૮-વિશેષ વિવેચન-આ કબા ધણુંકરી ખેતરને શેઢે અને પડતર ખેતરમાં ઉગે છે માટે એને ખેતરાઉ કુખે। કહુ છે, એનું નામ સંસ્કૃતમાં ટ્રોળવુઘ્વયો એ એના પુ૦ બાન કોષ દૂના જેવા આકારના હોય છે માટે પડેલું લાગે છે. એતું હિદી નામ કુર્પી એ દ્રોણુપુષ્પી ઉપરથી નીકળ્યું લાગે છે, અને મોહાષતિ દડી કે કુબા- માંથી પાન નીકળે છે તેપરથી હશે, અને કુખાના ગુંબજ ૪-ઉષચેોગીઅંગ-સર્વાગ, પ-ગુણદોષ-કબા જેવા. ૬-ઉપચેગ#-એનાં પાન બાફ્ોતે મીઠાં સાથે ખાવાથી તાવ મટે છે, એનાં પાન વાટીને ઝેરી જનાવરેના ડખ- પર ચોપડવામાં આવે છે. એનાં પાનતો રસ રારદી અને માથાનાં દરદપર્‌ વપરાય છે. વાથી ઝલાયે। હોય તેને એના છોડવાના ઉકાળાની ખાક આ સ્વસ્થાનના મેર લોકો આપે છે. સોન્ન ઉપર એનાં પાનને રસ સુંઠ મેળવીને ચાપડવામાં આવે છે. પગ ટાઢા થઈ ગયા હોય તો આ કુખાનાં પાનના રસમાં અજમા વાટી તેની પગે ખરડ કરવામાં આવે છે. ૧ ૭-સ્થાનક-ચરીઆણ ધાસનાં સાથે, પડતર્‌ ખેતરો અને નનર ખાજરાના મોલની સાથે ચોમાસે ઉગે છે. બંગાલ, પજ્નબ, દક્ષણુ, કોકણુ અને કાડિયાવાડમાં થાય છે. ૮-વિશેષવિવેચન-કુબાની નાતમાં સૌ કરતાં આના છોડવામાં ઝીણાં અથોત્‌ સાંકડાં પાન યાય છે, માટે એને ઝીણાં ષાનને। કુખે! કહે છે. 1 _ શાપર ારદઉાંદંદાદો દાદ ટાંટાં..ાારાંટ હા... ત તાદ... ૬૭-. 0. 8૪€14&010૫8.. વર્ગ-નિક્ટેજિની-પુનનેવા અને ગુલ- આસને વગે. વગૈનં ટૂંકું વર્ણન અને ગુણરોષ:- આ એક નાહાના અને ભાગ્યે જ પ્રસિદ્ધ થએલા વીમાં ઝાડો અને કટ્ટયુ વેલા જેવા છોડવાએા થાય છે. પાન સામસામાં, અખંડ કોરવાળાં અથવા ખાંચ કૅ લેહેરીઆંવાળી કોરવાળાં હોય છે. પાનની જ્નેડીમાં ધણું- કરી એક પાન જરા મ્હોડું ને ખીજીં નાહાતું હોય છે. ઉપપાન હોતાં નથી. ખાલ્યાન્તર યુકત કોષ (ણતા) પાંખરીઓ જેવો અને અવિભક્ત હોય છે; નળી ફ્લને | ફરતી આવેલી હોય છે. તે કાયમ રહે છે. પાંખડીના છેડા કે દાંતા ૩ થી પ દૈખાતા હોય છે, યુંકેસરો ૩ થી ૮ કે ૩૦, તે સ્રરીકેસરગભીશયની હેઠેળ આવેલાં હોય છે; તતુઓ તનાહાના મોહેાટા; પરાગકોષ ખીટા, ખેવડા અથવા ૨ પોલવાળા હોય છે. સ્ત્રીકેસરગર્ભાશય છૂટો, ૧ પોલવાળેો; નલિકા ૧; નલિકાત્રમુખ સાદું અથવા ધણા ફાંટાઓવાળું હોય છે; આદિખીજ ૧ ઉભું હોય છે. ફૂલ પાતળી છાલવાળુ, બાદ્યાન્તરયુક્ત ક્રેષની કટણુ નળીની અંદર ટેકાયલું હાય છે. ખીજ ઉભું, અને તેની ત્વચા તેની સાથે ચોટેલી હોય છે. આ વગૈતી વનસ્પતિમાં ત્રણુ પરમુલકની વનસ્પતિ હાલ સાધારણ રીતે બાગોમાં જવામાં આવે છે, જ-ગુલખાસ-( 11101113 ત101101011% ) એમાં લાલ, પીળાં અને ધોળાં ફૂલો થાય છે, કોઇવાર એ ત્રણે રંગા એકજ ફૂલમાં મિશ્ર હોય છે. આ ફૂલે જે- ટલાં દેખાવમાં સુંદર હોય છે તેટલાં જ તે સુંગધીવાળાં પણુ હોય છે. તે સાંજનાં ૪ વાગે ઉધડે છે. એને અગ્રેજમાં (11811 ૦ 10૦૫ અતે “1001- ૦૯૦0૬ ”) “ચારવાગા” કહે છે. એને ભાદરવા આસુમાં ફલો આવે છે, એ જ્યાં એક વાર ઉગે છે, ત્યાંપછી એનાં ખીજ પડવાથી એ પેો।તાની મેળે ઉગી આવે છે. ૨-રાતીવેલ-( 80૫૪1111100 ૩8૦૦૫01115 ) એને બોગનવેલીઓઆની વેલ પણુ ડહે છે. એમાં શિયાળે અને ઉન્હાળે ફૂલો થાય છે, તે નાહાનાં ને પીળાસલેતા રંગનાં હોય છે, પણુ એમાં પુષ્પપત્રો રાતા રંગનાં ધણાંજ સુંદર દેખાતાં હાય છે, તે તરતજ ષ્યાન ખેંથનારાં હાય છે, આ રાતાં પુષ્પપત્રોની શોભા માટે જ એની વેલતે બાગોમાં કે બંગલા પાસે કમાંતો, માડો કે ભીતોપર ચડાવેલી જવામાં આવે છે. ૩-વેલાતી સાલેટ-(17130118 2102110170111)વું ઝાડ છે, એમાં લાંબાં, નરમ, ધોળા, પીળા, પીળા લીલા રંગનાં પાન થાય છે-આ પાત પણુ ધણાં સુંદર્‌ છપ પલ્૩ વાજ્ન આગળ શોભા માટે વાવવામાં આવે છે. આપણા દેશની આ વર્ગૈની વનસ્પતિ ચાર પાંચ જાતના વસેડા થાય છે, તે છે. એમાં પણુ ધણાં સુંદર ગુલાખી રંગનાં સૂટ્ટમ ફૂલે થાય છે, પણુ તે બારીક હોવાને લીધે તેના તરફ તરત લક્ષ ખેંચાતું નથી, પણુ એનાં ફ્લો આઈગ્લાસમાં જેવા લાયક છે. | આ વર્ગની વનસ્પતિમાં રેચક, ત્રાહી, મૂત્રલ, ઉપલે- પક, ચિરગુણુકારી પૌષ્ટિક, તથા કફ અને શેથદ્ય ગુણો રહેલા ગણાય છે. વગ'-નિક્ટેજિની. નંબર્‌ ૪૬૬* ઉ૧-શાસ્રીયનામ-130€1'144014 પાલો, દ્રષ્ટાન્ત-1. 1. [). 710; પે, 0. 204; 11; : 10. 859: 3 શો.. પ. ક ૩૭ ૨-દશીનામ-મ્હોટોવસેડો, ઓરલેગોરલેો (પેન); ઉલરગુલર (સિધી); વખખાપરે।, પુનનૈવા (ગુ૦); લાવા, પુતનેવા (મ૦); ઘુનસેવાં, વિજલપ્રા (ર્ન); ઘુતનવા, વિષ- લવર, શોર્થાધ. ( સં ). ૩-વણેન-મ્હાટા વસેડાના છોડવાઓ વેલા જેવા થાય છે. તે ચોમાસે ધણા નવા ફૂટી આવે છે. તેમાં જંખુડી છાયાલેતી ધણી શ્ાખાએ નીકળેલી હોય છે. પાન પોહોળાં, જનડાં અને ખુઠ્ઠાં હોય છે. ફૂલ સૂટ્મ ફીકા ધોળા કે ગુલાખી રંગનાં અને ફલ લવીંગ જેવાં હોય છે. મૂળ-લાંખું અને જડું હોય છે. તેમાંથી ભાગ્યેજ ખીન્ન ફાંટા નીકળેલા હોય છે. તેની ઉપરની છાલ ભૂરા પીળા રંગની, જરા ચીવટ અતે અંદરની સફેદ હેય છે. મૂળની અંદરનો ભાગ સફેદ રેસા અને સત્વવાળે। હોય છે, તેમાંથી દૂધ જેવા રસ નીકળે છે. એની વાસ ઉગ્ર અને કડવાસલેતી, અતે સ્વાદ ગળચટે લાગે છે, અને પાછળથી જભ ઢાંટાવાળી થઈ જય છે. ડૉડી અને શાખાએ।-ડાંડી સુતળીથી આંગળી જેવી નડી, ભૂરી, ધોળી, તેપરતી છાલ પોચી, ખડબચડી તે તેપર ઉભા ચીરા પડેલા હોય છે. તેતો આડા કાપ કરી જતાં તેમાં ધણાં ચકો એક ખીન્માં દેખાય છે, શાખાએ લીસી, ચળકતી, લીલા કે ન્નંખુડી છાયાલેતી, સાંધાવાળી ને બટકણી હોય છે. તેનો દરેક સાંધા પાનની ન્નેડી પાસે જરા જાડા થયેલો હોય છે. વાસ ખારીજરતને મળતી હોય છે. " પાન-સામસામાં, બને સપાટીએ લીસાં અતે ચુકાના પાન જેવા આકારનાં હોય છે. પાનની દરેક જ્ેડીમાંતું એક પાન મ્હોડું ને એક નાહાતું હોય છે. તેમાં વળી પલ્૪ વનસ્પતિવર્ણુન, એવી ખુખી હય છે કે, એક નેડીમાંતું ડાષું પાન મ્હોડું | ફેલ-ડીટડીપર નમતાં, ચીકટ, તળિયે જરા સાંકડાં હોય છે, તો તેની ઉપરની ખીજી ન્નેડીનું જમણું પાન મ્હાટું હાય છે, એજ અતુક્રમ ઉત્તરોત્તર પાનમાં ચાલ્યો જાય છે, પાન ૨ થી ૪ ઇચ લાંબાં અને ૧3 થી ૩ ઇંચ પોહેળાં હોય છે. શાખાના છેડા પાસેનાં પાન ધણુંકરી નાહાનાં અને અણીદાર હોય છે, પાનની ક્રેર બહુધા નતંછુડા રંગની ખાંચ કે લહેરીઆંવાળી હોય છે. પાનને ચોળવાથી તે ચીકણું અને ઉગ્રવાસવાળાં જણાય છે, એને સ્વાદ ચીકણો અને સહેજ ખારાસલેતો ને જીભ કાંટાળી થઈ જય તેવા હોય છે. કોમળ પાનપર્‌ વખતે ફ્રેદ વાળની રંવાટી હોય છે. પાનની ડીટડી નીકવાળી, ધોળા કે ન્નેણુડા રંગની છાયાલેતી હોય છે. ફલ-પુષ્પ ધારણુ કરનારી સળી પત્રકેણુમાંથી કે વખર્તે કોણુથી જરા ચાતરીને નીકળેલી હોય છે. તે ધણુંકરી પાનની ન્ેડીમાં જે નાહાનું પાન હોય છે તેના 'ૂૃણુ।માંથી જ નીકળે છે. તોપણુ મ્હોટાં પાનના ખૂણા- માંથી પણુ કેઈ કોઈવાર તે તીકેળેલી જનેવામાં આવે છે. તે શાખાઓથી પાતળી અતે ૩ થી ૬ ઈચ લાંખી હોય છે, તેપર છત્રાકાર નાહનાં ધોાળાસલેતાં કે ગુલાખી રંગનાં ફૂલો આવેલાં હોય છે. આ દરેક સળીપર્‌ ઉપરા ઉપર્‌ ધણુંકરી ર થી ૩ ફૂલનાં છત્રો હોય છે, તે દરેક છત્ર વચે ૧ થી ૧3 ઈંચની અંતરાઇ હોય છે. પહેલાં છત્ર- માં ૫, અને તેથી ઉપરનામાં તેટલાં જ કે તેથી આછાં અતે તેથી ઉપરનામાં તેથી ઓછાં કે વખતે ૧, એમ અનિયમિત ફૂલે આવે છે, ફૂલ ઉધડી ગયા પછી ગર્ભા- શય નીચા વળી જાય છે. આ ફૂલોની વાસ સડેલાં ખાતર જેવી દુર્ગન્ધવાળી હોય છે. ફૂલની ડીટડી સળી કરતાં પાતળી ને : થી ર ઇંચ જેટલી લાંખી હોય છે, સળી તેમજ ડીટડી લીસી ને ચળકતી હોય છે. ડીટડીના થડમાં અક્ેક સૂદ્દમ સ્વાટીવાળું પુષ્પપત્ર હોય છે. ફૂલની ડીટડીને ટેરવે સ્રીકેસરગર્ભાશય આવેલે। હાય છે. તેની ઉપર ખાક્યાન્તર્યુક્તકેોષની પાંખડીની નળી આચ્છાદિત થયેલી હોય છે. આ પાંખડીઓ તળિયે જ્ેડા- યલી અને મથાળે તેના પાંચે છેડા જૂદ્દા દેખાતા હોય છે, આ દરેક છેડાનાં ટેરવાં ધણુંકરી ખે ફાંટાવાળાં હોય છે. ખાન યુન કોષના મુખતે। વ્યાસ $ ઈંચ જેટલે। હોય છે, તેની નળી અંદર બહાર લીલા રંગની હોય છે. પુંકેસરે-૩ હોય છે. તે વખતે પાંખડી જેવડાં અથવા તેથી ડુંકાં હોય છે. એ ત્રણે કેસરો એક સરખી લંબાઇનાં ધણુંકરી હોતાં નથી, તેના તંતુઆ ગુલાબી અને પરાગ- કોષ ધોળા હોય છે. ન્તીકેસર્‌-૧ હોય છે. તેને ગર્ભાશય પાંખડીને તળીયે હોય છે. નલિકા રાતા રંગની, ઉપર જતાં જરા ન્નડી થયેલી અને તેનું સુખ ગોળ, ચુલાખી કે ધોળા રંગનું હોય છે, થતાં, મથાળે પહોળાં, લીલા રંગનાં, ઝીણી ઉભી રેષાઓ અને આસમાની રંગનાં છૂટાં છાંટણાંવાળાં ૧ થી ૨ લાઇન લાંબાં અને દૈ લાઈને મથાળે પહોળાં હોય છે. તેનાં ટેરવાં બહાર નીકળતાં અને વચમાં ધોળી ટપકી- વાળાં હોય છે. તેના મુખ આગળ ચોફ્ટેર અર્ધગાળ ચુદ્દમ ઝીણી કુપ્પિયો (ક&પવંડ) આવેલી હોય છે. ફૂલની એંદર એક ઉભું ખીજ હોય છે. બઔજ-ધેોળાસલેતા રંગનું, લીસું ને ચળકતું હાય છે. ૪-ઉપયે।ગીઅંગ-સર્વાગ, પ-ગુણદોાષ-શેથદ્ય, સારક, મૂત્રલ અને શોધક. ૬-ઉપચે।ગ-પુનનેવાનાં મૂળ સંધિવા, રસવિકાર, વિષ- વિકાર અને તમામ જાતના સોજ્નના વિકાર ઉપર પાણીમાં ધસીને ચોપડવામાં આવે છે. એનું મૂળ વીંછીના ડંખપર પણુ ચોપંડાય છે. એનું મૂળ સંધિવા, જલેોદર વગેરેનાં કાઢા અને પાકમાં ખીજી દવાએ સાથે વાપરવામાં આવે છે. એનાં મૂળતે! કાઢો અથવા ભૂકી દસ્ત અને પેસાબ સાફ્‌ લાવવા તેમજ ઉધરસ અને દમ ઉપર આપવામાં આવે છે. એનાં પાનની પોટીસ ગડગુબડાંપર્‌ બંધાય છે. એનાં પાનતે રસ સાજન ઉપર ચોપડાય છે. એનાં પાનનું પેશાખ છૂટના માટે પેડુપર ગરમ બંધારણુ કરવામાં આવે છે, એનાં મૂળની ભૂકી વધારે વજનમાં લેવાથી ઉલટી થાય છે, પ્રમેઠુમાં વધારે પેશાબ લાવવા માટે એનાં પાનનો રસ અપાય છે. એનાં પાનનો ઉકાળા જળોદર ઉપર્‌ બીન્ન હ્ઞારવાળાં ઓસડા સાથે અપાય છે. કાન- ખજુર અને બીના એવાં ઝેરી જનાવરેના કરડવાથી શરીર સુજી ગયું હોય તો એનાં પાન અને મૂળ મરી અથવા સુંઠની સાથે વાટી તેની લુંણુ કરવામાં આવે છે. દૂધ વધારવા માટે ભેંસાને એનો પાલો ખવરાવવમાં આવે છે, એ ઉંટતોા સુખ્ય ચારો છે, કીરમ ઉપર્‌ પણુ એનો ઉપયે।ગ કરવામાં આવે છે. “પુનનૈવાષ્ટકઃ-પુનનેવાનાં મૂળ, લીંબડાની છાલ, કડ, સુંઠ, ગળા, દેવદાર, હરડાં અને પટોળ એ દરેક પા પા તોલો લઈ બત્રીસ રૂપીઆભાર પાણીમાં ઉકાળવું, ઉકાળતાં ચોથો ભાગ પાણી બાકી રહે યારે ઉતારી લેવું. પુનનેવાનો રસ થોડો થોડા પીવાથી ઝાડા સાફ ઉતરે છે. અને તેથી પિત્તને પ્રકોપ શાન્ત ચાય છે. (જળોદર ) તેમજ કમળા વગેરેના દરદમાં તેનો સારક ગુણુ ધણે। ઉપયોગી છે. પુનનેવાષ્ટક કમલામાં અપાય છે. તેમજ તેતો સ્વરસ પણુ પીવાય છે. ઉનવા, મૃત્રકૃચ્છ તથા મૂત્રાશયના વ્યાધીમાં પુનનેવાષ્ટક અપાય છે. પેશ્ા- બમાં જ્યારે ચીકાસદાર સફેદ પદાર્થ પડે છે ત્યારે પુન- નેવાષ્ટફ અપાય છે. તેના મળતે। ભૂકો દિવસમાં ૦1 ભારને વનસ્પતિવર્ણુન. પલ્ષ --.-.--.. --સઝઝક્કઝ્સ્ઝ્્્ઝઝ્સ્ક્ક--ઝ્કઝ્ડ--%----- રિ આસરે ખે ત્રણુ વખત લેવાથી ઝાડા અને મૂત્ર સારે ઉતરે છે. જૂદી જૂદી નનતના ત્વફદોષમાં પુનનેવાષ્ટક અપાય છે. પુનનેવાષ્ટક વિચચિકા, શીતપિત્ત, વાતરક્ત અને કુૃષ્ઠતી અંદર અપાય છે. ઉંદરના ઝેરની અંદર આ કવાથ બહુ સારે। છે. પુનનેવાનાં મૂળ જૂદ્દા જૂદા અનુ- પાનથી નેત્રરોગમાં અંજન માટે વપરાય છે. ઉસ્તસ્તંભ, ગૃદ્યસી, જીણું સંધિવા અને સૂતિકા સ્ત્રીને જે શેને ભાગ રહી ન્નય છે, તેમાં પુનનેવાટ્ટક ફાયદો ડરે છે. માત્રા-પુનનેવાષ્ટક ૪ થી ૮ તોલા; અતે સ્વરસ ર્‌ તોલા, મૂળનો ભૂકો ન થી ના ભાર.” (ડા. વી. ઝી.). “જડરગ્તિતે દીપાવે છે. અરી, ગૂમડાં, પાંડરેગ, છાતીના રોગ, શૂળ, રક્તવિકાર, સ્રાને પ્રદરરોગ એ સર્વેને મટાડે છે. એનાં મૂળને નેત્રમાં આંજવાથી નેત્રના ધણા રોગ મટાડે છે.” (વૈ. રુગનાથજ ). એનાં મૂળ અને પાનતે તેલમાં ઉકાળી તે તેલ ગાળી લઈ સોાન્ન અને ચાંદાં ઉપર ચોાપડવામાં આવે છે. ૭-સ્થાનક-દરિયા કિનારાની રેતાળ જમીતમાં, વાડી- ઓની વાડમાં, કંટાળા અતે બાવળાના નાળાંમાં ઉગે છે. એ સિધ, કચ્છ, ડાડીયાવાડ, ગુજરાત, પેજબ અને દક્ષિણુમાં થાય છે, ૮-વિશેષવિવેચન-સાજ્ન ઉપર આનું મળા એક ખાસ દવા હોાવાતે લીધે સંસ્કૃતમાં એનું નામ શોથજ્ધિ રાખવામાં આવેલું છે. સંસ્કૃત વિષલષ₹ ઉપરથી વખ- ખાષરા વગેરે પ્રાકૃત નામો નીકળેલાં લાગે છે. એના વેલા ઢોર ચરી જય છે, પરંતુ એનાં મળીયાં બહુ- વર્ષાયુ હોવાને લીધે જમીનમાં રહે છે, તેમાંથી વરસાદ પડે નવી શાખાઓ ફટી આવે છે, અને તે જ્યાં એક સાલ ઉગેલા હોય છે, ત્યાં ખીજ સાલ પણુ નવા ઉગેલા દેખાય છે. માટે એને સંસ્કૃતમાં વુનર્નવા એટલે ફરીથી નવા કહેતા હશે. શ્રેતથુનર્નવા એ સંદેઠુવાળું નામ છે, કાં તો ધોળાં મૂળ ઉપરથી અથવા તો ધોળાં ફૂલ ઉપરથી શ્રેતવુનનવા એ નામ નીકળેલું જણાય છે. પણુ પુન- વાના એકજ છોડવામાં ધણુંકરી સફેદ અને ગુલાખી ફૂલે ધણીવાર જ્તેવામાં આવે છે, અને નાહાના વસેડાના છોડવા તદન રાતા પણ્‌ હોય છે. વર્ગ-(નિફ્ટેજિની ). નંખર્‌ ૪૬ર્‌* ૧૬-શાસ્રીયનામ-13. 0€[0€115, દૃષ્ટાન્ત.-પ. 11. [). 709; કે. [. 264; 3418; 1. ૪. 485; ર્‌. નિ. પા. ૧૩૪. ૨-ટશીનામ-નાહતો વસેડો, ઝીણુકો વસેડો, વસેડી, પુનર્નવા, રાતો વસેડા (પેકચુ૦); વણ, તાતરાપુનર્નવા, યાવ્યલાકરા (8૦); છાળવુતનવા, સાંઢ (ટિન); રજતપુનર્સવા, વુનતવા ( સન ). ૩-વર્ણન-નાહના વસેડાના છોડવા ધણુંકરી જમીન- પર્‌ પથરાયલા હોય છે. તે ૧થી ૧૦ ફ્રીટ લાંબા અને ખહુધા રાતા રંગના હોય છે. એના કેટલાક છોડવાઓ ફ્રીકા લીલા રંગના પણુ હોય છે. આં છોડવા સુકાય છે લારે ઘણુંકરી કાળા રંગના થઈ જય છે. ડાંડી અને શાખાઓ ઝીણી સુતળી કે સ્લેટપેન જેવી ન્નડી હોય છે. પાન લાંબાં કે ગોટકડાં, પાહોળાં, અણીઆળાં કે ગોળાઇ- લંતાં, ઉપર લીલા કે ઘેરા લીલા અથવા રાતા રંગનાં, અને નીચે ફીકા ધોળા કે રતાશલેતા રંગનાં રૂથી ૧ કે કોઈવાર, ઈંચ લાંબાં હોય છે. પાનની 'કોર ડીટડી પાસે ખાંચવાળી કે ગોળાઈ લેતી હોય છે. કેર ધણુંકરી રાતા રંગની અતે કોઈવાર જરા ખાંચા ખાંચા- વાળી હોય છે. પુષ્પ ધારણુ કરનારી સળી પત્રકોણમાંથી નીકળેલી હોય છે, તે શાખાથી ધણી પાતળી અને પાનથી લાંબી હોય છે. તેને મથાળે ધણુંકરી દડી કે છત્રની પેઠે ટ્રીક, ઘેરા ચુલાબી રંગનાં સૂટ્દમ ફૂલો પાસે પાસે આવેલાં હોય છે. તે સવારમાં ઉધડે છે. ફૂલ સૂટ્મ અંડા- કૂંતિનાં, ચીકટ, અને ઉભી હાંસાવાળાં હોય છે. એનાં મૂળ મ્હાટા વસેડાથી પાતળાં, વખતે એકાદ ખે ફાંટાવાળાં હોય છે. પણુ તેના જેટલાં ધોળાં હોતાં નથી. એના છોડવા ધણુંકરી પાણીના ધોરીઆ કાંડે, રસ્તાઓની ખાજુએ, વાડીઓની વાડ પાસે, ચરીઆણુ ધાસની સાથે, અને વિશેષે કરીતે કાદીવાળી અને દરિયા કિનારાની રેતાલ જમીનમાં ઉગે છે. મૃળ સુતળીથી હાથનાં કાંડાં જેવું જાડું થાય છે. વિ૦ વિવેચન-વસેડાની જાતમાં આના છોડવા સૌથી નાહાના થાય છે, માટે એને વસેડી કહેતા ટરૈ. આ વસેડાના ગુણુ અને ઉપયોગ મોહાયા વસેડા જેવા છે. વર્ગ-(નિક્ટેજિની ). નંખર્‌ ૪૨૩? ૬-શાન્ત્રીયનામ--53. 1૦[૩8102. દૃષ્ટાન્ત-11. 19. [. 709; પ. [. 964. ૨-દેશીનામ-વસેડો (પે।૦); પુતર્નવા (ચુ૦); સાક્રા (મ૦); વુન્નવા ([ેંન ) - ( સંબ ). ૩-વર્ણૂન-એના વેલા પણુ મેહોટા વસેડા જેવા થાય છે. તોપણુ તેના કરતાં ફ્રીકા રંગના હોય છે.એનાં પાન જાડાં, ખટકણાં, ફ્રીકા લીલા રંગનાં, ત્રિકોણાકૃતિનાં, અતે કોરપર ખાંચા કે લહેરીઆંવાળાં હોય છે. તેનાં ટેરવાં જરા સાંકડાંથતાં ટેરવે ધણુંકરી અણી હોય છે. ફૂલ પલ્દ વનસ્પતિવણૅન. મોહાટા વસેડા જેવાં અને ફ્લ ચૂટ્મ હોય છે, મોહોટા વસેંડાની સાથે અથવા જરા ભેજવાળી મોરમ મટીવાળી જમીનમાં એતા છોડવા ધણુંકરી ઉગે છે, એને ઉપયોગ પણુ મોહેાટા વસેડા જેવો છે. ૬૮-&01/112& 811. 01828 વગ-એમેરેન્ટેસી.--લાંપડી, કુણુઝા અ અને અધેડ્ડાતો વડ. વડનું ડુંકું વર્ણત અતે ગુણુદોષઃ-આ ધણા પ્રસિદ્ધ વગમાં નાહુના છોડવાઓ થાય છે, પણુ ઝાડવાં તો! ભાગ્યેજ હોય છે. છોડવાની ડાંડી અતે શાખાઓ ઘણુંકરી રાતા રંગની અતે ઉભી ઢાંસો કે ટીશીઓવાળી હાય છે, તે બહુધા લીસી ને ચળકતી હોય છે, પાન સામસામાં અથવા આંતરે આવે છે, તે કરચલી- વાળાં, સાદાં અતે ધણૂંકરી રાતી કોરવાળાં હોય છે. એમાં ધણુંકરી શાખાઓને છેડે લાંબી કે ડુંકી સળીપર માંજ- રતી પેઠે ફૂલે આવે છે, અથવા પત્રકોણુમાં અને છેડે પણુ ફૂલોના ધચુમ કે ચુચ્છીઓ આવે છે; પુષ્પપત્રો અને ઉપપુષ્પપત્રો ધણુંકરી પાતળાં અને ફ્રોતરાં જેવાં હોય છે. પુ૦ બાન કેોષનાં પત્રો પ હોય છે, તે ગઠિલાં અથવા સુકાં હોય છે, ફૂલની કળીમાં તે ઉપરા ઉપર આવેલાં, અને ફલમાં છેવટ સુધી કાયમ રહેનારાં હોય છે; કોઈવાર આ પત્તો રથી ૩ જ હોય છે, તે છૂટાં અથવા જ્નેડાયલાં હોય છે. પુન અભ્ય૦ કેષ અર્થાત્‌ પાંખ- ડીઓ હોતી નથી. પુંકેસરો ૧ થી પ, તે પુન બાન ક્રેષનાં પત્રોની સામાં આવેલાં હોય છે, તંતુઓ છૂટા અથવા તળિયે જેડાયલા હોય છે, અથવા તેઓની વચે કેવાર આવેલાં ખોટાં પાતળાં પુંકેસરોતી સાથે તે જ્નેડાધતે તેઆની સ્તરીકેસરગર્ભાશયની નીચે એક પ્યાલી ખતેલી હોય છે, પરાગકોષ ૧ થી ર પોલ કે ખાનાંવાળા હોય છે; સ્રીકરેસરગર્ભાશય ૧ ખાનાં કે પોલવાળે, નલિકા ૧ થી ૩; આદિખીજ એક કે વધારે હોય છે. ફૂલ શુષ્ક, કાયમી અને બાદ્યાન્તરયુકત કોષ (1201101011) માં બંધ થયેલું અથવા તેના આધારથી રહેલું હોય છે. ખીજ ધણુંકરી ગોાળાઇ- લેતું, ચપડું, લીસ્રું અને ખટકણાં કવચવાળું હેય છે. આ વર્ડીની વનસ્પતિમાં પણુ પુષ્પપત્રો બહુધા ચળ- કતાં, રંગીન, અને તરત ધ્યાન ખેંચનારાં હોય છે. આ વર્ગની વનસ્પતિ ધણુંકરી શાકભાજી માટે કામ આવે છે, તાંલદકની ભાજ, ડાંભા, ગોરખગાંજે જલજેબવેો એ બધાં આ વગૈતાં કુટુંબીઓ છે. હાલ ધણા ખાગોમાં રાતાં અને ધોળાં ગોટા જેવાં ફૂલવાળી વનસ્પતિ ઉગતી ત્તેવામાં આવે છે, જેતે અહીંના માળીએ વગેરે ખડગેટા કહે છે, તે ( ઉ010- [011016 1010058) પણુ*આ વર્ગની વનસ્પતી છે. પણુ તે અમેરિકાની વતની છે. આ વર્ગમાં મૂત્રલ, ગ્રાહી, સારક, ચિરગુણુકારી પૌષ્ટિક, અને ઉપલેપક તથા કકદ્ય ગુણો રહેલા છે, આ વીતી વનસ્પતિ અધેડામાં ધણો ક્ષાર રહેલો! છે. વગ-( એમેરેન્ટેસી 7 નંખર-૪૬૪? ૧-શાજ્રીયનામ-€૯1૦૩ાં૧ ૧190011108. દષ્ટાત-4. 11. [. 714; પે. ૪. 266; 11411. 11. ૩. 240. ૨-ટશીનામ-લાંપડી ( પે।૦) લાંબડી (ચુ૦); જરર (મ૦ ); રવારી, સજેર્યુમો ( £૦ ). ૩-વણેન-લાંપડીના છોડવા ચામસે ઉગે છે. તે ૧ થી ૩કે પ ફ્રીટ ઉંચા વધે છે, કેધ્વાર તેમાં શાખાઓ હોતી નથી ત્યારે તે લાંબા તરસા જેવા દેખાય છે. અને ધણીવાર તેમાં લાંબી શાખાઓ પસરાતી આવેલી હોય છે. ત્યારે તે એક ઝુમર જેવા ભરાયલા સુશે।ભિત લાગે છે, એની શ્ઞાખાઓ લાંખી ઉંચીઃ ચઢતી ને નરમ હાય છે. પાન લાંખાં તે સાંકડાં હોય છે. ફૂલોની કલંગી ફરોકા ગુલાબી અતે ચળડતા ધોળા રંગની આવે છે. ફલ લીલા રંગનાં ઉભી ડાબલી જેવાં હોય છે. મળ-ધોળા રંગતું, પેનસીલથી અંગુઠા જેવું જાડું ને થ્રાડા ફાટાંઓવાળું હોય છે. તેના આડા કાપ કરી જેતાં તે અંદરથી રસભર્યું ને કોમળ દેખાય છે. એની વાસ જરા સુગંધિત અને સ્વાદ મીઠાસલેતો તૂરો ને પાછળથી જરા ગળચટેો લાગે છે. ડૉંડી અને શાખાઓ-સુતળીથી આંગળી જેવી જડી, લીલા, રાતા, જાંબુડા, અથવા એવા મિશ્ર રંગની ઉભી હાંસાવાળી અતે ચળકતી હોય છે. અતિ કોમળ શાખાઓપર તારાકૃતિના વાળની રંવાટી હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે ૨ થી પ કે વખતે ૧૦ ઉંચ લાંખાં થાય છે. તેમાં ધણુંકરીતે છોડવાના નીચૅના ભાગપરનાં પાન લાંખાં ને ઉપરના ભાગમાં ડુંકાં હોય છે. પાન 3 ઈંચથી ૩ ઇંચ પોહેોળાં હોય છે. કે[ઇએક છોડમાં લાંબાં અને સાંકડાં પાન હોય છે, ને કોઇએકમાં પોહેાળાં ને ટુકાં હાય છે. ને વખતે એકજ છોડમાં એ બન્ને પ્રકારનાં પાન હોય છે. પાન ધણંકરી ટેરવાં તરફ સાંકડાંથતાં, ને ટેરવું અણીદાર હોય છે. પાનની ડીટડી વખતે ડુંકી ને વખતૅ લાંખી હોય છે. તે નીકવાળી હોય છે. પાનની બન્ને સપાટી લીસી ને ચળકતી હોય છે. તેમાં ઉપરની ઘેરા લીલા રંગની ને નીચેતી ડ્રીકા લીલા રંગની હાય છે. પાનને * વનસ્પાતવણુન. ચ્રોળવાથી લીલે। ર્સ નીકળે છે. તેની વાસ મુળાના પાનની વાસને મળતી તે સ્વાદ ચીકાસલેતો તૂરા ને ગળચટે લાગે છે. ફલ-ફૂલની કલગી શાખાઓતે છેડે નીકળેલી હોય છે. તે રથી ૬ ઈચ અથવા ૧ ફુટ લાંબી હોય છે. તે શંકુઆકાર, ને નરમ હોય છે. તેથી તેની અણી જે ગુલાખી રંગની નીચી ઝુકતી હોય છે તે એવી તો સુંદર લાગે છે કે, તે આપણા મનને પણુ પોતાની તરફ જ્ુકાવી લે છે. એ કલંગીમાં કોઇવાર એક ખે ફાંટા નીકળેલા હોય છે અને કોઇવાર એ ચપટી થઇ નાગ- કૂણી જેવી દેખાતી હોય છે. એ કલંગીમાં સુહ્ટમ ફૂલે પાસે પાસે ધણાં ગોઠવાયલાં હોય છે. તેમાં નીચેનાં ફૂલે પ્રથમ ઉઘડે છે તે ઉપરનાં અનુકપે ઉત્તરોત્તર ઉધડતાં જાય છે. તેથી એમ ખતે છે કે ઉપરનાં ફૂલોની કળી હજુ ઉઘડી પણુ ન હોય તેથી પહેલાં તીચેનાં ફૂલોમાં ફલ પાકી નનય છે. આથી આખી કલંગીમાં ત્રણુ રંગ દેખાય છે. તેમાં નીચેનાં ફ્લો બહારથી રુપા જેવાં ચળકતાં સડ્રેદ રંગનાં, વચમાંનાં ફ્લો ઉધડેલાં હોય છે તે સફેદ લીલા ને ફોકા ગુલાબી એમ મિશ્ર રંગનાં, અતે છેક ઉપરનાં ગુલાખી રંગનાં હોય છે. આ ડલંગીમાંનાં દરેક ફૂલની સૂક્મ ડીટડી નીચે સૃટ્મ પુષ્પપત્ર હોય છે, તે પુન્‍ બાન કષનાં પત્રોથી ડુંકાં ને વચમાં લાંબી અણીવાળાં હોય છે. ફૂલને! વ્યાસ ૩ લાધ્નિથી 3 ઇચ જેટલે હોય છે, પુષ્પખાહ્યકાષ-નાં પત્રો પ હોય છે. તે લાંબાં, સાંકડાં ને ટેરવે અણીદાર હોય છે. આ દરૅક પત્રમાં ૩ ઉભી નસો હોય છે. પત્રો અંદરના ભાગમાં તિળયે લીલા રંગનાં હોય છે. પુષ્પાભ્યન્તરકોષ-અથવા પાંખડીઓ હોતી નથી. પુકેસરો-પ હોય છે. તેના તંતુઓ ડ્રીકા ધોળા કે ગુલાખી રંગના, લીસા, ચળકતા તે પરાગકે।ષ ડ્રીકા કે ઘેરા ચુલાખી રંગના હોય છે. સ્રીકેસર-ગર્ભાશય લીલા રંગનો, લીસો તે ચળકતો હાય છે. નલિકા પુંકેસરો જેટલી લાંબી, દોરા જેવી પાતળી, ઘેરા ગુલાબી રંગની, ને સૂટ્મ મુખવાળી હોય છે. રૂલ-તળિયે જરા સાંકડું, મથાળે પાહોળું, તે વચ- માંથી ડાબલીનાં ઢાંકણાંની માફક ઢાંકણાંવાળું હોય છે, એ ઢાંકણાંપર વચ્ચોવચ સ્ત્રીકરેસરનલિકા રહી ગગએલી હાય છે. તે ઢાંકણાંપર વચ્ચાવચ અણી જેવી દેખાતી હોય છે. દરેક ફ્લમાં ધણુંકરી ૪ ખીજ હોય છે. ફલ- ૮ ઇંચ લાંબાં હોય છે, તે પાછળથી ફ્રીકા ભૂરા રંગનાં થઈ નય છે, રઇ ને ગોાળાધલેતાં હોય છે. તેતી એક બાજુ જરા ખાંચ હોય છે, તે રટ ઇંચ વ્યાસનાં હોય છે. ઉષપચેોાગીઅંગ-સર્વાગ. પ-ગુણુદોષ-મૃત્રલ, ઉપલેપક તથા ડફ અને શેથધ્ય. ૬-ઉપચે।ાગ-લાંપડીનું મૂળ મૂત્રલ કાઢાઓમાં વપરાય છે. એનાં પાન વાટીતે ગડ ગુંબડાંપર ચાપડવામાં આવે છે. તેમ જ ર્સવિકાર અને ઝેરી જનાવરેના કરડ ઉપર એનાં પાન વાટી લેપ કરવામાં આવે છે. ગરીબ લેક એનાં પાનનું શાક કરી ખાય છે, એનાં ખીજ પ્રમેહ, ઝાડા અતે સંત્રહણી ઉપર અપાય છે, એના છોડવા ઢોર બહુ ખાય છે, એના સુકા છોડવાની રાખ કફ અતે દમ ઉપર મધ સાથે આપવામાં આવે છે, ૭-સ્થાનક-રસ્તાઓની બાજુએ, પડતર ખેતરેમાં, તેમ જ ખેતરો અતે વાડીઓના મોલ સાથે નેદ તરીકે, અતે ડુંગરપર ચરીઆણુ ધાસ સાથે વિશેષ કરીને વોકળા ને ઝરણાં કાંડે ઉગે છે. એ આખાં હિંદ્સ્થાનમાં થાય છે. ૮-વિ૦ વિવેચન-એનાં ફૂલની કલંગી લોંકડીની મુંછડી જેવી જરા છેટેથી દેખાય છે, તે ઉપરથી લોંકન ડીનું લાંપડી કે લાંખડી થયું હશે. અથવા એની કલંગી ધણી સુંવાળી હોય છે, અને આ તરફનાં લેકે! સુંવાળી વસ્તુતે લાસી અથવા લાંપસેરી કહે છે તે ઉપરથી પણુ લાંપડી એ નામ કદાચ નીકળેલું હોય. રબારી લોકોને પુછતાં તેઓ કહે છે કે લાંપડીનાં ફૂલ ધોળાં થાય છે અતે લાંપડો ધાસ પણુ પાકે છે ત્યારે ધોળું થઈ જાય છે. આ ધોળી સરખામણી ઉપરથી અમે એને લાંપડી કહીએ છીએ. ધોળી કલંગી ઉપરથી એતે હિદુસ્થાનીમાં સફ્ટેદ મુર્ગૌ કહેતા હશે, વર્ગ-( એમેરેન્ટેસી ). નંબર ૪૬૫* ૧-શાન્ત્રીયનામ-1)૪૦1'૧ ૧1૪૦1૩. દ્રષ્ટાન્ત-4. 11. [). 717; કે. [. 266; 17411. 111. [8.11 9ે;. રૂ.ની. પાર. ૬૦૬: ૨-દશીનામ-કણુજે (પોન); કણેજરે। (ચુ ૦); મતના (મ૦); જટમટુરીગા, છીસવા (રિંન); ઝુરંગઇ મઅરીજ (સન). ૩-વણીન-કણુઝાના છોડવા ચોમાસે ધણા ઉગી આવે છે. ને કેટલીક જગો તે બારે માસ પણુ ન્નેવામાં આવે છે. તે ૬ ઈંચથી ૨ ડ્રીટ કે વખતે ઓથ અને ખાતરવાળી જગોમાં ૩ ફ્રીટ જેટલા ઉંચા વધે છે. તે જ્યાં ઉગે છે ત્યાં ધણુંકરી જથાબંધ ઉગે છે. એના પલત છોડવા ધણીવાર છૂટા છવાયા જમીનપર પથરાયલા પણુ હોય છે. એના છેડવામાં લાંબી પસરાતી કેટલીક શાખા- ઓ નીકળેલી હોય છે, તે ધણીવાર ડાંડીથી પણુ ઉચી વધેલી હાય છે. પાન લાંખાં અને પોહેાળાં હોય છે. ફૂલની મંજરી ગુલાબી રંગની હોય છે, તે ફલ બારીક ખદામડી જેવાં થાય છે. મૂળ-સુતળીથી પેનસીલ જેવાં જાડાં, જરા નરમ, પોચાં, મથાળે રતાસલેતાં ને તળિયે ધોળા રંગનાં હોય છે. તેતો આડા કાપ કરી જ્ેતેતાં તે રસભર્યાં ને ચળકતાં રૃખાય છે. તેમાંથી કેટલાક ઝીણા રેસા જેવા ફાંટાઓ નીકળેલા હોય છે. વાસ ઉમ્ર અતે સ્વાદ ચીકાસલેતો તેલીયો અને ચીર્‌પર્‌ા લાગે છે. ડાંડી અને શાખાઓ -ડાંડી ફ્રીકાસલેતા લીલા રંગતી, લીસી; ચળકતી, ઉભી હાંસાવાળી, મળ જેવી જાડી, અંદરથી નરમ તે પોચી હોય છે. તે પત્રકોણુ પાસે ઘણુંકરી રાતા રંગની હોય છે. તેપરતી છાલ પાતળી તે ધણી મજખૂત હોય છે. કોમળ શાખાઓપર વખતે ધોળા ચળકતા લાંબા વાળની રંછાળ હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે, પાનની ડીરડી ૧ થી ૩ ચ લાંખી, ઉપરની ખાજુ પોહાળી નીકવાળી અને પાછળની ખાજુ ઉભી હાંસાવાળી હોય છે, ડીટડીપરની નીકનતી બન્ને ધાર્‌ રાતા રંમતી ને તેપર ધોળા ચળકતા લાંબા વાળતી છિત્ત ભિન્ન હાર આવેલી હોય છે. પાન ડ્‌ થી ૪ ઇંય લાંખાં અને દ ઇંચથી ૩ કે ૩% ધ્ય પાહેળાં હોય છે. તેની ઉપરની સપાટી લીલા રંગની, લીસી ને ચળકતી હોય છે ને નીચેની ષ્રીકા લીલા રંગની, તે તેનાપર્‌ આછી સંવાટી હોય છે. પાન લંબગોળ, કે ગોટકડાં, કે લાબાં ને સાંકડાં હાય છે, પણુ ધણુંકરી તે ડીટડી તરક પોહેાળાં ને ટેરવાં તરફ સાંકડાંથતાં હોય છે. પાનની જીનારી ધણુંકરી રાતી અથવા ફ્રીકા ધોળા રંગની હોય છે, ને તેપર સડ્રેદ ચળકતી ખેડોળ સૂક્મ કાંગરી આવેલી હોય છે. પાનની કેર ડીટડી પાસે વખતે જરા ખાંચવાળી હોય છે. પાનનાં ટેરવાં ખુઠ્ઠાં, અણીથતાં અથવા ખાંચવાળાં હોય છે. ને તેતે છેડે સૂટ્મ અણી હાય છે. પાનમાંતી નસો ઉપરની સપાટીએ અંદર ખેસતી અને નીચેનીએ ખહાર નીકળતી હોય છે, પાનને રશની તરફ રાખી જતાં ”માંતી નસો અર્ધપારદર્શક રખાય છે. પાનતે ચોળવાથી ડ્રીકાસલેતા લીલા રંગને! રસ નીકળે છે, તે થાડા વખતમાં આંગળાંપર સુકાઈ ચીકણો થઈ જય છે, પાનની વાસ મુળાના પાનની વાસને મળતી અને સ્વાદ ધણો ચીકણો ને સહેજ ચીર્‌પરે લાગે છે. રૂલ-પત્રકાણુમાંથી સુતળી જેવી પાતળી, લીલા રંગની ૧ થી ૩ ઉંચ, કે દૂ કુટથી ૧ ફુટ બાંબી પુષ્પ ધારણુ કરતારી સળી કે મંજરી નીકળેલી હાય છે. તેપર વનસ્પતિવર્ણુન. ઉભી હંસા આવેલી હોય છે. એ સળી અથવા મંજરી ઉભી ને અકડ હોય છે. તે કોઇવાર જ તેના છેડા નીચા ઝુકતા હોય છે. એ સળી કે મૅજરીમાં ધણું- કરી અધવચથી ઉપર સૃઠ્મ ગુલાખી રંગનાં ૧ થી ૧ કુ લાઇન લાંબાં ફૂલે! આવેલાં હોય છે, તેની વાસ જરા સુગંધિત હોય છે. ફૂલ એ મજરીમાં જરા છેટે છેટે ગોઠન્‍ વાયલાં હોય છે. તે ધણુંકરી ત્રણુ ત્રણુ પાસે પાસે હોય છે. પણુ તેમાં પાસેનાં ખે કલેગીવાળાં લીલાં રંગનાં કડપલાં જેવાં થઈ ગએલાં હોય છે. દરેક ફૂલને ૩ પુષ્પપત્રે હોય છે. જે ફૂલ કરતાં જરા ડુંકાં હોય છે. પુષ્પપત્રની બહારતી ખાજુ લીલા રંગની નસ હાય છે. પુષ્પપત્રો હોડીની પેડે એદર અર્ધ પોલવાળા અતે ટેરવે અધરીદાર હોય છે. પુષ્પષખાહ્યકોષ-પાંચ પત્રોનો બનેલો હોય છે. તેના પાંચ પત્રોમાંથી ર બહારનાં પત્રો લાંબાં ને સાંકડાં અણી- દાર રેરવાંવાળાં ફ્રીકા ગુલાબી રંગનાં હોડીની પેઠે અંદર અર્ધ પોલવાળાં હાય છે. અતે ૩ અંદરનાં પત્રો ફૂલની વચ્ચોવચ હોય છે. જે ઘેરા ગુલાખી રંગનાં ને પાંખડી જેવાં દેખતાં હોય છે. એનાં ટેરવાં ખુઠ્ઠાં અને જરા ધોળાસલેતા રંગનાં હોય છે. પુષ્પાભ્યન્તકેોષ-અર્થાત્‌ પાંખડીઓ-હોતી નથી, પુંકેસરો-પ હોય છે. તે ગુલાખી રંગનાં ને પુન ખાન *%્રાષનાં પત્રો જેટલાં લાંખાં હોય છે. પરાગક્રેષ ર પોલવાળા | તેવાજ રંગના ધણા સૃટ્મ હોય છે. પરાગરજ ફ્રીકા રંગની હોય છે. સ્ીકેસર્‌-પુ૦ બા૦ કોષની વચ્ચોવચ સ્રીકેસરગર્ભા- શય લીલા રંગનો ચળકતો આવેલે। હોય છે. તેને મથાળે ગુક્ષાખી રંગની નલિકા પુંકેસરતંતુથી કંઈક પાતળી ને તેનાથી ડૅધકે લાંખી, ઉપર જતાં સેહજ વાંકવળતી, મુખે ખે છેડાવાળી નીકળેલી હેય છે. એના ખે છેડા પાછળથી ખહાર વળી જય છે. ફૂળા-પ્રથમ ફ્રીકા લીલા રંગનું હોય છે. પણુ પાછ- _ ળથી ઘેરા ભૂરા રંગનું થઈ જય છે. તે સોનું તોળવાના રાતા વાલના દાણાની પેઠે ખન્ન ખાજુથી ખહાર નીકળી આવેલું હોય છે. તેને મથાળે સૂટ્મ ખાંચ ને તેમાં ડુંકી અણી હોય છે. ફ્લની સપાટી ખડબચડી અતે ચળકતી હાય છે. ફલ દ લાધનિથી ૧ લાધ્ન લાંખું અને 3 થી ₹ લાઇન પોહેોળું હોય છે. ફૂલની બન્ને બાજુ અઝેક ઉભી ધરાર હોય છે. જેના છેડા ફૂલને મથાળે ખે બાજુ જરા બહાર નીકળતા દેખાતા હોય છે. ી બીજ-ભૂરા કે કાળા રંગનું, અત્યન્ત ચળકતું તે લીસં હોય છે. તે ડુ લાઇન વ્યાસનું અને ફ્લની પેઠે બન્ને પાસે ખહાર નીકળતું હોય છે. તેની ચોફેરની કીનાર પાતળી હાય છે. કોરપર એક જગાએ જરા ખાંચ હોય છે. ખીજ અંદરથી સડફ્ફેદ હોય છે. વનસ્પતિવર્ણન. ષલ્હ ૪-ઉપચેાગીઅએગ-તસર્વાંગ. વર્ગ-( એગમેરેન્ટેસી ). પ-ગુણરાષ-મૃત્રલ અને ગ્રાહી. નંબર-૪૨૬* દ-ઉપચેગ-એનાં મૂળ અને પાનને ઉપયોગ લાંપ-1 જૃ-શાસ્રીયનામ-&:110 1૧0015 8101110508. ડીનાં મૂળ અને પાન પ્રમાણે થાય છે. કણુઝાનાં પાનનું દૃછા.ત-11. 17. [. 718; પ. 1. 266;1911 શાક કરી ગરીબ લોકે ખાય છે. દૂઝણાં ટેરમાં તેમાં [| 1, [, 215; ર. નિ. પા. ૩૫૫, વિશેષે કરીને ભેંસોને દૂધ વધારવા માટે કણુઝારનેો ચારે ફા િસતમાડાળડીમ દી ખવરાવવામાં આવે છે. ફૂલ અને ખીજ પ્રમેહ ઉપર ગી, પરક યની ર સાફર સાથે અપાય છે. ? # જિ દ જટિનત ( રિં*); વંટજ્મારિય (સંન ); ૩-વણૂન-કાંટાળા ઢીમડાના છોડવા ચોમાસે ઉગી આવે છે. તે ૧$ થી ૨? ફીટ ઉંચા વધે છે. એમાં ૪. -. ત: | શાખાઓ ધણી નીકળે છે, તે તે ધણીવાર નીચી નમતી ૭-સ્થાનક-ચોમાસે આડે વગડે ઉગે છે. એ લિદુ- | જય છે. કોઈવાર એના છોડવા જમીનપર છાતળાંની પેડે સ્થાનના ધણા ભાગોમાં થાય છે. પથરાયલા પણુ જવામાં આવે છે. શાખાઓ લીલા ૮-વિબ્વિવેચન-કણુઝાના છોડવા એ એક સાધારણુ | રંગની, કેઇવાર જાંબુડી છાયાલેતી તે ચળકતી હોય છે. ખેતરો અને વાડીઓમાં નેદ તરીકે ઉગે છે. ચોમાસે તે | પાન પોહોળાં, લંબગોળ, લાંખી ડીટડીવાળાં હોય છે. સવ જગાએ આડે વગડે ઉગવાથી ઢોરોને ચારા તરીકે | એનાં પત્રકોણુમાં તીખી અણીવાળા સીધા કાંટા આવેલા ધણે્‌। જ ઉપયોગી થઈ પડે છે. અવેડા કે તાંદલન્નના હોય છે. કૂલ ફલ પીળાસલેતા લીલા રંગનાં હોય છે. વર્ગમાં જે કોઈ વનસ્પતિ આ સ્વસ્થાનમાં ધણી ઉગતી | ગૂળ-સ્લેટપેનથી આંગળી જેવું જાડું, કટેલાએક ફાંટા હોય તો તે કણુઝો છે. ઓવાળું, બહારથી ભુરા અને અંદર સફેદ રંગનું | હોય કુણુઝાનાં ફૂલ અને ફ્લ ધણાં બારીક હોય છે. પણુ તેની | છે. તે સખ્ત હોય છે. વાસ ઉત્ર અને સ્વાદ પ્રથમ મીઠા- બનાવટ અતે રચના ધણી અજયબ જેવી છે. તે ફૂલની | સલેતો ચીકણો ને પાછળથી મોળે। ને ગળચટે। લાગે છે. ' કલીથી તે ફ્લ પાકી ગયા સુધી બહુ જ બારીકીથી | ડાંડી અને શાખાઓ-મૂળ જેવી જાડી થાય છે. નીઢાળવા જેવી છે, ફૂલની કલંગી ૨-૩ રંગ ધારણ કરે | શાખાએપર ઉભી ટીશીઓ હોય છે. છે. ફૂલની કળીની સ્થીતિમાં તેના પરાગક્રોષ; ફૂલ ઉધડયા પાન-આંતરે આવેલાં હોય છે. રીટડી લાંખી ફીકા પછી તે દરેકની સ્થીતિ; સ્તરીકેસરનલિકાનું પરાગરજ- | લીલા રંગની ને ઉપર નીકવાળી હોય છે. પાનની ઉપ- માંથી ખરતી પરાગરજ લેવાને ફૂલમાં ચોતરફ કરવું; એ | રની સપાટી ઘેરા લીલા રંગની ને નીચેની ફીકા લીલા સધળી ઈશ્વરી લીલા ખરેખર ધણી મનોરંજક અને રગની હોય છે. પાનમાંની નસો ઉંચી ચઢતી, ધણુંકરી જેવા લાયક છે. ફૂલની મંજરીપર ત્રણ ત્રણુ ફૂલો એક | સામસામી, ઉપરની સપાટીપર અંદર બેસતી ને નીચેની- થાકે પાસે પાસે આવે છે. એમાંથી બાજુનાં ખે ફૂલો પર્‌ બહાર નીકળતી હોય છે. પાનતેો આકાર લંબ- પૂર્ણ સ્થીતિએ નહિ આવતાં વચલાં ફૂલની બન્ને બાજા ગોળ અથવા ડીટડી તરફ પોહોાળે તે ટેરવાં તરફ સાં" ખે ફડપલાં જેવાં રહી જય છે. તે લીલા રંગની ખે કડે[થતો, અથવા ડીટડી તરફ થોડા સાંકડો હોય છે. પકડ કે ધરાં જેવાં બને છે. અને વચલું ફૂલ ઉધડી એકનાં ટેરવાં ખુઠ્ઠાં હાય છે. પણુ પાનની વચલી -નસ . ગયા પછી તેમાં ફલ જેમજેમ પાકતું ને વધતું જાય છે, (31]તૈ-1'0 ) પાછળની ખાજુ ટેરવે સૂટ્મ કાંટા જેવી તેમતેમ એ ખે પકડ કે ધરાં પણુ ફલની સાથે તેની | થઇ જરા ઉપર નીકળેલી હોય છે. પાનની બન્તે સપાટી બન્ને બાજુ રહીને વધતાં નય છે. તે જ્યારે ફ્લ પાકી | લીસી તોપણ કોમળ પાનપર સુઠ્દમ વાળની રંવાટી રહે છે ત્યારે તેતે વચમાં લઈ બન્તે બાજી સજડ ખેસી | હોય છે. પાનતે ચોળતાં તેમાંથી સાધારણુ ભાજીતે જાય છે. આ વખતે એનો આકાર ખે સામસામાં લીલાં મળતી વાસ નીકળે છે. તેતો સ્વાદ ફ્રીકાસલેતો ગળ* પક્ષી કે મોર્‌ ખેડેલાં હાય એવો દેખાય છે. આ ૬શ્વરી | ગ્રઝ લાગે છે. બનાવટ એક કારીગર, ચીતારા, જડીયા, કે ઈશ્વરી | ડુ[ંટા[-પાનની ડીટડીની બન્ને બાજુએ પાનના ખૂ બનાવટની ખૂબી જ્તેનારાઆએ ખરેખર જેવા લાયક છે. | ણમાં ડીટડીથી બહાર નીકળતા લીલા કે પીળાસલેતા એની બનાવટ બારીક હોતાં તે આઇગ્લાસમાં જેતાં | લાલા રંગના સીધા તીઠ્ણુ અણીવાળા કાંટા આવેલા હાય વિશેષ સ્પષ્ટ દેખાય છે. છે. તે થડમાં પોહેળા ને ટેરવે સાંકડા થતા અણીદાર હાય *_ 1 છે.-કાંટાતી ઉપરની બાજુ ઉભી નીક હોય છે, ..' “એનાં પાનનું શાક મધુર ને કષાય હોય છે, સખાર છે, મલસ્થભ કરી પછી દસ્ત લગાડે છે, કણુઝો ટાઢો છે. પિત્ત કફને ટાળે છે.” (વે. રૂ.) ટંકઠ ફલ-પત્રકાણમાં સ્‌ટ્ષ્મ ફૂલોની નાહાની ઝુમખીઓ તેમજ શાખાઓને છેડે લાંખી નરમ લટ અથવા લરના જેવી કલંગીઓ આવેલી હોય છે. તેમાં વચલી લાંખી | કુલંગીઓનાં થડ પાસે થોડી ટુંકી કલંગીઓ પણુ હોય છે. નર્‌ અને માદા ફૂલે એકજ કલગીપર જૂદાં જૂદાં આવેલાં હોય છે. તેના નીચલા ભાગમાં વિશેષ માદા ફૂલો અને ઉપલા ભાગમાં નર્‌ ફૂલો દેખાય છે. પુખ્પપત્રો અણીદ 1૨ ક બા૦ '્રાષનાં પત્રો જેવડાં અથવા તેથી લાંબાં હોય છે. તે વચમાં લીલા રંગનાં ને કોરપર પાતળાં ફોકા પા! રંગનાં ચળકતાં હોય છે પુષ્પખાકકોષ-૫ પત્રોનો બનેલો હોય છે. તેનાં પત્રો પાતળાં, ધોળાસલેતા રંગનાં ને ચળકતાં હોય છે. તેની બહારની બાજુ વચ્ચોવચ એક લીલી ટીશ। હાય છે. પુષ્પાભ્યન્તર્કેોષ-આર્થાત્‌ પાંખડીઓ હોતી નથી. મુકેસર્‌।-પ હોય છે. તેના તંતુઓ દ્રીફા ધોળા રંગના ચળકતા તે પરાગકોષ પીળા હેય છે. માદાફૂલ-ને પુન ખા૦ કષ પણુ પ પત્રોનો બનેલે હાય છે. તેનાં પાંચે પત્રો વચમાં લીલા ને કોરે ધોળાસ- લેતા રંગનાં હોય છે. તે નર્‌ ફૂલના પુન બા૦ કેષષનાં પત્રો કરતાં જરા પોહેળાં તે ટેરવે તેટલાં અણીદાર હોતાં નથી, એમાં પણુ પાંખડીએ હોતી નથી. સ્રીકેસર-૧ હોય છે. તેના ગર્ભાશયનાં બન્ને પાસાં ખાર નીકળી આવેલાં, ગાળાઇલેતાં ઉભાં ને ન્નડાં થયેલાં હાય છે. તેપર સ્ત્રીકેસરાગ્રમુખના ખે લાંબા ખડબચડી સપાટીવાળા છેડા આવેલા હોય ન રૂલ-ફ્ીકા લીલા રંગનું હાય છે. તે સુકાય છે ત્યારે ભૂરા રંગનું થઈ જાય છે. તેની સપાટી ખડબચડી હાય છે તે તેમાં ૧ ખીજ હોય છે. ખજ-કાળાં ને ધેરા તપખીરીઆ રંગનાં હોય છે. તે ધણાં જ લીસાં ને ચળકતાં હોય છે. તે ગાળાઇલેતાં, એક છેડે જરા અણીવાળાં, અને લગભગ ડં લાને વ્યાસતાં હોય છે. તેનાં બન્ને પાસાં બહાર નીકળી આવેલાં હોય છે. જ૪ુ-ઉપચેાગી અંગ-સર્વાગગ * પ-ગુણદ્ોષ-ઉપલેપક, મૂત્રલ, શેથલ્, ત્રાહી અને વિષહુર. દ-ઉપચોાગ-એનાં મળને કાઢે પ્રમેઠ ઉપર અપાય છે. ચિરચુણુકારી અને રેચક કવાથમાં એનું મૃળ વપરાય છે. એનાં મૃળને પાણીમાં ધસીને ગામડીઆએ સર્પ- દંશપર ચોપડે છે. અને એતો કવાથ મરીની સાથે તે લોકે! પીવાને પણુ આપે છે. એનાં પાન વાટી ગડગુબડાં- પર પોટીશઃ ડકાણે વાપરે છે. એનાં પાનનું ગરીબ લોકે શાક કરી ખાય છે. એના છે[ડવા ગાયે ને ભેંસાતે ખવરા- વવામાં આવે છે. તેથી દૂધમાં વધારો થાય છે એમ વનસ્પતિવર્ણુન. માનવામાં આવે છે. એનું મૂળ સારી ઝે વાટીને કટણુ ગડ ને ગુંખાડાને જલદી પકાવવાને માટે તેનાપર ખાંધ- વામાં આવે છે. એનું શાક ખાવાથી વિશેષ પેશાબ છટે છે. પ્રમેહતી અંદર જ્યારે પેશાબ ધણે ગરમ ઉતરે છે ત્યારે એનો કવાથ આપવાથી તે ટાઢક કરે છે. “એની ભાજી ખાવાથી રક્તવિકાર, પિત્તવિકાર મટાડે છે.” (વૈ. રૂગતાથજ. ) એના સુકા છોડની રાખ ઉધરસ અતે દમપર વપરાય છે. ૭-સ્થાનક-રસ્તાઓતી બાજુએ, પડતર જગોમાં; અને વિશેષકરી જ્યાં ઢોર બેસતાં હોય તેવી જગાએ એના છોડવા ઉગે છે એ આખા હિન માં થાય છે. ૮-વિ૦ વિવેચન-એના છેડવા ઢીમડા અથવા ડાંભા જેવા થાય છે પણુ એમાં કાંટા હાય છે માટે એને કૉઢાળોાઢોમ ડો અથવા ડાંભો કહે છે* વરી-( એસેરેન્ટેસી » નંખર્‌ઃ ૪૬૭* ૨૧-શાન્ીયનામ-&. ડુદાટુટા1લ્પડ. દષ્ટાન્ત-તિ. 15. [). 719; પં. ૪. 207; 11. 1. 3. 912; રૂ- નિ. પા. ૬2%. ૨-દશીનામ-અડબાઉડાંભા (પે-ગુ* ); રાનમાટ (સ૦); સ્સનતિયા (હિન ); મા॥રવ (શંન). ૩-વર્ણન-ડાંભો વાડીઓમાં વાવવામાં આવે છે, તો પણુ તેના જંગલી છેડડવા રસ્તાની ખાજુએ, વાડીઓની વાડ પાસે, પાણીના ધારીઆ કાંડે અને વાડીઓમાં ખીન્ન બકાલાં સાથે પોતાની મેળે પણુ ઉગી આવે છે. એ અડખાઉડાંભે। કહેવાય છે. એના છે[ડવા ૧થી ૩ ફ્રોટ ઉંચા હોય છે. પાન લાંબાં અને ધણુંકરી તળિયે ધણાં સાંકડાંથતાં હાય છે. એને ફૂલની ચમરી લાંખી આવે છે. એના ડાંડલાનું ગરીબ લોકે શાક કરે છે, અને માપ ઉકરડી ભાજી પેઠે ગડગુંબડાંપર્‌ બાંધવામાં વપરાય & છે. આના છોડવા ભેંસ આદિ ઢોરને ખવરાવે છે, વગ'-( એગેરેન્ટેસી ) નંબરઃ ૪૬૮* જ-શાસ્રીયનામ-.. પાતે[ડ. દૃષ્ટાન્ત-11. 15. ]9. 720; ક. 0, 267; 111. 1. [10 29. *પોરબેદર સ્વસ્થાનમાં કાટાળાઢીમડો કવચિતજ ઉગે છે. કેમકે એના છોડવા પોરબટ્ર તલપતમાં મ્યુનીસીપલ સ્ટોરના કંપાઉન્ડમાં અને મીઆણી ખંદરમાં સુરજ દહેરાંતી પછવાડે માત્ર નેવામાં આવેલા છે. વનસ્પતિવર્ણન. ૬૦૧ ૨-ટશીનામ-ટીમડા (પો૦)-(શુન) છરાન માટ (8૦). ૩-વણેન-ટીમડોા ચોમાસે ધણા ઉગે છે, પણુ તૈ ભીનાસવાળી જગાએ ખાર્‌ માસ પણુ તેવામાં આવે છે. તેના છોડવા ૧ થી ૩ ફ્રીટ ઉંચા વધે છે. તેની શાખાઓ લાંબી અને પસરાતી હોય છે. કોઇવાર તે જમીનપર અઢેલતી પણુ હોય છે. વખતે શાખાઓ ડુંકી હોય છે. ત્યારે એતો છેડવે। લાંબા તરસા જેવો દેખાય છે, પાન લાંબાં ને વચમાં પોહેોળાં હોય છે. ફૂલ છોડવા તેમજ શ્રાખાઓને છેડે અને પત્રકોણુમાં પીળાસલેતા લીલા રંગનાં સૂટ્મ આવે છે, અને ફ્લ લીલા રંગનાં ખડખચડી સપાટીવાળાં સૂક્મ થાય છે. મૂળ-સુતળીથી આંગળી જેવું જડું, બહારથી ફીકા ભૂરા કે રાતા અને અંદરથી ધોળા રંગતું, કેટલાક ફાંટએ।- વાળું, નરમ પાતળી રાતી છાલવાળું, ઉત્રવાસ અને મીઠાસ- લેતા તૂરા અને ગળચટા સ્વાદવાળું હોય છે ડાંડી અને શાખાઓ -મૂળ જેવી જડી હોય છે. તે લીસી, ચળકતી, લીલા, રાતા, ભૂરા કે ધોળાસલેતા એમ તરેઠ્વાર સેળભેળ રંગવાળી હોય છે. તેપર ઉભી હાંસા હોય છે, આઈગ્લ્રાસમાં જવાથી ડાંડી તેમજ શાખાઓપર સફેદ સૂટ્મ છાંટણાની હારો બહુ સુંદર રૃખાય છે. અતિ કોમળ શાખાઓપર બારીક તંતુ જેવા વાળની રૂંછાળ હાય છે. ુ પાત-આંતરે આવેલાં હોય છે. તેની ડીંટડી લાંબી ને નરમ હોય છે, તે ઉપરની બાજુ નીકવાળી હોય છે. ને તેનાપર પણુ ધોળાં સૂક્મ છાંટણાં હોય છે. પાન ૧થી પ ઇંચ લાંબાં અને ર થી રકે ૩ ઇચ પેોહેોળાં હોય છે. તે ડીટડી પાસે સાંકડાં, વચમાં ધણાં પહેળાં અને ટેરવાં તરફ પાછાં સાંકડાંયતાં હોય છે, ટેરવું બુક અથવા અંદર ખેસતી ખાંચવાળું અતે સૃદ્દમ અણીવાળુ હાય છે. પાનતી કેર જરા રાતી હોય છે. તેની ઉપર્‌ની સપાટી લીલા કે ઘેરા લીલા રંગની ને ઝાંખી હોય છે. અને નીચેનાં ભસ્મીવર્ણા લીલા રંગની તે ચળકતી હોય છે, પાનમાંની નસે। ઉપરની સપાટીપર અંદર બેસતી અને નીચેનીપર બહાર નીકળતી હોય છે. પાનને રોશની તરફ રાખી ત્તેતાં તેમાં અધપારદરીક સૂઠ્દમ છાટણાં રૃખાય છે. તેની વાસ ઉત્ર અતે સ્વાદ ચીરપરે ને તૂરો લાગે છે ફલ-પત્રકોણુમાં સૂટ્મ ઝુમખીઓની માફક આવેલ હોય છે, અને છોડવા તેમજ તેની શાખાઓના છેડા પાસે આંખામોરની પેડે તેની કલંગીઓ નીકળેલી હોય છે. તે છેડાઆ પાસે પત્રકેણુમાંથી અકેકી અતે છેડે વચમાં સૌથી લાંબી અને તેના નીચેના ભાગમાંથી ખેથી ચાર ટુંકી કલંગીઓ આવેલી હોય છે. તે પીળાસલેતા લીલા રંગની હોય છે. તેમાં નર અને માદાફલે। પાસે છ્દુ | પાસે આવેલાં હાય છે. તે નીચેથી ઉપર તરક અતુકમે એક પછી એક ઉધડે છે. તે ધણાં ખારીક અતે ઉમ્ર- વાસવાળાં હોય છે. એમાં નર્‌ તેમજ માદાફલે।ને પુષ્પ- પત્રો હોય છે. જે વચમાં લીલી નસવાળાં,” જરા જાડાં, અને કેરપર પાતળાં તે ફીફા રંગનાં હોય છે. તે પોહેોળાં, લંબગોળ અને ટેરવે અણીવાળાં હોય છે. પુન બાન કોષ ૩ પત્રોના બનેલા હોય છે. પુન અભ્ય૦ કોષ હોતા નથી. મુંડ્ઠસરે નર્રેલમાં ૩ હોય છે, તેના તંતુઓ ધોળા ને પરાગકોષ પીળો હોય છે માદારૂલમાં સ્રીકેસરગર્ભા- શય ૧ પોલવાળે, લીલા રંગને, મથોળે ર-૩ જરા વાંક- વળેલી સૂદ્દમ નલિકાએઓવાળો હોય છે. ફૂલ-સૃટ્મ હોય છે. તે પ્રથમ લીલા ને સુકાય છે ત્યારે ભૂરા રંગનાં થઈ ન્નય છે. એ તળિયે જરા સાંકડાં ને મથાળે પેઢાળાં હોય છે. તે બન્ને પાસે જરા દખાયલાં ને તેમાં ૧-ખીજ હોય છે. બખીજ-કાળાં, ચળકતાં, લીસાં અને ગાળાઇકલેતાં હોય છે. તેનાં બન્ને પાસાં બહાર નીકળી આવેલાં હોય છે તેની કોરપર એક જગાએ જરા ખાંચ હોય છે. બીજ ધણાં બારીક હોય છે. ૪-ઉપચાગીઅંગ-સર્વાગ. પ-ગુણરોષ-મૂત્રલ, ઉપલેપક અને શૈથલ્ય. ૬ૃ-ઉપચેગ-એનાં મૂળા પેશાબ લાવવાના કવાથમાં વપરાય છે. પાન ગડગુંબડાં અને ઝામરાપર પોટીસ *કાણે બાંધવામાં આવે છે. ગરીબ લોકે એનાં પાંદડાનું શાક કરે છે. એના છોડવા ખીન્ન ચારાની તંગી વખતે ભેંસ અને ખીનનં ઢોરેતે ખવરાવવામાં આવે છે. એનાં ફૂલ અતે ખીજ પ્રમેદ ઉપર સાકરની સાથે વાટી પીવ- રાવવા્માં આવે છે. ૭-સ્થાનક-રસ્તાઓની ખાજુએ, વાડી અને ખેત- રાના પાણીના ધોરીઆ કાંઠે, વાડીઓની વાડપાસે, જુની દીવાલો અને ખંડીએરામાં, સમે ચામાસે તો તે આડે વગડે ઉગે છે. એ આખા હિન માં થાય છે. ૮-વિ૦ વિવેચન.*-ઢીમડો એ નામ એનાં ખીજ ઢીમણુ પૈડાં જેવા આકારનાં થાય છે તેપરથી પડેલું હશે. વર્ગ-( એસેરેન્ટેસી ). નંબર્‌* ૪૬ૃહ* ૧-શાસ્રીયનામ-&. 1211૫01? દૃષ્ટાન્ત-પ. 1. [0, 721; પં. [. 200; પા. 1...8: 2102: તિ: પા. ,ગપપ- ૨-દશીનામ-વરસાદની ભાજી, ઉકડી ભા, અડબાઉ તાંદળજ્ને (ગુન); રનતાંટુરસ્ા (મ ૦); વનતતિયા, સાઢ્‌ાન- તિયા(હિંન) ગત્વમારિષ (ચંન ). વનસ્પતિવર્ણન, _“૩3-વર્ણુન-વરસાદ દની ભાજી ચામાસે આડે વગડે ઘણી ઉગી આવે છે. અને વાડીઓમાં ખીન્ન મોલની સાથે તેમજ પાણીના ધેોરીઆ કાંઠે તેના છોડવા પોતાની મેળે ઉગતા ખારે માસ પણુ ત્નેવામાં આવે છે. એના છોડવા ૬ ઇંચથી ફૂટ કે ૧ »૪ુટ ઉંચા થાય છે. કોઇ વાર એની શાખાઓ જમીનપર પથરાયલી હોય છે. એના છોડવા ઢીમડા કરતાં ધણા પાતળા ફાય છે. એનાં પાન વાડીઓમાં વવાતા તાંદરશનનાં પાન જેવાં પણુ તેથી સાંક- ડાં ને ડુંકાં હાય છે. ડાંડી અતે શાખાઓ ફ્રીકા લીલા રંગની અતે લીસી હોય છે. ફૂલની નાહાતી ગુચ્છીઓ પત્રકોણુમાં આવેલી હોય છે. એના છોડવા ઉકેડા, ખંડિયેર જગાઓ અતે રસ્તાની ખાજુએ ઉગે છે માટે એતે ઉકેડીભાજી અતે અડબાઉ તાદળજે કહે છે; આ ભાજનું ચોમાસે તેમજ આડેૅ દહાડે પણ્‌ લોકે શાક કરે છે, એનાં પાન અને મળતો! ઉપયોગ ઢીમડા જેવા છે. આ વરસાદની ભાજીનું શાક વાડીઓમાં વાવતા તાંદરન્ન અગર ખીજ ભાજઓનાં જ્ઞાક કરતાં એક નાખીજ લીઝતનું હોય છે. આ ભાજી બન્નરમાં કવચિતજ વૅંચાતી મળે છે, પણુ ધણુંકરી ચોમાસે ગરીબલે।કે તેમજ એ ભાજી ખાવાના શોખીન લેકે પોતેજ જ્યાં ધણી ઉગતી હોય ત્યાંથી વીણી લાવે છે, એનાં પાન વાટીતે ગડગુંબડાંપર પોટીસ તરીકે બાંધ- વામાં આવે છે. એ પાચક, પૌૉદ્દિક અને મત્રલ ગણાય છે. એનું શાક વિશેષ ખાવાથી દસ્ત લાગે છે. ગરમીના આજારપર એનાં મૂળના કાઢો ચિરગુણુકારી પૌટ્રિક તરીકે આપવામાં આવે છે. તેમજ લોહી સુધારવા માટે એનું શાક અવારનવાર ખવરાવવામાં આવે છે, આ ભાજીના છેડવા ઉપર ચોમાસાં ઉતાર દોરા જેવા પાતળા પીળા રંગના તાંતણાઓ ઘણુંકરી વીંટળાયલા હાય છે. તેતે અમર્વેલ અથવા માંખણીઓ 'પીંડે કહે છે (જુઓ નબર, ૩૯૮ ). વર્ગ-( એમેરેન્ટેસી). નંબર* ૪૭૦ ૧-શાસ્રીયનામ-120011% 11])[00600. દૃષ્ટાન્ત-તિ, 19. ૪.' 724: 7૫: ૪. 207 ૨-દેશીનામ-ગાડર ઝીપટો (પે।૦); વાડઝીપટો, ધોળે ૬પટો (ગુન). ૩-વર્ણન- ગાડરઝીપટાો ચોમાસે ધણે જ ન્તેવામાં આવે છે. પણુ કેઈ કોઈ જગાએ તે બારે માસ પણુ હોય છે. એના છોડવા ૧ થી ૩ ફ્રીટ ઉંચા વધે છે. પણુ એ' થોડા વધ્યા પછી એની શાખાઓ ઘણંંકરી આડી # અવળી વળી ધણી લાંબી વધી જય છે, ને તેને થારની વાડ કે કંટાળા વગેરેનાં ઝાડવાંતી આથ મળે તો તેને આશરે તેનાપર ૪ થી ૬ ફોટ ઉંચી ચઢી ન્ય છે. પાન લાંબાં, બહુધા કાંટાશેળીઆનાં પાન જેવાં હાય છે. ફૂલ ફ્રીકાસલેતા લીલા રંગનાં ને ફલ ફ્રીકા ધાળા વાળની રૂંવાટી અને કાંટાઓની અંદર આવેલાં હોય છે. એના આખા છોડવાપર ભૂરા વાળની રૂંવાટી હોય છે, સૂળ-સુતળીથી આંગળી જેવું નનડું, ફાંટાઓવાળું, ખહારથી ભૂરા અને અંદરથી ધોળા રંગનું, નરમ પણુ બટફણી છાલવાળું, સુગેધિત વાસ અતે ગળચટા, મોળા સ્વાદવાળું હોય છે, મૂળનો આડા કાપ કરી જ્ેતાં તે ચકાકાર દખાય છે. ડાંડી અને શાખાઓ-મળ જેવી નાડી હોય છે. તે લીલા, કે વખતે રાતા, કે જંખુડા રંગની છાયાલેતી હાય છે. તેપર ભૂરા વાળની રૂંવાટી આવેલી હોય છે. શાખાઓપર બહુધા ઉભી ટીશીઓઆ હોય છે. શાખાઓ બહુધા સામસામી અને તેનાં સાંધાઓ ન્નડા થયલા હોય છે. પાન-સામસામાં આવેલાં હોય છે. ડીટડી ડુંકી હોય છે. પાનની કોર ડીટડી પાસે સાંકડીથતી ને વખતે ડીટડીની બન્ને બાજી થોડી ચડી ગયેલી હોય છે. પાન વચમાં પોહોળાં ને ટેરવાં તરક્‌ સાંકડાં થતાં હોય છે, ટેરવાં ખુઠ્ડાં કે સહેજ અણીઆળાં હોય છે. પાન જરા જનડાં, બન્ને સપાટીએ ભૂરા વાળની રૂવાઢીવાળા, ઉપર લીલા ને તળે ક્રીકા રંગનાં હોય છે. તેની નીચેની સપાટી જરા વધારે ચળકતી હોય છે. પાનને રોશની તરફ રાખી આઇગ્લાસમાં ન્નેતાં તેમાં અર્ધપારદરીક છાંટણાં દેખાય છે, પાન ર થી ૪ ઇચ લાંબાં અને ૧ થી ૨ ઉંચ પોહોળાં હોય છે. વાસ ઉત્ર અને સ્વાદ ગળચટો લાગે છે. ફલ--શાખાઓને છેડે ફૂલની ગુચ્છીઓ ધારણુ કરનાર્‌ સળી શેડની માફક ૧ થી ૧ કે ૩ ફ્રીટ લાંબી હોય છે. તેનાપર્‌ જરા છેટે છેટે ફલની ગૃચ્છીઓ આવેલી હોય છે. ફૂલનાં પુષ્પપત્રો તળિયે પોહાળાં અને ટેરવે લાંખી અણીવાળાં હોય છે. તેની કોર્‌ પાતળી અને ધોળા રંગની હોય છે. ને તેની વચ્ચાવચ લીલી સળી કે નસ હોય છે. ફૂલનો વ્યાસ ૩ લાઇન જેટલે! હોય છે. પુષ્ષખાહ્યકોષ--૫ પત્રોતો બતેલે! હોય છે. તેનાં પત્રો પુષ્પપત્રો કરતાં સાંકડાં હાય છે. આ દરેક પત્રપર ૩-ઉભી લીલા રંગની નસા હોય છે. ને તેની બહારની બાજુ ધોળા લાંબા વાળની રૂંવાટી હોય છે. એ પત્રાનાં ટેરવાં અણીદાર હોય છે. પુષ્પાભ્યન્તરકોષ--અર્થાત્‌ પાંખડીઓ હોતી નથી. પુકેસરેો--પ હોય છે. તે એક ખીનનથી છેટાં છેટાં એક ગોળ ધોળા રગની : સૃદ્મ પ્યાલીના કીનારાપર વનસ્પતિવણુન. જિ ભડ આવેલાં હોય છે. તે રાતાં અથવા જખુડા રંગનાં હોય છે, ને તે પુન ખાન કેષનાં પત્રો કરતાં ડુંકાં હોય છે. સ્રીકેસર-૧ હોય છે. તેનો ગર્ભાશય બહાર નીક- ળતો, ધોળા રંગના, ને નલિકા પાતળી, પુંકેસરતૂંતુઓ જેટલી લાંબી, લીલાસલેતા રાતા કરે જનાષ્ુડા રંગની હોય છે. ફૂલ-મથાળે સાંકડાં, વચમાં પોહોળાં તે તળિયે પણ્‌ જરા સાંકડાંથતાં હોય છે. તે પ્રથમ લીલાં, ને પાછ- ળથી ભૂરા રંગનાં થઈ ન્નય છે, તેપર ગીચાગીચ ધોળા ભૂરા વાળની રૂંવાટી અને વાંકી તીદ્દણુ અણીવાળા કાંટા આવેલા હોય છે. આ વખતે એ કાંટાસાતી ક્લની ગુચ્છીતા વ્યાસ £ ઇચ જેટલે હોય છે. ખીજ-કાળાં, અત્યંત ચળકતાં, અતે લીસાં હોય છે, તે જરા ચપટાં ને તેને એક છેડે ખાંચ હોય છે, ખીજ ૬ લાધનિથી કંઇક લાંખાં હોય છે. ૪-ઉપચોાગીઅંગ-સર્વાગ. પ-ગુણટેોષ-મૂત્રલ, ઉપલેપક તથા શોથ અને કક્દ. ટ-ઉપચે!ગ-એનાં મૂળનો કવાથ પેશાબ સાક્‌ લાવવા માટે વપરાય છે. પાન વાટીને પોટીસ તરીકે ગડગુંબડાં અને સાન્નઓ ઉપર લગાડવામાં આવે છે. ખીજ સાકર સાથે પ્રમેહ ઉપર અપાય છે. એના આખા છોડવાને બાળી તેની ભસ્મ મધમાં મેળવી કફ અને ઉધરસવાળાને ખવરાવાય છે. ૭-સ્થાનક-રસ્તાઓની બાજુએ, વાડીઓની વાડ પાસે, પાણીના ધોરીઆ કાંઠે, અને ડુંગરમાં ચરીઆણુ ધ્રાસની સાથે ગાડરઝીપટાના છોડવા ધણા ઉગે છે. એ હિં* માં ધણી જગેોએ થાય છે. _ ૮-વિશેષ વિવેચન-એના ફ્લપરના કાંટા માણુસનાં કપડાઓમાં, ગાયો ભેંસો વગેરેનાં પુછડાઓમાં, પણુ વિશેષ કરીને ગાડરાંએના ( ઘેટાં ) વાળ (ઉત) માં ભરાઇ રહે છે. માટે એને ગાડર્‌ઝીપટે। કહે છે, વર્ગ-( એસેરેન્ટેસી ). નંબર ૪૭૬? ઉ-શાભ્રીયનામ-89₹114 20211164. રખના ણ. (1 0. 2%, 5. 09 268: પા. 1. 0. 194. ર-દેશીનામ-ખૂર (પોઝ કચ્છી ); વ, લુઝ (8૦). ૩-વર્ણન-ખૂરના છોડવા ર થી ૪ કે પ ફ્રીટ જેટલા ઉંચા વધે છે* એમાં પાતળી શાખાઓ ધણી નીકળેલી હોય છે. પાન જરા જડાં ધોળાસલેતા રંગનાં હોય છે. એતી શાખાઓને છેડે ખૂરથી ભરેલી ધોળા રંગની ફલં- ગીઓ નીકળેલી હોય છે. એ આખા છોડવાનો દેખાવ સફેદ લાગે છે, તેથી તરત ઓળખાઈ આવે છે. £્બ્ઝ મૂળ-છોડ પ્રમાણે પેનસીલથી તે આંગળી કે અંગુઠા જેવું અથવા વખતે હાથનાં કાંડાં જેવું જાડું] પણુ થાય છે, અને તે જમીન પ્રમાણે જમીનમાં ધણું ઉંડું ઉતરેલું હાય છે. એનાં મથાળાં પાસે એમાંથી થોડાક કાંટાઓ સુતળીથી આંગળી જેવા ન્નડા અને વખતે થોડા ઝીણા રેસાઓ જેવા ફાંટા પણુ નીકળેલા હોય છે, મૂળ ઘણું કટ્ણુ અને મજખૂત રેસાદાર હોય છે. મૂળાના આડો કાપ કરી જ્તેતાં તે સછિદ્ર અતે ધણાં ચક્રેવાળું દેખાય છે. એની છાલ પાતળી હોય છે. તે તે બહારથી ષ્રીકા ભુરા રંગની તે અંદરથી સફેદ હોય છે, એની વાસ ઉમ્ર અને સ્વાદ ઉમ્ર ને પાછળથી ગળચટે લાગે છે. ડાંડી અતે શાખાઓ -પેનસીલથી અંગુડા જેવી નડી હોય છે. તેનાપર સફ્રેદ ફ્રોકા ધોળા વાળની ર્‌ંવાટી હોય છે. ડાંડીના આડો કાપ કરી જેતાં તે પણુ મૂળની પે્‌ડે સછિદ્ર અને ચક્રોવાળી દેખાય છે. ડાંડી થોડી વધી, તેમાંથી ધણી પાતળી શાખાએ તીકળી ચોતરક્‌ લાંખી અથવા ઉંચી વધે છે. એ શાખાઓ સુતળીથી તે પેન- સીલ જેવી કે વખતે તેથી જડી પણુ હોય છે. તેનાપર ઉભી હાંસા હોય છે. ને તે અંદર લીલા રંગની હોય છે. ને તેનાપર્‌ સફ્રેદ વાળની રૂંવાટી આવેલી હોય છે. એ રૂંવાટી નખથી ખરપી નાંખવાથી ઉતરી શક્રે છે. એ શાખાઓને આડો કાપ કરી ન્ેતાં તેમાં વચ્ચોવચ જરા મ્હોટાં છિદ્રાવાળા ગાભા ( [1111 )તેો! ભાગ દેખાય છે. ને તેથી બહાર ડાંડી જેવાં જ ચક્રો એમાં પણુ જેવામાં આવે છે. પાન-આંતરે આવેલાં હોય છે. તેની બન્ને સપાટી- પર ધોળી રૂંછાળ ગીચ ભરેલી હોય છે, તેથી તે ડ્રીકા સફેદ રંગનાં દેખાય છે. પાન ટેરવે ધણુંકરી ખુટ્ઠાં ને ડીટડી તરક સાંકડાંથતાં હોય છે. તે ૧થી ૩ કે ૪ ઇંચ લાંબાં અને ર થી ૧ કે ૧૬ ઇચ પેોહોળાં હોય છે, નસો પછવાડેની બાજુ જરા સ્પષ્ટ દેખાતી હોય છે. પાનની ઉપરની રૂંવાટી નખથી ખરપી કાઢવાથી તેની સપાટી લીલા રંગની દેખાય છે, તે તે આરગ્લાસમાં જેવાથી તેમાં અર્ધ પારદર્શક છાંટણાં અથવા નનળી દેખાય છે, પાનને ચોળવાથી તેની વાસ ઉત્ર, અને ચાવવાથી સ્વાદ ઉત્રને ગળચટે લાગે છે. ફલ-શાખાઓને છેડે સૂદ્મ અસંખ્ય ધોળા ફૂલોથી ભરેલી, ઉભી ને એદર વળતી, ૧ થી ૬ ઇંચ લાંખી (જાણે મોતીથી જ ચુંથેલી હોય કે નહિ એવી ) કલંગી અક્રેક આંતરે આવેલી હોય છે. કોઈવાર એક કલંગીમાં વખતે નાહાનતી એક ખે ખીજી કલંગીઓ પણુ આવેલી હોય છે, શાખા ઉપરની છેવટની વચલી કલંગી કોઈ કોઇ વાર દ થી ૧ ફૂટ જેટલી લાંખી પણુ ન્નેવામાં આવે છે, એ ફલંગીપર ચોતરક્‌ સૂક્મ ફૂલે ગોડવા* ૦૪ વનસ્પૃતિવર્ણન. -------------------------------------------- યૂલાં હેય છે. અને તે કલંગીતે ટેરવે વિશેષ હોય છે. તેથી તે કલંગીતું ટેરવું ફલેથી ભરેલું બહ સંદર દેખાય છે, ને ડુંલગી ગોળ દેખાય છે. એ સૂટ્મ ફૂલો લાંબા ધોળા વાળની રૂંછાળથી ભરાયેલાં હોય છે. પુષ્પપત્રો ધોળાં, પોાહાળાં ર૨ થી ૩ હોય છે, ને તેની અંદર પુન બા૦ ક્રાષનાં પ પત્રો તેથી લાંબાં આવેલાં હોય છે, તેમાં અંદરનાં ત્રણુ પત્તેની વચ્ચોવચ લીલી પટી હોય છે ચુષ્પાભ્યન્તરકેષ-હોતો નથી. મુકેસર્‌ોા-જેવામાં આવેલાં તથી, માટે જણાય છે કે ખીજ ફૂલોમાં હશે. સ્રીકેસર-૧ હોય છે, નલિકા સૂટ્્મ અને નલિકામ્ર- મુખ ર છેડાવાળું, ફ્રીકા ગુલાખી રંગનું હોય છે, તેપર સૂટ્્મ વાળની રૂંવાટી હોય છે. કલ-સૂટ્મ, એક પેોલવાળું, પાતળી ડ્રેતરાં જેવી છાલવાળું અને ૧ ખીજવાળું હોય છે. ખીજ-ચળડતું, કાળું, ને ગાળાઇલેતું હોય છે. ૪-ઉપયોાગીઅંગ-સર્વોગ. પ-ગુણટોષ-વાયુહરતા, ગ્રાહી અને મૂત્રલ. ૬-ઉપચોગ-એનાં મૂળ પેશાખ લાવવાના કવાથમાં વપરાય છે. એનાં ફ્લ છે, તે પણુ ખૂર (007 10૧0100 8011૮૦5 ) કહેવાય છે. અને એ ખૂર ગાદી, તકીઆ અને ગાદલાં ભરવામાં કામ આવે છે, એથી ભરાએલાં ગાદી અને તકીઆ ધણા પોચા લાગે છે. વાયુથી ઝલાયલા માણુસને બૂર્‌ ભરેલાં ગાદલાંપર સુવાડે છે, તેથી ફાયદો થાયછે. ખૂરતા સુકા છોડવાની પથારી પર પણુ વાએ ઝલાણા હોય તેને સુવાડવામાં આવે છે, તેથી આરામ થાય છે. ૭-સ્થાનક-આ સ્વસ્થાનમાં ચોમાસે દરીઆ »ીનારા પાસેના રેતીના ઢસા અતે ખડા ઉપર, તેમજ બરડા ડુંગ- રમાં ધાસની સાથે એના કેઇ કઇ છેડવા ઉગે છે, એ હિંન ના ધણા ભાગોમાં થાય છે. ૮-વિશેષવિવેચન-એનાં ફૂલ બાજરાનાં રંસાં જે ગુરાં જેવાં હલકાં અને સુકાં હોય છે, તે પરથો એનું નામ વૂર્‌ પડેલું હશે, એમ લાગે છે. એ ખૃર બજરમાં મૌંથવાનતે નામે વેંચાય છે. વગ-(એમેરેન્ટેસી), નબર ૪૭૨* ૧-શાન્્ીયનામ--1. 1201101. દ્રણાન્ત-તિ. 11. [. 728; પ. ૪. 20; 1 પ પ 2 £ મ ૨-દશીનામ,-ગોરખગાંજે, ભોંયજડી ( પો૦ ); વવુરી મખુરી (૫૦)4(મ૦) મોરસનુંરી, *પુરીગટી (-હિંન), ૩-વર્ણેન,-ગારખગાંજાના “છોડવા ચોમાસે ધણા જવામાં આવે છે; તે રથી ૧ »ુટ જેટલા લાંબા વધેલા હોય છે, એ ઘણુંકરી ઉભા પણુ કોઇવાર જમીનપર્‌ પથરાએલા પણ હોય છે, તેનાપર સફેદ વાળની રૂંછાળ હોય છે. મૂળ-એતનું ખીલામૂળ ફ્રીકા ધોળા કે ભૂરા રંગનું, જમીનમાં ઘણું ઉંધુ ઉતરેલું હોય છે. તેમાંથી ખીન્ન રેસા જેવા કેટલાક ફાંટાએ નીકળેલા હોય છે, એની વાસ જરા સુગંધિત અને સ્વાદ મીઠાસ લેતો ગળચટો ને પાછળળથી ઉમ્ર ને જરા કડવાસલેતો લાગે છે. ડાંડી અને શાખાઓ-મૂળને મથાળેથી કેટલીક સુતળી જેવી જડી શાખાઓ નીકળેલી હોયછે. તેનાપર ધોળા વાળની રૂછાળ આવેલી હોય છે, તેથી તેતો રંગ ધોળાસલેતેો ભૂરે! લીલો દેખાય છે, ડાંડીતી વાસ અને સ્વાદ મૂળને મળતાં હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે ડુ થી ર ( કોઈ- વાર ૧ ) ઇંચ લાંબાં અને ૨ થી ૩ લાધ્તિ પોહોળાં હાય છે. તે ડીટડીપાસે સાંકડાં ને મથાળે પોહોળાં, ટેરવાં ગોળાઈ લેતાં કે ટેરવે સૂઠ્મ બુઠ્ઠી અણી હોયછે. એની બન્ને સપાટીપર ધોળા વાળની રંછાળ હોય છે, જેથી એતે રંગ ફ્રીકો ધોળાસલેતો ભૂરો લીલો દેખાય છે. ડીંટડી પાસેથી પાનની ત્રણુ નસો દેખાતી હોય છે. પાનને ચોળવાથી તાંદલશ્નનાં પાનની વાસતે મળતી વાસ અતે સ્વાદ પ્રથમ ચીરપરો ને પાછળથી ગળ- ચરા લાગે છે. લ-ધણાંજ સૂટ્મ લીલા રંગનાં હોય છે. જે આ- ગ્લાસથી જતાં વધારે સ્પષ્ટ દેખાય છે. પાનના ખૂણામાંથી ફૂલોની ૧-૨-૪ કે તેથી વધારે કલંગીઓ નીકળેલી હોય છે. તે * થી ડ્‌ ઇંચ લાંબી હોય છે. અને ૧ લાધનિ નડી હોય છે. કે કોઈવાર ઝાઝી કલૈગીઓ પાનના ખૂણામાં જ ગુચ્છાની પેઠે પણુ આવેલી હોય છે, એ કલંગીઓઆનતોા રંગ ભૂરો ધોળો હાય છે. એ દરેક કલંગીપર લીંડીપીપરની માકક ધણાં સૂટ્મ ફ્લો ઉત્તરોત્તર ચડાઉતર ગોઠવાયલાં હોય છે, કલંગીની સળી સફેદ વાળથી ભરાયલી હોય છે. પુષ્પખાલ્યકોષ-તાં પત્રો પ હોય છે, તેની બહારની બાજુ સડ્ફેદ રંવાટીવાળી, અને અંદરની બાજુ લીલી હોય છે. પુષ્પાભ્યન્તર્કે।ધષ-અથૉત્‌ ફૂલની પાંખડીઓ હોતી નથી. પુફેસરે-૧૦ હોય છે, તેમાં પ નપુંસક હોય છે. તંતુઓ ક્રીકા પીળા અને પરાગક્રાષ પીળા રંગના હોય છે, જ્રીકેસર-૧ હોય છે. કૂલ-સૃટ્મ હોય છે, તે બદકડી જેવા આકરું નૈ એક ખીજવાળુ હોય છે, વનસ્પતિવર્ણુન, ૬૦૫ આજ -કાળા રંગનાં, ચળકર્તા, બત્તે બાજી બહાર નીકળતાં, અને એક છેડે જરા અણીથતાં હોય છે. ૪-ઉષપયોગીઅંગ-સર્વાોગ. પૃ-ગુણદોષ-ચિરગુણકારી પૌષ્ટિક, ઉપલેપક, કક્ધ. ૬-ઉપચોાગ-એના મૂળ દહીમાં વાટી કમળાવાળાને પૃવાય છે. એનાં મૂળ સંધિવા અને વિસ્ફ્રોટકના કાઢામાં વપરાય છે. એનાં સુકાં પાન અતે ફલ ચલમમાં તાંખી દમ અને ઉધરસવાળાને પવાય છે. એનાં ફૂલ પણુ બૂર્‌ ક્રહેવાય છે, તેના ખરતી પેઠે ઉપયોગ કરવામાં આવે છે, ખીજ પ્રમેહપર અપાય છે. ૭-સ્થાનક-રસ્તાની બાજુએ, કાદીવાળી જમીનપર, વાડીઓની વાડમાં, પાણીના ધારીઆ કાંડે, અને દરિયા કાંઠાની રેતાલ જમીનમાં તે ધણા ઉગે છે. એ હિન માં ઘણી જગાએ થાય છે. ૮-વિશેષ વિવેચન-એમ કહેવાય છે કે, ગોર્‌ખ- નાથજી આનાં પાન અને કલ હમેશ ચલમમાં નાંખી પીતા હતા. પોતાના શીષ્યને ગમે તે વ્યાધી થઈ હોય તોપણુ આની જડી ખાવાતે આપતા દુતા. આ ઉપરથી એને નોર્લયુરટી અથવા મોર્સનાંગો ડહે છે, એનાં મૂળમાં કપુર જેવી જરા સુગંધિત વાસ હોય છે, તે ઉપરથી એતે જપુરોલધુરી કહે છે. એતી વાસ પન્ડિયન સારસાપરીલાની વાસને મળતી હોય છે. જુરોમધરી એ નામ કેટલાકે લારિવાને આપે છે. જુવો ન૦ ૩૪૬. ગનંતમૂઝ. વગ'-( એસેરેન્ટેસી ) નબર, ૪૭૩* જઉ-શાસ્નીયનામ-19. ૩૦01100115. દ્રષ્ટાન્ત-8. 11. [. 727; પ. ॥. 268; 1411. 1. ][0. 125. ૨-દેશીનામ-વેલારેગેરખગાંજે, વેલારી કપુરીમધુરી ( પોન-ચુ૦ ). ૩-વણેન-વેલારા ગોરખગાંજાતો દેખાવ સાધારણુ વર્ગ-(એસેરેન્ટેસી) નંબર ૪૭૪* ?-શાસ્ીયનામ,-/0137'૧11111૯3 ત5])01'&. દૃદટાન્ત-11. 117. [). 730; પ. [. 205; 1૪411. 1. [». 81; રૂ-તિ-પા-૧૨૬. ૨-ટેશોનામઃ-અલેડો, અધાડો (પોન); અધેડી (મુન); ગાર, સૂરાટ (સ૦); બવાંમ, જટ્ઞારા, સિર ચિરીઞા (રિં*); ગપામાર્મ, સરમન્ગરિ ( સન ). ૩-વણૂન*-અધેડાના છોડવા ચોમાસે ઉગેલા જવામાં આવે છે. અને કેટલીક જગાએ તે બારેમાસ પણુ હોય છે. તે ૧ થી ૩ ડ્રીટ ઉંચા વધે છે. કોઈવાર એના | છોડવા વગર્‌ શાખા નીકળે લાંબા તરસાની પેડુ વધેલા હાય છે. અને કોઇવાર તેમાં ધણી શાખાઓ ચોતરફ પસરાતી નીકળેલી હોય છે. વખતે એની શાખાઓ જમીનપર પથરાયલી પણુ હોય છે. અતે ઘણીવાર તે કંટાળા કે બીજને ઝાડવાઓઆનતે આશરે ઓથમાં રહી ૬ થી ૮ ફોટ ઉંચી વધી ગએલી હોય છે, પાન લાંબાં કે ગોટકડાં હોય છે. ફૂલ નાહાનાં, ધણુંકરી રાતા રંગનાં, લાંબી શેડપર્‌ આવેલાં હોય છે. ફેલ નીચાં વળેલાં, ભૂરા કે ભૂરા રાતા રંગનાં હોય છે. એના છોડવા રાતા, ફ્રીકી લીલા, કે ધોળાસલેતા રંગના હોય છે. અને તેપર ધણુંકરી ધોળા કે ભૂરા વાળની રૂંવાટી હોય છે. મૂળ--સુતળીથી અંગુઠા જેવું જાડું હોય છે, તેમાંથી કેટલાક નડા અને ઝીણુ। ફાંટાએઓ નીકળેલા હોય છે. તે ખહારથી ફીકા ધોળા, અને અંદરથી ધોળા રંગનું હોય છે. છાલ પાતળી ને બટ્કણી હોય છે. વાસ ઉત્ર અને સ્વાદ તૂરો ને ગળચટો હોય છે. પાછળથી જીભ ખરસટ થઈ જાય છે. ડૉડી અને શાખાઓ--ડાંડી સુતળીથી આંગળી જેવી નનડી થાય છે, તે રાતા લીલા 'કે ધોળા રંગની હોય છે, તેપર ધોળા વાળની રૂંવાટી આવેલી હોય છે. કોમળ શાખાઓ ધણુંકરી નરમ તે ચોધારી હોય છે. રીતે ગોરખગાંજન જેવા હોય છે, પણુ એના છોડવા | તેપર ઉભી હંસો અતે ગીચ રૂંવાટી આવેલી હોય છે. વેલાની પેડે ઝાડવાં વગેરેપર્‌ પડેલા હોય છે, અથવા તે જમીનપર આડા અવળા પથરાયલા હોય છે. એની ડાંડી અને શાખાઓ અંદરથો પોચી હોય છે. પાન--સામસામાં હોય છે. તે બન્ને છેડે સાંકડાં ડાંડી સુતળી જેવી પાતળી હોય છે, પાન ગોરખગાંજા થતાં, અથવા તળિયે પોહોળાં કે ગોળાઇ લેતાં તે મથાળે કરતાં મ્હાટાં ૧ થી ૪ ઇંચ લાંખાં અને ૧ થી 1ર ઇંચ પોહેાળાં ને લીલા રંગનાં હોય છે. આતા છોડવા ધ્રણુંકરી ફક્ત ચોમાસેજ ન્નેવામાં આવે છે. તાપણું બાગ બગીચાની ભીની અને છાયડાવાળી જગોમાં કેોધવાર એ બારે માસ પણુ હોય છે. સાંકડાં થતાં, અથવા ગોટકડાં, ને વખતે ટેરવે પોહેળાં ને તળિયે સાંકડાં થતાં હોય છે. તેનાં ટેરવાં ખુઠ્ઠાં, ખાંચ- વાળાં કે અણીઆળાં હોય છે. ધણીવાર પાનની 'કોર જરા રાતી હોય છે. પણુ કેટલીકવાર પાનની નીચેની સપાટી અથવા બન્તે સપાટી રાતા રંગની હોય ' છે. કોઇવાર એતો ઉપયોગ ગોરખમાંજા જેવોજ કરવામાં આવેછે. | પાન મુદલ રાતા રંગનાં હોતાં નથી. પાનની બત્તે સપાટી- ૧ ૭ જક વનસ્પતિવર્ણુન. પર ધોળા વાળની રવાટી હોય છે. પરતો તે જરા લાંબી અને મખમલ જેવી સુંવાળી હોય છે. પાનમાંનો નસો સામસામી, બહુધા ઉંચી ચઢતી, નીચેની સપાટીએ બહાર નીકળતી ૬ થી ૧૨ હોય છે, પાનની કેરપર્‌ વખતે મોન્ન કે લેહેરિયાં હોય છે, પાન નડાં ૧ થી ૫ ઇંચ લાંખાં અને ર ઇંચથી ૨ ઇંચ પોહેાળાં હોય છે. પાનને ચોળવાથા વાસ ભાજી જેવી અને સ્વાદ ઉમ્ર, ચીર્પરો, ગળચટા તે પાછળથી જીભને ખરસટ કરે તેવો હોય છે. ફલ--શાખાઓને છેડે, વાળની ગીચ રંવાટીવાળી, ૧ થી ૩ રીટ લાંબી, સુતળી જેવી પાતળી શેડ કે સળીપર નાહાતાં ફૂલે આવેલાં હોય છે. ફૂલો સેતી શેડ બહુધા ઉભી, તળિયે પાતળી અને મથાળે જરા પોહેાળી થતી વચમાં એક ખે ગેરલખાતી છેક ટેરવે જરા અ- ણીદાર હોય છે, તે જ્યારે ધણી પાસે પાસે આવી જાય છે ત્યારે જરા છેટેથી જણે નાગણીનાં ખચ્ચાં આકાશમાં અમૃત લેવાતે માટે એકદમ દોડતાં ઉંચાં ચઢતાં હોય એવી દેખાય છે. ફૂલ-ચળકતાં, લીલાસલેતાં, ધણુંકરી રાતા રંગનાં હોય છે. તેની વાસ ગુલબાસનાં ફૂલની વાસતે મળતી મધુરી હોય છે. ફૂલતે વ્યાસ ડં થી ર ઇંચ જેટલે હોય છે. એ દરેક ફૂલની નીચે ક પુષ્પપત્રો હોય છે. જે પુટ બાન કોષ કરતાં ડુકાં હોય છે. એ ૭ પત્રે- માંથી એક- પત્ર ખીનન ખે કરતાં જરા લાંખું હોય છે. તે ભાલાની અણી જેવું હોય છે. ને તે ફૂલની નીચેની બાજુએ આવેલું હોય છે, અને જે ખે પત્રો એથી ટુંકાં હાય છે તે ફૂલની ઉપરની બાજુ આવેલાં હોય છે. એની વચ્ચે તીદ્્યુ લાંબા કાંટા જેવી અણી નીકળેલી હોય છે* એવી કેર પત્રના થડમાં જરા ગોળાઇ લેતી પાતળી હોય છે. પુષ્પખાહ્યકેોષ-પ પત્રોને બનેલો હોય છે. તેનાં પત્રો ભાલાંની અણી જેવાં હોય છે. તે મુંકેસરોથી જર્‌ા લાંખાં હોય છે. પુષ્પાભ્યન્તર્કોષ-અર્થાત્‌ પાંખડીઓ હોતી નથી, પણુ તેની જગોએ ખોટાં યુંકેસરોના તંતુઓનું એક ઝાલ- રદાર ચક્ર આવેલં હોય છે. એ તંતુઓ યુંકેસરોથી જરા ટુંકા હોય છે. પુંકેસરો-પ હોય છે. તે પ્રુન બાન કેોષનાં પત્રોની સામે આવેલાં હોય છે. તેના તંતુએ રાતા ને પરાગક્રેષ ભૂરા કે વખતે જરા રાતી છાયાલેતા હોય છે. પરાગકેષ તંતુઓને ટેરવે અધવચથી ધરાયલા હોય છે. સ્રીકેસર-1 હાય છે. તેના ગર્ભાશયને ઉપરનો ભાગ ચકાકાર રાતા રંગનો, ચળકતો, ચપટા, પડઘી જેવો, ખોર્યા પુંકેસરોની ઝાલરવાળા ચક્રમાં આવેલો હોય છે. પણુ ક્રોેમળ પાન- ગર્ભાશય તળિયે સાંકડો તે મથાળે જરા પોહોાળા હાય છે. નલિકા રાતા રંગની ને પુંકેસરોથી જરા લાંખી હાય છે. તેને મથાળે સપણ દેખાતું સૂટ્મ મુખ હોય છે. કૂલ-કૂલ ઉઘડી ગયા પછી તે તરત પાછાં બંધ થઇ નીચાં વળી જય છે, ને તેમાં ફ્લ પાકવા માંડે છે. ફૂલ તેની ઉપરતાં પુન બા૦ કેષનાં પત્રો અને પુષ્પ- પત્રો સાતું ૨ લાઇનથી ફેઈક પોહોળું અને ૧3 થી રડ લાઇન જેટલું લાંષું હોય છે. તે ભૂરા રંગનુ, ચળપ્તું ને ટેરવે અણીથતું હોય છે. તેનાપરથી પુન બાન કોષ અને પુષ્પપત્રો કાઢી નાખતાં તેની અંદર લંબગોળ ભૂરા રંગનું ચળકતું લીસું એક ખીજ હોય છે. ખીજ--1૧ થી ૧ લાઇત લાંખું, એક છેડે ખુદ્ઠી અણીવાળું ને ખીજે સપાટ ખાંચવાળું હોય છે. તે એદર ધોળા રંગનું હોય છે. ૪--ઉપષોગીઅંગ,--સર્વાગ. પ--ગુણરોષ--ચિરગુણુકારી ધાષ્ટિક, મ્રાહી, મૂત્રલ, જ્ાષ્ટિક તથા વિષ, કક અને શોથધ્ર. દ-ઉપયોાગ-અધેડાનું મૂળ ચિરચુણુકારી પોષ્ટિક પાકે અને કવાયર્મા, વપરાય છે. એતું મૂળ પાણીમાં ઘસીને વીંછી તે સપના દંશ ઉપર ચોપડાય છે. મૂળની છાલ મરી સાથે તાવ ઉપર અપાય છે. એનાં મૂળનો કાઢો વા અતે જળોદર ઉપર વપરાય છે. એનાં પાન વાટી ગડગું- ખડાં ઉપર ચોપડવામાં આવે છે. એનાં સુકાં પાન ચલમમાં નાખી તે ચલમ દ૬મવાળાંતે પાય છે. એનાં પાનને કાઢો પ્રમેહ અને પેશાબની ગરમી ઉપર અપાય છે. એનાં પાનને વાટી મીઠાં તેલમાં કડકડાવી તે તેલ ગાળી લઇ કાન દુઃખતે હોય તે! કાનમાં ટીપું નાખે છે. એ તેલ નહિ રૂઝાતાં ચાંદાં વગેરે ઉપર પણુ ચોપડવામાં આવે છે. અઘેડાના સુકા છોડવાને ખાળી તેની રાખ જળોદર, પેશાબની બળતરા, કફ, દમ અને પેટના ચુંકાપર મધની સાથે અપાય છે, અધેડાનાં ખીજ સાકર સાથે પ્રમેહુ ઉપર્‌ ખવરાવવામાં આવે છે. કેટલાએક લેકે અયેડાનાં ખીજ પોષ્ટિક પાકોમાં વાપરે છે. અને પૌષ્ટિક તરીકે સાકર સાથે ખાય છે. અધેડાની રાખ રંગના કામમાં વપરાય છે. એની રાખમાંથી ધણો પોટાસ નીકળે છે, %ટલાએક ખાવા અને જગી લેકો ભૂખ નહિ લાગવા માટે અધેડાનાં ખીજ ખાય છે, અધેડાનાં ખીજ પચવાં ધણાં ભારી છે. અધેડાનાં ખીજ સંમ્રહણી અને હરસ- માંથી લોહી પડતાં બંધ કરે છે. અઘેડાની ભૂકી નાસા- વિરૅચન માટે અપાય છે. અઘેડાની ડાંડીનું દાતણુ દીવાળીપર્‌ ઘણાં લેકે કરે છે. તેમજ એની ડાંડી હોમ આદિ ધર્મક્રિયાઓમાં સમિધની જગાએ વપરાય છે. અઘેડાની રાખમાંથી ક્ષાર કાઢવામાં આવે છે. તે પણુ ાાાતદરદદાાદદદોાંદદારારાટ વનસ્પતિવર્ણન. ટન્છ એષધ એષધ તરીકે વપરાય છે, _અધેડાનાં પાન અને મરીને વાટી તેની ગોળમાં ચાર ધઉં ભારની ગે ગોળી કરી તાઢીયા તાવ ઉપર કવીનાઈનની જગેાએ અપાય છે કિ અધેડાતીબનાવટ-અપામાર્ગક્ષાર-અધેડાને ખાળી તેની રાખ ચોગણાં પાણીમાં ડાઈ તે પાણી સ્વસ્થ રહેવા દેવું, ખાર ક્લાક પછી આછરેલ પાણી ઉતારી લેવુ', આ પાણીને બાળતાં જે તળે જમી રહે તે અપામાર્ગક્ષાર- ૨-અપામાર્ગક્ષારતેલ-અઘેડાની રાખને માટીના વાસ ણુમાં ચોગણા પાણીમાં મેળવી તેને રાતના ચાર પહોર રાખી મુકવી પછી સવારે આછરી રહેલ બધું પાણી લઈ પાણીથી ચોથો ભાગ તેલ નાખી, ફ્ક્ત તેલ બાકી રહે યાંસુધી પકવવું જે તૈયાર થાય તે ગવામાર્મક્ષારસેજ, અપામાગેક્ષાર કફની ચામર: તોડે છે, અને તેથી ખૂડખા સહેલાઈથી નીકળી આવે છે. મૂત્રલ તરીકે અપામાગે ધણા સરસ છે ને જળોદર, શોથ તથા ઉદરરોગની અંદર્‌ તે ઉપયોગી છે. અપામાર્ગના પેચાગને સોળ ગણા પાણીમાં નાખી તેનું ફાંટ કરી ચચાર તોલા દિવસમાં ખે ત્રણુ વખત પીવાથી જળેદર- વાળા દર્દીનું પેટ તણાતું હલકું પડે છે અને મૃત્ર છૂટ આવે છે. અઘેડાની ફૂલવાળી ફળીતે। રસ વીંછી અથવા ખીનનં ઝેરી જનાવરેના ડંખ ઉપર ચોપડવાથી તેનું ઝેર ચડતું નથી. અઘેડાનાં પાન તથા ખી વાટીને પીવાથી ઉલટી થાય છે, અતે સપૈદશ તેમજ હુડક- વામાં અપાય છે. તેતે ક્ષાર પેટમાં ખવરાવવાથી ચુંક, ગુલ્મ, આરા વગેરે ખેસી શય છે, અયેડાના ખીની ખીર કરી ધણાં માણસે! ખાય છે. તેથી લાંબા વખત સુધી ભૂખ લાગતી નથી, તેટલા માટે ભસ્મક રાગની અદર તેની યોજના કરવામાં આવે છે. તેનાં ખીતો ડલ્ક ચાખાનાં ધોણુમાં પીવાથી રકતાર્ષનો નાશ થાય છે. અપામાર્ગક્ષારતેલના ટીપાં નાખવાથી ડર્ણશળ ને કર્ણુનાદ ખેશી જ્નય છે, અપામાર્ગહ્ષાર અને હુડતાલ સાથે મેળવી લગાડવાથી દાહ ધણો થાય છે અતે નાહાના મ્હર્‌ટા મસા ઉપર લગાડવાથી તે ખરી પડે છે. અયેડાનાં મૂળની એક તોલો માત્રા રાતે લેવાથી રતાંધળાપણું [૨ થાય છે. અને તેનાં મૂળને પાણી સાથે ધસો આંખે આંજવાથી ફલુ મટે છે. માત્રા-અપામાગેક્ષાર-૧ થી ર્‌ વાલ” (ડા૦ વીન ઝી) « રાતો અધેડો ઓછા ગુણુવાળા છે. અધેડાને। ક્ષાર પાંડુરાગ ઉપર્‌ ફાયદો કરે છે. અધેડાનાં ફ્લનો રસ દુખતા દાંત કે દાઢમાં લગાડવામાં આવે છે, ” સક ૨૦ મ૦ ગે।૦ ). “ અધેડા તીદ્દણ ને ગરમ છે. અગ્નિ કરે છે એથી ઉલટી ઝાડા થાય છે, એની માત્રા વાલ ૪ (થી. ૮ સુધી દેવાય છે ને તેના ક્ષારની માત્રા વાલ ૧ થી ૨ સુધી દેવાય છે. ” (વૈન રૂ૦ ). ૭-સ્થાનક#-રસ્તાઓની બાજુએ, વાડીઓની વાડ પાસે, ક'ટાળાનાં નનળાઓમાં અને ઢોરની ખેસવાની જગોમાં તેમજ ચરીઆણુ ધાસતી સાથે તે ધણા ઉગે છે. એ આખા હિંદુસ્થાનમાં થાય છે ૮-વિ* વિવેચન-એની મંજરી ખરસટ હોવાને લીધે એને સંસ્કૃતમાં લર્જરિ કહેતા હરો. વર્ગ-(એમેરેન્ટેસી). નંબર* ૪૭૫* જઉ-શાસ્ત્રીયતામ-.1101'1ઘ1301101'0 5૯૩૩115. દૃણાન્ત-તણિ. 11. .[). 781; ડં. ૪. 269; પ. 1. [. 199. ૨-દૃેશીનામ-જલજંબવે,, પાણીની ભાજી (પેન-ચુ૦); જાંતરરી (૦). 3-વર્ણન-જલન્નેબવાના છોડવા ધણુંકરી ભીનાસ- વાળી જગાએ અને પાણી કાંડે ઉગે છે. તે જમીનપર વિશેષ કરી પયરાયલા હોય છે. તેની શાખાઓ જેમ જેમ આગળ વધતી નજય છે ક શમે ગાંઠ ગાંઠે ધણુંકરી જમીનમાં મૂળ મુકતી જય છે. એની શ્રાખાઓ લીસી, ચળકતી, પીળાસલેતી લીલી, જુ રાતી ને નનંખુડી છાયા- લેતી હોય છે. શાખાઓની ગાંડો બહુધા જરા જડી અને સાંધાવાળી હોય છે. પાન સામસામાં, તળિયે જરા સાંકડાં તે મથાળે પોહાળાં થતાં ટેરવે અણીઆળાં કે ખુઠ્દાં હોય છે. ફૂલ ધોળાં કે ગુલ્ષાખી રંગનાં, સૂટ્મ ગુચ્છીઓની પેઠે પત્રકોણુમાં આવેલાં હોય છે. અને ફૂલ સૂક્મ હોય છે. ઝ-ઉપચેોગીઅંગ-સર્વાગ. પ-ગુણરાષ-મૂત્રલ, ગ્રાહી અતે શીતળ. ૬-ઉપથેાગ-ગરીબ લેકે એતું શાક કરીને ખાય છે. નાહાનાં છોકરાની માતાને ધાવણુ વધારવા માટે એનું શાક ખાસ કરીને ખવરાવવામાં આવે છે. આંખ દુખતી હોય તો એનાં પાન પાણીમાં ઉકાળી પાણી ગાળી તે પાણીથી આંખ ધોવામાં આવે છે, રતવા અને ધામીઆં ગુંખડાંઅ ઉપર જલનંબવાનાં પાન વાટી ચાપડવામાં આવે છે. જે સોજ્નઓ અથવા ગડગુંબડાં- ઓમાં ધણી બળતરા થતી હોય તેપર એના છેડડવાઓ ટાઢક માટે બાંધવામાં આવે છે. એનાં પાત વાટીને ભાજીતાં પાનની પેઠે ઝામરાપર પણુ ખાંધવામાં આવે છે, એનાં પાનને સાટોડાનાં પાન અતે મૂળની સાથે. વાટી તેના લેપ જળોદર ઉપર કરવામાં આવે છે. એનાં” ૬૦૮ વનસ્પતિવણુન. પાનને! રસ ભાંગરાના પાનના રસની સાથે ગાયનાં ધીમાં | છે. એનું શાક રાતું થાય છે, તેથાં ઘણા લોકો એને ખાતા મેળવી નાકે સુંધવાથી નાકમાંનાો પીતથ રોગ મટે છે, એમ કહેવાય છે. છ-સ્થાનક-એ કોંકણુમાં વિશેષ ઉગે છે.. ૮-વિ૩ વિવેચન-આ વનસ્પતિની શાખાઓ અને ધણી વાર પાન પણુ જાખુડા રંગનાં હોય છે અને તે પાણી અર્થાત્‌ જલ પાસે ઉગે છે. માટે એને ગળત્તાવવો અથવા પાણીની ભાજ ડહે છે.* ( જુવો નંન ૩૮ ). દહ-પ. 0. 0031401701140૪-78. વર્ગ-ચીનાપોડિયેસી-ચિલ અને બરેલાને! વગ વચીનું ટુકું વર્ણુન અતે ગુણદોષઃ-આ વગેમાં નાહના છોડવા અને ઝાડવાં થાય છે. આ વગની ધણી ખરી વનસ્પતિ રસભરી હોય છે. પાન આંતરે આવે છે, તે બહુધા સાદાં હોય છે. ઉપપાન હોતાં નથી. ફલ ધણાં નાહાનાં ગુચ્છીની પેઠે ધણુંકરી આવે છે. તે ખહુધા લીલા રંગનાં અને એકં કે દ્રિજનતીય હોય છે. આ વર્ગની કેટ- લીક વનસ્પતિમાં ઉન્હાળે ને ચોમાસે એમ ખે વાર ફૂલે આવે છે. પુષ્પપત્રો ૧ થી ૩ અથવા હોતાં નથી, પુન ખા૦ કોષ અથવા આ જગેોએ ખાલ્રાન્તરયુક્તકાષ (]005%॥01 )નાં પત્રો ૩ થી પ ઘણુંકરી તળિયે ત્ેડા- યલ્લાં હોયછે. પુન અભ્ય૦ કોષ અર્થાત્‌ પાંખડીઓ હોતી નથી, પુંષ્ઠસરો ખહુધા ૫; તે પુન ખાન કેષનાં પત્રો સામે અને સ્રીકેસરગર્ભાશયની આજુ બાજુ અથવા તળિયે આવેલાં હોય છે, પરાગકોષ ૨ પોલવાળા હોય છે. સ્રીકેસરગર્ભા- શય ૧ પોલવાળે, ઉષ્વેસ્થાયી, સ્ત્રીકેસરાત્રમુખ ર થી ૪. કૂલ સુકં, એક ખીજવાળુ, ર્સભર્યા અને બહુધા મ્હોટા થયેલા :પુ૦ બા૦ કોષ (૬ અથવા ખાલ્રાન્તરયુક્તકાષ (10015211) )ની અએદર આવેલું હોય છે. ખીજ ખટ- કણી, પાતળી અથવા ચીવટ છાલવાળું હાય છે. આવર્ગની વનસ્પતિ ખહુધા ક્ષારવાળી હોય છે. અતે ધણી ખરી ખારચ જમીનમાં અને ખાડી કાંહે કે દરી- યાની ભરતી આઓટવાળી કીચડવાળી જમીનમાં ઉગે છે. આમાંતી કેટલીક વનસ્પતિને! રંગ થોડે ધણો રાતે! હોય છે. શિયાળામાં થતી અને શાક તરીકે વપરાતી ટાંકા અને પાલખની ભાજી આ વર્ગની છે, અને હાલ અંગ્રેજ “બીટર્ટ” (13014 ૪પોંછુધ 18) જેતે આપણા અહિના માલીઓ રાતામૂઢા કહે છે, તેપણુ આ વગૈની વનસ્પતિ * પોરખેદર સ્વસ્થાનમાં સાતવીરડાનેસ અને ખાગમાનાં ઝરણુ કાંડે, હ્રીઆ ડુંગરમાના' પ્રૉંસીઆ તળાવ કાંડ, અતે ચામુદ્રા વોકળા, તેમજ ચોખારીપર ન્યાં વરસાદનું પાણી ભરાઇ રહે છે તયાં તે ઉગે છે. નથી. આ વની પાથીની વેલ પણુ ધણે ભાગે રાતી થાય છે, તેનાં પાનનાં ભજયાં તમામ વર્ણનાં લોકો ખાય છે. આવર્ગની વનસ્પતિમાં વિશેષ કરી સારક, મૃત્રલ, પૈણ્િિક અતે ઉત્તેજક ગુણો રહેલા છે. વરો અથવા સાઝીલાર આ વગની વનસ્પતિઓમાંથી ખાનાવવામાં આવછે. વર્ગ-( ચીનોષોડિયેસી ). નંખર્‌ ૪૭૬, ૨૬-શાસ્રીયનામ-(€10100[000ાંપ0 ૬]? દૃષ્ટાંત-14. 3. [. 3; ક. [. 270; 1411. 11. ૪. 205; રૂર:નિદ પો. ૬૦૧. ૨-દશીનામ-ચિલ, ચિલની ભા? ( પોઝ-ગુન ). ૩-વણૂનઃ-ચિલના છોડવા ૨ થી ૩ ફટ કે તેથી પણુ થોડા વિશેષ વધેલા હોય છે. તે ધણી જગાએ બારે માસ પણુ વિશેષ કરી શિયાળામાં વધારે જવામાં આવે છે. એમાં ઉંચી ચઢતી કેટલીક શાખાઓ જવામાં આવે છે. કોઇવાર તેની શાખાઓ જમીનપર છાતળાંની માફક પણુ પડેલી હોય છે. પાન ગોરવ જેવાં; ફૂલ સૃટ્મ લીલા રંગનાં; તે ફલ ગોળાઇલેતાં તે ધણાં ઝીણાં હોય છે. આ આખા છોડવાને રંગ ધણુંકરી ફ્રીકાસલેતો લીલે! હોય છે, પણુ ધણીવાર તેપર ન્ંખ્રુડા રંગની ટીશીઓઆ અથવા છાયા આવેલી હોય છે, આ આખા છોડવામાંથી એક ન્નતની ખાસ વાસ નીકળતી હોય છે, એના. છોડવાના કોમળ ભાગપર ધોળા રંગની રજ અતે ચકચકીત છાંટણાં આવેલાં હોય છે. સૂળ*-ધોળા રંગનાં, સ્લેટપેનથી તે આંગળી જેવાં જાડાં અને ધણા ઝીણા રેસા જેવા ફાંટાઓવાળાં હોય છે. છાલ પાતળી ને લાકડુ ધણુંજ સખ્ત હોય છે. સૂળનો આડા કાપ કરી જતાં તે સધન અને ચકાાકાર દેખાય છે.. ડાંડી અને શાખાઓ,-ડાંડી લીસી, ચળકતી, સુતળીથી આંગળી જેવી ન્નડી હોય છે, તેમાંથી કેઇઇવાર પાતળી ૨ કે ૩ જ, ને કોઇવાર ધણી શાખાઓ નીકળેલી હાય છે. ડાંડી તેમજ શાખાઓ ઉપર ફ્રીકા ધાળા રંગની પટીઓ આવેલી હોય છે. તે કોમળ શ્ઞાખાઓ ઉપર વધારે ખહાર નીકળતી હોય છે. ડાંડી તેમજ શાખાઓ અંદરથી સફેદ અને પોચી હાય છે. યાદ પાનઃ-આંતરે આવેલાં હોય છે. તે છોડવાના નીચલા ભાગપર્‌ પોહેોળાં ને લાંબાં, તે ઉપરના ભાગપર સાંકડાં તે ડુંકાં હોય છે. તે તરેહવાર આકારનાં હોય છે. તેની ડીટડી કાંબી ને પાતળી હોય છે. પાન બરેલાનાં પાનને મળતાં હોય છે, તોપણુ તેના જેટલાં પોહ્દાળાં હાતાં નથી. ડ વનસ્પતિવર્ણુન, ૬૦૯ પાનની વચલી નસ સ્પષ્ટ દેખાતી હોય છે. તે જાડાંને તેની કોર વખતે કાંગરીદાર, વખતે ૨-૩ દાંતાવાળી, કે વખતે સાદી હોય છે. ધણીવાર તેનાં નીચેનાં મ્હોટાં પાનમાં ૨-૩ છેડા કે ખાંચીઆ હોય છે. વખતે તેપર એકજ ખાંચીઓ હોય છે. પાન વખતે બન્ને છેડે સાંકડાં- થતાં કે વખતે તળીએ પહોળાં તે ટેરવાં તરફ સાંકડાં- થતાં હોય છે. ટેરવાં ધણુંકરી ખુઠ્ઠાં હાય છે. પણુ વખતે ટેરવે સૂટ્મ ખુઠ્ઠી અણી હોય છે. પાનની બન્ને સપાટી ધણું કરી એક સરખા ડ્રીકા લીલા રંગની હોય છે. પાનને ચોળવાથી લીલે! રસ નીકળે છે તે થેડી- વારમાં ચીકણા થઇ આંગળાંપર સુકાઈ જય છે. વાસ ઉગ્ર અને સ્વાદ ચીકાસલેતો ખારે। તે ચીરપર્‌। લાગે છે રૂલ-પત્રકાણુમાંથી અને શાખાઓતે છેડે સૂક્મ ફ્લેઃ નો લીલા રંગની નાહાની ઝુમખીઓ આવેલી હોય છે. ફૂલની ફળી ગોળાધ્લેતી હોય છે. અતે ઉધડેલાં ફૂલનો વ્યાસ પંથી ર લાઇન જેટલો હોય છે. કોઇવાર ફૂલની શાખા પ્રતિશાખાઓવાળી સળીઓ નીકળી તેપર્‌ ફૂલોની ઝુમખીઓ તેને છેડે આંતરે આવેલી હોય છે, ધુષ્પખાહ્યકોષ-અથવા આ જગોએ ખાલન્તરયુકત કોષનાં પત્રો પ હોય છે. તેની કેર ધોળા રંગની હોય છે. પાંખડીએ।-હોતી નથી. ષુંકરેસરો-પ હોય છે. તે પુ ખાન ક્રેષનાં પત્રોની અંદરની ખાજુ તેની સામે આવેલાં હોય છે. તેના તંતુઓ લીલાસલેતા ધોળા રંગના ને પરાગકોષ પીળા હોય છે. મુંકેસર્‌ે। પુન ખાન કેષનાં પત્રોથી જરા લાંબાં હોય છે. જ્રીકેસર્‌-ગર્ભાશય ફૂલની વચ્ચાવચ ગોાળાઇલેતો, ચળ- કતો, ફ્રીકા લીલા રંગનો, સૃહ્મ બિદુઓની બાનકવાળોા હોય છે, તેની ઉપર વચ્ચોવચ ફ્રીકાસલેતા પીળા રંગની સૂઠ્્મ મુખવાળી પાતળી સળી જેવી ખે નલિકાઓ હોય છે. ફૂલ-$ થી £ લાધત વ્યાસનું હોય છે. તે પ્રથમ લીક્ષા રંગતું ને સુકાય છે યારે ભૂરા રંગતું થઈ ન્નય છે. તેને ટેરવે સૃટ્મ ખાડો હોય છે. ને તેની કોરપર્‌ પાંચ પાંખાં જેવા વિભાગો થઈ રહેલા હોય છે. ફ્લની છાલ પાતળાં પડ જેવી હોય છે. ને તેમાં ૧ ખીજ હોય છે. ખીજ-કાચાં હોય છે, યારે પીળાસલેતા ભૂરા રંગનાં ને પાકે છે ત્યારે કાળા રંગનાં થઈ ન્નય છે. તે ગોળા- 'લેતાં હોય છે. તેનો વ્યાસ લગભગ રૈ લાઇન જેટલે હાય છે. બીની સપાટીપર સદ્દમ નિંદુઓની ખાનક હાય છે. તેની એક બાજુ જરા ખાડા ને અણી હોય છે. ખીજની અંફરથી સડ્રેદ મગજ નીકળે છે, જેતે સ્વાદ ચીકાસલેતો તેલીઓ હોય છે. છછ ૪-ઉપષોાગીઅંગ-સર્વાગ. પ-ગુણદ્ોષ-મ્‌ત્રલ, શેધક, સાર્ક અને પાચક. ૬-ઉપચેોગ-ભાજ, ટાંકો, મેથી, સુવા અને રીંગ- છાનાં ભેગાં શાકની અંદર થોડી ચિલની ભાજી પણુ નાખવામાં આવે છે. એથી એ શ્રાકમાં એક નનતનેો વિકષક્ષણુ સ્વાદ થાય છે. આવું શાક સેમાઝું શાક કહેવાય છે. ચિલના છોડવામાંથી ક્ષાર નીકળે છે. રતાંધળા અને પિત્તવિકારવાળાને ચિલનું શાક ખવરાવવામાં આવે છે. હરસ ઉપર એનું શાક ખવાય છે, ચિલનાં બીઉપરની ફોતરી કાઢી નાખી તેના મીંજના લાડ કરવામાં આવે છે. તે કમરના દુખાવાવાળા ને પેશાબના દરદવાળાને ખવરાવવામાં આવે છે. પેશાબ બંધ થયે! હોય તે! તેપર ચિલનું શાક ખવરાવવામાં આવે છે ચિલના છોડવા જે જમીનમાં ઉગે છે તે જમીન- માંથી તે ક્ષાર ચુશી' લે છે, તેથી એવી જમીન મીડી થતી ન્નય છે ૭-સ્થાનક-વાડી અને ખેતરોમાં, પાણીના ધોરીઆ કાંઠે, તેમ જ ખકાલાં અતે ખીન્ન મોલની સાથે ચિલના છોડવા નેદ તરીકે ધણા ઉગેલા ત્તેવામાં આવે છે. વર્ગ-(ચીનોપેોડિયેસી), નખર્‌ ૪૭૭* ૬-શાસ્રીયનામ-0110110]0061૫11 ? દૃષ્ટાન્ત. તં. 9. ૪. 4; 1. ૩. 270; 12. 11. [). 207; રૂ. નિ. પા. ૬૦૧. ૨-ટશીનામ-ખરેલો ( પો--ગુ૦ ). ૩-વણેન-ખરેલાના છે!ડવા પણુ ધણુંકરી ખારે માસ જેવામાં આવ છે. તોપણુ શિયાળે તે ધણા ઉગી નીકળે છે. એના છેડવા ચિલને મળતા હોય છે. પણુ એનાં પાન ચિલનાં પાન કરતાં ઘણાં પોહેાળાં થાય છે. તેપરથી ચિલના અને બરેલાના છે[ડવા જે પાસે પાસે ઉગ્યા હોય તોપણુ તે એક ખીજથી તરત વરતાઈ આવે છે. એના છોડવા ચિલના છોડવાથી ડુંકા અતે એમાં શાખાઓ વધારે પાસે પાસે હોય છે. ફૂલ અતે ફૂલ ચિલ જેવાં જ હોય છે. એના છોડવા ચિલ કરતાં જરા વધારે લીલા- સપર હોય છે. ચિલના છેડવાની પેડે બરેલાના છોડવાને પણુ કોધવાર જંખુડા રંગની ટીશીએ ને છાયા હોય છે. એના છોડવાના કોમળ ભાગપર ચિલની પેડે સફ્ફેદ રજ નહિ હોતાં તેતે બદલે સદ્ટેદ ચળકતા સૂૃદ્દમ કુપ્પિ છોવ્તે જેવા વાળની બાનક આવેલી હોય છે. મૂળ-ચિલ જેવું. (૧૦ વનસ્પતિવણેન. ડાંડી અને શાખાઓ-ચિલ જેવી જાડી, લીસી, ચળ- કતી, તેપર્‌ ચિલની પેઠે ઉભી ધોળાસ કે રતાસલેતા રંગની પટીઓ આવેલી હાય છે. શાખાઓને છેડે ચળકતી રજ અતે રંછાળ હોય છે, પાન-આંતરે આવેલાં હોય છે. તે ચિલનાં પાન કરતાં લાંબાં ને પોહોળાં હોય છે. તે તળિયે સાંકડાં તે ઉપર જતાં પેોહાળાં અથવા એથી ઉલટાં અને વખતે ખન્તે છેડે સાંકડાં ને વચમાં પોહાળાં હોય છે. તે શાખા- ઓના નીચલા ભાગમાં મ્હાટાં ને ઉપલા ભાગમાં ઢુકાં ને સાંકડાં હોય છે. તેની કોરપર્‌ કાંગરી હોય છે. પણુ ઘણુંકરી નીચલાં પાહોળાં પાન ધતુરા કે અરણીનાં પાનના આકારતાં હોય છે. ને તેની ડીટડી પાસે કેર થોડી કાંગરી કે દાંતા વગરતી હોય છે. પાનની ડીટડી ડુંકી હોય છે. તે નડાં, બન્ને સપાટીએ એક સરખા લીલા રંગનાં ને તેપર્‌ સૃઠ્દમ ફીકા સડ્ફેદ રંગની બાનક હોય છે. પાન- માંતી નસો ચિલનાં પાન કરતાં વધારે સપણ દેખાતી હાય છે. ચોળવાથી લીલે। રસ નીકળે છે. વાસ ઉત્ર અને સ્વાદ ખારાસલેતો ચીરપરે લાગે છે. રલ-ચિલની પેઠે જ સઠ્મ લીલાં ફૂલની ગુચ્છીઓ આવેલી હોય છે. પણુ પુષ્પ ધારણુ કરનારી સળીઆ ચિલ જેટલી લાંબી હોતી નથી, પણુ તેના કરતાં વખતે જાડી હોય છે. ફૂલની ડીટડી પણુ ચિલનાં ફૂલની ડીટડી કરતાં ટુંકી હોય છે. ફૂલની ગુચ્છીઓ ધણી ગીચ હોય | છે. એ ગુચ્છીઆની અંદર્‌ સફેદ ચળકતી રંછાળ અને રજ આવેલી હોય છે. પુષ્પબાહ્યકોષ-પંત્રો ૫ લીલા રંગનાં ને તેની કેર જર્‌ા ધોળાસલેતી અતે બહારતી બાજી જરા વધારે બહાર નીકળતી હોય છે. પાંખડીઓ -હોતી નથી. પુંકેસરે।-પાંચ પુન ખાન કોષનાં પત્રોતી સામે, તંતુઓ ધોળાસલેતા ને પરાગકોષ પીળાસલેતા હોય છે. પુંકેસરે પુન બા૦ કે।ષથી જર્‌ા લાંબાં હોય છે. સ્રીકે સર્‌-ગર્ભા [શય ફૂલની વચ્ચાવચ ગોળાઇલેતે। સહ્મ સુખવાળી બે નલિકાઓવાળો હેય છે. ફૂલ-ચિલનાં ફલ જેવડાં, તે તેવાજ આકારનાં હોય છે. પણુ તેની ઉપરનાં પડનાં પાંખાની કોર્‌ અણીથતી, ને ઉંચી નીકળેલી હોય છે. અને તેની સપાટીપર્‌ સફ્રેદ ચળકતી રૂંછાળ હોય છે. ફ્લતી અંદર ૧ બીજ હોય છે. ખીજ-કાળા રંગનાં, ચકાકાર, ખન્તે બાજુએ ચંપા- ( રાતાવાલ ) નાં બીની પેઠે બહાર નીકળેલાં તે કોરપર બુઠ્ઠી ધારવાળાં હોય છે. એ લીસાં ને ચળકતાં હોય છે એની એક બાજુપર કેર પાસે ચિલનાં બી પેઠે સટ્દમ અણીને લાંબો ખાડે હોય છે, બીતો વ્યાસ ડુ થી લાઇન જેટલો હાય છે. બીની અંદર સફેદ તેલીયું મગજ હોય છે. ૪-ઉપચોાગીઅંગ-સર્વાગ. પ-ગુણટ્ટોષ-ચિલ જેવા. દ-ઉપચેોગ,-ગરીબ લેકે બીજી ભાજતે અભાવે ખરેલાની ભાજીતું શાક ખાય છે. એનું શાક રતાંધળાપણું ટાળે છે. એનું શાક યકૃત અને તલ્લીના વિકારને પણુ યાળે છે, પેશાબ વિશેષ લાવે છે. એના છોડવા ભેંસને વિશેષ ખવરાવવામાં આવે છે, તેથી દૂધ વધે છે, એમ કહે છે. ખારવાળી જમીનને ખાર ઓછે કરવા પ્રથમ ખરેલે વાવવામાં આવે છે. અને ઘણુંકરી તે પોતાની મેળે જ ઉગે છે. તેને પાણી પાધ્રને મ્હાટો થવા દે છે. અતે બી પાકયા પેહેલાં તેને ઉપાડી નાખે છે, એટલે જમીનમાંથી ખાર ઓછે થઈ ન્નય છે, ત્યારબાદ તે જમી- નમાં ખીજ્તે મોલ વાવે છે, તેતે ખાર્‌ થોડો જણાય છે. ખરેલામાંથી સાજખાર કાઢવ્રામાં આવે છે. તે પણુ કેટલીક જગાએ વરે્ઠો કહેવાય છે. છપ્પનિયા દુકાળમાં જ્યારે વાડીઓમાં બીજે મોલ સારો નહિ ઉગ્યા હતો ત્યારે બરેલો ધણે ઉગ્યો હતો. તે પોતાના બળદોને ખેડુતો ચારા તરીકે ખવરાવતા હુતા. વર્ગ--( એજ ). નબર ૪૭૮* ૧-શાસ્રીયનામ-&111[10:% ૩૪૦૯૦૯૩. દૃષ્ટાન્ત.--િ. 9: 0. 7; ક. 3...270; ૨-દેશીનામ-અડબાઉપાલખ,અડબાઉકાંઝો પોર ગુર). ૩-વણૈન--અડબાઉપાલખના છોડવા ફ્રીકા લીલા કે ધોળાસલેતા રંગના હોય છે. તે રૂથી ૧ કે ૧3 ફુટ ઉંચા થાય છે, કોઇવાર તે ર્‌ થી જ ફ્રોટ લાંબા” ક પેઠે જમીનપર્‌ પથરાએલા હોય છે. પાન લંબગોળ કે ગોલાઇ લેતાં, જરા નનડાં ને કોરપર વખતે લેહેરીઆંવાળાં હોય. ફ્લની ગુચ્છીઓ પત્રકોણુમાં અને શાખાઓને છેડૅ આવેલી હોય છે. ફ્લ પાકતી વખતે પુષ્પપત્રો તળિયે ધણાં સાંકડાં અને આગળ ગોળાઇલેતાં થએલાં હોય છે. એની ડાંડી અને શાખાઓના ધોળા રંગ ઉપરથી એના છોડવા તરત ઓળખાઇ આવે છે. એ દરિયા કીનારે બહુધા કાદી કે રેતીવાળી જમીનમાં ઉગે છે. એનાં પુષ્પપત્રોનો દેખાવ પાલખનાં પુષ્પપત્રો જેવો હોય છે. એના છોડવા બીજ ચારાની ત્રંગી વખતે ઢોરને ખવરાવવામાં આવે છે. વર્ગ--( એજ ). નંબર ૪૭૯* | ૧--શાસ્ત્રીયનામ-5પતતૈવ 4પ ૦1૧. શિ. ૪.4: પ: :271.- 1-૪1. [281 111. [9). 356. નોર. એનાં પાનનું કચુંબર, રાયતું અને વવધારીયું કરે છે. એતો છોડવો સાજીખાર ખનાવવામાં વપરાય છે. એના છોડવા ખાડી કાંડે ઉગે છે. વર્ગ.-( એજ ), નંબર ૪૮૦* ઉ૧-શાસ્રીયનામ-3. ॥01371111110. નિઝર ..9 ઝન. 2-. 262 : ૩ £૬.. .0/1. 0૧”. 111. [. 380.-લાણ્‌ા, લંણો-(પોકચુન). એનાં પાનનું પણુ કચુંબર અને રાયતું કરવામાં આવે છે. એના છોડવા ઉંટ બહુ ખાય છે. એ ખાડી કાંડે તેમ જ ઉસર જમીનમાં બહુ ઉગે છે. છપ્પતિયા દુકાળ વખતે એનાં પાન અને ખીજ ગરીબ લોકો ખાતા હતા, વગ (એજ ). નંબર ૪૮%૬* ઉ૧-શાન્રીયતામ--5.1'111"0€11€1110111 11 1ણ. 4: ૪- 'છ ૫:૪૪. 270; ૪ 1250. 28. ુ ભેોલડેો (પો૦); માગર (૧૦); મતોસા (રિં૦). એના છોડવામાં પાન થતાં નથી. એતી શ્રાખાઓઆ સાંધાવાળી, સામસામી અને આંતરે આવેલી હોય છે. એના છોડવા ખાડીમાં ધણા ઉગે છે. તે ઉંટ ખાય છે. કહે છે ક્રે એમાંથી પણુ સાજખાર્‌ બનાવી શકાય. કક્કડ કજ, નકક વર્ગ (એજ ). નંબર ૪૮૨, ઉ-શાન્ત્રીયનામ-1ડેથડલ1૧ ૪001"0. 2. ૪ડ૦ાઇ0ડપડ9::2#43 93.11% 404; રૂ. નિ. પા. ૬૦૭. જ્વાથી, પોથીની વેલ (પોગચુ૦): મચાજ, સયાજી વેઝ (ન૦); વૉર, વોરેજી વેજ (રિંન); વૂતિજ, ૩પોલ્વી (લન). પાથીની વેલ બારેમાસ ધણી જગોએ ત્નેવામાં આવે છે, પણુ ચામાસે તેના વેલા આપો આપ ઘણા ઉગી આવે છે. તેમ તે કલમથી વાવમાં પણુ આવે છે. એના વેલા અને પાન ધોળાસલેતાં તેમ રાતાં પણુ થાય છે. એતાં પાનનાં ભજીઆં અને શાક કરવામાં આવે વનસ્પતિવર્ણુન. ૬૧૧ | છે. એ વાતકર અતે પિત્તહર છે. પાનની પોરીશ બાંધે છે. એનાં બીજ મૃત્રલ અતે ઉપલેપક મનાય છે. વાડીઓની વાડે! અને બાગોામાં એના વેલા ધણુ ઉગે છે. તે ધણા રૂપાળા લાગે છે. ૭૩-૩4, 0. 201,50053&0108.12. વ્ગ-પોલિગાનેસી-ઝીણુકા ઓ-ખ- રૂ હ રાડેના વગ. વર્ગનું ડુંકુ વર્ણન અને ગુણુદોષ;-આ વર્ગમાં નાહાના છોડવા અને ઝાડવાં થાય છે. પાન ધણંકરી આંતરે આવે છે. ઉપપાન ખુલ્લી રીતે દેખાતાં હોય છે, તે ફ્રેતરાં કે પાતળાં પડ જેવાં, બહુધા તળિયે ભૂરા કે રાતા રંગનાં હાય છે, તે ધણુંકરી ડાંડી અને શાખાઓને ભુંગ- ળીની માફક વીંટાયલાં હોય છે, અને તેની કેરપર ધણુંકરી ઝાલર હોય છે. પુન ખાન કે।ષ અતે પુન અભ્ય૦ કોષ ધણુંકરી મળી ગયેલા હોય છે. એટલે પુન બાન કેોષનાં પત્રો ૩ થી ૬ ઉપરા ઉપર આવેલાં હોય છે. તે તળિયે ધણુંકરી ત્તેડાયલાં, કાયમી અને અધઃસ્થાયી હોય છે. ખરી પાંખડીઓ હોતી નથી. યુંકેસરો પ થો ૮ કે વખતે તેથી ઓછાં વધતાં હોય છે. તે પુન બા૦ કેોષનાં પત્રોની સામે આવેલાં હોય છે, કણિકા ગોળાઈ લેતી હોય છે, અથવા હોતી નથી. સ્રીકેસરગર્ભાશય ૩ કે ૪ ધાર કે ખૂણાવાળા; નલિકા ૧ થી ૩; તનલિકાત્રમુખ તરેહવાર; તે આદ્બીજ ૧ હોય છે. ફ્લ કડણુ, પુન બા૦ કોષમાં ટેકાયલું, અને ધણુંકરી ત્રણુ ખૂણાવાળું હોય છે. બીજ ઉભું અને પાતળી છાલવાળું હોય છે. આ વર્ગતી વનસ્પતિમાં મૂત્રલ, રેચક, વિદાહી અને ગ્રાહી ગુણુ માનવામાં આવે છે. એકાદશીના ફલહારમાં વપરાતો રાજગરેા (1૦૪૦- [97૫03 1વશ1€૫01) આ વર્ગની વનસ્પતિ છે. વર્ગ-(પો!લિગાનેસી) નંબર ૪૮૩. ૧-ટશીનામ-12013):%01પ110 [1૯00ુંપણા (1 ૧0.) હાંલ૪135* દ્રષ્ટાન્ત-1. 19. ૩. 29; ડે. 0. 272; ઉત. ૪1. ૪417. 1. 0. 519. ૨ર-દશીનામ-ઝીણુકો ઓખરાડ (પો-ચુ૦). ૩-વણેન-એના રોપા શિયાળે ધણા ઉગી આવે છે. તે જમીનપર છાતળાંની પેડે પથરાયલા હોય છે. તે ૪ થી ૧૦ શેક ઈંચ ઘેરાવાના અથવા તેની શાખાએ। ૬૧૨ વનસ્પતિવર્ણુન. ૧થી ટેક ફુટ લંબાયલી હ હાય છે. શાખાઓ ઝીણી સુતળી જવી પાતળી, લીલા રંગની અને ચળકતી હોય છે. તેનાપર ઉભી હાંસા અતે સૃદ્મ સફેદ ખરસટ રંછાળ આવેલી હોય છે, પાન-આંતરે આવેલાં હોય છે, તે * ઇંચથી રૈ ઈચ લાંબાં અને ? ઈંચ પોહેોળાં હોય છે, તેની બન્ને સપાટી- પર્‌ કરચલી જેવી બાનક હોય છે, પાનની કેર બહુધા ગુલાબી રંગની અને તેનાં ટેરવાં અણીથતાં હોય છે. પાનતે ડીટ્ડી હોતી નથી, પણુ તે તળિયે સાંકડાં થતાં હોય છે. પાનની વચલી નસ ધણુંકરી ઝાંખી જેવી દેખાતી હોય છે. પણ તેમાં ખીજ નસો હોતી અગર દેખાતી નથી. પાન સુકાયા પછી વખતે જર્‌ કાળાં થઈ જય છે. ઉપપાન તળિયે ભૂરાં ને ઉપરના ભાગમાં ચળકતાં ધોળા રંગનાં હોય છે. તેની કેરપર્‌ લાંબી ઝાલર હોય છે. પત્ર- કાણુમાં ફૂલ સૃહ્મ ગુલાબી રંગનાં, અને ફલ ત્રિકોણા- કાર, લીસાં, ચળકતાં કાળાસલેતાં ભૂરા રંગનાં હોય છે. એનાં મૃળતા કાઢો મૂત્રલ ગણાય છે. એના આખા રપાને બાળી તેની રાખ તેલમાં મેળવી તે તેલ નહિ સ્ઝાતાં ચાંદાં અને ખરજવાંપર ચોપડવામાં આવે છે. વૉટ સાહેબ લખે છે કે, એનાં મૂળ આંતરડાંનાં દરદમાં અપાય છે. સ્થાનક-વરસાદનું પાણી ભારાઈ રહેતું હોય તેવા ખાડા ખખેોચીઆં અને સુકાતાં તળાવોમાં ઉગે છે. વિશેષવિવેચન-બીજા ઓખરાડના રોપા કરતાં આ ઓખરાડના રોપા સધળી રીતે ધણા ઝીણુ હોવાથી એને સ્ઞીળજો મોલ(૪ કેહેતા હશે. વર્ગ--(પોલિગોનેસી ). નંબર્‌-૪૮૪* ઉ--શાસ્રીયનામ-140178011011? દૃષ્ટાન્ત-1ન. 3. [0. 28; પે, ], 279; 1. 09:10: 216. ૨--દૃશોનામ--રાતોલાંણો, રાતોલુંસો (પોગ). ૩-વણૂન-રાતાલાંણાના છોડવાઓ અડધા ઉંચા અને અડધા જમીનપર્‌ પથરાયલા હોય છે. એમાં શાખાઓ ધણી હાય છે. તે ચોતરફ પસરાયલી હોય છે. એ રથી ૧૩ કુટ લાંબી હોય છે. એમાં ખુરપાના આકા- માં નાહાનાં પાન હોય છે. અતે ફૂલ ગુલાખો રંગનાં શિયાળે આવે છે. ત્યારે એના છે[ડવા ધણા સુંદર દખાય છે. મૂળ--પેનસીલથી આંગળી જેવું જાડું તે સખ્ત હોય છે. તેની ઉપરની છાલ ભૂરા કાળા રંગની ને અંદરની ભૂરા રાતા રંગની હાય છે, મૂળનું લાકડું પણુ રતાસ જ્હા? વાઇ. લેતા રંગ રંગનું દ થી ૧૨ ઇંચ લુંદુ ક્ર થોડા ફાંટાઓવાળું હોય છે, વાસ જરા ખટાસલેતી સુગંધિત અને સ્વાદ ધણો તૂરો હોય છે. ડાંડી અને શાખાઓ -મૂળને મથાળેથી કેટલીક શાખાઓ નીકળેલી હોય છે. તે ૬ થી ૧૨ ઇંચ લાંખી, એક ખીજમાંથી ખખે ત્રણુ ત્રણુ જ્રાંટાઓથતી, સ્લેટ- પેનથી પેનસીલ જેવી જડી હોય છે. છાલ ખડખચડી, અને તેનાં કડપલાં ઉતરતાં દેખાય છે, અંદરની છાલ રાતા રંગની સુગંધિત અતે તૂરા સ્વાદવાળી હોય છે. કોમળ શાખાએ ઉપપાન ( 511[0110૩) ની અંદર ઢંકાયલી હાય છે, પાન-આંતરે આવેલાં હાય છે, તે તળિયેથી ધણાં સાંકડાં ને મથાળે પોહોળાં હોય છે. તેનાં ટેરવાં ગાળાઇ- લેતાં કે જરા સપાટ હોય છે, પાન લીસાં, જનડાં, કર- યળીવાળાં, બન્ને સપાટીએ આ ધોળાકે લીલ્ષા રંગનાં, ૧ થી ૧ ઇંચ લાંબાં અને ડુ થી [ ઇચ પોહેળાં હોય છે. વાસ ખટાસલેતી અધુમમેતી અતે સ્વાદ ચીકણુ, ગળચટો ને તૂરો લાગે છે, ઉપપાન-શાખાને વીંટળાઈ “ગળી જેવાં થઇ | રહેલાં હોય છે, તે ઉપરાઉપર હોય છે. તે પાનની સાથે શાખાઓ પાસે જેડાયલાં હેય છે. કોમળ ઉપપાન રાતાં હોય છે, ફૂલ-શાખાઓના છેડા પાસે ધણુંકરી પત્રકાણુમાંથી પુષ્પ ધારણુ કરનારી સળીઓ નીકળેલી હોય છે. તે ૩ થી ૪ ઉંચ લાંબી, લીલા રગની, આડી અવળી ઉભી નીકરોવાળી અને શાખાઓ કરતાં પાતળી હોય છે, એ સળીઓપર 3 થી ૧ ઇચ લાંબી એથી પાતળી સળીઓ આવેલી હોય છે. એતનાપર હાથીસુંઢાં પેડે એક કેર ફૂલ આવેલાં હોય છે. ફૂલ ૧ થી ૧૬ લાધત લાંબાં, ગુલાબી રંગનાં હોય છે. તેની નીચે ફીકા જંખુડા રગતાં પું્સરોા તે સ્ત્રીકેસરનલિકા લાંબી, ખે લાંબા ફાંટા- ઓવાળાં સમુખવાળી હોય છે. ઉપષોાગ-એતું મૂળ ધણું ત્રાહી અને વિષહર ગણાય છે, તેતે પાણીમાં ધસી ઝેરી જનાવરેના ડંખપર તેમજ રસવિકાર અને ખીજ સોન્નઓપર ચોપડવામાં આવે છે. સખ્ત ગડ અતે ગુંબડાંપર એનાં મૂળનો લેપ લગાડ- વામાં આવે છે. કહે છે કે તે રંગના કામમાં આવી શકે છે. સ્થાનક-પોરબંદર સ્વસ્થાનમાં મોજ્ઝ ગામથી વારી ગામે જવાના રસ્તામાં મોકળની પાસે જ્યાં ખારચ જમીનમાં ળો ઉગે છે તેની સાથે એ રોજનો પણુ ઉગે છે. વિ૦ વિવેચન-એના છેડવાવને રંગ રાતો અતે પાન _ નાડાં તે ખુઠ્દાં લાંણાનતાં પાન જેવાં થાય છે. તેપરથી એને રાતોન્નો કે લુંણો કહે છે. એના છોડવા મોક ગામ શિવાય ખીજ ક્રેઇ જગાએ આ સ્વસ્થાનમાં જેવામાં હજુ આવેલા નથી. ૭૬-54. 0. &10151'01,00001-%018. વર્ગ-એરિસ્ટોલોકિયેસી, ડ્ીડા- સારી અને નોરવેલનેો વગે. વર્ગનું ટુંકુ વણુન અતે ગુણુદોષ;-આ વર્ડમાં નાહાના છોડવા અને ઝાડવાં થાય છે, તે ઘણુંકરી વેલા જેવાં હાય છે. પાન આંતરે આવે છે. ઉપષાન હોતાં નથી. બાલ્યાંતરયુક્તકોષ ( 7019111 ) [આર્થાત્‌ પુ૦ બાન ક્રાષ અને પુન અભ્ય૦ કોષ જેડાયલા] ઉર્ષ્વસ્થાયી, (૩- વિભાગવાળા અથવા નલિઆકાર અંથવા તરેહવાર્‌ આકા- રતો હોય છે.) પુંકેસરાો ૬ અથવા વધારે, તે સ્્રીકેસર- નલિકાને તળિયે ફરતાં કુડાળાંતી માફક આવેલાં હોય છે. સ્રીકેસરગર્ભાશય ૪થી ૬ પોલવાળા, નલિકા ટુકી અને સ્થંભ જેવી; નલિકાત્રમુખ વિભાગિત; ને આદિખીજ ઘણાં હોય છે. ફ્લ ગોળાઇ લેતાં અથવા લાંબાં અને ઘણાં ખીજવાળાં હોય છે. ખીજ ચપટાં અથવા તરેહઢવાર આકારનાં હોય છે. આ એક નાહાતો વગ છે, પણુ એમાની વનસ્પ- તિમાં ધણા ચમત્કારિક ઔષધીય ગુણે! રહેલા છે. વિશેષે કરી એમાં ઉમ્ર ફડવાસ હોય છે. તેથી તે ચિર- ગુણુકારી પૌષ્ટિક, વિષહર, ક્રમિ, જવર, શીત, અને શેોથથ્ન, સારક અને ઉત્તેજક તરીકે વપરાય છે. વર્ગ-(એરિસ્ટોલોકિયેસી ). નખરઃ ૪૮પષ ૧-શાસ્ત્રીયનામ-5.)'1550100110. 101'0010 414. દટ્ટાન્ત-1. 9. ૪: 72; ડે. 0. 274; 1141. 1. 0.84; 3. કિં. પો. ૫૮૪. ૨-દેશીનામ-કીડામારી (પે।૦4-ગુ૦) જ્તરાસાર (મન), દ્રોડામારી, મરતી (₹િં”); જૌટતાશ, જીટારી, ( 8૦). ૩-વણન-કીડામારીના વેલા ચામાસે ધણા ઉગી આવે છે. તે રૂ થી ૧ ફટ કે વખતે ૨ થી ૩ ફ્રીટ લાંબાં હોય છે. કેઈ વાર તે ઉભા છોડવા જેવા અને * પોરબંદર સ્વસ્થાનમાં વાઢી રાખેલાં છટાં ઘાસને મોવર અથવા મોવાજઝ કહે છે. તેથી એક મમત તરીકે સોવાઝમામ વિષે ગામડીઆ લોકે કહે છે કે:-- “ ઘાસ વાઢવું પણુ પુળા ન વાળવો, એણે નામે નામ ; રાણા સાહેબની નવાઇમાં, ત્તે ગોતી લેને ગામ ” વનસ્પતિવર્ણન, ૬૧૩ | નાહાના હોય છે. ઓથવાળી જગોએ (જેવી કે વાડીઓની વાડ) એના વેલા વાડપર ચઢી ઘણુ લાંબા ગયેલા હોય છે. એનાં પાન લીસાં, નાહાનાં અને ભસ્મી રંગનાં હોય છે. ફૂલ કૅઢેરનાં ફૂલ જેવાં લાંબાં અતે જંખુડા રંગનાં હાય છે. ફલ ઉભી ઢાંસોાવાળાં, લીલા રંગનાં, નાહાની ખોડી એરડીનાં ફલ જેવાં અને તેવા જ આકારનાં હોય છે.. મૂળ-પીળાસલેતા રંગનાં ર થી ૬ ઇંચ ઝે કુટૅક લાંબાં, સુતળીથી પેનસીલ જેવાં ડાં, અને કેટલાક ઝીણા રેસા જેવા ફાંટાઓવાળાં હોય છે. મૂળની વાસ ઉત્ર અને સ્વાદ કડવો! તે ગળચરે લાગે છે, ડાંડી અને શાખાઓ-ચળકતી અને લીસી હોય છે. તેપર ઉભી હાંસો આવેલી હોય છે. તે સુતળથી સ્લે- ટપેન જેવી નનડી હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે ૧ થી ૩ ઇચ લાંબાં અતે ૧ થી ૨૩ ઇંચ પોહેળાં હોય છે.” પાનની ઉપરની સપાટી લીસી અતે નીચેની જરા ખરસટ હોય છે. પાનની કેરપર કરચલી જેવી ઝાલર હોય છે. પાનનાં ટેરવાં ગોળાઈ લેતાં ખુઠ્ઠાં કે ખુઠ્ઠી અણીવાળાં હોય છે. ડીટડી પાસે પાનની કેરના પોહોળા ખે ભાગ થયેલા | હોય છે, અને તે બન્તે ભાગના છેડા અંદરવળતા હોય | છે. ડીટડીમાંથી પાનની ધણુંકરી પાંચ નસો નીકળેલી | હોય છે. તેમાં ખે નસો પાનની કોરના બન્ને છેડા- તરફ વળેલી હોય છે, અને ત્રણુ નસો! ત્રિશુળની માકક ઉભી પાનમાં ગયેલી હોય છે. તે પાનની નીચેની સપા ટીપર બહાર નીકળતી સ્પછ્ટ દેખાતી હોય છે. પાનની ડીટડી ૧ થી ૧ ઇંચ લાંબી હોય છે, તેનાપર ઉપરની બાજુ છીછરી નીક અતે નીચેની બાજુ ઉભી નસો હેય છે. ડીટડીપર વખતેં થોડી સ્‌ક્ષ્મ રૂછાળ પણુ હોય છે, પાનની વાસ ઉગ્ર અને સ્વાદ કડવો હોય છે. ફલ-ર થી ૨ ઇચ લાંબાં, બહારથી ફ્રીકા અને અંદરથી ઘેરા નંબુડા રંગનાં હોય છે. પુષ્પ ધારણુ કરનારી સળી પાનની ડીટડી કરતાં સહેજ પાતળી હોય છે. તે પત્રકોણુમાંથી ધણુંકરી અફ્ે નીક- ળેલી હોય છે. તેપર એક નાહાનાં પાન જેવું ટેરવે ગોળાધલેતું પુષ્પપત્ર આવેલું હોય છે. તે કોઇવાર સળીને તળિયે અને કોઇવાર વચમાં આવેલું હોય છે. એ સળીને ટેરવે સ્રીકેશરગર્ભાશય જરા જાડો, છ ઉભી હાંસોવાળા આવેલો હોય છે. એ ગર્ભાશયની ઉપરથી ફૂલની પાંખડીની નળી નીકળેલી હોય છે, તે તળિયે કુપ્પીની પેડે ફૂલેલી હોય છે. અને તેથી આગળ જતાં એ નળી સાંકડી થઇ એનાં મોઢાં આગળ એ પુપેડીનાં મોટાં પેઠે ખુલ્લી થઇ ગયેલી હોય છે, અને એનાં એ મોઢાંપરથી એ નળીને એક છેડા લાંબો વધી ગએલો હોય છે. જેની કોર શહર વળતી હોય છે. એ છેડાનો ૬૧૪ વનુસ્પતિતણુત. રંગ અંદ દરથી ઘેરો નનંખુડો હોય છે, ને તેપર તેવાજ રંગના સૂટ્મ વાળની રૂંવાટી આવેલી હાય છે. ગર્ભાશયની ઉપર એક ફૂલની નળીતે જે ફૂલેલે ભાગ હાય છે તેતી અંદર ગર્ભાશયને મથાળે ૬ પીલાસ- લેતા રંગની અંદર્‌ વાંકવળતી સ્ત્રીકેશરતલિકાઓ આવેલી હાય છે, ને એ નલિકાની થડની બાજુએ ચોતરક્‌ યુંકેસરોના પીળા પરાગકાષ ખખેની જેડી એમ ખાર દેખાતા આ- વેલા હોય છે. ફલ-રૂ -3 થી ૧ ઇચ લાંબાં, અને દ ધય પોહોળાં હોય છે. એમાં જૂદી જૂદી ૬ ફાક હોય છે. એ દરેક ફ્ાંકપર્‌ બહારથી ઉભી અકેકી હાંસ હોય છે. જ્યારે ફૂલ સુકાવા માંડે છે યારે એ ફાંકો જૂદી પડે છે. એ દરેક ફાંકમાં ૬ થી ૭ ખીજ હોય છે. ખીજ-ચપટાં, કાળાં અને ત્રિખૂણીઆં હોય છે. તે ૧ લાને લાંબાં અને ૧ થી ૧$ લાધ્નત પોહોળાં હોય છે, તે એક છેડે અણીથતાં અને ખીજે અંદર ખેસતી ખાંચવાળાં હોય છે. તે એક બાજુએ ઉભી નીકવાળાં અને ખીજ બાજુ ખડખબૅચડી કરચલીવાળી ખાનકવાળાં હોય છે. એ કરચલીવાળી કાળી બાનક નખવતી ખરપતાં ખીપરથી નીફળી નનય છે, અને તેની નીચે ખીની સપાટીને રંગ પીળા દેખાય છે. ખીતે ચોળવાથી તેની વાસ સુગંધિત અતે સ્વાદ કડવાસલેતે। લાગે છે. ૪-ઉપચેાગીઅંગ-સર્વાગ. પ-ગુણદેષ-ચિરચણુકારીપાષ્ટિક, સ્વેદલ, સારક તથા વિષ, વાત, જવર, શેથ અતે જન્તુધ્ર. ૬-ઉપચેોગ-ઝેરી જતાવરેના ડંખ ઉપર કીડામારીનાં મૂળ પાણીમાં ધસીને તેનો લેપ કરવામાં આવે છે, તથા પવાય છે. પાન જુલાબ માટે અપાય છે. છેકરાંતે કબ- જયત હોય તો જીડામારીનાં પાન વાટીને પેટપર ભરવામાં આવે છે. કીડામારીને વાટીતે તાવવાળાને તેની લર્‌ર કરવામાં આવે છે. કીડામારીને મરી સાથે વાટીને તાવ- વાળાને પવાય છે. કીડામારી, માલકાકણાં અને સમદર ફૂલને ભેળાં વાટી તાવવાળાંતે તેની ખરડ કરવામાં આવે છે, તેથી પરસેવો આવે છે ને નબળાઇ દૂર્‌ થાય છે. જીડામારીનો ર્‌સ તેલમાં નાંખી સડતાં ચાંદાં અને ભાઠાં- પર્‌ લગાડવામાં આવે છે. કીડામારી અને રાસ્ના એ સંધિવા સાથે તાવ હોય તો તેમાં તેતો કવાથ કરી પવાય છે. પેટમાં કીરમ પડયાં હોય, તો કીડામારીને વાટીને પીવા આપે છે. કીડામારીને પાણીમાં ઉકાળી તે પાણીની બાક તાવમાં અપાય છે. કીડામારીનાં મૂળ અગર પાનનો કવાથ સ્ત્રી કષ્ટાતી હોયતો તેતે અપાય છે. પેટમાં ચુકે થતો હોય તો સુંડ અને મીઠાંતી સાથે કીડામારીની ફાકી ભરવામાં આવે છે. જખમ કે ચાંદાંમાં ઝીડ પડી હોય તાતે ટર કરવા માટે ડામાર નાં પાનના રસનાં શીપાં તેમાં નખાય છે. કીડામારી દસ્તાન સાક્‌ લાવનાર ગણાય છે. “ તેના બીનો ફાકડો ભરવાથી પેટના જંતુતો નાશ થાય છે. મુવેલાં જંતુને બહાર કાઢવાતે માટે તે ઉપર રેચ લેવાની જરૂર પડે છે. વાયુ, ગુલ્મ, આફરો, અ્જાર્ણુ, અરૂચી ઉપર ફાકી તરીકે તે વપરાય છે, બાલકોના ઉબકા તથા ઉલટી ઉપર અપાય છે. મળાવરોધ અને જવરને માટે તે બાળક્રોને પાય છે. એનો રસ એડીઆ તેલ સાથે પેટપીડ માટે અપાય છે. કીડામારીનાં મૂળ અતે પાદડાંના રસતે દૂધની સાથે મેળવી ઉપદંશમાં અને અક્કીણુની સાથે મેળવી મ્રમેહમાં આપવાથી ફાયદો થાય છે. અણઉતાર, તરીઆ, રાજઆ, ને એકાંતરીઆ તાવમાં તે અપાય છે. માત્રા-ચૂર્ણું ન તોલે, સ્વરસ મોટા માટે ૨ તોલા અને બાળક માટે ૦॥ તોલે. ” ( ડા. વી. ઝી. ) “ વાથી ડીલ દુખતું હોય તો અજમા સાથે તેને! ખરડ કરે છે, કીડામારીનું મૂળ ધસી આંચકી ઉપર અટ્ટીણુ સાથે પાય છે. તેથી ફાયદો થાય છે.” ( વૈ રૂ૦). ૭-સ્થાનક-રસ્તાઓએની બાજુએ, વાડીઓની વાડ પાસે, પાણીના ધોરીઆ કાંઠે, કાળી કરાર જમીનવાળાં ખેતરોમાં બીજા મોલની સાથે નેદ તરીકે, તેમજ દરિયા કાંઠાની રૈતાલ અતે ફાદીવાળી જમીનમાં ઉગે છે. એ કચ્છ, કાઠિયાવાડ, સિંધ અને દક્ષણુમાં વિશેષ કરી થાય છે. ૮-વિશેષ વિવેચન-»ીડામારી આ સ્વસ્થાનમાં ધણી ઉગે છે. તે ભાદરવા અને આસુ મહિનામાં ખારવા અને ખીજ ગરીખ લેકે ઉપાડી એકઠી કરે છે, તે પોતાના કામ જેગી ધરમાં રાખી બાકીની ૧ થી ૨ આનાની ભારીને હીસાખે પોરબંદરના ગાંધીઆને વેંચાતી આપે છે, કીડામારી પોરબંદરથી બહાર દેશાવર પણુ ચડે છે. &. 111૦ .-નોરવેલ (ગુન) સાપલન ( સ૦) રૂશરસુજ (હિં”) ગવયુછા ? (હંન).-એના વેલા મુંબધની આસપાસ ધણા ઉગે છે. અને તે સાપના ઝેરપર્‌ વપરાવાને માટે પ્રસિદ્ધ છે. ૭૨-૫5, 0. 1.01111140૯૦, વર્ગ-લોરેન્થેસી, વાંદો અથવા તર્રેોહિણીનેો વર્ગ, વર્ગનું ડુંકૅ વર્ણન અને ગુણુદોષ-આ વર્ગનાં ઝાડવાં જમીનમાં નહિ ઉગતાં ખીન્ને ઝાડોપર્‌ ઉગે છે, એતાં પાન ધણુંકરી સામસામાં આવે છે, તે અખંડ કોરવાળાં, નતડાં અને રસભયા હોય છે. આ વગની કેટલીક વન- સ્પતિ પાન વગરની પણુ હોય છે. ઉપપાન હોતાં નથી. પુન ખાન કોષ સ્રીકેસરગર્ભાશય સાથે જેડાયલે હોય __વનસ્પતિવર્લન. ૬૧૫ છે; પુ૦ઃ અભ્યન કોષની પાંખડીઓ ૪ થી ૮ હોય છે, તે પજરા પાંખડીથી ખહાર નીકળતાં અને રાતા પરાગકષ- છૂટી અગર જ્તૅડાયલી હોય છે. પુંકેસરો પાંખડીઓ વાળાં હોય છે. સ્રીકેસર ૧, અધઃસ્થાયી, ૧-પોલવાળી; જેટલાં હોય છે; તે તેની સામાં અને તેનાપરજ બહુધા | અને ફ્લ લીસું, અંડાકૃતિનું મથાળે પુ૦ ખા૦ કોષના આવેલાં હોય છે. સ્ીકેસરગર્ભાશશ અધઃસ્થાયી, ૧-પોલવાળો; આદિખીજ ૧ ઉભું; નલિકા લાંખી અથવા ડુંકી; પ સાદું; ફૂલ ૧ બીજવાળું અને ખહુધા ર્સભર્યું હોય છે. ખીજ ફૂલની અંદરના ગળ કે મધ્ય ભ્રાગ સાથે ચોટેલું હોય છે. ધણી જગાએ આંખા, ઉંબર અને કાકેોદુમ્બર વગેરેનાં જૃહ્યોપર લાંબાં જાડાં લીલાં પાન અતે ફલવાળી ધણું- કરી વેલા જેવી વનસ્પતિ ઉગેલી ન્નેવામાં આવે છે, તેને વાદે! કહે છે; અને સાગ, મરખા કે ટીંબરવા વગેરે જંગલી ઝાડાપર વગર પાનની હાડસાંકળ જેવા પણુ ચપટા અને ટુંકા સાંધાવાળી વનસ્પતિ ઉગેલી હોય છે, તેને બો ડોવારા કહે છે. આ વનસ્પતિને ગુણુ ગ્રાહી મનાય છે, અંગ્રેજમાં આ વર્ગની વગર પાનની વનસ્પતિને “મિસ્લેટો ” (111311210૯) કહે છે. વર્ગ-(લેરેન્થેસી). નંબર ૪૮૬* ૧-શા* ના*-1-01'8111પ 5 101811019૫5. દૃષ્ટાન્ત.-11. 9. [0. 214; ડે. [. 282; પત, 9” ૪%:92%%3- સિ. પાઝ#ગ૪પ: ૨-દેશીનામ-વાંદો, (પે।૦); બાંદો, વાંદો (ગુન ); વાદન, વાજ, વાજા ( 8૦); વારા, પાં, વદાઈ ( છં ); તણજ, રકણ , રક્ષમક્ષા, રક્ષાની, ગપટ્રોરિળી (લન). ૩-વણૂન-વાંદાના સખ્ત વેલા જેવા છોડવા આંબા આદિ ઝાડાપર ઉગે છે. તે ૩થી ૬ ફોટ લાંબા થાય છે. તે જટાની પેઠે ધણીવાર જે ઝાડપર ઉગેલા હોય છે તેની શાખાઓપરથી નીચા ઝૂલતા કે લટકતા હોય છે. ધણીવાર એની શાખાઓ ડુંકી ને ઉંચી ચઢતી પણુ હોય છે. જપાન-લંબગોળ કે તળિયે પોળાં ને ટેરવાં તરક્‌ સાંકડ| થતાં, “ડાં, રસભયૉ, લીસાં, ધેરાલીલા રંગનાં, સામ- સામાં કે વખતે આંતરે આવેલાં હોય છે. તે ધણુંકરી ૩થી ૬ ઇંચ લાંખાં અતે ૧થી ૨ ઇંચ પોહોળાં હોય છે, તે વખતે એક ખાજુ વાંકવળતાં પણુ હોય છે. ફલની-કલંગી પત્રકાણુમાંથી અથવા તેતે ચાતરીને ૧ ૧ એકથી વધારે નીકળેલી હોય છે. તે તેમજ તેપરનાં ફૂલો ઉપર તરક્‌ વળતાં હોય છે. ફૂલ ધોળાં અથવા ગુલા- ખી છાયાલેતાં, ૧ થી ૧ ૪ંચ લાંબી નળી જેવાં લાંખાં, એક બાજુ. વાંકવળતાં, ચીરાયલાં, બહુધા લીલા રંગનાં, પાછળ વળેલા ગૃદ્દપ્ત પ છેડાઆવાળાં હાય છે. મુક્રેસરો અવશેષવાળુ, ૨ ઇંચ જેટલું હોય છે. તે એક પોલ અને એક ખીજવાળ હે હોય છે, ૪ઉપપોગીમગ- -સવાંગ. પ-ગુણદેોષ-ગ્રાહી. ૬-ઉપચેગગ-વાંદાની શાખાએ અતે પાન રંગના કામમાં વપરાય છે. એનાં સુકાં પાન અને ફૂલને ઉકાળો ઝાડા અતે સંગ્રહણી ઉપર ગુણુ કરે છે. પેશાબ ધણે। આવતો હોય તે તે ઉપર આંબાનાં ૬ક્ષપર્‌ ઉગેલા વાંદાના પાનની ભૂકી અને કાઢો અપાય છે, “(વાંદો ) સવાદે કડવો ને તૂરો હોય છે, ટાઢો છે, કફ, વા, લે।હિવિકાર, ગુબડાં, નાકસુર, વિષ વિગેરે રોગને મટાડે છે. કેટલાક માણુસા તે ઉપરથી મંતર જંતર કરે છે, વશીકરણુ થાય છે, એમ કહે છે. બાંદાના કલપ પણુ ઘમ છે, પુષ્ટિ કરે છે, એ પ્રમાણે ગ્રંથોમાં છે ”” (વે. રૂ.). ૭-સ્થાનડ-આંબા, આસુંદ્રા, ટીંબરવા અને હરમા બાવળના ઝાડાપર એના છોડવા વિશેષ કરીને ઉગે છે. એ હિ૦ ના ધણા ભાગોમાં થાય છે. ૮-વિ૦ વિવેચન-જે ઝાડપર વાંદો ઉગે છે તે ઝાડનો રસ તે ચુશી લે છે, તેથી ધીમે ધીમે તે ઝાડ સુકાઇ જાય છે, માટે સંસ્કૃતમાં વાંદાને રૃક્ષમક્ષાં અને કક્ષાટ્ની કહે છે. વાંદાનાં ખીજની આજુખાજુ એક જાતને ચિકટ પદારથ હોય છે, પણુ તે વગર હરકતે પક્ષીઓનાં આંત- રડામાંથી પસાર થઈ જે ઝાડની ડાળપર ખી પડે છે યાં તે મજખુત પકડાઈ રહે છે. અને ખી ત્યાં ઉગી તે ડાળપરથી રસ ચુશા છોડવા શ૬ઢ્દિ પામે છે, બુલબુલ જાતની ચહ્લીઓ વાંદાનાં ફલ વિશેષ ખાય છે, એમ કહે વાય છે. આ ન્નતની ચકલ્લીઓ આંબા અને ટીંબરવાનાં ઝાડાપર ધણીવાર જ્ેનેવામાં આવે છે. વર્ગ-( લોરેન્થંસી ». નંખર-૪૮૭* જ-શાજ્નીયનામ-13૯પા1 ઘાદ. દૃણાંત-તિ. 19. [. 9ેછ5; પે. ૪. 284; 11. ૧1. ૪૨-10. [- 240; ર્‌, તિ. પા. ૩૪૫. ૨ર-દેશીનામ-ખોડોવાંદો (પોન-ચુન); વાંટા, સાર હાંવજ (મ૦); પાન, વાંજ (ટં); રકા (8૦). વણૂન-ખબોડોવાંદો પણુ વાંદાની પેઠે ઝાડાપર ઉગે છે. એના છોડવા પણુ ધણુંકરી વેલાની પૈઠે ઝાડાની શ્ાખાઓ- ૬૧૬ વનસ્પતિવર્ણન. પરથી નીચા લટકતા હાય છે. તે રથી ૩ ફોટ લાંખા હાય છે. તે જે ડાળપર ઉગેલા હોય છે તેપર તે એક- જવ થઇ તળિયે ચપ્પટ ખેસી ગએલા હોય છે. ડાડી-થડ પાસે ગાળ પેનસીલથી આંગળી જેવી નડી અને આગળ વધતાં ચપટીથતી હોય છે. શાખાઓ ઘાડસાંકળની પેઠે સાંધાઆવાળી હોય છે. તેનો રંગ પીળાસલેતો લીલો! હોય છે. એના સાંધાની ગાંઠ જરા વધારે પીળાસલેતા રંગની હોય છે. અને તેની કેર પાસેથી જરા ચીકણો રસ નીકળતો હોય છે. શાખાને દરેક સાંધો બહુધા [થી ૩ ઈંચ લાંખો અને $ ઇંચથી ૩ લાધ્તત પોહેળેા હોય છે. શાખાઓની સપાટીપર કર- ચલી અને ઉભી નસો હાય છે. તે ખટકણી ને અંદર લીલા રંગની હોય છે. વાસ ઉમ્ર, સ્વાદ પ્રથમ ચીરપરે। ને પાછળથી ગળચટેો લાગે છે, શાખાઓ બખે ફાંટાવાળી અતે વખતે ઉપર જતાં એકજ શાખામાંથી ૪ થી ૬ જ્રાંટા પણુ થયેલા હોય છે. એના સાંધાઓમાં ધણુંકરી એવો નિયમ જ્ેવામાં આવે છે કે એક સાંધો ઉભો ને ખીજ્ને તેની ઉપરના આડો હોય છે. પાન-હોતાં નથી. પણુ શાખાઓ ચપટી, પાતળી હોતાં પાનની ગરજ સારતી હોય એમ જણાય છે. ફલ-શાખાઓના સાંધાઓ પાસે બન્ને બાજુએ અતિ સૂટ્મે ફૂલો આવે છે. તે વખતે અકેક અતે ધણીવાર બખે ચટ્ટચાર્‌ પાસે પાસે હોય છે. તે સાંધા પાસે ચષ્પટ ખેડેલાં હોય છે. એના ખાણન્તરયુક્તકોષના અવયવે। તરત ખરી નય છે. એમાં નર્‌ અને માદા ફૂલે! જૂદાં જૂદાં હોય છે. ફૂલ-અધઃસ્થાયી, ર્સભર્યું અને ચિક્ટ પદાર્યવાળું હાય છે. તે રંગે લીલું; ને એક લાધ્રન વ્યાસનું હોય છે. તેની સપાટી ખડબચડી હોય છે, ફ્લને ટેરવે ઢાંકણુ અને સૂટ્દમ અણી હોય છે. ફૂલની ઉપરની છેતરી અંદરથી ચીકણો તાર બંધાતો ધોળા રસ, ને તેની હૅડળથી એક ખીજ નીકળે છે. ખોજ-લીલા રંગનું, ફલથી સહેજ નાહાનું, ઉભી નસો અને આડી એક ધારવાળું હોય છે. ૪-ઉપચેોગી અંગ-સર્વાગ. પ-ગુણદેોષ-ત્રાહી અને પિત્તધ્લ. ૬-ઉપષોાગ-એનોા ઉકાળા પિત્તવિકાર અતે સંમ્ર- હણી ઉપર અપાય છે. ૭-સ્થાનક-ન્નંખુ, ધામણુ, અરીડી, શીસમ અને ટીંબરવાનાં ઝાડાપર વિશેષ કરીને ઉગે છે. ૮-વિ2 વિવેચન-એમાં પાન હોતાં નથી માટે એને ખબોડેવાંદો કહે છે. એની શાખાઓના સાંધા સાંકળ જેવા દેખાય છે માટે એતે ઝાડસાંકળ કેહેતા હશે. રઆરી અને બરડાના ખેદ લોકો જેને છ આંગળાં હાય તેને કાળીચઉદસને દિવસે બે।ડાવાંરા તેનાં વધારાનાં આંગળાંપર ખાંધે છે. તેથી એમ માને છે કે બોડાવાંદાનાં પાન જેમ ખરી ગયાં છે, તેમ એ ખાંધવાથી વધારાનું આંગળું ખરી જશે, પણુ આંગળું ખરતું તો જ્નેવામાં આવ્યું નથી, એક મન છે. ૭૩-૫4, 0. 10-71101131/4018.49. વર્ગ-યુફરોબિએસી-થેોર કંટાળા અને એરડાનેો વગે. વર્ગનું ટુંકુ વર્ણન અને ગુણદોષ-આ પણુ એક મોટા વર્ગ છે, અને તે ધણી જગાએ પસરાયેલો છે. આ વૃરીમાં નાહાના છોડવાઓ, ઝાડવાં, વેલાઓ અને વૃક્ષો થાય છે. તેમાં ધણુંકરી વિદાહી ઝેરી દૂધ જેવા ધોળે રસ હોય છે. આં વર્ગની વનસ્પતિને પાન આંતરે અથવા કોઇવાર સામસામાં આવે છે. તે બહુધા સાદાં, અથવા ક્રાઈવાર ખંડિત કેરવાળાં, વિભાગિત કે સંયુક્ત હોય છે. ઉપઉપપાન પણુ વખતે હોય છે. પુષ્પરચના તરે- હવાર્‌ હોય છે. ફૂલ ધણુંકરી બારીક અને જલદીથી પ્યાનમાં ન આવી શકે એવાં હોય છે. પ્ું-અતે ન્રી- પુષ્પો! અર્થાત્‌ નર્‌ અને માદ।ા-ફલે। ધણુંકરી એક જ વનસ્પતિપર જૂદાં જૂદાં હોય છે. ( જીઓ એરડેા ) અને જૂદાં જૂદાં ઝાડોપર પણુ હોય છે. (જીઓ અસન). ફૂલની આજુ ખાજુ પુષ્પપત્રે પણુ ધણુંકરી આવેલાં હોય છે. પુટ બાન કોષ અતે પુન અભ્યન્કોષ બહુધા જૂદા હોતા નથી, પણુ ખાક્યાન્તરચુક્તકોષ ( 121011 ) હોય છે. તે અધઃસ્થાયી, અને તેના વિભાગો ઘણુંકરી કુડપલાં કે ભીંગડાં જેવા હોય છે. ધણીવાર તે હોતા નથી, અને કેટલીકવાર તે બેવડા હોય છે. જ્યારે ખેવડા હોય છે ત્યારે અંદરના નાહાના વિભાગોને પાંખડી- ઓનું રૂપ અપાય છે. સુંકેસરો તરેઠુવાર હોય છે. પરા- ગકાષ ર પોલવાળા અતે બહુધા ઠ્દિવિભાગિત કે ખે હાય છે. સ્ત્રીકેસરગર્ભાશય ઉર્ધ્વસ્થાયી, તે ધણુંકરી ત્રણુ ખાનાં (૦1૩ ) વાળા હોય છે. એનાં ખાનાં થોડાં ધણાં એક ખીન્નં સાથે જેડાયલાં હોય છે. નલિકા ખાનાં જેટલી, તે છૂટી અથવા જ્ેડાયલી, અને અખંડ અથવા વિભાગિત થયેલી હોય છે. નલિકાત્રમુખ ધણું- કરી નલિકાની ઉપરની સપાટી અથવા તેના છેડાપર હોય છે. આદ્િખીજ દરેક ખાનાંમાં ૧ થી ૨ હોય છે, ફૂલ ત્રણુ વિભાગોવાળું, કાયમી ધરી ઉપરથી ત્રણુ વિભાગો જૂદા પડે એવું, અથવા ત્રણુ પોલવાળું હોય છે. ખીજ બહુધા લીસું, ચળકવું, અને આરસપાણુ જેવી તરેહવાર ખાનકવાળું, લાંષું કે ગોળાધ્લેતું હોય છે. તેનાં મુખ પાસે વખતે ચાપડોા (૧711) હોય છે. વનસ્પતિવર્ણન. દૃ્૧૪ આ વર્ડમાં કેટલાંક ઝાડા ધણાં પ્રસિદ્ધ છે. સંધિવા આદિના દુખાવાપર કંટાળા અતે ડાંડલીઆ થોરતું દૂધ ધણુ ગરીબ લેકે લગાડે છે, અને વાડી વગેરેની વાડ કરવામાં એ બન્ને થોરનાં ઝાડોતો ઉપયોગ ફરવામાં આવે છે, તેથી એ બને ઝાડવાં સૌના જાણ્યામાં છે. હાલ ખાગ ખગીચાઓમાં રસ્તાની ખન્તે ખાજીુએ વાડ તરીકે વિલાયતી થોર (7113110105 ધંધા) ॥1810ન્‍ [વં્ક-[.હં)-5110001.) વાવેલા ધણો જ્નેવામાં આવે છે, તેમાં રાતા રંગનાં અંગ્રેછ અણીવાળા સ્લિપર (નનેડા) જેવાં રૂલ થાય છે. તે, અને રંગ ખેરંગી સુંદર પાનવાળાં ઝાડવાં નેને અંગ્રેજીમાં ફ્રોટન્સ (૯1'૦10115 ) કહે છે, અને આપણે પણુ તેને તે જ નામથી ઓળખીએ છીએ, તે આ વર્ગતી વનસ્પતિ છે. ફ્રોટન્સ કેવળ બગીચાઓમાં માત્ર શોભા માટે વવાય છે, પરદેશી અ- ખરે।ટનાં ઝાડ પણુ આ વર્ગનાં છે. આ વર્ગમાંની વનસ્પતિમાંના દૂધ જેવો રસ ધણો ઝેરી હોય છે, આ વગમાં કેટલાંક ઝાડવાં એટલાં ખધાં ઝેરી હાય છે, કે તેની પાસેથી આપણે ચાલ્યા હોઈએ અથવા તેને અડકીએ તોપણુ અંગમાં દાહ થવા અને આંખો ને હોઠે બળવા માંડે છે. આ વર્ગેમાંતી 'ખાજ- વણી (41૯01101118 11ઉૉભ્ા )તી વેલને અડકતાં તેપર આવેલા વાળ શરીરના કેોઈપણુ ભાગને લાગતાં બળતરા અર્થાત્‌ ખાજ ચાલે છે. આ વરગૈની તમામ વનસ્પતિઓમાં એરડા ( 10101105 €૦1૧॥0૫॥॥૩ ) અને રાય આંમળાં ( 12117181111 પ5 €11104 )નાં ઝાડો તેનાં તેલ અતે ઔષધીય ગુણુ માટે તે ધણુ પ્રખ્યાતી પામેલાં છે આ વર્ગની વનસ્પતિમાંનો દૂધ જેવો રસ જને કે ધણા ઝેરી ગણાય છે તોપણુ તે ઔષધેોપયાગી છે. આ શિવાય આ વગની વનસ્પતિમાં રેચક, વાન્તિકારક, વિદાહી, મૂત્રલ, સારક, વાત અતે પિત્તહર, સ્વેદલ, ચિરગુણકારી પૌષ્ટિક, શામક, ગ્રાહી, રંજક, પૌષ્ટિક, શૈધક, ઉપલેપક તથા શે।થ, જ્વર અતે કકલ્ય ગુણો રહેલા જણાયા છે. વર્ગ-( યુફ્રેબિએસી ) નંખર ૪૮૮* ૬-શાસ્રીયનામ-1911[0101'918 113/[2011010011શ. દષટાન્ત-11. 9. 0. 249; કેં. [). 289; 11411. 11. 1પ 2905 ર. છિ. /સા.. સ ૬પ: ૨-દૃશીનામ-દુધેલી, ડાકરડુંમરો (પો૦ ); દુધેલી (ગન) ડુધમોમરા, ઢુધા (સ૦); ટુષી, ટુધાજ્ણવ, દ્કારરાના (1): ડમ્ધિશા ( ૧૦). ૭૮ ૩-વર્ણન-આ દુધેલીના છોડવાઓ ચોસાસે ધણા ઉગે છે. તે દ થી ૧ ફુટ કે કોધ્વાર આથવાળી જ- ગોમાં થોડા વિરેષ ઉંચા વધે છે. ધણીવાર તે જમીન- પર્‌ પથરાયલા પણુ હોય છે. એના છેડવાઓ જ્યારે ઉંચા વધે છે ત્યારે તેમાં શાખાઓ ભાગ્યેજ નીકળે છે. અને એવા છોડવાઓ મથાળેથી વાંકવળી નીચા વળતા હોય છે. પણુ જમીનપર્‌ પથરાયલા હોય છે તે છેોડ- વાએમાં તેનાં મૂળ પાસે થોડી ધણી ધણુંકરી શાખાઓ હોય છે. પાન લંખગોળ કે અંડાકૃતિનાં; ફૂલ સફેદ કે ગુલાબી રંગનાં, અતે ફલ લીલાં કે જા'ખુડી છાયાલેતા રંગનાં હોય છે. એનો કોઈપણુ ભાગ તોડતાં તેમાંથી ચીકણું દૂધ નીકળે છે. મૂલ-ઝીણું, રથી ૪કે ૬ ઇચ લાંષું, બહારથી ભૂરા તે અંદરથી સફેદ રંગનું અને સુદ્દમ રેસાઓ જેવા સ્ટડી ફાંઢાઓવાળું હોય છે. વાસ અને સ્વાદ ઉત્ર હાય છે. ડાંડી અને શાખાએ।-ચળકતા ડ્રીકા લીલા કે જ ખ્રુડા રંગની, બહુધા સુતળી જેવી જાડી અતે ધોળા વાળની આછી રંવાટીવાળી હોય છે. પાન-સામસામાં આવે છે. દ થી ૧ ઇંચ લાંબાં અને ડુંથી દ ઇંચ પોહોાળાં હોય છે. તેની ઉપરની સપાટી લીસી, ઘેરા લીલા રંગની કે વખતે જંખુડી છા- યાલેલી અને નીચેની રૂંછાળવાળી, ધણી ફ્રોકી અથવા ભસ્મી રંગની, કે આખાસી રંગની છાયાવાળી હોય છે. ડીટડી પાસે પાનની કેર વિષમ અને અખંડિત હોય છે, ને તેથી ઉપર તે ચટ દાંતાવાળી હોય છે. પા- નમાં સૂક્ષ્મ સુંદર પારદર્શક ખાનક હોય છે. પાનને ચોળવાથી તે ધણાં ચીકણું લાગે છે, ને તેમાંથી ઉમ્ર વાસ આવે છે. સ્વાદ જરા ખટાસલેતો તૂરે્‌। લાગે છે. ઉપપાન સૃદ્દમ હોય છે. રલ-પુષ્પ ધારણુ કરનારી ડુંકી સળી પત્રકોણુમાંથી નીકળેલી હાય છે. તેજ 'ક્રાણુમાંથી વખતે એકાદ સ્વ* તંત્ર ફૂલ પણુ નીકળેલું હોય છે. પુષ્પ ધારણુ કરનારી સળીપર સુઠ્મ ફૂલે ધણાં પાસે પાસે આવવાથી તેપર્‌ ફૂલોની નાહાની નાહાની ગુચ્છીએ આવેલી હોય એમ દેખાય છે. ફૂલ સુદ્મ ઉપકોષની અંદર્‌ આવેલાં હોય છે. ઉપકે।ષ તળિયે સાંકડો ને મથાળે પોહેોળે હોય છે. તેમાંથી ૪ રસકુપિ નીકળેલી હોય છે, ને તેતે ૪ પાંખ- ડીઓ જેવા સફેદ કે ગુલાખી રંગના છેડાઓ વળગેલા હાય છે. તે વખતે એક બીજથી નાઢાના મ્હોાટા હોય છે. એજ ઉપકરોષમાંથી કેટલાંક નરફૂલ નીકળેલાં હોય છે, જે કેવળ પુંઠઠસરો જેવાં જ દેખાય છે. માદાફૂલ પણુ એની વચ્ચોવયથી એક નીકળેલું હોય છે, તેતો ગર્ભાશય એક લાંબી ડીટીપર ઉંચા આવેલો હોય છે. ૬૧૮ વનસ્પતિવર્ણન, _ તેતે મથાળે ૩ ગુલાખી રંગતી સુદ્દ્મ નલિકાઓ નીકળેલી હોય છે. તે બખે ફાંટાઓવાળી હોય છે. રૂળા-લીલા કે સેહેજ જંખુડી છાયાલેતા રંમતું હોય છે. તે સ્પષ્ટ રીતે ૩ ખાંચીઆવાળું દેખાતું હોય છે. તે 3 લાધ્ને વ્યાસનું અને વાળની આછી રૈવાટીવાળું હોય છે, ફ્લતે જરા ચોળતાં તેનાં ત્રણે પડ જૂદાં પડી નય છે. એ દરેક પડમાં અકેક ખીજ હેય છે. ખીજ-એરડી જેનાં આકારનાં હોય છે. એતે રંગ ધૈરો ભૃરો કે ફ્રીકો કાળા કે આસમાની છાયાલેતો હોય છે. તે લીસાં ને તેને મથાળે ઉભી ધાર ગને કેટલાક સૃદ્મ ખાડાઓ પડેલા હોય છે. ખીજ 3 લાઇન લાંખું અને ર લાઇન પેોહોળું હોય છે. ઉપષેોાગીઅંગ-સરવૉગ. પ-ગુણટાષ-ત્રાહી, પૌદ્િક, માદક અતે શેથદ્ય. ૬-ઉપથે।ગ-દુધેલી સાકર સાથે પ્રમેહ, સંત્રહણી અને ઝાડા ઉપર કેટલાક લોકો ખાવા આપે છે. પણુ તે વિશેષ ખવાય તો ઝેરની અસર ડરે છે ૭-સ્થાનક-રસ્તાઓની ખાજુએ, વાડીઓની વાડ પાસે, પાણીના ધોરીઆ કાંઠે, ખેતરોતે શેઢે અને દરિયા કાંઠે રેતીના ઢસાપર ચોમાસે ધણી ઉગે છે. એ હિંન્ના ધણાખરા ભાગોમાં થાય છે, ૮-વિ૦ વિવેચન-એમાંથી દૂધ નીકળે છે. માટે એને દુધેલી કહે છે. અતે એનાં ફૂલ ફેલની સૂટ્દમ ગુચ્છીએ હુંમરાના દાણાની ખાંધેલી ગુચ્છીઓ જેવી દેખાય છે, તેપરથી એને અહિંના (પોરબંદર) લોકો ઠાકર્ડુમરે કહેતા હશે. વગ-(એજ ). નંબર્‌? ૪૮૯* ૬-શાન્ીયનામ-19. [011૫1171'૧. દૃષ્ટાન્ત-11. 57.0). 250; શ. 1), 111. ]. 298; રૂ. નિ. પા, ૫૬૫. ૨-દશીનામ-રાતો ઠાકરડુમરો, મોટો ઠાકરડુમરો, માટી દુધેલી (પે.૦); રાતી દુધેલી, નાગલાદુધેલી (ગુન ); નાચટી, મોઠી ટુધી (નમન ) છાર ડુધી,વરી ડુષી, ઢુષી, (ટિં૦); સામાની (સ૦). ૩-વણૂન-રાતી દુધેલીના છોડવા ચોમાસે ધણા જેવામાં આવે છે. પણુ તે ધણી જગાએ ખારે માસ પણુ હોય છે. એની શાખાઓ સુતળી જેવી જડી, ર્તાસ- હ્ેતા રંગની, અને ભૂરા વાળની રૂંવાટીવાળી હોય છે. તે કેધ્વાર ૬ ઈચ અતે ધણીવાર તે ૧થી ૨ ક્રીટ લાંબી હાય છે. એના છોડવા કેટલીક વખત ઉભા તોપણુ 989; 1411- મથાળેથી જરા નીચા નમતા પણુ ધણુંકરી જમીનપર્‌ પથરાયલા હોય છે. પાન સામસામાં, ટુંકી ડીટડીવાળાં, 3 થી ૧% ઇંચ લાંબાં ને * થી ડ ઇંચ પેહેોળાં હાય છે. તે લંખગોળ અથવા પોહોળાં, મથાળે ભલ્લાન કુતિનાં, ડીટડી પાસે વિષમ કેરવાળાં, અને કેરપર સુદ્મ દાંતાવાળાં હોય છે. પાનની ઉપરની સપાટી લીલી અને નીચેની રતાસલેતા રંગની હોય છે. અથવા બન્ને સપાટી રતાસલેતા રંગની ને ઉપરની સપાટીપર વચ્ચાવચ કાળાસ- લેતા રંગનાં ધાખાં હોય છે. પણુખન્ને સપાટીપર ખહુધા વાળની રૂંવાટી આવેલી હોય છે, પાનને રેાશની તરક જતાં તેમાં પારદર્શક છાંટણાંતી બાનક દેખાય છે. પાનને ચોળતાં ચીકણાં લાગે છે. વાસ ઉત્ર અને સ્વાદ ચીકાસ- લેતો તૂર્‌। લાગે છે, ફૂલની પત્રકોણુમાંથી નાહાની નાહાની ગુચ્છી અથવા ઝુમખીઓ નીકળેલી હોય છે, તેતો રંગ ખહુધા ગુલાબી કે નાંખુડી છાયાલેતો હોય છે. એનાં ફૂલમાં પણુ ન₹ અને માર્‌ પ્રથમ કહેલી દુધેલીનાં ફૂલની પેડે એક ઉપક્રાષમાં આવેલાં હોય છે. તે સૂઠ્મ હોય છે. ફેલ-ફૂલેની વચમાંથી નીકળી તેની ડીટીપર્‌ વાકાં વળી રહેલાં હોય છે. તે એરડીના આકારનાં ૩ ફાક કે ખાંચીયાવાળાં હોય છે. તે જુવારના દાણુ। જેવડાં હોય છે. આઓજ-સૂટ્ઞમ ભૂરા રંગનાં, એરડીના આકારનાં સ્પષ્ટ દેખાતી ૩-હાંસોવાળાં હોય છે. ૪-ઉષયોગીઅંગ-સવીગ. પ-ગુણટેોષ-માદક. ૬-ઉષપચેગ-આ દુધેલી પણુ ઉપરનાં નબર (૪૮૮) મુજબ દવા તરીકે વપરાય છે. એનાં પાનની ગોળમાં ગોળી ડરી દમવાળાને કેટલાએક લેકે ખવરાવે છે, એ દુધેલીના ઉપયોગ ઝાડા અતે કૃમિ ઉપર કરવામાં આવે છે. તેમજ પ્રમેહ ઉપર પણુ તે અપાય છે. “ દુધી ખે ચાર જતની થાય છે. ગુણે સર્વે સરખી હાય છે. ગર્ભને સ્થાપન કરે છે, ધાતુની શૃદ્દિ કરે છે, ગ્રાહિ છે, ઉષ્ણુ છે, પ્રમેહ, કફ, કોઢ, કમિને મઢાડે છે, વાયુ કરે છે, રૂચી કરે છે, પારાતે બાંધે છે, રસાયન છે, રક્ષ છે, ઝાડાને કબજ ડરે છે. ” (વૈ. રૂગનાથજ ). વૉટ સાહેબની ડીકશનરીમાં આ દુઘેલી વિષે લખેલું છે કે “ એનાં મૂળ ઉલટી મટાડવાતે આપવામાં આવે છે. એનો છેોડવે છે1કરૂં ધવડાવનારી માનું ધાવણુ બંધ થઇ ગયું હોય, અથવા ઓછું થઇ ગયું હોય, તો તેપર વપરાય છે, દમ ઉપર એનો ઉપયોગ ખાસ કરીને વખ- ણુાયલો છે. એ છોડવાનું પ્રથકરણુ કરવામાં આવેલું છે, તો એમાં કોઇ એવી દમવાળી વસ્તુ જણાયલી નથી, એતા ગુણદોષ વિષેનો અજમાયશલેતાં એ જરા ઉત્તેજક અને માદક ( નીશેો લાવતાર ) માલમ ડેલ છે, પણુ દમ ઉપર એ ચોકસ ઉપાય તરીકે કાર્ય કરતો જણાયલોા વનસ્પતિવર્ણુન. ૬૧૯ નથી. [પણુ એથી ઉલ્ડું કોઇ વખતૅ દમના દરદીને દમ લેવાને હરકત કરતા થઇ પડે તેમ જણાય છે, ” ૭-સ્થાનક-તંબર (૪૮૮ ) વાળી દુધેલી સાથે આના છોડવા પણુ ઉગે છે. ૮-વિ૦ વિવેચન-આ દુધેલીના છોડવા ઘણુંકરી રાતા થાય છે. માટે એને રતી ડુષેછી કહે છે, અતે નાચટી અને નામળા યુધેછી એ નામો! સંસ્કૃત નામાર્ગનો ઉપરથી નીકળેલાં હશે, એને રસ દાદર ઉપર ચોપડાય છે માટે એને નાથટી કેહે છે, એમ પણુ કેહેવાય છે. વર્ગ-(એજ ). નંબર ૪૯૦* ઉ-શાસ્રીયનામ-4૪. 11111170112. દૃષ્ટાન્ત-4. 1. [. 252; પ. [. 289; 111. 111. [). ૩૦૦; રૂ. તી. પા, પદ્‌પ. ૨-દશીનામ-ઝીણ્‌કીદુધેલી, ઝીણુકો ઠાકરડુમરે (પે।૦); નાહાની દુધેલી (ગુ ૦); છઢૂાન ઢુધી, ઘાવટી ટુષી, (મ૦); છોટી ઢુધી (દં); જથુયુરિધિવા (શં). $-વણૂન-આ દુધેલીના છોડવા ધણા ઝીણા। થાય છે. ને તે ધણુંકરી જમીનપર પથરાયલા હોય છે. એ શાઇંવાર જરા પીળાસલેતા લીલા રંગતા તે કેઈવાર ્નખુડા રંગની છાયાલેતા હોય છે. એનાં પાન ફૂલ વગેરે દુધેલીને મળતાં હોય છે. પણુ તે ધણાં બારીક હોય છે. અને ફૂલ પત્રકોણુમાં થોડાં હોય છે. એના છોડવા જે કે ચોમાસે ધણા ઉગી આવે છે તોપણુ તે શિયાળે અને ઉદ્ધાળે પણુ ધણી જગાએ મળી આવે છે. એને છોકરાએ ખાય છે અને પ્રમેહ ઉપર સાકર સાથે પવાય છે. એ સડક અતે રસ્તાઓ ઉપર વિશેષ કરી થાય છે. એતું દૂધ ધણું રેચક છે એમ કહેવાય છે. એના ગુણુદોષ દુધેલી જેવા છે. વગે-( ચુફ્રાબિ'એસી ). નંખર-૪૯૬* ૧-શાસ્રીયનામ-101]21101010 8]0 ? દૃષ્ટાન્ત-11, 5. [. 244; કે, [. ૪86. ૨-દશીનામ-વડી દુધેલી (પોનચુન!). . ૩-વણુન-આ દુધી શિયાળે ઉગે છે, એતો આખો છોડવા લીસે। ને ટ્રીકા લીલા રંગનો હોય છે. તે ૧ થી ૧૨ કુટ ઉંચા હોય છે. એનાં થડ પાસેથી થોડીક લાંબી શાખાઓ નીકળે છે, વચમાં વખતે શાખાએ નીકળ્યા વગર્‌ જ છોડ તરસાની પેડ્ે વધી “ય છે, અને ઉપર જતાં એમાં પાછી શાખાઓ નીકળે છે. તેના ખખે ફાંટા થયેલા હોય છે, આ ૬ર ખે ફાંટાની વચમાં અકેકું ફૂક્ર આવેલં હોય છે, એવી રીતે શાખા પ્રતિશાખા બમે ફાંટાળી છેડા સુધી નીકળતી જય છે, અને દર્‌ ખે ફાંઢાની વચ્ચેના ખૂણામાંથી અકેકું રૂલ આવતું નય છે, પાન ઝીણાં ને લાંબાં હોય છે, તે તોડતાં તેમાંથી દૂધ નીકળે છે. ફૂલ અક્ેકું આવેલું હોય છે, તેમાં નર્‌ અને માદા એકજ ક્ોષપર હોય છે, ફૂલ ૩ ફંક, અને ૩ ખીજવાળું હોય છે. મૃળ-ખીલામૂળ ૪ થી પ ઈંચ લાંખું, સ્લેટપેન જેવું જાડું, ધોળા રંગનું અને એમાંથી ભાગ્યે જ બે ચાર ઝીણા ફાંટા નીકળેલા હોય છે. ડાંડી અને શાખાઓ-ડાંડી ખીલામૂળ જેવી કે વખતે તેથી જરા પાતળી હોય છે, તે લીસી ને ચળ- કતી હોય છે, થડ પાસેની શાખાએ સુતળી જેવી પાતળી અને નરમ હોય છે, અને છોડનાં મથાળાં પાસેની શાખાઓ જેના ગાળાઓમાં ફલ આવેલાં હોય છે તે વિશેષ નરમ, પાતળી તથા ઘણુંકરી ટુકી હોય છે. પાન-છોડના નીચલા ભ્રાગમાં આંતરે, અને મથાળાં તરક ફ્લવાળી શાખાઓપર સામ સામાં આવેલાં હોય છે. આ સાંમ સામાં પાનની દરેક જેડી શાખાઓના ખે ફાંટાની નીચે આવેલી હોય છે. પાન 2 ઈચથી ૩ ઇચ લાંબાં, અને ૧? થી ૧ લાઇન પોહેોળાં હોય છે, પાનની ડીટડી બહુધા હોતી નથી, પાનને તળિયેથી પાનમાં ૩ નસે! નીકળેલી હોય છે, તેમાં વચલી નસ ધણી સ્પષ્ટ પાછળની ખાજુ સ્પષ્ટ દેખાતી પાનમાં સલંગ ગએલી હોય છે, અને ખાજુની ખે નસો ઝાંખી હાય છે, અને તે પાનની અધવચમાં ધણુંકરી સમાઈ ગએલી હોય છે. પાનનાં ટેરવાં સાંકડાં અણીવાળાં હોય છે, પાન નરમ હોય છે, ફુલ-ઉપરતી શાખાઓના ખે ફાંટાના ખૂણામાંથી ગમક્રેકુ ફૂલ નીકળેલું હોય છે, ફૂલને કોષ લીલા રંગને, ઉભોાતે કઠ્ણુ હોય છે, તેના મુખમાં કેટલાક તંતુઓ આવેલા હોય છે, અને એ કેોષનાં મોઢા પાસે તેના ૪, પ્ાઈવાર્‌ પ, પોહોળા છેડા કેસરીઆ કે રતાસલેતા રંગના નીકળેલા હોય છે, તે જંડા, ચકચકીત અને રસવાળા સપાટ હોય છે, અને તે દરેક છેડાપર ખે શ્રીંગડાં જેવી સૂથ્મ અણી નીકળેલી હોય છે. ( યુંકેસર ૧ હોય છે, તે એ કેષતી વચે આવેલું હોય છે, પરાગકેષ સુદ્દમ અને પીળા હોય છે.) સ્રીકેસર ૧, એ કેષની વચ્ચે- વચથી નીકળી એક બાજુ આડી વળેલી હોય છે, તે લીલા રંગની ને તેના ગર્ભાશય નીચે ડીટડી હોય છે, ગર્ભાશય ૩ ફાંકવાળો, તેની ત્રણે ફરાંક બહાર નીકળતી વનસ્પતિવણુન. સ્પષ્ટ દેખાતી હોય છે; દ્્‌્‌ભગ્ત થએલી હોય છે. ફૂલ-૧$ લાઈન લાખે ટ-ફાંક ને ૩-બીજવાળુ. કાચું હાય છે ત્યારે લીસું હોય છે અને સુકાય છે ત્યારે તેના- પર્‌ સૂદ્મ નસોની બાનક દેખાય છે ખીજ-જરા પેોહેોળાઈ લેતું લંબગોળ હોય છે, તેની સપાટી ખડબચડી હોય છે, તે કાળાસલેતા રંગનું હોય છે, ને તેપર સફેદ ભૂકી જેવે। પદ્દાર્થ ચૉંટેલેો હોય છે, તેને સાંકડે છેડે ફ્રીકા ધોળા રંગની ઢાલ જેવા આકારની ચૂદ્્મ નાલ ( તતા! 111010 ) હોય છે. ૪--પ-સર્વીગ ઝેરી છે* ૬-ઉપચોાગ-આ દુધી ઝેરી ગણાય છે, એના છેડ- વાતે બાળી તેની રાખ ઢોરનાં ચાંદાં સ્ઝવવાના મલમમાં ખેડુ લોકે વાપરે છે, ૭-સ્થાનક-વાડી અને ખેતરને શેઢે ઉગે છે ( ઝવેરીબાગ, પોરબંદર તા. ૨૧-૧-૦૪). ૮-વિશેષ વિવેચન-દુધેલીતી જાતમાં ખીજી દુધે- લીઓ કરતાં આ દુધેલીના છોડવા ઉંચા હોય છે માટે એતે અહિંના માલી અને ખેડતો વડીરુધેલી કહે છે. વગ'-(અએજ ). નંબર ૪૯૨. ઉ-શાન્નીયનામ-૪. 11101'0]01)14. દૃષ્ટાન્ત-14. 9. 0. 259; ડે. ૩. 289; 10. 111. [).. 296. ૨-રૃશીનામ-એક ફૂલી દુધેલી (પે।૦); દુધી (ચુન-મ૦). ૩-વણન-એના છોડવા ધણુંકરી ર થી ૬ ઇંચ ઉંચા કરે જમીનપર્‌ પથરાયલા હોય છે. એની શાખાઓ ધણી પાતળી હોય છે. પાન સૂટ્મ અને ફૂલ ઘણુંકરી શાખાઓના ખાંચીઆઓમાં અથવા છેડે અક્ેકુ આવેલું હાય છે. ફૂલ સૂટ્મ એરડીનાં ફ્લ જેવું ત્રણુ ખાંચીઆ કે ફાંકવાળું હોય છે. એની દરેક ખાંચ કે ફાંકમાં અકેકુ ખીજ હોય છે. ખીજ લંબગોળ, એક છેડે જરા અણી- થતું, 2 લાઇન લાંખું હોય છે. તે કાળું ને ખડબચડી સપાટીવાળુ' હોય છે. એના આખા છોડવાતે। રંગ ધણુંકરી પીળાસલેતો। ધોળે કે ક્રોકા ધોળા હોય છે. આ દુધેલી ધણી ઝેરી ગણાય છે. વગ-(ચુફેમર્ભેએસી ). નંબર ૪૯૩* ૬-શાન્ત્રીયનામ-1. 10101115. દછણાન્ત-11. 9. [0. 240; ડે. [. 288, ૨-દશીનામ-ઉનારવાં (પોઝગુ૦). નલિકા-દરેક અધવચ ઉપરથી ૩-વર્ણન-ઉનારવાંતા છોડવા ૧ થી ૨ ફોટ ઉંચા થાય છે, એની શાખાએ બે ફ્રાંટાથતી નીકળેલી હોય છે ને તે એવી રીતે પસરાયલી હોય છે કે એ છોડવાનું મથાળું છત્રાકાર થઈ રહેલું હોય છે. મૂળ-સુતળીથી આંગળી જેવું જાડું, તળિયે પાતળું થતું ફ્રીકા ધોળા રંગનું હોય છે. તેના આડા કાપ કરન વાથી તેમાં કોઇ નનતતું ચકર દેખાતું તથી પણુ તે ફકત પોચું ગાભા જેવું તે સછિદ્ર દેખાય છે. ડાડી અને શાખાઓ-લીલાસલેતા ધોળા કે રાતા રંગની, લીસી ને મૂળ જેવી નડી હોય છે. તેનો આડે કાપ કરતાં તેતી વચમાં સછિદ્ર ગાભા દેખાય છે. ડાંડી પોકળ હોય છે. શાખાઓના ફાંટાઓઆના થડમાં સામ- સામાં બખે પાન આવેલાં હોય છે, તે પુષ્પપત્રો જેવાં દેખાય છે. શાખાઓના ઉપરના ભાગમાં તે ગીચાગીચ આવેલાં હોય છે. એ પુષ્પપત્રો જેવાં પાન વચેથી કેસરીઆ રંગનાં રાતાં ફૂલ નીકળેલાં હોય છે. ફ્લ ચણાના મ્હાઢા દાણુ। જેવડાં, એરડાનાં ફ્લની પેઠે ત્રણુ ખાંચીઆ- વાળાં, ભૂરા રંગનાં ને લીસાં હોય છે. તેના દરેક ખાંચીઆપર એક ઉભી નસ અતે તેની બાકીની સપાટીપર ઝીણી નસોની જાળી દેખાય છે. ફૂલતે દાબવાથી તેતી ત્રણે ફાંકા જૂદી પડે છે. જે દરેકમાં અકેકુ ખીજ હોય છે. બીજ કાળા રંગનાં, ખડબચડી સપાટીવાળાં, એરડીના બીજને મળતાં હોય છે. એના છોડવાની રાખ તેલમાં મેળવી ખેડુલોકે ઢોરની કાંધે અગર પીઠેપર ચાંદાઓમાં જીવાત પડી હોય તો તેપર લગાડે છે, તેથી જીવાત ખરી નય છે. એના આખા છેડવા ધણા ઝેરો ગણાય છે. તેને કોધઇપણુ ઢોર ખાતું નથી. એ વરસાદનું પાણી ભરાઈ રહેતું હોય તેવા ખાડા- ખાખોચીઆમાં ઉગે છે.* વિ૦ વિવેચન-એના છેડવા ઉન્હાળા બેસતાં ધણા રમાં આવે છે. ને તેમાં તેજ વખર્તે ફૂલ અને ફલ પણુ થાય છે. આ વખતે બીજ્નં ઝાડવાં ધણુંકરી સુકાઇ ગએલાં હોય છે, અને ઉનારવાં જેરમાં હોય છે માટે એતે ઉનાર્‌વાં ( ઉન્હાળવાં ) કહેતા હશે. વર્ગ-(યુફોબિ'એસી ). નબર ૪૯૪* ઉ૧-શાન્નીયનતામ-1. 111૫010111. ર દૃણાન્ત-11. 5. [. 254; પ. [9. 290: ઇમ 111. ૩. 801;:ર. અ. પા, ૧૧૦. * એ આ સ્વથાનનાં ગામ કડછ, ગરૅજ, ભડ અને ડે પુરતાં ઘેડીઆં ખેતરોમાં ઘણા થાય છે. * વનસ્પતિવર્ણુન. ₹૨૧ | ર્‌-રશીનામ-થોર, ખરસાણીથોાર (પો૦)) | ડાંડલીઓ- થોર, પરદેશીથેર (ગુન); શેર, નીવઝ (8૦); થોટર) સૌટુંડ (દિં*); સ્‍્નુજ, વદુર્શષર: (8૦ ). $-વણન-થોરનાં ઝાડ ૧૦ થી ૨૦ ફોટ ઉંચાં વધે છે. તેની શ્ઞાખાઓ ડાંડલી જેવી હોય છે. પાન ધણું- કરી હોતાં નથી. તોપણુ કોમળ શાખાઓપર વખતે લંબગોળ, રૈષાકાર સૂટ્ટમ પાન હોય છે. ફૂલ સુદ્મ પીળા- સલેતા રંગનાં હાય છે. તે ફરાગણુથી આષાઢ સુધી આવે છે. ફૂલ ભૂરા રંગનાં રંછાળથી ભરાયલાં હેય છે. થારને તોડતાં તેમાંથી ધોળુ, ચીકણું, ધાટું છીર નીકળે છે, જે થોડીવાર રહ્યા પછી પીળું થઈ જય છે. તે ઝરી અને ચાંમડીપર ફ્રેલ્લે ઉઠાડે તેવું હોય છે. મૂળ-જમીન નેઃઝાડ પ્રમાણે ઉંડાં ને લાંબાં હોય છે. એમાં ધણા ફ્રાંટા તીકળેલા હોય છે. મૂઈીની છાલ પા- તળી ને ધોળી હોય છે, તેપરની ફ્રોતરી ભૂરા રંગની તરત ઉતરી જાય તેવી હોય છે. મૂળનું લાકડું ધોળું, નરમ તે મજખૂત બારીક રેસાઓવાળે હોય છે. ડાંડી અને શાખાઓ -ડાંડી રૂ ફૃટ્થી ૧ કે ૧૬ ફુટ જાડી હોય છે, કોઈવાર એથીએ. જાડી હોય છ તે વખતે સીધી પણુ ધણુંકરી આડી અવળી હોય છે. તેની અંદરતું લાકડું હલકું, સફેદ, અને હાથી દાંત જેવું લીસું હાય છે. ડાંડીપરની અંતરછાલ ફ્રીકા ધોળા રંગની, ર્‌સાવાળી, મજખૂત ને જરા નડી હોય છે. તેથી બહા- રની છાલ પોચી, બટકણી, લીલાસલેતા ભૂરા રંગની હોય છે. ને એ છાલપરની સૌથી ખહારની ફ્રોતરી ભૂરા કે ઘેરા ભૂરા રંગની, ખડખચડી ને તેપર ઉભા ને આડા ચીરા પડેલા હોય છે. એ ફ્રેતરી લીંબડાની છોડી જેવી જડી હોય છે. તે અંદરની ખાજી રાતા ને કાળા રંગની હોય છે. શ્રાખાઓ કોમળ હોય છે ત્યારે લીલા રંગની હોય છે. પણુ જેમ જેમ જડી ને જુની થતી નય છે, તેમ તેમ ફ્રોકા લીલા ને ભૂરા રંગની થતી નય છે, કોમળ શાખાઓ સ્લેટપેનથી પેનસીલ % ટચલી આંગળી જેવી નડી તે ગાળ હોય છે. તે લીલી ને ચળકતી હોય છે. ને તેપર્‌ ઉભી ટીશી- આની બાનક હાય છે. એ શાખાઓ વખતે આંતરે આવેલી હોય છે. તે કેોધ્વાર અનિયમિત રીતે છેટે છેટે પણુ આવેલી હોય છે. પણુ ધણુંકરી જુની શાખા- એની ગાંઠ ઉપર એકજ જગોએ ૪ કે ૫ ક્રેમળ શાખાઓ પાસે પાસે આવી જઈ એક ગુચ્છાની . પેઠે નીકળેલી જેવામાં આવે છે. શ્રાખાઓ સાંધાવાળી હાય છે. તેતે તોડવી હોય તો તે સાંધાપરથી સેહે- લાઇથી તૂટી આવે છે. પાન-ધણંકરી હોતાં નથી. પણુ હોય છે ત્યારે આં- તરે આવેલાં હોય છે. તે કમળ જ્ઞાખાઓપર છટા છૂટાં હોય છે. ને શાખાઓનાં ટેરવાંપર અથવા સાં- ધાઓ પાસે ૪કે પ પાન પાસે પાસે આવી ગચૂમની પેઠે પણુ નીકળેલાં હોય છે. તે પીળાસલેતા લીલા રંગનાં હોય છે, તેને ડીટડી હોતી નથી, તે ધણાં કોમળ હોય છે ત્યારે તેપર ભૂરા વાળની રૂંવાટી હોય છે, પણુ પાછળથી રૂંવાટી ખરી જય છે. પાન બન્તે છેડે જરા હ થતાં, ને પ બહુધા ખુઠ્ઠાં હોય છે. તે $ ઇંચથી રું ઈચ લાંબાં તે (દ ઇંચ જેટલાં કે તેથી ડેક ઓ- છાં પોહોળાં હોય છે. પાનની બન્ને સપાટી ધણુંકરી એક સરખા રંગની હોય છે. તેતી નીચેની સંપાટીપર ઉભી છીછરી પોહેળી નીક હોય છે. ફલ-કોમળ શાખાઓને છેડે અને ખે શાખાઓના સાંધાઓની વચ્ચે સૂટ્મ પીભહલેનાં રંગનાં પ થી ૬ એક ફૂલે પાસે પાસે આવેલાં હોય છે. તે નાહાના દાણા જેવાં દેખાય છે. નર અને માદા ફલે પાસે પાસે હોય છે. પણુ ઉપકેશમાં ઘણુંકરી માદા ફૂલે જ દેખાય છે ફૂલની સૂટ્મ ડીટડી નીચે ખે સાંમ સામાં અડધ ઉધ- ડેલ પુષ્પપત્રો હોય છે. સ્ત્રીકેસરગર્ભાશય ગીચ ભૂરા વાળવાળી કુંડલીની વચેથી નીકળેલે। હોય છે. તેને મથાળે 3-ઝીણા। દોરા જેવી નલિકાઓ નીકળેલી હોય છે. જે દરેક વાંકવળેલી ને મથાળે ખે ફાંટા થયેલી હોય છે: ફૂલ-પ્રથમ પીળાસલેતા લીલા રંગનાં, તે સુકાય છે ત્યારે (કાળાસલેતા) ભૂરા રંગનાં થઇ ન્નય છે. તે ૧થી ૧૬ લાધ્ન લાંખાં ને ર લાઈન પેોહોળાં હોય છે તેપર ભૂરા વાળની રૂંવાટી હોય છે. ફ્લના પેટાળ નીચે ડુંકી ડીઢી હોય છે. ને મથાળે કાળા રંગના ૩- ખાજુ વળેલા ઝીણા તંતુ જેવા આંકડા (સ્ટાઇલ્સને સ્ટિગ્મા) હોય છે. ફલ ખેઠા પછી વિશેષ દિવસ ર્હી શકતાં નથી, તરત સુકાઈ ખરી જય છે. ફલપર જે ભૂરી રૂંવાટી હોય છે તે જરા આંગળીથી ધસતાં નીકળી જાય છે. ત્યારે ફૂલ ઘેરા ભૂરા રંગનું, લીસું ને ૩-૬ભી નસો કે ધારવાળું દેખાય છે. આ નસોની વચ્ચેનો ફ્લના પેટાળતો ભાગ બહાર નીફળતો હોય છે, ફલ ૩-પેોલવાળુ હોય છે. ખીજ-સક્દમ, રતાસલેતા પીળા રંગનું, લાંબસેરૂં, ને એક છેડે સાંકેડુંથતું હોય છે. ૪-ઉષપચેગી અંગ-સર્વાગ. પ-ગુણદોષ-ઝેરી, રેચક, વિદાહી. ૬-ઉપચે।ગ-થેરનાં સર્વાગમાંથી દૂધ અર્થાત્‌ છીર નીકળે છે. તે ચોપડવાથી ચામડી તડતડી પાકી આવે છે. એનું છીર વાથી દુખતા સાંધા ઉપર અતે બીજ દુખારાઓ- ૬૨૨ વનસ્પતિવર્ણુન. સ મસમસટસામટટામણામમમમમમમામમણમટમણમમમમાણણમણણણણણણણણણણણણણણણણણણણણણણણણણણરણસરતણતમણમમમરણ000009મ પર્‌ ધણાં લોકા ચોપડે છે, અને તેથી દુખાવે। નરમ પડે છે. એ થોર બકરાં બહુ ખાય છે. એ થોરનું લાકડું ધોળું અતે ધણું લીસું થાય છે. તે કબાટ વગેરે ધરશ્રુંગારના સામાનમાં હાથી દાંત જેવી ધોળી બાનક કરવામાં વપ- રાય છે, આ ખરસાણી થોરનાં લાકડાના કેલસામાંથી આતશખાજી ખનાવવાનેો દારૂ બનાવવામાં આવે છે. ખરસાણી થોરનાં લાકડાં ખેડુલેકો પોતાનાં ઢોર બાંધ- વાનાં ઢોરવાડીઆં બાંધવાના કામમાં થાંભલા અને વળી- એની જગાએ વાપરે છે. તેમજ ક્રેસનાં મંડાણુના સુયા, ડેલ વગેરે એનાં બનાવે છે. ધણા ગરીબ લોકે એનાં લાકડાં બળતણુ તરીકે ખાળે છે. ખરસાણી શ્રારતી સુકી ડાંડલીઓ ( ડાળી) કુંભાર અને ખત્રી લોકે નીભાડા અને ભડ્ડીઓમાં ખાસ કરીને બાળે છે. એને તાપ એક સરખો ને જેરદાર હોય છે. ખરસાણીથેરની રાખ રંગના કામમાં વપરાય છે. ખરસાણીથોર વાડી, ખેતરે, બાગ, બગીચા, વાડાઓની વાડ, અતે નવાં વાવેલાં ઝાડાની આજુખાજુ વાડાલીઆં કરવા માટે વાવવામાં આવે છે. તેમજ મ્હોટા અતે ઉંચા રસ્તા- એની બાજુએ વિશેષકરી નાળાંઓ પાસેના ઉંચા ઢાળ- વરસાદનાં પાણીથી ધોવાઈ જતા અટકાવવા માટે અને ગાડી, ગાડાં અને ઢોર વગેરે પણુ આવા ઉંચા ઢાળ પરથી કોઇ વખતે ગબડી નપડે તેનો બચાવ કરવા માટે પણુ આ થોર તેનાપર વાવવામાં આવે છે. આંબા અને ખીન સારી જાતનાં ઝાડો દરિયાના ખારા (ઓડા) પવનથી ચોમાસે બળી ન જય તે માટે તેવાં ઝાડાની આજુ- બાજા તેમાં પણુ વિશેષકરી દરિયાની બાજુ તરક ખરસાણી થ્રાર વાવવામાં આવે છે. થોરનાં લાકડાં વેચી ધણાં ગરીબ લેકે છપ્પનિયા દુકાળમાં નભ્યાં હતાં. કાળે દુકાળે આ થારજેવી વનસ્પતિ પણુ બકરાં અને ગરીબ લેકેને ધણી ઉપયોગી થઇ પડે છે. તેની ડાળ કાપી વાવવાથી ઉગે છે. “ખૂર્સાણીથોર ધણે વપરાય છે. તેનાં કમળાં મીઠામાં ચોળી ખાવાથી પેટપીડ મટી જાય છે. તેનું બંધારણુ પણુ કરે છે. એના દુધની બાજરાના લોટ સાથે ગાળી કરી ખાવાથી જુલાબ લાગી પેટને રોગ મટે છે. થારતી રાખમાંથી કાઢેલો ખાર દવાઓમાં વપરાય છે. ખરસાણીથોરના દુધથી રેચ લાગે છે. ઉલટી થાય છે. ચુલ્મ, બરલ, કે, મુંઝારો, વા, પરમે, શુળ, આમ, સોજા, ગાંઠ, આકર, પાંડુ, ગુંબડાં, તાવ, ઉન- માદ, મેદરોગ, વીંછીનું ઝેર, કોઇ જાતનું વિષ, હરસ, પાણુવી એ સર્વેને મટાડે છે.” (લૈ. રૂગનાથજ). ૭-સ્થાનક-વાડીઓતી વાડ અતે રસ્તાની બાજુએ વાવેલા અગર ઉગેલો જવામાં આવે છે. ૮-વિ૦ વિવેચન-ખરસાણીથોર આક્રિકાનો વતની છે. પણુ તે હાલ આખા લિદુસ્થાનમાં પસરાયલે। છે. એતી કોમળ શાખાઓ ગોળ :ડાંડલી જેવી થાય છે. માટે એને ડાંડલીઓ થેર કહે છે. કાડીઆવાડમાં દૈવાત પંડિત નામતો એક ભગત થઈ ગએલ છે. તેણે ધણાં ભજને બનાવેલાં છે. જેમાંનાં કેટલાંક ભજનો આગમ ડહેવાય છે. (આગમ એટલે ભવિષ્યમાં શું થશે તે) એક આગમમાં તેણે ગાયેલ છે કેઃ- “થોર કેળાં લાગસે, જીવા ધણી જવોરે હાં; શેરડીએ ચમરી આવસે, જવે। ધણી જીવોરે હાં.” ઉપરનાં આગમમાં થોરે કેળાં લાગસે એટલે ખીજું કંઈ જ નહિ પણુ થોરનાં ફૂલ વિશે કહેલ હશે એમ લાગે છે. કેમકે થોરતે પાણીની તંગી હોય છે યારે વિશેષ કરીને ફૂલ ખેસે છે. પણુ જ્યાં પાણી પુરતું મળતું હોય છે, ત્યાં ઉન્ઠાળા ખેસતાં તેમાં ફૂલ નહિ આવતાં નવી શાખાઓ આવી તેપર પાન આવે છે. તેમજ શેરડીને પણુ પાણી પુરતું ન મળે તો! તેના સાંઠા પાકી તેપર તરત ચમરી આવી જય છે. માટે ઉપરનાં આગમમાં પૅડિ* તની મતલખ એવી જણાય છે કે, વરસાદ થોડો થશે, અને ભીનાશની તંગી રહેશે. જેવું હાલ કેટલાંક વર્ષો થયાં દેવામાં પણુ આવે છે. વગ-( ચુફોબિએસી. ) નંબર? ૪૯૫૦ ઉ-શાસ્તીયનામ-19. -પે1૪૫118* દૃણાન્ત-11. 9. [). 255; [. [. 290; ત 111. [. 289; ર. નિ. પા. ૧૧૦. ૨-ટશીનામ-કંટાળા, થોરકંટાળા (પો); થેોર- કાંટાળા (ગુ૦); જાંટેનીવરમ, નવરું (મ૦); સીઝ, મોટર, વરથોટ્ર (ટિંન); વગ્રરક્ષ, વગ્રી, સેટુંટ ( વંન ). ૩-વણૂન-થોરકંટાળાનાં ઝાડવાં ધણાં સાધારણુ છે. અને તે ધણી જગાએ અસાધારણ ઉગતાં હોવાથી તે સારી પેઠે જણુયલાં છે. માટે એનું વર્ણન આપવાનું વિશેષ પ્રયોજન જણાતું નથી. તોપણુ તેનું થોડું વર્ણન આ નીચે આપવામાં આવે છે, કેમ કે તે જેવાં નકામાં - અને કદરૃપાં માનવામાં આવે છે, એવાં તે નથી. એનાં ઝાડવાં ૪ થી ૧૦ કે ૧૫ થી રપ પ્રોઢ ઉંચાં વધે છે. અને કોઇ કોઈવાર તેનું અકેક ઝાડવું ૩૦ થી ૫૦ કે ૭૫ થી ૧૦૦ ડ્રીટ ધેરાવાનું જવામાં આવે છે. એ જ્યાં ઉગે છે ત્યાં આસ્તે આસ્તે જથ્થાબંધ ઉગી ધણા વિસ્તારમાં ફ્રેલાઈ નનય છે. એની શાખાઓ સુંદર વાંક. લેતી ઝુમરની ડાંડીઓ પેહે ઉંચી ચઢતી, રસભરી, લીસી, ગોાળાઇ્લેતી, અંગુઠાથી હાથનાં કાંડાં જેવી જડી હાય છે. તે સાંધાઓવાળી હોય છે. વળી ધણીવાર તો એક: વનસ્પતિવર્ણન. શાખાના સાંધા પાસે નાહાની નાહાની ચોફેર ખીજી શાખાઓ નીકળેલી હોય છે. તેથી તે શાખા એક નાહાના ઝુમર જેવી દેખાતી હોય છે. આવી રીતે એનાં ઝાડવામાં નીચે ઉપર તેમ જ ચો[ફેર નાહાના નાહાના ઝુમર જેવી શાખાએ આવવાથી એતું આખું ઝાડવું નાહાના નાહાના ધણા ઝુમરોથી ખનેલું પોતે એક મ્હાટા ઝુમર જેવું દેખાય છે. શાખાએપર જરા છેટે છેટે ખખે તીદ્દણુ કાંટાઓ આવેલા હોય છે. જે સૂક્મ ગ્રંથી જેવી પડઘી- પરથી નીકળેલા હોય છે. આ દર ખે કાંટાની વચેથી પાન નીકળેલાં હોય છે. તે નનડાં, અને લીસાં કઃ રસભર્યા હોય છે. તેના આકાર જભ જેવે। હોય છે. તે શિયાળે ખરી નય છે, અને ચોમાસે પાછાં શ્રાષે છે. એને શિયાળાથી ફૂલ આવવા માંડે છે, તે ઉન્ડાળા આખર સુધી આવ્યા કરે છે. તે ઘેરા ગુલાબી કે પીળાસલેતા નારંગીઆ રંગનાં હોય છે. ફલ ઉન્હાળા બેસતાં પાકે છે તે ૩ ખાંચીઆં રવાઈડાં જેવાં હોય છે, થોરકંટાળાના કેઈ પણુ ભાગ જખમી ફરવાથી ચીકણું દૂધ નીકળે છે જે થોડા વખતમાં નનડું થઈ તેની તાર બંધાય છે. સૂળ- એનાં મૂળમાં ધણા ફાંટાએ નીકળેલા હોય છે. તે જમીનમાં ચોતરફ ફેલાયલા હોય છે. પણુ ધણા ઉંડા ઉતરેલા હોતા નથી. મૂળ ઝાડવાંના પ્રમાણમાં ધણાં ડઠકાં હોય છે. તે બહારથી ભૂરાં ને અંદર સફેદ હોય છે. તેપરની ફ્રેતરી પાતળી હોય છે, તે તરત ઉતરી જાય છે, ડાડી અને શાખાઓ-એની ડાંડી અથવા થડ હાથની બાજુથી તે સાથળ જેવી નડી હોય છે. પણુ તેમાંથી નીકળેલી શાખાઓ બહધા ડાંડીથી ઉંચી વધી જાય છે, તેથી ડાંડી ધણુંડરી શાખાઓમાં સમાધ્તે ડુંકી રડી જય છે. તે લીસી ને ગે!ળ હય છે. શાખાઓ જેમ જેમ ધરડી થતી નય છે તેમ તેમ તેનો રંગ ભસ્મીવણાં થતો ન્નય છે. પણુ કોમળ ડાંડી કે શ્ઞાખાઓનેો રંગ ફીકો લીલો કે લીલાસલેતો પીળે હોય છે. શાખાઓ ઝુમરની પેડે ચોતરફ વધતી હોવાથી એમાં શાખાઓને! ભરાવ વિશેષ થઈ જય છે. એમાં નીકળતી નવી શાખા થોડી સમાન્તર સીધી વધી પછી તે ઉંચે વધે છે અને એજ અનુક્રમ ઉત્તરોત્તર ચાલ્યો જય છે, તેથી કરીને એનાં ઝાડવાંતી ઉંચાઈ થોડી થાય છે. પણુ તેતે આજુ ખાજુ ધણો વિસ્તાર વધી તેના ઘેરાવામાં ધણી જમીન રે।કાય છે. જે શાખાઓ એનાં ઝાડવાં નીચેના ભાગમાં જમીનને લાગી રહેલી હોય છે તે આસ્તે આસ્તે જમીનમાં મૂળ મુઠી પોતે સ્વતંત્ર ઝાડવું થઇ “તય છે, શાખાઓપર બખે કાંટાંતી હાર વળદાર ખીલાના પેચની પેડે ( 5[91&119 ) આવેલી હોય છે ૬૨૩ પાન-આંતરે આવેલાં હાય છે. તે વિશેષ કરી શાખાઓને છેડે હોય છે. પાનને ડીટડી કવચિતજ હોય છે, પણુ હોય છે ત્યારે તે નનડી ને ધણી ડુકી હોય છે. પાન ફોકા લીલા કે ભસ્મી રંગનાં હોય છે, તેની બન્ને સપાટીને રંગ બહુધા એક સરખે હોય છે, તોપણુ નીચેનીનો વખતે ધાળાસલેતો હોય છે. પાનમાં માત્ર તેની વચલી નસ નીચેની સપાટીએ ખહાર નીફળતી દેખાય છે, પાન ૧ થી ૩ ( કેધ્વાર એથી વિશેષ ) ઇંચ લાંખાં અને એટલાંજ કે કેઇ ઓછાં પોહેળાં હોય છે. પાનનાં ટેરવાં પોહાળાં ને ખુઠ્ઠાં હોય છે. પણુ વખતે ટેરવે નાહાની અણી પણુ । હોય છે. પાન તળિયે પહોળાં કે સાંકડાં થતાં હોય છે. તે વસ્માંથી હોડીની પેઠે અંદર પોલવાળાં અને ટેરવાં મે પાછાં બહાર નીકળતાં હોય છે. પાનની કોર્‌ વખતે નખુડી છાયાલેતી હોય છે. પાનને ચોળતાં તેમાંથી લીલો રસ નીકળે છે. વાસ અણુગમતી અતે સ્વાદ ખટાસલેતો હોય છે. રૂલ-એમાં જ્યારે પોસ માસે ફલ આવે છે, યારે પાન ખરી ગએલાં હોય છે, એ ખરી ગયેલાં પાનના જે ચાંડલાઓ શાખાઓપર ખે કાંટાઓની વચ્ચે તેઓથી જર્‌' ઉપર્‌ રહેલા હોય છે, તેપરથી ધણુંકરી પુષ્પ ધારણુ કરનારી સળી નીકળે છે. તે પીળાસલેતા લીલા રંગની, જરા “ડી, લીસી અને ડુંકી હોય છે. તેપર ધણુંકરી ગુચ્છીએની પેઠે ફેલ આવે છે. ફૂલની લંબાઇ ર ઇંચની અને તેનો વ્યાસ 2 ઇંચ જેટલે! હોય છે. કેટલાંક ઝાડવાંમાં ફૂલની ડીટડીનો રંગ લીલો અને ફૂલોને પીળા હોય છે. પણુ ધણાં ઝાડવામાં ડીટડીનો રંગ ભરે લીલો કે કોઇવાર જંખુડી છાયાલેતો ને ફૂલનો રાતો હોય છે. પુંકેસરા પીળાં ફૂલમાં પીળાં અને રાતાંમાં ફ્રીકાં કે ધોળાં હોય છે. પણુ પરાગક્રેષ અને રજ તો બન્ને રંગનાં ફૂલોમાં ધણુંકરી પીળાં જ હોય છે. વખતે પરાગ- ક્રોષ રાતા રંગના પણુ હોય છે. પુષ્પધારણુ કરનારી સળીપર્‌ ધણુંકરી ફૂલના ૩-ઉપ- ક્રોાષ એક હારમાં આવેલા હોય છે. એ દરેક ઉપ-. કોષમાં અક્ેકું ફૂલ હોય છે. તેને તળિયે એક સૂદ્દમ દાંતાવાળું પુષ્પપત્ર હોય છે. એ ૩ ઉપકોષમાંનેો વચલો ઉપકોષ ડીટડી વગરને હેય છે. તેમાં નર્‌ફલ હોય છે અને બાજુના ર ઉપફ્ાષ ડીટડીવાળા હોય છે. તેમાં દ્દિજ્ન- તીય _અર્થાત્‌ નર્‌ અને માદાફલે। ભેળાં આવેલાં હોય છે. એ ઉપકાષના પ છેડા ઉભો, પોહોળા અને ઝાલ- રવાળા હોય છે. તેપર પાંખડીઓ જેવી રસકૃપ્પિયો લંબગોળ આવેલી હોય છે. તે ચલકતી ને રસભરી / હોય છે, ઉપર કહેલાં ૩ ફૂલમાંથી પ્રથમ વચલું નર્ફુલ ઉધડે છે. તેમાં સઠ્મ યુંકેસરો જ હોય છે. તેની બાજુએ રાતા રંગનાં ઉપ-ઉેપકોષનાં સદ્દમ પત્રો આવેલાં હાય છે. તે. દર૪ પણુ ઝાલરવાળાં હાય છે. ઉપકોષ નારંગીઆ રંગને અને ઉપ-ઉપકોષ રાતા રંગને હોય છે. યુંકેસર તંતુઓ તળિયે સાંધાવાળા અને ફ્રીકા પીળા રંગના હોય છે. પરાગકોષ રાતાને પરાગરજ પીળી હોય છે. એ વચલું નર્ફેલ ઉધડી ગયા પછી તે કરમાવા માંડે છે, ત્યારે તેની બાજુનાં ખે દ્રિન્નતીય ફૂલે! ઉધડે છે. એના ઉપકાષ પણુ નારંગીઆ રંગના હોય છે. તે- પર સૌથી પહેલાં વચ્ચાવચ સ્ત્રીકેસરામત્રમુખનાં પીળાસ- લેતાં ૩ બિદુઓ ને તે પછી સ્્રીકેસરનલિકાગોા ૩ રાતા રંગની દેખાય છે. તે તળિયે ન્નેડાયલાં હોય છે, એ પછી સ્રીકેસરગર્ભાશય ૩ ખાંચીઆવાળે ને ત્યાર કેડે તેની ડીટી બહાર આવે છે. જે વાંકવળી નીચાં નમી જ્નય છે. એ બન્ને ધણુંકરી રાતા રંગનાં હોય છે. એની ડીીને મથાળે અને ગર્ભાશયની નીચે સૃદ્દમ ૩ પત્રો હોય છે. અને તેની આજુ ખાજુ પુંક્સરે। આવેલાં હોય છે. જેની બાજુએ ઉપ-ઉપકોષનાં પત્રો હોય છે. એ ખે દ્વિજાતીય ફૂલોની બાજુએ જે ખે સૂહ્મ પુષ્પ- પત્રો જેવા ઉપકોષ હોય છે તેમાંથી વળી ( ખે દિ્‌જાતીય ) ફૂલો નીકળે છે. (એનાં ફૂલોની રચના અટપટી પણુ મને[રંજક છે.) ફુલ-વૈશાક મહિતે ફ્લ પાકી અને જેઠ મહિને ખી ખરી જય છે. ફૂલની ડીટી આસરે ૧-ઇંચ લાંખી, લીસી, ને રંગે ગુલાબી હોય છે. ફલ ૭-ખાંચીઆ કે ફાંકાવાળાં હાય છે. ફ્લનો વ્યાસ ર. ઇંચ જેટલે! હોય છે. ફૂલની દરેક ફાાંકમાં અકેક બીજ હાય છે. ફલ પાકવા આવે છે ત્યારે ધણંકરી ઊંધાં વળી જાય છે, અને દરેક ફાક સાંધાઓપરથી ટી પડી જાય છે. ખીજ-ગેોળાધ્રલેતું, લગભગ 2 ઇચ લાંષું, લીસું, કાળાસલેતા ભૂરા પ્રીકા ધોળા પટાઓથી ચિત્રિત થયેલું . અયૌત્‌ કાબરચિત્રું હોય છે. એની ઉપરનું ચિત્રકામ ઢીટ્ોડીનાં ઇંડાંપરનાં ચિત્રકામતે મળતું હોય છે. બીજ- પર્‌ કાળે પટે અરધી લંબાઈ સુધીની એક નસ હોય છે. બીજમાંથી એરડીનાં મીંજ જેવું તેલીયું માંજ નીકળે છે. ૪-ઉષપયેોગી અંગ-સર્વાગ. પ-ગુણરોષ-ઝેરી; રેચક, વિદાહી, ઉલટી કરાવનાર તથા શેથ અતે કક્ધ. ૬-ઉપચે।ગ-થેર કંટાળાનાં ઝાડવાંને સાધારણુ રીતે ડુંઢાળોા કહે છે. અને તેમાંથી નીકળતાં ઝેરી દૂધને છીર્ને નામે ઓળખે છે. એનાં ફૂલને લવીંગીઆં અથવા મર્‌ીઆં અતે કફ્લનતે ર્વીઆં કે ર્વાઈડાં કહુ છે. વોંઢ સાહેબ લખે છે કે, એતે ઉકાળતાં એમાંથી ગટાપરચાતે મળતે ગુંદર જેવે। પદાર્થ બને છે, કંટા- ળાનું છીર રેચક અને ચામડીને લાલ કરનાર અથવા તેપર વનસ્પતિવર્ણન, ફ્રોડા ઉઠાડનાર ગણાય છે, એને રેચ આપવો હોય છે લારે એનાં છીરમાં બીજી દવાઓ ભીંજવામાં આવે છે. હરડે, લીંડીપીપર અને નસોતર આદિ વસાણાં એનાં છીરમાં પલાળવામાં આવે છે, તે પછી એવી વસ્તુ ધણા સખ્ત જુલાબ તરીકે આફરા, જળોદર વગેરે ઉપર અપાય છે, કંટાળાનું મૂળ મરીની સાથે સર્પદંશ ઉપર ચોપડવા તેમજ ખવરાવામાં વપરાયછે, ચાંમડીનાં દરદો- પર એનું છીર ચાપડવામાં આવે છે. જેને હડકાયલું કુતરં કરડયું હોય, પણ્‌ હડકવાની નીશાની હજી તેના શરીરમાં પાધરી થઈ ન હોય, તે પહેલાં અપાય છે. કંટાળાનાં પાનને ગરમ કરી તેના રસનું ટીષું તેલ સાથે મેળવી કાનના દુખાવાપર્‌ કાનમાં નંખાય છે.-સુંઠની સાથે મેળવી એનો રસ આંખના દુખાવામાં અંજન તરીકે વપરાય છે. આ છેલ્લો ઉપાય અતુભવીએ કર- વાનો છે. છોકરાઓની ઉધરસ ઉપર ઝાડા અતે ઉલટી કરાવા કંટાળાનાં કુમળાં કમરાં સેકી પછી તેતે રસ કાઢી તેમાં ગોળ મેળવી અપાય છે, ઘી અગર માખણુમાં મેળવી નહીં રૂઝાતાં ચાંદાઓ વગેરેપર ચોપડવામાં આવે છે. એ સપનાં ઝેરતું નિવરાણુ ગણાય છે. કંટાળાનાં છીરમાં હલદરતી ભૂકી મેળવી હરસ ઉપર લગાડવાની ચકુદત્તે ભલામણુ કરી છે. તેમ એજ મેળવણીમાં દોરે ભીંજવી લોહીઆળ દુઝતા હરસપર બાંધવાને પણુ એજ ગ્રંથકાર કહે છે. કંટાળા અને આકડાનાં છીરમાં દારૂ- હળદરની ભૂકી ભીંજવી તેની વાટ ભગંદર્‌ વગેરેપર્‌ વાપ- ર્વાનું પણુ કહેલું છે, કંટાળાનાં કોમળ પાનની કચુંબર અને શ્ઞાક કર વામાં આવે છે, તે સંધિવાના દરદીને ખવરવામાં આવે છે. કૅટાળાના પાનને ઉનાં કરી તેનું પેટપર કલેક્નં અને તલ્લીનાં દર્દમાં બંધારણુ કરવામાં આવે છે. કંટાળાનાં કોમળ પાન બાષ્યી તેતો રસ ફાટી * મધ સાથે મેળવી તે પ્રમેઠવાળાને ચટાડવામાં આવે છે. * કંટાળાની કોમળ શાખાઓ અને પાન બકરાં અને ગાડરાં (ઘેટાં) બહુ ખાય છે, એનાં ફૂલ અર્થાત્‌ મરીઆં અને * ફૂલ કે ર્વઇડાં પણુ બકરાં અતે ગાડરાં ખાય છે. કટ્ણુ ગુંખડાંપર તેને ખેસાડી દેવા માટે ફંટાળાની ડાળી ખારીને રબારી લોક તેપર બાંધે છે. એનાં છીરતો * ઉપયોગ સાધારણ રીતે ડાંડલીઆ થોરનાં છીર જેવો કર- * વામાં આવે છે. કંટાળાનું છીર વાળાના સોન્નપર તેમ જ * વાથી ઝલાયલા સાંધાઓપર ચોપડવામાં આવે છે. કટા- * ળાનાં ડીરાં અને રોપાઓ વાવી ખેતર અને વાડીઓની થોરની માફક વાડ કરવામાં આવે છે. એની શાખા કાપી વાવવાથી તે ઉગી જાય છે. કંટાળાની સુકી શાખાએ અથવા ડાળોને ભ્રુંગરાં અથવા ભુંગળાં કહે છે. તેમાંથી જરા સુગેધિત વાસ નીકળે છે. તમામ જાતના ગરીબ વનસ્પતિવર્ણુન, દરપ લેકે ભુંગરાંતે બળતણુ તરીકે વાપરે છે. કૅભાર લેકે નીંભાડા પકવવામાં પણુ ભુંગળાં બાળે છે. ભુંગળાં સુકાઇ તેપર ઝાકળ પડી તે ભીંજાઇ નરમ થયેલાં હોય ત્યારે તેને બકરાં અતે ગાડરાંઆ ખીન્ન ચારાને અભાવે ખાય છે. કંટાળાની ડાળી બકરીની લીંડી સાથે પાણીમાં ઉકાળી જેને શીળી નીકળી હોય તેનાપર રખારી અતે ખેડુ લોક્રો તે પાણીમાં ખાળે છે. તેથી શીળીનેો વિકાર તેના અંગમાં રહેતો નથી, એમ તેએ કહે છે. ' “કુંટાળા થોરનાં પાંદડાંતું શાક તથા અથાણું કરીને ખાય છે, તેથી પેટના રોગ મટે છે. જર્‌ા ગરમ પડે છે. કંટા- ળાનાં ડાંડલાની ભસ્મારક નામની દવા થાય છે. ( વૈન રૂ૦). જુંટાળાનાં મૂળતે વાટી તેનો નરમ માવો વાળાના સોાશન, જખમ અને બળતારાપર ચોપડવાથી વાળાની પીડા મટી જય છે. અતુભવેલું છે.” ુ (વૈદ્ય નારાણુજ ઉન પટીઆર ચોરવાડ ). * છ-સ્થાનક-કંટાળાનાં ઝાડવાં પથ્થરવાળી જગાઓ।- પર્‌ ધણાં ઉગે છે. એ કચ્છ, કાઠિયાવાડ, સિંધ અતે દક્ષિણુ તથા ગુજરાત અને વાવ્ય હિમાલયમાં થાય છે. ૮-વિ૦ વિવેચન-થોરમાંથી દૂધ નીકળે છે અને કંટાળામાંથી પણુ દૂધ નીકળે છે માટે એતે પણુ કેટલા- એક લોકા થોર્‌ કહે છે. પણુ આમાં કાંટા હોવાને લીધે આને થોર્કંટાળે કહે છે. મરહુમ. ડાન ઉરેચંદ દત્ત લખે છે કે:-શ્રાવણુ શુદ ૧૫તે દિવસે હિંદુઓ પોતાનાં ફળીઆમાં કંટાળા વાવી તેમાં સ્પોનીઃ દેવી મન્સાનું આવાહન ડરી તેની પુન્ન કુર્‌ છે,” . આટલું તો ખરં છે કે કંટાળાનાં ઝાડવાંઓમાં સ્પા સહીસલામત રહીઃ શકે છે. કારણુ કે તેની હેઠળ કે! મનુષ્ય કે હોર જઇ શકતું નથી, ને તેથી સર્પાને તેમાં સારો-આસરે। મળવાથી તે ઘણા રહે છે.૩* *પેોરબંટદર સ્વસ્થાનમાં કંટાળાનાં ઝાડવાં આડે વગડે ઉગે છે. અને તેનાં ઘણી જગાએ વનનાં વન છે. તેને કંઢાળાનાં જાળાંએપ કહે છે. ખરડા ડુંગરપર કંટાળાના ઝાડવાં થોડાં થાય છે. અને તે ઘણા વિસ્તારવાળાં હોતાં નથી. પણ્‌ દરિયા કિનારા પાસેની કાટી (પથ્થર) વાળી જમીનપર તે ઘણા વિસ્તારવાળાં અને જથ્થાબંધ ઉગે છે. ' ખુદ્દાવિંદ કૈલાસવાસી માહારાણા સાહેબ ખાન વિકમાતજી સાહેબે મરહુમ કરનલ વો.ટસન સાહેબની સુચનાથી પોરખેદરની આસપાસના કંટાળાઓ રક્ષિત (રીઝવર્ડ ) રખાવ્યા હતા. કોઇ લીલો કંટાળા વાઢે તો તેને ઘણી સખ્ત સનત કરવામાં આવતી હતી. તેથી કાદીવાળી જમીન અને પડતર ખરાખાઓમાં કંટાળાઓનાં ઝાડવાં ધણાં ઉગી ગયાં હતાં. પણ તે હવે કપાઈ ગયાં છે, અને તે જમીન ખેતી વાડી માટે ખેડતોને અપાઈ ગએલી છે, કંઢાળાનાં ઝાડવાં જે જમીનપર ઘણાં વર્ષો સુધી રહે છે તે જમીન ઘણી ક્લકૅપ્ર થઈ નય છે, આ સ્વસ્થાનની ચુના છટ કંટાળાનાં છેક મથાળાનાં ડીરાં (ડાંળાં )માં શેષ કુદર પથ્થરવાળી ખડાની જમીનપર કંઢાળાનાં ઝાડવા ઘણાં ઉગે છે, પણુ તે ઘણાં ઉપયોગી પણ છે. જે જગાએ તે ઉગે છે તે જગોના પથ્થરને તેનાં મૂળ આસ્તે આસ્તે પોચાં કરે છે, ને તેને તોડે છે. તેથી જમીન સારી થાય છે. તેમજ એનાં ડાળાં, પાન, કાંટા ફૂલ અને ફૂલ વગેરે યાંજ પડી તે જપીન પર સૈદ્રીચ પદાર્થનો તે જમાવ કરે છે. જેથી તે જમીન ખાતરવાળી ખને છે. પક્ષીઓ ગોરડ, ખાવળ, બોરડી, રાણ્‌ કે ખીન્તં એવાં ઝાડ કે વેલાઓનાં કૂલ લાવી કંટાળાઓનાં ઝાવવાં ઉપર બેસી ખાય છે. અને તેથી તેનાં પાકાં બીજ એનાં નનળામાં પડે છે. તે ખીજ એ કંઢાળાનાં ઝાડોની ઓથમાં વરસાટ્ટ પડે ઉગી નીકળે છે. અતે તેના છોડવાઓ ધીમે ધીમે કંટાળાનાં ઝાડવાં જેટલા ઉંચા તો તેમાંજ વધી નય છે. થાર સુધી એ છોડવા ઓને કુટ્ટરતી રીતે કંટાળાનાં ઝાડવાં છાયડો, ખાતર, ભીનાસ, ગરમી અને ખચાવ આપે છે. વળી એ છોડવાઓને કંટાળાની કુટ્રતી વાડ હોવાને લીધે કોઈ ઢોર કે માણસ તુકરાન કરી શકવું નથી. માટે જ ધણી ન્નતના વેલા અને ઝાડો આ સ્વ- સ્થાનમાં પ્રથમ કંટાળાઓનાં નાળામાં કુટ્રતી રીતે ઉગે છે. ને તે તેમાં ઉછરી મ્ડોઢાં થાય છે. પણ્‌ ને: આ સ્વથા- નની કાદીવાળી 'દૃશ્િયા કિનારાની ખારી ઠુવાવાળી જમીનપર કંટાળાનાં ઝાડવાં ઉગતાં ન હોય તે! એવી ખુલ્થી જમીનપર કોઈ પણુ કારણથી પડેલાં બીજ સૂર્યના તાપથી ખળી ન્નય, ઢોરોનાં પગ તળે ચગદ્દાઇ નય, વરસા- ટનાં પાણીમાં ધસડાઈ ન્નય, અથવા બીજી રીતે એ ઔજની ગેરવ્યવસ્થા થાય. પણુ આવી જગોએ કંટાળાઓનાં ઝાડવાંઓ ઉગવાથી તેમાં પડેલાં ખીજ જળવાઇ રહે છે, અને વરસાદ પડે તેની ઓથમાં ઉગી આવે છે. એટલું જ નહિ પણુ આવાં ખીજને ઉગવા માટે કંટાળે જમીન પણુ પોચી અને ખાતરવાળી તૈયાર કરી રાખેલી હોય છે. કંટાળાનાં નનળળાંઓ પાસે જ ખુલ્લાં મેદાનમાં ઘણુંકરી કોઇ પણુ ઝાડવું ઉગેછું નેવામાં આવતું નથી. તેનું કારણુ એ જ હોય છે કે, ખુલ્લી જગાપર પડેલા ખીજ પવન વરવાદ્ટ અગર ખીન્તં કારણોથી ઉડી, ધસડાઇ, અવ્યવસ્થિત થઇ ગએલાં, અથવા તો તેની અંટરમાં જીવનનો. નાશ થયેલો હોય છે. એથી સ્પછ થાય છે કે કોમળ ન્નતનાં ઝાડો થોાર- કંટાળા જેવાં કઠુણુ નતનાં ઝાડવાઓની ઓથ વગર આ સ્વ- સ્થાનમાં થઈ રાક્તાં નથી. ી માધુપુરના મધુવતમ। અને કાંટેલા ગામનાં વેરણ (વેલા- વન)નાં જંગલમાં હાલ જે રાણનાં જક્ષે। સેંકડો વર્ષોનાં જુનાં નેવામાં આવે છે તે પણ્‌ પ્રથમ કંટાળાઓનાં ન્નળાંઓમાં ઉછરી સ્હોટાં થયેલાં હતાં. હાલ ૬૨ વર્ષે વરસાદ પડ્યા પછી આ ખત્તે વનમાં રાણોનાં ઝાડો નીચે તેનાં બીજમાંથી હુન્નરો રપાઓ ઉગી આવે છે. પણ્‌ તેમાંથી એકે રેપો ખુલ્લા મેટટા- નમાં ઉછરતા નથી. પણ ને યાં આસપાસમાં કંટાળાનાં ઝાંડવાં હોય છે તો તેમાં પડેલાં ખીજમાંથી તેના નવા રોપાઓ . ઉછરી અલખત સ્હ્ોટા થઇ આવે છે. આ ઉપરથી ખુલ્લી રીતે જણાય છે કે આ સ્વસ્થાનમાં સારાં ઝાડો ઉગવા માટે કંઢાળાનાં ઝાડવાઓની ઓથ ઘણી ઉપયોગી છે. આ આખા સ્વસ્થાનમાં જયાં નશો! ત્યાં કંટાળાનાં ઝાડવાંની અદર ગોરડ, આવળ, બોરડી, રાણુ' આદિ ઝાડો તેસ જ કેટલાએક વેલાઓ ઉગેલા નેવામાં આવશે. ખાવળ, રાણ આદિ સારાં ઝાડો કંટાળાઓમાં ૬૨૬ જેવો સુગધિ ગુંદર થાય છે. તેતે અહિના રબારી લેકે ઉછરી મ્હોટાં થઈ તેથી બહાર ઉંચાં નીકળે છે, ને તે પોતાની મેળે પાતાના ખચાવ કરી રાકે એવાં મજખૂત થઈ વિશેષ વધવા માંડે છે, યારે કૅટાળાનાં ઝાડવાં આસ્તે આસ્તે પોતાની મેળે નબળાં પડી સુકાઇ ન્તય છે. આવી રીતે સુકાઈ ગયેલા કંટાળા પણ ત્યાં જ પડ્યા રહે તો લાંબા વખત સુધી તેમાં ઉછરેલાં ઝાડોને તે ખાતરરૂપ થઇ પડે છે. આ સ્વસ્થાનમાં કાદીવાળી ખરાખાની «મીન જે ખેડવાને ખીલકુલ લાયક ન હોય, તેનાપર માટીનો મુદલ થર ન હોય તેનાપર કોઈ ન્નતનું ઝાડવું ઉગતું ન હોય, તેનાપર ઘાસ પણ ભાગ્યે જ ઉગતું હોય, અને કેવળ પશ્થર દેખાતા હોય, એવી જમીન રક્ષિત (7૦૬૦૪૦૧) રાખવાથી તેનાપર સૌથી પ્રથમ કેટલાંક હલકી ન્નતનાં ઘાસ અને નેટ ઉગી કંટાળાઓના રોપાઓ આપા આપ ઉગવા માંડે છે. અને ધીસે ધીમે તેતું નાળું થતું નનય છે. તેની આથમાં કેટલાક ઔષધેપયોગી વાર્ષિક છોડવાઓ અને સારી ન્તતનાં ધાસ ઉગવા માંડે છે. અને ધીમે ધીમે કંટાળાથી ચઢીઆતાં ઝાડનાં બીજ કંટાળાઓમાં ઉગી, ઉછરી તેનાં ન્નળાં અને જંગલો! ખની ન્તય છે. થારકંટાળાનાં ઝાડવાં આવાં ઉપયોગી છે, છતાં કેટલાએક લોકે કહે છે કે:--“કંટાળા એટ્લે જું ! કંટાળા શા માટે આટલા બધ્રા ઉગતા હુશે ? અને કંટાળાનાં ઝાડવાં રાખવાથી કાયદે પણુ જું? આવા વિચાર કરનારા ભાઇઓએ એટલી ખાખત મહેરખાની કરી ધ્યાનમાં રાખવી નેઇએ કે તેઓને મને કંઢાળાનાં ઝાડવાં નજીવી વસ્તુ હશે, પરંતુ ઇશ્વરી સૃષ્ટિમાં ત્તે એવાં જણાતાં નથી. સવે રાક્તિવાન ઈશ્વરે થોરકંટાળાનાં ઝાડવાં એવી જગાએ નિર્માણ ડરેલાં છે કે જેવી જગાએ ખીન્નં એથી સારી ન્નતતનાં ઝાડો ઓથ શિવાય ભાગ્યેજ થઈ શષ્ઠ છે. માટે કંટાળાનાં ઝાડવાંઓ વેરાન જગાઓમાં મનુષ્ય, અને પશુ પક્ષી આદિ પ્રાણીઓને અને સારી ન્તતનાં ઝાડવાં- એનો ખચાવ થવા માટે કરેલાં જણાય છે. વળી એવડું પણ નેવામાં આવે છે કે આથવાળી સારી કરાર જમીન કે ન્યાં ઘણી સારી ન્નતનાં ખીન્ત ઝાડો થઈ રાકે છે તેવી જમીનમાં કંઢાળાનાં ઝાડવાં વિરોષ ઉગતાં નથી. પણુ સમુદ્ર કિનારા પાસેની ખડકોવાળી જમીન અને ખરડા ડુંગરપર પણ કેવળ ખુલ્લી પવનના ઝપાટઢાવાળી ઉંચી ખડકોવાળી જગોએ તે વિશેષકરી ઉગતાં નનેવામાં આવે છે. ને આ સ્વસ્થાનની દરિયા કિનારાની કાદીવાળી વેરાન જમીનપર કંઢાળાનાં ઝાડવાં ન હોય તો કંડારનાં ગામડાઓના ખેડુતો અને રખારીઓનાં હન્તરો હોર, ગાંડશં બકરાં વગેરેના બીલકુલ નિભાવ અને ખચાવ થઈ રાકે નહિ. કેમકે ચોમાસે દૃરિયા ક્નારા પાસેના ખેડુ લોકોના મોલ અને તેઓનાં ઢોર ખચાવા માટે કંટાળાનાં ઝાડવાં ઉપયોગી થઈ પડે છે. ચોમાસાની રારૂવાતમાં પહેલા વરસાદનું ઘાસ સમુદ્રના ખારા પવનથી ખળી ન્તય છે. પણુ જેટલું કંટાળાનાં ઝાડવાંઓની ઓથમાં આવેલું હોય છે, તેટલું જ ખચી રાકે છે. ચોરકંટાળાનાં ઝાડવાં આ સ્થસ્થાનમાં ખકરાં અને ગાડ- શંઓ(ઘેટાં ઝતા મુખ્ય ચારો છે. રિયાળે કંટાળાનાં મરીઆં (કૂલ) ઉપર ખકરાં અને ગાંડરાંનું ગુજરાન ચાલે છે. લાર ખાદ. તેનાં રવઈડાં ( કલ ઝના તેઓ ચારો કરે છે, અને ઉન્હાળે એનાં કમરાં (કોમળડાંળાં ) અને પાનપર તેઓનો વનસ્પતિવણેન. | શૌરોડી અને મહેરલોકા સૌરાડી (ચીરાડી) કહે છે. નિભાવ યાય છે. એનાં સુકાં દલ જે જમીનપર પડેલાં હેય છે, તેને રબારી લોકો 'ખાસેપ કહે છે. તે પણ ગાડરાં ઘણે ખાય છે. ખીને કંઇ ચારો ન મળે ત્યારે સુકાં ભુંગળાં ગાડરાં અને ખકરાં ખાય છે. એટલું જ નહિ પણ ભેંસ વગેરે સ્હોટાં જતાવર્‌ો પણુ તે ખાય છે. છપ્પનિયા દુકાળની વખતેં હન્નર્‌ ગાડરાં અને બકરાં કેવળ થોારકટાળાઓનાં ઝાડવાંપર જવતાં રહેલાં હતાં. થાર કંટાળાની ન્તડી ડાળો ખકરાં કે ગાડરાં ખાઈ નહિ રાક્તાં હતાં તેથી તેવી ડાળો રબારીઓ કાપી નાખતા હતા અને તે થોડી સુકાયા પછી તેનો ભૂકો કરી ગાંડરાં અને ખકરાંને તેઆ ખવરાવતા હતા. આ સ્વસ્થાનમાં છપ્પનિયા દુકાળમાં પાણીની તંગી અને સત્તાવનની સાલમાં ભારે વરસાદને લીધે થોર કંટાળાનાં હન્તરો ઝાડવાં ઉભાં સુકાઇ ગયાં હતાં. તે વાઢી બળતણ તરીકે વેચી કોળી, વાઘરી, હેઢ, રખારી અને ગરીખ ખેડુતોએ તે સાલમાં પોતાનું ગુજરાન ચલાવ્યું હતું. અને રીલીફ કામપર ગયાં ન હતાં. સાધારણુ વરસે પણુ ગામડાંના રખરી અને ખેડુતો બળ- તણ્‌ તરીકે થોર કટાળાનાં ભુંગળાં બાળે છે. એટલું જ નહિ પણ ખેડુ લોકોગાળ બનાવવાની ભઠ્ઠીમાં પણુ એનું ખળતણુ ખાળે છે. પોર- ખંદર તલપતના હન્નરો ખારવા, ભોઇ, સીપાઇ, અને બીજી ગરીબ કોમને ભુગળાનું જ ખળતણ વગર પૈસે ખારેમાસ મળે છે. કુંભાર લોકો માટીનાં વાસણા અને લાખો નળીઆં પકાવવા માંટે પણ થારકંટાળાનાં ભુંગળાં હમેશ ખાળે છે. તેમ ખત્રી અને ધોખી લોકે પણુ કપડા રંગવાની ને ઉકાળવાની ભડ્ડી નીચે બુંગળાનું ખળતણુ ખાળે છે. ઉપર પ્રમાણે થોર કંટાળાની દરરોજ સેંકડો ભારી બળતણુ તરીકે ઉપયોગમાં આવે છે. અને કાળે દુકાળે તો તેની હન્નરો ભારીઓ દરરોજ વઢાઇ આવે છે. આ ઉપરથી પણ્‌ તેની ઉપયોગિતા કંઇક ધ્યાનમાં આવે છે. વરસાદ અને પવનના તોફાનને વખતે ગાડરા બકરાં અને રબારી વગેરેનાં ખહાર ફરતાં સ્હોટાં ઢોરોનો આસરો કટાળાનાં નળાંઓ છે. ભર તોફાનની વખતે-હન્નરો ગાડરાં અને ખકરાં કંઢાળાનાં ઝાડવાંનતી ઓથમાં ખચી રાકે છે. પણ નને કંટાળાની ઓથ ન મળે ને તે ખુલ્લા સેટાનમાં રહી ન્ય તો તેઓને નાશ થાય છે. સને ૬૮૯? ની સાલમાં સ્હોટું તોફાન થયું હતું. જે વખતે પોરખેદરના દૃરિયા કાંડે ૨૮ વહાણે! ભાંગી ગયાં હતા. તે વખતેં કુંછડી, કાંટેલા, શ્રીનગર, ખરડીઆ અને રાતડી ગામનાં હન્નરો ગાડરાં અને ખકરાંઓને થેરર કંટાળાનાં નળાંમાં આસરે મળવાથી તે સલામત રહ્યાં હતાં. ન્યારે વીસાવાડા, ટુકડા અને મીયાણી ગામનાં ગાડરાઓને વખતસર કંટઢાળાઓઆનો આસરે નહિ મળવાથી ખુલ્લા મેદાનમાં રહી જતાં ૩૦૮૭ ગાંડરાં વર- સાદથી ભીંન્તઈ નેરાવર પવનના સપાટામાં ઠડાં થઈ મરી ગયાં હતાં. અને કેટલાંક દરિયા કીનારે ધસડાઈ ગયાં હતાં. ઉપરની હકીકતથી સહેજ સમજી રાકાય છે કે, આ સ્વસ્થા- નમાં કંટાળાનાં ઝાડવાં કેવળ નકામી જમીનપર ઉગે છે તે ઇશ્વરી સૃછી નિયમનો વિચાર કરતાં ઘણાં જ ઉપયોગી છે. માટે એ ઝ્ાડવાંઓનાો પણ્‌ યોગ્ય રીતે ખચાવ અતે યોગ્ય સ્થળે વધારો થવા દેવો એ સાધારણ રીતે પણુ અયોગ્ય ગણી શકાશે નહિ. નામદાર બ્રિટિશા સરકારનાં એડમિનિસ્ટ્રેશન દરમિયાન કપાઇ જતા કેઢાળાઓને ખચાવવા માંટે કાંડીના્‌ વનસ્પતિવર્ણુન. તે સાડીનું વાસણુ ફૂટયું હોય તો તેનાપર્‌ એ ચીરોડી જેંગણી ક લાખની પૈડે [દિવતાપર] ગરમ કરી લગાડે છે તૈથી તે વાસણુ સંધાઈ જય છે. એ લાખની પેઠે દેવ- તાપર ઓગળે છે. એનો ધૂપ સારો થાય છે. વર્ગ-( યુફેશાબએસી ). નંબરઃ ૪૯૨? ઉ-શાસ્રૉયનામ-13.10લૉળ 1૦0૫50. દૃણાન્ત-1. 3. [. 26; પં. * 291; 111. 1. 0. 9580; રૂ નિઃ પો. પર્‌. ૨-ટશીનામ-એકલકંટો, અસન (પો-4-ગુન); મતાના, વયદજોર (ત૦); લાગ, વસી, મોજિ (હિંન) ઇવવીર (સં). ૩-વણન,-એકલકંટાનાં ઝાડો ૧૫ થી ૨૦ ફ્રીટ જેટલાં અહિ ઉંચાં થાય છે. એનું થડ ડ્‌ ફુટ _જેટલું કે ખેડુતા અને રબારીઓ તરફથી વારંવાર અરજીઓ આવતાં બ્રિટિરા એડમિનિસ્ટ્રેટર મેન લેલી અને મોરિસન સાહેબે મીયાણીથી માધુપુર સુધીના દરિયા જીનારાના કંટાળાઓ નહિ કાપવા માટે પોરબંદર સ્ટેટ ગેઝેટમાં હુકમો કાહેલા હતા. (પે।૦ સ્ટે૦ ગે? પુ૦૯૦ અંક-૨૭. નં ૮૮. તા૦ ૨૪-૩-૨૮૯૬). હાલ થોડાં વરસો દરમિયાન પોરબંદર તલપતના ખારા ઉતાર આવર નામનાં જંગલની જમીતમાં ચીભડાં અને બીન્ત ખકાલાં વાવવા માટે વાડાઓ કરવા બોખીરા ગામના કોલી લોકેને સ્વસ્થાન તરફથી પરવાનગી આપવામાં આવેલી છે. જેથી આ જમીનપરથી કંટાળાનાં ઘણાં ઝાડવાંઓ કાપી નાંખી જમીન- ખુલ્લી કરવામાં આવેલી છે. ન્યારે ઘણા કંટાળા આ જમીન- પરથી ડપાઇ ગયા ત્યારે પણ્‌ ઘણા ખેડુતો અને રબારી લોકે તરક્થી ફરીયાદ કરવામાં આવતાં સ્વસ્થાન તરફથી એવો હુકમ કરવામાં આવેલો હતો કે-“ પોરબંદરના ખારાથી કુંછડી ગામે જવાના ગાડૉ માર્ગની ઉત્તર ખાજી તરફ માત્ર કંટાળા કાપી ભુંગળાં લઇ જવા માટે અને જમીન સાફ કરવા રનત આપવી, પણ સદરહુ માર્ગથી દક્ષિણે અર્થાત્‌ દરિયા કીનારા તરફના કંઢાળાઓ ખીલકુલ કાપવા નહિ” સદરહુ સ્સ્તાની ઉત્તર તરકના કંટાળાઓઆ કપાઈ ગયા ખાટ્ટ કેટલાંક કારણાને લીધે ને દૃરિયા જીનારા તરફના કંટાળાઓઆ કપાઈ ન્નય તો તેથી સ્વસ્થાનને આગળ ઉપર ખહુ મ્હોડું નુકશાન થાય, તે એ કે:-- ૧ એ કંટાળાઓનાં ન્તળાંમાં ચોમાસે પોરખંદરનાં ઢોર ચરવા ન્તયછે તેનો ચારો એ કંટાળા કપાઈ જવાથી ખંધ થાય. ૨ ફકુંછડી ગામનાં ગાડશ અને બકરાં જે એ કંઢાળાઓમાં ચરવા આવે છે તેને તર તોફાન કે ભારે વરસાદની ઝડીની વખતે એ કંટાળામાં આશ્રય મળે છે, તે એ ન્નળું કપાઈ ન્‍્તય તો ખંધ યાય. ક સ્વસ્થાનનાં દરખારી સાંઢીઆં એ કંટાળાઓમાં ઉગતા કાંગ વગેરેના વેલા ખાઈ લગભગ છ મહિના સુધી એમાં નિભે છે. અને તેને પરિણામે તેટલો વખત ખાડીમાંનાં તવરનાં ઝાડોના કુમળા છોડવાઓને ઉંછરી મ્હોટા થવાનો જે વધારે વખત મળે છે, તે, અને સાંઢીઆંતો ચારો એ કંટાળા કપાઇ જવાથી ખંઘ થાય. દ્રહ કોઇવાર તેથી મેહુ, વિશેષ જું હોય છે. તે ધણુંકરી ભસ્મી રંગનું ને તેનાપર ઉભા, જાડા, મજખૂત, ચકુ આકારના છૂટા છવાયા કાંટાઓ આવેલા હાય છે. એમાં મથાળે નાહાની શાખાઓ ધણી નીકળેલી હોય છે. તેમાની કેટલીક નીચી ઝુકતી હોય છે. પાન ધણાં ચકચકીત ને લીસાં હોય છે. ફૂલ સૂટ્દમ ભૂરાસલેતા પીળા કે લીલા વા ધોળા રંગનાં હોય છે. અને ફલ પ્રથમ લીલાસલેતા પીળા રંગનાં, ચળકતાં ને લીસાં હોય છે. ને પાકે છે ત્યારે કાળા રંગનાં થઈ જાય છે. તે ગોળાઇલેતાં ધણુંકરી વટાણા જેવડાં હોય છે. તે ચામણાં આખરે પાકે છે. મૂળ-ધણાં જાડાં અને જમીન પ્રમાણે ઉંડાં ખેડેલાં હોય છે. ડૉડી અને શાખાઓ-એના થડની છાલ લીસી કે તેપર ઉભા ચીરા પડેલા હોય છે. અતિ કોમળ શાખા- પર ભૂરા વાળની રૂંવાટી હોય છે. અને કેટલીક શાખા- ૪ ઝાવરતના કંટાળામાંથી ભુગાળાંની સેકડો ભારીઓ દરરોજ પોરબંદરના ખારવાં, ભોઈ, સીપાઇ આદિ ગરીખ લોકે! વગર પૈસે ખળતણુ માટે લાવે છે, તે પણ એ કંટાળા કપાઈ જતાં ખેધ યાય. પ કુભાર અને ચુનારીઆ લોકે! નીભાડા અને ચુનાની ભઠ્ઠીમાં ખાળવા ન્નેઈાં ભુગળાં ઝાવરમાંથી લઈ આવે છે. તેપણુ એ કંટાળા કપાઈ જતાં બધ થાય. જેથી કુંભારો ગામનો કચર્‌ો। (11011011 2૦0૩૦ ) જે હાલ ખેડુલોકો ખાતર તરીકે લઈ ન્તય છે તે (કુંભારલોકે) નીભાડામાં ખાળી નાખે અને ચુનારીઆ લેકે ભુગળાંને અભાવે પાલેરાં, જેઠીમધ, કેરડા, ખાવળ, અને છત્રા ખાવળના છોડવાઓ પડતર જમીનમાંથી કાઢી લઈ બળતણ 1 તરીકે ખાળી નાખે. આથી પડતર જમીન વેરાન થાય, હોરનો ચારો ઓછો થાય, અને કાળે દુકાળે ગાડરાં ખકરાં જેવાં હન્નરો અલ્પ પ્રાણીઓને ચારાની ભારી તંગી થાય. આથી પણ્‌ સ્વસ્થાનને આડકતરી રીતે ધણું નુકશાન થાય. ૬ મરકી દરમિયાન હન્નરો ખારવા અને ભ્રઈ લોકોની બારા ઉતાર ઝાવર પાસે સિચિગેશનર્ડૅસ્પ રાખવામાં આવે છે, એ તમામ લોકેને ઝાવરના કટાળાઓમાંથી ખળતણુ મકત મળે છે, તે પણુ એ કંટાળા કપાઈ જતાં ખેધ થાય. ૭ ઝાવર જંગલ પાસેની ખાડીમાં મીઠું પકવવાના કુવા અને અગર છે. એ કુવાઓ અને અગરમાં ખાડીની લુસ અને ૬ૃરિ- ચાની રેતી તોકાન અગર સાધારણુ પવનથી ઉડી નહિ પડવાના ખચાવ તરીકે ઝાવર જંગલના કંઢાળાઓ ૬ૃરિયાકીનારાએ તર- કના ખહુ ઉપયોગી છે. અને આ અતિ અગથનાં કારણ માર્ટે તે લાંખા વિચારથી રાખવામાં આવેલા છે. પણ્‌ ને એ કંટાળાઓ તટ્ટન કપાઈ નય તો! તર તોફાનની વખતેં ખાડીની લુસ અને દરિયા કીનારાની ઉડતી રેતી મીઠાના કુવા અને અગરમાં અને કટ્ટાય ખાડીમાં પણુ ભરાઇ ન્નય તો તેથી સ્વસ્થાનના મીઠાંના કુવા અને અગરને અતિ ઘણું નુકશાન થવા સંભવ રહે માટે પોરબેદરના ખારા ઉતાર કુંછડી જતા માર્ગની દક્ષિણુ બાજુના કંઢાળાઓ ખીલકુલ કાપવા ન ન્તેઈએ, કેમકે ઉપર લખેલી હજીક્ત પ્રથમ ખહુ સામાન્ય લાગે છે, પરંતુ વખત જતાં તેની અસર ઘણી તુકરાનકારક યઈ પડે છે. કે ૬૨૮ વનસ્પતિવર્ણુન. આપર કાળા સૂટ્મ છાંટણાં હોય છે. થડ તેમજ શાખા- ખે ભાગથતું દેખાય છે ઓતું લાકડું ધણું મજખૃત હાય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે એડાકૃતિનાં કે તળિએ સાંકડાં ને મથાળે પોહાળાંથતાં, અથવા તળિયે પાહોળાં ને મથાળે સાંકડાંથતાં હોય છે. તેની ઉપરની સપાટી લીસી ચળકતી ને ફ્રોકા કે ઘેરા લીલા રંગની ને નીચેતી ધણા ફ્રીકા લીલા રંગની હોય છે. નીચેની સપાટીપર વખત સૃટ્દમ વાળની રૂંવાટી પણુ હોય છે. પાનની કેર ધણુંકરી પછવાડે વળેલી હોય છે. પાનની અંદરની નસે! ધણુંકરી સામસામી અતે બન્ને સપાટીપર બહાર નીકળતી હાય છે. તેમજ એ નસો વચેનું નનળી કામ પણુ બન્તે સપાટીએ બહાર નીકળતું દેખાય છે. પાન ચીવટ અને જાડાં હોય છે, તે ધણુંકરી મુદલ પાર્‌- દર્શક હોતાં નથી. પાન અક્ડ હોય છે ને તે નીચેની સપાટીપર ખરસટ લાગે છે. પાન ૩થી ૬ ઇચ લાંબાં અતે ૧ -થી ૩ ઇંચ પેહેોળાં હોય છે. તેનાં ટેરવાં ખુઠ્ઠાં, અંદર પેસતી ખાંચવાળાં કે અણીદાર હોય છે. પાનની ડીટડી જર્‌ા નડી, 3 થી 3 ઇંચ લાંબી અને ભૂરા વાળની રૂછાળવાળી હોય છે, પાન સુકાયા પછી પણુ પાનની તીચેની સપાટીતો ફોકો લીલો અથવા દરિયાઈ રંગ (હંદ૦૦૫૩) જેવા ને તેવો જ રહેતો દેખાય છે. ફૂલ-નર્‌ અને મારૂ જૂદાં જૂદા ઝાડપર હોય છે. તે લીલાસલેતા પીળા રંગનાં હોય છે. તે પત્રક્રાણુમાં તેમજ શાખાઓને છેડે સૂદ્મ ગુચ્છીઓની પેઠે આવેલાં હોય છે, પુષ્પ ધારણુ કરનારી કલેગીના છેડા લીસા અથવા રતાસલેતા ભૂરા વાળની રૂંવાટીથી ભરાયલા હોય છે. જે ફૂલ પત્રકોણુમાં આવેલાં હોય છે તે ધણાં પાસે પાસે ખેઠેલાં હોય છે. અને કલંગીપરનાં ફૂલ થોડે થોડે અંતરે અતે બહધા આંતરે આવેલાં હોય છે. પુષ્પપત્રો ધણાં સૂટ્મ, ખુઠ્દાં અતે રૂંછાળવાળાં હોય છે. સર્‌ એને માહાવૃના પુ૦ બાન અને પુ૦ અભ્ય૦ કેષનાં પત્રો અને પાંખડીઓ પાંચ પાંચ હોય છે. નરફૂલમાં સુંકેસરા પ-અને ખોટી સ્ત્રીકેસર હોય છે. માદાફૂલમાં (પુંકેસરો હોતાં નથી) સ્રીકસરગર્ભાશય ઉર્ષ્વસ્થાયી ર-પોલ અતે ૪-આદિ ખીજવાળે; નલિકાઓ ર-તે દરેક ૨-ફાંટાવાળી હોય છે. ફૂલ-પ્રથમ લીલાસલેતા પીળા રંગનાં, ચળકતાં, લીસાં અને રસભર્યા હોય છે. પણુ પાકે છે યારે કાળા રંગનાં થઇ જય છે. અતે સુકાય છે યારે તેપર મરીના દાણાપર્‌ હોય છે તેવી કરચલી પડી નય છે. કૂલ ગોળાઇલેતાં વટાણા કે ચણ્યા જેવડાં હોય છે. તે $ ઇચ વ્યાસનાં હોય છે. ફ્લનતી નીચે પુન ખાન કોષ સૂદ્મ ડરીટીસાતો ફલ સુકાયા સુધી લાગેલો હોય છે. ફેલની વચ્ચાવચ છીછરી ને પોહોળી નીક હોય છે, જેથી તે , ફૂલને) આડા કાપ કરતાં તેમાં ખે પોલ કે ખંડ સામસામા દેખાય છે. એ દરેક ખંડમાં ધણુંકરી એક જ પાતળું, કરચલી વળેલું, બહારથી ભૂરૂં ને અંદરથી લીલું ખીજ હોય છે. ખીજ-ઉપર પ્રમાણે. ૪-ઉપયેોગીઅંગ-ડાંડી, છાલ અને પાન. પ-ગુણટોષ-ત્રાી તથા શોથ અતે કંમિદ્ય, ૬-ઉષપચેોગ-એની છાલ અને પાન ચામડું રંગવાના કામમાં આવી શકે છે. એનાં પાન ઢોરતે -ખવરાવવામાં આવે છે તેથી તેના પેટમાં જવાત પડી હોય તો નીકળી જાય છે. એના પાનને એરંડીયું તેલ લગાડી જરા ગરમ કરી સંધિવા અને રસવિકારના સોજપર બાંધવામાં આવે છે. એની છાલ મ્રાહિ તરીકે વપરાય છે. એનું લાકડું ધણું મજખૂત હોય છે. તે બળદની ધૉંસરી, ત્રેલાં, કોસની માંચી અતે કરદાળી પાવડા વગેરેના હાથાઓઆ બનાવવાના કામમાં આવે છે “ એકલકટા ગરમ છે, વાના દરદતે મટાડે છે, પક્ષા- ધાતને ટાળે છે, પેટમાં પડખાંના તથા કટીનાં શળને ઢાળે છે” (વૈ ર્‌૦). ૭-સ્થાનક-ડુંગરમાં ઝરણાઓને કાંઠે તેમ જ ગીચ ઝાડીવાળી તળીઓ અતે પડધારાઓઆપર્‌ એનાં ઝાડ છૂટાં છવાયાં ઉગે છે. એ હિન માં ધણી જ્ગોએ થાય છે, ૮-વિ૦ વિવેચન-ખાવળ, ખેર, ખોરડી અને કંટાળા આદિ ધણાં ઝાડાને બખે કાંટા હોય છે. અને આ અસ- નનાં ઝાડને ટો છવાયો અકેકો કાંટા આવેલો હાય છે માટે એનાં ઝાડને એકલકૅઠે। કહે છે. વગ-(એજ). નંબર્‌ ૪૯૭* ઉ૧-શાશ્રીયનામ-1. 31119118 1011101100. દૃષ્ટાન્ત.-॥. 17. 1 270; ડે. 0. 291; 141. 1. ૪. (5808 ૨-ટૃશીનામ-એકલકંટાની વેલ (પોન); અસન વેલ (શ); ચીજ્ન, ગતાનવેજ (4૦); જલીસાઈ (હિં). 3-વર્ણન-એકલકંટાની વેલના વેલા થાય છે. તેનાં પાન એકલકંટાનાં જેવાં થાય છે. ફૂલ સૂટ્મ પીળાસલેતા * લીલા રંગનાં હોય છે. તેમાં નર ને માદ્દા ફૂલ એક જ વેલાપર હોય છે. ફ્લડ રૂ ઇંચ વ્યાસનું કાળાસલેતા જાંખુડા રેગનું થાય છે એતે! ઉપયોગ અસનના જેવા કરવામાં આવે છે. એનું લાકડું ખળતણુ તરીકે વપરાય છે. ર વનસ્પતિવર્ણુન. વગ'-(ચુફરોષિએસી). નંખર્‌ ૪૯૮* ૧-શાન્ત્રીયનામ-1211371101111 15. દૃણાન્ત-1. 1.0. 289; પં. 0. 291; તા. 1 :..1821.. , 5% છિ. લે. શટર પાન ૨-દેશીનામ-આંમળાં, રાયઆંમળાં ( પો--ગુ૦ ); ઝાવળી, ગસાવળા (મ૦); સવળા, સાંતા (ટૂં૦); સાતહજ, ધાત્રી (સ). ૩-વર્ણન*-આંમળાનાં ઝાડનાં બરડા ડુંગરમાં ૧૫ થી ૨૦ ફટ ઉંચાં જેવામાં આવે છે. પણુ ખીજ જગાએ તે એથી વિશેષ ઉંચાં થાય છે. તેનું થડ બહુધા વાંકુ ચુંકું હોય છે. અને તેનાપરથી ફડાયા કે ગુગળનાં ઝાડવાંની પેડ છાલ ઉખડી જતી જવામાં આવે છે. એની છાલ ખડખચડી અને ભસ્મી રંગતી હોય છે. શાખાઓ જ્ને કે સીધી તોપણુ ડુંકી અને ધણુંકરી આડી નીકળેલી હોય છે. તે લીસી અથવા તેના છેડાઓ રૂવા- ટીવાળા હોય છે. પાન આંતરે આવેલાં હોય છે. તે ઘણાં પાસે પાસે એવી રીતે ગોઠવાયલાં હોય છે કે તે એક સંયુક્ત પાનમાંનાં નાહાનાં પાન કે દલ કન હોય એવાં દેખાય છે, તે પ થી ૩ ઇંચ લાંબાં, અને ૧થી ૧૬ લાધ્તત પોહોાળાં હોય છે. ડીટડી ધણી સૂક્ષ્મ હોય છે, પાનનાં ટેરવાં ષ્ઠ્ઠાં હાય છે. ઉપપાન સૂટ્મ હોય છે. એમાં નર અને માદારૂંલ જૂદા જૂદાં હોય છે. તે લીલાસલેતા પીળા રંગનાં હોય છે. એના પુન બાન કષા પ થી ૬ પત્રોના બનેલા હોય છે. પુત અભ્ય૦ કોષ અર્યાત્‌ પાંખડીઓ હોતી નથી, નરપૂલની નીચે ડીટડી હોય છે. અને માદાફૂલની નીચે ડીટડી હોતી નથી અથવા તા ધણી સૂટ્મ હોય છે. _નરફૂલમાં યુંકેસર- તંતુઓ જ્ેડાયલા તે ટુંકા હાય છે. તેના પરાગકોષ છૂટા હાય છે, માદાફૂલમાં તેના ગર્ભાશય ઉષ્વેસ્થાયી અને નલિકા ભાગ્યેજ દેખાતી હોય છે. પણુ સ્તરીકેસરામ્ર- મુખના ત્રણુ છેડા વાંકા વળેલા, જરા ચપટા થયેલા અને ખમ્ેેવાર વિભાગિત થયેલા સ્પષ્ટ દેખાતા હોય છે. ફ્લ ગોળાધલેતું, લીસું, ચળકતું, ગંધકી રંગનું ને ૬ છીછરા ખાંચાઓવાળું હોય છે, ફ્લની અંદરતો ઠૅળિયો ખુઠ્ઠા ત્રણુ ખૂણીઆ અતે ત્રણુ પોલવાળા હોય છે અને એ દરેક પોલમાં બખે ખીજ હાય છે. ૪-ઉપયોગીઅંગ-સર્વાગ. પ-ગુણૂઢ્ાષ-મ્રાહી, મૂત્રલ, પિત્તશામક, રકતશોધક, શારક અને ર્ચીકારકે. ૬-ઉપચેગ-આંમળાનું મૂળ પાણીમાં ધસીને વીંછીના ડંખપર્‌ તેમજ જે સોજાઓમાં દાહ બળતી હોય તેપર ચાપડવામાં આવે છે. આમળાંનાં મૂળ અને ડાંડીનું લાકડું દ્ર્હૃ ચંદનની જગાએ વપરાય છે. તેને પાણીમાં ધસીને તેનું ચંદન શિવને ચડાવવામાં આવે છે. આંમળાંનાં પાન પણુ ખીલીપત્રની પેઠે શિવતે ચડાવવામાં આવે છે. આંમળાંનાં પાન શતપત્રી કહેવાય છે. તે પૂક્ન અતે યન્તાદિકમાં વપરાય છે. આંમળાંનાં ઝાડની છાલ, પાન, ફૂલ અને ફલ રંગના કામમાં વપરાય છે, આંમળાંનાં કલ આયએઓષધમાં કહેવાતાં સ્રિજ્ઝા નામનાં ત્રણ કલોમાંવું એક છે. કેમકે આંમળાં, હરડાં અને બહેડાં એ ત્રણુ ફૂલ મળીને ત્રિફૂળા કહેવાય છે. આંમળાંનાં ફલનું અથાણું અને મુરબ્બો કરવામાં આવે છે. આંમળાંતો મુરબ્બો ઝાડા અને. સંત્રહણી ઉપર ખવરાવવામાં આવે છે. આંમળાંનાં સુકાં ફ્લ પિત્તવિકાર્‌ ઉપર અતે ચિરગુણૂકારી પૌષ્ટિક પાકોમાં વપરાય છે. આંમળાંનાં સુકાં ફૂલ શાહી ખનાવવાના કામમાં આવે છે. આંમળાંનાં ફ્લતેો ઉપયોગ ઘણાં દરદોપર કરવા વૈદ્યકત્રંથોમાં લખાયલું છે. પરંતુ મારા ગુરૂ વર્‌ સ્વગેવાસી પંડિત મમવાનછાઇ ટૂંદ્ઞીનું માનવું એવું હતું કે “ આંમળાંનાં ફ્લતો ઉપયોગ હેદ્દોગ ( હાર્ટ ડીઝીઝ ) ઉપર ખીકકુલ કરવો નહિ. કેમકે આંમળાંતી અસર હૃદયનું કાર્ય મંદ કરવાની છે ” આંમળાંનાં કાચાં ફૂલમાં જેટલે રંગતેો કસ ( 1દ્10116 તઊંતે ) હોય છે, તેના કરતાં તદન પાકી ગએલાં ફલમાં તે ઓછે થઇ જય છે. પણુ તેનાં પાનમાં સૈકડે અઢાર ટકા જેટલો કસ હોય છે. અને પ્રોફેસર ટગુમઈ કહે છે કે આંમળાંનાં પાન સારી રીતે સુકાવી તેની ભૂકી ફરી વિલાયત મોકલી હોય તે! તે તરત વેચાઈ જય. આંમળાંના ઉપયેગ વિષે વૉટ સાહેબની ડીકશનરીમાં લંબાણ હુકીક્ત આપેલી છે, તે વાંચવા લાયક છે. * “ આથેએષધ ” (ડાન વીન ઝીમ રાવલ૦ એલન . એમ૦ એન્ડ એસ જમનગર ) માં આંમળાંતી બનાવટ ૧ ત્રિકૂળા, ૨ ખંડામલકિ, ૩ ગ્યવનગપ્રાશાવલેહ, ૪ ધાત્રીલોહ, પ રસાયનચૂર્ણ, અને ૬ ધાત્રીઅરિષ્ટ, એ છ ખનાવટો તૈયાર કરવાની રીત, તેના ગુણુ અને ઉપરી લંબાણુથી આપેલાં છે તે છસાસુએ! જાણુવા જેવાં છે. “ આંમળાંનાં ફ્લ ઘણાં ટાઢાં છે, ધાતુપુષ્ટિકરે છે, સવેં ઇંદ્રિઓના બળને વધારે છે, અન ઉપર. ફ્ચી કરે છે, દાહ, પિત્ત, રક્તવિકાર, શ્રમ, ઉલ#ી, ઝબજીયત, આફરો, ત્રિદોષ, મૃત્રરોગ, પ્રમેઠ એ સર્વે' રંગને મટાડે છે. સુકાં આંમળાં કેશ વધારે છે, ભાંગા હાડતે સાંધે છે, ચોપડવાથી કાન્તિને વધારે છે. તેતાં ખીજ પ્રદર, ઉલટી, શ્વાસ ઉધરસને મટાડે છે. આંમળાં વાચુના રોગી ને સુવાવડી વગેરે રોગીને દેવાં નહિ. ” ( વૈ. રૂ. 5. ). “ આંમળાંમાં ખટાશ હોવાથી તે વાયુતે દૂર કરે છે. મધુર તથા ટાઢાં હોવાથી પિત્તનો નાશ ફરે છે. અને રૂહ્ન તથા તુરાં હોવાથી કફને ટાળે છે. આંમળાં દષ્ટિતે હિતકારી અને સ્વરતે પણુ હિતકારી છે. હરડાં, બહેડાં અને આમળાં એ ત્રણેના સમભાગ ચૂર્ણને ત્રિફળા કહે છે. કેટલા- એકનો એવો મત છે કે એક ભાગ હરડે, ખે ભાગ ખહેડાં અને ચાર્‌ ભાગ આંમળાં લેવાં પણુ આ તેમની ભૂલ છે. તેતે આખાં લેવાં હોય તો એક હરડે, બે બહેડાં અને ચાર આંમળાં લેવાં, આ પરસ્પર વજનમાં સરખાં થાય છે. આંમળાં ત્રણ, હરડે ખે, ખહેડું એક અને આંબાની ગોટલી પાંચ તથા લોહનું ચૂર્ણ એક તોલે પાણીમાં વાટી લોઢાની કડાઇમાં આખી રાત રાખી મુકવું અને ખીજે દિવસે તેતો લેપ કરવો તેથી નાહાનપણામાં ઘ્વાળા થઇં ગએલા કેશ મટે છે.” (વૈ. શા. મ. ગો.) છ૭-સ્થાનક-આંમળાંનાં ઝાડ ડુંગરમાં ઉગે છે. તેમજ ખાગ ખગીચાઓમાં વાવવામાં પણુ આવે છે.* એ હિ૦ ના ધણાખરા ભાગોમાં થાય છે. ૮-૫૧૦ વિવેચન-આ આંમળાંનાં ફ્લ આંમરીનાં કૂલ કરતાં મ્હાટાં થાય છે. માટે એને રાયઆંમળાં કહે છે. ફાગણુ સુદ ૧૧ ને આમલકી અગ્પારસ ડહૅ છે, તે દિવસ એનાં શહ્યની પૂજા કરે છે. એમાં લદ્દમીને વાસા મનાય છે, એ શિવલબ્રક્ષ પણુ કહેવાય છે. વર્ગ-(યુફેદાબિએસી). નંબર. ૪૯૯. જ-શાસ્તીયનામ-12. 118 ઉ'ડ[08101ડાંફ. દૃષ્ટાન્ત-. 9. ૩. 292; ડે. 0. 292; 1411. 11.૧0 1.૪. 221. ૨-ટશીનામ-ખકરાટો (પે।૦); કતોછા (ગુ૦); જાનોછા (સન); જરનોછા (ટિં૦). ૩-વણૂન-બકરાટાના છોડવા ચોમાસે અને ઉન્દાળે ધણા ઉગી આવે છે, તો પણુ તે કેટલીક જગેઃએ બારે માસ પણુ ન્તેવામાં આવે છે. તે ૪ થી ૬ ઈચ જેટલા % વખતે ર થી ૪ ક્રીટ લાંભા પણુ વધેલા હોય છે. એના છેડવા જ્યારે સીધા વધેલા હોય છે, યારે વિરોષ લાંબા હોતા નથી પણુ કોઇ! કોઈવાર જુના છોડવાઓમાં તેની શાખાઓ લાંખી વધી આડી અવળી ટળેલી જ્ેવામાં આવે છે. કોઈવાર તેતી શાખાઓ જમીનપર છાતળાંની પૈડ પથરાયલી હાય છે. શાખાએ ધણુંકરી છેટી છેટી નીકળેલી અને છોડવાની ડાંડી કરતાં ધણીવાર વિશેષ વધી ગએલી હોય છે. તે કોધવિ!ર એક બાજુ લીલા ને ખીજી ખાજી રાતા રંગની હોય છે, ને વખતે તદન રાતા * પે।રખ'૬૨ સ્વસ્થાનમાં આંમળાંનાં ઝાડ ખરડા ડુંગરમાં હુડીઆ અને ગોઢાણા ન્/ંગલના પડધારા અને ખીન્ત જંગલોમાં ઝરણાં ને વોકળાઓ કાંઠે છૂટાં છવાયા ઉગે છે. વનસ્પતિવર્ણન. રંગની પણુ હોય છે. તાન્ન અને નાહાના છોડવાઓ ધણુંકરી સીધા વધેલા ને લીલા રંગના હોય છે. પાન એકાકી એટલે સાદાં હોય છે, પણુ તે મેથીનાં પાન જેવાં પોહેળાં દેખાય છે. ફૂલ ધણાં સૂટ્મ પીળાસ કે રતાસલેતા લીલા રંગનાં હોય છે. ફૂલ ગોળાઈ લેતાં, આંમળાં જેવાં પણુ ધણાં બારીક લીલા રંગનાં હોય છે. સૂળ-સુતળી જેવાં ઝીણાં ને ઉંડાં બેઠેલાં હોય છે. તેમાંથી જાડા ફાંટાએ કવચિત જ નીકળેલા હોય છે. પણુ ઘણુંકરી રેસા જેવા ઝીણા ફાંટાઓ તેમાં ધણુ! હોય છે. મૂળ ખબાહારથી ભૂરા કે રતાસલેતા રંગનું ને એદર સફ્રેદ અને રસભર્યું હોય છે. તે નરમ અને ધણું ચીવટ હોય છે. ડૉડી અને શાખાઓ-ડાંડી સુતળીજેવી જાડી અને શાખાઓ તેથી પાતળી હોય છે. તે લીસી, ચળકતી, ઉભી હાંસાવાળી, બહુધા સીધી ને ઉંચી ચઢતી હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે ઘણુંકરી ડાંડી અને શાખાઓના નીચેના ભાગમાં છેટાં છેટાં ને ઉપરનામાં પાસે પાસે હોય છે. તે દ થી ૧ કે ૧3 ઇચ લાંબાં અને 2 ઇંચથી 3 ઈચ પાહેળાં હોય છે. જાના અને લાંબા છે[ડ- વાપરનાં પાન લાંબાં અતે સાંકડાં હોય છે, ને તે અથવા તેની કેર વિશેષ કરી રાતા રંગનાં હોય છે. નાહાના અને નવીન છોડવા ઉપરતાં પાન ડુંકાં તે પાહોળાં હોય છે. તે ફ્રીકા લીલા રંગનાં પણુ તેની કોર રાતા રંગની હાય છે. પાનની ડીટડી ધણી સૂઠ્દમ હોય છે. પાન ડીટડી પાસે સાંકડાંથતાં અતે ટેરવાં પાસે પોહાળાં થઈ ટેરવે જરા ખાંચ હોય છે, અથવા ટેરવે સાંકડાંથતાં હોય છે, ને ટેરવે સૂટ્મ અણી હોય છે. તે બન્તે સપાટીએ લીસાં હોય છે, ઉપરની સપાટી લીલી ને ચળકતી ને નીચેની દ્રીકી ને ચળકાટ વગરની હોય છે. પાન ચોળવાથી ધણાં ચીકણાં લાગે છે, સ્વાદ ચીકણો, તૂરો ને પાછળથી જર્‌ા કડવાસલેતો હોય છે, ઉપપાન-તળિયે પોહોાળાં, ખે છેડા નીકળતાં, મથાળે સાંકડાં, લાંબી અણીવાળાં, રતાસલેતા ધોળા રંગનાં ને પાતળાં હોય છે. કૂલ-નર્‌ અને ભાદા-ધણુંકરી એક જ પત્રકેણુ* માંથી નીકળેલાં હાય છે. તેમાં ૨ થી પ નર-અને ૧- માદાફૂલ હોય છે. નરફૂલ ધણાં ખારીક, ને માદાફૂલ તેથી મ્હ્ાટાં હોય છે. નરફૂલની ડીટડી ધણી ડુંકી અતે માદા ફૂલની તેથી લાંખી હોય છે, તે ફૂલ ઉધડયા પછી પાછળ વળી નય છે. ખનન્‍્ને જાતનાં ફૂલેની ડીટડી ધોળા, લીલા “કે રાતા રંગની, લીસી ને ચળકતી હાય છે. નરફૂલ : દ ઇંચ અતે માદા ? ઇચ વ્યાસન હોય છે. કં નરરૂલના પુષ્પ ખાહ્યકોષ-૬ પત્રોનો બનેલો! હોય છે, તેનાં પત્રો ર્તાસ કે લીલાસલેતા રંગનાં ધોળી વનસ્પતિવણેન. ક્રાર્વાળાં, ૩-ખહાર ને ૩-અંદર એમ ૨-હારે ગોઠવાયલાં હોય છે. તેમાં ૩-પોહેોળાં ને ૩-જરા તેથી સાંકડાં હોય છે. તે ટેરવે ખુઠ્ઠાં કે ગોળાઇલેતાં હોય છે. પુષ્પા- ભ્યન્તર્‌ કોષ એટલે પાંખડીઓ હોતી નથી. પણુ તેની જગાએ ૬-છેડાવાળી રસકુપ્પિ કણિકા હોય છે. પુંકે- સરે ૩ હોય છે. તેના તંતુઓ જ્નેડાધને એક ડુંકા સ્તભ થઈ રહેલો હોય છે. જેને મથાળે પરાગકોષ ખે પાલવાળા આવેલા હોય છે. એ અને પરાગરજ રતાસ- લેતા પીળા રંગનાં હોય છે. સ્રીકેસર હોતી નથી. માદાફલ-ને। પુષ્પખાહ્યકેષ ૬-પત્રોતો ખબનેલે હાય છે. તેનાં પત્રો પણુ ૨-હારે ગોઠવાયલાં હોય છે, તેમાં બહારનાં ૩-પત્રો પોાહેળાં, ગોળાઇલેતાં, ને અંદ- રનાં ૩-તળિયાં તરક સાંકડાંથતાં હોય છે. પત્રો લીલા ક્ર રતાસલેતા રંગનાં ધોળી કેર્વાળાં હોય છે. પુષ્પાભ્યન્તરકેષ-અર્થાત્‌ પાંખડીઓ હૈતી નથી. પણુ તેની જગોએ ૬-છેડાવાળી રસકુપ્પિ કણિકા હોય છે. મુંકેસરો હોતાં નથી. સ્રીકેસરગર્ભાશય ગોાળાઇલેતો, પીળાસલેતા લીલા રંગનો, પુન ખા૦ કેષનાં પત્રોથી ડુકા હોય છે;-નલિકા ૩-જૂદી જૂદી દિશાએ વળેલી હોય છે; આ દરેક નલિકાને મથાળે ૨ ફાંટા હોય છે, કૂલ--પાનની પછવાડે વળેલાં હોય છે. તે પ્રથમ પીળાસલેતા લીલા રંગનાં ને સુકાય છે. ત્યારે ટ્રીકા ભૂરા રંગનાં થઈ નનય છે. તે લીસાં તે ચળકતાં હેય છે. તેનાં સથાળાં ખેઠેલાં અને બાજુ ગોળાઇલેતી હોય છે. ફ્લપર ૩ નીક ને ૩ નસો દેખાય છે. ફૂલને મથાળે સ્ત્રીકેસર- નલિકા ફ્રેતરાં જેવી દેખાતી હોય છે. ફ્લ આંમળાં કે એરડાની પેઠે ૩ ખાંચાવાળાં હોય છે. ફ્લમાં ૩ પોલ અતે દરેક પોલમાં બખે ખીજ હોય છે. ફ્લનતો સ્વાદ કડવાસલેતો તૂરો હોય છે. ફ્લ ૧ કે ૧$ લાધતિ વ્યાસનાં હોય છે. આઔજ-સૂટ્ટમ ટ્રીકા કે રતાસલેતા ભૂરા રંગનાં ચળકતાં 3 લાઇન લાંબાં હોય છે. તેની એક ખાજુ ઢાળવાળી અને ખીજી ૩ ધારવાળી હોય છે. ખીની સપાટીપર સૃટ્્મ ખાડાઓની બાનકવાળી ઉભી લીટીઓ હોય છે. ૪-ઉપયોગીઅંગ-સર્વાગ, પ-ગુણદેોષ-ઉપલેપક, ્રાહી,પિત્તશામક અને શોથદ્. ૬-ઉપચેાગ-કતોછાનાં મૂળ પાણીમાં વાટીને વાળાના સોન્નપર ખાંધવામાં આવે છે. કતોછાનાં પાન વાટીને ગડગુંબડાં અને નહિ રઝાતાં ચાંદાંપર લમાડવામાં આવે છે. કનોછાનાં પાનના ઉકાળાની માથાના દરદમાં ખાક્‌ આપવામાં આવે છે. કતોછાના છોડવા ઢોર બહુ ખાય છે, કતોછાનાં ખીજ બન્નરમાં વેંચાતાં મળે છે. તે કેટલાક પૌષ્ટિફ પાકોમાં ખવરાવવામાં આવે છે. કતોછાનાં તાન્નં ફૂલ સાકરની સાથે પિત્તવિકાર ઉપર આપવામાં આવે છે. કતોછાનાં બીજ બીજી દવાઓની સાથે પ્રમેહ અને મૂત્રાશયના વ્યાધિપર વપરાય છે. ૭-સ્થાનડ-વાડી અને ખેતરે।માં ખીન્ન મોલની સાથે નેદ તરીકે તેમજ પાણીના ધોરીઆ કાંડે અને ઢોરના ચરીઆણુ ધાસની સાથે ઉગે છે. એ હિંન્માં ધણી જગાએ થાય છે. ૮-વિશેષવિવેચન-બકરાટાનાં બીજતો આકાર માણુસના કાનની ખૃટતે મળતો હોવાથી તેતે હિંદીમાં કનાછા કહે છે. વર્ગ-(યુફરોબિએસી). નંબર ૫૦૦ ૧૬-શાસ્રીયતામ-12. ૫101111110. દૃષ્ટાન્ત-11. 9. [0. 298: ડે, 0. 292; 1411. 111. [૧11. 1. ]. 224; રૂ. નિ. પા. ૨૫૯. ૨-ટશીનામ-ખરસટભૉંયઆંમરી, ખરસટભૉંયઆં- મળી (પો--ચુ૦); છાજમુંર્ગાંવઝી (મ૦); રસ્રમની (રિ). ૩-વર્ણન-એના છોડવા ભૉંયઆંમરીને મળતા જ થાય છે, ને તેના જેવડા જ હોય છે. તે પીળાસલેતા લીલા ક્રે રતાસલેતા રંગના હોય છે. એનાં ફૂલ ખડખ- ચડાં તે ભાંયઆંમરીનાં જેવાં બહુ સૂક્મ હોય છે, એ આખા હિન માં થાય છે. એતે! ઉપયોગ પણુ ભાંયઆંમરી જેવો છે. (નંન ૫૦૩). વર્ગ-( ચુફોબએસી », નંખર્‌ ૫૩૧? ૧-શાસ્રીયનામ-12. 31111[0102:, દૃષ્ટાન્ત-તિ. 9, [. 295; ક. 0, 292; 1141. 1. 18202. 1. 0225 ૨-દેશીનામ-મેોટી ભૉંયઆંમરી (પે૦); મોટી ભૉંય- આંમળી (ગ૦); નોઢી મુંર્સાવની (મ૦). ૩-વણેન-એના છોડવા ધણુંકરી બકરાટાના લાંબા છોડવા જેવા લાંબા હોય છે. તેની શાખાઓ પાતળી ને ધણુંકરી દખાયલી હોય છે. પાન જરા ચીવટ અને ફ્રીકા રંગનાં હોય છે. ફૂલ ફ્લ ભૉંયઆંમરી જેવાં હોય છે. એના છોડવા ઢોર્‌ ખાય છે, અને એનાં પાનને વાટી પોટીસની જગાએ લગાડવામાં આવે છે, એ આખા હિં માં થાય છે. «૧3 વનસ્પતિવર્ણન. વર્ગ-(એજ). નંખર્‌ "૫૦૨, ૧-શાશ્યનામ-12. વડાલ. દૃષ્ટાન્ત-તિ. 1. [. 804; પે. [. 292; 11. 1211 1. ]. 217; રૂ-તિ-પા-૫૪૪. ૨-દેશોનામ*-આંમરી, કાંકણાં, હરફારેવડી (પે૦); ખાટી આંમળી, હરપડરેવડી (ગુ૦);ટરજાસ, ૧ટભાંવળા (મ૦); દરજારોરી, ત્રહમેરી (ફિંન ); છવછી ( ૦ ). ૩-વણેન-આંમરી અથવા દરફારેવડીનાં ઝાડ બાગ અને વાડીઓમાં વાવવામાં આવે છે તેમ તે પોતાની મેળે પણુ ધણાં ઉગે છે, એની શાખાએ ખડબચડી છાલવાળી ને બહુધા ડુંકી હોય છે. એની પાનવાળી શાખાઓ ડીટડ્ડી જેવી લાગે છે. તે ૧ થી ૨ ફોટ લાંખી હોય છે. પાન પાતળાં, મથાળે પીળાસલેતા લીલા રંગનાં, ને તળિયે ક્રીકાસલેતા લીલા કે ધોળા રંગનાં હોય છે. ડીટડી ઘણી ડુંકી હોય છે. પાન ર થી ૩ ઇંચ લાંબાં, ૧ થી ૧ર ઇંચ પોહાળાં, તળિયે ગોળાધલિતાં ને મથાળે સાંકડાંથતાં અણીદાર હોય છે. ફૂલ રાતા રંગનાં ધણાં પાસે પાસે આ- વેલાં હોય છે. તે બહુધા નજ્નડી શાખાઓપર હેય છે. ફલ પીળા ગંધકી રંગનાં, રસભર્યા; ખાટાં ૩ થી ૪ કે ૮ ખાંચી- આવાળાં હોય છે. ફૂલ શિયાળા ઉતરતાં આવી ચોમાસાંનતી શસ્વાતે ફ્લ પાકે છે. ફ્લ ર થી ૧ ઇચ વ્યાસનાં હોય છે, તેતે મથાળે ખાડ અને [તેમાં સ્્રીકેસરનલિકાના ૬ છેડા ઝ્રોતરાં જેવા દેખાતા હોય છે. ખીજ ૧થી ૧૩ લ્રાઈને લાંખું પાતળી ભૂરી તે રાતી છાલવાળું અને એરડીનાં ખીજ જેવા તેલીઆ મગજવાળું હોય છે. એનાં ફલ ખાટાં ને તૂરાં હોય છે. તેનું કચુંબર અથાણું અને મુરબ્બો કરવામાં આવે છે. એનાં સુકાં ફલ ધણીવાર બજરમાં આંમળાંનાં સુકાં ફ્લની જગાએ વેંચાય છે. અને તે તેની માફક જ ઔષધોમાં વપરાય છે. ગએનાં ફૂલતો ગુણુ પણુ હદય ઉપર્‌ શામક છે. માટે હદ્રોગ ઉપર તે આપવાં નહિ. એનાં ફૂલ રંગનાં કામમાં ખટાઈ તરીકે વપરાય છે. એનાં ફલતેો શરબત પણુ બનાવવામાં આવે છે. એનાં પાનને વાટીને પોટીસ ઠેકાણે બાંધે છે. એનાં પાનતો કાઢો પરસેવો લાવવા માટે વપરાય છે. તેમજ "તે સાકર સાથે પ્રમેહવાળાને પણુ અપાય છે. વિ૦ વિવેચન-રાય આંમળાંનાં ઝાડ અને ફૂલ ડરતાં હુર%્ારેવડીનાં ઝાડ અતે ફૂલ નાહાનાં હોય છે. માટે એને માંનરી કહે છે. એનાં ફ્લપર કાડીઆવાડી સ્્રીઓના હાથમાં પહેરવાનાં ફાંકણુપર હોય છે, તેવા ખાંચાઓ તુ"૦૦૪૦૬) હોય છે. માટે એતે જાંવળાનું સતાર પણુ કહુ છે, અને ફૂલ એના થડ અને નનડી શાખાઓ ઉપર આવે છે. માટે એતે મારાડીમાં જાટભાવળા કહે છે, 10૬1. વર્ગ'-( ચુફોબિએસી ) નંબરઃ '"પ૦૩* ૬-શાસ્નીયનામ-12. 111191. દ્રષ્ટાંન્ત-1..3. 0. 298; પ. ૩. 2992; 14 191. ૧૪1, 1.0. 229, રૂ. નિ. પા. ૨૫૯. * ૨-ટશીનામ-ભૉંય આંમરી (પોન); ભોંય આંમલી (ગુ૦) મુર્‌ ગાવછી (મ૦); મોંચગાવળી (દ્િં”); મૂહ્યામજવ, મુઘાત્રી (8૦). ૩-વર્ણેન-ભૌયઆંમરીના છોડવા ચોમાસે ધણા ઉગે છે. તે ૬ ઈંચ થી કુટ કે ૧ર કુટ ઉંચા થાય છે. તેમાં ઝીણી નજ ધરણી નીકળે છે. પાન સૂટ્મ આંમળાંનાં પાન જેવાં હોય છે. ફૂલ પત્રક્રેણુમાં જરા નીચાં નમતાં ઠ્રીકા ધોળા કે લીલા રંગનાં આવે છે. અને ફલ આંમળાં જેવા આકારનાં બારીક નીચાં નમતાં હેય છે. મૂળ-૧ થી ૬ ઇંચ લાંષું, બારીક રેસા જેવા ફાંટા- ઓવાળું, બહારથી ભૂરા ને અંદર સફેદ રંમવાળું, ઉમ્ર- વાસ અતે ખટાસલેતા સેહેજ કડવા સ્વાદવાળું હોય છે. ડૉડી અતે શાખાઓ -જડા દોરાથી સુતળી જેવી જાડી, ઉભી હાંસાવાળી, પીળાસલેતા લીલા રંગની હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે ધણાં પાસે પાસે હોય છે. તે ૧ થી ૩ ઈંચ લાંખાં અને ૧ થી ર લાઇન _ પાહોાળાં હોય છે. તે બન્ને ખાજુ લીસાં હોય છે. તેની * ઉપરની સપાટી લીલા રંગની ને નીચેની [કા લીલા કરે ધઘોળાસલેતા રંગની હોય છે. પાનનાં ટેરવાં ખુઠ્ઠાં કે સૂટ્મ અણીવાળાં હોય છે. ડીડડી સૃદ્મ હોય છે. પાન લબગોળ 'કે સાંકડાં હોય છે. નસે ઝાંખી હોય છે, વાસ ઉત્ર અને સ્વાદ ખટાસલેતો તૂરો હાય છે. * પાનની ડીટડીના થડમાં ફોકા ધોળા કે લાલા રંગનાં સૃહ્્મ ઉપપાન હોય છે. લ-ઘધણાં બારીક હોય છે. નર્‌ અને માદા જૂદા જૂઘાં હાય છે. તેમાં તરફૂલે નીચેના પત્રકોણુમાંથી અને માદા ઉપરમાંથી નીકળેલાં હોય છે. ફૂલની ડીટડી ધણી ખારીક હોય છે. પુન બા૦ કોષ બન્તેમાં છ છ પત્રોના બનેલા હોય છે. પુંકેસરેો-૩-હોય છે. સ્રીકેસરનલિકા ૩-મથાળે ખે ફાટવાળી હોય છે. ફલ--ર લાઇન વ્યાસનાં, મથાળે જરા બેસતાં, તે * બાજુએ ગોળાધલેતાં હોય છે. ફ્લતે મથાળે સ્રીકેસર- * નલિકાના છેડાના ૬ ફાંટા બારીક દેખાતા હાય છે. કફ્લઃ પાકે છે સારે ભૂરા રંગનાં થઇ જય છે. ફૂલમાં ૩. પોલ * હોય છે, દરેક પોલમાં બખે બીજ હાય છે??? ૨ ખીજ-ભૂરા કે ઘેરા ભૂરા રંગનું, એક બાજુ ઢાળ અને બીજી ખાજી ૩ ધારવાળું હોય છે, ર પુ 4 ' ભી નસોની બાનક હોય છે, વનસ્પતિવર્ણુન. ૪-ઉપયેાગીઅંગ-સવૉગ. પ-ગઝુણુદોષ-પિત્તધ્દ, ચિરગુણુકારીપૌષ્ટિક, ઉપલેપક અને ત્રાહી. ૬-ઉપયેગ-કમળાઉપર ભૌયઆંમરીનાં મૂળને! કવાથ પવાય છે. ભૉંયઆમરીનાં પાન વાટીને બળતરા કરતાં ગડગુંબડાં અને સોન્નઓ ઉપર્‌ લગાડવામાં આવે છે. એનાં પાન મેથી સાથે સંસ્રહણી ઉપર વપરાય છે. સાકરની સાથે એનાં પાન, ફૂલ અને ફલ પ્રમેઠ ઉપર અપાય છે. પેશાબ ખુલાસેથી આવવાને ભોંયઆમરીનો કવાથ આપવામાં આવે છે. તેમજ જળોદર અને કમળાપર તથા ગર્ભસ્થાનના વ્યાધિમાં પણુ ભોંયઆમરીને। કાઢો પવાય છે. ભોંયઆમરીનાં બીજ પૌષ્ટિક પાકોમાં વાપર- વામાં આવે છે. “ભોયઆમરી ખાટી ને ટાઢી છે, પાન્ડુ,પિત્ત, રકતવિકાર, કરૂ, કોઢ, વિષ, સ્વાસ, તરસ, બળતર, હેડકી, ઉધરસ, કરૂ, ક્ષત, ખેન, પ્રમેહ, પેશાખના રોગ એ સર્વે રોગને મટાડે છે, વિશેષે કરીને જે સ્ત્રીને પ્ર્ન ન થતી હોય તેતે એના સેવનથી પ્રક્ન થાય છે.” (વૈન રૂ૦). ૭-સ્થાનક-ચે(માસે ભોંયઆમરી ધણંકરી આડે વગડે ઉગે છે. ૮-વિશેષ વિવેચન--એનાં પાન અને ફલ આંમળાં જેવાં થાય છે. પણુ છોડવા ધણા નાહાના હોય છે, માટે એતે ભોૌયઆભરી કહે છે. વર-( યુફોળિએસી ). તંબર ૫૦૪ ૧-શાક્ીીયનામ-110008414 1€૫00]0)7૫5. દૃષ્ટાંત-્િ. 9. 0. 328; પ. [. 298; ર્‌. નિ. પા. ૫૩૫. ૨-રશીનામ*-ડુૅમરી (પ૦); શીણુવી (ગુ૦); વાન્ટર- વછી, વાંટગુગન (મ૦ ); વાટી? ( રિંન ) પાળ્ડુજરી, મૂરિવરી (લં૦). 3-વર્ણન-ડુમરીનાં ઝાડવાં ૩ થી ૬ ફ્રીટ ઉંચાં થાય છે. એમાં તરસા જેવી ઉભી ને આડી ધણી શ્ઞાખાઓ નીકળેલી હોય છે. તેના છેડા ખહુધા કાંટા જેવા અણી- વાળા હોય છે. એનાં ઝાડવાં સાધારણુ રીતે ઝરડાં જેવાં દેખાય છે. એનાં પાન પોહોળાં કે ગાળાઇ્લેતાં, તળિયે જરા સાંકડાંથતાં ને ટેરવે ખુઠ્ઠાં કે ખાંચવાળાં હોય છે. ઉપપાન નાહાનાં તે અણીદાર હોય છે. એતે બ- હુધા શાખાઓના છેડા પાસે પત્રક્રેણુમાં સૂઠ્મ ધોળાં ફૂલોની ઝુમખીઓ આવે છે. અને ફૂલ પણ્‌ પાકે છે ત્યારે ધોળાં થઇ જય છે, તે ગોળાઇલેતાં, મીડાં, તે ૮૦ ૬૩૩ રસભર્યા મોતીના દાણા! જેવાં દેખાય છે. તે ર થી ૩ | લાઇન વ્યાસનાં તે મથાળે જરા ચપટાંથતાં હોય છે. તેની ડીટી ઝીણી તે ૩ લાઇન લાંબી હોય છે. ફલ ૩ પૉલવાળાં હોય છે. તે દરેક પોલમાં ખે ખીજ હોય છે. એટલે ફ્લમાંથી ૬ ખીજ નીકળે છે. ખીજ ? ઇંચ લાંબાં, ઘેરા ભૂરા રંગનાં, ચળકતાં, એક બાજુ ઢાળવાળાં અને ખીજ બાજુ ૩ ધારવાળાં હોય છે. તેની વચલી ધારને છેડે સૂહ્મ ખાડો હોય છે અને તેની બાજુની ખે ધારવચેની સપાટી અંદર દબાતી હાય છે. ખીજને આઇગ્લાસમાં જતાં તેની સપાટીપર સક્મ ખાડાઓની ખાનક દૅખાય છે. ર આ ઝાડવાંમાં ધણુંકરી ચોમાસે પાનઅતે ફૂલને ભરાવ હોય છે અને ફલ પણુ શ્રાવણુ માસમાં પાકે છે, જ્યારે સફેદ ફૂલની ઝુમખીઓ એ ઝાડવાંમાં હોય છે ત્યારે એ જલદી એળખાઇ આવે છે, અતે તે જરા સુંદર્‌ પણુ લાગે છે, ૪-ઉપચોાગીઅંગ-સર્વાગ. પ-ગુણુદ્દોષ-વિદાહી, જન્તુલ્ન અતે પૈણ્. ૬-ઉપચેોગ-એનાં મૂળ અતે પાન ડૂધમાં વાટીને રતવા અતે રસવિકારના સોનજ્નઓ ઉપર ચોપડવામાં આવે છે. એનાં પાન ઢોરનાં ભાઠામાં જીવાત પડી હોય તા તેપર વાટીને લગાડે છે, તેથી જીવાત મરી ન્નય છે. એનાં ફૂલ પાકે છે ત્યારે ગામડીઆં લોકે! અતે છોકરાંઓ ખાય છે. તે ટાઢાં અને પૈણ્રિક ગણાય છે. “અને મૂત્રા- ધાત મૂત્રકૃચ્છ પિત્તરોગ, ખળતર એ સર્વે રોગો મટાડે છે.” (વૈન રૂ૦) ૭-સ્થાનક-પથ્થરવાળી જગાઓમાં, વાડીઓની વા- ડમાં, પાણીના ધોરીઆપર, જુના કુવાઓની પાસે અતે ડુંગરમાં ડુમરીનાં ઝાડવાં છૂટાં છવાયાં ઉગે છે. એ કાઠિયાવાડ, દક્ષિણુ અને પંજાબમાં થાય છે. ૮-વિ૦ વિવેચન-એનાં ફલ ડુમરા જેવાં ધોળાં થાય છે માટે એને અહિના લોક ઠુંમરી કહે છે. એનું મરાડી નામ પાન્ઢર્ફૂલી તો બરાબર જ છે. કેમકે એનાં ફૂલ ધોળાં થાય છે. પણુ એનું શોણવી એ નામ ત્ને કે આખા કાડીઆવાડમાં ખોલાય છે, તોપણ તે શા ઉપરથી પડેલું હશે તે જણાતું નથી. વર્ગ-( યુફો।બએસી ) નંબર-પ૩પ૫* ૬-શાસ્રીયનામ-1)0'૦31 ]0010135,. દૃષ્ટાંત-. 1. 7. 399 પ... 295; રૂ. નિ. પા. ૫૩૬. ે.- દ૬૪ ૨-ટશીનામ--કાળી કંબાઈ, કંબોઇ, (પોન); ખેડા- | કંબોઇ, કેડાકંબોઈ (ગુન): શ્રી ચીવરી (મ૦); વવોર્‌, જઞળામટકમર્‌ ( હિં” ); જાવોઝી ( સં૦ ). ુ-વર્ણન-કાળી કૅંબાઈનાં ઝાડવાં ધણુંકરી નદી, તળાવ કે વોડળા કાંડે ઉગે છે. તે લીલાસલેતાં કાળાં, ભૂરાં, કે કાળા રંગનાં થાય છે. તે ૩ થી ૬ ફ્રોટ ઉંચાં વધે છે. તેની શાખાઓ પસરાતી, લાંબી સાટીએ જેવી હાય છે. પાન આંતરે આવેલાં હોય છે. તે ર્‌ થી ૧ ઇચ લાંખાં, ડુંકી ડીઢડી અને અખંડ કોરવાળાં, લીસાં, ઘેરા લીલા કે જખુડી છાયાલેતા રંગનાં તે અંડાકાર કે લંબગોળ હોય છે. ઉપપાન સટ્મ અતે અણીદાર હોય છે, એમાં ધણુંકરી ચૈત્ર વૈસાકે ફૂલ ફૂલ આવે છે. જે ઝીણી અને ડુંકી શાખાઓ ઉપર પાન આવેલાં હાય છે તેના નીચેતા પત્રકોણુમાં નર્‌ અને તેથી ઉપરનામાં માદારૂલ આવે છે. નર્ફુલ ગુચ્છીની પેડે 'ટલાંક ભેળાં અને માદાફલ અખેકું હોય છે. નર્‌ફલની ડીડડી ધણી ઝીણી, જરા લાંબી ને નીચી જુકતી હોય છે. અતે માદાારફૂલની ડુંકી હોય છે. બન્તે જાતનાં ફૂલોમાં પુષ્પબાલકાષ ૬ પત્રોનો બતેલો હોય છે. તેમાં માદાફૂલના પુ૦ બા૦ કેષનાં પત્રો પોહેળાં, ગોળાઇકલેતાં વખતે અણીઆળાં અને પસરાયલાં હોય છે. તેથી એ જાષ એક રકાખી જેવો દેખાતો હોય છે. તે ફ્લની સાથે વધતો જાય છે. પુષ્પાભ્યન્તરકોષ અર્થાત્‌ પાંખડીએ કે રસયુપ્પિ કણિકાઓ એમાતું કથું બન્ને જાતનાં ફૂલોમાં હોતું નથી. નર્ફૂલમાં પુંકેસરો ૩ હોય છે. તેના લતુઓ નતેડાઇને એક સૂક્મ સ્તંભ કે ગદા બનેલી હોય છે. ને તેનાપર તે જેટલા લાંબા પરાગકોષ વળગેલા હોય છે. માદા ફૂલમાં સ્ત્રીકેસરગર્ભાશય સપાટ હોય છે. તેપર ૩ નલિકાઓ બખે છેડાઓવાળી આવેલી હોય છે. કેધ- વાર નલિકાએ ૪ પણુ હોય છે. જૂલ-તળિયાં ચીભડાંતી એક ખેઠા ધાટની ગોટી એક સુંદર કાળાસલેતા રંગની નાજુક ગોળ રકાખીમાં વચ્ચોવચ મુકેલી હોય, તેવું તે તેતી નીચૅના પુન ખા૦ કોષની અંદર દૃખાતું હાય છે. તે ૩ ખાંચાવાળું, લીસું, રસભર્યું, અને વટાણા ન્ેવડું હોય છે. તેમાં ૩ પોલ અતે એ દરેક પોલમાં બખે સદ્મ ખીજ હોય છે. ફ્લ પ્રથમ લીલાં ને પાકે છે ત્યારે રાતાં થઈ છેવટ કાળાં થઈ જય છે. તેની સાપાટી લીસી ને તેપર વખતે ભસ્મી છારી હોય છે. ફૂલમાં જંખુડા રંગતો રસ હોય છે. ફ્લ પાનની પાછળ નરમ સદ્દમ ડીટીપર ઝુકી રહેલાં હોય છે. ખીજ--3 થી ૩ લાઇને લાંબાં, એરડીનાં ખીજ જેવા આકારનાં, સદ્મ બાનકવાળી સપાટીવાળાં અને પીળાસલેતા લીલા રંગનાં હોય છે, વનસ્પતિવણુન. ક“ ૪-ઉપયે।ગીઅંગ-સર્વાગઝ, પ-ગુણટેોષ-શેથદ્ય. ૬-ઉપચોગ-કાળીકબોઇનાં મૂળ પાણીમાં ધસીને બળતરાવાળા સાકજાઓ ઉપર ચોપડવામાં આવે છે. કાળી કંબાધ્નાં પાન, ફૂલ અતે ફલ વાટીને તેની લેપડી પાઠાં અને ખીન્નં કટૃણુ ગડ ગુખડાં ઉપર પોટીસની જગાએ લગાડવામાં આવે છે. એનાં પાકાં ફ્લતે વાટી તેનો રસ ચામડીનાં દરદોમાં ચોપડવામાં આવે છે. ૭-સ્થાનક-પાણી કાંઠે. ૮-વિ૦ વિવેચન-એનાં ફલ પાકે છે ત્યારે કાળાં થઇ જય છે. તેમ એતી શાખાઓ અતે પાનનો રંગ પણુ વખતૅ કાળાસલેતા હોય છે, માટે એને મુસલમાન લોકો કાળામહુમ્મદ કહે છે. એનાં ઝાડવાં ધણીવાર હેઠાણુ જગાનાં કબરસ્થાતોામાં ઉગેલાં જવામાં આવે છે. એનાં ઝાડવાં પાણી કાંઠે ઉગે છે માટે એને સંસ્કુ- તમાં કાંબાજી અતે તેપરથી કંખાધ કહેતા હશે. એનાં ઝાડવાં ધણીવાર છીછરા પાણીમાં પણુ ઉગે છે. વ્ગ-( ચુફ્રેબાબિએસી ) નંખર્‌? ૫ષ૦૬* શાસ્નીયનામ-0110'020]2101'8 10110018. દૃષ્ટાન્ત-11. 3. 1. 409; ડે. 9. 290; તદા. 11. 1.020; ૨-રશીનામ-કાળા ઓખરાડ (પો*ચુ૦);યરવર્ત ( મ૦) સુવા (દિ); તૂચાવર્ત્ત ? (સંબ), ૩-વણન-કાળા આખરાડના છોડવા ધણુંકરી શિયાળે ઉગેલા તેવામાં આવે છે. તે ૧૨ થી ૩ કે કોઇવાર ૪ ફીટ ઉંચા થાય છે, એમાં બખે . જ્રોંટાઓવાળી પાતળી શાખાઓ નીકળેલી હોય છે. પાન પોહોળાં ને જાડાં હોય છે. ફૂલ પ્ીકા પીળા રંગનાં અને ફૂલ એરડીનાં ફૂલ જેવાં ૩-ખાંચાવાળાં ચણીઆં ખોર જેવડાં હોય છે. એના આખા છોડવામાંથી ધણી અણુગમતી વાસ * નીફળે છે. એના છેોડવાપર ફ્રીકા ભૂરા રંગની રંવાટી ને * શ તારાકૃતિના ખેડેલા વાળ ગીચોગીચ આવેલા હોય છે, * અતે તેને લીધે એને રંગ પીકે ભૂરો દેખાતો હોય છે. રૂંવાટી અને વાળ નખથી ખરપતાં તેનાપરથી તરત નીકળી શ્ક્રે છે. મૃળ-પેનસીલથી આંગળી જેવું જાડું, તળિયે સાંકડું- થવું, *. થી ૧ »ુટ લાંખું, બહારથી ભૂરા તે અંદરથી સફેદ રંગનું, સખ્ત અને રેસાવાળું હોય છે. વાસ ઉમ્ર અને સ્વાદ તૂરાસલેતો દાહક ને પાછળથી જરા મીઠાસ લેતો લાગે છે, દે: - વનસ્પતિવર્ણન._ ' ઢાંડીઅને શાખાઓ -ડાંડી મૂળ જેવી, અને શાખાઓ) સ્લેટપેનથી ટચલી આંગળી જેવી જડી થાયછે. તે રતાસ કે ભૂરાસલેતા લીલા રંગની હોય છે. તેપર્‌ જરા પાતળી ભૂરી ડફ્રોતરી આવેલી હોય છે. શાખાઓપર તારાકૃતિની રૂંછાળ આવેલી હોય છે. તે અંદરથી પોચી હોય છે. ડાંડી અને શાખાઓપરની છાલ ધણી મજબૂત હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે ૨ થી ૩ કે પૃ ઇચ લાંબાં ને ૧ર થી ર કે ૩ ઇંચ પોહેળાં હોય છે. તેની કોર ડીટડી પાસે વિષમ હોય છે, ને ત્યાં પાનની કોરપર ડીટડીની દરેક ખાજીએ અક્રેકી સટ્મ, ગોળાઇ- લેતી, વચમાં ઉંડી અને બાજુએ રાતી કીનારવાળી ર્સ- કુપ્પિ હોય છે. ડીટડીના થડ પાસેથી પાનમાં ૩-નસો ઉભી ત્રિશૂળની પેઠે નીકળેલી હાય છે. તે પાનની નીચેની સપાટીએ ખહાર નીકળતી ને ઉપરનીપર્‌ અંદર્‌ ખેસતી હોય છે. પાનની કેર ખુટઠ્ઠી કાંગરી કે લહેરિયાંવાળી, અથવા અનિયમિત રીતે વિભાગિત થયેલી હોય છે. પાન મથાળે જરા સાંકડાંથતાં, ખુઠ્દાં ટેરવાંવાળાં હોય છે. પાનનો રંગ બન્ને સપાટીએ બહુધા એક સરખે રકે લીલો હોય છે, તેપર નસો અને કરચલી સપણ દેખાતાં હોય છે. તેની બન્ને સપાટીપર તારાકૃતિતી ટૂંછાળ આવવાથી તે ખરસટ લાગે: છે. પાનને ચોળતાં તેમાંથી લીલાસલેતો કાળા રસ નીકળે છે, પાનની વાસ ઉગ્ર અતે સ્વાદ મીઠાસલેતે। તુરો લાગે છે. પાનની ડીટડી ૧૬ થી ૪ ઇચ લાંખી હોય છે. ફૂલ-શાખાઓના છેડા પાસે પત્રકોણુમાંથી પુષ્પ- ધારણે કરનારી સળીઓ નીકળેલી હોય છે, તે ર થી પ ઇંચ લાંબી અને સ્લેટપેન જેવી નજ્નડી હોય છે. તેના ઉપરના ભાગમાં નર્ફેલે। ગીચોગીચ આવેલાં હોય છે અને માદાફક્ે! તેનાં નીચેના ભાગમાં ડુંકી ડીટડીપર જરા છૂટાં છૂટાં આવેલાં હોય છે. ફૂલની લંબાઇ અને વ્યાસ ૧ થી ૧ લાઇન જેટલાં હોય છે. નરફૂલની ડીઢડી ખહુ સૃટ્ટમ અતે માદા ફૂલની તેથી લાંબી હોય છે. તે જેમ જેમ માદા ફૂલમાં ફલ વધતું ન્નયછે તેમ તેમ તેતી સાથે એની ડીટડી નીચી વળતી અને વધતી જય છે. તે ફૂલ પાંકી ગયા વખતે આસરે દ્ીંચ જેટલી વધી જય છે. નરદૂલને પુષ્પબાલ્રકોષ પ- પત્રોનો બનેલો, તારાકૃતિની રૂછાળથી ભરાયલે, ફ્રીકા ભૂરા રંગનો હોય છે. પુષ્પાભ્યન્તરકોષની પાંખડીઓ પ- હાય છે. તે ફ્રીકા પીળા રંગની ને પુન બા૦ કોષથી ખહાર નીકળતી હોય છે. એ પાંખડીઓપર ખન્તે બાજુ સફ્રેદ સાદા વાળની સંવાટી આવેલી હાય છે. પાંખડી* આનાં ટેરવાં ફૂલ ઉધડ્યા પછી પાછળ વળી નય છે. ચુંકેસરે। ૧૫ હોય છે. તે પાંખડીઓની વચ્ચાવચ આવેલાં ૬૩૫ હોય છે. એ બધાં પુંકેસરોના તંતુઓ નીચેના ભાગમાં એક નરમ સાથે ત્તેડાઇ જઇ એક ધોળાસલેતા પીળા રંગની સળી બની રહેલી હોય છે. જેને મથાળે પ પુંકસર્‌। સૃટ્મતંતુઓ અને પરાગક્દોષવાળા આવેલા દેખાતા હોય છે. ને એ પુંકેસરોાની નીચે ચોતરફ પ્રથમ કહેલી સળીપર ૧૦ મુંકેસરોના ફકત પરાગકોષ જ આવેલા જવામાં આવે છે. પરાગકોષ અને પરાગરજ પીળા રંગના હોય છે માદદાફૂલમાં પણુ પુટ ખા૦ અતે પુટ અભ્ય૦ કોષ નર- ફૂલ જેવા હોય છે. તેપર ગીચાગીચ તારાકૃતિની રૂંકાળ આવેલી હોય છે. સ્ત્રીકેસરગર્ભાશય ભરાયલેો, ઉંચા ચઢતો, તારાકૃતિની રૂંછાળથી આચ્છાદિત થયેલો, મથાળે ૩ રાતી નલિકાઓવાળે હોય છે. એ દરેક નલિકાને મથાળે ખખે ફાંટા થયેલા હોય છે. ગર્ભાશય- પર્‌ આવેલી તારાકૃતિની રૂંછાળની વચ્ચાવચ સદ્દમ ખાડાઓ જેવાં બિદુઓ દેખાય છે. ફૂલ-ની સપાટી ખડબચડી અને તારાકૃતિની રૂંછા- ળથી ભરાયલી હોય છે. તેનો વ્યાસ ૨ થી ૩ લાઇન જેટલે હોય છે. ફ્લને મથાળે રાતી અણી હોય છે. ફૂલની ડીટી નીચી નમતી અતે વખતે બે ફલની ડીટીઓ એટલી તો પાસે પાસે હોય છે કે ખે ફૂલ એકજ બિદુ- પર્થી નીકળેલાં હેય, એમ દેખાય છે. ફલ ધણાં કટ્ટણુ હોય છે. ફ્લપરની ખડબચડી છાલ કાઢી નાખતાં તેની અંદર એરડીનાં ફલની પેઠે લીસી છાલ હોય છે. ને એમાં ૩-ખીજ હોય છે. ફ્લપરનતી ખડખચડી લીલી છાલ ચોળતાં તેમાંથી ઘેરા લીલા રંગનો રસ નીકળે છે જે થોડીવારમાં કાળા કે આસમાની થઈ જય છે ખીજ-કાળા રંગનાં ને તેની સપાટી ખડખચડી હોય છે, બીતા વ્યાસ ૩ અને લંબાઈ ૧ લાઇન જેટલી- હોય છે, બીને એક છેડે ૩ ધારવાળી એક બુટ્ટી અણી હોય છે. ખીપરતું કાળું કવચ કાઢી નાખતાં તેની અંદરથી સફેદ તેલીયું મીંજ નીકળે છે. ઉપચેોગ-એનું મૂળ કરમદીનાં મૂળની સાથે મેળવી ચામડીપર ફ્રેલ્લે ઉઠાડવા માટે કેટલાક લોકે વાપરે છે, એમ કહેવાય છે, એનાં પાનને વાટી ધોડાનાં ભાઠાંઓઆ ઉપર સુકવામાં આવે છે. તેથી ભાઠાં તુરત રૂઝાઈ નનય છે. એની અતરછાલમાંથી રેસા નીકળે છે. જે દોરી બનાવવાના કામમાં આવી શકે છે. વીટ સાહેબ લખે છે કે “એનાં મૂળની રાખ છે[ક- રાંઓને કફમાં અપાય છે. એનાં પાન શેધક મનાય છે. તે નીલકંઠીને નામે બન્નરમાં વેંચાય છે, એનાં બીજ ર્‌ચક તરીકે વપરાય છે. ગળતા કેઢપર એના સુકા છોડ- વાતો કવાથ રાઈની સાથે મેળવીને આપવામાં આવે છે.” એના સુકા છોડવા બળતણુ તરીકે વપરાય છે, ૬૩૬ વનસ્પતિવર્ણન. -એનાં ફ્લ રંગના કામમાં વપરાય છે. એના લીલા તેમજ સુકા છોડવાઓના અને તેની રાખના ખાતરથી ખેતરમાં થતા આગીઓ જતો રહે છે. તોપણુ તે જમીનને લુણો (૯11) લાગે છે. સ્થાનક--વરસાદનું પાણી ખાડા ખાખાચીઆમાં ભરાઈ રહેતું હોય તે સુકાય યારે તેવી જગાએ એના છોડવા ઉગે છે. એ આખા હિન માં થાય છે. વિજ્વિવેચન--એના છોડવા ભીનાસવાળી જગાએ ઉગે છે માટે ઓઆખર્‌ાડ અને તેમાંથી કાળસલેતો રંગ નીકળે છે માટે એને કાળા ઓખરાડ કહે છે.* વર્ગ-( ચુફરોબએસી ). નંબર્‌-૫૦૭* ઉ-શાસ્રીયનામ-€. 101'0511'018. દૃષ્ટાન્ન-તિ. 0". [. 410; પ. [. 296; વાઇ 11 [. 020. ' ૨-દશીનામ-ખબેડોએઓખરાડ ( પો3-ગુ૦). ૩ુ-વર્ણન-ખેઠાએખરાડના છોડવા પણુ શીઆળે પડતર ખેતરે અતે ધૈડનતી જમીનમાં ધણા જ્નેવામાં આવે છે. તે છાતળાંની પેઠે જમીનપર્‌ પથરાયલા હાય છે. તેના આખા છેડવાપર વાળની રૂંછાળ આવેલી હોય છે. તે ભૂરા કે કાળાસલેતા રંગના દેખાય છે, તેનાં પાન ધણુંકર્‌ી ગોળાઇ્લેતાં હોય છે. તેની સપાટીપર કરચલી પડેલી હોય છે. ફૂલ અને ફ્લ કાળા ઓખરાડને મળતાં હોય છે, એના છોડવા ૪ થી ૬ ઈચ કે વખતે ફૂટ ૨ ફૂટ ઘેરાવાના હોય છે. એનો ઉપયોગ કાળાઓખરાડતા જેવા માનવામાં આવે છે. વર્ગ-( એજ ). નંબર્‌-૫૦૮* ૧-શાસ્રીયનામ-€1805:101 11001011110113. દષ્ટાન્ત-ણિ. 37. [). 412; કં. ૪. 290. ૨-દેશીનામ-એરડીઓઓએ ખરાડ (પે-મુ૦). * પોરખેદર સ્વસ્થાનમાં એના છોડવા માધુપુર, મોકળ, એરડા પારટરડી અને ભારવાડાના ઘેડમાં તેમજ બીજી ખારચ જમીન જયાં વરસાદનું પાણી ભરાઈ રહે છે હાં (કાળો એ ખરાડ) ઉગે છે. એના છોડવાનો કોઈપણુ ભાગ રંગના કામમાં આવી રાકે 'છે, અને તે સારી રીતે તૈયાર કરવામાં આવે તો તેનો ગળી જેવો રંગ થઈ રાકે છે. આ ઓખરાડની એક બીજી નત ( 0170- 201018 1100610118) ઉગે છે તેમાંથી રંગ કાઢવામાં આવે છે. તે વષે વૉટ સાહેબ લખાણથી પોતાની ડીકરાનરીમાં વિવેચન કર્‌ છે, તે રંગના ઉધ્રોગ કરનારાઓએ ન્નણવા લાયક છે, ૩-વર્ણૂન-એના છોડવા ૬ ઇંચથી ફૂટ કે ૧$ ફૂટ લાંબા થાય છે. તે પાતળા સીધા ને કોઈવાર કેટલીક શાખાઓવાળા હાય છે. તેનાપર વાળની રૂંછાળ આવેલી હોય છે. એનાં પાન ૧ થી ૧3 ઇંચ લાંખાં પાહોળાં ને કેરપર્‌ દાંતા કે કાંગરીવાળાં હોય છે. પ્રુષ્પ ધારણુ કરનારી સળી પત્રકોણુમાંથી નીકળેલી હાય છે, ફલ એરડાનાં ફલ જેવાં ત્રણુ ખાંચીઆવાળાં ને મથાળે બેઠેલાં હાય છે. * એના છોડવા બરડા ડુંગરમાં છૂટા છવાયા ઉગે છે. એના છેોડવાઓને બાળીને તેની રાખ તેલમાં મેળવી ઢોરની કાંધે ચાંદું પડયું હાય તો તેપર્‌ લગાડે છે. વ3-( યુફરોબિયેસી ). નંખર પ૦૯? ર! ૬-શાન્ત્રીયનામ-2.001)7]91 1161૯0. દૃષ્ટાન્ત-11. 1. [). 410; કે. [. 297; પવા. રિ [0 02, ૨-દેશીનામઃ-દાદરો (પો।૦); વેછીકાંટા (ગુન); શોલી, જીવી, શાગોટી (ત૦ ); શોલા, જીવી (છીંન)); ગારઇસ- નગરી? (સં૦) ૩-વણેન-દાદરાના છોડવા ચોમાસે ધણા ઉગી આવે છે, તે કેટલીક જગાએ શિયાળે અને ઉન્ઠ્ઠાળે પણુ જેવામાં આવે છે. તે ૧ થી ૩ ડ્રીટ ઉંચા વધે છે, એની ડાંડી ધણુંકરી પાતળી ને સીધી વધેલી હોય છે. અને તેમાં વિશેષ શાખાઓ નીકળેલી હોતી નથી. પણુ ક્રાઈવાર એના છોડવામાં ઉત્તરોત્તર નાહાની થતી શાખાએ નીકળેલી હોય છે. તેથી એનો છોડવે! ઝુમર જેવા ભરાયલો દેખાય છે. પાન પોહેળાં ને તેની ડીટડી ઘણી લાંબી હોય છે. ફૂલ સૂટ્મ પીળાસલેતા લીલા રંગનાં, અને ફૂલ એરડાનાં ફલ જેવાં ૩ ખાંચી આવાળાં નાહાના પત્રકાોષની અંદર આવેલાં હોય છે. એના છોડવાપર્‌ બહુધા સફ્રેદવાળની રૂંવાટી હોય છે. એના આખા છોડવામાંથી એરડા જેવી અણુમમતી વાસ નીકળતી હોય છે. “ પ મસૂળ-૩ થી ૧૦ ઇંચ લાંખું, કેટલાક ફાંટઓવાળું, સુતળીથી પેનસીલ જેવું જાડું, અને ધોળા રંગનું હોય છે. તેપરતી છાલ પાતળી ને નરમ, અને મૂળનું લાકડું ચીવટ અને કઠૃણુ હોય છે. વાસ અણુમમતી, અને સ્વાદ ફ્રકા-_ સલેતો ચીરપરે। ને પાછળથી જરા કડવાસલેતો લાગે છે. ડાંડી અને શાખાઓ-ડાંડી સ્ક્ષેટપેનથી કંધકિ જાડી હોય છે. તે લીલા રંગની ઉભી હાંસોવાળી અતે તેની હાંસાની વયમાં બહુધા ધોળા સ્મ ખેડેલા વાળની હાઃ હોય છે. શાખાઓ પાતળી અને ઉંચી ચઢતી હૉય છે વનસ્પતિવણુંન. ડાંરીપરની છાલ જરા ચીવટ અને રેસાવાળી હોય છે. ડાંડીનો આડે કાપ કરી જ્તેતાં તેમાં સછિદ્ર પોચા સફેદ ગાભો દેખાય છે. પાન-બન્ને છેડે જરા સાંકડાંથતાં ને વચમાં ઘણાં પોહોાળાં હોય છે, તે ૧ થી ૩ ઇંચ લાંબાં અને 3 ઈંચથી ૨ર ઇંચ પોહોાળાં હોય છે. પાનની કેર સૂટ્દમ દાંતાવાળી હાય છે, પણુ ડીટડી પાસે તેની કોર જેટલી સાંકડી થયેલી હોય છે, તેટલી ધણુંકરી અખંડ હોય છે. પાનને ટેરવે શૃટ્ષમ અણી હોય છે. ડીટડી ૨ થી ૩ર ઇંચ લાંખી અને લીંબડાની સળી જેવી પાતળી હાય છે. ડીટડીની ઉપરની બાજુ ઉભી હાંસો અને તેની તમામ સપાટીપર ધોળા વાળની રૂંવાટી હોય છે. ડીટડી નરમ અને થડમાં જરા વાંકવળેલી હોય છે. પાનની બતન્ને સપાટી લીસી, તેમાં ઉપરની ઘેરા લીલા રંગની ને નીચેની ફરોકા લીલા રંગની હોય છે. પાનને રે।શની તરક્‌ રાખી જેતાં તેમાં લીંખુનાં પાનમાં હોય છે; તેવાં સૃટ્મ અર્ધપારદર્શેક છાટણાં દેખાય છે. પાનમાંની નસે। ડીટડીને મથાળેથી ત્રિશૂળની પેડે નીકળી પાનમાં ઉંચી ગયેલી હાય છે. પાનની વાસ ઉમ્ર અને સ્વાદ જરા મીઠાસલેતે ચીરપરે ને તેલીઓ લૉગે છે. ફલ--પુષ્પ ધારણુ કરનારી સળી અથવા ડલંગી પત્રકોણુમાંથી અક્ઠેકી નીકળેલી હાય છે, તે પાનની ડીટડી કરતાં જરા પાતળી અને તેનાથી ટુકી અથવા તેના 1 જેટલી જ લાંબી અને ઉંચી ચઢતી હેય છે, તેનાપર ઉભી નસો। અને સફેદ વાળની સંવાટી આવેલી હોય છે. નર્‌ અને માદારંલે। એ કલંગીપર નનૂદાં જૂડ્ડાં આવેલાં હોય છે. નરરરૈલ-કલંગીના ઉપરના ભાગમાં પીળાસલેતા લીલા રંગનાં સૂટ્મ દાણા જેવાં નરફલ આવેલાં હોય છે. તે ઘણાં પાસે પાસે હોય છે. તેની નીચે પુષ્પપત્રે। હોતાં નથી. એ ફૂલોનો પુન બાન કોષ ૪ પત્રોતો બતેલેો હોય છે. તેનાં પત્રો હદયાકૃતિનાં હાય છે. પુન અભ્ય૦ કોષ હોતો નથી, યુંકેસરો બહુધા ૮ હોય છે. તેના પરાગ- કોષ પીળા રંગના ને પુન બાન ક્ોષથી જરા ઉંયા દેખાતા હોય છે. આકેસર હોતી નથી. માદારેલ-એ કલંગીના નીચેના ભાગમાં માદાફૂલો આવેલાં હોય છે. તેનાં પુષ્પપત્રો તળિયેથી સાંકડાં, મથાળે પોહેોળાં, એક પાનની પ્યાલી કે દડીઆ જેવાં હોય છે. તેની કોરપર્‌ સૂદ્મ દાંતા અને ધોળા વાળની રૂંવાટી આવેલી હોય છે. તેપર ઉભી નસો ને તેનાં પાનમાં હોય છે તેવાં સૂછ્મ છાંટણાં પણુ આવેલાં હોય છે. એ પુષ્પપત્રતો વ્યાસ ર થી ૩ લાઇન જેટલો અને લંબાઈ ૧ થી ૨ લાઇત જેટલી હોય છે, તેની અંદર ૧ થી પ પણુ વિશેષ કરીને ૩3 થી ૪ માદાફલે। આવેલાં હોય દંડુછ ડક ાનાણાણાઝાઝઝાજઝતઝ૦૦૭૦૭૭--૭૦૭-૦૦૭--૦૦૦..... કઝ: કાડ ઝઝડઝતાઝયઝઝઝતઝઝઝનઝઝનનનનન્ન્ન્ન્-્‌ છે. તેનો પુન બાન કોષ અલન્ત સદ્દમ ૩ પત્રોને બનેલો હાય છે. પુન અભ્ય૦ કોષ હોતો નથી. પુંકસરો હોર્તા નથી, સ્રીકેસરગર્ભાશય એરડાનાં ફ્લ જેવા ૩ ખાંચી- આવાળો, લીલા રંગનો, ખડબચડી સપાટી અને સદ્ટમ રૂંવાટીવાળા હોય છે. નલિકા ૩ પીળાસલેતા લીલા રંગની હોય છે. ને તેને મથાળે તેના છેડા ધોળા રંગના સૂટ્મ દોરા જેવા નીકળેલા હોય છે. માદાફૂલ ધણુંકરી એક પુષ્પપત્રની અંદર ૪ પાસે પાસે આવેલાં હોય છે. પણુ તેમાંથી-૧ કે ર-પ્ણુસ્થિતિએ પોહાંચી બાકીનાં અપૂણે રહી જતાં જણાય છે. ફૂલની કલંગી નરફૂલની ઉપર્‌ એક પાતળા નરમ દોરા જેવી થઈ આગળ વધી ગયેલી હોય છે ને તેને છેડે જરા પીળા- સલેતા લીલા રંગનો એક સટ્ટમ ત્રિકોણુ સુકુટ આવેલે! હોય છે. આ ત્રિકેણુ મુકુટને તળિયે ૩ પુ૦ બાન કેષનાં પત્રો જેવાં પત્રો હોય છે. અને એ મુકુટને મથાળે તેની બન્ને ખાજુએ અખ્ેક પોહેળી નળી હાય છે, જેનાં મુખ- પર ધોળા વાળની ઝાલર હોય છે. આ આખા મુકુટપર પણુ સફેદ વાળની રૂંવાટી હોય છે. આં મુકુટને તળિયે એક બાજુથી સ્ત્રીકેસરનલિકા જેવો તંતુ નીકળે છે. જેને મથાળે પણુ ધોળા દોરા જેવી ઝાલર કે છેડા હોય છે. આ ત્રિકોણુ મુકુટની અંદરથી એક રતાસલેતા ભૂરા રંગનું ખીજ નીકળે છે. આ બનાવટ ખરેખર એક અજયખ જેવી અને જેવા લાયક છે ૩-ફલ-૩ ખાંચીઆવાળાં હોય છે. તે લીલા રંગનાં ને તેપર ધોળા વાળની રૂંવાટી હોય છે.. તેની સપાટી ખડ- બચડી અને તેતે મથાળે લાંબી અણી જેવી સ્ત્રીક્રેસર- નલિકાઓ રહી ગયેલી હોય છે. ફ્લ પુષ્પપત્ર કરતાં ડુંકાં હોય છે. તે ર લાઈને વ્યાસનાં હોય છે. ફ્લમાં ૩ પોલ અને ૩ ખીજ હોય છે. તે ફલ તદન સુકાઈ જય છે બારે તેની પોલ ઉધઠડી ખી તેમાંથી પોતાની મેળે બહાર આવે છે ખીજ-5 લાઇન લાંતું, એક છેડે સાંકડું ને ખીજે ગોળાઈલેતું હોય છે. બીની ઉપર ભૂરા રંગનું ચળકતું પાતળું પડ હોય છે. તે કાઢી તાખતાં ખીજ રતાસલેતા રંગનું દેખાય છે. તેને છેડે ધોળા રંગની નાળ હોય છે. ૪-ઉપષોગીઅંગ-સર્વાંગ, પ-ગુણદ્ેષ-રેચક, ઉલટી કરાવનાર, શોથ અને કફ, ૬-ઉપચેગ-એનાં મૂળ રેચક છે. તે વધારે વજનમાં આપવાથી ઉલટી પણુ કરાવે છે તને ધણા થોડા વજનમાં આપવાથી ઝાડા થાય છે. એનાં સુકાં પાનની ભૂકી કૃમિ ઉપર અપાય છે. એનાં પાનનો રસ સાપ અને ખીનં ઝેરી જનાવરેના દંસપર ચોપડવામાં આવે છે. એનો રસ તાસાવિરેચન કરાવા વપરાય છે, એનાં પાનતે રસ ૬૩૮ દાદર, ખસ અને એવાં જ ખીન્નં ચાંમડીનાં દરદોપર્‌ લગાડવામાં આવે છે. એનાં પાન વાટીને ગડગુબડાંઓ ઉપર્‌ બાંધવામાં આવે છે. એના તાન્ન છોડવાને તેલમાં ઉકાળી તે તેલ ગાળી લઈ સંધિવા અને ખરજવાં ઉપર ચોપડવામાં આવે છે. લસણુની સાથે એનાં પાનતેો ઉકાળા પણુ કૃમિ પાડવા માટે વાપરવામાં આવે છે. એતે ઉપયોગ કકે કઢાવા અને ઉલટી કરાવા માટે કર- વામાં આવે છે. એના ઉપયોગના દાખલાનો સંમ્રહ વૉટ સાહેબની ડીકશનરીમાં કરવામાં આવેલો છે, તે વાંચવા જેવે। છે. એની અસર હદય ઉપર શામક હોય એમ જણાય છે. વળી તે ઉલટી અને ઝાડા કરાવે છે, માટે અતુભવી શિવાય ખીજઓએ વાપરવું યોગ્ય નથી. ૭-સ્થાનક-રસ્તાઓની ખાજીએ, વાડીઓની વાડ પાસે, બાગ વાડીઓ ને ખેતરમાં શેઢા અને પાણીના ધોરીઆ કાંડે, અને નેદ તરીકે ઉગે છે, એ હિન્ના ધણા ભાગોમાં થાય છે. ૮-વિશેષ વિલેચન-દાદર ઉપર એનાં પાનને રસ ચાપડવામાં આવે છે તેપરથી એનું નામ જ્ાટ્રો પડેલું જણાય છે. શોલી અને જીવી એ નામ પણુ ઉધરસ અને કુક ઉપર એને ઉપયોગ હોવાને લીધે પડેલાં હશે. એનાં ફૂલની કલંગીપર પુષ્પપત્રોની રચના અને તેનો આકાર પણુ શર અને કૃપ્પિ જેવાં હોય છે. કદાચ તેપરથી એ નામે! પડેલાં હશે. વ -(ચુફ્રોબિચેસી). નેબર્‌ પ૨૦* ઉ-શાસ્રીયનામ-&. લાય. દૃષ્ટાન્ત-4. 3. ॥. 417 પ. ). 297; 10. 1. 1. 02. ફૂ-રશીનામ-દાદરી, રૂંછાળા દાદરો. ( પો૦્નગુ૦ ) છાદાન શૉલળી, જવી (મ૦). _'ુ-વરણન-દાદરીના છોડવાઓ પણુ દાદરાના છોડવાની પેઠે ચોમાસે ધણા ઉગી આવે છે. તે દાદરાના છેડ* વાથી નાહાના હોય છે. તે દાદરાની પેઠે જ સીધા ૧ થી ૨ર ફ્રીટ ઉંચા વધે છે. પાન લાંબાં, લાંબી અણી* વાળાં અને ફૂલ ફલ સાધારણુ રીતે દાદરા જેવાં હોય છે. દ્ાદરીના છોડવાપર વાળની રૂંછાળ દાદરા કરતાં વિશૈષ હોય છે. મૂળ-૨ થી ૬ ઇંચ લાંખું, ભૂરા ધોળા રંગનું, સુતળાથી સ્લેટપેન જેવું જાડું અને ઉત્ર વાસવાળું હોય છે. ડાંડી અને શાખાઓ -મૂળ જેવી નાડી, અંદરથી વનસ્પતિવર્ણન, પોચા ધોળા ગાભાવાળી ને બહારથી ઉભી હાંસા અને ધોળા વાળની રૂંછાળવાળી હાય છે, પાન-આંતરે આવેલાં હોય છે, તેની ડીટડી $ થી ૨ ઇંચ લાંબી ને રૂંછાળથી ભરાયલી હાય છે. પાન પોાહાળાં લંમગોળ હોય છે, તે ડીટડી પાસે ગોળાઇલેતાં અથવા જરા સાંકડાં અને ટેરવાં તરક સાંકડાંથતાં ટેરવે દાદરાનાં પાન કરતાં લાંબી અણીવાળાં હોય છે. પાનની કોર કાંગરીદાર, અને તેની બન્તે સપાટી રૂંછાળવાળી હોય છે. પાન ૨ થી ૩ ઇંચ લાંખાં અને ૧ થી ૧ ઈંચ પાહોળાં હોય છે. તેમાં દાદરાનાં પાનની પેડે અર્ધ- પારદર્શક સૂટ્દમ છાંટણાં દેખાય છે. ડીટડીને મથાળેથી ૩ ઉભી નસો નીકળી પાનમાં ગયેલી હોય છે. પાનની વાસ ઉત્ર કે અણુગમતી હોય છે. રૂલ-ની કલંગી દાદરાની પેઠે જ પત્રક્રાણુમાંથી નીકળેલી હોય છે. તે ર થી ૧ ઇંચ લાંબી હોય છે. તેનાપર મથાળે ચૃદ્દમ નરફલ અતે તેના નીચેના ભાગમાં માદારૂલ આવેલાં હોય છે. માદાફૂલનાં પુષ્પપત્રો ધણાં પાસે પોસે આવેલાં હોય છે, તે ફ્રીકા લીલા રંગનાં, ઉભી નસો અને વાળની ર્‌ંછાળવાળાં હાય છે. તેની કોરપર્‌ લાંબા દાંતા હોય છે. અને એ દાંતાઓપર વાળની * રૂંછાળ સાથે ગાળ ટોપકાંવાળા વાળ પણુ આવેલા હોય છે. એ પુષ્પપત્રોના આકાર પણુ દાદરાનાં પુષ્પપત્રોને મળતો પ્યાલી જેવો હોય છે. ને તે દરેકમાં ૧ થી ૨ માદાર્રૂલ આવેલાં હોય છે. તે પુષ્પપત્રોથી ડુંકાં હોય છે. તેતો ગર્ભાશય એરડાના ફલની માફક ૩ ખાંચીઆ- વાળો, લીલા રંગનો, ને તેપર વાળની ગીચોાગીચ રૂંવાટી હોય છે. નલિકા ૩ ને તેના મુળના છેડાઓ બારીક તંતુએ જેવા નીકળેલા હોય છે. ર ફૂલ-૩ ખાંચીઆવાળાં, પ્રથમ લીલાં ને સુકાય છે ત્યારે ભૂરાં થઇ જય છે. તે ર થી રુ લાધત જેટલા વ્યાસનાં હોય છે. એની ૩ પોલ, અને દરેક પોલમાં અકેકુ ખીજ હોય છે. ખીજ-ભૂરા રંગનું, ચળકતું, લીસું, ને એક અણીથતું હોય છે. ઃ ૪-ઉપચોાગીઅંગ-સર્વાગ. પ-ગુણઢટોાષ- ષ્ર્ન અને દદાદરા જેવા. ક દઇ, ૭-સ્થાનક-દાદરોા ઉગે છે, તેવી જગાએ ઘણુંકરી દાદરી પણુ ઉગે છે, તોપણુ દાદરીના છોડવાઓ ભીનાશ અને છાયડાવાળી જગે વિશૈષ પસંદ કરે છે. છાયડા નીચે પાણીના ધોરીઆ કાંઠે કોઈ કોઈ જગોએ દાદરા અતે દાદરીના છોડવા બારેમાસ પણુ ઉગે છે. છેડે જર વનસ્પતિતણેન, ૬૩૯ | હ-વિશેષવિવેચન-દાદરાના? છોડવાઓ કરતાં દાદરીના છોડવાઓ પાતળા અને નાહાના હોય છે. તેમ તે એકજ ન્નતના અને સરખા ગુણુવાળા હોવાથી આના નાહાના છોડવાઓને દાદરી કહેતા હશે. જેમ ઝીંપટો, જ્ીષટી અને કાસુંદ્રો, કાસુંદ્રી, વગેરે. વર્ગ--(યુફ્રોબિએસી ). નંબર-૫૧૧.* ૧--શાન્ીયનામ-1)31€011011[ઝ1 110108. દૃષ્ટાન્ત-4. ૫. [). 407. ૨-ટશીનામ-ખાન્નેટી, ખાજવણીનીવેલ (પે--ચુ૦ ). ૩-વર્ણન-ખાજવણીના વેલા ચોમાસે ધણા જ્નેવામાં આવે છે. તેમ તે કેટલીક જગાએ ખારે માસ પણુ હોય છે. એની ડાંડી અતે શ્રાખાઓ સુતળીથી રલેટપેન જેવી જાડી, ઉભી હાંસાવાળી, પીળઃસલેતા લીલા રગની અને સફેદ વાળની રંંવાટીવાળી હોય છે પાન-આંતરે આવેલાં ડ્રોકા કે ધેરા લીલા રંગનાં ખન્તે સપાટીએ વાળની રંંવાટીવાળાં અને ૭ ઉંડા ખાંચી- આવાળાં હોય છે. તેમાં બાજુનાં બન્તે ખાંચીઆની નીચેની કોર ડીટડી પાસે ગોળાઈકલેતી પોાહેોળી કે વખતે ખુઠ્ા નાઢાના ખાંચીઆવાળી હોય છે. અતે વચલો ખાંચીઓ બન્ને છેડે ધણુંકરી સાંકડો થતો હોય છે. પાન ર થી ૩ ચ લાંખાં, કોરપર્‌ દાંતાવાળાં અને ખહુધા કુમાસે પાતળાં હાય છે. પાનની ડીટડી ૧ થી ૩ ઈચ લાંબી, લીંબડાની સળી જેવી પાતળી, ઉભી હાંસા અને સડ્રેદ વાળની રૂંવારીવાળી હોય છે. પાનની ડીટડીના થડમાં ખે ટેરવે સાંકડાંથતાં પાતળાં ઉપપાન હોય છે. તેપર પણુ સફેદ વાળની રૂંવાટી હોય છે. ફૂલ-પુષ્પ ધારણુ કરનારી સળી પત્રકાણુમાંથી નીક- ળલી હોય છે. તે ૧. થીર્ડૂ ઇંચ લાંબી, પાનની ડીટડીથી પાતળી ઉભી હાંસો અને સફેદ વાળની ર્‌ંવા- ટીવાળી હોય છે. તેપર્‌ અકેક ફૂલ આવેલું હોય છે. ફૂલને તળિયે ૨ પેોહેોળાં ફ્રોકા પીળા રંગનાં ટેરવે ખહુધા વિભા- ગિત થયેલાં પુષ્પપત્રો હોય છે. તેમાં લીલાસલેતા રંગની ઉભી નસો અને નળળીકામ હોય છે. એની બન્ને સપા- ટીપર્‌ સફ્ટેદ વાળતી રૂંવાટી હોય છે. યુંકસરો ધણાં ને સ્રીકેસર ૧ હોય છે. ફૂલ રૂંછાળવાળાં અને ખીજ ગોાળાઇલેતાં હોય છે. * પોરબટર સ્વસ્થાનમાં વિશેષકરીને ખાગ ખગીચાઓની પડતર જમીનમાં દાટટરાના છોડવા વિશેષ ઉગે છે. પણુદાદરીના છોડવા મધુવન, કંડોરણાં ડાંસો, ખરડા ડુંગરમાં આથ અને ભ્ીનાસવાળી તળિયો અનેરાજવાડી બાગની | છાયડાવાળી જ જગોમાં '[વશેષ ઉગતા નેવામાં આવે છે, એ વેલને ઉંટ અને બકરાં ખાય છે, વાડીઓની વાડમાં, કંટાળાઓનાં જ્ાળાંઓમાં અને ડુંગર પર ચરીઆણુ ધાસની સાથે ખાજવણીના વેલા ચોમાસે ' ધ્રણા ઉગે છે, એ વેલાને અડકવાથી તેપરના વાળ ભેરવની શીંગ- પરના વાળની માફક બળતરા કરે છે તેથી ચેળ અને ખાજ ચાલે છે માટે એને ખાજવણી ડહે છે. ખાજવણીની વેલને અહિના રબારી અને ખેડુલોકો વાણિયાને-દેવ કહે છે. અને તેના સંબંધમાં એફ રમુજ વાત કહે છે કે:-- એક વાણિયા અને પડાણુ મુસાફરીએ ભેળા ચાલ્યા જતા હતા. પરસ્પર વાતચીત ચાલતાં પોત પોતાના દેવની વાત નીકળી, પઠાણે કહ્યું “હુમ બનિયેકે દેવકું આંગપર ધિસકર ફ્રેંકતા દેતા હે” આ સાંભળી ડાલો વાણિયો બોલ્યો “હારું બાપજી.” પછી બોયડીનું ઝાડ આવ્યું. તેને વાણિયે નમન કર્યું. તે જેઈ પઠાણે તેનાં પાન તોડી આંગે ભુંસી ફેકી દીધાં. તે જ્તેઇ વાણિયો કંધ પણુ ખોલ્યો નહિ. પછી આગળ ચાલતાં બે ચાર ખીશન જૂદી જૂદી જાતનાં ઝાડો આવ્યાં તેને પણુ વાણિયે હાથ જેડયા, અને પઠાણે તેનાં પણુ પાન તોડી પહેલાંની માફ્કજ આચરણુ કળે. એટલામાં ખાજવણીની વેલ વાણિયાની તજરેં પડી, તે જઇ વાણિયો મનમાં કહેવા લાગ્યો કે “હવે લાગ આવ્યો.” વાણિયો જેવો ખાજ- વણીને નમવા જાય છે કે તરતજ પઠાણે તેના આખા વેલાને તોડી, ચોળી, આંગે ભુંસી ફેકી દીધો. પણુ થોડી વારમાં જ પઠાણુના આંગમાં બળતરા ઉપડી. હુવે જેઈ લ્યો મનન! પઠાણુ કહે “આગુંકા તુમારા રેવ સબ અચ્છા, મગર યહ બહુત ખરાબ ! બનિયા અમન ખુઝાઓ, અગન ખુઝાઓ, હમારા અંગ જલવાતા હૈ, કુછ પ્ક્ષાજ બતાઓ, ઇલાજ ખતાએ” વાણિયે કયું “બાપજ દેવને અમારાથી શું થાય?” પછી પઠાણે બુમેષ્ુમ મારી અને વ'ણિયાના ધણા કાલાવાલા કર્યા ત્યારે વાણિયે! તેને એક ગામમાં તેડી ગયે! ને ત્યાં આખે અંગે ઘી ભુંસા- વ્યું ત્યારે ચેળ મટી. આ ઉપરથી ખાજવણીની વેલ- વાણિયાને। દેવ કહેવાય છે. ૭૪-પ. 0. ૫1૨1107018 વર્ગ-આર્ટફેસી-વડુ અને પીપળાનો વગે. વર્ગનું ડુંકુ વર્ણન અને ગુણદોષઃ--આ ધણા જ પ્રખ્યાત અને કેટલીક પવિત્ર મનાતી વનસ્પતિવાળા વર્ગમાં મ્હાટાં શૃક્ષા, ઝાડવાં અને નાહાના છોડવાઓ - થાય છે. આ વર્ગતી કેટલીક વનસ્પતિમાંથી દૂધ જેવા ચીકણો રસ તીકળે છે, અતે છાલમાંથી નાડા કે ખારીક મજ્ખૂત ૬૪૦ વનસ્પતિવર્ણન. રૂસાઓ નીકળે છે. આ વતી વનસ્પતિને પાન ઘણુંકરી આંતરે આવે છે, તે બહધા સાદાં અતે અખડ કે દાંતા- વાળી તથા ડીટડી પાસે લાંબી ડુંકી કોરવાળાં હોય છે. ઉપપાન તરેહુવાર અને ઘણુંકરી મ્હાટાં હોય છે. ફૂલ ધ્રણાં બારીક હોય છે, તે રસભરી એક કણિકા અથવા પુષ્પાધાર ઉપર પાસે પાસે આવેલાં હોય છે. તેમાં નર્‌ અને માદા ફૂલે એક ટેટામાં નર તે માદા અથવા એકમાં નર્‌ ને બીજમાં માદા અથવા ગમેતેમ જૂદાં જૂદાં ઘણુંકરી એકજ વનસ્પતિપર હોય છે, ( અથવા એક વનસ્પતિપર નર્‌ અને બીજીપર માદટ્ટા હોય છે.)? ફૂલનાં આચ્છાદન દાંતાવાળાં અથવા વિભાગિત હોય છે. પુંકે- સર્‌! આચ્છાદનના વિભ્રાગા જેટલાં અથવા તેથી એઇછાં હાય છે, અને તેની સામે આવેલાં હોય છે. પરાગકોષ ખે પાલવાળા હોય છે. સ્ત્રીકેસરગર્ભાશય ઉર્ષ્વસ્થાયી, એક પોાલવાળા, નલિકા સાદી અથવા ખે ફાંટાળી, અથવા હોતી નથી. અને નલિકાત્રમુખ ખબોડું અથવા વાળની પીછી જેવું હોય છે. આદિબીજ ૧ હોય છે. ફલ ગોળ, કટૃણુ કરે ચપડું ને પાંખવાળું અથવા ઉભાં બીજડાં જેવું હોય છે, બીજ પાતળી છાલવાળું હોય છે, આ વગેની વનસ્પતિમાં વડ, પીપળો, પીપળી, અને ઉમરો એ આપણા દેશમાં ધણુ લાંબા કાળથી પવિત્ર મનાય છે. સ્વાદિણિ શેતુર્‌, અને અલન્ત સ્વાદિણિ ઉન્હ્ાળાનાં ફૂલ એજીર એ પણુ આ વર્ગની વનસ્પતિનાં ફૂલ છે. મથુરાંજના ચોબાઓની પ્યારી ભાંગ, અને ખાકી, જેગી, અગડખબંબ અવધૂત અને કૂકીરોનો પ્યારો ગાજે એ પણુ આ વર્તી વનસ્પતિનાં પાન અને ફૂલ છે. રબરનું ઝાડ (1૯૩ લાંદ501€0 ) જે હાલ ધણા ખઆગેોમાં જવામાં આવે છે તે પણુ વડની નત છે, એનાં લાંબાં, લીસાં ચળકતાં, ધેરા લીલા રંગનાં પાન અતે લાંબાં રાતા રંમનાં ઉપપાન ધણાં સુંદર દેખાય છે. એમાંથી રબર કાઢવા માટે એનું વાવેતર કરવામાં આવે છે. કૂણુસનું ઝાડ (4.'00081'[0૩ 11108117114 ) કહે છે કે દુનિયામાં મેવા તરીકે ખવાય એવાં ક્લમાં સૌથી મ્હાડું ફૂલ ધારણુ કરનાર્‌ં છે, એનાં ફ્લનું વજન કેઈ વાર ખે મણુ જેટલું હોય છે. આ ઝાડ પણુ આ વર્ગની વનસ્પતિ છે નંદીબ્રક્ષ અથવા નાંદરૂકી ( 110૫૩ 'લાંપક્ત ) એને આ સ્વસ્થાનમાં પ્રાગવડ કહે છે તે રાણાસર તળાવની પાળપર ઉગેલાં જવામાં આવે છે, પણ મુંબધમાં રસ્તા- આની બાજુએ એનાં સેંકડો ઝાડ વાવવામાં આવેલાં છે, તે પણુ આ વર્ગનાં ઝાડ છે, “પ્રાગવડને પાંદડે પોટયા બાળમુકુન્દ”તી બોધક અતે ઘણી રસીલી વાર્તા ભાગ- વતમાં પ્રસિદ્ધ છે. આ વર્ગની વનસ્પતિમાં થણુંકરી માદક, મ્રાહી, રહ્ષ, રેપક, સારક, શોધક, પૌણ્ક, કકક અને શામક આદિ ગુણૅ।રહેલા છે. વર્ગ--(આર્ટફેસો ). નંબર ૫૧૨૨ શાસ્રીયનામ-11010][710૯ 11100100118. દ્રષ્ટાન્ત-તિ. 1. [. 481; ડં. [. 80 3; 1411. 19. [0. 201; રૂ. નિ. પા. ૪૩૧. ૨-દશીનામ-ચરેલ (પો૦): કણુઝો (ચન); વાવઝા (મ૦); સિરમિછ, ચિછવિઝ, ચિર્ઘયેજ, વાપરી, વારંગી (હિન ); સિરવિસ્વ. ( વંન ). ૩-વર્ણન-ચરેલનાં ઝાડ બરડા ડુંગરમાં ર૫ થી ૩૦ ફોટ ઉંચાં જેવામાં આવે છે. તેતી શાખાઓ ચોતરફ પસરાતી બહુધા ભસ્મી રંગની હોય છે. નાહાની શાખાએ નીચી ઝુકતી હોય છે. કોમળ શાખાઓપર ભૂરા વાળની સ્વાટી હોય છે. રડાડી અને શાખાઓની છાલ ધણી મજખૂત રેસાવાળી હોય છે, પાન-આંતરે આવેલાં હોય છે, તે શિયાળે ખરી જાય છે, તે ૩ થી ૬ ૬ચ લાંબાં અને ૧ થી ૩ ઇંચ પાહોાળાં હોય છે, તે લંબગોળ કે બન્ને છેડે થોડાં * સાંકડાં અથવા મથાળાં તરફ પોહોળાં કે સાંકડાં થતાં અણીદાર હોય છે. તેની કોર્‌ ડીટડી પાસ જરા વિભા- ગિત અથવા ગોળાધલેતી વિષમ હોય છે. પાનની સપાટી લીસી કૈ વખતે તેપર વાળની આછી રંવાટી હોય છે, પાનની ડીટડી ડુંકી હોય છે. ફલ-શાખાઓને છેડે ૪ થી પ ફ્રોટ સુધીમાં બારીક ફૂલે માહા ફરાગણુમાં આવે છે. તેની સળી ખરી ગએલાં પાનના ખૂણામાંથી ૧થી ૪ કે તેથી એ વધારે એક જ ખૂણામાંથી નીફળેલી હોય છે, તે ર. ઇંચથી ૧ ઇચ લાંખી હોય છે, તે ભૂરા કાળા રંગતી હોય છે, ને તેપર ભૂરી ભૂરકી હોય છે. ફૂલની ડીટડી 3 ઇંચ લાંબી ઝીણી સળી જેવી હોય છે. ફૂલનો રંગ લીલાસલેતો પાળા હોય છે. ફૂલમાંથી કરંજનાં ફૂલમાંથી નીકળે છે તેવી દાહક તીખી વાસ નીકળતી હોય છે. પુન બા૦ %ાષ-૪ પત્રોના, રાતો, ધોળી રૂંછાળવાળા, પુન અભ્યન * %્રાષ-હેતો નથી. પુંકસરે।-૮ હોય છે. પરાગકેષ જંખુડા લીલા સ્ત્રીકેસર ૧, ફલ-ગચુમની પેઠે ડાળાપર આવી જવાથી નાહાની ડળોા ક્લના ભારથી ઘણી નીચી ઝુકી રહેલી પવન લેહેકીમાં આમતેમ ઝૂલતી આ વખતે અતિ સ દેખાતી હોય છે. આ વખતે આ ઝાડતો દેખાવ ૬૦-22 અ: ખરેખર અજાયબ જેવા થઇ રહેલો હોય છે. ફલ, ફ્રીકા પીળા રંગનાં, ચપટાં, પાતળાં ચકરડાં જેવાં થાય છે. તેને ટેરવે ખે જરા વાંકા વળેલા આંફડા હોય છે. ; ફૂલ ૧ થી ૧ ઈચ લાંખું અતે ર થી ૧ ઇંચ પોહોળું હોય છે. ફ્લમાં વચ્ચોવચ એક ખીજ આવેલું હોય છે. તેને ખન્ને છેડેથી નસ નીકળી ફ્લની ડીટડી અને ટેરવાં તરક ગએલી હોય છે બીજ-ર થી ૩ લાધ્રન લાંષું અતે 1૧ થી ૨ લાઇન પોહોાળું હોય છે. તે ચળકતું લીસું ધઉવર્ણું હોય છે. ૪-ઉપચોાગીઅંગ-સર્વોગ. પ-ગુણટેોષ-વિદાહી અતે શેથદ્ય. ૬-ઉપચેોગ-ચરેલતું મૂળ રબારીલેકો પાણીમાં ધસીને સંધિવાના દુખાવાપર ચોપડે છે. ચરેલનાં પાન વાટી તેલમાં કકડાવીને તે તેલ જીવાતવાળાં ભાઠાં અને ચાંદાએ ઉપર લગાડે છે, ચરેલનાં કાચાં ફૂલ ફલ રંગ બનાવવાના કામમાં વપરાય છે. ચરેલનાં ખીજ ર્‌ખઆરીઓ પાણીમાં ધસીને દાદરપર ચોપડે છે. ચરેલની છાલમાંથી લાંબા સુંદર રેસા નીકળે છે. તેમાંથી દોરી, ખાટલાતું વણુ વગેરે ખનાવે છે, ચરેલનું લાકડું ખેતીનાં ઓન્ન- રના હાથા અતે રખારીઓના કુખાની વળી બનાવવાના કામમાં વપરાય છે. ' * સિર્નિત્ત એટલે ચરેલ દ પણુ ડરંજની ન્નત છે, ચરેલને ચુચ્છજરઞ્ઝ કહે છે, એ કૃમિ, કુષ્ડે, ત્વગૃદોષ, ને અર્શને મટાડે છે,” (વૈન રૂગનાથજી જુનાગઢ). ૭--સ્થાતક-આ સ્વસ્થાનમાં ખરડા ડુંગરમાં ચરેલનાં ઝાડવાં છૂટાં છવાયાં ધણાં ઉગે છે, તોપણુ ખીલેશ્વરી નદી કાંઠે તે વિશેષ જેવામાં આવે છે. એ હિંન્ના ધણા ભાગોમાં થાય છે. ૮-વિરેોષ વિવેચન-સ્િ્રવેસ્ત એ સંસ્કૃત નામ ઉપરથી ચિરબિલ, ચિલબીલ અતે ચરેલ એ પ્રાકૃત નામા! નીકળેલાં જણાય છે. ચરેલનું ઝાડ વડ, પીપળાના વર્ગનું છે, પણુ તેના દૃખાવ, તેની વાસ, અને તેના કરંજ જેવા દાહક ગુણુ ઉપરથી સંસ્કૃતમાં તેનો સુકાબલેો કરંજનાં વૃક્ષ સાથે કર્યો હશે. એનાં ફ્લ પાતળાં ચકરડાં જેવાં થાય છે, માટે એને હિંદીમાં પાપર્‌ી કહેતા હશે. વર્ગ-(અર્ટિફેસી). નંબર "૫૧૩. ' ૧-શા ના#-પલાડ 141 ૪&1લાડાંક, દૃષ્ટાન્ત.-1. 17. [. 499; કે. [). 504; પ. | 1. “0. (845; જિ પા. ૪૧૧. ૮૧ વર્મા (દિ વટ, ગમો (ને. ૩-વણેન-વડનાં શક્ષો હિંદુસ્થાનમાં સૌથી મ્હોટા વિસ્તારવાળાં, સૌથી વધારે વરસો! જીવનારાં, સૌથી સહે- લાધથી તરત ઉગનારાં, મતુષ્ય, પશુ, પક્ષી અને જંતુઓને સૌથી ઉપયેગી થનારાં, ધણા! લાંબા કાળથી પ્રસિદ્ધ થયેલાં છે. તે ૫૦ થી ૭૫ કે ૧૦૦ ડ્રીઢ ઉંચાં વધે છે, અને તેનો ઘેરાવો ૧૦૦ થી ૫૦૦ કે ૧૦૦૦થી ર૫૦૦ ડ્રીટ જેટલે થાય છે. ભરૂચ પાસેના કબીર્વડની છાયા નીચે ૭૦૦૦ માણસો આરામથી રહી શકે એટલો તેતે વિસ્તાર તોંધાયેલો છે. ૨૦૦૦૦ યાત્રીઓ કે સીપાઇઓ। એક ઝાડ નીચે ખેસી શક્રે એવા વડતાં ઝાડ પણુ હિંદુ- સ્થાનમાં છે. શાખાઓ તેમાં ચોતરફ ધણી લાંબી નીકળે છે, અને તેના અત્ર ભાગમાં નાહની નાહુની અસખ્ય ઉભી, આડી અતે નીચી નમતી પ્રતિશાખાઓ આવે છે, લાંબી શાખાઓમાંથી મૂળિયાંએ જેવી ધણી શાખાઓ ફૂટે છે, તે વડવાઈ કહેવાય છે, તે વધીને જમીન સુધી આડી ઉતરે છે, તે આસ્તે આસ્તે જમીનમાં વધીતે જાડી તે મજખૂત થાય છે. આ વડવાઈ જે લાંબી શાખાઓમાંથી ફૂટેલી હોય છે, તેને હવે ગેડી કે થાંભલીની પેઠે તે રેકા કે આધાર- રૂપ થઈ રહે છે, અને આખરે એ વડવાઈ વધારે જાડી થઈ બહુધા સ્વતંત્ર ઝાડ બની જાય છે. તેમાંથી પછી અસલ ઝાડની પેડે શાખાઓ ફુટી શાખાઓમાંથી પાછી વડવાઈ નીકળે છે. આવી રીતે આ જક્ષતો વીસ્તાર થતો હોવાથી કેઈ કેઈ જગાએ સેકડો વડવાઈ ઝાડની માફક વધીતે વડના ઝાડનું એક મ્હોટું વિસ્તારવાળું ચુંમજ બની રહે છે. તે છેટેથી એક મ્હોટા લીલા તખુ જેવું દેખાય છે. પાનનો ભરાવ પણુ આ ફક્ષમાં ધણો મી હોય છે. તેથી ભર ઉન્હાળે પણુ એનાં ઝાડ તળે સર્યનાં ગરમ કિરણો ઝાડ ઉપરથી આવી શકતાં નથી, તૈથી એની છાયા શીતળ રહે છે. ફૂલ અતે ફલ આ બ૬ક્ષમાં ધણાં બારીક હોય છે. તે તળિયે પાહાળી અને નીચેથી ઉપર તરફ ગોળ વળેલી કુણિકા અથવા પુષ્પાધારપર આવેલાં હોય છે. તેને મથાળે એક સૂદટ્દમ છિદ્ર હોય છે. આ કણિકા અથવા પુષ્પાધારને આપણે વડના ટેટા કરીએ છીએ અને તે વડનાં ફ્લ છે એમ માનીએ છીએ. પણુ વસ્તુતાએ વડનાં ફૂલ અને ફ્લ એ ટેટાઆ (કણિકા અથવા પુષ્પાધાર- | ૪૯૦૦૦18 ઊંલડ ) ની અંદર સૂટ્્મ રહેલાં હોય છે. આ _ટેઢા બંધ હોવાથી તેમાંનાં ફૂલ ફલ તે ઉધાડ્યા જ્ઞિવાય આપણે જ્તેઈ શકતા નથી. અતે બહુધા એમ ખતે છે કે. જ્યાર સુધી વડના ટેટા પાકીને રાતા થઇ નય ત્યાર સુધી તે તરફ આપણું લક્ષ પણુ જતું નથી અને તે રાતા થાય ૬૪૨ વનસ્પતિવર્ણન. છે ત્યારે તદન પાકી ગયા હોય છે, જેથી તેમાંનાં ફૂલ ઉઘડી ફલ થઇ ગયાં હોય છે. આથી પાકેલ ટેટા ખોલીને તેમાં આપણે જ્યારે ત્ેઇએ છીએ ત્યારે તેમાં પાકેલાં ખારીક ખીજ જેવાં ફલ દેખાય છે. જેતે આપણે વડનાં ખીજ કહીએ છીએ. માટે વડનાં ફૂલ જેવાં હોય તો કાચા ટેટા ચીરીને તેમાં વદ્ધદ્શેક કાચથી તપાસવું વ્તેઇએ. વડના કેઈ પણુ ભાગ જખમી કરવાથી તેમાંથી ધોળે ચીકણો રસ નીકળે છે. વડની કોમળ શ્રાખાઓ પાન અને 2ેટાઓપર ભૂરાવાળતી રૂંવાટી હોય છે. મૂળ-રક્ષના પ્રમાણુમાં જડાં અને લાંબાં હોય છે. તેમાંનું લાકડું ધણું કટ્ણુ હોય છે. છાલ મજખૂત રેસા- વળી, રતાસલેતા રંગની અને તૂરા સ્વાદવાળી હોય છે. ડાંડી અને શાખાએ।-વડનાં થડ કરણા, જાડાં, શાખાઓ લાંબી, ઉંચી ચઢતી અને ભસ્મીવર્ણી હોય છે. કોમળ શાખાઓ રતાસ કે લીલાસલેતા રંગની તે તેપર સૃદ્દમ ભૂરાસલેતા વાળની રૂંવાટી હેય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે પહોળાં અને તળિયે ગોાળાઇલેતાં હોય છે. ડીટડી પાસે ધણુંકરી પાનની કેર જરા ખાંચવાળી હોય છે. પાનને ટેરવે નાહાની ખુઠ્ઠી, પાહાળી અણી હોય છે. પાતની ઉપરની સપા- ટીના રંગ ઘેરો લીલો અતે નીચેતીનો કોકો હોય છે. ઉપરતી સપાટી લીસી અને ચળકતી હોય છે, અને નીચેનીપર સૂટ્મ વાળની રંવાટી હોય છે. પાન ૪ થી ૮ ઇંચ લાંબાં અને રથી પ ઇંચ પહોળાં હોય છે ડીટડીને મથાળેથી પાનમાં ૩ થી છ નસો નીકળેલી હે છે અને પાનમાંની ખીજ નસો પણુ આ નસોમાંથી નીકળી પાનની કોર પાસે વાંક લઈ પાસેની બીજી નસતે જડાઈ ગએલી હોય છે, નસો બહુધા ધોળાસલેતા રંગની હોય છે, તેથી પાનમાં બન્ને સપાટીએ તે સ્પષ્ટ દેખાય છે, તોપણુ નીચેની સપાટીપર તે બહાર નકળતી હાય છે, ચાક સુક નસોવચ્ચેનું 'નળીકામ પણુ ઘણુંકરી સ્પષ્ટ દેખાહું હોય છે. પાન “ડાં, અકડ અતે કા! હોય છે. પણુ કોમળ પાન સહેજ નરમ હોય છે. પાનની ડીટડી ૧ થી ર્‌ ઇંચ લાંબી અતે ? ઈચ નડી અતે મજબૂત હોય છે. તે જરા ચપટી અતે તેની ઉપરતી બાજુ છીછરી નીક હેય છેક. ઉપપાન-તળિયે પહોળાં ને મથાળે સાંકડાં અણીથતાં હાય છે. તે ટં ઇંચથી ૧ ઇંચ લાંબાં હોય છે, તે પ્રથમ લીલાં તે પાછળથી સહેજ ર્તાસલેતા રંગનાં થઈ જય કે. તે તરત ખરી જય છે, અતે તેના ખરી જવાથી પાન પાસે શ્ઞાખાપર કુંડાળાં જેવા ડાધ રહી ગયેલો, જવામાં આવે છે. *ફલ-ની કણિકા અથવા | પુષ્પાધાર અર્યાત્‌ ટેટા પત્ર- કોણુમાંથી નીકળેલા હોય છે. તે બખે પાસે પાસે એક ખીન્નની અડોઅડ હોય છે. તે ડૂ થી ૧ ઇંચ લાંખા અતે લગભગ તેટલા જ પહેળા હોય છે. તે મથાળે જરા- દબાયલા અને ગોળાકાર હાય છે. તે પ્રથમ લીલાસ- લેતા ભૂરા રંગના ને પાકે છે ત્યારે રાતા રંગના થઈ જાય છે, તે સ્વાદે તૂરા ને ખટમધુરા હોય છે. આ દરેક ટેટાને તળિયે ત્રણુ પહોળાં, ગાળાધ્લેતાં, ડ્રીકાપીળા રંગનાં પુષ્પપત્રો ચોટડુક ખેઠેલાં હોય છે, તેપર સફેદ ચળકતા વાળની રૂંવાટી હોય છે. ટેટા પાકે છે યારે આ પુષ્પપત્રે પણુ જરા મ્હોટાં થઈ ટેટાતી ખાજાએ બહાર દેખાય છે, આ દરેક ટેટાની અંદર્‌ નર્‌ અને માદાફૂલે જૂદાં જૂદાં હાય છે, નરફૂલ ધણુંકરી ટેટાનાં મુખ આગળ હોય છે, અને 'રેટાનું મુખ અથવા છિદ્ર ધણાં બારીક ફડપલાં જેવાં ખહુધા લીલા કે રતાસલેતા રંગનાં સૂટ્મપત્રોથી બંધ થયેલું હોય છે.1 તેનાં સુખને ઉઘાડતાં તેમાં આવાં સૂદ્મપત્રો ઉપરા ઉપર ધણાં આવેલાં નજરે પડે છે. તેની અંદર્‌ જ્ેતાં નર્‌ અને પછી માદાફૂલે દેખાય છે. તેનાં આચ્છાદન રતાસ કે લીલાસલેતા રંગનાં અને ધુંન્‍ તથા સ્રીકેસર સફેદ ચળ- * સર. જે. ડી. હકર સાહેબ-(110. 3. 11. 9. 1. ૪. 494.) વડની ન્તતનાં કૂલો વિષે ધણો મજેનો હેવાલ લખે છે, તેથી તે અહીં થોડો ઉતારો લીધો છે. “11 101005 110 1"૦૦૦[01%0165 6 30116111105 પા1180૩ઝપદ્], 001 ત્76 પક0&11/ ઘવૅં₹૦૪700૫ક ( 4 8011.06 ૦ 10 દઉં 07 103૪01'5 15 81070૪77003 3૪1100 10816 દ્રે (૦110410 10%01'5 16 11% 6તં 11 11). ૪110 110 104165 1008176031 110 1100૫11. 116 1037075 16 04 1000 1ળવંક ૦1 07115, પાદ૦, 1010810, છુ8115, દરવં (787017 ) €010%5, 1110 11816 ઘ્રળઉં 1010%16-10376૪8 70 તૈંઉ3૦:106વં 400079. 1110 છુ] 10૪6૪5 4176 1180 116 10૦1119 9૫1 0૦૪ [૦૦ 30 866તૈં, પલા! 31310 13 31071, ૦1101 વૉ1&1૦- 80009, દઉં 110 0૦૫% ૦૦૦૫૩16૧ 0%/ ઉ1૦ ૫8 0: દ્વ 4[1116000101₹0પ5 115001. ( ૦૫1૦૪ 101૪0₹5 [010%0ં 1ણ 5001100 3100208 0017 118170 116 [૦ 8111 0૦ 110 118105 ).---1110 ॥1616, £011610 કલે શાં 4000785 118 ૦0000) 16 88116 76- ૦૦06; ૦₹ 110 118105 410ં છુદ્યંડ ૦00 561 0 ₹6001%0105, વરતૈ 110 £૦114165 દ્વાઉૈ 001618 11 8106161 861; 0 116 4181065 દાતં દુદાંક 118% 960 12 000 86% 0 ૪૭૦૦1010૦8 દ્યા 110 £6101068 10 8001101 861, ” 1 આ છિટ્રવાટે ટેટામાં સૂકંમ જંતુઆ આવન્ત કરે છે, તે ઘણીવાર સ્રરીકેસરતેં પરાગ પુરો પાડે છે. ને કટશ્તી રીતે આ છિદ્ર ન હોય, તે? વખતે ટેટા કે અંજર પાકતાં તથી, લારે રાલાકાથી માલી લોકો અંજરના ટેટાને મથાળે છિદ્ર પાડે છે. કરતાં રૂપેરી રંગનાં સહેજ પારદર્શક જેવાં દેખાય છે. નરફૂલતું આચ્છાદન ચાર પોહોળાં સૂટ્મપત્રોતું બનેલું હોય છે, અને પુંકેસર ૧ હોય છે. ખોટાં સ્તીપુષ્પોનું આચ્છાદન પણ્‌ ૪ પત્રેોનુ હોય છે, તેમાં નલિકા ડુંકી હોય છે. ખરાં સ્ત્રીપુષ્પાનું આચ્છાદન જરા “ટુંકુ હોય છે, પણુ તેમાં નલિકા લાંબી હોય છે. ફૂલ અને ખીજ ધણાં સૂટ્મ હોય છે. ૪-ઉપયોગીઅંગ-સર્વાગ, પ-ગુણટાષ-મ્રાહી, શીતળ, ચિરગુણુકારી પૌટટિક રપક, શોધક તથા શેથ, પિત્ત અતે કકક. દ-ઉપષોાગ-વડનાં મૂળની છાલના કાઢાથી ગડ ગુંખડાં ચાંદાં વગેરે ધોવામાં આવે છે. વડનાં મૂળની છાલ આર્યઔષધેમાં વંતવલ્કઝ અર્થાત્‌ પાંચ ઝાડાની છાલ એકત્ર વપરાય છે, તેમાંતી એક છે, વડની અંતર- છાલ હાથીને ધણી પ્રિય છે. વડની અંતરછાલમાંથી રેસા નીફળે છે, તે દોરી દોરડાં બનાવવાના કામમાં આવે છે. એના રેસાની દોરી જુની તરાંહુની દેશી બંદુક ફ્રેડવાને દેવતા રાખવાની ન્નમગરી ડેકાણે આરખ અને ખીન્ન લોકે। વાપરે છે. વડની છાલને કાઢો ચિગુણુકારી પૌષ્ટિક તરીકે ધણીવાર સારસાપરીલાની જગાએ વપરાય છે. એની છાલનો કાઢો ડાયાખીટીસ-ખહુમૃત્રના રોગમાં વપરાય છે. વડની છાલને કાઢો પ્રમેઠુ અતે પ્રદર રોગમાં પીચકારી દેવામાં વપ- રાય છે. અને મોહું પાકયું હોય તો એના ઉકાળાના કોગળા કરવામાં આવે છે. દાંત દુખતા કે હલતા હોય તો વડની વડવાઈતું દાતણુ કરવામાં આવે છે. તેથી દાંત દુખતા મજખૂત થઈ હલતા બંધ થઈ જય છે. વડનું દૂધ સંધિવા અને ખીન્ન રંગથી દુખતા ભાગોાપર ચોપડવામાં આવે છે, તેથી દુખાવો હુલકો પડે છે. ભેજ લાગવાથી પગનાં તળિયાં ક આંગળાંમાં ફાટ પડી હોય તો તેપર વડનું દૂધ લગાડવામાં આવે છે. વડના દૂધનાં ટીપાં પતાસાં અગર સાકરમાં મેળવી ખાવાથી પ્રમેઠ અને પેશાબની ગરમી મટે છે, વડનાં દૂધને છીર કહે છે, એ છીરની ગાળી ગોળમાં વાળી ઉધરસ અને દમવાળાને અપાય છે. વડનાં કુંપળ છોકરાં અતે કેટલીક સ્રીએ સાધારણુ રીતે ખાય છે, તે ફ્રસાં લાગે છે. તેમજ એ ડુંપળ સંગ્રહણી, ઝાડો, દમ, ઉધરસ અને પ્રમેઠુપર સાકર અગર પીપરની સાથે અપાય છે, વડની કોમળ વડવાઈ સાડરતી સાથે પ્રમેહુ- વાળાને ખવરાવે છે, તેમ કેટલાંક છોકરાંઓ વડની કાચી વડવાઈ ખાય છે. પણુ વિશેષ ખવાય તો મથામાં ચકર ભમર આવે છે. અતે વખતે પેટમાં પીડ પણુ થાય છે. તેપર સાકર, મરી અને ધી ભેળાં કરી ચાટવાથી માથાની ચક્રી મટે છે. વડનું છીર સુકાવાથી તે કાચા ર્‌ખર જેવું થઈ નજય છે. વડનાં પાન ગરમ કરીને પેટ અને માથાના દુખાવાપર્‌ બાંધવામાં આવે છે. ગરમીના દિવસમાં માથા- વનસ્પતિવણુન. ૬૪૩ પર વડનાં પાન બાંધી રાખવાથી લુતી અસર માથાતે લાગતી નથી. વડના પાનની પતરાવડી અને દુના બના. વવામાં આવે છે. જે વેંચી ધણા ગરીબ લેકે પોતાનું ગુજરાન ચલાવે છે. વડનાં પાન ઉંટ અને બકરાં બહુ ખાય છે, અને છપ્પનિયા દુકાળની વખત વડનાં પાન અને કોમળ શાખાઓ સંખ્યાબંધ લોકો કાપી લઈ જઇ પોતાનાં ઢોરેતે ખવરાવતાં હતાં, વડના કાચા ટેટાનું શાક અતે અથાણું કરવામાં આવે છે. તેના સુકા ટેટાતો કવાથ ચિરગુણુકારી પૌષ્ટિક તરીકે વપરાય છે, અતે એના કુવાથની વિસ્ફ્રેટફવાળા દરદીને કૈટલાકો ખાફ્‌ આપે છે. છપ્પનિયા દુકાળની વખતેં ધણા ગરીબ લોકા વડના પાકા ટેટાપર પોતાનું ગુજરાન ચલાવતાં હતાં. વડના 2ેટા ધણાં પશુ અને ધણી જતનાં પક્ષિયો ખાય છે, તોપણુ ઘોડાઓને તે ઝેરની અસર કરે છે, એમ કહેવાય છે. વડનું લાકડું ખેડુ લોકોના તમામ ઓજારો, અતે ઢોર પુરવાનાં ઢોરવાડીઆ તથા રઆરીઓના કુખાઓ બનાવવાના કામમાં આવે છે, વડનું લાકડું બળતણુ તરીકે સારૂં ગણાતું નથી તોપણુ તે વપરાય છે. વડની વડવાઈ અને મૂળનું લાકડું વધારે મજખૂત હોય છે. તે ગાડાંની છતેરીનાં વાંકીઆં, ખાટલાના પાયા, અતે ખેડુ લોકોના ધરની થાંભલી બનાવવાના કામમાં વપરાય છે. “ તૂડ રતવા, તરસ, ખળતર, તાવ, મોહ, સોજા, કફૂ, પિત્ત, ઉલટી, મૂર્છા એ સર્વે રોગતે મટાડે છે. ” (વૈન રૂધતાથજ ). વડનાં દૂધમાં ૧ તોલે દાળીઆ પલાળી સુકાવવા, ખાદ ઉમરાનાં દૂધમાં પલાળવા, તે સુકાય યારે તેમાં જાવંત્રી, “નયફૂલ, એલચી અને કેસર એ દરેક આની ભાર, અને અક્ટીણુ રતી રઢ નાંખી સધળું વાટી ચણા જેવડી ગોળીયો કરવી, તે માના દૂધમાં ઘોળી છોકરાંને પાવી, તેથી ધાંઢી પડી ( છેકરૂં ગળતું જતું હોય તે ) હોય તો મટી જ્ય.-( મેર રાણા કેશવ બખરલા ). ૭-સ્થાનક-ડુંગરની પાઉ, નદી અને ઝરાઓને કાંડે, ગામોના પાદરમાં, રસ્તાઓની બાજુએ; વાવ કુવા અને - તળાવ કાંડ વડનાં ઝાડ ધણાં ઉગે છે, તેમ પીપળા, તાડ, ખજુરી વગેરે ઝાડવાંએ ઉપર્‌ અને જુની દીવાલ મકાનોના પાયા વગેરે ઉપર વડના ટેટા ખાઈ પક્ષિયોએ નાંખેલી ચરકમાંથી વડનાં ખીજ ઉગી તેનાં ઝાડ થાય છે. ૮-વિરેષ વિવેચન-વડતું ઝાડ સુંદર શીતળ છાયા- વાળું મ્હાટું હોવાને લીધે મ્હોટી સડકાની બાજુએ વાવવામાં આવે છે. વડનાં ઝાડને સમુદ્રના ખારા પવન (ઓડા ) ની અસર ચોમાસે જણાય છે. તોપણ ખીન્ન કોમળ ઝાડા જેટલું તેને ખારા પવનથી નુકશાન થતું નથી, એક વખત તેનાં મૂળિયાં જમીનમાં લાગી ગયાં એટલે પછી તેને પાણી પાવાની જજર રહેતી નથી, ૬૪૪ ઉવસપ્રલિગર્થન. _ અને એક મ્હાટાં વડનાં ઝાડમાંથી સેંકડો ખીજ ઝાડ તેની ડાળા વાવી કરી શ્ઞકાય છે. મોરમ અતે કાદીવાળી જમીન પણુ વડને માફક આવે છે. વડની ડાળ વડવાઇસોતી ચામાંસાની શરૂવાતમાં વાવવાથી તે જલદીથી ઉગી નીકળે છે. છપ્યનિયા દુકાળની વખતે વડનાં પાન અને લાકડાં- પર્‌ હજારે! ઢોર ને માણસોને તીભાવ થયેલે। છે. જેથી વડનાં સેંકડો ને હન્નરો ઝાડ સુકાઇ કપાઈ લાસ ગયેલાં છે. તે વડનાં ઝાડો સાવેજનિક છાંયડા અને ખીન્ન ઉપ- યોગને માટે અને કાળે દુકાળે ધણાં કામ આવે તેવાં છે, વળી તે થોડે ખરચેં વધી મ્હોાટાં થઇ શકે છે, માટે રસ્તાઓની બાજીએ અતે ખીજી પડતર જમીનોમાં આ ઝાડતો જેમ બતે તેમ વધારે કરવો જાઇએ.” બાપના સાર્‌ નરસા ગુણુ છોકરામાં આવે છે, તેપરથી કાધ્ધએ કહેલ છે કે “બાપ તેવા ખેટા, અતે વડ તેવા ટેટા.” એક સારી કીતિવાળા મોટા મનુષ્યમાં એકાદ તુચ્છ ગુણુ જેઈ કવિએ તેતે વડની ઉપમા આપી વડતે કથ્યું છે કે:- જાવિત? “લાલાવો સમૂઇવને વહારે વરાર્ર્‌ વારે, ઓર સસુરારે તર તાવો મરવે માર્યો તે ॥ સીતજ સદ્રન છાંચા ઝત્તજ અનપમ, આપ તવ સત તતવો સિવાર્યો તે ॥ સ્યાસવાતિ વર તમ માતિસો સુમમમતિ, મર્મ મણાન ઝઞમપ્રત પતાર્યો તૈ ॥ સ્તરછ વરસ્તીમે પર્તરુ વચોૉ જજ રપ, અરે વન લર ચદ તુરુછ જ પ્રાર્ચો તૈે॥” ઉપકાર કરનાર તરક ખરેખરી લાગણી દરશાવવાના હેતુથી કોઇએ કહેલું છે કે:-એક વખત વનમાં આગ લાગવાથી વડનુ ઝાડ બળવા લાગ્યું. તેપર્‌ ખેડેલાં પક્ષિયે પણુ બળવા લાગ્યાં તે જ્ેઇ વડનું ઝાડ કહેવા લાગ્યું કે:- “વત ત્તર અર જાઇઝરે | ઝર સવ વનરા ॥ તુમ વચ ઝે બ પંસીચાં | સમાર પાશાં નાણી”॥૨॥ ત્યારે પક્ષિયોએ ઉત્તર આપ્યો! કે- “જૂ લાળ અર પાત વિમાર | બેટે સતસથ ॥ તુત ઝત ઇમ ૩૭સાં । તો ગીવનવજો જ સાંચ”॥૬॥ *ઝઆ સ્વસ્થાનમાં સ્હોઢામાં સ્ડોટા વડનાં વક્ષો પ્રસિદ્ધ બે જગાએજ છે. તેમાં એક ઉંઢવડ ગામપાસે, અને બીજું ખીલે- શ્રરગાભથી દટક્ષિગે થોડે દૂર આવેલું છે. આ વૃક્ષોને નને કે તાકાત અને છપ્પનિયા દુકાળમાં ઘણું નુકશાન પોતું છે, તો પણ હજુ તે ઉંચાઇમાં આસરે ૫૦ થી ૭૫ ફીટ અને ઘેરા- વામાં ૪૦૦-રીટ રહેલાં છે. આ સ્ટેટના ઘરડામાં ઘરડાં માણસે! પણ્‌ કહે છે કે આ બે વડનાં વ્રક્ષો અમારા ખાપ દ્વાટ્ટા પણ એટલાં જ સ્હોયાં નેતા આવ્યા છે, એમ સાંભળ્યું છે. વર્ગ-( આર્ન ઢિફેસી કે) નંખર્‌ પજ૪* ઉ-શાગ્ીયનામ-1. દૃષ્ટાન્ત-4. 1, [. 518; કે. ૪. 506; તદ. 11, [. 859 ; ર્‌. નિ. પા. ૪૧૨; ૨-દેશીનામ-પીપળે (પેો૦); 4- (ગુન); વિષ (8૦); પીપ (દં) ; વિષ્વછ, ગશ્રત્થ (સન). ૩-વણેન-પીપળાનાં વૃહ્ષો ધણાં મ્હાટાં અતે ભવ્ય થાય છે. શાખાઓ લાંખી, નડી અને ઉંચી ચઢતી હોય છે. કોમળ શાખાઓ ઘણુંકરી કેટલીકવાર નીચો ઝુકેલી હોય છે. એનાં પાન ઘણાં સુંદર હોય છે. એનાં જક્ષમાંથી પણુ દૂધ જેવો ધોળો રસ નીકળે છે, પાન લાંખી ડીટડી- પર્‌ આવેલાં હોય છે. અતે તેતે સહેજ પણુ પવન લાગવાથી તે આમ તેમ હાલ્યા કરે છે. ડીટડી ૩ થી ૬ ઇંચ લાંબી, અતે પાતળી, ગોળાઇલેતી, ધણી ચીવટ ને નરમ હોય છે. પાન આંતરે આવેલાં હોય છે. તે ૪ થી ૭ ઇંચ લાંબાં અતે ૩ થી પ ઈંચ પોહોળાં હોય છે, તે સહેજ નડાં તાોપણુ વડનાં પાનથી પાતળાં હોય છે, તેનાં રેરવાં લાંબાં અને સાંકડી અણીથતાં હાય છે. પાનમાં બહુધા આઠે આઠ સામસામી નસો આવેલી હોય છે. તે પાનતી ઉપરતી સપાટીપર બહાર નીકળતી હોય છે, તે પીળાસલેતા રંગની હોય છે. તેથી પાનના ઘેરા લીલા રંગમાં બહુ બાતકદાર દેખાવ થઈ રહે છે. એ નસોની વચમાંનું નળીકામ પણુ ઘણું સુંદર હાય 1૪1058. છે, તે પાનને રોશની તરક રાખીને જેવાથી તે પાનમાં મજેનું અધપારદર્શક જેવું દેખાય છે. પાન બન્ને સપાટી- એ લીસાં તે ચળકતાં હોય છે. તે પહોળાં તે બહુધા ત્રિક્નાણુ દેખાતાં હોય છે. પાનની સપાટી એટલી તો લીસી હોય છે કે તેનાપર જ્યારે સૂર્યનાં કિરણા આડાં પડતાં હોય છે, ત્યારે સૂર્ય સામાં ઉભી એનાં પાન જ્યાં હોય તો તેનાં પાને પાને કાચ જેવે। પ્રકાશ દેખાય છે, અને તે પ્રકાશ પાન ચળદલ અર્થાત્‌ આમ તેમ હાલતાં હોવાથી હાલતા કાચ જેવાં દેખાય છે. આ વખતે તેની શોભા ધણી ન્નેવા લાયક થઈ રહે છે. પાનની નીચેની સપાટીપર્‌ સૂટ્મ બિદુ જેવી બાનક હોય છે. તે પાન સુકાય છે, ત્યારે વધારે સ્પટ્ટ દેખાય છે. પાનનાં કુપળ પ્રથમ રાતાં કે પીળાં હોય છે. તે અત્યન્ત સુંદર દેખાય છે. પીપળાનાં ઉપપાન પણુ વડની પેડ્ઠે આવેલાં રોમ છે, તે તળિયે પહોળાં અને મથાળે સાંકડાં થતાં અણીવાળાં હાય છે, તે વડનાં ઉપપાનની પેડે તરત ખરી જય છે, જેથી પાનની નીચે શાખાઓપર કુંડાળાં જેવા ડાધ રહી મેલા જવામાં આવે છે. વનસ્પતિવર્ણન. દ૪પ ' પીપળાને પણુ વડતી પેડે ફ્લો આવે છે. એના પુષ્પ-5 “હાથીને હાટેડીઝીઝ થાય છે, તે પીપળાની અંતરછાલ ધ્ારણુ કરનાર પુષ્પાધાર અથવા કણિકાને પેપડી અથવા ચ્ેપડા કહે છે. તેમાં વડના ટેટાની પેડ ફૂલ અતે ફલ આવે છે. તે ધણાં બારીક હોય છે. જેથી તે આપણને ખુલ્દી આંખે દેખાતાં નથી, પણુ બૃદદરીક કાચની મદદથી તે જેઈ શકાય છે. આ પેપડા પત્રકોણુમાંથી વડના ટેટાની પેટે બખે પાસે પાસે એક ખીન્નને અડાઅડ શાખાને ચોટ- ડુક થઈ નીકળેલા હોય છે. આ દરેક પેપડાની નીચે ત્રણુ પાહોળાં પુષ્પપત્રો આવેલાં હોય છે. પેપડા લીસા ને સહેજ ચળકતા હોય છે. તે ગોળ અને તેને મથાળે સૂટ્મ અણી હોય છે, આ અણીની મધ્યમાં એક સૂદ્દમ છિદ્ર હોય છે. જે વડના ટેટાના મુખની પેડ સૂટ્દમ કડ- પલાં જેવાં પત્રોથી બંધ થયેલું હોય છે. પેપડા કાચા હોય છે ત્યારે લીલાસલેતા રંગના હોય છે, પણુ પાકે છે યારે રતાસલેતા અથવા ધોળા રંગના થઈ જય છે. અને તેપર વખતે ન્ખુડા રંગતી છાંટણી કે છાયા હોય છે. પાકેલ પેપડા નરમ અને ગળ્યા હોય છે, ખે પેપ- ડામાંથી ધણુંકરી એક જ પાકપર આવે છે. આ. દરેક પેપડાની અંદર નર્‌ અતે માદા ફૂલો જૂદાં જૂદા આવેલાં હોય છે. તેમાં નરફલ પેપડાના મોઢાં પાસે હોય છે, તેની સંખ્યા થોડી હોય છે, એ ફૂલને તળિયે ' સૂક્મ પહોળાં ત્રણુ પત્રોનું બાહાચ્છાદન હોય છે. ડીટડી હોતી નથી, એમાં પુંકેસરતંતુ ટુંકા અને પરાગકોષ ગાળાઈલેતો ધોળા હોય છે. ખોટાં અતે ખરાં સ્્રી- પુષ્પો પણુ આ પેપડામાં ડીટડી વગરનાં અથવા ડીટડી- પર આવેલાં હોય છે. તેના બાલચ્છાદાનનાં પત્રો પાંચ ભહ્યાકૃતિનાં હોય છે. સ્ત્રીકેસરનલિકા ટુંકી અતે નલિ- ક્ાત્રમુખ ગાળ હોય છે. આમાં સાચાં સ્ત્રીપુષ્પે! કરતાં ખોટાં ધણાં હોય છે, અને તેમાનાં ધણાં પુષ્પાને આચ્છા- દન હોતું નથી. પેપડા કાચા હોય લારે તે તપાસ્યા હોય તો તેમાં ફૂલો સ્પષ્ટ દેખાય છે. પણુ પાકી ગયા પછી તેમાં ક્લ થઈ જય છે. ખીજ ધણાં સૂટ્મ હોય છે. ઝ-ઉપયેોગી અંગ-સર્વોગ. પ-ગુણરેોષ-ચિરગુણુકારી પૌદિક, મ્રાહી, શીતળ, ર્‌ાપક, પિત્તહ્‌ર તથા વિષ અતે કક્ધ. ૬-ઉપચે।ગ-પીપળાનાં મૂળની છાલનો કાઢો દમ અને ખાંસી ઉપર આપવામાં આવે છે. આર્યઔષધેોમાં વત્તવત્ક્છનાં નામથી પાંચ વૃક્ષોનાં મૂળની છાલ એકત્ર વપરાય છે. તેમાંતી એક છાલ પીપળાનાં મૂળની છાલ છે, તેના કાઢાથી ધારાં અને ચાંદાં ધોવામાં આવે છે. એતી છાલમાંથી દૂધ જેવો ચીકણો રસ નીકળે છે. તે સુકાઇને બંધાઇ જય છે ત્યારે કાચા રબ્બર જેવો થઇ જાય છે. પીપળાની અંતરછાલ હાથીને ધણી જ પ્રિય છે, ખાધાથી મટે છે.” (વેમ અમૃતલાલ ઝાડેશ્વર.) અંતર્‌ છાલમાંથી રેસા નીકળે છે તે ધણા મજખૃત હોય છે. તેમાંથી ખાટલા ભરવાનું વણુ અને પાણી સીચ- વાની દોરી વગેરે ખનાવામાં આવે છે. પીપળાનાં જૃક્ષપર લાખ થાય છે, તેનો ખારડીના ઝાડપર થતી લાખ સાથે ભેળ ફરવામાં આવે છે. પીપળાની છાલ રંગના કામમાં વપરાય છે. પીપળાની છાલને। ઉકાળો પ્રમેહ અને પ્રદર રાગમાં પીચકારી દેવામાં વાપરવામાં આવે છે. એની છાલ વાટીને સાજ્નપર ચોપડવામાં આવે છે અતે એની છાલ | મીઠા તેલમાં ઉકાળી તે તેલ ગાળી લઇ ચાંમડીનાં દર્‌- દમાં ચાંમડીપર ચોપડવામાં આવે છે. એના ઉકાળાથી નહિ રૂઝાતાં ચાંદાં અને ગુંબડાં ધોવામાં આવે છે. સુકી છાલની બારીક ભૂકી કપડછાણુ કરી નહિ રૂઝાતાં ચાંદાં અને ઢોરનાં ભાડાંઓપર ભભરાવવામાં આવે છે, તેમ નાસુર અતે ભગંદરમાં પણુ એતો! એવે। ઉપયોગ કરવામાં આવે છે. લોહીવિકાર અતે ખસવાળા આજરીતે એની છાલને ઉકાળા પવાય છે, પીપળાનાં પાનપર એડિયું તેલ લગાડી તે પાનને ગર- મ કરી વાળાના સોજ્ન ઉપર બાંધવામાં આવે છે, તેથી સોજામાં થતી બળતરા એઇછી થાય છે, અને સોને નર્‌મ પડે છે. પીપળાનાં પાનનો ઉકાળો તેમાં પીપર, સુંડ અને ગરમાળાનો ગળ ભેળવી મરકીવાળા દરદીને અપાય છે. પીપળાનાં પાન અને ક્રેમળ ડાળા છપ્પનિયા દુકાળ વખતે તમામ ઢેોરેોતે ખવરાવવામાં આવતાં દુતાં, પીપળાનાં કુપળ ને પાકેલ મીઠા પેપડા છોકરાંએ ખાય છે. તે વિશેષ ખાવામાં આવે તો! પેટપીડ થાય છે. “ પીપળાની પાકી પેપડીયું મધુરી છે, તે ખાવાથી પિત્ત, લોહીવિકાર, વિષ, બળતર, ઉલટી, તરસ, અરૂચી એ સર્વે રોગને ટાળે છે, ” ( વૈ રૂધનાથજ ). દુકાળ વખતે એના પેપડા ધણા ગરીબ લોકે! ખાતાં હતાં. પીપળાનાં પાકાં ફ્લ અર્થાત્‌ પેપડા વડના રેટાની માફક કાગડા, ક્રોયલ, કાબર, કાળીદેવી, ખુલખુલ અતે લેલાડી આદિ પક્ષિયો ખહુ ખાય છે. એનાં સુકાં ફ્લને કાઢો ચિરગુણુકારી પૌષ્ટિક તરીકે બગડેલાં લેહી- વિકારમાં આપવામાં આવે છે. પીપળાની રાખ ખાતર અતે રંગના કામમાં વપરાય છે. તેમ તે સડતાં ચાંદાં ઉપર ભરભરાવવામાં આવે છે, તેથી વહેલી રૂઝ આવે છે. વાડીઓવાળા ખેડુ લોકે પાણી સીંચવાના કોશનાં પૈડાં અતે મંડાણુનો સામાન વડતાં લાકડાં ન મળે તો પીપળાનાં લાકડામાંથી બનાવે છે. પીપળાનાં લાકડાંમાંથી હોમને અગ્નિમાં ઘી હોમવાનો સુવે બનાવવામાં આવે છે, નવરાત્રિના હોમમાં પીપળાનાં લાકડાં સમિધ તરીકે બાળવામાં આવે છે. * ૬૪૬ વનિ ૭- -સ્થાનક-રસ્તાઓની _ બાજુએ, કવા અને તળાવ કાંડે, ડુંગરની પાઉ અને ખીણુમાં, નદી અને ઝરાઓની માતર્‌માં, મંદીરાની આસપાસ અને ગામડાંઓના પાદરમાં, જાની દીવાલ અને જુનાં ખંડિયેરોમાં તેમ જ વડ, તાડ અને ખજુરી આદિ કેટલાંક ઝાડામાં પણુ પીપળાનાં ઝાડ ઉગતાં જેવામાં આવે છે. ૮-વિરોષ વિવેચન-પીપળાનાં ૬ક્ષમાં બહ્મા, વિષ્ણુ અને જ્રિવ એ ત્રણે દેવનો વાસ મનાય છે. તે તેથી તે પવિત્ર ગણાય છે. એ શ?ક્ષ ધરની દીવાલ કે મકાનના પાયામાં ઉગેલું હોય તો પણુ એને કેઈ કાપતું નથી. એક અંગ્રેજ વિદ્દાન પાસેથી સાંભળ્યું છે કેઃ-“વડ પીપળા, પીપળી, ઉમર અને લીંબડા એ પાંચૅ વજ્ષો ધણાં ડિસન્ફરેકટન્ટ અથાત્‌ હવાને' શુદ્ધ કરનારાં છે, અને એટલા માટે ચોમાસામાં હિંદુઓ વડ અતેં પીપળાની વિશેષ કરી પરિક્રમા કરે છે ? પીપળાનાં* વૃજ્ષો મુસાફરોને છાયા તરીકે ધણાં ઉપ- યોગી હોવાને લીધે તે ધણી જગેઃએ વાવવામાં આવે છે. એનાં ઝાડ એના રોપા વાવવાથી થાય છે, અને એક વખત એનાં મૂળ સારી રીતે જમીનમાં બેઠા પછી એતે પાણીની વિશેષ કરી જરૂર રહેતી નથી. પીપળાનાં ઝાડ છપ્પનિયા દુકાળ વખતે ગરીબ લોકોનાં ઢોરોના ઉપયોગ માટે કપાઈ જવાથી ધણાં લાસ ગયેલાં છે. તો આ વૃક્ષતા જેમ બને તેમ વધારા કરવાની જરૂર જણાય છે, *ૃમકે તે કાળે દુકાળે અને ભર ઉનાળે ધણાંજ ઉપયેગી છે. | પાનખર રૂતુમાં પીપળાનાં પાકેલ પાન ખરવા માંડે છે, અને તેમાં નવાં કુંપળ આવે છે. આ જેઈ કેઈ ૨ મારવાડીએ ઉછાછળા જુવાન છોકરાઓને શીખામણુ આપતાં કહ્યું છે કેઃ- “પીપલ પાન ખરંતે, હુસતે કુંપલિયાં; હુમ ખીતી તુમ ખીતસાં, ધીરે બાપરિયાં, જાઈ ગૃહસ્થોને વિદ્દાનનું નટી પણુ તમાશગીર લોકોનું પાલન કરતાં જેઈ કવિયે કસુંકઃ-હે ખુદ્ધિવાન લોકો ખીનનં વૃજ્ઞાનું પાલન કરવાથી શું થાય છે! પાલન કરે! તો પીપ- ળાતું પાલન કરે! કે જેથી અપાર પાપોને નાશ થાય. * ખોઞધ સાહિયમાં પીપળાને વોધ્રીશૂક્ષ લખેકું છે, કેમકે ખુદદ્દેવને પીપળાનાં ૬ૃક્ષ નીચે ખ્રહ્મજ્ઞાન થયું હતું, એમ માનવામાં આવે છે. સાત ખુદ્ધનાં સાત વૉધીજીક્ છે. ૧-તિપસ્તિ વુદ્ટનુ શોધીરણ વાવરિં. ર-સિશિ ક સ્વેતજતન, રૂ-વિશ્રુ 2% 22 લાજરૃક્ષ. ૪-જવર્છટ્‌ 22 22 જ્િરિષજક્, ખ-કપિ બિટ દિ ક... ૫. દૂ-જર્યપ 27 22 ન્યપ્રોધજ%શ, ખ-શાવ્યસયુસિ ” ફુ વિષ્પજશક્ષ, (774770 -5/₹૪0.» થોછા. “ અવર વૃક્ષ પાઝન વિચે, છોત વછા મત્તિતાન, પાછો અશ્વથ ત્તિનરિલે, છલ અસિત અવ્વ છાન, (ક૦ શ્યા૦ જ૦) ડુંગરીપીપળે-*. 5171061141 ?-ડુંગરી પીપળો ડુંગરના ખડક્રોપર વિશેષ કરીને ઉગે છે. બરડા ડુંગરમાં તેતે કેટલાક લોકો ભૂલથી પાર્સપીપળે। પણુ કહે છે. એને મરાઠીમાં સણ કહે છે, એનાં પાન પીપળાનાં પાન કરતાં વિશેષ સ્હોટાં ને ન્નડાં થાય છે. તેને રંગ ઘેરે કાળાસલેતો લીલે। હાય છે, તેની કોરપર મેનન કે લેહેરીઆં હોય છે, તે ધણાં જ લીસાં ને તેજસ્વી હોય છે. એની પેપડી રાતા રંગની ને વિશેષ મીઠી થાય છે. એનાં ફૂલ ને ખીજ ધણાં બારીક હોય છે. એનાં ઝાડ પીપળા જેટલાં મ્હોટાં થતાં નથી. વર્ગ-( '( અર્ટ્કેસી ). નંખર૨, પ?૬૫* જ-શાનસ્નીયનામ-1, 131019. દષણાન્ત-141. 1. [. 515; કે. [0, 306; 14૬૬. [11 [3::8027; ૩. પો. ૪૧૨૩- ૨-દશીનામ-પીપર, પીપરી, પીપળી (પે।૦)4(ચુ૦)4- (મ૦); ગારી, પીપર, ઘાવરી (૦ ); વ્ઝક્ષ ( સ૦ ). ૩-વર્ણન-પીપળીનાં ઝાડ વડ કે પીપળા જેટલાં ઉંચાં | અને વિસ્તારવાળાં થતાં નથી, તો પણુ તે ઘણું મ્હાઢું ઝાડ થાય છે, તેનું થડ અને શાખાઓ પીળા- સલેતા ભૂરા રંગનાં હોય છે. મોટી શ્ઞાખાઓ ઉંચી ચઢતી અને નાહાની શાખાએ આડી અથવા ધણીવાર નીચી ઝુકતી હોય છે. એમાં પાનનો ભરાવ ધણે ગીચ હોય છે. તેથી એ ઝાડની છાયા પણુ શીતળ અને ઘાટી હોય છે, ડાળા અને પાનના ભરાવથી એ ઝાડ ઘણું સુંદર દેખાય છે. એની ડાળામાંથી વડવાઇ| જેવી ડાળા ફૂટતી નથી, તે! પણુ કેઈ વાર પાણી કાંઠે એનાં ધણાં જ તંદુરસ્ત ઝાડમાં કપાએલ ડાળની જગો પાસે વડવાઈ જેવી ઝીણી શાખાએ નીકળતી બ્તેવામાં આવેલી છે, આ ઝાડમાંથી પણુ ધોળું છીર નીકળે છે. પાન-એની શાખાઓપર પાન આંતરે આવેલાં હોય % છે, તેના આકાર રાયનનખુનાં પાનને મળતો હાય છે. તે * સહેજ પેોહોાળાઇલેતાં ભાલાકૃતિનાં કે લંળગોળ હોય છે. તેનાં ટેરવાં સાંકડાંથતાં ખુઠ્ઠી લાંબી અણીવાળાં હોય છે, ડીટડી પાસે તેની કોર્‌ ગોળાઈ લેતી અથવા સાંકડી થતી હોય છે. પાન ચીવટ અને નરમ તો પણુ નડાં હોય છે. તેની ઉપરની સપાટીને રંગ લીલે 'ે ઘેરો લીલો અને નીચેનીને દ્રીકો અથવા પીળાસલેતો લીલે। વનક્પતિવણુન. ટ્જાક હોય છે. તેની બન્ને સપાટી લીસી, પણુ ઉપરની વધારે ચળકતી હોય છે. નીચેની સપાટીપર ક્રીકા ધોળા રંગનાં ધણાં સટ્ટમ છાંટણાં હોય છે. ડીટડીતે મથાળેથી પાનમાં ધણુંકરી સુખ્ય ૩-નસો નીકળેલી હોય છે, તેમાંથી ૮ થી ૧૦ નસોની નેડી નીકળી પાનની કોર પાસે એક ખીન્નતે મળી ગએલી હોય છે. આ નસો અતે તેની વચ્ચેનું જનળીકામ સ્પટ્ટ દેખાતાં હોય છે. પાનની ડીટડી પીળાસલેતા રંગની, નરમ, ઉપરની ખાજુ છીછરી નીકવાળી, ૧ર થી ૨૩ દંચ લાંખી હોય છે. તેપર વખતે ધોળા સૂટ વાળની રૂંવાટી હોય છે. પાન ર્‌ થી પ ઇંચ લાંબાં અને ૧ર થી ૨?- ઈંચ પોહોળાં હોય છે. ઉપપાન ર થી ૧ ઈચ લાંખાં, તળિયે પોહોળાં, મથાળે સાંકડાંથતાં, લીસાં ને ચળકતાં હોય છે, તે તરત ખરી નય છે. ફૈલ-ફૂલે ધારણુ કરનારી ડણિકા અથવા પુષ્પાધારને પેપરડીઓ કહે છે. તે શાખાઓને છેડે ધણી આવે છે, પત્રકાણુમાંથી અથવા પડી ગએલા પાનના દાગપરથી તે નીકળેલી હોય છે. તેનો રંગ પ્રથમ પીળાસલેતો લીલો, ને પાકે છે ત્યારે જંખુડો થઈ નય છે. તે ગોળાધલેતી, મથાળે સૂટ્મ છિદ્રવાળી, દ ઇંચ વ્યાસની હોય છે. તેને તળિયે ૩-સૂટ્મ પેહેળાં પુષ્પપત્રો હોય છે. આ પેપ- ડીઓની અંદર ૩-સઠ્ટમપત્રોનાં આચ્છાદનવાળાં નરફૂલે। હોય છે, તેમજ તેમાં ખોટાં અતે ખરાં માદાફૂલેો પણુ હોય છે. ફૂલ અને ખીજ ધણાં બારીક હોય છે. ૪-ઉપચે।ગીઅંગ-સર્વાગ. દ ઉપાઝ- -એના ઔષધીય ઉપયોગ વડ અને પીપળા માફક છે. કાચી પેપડીઓતનું કચુંબર, અથાણું અને શાક કરે છે. પાકી પક્ષીએ અતે છોકરાંઓ ખાય છે. એની છાલમાંથી પણુ બજખૂત રેસા નીકળે છે, જેની દોરી બનાવી શકાય છે. એતું લાકડું કઠૃણુ થાય છે, તે ખેડુ લોકો ખેતીના ઓનર બનાવવાના કામમાં વાપરે છે. છ-સ્થાનક-રસ્તાની બાજુએ, વાડીઓમાં, પાણી સીંચવાના કોશમાં, ચાલતા બળદ્ોનાં ધૈયાની બાજુએ, અને ગામના પાદરમાં વાવેલાં જવામાં આવે છે. ૮-વિશેષ વિવેચન-પીપળીનાં ઝાડ પણુ છપ્પનિયા દુકાળની વખતે ઢોર્‌ અને ખળતણુના ઉપયોગ માટે કપાઈ ગયૈલાં છે, પરંતુ તે વડ અતે પીપળાની માકક ઉભસુક ગયાં નથી. આ ઉપરથી જણાય છે કે કાળે દુકાળે પીપળીનાં ઝાડ પીપળા ને વડ કરતાં પણુ ઘણાં ઉપયેગી છે. કેમકે તે પાણીની તંગી સહન કરી શકે એનાં ઝાડની ડાળ કાપી જમીનમાં વાવવાથી એનાં નવાં ઝાડ થઈ નય છે. વ્ગ'-( અર્ટિફેસી ). નંબરે ૫૨૬ ઉ-શાન્રીયનામ-1. [10110€1'010. દ્રષ્ટાન્ત-1. 37. 555; પ. [. 807; પ 111.[). 351; રૂ. નિ. પા. ૪૧૬. ૨-દેશીનામ-ઉમર, ઉમરો, ઉંબરો (પો।૦ )4(ગુન ); ૩મર, ૩મયઇ ચર (૦); ૩8૨, યહ (1₹૦); ઝ્યુમ્વર (સ ૦). ૩-વણેન-ઉંમરાનાં ઝાડ ૨૦ થી ૩૦ ફ્રીટ ઉંચાં થાય છે. તેમાં ધણી શાખાઓ નાંકળેલી હોય છે. તેનાં પાન વડ જેવાં તો પણુ તેના કરતાં સાંકડાં અને નાહાનાં હોય છે. એનાં થડ અને જાડી શાખાઓપર ફૂલની કણિકા અથવા પુષ્પાધારના ધણુંકરી ઝુમખા આંવે છે. આ પુષ્પાધારને ઉખર્‌ં કહે છે-અને તે ઉમરનાં ફલ મનાય છે. ઉમરનાં ઝાંડને જખમી કરતાં તેમાંથી દૂધ જેવા ચીકણા રસ નીકળે છે, તેને ઉમર્નું છીર્‌ કહે છે. કોમળ શાખાઓપર ધણુંકરી રાતા રંગની ફોતરી, છારી કે ભૂરા વાળની રૂંવાટી હોય છે. મૂળ-લાંબાં, નનડાં અતે ધણાં જ ર્સભયો હોય છે. ડાડી અને શાખાઓ-ઉમરાનાં થડ ધણાં નડાં સીધાં અયવા અગડગઠ્ડાં હોય છે. શાખાએ લાંખી, સીધી અને ઉંચી ચઢતી હોય છે. નાહાની શાખાઓ ધણી નીકળેલી હોય છે. તે આડી અવળી કે ઉંચી ચઢતી ને કોઇવાર નીચી ઝુકેલી હોય છે, છાલ મજખૂત રેસા- વાળી હોય છે. પાન-આંતરે આવેલાં હોય છે. તે પોહેળાં, લંબગોળ અથવા બન્ને છેડે સાંકડાં કે ભલાકૃતિનાં; બન્ને સપાટી- પર લીસાં અથવા ઉપરની સપાટી રૂંવાટીવાળી ને નીચેની જર્‌ા ખરસટ હોય છે. તે ૪ થી ૭ ઈચ લાંખાં અને ર થીરડકે ૩ રચ પોહેોાળાં હોય છે, તેનાં ટેરવાં અણીથતાં; કોર અખંડ, તળિયે બુઠ્ઠી કે સાંકડી થતી, ડીટડી ૧ થી ૨ ઇંચ લાંખી, તેપર રતાસલેતા રંગની ફ્રેતરી કે ભૂકી હોય છે, તેની ઉપરની માજુ છીછરી નીક હોય છે. તેને મથાળેથી ૩ થી ૬ ઉભા નસો પાનમાં ગએલી હેય છે. પાન રોશની તરફ રાખી જેતાં તેમાં ધણું સુંદર નનળળીકામ પારદશક દેખાતું હોય છે. ઉપપાન ફં થી ૧ ઇંચ લાંખાં, તળિયે પોહોળાં, મથાળે સાંકડાંથતાં, તરત ખરી નય તેવાં; તેનાપર ચૂટ્મ વાળની રૂંવાટી હોય છે, ફલ-નનડી પાત વગરની શાખાએ અને કોમળ પણ્‌ અગડેગટ્ટી શોખાઓપર ફૂલની કણિકા અથવા પુષ્પાધાર અર્થાત્‌ ઉમરાં ઝુમખાની પેઠે પ કે છ પાસે પાસે આવેલાં હાય છે. તે અજી'ર્‌ જેવાં દેખાય છે, તે કાર્ચા હોય છે ત્યારે ફીકા લીલા રંગનાં ને તેપર ભૂરા કે ધોળા વાળની રૂંવાટી હોય છે. અને પાકે છે ત્યારે લીસાં, ચળકતાં અને પાકાં અંજીર જેવાં રતુંબડા રંગનાં થઇ જાય છે. તે તળિયે સાંકડાં અને મથાળે પોહોળાં ખેઠાં મથાળ- વાળાં હોય છે. તેનાં મથાળાંપર વચ્ચોવચ એક સૃદ્દમ ૪િદ્ર હાય છે, જેની ઉપર સૂદ્દમ કડપલાં જેવાં પત્રો આવેલાં હાય છે. ઉમરાંતે તળિયે સ્લેટપેન જેવી જાડી ૬ થી ૧ ઇંચ લાંખી ડીટડી હોય છે. આ ડીટડીને મથાળે ઉમરાંતે તળિયે ત્રણુ સૂટ્મ પુષ્પપત્રો હોય છે. પાકાં ઉમરાં ૧ થી ૧ ઇચ વ્યાસનાં થાય છે. તેમાં અંજરથી ઉતરતો ગળ્યાસલેતો ખાટા તૂરો ગળ હોય છે. કાચાં ઉમરાંતે ઉભું ચારી ત્નેયું હોય તો તેમાં તેનાં મથાળાં પાસે ફ્રીકો પીળાસલેતા લીલા કે ધોળા- સલેતા રંગનાં પાતળાં સદ્દમ કડપલાં જેવાં ધણાં પત્રો ઉપરાઉપર આવેલાં હોય છે. તેની પાસે નર્‌રૂલ અને ખરાં ખોટાં માદાફૂલો સેળભેળ ઉમરાની વચમાં આવેલાં હોય છે. ફ્લ અને ખીજ ધણાં ખારીક હોય છે. ૪-ઉષપચોાગીઅંગ-સ્વૉગ. પ-ગુણદ્ઢોષ-ત્રાહી, રોપક, ચિરગુણુકારીપૌણ્રિક અને પૌદ્ટિક, વાન્તિ, શોથ, કફ, અતે પિત્તધ્, ટ-ઉપચોાગ-ઉમરાનાં મૂળની છાલ સંત્રહણી, સંધિવા અને વિસ્ફ્રેટકના કાઢામાં વપરાય છે. ઉમરાનાં પાન ગરમ કરીને વાળાના સોજપર બંધાય છે. છપ્પનિયા દુકાળ વખતેં ઉમરાનાં પાન વડ અને પીપળાનાં પાનની માફક ઢોરેતે ચારા તરીકે બહુ ઉપયોગી થયાં હતાં. ઉમરાની છાલ અતે પાન રંગના કામમાં વપરાય છે. વાધ કે ખીલાડી કરડી હોય અતે તેના જખમમાં ઝેર થયું હોય તો, તે મટાડવા ઉમરાની છાલના કાઢાથી તે જખમ ધોવામાં આવે છે. ઉમરાનાં ઝાડનાં મૂળમાં જખમ કરવાથી તેમાંથી જે પ્રવાહી નીકળે છે તે શક્તિ આપનારે ગણાય છે. પિત્તવિકારમાં ઉમરાનાં સુકાં પાનની ભૂન્ની મધમાં અપાય છે. ઉમરાનાં પાનપર માતાના દાણા જેવા જે રેગ નીકળે છે તે દૂધમાં પલાળી તેમાં મધ મેળવી તે સાતાના દાણાપર ચોપડવામાં આવે છે, જેથી ચાંમડીપર માતાના દાણાના ખાડા પડતા નથી, એમ કહેવાય છે. ઉમરાની છાલના કાઢાથી નહિ રૂઝાતાં ગડગુંખડાં અતે ચાંદાં ધોવામાં આવે છે. ઉમરાનું શાક અતે અથાણું કરવામાં આવે છે. પાકાં ઉમરાં ગરીખ લેકે બહુ ખાય છે. ઉમરાતું વનસ્પતિવર્ણુન. દૂધ મધુપ્રમેઠ ઉપર વપરાય છે, ઉમરાનું દૂધ - પતાસાં અગર સાકરમાં પ્રમેહવાળાને અપાય છે. ઉમરાનું દૂધ પણ્‌ વડ અને પીપળાનાં દૂધની પેઠે સોન્ન અને દુખાવાપર ચોાપડવામાં આવે છે. છોકરાંતે ધાંટી પડી હોય તો ઉમરાનુ દૂધ રૂ અગર કપડામાં લઇ છેકરાંનાં માથાંપર તેનું પોતું મુકાય છે. પેટ અને છાતીના દરદપર ઉમરાના દૂધનું પોતું પીપડી ઉપર્‌ મુકવામાં આવે છે. છેકરાંના ઝાડા અને આમ ઉપર ઉમરાનું છીર માના દૂધની સાથે મેળવી છે[કરાંતે પવાય છે. અંગ ઝલાઈ ગયું હોય તો ઉમરાના છીરનાં પોતાં લમણે, માથે અતે બરડાપર મુકવામાં આવે છે. ઉમરાની છાલ રંગના કામમાં વપરાય છે. ઉમરાની અંતરછાલમાંથી રેસા નીકળે છે, તેની દોરી ખતાવવામાં આવે છે. ઉમરાની છાલનો ઉકાળા ઢોરને શીળી નીકળી હોય, અથવા છેરામણુ થયું હોય, તે છાશમાં નાંખી પાય છે. છપ્પનિયા દુકાળની વખતે કાચાં ઉમરાં સુકાવી તેની ભૂકી કરી લે।ટ સાથે મેળવી ગરીબ લેકે ખાતા હતા. ઉમરાનું લાકડું પાણીમાં સડતું નથી માટે માટીવાળા કુવામાં ઉમરાના લાકડાનો માંચ ઉતારી તેનાપર ખાંધ કામ લેવામાં આવે છે. ઉમરાનાં લાકડાના ખેડુ લોકો કોશના સુયા, ડેલ, ગરેડી, પૈડાં અને તોલીઆં વગેરે બનાવે છે. “ઉંબરાનો ઉપયેગ પ્રદર તથા ત્વચારોગ ઉપર બહુ થાય છે, ઉંબર્‌ાની છાલના ઉકાળાના કોગળા કરવામાં આવે તો લાળ પડતી બંધ થાય છે, ઉમરાની છાલને! રસ થીની સાથે ગરમ કરી પીવામાં આવે તો વછનાગતું ઝેર્‌ ઉતરી જય છે, સોમલનું ઝેર પણુ તેથી ઉતરે છે. ઉંબરાનાં મૂળનું પાણી પીવાથી રક્તાતિસાર મટે છે. ગભિણીને અતિસાર ઉપર ઉંબરાનો રસ મધ સાથે દેવો. ભસ્મકરેોગ ઉપર ઉંબરાના મૂળનું પાણી પીવાથી સાર્‌ ફ્રાયદ્દો થાય છે. ઉંબરાની છાલને સ્ત્રીના દૂધમાં વાટીને પીવરાવાથી પણુ ભસ્મક રોગ ઉપર સારી અસર થાય છે. પેટમાં બળતરા થતી હોય તો. પણુ ઉંબરાનું છીર સાકર નાંખી પીવું જેઈએ.” (વૈદરાજ શા. મણીશંકર) “ઉમરે। લેહીવિકારતે ટાળે છે, ચાંબડીતે સારી કરે છે, ગુંબડાંતે મટાડે છે, ઉમરાનાં કાચાં ફલ તરસ, માહ, પિત્ત, ઉલટી, પ્રદર, સ્ત્રીને લોહી વહે એ સવને મટાડે છે. તે પાકાં ફલ ક્ુધા, તરસ, પ્રમેઠ, ગરમી, શ્રમ, શેષતે મટાડે છે. પુષ્ટિ કરે છે. ત્રાહિ છે. કાચાં ક્લ પાડુરોગ, હરસ, કમળો, દાદર, લોહીનો ઝાડો, મોમાંથી તથા નાકમાંથી લોહી નીકળતું હોય તે સર્વે ર્‌ાગને મટાડે છે. ગર્ભવતી સ્ત્રીના ગભને રક્ષા કરવામાં - ગુણકારી છે, સ્્રીના દૂધને વધારે છે. નાકાડી ૪ુટે તથા રકતપ્રદર, રકતાતિસાર, લોહીની ઉલટી એ ચાર જગોથી - જતાં લોહીને બંધ કરે છે.” (વૈન રૂધનાથજ). મિ” વનસ્પતિવણુન. દહ ૭-સ્થાનક-ઉમરાનાં ઝાડ રસ્તાની ખાજુએ, ડુંગરના પાઉમાં, નદી અને વોકળાઓ કાંડ ઉગે છે. હોય છે. આ નાહાની નાહાની શાખા પ્રતિશા ખાઓને દેખખાવ ઝીણી સોય જેવાં પાન જેવો લાગે છે, ફૂલ નર્‌ અને આ સ્વસ્થાનમાં ઉમરાનાં ઝાડ વિશેષ કરીતે આદિ- [ માદ્દા જૂદાં જૂદાં હોય છે; તેમાં માદા-ફૂલને પુષ્પ અને થાણાં ગામના દૃડમાં જથાબંધ ઉગે છે.* ૭૫-ડ. 0. 0&05.21)428. વર્ગ-કેસુએરિની-જીરીને। વર્ગ, વર્ગનું ડુંકું વર્ણન અને ગુણદોષઃ-આ એક નાહાના સરખા વગૈમાં ધણાં ઉંચાં ૬ક્ષો અતે ઝાડવાંએ। થાય છે. એમાં પાન હોતાં નથી પણ્‌ કે।મળ શાખાએ ભુંગળી જેવી ગોળ અતે લીલા રંગની હોય છે. તેપર્‌ ઉભી હાંસા આવેલી હોય છે. એની ગ્રંથી અથવા સાંધાપર લાંબી અણીવાળાં કડપલાં કે ભીંગડાંવાળી સૂટ્મ ભુંગળી * આ સ્વસ્થાનમાં છપ્પનિયા દુકાળની વખતે આદ્ત્યાણાં ગામ પાસે દુકાળતું કામ કાઢવામાં આવેછું હતું. યાં હન્નરેો ગરીબ માણસોને કામે લગાડવામાં આવેલાં હતાં. આ માણસો ઉમરાનાં પાન પોતાના ઝુંપડાએ ઉપર ન્તવળી કરવા માટે, ફલ ખાવા માટે, ને લાકડા ખાળવા માટે લઈ જતા હતા. આદ્િ- 'થાણાંની સીમમાં થતી વાડીઓના ખબળદ્દો માટે ઉમરાનાં પાન કાપી લઈ જવામાં આવતાં હતાં. ઉમરાનાં હન્નરો ઝાડો છપ્પ- નિયા દુકાળ વખતે કપાઇ જવાથી તેનાં રહી ગએલા ડેંઠાં સતાવનની સાલના ભાર્‌ે વરસાટથી ઉભાં સુકાઇ ગયાં હતાં. તેનાં લાકડાનો સ્ટેટ તરફથી ઇન્તરો આપી દેવામાં આવેલો હતો. તે લાકડાં બૅ વર્ષ સુધી પોરબંદર તલપતના લોકોએ ખળતણ્‌ તરીકે ઉપયોગમાં લીધાં હતાં, અને ઘણા ગરીખ લોકોની કેવળ આ ઉમરાનાં લાકડા વેચવા ઉપર રોજી ચાલી હતી. આદિયાણાં ગામનું ટડ ઉમરાનાં ઝાડોનાં વનની ઘટાને માટે છપ્પનિયા દુકાળ પહેલાં પ્રસિદ્ધ હતું. અને તે એવી રમણીય જગો હતી કે તેવી ઘટાવાળી જગા આ સ્વસ્થાનમાં બીજી ભાગ્યેજ છે. તે હાલ કેવળ વેરાન જેવી થઇ ગયેલી છે, પણ આદ્દિલાણાં ટૃડની જમીન તેમાં પુષ્કળ પાણી હોવાને લીધે તે ખીન્નં ઝાડો કરતાં ઉમરાનાં ઝાડોને વિરોષ માકક આવે છે. વળી ઉમરાનાં ઝાડો કાંઇ પણ મસાગત કર્યા શિવાય પોતાની મેળે યાં હન્નરો ઉગે છે, માટે હવે ફ્ક્ત ઉમરાનાં ઉગતાં ઝાડની પહેલાંની પેડે રક્ષા કરવામાં આવરો, તે! ફરીથી પ્રથમ જેવું ગીચ જંગલ થઇ જવા સંભવ છે. છપ્પનિયા દુકાળ વખતેં ખીન્તં ગામામાં જ્યારે પાણીની તંગી આવી હતી ત્યારે આદ્દત્યાણાં ગામનાં ટૃડમાં ઉમરાનાં વનની નીચે પુષ્કળ પાણી ત્યાના કુવાઓમાં રહેછું હતું. તે પણ ઘણે ભાગે આ ઉમરાનાં ઝાડોને આભારી છે. ઉમરાનાં ઝાડો પવિત્ર મનાય છે. પક્ષીઓ ઉમરાં 'ખાઈ ન્યાં ચરક નાંખે છે, ત્યાં ચોમાસે ઉમરાનાં ઝાડ ઉગી આવે છે. ઉમરાનાં ઝાડમાં વર્ણ દેવતાનું સ્થાન મનાય છે, અતે જે જમીનમાં ઉમરાનું ઝાડ હોય ત્યાં પાણી જમીનની નજક હેય છે, એમ કેહેવાય છે. વાવોવ-ત(-કૉકણમાં ધણા ઉગે છે, તેનાં પાત લાંબાં ને ખરસટ હોય છે. તેની છાલ સંધીવા ઉપર વપરાય છે, એમ કહેવાય છે. «૮૨ ઉપ-પુષ્પપત્રે। હોય છે. નરફૂલમાં પુન ખા કેષનાં પત્રો ૧ અથવા ૨ હોય છે, તે અંદર્‌ પોલવાળાં અતે તળિયે વચમાંથી ખે ભાગ થઈ જૂદાં પડનારાં હોય છે. પુંકેસર ૧ મ્હોટા પરાગકેષવાળું હોય છે. માદાફૂલમાં સ્ત્રીકેસર- ગર્ભાશય ૧ પોલવાળા; નલિકા દોરા જેવા પાતળા ખે ફાંટાવાળી, અતે આ ફાંટાએ તળિયાં સુધી નલિકાત્રમુખ ગ્રદેશવાળા હોય છે; આદિખીજ ર૨ હોય છે. ફલ ખીજું કંધ્રુજ નહિ પણુ માદાફૂલનાં પુષ્પ અને ઉપ-પુષ્પપત્રો સુકાઇતે કટુણુ થઈ ગયાં હોય છે તે લંબગોળ ક્લ જેવું દેખાય છે, તેપર ખે પડવાળા કોષમાં ખીજ રહેલાં હોય છે, ખીજ ચપટાં અતે મથાળે પાંખવાળાં હોય છે. આ વર્ગની વનસ્પતિમાં આ સ્વસ્થાનમાં માત્ર જીર્‌ીીનાં ઝડ ઝાડો વાવવામાં આવેલાં છે, તે જ છે. ગુણુ ત્રાહી મનાય છે. વર્ગ-(ફેસુએરિની ). નંબરઃ પજણ ૧-શાન્ત્ીયનામ-€૧૩0૫21'114, ૦૫1૩૦017. દૃષ્ટાન્ત-1. 17, [). 598: પ, [. 812; ળા. શિ 1025250; ૨-દેશીનામ-જુરી (પે।૦ ); વિલાયતી સરૂ (ગુન); ઝમછીસ (૦ ); વિદ્ાયતીસરો, ગંમણી જ્તાગો (રિં૦ ). ૩-વણેન-જુરીનાં ઝાડતો દેખાવ સાધારણ રીતે સરૃનાં ઝાડ જેવો લાગે છે. માટે કેટલાક લોકે એને સર્‌ સમજે છે. પણુ એ ખરાં સરૂ નથી. એનાં વૃક્ષે ઘણાં ઉંચાં વધે છે. તે ૫૦ થી ૭૫ કે ૧૦૦ ટ્રીટ સુધી ઉંચાં જવામાં આવે છે. એનું થડ બહુધા સીધું તે સીધું મથાળે સાંકડું ને અણીથતું વહાણુના ખુવા થંભની પેઠે ઉંચું વધ્યું નનય છે. એ ઉંચાધના પ્રમાણુમાં ઘેરાવામાં વધતું નથી. આ સ્વસ્થાનના ત્રવડા બાગમાં એક ૬૦ ફ્રીટ ઉંચાઈનાં જુરીનાં ઝાડનાં થડને ઘેરાવા જમીનથી ૧? ફૂટ ઉંચે માત્ર ૧ ફટ ૯-ઇંચ માપવામાં આવેલો છે, એમાં નાડી શાખાએ થોડી હોય છે. તેધણુંકરી ઉંચી ચઢતી હોય છે. પણુ કોમળ શાખાઓ અસંખ્ય હોય છે, તે નીચી ઝુકંતી રહે છે. તે પાતળી ને નરમ હોવાથી પવનની થોડી લહેકીથી પણુ ડોલ્યાં કરે છે. તેનો સુંસાટ થતો અવાજ ધણે છેટે સુધી મંદ મંદ શિયાળાના સમુદ્રની લહેરના અવાજ જેવો સંભળાય છે, તે કાનને સારા લાગે છે. એને પાન હોતાં નથી, પણુ લીલા રંગની પાતળી ગેળ દેરા જેવી નરમ ડં થી ૧ ફટ હ્ષાંબી €£પ૦ નીચી ઝુકતી સળીઓ આવે છે, નત ગાળ સોય જેવાં] પાન જેવી દેખાય છે. તે પણુ એતી ક્રોમળ શાખાઓ છે, પણુ તે પાનનું કેટલુંક કાર્ય કરે છે. આ સળીઓ જેવાં પાન જેવી એતી કમળ શ્ાખાઓ સાંધાવાળી હોય છે. અને તે સાંધા બહુધા સરખા માપના હોય છે, એ દરેક સાંધાની ત્રંથીપર ૬ થી ૮ ધેોળાસલેતા રાતા રંગનાં ભદ્યાકૃતિતાં સૂહ્મ પાન જેવાં કડપલાં કે દાંતા હોય છે. તેની કોરપર અત્યંત સૃહ્મ સફેદ વાળ જેવી ઝાલર હોય છે. આ કડપલાં કે દાંતાઓને લીધે એ શાખાઓના સાંધા સફ્રેદ દેખાય છે. તેથી એ શ્રાખા- એ એક લીલા દોરામાં પરેવેલા ધોળા મણુકા કે પારા- વાળી કંડી જેવી દેખાય છે. આ શાખાઓની શેભામાં વધારે। કરવા માટે તેની ઉપર વળી ૬ થી ૮ ઉભી હાંસા આવેલી હોય છે, આ શ્ાખાને તોડતાં તે ઘણું- કરી જવાળા ટુટે છે, તે તરત ખરી નય તેવી હોય છે ફલ-નર અતે માદારંલ ધણીવાર એક જ (હક્ષપર હાય છે એટલું જ નહિ પણુ આ સ્તસ્થાનનાં જુરી- પ્લાન્ટેશનપરનાં ઝાડામાં એક જ શ્રાખાપર બન્તે જાતનાં ફૂલો પાસે પાસે આવેલાં જ્ેેવામાં આવેલાં છે. તેમ કોઈવાર એનાં એક ઝાડપર નર્‌ અને ખીનપર માદ્ટા- ફૂલે! થતાં પણુ જેવામાં આવેલ છે. નર્રંલે।-કામળ શાખાઓને છેડે ૧ થી ૩ ઇંચ લાંબી ચમરી આવે છે. તેમાં મુન બાન કોષતાં સૃહ્મ પત્રો લીલાસલેતા ધોળા રંગનાં કરેરપર ધોળી ઝાલરવાળાં આવેલાં હોય છે. આ દરૅક પત્રતી અંદરતી બાજુએ એને તળિયેથી અક્રેક રતાસલેતા રંગનું યુકેસર નીકળેલું હોય છે. તંતુ બારીક નરમ અતે પરાગક્રોષ મ્હોટો હોય છે. તે સુકાય છે યારે પ્રુન્બાન્કાષનાં પત્રથી બહારની ફા નીચાં ઢળી નય છે. માદાફલ-ડી શાખાઓપર આવે છે, તે શાખા- ઓના સાંધાઓપર સૃદ્દમ દાંતાઓની અંદરતી ખાજીએથી નીકળે છે. આ ફૂલની ચમરી ટુંકી તે પોહાળી હોય છે. એતે તળિયે $ ઇચ લાંબો મજબૂત ડીટી હોય છે, જે લ અંદર કાયમ રહે છે. માદાફૂલ સુંદર રાતા રંગનાં હોય છે. તેની બહાર પુષ્પપત્રો આવેલાં હોય છે. સ્્રીકેસરગર્ભાશય બારીક ૧-પોલવાળો; નલિકા ર્‌- ડાવાળી લાલ રંગની હોય છે; છેડા વખતે જરા વાંક- વળતા ને ખડબચડા હોય છે. ફ્લ-ડ થી ટં ઇચ લાંખું, ડૂ ઇચ પોાહાછું, મથાળે ટટ લંબગોળ અતે તેતાપર ધણુંકરી ૧૨-ઉભી બાજ- રીઆ ભાતતી જરા અણીદાર કાપતી હાર આવેલી હોય છે. આ દરેક બાજરીયું બે પડતું બનેલું હોય છે. તે તેની અંદર ૧-બીજ હોય છે. વનસ્પતિવર્ણન. ખબીજ-તપખીરીઆ રંગનું, પાતળું, પાંખવાળું ને $ ઇંચ લાંખું તે રૃ પહોળું હોય છે. તે નીચલે છેડે જરા જાડું ને ઉપલે પાતળું હોય છે. ફૂલ શિયાળા ખેસતાં આવે છે. અને એનાં ફ્લમાં વસંતપર ખીજ પાકી જાય છે. એનાં ખી પાકવા આવે છે ત્યારે એનાં ફલ ધણુંકરી ઝાડમાંથી ખરી પડે છે. ને કોધ્વાર કફ્લ ઝાડપર રહેતાં તેપરનાં બાજરીઆં ઉઘડી તેમાંથી ખીજ બહાર નીકળી હવામાં ઉડી ન્ય છે. માટે જુરીનાં ખી એકઠાં કરવાં હોય ત્યારે તેનાં ફ્લ- પરનાં ખાજરીઆં અર્થાત્‌ બીજનાં ઢાંકણુ જરા ઉઘડવા આવે, પણુ ખીજ તેની અંદર જ રહેલાં હોય, ત્યારે એનાં ફ્લતે ઉતારી એક કપડાં અગર કાગળની અંદર એક ખે દિવસ વીંટાળી તડકે રાખવાં તેથી ખી તમામ ફૂલમાંથી બહાર નીકળી આવશે. પછી તે બીને એક મજખૂત ખૃચવાળા સીસામાં સંભાળી રાખવાં જેઇએ, કેમકે તેતે કીડી આદિ જંતુઓ તરત લાગે છે. ૪-ઉપષોાગીઅંગ-લાકડું અતે છાલ. પ-ગુણટોાષ-ત્રાહી. ૬-ઉપચેોગ-જુરીનાં મૂળ અને થડતી છાલ ચામડાં રંંગવાના કામમાં વપરાય છે. તેમ જ તે કપડાં રંગવાના કામમાં પણુ આવે છે. એની છાલનો ઉકાળા શકિત માટે, અતે ઝાડા તથા સંત્રહણી ઉપર અપાય છે. જુરીતું લાકડું ધણું સખ્ત હોય છે. તોપણુ તે ધણુંકરી કાટીને ઉભું ચીરાય છે. તેથી તે ધમારતનતા કામમાં આવી શકતું નથી. પણુ તે બળતણુ તરીકે ધણું જ ઉપયોગી છે. તે જલદીથી બળે છે અને તેતો તાપ ધણા લાંખા વખત સુધી રહે છે. એની રાખમાંથી સાખ્રુ બનાવવામાં * આવે છે, એમ કહેવાય છે.* જુરીનાં ઝાડ બંગાળાના કેટલાક ભાગોમાં પોતાની મેળે ઉગે છે. પણુ હિંદુસ્થા- નના ખીનન ભાગોમાં તે વાવવામાં આવે છે. * “તરીનાં ઝાડ આ સ્વસ્થાનમાં સેંકડો બલકે હન્તરો। વાવ- વામાં આવેલાં છે. તે દરિયાકાંઠાની રેતાલ જમીનમાં ધણી સારી રીતે ઉગે છે. અને ઉડતી રેતીનો બહુ જ સારી રીતે બચાવ કર્‌ છે. એની સળી જેવી કોમળ રાખાઓ ખરી જઇ એનાં ઝાડની આસપાસ પથરાઇ રહે છે. તેનો આસ્તે આસ્તે ન્તડો થર નમે છે. તેથી ત્યાંથી રેતી ઉડી શાકતી નથી. એટછું «૮ નહિ પણ ધીમે ધીમે એ થરની નીચે જમીન ખંધાતી ન્તય છે, અને ઉપર એની રાખાઓતું ખાતર થતું નનય છે. ને કે ચોમાસે દરિયા કીનારાનો ખારો પવન ( ઓડા ) એનાં ઝાડવાં- ઓને ધણો નારા કરે છે, તો પણ એક વખત એનાં કાડવાં * જમીનમાં મજબૂત બેસી ગયાં, અને ૮-૬૦ કીટ ઉંચાં : ગયાં, તો પછી એના થડના નીચલા ભાગમાંથી આડી શાખાઓ ફૂઠી તે જમીનપર ચોતરક્‌ ફેલાવા અને વધવા માંડૅ છે. તેથી પણ એતું દશ્યાની રૅતીપર તેને ઉડતી અટકાવવા એક રક્ષિત ન્તછું થઈ રહે છે. એનાં ઝાડને બે ત્રણુ દર ર વનસ્પતિવ ૬ ન. ૬૫૧ જુરીનાં ખીજ પ્રથમ એક ક્યારામાં રોપાઓ કરવા માટે વાવવામાં આવે છે. જ્યારે તેના રોપાઓ ૪ થી ૬ ૪ંચ ઉંચા થાય છે, ત્યારે તેતે જમીન સોતા ફાટી કુડાંઓઆમાં કે ખે દેશી નળીઆંઓને સામસામાં સુતળી * *ૃ સીંદરીથી ખાંધી તેમાં માટી ભરી તેની અંદર વાવ- | વામાં આવે છે. આ રોપાઓ ૧ થી ૨ ફોટ ઉંચાઈના થાય ત્યારે તેતે કાયમતી જગાએ વાવવામાં આવે છે. એના રોપાઓ ધણા નાજુક અતે નરમ હોય છે. માટે તે ૪-૫ ફ્રીટ ઉંચા વધે ત્યાર સુધી તેને ક્રેઈ પણુ પ્રકારતા આસરે ને આઓથની જરૂર રહે છે. આ રેોપા- આને કુંડામાં દરરોજ અને કાયમતી જગાએ એકાંતરે પાણી આપ્યું હોય તો તે ધણા સારા થાય છે, પેર ખંદર્‌ સ્વસ્થાન જેવા બળતણ ૮ની તંગીવાળા દેશમાં જુરીનાં ઝાડા ખળતણુ તરીકે ધણાં ઉપયોગી થઈ પડે છે. કેમકે તે સાધારણ જમીનમાં જલદીથી વધનારાં ઝાડ છે. ૭૬-૫4. 0. 41010001811) 8-૪. વર્ગ-હાઇડ્રોફેરિડી-જલસરપોાલીઆંને વર્ગ. વર્ગનું ટુકું વણન અને ગુષુદોષ:-- આ વર્ગમાંતી વનસ્પતિના છોડવા મીડાં પાણીમાં ઉગે છે, એનાં પાન અવિભાગિત હોય છે, એમાં નર્‌ અને માદા ફૂલ એક અથવા જૂદા જૂદા છેોડવાપર જૂદા જૂદ્દાં આવે છે. ( એક છોડવાપર નર્‌ અતે ખીન્નપર માદા.) તેના ખાલ્રાન્તરયુક્તકરાષ ઉર્ધ્વસ્થાયી હોય છે. તે ખે પુષ્પપત્રોથી ખતેલી નાહાની પોટીની અંદર ઢૅકા- ય્લા હોય છે. તેનાં બહારનાં ૩ પત્રો ધણંકરીને લીલા રંગનાં અયવા પાંખડીઓ જેવાં રંગિત (આસમાની, ગુક્ષાખી, પીળાં આદિ) હોય છે, અંદરનાં ૩ પત્રો ડ્રીકાં, પાતળાં, ક્રે વખતે હોતાં પણુ નથી. સુંડસરો ૩ થી ૧૨, તેના પરાગકોષ ૨ પેોલવાળા હોય છે. સ્ત્રીકેસરગર્ભાશય અધઃસ્થાયી, તેપર નલિકા અથવા તેના છેડા ૩ થી ૧૨ આવેલા હોય છે, ફૂલ પઃતળું, અથવા રસભવે હોય છે, અતે તેમાં થોડાં અથવા ખહુ ખીજ હોય છે. પાણી આપવું પડે છે. પણ ત્યાર પછી તેને પાણી આપવાની કશી જરૂર રહેતી નથી. તેનાં ઝાડ જલદી ઉગનારાં છે. તે બે ત્રણ વર્ષમાં ૨૦-૨૦ ફીટ ઉંચા થઈ ન્નય છે. કારી ને આથ- વાળી જમીનમાં પણ્‌ તે ઘણાં સારાં ઉગે છે. પણ ત્યાં તેની લંબાઈના પ્રમાણમાં ઘણો વિસ્તાર થતો નથી. અને તરતોફા- નની વખતે તે તરત ભાંગી કે ઉખડી પડે છે. પણુ દરિયા ક્નારાની રેતાલ જમીનમાં તેનો વિસ્તાર સારો થાય છે, અને તરતોફાનની વખતે તે પોતાને સારી રીતે ખચાવી રાફે છે. એનાં પ્રાંસને મળતા દેખાવપરથી કેટલાક લોકે! એને પ્રાસ પણુ કહે છે, પણ્‌ પ્રાસ જુરી છે. જીવા નંગ ૩૫ સું. વર્ગ-(હાઇડ્ોફેરિડી). 1 નંબર પજ૬૮* ૨-શાસ્્રીયનામ-3311ડલાડ 3[01081ડ. દૃષ્ટાન્ત.-પ. ૪. 10. 660; ડે. ૩. 317; 19૬૬. 1. ૪ર 19. [૪ 220. ૨-રશીનામ-જ્લસરપોાલીઆં (પોરચુ૦); ઝસ્ઝોસ, | શાવર, સોનાર ( રિં૦ ). ૩-વર્ણન-જલસરપોલીઆંના છેડવા મીડા પાણીમાં | ઉગે છે. એનાં મૂળા બારીક રેસા જેવાં હોય છે. ડાંડી | હોતી નથી. પાન પાતળાં, સાંકડાં, પ થી ૧૦ ઇંચ લાંખાં | અને ₹ ઇંચ પેોહોાળાં હોય છે. તે લીલા રંગનાં ને પાર- | દર્શક જેવાં હોય છે. તેનાં ટેરવાં અણીયતાં, ખુડ્ડાં કે સૂક્મ દાંતાવાળાં હોય છે. એનાં નર્‌ અને માદા ફૂલ | જૂડ્દા જૂદા છોડવાપર હોય છે. તેમાં નર ફૂલની પોટીઓ ક ઇંચ જેટલી હાય છે, તે તળિયેથી ચીરાય છે ત્યારે | તેની અંદરનાં સ્ટ્મ ફૂલો બહાર આવી પાણીની સપાટી [ ઉપર તર્યા કરે છે. એ ફૂલોની ડીટડી લાંબી તે ધણી પાતળી હોય છે. યુકેસરો ૩, તે દરેક ર વિભાગવાળું હોય છે. માદા ફૂલની પાટી નીચેની ડાંડલી (૩૦૧૯) વાળાની પેડે આંટીએ[વાળી હાય છે, તેતી આંટીઓ ફૂલ ઉધડતી વખતે ઉભેળાઈ તે (ડાંડલી) પાણીની સપાટી સુધી ઉંચી આવે છે, તેથી તેપરતું ફૂલ પાણીની સપાટી ઉપર આવી “નય છે. આ ફૂલની પાટી નળીઆફકાર ને ૩ દાંતાવાળી હોય છે, જેમાં સ્રીકેસરગર્ભાશય આવેલો હાય છે, તે સાંકડો ને તેને મથાળે ૩ પોહાળાં મુખ હોય છે. ફ્લ ઝીણાં, લાંખાં અને પોટીની અંદર ટકાયલાં હોય છે. તેમાં ખીજ ધણાં હોય છે. નર્‌ ફૂલ જલમાં તરતાં તરતાં માદ્દા ફૂલની પાસે આવે છે ત્યારે માદા ફૂલ તેના સંયોગથી ગભિત યાય છે, ત્યાર પછી તેતી ડાંડલી પાછી આંટીઓ ખાઈ જલમાં ઉતરી જય છે અને ત્યાં ફ્લ પાકે છે. ઉપચેોગ-જ્લસરપોાલીઆંનાં પાન પાણીની બીજી શેવાળ (વનસ્પતિ) ની પેડે ખાલશીતોપચાર્‌ કરવા સાટે શરીરની દાહુ વિગેરે ઉપર્‌ લગાડવામાં આવે છે. બંગા- લામાં ખાંડમાંથી ગાળ જેવો રસ વેહેવરાવી ફાડવા માટે એનાં પાન વપરાય છે. વિશેષ વિવેચન-આ છેડવાનાં માદા ફૂલની વળ રૈ આંટીઓવાળી ડાંડથી તળાવ કે નદીનાં ખહુધા સ્થિર અતે સ્વચ્છ પાણીમાં ધણી સુંદર દેખાય છે-અને તે જરા છેટેથી ઝીણાં સરપોલીઆં જેવી લાગે છે માટે એને જલસર્પોાલીઆં કહે છે. * - આ વનસ્પતિનાં ફૂલ ફલિત થવાની જે અજનયખ જેવી રચના ૬શ્વરે કરેલી છે, તે સાનંદ્દશ્રયે પમાડે તેવી 1 «પર છે-અતે તેથી એનું વર્ણન વનસ્પતિશાસ્ત્ર સંબંધીનાં ઘણાં અંગ્રેજ પુસ્તકોમાં કરવામાં આવેલું છે એનું ચુજરાતીમાં ધણું રસિક વર્ણુન ક તિ તત્વજ્ઞાન” પાતે (૫૭) તથા (૯૧) મે સ્વર્ગવાસી પ્રસિદ્ધ લેખક નારાયણ હેમચંદ્રે આપેલું છે. તે વિચિત્ર સૃષ્ટી રચનાના રસિકરોએ વાંચવા લાયક છે. “શકુન્તલા નાટકમાં સેવાલતે નામે આ વનસ્પતિનું વર્ણુન કરેલું છે.” (પપેદ્વાં10૦). ૭૭--૫. 0. 0૨801111088. વર્ગ-એાફિડી-રૂક્શાંગ અથવા ઝીણફાં પ્રાસણાંનો વર્ગ, વર્ગનું ડુંકુ વ્ણુન અતે ગુણદોષઃ- આ એક અજાયબ જેવાં અત્યંત સુંદર ફૂલોવાળા વર્ગમાં નાહાના છોડવાએ થાય છે. તે જમીનપર તેમ જ ખીનં ઝાડાપર ઉગે છે. પાન સાદાં અતે અખંડ કાર- વાળાં હોય છે. ફૂલ દ્વિજાતીય હોય છે. તેનાં બાલ્યાન્તર- યુક્તક્રાષ ૬ પત્રોના ખતેલા હોય છે. તેનાં ૬ પત્રો ૩ અંદર અને ૩ બહાર, એમ ખે હારમાં ગેઠેવાયલાં હાય છે. તેમાં બહારનાં ૩ પત્રો થોડાં ધણાં એકસરખાં હોય છે. પણુ અંદરનાં ૩ પત્રોમાંતાં ૨ ધણુંકરી સરખાં પણુ ૩ જું તદન જૂદી રીતતું હોય છે. તે મ્ડોડું, વિભાગિત અને તેને તળિયે કોથળી જેવા છેડો હોય છે પું” અતે સ્રીકેસરતલિકા જ્નેડાદતે એક સળી જેવાં થઈ રહેલાં હોય છે. તેમાં એક પરાગકોષ હોય છે. સ્ત્રી- કેસરગર્ભાશય અધઃસ્થાયી, ધણુંકરી લાંખો અતે અમ- ળાએલેો હોય છે. ફલ બહુધા શીંગ નેવું ૩ થી ૬ પડવાળું હોય છે. તેમાં ધણાં સટ્મ બીજ હોય છે. આ વર્ગની વનસ્પતિ ગ્રાહી, ચિરગુણુકારી પૈદ્િક અને પૌષ્ટિક ગણાય છે. એના છોડવા જે ઝાડાપર ઉગેલા હોય છે, તેમાંથી એ વાંદાની પેઠે પોતાનો ખોરાક લેતા નથી, પણુ એ તા ધણુંકરી વાયુભક્ષી હોય છે, અર્થાત્‌ પોતાનો ખોરાક હવામાંથી લે છે. ખાગબગીચાના રસિક ગમુંબધતના પ્રખ્યાત ભાટીઆ ગૃહસ્થ શેઠે દયાળ સુળજએ એક રૂકશાંગ (૦૦116) વિષે એવું સાંભળ્યું છે કે:-“આક્રિકાના જંગલમાં આજ સુધી નહીં મળેલ એવા એક રૂકશાંગતી એક ગાંઠે (1010010) એક હર્‌ પૌંડ (રૂ. ૧૫૦૦૦) ની કીમતે લંડનના મ્યુઝિયમમાં વેચાણી હતી.” ખરેખર રૂકશાંગનાં ફૂલ અજાયબ જેવા આકારનાં ને તરેહવાર રંગનાં થાય છે. માટે જ તેની ગાંડો મૉંઘે મુલે વૅચાતી હશે. ગાન ડા વર્ગ-(એર્ડિડી). નંબર* પશ? ઉ૧-શાન્્રીયનામ-2002:1110 ૩1૦૧10. દૃષ્ટાન્ન-તિ..- 1. ૪. 100; 1 22 13... 980૪. 17, 0.591. ૨-દેશીનામ-ઝીણુકંઘ્રામણું (પો-ત-ચુ૦); રજરાંમળી, સ્વેતટુછી ( હિં ). ૩-વર્ણન-ઝીણુકાંધરામણાંતા છોડવાઓ શજ્ઞિયાળાની આખરે ઉગતા ન્નેવામાં આવે છે. તે ર થી ૬ ૪ંચ કે વખતેજ તેથી થોડા વિશેષ ઉંચા થાય છે, એને ધ્રામણા ધાસની ફૂલોની કલંગી જેવી ફૂલની કુલંગી આવે છે. ી સૂળ-ભૂરા રંગનું, પાતળી શાખાઓવાળું અને ઘણું ડુંકે હાય છે, ડાંડી અને શાખાઓ -ડાંડી ગોળ, ફ્રીકા ગુલાખી રંગની, લીસી, ચળકતી, બહુધા સ્લેટપેન જેવી જાડી હોય છે, તેપર પાનતો ઉપરાઉપર ગીચ ભરાવ આવેલો હોય છે. તેથી કોઇવાર્‌ ડાંડી ભાગ્યે જ દેખાતી હોય છે. પાન-શીસ મૂળીઆંતાં પાન જેવાં હોય છે, તે ૧ થી ૨ ઇંચ લાંબાં, તળિયેથી પોહાળાં, ઉપર જતાં સાંકડાં થતાં, લાંબી અણીવાળાં અતે ડાંડીને વળગીને નીકળેલાં હોય છે. તેપર્‌ હેઠેળની બાજુ ૩ ઉભી નસે સ્પષ્ટ દેખાતી હોય છે. પાનની કેર ધણુંકરી, પાછળ વળેલી હોય છે. તેતો રંગ પ્રથમ ફોકો ચુલાખી પણુ પાછળથી ભૂરો! રાતો થઈ જાય છે. ફૂલ-ડાંડીના ઉપલા ભાગપર ફૂલોની કલંગી આવે છે. તે ૧થી ૩ ઇંચ લાંખી હોય છે. તેમાં ધણાં ફૂલે હોય છે, તે એક ખીન્નંથી આંતરે આવેલાં હોય છે, તે દરેક ફૂલતે તળિયે એક પોહોળું, પાતળું, ફ્રીકા રંગનું, વચમાં ઉભી નસવાળું, ઉપર જતાં સાંકડુંથતું, લાંખી અણીવાળું પુષ્પપત્ર હોય છે, તે રૈ થી ડ ઇચ લાંષું - હોય છે. ફૂલ અનિયમિત રીતે વિભાગિત થયેલાં પીળાં, ડ્રીકા ગુલાખી કે ધોળા રંગનાં હોય છે... કૂલ-ડ ઈચ લાંબાં, ઉભી ધોળી નસોવાળાં ન મરડાશીંગીની પેડે જરા અમળાયલાં હોય છે. તેમાં સૃટ્મ ખીજ ધણાં હોય છે. તે ફૂલ ફાટવાથી બહાર આવે છે. બીજ-ધણાં સટ્દમ તપખીરીઆ રુ પૂરમેલકં જેવાં ર દેખાય છે. ં ૪-ઉપચે।ગીઅંગ-મૂળ. 50. પ-ગુણદોષ-ચિરગુણૂકારી પૌષ્ટિક અને ષ્ટ” ૬-ઉપયોગ-સ્થિયુઅર્ટ સાહેબ લખે છે કે “એનાં મૂળ સાલપષતી જગેોએ વપરાયાનું તેણે; બકલ સાંભળેલું છે.” ટે વનસ્પતિવર્ણન. દ£પ૩ ૭-સ્થાનડ-રાજ્કોટમાં મીન બૂથનાં તળાવ કાંઠે મરહુમ ચેસ્ટર ચકનેટન સાહેબે તાન ૧૦-૨-૧૮૯૫ને ર્‌ાજ ઉગતાં મતે દેૅખાડેલાં છે. ને ત્યાર બાદ તે પોરબંદર સ્વસ્થાનમાં તોરણીઆ જંગલની ખારવણુની ધાર પાસે તે ફક્ત જવામાં આવેલાં છે. ૮-વિટ વિવેચન-એના છોડવા ધણા નાહાના પણ તેપર્‌ પ્રામણા ધાસ જેવી ફૂલોની કલંગી હોતાં એતું નામ ઝીણુકું ધ્રામણું રાખવામાં આવેલું છે. ૭૮-પ. 0. 9011-1147 .19. વગ-સ્કિટેમિની-કેળ અને અકુલબેરનો-વગે. વર્ગનું ટુંકુ વર્ણન અને ગણુદોષઃ-આ વગમાં નાહાના મ્હાટા છોડવાઓ થાય છે. તેની ડાંડી ભાગ્યે જ સખ્ત હોય છે. પાન સાદાં, લંબગોળ, ધણીવાર ટેરવે સાંકડાં થતાં, મ્હાટાં, વચમાં ઉપરતી બાજુ નીક અતે હેઠળની ખાજુ નનડી ડાંડલી જેવી નસવાળાં હોય છે. તે ધણુંકરી મૂળાતે મથાળેથી નીકળેલાં હોય છે. તેમાં ધણુંકરી તેની સધ્યરેષામાંથી નીકળેલી ઝીણી રેષાએ હોય છે. ફૂલ તરેહુવાર ખુશતુમાં રંગનાં અને વિચિત્ર આકારતાં હોય છે. પુષ્પપત્રો મ્હાટાં અને પોટા જેવાં હોય છે. પુન ખાન ક્રેષનાં પત્રો છૂટાં કે જેડાયલાં હોય છે. પુન અભ્ય૦ કોષની પાંખડીઓ છૂટી કે જેડાયલી હોય છે. યુંકેસરો નાહાનાં મ્હાટાં પાંચ અને એક ચિહ્ન માત્ર, અથવા એક પૂર્ણ અતે ખાકીનાં પાંખડી જેવાં થઈ ખોટાં થઈ ગએલાં હોય છે. સ્રીકેસરગર્ભાશય અધઃ- સ્થાયી ૧ થી ૩ પોલવાળોા હોય છે. ફલ ધણુંકરી ત્રણુ પોલવાળું અતે શ્ઞીંગ કે ફળી જેવું હોય છે. આ વર્ગની વનસ્પતિ પૌષ્ટિક, ગ્રાહી, શામક અને શીતળ ગણાય છે. લાલ, પીળી અતે લીલી છાલનાં જૂદી જૂદી જાતનાં કુળાંઓનાં ઝાડ આ વર્ગનાં છે. કેળનાં ઝાડ અતિ સુંદર અતે માંગલિક ગણાય છે. તેના સ્તંભનાં રસિક કવિયાએ ધણાં વખાણુ કરેલાં છે. કેળને સંસ્કૃતમાં રંભા કહે છે. વર્ગ-(સ્કિટેસિની ). ર નંબર્‌-પ૨૦* ઉ૧-શાસ્રીયનામ-45520111]0/િ"ળ 101પાઉંત. દૃણાન્ત-ઉ. 11. 0. 229; કે. 0. 550; તાઇ. મ. 0. 963 કિ પા. ૪૬૦ ૨-દટેશીનામ-ભૂચંપક (૨૦); સુંફેચાંવા (મ૦). એનાં પાન કેળનાં નાહાનાં (પાન) કે અકૅલખેરનાં પાન જેવાં થાય છે. ફૂલ સફેદ ઘેરી ને ષ્રીકી જાંબુડી છાયા- લેતાં સુગંધદાર હોય છે, ફૂલ પાન આવ્યા પહેલાં આવે છે. એતું સુંદર ચિત્ર અતે વર્ણુન ડા. કે. આર. કેીતિકરે પોતાનાં “પોધઝનસ પ્લૅન્ટસ ઓફ બૉમ્બે” વોલ્યુમ ૧ સાં આપેલું છે. તેમાં એનાં મૂળની ઝેરી અસર વિષેની હુજીકત લંખાણ્‌થી આપેલી છે.* વર્ગ-(સ્કિટેસિની ). નંબર ષર૨૬૨* શાન્ીયનામ-0€ 11% 1101૯. દ્રષ્ટાન્ત-14. 11. [0. 260; રપે. [. 5589; ત. 1. 0. 102. ૨-દેશીનામ-અકલબેર (પે--ચુ૦); હેવવેની (મન); સવૈગ્ય (રં); લરવગ્યા, સિજરન્ય (સન). ૩-વર્ણન-અકલખેરના છોડવા મકાઈના છોડવા જેવડા થાય છે. એનાં પાન કેળાંનાં નાહાનાં ને સાંકડાં પાન જેવાં હોય છે. ફૂલ લાલ રંગનાં છોડવાને મથાળે ધણુંકરી આવે છે. ફૂલ ખડખચડાં, એરડી જેવડાં અતે ખુઠ્ઠી ૩ ધાર્વાળાં થાય છે. ખીજ કાળા રંગનાં, લીસાં, ચળડતાં બંદુકની નાહાની ગોળી જેવાં દેખાય છે. તેથી એને અંગ્રેજમાં 11011 ૩1101 કહે છે. એ વાડીઓ અને ખાગામાં વાવવામાં આવે છે, તેમ તે પોતાની મેળે પણુ ઉગે છે. એનાં મૂળા મૂત્રલ, ઉપલેપક અને પરસેવો લાવનાર ગણાય છે, એ ક્ષોભક અને ઉત્તેજક મનાય છે, કંઈ ઝેરી ઘાસ ખાધ્તે ઢોર આયુ હોય ત્યારે એનાં મૂળનાં બટકીયા ચોખાનાં પાણીમાં મરી સાથે રાંધી ઢોરને પવાય છે. એનાં ફૂલ હનુમાનને ચડાવે છે. અતે એનાં ખીજની માળા પરોવી હતુમાનના ભકતો અતે ખીન્ન લોકે। પહેરે છે, કહે છે કે એનાં બીજ ક્રોધ્વાર ગોળીની જગાએ વાપરવામાં આવે છે. એનાં બીમાંથી ફરકે જાંખુડો રંગ બનાવવામાં આવે છે, એમ કહેવાય છે. ૭ટ-પ. 0. &11.5 1૪1,1.11218 2. વગે-એસેરીલિડી-ઝાળીસુશળી, ગવરીડંટ્ અતે વિલ્લાતી કેતકીના વગે, વર્ગનું ડુંકું વર્ણન અતે ગુણદોષ-આ વર્ગમાં છોડ- વાએ થાય છે. એનાં મૂળમાં ધણુંકરી કંદ હોય છે. પાન ખહુધા મૂળને મથાળેથી નીકલેલાં હોય છે, તે લાંબાં, સાંકડાં, વખતે કોરે કાંટાવાળાં અને ઉભી * એ અથવા એનીજ એક નત આ સ્વસ્થાનના હડિયા જંગલમાં ચોમાસે ઉગે છે. તેનાં મૂળમાંથી આરાર્ટ ખનાવી શકાય એમ કેટલાકેનું માનવું છે. એને અહીંના લોકે! ન્ટંગલી- ચંપો કહે છે. એનાં કૂલ અત્યંત મધુરી વાસવાળાં થાય છે, તેમાં ધોળો, પીળા, ગુલાબી અને નંખુડો રંગ હોય છે, * £૫૪ વનસ્પતિવર્ણન. નસેોવાળાં હોય છે. પુષ્પ ધારણ કરનારી ડાંડી પત્ર વગ-| એનાં પાનમાંથી રેસાઓ કાઢી ખેડુ લોકો દોરી, રતી ગોળ, કરે જરા ચપટી હોય છે. ખાલ્યાન્તરયુક્તકોષે પાંખડીઓ જેવા, ને ૬ વિભાગવાળા હોય છે. પુંકેસરેા ૬ હોય છે, તે ખાલ્યાન્તરયુકતકોષપર આવેલાં હોય છે. સ્રીકેસરગર્ભાશયષ અધઃસ્થાયી, ૩ પોલવાળા, નલિકા ૧; અને નલિકાગ્રમુખ સાદું અથવા કાંટાઓવાળું હોય છે. ફૂલ ધણુંકરી ૩ પડવાળાં હોય છે. આ વીની વનસ્પતિ ઝેર્‌ી, રેચક અને વાન્તિકારક ગણવામાં આવે છે. તો પણુ કેટલીક વનસ્પતિ પૈષ્ટિક ત્રાહી અને માદક હોય છે. વર્ગ-(એસેરીલિડી). નંખર્‌ પ૨૨? જ-શાગ્રીયનામ-7.૦૧190 પ11][001'0 (&10૯- 1010 [01%11). ટૃણાત્ત-4, 171. [. 277; ક. [. 845; ત. 1. [. 145; રૂ. તિ. પા. ૫૩૮. ૨-રટશીનામ-અડખાઉ કેતકી, (પોન-ગુ૦); ઝંમણછી જના (મ૦);વનજેઝરા, ગંમર્ણાસનાસ (સિંન);તૃળવેતવી (સંબ) ૩-વણેન-અડખાઉકેત#ીના છોડવા કેવાર જેવા થાય છે, પણુ તે કુવારથી ધણા ઉંચા હોય છે. એના છોડ- વાતે કુંવારની પેઠે પાનનો ચક્ર આવે છે. એનાં પાન ધણાં લાંબાં, સાંકડાં અને ટેરવે તેમજ કેરપર્‌ કાંટાવાળાં હોય છે, પાત ઉભાં, લીસાં અને ધોળાસલેતા લીલા કે ફીકા લીલા રંગનાં હોય છે. તે થોડાં રસભર્યા અને મજખૂત રૂસાવાળાં હોય છે. એને પાનની વચ્ચોવચથી ફૂલને દાંડે આવે છે, તે ૧૦ થી ૧૫ ફ્રીટ ઉંચા વધે છે, તેપર તેના ઉપરના ભાગમાં નાહાતી શાખાઓપર ફૂલે! આવે છે. ફૂલ લીલાસલેતા પીળારંગનાં હોય છે; ફૂલના દાંડાપરજ ફૂલમાં એના રે।પા તૈયાર થ૪ જાય છે, તે દ્ાંડાપરથી માટી કે રતીવાળી જમીનમાં પડે છે તો પોતાની મેળે યાં ચોટી નવા છોડવાઓ થઇ નય છે. અગર એવા રોપાએ વાડ ડરવા માટે અથવા બાગ બગીચાઓમાં વાવવામાં આવે છે.% “વિષ, કફને ટાળે છે. ફૂલથી ઉલટી થાય છે. તે કફૂતે ટાળે છે.” ( વૈન રૂ૦). * અડખાઉ કેતકીના છોડવાઓ આ સ્વસ્થાનની વાડીઓ અને ખગીચાઓમાં વાવેલા નેવામાં આવે છે. પણ્‌ તે રાણાવાવ ગામથી ખીલેશ્વર જવાના ગાડા માર્ગમાં આવતી વાઢોડની કાદીવાળી ધારડી તેમજ કીંદરખેડા ગામથી મોઢવાડે જતા ગાંડા માર્ચની ખન્ને ખાજીએ તેના છોડવા પોતાની મેળે ઉગતા નતેવામાં આવે છે, ખીલેશ્વર પાસે ખીલેશ્વરી નદી કાંડે તેમજ કંડોરણા ઠાંસામાં સામરાવટટર નેસની પાસે મીણસાર નદી કાંડે પણ એના છોડવા પોતાની મેળે ઉગે છે, એનાં પાન ઉન્હાળે ઢોર ખાઈ ન્નય છે. એનાં કૂલના દાંડા ધણીવાર ડુકર ભાંગી નાંખે છે. ને તેમાંથી કુમળા ગાભા તે ખાઈ નય છે. રારડાં, રાસ, જેતર, અતે બળદની નાથ વિગેરે બનાવે છે, છપ્પનિયા દુક!ળતી વખતે ખેડુતોએ એનાં પાન અને મૂળ કુટેડી પોતાના બળદોને કેટલોક વખત સુધી ખવરાવ્યાં હતાં, એના છોડવા વાડી અને ખેતરોની વાડ કરવા માટે ખેદુ લેક્રો વાડે વાવે છે. એનાં પાનમાંથી જે રેસાઓ નીકળે છે તેનાં દોરી દેોરડાંએ જ નહીં પણુ કપડાં વણી શકાય છે. એના રેસામાંથી ખનાવેલી નહાતી મ્હોટી પીછીઓ, (બ્રશ) ઝીણી જડી દોરીઓ, અતે વણાવેલાં કપડાંતો તથા એના જૂદી જૂદી રીતે તૈયાર કરેલા રૅેસાઓના નમુનતાઆ સતે ૧૯૦૨ માં અમદાવાદ તેમજ સતે ૧૯૦૪ માં મુંબઈ પ્રદર્શનમાં મોકલવામાં આવેલા હતા. તે વિષે સર્ટીફ્કિટા મળેલી છે. આ ઉપરથી જણી શકાય છે કે એના રૅસાનો ઉઘોગ આગળ ચાલી શકે તેમ છે, માટે એ કેતકીના છોડવાઓનું બોાહોળું વાવેતર કરવાથી આગળ ઉપર ફાયદો થઈ શકે એમ જણાય છે. આ નીચે વિલાયતી કેતકીનું વર્ણન અતે ઉપ- યોગ આપેલાં છે. એના ઉપયોગ પ્રમાણે જ અડખાઉ ઝ્રેતકી પણુ ઉપયોગમાં આવી શકે છે. વિલાયતી કેત- કીતે વિશેષ પાણી જએ છીએ, અને અડબાઉ કેતકીને પ્રથમ થોડું પાણી આપ્યા પછી તેને પાણી બ્નેઇવું નથી. તેમ તે વિલાયતી કેતકી કરતાં ટાઢ તડકે! વિશેષ સહન કરી શકે છે. વિલાયતી કૈતકીનાં પાનમાં વિશેષ રસ અતે ગાભા હોય છે, અતે આમાં તેનું પ્રમાણુ એણું હોય છે. તેથી આના રેસા તરત નીકળી શકે છે. વળી આનાં પાન વિલાયતી કેતકી કરતાં લાંબાં હોય છે તેથી આમાંથી રેસા પણ્‌ લાંખા નીકળે છે. અજ- માયશ કરી જ્યાથી માલમ પડયું છે કે વિલાયતી કેતકી કરતાં આ કેતકીના રેસા નરમ અતે તેજદાર થાય છે, ને એતે રંગવાથી તેજ ઓછું થતું નથી. વર્ગ--( એસેરીલિડી., 7 નખર્‌ ૫૨૩* ઉ-શાન્્રીયનામ-54 0૧10 £.111011001. (4100 1101'૦-]91%01.) . દૃષ્ટાન્ત-4િ. 101. [. 277: પે. ૪. 845; 10. 1. 0. 134. ટ ર-દશીનામ-વિલાયતીકેતઝી, કેતકી, વિલાયતી કુવાર ( પે।૦ ): જંગલી કુંવાર (ગુ ); ર્જાર્તી જેડર, રાજાસપટટા, વિછાયતી જોરવર (મ૦ ); વનજેમોરા રામવાય, વિજાતિ પાત ( છિં૦ ). ચ ચી પી વનસ્પતિવર્ણન. 3-વર્ણેન-વિલાયતી કેતકીના છોડવા અડખાઉ કેતકી કરતાં નાહાના થાય છે, તોપણુ તેમાં પાનને ઘેરાવો વિશેષ હોય છે. એનાં પાન અડખાઉ કેતકી કરતાં ડુંકાં, તોપણુ વધારે પોહોળાં, ન્નડાં, ટેરવે વિશેષ અણીદાર, વિશેષ ર્‌સભર્યો, અફડ અતે લીલા કે ઘેરા લીલા રંગનાં હોય છે. એતે દેખાવ કુંવારને વિશેષ મળતો હોય છે, પાનને ટેર્વે સખ્ત, જડી અને તીદ્દણુ અણી હોય છે, અને કેોરરપર્‌ સખ્ત કાંટા હોય છે. પાન જરા પાછળ નમતાં હોય છે, જ્યારે ફૂલ આવવાનાં હોય છે ત્યારે પાનના ચક્રોની વચ્ચોવચથી એક ૨૦ થી ૪૦ ડ્રીઢ ઉંચો ગાળ ડાંડાો નીકળે છે. તે તેનાપર નાહાની શાખાએ આવી તેપર ફૂલ આવે છે. ફૂલ આવી ગયા પછી એ ફૂલવાળા છેડવે ધણુંકરી સુકાઈ જય છે. અતે એ છોડવાને તળિયે બીન્ન ફૂણુગા ફૂટી તેર્માં નવા છોડવા થાય છે. તેમ જ એનાં ફૂલમાં પણુ અડબાઉ કેતકીની પેઠે નાહાના કંદ સોતા રોપાઓ તૈયાર થઈ જય છે, તે વાવવાથી પણુ તેનો ધણો વધારે। થાય છે. તેના એક ડાંડાપર આવા હજર્‌। રોપા થાય છે. તેથી એનું વાવેતર્‌ કરવું ધણું સહેલું છે. એના છોડવા અમેરિકાથી આવેલા છે. પણુ હાલ તે કેટલીક જગોએ આ દેશમાં પણુ વવાતા જેવામાં આવે છે. એના છેોડવાએ ઉડતી રેતી બંધ કરવા માટે વાવવામાં આવે છે. એના છોડવાઓ અડખાઉ કેતઝીની પેઠે ડુંગર અને કાદીવાળી જમીનપર વિશેષ સારા થતા નથી, પણુ રેતાલ કે માટીઆળ જમીનપર એ સારા થાય છે. રેચી જગે! વિશેષ કરી એને માફક આવતી નથી. પરંતુ રેતીના ભરતવાળી જગે। જ્યાં થોરી ભીનાસ રહેતી હોય તે વિશેષ માફક આવે છે. બાગ બગીચા- આમાં માટી અને ખાતરની ભરતીવાળા ઉંચા કયારા કરી તેપર એના છોડવાઓ શેભા સાટે વાવવામાં આવે છે, ત્યાં તે સારા ઉગે છે. પોરબંદરના દરીઆ કિનારાપર રેતીના ઢસાઓરમાં જુરી ( €85૫413104 )- ના છોડવા વાવવામાં આવેલા છે. તેના બચાવ મારેની વાડ (80ઊંઇલા'-0હાંધ) કરવાને આ કેતકીના છેોડ- વાઓ વાવવામાં આવેલા છે. તે જ્ને કે સારા ઉગેલા છે, તેોપણુ તેતે ચોમાસાના દરિયાના ખારા પવનની અસર વિશેષ જણુાયલી છે. તોપણુ જેમ જેમ એના છોડવાઓને વિસ્તાર વધતો જાય છે, તેમ તેતો પોતાની મેળે ખારા પવનથી ખચાવ થતો જાય છે, એટલે પવન તરફના આગલા છોડવાઓ ખળે છે પણુ પાછલા અર્થાત્‌ નવા કૂઢતા અંદરતા છોડવાઓ ખારા પવનથી બચા જાય છે, આવી રીતે ઉત્તરોત્તર ખારા પવનથી એના છોડવાઓ ખબચવાને લીધે તેતો વધારો આ જગાએ થઈ શકે છે, તોપણુ એવું જવામાં આવેલ છે કે, એના ₹પપષ છોડવાઓ જેમ એક ખીન્થી છેટા હોય છે તેમ તે વધારે જ્નેરદાર ઉગે છે, ઉષપયચે।ગ-એનાં મળ, પાન અને ડાંડામાંથી રેસાઆ નીકળે છે. એનાં ર્સભર્યા પાન ઉપરથી છેલીનતે પો#ી- સની જગોએ કેટલાક લોકે વાપરે છે. એનાં પાન, મૂળ અતે ડાંડા દુકાળની વખતે ઢોરના ચારા તરીકે કામ લાગે છે, એનાં મૂળ મૂત્રલ અતે વિસ્ફ્રેટકતો નાશ કરનાર છે. અને કહેવાય છે કે તેનો સારસાપરીલાની સાથે ભેળ કરવામાં આવે છે. એમ પણુ કહેવાય છે કે એનાં મૂળને સારી રીતે બાફીને રાંધવામાં આવે તો તે એક સ્વાદિણિ પુટ્ટિકારક ખોરાક તરીકે કામ આવી શકે, ફૂલ આવવાને વખતે તેનો કાચો! વચલે। ડાંડો કાપી નાખવામાં આવે તો તેમાંથી એક નનતતો રસ નીકળે છે. જેમાં તરત ખમાર થાય છે. અને તે ખીર અથવા બાન્ડી દારૂ બનાવવાના કામમાં આવી શકે છે. એનાં પાનને કાઢેલો! રસ અમેરિકાના ડાકટરો। ચિરચુણુકારી પૌષ્ટિક અને વિકાર ફેરવી નાખ- નાર્‌ તરીકે વિશેષેકરીને વિસ્ફોટકના દર્દમાં વાપરે છે. એ રસ સાખુતે ઠેકાણે પણુ કામ આવી શકે. એનાં ફૂલનો ડાંડો સુકાવી તેની નાહાની કાતળી કરી તે ખુચની જગેએ વાપરી શકાય, એનાં પાનનો ર્સ જે જગેોએ લગાડવામાં આવે યાં ઉધી લાગતી નથી એમ કહેવામાં આવે છે, અમેરિકામાં એનાં પાનમાંથી એક જતતેો ગુંદર નીકળે છે, એમ કહેવામાં આવેલ છે. પણુ તેવે! ગુંદર આ દેશમાં એનાં પાનમાંથી નીકળતો જવામાં આવેલે। નથી. કહેવાય છે કે, અમેરિકામાં આ કેતકીના છોડવાના રસમાંથી લાખો ને કરોડે રૂપિયાની પેદાશ દર વષે થાય છે, પણુ એ શિવાય હાલ એના પાનના રેસામાંથી પણુ અતિ ધણી પેદાશ અમેરિકાના લોકે! કરવા લાગેલા છે. તે એટલે સુધી કે જને હિંદુસ્થાનના લેકે આવા ઉદ્યોગ પાછળ ધ્યાન નહિ આપે તો થોડા વખતમાં હિંદુસ્થાનનાં સણુ ગુણુપાટ અને ખીનન રેસાઓના વેપારને ધણે। જ ધકો લાગી જવા સંભવ છે. આ કેતકીના રેસાઓ દોરડાં વણુા- વવા માટે હાલ ધણા વખણાય છે. અને વિલાયતના કાર્‌- ખાનાવાળાઓ કહે છે કે, અમેરિકાથી આના જે રેસાઓ આવે છે તે દર્‌ વર્ષે વધારે તે વધારે સફાઇ ને ગુણુમાં સારા આવતા જાય છે, એના રેસાઓને સહેલાઇથી અને તરત રંગ ચડાવી શકાય છે, અને એ સણુ ફરતાં ધણા ઉત્તમ ગણાય છે, લંડનમાં આ કેતકીના રેસાનો ભાવ ધણુંકરીને એક ટતે ૩૫થી ૪૦ પૌંડતો આવે છે. મોરિ- સમાં થોડાંક વર્ષ થયાં કેતકીના રેસા પછવાડે ધણું જ ધ્યાન આપવામાં આવે છે, લાં હાલ દરેક પંદર્‌ લાખ રૂપિયાની યુંજવાળી છએક કંપની છે. જે રેસાઓ તૈયાર કરી યુરે।પ મોકલાવે છે, / 'દપર્‌ મુંબઈની પાસે કુર્લા ગામમાં પણુ એક વિલાયતી કેતકીના રેસા કાઢવાનું કારખાનું છે. ત્યાંથી વગર સાક્‌ કરેલા રેસાઆ એમતે એમ વિલાયત ચડે છે. સાંભળ્યા પ્રમાણે જનમખંભાળીઆમાં પણુ વિલાયતી કેતકીનું એક વાવેતર કરવામાં આવેલું છે. અને તેમાંથી રેસાઓ તૈયાર કરી કોઈ જાતનું કાપડ ખનાવવાની તજવીજ ચાલે છે વિલાયતી કેતકીની વાવણી-એના છોડવા સમ ચોરસ પાંચ પાંચ ડ્રીટતે અંતરે વાવવામાં આવે છે, તેથી એક એકર જમીનમાં ૧૬૦૦ થીર૦૦૦ છેડવાઓ વાવી શકાય, એ છોડવાઓ ૩ થી૪ કૈ છથી ૮ વર્ષે તેનાં પાન કાપવાતે લાયક થાય છે. અતે તે ૪થી પ વર્ષ સુધી પાન આપ્યા ફરે છે. એનું વાવેતર જતે વાડની પેઠે કરવાનું હોય તો એક ચર ખોદી એના રોપાઓ ચરમાંથી નીકળેલી મારી અગર રેતીપર વાવવા, એ રોપાઓ ૨ થી ૩ ફ્રીટની અંતરાધએ વાવવા, અતે જે ખાડાઓમાં તે વાવવામાં આવે તે ખાડાઓ ૮ થી ૧૦ ઇંચ ઉંડા કરવા. અતે તેમાં સારી રીતે માટી ભરવી. અતે પછી તેને ખીજ કેઈ જતની ચાકરી જ્ેેઇશે નહિ. અને ત્રણ ચાર વર્ષે એક સારી વાડ થઈ જરે પણુ તેના પાનના રેસા કાઢવાના હેતુથી ખાસ વાવેતર તરીકે તે વાવવાના હોય તો તે એક બીનથી ૧૦ ફોટ છેટે હારબંધ વાવવા અને તેની ખે હારતી વચ્ચે પથી ૬ ફ્રીટ જગા ખાલી રાખવી. રેતાળ અને કૅકર પત્થરવાળી જમીનમાં એના રોપાઓ સારા થઈ શક્રે છે, એને કેઈ ન્તનાં ખાત- રની જરૂર રહેતી નથી, એ પત્થરવાલી જમીનપર પણુ ઉગી શકે છે. એનાં વાવેતરમાં ધણુંકરીને કાંઇ નેદ ગોડ * કરવી પડતી નથી. પાન વાઢવાં તે-૪ થી પ ક્રે ૬-છ વર્ષનાં રોપાએ થાય ત્યાં સુધી તેનાં પાન વાઢવાં નહિ. અતે ત્યાર પછી તેમાં ધણુંકરી ફૂલના ડાંડા નીકળે છે. જેમાં એકાદ માસમાં ખી પાકી જાય છે. આ ડાંડા નીકળ્યાથી પહેલાં એ રેોપાના પાનના રેસા કાચા હોય છે અને તે ફાર- ખાનાતે લાયક હોતા નથી, એમ કેટલાકને મત છે. આ કેતકીના વાવેતરને ઢોરથી તુકશાન ન થાય તે માટે તેની ચોમેર કેતકીના છોડવાની અથવા ખીજ મજખૂત વાડ રાખવી, કેમકે કેતકીના નાહાના છોડવાઓ અતે મ્હાટા છોડવાઓનાં પાન ધણીવાર ઢોર ખાઈ જય છે. એક એકરે રેસાની પેદાશ-જ્યારે આ કેતકીના છોડવાઓ ૭ થી ૮ વર્ષના થાય ત્યારે . તેમાંથી એક એકરે નીકળતા રેસાતો અંદાજ દર્‌ વર્ષે આસરે ૭-મણ ( મણુ બંગાલી )તી ગણી શકાય છે. એક મણુ રૈસા કાઢવાતે આસરે ૪૦ મણુ પાન જઇએ છીએ. . રેસા તૈયાર કરવાની રીત-પાન કાપ્યા પછી તે. પાનને છુંદી નાંખનાર સંચાની અંદર નાંખવાં ન્નેઇએ. વનસ્પતિવર્ણન. % જેથી પાનપરની સખ્ત છાલ ભંગાઈ જાય, અને તેમાંના રસ અતે છોતાઓ જૂદાં પડી જાય. આ સંચો સાધારણુ શેરડી પીલવાના સંચા જેવા હોય તે બસ છે. આવી રીતે છુંદાયલાં પાન એક લીસા પત્યરપર લાકડાના મોદારાથી પોચે હાથે ઘેોકડવાં જેધએ, અને તેથી પાનમાંતી છાલ ને કુચા નીકળી ન્નય, ત્યાર પૃછી એ રેસાઓને પાણીમાં સારી પેઠે ધોધ, તેમાંતા કચરો અતે રસ કાઢી નાંખી, પછી તેને તડકે સુકાવવા એટલે તે રેસા તરીકે ઉપયોગમાં લેવા માટે તેયાર થઈ ગયેલા સમજવા, સને ૧૯૦૪ ના મુંબધ્નાં ઉદ્યોગ અને ખેતીવાડીના પ્રદર્શનમાં કેતકી તેમ જ કેળના પટામાંથી રેસા કાઢવા માટે ટ્રાવેન્કોર્માં બનાવેલા સંચાઓઆ દેખાડવામાં આવેલા હતા, એની બનાવટ ધણી સહેલી હતી. અને તે સંચા જુજ કીંમતે ખની શકે તેવા જ્ેવામાં આવતા હતા. એ સંચાઓની સાધારણુ ખનાવટ નીચે પ્રમાણે હુતી:- એક લાકડાની પાટલીપર લોઢાની ૨ ઇંચની પટી જડેલી છે, અને એક લાકડાની પાટલીમાં ખુઠ્ઠી ધારવાળી છરી જડેલી છે, આ ધારવાળી છરીની પાટલીને * છેડે એક લાકડી ખાંધી તે લાકડી દોરીથી લટકાવેલી * છે, તે એવી રીતે કે લાકડીપર્‌ પગ સુકતાં છરી ઉંચી * થાય છે, ત્યારે કેળના પટાતો કકડો જેટલે! પટી- પર્‌ મુકવામાં આવે છે તેપર છરી પડે છે, એટલે રે પટો દખાય છે. એ પટાતે એક માણુસ એક કે ખત્ને * હાથે પોતા તરફ ખેંચે છે. એટલે પટાપરથી છેતા * નીકળે છે, અને તેમાંનો રસ નીચે વહેવા માંઠે છે. આવી _ રીતે પાંચ કે છવાર ફરી ફરી ખેંચવાથી રેસા તેયાર થઈ * જાય છે, કેતકીના રેસા કાઢવા માટે પણુ આવે। જ સંચા- ઠં દેખાડવામાં આવ્યા હતો, તેમાં ફરક માત્ર એટલે જ ] હતો કે એ ઉપરના સંચા કરતાં મજખૂત અતે તેની પાટ- * લીમાં જેડલી છરી અતે પટી એ બત્તે ખુઠ્દી ધાર્વાળી * એક ખાજુ હતી, આવા સહેલાને સસતા સંચાઓ આપણા સાધારણુ સુતાર પણુ કરી શકશે છે. જ આ સ્વસ્થાનના ખેડુલોકો અડબાઉ તેમજ આ કેતકી- માંથી ખે રીતે રેસાઓ કાઢે છે. એક એકે તેનાં પાનને કાપીને સારી પેડે પત્થરપર કુટેડે છે. ને તેને વારંવાર * ઝુટેડી ને તેમાંથી છાલ અને ખીશ્તે ભૂકા કાઢતા ન્નય _ છે. અને આખરે તેને પાણીમાં ધોઈ સાફ કરી લે છે. * ખીજી રીત એ છે કે એના પાન કાપી અતે પાણીમાં ૧૫થી ૨૦ દિવસ સુધી પલાળી રાખવામાં આવે છે. તે અરસામાં તેનાપરતી સખ્ત છાલ અને તેમાંનો કુચા ઘણાં નરમ માવા જેવાં થઈ જય છે. તે હ નાખવામાં આવે છે. અને કેટલીકવાર સાફ ' પાણીમાં તે રેસા ધોઈ તડકે સુકાવી ને ઉપયોગમાં લેવામાં આ વનસ્પતિવર્ણુન. ૬પ છે. આ ખીજ રીતે તેયાર કરેલા રેસાઓ ધણા સારા તે તેજદ્ાર થાય છે, અતે આ સ્વસ્થાન તરફથી મોકલાવેલા અમદાવાદ અતે મુંખઈ પ્રદરીનમાંના રેસા- ઓના નમુનાએ આ બન્ને રીતે તૈયાર કરવામાં આવેલા હતા, તેમાં પણુ ખીજ રીતે કાઢેલા રેસાઓ સારા ગણાયયલા હતા. તોપણુ મુંબઈ પ્રદર્શનમાં ટ્રાવન્કોર્‌ તર- ફૂથી આવેલા સંચાઓમાં એ રેસાઓ કેતકીનાં પાનમાંથી એક ખે મિનિટમાં કાઢી તૈયાર કરી લેવામાં આવતા હુતા, તે ધણા સ્વછ અને તેજદાર જેવામાં આવતા હતા. હિંદુસ્થાનમાં ઉગાડેલા આ કેત#ીના છોડવાઓઆનાં પાન- માંથી કાઢેલા રેસાઓનાં દોરડાં બનાવી પરિક્ષા માટે વિલાયત મોકલવામાં આવેલાં હતાં. તે વિષે યાંથી સારા અભિપ્રાયા આવેલા છે. એના રેસાઓમાંથી શેત્રંજએ ખનાવી શકાય છે, મુંખધનાં પ્રદર્શનમાં હાલ અડબાઉ %ૃતકીની એક લાંબા પાનની જાત જેને સિસલ-હેમ્પ (47%70 વંશ, ૦ ડાંડક્ાવ0) કહે છે, તેના પાનમાંથી ડાઢેલા રેસાઓની ચટાધના નસુના રાખવામાં આવેલા હતા, જે જે કે ખરસટ તોપણુ સારા હતા. એ કેતકીનાં પાનને કાંટા મ્હોટા નહીં હોર્તાં જુજ નાહાના કાંટા તેની કોરપર હોય છે. એનાં પાન ૩ થી ૮ ફીટ લાંબાં, ર ઈંચ નાડાં અને ૩ થી ૬ ખાતાની કોર્ટમાં રાખવામાં આવેલા હતા. અને એના ર્‌સાઓને પીળો, રાતો, કાળા, જંખુડો અને લીલો એવા રંગ ચડાવેલા હતા. એવા રંગીન રેસામાંથી ઝીણી દોરી બનાવી તે દોરીથી ગુંથેલી સાદરીઓ ખનાવી રાખેલી હતી. આ સાદરીઓ (0૦1 1041111૪) કાથાની સાદ- રીઓ જે ઓફ્ીસોમાં ભાંયપર્‌ પાથરવામાં આવે છે તેની જગાએ કામમાં આવી શ્ક્રે તેવી હતી, આ છે[ડવાનાં પાનમાંથી રેસાઓ ધણા લાંખા, તેજદાર્‌ અને વિશેષ નીકળે યોગ્ય છે. કેતકીના છેોડવામાંથી કેટલાક લેકે ૩-વર્ષ પછી રેસા કાઢવા માટે પાન કાપવાનું શર્‌ કરે છે. અલબત એનાં પાન તદન પાકી જય તેથી પહેલાં કાપી લેવાં જેઇએ, કેમકે તદન પાકી ગએલાં પાનના રેસા વિશેષ નરમ હેતા નથો, કેતકીના પાનમાંથી નીકળતો કુચો તેમજ તેના રેસા કાગળ બનાવાના કામમાં આવી શકે તૈમ છે. એના રેસામાંથી કાગળ ખનાવાની તજવીજ કરવામાં આવેલી હતી, પરંતુ તે કેટલાંક કારણુતે લીધે હુંજુ પૂર્ણતાને પામી નથી. પોરબંદર્‌ સ્વસ્થાનના દરબારી ખાગોમાંના : બળદો માટે જ્ેધતી નાથ, રાસ, નેતર, તેમ જ ગાડાં સીકુડ- વાની દોરીઓ અતે કોસતી વરતડી વિલાયતી કેતકીના હડ ઇંચ પોણોળાં ' હાય છે. એમાંથી કાઢેલા રેસાઓ પ્રદર્શનની જંગલ ટકાઉ, છે. માટે એતું વાવેતર કરવું. ર્સાઓઆમાંથી બનાવામાં આવે છે, અતે દિનપ્રતિદિન આ કેતકીના છોડવાઓનેો વધારે ફરવામાં આવે છે, વિલાયતી અને અડખાઉ કેતકી વિષે વોઢ સાહેબની “ડિક્શનરી ;” તેમ જ બોમ્બે ગેઝેઢીઃઅર્‌ વોલ્યુમ ૧૫, “ખોટેનિ” પાને ૨૦૫, ફ્રેસિન પ્લેન્ટસ-માં ધણી લંખાણુ હકીકત આપેલી છે, તે ખરેખર વાંચવા લાયક છે વર્ગ-(એસેરીલિડી), નંબર પ૨૪* ઉ-શાન્સ્નીયનામ-0€110૦01100 ૦01101ઉૈટડ. દૃણાન્ત-ણિ. 311. 0. 279; પે. 0. 349; ૬1. 11. [૪. 650; રૂ. તિ. પા. ૫૭૫. ૨-દેશીનામ-કાળીમુશલી ( પો--ગુન ); જાઝીસુય (૦); જાજીસુસછી, સીચાધુસજી (રિં૦); તાઇપત્રી, તાઇમૂછી, ફ્રેમપુષ્વી ( સં૦ ). ૩-વર્ણન-કાળીસુશળી ચામાસે ધણી ઉગે છે, એના છોડવા ૧થી૧ 3 ફટ ઉંચા વધે છે, એનાં પાન ખજુરી અગર નારીએળીનાં એક ખે વર્ષના રેોપાઓનાં વચલાં વગર ફ્રાટેલાં પાન જેવાં હોય છે. એનાં પાનનાં થડમાં પીળા રંગનાં લાંબાં સૂટ્મ ફૂલે આવે છે. ફલ ડ્‌ ચ લાંષું અને ૧ થી ૪ ખીજવાળું હોય છે. મૂળ-બહારથી કાળા ને અંદર સફેદ રંગનું હોય છે. તૈ રસલર્યુ, ખટકણું, રૂ થી ૧ ફટ લાંબું અને મજખૂત હાય છે. એ સુકાય છે ત્યારે એની અંદરતો રંગ પણુ કાળા થઇ જય છે, તેનો સ્વાદ મધુરો, કડછો, ફ્રીકો ને ચીકણો હોય છે. ડૉડી-હોતી નથી. પાન-મૂળનાં મથાળાંપાસેથી પાતળાં પાન ર થી ફુટ કે ૧ ફટ લાંબાં અને૧થી૧ ડ્‌ ઇંચ પહોળાં નીકળેલાં હોય છે. પાનની નીચેની સંપાટીપરં કાધવાર લાંબા ધોળા તે ચળકતા નરમ વાળની રેસા જેવી રૂંછાળ હોય છે. પાન તળિયે તેમ જ મથાળે સાંકડાં થતાં ને ટેરવે અણીદાર હોય છે. પાનપર ઉભી નસો આવેલી હોય છે. તેની ઉપરની સપાટીને રંગ લીલે। કે ઘેરો લીલો ને નીચેનીને ફ્રીક્રો હોય છે. પાનના નીચેના ભાગમાં સફેદ ભુંગળી જેવી પાતળી ખોલી હોય છે. ને તેના ઉપરના ભાગમાં ડીટરી હોય છે. પાનને! સામાન્ય આકાર ખજુ- રીનાં ઉગતાં પ્રથમ પાન જેવો હોય છે, પણ આનાં પાન ખજુરીનાં તે પાનથી પોહેોળાં હોય છે, ફૈલ-પાનોના યડમાંથી પીળાસલેતા ઘાળા રંગનાં, તળિયેથી પોહાળાં, ઉપરા ઉપર આવેલાં, કેટલાંક પુષ્પપત્રે નીકળે છે અને એ પુષ્પપત્રોના સમુદાયની વચ્ચે ધણુંકરી ૬૫૮ દરેક પુષ્પપત્રની અંદરતી બાજુએથી અક્રેક ફૂલ નીકળે | 1051) નીકળેલાં હોય છે, એ. કદની ઉપર આગલા વર્ષનાં છે. એ ફૂલની ડીટડી પુષ્પપત્ર કરતાં લાંબી હોય છે ને તેતે મથાળે આસરે ૩-લાધનિ વ્યાસનું પીળા રંગનું ફૂલ આવે છે, ફૂલતે। ખાલ્રાન્તરયુક્તક્રોાષ એક સરખા રંગની ૬ પાંખડીવાળા હોય છે. પુંકેસરો પણુ પીળા રંગનાં ૬ હોય છે. સ્રીકેસર ગર્ભાશય રૂંછાળવાળા ને સ્ત્રીક્રેસરાગ્ર- મુખ ૩ છેડાવાળું હોય છે. નીચેનાં ફૂલ સ્ત્રી-યું-સંયાગી અને બાકીનાં નર હોય છે. ૪-ઉપયોાગીઅંગ-મૂળ. પ-ગુણરાષ-પૈદિક, ઉપલેપક ને મૂત્રલ. દ-ઉપચે।ગ-કાળી મુશળીનાં મૂળ ધણા ધૌષ્ટિક પાકો તે કાઢાએમાં વાપરવામાં આવે છે. એનાં મૂળી દૂધમાં ઉકાળી ધણાં લોકો પૈષ્ટિક તરીકે પીએ છે. એનાં મૂળની ભૂકી સાકરતી સાથે પ્રમેહવાળાને અપાય છે. કેટલાક ચિરગુણુકારી કવાયમાં પણુ કાળી મુશળીતે ઉપયોગ કરવામાં આવે છે. કાળી મુશળી પ્રસિદ્ધ દવા છે, તે બન્નરમાં વેચાય છે. ૭-સ્થાનક-બરડાડુંગરમાં કાળી મુશળી ચોમાસે ધાસની સાથે ખડક અને પથરાઓની વચ્ચે ધણી ઉગે છે. તે માલક અતે હડિયા ડુંગરપર ધણી બ્તેવામાં આવે છે. ૮-વિરોષ વિવેચન-એનાં મૂળ સુશળ આકારનાં લાંખાં અને કાળા રંગનાં હોય છે, માટે એતે કાળી સુશળી ડહે છે. વર્ગ--(એસમેરીલિડી., ) નખર્‌ પર૨૫. ઉ-શાસ્રીયનામ-07110111 તૈલ1:0111. દૃષ્ટાન્ત-4. 171. [). 280; 1. 9. 842; 1. 159 12. 989. ૨-દશીનામ-ગવરીકંદ ( પોઝ્તગુ ). ૩-વણન-ગવરીકંદ ચોમાસે પહેલે વરસાદ થતાંજ (તેના જુના કંદમાંથી) ફૂટી આવે છે. એનાં પાન લાંખાં, સુખદર્શન અતે નાગદવન જેવાં થાય છે. એતે તેની જ પેઠે પાનને પડખેથી ફૂલની ડાંડી નીકળે છે. ને તેનાપર જરા જખુડી છાયાલેતાં સુંદર સફેદ લાંખાં ફૂલ આવેલાં હાય છે, તેથી તેના છોડવાઓને દેખાવ ફૂલની વખતે ધણે ખુશનુમાં લાગે છે, એને ફૂલ ફ્લ ચોમાસે આવે છે. સૂળ-એના છોડવાની નીચે સુખદર્શનની નીચે હોય છે. તે ગોળાધ્ક્ષિતે કંદ હોય છે, તે ૪થી ૪ $ ઇંચ વ્યાસનો હોય છે. તેની નીચે ભૂરા ધોળા રંગનાં પેનસીલ જેવાં “તડાં ૬ થી ૧૨ ઇચ લાંબાં ધણાં મૂળિયાં (0૦૦1 વનસ્પતિવર્ણન, સડી ગયેલાં પાનનાં ફ્રેતરાં ચોંટેલાં હોય છે. તે ભૂરા * રંગનાં હોય છે. એ ફ્રોતરાં કંદ ઉપરથી ઉખેડતાં તરત ઉખડી * “તય છે. તેનાપર ઉભી લીટીઓ સ્પટ્ટ દેખાતી હોય છે. કંદનો આડો કાપ કરી ન્ેતાં તે અંદરથી ધોળા, જરા _ ચીકણા રસવાળો, અને પાણુકંદા અથવા સુખદર્શનના કાંદા જેવા જ ચક્રાવાળા દેખાય છે. એની વાસ દાહક અને _ સ્વાદ કડવે। હોય છે. એ કંદ આંગળી અગર શરીરના કે!ઇ પણુ ભાગને લગાડવાથી એકદમ ચેળ અને દાહ ઉપડે છે, ડાંડી અને શાખાઓ-એને ખરી ડાંડી હોતી નથી પણુ એતા કેદની ઉપર ૨ થી ૩ ઇંચ લાંબી અતે ૧ થી ૨ ઇંચ જડી જે ડાંડી જેવું દેખાય છે, તે એના પાનનો નીચેતો ભાગ એક ખીન્નંપર આવવાથી એ જગોએ તે સંકડાઇને ડાંડી જેવો બની રહેલે! હોય છે. એની ઉપર પણુ જુનાં સડેલ પાનનાં ફે।તરાં રહી ગએલાં હોય છે. તેથી તે ફીકા, ભૂરા ને પીળાસલેતા રંગતી દેખાય છે. પાન-નડાં, લાખાં અને લીસાં હોય છે, તે ૧ થી * ૧ ટ્રીટ લાબાં તે ૩ થી ૪ ઇંચ પોહાળાં હોય છે. તેનાં * ટેરવાં સાંકડાં થતાં ખુઠ્ઠી અણીવાળાં હોય છે. એની ખન્તે સપાટીપર ઉભી લીટીઓ અને આડી ચોાકડીઓ દખાય છે. પાનની વચલી નસ પાછળની બાજુએ ખહણાર નીકળેલી ને ધોળી હોય છે, તે અંદરની બાજુએ થયાં નીક હોય છે. પાનની ડીટડી ચપટી અને પોહેાળી થયેલી હોય છે. અને તે જગોએ પાન ધોળા અથવા ન્ન્રુડી છાયાલેવું પાછળની બાજુએ હોય છે. જુનાં પાનનાં ફોતરરાઓની અંદરથી નવાં પાન નીકળેલાં દેખાય છે. પાનતી કોર ધોળા રંગની અને તેપર્‌ દાંતા અથવા કર્‌- ચલી આવેલી હોય છે. પાન લીલા રંગનાં, ભાજી જેવી વાસ અને કડવા સ્વાદવાળાં હોય છે. તેતે તોડવાથી તેમાં કેળાનાં પાનની અંદર હોય છે તેવા રેસા ક્ર તાંતણા દેખાય છે. શૈલ-ની ડાંડી તેના કંદની ડાંડી ઉપરનાં સડેલ પાનના ખૂણામાંથી નીકળેલી હોય છે, તે જરા ચપટી ને ૧$ થી ૨ ફ્રીટ લાંબી ને ૧ ઇંચ પોહેળી હાય છે. એતો રંગ * અડધી લંખાઇથી કંઈક ઉપર સુધી નજંખુડો અને તેથી * ઉપર્‌ લીલે। હોય છે. ડાંડી લીસી ને ચળકતી હોય છે. * એ ડાંડીને મથાળે ખર્‌છીનાં ફળાના આકાર જેવાં, આસરે ૪ રેક ઈચ લાંબાં, ધોળાં અથવા રાતા રંગનાં પાતળાં ફ્રેતરાં જેવાં ૨-પોટીનાં પાન (૩[)૦11105) આવેલાં હોય છે. જેતી અંદર ૮ થી ૧૨ ફૂલે! ધણું કરી ત્રણુ હારમાં ગોડેવાયલાં હોય છે. ધ હા,” પુષ્પખાહ્યકોષ-હોતો નથી. : 89 બાલ્ષાન્તરચુકતકે।ાષ-૬-એક સરખા કદ અને રંગ વાળી પાંખડીવાળે! હાય છે. પાંખડીઓ તળિયૈથી જેડ ફે વનસ્પતિવર્ન. ૩-ખુઠ્ઠી ધારવાળી નળી જેવી બનેલી હોય છે છે, ને ઉપર. તેના છેડાએ છૂટા હોય છે. એ નળી ખહારથી જંખુડા રંગની છાયાવાળી અતે અંદરથી લીલી હોય છે, એ નળીના નીચેના ભાગમાં આસરે ૧ થી ૧. ઇંચ લાંખો એ ફૂલના સ્ત્રીકેસર ગર્ભાશયને ભાગ એન ડાંડીતે મથાળે આવેલો હોય છે. જેનો રંગ ચળકતો લીલો હોય છે. તેને મથાળે આ ફૂલની નળી જ્ેડાયલી હોય છે. આ ખાહ્યાન્તર્યુક્તકોષની પાંખડીઓ કમળનાં ફૂલની પાંખ- ડીએના આકાર અતે રંગની હોય છે. એમાંથી કણેરનાં ફૂલની સુગંધને મળતી જરા સધુરી સુગંધ આવે છે. પાંખડીની નળી આસરે ૩ ઇંચ લાંબી અતે પેનસીલ જેવી નડી હોય છે, પાંખડી ૩ થી ૪ ઇંચ લાંબી ને ૧ થી ૧૩ ઈચ વચમાં પોહોળી હોય છે. એતે રંગ કોર પાસે સડ્ેદ ને વચોવચ વિશેષ કરી પાછળની બાજુ ગુલાખી હોય છે, તેને ટેરવે બારીક અણી હોય છે. પુંકેસરો-૬ હોય છે. તે પાંખડીની નળીનાં સુખ પાસે નીકળેલાં હોય છે. તેના તંતુઓ સડ્ટેદ ચળકતા ને ગોળ હોય છે. તે ૨ર થી ૩ ઈંચ લાંબા અને છેડેથી વાંક વળેલા હોય છે, તેનાપર્‌ પરાગક્રોષ ફૂલની ફળીની સ્થીતિમાં ઉભા હોય છે, પણુ ફૂલ ઉધડે છે ત્યારે અધ ચંદ્રાકાર થઈ આડા થઈ નય છે. જેથી પવન વાય છે, ત્યારે તે તંતુપર આમતેમ ફરતા કે ઝુલતા હોય છે. પરાગકોષનો રંગ પ્રથમ ભૂરો હોય છે, પણુ પાછળથી કાળાસપર આવી જય છે, સ્ીકેસર્‌-૧ હોય છે. તેનો ગર્ભાશય ૩-પેોલવાળો, નલિકા યુંકેસરો। કરતાં લાંખી ને તેના તંતુઓ કરતાં સહે જ પાતળી હોય છે. એની લંબાધ ૬ થી ૮ ઈંચની અતે એ ઉપર જતાં ગુલાખી રંગની થયેલી હોય છે. એને મથાળે ૩-ફાંટાવાળું એનું સુખ હોય છે, ફેળા-ગોળાઇલેતાં પાતળાં કે ચીવટ પડવાળાં હોય છે. ને તેમાં ગોળાધક્ષેતાં જરા જાડાં કવચવાળાં ખીજ હોય છે. ૪-ઉગચોાગીઅંગ-કંદ અને પાન. પ-ગુણરેોષ-ઉલટી કરાવનાર, ઝેરી, સ્વેદલ અને શૈથધ્ન. ટૃ-ઉપચેગ-એના કૅદતે રસ ઝેરી અને ઉલટી કર્‌ા- વનાર ગણાય છે. એનાં પાનનો રસ જરા ગરમ કરી તેમાં તેલ મેળવી તેનું ટીધું કાનના દુખાવાપર કાનમાં નાખવામાં આવે છે, એનાં પાન મીઠું તેલ લગાડી તેને જરા ગરમ કરી તે પાન રસવિકાર અને વાળાના સાજપર ખાંધવામાં આવે છે. એના કંદને ખાષ્ી ઢોરતે બંધાણુ કરે છે. , એનાં સુંદર્‌ ફૂલ અને પાનને લીધે એના છોડવાઓ ખગીચાઓમાં વાવવા લાયકુ છે. . દ્પ૯ ૭-સ્થાનક-નદી અતે : વાકળાઓને કાંઠે ચામાસે ઉગે છે. ઝૂ ૮-વિબ્વિવેચન-ગવરીકંદની ધણી જાત થાય છે. તેમાંની ખે ત્રણુ નનત બગીચાઓમાં વાવેલી જ્તેવામાં આવે છે તેતે નાગદમન અને સુખદર્શન કહે છે. ફૂલ મહાદેવ અને પારવતીતે ચડે છે. માટે આતે ગવરીર્ડદ કહેતા હશે, ૮૦-ડ. 0. 8:08110100014.018:8. વર્ગ-( હીસે[ડોરેસી. ) નાગરૂણીકેતકીને વર્ગ? વડનું ટુંકુ વર્ણન અતે ગુણુદોષ:-આ વર્ગમાં બહુવ- રષાયુ છોડવાઓ થાય છે, પાન ધણુંકરી મૂળને મથાળેથી લાંબાં અને સાંકડાં નીકળેલાં હોય છે. ફૂલ ખહુધા દ્િજાતીય હોય છે, ખાલ્યાન્તરયુક્તકેષ ટ વિભાગાવાળા અને યુંકેસરો પણુ ધણુંકરી ૬ હેય છે. સ્્રીકેસર ગર્ભાશય ઉધેસ્થાયી કે થોડે અથવા તદ્દન અધોસ્થાયી હોય છે. તે ૩ પોલવાળે હોય છે, આ વર્ગની વનસ્પતિ વિષહુ્‌ર અતે કફેલ્ન ગણાય છે. વર્ગ-( હીસોડોરેસી, ) નંબરઃ પર? ઉ-શાસ્રીયનામ-3૧18€11૯0198 2701411104. રૃષ્ટાન્ત-4. 31. [. 270; 3. 91. [0૧0૬ 11. [. 400; ૨-રશીનામ-નાગદણીકેતકી ( પોડ-ગુન ); નામન, ધોનસાવન ( મ૦ ) સૂર્વા ( રિંન ). ૩-વણૂન-નાગકણીકેતકીના છોડવા જ્યાં ાં ઉગે છે ત્યાં ધણુંકરી જથ્થાબંધ ઉગી જાય છે, તેનાં પાન ૧ થી ૩ ક્રીટ લાંબાં હોય છે. તે ફ્રીકા કરે કાળાસલેતા લીલા રંગનાં, ઉપરતી બાજુએ ઉંડી નીડવાળાં ને ટેરવે . લાંબી સાંકડી અણીવાળાં હોય છે. તેનાપર ટ્રીક, લીલા અને ભૂરા પટા પડેલા હોય છે, ફૂલનું શેલડું પાનના ઝુંડમાંથી ૧ થી ૨ ફ્રોટ લાંખું નીકળે છે. તેનપર લીલાસલેતા ધોળા રંગનાં ૧ થી ૧ર ૪ચ લાંબાં ફૂલે કલંગીની પેઠે ગોઠવાઈ આવેલાં સોય છે,તે ૪થી ન પાસે પાસે હોય છે. * પોરખબેટર સ્વસ્થાનમાં કાસવીરડા પાસે જીલેશ્વરી અને કૃષ્ણા ઝરને કાંડે, ફોદ્ાળાનેસ પાસે, ખીલેશ્ચરીને કાંડે, ને તળીમાં, અને કંડોરણા ઠાંસા પાસે મીણસાર નદીને કાંડે તેના કાંપવાળા કિનારા કે કોતરમાં એના છોડવા ઉગે છે. 2 દ્દ્૦ | એના છોડવા એનાં મૂળિયાં જૂદા પાડી વાવવાથી ઉગે છે. આ સ્વસ્થાનમાં એના છોડવા સને ૧૮૮૬ માં મુંબઈથી મંગાવી બાગામાં વાવવામાં આવેલા હતા, પણુ હાલ તે બાગોની વાડો અને પાણીના ધોરીઆઓ પાસે તેમજ ખાતરના જુના ટગલાઓ ઉપર પોતાની મેળે ઉગેલા જવામાં આવે છે. એના પાનમાંથી ખીજ કેતકીના રેસા કરતાં ધણા સુંવાળા તેજદાર અને મજ્ખૂત રેસાઓ નીકળે છે. એના રેસાઓમાંથી બનાવેલી દોરીઓ ધણી મજબખૂત, સુંવાળી અને ટકાઉ થાય છે. એના રૅસામાંથી રંગવાની પીંછીઓ (00૫81125) બતાવવામાં આવેલી હતી તે અત્યંત સુંવાળી અને ચીકાસવાળા રંગને પણુ સારી રીતે વહેવરાવનારી માલુમ પડેલી હતી. એના રેસાઓમાંથી દોરડાં, ચટાઈ વગેરે બનાવવામાં આવે છે. એના રેસાઓમાંથી વૉટ સાહેબ લખે છે કરે ક્રાગળા બનાવી શ્ઞકાય પણુ તે મૉંધા પડે, એના રેસા- માંથી કપડું વણી શ્રકાય અતે તેનાપર ગમે તે જતતો રંગ પણુ ચડાવી શકાય છે. એના રેસા રંગાયા પછી પણ સારે ચળકાટ આપે છે. એનું મૂળ ક્ષય અને કફના રોગ ઉપર વપરાય છે. એના કે।મળ ફાંટાઓને રસ છોકરાંઓના કફ ઉપર અને એનાં મૂળ અને પાનનો રસ સર્પદંશપર કામમાં આવે છે. ( વૉંટ ). એનાં પાન નાગકણુ જેવાં દેખાય છે માટે એતે અહિનાં લોકો નાગરૃણીકેતજી કહે છે. ૮૬-૫4. 0. 21050010૪40. વર્ગ-(હાયોસ્કોરીએસી, દે ડુક્કર ફે વારાહી કંટનો વર્ગે. વર્ગનું ટુંકુ વર્ણન અને ગુણુદોષઃ-આ વર્ગમાં ધણુંકરી વેલા જેવા છોડવાએ થાય છે. તેનાં પાન સાદાં, ખૂણીઆ કે ૩ થી પ નાહાનાં પત્રોતાં બનેલાં હોય છે, તેનાંપર હાંસા અતે જાળી કામ ખહુ સુંદર દેખાય છે, પાનની ડીટડી ધણુંકરી ધારવાળી અતે તળિયે અમળા* યલી હોય છે. ફૂલ સૂટ્મ હોય છે. તે વખતે દિ્‌જ્નતીય હાય છે. બાલ્યાન્તરયુક્ત ક્રેષ ઉર્ધસ્થાયી અતે ૬-વિભા- ગોવાળા હોય છે. પુંકસરો ૩ કે ૬ હોય છે અથવા ૩ પૂર્ણ અતે ૩ અપૂર્ણ હોય છે. સ્ત્રીકેસરગર્ભાશય ૩ પોલવાળા, નલિકા ૩ ધણી સૂટ્દમ હોય છે. ફૂલ ૩ પડવાળી નાહાની શ્ઞીંગ જેવાં હોય છે, _ આ વર્ગની વનસ્પતિ ધણુંકરી ક્ષાભક, વિદાહી અતે ઝેર્રી ગણાય છે, તોપણુ કેટલીક વવાતી વનરપતિતાં કદ પૌદ્દિક અતે ખોરાક તરીકે વપરાય છે, વનસ્પતિવર્ણુન. મુંબઈ તરફ વવાતો જત્ીકેદ (1. કા) પ્રસિદ્ધ છે. તે પણુ આ વગની વનસ્પતિ છે વ્ગ-( ડાઇઓસ્કેોપરીએસી. ) નંબરે પ૨ ઉ-શાસ્રીયનતામ-12105€01'૦0 1901101હિ'ત. દ્રષ્ટાન્ત-ણિ. 11. [. 290, 4. ॥., 545; 1. 111. [. 128. રૂ. નિ. પા. ૩૪૨. ૨-દેશીનામ-ડકરકંદ, એકલકંદની વેલ (પ૦); વારા-: કંદ, વણાવેલ (ચુ૦); જરુજલંશ (મ ૦); ણુગરિયા, વતટ્જર્‌, ( દિંન ); વારાદિજરઃ સૌવરી ( સન ). ૩-વણેન-ડુકરકંદના વેલા ચોમાસે ધણા ઉગી આવે છે, તે ધણા ચકચકીત હોય છે. એનાં પાન તળિયે હદયાકૃત્તિનાં લંબગોળ કે ગોળાઇલેતાં અને ઉંડી નસો- વાળાં હોય છે, ફૂલ ધોળાં તેમાં નરફૂલની ડ્લંગીઓ શાખા પ્રતિ શાખાઓવાળી હોય છે. એનાં ફૂલની લાંબી શેડો લટકતી હોય છે. ફૂલ લંબગોળ અને $ ધાર કે. પાંખાવાળાં હોય છે. એના વેલાપર નાહાના નાહાના કંદ ખેડેલા હોય છે. તે કદનો રંગ ભૂરો ને તેપર વખત સખ્ત વાળ જેવી રૂંછાળ કે રેસાઓ નીકળેલા હોય છે. તેતે તળિયે પહોળી પડથઘી ' હોય છે. એના વેલા પર જે કંદ થાય છે, તે ઝેરી ગણાય છે અને તે ફડવા હોય છે, ગરીબ લેક્રો એ કંદને રાખમાં ભેળવીને પાણીમાં ઉકાળે છે અતે ખે ચાર વખત તેને ઉકાળી વારંવાર તેનું પાણી કાઢી નાંખે છે, ને પછી તેતે ખાય છે. એના કંદને સુકવી પછી તેને. વાટી તેનો લેપ સોજા ઉપર લગાડે છે. “ વારાહિકૅદ સ્વાદે મધુરો તે કડવાસવાળોા થાય છે. તે પુષ્ટિ કરે છે, બલ વધારે છે, રસાયન છે, અસિ દીપાવે છે, કોઢ, પ્રમેહ, ત્રિદોષ, ક્રમિ, મૂત્રકચ્છ એ. સર્વે રોગને ટાળે છે.” (વૈ. રૂગનાથજ ). * ૫ ૭-સ્થાનક-ડુંગર, દ. જમીન, ઝાડી ને વાડામાં ઉગે છે.* ૮૨-૫4. 0. 11114019. વર્ગ-(જ્ષિલિચેસી ). * પાણુકંદા, ડુંગળી અને શતાવરીને। વર્ગ, વર્ગનું ડુંકુ વર્ણન અને ગુણુદોષ-આ પ્રસિદ્ધ મ્હો * પોરખંદર સ્વસ્થાનમાં એના વેલા ચોમાસેઃહડીઆ ને મ ડુંગરમાં ગીચ ઝાડીના છાંચડામાં ઉગે છે. એના કૈદ ડુષ (એકલ ) ધણીવાર - ખાદીને ખાઇ જતા નોવામાં આવે : પણ્‌ વેલાપરના કંદતે તેઓ ઘણુંકરી ખાતા નથી, . : વનસ્પતિવર્ણન. દ્દ્વ વર્ગમાં નાહાના છોડવા અને વેલા જેવાં ઝાડવાં થાય છે. એનાં મૂળ ઘણુંકરી રેસા કે તંતુ જેવાં હોય છે, અને એ વનસ્પતિતે તળિયે બહુધા કેદ કે ગાંડો થાય છે. પાન ધણુંકરી સાંકડાં લાંબાં, કોઈવાર પાહાળાં અતે સમાન્તર નસોવાળાં હોય છે. ફૂલ ધણુંકરી દ્વિજ્નતીય હોય છે. ખાલ્યાન્તરયુકતકોષ પ્રુન્‍ ખાન કોષનાં પત્રો અથવા પુ૦ અભ્ય૦ કોષની પાંખડીઓ જેવે। હોય છે. તેમાં ત્રણુ ત્રણુ વિભાગોની ખે હાર મળી કુલ તેના છ વિભાગો થયેલા હાય છે. યુંકેસરો ૬ અથવા કોઈવાર ૩ કે તેથી ઓછાં હોય છે. તેના તંતુઓ છૂટા અથવા ક્તેડાયલા હોય છે. પરાગ કોષ લાંબા અને બહુધા તતુઓની એન અણીપર અધવચથી પીઠે ધરાયલા હોય છે. તેથી તે તેનાપર હીંચકતા કે ઝૂલતા હોય છે. સ્્રીકેસર ૧ હોય છે. તેતો ગર્ભાશય ૩-પોાલવાળેા, નલિકા લાંબી તે બહુધા ૧ કે ૩ હોય છે. ફ્લ ૩ કે ૧ પોલવાળું, ૧ કે વધારે ખીજવાળું ગોળ કે લાંખેરૂં હોય છે, ખીજ ગેોળાધલેતાં કે ચપટા, અતે ઘણુંકરી કાળા રંગનાં હોય છે. આ વર્તી વનસ્પતિમાં ડુંગળી અને લસણ એ દવા અને ખોરાક તરીકે ધણાં ઉપયોગી અને સર્વેના ન્નણ્યામાં છે. આ વગની વનસ્પતિનાં ફલતેો દેખાવ ધણે।ા જ સુંદર અને સ્વચ્છ હોય છે. ડુંગળી અને લસણુનાં ફૂલનો દેખાવ પણુ ખહુ સારે! લાગે છે, તો પણુ તેમાંની ગંધ એટલી ખધી ઉત્ર અને તીખી હોય છે કે તેથી તેતે કોઈ પસંદ કરી શકતું નથી, ત્યારે અહિયાં પણુ લખવું પડે છે કે;- “ચે દોતો કહાં પાઇએ, સોાનાં ઓર સુગધ” (વદ), ' આ વર્ગની વનસ્પતિમાં ઝેરી ઉત્તેજક, પાચક, પૌષ્ટિક, ઉપલેપક;, વાયુહુરતા, રેચક, કક, શોથ અને કૃમિધ્ન આદિ ગુણો રહેલા છે. : કુવાર, જેના રસમાંથી એળીઓ ખનાવવામાં આવે છે તે પણુ આ વર્ગની વનસ્પતિ છે. વર્ગ-(લિલિચેસી, ) નંબર પર૨૮* ઉ૧-શાસ્રીયનામ-4-૩[9૧7 પ૩ ૧0011105018, દ્રષ્ધાન્ત-1. 171. [). 316; પપ, ૩. 840; 104011. 1. [. 845. ર્‌. નિ. પા. ૫૭૪. ૨-ટશીનામ-મજવેલ, એકલકંટો, સપૈનાસુવા (પે।); શ્રતાવરી (ગ); શતાવર, શતયુછી, સતર ગાસવેઈ (સ); શતાવર, શજુ, વોસીરન (દિ; શતસુષિ, જમ શતાવરી, (શ). - ૩-વર્ણન-ગજવેલ અથવા _શતાવરીના નવા વેલા ઉન્હાળાની શ્વરવાતમાં જમીનમાંથી ફૂટી નીકળે છે, તે ગજ કે ૧ર ગજ જમીનપર એક તરસાની પેડે ઉભા ને | સીધા વધીને પછી છેડેથી એક ખાજા વાંક વળી. પાસેની વાડ કે ઝાડતો આશ્રો લઇ તેપર ચઢી જય છે. (કહેવત છે કે વાડ વગર્‌ વેલા ચડતા નથી.) એના વેલાપર છેટે છેટે અતે આંતરે તીદ્દયુ કાંટા આવેલા હોય છે. અને એમાં જ્યારે પાન કે ફૂલ હોતાં નથી ત્યારે એતો દેખાવ કેવળ કાંટાવાળી ડાંડી જેવા દેખાય છે, એમાં આગળ જતાં આડીઅવળી ધણી શાખાઓ નીકળે છે. અતે ચોમાસાંના શરૂવાતમાં એને સુવાનાં પાન જેવાં ઝીણાં પાન આવે છે. કારતક માગશરમાં એમાં સુવા- સિત ધોળાં ફૂલ ખેસી શિયાળા આખર એમાં રાતા રંગનાં સૂટ્મ ફલ પાકે છે. મૂલ-ને કંદ થાય છે. તે ઉપરથી ભૂરા ને અંદરથી ભૂરાસલેતા પીળા રંગનો હોય છે. એ કંદતે કાપતાં તે છરીવતી સેહેલાદથી કાપી શકાય છે. એ કંદ ઝીણી બટ- કણી સળીઓ અને તેની વચમાં ચોખાના સત (517011) ને મળતા જરા ચીકાસવાળા પદાથથી બનેલો હોય છે. એની વાસ જરા કડવાસલેતી તોપણ શેરડીની ગંડેરીની વાસને મળતી હાય છે. અને સ્વાદ પ્રથમ જરા મીઠાસલેતો તે પાછળથી કડવા ને ગળચટો લાગે છે. આ કંદ ઘણાં વર્ષો સુધી જમીનમાં રહે છે અતે તે દર વર્ષે વધતો જય છે, આ કદની ઉપરતી ખાજુ જમીનપર ડાંડીઓઆ નીફળે છે, અને તળિયે લાંબાં સુતળીથી પેનસીલ કરે આંગળી જેવાં જાડાં મૂળિયાંઓ (૦૦૫1૦૬૩) આવે છે. ડાંડી અને શાખાઓ -ડાંડી સુતળીથી પેનસીલ જેવી કે તેથી થોડી વિશેષ નનડી થાય છે. તેપર અકૅક કાંટા નીચે વળતો આવેલે। હોય છે. તે થડમાં નડે તે ઉપર જતાં ધણી તીદ્દણુ _અણીવાળા હોય છે. કાંટો ૭ ઇંચ લાંબો હોય છે. એના યડમાં તેની ઉપલી બાજુ ડાંડી સાથે ચોંટલું થડમાં પોહોળું તે છેડે અણી થતું ફોતરૂં હોય છે. એ ફ્રોતરૂં જેમ જેમ ડાંડી વધતી જાય છે તેમ તેમ ઉપરની ખાજુ ડાંડીથી છૂટું થઇ ઉભું વધતું “નય છે, ને તેની હેઠેળ વળી ખે એથી નાહાનાં એવાંજ આડાં ફ્રેતરાં હોય છે. તે પણુ આ મ્હોાટાં ફેતરાંતી બાજુએ ઉભાં થઇ જય છે, ને પછી આ 'ફોતરાંઓના ખૂણામાંથી પાન કે શાખાએ નીકળે છે. ડાંડી કોમળ હોય છે ત્યારે તેનો રંગ ધણંકરી રતાસલેતો હોય છે. પણુ જેમ જેમ તે ધરડી થતી જય છે, તેમ તેમ તે રતાસ મેલી ભૂરાસ અને ધોળાસ લેતી જાય્‌ છે, %્ામળ ડાંડીપર ઉભી હાંસો હોય છે, પણુ ડાંડી ધરડી થાય છે ત્યારે હાંસા વચેની નીક પુરાઇ જઇ ડાંડી ગાળ થઇ જય છે. ડાંડીના આડા કાપ કરી ન્ેતાં તે અંદરથી સછિદ્ર દેખાય છે. ડાંડી પરની ફ્રેતરી પાતળી હાય છે. તે નખથી ખરપતાં નીકળી જય છે. એ ફ્ોત- રીની અંદર ડાંડી લીલા રંગની ને સ્સભરી દેખાય છે. દદર વનસ્પતિવર્ણન. પાન-અતિ કોમળ શાખાઓપર પાન આંતરે આવેલાં હોય છે. પાનના થડમાં એક કાંટો અને કાંટાની અંદ- રતી બાજુ એક ફ્રેતર્‌ં હોય છે. એ ફ્રેતરાંના ખૂણામાંથી ૧ થી ૨ કે ૪ પાન વખતે ભેળાં નીકળેલાં હોય છે. એ પાન ઝીણાં, લાંબાં તે ટેરવે અણીદાર હોય છે. તે પર્‌ ઉભી ૩-હાંસા હોય છે. તેમાંતી ૧ હાંસ પાસે ખીજી ત્રણુ ઝીણી હાંસા હોય છે. પાન રંગે લીલાં ને તેપર ચળકતા બિદુઓ જેવી ર્‌ંછાળ હોય છે. તે ૪ થી ૧ ઇંચ લાંબાં અને ધણાં ઝીણાં હોય છે. પાનને ચોળવાથી તે જરા ચીકણું લાગે છે. તેની વાસ ભાજીને મળતી પણુ તીખી અતે સ્વાદ ચીકણો ને જરા ચીર- પરે લાગે છે. ઉપર્‌ વર્ણન કર્યા પ્રમાણે એના વેલાપર પાન દેખાય છે, પણુ એ ખરેખરાં પાન છે એમ હાલના વનસ્પતિવેત્તાએ માનતા નથી. પણુ એતે ધણી વિભાગિત “કોમળ શ્રાખાએ માતે છે. ફલ-ક્રીકા ધોળા રંગનાં હોય છે. તેનો વ્યાસ ૧થી ર લોઇન જેટલો હોય છે. તેની મધુરી વાસ ધણે દૂર સુધી પસરાય છે. જે ઝાડ કે વાડપર્‌ એના વેલા ચઢેલા હોય છે, તેતો દેખાવ આ વખતે એક એરજ થઇ રહે છે. કૅમેકે આ વેલાપર એકજ વખતે એક સામટાં હજારો ફૂલ ઉધડે છે ને તેથી એતે વેલે જેટલામાં પસરાયલે હોય તેટલો તમામ ભાગ ધોળે સાખ તેનાં ફૂલતે લીધે થઇ રહે છે. અના વેલાપર આંતરે આવેલ કાંટાના થડમાંથી અતિ 'ક્ામળ સૂટ્મ શ્વાખા નીકળે છે, અતે તેની ઉપર ૧ કે વખતે ૪-૫ પાસે પાસે એક જ ક્રેણુમાંથી ફૂલની કુલંગી કે માંજર્‌ નીકળે છે. એ માંજરતી સળી લીસી, ચળકતી, ઝીણી ને લીલા રંગની હોય છે. તે ૧ થી ૨ % વખતે ૪ ૪ંચ લાંખી ડૂ ઇંચ પોહેળી, ટેરવે જરા સાંકડી થતી તે ખુઠ્ઠી હોય છે. એપર સૂટ્ટમ ફ્રેતરાં જેવાં પુષ્પપત્રો આવેલાં હોય છે. એ ફ્રોતરાં પાસેથી ૧ કે ર ફૂલો નીકળેલાં હોય છે ને કોઈવાર ફૂલની માંજર્‌ પણુ નીફળેલી હોય છે. ફૂલની ડીટડી ધણી ઝીણી, રતાસલેતા રંગની ને વચમાંથી સાંધાવાળી હોય છ. એ સાંધો સ્પછટ દેખાતો જરા ચઢી આવેલો હોય છે. ખાલ્યાન્તરચુક્તકોષ-૬-પાંખડી જેવા વિભાગવાળોા હોય છે. તેની પાંખડી લાંબી ને ટેરવે ખુઠ્ઠી હોય છે. એ દરેક પાંખડીતી વચાવચ એક ઉભી નસ હોય છે. જે પાછળની ખાજા જરા વધારે બહાર તીકળતી હોય છે, તે કેધ્વાર રાતા રંગની હોય છે. એ પાંખડીઓ ફૂલ ઉધડી ગયા પછી પાછળ વળી જાય છે, * પુંકેસરે-૫-હોય છે. તેં દરેક દર પાંખડીતી સામે _ તેનાં થડમાં આવેલું હોય છે. તેના તંતુઓ પાંખડી * જેવા ધોળા, પરાગકોષ ફીકા, રાતા તે પરાગરજ કેશરીઆ _ રંગની હોય છે. ં સ્રીકેસર-૧-હાય છે. તેતો ગર્ભાશય ભરાયલે, * લીલાસલેતા પીળા રંગનો ને તેનાપર તેના મુખના ૩ * છેડા જરા વાંક વળેલા ધોળા રંગના આવેલા હોય છે. * ક્ાઈવાર એ છેડાની અણી કેશરીઆ રંગની દેખાય છે. પણુ તે પરાગરજ તેપર ઉડીને પડેલી હાય છે, તેથી તે * એવી દેખાય છે. | ફેલ-પ્રથમ લીલા તે પાછળથી ફ્રોકા પીળા કે રાતા * રંગનાં થઈ ન્નય છે, તે મરી કે ચણાના દાણા : જેવડાં હોય છે. તે લીસાં તે ચળકતાં હોય છે. ફલ કેટલાંક * ગોળ અને કેટલાંક ૩-ખૂણીઆં હોય છે. જે ગોળ * દેખાતાં હોય છે તે પણુ બારીકીથી તપાસતાં ૩-ખૃણીઆં જેવામાં આવે છે. ફ્લને મથાળે સૂટ્મ ખાડો હોય છે. * તેમાં સ્રીકેસર ગર્ભાશયના મથાળાંના ૩-છેડા ભૂરા રંગના રડી ગએલા હોય છે. ફ્લના ૩-ખૂણામાંથી ઘણં કરી ૨ મ્હોટા ને ૧ નાહાતો હોય છે ને તે ૩-ખૃણા વચે નીક હોય છે, જેથી તે સ્પષ્ટ દેખાય છે. કે- વાર એક ખૂણે મ્હોટો ને ખે નાહાના હોય છે. ફ્લમાંથી ૧ કે ર ખીજ નીકળે છે, પણુ જતે કે નિયમ પ્રમાણે તેમાં ૩ થી ૬ ખીજ નીફળવાં જેઈએ, પણુ એમાં ૧ થી ૨ થીજ પૂર્ણુ સ્થીતિએ આવતાં જણાય છે. ફલ ૧$- થી ૨ લાધનિ _ વ્યાસનું હોય છે. તેને ચપટીમાં દાખતાં તેપરની છાલ નીકળી જય છે ને તેમાંનાં ખીજ અને જરા ચીકણો રસ ખહાર આવે છે. એ રસ થોડીવારમાં સુકાઈ જય છે. * ખીજ-ચળડતાં, લીસાં ને કાળાં હોય છે. તેનો વ્યાસ 2 ઇંચ જેટલે હોય છે. ખીજ ઉપરની કાળી છાલ પાતળી હાય છે. તે કાઢી નાખતાં એદરથી સફેદ કટુણુ મીંજ નીકળે છે. ૪-ઉપચયોાગીઅંગ-મૂળ. પ-ગુણરેોષ-પૌષ્ટિક, ચિરચુણુકારી પૌષ્ટિક. ૬-ઉપચેોગ-શતાવરીનાં મૂળ ધણાં પૌદટિક' પાકોમાં વાપરવામાં આવે છે. તેમ જ દૂધમાં ઉકાળીને પણુ ધણા લોકો તે પૌણ્ઠિક તરીકે પીએ છે. એનાં મૂળિયાં દૂધ કે પાણીમાં વાટી તેથી સ્ત્રીયો માથુ ધોય છે, જેથી વાળ ધણુ। લાંબા થાય છે, એમ માતે છે. એનાં મૂળ ગરમીના આજરીને તૃપ્તિ માટે અપાય છે. એ સંમ્રહણી, ઝાડા, ઉપલેપકે, મૂત્રલ અતે _ દિ આંચકી અને રકત સ્ત્રાવપર વપરાય છે, એ ઢોર વૈદાંમાં પણુ ઉપલેપક તરીકે ઉપયોગમાં આવે છે. એતે મસુર- ખ્બોા નપુંશકત્વ ઉપર અપાય છે, એનાં મૂળને તેલમ ઉકાળી તે તેલ ગાળી લઈ શ્રીતળાતા ગીચાગીચ દાણાએ કેટલાક લોકો એકલર્ડટો પણુ કહે છે. વનસ્પતિવર્લુન. ઉપર લગાડવાથી તે તરત ઉખડી છ્્ઢા પડે છે. એના મૂળનું અયાણું ગીરમરની પેડે ફરવામાં આવે છે, તે વા , વાળાને ખવડાવે છે. «૧ ખનાટ રતાવરીવું ઘી-વી શેર ૪, સતાવરીને | રસ શેર ૪, અતે ટૂધ શેર ૪, એ ત્રણેને ઉકાળતાં ફ્કત થી બાકી રહે ત્યારે ઉતારનું. ૨. શળ ધૃત.-વી શેર ૪, ચતાવરીનેો! રસ તયા ગૌમૂત્ર દરેક સોળ રોર અને જીવનીય ગણુની દવાઓ અકેક તોલે; તેનું ક્લ્ક કરી તે ધીમાં નાંખી રીતસર ઘી સિદ્ધ રનું. શતાવરીનાં મળની ફરારી ખાંડ અગર મધની સાથે આપવાથી ઝાડા, અતિસાર, રકતાતિસાર અને કોર્ઈ પણુ “તનો પિત્તનો પ્રકોપ હોય તો તેનું શમન યાય 1” ુ ડી રી | વરગી-(લિલિચેસી.) * નંબરઃ પરટ. ૬-શાન્ીયનામ--5.. તૈપ્ત03૦૩૫૩, ટષ્ટાન્ત-14. 1. [. ૩315; ર-રશીનામ-દરિયાઈ ગજવેલ, એકલકટે (પો - ગ). ૩-વર્ણન-દરિયાઈ ગજવેલના વેલા છોડવાં જેવા થાય છે. તે ૧ થી ર ડ્રોટ લાંબા જમીનપર્‌ પથરાવલા હાય છે, અથવા તે ર થી ૩ ટ્રીટ ઉંચા ઝાડવાં જેવા વધેલા હોય છે. એમાં ઘણી શ્વાખાએ! નીકળેલી હોય છે. અને તે ઘણંકરી ચોતરફ ફ્રેલાઈ ૨ કે ૪ ફ્રીટના ઘેરા- વાનાં છાતળાંની પેડે ફેલાઈ રહેલી હાય છે. એમાં ગજવેલનાં જેવાં ઝીણાં પાન જેવી શાખાઓ ર થી ૪ છે. પ્રમેઠ, ઉનવા અને તણુખીઆ તયા મૂત્ર પિંડના | કે ૮-૧૦ પાસે પાસે નીકળેલી હાય છે. તે 5 થી રૈ ક્્ણ વરમમાં તે ગોખર્‌ સાથે કામ લાગે છે. ફળ ઘૃત નામની બનાવ: વીર્યેનટ્રિને માટે અપાય છે * તેથી સ્રીની * જનનેદ્રીઓના રોગનું શ્રમન યાય છે. તે ક્ષય, જશુ ઉધ- રસ, પ્રદર તયા વીર્યસ્રાવવાળા દરદીને અપાય છે. પાંદુ- રોગ તથા નબળારની આંખની ઝાંખમાં તથા માયાંની ચકરીમાં રાતાવરીનું ઘી આપનું સાર્‌ છે. ગ્રતાવરીને ખીજ ! યોગ્ય દવાએ! સાથે મેળવી તેનું રીતસર સિદ્ધ કરેલ તેલ સંધિવા, કરીગ્રહ, કોષ્ટ્રરીરી અને પક્ષાધાતમાં ચોપ- ડવામાં આવે છે, તે શોધક અને શીતળ છે. શ્રરીરની રેહેતી ખોરી ગરમીને તે શ્વાન્ત કરે છે. માત્રા-શતાવરીના મળતું ચૂર્ણું ૦1 તાલે, શતાવરી ઘૃત તયા ફ્લવ્રુત બખે તોલા.” (ડાન વીન ઝી૦ ) “શતાવરી રસાયનરૂપ, બુહ્િધારનાર, ચક્નુને હિત અને અસિને વધારનાર છે, તેમ જ સાનન અતે ગોટાતો પણુ તે નાશ્ચ ડરે છે. શ્રતાવરી અને ગળોના રસ ગોળ નાંખીને પીવરાવવામાં આવે તો વાતજવરનો નાશ્ચ યાય છે.” (વૈન શા૦ મ૦ ગો) છુ-સ્થાનક-એના વેલા કેટાળા અતે છત્રાખાવનેનાં «નળાંઓમાં ધણા ઉગે છે. એ હિંદુસ્થાનના ધણા ભાગોમાં યાય છે. ૮-વિરેષ વિવેચન-એનાં મળથી માચું ધાય તો ગજ ગજ વાળ વધેછે માટે એને ગજવેલ. સુવા જેવાં પાન ઉપરથી સપૈના સુવા. એના વેલા નીચે રોકડા મૂળિયાં નીકળે છે માટે એને શતમૂળી અને મૂળિયાંમાં સેંકડો પડતી ચુંથણી હોય છે, તેથી એને શતાવરી છ ગડત એકલકંગ્ર નામ એના વેલામાં અકકેક છૂટા કાંટાઓ હાય છે, અસનતનું પણુ છે. જુવે! નન ૪૯૬.” રિટ” 1 કે તેમાંથી પાકો રુંશગર્ણ સકે. ુ ઇંચ લાંબી અને સાંકડી અણીદાર હોય છે. ફૂલ ફીકા ધોળા રંગનાં અને ફ્લ કેચ્રરીઆ કે રાતા રંગનાં હોય છે. સૂળ-આંગળી જેવાં ન્નડાં સેંકડો આવેલાં હાય છે, તે જમીનમાં ચોતરફ ફેલાયલાં હાય છે. કોઈવાર તે ચચાર આડ આડે ર્રીટના ઘેરાવામાં આવેલાં હાય છે. આ મૂળિયાં તેના મથાળાંના કંદ પાસે એવાં તો એક ખીન્નમાં ગુથાધને નીકળેલાં હાય છે, કે, તેના કંદ પાસે એક સુંદર કારીગરીની ગૂંથણી વ્તેવામાં આવે છે. આ મૂળિયાં ઉપરથી ભૂરા રંગનાં તે અંદરથી સફેદ હોય છે. એની ઉપરની છાલ મજ્ખૂત રેસાવાળી ને પાતળી હાય છે. તે બહારથી ભૂરા રંગની ને અંદરથી લીસી, ચળકતી તપખીરીઆ રંગની ને સુંવાળી મખમલ જેવી હોય છે. તે ઉચેડી હોય તો તે કેટલીક લાંબી સળંગ ઉચેડી શકાય છે. મળમાં વચાવચ એક મજ્ખૂત ભૂરાસલેતા પીળા રંગની સુતળી જેવી નડી સળંગ લાંબી મજ્ખૂત સળી હોય છે. એ સળી અને મૂળા ઉપરની મખમલી છાલ વચેનો મૂળને! ધોળે પદાર્થ જરા ચીવટ હોય છે. એની વાસ લીલાં ટાપરાં જેવી અને સ્વાદ મીડાસલેતો ને પાછળથી જરા કડવો ને ચીરપરો જણાય છે. એને ચાવવાથી એતે ટાપરાં જેવો છુંદો યાય છે. ડાૉડી અતે શાખાઓએ-સખ્ત, ખડબચડી તે ઉભી હાંસાવાળી હાય છે. તેમાં ગજવેલની પેડે કાંટા હાય છે. પાન-અર્યાત્‌ વિભાગિત કોમળ શ્વાખાઓ હોય છે તે. રલ-ગજવેલ જેવાં પણુ તેથી બહુધા નાઠાનાં હોય છે. ફલ-ધણાં સટ્મ હાય છે. તેમાંથી નીકળતો - રીઆ રંગનો રસ કપડાંપર લગાડવાથી ગએ કપડ બેસી શય છે. તે કપડું સુકાયા પછી તેને પાણીમાં ઘોતાં તેમાંના રંગ તરત જતે! નથી તેપરથી જા 2 2.. દ્દ્ન ૪-ઉપચયે।ગીઅંગ-મળ. પ-ગુણરોષ અને ૬-ઉપચેોગ ૭-સ્થાનક-આ સ્વસ્થાનમાં દરિયા કિનારે રેતીના ઢસાઆ ઉપર તે પુષ્કળ ઉગે છે ૮-વિ* વિવેચન-દરિયા પાસે ઉગે છે માટે એને દરિયાઈગજવેલ કહે છે. એના છોડવા દરિયા કિનારે છાતળાં કે નળળાંઆની પેઠે ઉગે છે, તેથી તે દરિયાતી ઉડતી રેતી દાખી રાખવાના કામમાં કુદરતિ રીતે ધણા ઉપયોગી થઈ પડે છે. -ગજવેલ મુજખ છે. વગે-(લિલિયેસી, » ્નબર્‌ ૫૩૦૦ ૧-શાન્નીયનામ-01101'0[21310111 ૦80111? દ્રષ્ટાન્ત-1, 1/1. [. 584; પ. [. 547; 1. 1110. 270; ર્‌, નિ. પા. ૬૧૧. ૨-દશીનામ-કરલી, કરલીની ભા (પે।૦); કુરલીની ભાજી (ગુન); જોઇવીત્તીમાગી, ગુીચીમાંણી (8૦); ગરજી વરછી ( દં); ઝુજીજાઃ પણમ્વિયાઃ ( 0૦). ૩-વર્ણન-કરલીની ભાજીતા છોડવાઓ ચોમાસે પહેલા વરસાદ પક્યા ભેળા જ ઉગી નીકળે છે. તેમાં લગભગ અક અઠવાડીઆમાં ફૂલ, ફલ આવી જાય છે. અને તેનાં પાન તો ૨-૪ દ૬હાડામાં શાક કરવાને લાયક થઈ નાય છે, એનાં પાન મથાળે સાંકડાં થતાં, કોરપર અડધાં વળેલાં, અને વાંક વળતાં હોય છે. ધણીવાર તેનાં પાન જમીનપર્‌ પડેલાં હોય છે. એનાં પાનના ચક્રવચમાંથી પુષ્પધારણુ કરનારી સળી (સેલડું ) નીકળે છે. તેપર સુંદર સફ્રેદ નાહાનાં ફૂલો આવે છે. ફ્લ ૩ ખૂણીઆં હોય છે. મૂળ-એનાં મૂળ જાડા રેસાવાળાં ધણાં હોય છે, તે સુતળીથી પેનસીલ જેવાં નનડાં હોય છે. ને તે દરેક મૂળને છેડે ખહુધા નાહાની લંખગોળ ગાંઠ (1૫007) હાય છે. એ ગાંઠો બહારથી ભૂરી અતે અંદરથી સફ્ફેદ અને દાણાદાર માવા જેવી અને ચળકતી હોય છે. એતી વાસ ઉત્ર અને સ્વાદ પ્રથમ મીઠે પણુ પાછળથી તીખા ને ખરસટ લાગે છે. કર્લીના છોડવાએની નીચે પાણુકંદા કે ડુંગળીની પેઠે ગોળ કાંદા હેતા નથી. ડૉડી અને શાખાઓ-એના છોડવામાં ખરી ડાંડી કે શાખા હોતી નથી. પણુ પાનને નીચલો ભાગ જેટલે ॥11001” વનસ્પતિવર્ણન. જમીનની અંદર એક ખીનંપર્‌ વીંટળાયલો હોય છે,તે રંગે સફેદ અને ગોળ ડાંડી જેવો કટુણુ થઇ રહેલો હોય છે, પણુ તેનો આડા કાપ કરી ત્તેતાં તેમાં પાનનો ચક સાક્‌ દેખાય છે. પાન-૬ ઇંચથી તે વખર્તે ૧ કે ૧૩ ફુટ લાંબાં ને ટું થી ૧$ ઈચ પેોહેોળાં હોય છે. પાનપર ઉભી ટીશીઓ હોય છે. પાન જમીનપર ધણુંકરી અર્ધચંદ્રાકારે પડેલાં હોય છે. પાનની કે।રપર્‌ ધણુંકરી લહેરીઆં કે મોજાં હોય છે. કલ-પુષ્પધારણુ કરનારી સળી અથવા ફૂલનું શેલડું સુતળીથી સ્લેટપેન જેવું જાડું, લીસું, ચળકતું ને લીલા * રંગનું હોય છે. તે ૪ થી ૬ ઇંચ કે કોઇવાર કુટ ૧ * ફુટ લાંષું હોય છે. એના ઉપરના અડધા ભ્રાગમાં ધણું- * કરી એક પછી એક આંતરે ફલો આવેલાં હોય છે. પણુ ધણીવાર એક જ પુષ્પપત્રમાંથી ૨ થી ૪ ફૂલે પણુ નીકળેલાં હોય છે. ફૂલની ડીંટડી ડુંકી, પાતળી અને વચમાં સાંધાવાળી હોય છે. ફૂલમાં કોઇ જાતની ખાસ વાસ હોતી નથી. ફૂલ અત્યંત સુંદર્‌ બરફના કરા જેવાં ચકચકીત હોય છે, તેતો વ્યાસ $ થી ૧ ઇંચ જેટલે હોય છે. ખાલ્યાન્તરયુક્તકોષની પાંખડીઓ ૬ હોય છે. પુંકેસરો પણુ ૬ હોય છે. તેના તંતુઓ ધોળા અતે પરાગક્રાષ પીળા રંગના હોય છે. તે વળેલા ને તે * પર ઉભી હાંસો હેય છે. ફૂલ-૩ ખૂણીઆં લીલાસલેતા રંગનાં તે એલચીથી કંઇક મ્હોર્ટાં થાય છે, તેમાં ધણાં ખીજ હાય છે. ખીજ-કાળા રંગનાં, દબાયલાં, અડદની ફાડ જેવા આકારનાં ને ખાડા ખડખાવાળાં હોય છે, ૪-ઉપષોાગીઅંગ-પાન. પ-ગુણ્દોષ-પૌષ્ટિક, સારક, વાતલ અને કફેકર. ૬-ઉપચેોગ-કરલીની ભ્ાછવું શાક ચોમાસે બધી વરણુનાં લેકે ખાય છે. એ,થોડું ખવાય તો પૌષ્ટિક, સારક અને સચી વધારનાર ગણાય છે. પણુ વધારે ખાવામાં આવે તો વાયુ અતે કફ કરે છે. કરલીનાં શાકપર્‌ ખાડું લીંઠુ નીચાવી ખાવામાં આવે છે, તેથી તે વિશેષ સ્વાદિષ્ટ લાગે છે એટલું જ નહીં પણુ તૈ તરત પચી નનય છે, 2 ર ૭-સ્થાનક-ડુંગર તેમ જ કાદીવાળી કેમામધદ આ આખા સ્વસ્થાનમાં કરલીની ભાજી ચોમાસે ધણી ઉગે છે. એ કૉંક્યુ અને દક્ષિણુમાં પણુ થાય છે. ૮-વિઃ વિવેચન-આ સ્વસ્થાનમાં ખાપટ ગામઃ કેોલણે અને ખીનન ગરીબ લેકે! કર્લીની ભાજી પો બૈદરની બજરમાં વેચી ધણા દિવસ પોતાનું, ચુજર્‌ ચલાવે છે. જે . પા શ જ મ કે વનસ્પતિવણુન. વર્ગ-(લિલિચેસી.) નંબર ૫૩૬૨* ૬-શાસ્રીયનામ-૫/ટ1€8 1161લથ. દૃષ્ટાન્ત-તિ. 171. [). 847; કે. [૩. 349; 11411. 1૨ 1800: 1. [0% 215; રૂ. .તિ..પા. પહછ- ૨-દેશીનામ-પાણકંદો, જંગલીકાંદો (પોન-ગુ૦); ઝંમછી વ્યાસ, રાતાં (સ૦); ગમછી પ્યાસ, ગંમહજાંણ (હિં); જોર્‌, (ટાઈ, વનઘસાન્ડુ (સંન). ૩-વણૈન-પાણુકંદાના છોડવા પણુ કરલીની ભાજી પડે વરસાદ પડયા પછી ધણા જવામાં આવે છે. જ્યાં કર્લી ઉગે છે ત્યાં એના છાડવા પણુ ઉગે છે. અને એનાં પાન નાહાનાં હોય ત્યારે કરલીનાં પાનને થોડાં મળતાં હોવાથી ધણીવાર એના છોડવાની કરલીના છોડવા તરીકે ભૂલ થાય છે. પણુ કરલીની ભાજની વચ્ચોવચ તે વખતે ધોળાં ફૂલનું શેલ્ડું નીકળેલું હોય છે. પણુ પાણુ- કુંદાતે તે વખતે ફૂલ હોતાં નથી. તેમ જ કર્લીનાં પાન પાણુકંદાનાં પાન કરતાં કુમાસે પાતળાં હોય છે, તેથી તે એક ખીન્નથી ઓળખાઈ આવેછે. કર્લી અને પાણર્ડદાનો સુકાબલે।* કર્લી-(નં* ૫૩૦). પાણુકદો. ૧-મૂળમાં કાંદો હોતો ૧-મૂળમાં ડુંગળી જેવો નથી. કાંદો હોય છે. ૨-પાન રંગે ઘેરાં લીલાં, જાડાં, કોર સીધી; પાન અકડ અને ઉભાં, કેધવાર હળતાં; પાનની વચમાં નીક હોતી નથી. પાન સ્વાદે ધણાં ચીફણાં ને સેહેજ કડવાં હોય છે ૩-ફૂલનું શેલડું પાન ભેળું હોતું નથી. કેમકે તે ઉન્હાાળે પાન ફૂટયાથી પહે- લાં જ આવી જય છે, પાણર્કંદાનાં મૂળ-પાણુકંદાના કાંદાની નીચે સુતળી જેવાં જડાં, ૪ થી ૮ ઇંચ લાંબાં, ભૂરા ધોળા રંગનાં ધ્રણાં મૂળિયાં હોય છે. તેનો કાંદો નીચેથી જરા સાંકડા ને ઉપર્‌ જતાં પોહેળા હોય છે, તેનાપર જુનાં પાનનાં સુકાં સડેલાં ભૂરા કે ધોળા રંગનાં ફ્રોતરાં વળગેલાં હોય છે. એ કાંદાના આડો કાપ કરી ન્તેતાં તેની વચ્ચાવચ ફ્રીકા પીળા રંગનું ટપકું દેખાય છે. અતે બાકીનો તેનો ભ્રાગ સફ્રેદ ચક્રાકાર દેખાય છે. એને કાંદો ચીકણો, ઉમ્ર | વાસવાળો, સ્વાદે અતિ કડવો ને રથી ૨ $ ઇંચ વ્યા- સને! હોય છે. ૮૪ ર-પાન રંગે ખુલ્રાં લીલાં, પાતળાં, કેરર્‌પર લહેરીઆં; પાન નરમ, ઢળતાં ને વચ્ચે- વચ નીકવાળાં હોય છે. તે સ્વાદે ચીકણાં ને તૂરાં હોય છે. ૩-ફૂલનુ શેલડું ધણુંકરી પાન ભેળું હોય છે. દ્દ્પ ડૉડી કે શાખાઓ થતાં નથી. પણુ 'એના કાંદાતે મથાળે વચ્ચાવચથી ધણુંકરી પાન નીકળે છે. પાન-૬ થી ૧૨ કે૧૮ ઇંચ લાંખાં ને દ થી ૧ ઇંચ પોહેોળાં હોય છે તે બન્ને સપાટીએ ચળકતાં ને લીસાં હોય છે. તે ટેરવે સાંકડાંયતાં ને અણીદાર હોય છે, એની વાસ કડવી હોય છે. રૂલ-ઉન્હાળે જ્યારે પાણુકંદામાં જમીનની ઉપર્‌ પાન હોતાં નથી ત્યારે તેના કાંદાની વચ્ચાવચથી ૧થી ૨ કે ૨ ૨ ફ્રીટ જેટલાં, અથવા કોઇવાર ૪ ક્રીટ લાંબાં, ઉભાં, સ્લેટપેન જેવાં જાડાં, રતાસલેતા ભૂરા રંગનાં પુષ્પ ધાર્ણુકરનારાં શેલડાં (પુષ્પ ધારણુકરનારી સળી ૩૦૧0૦) નીકળે છે. તે ઉપર જતાં એક બાજુ વાંકાં વળી નનય છે. તેનાપર એક પછી એક ફૂલે! આવેલાં હોય છે ફૂલની ડીટડી ૧ થી ૧ ૬ ઈંચ લાંબી, પસરાયલી, અથવા નીચી ઢળતી હોય છે. બાલ્રાન્તરયુકતક્રાષ અર્થાત ફૂલ ર ર ૩ ઇંચ વ્યાસનાં, લીલાસલેતા ધોળા રંગનાં હોય છે દથી ૩ ઈચ લાંખાં, લંબગોળ ૩-ખૂણીઆવાળાં રમ છે, યા ઘણાં ખીજ હોય છે. ખીજ-ચપટાં, કાળાં અને તેની કોર ભૂરા ધોળા રંગની ને પાતળી હોય છે. તે 3. ઈંચ વ્યસનાં હોય છે. ૪-ઉષયોગીઅંગ--ાંદો, પ-ગુણઢેોષ-ઝેરી મૂત્રલ તથા શેથ, કક અને પિ ૬-ઉપચોાગ- “કકૂદધ્ધ તરીકે દમ, ક્ષય તેમ જ ફ્રેફ્સાંનાં વરમમાં તે ઉપયોગી છે. પાણુકંદાથી બળખાની ચીકાસ તુટે છે, તથા બાળખા જલદી બહાર્‌ નીકળે છે. જ્વરની અંદર્‌ જ્યારે કફનો પ્રકોપ હોય છે ત્યારે પાણકંદો લેવો ઉચિત છે. દમની અંદરર્‌ પાણુકંદો, અણુ અને સૈંધવ સાથે લેવાથી દમ જલદી ખેસે છે. વધારે મોટી માત્રા લેવાથી ઉલટી થાય છે. કેટલીક વખતે ઉલટી કરવા માટે પણુ પાણુકંદો અપાય છે. ઉનવામાં પાણુકંદો કામ કરે છે, એથી પ્રમેહનું શમન થાય છે. મૂત્રપિંડ અને શોકના વ્યધિમાં તે અપાય છે. તેથી પેશાબ પુષ્કળ છૂટે છે, માત્રા-પાણુકંદાના ભૂકો ૧ થી ૩ રતી, ઉલટી સારૂ ર્‌ થી ૩ વાલ.” (ડા૦ વીન ઝી.) “પાણુકંદાનો કંદ ર થી ૪ વાલ સુધી ગોળની સાથે કુમી ઉપર્‌ અપાય છે, એથી કૃમી નીસરે છે. વિશેષ ખવા- યતો ફ્રેર ને મૂર્છા થાય છે. એમાં વિષ છે, વૈઘયતે હાથેથી માત્રા પ્રમાણે લેવાથી કૃમી તથા વિષતે મટાડે છે. એના રસતો લુગડાંતે આર દે છે.” (વૈ. રૂગનાયજી.) રૌપ્યભસ્મ બનાવવામાં પાણુકંદો વપરાય છે, પાણુ- કંદો લકવાની ખીમારીમાં, બદહજમી ઉપર, જળોદરમાં, સંધિવા ઉપર, ગળતા કેઢમાં અને દસ્તાનના દર્દોમાં વપ- દ્દ્ટ રાય છે. પાણુકદો જેમ નાહાનો ને તાજ્તે હોય તેમ તેમાં | ગુણુ વધારે હોય છે. કેટલીક વેળા જેવી જમીનમાં તે ઉગે છે, તે જમીનની તાસીર મુજ્બ તેમાં ગુણુનું ન્યુનાધિક પણું આવે છે. પણુ વખતસર કાઢી સંભાળથી તે રાખ- વામાં આવે તો તેમાંથી તેતો ઔષધીય ગુણુ તરત જતો રહેતો નથી. પાણુકેદો અંગ્રેજ દવા સીલ (પ'ડ1૦૧ 8ૉત)- ની જગાએ સારી રીતે વપરાય છે, ને એમાં તેનાં જેવો જ ગુણુ છે હ-સ્થાનક-ડુંગરાળી, કાદીવાળી અતે રેતાળ જમાી- નમાં તે ઉગે છે. એ હિન માં ધણી જગેોએ થાય છે. ૮-વિરોષ વિવેચન-એના કાંદાનું કપડાંને પાણ આપે છે. માટે એને પાણુકંદો કહે છે. 4* વર્ગ-( લિલિચેસી. » નંબરઃ? પ૩૨ ઉ૧-શાન્ત્નીયનામ-01011038 30]0€1' 00. દૃષ્ટાન્ત-11. ૧71. [. 5858; પ. [. 849; 11. 111. ]7. 500. ર્‌. નિ, પા. ૩૦૮ ૨-રશીનામ-શ્ીંગરીઓ વછનાગ (પે।૦); દૂધીએ વછનાગ (ગુન); લર્યાનામ, જાવા જરીગાનાસ (૦); જરિચારી, છામુઝી, ઝામછી, વલ્ટારી, વાજિરારી ( દિંન ); વાઝવારી, છાંમછી, વિશમ્યા, મર્મવાતિની, મામસિશા (સન). $-વણૂન-શીંગડીઆ વછનાગના વેલા ચોમાસે ઉગી નીકળે છે. તે પ થી ૧૦ ફ્રીટ કે વખતેં તેથી પણુ લાંખા હોય છે. એનાં મૂળને મથાળેથી એક કે ખે ચાર ઉભા તરસા જેવી સૌૉંટી નીકળી પછી તે વેલાની પેઠે આડી વળી ઘાસ કે ઝાડવાંપર લંબાય છે. એનાં પાન લાંબાં ટેરવે સાંકડાં થતાં ગુંછળાંતી પેઠે આંટી વળેલાં હોય છે. અને એ આંટી ધાસ કે ઝાડવાંઓને વીંટ- ળાઇ વેલા ઉંચાં ચઢી જાય છે, એમાં ધણુંકરી શ્રાવણુ ભાદર્વે ફૂલ આવે છે. તે ધણાં મ્હોટાં અને પીળાસ- લેતા લીલા ને સિદૂરિયાં રંગનાં હોય છે, તેની પાંખડીઓ અચિની શિખાની માકક ઉંચી ચઢતી અતે કેરપર મો ન્નવાળી હોય છે. એટલે એના વેલાના છેડે આંટી- વાળાં પાન અને ઉંચી પાંખડીઓવાળાં રાતાં ફૂલને લીધે એ તરત ઓળખાઇ આવે છે. એનાં ક્લ લાસી લાંબી એરડીનાં ફ્લનતે મળતાં ૩-૬-હાંસોવાળાં હોય છે. * પોરખેટર સ્વસ્થાનમાં ખરડા ડુંગર ઉપર તેમજ કોદીવાળી જમીનમાં પાણકંદ્દો ધણો ઉગે છે. અને તે વણકર ઢેઢલોકે। કાઢી- લાવી કપડાંને પાણુ (આર) ચડાવવાના કામમાં વાપરે છે. આ ઉપરથી ઢેઢલેકો જે ટુંકાપનાનું સુતરાઉ કાપડ વણે છે તે પાષ્ક્કેરરૂ કેહેવાય છે. વનસ્પતિવર્ણન. પાંખડીઓ અતે વચલી નસપર્‌ ધણુંકરી પીળી છ મૂળ-લાંબાં, જરા ચપટાં. કે રતાળુની પેઠે ઝે ગોળાધલેતાં, કંદ જેવાં ને સાંધાવાળાં હેય છે. તે રસભર્યા, બહારથી ભૂરા અને અંદરથી સફેદ રંગનાં હોય છે. તે ૨ થી ૬ કે ૧૦ શેક ઇંચ લાંબાં અને $ થી ૧ ઇચ વ્યાસનાં હોય છે. તેની વાસ જરા ઉત્ર અને દાહુક તથા સ્વાદ ચીકાસલેતો કડવો, દાહુક અતે ઉમ્ર લાગે છે. ડાંડી અને શાખાઓ-એની ડાંડી પેનસીલથી તે ટચલી આંગળી જેવી નડી થાય છે. તે લીસી તે ચળ” કતી હોય છે, એ તળિયે ૧ થી ૨ ફ્રીટ સુધીના ભાગમાં [ીકા જખુડા અથવા ભસ્મી જાંખુડા રંગની હોય છે અને તેથી ઉપરતે। તેનો ભાગ પીળાસલેતો લીલે! હાય _ છે. તે પાનની ગાંઠે ગાંઠે ધણુંકરી જરા વાંકલેતી હોય છે. પાન-કવચિત સામસામાં પણુ ઘણુંકરી આંતરે આવેલાં _ હાય છે. પણુ કોઇવાર જ્યારે ડાંડીમાંથી ધણી શાખાઓ ઉપર જતાં ફૂટે છે યારે જેટલી શ્રાખા હાય છે તેટલાં * પાન (૩ થી ૪ કે વધારે) ચોકની માફક આવી તે દરેક પાનની અંદરના ખૂણામાંથી શાખા નીકળે છે અને પાન તેની બહાર પુષ્પપત્રોની માફક આવી રહેલાં દૈખાય છે. પાન ૬ થી ૧૦ ઇંચ લાંબાં અતે ૧ ૧૨ કે ર ઇંચ પોહોળાં હોય છે. પાનની ડીટડી હોતી નથી, અથવા ધણી ટુંકી હોય છે. પાન ડીટટી પાસે પોાહાળાં ને આગળ જતાં સાંકડાંથતાં છેક છેડે લાંખી આંટી કે ગુચ્છળાં જેવી વળેલી અણીવાળાં હોય છે, તેની ખન્ને સપાટી લીસી ને ચળકતી હોય છે. તેમાંતી ઉપર્‌તી પીળાસલેતી લીલી ને નીચેની ફકી તોપણુ' વધારે ચળકતી હોય છે. તેની ઉપરતી સપાટીપર વચ્ચે વચ ઉભી નીક અને તેની નીચેની સપાટીએ ઉભી ખહાર નીકળતી નસ હોય છે. પાનમાંની રેષાએ ઝીણી અને ઉભી હોય છે. અને તેમાંની સુખ્ય નસે ૩ થી ૬ હોય છે, જે પણુ ઉભી આવેલી હોય છે. પાનની વાસ મરચાં જેવી અને સ્વાદ પ્રથમ મીઠાસલેતો ને પાછળથી કંડવાસલેતો ચીર્‌પરે। લાગે છે, 1 ફૈલ-પુષ્પ ધારણુ કરનારી સળી પાનથી જરા નીચેથ વ નીકળેલી હોય છે. તે સુતળી જેવી ન્નડી, લીસી, ચળકતી અને લીલાસલેતા રંગની હોય છે. તે ૪ થી ૬ ઉંચ લાંબી, તળિયે જરા વિશેષ જાડી ને મથાળે જરા વાંકલે ી હોય છે. તેપર ડીટડી વગરનું અક્ેકુ ફૂલ આવેલું હા ન છે. ફૂલની કળીને રંગ પીળાસલેતો લીલો! હાય છે. ત્યાર પછી તે અડધું પીળું, રાતું અને લીલું, એવા ત્રણ રંગ અવુક્રમે તેમાં તળિયેથી ઉપર જતાં દેખાય છે ત્યારબાદ તે અડધું નારંગીઆ અને બાકીનું રાતા ર" થઈ નય છે, અને છેવટે જ્યારે તેની કળી પૂણુ ઉધ રહે છે ત્યારે તે તદન રાતું થઈ રહે છે. પણુ તૈ વનસ્પતિવણુન. વયયમગયગગમગમગનગગવગગમમમગવમમવમવથાસપાા રહેલી હોય છે. ઉપર પ્રમાણે એનાં ફૂલમાં મિશ્ર રંગો એક જ વખતે દેખાતા એને દેખાવ બહુ મનોહર લાગે છે, પુષ્ષખાહ્યકેષ-હોતો નથી. પુષ્પાભ્યન્તર્કેષ-તી પાંખડીઓ ૬ હોય છે. તે ૩ થી ૪ ઈંચ લાંબી અને ? ઇચ કે તેથી કંઈક પહોળી હોય છે. તેનાં ટેરવાં સાંકડાંથયતાં અણીદાર હોય છે. પાંખડીની ઉપરની સપાટીપર તેના નીચલા ભાગમાં સાંકડી નીક અને નીચેની સપાટીપર ખહાર નીકળતી નસ હોય છે. પાંખડીની ક્રેરપર મોન્નં અર્થાત લહેરીઆં હેય છે. ફૂલ તદન ઉધડયા પછી ઉંધું વળવા માંડે છે તે જેમ જેમ ઉંધુ વળતું નય છે તેમ તેમ તેની પાંખડીએ પાછી ઉંચી ચઢતી જય છે. અને આખરે જ્યારે ફૂલ તદન ઉંધુ વળી નય છે ત્યારે પાંખડીએ ઉંચી થઈ તેના છેડા એક ખીનને વળગી રહે છે તેથી એનો દેખાવ એક સુંદર ગુંમજ જેવા ખની રહે છે. પુંકેસરો-૬ હોય છે. તે ર ઈંચ લાંબા, અને તેનો રંગ પણુ ઘણુંકરી પાંખડીએ પેડે બદલાતો હોય છે. અના પરાગકેષ તંતુપર વચમાંથી ત્ેડાયલા જવના દાણા જેવા લાંબા પણુ અર્ધચંદ્રાફાર પીળાસલેતા લીલા રંગના હોય છે. સ્રીકેસ૨-૧ હોય છે. તેનો ગર્ભાશય ૩-પેલવાળો, ઉર્ષ્વસ્થાયી, લીલા રંગને, લીસા તે ચળકતો હોય છે, નલિકા દોરા જેવી પાતળી, ગર્ભાશયને મથાળેથી કાટખૂણે વાંકવળેલી, ર થી રર ઇંચ લાંબી ને મથાળે ૩ વિભાગ- (મુખ) વાળી હોય છે. તેમાં એક વિભાગ બીજ ખેથી જર્‌ા નીચે. હોય છે. ફૂલ-૧૬ થી ૨ ઇંચ લાંખું, ટ-પોલ અતે ૬ હાંસા- વાળું હોય છે. એની દરેક પોલમાં બીજની બખે હાર હોય છે. આઓજ-પ્રથમ ધોળાં, પછી રાતાં ને અંતે કાળા રંગનાં થઈ ન્નય છે. તે ડુંગળીનાં બીજ જેવા આકારનાં અને ઉમ્રવાસવાળાં હોયછે. ૪-ઉપષોાગીઅંગ-મૂળ અને પાન. પ-ગુણ્ટોષ-ઝેરી, પૌદ્દિક, વાન્તિકારક તથા ગર્ભ- પાતક. શોથ અને જવર. ૬-ઉપષોાગ-એનાં મૂળ અતે પાન અહિંના લોકે પાણીમાં વાટી સંધિવાના સોન્નપર લગાડે છે. એનાં મૂળની ઝેરી અસરથી થયેલાં ખે મત્યુ નોધા- યલાં છે, તેમાં એકમાં ૧: તોલું, અને ખીન્નમાં ખે તોલાં મૂળ ખાવાથી મત્યુ થયેલ છે. એની વિશેષ હુકી- કત ડા૦ કે૦ આર૦ કિર્તિકરે પોતાનાં “પોયઝનસ દૃરૃછ પ્લેન્ટ્સ ઓફ્‌ ખોમ્ખે.”* વોલ્યુમ ૧ લામાં લંબાણથી આપા છે તે વાંચવા જેવી છે. એનાં પાનને તેલ લગાડી જર્‌ા ગરમ કરી વાળા અને રસવિકારના સાજાપર ખાંધે છે. “સંસ્કૃત વેદકારાએ તેને સાત ઉપવિષમાં ગણેલ છે, તેનાં મૂળને વાટી ડુંટી અને પેડુપર્‌ ચોપડવાથી વેણુ ડુંકી ટુંકી મુદતે અને ખૂખ આવે છે. અને સ્રી જલદીથી પ્રસૂત થાય છે. જ્યારે ઓર્‌ પડતાં વાર લાગે છે યારે તેનાં મૂળનો કલ્ક હાથે તથા પગે ચોપડવામાં આવે છે. અને શાહજરૂં1 અને પીંપરનું ચૂર્ણ તે વખતે દ્રાક્ષાસવની સાથે આપવામાં આવે છે. તે ગોમૂત્રતી અંદર નાખ- વાથી શુદ્ધ થાય છે. માત્રા-૧ થી ૨ વાલ તેના લોટતી.” ( ડાન વી૦ ઝી). એનાં મૂળ વિષે વોટ સાહેબની ડીકશ્રનરીમાં ડા૦ મૂરીન શેરોફ્‌ નીચે પ્રમાણે હુઝીકત આપે છેઃ-“એનાં મૂળ ધારવામાં આવે છે તેટલાં બધાં ધણુંકરી ઝેરી જણાતાં નથી. મેં પોતે એતું મૂળ ધીમે ધીમે પંદર ઘઉ ભારતી માત્રા સુધી ખાઇ જેયેલ છે. તેથી ખરાબ અસર જણાઇ નથી. પણુ મને સારી રીતે ભૂખ લાગેલી છે. અતે મારામાં વધારે તેજી ને શક્તિ જણાયલી છે. પ થી ૧૨ ઘંઉભારતી માત્રા સુધી દિવસમાં ત્રણુ વખત મેં સોળ વર્ષ સુધી એ વાપરી જ્ેયેલ છે, ને તે ઉપ- રથી ડું ધારૂં હું કે તે સારી શક્તિ અને પાચનશક્તિ આપનાર છે.” મુંખપ્રમાં તે જંતુધ્ય ગણુવામાં આવે છે, અને ઢોરના પેટમાં જન્તુ થયાં હોય તે તેપર તે અપાય છે. મદ્રાસમાં તે સર્પ અતે વીંછીના ડંખપર વપરાય છે, અને ચામડીના રેગમાં તેપર એને લેપ કરવામાં આવે છે. સર્જન સેજર્‌ ટોમસન લખે છે કે:-“જયાર્‌ એમાં ફૂલ હોય છે “યારે એનું મૂળ કાઢી લાવી તેના પાતળી કાતરી જેવા કકડા કરી તેને છાસની અંદર પલાળી મુકે છે અતે તેમાં થોડું મીટું નાખે છે. આવી રીતે તેને એક રાત પલળવા ૬૪ પછી તેને તડકે સુકાવે છે. તે ચાર પાંચ દિવસમાં ધણુંકરી સુકાઇ ન્નય છે, એને સારી પેઠે સુકાવી અને પછી સંત્રહુ કરી રાખ- વામાં આવે છે. આ ક્રિયાથી એનાં મૂળમાંથી ઝેરી અસર એઈછી થઇ જય છે, એમ કહેવાય છે. આવી રીતે સૂયાર કરેલી આ દવાના એક કે ખે કકડા સર્પના કરડવા ઉપર્‌ ખાવા આપવાથી તેના ઝેરની અસર ઓછી થઇ જય છે. વીંછી અતે કાનખજુરાનાં ડંખપર્‌ એનાં મૂળનો લેપ કરીને તે ઉપર શેક કરવાથો તેની વેદના ઓછી થાય છે.” * 1૩ 20153000૫8 દ્વાણંક 01 (4011047, 9) 0ઉભંબાબાં 14. રિ. છડ: પદ. 1. 1. 8. 9. 1. 8. ૦, (1896.) 4 દૃત્ત અને વોટ કલૉજ ( પંછુલોદ્ર ) તાં બીજ લખે છે. ટદત૮ કે -લોટ એનાં મળમાં ચાખાના લોટ જેવો સત કરે હાય છે. તે એનાં મૂળતે સારી પેઠે વાટીને જુટલીક | ગએલાં વ્નેવામાં આવે છે, એટલું જ નહીં પણુ વેલા પણુ ખવાઈ જાય છે. કાઢી લેવામાં આવે ' વખત પાણીમાં ધોઈ નીતરૅલું પાણી કાઢી નાંખીને જે તળિયે સત કે આટો રહે તે વનસ્પતિવર્ણન. છે. એ સત અથવા આટે પ્રમેઠ્‌ ઉપર પ થી ૧૦ | ધઘંઉભાર આપવામાં આવે છે. “ એની ગાંઠ ( મળા )માં વિષ છે. એના લેપથી સુકા ગર્ભ પડી જાય છે. એ સ્વાદે કડવો કંઈક ખારે ને તૂરો થાય છે. તીદ્દણુ છે, ગરમ છે. ફ્મિ, કફ, વા, ગુંખડાં * ખસ્તીરોગ, શૂળ, વિષ, કોઢ, ખરજ, સોન્ન એ સર્વે રોગને મટાડે ખસ અને વા સટે છે.” (વૈન રૂ૦). ૭-સ્થાનક-ડુંગર અને ડુંગરાળી જમીનમાં એના વેલા ચોમાસે ધાસની સાથે છૂટા છવાયા ઉગે છે. એ હિં* ના આખા ગરમ પ્રદેશમાં થાય છે ૮-વિ૦ વિવેચન-એનાં મળ ઝેરી હોઈ કેટલાંકતો આકાર જરા અમળાયલે। અતે શ્રીંગડાંતી પેઠે છેડે અણી- દાર હોય છે તેપર્થી એને અહિના લોકો શીંગડીઓ વછનાગ કહેતા હશે, પણુ ખરે! શીંગડીએ વછનાગ ( 4.€0111૫11 ૨05: ) હિંદુસ્થાનના ઉત્તર ભાગમાં થાય છે. તે ત્યાંથી તે હિંદુસ્થાનના બીજા ભાગોમાં વેચાવા આવે છે. એનું સંસ્કૃત નામ ગનજ્ઞિસિજ્ઞા એ એનાં ફૂલના રંગ અને પાખડીએના આકાર ઉપરથી પડેલું લાગે છે. કેમકે એનાં ફૂલ છેટેથી અસિની જ્ઞિખા જેવાં દેખાય છે. સંસ્કૃતમાં એનું ખીજીં નામ ચર્મપાતિની છે તે એના મૂળના ગુણુ ઉપરથી પડેલું જણાય છે. અને ત્રીજું નામ ' વિશલ્યા છે તે જે ખરૂં હોય તો વવેશલ્યા ઔષધી રામાયણુ પ્રમાણે હનુમાનજી લટ્મણુની મૂર્છા ઉતારવા માટે લાવેલા હતા તે એ જ હોવી જઇએ. કમકે એમાં મૂર્છા ઉતારવાનો ચુણુ છે. એનાં પાન અતે ફૂલ એવાં તો સુંદર હોય છે કે એના વેલા ખાગામાં વાવવા લાયક છે. એની સુંદરતા વિષે અંચેજમાં લખાયલું છે કે:- “છ 15 010 0 110 11081 010101100106;1 28115 8117 €0૫1061'7 081 0486 ૦7” ા (1050 ). ન ₹01'૪7 1011080110 11110101”, 11113 17011- [21101711 [10 13 8111056 8 1'0118101:01210 88 10680૫01111. 1113 [1811 10૫૪8 8 હા - ૯1%, 13 10010 111૬0 010 19010 111105 111810 811] 01101" 0 (1૯૦ ૦1'ૈલા' 17 119. 110014.” છ (પેતા॥૦ [. 850.7 છે. એના રસ સાથે તેલ લગાડયાથી જુની ી | ઘાટા, જોરવજંર, જોરજાંટા (મ૦) પઘીજીમાર, જુતારી ( સિંન ) ધણીવાર જંગલોમાં એન્દાં પાત એળાથી ખવાઈ વર્ગ-( લિલિયેસી. ) નંબરઃ ૫પ૩૩* ૧-શાસ્રીયનામ-4.100 0૦0. દષ્ટાન્ત-ળેતાદઇ, 1. ]. 180; 4, 11. 0. 264; પે. ૪-- 851; ર. નિ. પ. 2 ૨-ટશીનામ-કુંવાર, કડવી કુંવાર, (પોષ્લ્યુન); કુંવાર- ઘતજીસ॥રિ, જુમારી ( ચન ). ૩-વણૂન-કંવારના છોડવા ૨ થી ૩ ડ્રીટ ઉંચા થાય છે, તે ખાગ કે વાડીઓમાં ધણુંકરી ઉગે છે, અથવા વાવવામાં આવે છે, તેથી તે પ્રસિદ્ધ છે. કેળની પેંડે કુંવા- રના છોડને પણુ જમીનમાં પડખેથી કૂણુસલાં ફૂટે છે, ને તે જમીનપર આવી સ્વતંત્ર છોડવા થઈ જય છે, એવી રીતે કુવારને! ધણો વધારો થાય છે. જ્યાં કુવારના છોડ ઉગે છે, ત્યાં ઉપર પ્રમાણે તેમાંથી ફણુસલાંઓ ફૂટી તેનું ધણા મ્હોટા વિસ્તારમાં ન્નછું થઈ નય છે. એનાં પાન નડાં, રસભર્યૉ, લીસાં, એક ખીનન પાસે એક ખીનમાંથી નીકળતાં દેખાતાં હોય છે, એના છોડવાને પાનની વચેથી પુષ્પ ધારણુકરનારી સળી અથવા શેલડું * (5૯૧0૦) આવે છે, તેપર પીળાસલેતા નારંગીઆ રંગનાં _ જરા લાંબાં ફૂલ આવે છે. ક્લ લંખગેાળ ડ્રીકી ન્નંખુડી છાયાલેતાં ભૂરા રંગનાં હોય છે. એના છેડવાને તોડતાં એમાંથી ચીકણો રસ નીકળે છે, જે કેટલીક વારે ઠરી નનય છે, એની વાસ ઘણી ઉત્ર (અણુગમતી) હોય છે. મૂળ-લાંખાં હોય છે, તે ર્‌ ઇંચથી ૧૭ ૧૩૨ ૪ચ જાડાં તે તેમાંથી સ્લેટપેન કે પેનસીલ જેવા જાડા ફાંટાએ(1'૦૦ 1૯1૩) નીકળેલા હોય છે, મૂળપરની ફ્રેતરી પાતળી કાળાસ- * લેતા ભૂરા રંગની હોય છે. મૂળ અંદરથી પીળું હાય છે. મૂળનો આડો કાપ કરતાં તેમાં થોડા છેટે છેટે રેસાઓ દેખાય છે. અને બાકીનો તેતો ભાગ એક સરખે ર્સઃ ભર્યો દેખાય છે. મૂળ જરા કટ્ટણુ હોય છે. તેની વાસ ઉમ્ર અતે સ્વાદ કવચિત જ કડવાસલેતો હ કડછો કે મીઠડાશલેતો હોય છે. ડાંડી અને શાખાઓ-વસ્તુતાએ હોતાં નથી. તો.- પણુ તેની ડાંડી (કે પત્રભંડાર ?) ૧ થી ૨ ફ્રીટ લાંબી ને૧થીર૨ કે ૨૩ ઇચ ન્નડી હોય છે. તેનાપર એકની અંદરથી બીજાં અને બીજમાંથી ત્રીજું એમ ઉત્તરૉત્ત એક પછી એક પાન નીકળેલાં હોય છે. તેથી ડાં વનસ્પતિવર્ણન. દૃટ્હ પાનની ભુંગળીથી હંકાયલી હે હોય છે છે, ડાંડીનો આડો કાપ કરી જતાં તે મૂળ જેવા જ દેખાય છે પણુ તે મૂળ જેટલે! પીળા હોતો નથી. પાન-ડાંડીપર ગીચોગીચ આવેલાં હોય છે. તેને તળિયે ભુગળી હોય છે, ને તે ઉપરની બાજુ પોહોળાં થયેલાં હોય છે. પાનની ભુગળી ધોળા રંગની લીસી ને ચળકતી હોય છે. તે ડાંડીને ચોફેર ફ્રી વળેલી હોય છે. પાન તળિયે પોહેોળાં ને મથાળે સાંકડાંથતાં ટેરવે બુઠ્ઠી અણીવાળાં હોય છે. તે ૧ થી ૨ ફોટ લાંખાં ને ર્‌ થી ૩ ૪ંચ પોહેોળાં હોય છે, ભુંગળી ઉપરનો પાનનો રંગ મકે લીલ! કે વખતે ર્તાસલેતો હોય છે. ને તેપર સફેદ, પીળાસ કે રતાસલેતાં છાટણાં કે ચિત્ર હોય છે. પાનની કરારપર છેટે છેટે કરવતના દાંતા જેવા કાંટા હોય છે. પાનને તોડતાં તેમાંથી જે પીળાસલેતો ચીકણો! રસ નીકળે છે તેનો સ્વાદ કોઈવાર ધણો તે ધણીવાર સેહેજ કડવા હોય છે, ફલ-પાનની ભુંગળીઅંદરથી ધણુંકરી એના છોડવા વચમૉંથી પુષ્પ ધારણુ કરનારી સળી નીકળે છે, તે ઝુંવાર્‌નું શોલડું કહેવાય છે. એ શેલડું અથવા સળી ૨ થી પ ફ્રીટ લાંબી, તળિયે ચપટી ને ૬ થી ૧ ઇંચ પાહાળી હોય છે. તે ઉપરજતાં ગોળાઇલેતી ને સાંકડી- થતી હોય છે. ઓ સળીને મથાળે વખતે કેટલાક ફાંટાઓ નીકળેલા હોય છે. ને પિર ફલો આવેલાં હોય છે. આ સળીનો ઉપરતો ૧થી ૧ ડૂ રે કુટ જેટલે ભાગ ફૂલોથી ર્‌ાકાયલો હોય છે. એથી નીચેના તેના થોડા ભાગપર જવળ પુષ્પપત્રો આવેલાં હોય છે. આ પુષ્પપત્રો તળિયે પોહેળાં ને ઉપરજતાં સાંકડાંથતાં હોય છે, ને તેપર ઉભી નસે! હોય છે. સળીના ફલવાળા ભાગપર પણુ ઉભી નસે। હોય છે. સળીપર ફૂલ કલંગીની પેઠે ગીચાગીચ આવેલાં હોય છે. તે તળિયેથી એક ખીનથી જરા છેટે અનુક્રમે સળીની ચોતરષ્ર આંતરે ગોઠવાયલાં હોય છે. તેમાં પ્રથમ નીચેનાં ફૂલ ઉધડી પછી ઉત્તરોત્તર ઉપરનાં ઉઘડતાં જય છે. એ દરેક ફૂલતી નીચે પુષ્પપત્ર હોય છે. ફૂલ બહારથી નારંગીઆ રંગનાં ને અંદર પીળાં હોય છે. તે વધવા ને ઉધડવા માંડે છે, ત્યારે નીચાં નમી જય છે. તે જરા અંદર વાંકવળતાં, ૧થી ૧$ ઈચ લાંબાં, અને ૨ થી ૨૬ લાધ્ન પોહોળાં હોય છે. તે અડધાં ઉધડે છે, તેની વાસ ઉમ્ર પણુ સ્વાદ મીઠાસલેતે હોય છે. ફૂલની ડીટડી ટુંકી ને જરા નડી હોય છે. તે પ્રથમ લીલી ને _ પાછળથી નારંગીઆ રંગની થઈ ન્નય છે. પુષ્પખાહ્યકોષ-હોતો નથી. ખાલ્યાન્તરયુક્તકોષના વિભાગો અથવા પાંખડીઓ ૬ હોય છે. તેમાં બહારની ૩ પાંખડીઓ જરા પાતળી ને ટુંકી હોય છે, ને તેપર ઉભી નસો હોય છે. યુકેસરે-પણુ દૃ હોય છે. તેના તંતુઓ પીળા ને પરા- ગક્રાષ ઘેરા પીળા રંગના હોય છે. સ્રીકેસર્‌-૧ હોય છે. ગર્ભાશય લીલા રંગતો, ઉભો ૬ નીકવાળોા; નલિકા પીળા રંગની જરા વાૉંકવળેલી; મુખ સફેદ ગોલાઇલેતું ને સૂટ્મ હોય છે. ફૂલ-લંબગોળ અતે લીસાં હોય છે. તે ર. થી ૩ ઇચ લાંબાં ને ૩ લાઇન પેોહેોળાં હોય છે. તેતો રંગ પ્રથમ રતાસલેતો ને પાછળથી ધોળાસલેતો ભૂરો થઈ જય છે. ફૂલ પાકીને સુકાય છે, યારે તેપરતી પોહાળી ૩ નીકે- પરથી તે ઉભાં ચીરાઇ તેમાંથી ખીજ ખાહુર આવે છે, ફૂલપર્‌ ઉભી ૬ નીક હોય છે. તેમાં ૩ પોહાળી ને ૩ છીછરી હોય છે. તે એક પોાહેળી ને એક છીછરી એમ આંતરે આવેલી હોય છે. ફ્લને તળિયે પડથી અતે ટુંકી ડીટી હોય છે. ને તેને ટેરવે સૂટ્મ ખાડે હોય છે. ફૂલની સપાટીપર સૂદ્દમ છાટણાં જેવી બનાક હોય છે. ફૂલે ૩- પડવાળુ હોય છે. તે દરેક પડમાં થોડાં ખીજ હોય છે. કૂલ અંદરથી પીળાસલેતા લીલા રંગનાં ને ચળડતાં હોય છે. ખીજ-ર થી ૩ લાધ્નિ લાંબાં ૧ થી ૧ ૬ લાને પોાહોળાં, પીળાસ ને ભૂરાસલેતા કાળા રંગનાં ને સરગવાનાં ખીની પેઠ્ઠે પાતળાં ૩ પાંખોવાળાં હેય છે. ૪-ઉપયે।ાગીઅગ-સર્વાગ. પ-ગુણદ્દોષ-સારક, શોધક, દસ્તાન સાફેલાવનાર તથા શોથ, ક્રમિ, કફ અને જવરદ્ય. ૬-ઉપચેોગ-કુવારનાં મૂળ છપ્પનિયા દુકાળ વખતે ઢોરોને ખેડુ લોકો ખવરાવતા હતા, ઝામરા અને વાળાના સાજા ઉપર કુવારનાં પાન આઠવીને તેને ગર ખાંધવામાં આવે છે. કુવારનાં પાનની અંદરતે! ગર્ભ જળોદર, બરલ અને મુંઝારાની ગાંઠે ઉપર્‌ ખવરાવવામાં આવે છે. કુંવા- રના પાનના રસમાંથી એળીઓ બનાવવામાં આવે છે. જે દવા તરીકે ધણો પ્રસિદ્ધ છે. કુવારનાં પાનતું કચુંબર અને અથાણું કરવામાં આવે છે, તે બદહજમી, કબજીયત, હુર્સ અતે વાવાળા ૬રદીતે વિશેષકરી ખવરાવવામાં આવે છે. કુવારનાં ફૂલ કઢીમાં નાખવામાં આવે છે, તથા તેને મીડું લગાડી કચુંબર તરીકે તે ખવાય છે. હળદરની સાથે ઉધરસ ઉપર ફકુવારનાં પાનનો ગર્ભ ગળાવે છે. કુવારનાં પાનતે ગર્ભ ગડગુખડાં ઉપર પોટીસ ડેકાણે બંધાય છે. કટુણુ ગૅખડાં અને સોજાએઓપર કુવારનાં પાનતે। રસ ચાોપડવામાં આવે છે. હરસ અતે ભગંદર ઉપર કુવારનો ગર્ભ ખવરાવવામાં આવે છે, ડુંવારના રસમાં હળદર અતે ફટકડી વાટી આંખના દુખાવાપર્‌ તે લગાડવામાં આવે છે. કુવારતો ગર્ભ પ્રમેઠ અને વિસ્ક્રાટકવાળાને અપાય છે. કુવારના શેલડાંતું અથાણું અતે કચુંબર કરવામાં આવે છે. કુંવારનાં છોડવા પાણીના દછ૦ ઘોરીઆ કાંડ અગર વાડ પાસે જ્યાં હમેશાં એતે પાણી મળતું રહે તો તેવી જગાએ તેની કડવાસ આછી થઈ જાય છે. આવી કુવારને મીઠીકુંવાર્‌ કહે છે. મીડીકુવાર વિશેષકરીને અથાણાં ને ખાવાના કામમાં વપરાય છે. કુવારનાં પાનમાંથી ર્સ કાઢી લીધા પછી તેના જે છતા બાકી રહે છે તેમાંથી સારા રેસા તીકળી શકે છે, “ખનાવટ-કુમારિકાસવ અતે કુમારિકાધૃત.” (એ ખે ખનાવટ આય ઔષધમાં આપેલી છે. ને તેનો ચુણરેચક, શેધક, પિત્તશામક, અતે ગુલ્મઇ્ર લખેલો! છે.) “કુવાર્‌ બંધાણુ કરવામાં બહુ ઉપયે।ગી છે. તેનું બંધાણ કરવાથી પેટની અંદરની ગાંઠ ગળે છે. પેટ કટુ હોય તો પોચું પડે છે, ને મળતો જમાવ સાક્‌ થાય છે. ક્રમળાની અંદર કુંવાર આપવાથી દસ્ત સાફ્‌ આવે છે, પિત્તનો જમાવ હઠે છે, આંખ પીળી મટે છે, ને દરદીને આરામ થાય છે. કુવારનાં લક્રાં અથવા પાન ઉપરતું પડ કાઢી નાંખી વચલો ગર લઈ તેની અંદર સંચળ તથા સુંઠ નાંખી દરરોજ સવારમાં દશ દિવસ સુધી ખાવાથી યકૃતોદર, પ્લીહાદર તથા કમળા વગેરેમાં સારે ફાયદો થાય છે. બરલવાળા દર્દીને શૈલડાનું અથાણું ઉત્તમ છે. જુમારીકાસવ લોહીને સુધારનાર છે. તેથી મગજની ગરમી શ્ઞાન્ત થાય છે. માથાને ભ્રમ ખેસે ' છે, તથા આંખે ડેંડક થાય છે. ગરમીને લીધે આંખની અંદર થોડું થોડું ઝાખું દેખાય છે ત્યારે કુમારીક્રાધૃત લેવાથી દૃદિ નિરોગી થાય છે. સ્રીઆના ર્‌ેાગમાં કુવાર સારી છે. નષ્ઠાવેવ, અના- તેવ તેમજ અનિયમિત ્રડતુદોષતી અંદર્‌ કુવારની ગમે તે બનાવટ લેવાથી તેમ જ તેતું પેટપર બંધાણુ કરવાથી સારો ફાયદો થાય છે.” ( કુમારીકાસવ અને કુમારીકાધૃતતો લંબાણુ ઉપયોગ આર્ય ઔષધમાં આપેલ છે તે જાણુવા લાયક છે. ) (ડાન વી૦ ઝી૦). “કુંવાર પુષ્ટિ આપનાર અતે અંડ૬ૃદ્ધિ અતે વિષ- રાષતો નાશ કરનાર છે. રસાયનરૂપ છે* વિસ્ફ્રોટક તથા ખીન્ન ધણા ચામડીના રોગોને મટાડનાર છે. કુંવારતું મૂળ એક રૂપિયા ભાર લઇ તે જરા ગરમ પાણી સાથે પીવામાં આવે તો ઉલટી થઈ ધણા દિવસતે। વિષમ- જવર મટી જય છે.” (વૈ. શા. મ. ગે!.). કુંવારના રસમાંથી ખનતો એળીએઓ, તેની બનાવટ અને વ્યાપાર વિષે વૉટ સાહેબની ડીકશનરીમાં ધણો જાણુવા જ્તેગ લંબાણુ હેવાલ આપેલો છે તે જસ્તાસુએે નતણુવા જેવે। છે. “વાર્‌ કફ, ઉલટી, કુષ્ઠ એ સર્વે રોગને મટાડે છે. પેટના દરદ ઉપર કુવારનો ગર્ભ શાજખાર્‌ લગાડી ખાય છે, દાઝયા હોય તેપર્‌ કુંવારતો રસ લગાડવાથી સારૂં થાય છે.” (વે. ર.) વનસ્પતિવણન. છ-સ્થાનક-કંવારના છોડત્રા દરિયા કિનારાની રેતાળ જમીનમાં, વાડીઓની વાડમાં અને જુની ખંડિશ્રેર જગા- ઓમાં ઉગતા ત્તૅવામાં આવે છે. * વર્ગ-(લીલિચેસી). નંબર પ૩૪* ૨-શાન્ત્રીયનામ-&3[0110તટાંપડ 1૯૫1710૩ ? દૃષ્ાન્ત-1. 11. [. 832; કે, ૩. 847; 111. 1. [2. 840. ૨-દેશીનામ-ડુંગરો, ડુંગર (પે-ચુ૦); વ્યાજ્ઞી, વોવ (રિ). વણુન-ડુંગરાના છોડવા ડૂ થી ૧ કૂટ ઉંચા વધે છે, તે એક થુમણાની પેઠે ધણા છોડવા ભેળા ઉગ્યા હોય એવા દેખાય છે. ડુંગળી, લસણુ અને કુરલીનાં મૂળમાં * જેમ કાંદા કે ગાંઠો થાય છે, તેમ આનાં મૂળમાં થતાં નથી, પણુ આનાં મૂળ કેવળ રેસા જેવાં ધોળા રંગનાં ૪ થી ૬ ઇંચ લાંબાં સુતળી જેવાં પાતળાં હોય છે, પાન ઉભાં, ગોળ, ફીકા લીલા રંગનાં, ડુંગળી કે લસ- ણુનાં પાન જેવાં, ૪ થી ૬ ઇંચ લાંખાં અને દૈ થી ૧ લાઇન પોહોળાં ને અંદર પોકળ ભુંગળી જેવાં હોય છે. તેપર ઉભી ખારીક હાંસો આવેલી હોય છે. અને એ હાંસોપર ધોળા રંગના ધણા જ બારીક ખરસઢ કાંટી જેવા બિંદુઓ આવેલા હોય છે, પાન તળિયે જરાં ચપટાં નીકવાળાં હોય છે. પાનાની વચ્ચેથી જેમ કુંવા- રમાં શેલડાં નીકળે તેમ [ થી ૧$ ફુટ ઉંચાં શાખા કાંડાના રેતીના ઢસાઓ ઉપર કુવારના છોડવાઓ અસંખ્ય ઉગે છે. પોરખંદરનાં જુરીપ્લાન્ટેશન ઉપર ઉડતી રેતી દબાવવા માટે કુંવારના છોડવાઓવું સ્હોટા વિસ્તારમાં વાવેતર કરવામાં આવેલું છે. એના છોડવા એક વખત વાવ્યા પછી તે આપો- આપ ઉગીને તેનો વધારો થતો ન્નય છે. એને પાણી અગર ખીજ ચાકરીની જર્‌૨ રહેતી નથી. ફક્ત જે જગામાં કુંવાર વાવવામાં આવેલી હોય યાં ઢોરોનો પગપેસારો ન થાય તેટલી જ સંભાળ રાખવાની જરર રહે છે. કુવારનાં પાનમાંથી એળીઓ - ખનાવવા માટે અને તેનાં શેલરાં અને પાન અથાણા માટે કાપી લઈ જવાનો ઇન્નરો આ સ્વસ્થાનનાં ગામ સોચા અને પાતાની સીમનો દૃરસાલ અપાય છે. કુત્રારનો દૃર્યાકાંડાના 'રૃંતીના ઢસાઓ ઉપર વધારો અને ખચાવ કરવાથી આ સ્વ- સ્થાનને ત્રણ ન્નતતના ફાયટ્ટા થાય છે ર ર-ઉડતી રેતી અટકાવવાનો -૨-દવા માટે એળીએઓ સ્વઃ વગર ખરચે ફુવારનાં પાન અને મોસમે શેલરાં કાપી લે આ સ્વસ્થાનનાં જીરીપ્લાન્ટેશતપરની કુવારમાંથી ખ એળીઆનેો નમુનો અમદાવાદ પ્રદરોન (૨૯૦૨) માં સુ આવેલો હતો. તે શીકેત્ર।ાઈ એળીઆથી ગણવામાં આાવ્યો હતો, વનસ્પતિવર્ણ્‌ન. પ્રતિશાખાઓવાળાં શેલડાં (50&])€5 ) નીકળેલાં હોય છે, તે લીસાં અને ચળકતાં હોય છે. તેપર્‌ ખારીક ધોળાં છાંટણાં હોય છે. તેનાપર જરા છેટે છેટે ફૂલે આવેલાં હોય છે. ફૂલ [ થી ૧૬ લાંખાં અતે ૨૬ થી ૩ લાધ્નિ વ્યાસનાં રોમે. છે. ફૂલની ડીટડી ૧ થી 1ર: લાધ્નન લાંબી અને તળિયે સાંધાવાળી પાતળી સથાળે જડીયતી ફ્રોકા લીલા રંગની હોય છે. ફૂલની ડીટડીને તળિયે સફેદ કોરવાળછું, વચમાં લીલી નસ અતે સથાળે લાંબી અણીવાળું, ડીટડી તરક વાકુવળેલું એક પુષ્પપત્ર હોય છે. ફૂલની પાંખડીઓ ૬ (-2૦1૧થ1111 ) હોય છે, તે અત્યંત સુંદર ગુલાખી છાયાલેતી બરકના બિદુ જેવી ચળડતી સફ્રેદ હાય છે. આ દરેક પાંખડીની પીઠંપર એક રતાસલેતા લીલા રંગની જાડી ઉભી નસ હોય છે, તેથી પાંખડીની સુંદરતામાં એર વધારે થાય છે. પ્રુકેસર્‌ો-૬ હોય છે, તે પાંખડીથી કંઈક ડુકાં, ને પાંખડી જેવા જ રંગનાં, ચળકતાં, નાગફણુની પેઠે ઉભાં હાય છે. તે તળિયે જરા ચપટાં, અને સફેદ સૂટ્મ- વાળની રૂંછાળવાળાં હાય છે. પરાગકોષ રતાસલેતા પીળા રંગના હોય છે સ્રીકેસર-૧ હોય છે, તેનો ગર્ભાશય ૩ પોલવાળે, ૩-નીકવાળે, ભૂરોસલેતા રંગનો, તળિયે સહે જ સાંકડા ને મથાળે પોહેોળાથતે હોય છે. નલિકા ચકચકિત ધોળા રંગની અતે નલિકાત્રમુખ ૩ સૂઠ્દમ પીછી જેવા ત્રિક્રાણુ છેડાવાળું હોય છે ફેલ-પ્રથમ ભૂરા સલા રંગનું ને પાકે છે ત્યારે ફીકા ભૂરા રંગનું થઈ જય છે, તે ૧ લાધનિ વ્યાસનું હોય છે. તેપર ઉભી ૩ નીક નૈ ૩ નસે! દેખાય છે. ફલ તદન પાકી ગયા પછી તે વૉણુનાં કાલાંની પેઠે ૩ નીક પરથી ચોરાઈ ૩ ફંક થઇને ઉધડે છે, ફ્લમાં ૩ થી ૪ ખીજ હોય છે. ખીજ-ભૂરા કાળા રંગનાં, ત્રણુ ખૂણા કે ધારવાળાં ને એક બાજુ અણીવાળાં હોય છે. તે ર થી ૨ લાઈન લાંબાં હોય છે. ઉપચે।ગ-એના તાન્ન છોડવા વાટી રસવિકારના સોજપર બાંધે છે, અને સુકા ઢોરના ચારા તરીકે કામ આવે છે. એનાં ખીજ મૂત્રલ ગણાય છે. સ્થાનક-ડુંગળી અને લસણુ વાવેલાં હોય તેવાં ખેત- રામાં પાણીના ધોરીયા કાંઠે બારે માસ ધણુંકરી ઉગે છે. ' વિરોષ વિવેચન-ડુંગળી ભેળા ઉગે છે, અને પાંન ડુંગળીનાં પાન જેવાં દેખાય છે, માટે એને ડુંગરે, કે ડુંગરૂં કહે છે. નન પપ૩ જુવો. ૬૭૧ ૮3-)૫. 0. 0€0)41]4181,1&.018-48. વગે-( ફે।શસેલાઇનેસી. )» શીશસુળીઆનો વર્ગ? વ્ગતું ડુંકુ વણન અને ગુણુદોષ:-આ એક સાધારણુ વગમાં નાહાના છોડવાએ થાય છે. આ વર્ગની વનસ્પ- તિનાં પાન ચપટાં, સાંકડાં કે કોઈવાર પોહેળાં, તળિયે ભુંગળીવાળાં અને સમાન્તર રેસાઓવાળાં હોય છે. ફૂલ અત્યત સુંદર ધણુંકરી પતંગીઆં જેવા આકરનાં તે ગુલાબી, રાતા, પીળા કે આસમાની રંગનાં હોય છે, એટલું જ નહિ પણુ તે ધણાં જ મૃદુ હોય છે. પ્રથમ દૃષ્ટિયે તે સર્‌્ષંખા અથવા વાલે।ળના ફલ ન્રવાં દેખાય છે, પણુ એની બનાવટ જૂદી જ તરાહુની ને ધણી મનોરંજક હોય છે. તે આઈગ્લાસમાં જેવાથી વિશેષ સપણ દેખાય છે. બાહ્યાન્તરયુક્તકોષ અધઃસ્થાયા ને ૬ વિભાગે[- વાળા હોય છે, તેમાં ૩ બહારના વિભાગો લીલા રંગના પુન બાન જાષનાં પત્રો જેવા, અને અંદરના ૩ પાંખડીઓ જેવા હોય છે. તે છૂટા અથવા તળિયે ન્ેડાયલા હોય છે. સુંકેસરો ૬ હોય છે, તે બાલ્યાન્તરયુક્તકોષનાં તળિયાંપર આવેલાં હોય છે. તેમાંનાં ૨ કે વધારે ક્રાઈવાર ખોટાં હોય છે, તેના તંતુઓપર સાંધાવાળા લાંબા વાળની રૂંછાળ હોય છે. પરાગકોષ ગોળાઇલેતા અથવા લંબગોળ ને ખહુધા અસમાન હય છે. સ્ત્રીકેસર ૧ હોય છે, તેનો ગર્ભાશય ૨ થી ૩-પોલવાળોા તે તેની દરેક પોલમાં આદિબીજ ઘણુંકરી ૧ અને ક્વચિત વધારે હોય છે. ફ્લ અવિકાશી, અથવા ઉભું વિકાશ પામે એવું હાય છે. ખીજ ખૂણીઆવાળાં, લીસાં અથવા ખડખબચડાં હોય છે ર આ વગની વનસ્પતિ, તેમાં વિશેષકરી આસમાની ફૂલો અને પાનને તળિયે ભુંગળી હોતાં, અને તેનાં ફૂલે ફૂલોના લીલા અને રંગીન એવા ખે વિભાગો પડતાં, આ વર્ગની પાસેના ખીનન એકાચ્છાદન ક િપરકિંગાડતી:)- વાળા વગેની વનસ્પતિથી સહેલાઇથી ઓળખાઈ આવે છે. આ વર્ગની વનસ્પતિ ઉપલેપક અને ષૈણષ્ટિક ગણાય છે. વર્ગ-( કોમેલાઇનેસી. ) નંબર્‌ પ૩૫* ૧-શાજસ્ીયનામ-0૦૩0000011104 1૫611018. દૃષ્ટાન્ત-1. 11. [0: 309; પ. 0. 3822; વા. 11. [) 516; રૂ. નિ, પા. ૬૦૮. ૨-ટૃેશીનામ#-શીશમૂળિયું, શાશમૂળી (પોગ્ગુ૦), જિત, વેજિચિમાણ (મન); %નરુર (સિંન); વત્ણત્રિય, જોષવુષ્વી (છન). ૩-વણેન-શીશમૂળિયાંના છોડવા ખાગ અને વાડી- ઓમાં ભીનાશવાળી જગોએ બારેમાસ જ્નેવામાં આવે છે, દછર પણુ ચામાસ તે ચરીઆણુ ધાસની સાથે આડે વગડે ઉગે છે. એના છોડવા થોડા ઉંચા વધી પછી જમીનપર પથરાય છે. તે ર થી ૧ કે ૨ ફ્રોટ લાંખા હોય છે. એતી ડાંડી જમીનમાં મૂળિયાં અને ઉપર શ્રાખાઓ મુકતી 8] છે. પાન ભલ્લાકૃતિનાં, ૧ થી ૩ ઇંચ લાંબાં અને $. થી 5 ઇંચ પોહેોળાં હોય છે. તે લીસાં, ખર- બચા, ॥ જ હોય છે. તેની કોરપર સફેદ કે ભૂરા વાળની હાર હોય છે. તે લીલાં, રસભર્યો અને નનડાં હોય છે. ફૂલ અત્યંત સુંદર આસમાની રંગનાં હોય છે, તે એક નાહાની પોટીની અંદર આવેલાં હોય છે. આ દરૅક પોટીમાં ઘણુંકરી પુષ્પ ધારણુ કરનારી સળી ખે હોય છે, અને એ સળીપર ર થી ૩૭ ફૂલ હોય છે. ફૂલ સૃહ્મ હોય છે, તે ઉભાં ચીરાઈ બહુધા ખીજ ખહાર આવે છે. ખીજ કાળાં અને મ્ૃટ્્મ બાનકવાળાં હોય છે. ઉપચેોગ-શીશમૂળિયાંનાં મૂળ સાકરની સાથે પ્રમેઠુ- વાળાને ખવરાવાય છે, એનાં પાનનાં ભજઆં અને શાક થાય છે, તે પૈ॥ષ્ટક અને ટાઢાં મનાય છે, પણુ વિશેષ ખવાય તો ખાદી કરે છે. શ્ઞીશમૂળિયાંના છોડવા ઢોર ખહુ ખાય છે, વાછરડાંતે દૂધ સુકાવવું હોય યારે ગોવા- ળિયા લેકે તેને શીશમૃળિયાં ખવરાવે છે, તે વાછરડાંને ખહુ ભાવે છે, માટે સંસ્કૂતમાં શ્ીશમૂળિયાંને વત્તત્રિયણ્‌ કહેતા હશે. શ્રીશમૂળિયાંનાં પાત અતે ખીજ દુકાળની વખતે ગરીબ લેકે ધણાં ખાતા હતા. એનાં મૂળ ભ્રમ, તાવ અતે પિત્તવિકાર ઉપર ઉપયોગી છે; તેમ તે સર્પ- દંશ ઉપર પણુ કામ આવે છે. એનાં પાન વાટી ગડ- ગુંબડાં ઉપર્‌ પોટીસની જગાએ લગાડવામાં આવે છે. એના છોડવા શાલીષર્ણીની અવેજી ભાવનગરના ગાંધીઓ વેચે છે, વર્ગ-( ફોસેલાઇનેસી. ) નંબર્‌ ૫૩૬2 ૬-શા# ના?-€. 13રા૪થલાડાંડ, દૃષ્ટાન્ત-િ. 1/1. [). 870; પે. [. 555; વ. 1. 0. 81 555ર*- લિ... પા. - દાથ: ૨-દશીનામ-મ્હોડું શીશમળિયું (પોન-ચુન) આ શીશ્ઞમૃળિયાંનાં પાન પોહોાળાં હાય છે, તેનાં ટેરવાં સહેજ સાંકડાં અથવા ગોળાઇલેતાં હોય છે. ફૂલ આસમાની અથવા ગુલાખી રંગનાં અને શીશ્મૂળિયાંનાં ફૂલ કરતાં જરા મ્હોટાં હોય છે. ઉષપચેોગ-શ્ઞીશમૂળિયાં જેવો છે. ભ બસિતણત. ૮૪-૫4. 0. &.1.1118.2.. વર્ગ-પાસી. નાલીએરી, સોપારી, તાડ, ભેર્વજટા, ખજૂરી, તાડી અને નેતરનેો વર્ગે વર્ગનું ટુંકુ વર્ણન અને ગુણુદ્દાષ: -આ એક ધણુ જ નનણીતા અને અત્યત ઉપયોગી વડીમાં શહ્વો, ઝાડવાં અને વેલાએ થાય છે. આ વગની વનસ્પતિ છૂટી છવાઈ, અથવા તેનાં ઝુંડતાં ઝુંડ ઉગે છે. “ઝાડ ટકે છે ઝુંડમાં, એકલ ઉડી જાય. આ વર્ચૈની વનસ્પતિતે ખીલામૂળ હોતું નથી, પણુ તેનાં થડની હેઠળ ચોડ્ફેર મજખૂત રેસાઓ નીકળેલા હોય છે. આ વર્તી વનસ્પતિ કાંટા કે કડપલાં વગરની અથવા કાંટાઓવાળ1 હાય છે, અને તે ક્વચિત રૂંછાળવાળી પણુ હોય છે. આ વગૅની વનસ્પતિનાં થડ અથવા ડાંડી- ઓમાંથી કવચિત જ મથાળે શાખાએ ( દીવતાડમાં 11)01101€ પૌલ્વાલ્ત ) નીકળેલી હાય છે. પાન આંતરે આવેલાં ને ઉધડયા પહેલાં ધડી થયેલાં હોય છે. તે કવચિત એક કે દ્િભિય પણુ ધણુંકરીને આછી કે હાથની હથેલી પેડે વત્તી વિભાગિત થયેલી કે!રવાળાં હોય છે. તે પક્ષીઓનાં પીછાં જેવા અથવા પંખા જેવા આકારનાં હાય છે. તેની ડીટડી બહુધા તળિયે ચપટી અતે ખોલી જેવી હોય છે. ખરી ગયેલાં પાનની જગાએ થડપર કુંડાળાં કે પટા દેખાય છે, ફૂલ એક કે દ્િજાતીય હોય છે, તે મજરી કે પુષ્પમેડપ (308013: )પર ગેોડવાયલાં હોય છે. અને તેની મજરી કે પુષ્પમંડપ એક કે એકથી * વધારે પોટા (580105 )વી અંદર બહુધા ફૂલ ઉધડ- યાથી પેહેલાં તંકાયલાં હોય છે, ફૂલની નીચે ધણુંકરીને * ૩ પુષ્પપત્રો હોય છે. ખાલ્યાન્તરયુકતકોષ ૬ વિભાગાવાળા ળી ખે હારમાં ગોઠવાયલે। હોય છે, ને તે આધઃસ્થાયી હોય છે. પુંકેસરો ૩ થી ૬, કવચિત જ તેથી વધારે હોય છે, તેના પર્‌ાગકેષ ધણુંકરી પૃષ્ડ્સ્પર્શી (₹૯ડ 12) હાય. છે. સ્રીકરેસરગર્ભાશય છૂટા તે બહુધા ૩ ખંડવાળા હાય * છે. ફૂલ સખ્ત, અતે ચીવટ રેસાઓથી આચ્છાદ્તિ થયલું હોય છે. ખીજ ધણુંકરી સખ્ત્ત અને તેલીયું હાય છે. વનસ્પતિનાં રૂપ અને ધન્દ્રિઓ ઉપરથી વિદ્દાનાએ _ તેઓના વર્ગો બાંધેલા છે. વડ, પીપળા, પીપળી, ઉમર્‌ અને અંજીર એઓનાં રૂપ અને ઇન્દ્રિઓ વિરોષ ર વે એક ખીન્નતે મળતાં આવતાં જન્ેપ્તતે આર્યો : અશ્રેજ વિઠ્દાનાએ એઓને એક કુટુંબમાં સમાવેશ છે. તેવી જ રીતે તાડ, નાલીએરી, સોપારી નેક ખજુ (1811102) ષામી રાખેલું છે. વનસ્પતિવર્ણુન. દછ્ડ ૨૫, આર્યત્રંથામાં એ વર્ગનાં વજ્ષે વિષે તીચે પ્રમાણે શ્લોક છે:- સર્ઝુરી નાહિજર સ્ત તાહસ્વતપૂનવાઃ । અરાલોન્ઞા સહજ સનજ્ઞા તેવાં તળષ્વત્તાઃ ॥ (નિઘટસંવ્રટ, પા. ૪૦૮), એટલે આર્ય વિદ્દાતાએ ખજૂરી, નાલીએરી, તાડ, માડ ભેર્વજટા (અથવા મરાડીમાં ભીર્લીમાડ) અને સોપારીને તૃણુ અર્થાત્‌ ધાસના વર્ગમાં સૌથી મ્હોટાં, ઉંચાં, ડાળ વગરનાં અને કટ્ટણુ ફૂલવાળાં ગણેલાં છે. વળી સંસ્કૃતમાં કેટલીક જગાએ એ જ્ક્ષોને તરૂરાજ અટલે સર્વે શૃક્ષાના રાજ્નએઓ ડેરાવેલાં છે. મોટા વનસ્પતિવેત્તા લિનીયસ ( 11111002૫5 ) કહે છે કે;-“ 1100 [9દ્115 41૦ 110 1011008 ૦4 6110 ૯૪૦8010 11૦.” “110 ]»115 &1'€ €૦॥૩ાંતૈલા'લતં 010 107” 1059 ૦7 દ્વ 110 ₹01'૩13 ૦17 ૪૯૪01. 1110 [0111 118 €૪૯1' 0૯૯1 110 ૧૫૦૦1 07 110 ૪0૦૧ંડ, 1101 01137 ૦01 8000૫1 ૦07 પ૦ 0080૫1 ૦ 11૩ 7010100, 0પ ૦ 11૩ ૦૩'- ૦117 પ1. પ૦ ૦0ઊહા' જ્વિ117 ૦ [2181115 0035085૦05 80011 ૦1101110૫8 ]201701'5 ૦07 [₹૦૧૫૦ં0છુ 11.” (57& €૮7. 2/૮/7?. [. 121, 351.) “ 1106 [014115 ૦4 ઇ]]13 ૦1'વંલા' વિ" ૩૫12૧55 811 ૦1107 દડ 11 110 છુ'દાઉંટપ? વ્ાતે 1181051) ૦4 ઇં! [411. 11110 110010 701035 ૦ 128101 વૈટ્ંદ્ર'૦ ડડ ૩8]2૦102113)7 ૦૪૯1' ૧107 ૦01૯1 01૦૦૩.” (€/૮4/૮?' 2/006/7408 072 7278772760.) # 110 છુ?લટ1 ૯૦10૫1" ૦07 11૯ 104705 [૦ ઉ 1:05 ] 13 5૦111€11111€5 વૈંટ€[9 દલે 511111* 10૪, 50100111005 ૦7 & ક1001' 1911૯ ૫][0૦0 (1૯ પ॥વૈંરા' ડાંતૈંલ, 5017 દવે 1100 110 પ1તૈવૉઢ ૦? 0110 શિ1-૩118[006 107 15 તૈટ૦૦૦21- લત 11 ૦૦૧૦૯૫10 11017 દ્વ [01૫0 81₹€81£3, 111:૦€ 10 [0૦80001₹5 ઇવ.” ( 27૮ 7/02. .5૮/7૮40078* 0. 581. ) આ વર્ગની વનસ્પતિ સુંદરતામાં જેમ ખીજી વનસ્પ- તિયોથી શ્રેટ્ટ ગણાય છે, તેમ જ એની ઉપયેોગતા પણુ | બીજ વનસ્પતિયે। કરતાં ધણી છે. * 0'દ&1 ૦૪૯૩ 0 [1&4113, 111€1'€ 15 1016, પા ધટ ૨%00[0001॥ 021081 0/1 0185503, ૮પ ૩0 ૪૧1૫01૯ 1૦0 111 15 €9%તૈડ પલા ૦૦૫૯ ઘઉં ૯૦૦1૧૦1૩108 80101104101 ૧8 (1141 04 દઊ€ ળા.” આ વર્ગની વનસ્પતિ ખોરાક અને ખીજા સામાન્ય ઉપયે।ગમાં જેટલી મતુષ્યજનતિને કામમાં આવે છે, તેટલી તે ઔષધી તરીકે કામમાં આવતી નથી; તોપણુ તેમાં પાચક, સારક, ઉપલેપક, પૌષ્ટિક, ગ્રાહી, માદક તથા જ્વર, પિત્ત, કર અતે જંતુક્મ આદિ ગુણો રહેલા છે, નંખર પ૩૭* ઉ-શાસ્ત્રીયનામ-71€08 ૦8100110. દૃષ્ટાન્ત-4િ, 11. [). 405; પં. [. 5857; 1. 1.10: કેડ 3 જિ. 1 28. ૨-દશોનામ-હોપારી (પોન); સોપારી, ફેફ્લ (ગુન); સુપારી, પોષી (8૦); યુપ્યારી (સિં૦); પૂચીયં,પૂસં, ઝટ (સં). ૩-વણન-સોપારીનાં ઝાડ એ નાલીએરી, તાડ આદિના વર્ગમાં સૌથી સુંદર થાય છે. તે ૨૦ થી ૫૦ કે ૧૦૦ ફોટ ઉંચા હોય છે. એના રેસા જેવાં સંખ્યા- બંધ મૂળિયાં એના થડની નીચેથી નીકળી જમીનમાં ક્રેમ બેઠેલાં હોય છે તે એના મોટી ઉમરતાં ઝાડોમાં ધણીવાર જમીનથી ઉપર એનાં થડમાં દેખાતાં હોય છે. એથી એનાં થડ જણે ભૂરા રંગની પાતળી ડાંડીઓની પૃડધી ઉપર લીલા રંગના પાતળા સ્થંભ ઉભા કર્યા હોય એવાં દેખાય છે, એની ડાંડી (સ્થંભ) શાખા વગરતી, સુંદર લીલા રંગની સીધી, લીસી ને ચળકતી હોય છે. તેનાપર ખરી ગયેલાં પાનની ડીટડીના પોહાળા ધોળા રંગના છેટે છેટે નિય- સિત આડા પટા આવેલા હોય છે. તેથી તે આર સુશોભિત દેખાય છે. એના પીછાં જેવાં પાનને મુકુટ ચોફ્રેર પસરાતો એની ડાંડીના ટાંચ પાસે આવેલો! હોય છે, તે ધણ્‌ા જ સતેો[હુર લાગે છે. પાન-૪ થી ૬ ફીટ લાંબાં હોય છે. પુષ્પધારણુ કરનારી ઝમરી ધણી શ્ષાખાઓવાળી હોય છે, ને તે એક લીસી, ચળકતી, બન્ને પાસે દખાયલી પોટી- : (5[281110)તી અંદર આવેલી હોય છે. જ્યારે પોટી ઉધડે છે, યારે તેમાંથી ઉપર કહેલી ઝમરીની શાખાઓ ખહાર નીકળી એક ઝુમરની શેડો પેડે ચોમેર પસરાઇ રહે છે. તેની શ્રાખાઓનાં ઝીણી સળી જેવાં લાંબાં ટેર્વાંપર ઘણુંકરી ચૃદ્મ સુગંધિત સફેદ નર્ફૂલો આવેલાં હોય છે. તેમાં મુંકેસરો ૬ હાય છે અને એ ઝમરીની શાખા- એને તળીયે અને તેના ખૂણાઓમાં જરા છૂટાં છૂટાં દ્છ૪ છે. ફૂલ લંબગોળ, લીસાં, ન રાતા કે નારંગીઆ રંગનાં કાલ સુંદર દેખાતાં હોય છે. તેમાં એક ખીજ હોય છે, તે સોપારી કહેવાય છે સોપારીનાં ઝાડની સીધી હાંડી ને તેપર આવેલા પાનના ગુચ્છાના મનોહર દેખાવ વિષે ગૃષ્ટિસોદર્ય જનાર (1100101) સાહેબ લખે છે કે:-“ જાંડાંઝઇ 115 ૪1'૧00111 51010 ઘઉ 7૨01101" 0103713 11૫2 813 81'1'017 81101 ૦171 1011 11011011.” « £1'20% €8100|પ, 110 લાર 3પ 08111, 1ડ 010 10056 0011 ઘાલે ૪108૯0૫ [0011110 10 દ. લાલ રરાજ ઇર 00100 (10૫1) 18 % 111070 01' 1058 €0111111013 ]01'46- 1160, પ૯ ૧1૦૦૫ ]08111 1018101100 11081 1110 વપ] ૪ુદ 11 ૪૯૪૫ 1૦195, 3701 પ0 13વ- 38118, 1011118 દ 00૫1111 ૦0૦૯1.” ( 20/ 6%. 27/2/72 ). સોાપારીનાં ઝાડ કેળ અને નાલીએરીનાં ઝાડની પેડે ઝુંડમાં બહુ શોભે છે એટલું જ નહિ પણુ તે કુદરતી રીતે તેમાં સારાં થાય છે. તેમાં પણુ જ્યારે તેનો એક જૂરદો જ તખ્તો સરખી અંતરાઇએ સીધી હારેમાં વાવવામાં આવેલો! હોય ત્યારે તો તે બહુ જેવા લાયક થઈ રહે છે. ન્હોટાં ઝાડોવાળા ખાગોમાં રસ્તાઓની ખબત્તે ખાજાએ એનાં ઝાડેની સીધી હાર્‌ વાવવામાં આવી હોય તો તે પણુ લીલા રંગના સડ્રેદ આડા પટાવાળા સ્થંભોથી ગોઠવાયલી ખે હાર જેવી સુશોભિત દેખાય છે. સોાપારીને જે કે ભીનાસવાળી જમીન માફક આવે છે, તોપણુ પાણી ભરાઈ રહેતું હોય તેવી જમીન સાકક આવતી નથી. સોપારીનાં ઝાડ ધણાં નાજુક થાય છે, તે ચિત્ર છાયામાં સારાં થઈ શકે છે. જેતે તેનાપર સૂર્યનાં પાધરાં કિરણો ઉન્ડાળે પડતાં હોય તે તેની ડાંડી સુકાઈ તરડી જય છે. આવી સ્થિતિ ન થવા માટે ધણીવાર તેની ડાંડીપર ધાસ કે પાન ખાંધી રાખવામાં આવે છે. પૃણુ ધાસ કે પાન ખાંધ્યાં હોય ત્યારે એનાં ઝાડાને વારંવાર તપાસવાં જઇએ. કેમકે તેપર દવ પડવાથી કે ખીજ રીતે ભીનાસ લાગવાથી તેમાં વખતે ઉધી લાગે છે, ધણીવાર સોપારીનાં ઝાડોના કેજમાં નાગરવેલના વેલા અતે સુરણુ પણુ વાવવામાં આવે છે. સોપારીનાં ઝાડ જલદી વધનારાં છે, તેની સારી ચાકરી હોય તો તેતે પાંચ સાત વરસમાં ફ્રાલ આવી ન્ય છે. પોરબંદર સ્વસ્થાનના બાગોામાં ખે જાતની સોપારી વાવવામાં આવેલી છે, એફ લંબગોળ ફ્લવાળી ( રેડી ), ન... : અને ખીજી ગોળ ફલવાળી (. સેવરદાની અથવા વાંકડી ). રું. સોપારીનાં કલતે ત્રોફા કહે છે, તે સુકાવી તેમાંથી સાપારી કાઢી લેવામાં આવે છે. તાજી સોપારી ધણી કડવી ને તૂરી * હોય છે. તે સુકાય ત્યારે મીઠાસલેતી તૂરી થઇ જાય છે. * સોપારીના રોપા કરવા માટે તેનાં ફલ તાન્નં વવાય * છે. તે માટે સોપારીના પાકેલ ત્રોફા ઝાડપર્‌થી ઉતારી ન ખે ચાર દ્િવિસ વવઠાવા રાખી પછી તેને છાયડાવાળી * જગાએ એક કયારામાં ખાતર ભરી વાવવામાં આવે છે. * એનો એકેક ત્રેફો અક્ેક કુટતે છેટે વાવવામાં આવે છે. _ એના ર્‌પા ઉગી નીકળે ત્યારસુધી દરોજ અતે પછી * એકાંતરે પાણી આપવામાં આવે છે. એના ર્‌ાપા ડૂ થી ૧ ફુટ જેટલા ઉંચા વધે એટલે એની પીંડ કાઢી એના ર્‌ાપા કાયમની જગાએ ૬ થી ૧૦ ફ્રીટતે અંતરે વવાય છે. _ સાપારીનાં ઝાડ કેળનાં ઘેરામાં અથવા તેની પાસે * પાણીના ધેરીઆ આગળ ભીનાસવાળી જમીનમાં સારા * થાય છે. એનાં ઝાડને છાણુનું સડેલું ખાતર, છાણુની * રેડ અને રાખતું ખાતર્‌ ધણું માફક આવે છે. એનાં * મૂળમાં કોઇવાર તરકીડી લાગે છે ત્યારે એનાં થડ આગળ જરા માટી ગોડીને રાખતું પાણી આપવામાં આવે છે. સોપારીનાં ઝાડતે સમુદ્રના ખારા પવન (ઓડા)- _ થી ધણું તુકશાન થાય છે. માટે તે આથવાળી જગાએ _ ( આ સ્વસ્થાનમાં ખાસ કરી) વાવવાં ન્નેધએ. ઉપચેોગ-કાચી સોપારી ગ્રાહી ગણાય છે અને તે ચાંદાંઓ અતે સંત્રહણી આદિ આંતેડાંનાં દરદ્દોપર વપ- રાય છે. સાપારીમાં ટેનિક અને ગેલિક એસીડના * તત્વો વધારે હોવાથી એમાં ગ્રાહીપણું રહેલું છે. * સોપારીની ભૂકી ૧૦ થી ૧૫ ધંઉભાર્‌ નખળા1#થી થતા ઝાડાપર અપાય તે તે ફાયદો કરે છે. એ પેશ્ઞાબનાં દર- દ્રોમાં ઉપયોગી છે, તેમ પૌષ્ટિક પણુ ગણાય છે. * સ્ાપારીની સાથે બીજી કેટલીક દવાઓ નાખી સોપારી- પાક બનાવામાં આવે છે. તે પણુ પૌષ્ટિક તરીકે વપ- રાય છે. સુકી સોપારી ચાવવી એ ઉત્તેજક છે. સુખની વાસ દૂર કરે છે, દાંતના પારાને શક્તિ આપે છે, દાંતના પારામાંથી લોહી નીકળતું હોય તો તેતે બંધ કરે છે, અતે મુખમાં વધારે ર્સ વહેવરાવી (તે રસ પેટમાં જવાથી ) પાચનશક્તિનતે મદદ કરે છે. સોપારીની ભૂકી કૃમી ઉપર્‌ પણુ વાપરવામાં આવે છે. અને કહેવાય છે ઝર કુતરાંનાં પેટમાં ફર્મ હોય તો તેને માટે એ ધણી અકસીર દવા ગણાય છે. સોપારીની ભૂકી ૪ થી ૬ ડ્રમ જેટલી દૂધમાં મેળવી કૃમિપર આપવાનું ( (12: ક કહે છે. સોપારી જ્ઞાનતંતુઓને * આપનાર છે, દસ્તાનને નિયમિત કરનાર છે, અને પાણી આંખના દુખાવાપર ઉપયોગી છે. સોપારીના * ક્રેમળ પાનનો રસ તેલમાં મેળવી કમરના લગાડવામાં આવે છે. એનાં પાનને તળિયે જે પોહાળી ડરીટડી હોય છે તે એવી હોય છે કે તે હાથ પગના મર્‌- ડાયલા કે ભંગાયલા ભાગે હાલ્યા ચાલ્યા જ્ઞિવાય સરખી સ્થિતિમાં રાખવાને તૈયાર થાપા (30115) તી જગાએ કામમાં આવી શકે. સ્રીઓને ધણુંકરી પેટમાં ખટાણુ થતું હોય, પીપડીપર બળ્યા કરતું હોય અતે કે! વાર હેબકો આવી પ્રવાહી પાણી જેવી ઉલટી થતી હોય તો તેપર સોપારી ગુણુ કરે છે. પ્રદરપર સોપારી ગ્રાહી તરીકે ખાલોપચારમાં તેમજ ખાવામાં વપરાય છે. સ્ાપારી ખાવાથી ધણીવાર નિશે! અને ચકર આવે છે. ધણી સોપારી ખાવાથી ભૂખ મરી જય છે, અમ સ કહેવાય છે. સોપારી પાણીની તૃષા મટાડે છે. તે જમીને ખાવી સારી ગણાય છે, પણુ વ્યસન તરીકે તે ધણી ખવાય છે ત્યારે તેતો ગ્રાહી ગુણુ જઇએ તેવી અસર કરતો નથી, અને વિશેષ સોપારી ખાવાથી જીભની સ્વાદ પારખવાની શક્તિ ઓછી થાય છે.“ ખાળેલી સોપારીની ભૂકી દાંતના મંજન તરીકે વાપરવામાં આવે છે. ખાળેલી સોપારીની ભૂકી ત્રણુ ભાગની સાથે એક ભાગ ધોયેલા ચાકની ભૂકી મેળવી બનાવેલું દાંતતું મંજન સારં ગણાય છે. સોપારી સર્વ ધાર્મિક ક્રિયાઓમાં વપરાય છે. સોપારી સર્વે વર્ણનાં લોકો ધણુંકરી સર્વ જગાએ ખાય છે. તેતે પચાસલાખ માણુસો કરતાં વધારે માણુસો ખાય છે, એમ કહેવાય છે. સોપારીનાં ફૂલની ઝમરી જે પોટીમાં હોય છે, તેમાંથી અતે સોપારીપરથી કાઢી નાખવામાં આવતા ત્રાફામાંથી કાગળ બનાવી શકાય, એમ વોટ સાહેબ કહે છે. ખારી સોપારી ખાવાથી દમ, ઉધરસ, ખસ, વાળનું ખરી પડવું આદિ રંગા થાય છે. વિ૦ વિવેચન-મુંખઈ પાસેના ધણાં પ્રાચીન સઝુર્વારય હાલ કેહેવાતા સો।પાર્‌ા ગામ ( જ્યાંથી ગુરૂવર પંડિત ભગવાનલાલ ઇદ્છએ ખુધિસ્ટ સ્તૂપ શોધી કાઢેલો હતે. )માં આગળ પૂગીફ્લનો વ્યાપાર ધણે। ચાલતો હતો, માટે એ ગામનાં નામપર્થો યુર્વારી, સુષાર્્ી અતે સોપારી એ નામો નીકળેલાં છે, એમ કહેવાય છે. સાપારી નાગરવેલનાં પાન, કાથા અને ચુનાની સાથે ચાવવામાં આવે છે. ત્યારે તે સાધારણુ રીતે પાન- સૈ।પારી કહેવાય છે. પાનસોપારી અને ફૂલને એકવાર વાતચીત થતાં ફૂલની હકીકત સાંભળી પાન કહે છે કે:- “વાત વરે જુજ જૂન સતો, ઇમ તો ગમમે વેપારી; વે સાથ ઇયુને લોટા પાચ, ૧થથા તનાં અર સોપારી; * કોઈપણ તૃરી વસ્તુ જીભની સ્વાદ પારખવાની રાક્તિ સંદ કરે છે, દૂછપ સંપ રાતી, સોસ વત વત્રાવે; જથ્થા ગુહા, સૂતાં વમન વાસે; યારે કાથે। સોપારીતે ધમકાવે છેઃ-વ્‌થ્શા' જરે સુશ્સ ઢાંજ વાવર, તેસ નાત છે તોપ; ઇમ તો સનો સહ્‌ વાવે, તૂ છેં છમાર સાર; પછી ચૂતે કહે છે કે:-સ્ૂના વર મે ષિત્તત વાં, જથ્થા છુવારી તીવેર મે સહિ છોરું સાથ તુસ્છારે તો તુમ તીનો જે.” ( પિ. શ્રી. ટૂં. હૈ. ) તાંખૂલ અર્થાત્‌ પાન, અને સોપારી કાથો આદિ ચાવ- વાથી મોઢું રાતું થાય છે, તે વિષે અંગ્રેજીમાં લખ્યું છે કે:- “1૬ ડાક? ઉલ 110૫110, 102011 દ્વા 11]05 66; ૧10 €1€66 310, 010૫૪] લૉડજઘડાા૪ 10 18111'0][2€0118, 15 €૦॥ડાંવૈટા'ટ્વૈ 01811010106 0% 116 11008.” પણુ ષાન સોપારી માફકસર ચવાય તો! જીવો નીચે શું લખ્યું છે. “સાંગ વુસિક્ળનુષ્ળસખુર ક્ષાર જવાચાસ્વિત । વાતપ્ન વનારાનં ત્ર્મમરર છુગપ્રીનિર્નાશનં ॥ વત્રસ્યામસ્ળ વિશુજ્વિરળ વામાસ્િસજીપન । તાવે ઝુલે ત્રચોટ્રાનળા સ્તર્સેષિ તે ટુછેમાઃ॥૨॥ (મ. નો. ન.) વર્ગ-(પાસી.) નંખર્‌ પ૩૮* ઉ-શાસ્્રીયનામ-0€4101ત પ1'€ા૩, દૃણન્ત-14. 11. ૩. 422; પપ. [. 3858; પત. 11. [. 206; રૂ. નિ. પા. પ૩ર. ૨-દેશીનામ-શેરવજટા, (પ૦) શિવજટા, શંકરજટા, (ગ૦); મેરછીમાઇ, મીરછીસાટ, માર, બરધીલુપારી (સ૦); સારી, મારીવાસાર (દં); માર (8૦). 3-વર્ણન-એનાં ઝાડ ૩૦ થી ૪૦ કોટ ઉંચાં થાય છે. પાન લાંખાં, પોહોળાં અને દભય હોય છે. તેના વિભાગો ઘણુંકરી ત્રિકોણાકાર અને કોરપર્‌ દાંતાવાળા હાય છે. પાનની ડીટડી ધણી મજખૂત હોય છે. ફૂલની પોટીઓ ફૅટથી ૧૬ ફુટ લાંબી હોય છે. પણુ તેમાંથી નીકળતી પુષ્પ ધારણુ કરનારી લટાઓ કે જટાઓ ૮ થી ૧૨ કીટ લાંબી અતે નીચી ઝ્ુકતી હોય છે. તેનાપર ત્રણુ ત્રણુ ફૂલની ઝુમખીઓ આવેલી હોય છે, તેમાં ખાજુએ ખે નરફૂલ લાંબાં અને વચમાં અક્ેકુ માદાફૂલ તેથી જરા ટુકું હોય છે. ફલ ગોળાધ્લેતાં આસરે ૧ ઇંચ લાંબાં, અને ૧ થી ર્‌ ખીજવાળાં હોય છે. તેને! રંગ ૬૪૬ વનસ્પતિવર્ણન, રતાસલેતો જંબવોા હોય છે. એનાં ખે ફડસીયાં જાદાં પડે છે યારે અડધી સોપારી જેવાં દેખાય છે. ઉપચેોગ-એનાં પાનમાંથી મજખૂત રેસાઓ નીકળે છે. તેનાં દોરી, દોરડાંએ, પીંછી (બસ) સાવૅણી, ટોપ- લીઓ આદિ બનાવવામાં આવે છે. એનાં પાનને તળિયે ખોળી જેવી પોહોળી ડીટડી હોય છે, તેમાંથી જે રેસાઓ નીકળે છે તે દોરડાં અને કાગળ બનાવવાના કામમાં આવી શકે એમ કહે છે. એનાં ઝાડમાંથી જે માદક રસ કાઢવામાં આવે છે તેને માડી કહે છે. એમાંથી ઉંચી જતને દારૂ બનાવવામાં આવે છે. એની તાજ માડી સારક ગણાય છે. 1૦5:)001'13- (100%; 810. 110. 111. 0. 028) સાહેબ લખે છે કે ઉન્હ્ઠાળે એનાં સારાં ઝાડમાંથી ચોવીસ કલાકમાં આસરે ૧૦૦ શીંસા માડી નીડળે છે. એ તાજી હોય ત્યારે પીવામાં સ્વાદિષ્ટ લાગે છે. પણુ એમાં તરત ખમીર થઈ એ ખાટી થઈ નનય છે. એની માડીમાંથી ગાળ ખના- વવામાં આવે છે.” એના થડના ગાભામાંથો ગરીબ લેકે રોટી અને કાંજી બનાવે છે. એનાં બી ખન્નરમાં “ સાચી અડધી સોપારી” ને નામે વેંચાય છે. તે પાણીમાં ધસી આધા- શીશ ઉપર ધણા લેકે લગાડે છે, તે અંદરથી સોપારી જેવાં જ હોય છે. “ સાડ સ્વાદે તૂરો ને ટાઢો છે, તરસને મટાડે છે, વાયુ કરે છે, શ્રમતે ટાળે છે, કફને કરે છે, માદક જ્ઞ 2 (વેન રૂન્ધ ૦) _વિ૦ વિવેચન-એનાં ફૂલોની લાંબી લટાએ શંકર કે ભેરવની જટાઓ જેવી દેખાય છે. તેપરથી એને શંકર્‌ કે ભેરવજટા કહે છે.1' એનાં ખીજપર જે ગળ હોય છે તે હાથે લાગે તો ચેળ ચાલે છે, તેને પાણીથી ધોઈ હાથે દૂધ લગાડવાથી ચેળ મટે છે. : આ તાડ વિષે “હિંદની કાચીદોલત” માં વાર્તા નંન ૧૦૨ની વાંચવાજેવી છે. ( વાર્ત્તાવિતાદમાળા પુ* ૧ ડા૦ તી૦ ડા૦ સર્જન. અમદાવાદ, ૧૯૦૨.) વર્ગ-( પામી, ) નંબરઃ ૫૩૯ ૬-શાસ્રીયનામ--1[& "01164108. દષ્ટાન્ત-14. 171. [. 424; 9801. 9. 0. 480. * સાડી-માંથી બનોવેલા ગો॥ળને। નમુનો મુંબઈ પ્રદરીન- (૨૯૦૪)માં રાખવામાં આવેલો હતે. તેની વાસ અને સ્વાદ શેરડીમાંથી ખનતા ગોળ જેવાં જ હતાં, તેપણ મુ સ્વાદ કંઈક ખટાશવાળો હતે. 1 પોરબેદર સ્વસ્થાનમાં એનાં ઝાડ મુંખઈથી લાવી ભોજેશ્વર બંગલા પાસે શે0ભા માટે વાવવામાં આવેલાં છે, વાવવામાં આવેલાં હતાં, કૉટા ફૂટ્યા ખાટ તે લાસ ગયાં હતાં. જે ૨-રૃશીનામ-પરદેશી તાડીઆં (પોનગુ૦); મતમાં (ટં); ડની-પામ (અંગ્રેજ.) ૩-વણૂન-એનાં વેલા જેવાં થડ ધણાં મજખૂત અને શાખાઓવાળાં હોય છે. પાન લાંબાં અતે પોહોળાં હોય - છે. તે ભય અને તેની ડીટડી ધણી મજખૂત હોય છે. પુષ્પધારણુ કરનારી ઝમરી ૪ થી, ફીટ લાંબી હોય છે, એતું ફલ નાલીયર જેવડું મ્હાડું થાય છે. તે કાળાસલેતા ભૂરા રંગના, ૪ થી ૬ ઈચ લાંબાં, ૩ થી ૪ ઇંચ * પાહોળાં, સાંકડે છેડે ખુઠ્ઠી અણીવાળાં અને પોહોળે * છેડે કેરીની ડુંડી જેવી ડીટડીવાળાં હોય છે. એના ત્રોફ્‌ાપર ઉભી ચાર્‌ ધાર હોય છે. ત્રોફે લીસા તે કટ્ણુ હોય છે. * એનાં પાન ચટાઈ બનાવવામાં અને ધરનાં છપરાંપર નાખવાની જાવળી તરીકે કામમાં આવે છે. એની ફૂલની પોટીમાંથી એક ન્નતની તાડી કાઢવામાં આવે છે, એનાં ફૂલની અંદરનો ગળ ફળ કાચાં હોય છે યારે ખાવા * લાયક હોય છે. એ નદી અતે ખાડીની કીચડમાં ઉગે છે, તે ધણું- કરીતે કલકત્તા તરક સુંદરવનનાં કીચડવાળાં જંગલોમાં હ ઈ ી ! વિશેષ થાય છે.* વર્ગ--પાસી) નંબર્‌ પષ૪૦ ઉ-શાન્ત્નીયનામ-11102113% 3100511૩. દષ્દાન્ત-1. 31. [). 425; કે. [. 858; 1. 1. ૧૫૬. 1. 0. 208; ર્‌. નિ. પા. ૩૯૬. ૨-દેશીનામ-તાડી, ખલેલાનાં ઝાડ (પો૦); ખજૂરી, તાડી (ચુ૦); ચીર શગ્‌ર (૧૦); સંધી, સગર થળમા (દિં૦); સર્ગરિજા (સન). ૩-વણેન-ખનૂરી અથવા તાડીનાં ઝાડ ૨૦ થી ૪૦ ફ્રીટ ઉંચાં થાય છે. તેમાં ભાગ્યે જ શાખાએ નીકળે * છે. એનું થડ કપાઈ ગયલાં કરે પડી ગએલાં પાનની ડીટડીઓથી ધણુંકરી આચ્છાદિત થયેલું હોય છે, પાન. વિભાગિત હોય છે. તેના વિભાગોની અણી કાંટા જેવી તીઠ્દણુ અને પાનની ડીટડીને તળિયે ધણુંકરી લાંબા * તીઠ્દણુ કાંટા હોય છે. ફૂલની પાટી ૧ થી ૧૬ ન” લાંબી હોય છે. અને પુષ્પ ધારણુ કરનારી ઝમરી ધા શાખાઓવાળી હોય છે. ફ્લ પીળાં કે નારંગીઆ રગના ૧ થી૧ ૩ ઈંચ લાબાં હોય છે. * પોરખંદરમાં (0૦. 8. 1. 800110) દે વખત ડની પાસના ખીજ સુંદરખન ફેરેસ્ટ ઓફિસર મંગાવી પોરખદરતી ખાડીની પડતર કીચડવાળી જમ | હક ઉપષોગ-એનાં પાનમાંથી ચટાઈ, ટોપલીઓ, કૉંટા, પંખા અતે સાવેંણીઓ બનાવવામાં આવે છે. પાનની ડીટડીઓને કુટેડી તેમાંથી કાઢેલા રેસાઓમાંથી દોરી, દોરડાંઓ અતે ખાટલાનું વણુ બનાવવામાં આવે છે. એનાં પાનમાંથી કાઢેલા રેસાઅ કાગળ બતાવવાના કામમાં સારી રીતે આવી શકે, એમ કહેવાય છે. એનાં ઝાડમાંથી જે માદક રસ કાઢવામાં આવે છે તેતે ખન્નૂ- રીની તાડી કહે છે. એનાં પાનના કોમળ ગાભા ધણા ગરીબ લેક્ો ખાય છે. એતો ગાભો પ્રમેહ અને અશક્તિ ઉપર વપરાય છે. એનાં ફલને ખલેલાં કહે છે* તે પાકે છે ત્યારે ધણાં ગરીબ લેકે ખાય છે. એનાં ઝાડમાંથી જે તાડી કાઢવામાં આવે છે તે ગરમ ગણાય છે. અને તે જલદી ખાટી થઈ જય છે, ને તેમાં ખમીર આવી જય છે, કેટલીક જગાએ એની તાડી- માંથી ગોળ ખનાવવામાં આવે છે. એના એક ઝાડમાંથી ધણુંકરી પાંચ શેર તાડી ચોવીસ કલાકમાં ઉતરે છે. અને દશશૈર તાડીમાંથી એક શેર્‌ ગોળ ખતી શકે છે. એમાંથી ખાંડ બનાવવામાં પણુ આવે છે. ખલેલાંના ઠળીઆને અધેડાનાં મૂળ સાથે વાટી ટાઢીઆ તાવમાં પાનની સાથે ખવરાવામાં આવે છે. એના ડળીઆના ભૂકાતો કે[ફિના ભૂકાની અંદર ભેળ કરવામાં આવે છે. “ખનૂરીનો રસ પીવાથી નીશે। ચડે છે, ગરમ છે, વા, કફ, અર્ચી ટાળે છે, દીપન કરે છે, ખળ, પુષ્ટિ કર,છે” (વેર. છો તાડીનાં ઝાડ આ સ્વસ્થાનમાં આદિત્યાણા અને ખીજ ધણુ જગાએ છૂટાં છવાયાં ઉગે છે. એ હિદુસ્થાનના ધણા ભાગોમાં થાય છે. એનું લાકડું ખેુલેકો વરણુ અને થાંભલાની જગાએ વાપરે છે. એનાં ફ્લને કેટલાક . લોકે તાડીઓઆં પણુ કહે છે. પરદેશી ખનૂરી ( 10૪)011ઘ1 તૈદ્ર1€-[21115) પણુ આ સ્વસ્થાનમાં વાવવામાં આવેલી છે. છપ્પનિયા દુકાળની વખતે ખનૂરીનાં પાન ઢોરોને ખવરાવવામાં આવતાં હતાં, ખજૂરીનાં આખાં થડને કોલી પાણી જવાની નીક ખેડુલેકો બનાવે છે. રખારી- લેકે એનાં થડને કોલી ઢોરને પાણી કે છાસ પાવાની કુંડીઓ બનાવે છે. ખલેલાંના ડેળીઆ સુકાવી, ઝુટેડી તેની કાંજ કરી દુકાળ વખતે ગરીખલેકે પીતા હતા. * કુચ્છભુજ અને વાના અખડાસામાં લીલી ખારેકનાં ઝાડ થાય છે તેને ખારેકડીનાં ઝાડ કહે છે. તેમાં પીળાં અને રાતાં એમ ખે નતતતાં કૂલ થાય છે. તે અત્યંત મીઠાં અને સ્વાદિષ્ટ હોય છે. વનસ્પતિવણન, દ્છ૭ વર્ગ-(પાસી). નંબર ૫૪૧. ૬-શાન્રોયનામ-1301'2ડા1૨ 1 120111021'. દૃષ્ટાન્ત-4, 17. [0. 482; ડે. 0. 559; દ્ર. 0. 9% 495; રૂ. નિ. પા. ૪૦૫, ૨-દેશીનામ-મોટોતાડ (પે૦); તાડ (ગુન); તાર (સ૦); તાજ, તાર) (હિંન); તાઈ (8૦). ૩-વણૈન-એનાં ઝાડ ધણાં ઉંચાં અતે સીધાં થાય છે, પાન ૬ થી ૧૦ ફ્રીટ લાંબાં અને પંખાજેવા આફકા- રનાં હોય છે. તે ધણાં મજખૃત અતે લીસાં હોય છે. તેના છેડા ર થી ૪ ફ્રીઢ લાંબા, સાંકડા અને કોરે કાંટા- વાળા હોય છે. નર અને માદાફ્લ* જૂદાં જૂદાં ઝાડોપર આવે છે. નરફૂલ ધણાં નાહાનાં તે માદાફૂલ ૧ ઈચ વ્યાસનાં હોય છે. ફલ ૬ થી ૮ ઈંચ વ્યાસનાં અને ગોળાઇલેતાં હોય છે. એનાં ફ્લ તાલ કે તાડફલ અથવા તાડગોળા કહેવાય છે અતે એનાં કાચાં ખી જે ખાવામાં આવે છે તે ગલેલાં કહેવાય છે. તે બળી જેવાં હોય છે. ઉષપચેોગ-આ તાડમાંથી ગુંદર નીકળે છે, પણુ તે વિશેષ જથ્થામાં નીકળેલો જવામાં આવતો નથી. એતો ગુંદર ગરમ ગણાય છે. એનાં પાનની ન્નડી મજખૂત ચપટી ડીટ્ડીમાંથી મજખૂત રેસાઓ કાઢવામાં આવે છે, તેનાં દોરી દોરડાં ખનાવવામાં આવે છે, અતે એમાંથી કાગળ પણુ બનાવી શ્રકાયછે, એનાં પાનની જાવળી, પખા, ટોપલીઓ અને સાધારણ છત્રીએ બનાવવામાં આવે છે. આ તાડના ઝાડમાંથી જે માદક રસ કાઢવામાં આવે છે તે પણુ તાડી ડહેવાય છે. એને કેટલાક “ખરીતાડી” કહે છે. એ સૂયોંદ્ય પહેલાં કહે છે કે ધણી મીઠી હોય છે. તેમાંથી ખાંડ બનાવવામાં આવે છે. સૂર્યોદય પછી એમાં ખમીર થાય છે. આ તાડતે! રસ ઉત્તજક, કકક અતે સારક ગણાય છે. એ જળોદરપર પણુ વપરાય છે. એની તાડીમાં ધણો નિરો। રહેલો છે. એની પુષ્પ ધારણુ કરનારી સુકી ઝમરી- (5801ઝ)તી ભસ્મ છાતીપર થતાં ખટાંણુને મટાડનાર ગણાય છે. એ તલ્લીના દરદપર્‌ પણુ ઉપયોગી ગણાય છે. એનાં છેલ્લાં પાનતૌ કોમળ ગાભા પૌષ્ટિક અતે મૂત્રલ મતાય છે. એનાં મૂળ ઠંડાં અને શક્તિ આપનાર ગણાય છે. એની તાજી તાડીતે ચોખાના લોટમાં મેળવી તેની પોલટીશ ખનાવી પાઠાં અતે ખીન્નં ગડગુંબડાંપર ખાંધ- વામાં આવે છે. એ શિવાય એના ધણ્‌ા। ઉપયે।ગ છે. ટુંકમાં આ તાડનું આખું ઝાડ સઘળી રીતે ઉપયે।- ગમાં આવે છે. વૉંઢ સાહેબ આ તાડ વિષે ધણી લંખાણુ * આ તાલવૃક્ષા આ સ્વસ્થાનમાં થતાં નથી] પણ્‌ મુંબઈથી એતા તાડગોળા મંગાવી રાજવાડી ખાગમાં વાવવામાં આવેલા છે, દછત૮ વનસ્પૃતિવણન. હુીકત આપે છે, અને લખે છે કેઃ-તા(મિછ ભાષાની એક કવિતામાં ₹| આ તાડના ૮૦૦ ન્નૂદા જૂદા ઉપયોગ આપવામાં આવેલા છે. “હિંદની કાચી દોલત અથવા વાર્તાવિતોદમાળા પુસ્તક”માં વાર્તા ૯૭થી ૧૦૧ સુધીમાં એ વિષેની હકીકત આપેલી છે. સંસ્કૃતમાં તાડતે તૃણુરાજ અર્થાત્‌ ધાસતો। રાજા કહેલે। છે. “એના રસ નિશો અને પિત્તવિકાર કરે છે, વાયુને મટાડે છે, ફ્લનો કાચા ગરભ ભારે છે. તે ઝાડાને કુબજ જુર્‌ છે. ખળ, ધાતુપુષ્ટિ, કફ્‌ અતે માંસને વધારે છે. પાકાં ફૂલને ગરભ દુર્જર, મૂત્રલ, શુકલ છે, તંદ્રા કરે છે, પિત્ત, કફ, રકતવિકાર કરે છે. તાડનાં ફૂલના બીનો મગજ મૂત્રલ, ટાઢો ને મીઠો છે. તે કફ કરે છે, વા તથા ગરમીને ટાડે છે, નિશે કરે છે. તાડનાં માથાંના ઉપરતો ભાગ પુષ્ટિ કરે છે, વા ગરમી અને પેડનાં દરદને મટાડે છે. તાડનાં મૂળ મધુરાં છે ને લોહીવિકાર તથા ગરમીને સટાડે છે.” (વૈ. ર્‌. ઈ. » વર્ગ-( પાસી ). નંખર્‌ઃ પ૪૨? ઉ૧-શાગ્રીયનામ-11)7[112100 11000. ટૃષ્ટાન્ત-1)8ણ ઉ 0110801૩ “130111104) ! 1001707 8૫1010 1૫59. 95. ર-દ્ેશીનામ-દીવતાડ, હોકાતાડ, રાવણુતાડ (પોન-ગુ૦), ૩ુ-વણેન-દીવતાડનાં ઝાડ ૨૦ થી ૪૦ ફ્રીટ ઉંચા થાય છે. એ ઝાડમાં ખખે ફાંટાએ થતી શાખાઓ નીકળેલી હોય છે. તેથી એનાં ઝાડ ખીજ તાડથી તુરત આળખાઈ આવે છે. એનાં પાન મોટાતાડનાં પાન જેવાં તોપણુ તેથી નાહાનાં અતે ડીટડી પાસે ધણાં વિષમ હોય છે. એની ડીટડીની કેરપર્‌ વાધનખ જેવા મજખૂત અને તીદ્દયુ અણીવાળા કાળા રંગના વાંકા કાંટાઓ હોય છે. એમાં નર્‌ અતે માદા ફ્લો જૂદાં જૂદાં ઝાડોપર્‌ આવે છે. એનાં ફ્લ લંબગોળ ૩ થી પ ઇચ લાંબાં અને ૨ થી ૩ ઇંચ પોહોાળાં હોય છે. તેને તળિયે દૂ થી ૩ ઇંચ જેટલી લાંબી સખ્ત જરા નડી ડીટી હાય છે. કરલ પાકે છે ત્યારે રતુંબડા રંગનાં થઈ જાય છે, એનાં ફ્લતે તાડીઆં કહે છે. તેની છાલ પોચી તે ખટકણી હોય છે. તેની નીચે ફ્લનાં કાચલાંપર ડુંકા રેસાઓ હોય છે. અતે છાલની વચે ખજૂર જેવો માદક ગળ હોય છે. તે ધણા ગરીબઃ લેકે ખાય છે. પાકાં ફૂલની છાલ પણુ ખારવા અતે કોલી લોકે બહ 1 તાજતિજાલ નામના ગ્રેથમાં (ર૦ ખા૦ ગ૦ ગો૦ ગોખલે). ખાય છે. એનું કાચલું ધણ સખ્ત હોય છે. તેના ગરીબ લેક્રો હોકા બનાવે છે. એ કાચલાની અંદરનો ગોટા હાથીદાંત જેવા સખ્ત હોય છે. તેમાંથી તમાકુ સુંધવાની ડાબલી અને ખીજી નાહાની નાહાની વસ્તુઓ ખનાવ- * વવામાં આવે છે. દીવતાડનાં ઝાડ આ સ્વસ્થાનમાં ટાં છવાયાં કેટલીક જગોએ ઉગેલાં જવામાં આવે છે. તાડીઆંનાં ફલ પોરબંદરમાં એક મેવા તરીકે વેંચાય _ છે. કોઈ કોધ્વાર એનાં ફ્લના મછુવા ભરાઇને દીવબંદરથી અહીં વૅચાવા આવે છે. એનાં ઝાડ જે જગાએ વાવવાનાં હોય તે જગાએ પાકાં તાડીઆં એક કુટ ખાડે કરી વાવી દેવાં, એતે દરિયા કાંઠાની રેતાલ જમીન ઘણી માફક આવે છે. માટે અહીને દરિયા કિનારે તે વાવવામાં આવેલાં છે. એનાં પાનમાંથી પણુ રેસા નીકળે છે, * પાંનના પંખા અતે નજ્નવળી થાય છે. એને અચ્ેેજમાં ૪૪7911 011૦-11 કહે છે. એ દીવબંદરમાં ઘણાં ઉગે છે. માટે એને દ્રીવતાડ કહે છે. એમાં બખે ફાંટાઆવાળી શાખાઓ હોવાથી એને રાવણતાડ કહે છે, વગે--( પામી, ) નંબરઃ ષ૪૩* ઉ-શાન્ત્રીયનામ-€૦૯૦૩ 1॥૫૯ંણિ'. ટૃષ્ટાન્ત-1. 11.0. 482; પ. [. 559; ત. 11. ૪.- 4157. ૨.%તિ. ;પા. ૪૦૬. ૨ર-દેશીનામ-નાલીએરી,નારીએળી (પો4-મુ૦); નારીછ, માણાર, નારછ, નાસતા સાર ( ૦); નરીચઝ, નારીયઝ * વાષેદ (રિંબ); નાજિજેરં, નાષિવેજી, નારિવોજી,નારિકેઇ(સં ૦). વૉજો-પામ (અંમેગી). ૩-વણૂન-નાલીએરીનાં ઝાડ ધણાં ઉંચાં થાય છે. પાન ભસ હોય છે. તે ૧૦ થી ૨૦ ફ્રોટ લાંબાં હોય છે, તેની ડીટડી બહુધા પાનની અધવચથી નીચે પર- * નાળ જેવી નીકવાળી તળિયે પોહેોળીથતી ઝાડના થડ- * પર્‌ એવી રીતે ગેડેવાયલી હોય છે કે તેપર પડતું વર-. સાદનું પાણી બહાર નહિ જતાં ઝાડનાં થડપર વહી તેનાં મળતે પહોંચે છે, આ ખરેખર એક ઇશ્વરી સકારણુ બનાવટ છે. પાનના વિભાગો સાંકડા, લીસા, ચળકતા ૨ થી ૩ ફ્રીટ લાંબા, કીરચના આકારના હાય છે. ફૂલતો પોટો પત્રકોણુમાંથી આવે છે. તે ર થી ૩ ફ્રીટ લાંબા, * ઝર્વે અણીથતો, ધણો ચીવટ અને મજખૂત હોય છે. તે ઉઘડે છે ત્યારે તેમાંથી પુષ્પધારણુ કરનારી શ્ઞાખા- એતે ઝમરો એક ઝુમરની પેઠે બહાર આવી ચો ફેર પસરી રહે છે, તેની શાખાઓપર ઉપરના ભ્રાગમાં તી. કાદા નૂ,” »ૂ."-*--૪” પ# -. - વનસ્પતિવર્ણન. દ્છ્હ સ. ક કસ વવવમાાવવમમમમમમમમવમવમમરરમમવમવારાયાવવવવયરવમારમમમ૫મ૦૫સ૫૫૫૦૫૪સ૫૫૫૫૫૫૫૫૫૫૫મમમમ૫મમમ; નાહાનાં નર્‌ અને નીચેના ભાગમાં મ્હોટાં માદાફૂલ આવેલાં હોય છે. ફ્લ ધણાં મજખૂત, લીસાં, ચળકતાં, તરેહવાર રંગનાં, ર. થી ૧ ફટ લાંબાં, ગોળાઇલેતાં ત્રણ ખૂણીઆં, તળિયે પોૉહાળો ને મથાળે સાંકડાંથતાં, અથવા મૃદંગાકૃતિનાં, કે તળિયે સાંકડાંથતાં ને મથાળે પાહોળાં હોય છે. ધણુંકરીને તેના રંગ લીલો, પીળા કે રતાસલેતો હોય છે. નાલીએરીનાં ઝાડો ધણુંકરી દરિયા કીનારે વવાય છે. તેનાં વનનાં વન થાય છે. તેનો દેખાવ અત્યંત મતોહર્‌ હોય છે, તે વિષે તત્વ્ઞાની (1241311 ) ડાર્વિન કહે છે કે:- “૧10 ૩૦૦1૧૦ 15 ૦10 ૦7 ટુ?૯1 111૯1૦51: 19 11 ઉંટ, ૧ [20૩૦1 1૦31 19011 ૩૯8, દલે ૫710 1435 ૫૩ ૧૪411૬રતૈ [0 010 1151 પૉ110 11 ઘ ૪₹૦0€ ૦ 0€૦૦૦&૫ 1૦૦૩, ૯811 [0 ઘ પવંટુટ ૦7 4109111૪ 0૫ ૦ 115 ૦3૪1 11]0- [10033.” “ 0૫૦૦૦૬11 11'2૦, 110 111056 ]01'01101110101 ૦]૯૦ 11 દળ 1101 1 141ઉંડ૦&]20 1000 1100 ૩૯8, ]001'18]25 110 11056 પડ૩૯પિં 11 ૧૦1€8- (10 ૦૦૦10113 વવ 010 દડ.” --* ઘ॥વં 10૪૩ ક1111ઉં & (10૫૩&તં ૩ઉ'ઘછુટ ઘાવ 100019 5118005; 1110 107137 1411 પીત ૫71 1ંડ ળપઇડ ૩10011 ઉં, 401018૪૦ વં 20૦00, (1037 લતંઇુ૦વે 1૯ ૩12"૦ &॥ં 0"01710વે 1110 4-01 110૫111 8010111105, 110119 81”તાંછાઈ 810335 413470 પ7101011 108 01" 90૫છાં ૦૪૦૦૪ દ્રઉં 81100110, 11611 (₹૦૩૩૦૩ ળ0તંવ11છુ 1120 ત ૦૦૯ લવે ઊલ, 1110 [21૫314૪ુ€ ૦7 110 10૪૦.” (9૪8૯૪. 67 4470* 6. 2000. 274481.) નાલીએરીનાં ૬ૃક્ષો અત્યંત સુંદર થાય છે. એટલું જ નહિ પણુ તે તેની જાતનાં ખીજ શૃક્ષો કરતાં પણુ સનુ- ષ્યાનતે ધણાં ઉપયોગી છે. એને કેટલાક જસ્પતફ પણુ કહે છે. એટલે એ વાંછિત વસ્તુ સર્વે પુરી પાડે છે. એનાં ઝાડ ૭૫ થી ૧૦૦ ફોટ ઉંચાં હોય છે. તેમ તે તેટલાં જ વર્ષ સુધી જીવે છે. નાલીએરીનાં ઝાડમાં ફલ આવ્યા પછી તેમાં બારેમાસ ફૂલ, ફ્લ આવ્યા ડરે છે. માટે તે સદા સૌભાગ્યવંતી અને માંગલિક ગણાય છે. સોપારીની પેઠે અથવા તેથી પણુ વિશેષ એનાં ફૂલને સર્વ માંગલિક અને બીજી ધામિક ક્રિયાઓમાં પ્રથમ સ્થાન મળે છે. નાલીએરીનું ફલ કજ કહેવાય છે. કેમકે તે સદા રસકસથી ભરપૂર હોય છે. જ્યારે કેને વિદાય- ગીરી આપવામાં આવે છે ત્યારે તેના હાથમાં શ્રીફ્લ આપવામાં આવે છે, તે એવા હેતુથી કે તેની સાથે રસ- કસ હમેશ કાયમ રહો. વડીલે, મહાત્માઓ, રાજ્નઓ કે દેવતાઓનાં ચરણુમાં શ્રીક્‌ળ મુકવામાં આવે છે, તે પણુ એજ હેતુથી કે આપની કૃપા અને વિભૂતિથી અસને રસકસ પ્રામ થએલ છે, તેમાંથી યથાશડિત આપને અપેણુ કરીએ છીએ. નાલીએરીનું ફૂલ ૩-પોલવાળું ગણાય છે, પણુ તેનાં ત્રણે પોલ એક બીન્ન સાથે મળી જઇ એક પોલ થઇ ગયેલું છે, તોપણુ તેની ચોટલી નીચે ૩-પોલનાં ૩-આંખોા જેવાં ચિન્હ રહેલાં હોય છે. તેતે પૌરાણિક વાર્તાઓમાં ૩-ચક્ષુ . માનેલી છે. એ ત્રણુ ચક્ષુતે લીધે એને રૂદ્રનું સ્વરૂપ ગણે છે. નાલીએરતને ખીન્ન દેવદેવીઓનાં રૂપ પણુ આપવામાં આવે છે. નાલીએરનેો આકાર માણુસના સસ્તક જેવો ગણુવામાં આવે છે. પોર્ચુગીઝલોકો એતો આકાર વાંદરાંનાં માથાં જેવા માને છે. તે તેપરથી એને €૦૦૦-% 110111૮€)-વાંદરે।, અને 1001ર'8-10 0% શપાંદ-ફલ ધારણુ કરનાર, એ ઉપરથી (૯૦૯૬૩ 1પ રિ) એ નામ આપવામાં આવેલું છે. નાલીએરીનાં ઝાડે! આદ્િદિક્ષ મનાય છે, અતે તેની દેવશૃક્ષોમાં ગણુના કરવામાં આવેલી છે. એ વિશ્વામિત્ર ત્રડષિતી સૃષ્ટી મનાય છે. જૈમિનિયાશ્ચમેધમાં ત્રિરંકુનું આખ્યાન છે, તેમાં કહ્યું છે કે ત્રિશંકુતે સ્વર્ગમાંથી પૃથ્વીપર પાછે ફેકતાં વિશ્વામિત્રે દેવતાએ ઉપર કેાધ કરી દેવતાઓને બદલે ૩૩ ક્રોડ વનસ્પતિ પેદા કરી, તેઓને દેવતાએ ડેરાવવાને! વિચાર કર્યો, એ દેવસછ્ટી- રચનામાં સૌથી પ્રથમ નાલીએરી, પછી સોપારી, પછી ખજૂરી અતે સૌથી છેલ્લાં કેળનાં ઝાડે બનાવ્યાં. ત્યારે રવતાઓ આવી પગે લાગ્યા, અને ત્રઃષી પાસે ક્ષમા માગી. આ ઉપરથી ત્રડધષીએ નાલીએરી વગેરે પોતે ઉપન્વેલાં વૃક્ષોને કલયું કે-દેવતાએ તો જે હાલ છે તે જ કાયમ રહેશે, પણુ તમોતે દેવતાઓની પેઠે યન્તાદિકિ ધામિક કિયાઓમાં માન મળશે. તે દિવસથી નાલીએર અતે સોપારી વગેરેનાં માન વધ્યાં છે, એમ કહેવાય છી,” (ગ્યાન કાન મુ૦). નાલીએરીનાં ઝાડા વિષે અંત્રેજમાં તેમજ સંસ્કૃત અને ભાષામાં ધણું સાહિત્ય લખાયલું છે. તોપણુ નીચેનું એક કવિત અને ભજનતેોા આ જગોએ લખ્યા શિવાય ચાલતું નથી. વાવિત.-- “છુત્ુવચર્માિ પિયો વ્યોર ગ તાજો તરા ઇર સ્ત સ્રિતમેઝુ સ્તન વચ વરે ॥ વરપન પાચવે પ્રસ ઝમ ઝાત ત્યૉઝુ । સિસ્પર મૂરિ વદ મારક ધર્યો વર ॥ સ્યામ વાવિ વરે નાળજવાર વો તસવર છ । પ્રાલે ઝપજાસ્જે પ્રમોર્સે મર્યો વરે ॥ ત્તીતિત પયત વરે સ્વાટુ જ જેજે અણો। લમ ત્તન ટૂજે વદ દુલો દ વર ॥ ૨ ॥ ૮૦ વનસ્પતિવર્ણન. ક્રાઇએ કરેલા અલ્પ ઉપકારને પણુ સ્મરણુર્માં રાખી જીવતાં સુધી મોટા પ્રત્યુપકાર્‌ કરનારા કેઈ કૃત પુરૂ- ષને જેઈ કવિયે ઉપર પ્રમાણે નાલીએરીનાં ભહ્ષને કહ્યું છે. સાર પ્રસિદ્ધ છે. નાલીએરીનાં કફ્લમાં સવે વસ્તુ ઈંશ્વરદત રહેલી છને તે સિદ્ધ ડરવાને કહે છે કે ગોરખનાથજીએ એક વખત પોતાના ચેલાઓની પરિક્ષા લીધેલી છે. તે વિષે આખા કાડીયાવાડમાં નીચે પ્રમાણે ભજન ગવાય છેઃ-- “ગૃઢગિરનારથી ઉતર્યા ગોરખનાથ, શિવની વાડીમાં આસન વારિયાં, રે હાજ--ટેક. જાઓ નએ ચેલા લકડી લાવનાં,લકડીતો જલદી લાવનાં; ગીલી નહીં લાવનાં, સુકી નહીં લાવનાં, હાથકી કાટેલી મત લાવનાં. ૧-( ગઢ ટેક. જાએ જાઓ ચેલા પાનીભી લાવનાં પાનીતો જલદી લાવનાં; નહીં તલાવકા, નહીં કુવેકા, હાથકા ભયો મત લાવનાં.--૨--( ગઢ૦ જાઓ જએ ચેલા હાંડીભી લાવનાં, હાંડીતો જલદી લાવનાં; કાચી નહીં લાવનાં, પાકી નહીં લાવનાં, હાથકી ધડેલી મત લાવનાં.-૩-(ગઢ૦ જઓ નાએ। ચેલા આટાભી લાવનાં, આટાતો જલદી લાવનાં; નહીં કુવારીકા, નહીં પરણીકા, હાથકા પીસા મત લાવનાં,--૪--(ગઢ૦ સછંદરકા ચેલા જતી ગોરખ ખોલ્યા, તો વસ્તુ વોહરી લાવનાં, રે હોજી.” ઉપર પ્રમાણે શ્રી ગોરખનાથજની આન્તા માથે ચડાવી ચેલાઓ ગામમાં તપાસ કરવા ગયા, પણુ ગોરખનાથજીએ મંગાવ્યા પ્રમાણે તો કંઈ પણુ વસ્તુ મળી નહીં. તેથી ચેલાઓ ખાલી હાથે પાછા આવ્યા. પણુ એક ચેલે જે ધણા જ વિચક્ષણુ હતો તે પાકાં ટોપરાંવાળાં પાણીસોતાં સુકાં નાલીએરને ત્રોફ્રા લઈ આવ્યો, અને ગુરૂના ચર- ણુમાં મુકયો. એ એ જેઈ ગોરખનાથજી ધણા જ પ્રસન્ન થયા. અને એ ચેલાના સસ્તકપર હાથ મુકી કહેવા લાગ્યા કેઃ- “ખેટા ઈસ્મિ ચારે ખસ્તુ આગઇ” પછી તે નાલીએ- રતાં છાલાંતે ધુણીમાં બળતણુ તરીકે, કાચલાંતો પાણીનાં વાસણુ તરીકે, તેમાંનાં પાણીનો પાણી તરીકે, અને રાપરાંતો ખોરાક તરીકે ઉપયોગ કર્યો, નાલીએરીનાં ઝાડોનું સાહીત્ય જેમ ધણું લખાયલું છે; તેમ તેના ઉપયોગ પણુ જણાય છે. નાલીએરીનાં ફલ, કાથા અને તેલને! લાખો રૂપિયાને વેપાર ચાલે છે, તે પ્રસિદ્ધ છે. ડુંકામાં નાલીએરીનાં સવૉગ ઉપયોગી છે. નાલીએરીમાંથી રેસા, બળતણ, વરણ, તાડી, જવળી, છત્રી, ઝાડુ, કોટા, ટોપલી, ચટાઇ, મીડુંપાણી, ખળાઇ, લીલું અને નનન “સુકુ રાપરૂં, દૂધ, તેલ, ખળ,. વાસણુ, ડામર જેવો ચીક, * ગુંદર અને રંગ આદિ અનેક વસ્તુઓ મળે છે, ક ઔષધીય ઉપયોગ પણુ એના કંધ થોડા નથીઃ-- * કોઈને પછાડ લાગી હોય તો નાલીએરનું તાજાં પાણી _ પીવરાવવમાં આવે છે. તેથી લોહી છૂટું પડી જય છે, * એમ કહેવાય છે. નાલીએરતું તાજું પાણી પીવાથી તૃષા * મટે છે, અતે અંગમાં તેજ જણાય છે છે, એનું પાણી તાવ અને મૂત્રવ્યાધીપર અપાય છે. એનાં ફૂલ ત્રાહી તરીકે અતે તેલ કેડ-લીવર્‌ એઓધલતી જગાએ વપરાય છે. એનાં કાચાં ટોપરાનું દૂધ ઘીતી જગાએ ખોરાકની સાથે ધણા લોકો ઉપયોગમાં લે છે, એનું તાજું દૂધ ક્ષષ અને નબળાઇપર વપરાય છે છે. એ વિશેષ ખવાય તો પેટ સાફ્‌ લાવે છે. અને વધ્યતે ર્‌ચ પણુ લાગે છે એ એડીઆ તેલની જગાએ એ કામ માટે વાપરી શકાય એમ મી૦ વૂડ કહે છે. નાલીએરતનું સુકું કાચલું ખાળતાં જે ચીક નીકળે છે, તે દાદરપર ચોપડવામાં આવે છે ૧૦૭ યાં | નાલીએરવું દૂધ અતે તેલ માથાના ખોડાપર ચોપડવામાં આવે છે. મલમ વગેરે બનાવવામાં કોપરાનું તેલ ધણું * સારૂં ગણાય છે. કેમકે એમ કહેવાય છે કે આઈઓ।- ડાઈન ઓફ પોટાશિયમતેો ચરબીથી મલમ બના- વવામાં આવે છે, ત્યારે તે થોડા દિવસમાં પીળા થઇ * યુ છે પણુ તે કોપરેલ તેલમાં ખનાવેલો કેટલાક મહિના _ સુધી જેમને તેમ રહે છે. કોર પણુ વનસ્પતિ પદાર્થનો કોપરેલ તેલમાં ખનાવેલેો મલમ ચરબીમાં બનાવેલ * મલમ કરતાં ધણા લાંબા વખત સુધી સારે રહે છે. ફ્રાપરેલ તેલ વાળમાં નાખવાથી વાળની શ૬ૃદ્દિ થાય છે, કાપરેલ તેલથી કાઢેલું ધુપેલ તેલ તરત ચીડાઇ જતું નથી. કેટલાક ડોકટરોનો એવા મત છે કે કોપરેલ તેલ લાંખો વખત ખાવાથી અજીર્ણ્વિકાર થાય છે. અને પાછળથી ઝાડા થાય છે. કેટલીક જગાએ કેપરેલતેલ સર્પનાં ઝેરનું નિવારણુ ગણાય છે. નાલીએરીની તાડી પણુ તાડની તાડીની માકક પોટીશ બનાવવાના કામમાં વપરાય છે. નાલીએરીનાં કુણા મૂળિયાંતે સુંઠ અતે મીઠાંતી સાથે ઉકાળી તાવપર આપવાથી ગુણુ થાય છે. નાલીએરીનાં પાનની ડીટડીના થડમાં જે ચટાઇ જેવા પોથારા થાય છે, તેપર્‌ ભૂરા રંગની સુંવાળી રૂંછાળ કે ભૂરકી થાય છે. તે જખમ, છોલ ક્રે જળાના દસમાંથી નીકળતાં લોહીને બંધ કરવાના કામમાં વપરાય છે. કાચું કોપરૂં મુ પેઠે ગ્રાહી ગણાય છે, અને તે ગળુ પાકેલું હોય તો તેપર અપાય છે. નાલીએરીનાં મૂળ પણુ ગ્રાહી તરીકે વપરાય છે. નાલીએરીનાં પાનની રાખમાં કેટલોક પોટાશ આ છે, તેથી તે ઓષધે।પયોગો છે, નાલીએરીનાં કુણાં પાનને ગાભા તૃત્તિ કરનાર અતે શક્તિ આપનાર ગણાય છે નાલીએરીનું છાલું કૃસિપર વપરાય છે. નાલીએરતું. વનસ્પતિવર્ણુન. કાલેરાપર પીવું સારૂં છે. તેથી ઉલટી બંધ થાય છે.' એમ કહેવાય છે કે; ગર્ભવાળી સ્રી અઠવાડી- આમાં બે કે ત્રણ વખત નાલીએરીની મીઠી તાડી પીવાનું જારી રાખે તે! તેની અસર તેનાં છોકરાના રંગપર અજાયખ જેવી થાય છે* એટ્લે જો માખાપ કાળાં હોય તે છેડરૂં સાધારણ રીતે રૂપાછું આવે અને જે માખાપ ગોરા હેય તે તેનાં છેડરાંનો રંગ ચુરોપીયન જેવે! થાય છે? પિત્તવિકારના તાવમાં ઉલટી થતી હોય તો તે ઉપર્‌ તાન્નં નાલીએરનું દૂધ પાય છે, નાલીએરતું તાજું પાણી ઉલ- ટીનું નિવારણુ ગણાય છે. નાલીએરતનું તેલ વાળને વધારે છે, એટલુંજ નહિ પણુ તેથી તે કાળા ને સુંવાળા થાય છે, નાલીએરીનાં મૂળ સોપારીની જગાએ પાન સાથે ચવાય છે, નાલીએરતનાં સુકાં કોપરાંતો પાક બનાવવામાં આવે છે. તેતે નાલીએર્‌પાક કહે છે, તે ગરમી અને પુષ્ટી આપનાર ગણાય છે. નાલીએરના છાલાંમાંથી કાઢેલો કાથો તકીઆ, ગાદલાં, ખુરશી અતે કેચ વગેરેમાં ભરવામાં આવે છે. નાલી- એરીનાં સુકાં ઝાડને કોળી તેની પાણી નનવાની પરનાળ ખનાવવામાં આવે છે, એનાં થડને સૉંસરવું કોળી તેના કુકડાની દઢોલકી ખનાવવામાં આવે છે. નાલીએરીના કોથામાંથી સીંદરી; દોરડાં, પગલુછણાં અને ચટાઇ બનાવવામાં આવે છે. દક્ષિણ, કાંકણુ અને મલખારમાં નાલીએરીનાં ઝાડમાંથી નાહાની મ્હોટી સેંકડો વસ્તુઓ ખતે છે, ને તે ત્યાંના લોકોને કામ આવે છે. ડૉકટર વોટ સાહેબની ડીકશનરીમાં નાલીએરીનાં ઝાડ અને તેના ઉપયોગ વિષેની તમામ દુકીકત ૪૩ પાનામાં લંખાણુથી આપેલી છે, તે જજ્તાસુએ વાંચવા જેવી છે. “તાલીકેલ ખંડપાડ-ટોપરાનું ખમણુ ૧૬ તોલા લઇ તેને ૪ તોલા ઘીમાં શેકવું પછી ૨૦ તોલા સાકરમાં ૬૪ તોલા નાલીએરીનું પાણી નાખી તેતો ગાળ જેવો પાક કરવો અતે તેમાં ઉપલું ખમણુ તથા ધાણા, પીંપર, નાગરમોથ, વેસલોચન, એલચી, ૬૪રૂં, સાહુજીરૂં, તજ, તમાલપત્ર અને નાગકેશર એ દરેકનું અડધો અડધો તોલે ચૂર્ણ લઇ ડંડું થાય ત્યારે નાખી દેવું એનો ગુણુ શીતળ, મૂત્રલ અતે પૌષ્ટિક છે, નાલીકેલખંડપાક અજજર્ણની અંદર બહુ ઉપયેગી છે. તેથી જડૅરાસિ પ્રદિપ્ત થાય છે અને ક્ષુધા વ્યાપે છે. નાલીએરમાં ઉપરથી છીદ્ર પાડી અંદર મીંડું ભરી કપડમારી કરી તેને અડાયાં છાણામાં જલાવવું, પછી તેનું ચૂર્ણું કરી પીપ- રતી બરાબર ખવરાવવું, તેથી શૂળનો નાશ થાય છે. અમ્લપિત્ત, અરૂચી, રક્તપિત્ત, ક્ષય, શળ, ઉલટી વગે- રમાં તાલીકેલખંડપાક અપાય છે. ૮૬ ૬૮૧ સાત્રા-નાલીકેલખંડપાક, ૨ તોલા.” (ડા. વી. ઝી. ) “તાળીયેર ગુરૂ, સ્નિગ્ધ, ખળ અને માંસને આપનાર તથા ખસ્તિનું શોધન કરનાર છે, જૂનું નાળીયેર ભારે દાહ તથા પિત્તને કરનાર અને ઝાડાને રે।કનાર છે. કાચું નાળીયેર્‌ પિત્તજવર તથા પિત્તના દોષોને મટાડે છે. ના- ળીયેરનું પાણી ટાઢું, વીર્યને વધારનાર, હલકું છે. તે તૃષા ને પિત્તને મટાડે છે. ખોરાં ટોપરાંતે ખાળી વાટી કચરી તેતો મલમ કરવો. આ મલમ ખરજવાંપર ખહુ ફરાયદોકરતા છે. ખરજવામાં ચળ આવતી હોય તોપણુ નાળીયેરનાં ટોપરાંથી ધસવું.” (વે. શા. મ, ગે.) “તાળીયેરની તાડી હાંડલામાં ભરી રાતે અગાશીએ રાખી સવારે વલ્લેવી માખણુ કરી તે તાવી તેતું ધી થાય છે, એ થી પુષ્ટીકારી છે. નાળીયેરનાં પાણીની સાકર ગરમી મટાડે છે.” (વૈન રૂ૦ ઇં.) નાલીએરનતી ઉપયેોગતામાં વધારે! કરનાર હાલ એક નવાઈ નેવી વાત વાંચવામાં આવેલી છે, તે એ કે ના- લીએરમાંથી મોતી નીકલે છે. “કાલુ નામની માંછલીની છીપમાંથી મોતી મળી આવે છે. છતાં અમેરિકાના એક શોધકને નાળિએરમાંથી માતી મળી આવ્યાં છે. નાળિયેરમાંથી મળી આવતાં મોતિનો રંગ આસમાંની સડ્ેેત હોય છે. તે કદમાં છી- પમાંથી મળતાં માોતિ કરતાં મ્હોટાં હોય છે, નાળિએર- માંથી આ પ્રમાણે મોતિએ મળવા માંડે તો હિંદુસ્તાન અને પૂર્વ તરફના દેશોમાં લાખો રૂપિયાની સમૃદ્ધિ પ્રક- ટી નીકળે.” (“યુજરાતી'' તાન ૧૨-૧૧-૧૯૦૫, ) ગોારખનાથજને ખરેખર મોતીની અભિલાષા નહી હોય, નહીં તો ચેલાઓને કહેતે કે-“ન્નઓ ન્નઓ ચેલા મોતી ભી લાવનાં, મોતી તો જલદી લાવનાં; નહીં ખાડીકા, નહીં દરીએકા, છીપકા પકા મત લાવત,''* વિશેષવિવેચનઃ-નાલીએરીનાં ઝાડો આ સ્વસ્થાનમાં ધણુ લાંબા વખતથી વવાય છે. સ્વસ્થાન વાવે છે એટલું જ નહિ * જેમ ખીન્નં ઝાડ ઉગવાની કૃટરતી રીતે અસુક હુટ્ટ હોય છે, તેમ નાલીએરીનાં ઝાડ માટે પણ્‌ છે. નાલીએરીનાં ઝાડ ઉત્તર અક્ષાંસ ૨૮ સૂધીમાં થઈ શકે છે. અને પોરબખેટ્ટર સ્વસ્થાન ઉત્તર અક્ષાંસ ૨? થી ૨૨ ની અંદર આવેલું છે. તેથી આ સ્વસ્થાનમાં નાલીએરીનાં ઝાડો સામ થઈ રાકે છે. વળી સ્વસ્થાન સમુદ્ર કિનારે ધોળી રેતીને કાંડે આવવાથી તેની હવા અને જમીન પણ નાલીએરીનાં ઝાડોને વિશેષ માકક આવે તેવાં છે, ને આખા કાઠિયાવાડમાં નાલીએરીનાં ઝાડો સારાં થઈ શકતાં હોય તો તે ભાવનગર અને પોરબંદર* સ્વસ્થાનમાં થાય છે. * કચ્છમાં પણ દાર્યાના કીનારા પાસે સુવાલી નાલીએરીનાં ઝાડો સારાં યાય છે, ૬૮૨ પણુ ગરાશીઆ અને ખાનગી ગૃહસ્થો પણુ પોતાના બાગ ખગીચા અને વાડીઓમાં વાવે છે. તાલીએરીના રોપાઓ અથવા રોપાઓ કરવા માટે તેના ત્રોક્‌ કંકણુ, મલખાર અતે જંગખારથી મંગાવવામાં આવે છે. કૈલાસવાસી ખુન ના૦ મહારાણા વિક્રમાજત સા. બા. રે સ્વસ્થાનતું ખાસ વહાણુ મલખાર મોકલી યાંથી સાકરી નનતનતી તાલીએરીના ત્રોકા મંગાવેલા હતા. જે સ્વસ્થાનના રાજવાડો, ઝુંડેશ્ર્‌ અતે નાલીએર્‌ી બાગમાં વાવવામાં આવેલા હતા. તે- માંથી થયેલાં સાકર્‌ી નાલીએરીનાં ઝાડો અધ્યાપી મોજુદ છે, અતે તેમાં થતાં નાલીએરનું પાણી અને ટોપરૂં ખરેખર સાકર જેવાંજ મીઠાં થાય છે. પોરબંદર સાકર્‌ી નાલીએર માટે પ્રખ્યાત છે. આ સ્વસ્થાનના એક ભાટીઆ ગૃહસ્થ સ્વર્ગવાસી રામદાસ સુરારજએ સ્વસ્થાનના ઝુંડેશ્વર મહાદેવની જગોમાંતાં સાકર્‌ી નાલીએરનાં ઝાડાનાં નાલીએર કાઠિવાડના રા'ન રજવાડાઓને અને અહીં આવતા યુરોપીયન ગૃહસ્થોતે તેઓ સોગાત તરીકે મેકલાવતા હતા. તેના માતેલા ઉપકાર અતે એ નાલીએરતની મીઠા- સની તારીક્ના તેઓ પાસે સેંકડો કાગળે હતા. પોરબંદરને દરિયા કાંડે ચોબારી પાસે પડેલી રેતીના ઢસાવાળી નકામી જમીનમાં મે. ' લેલી સાહેબની વખતે નાલીએરીના રોપાએ અજમાયશ માટે વાવવામાં આવેલા હુતા, એવી ધારણાથી કે જે એ જમીન તાલીએરીને માફક આવે તો એ નકામી પડેલી જમીનમાં નાલીએ- રીઓ સંખ્યાબંધ વાવવામાં આવે. આ જમીન નાલીએ- રીઓનાં ઝાડને ધણી માફક આવવાથી પછી યાં ધણાં ઝાડો વાવવાનું કામ રીતસર શરૂ કર્યું હતું. અને એ રેતીના ઢસાઓ ઉપર જુરી ( ૯8પવા18)નાં ઝાડા પણુ વાવવામાં આવેલાં હતાં. જેમ ચોખારી પાસેની પડેલી નકામી [જમીન નાલી- રીનાં ઝાડો વાવવાના કામમાં લેવામાં આવી તેવી જ રીતે યારબાદ છાયાર્‌ણની પડેલી નકામી જમીન પણુ કામમાં લેવી એવો ઠેરાવ તે વખતના એડમિનિસ્ટ્રેટર (હાલ કૈલાસવાસી ) મેહેરબાન શંકર્‌ પાંદુરંગ પંડિત સાહેખે કર્યો હતો, અતે આ કામ માટે જેઇતા નાલી- એરીના ર્‌ોપા દક્ષણુ કોંકણુમાંથી ખરીદ કરવા અતે શાં નાલીએરીનું વાવેતર વગેરે કેમ કરવામાં આવે છે તેની હકીકત મેળવવા લખનારતે ત્યાં મોકલવામાં આવ્યો હુતો.ત્યાંથી આસરે ૧૦,૦૦૦ ત્રેફા નાલીએરીના હું ખરીદ લાવેલો હતો, અતે જે હકીકત નાલીએરીનાં વાવેતર- વિષે ત્યાં ડું જોઈ આવ્યો હતો તેતો રીતસર રિપોર્ટ કુર્યો હતો, અતે એ હકીકત સાર્વજનિક ઉપયોગની હોતાં આ જગાએ ડુંકામાં તે નીચે પ્રમાણે જણાવું છું. વનસ્પવિવર્ણન. દક્ષણુ કૉંક્ણુમાં માલવણુ, રેવબાગ, વિંગુર્લા, શિરોડા, સાતરડા, માપસાં, ગોવા, પૈજિમ, મડગામ, અતે ખાણા- * વલી જગાઓએ નાલીએરતનું વાવેતર ન્નેવામાં આવેલું છે. જ૧-જમીન-દક્ષણુ કૉાંકણુમાં નાલીએરીના વાવેતર * માટે દરિયાકાંઠાની રૅતીવાળી, ખાડી અને નદીઓના કાંઠાની કાંપવાળી અતે સજીવન ડુંગરના પાઉ પાસેના * પત્થરવાળી જમીન પસંદ કરે છે. જમીનમાં ૮ થી૧૦ ફોટ ઉંડે પાણી હોય અથવા તેથી આછી ઉંડાઇએ પાણી હે હોય ત્યાં ખાડાઓ કરી નાલીએરીનું વાવેતર કરે છે. પણુ પાણી ૨ થી ૩ ફોટ ઉંડે હોય ત્યાં માટીના ર થી ૩ ફોટ ઉંચા પુંજ કરી તે ઉપર્‌ નાલીએરી વાવે છે. ને પાણી ધણુંકરી ભાંભરૂં પસંદ કરે છે. વીંગાર્લાથી શિરેાડા ગામ જવાની સડકની ખાજીએ દર્યાની ખાડીની ભરતી ઓટની જગામાં ૩ થી પ ફ્રીટ ઉંચા અને તેટલાજ પેહાળા માટી કીચડના બંધ કરી તેપર્‌ નાલીએરીઓ વાવેલી છે. શિરે ડેથી સાતર્‌ડે ગામ જવાતા રસ્તાની બાજુએ ખડકવાળી જમીનમાં મ્હોટા ખાડા કરી તેમાં નાલીએરીઓ વાવેલી જવામાં આવે છે. આવી વાવણીને દૃગડી નાલોએરી કહે છે. ૨-પાણી-એ તરફ તનાલીએરીઓને પાણી પાવાની રીત એવી છે કે, દરિયા કાંડે જ્યાં પાણી ૪થી પ ફ્રોટ- પર્‌ હોય ત્યાં ધડાથી ભરી માણુસા પાય છે. પાણી ભરવાને દર્‌ ૧૦ કે ૧૨ નાલીએરીના વચમાં એક વીરડો કરી રાખેલો! હોય છે. એવી રીતે એક પ્લેન્ટેશનમાં ધણા વીરડા હોય છે, તેમાંથી પાણી પાવું બહુ સેહુલ પડે છે. પણુ ડુંગરના પાઉપાસે અથવા દરિયા કીનારાથી દૂરની - વાડીઓમાં જયાં પાણી ઉંડું હોય ત્યાં પાવટી ફેરવીને * પાણી કાઢે છે, અને ધોરીઆને બદલે નાલીએરીઓનાં લાકડાંતે ચીરી તેની પરનાળ કરે છે. આ પરનાળમાંથી _ પાણીતો કંઈપણુ ખગાડ નહિ થતાં સપાટાથી પાણી જાય છે. 3 રેપા કરવાની જગો અને વાવેતરની રીત- જેવી જમીનમાં કાયમ વાવેતર કરવાનું હોય તેવી જમી* _ નમાં ખે ફ્રીટ ખોદાણુ કરી ત્યાંથી ખોદેલી માટી કાઢી. નાંખે છે, અને પષ્ઠી તેમાં રેતી અને રાખના ખે ભાગ * અતે માટીતો એક ભાગ એમ મિશ્ર કરી ભરે છે. એમાં ર૫ કરવા માટે પ્રથમથી સુકરર કરી રાખેલાં પાકાં * નાલીએરો ઝાડપરથી નીચે પાડયા શિવાય અધર્‌ ટૉપ* લીમાં ઉતારી એક એક ફ્ટને છેટે ઉભાં વાવે છે. એ આડાં પણુ વવાય છે ને એ નાલીએરેોની ઉપરનાં છોતરાં જેવી ઢાંકણી કાઢી નાંખે છે. તે નાલીએરાો અ જનના”... 9. વનસ્પતિવર્લુન. માટે આવી રીતે નાલીએરો વાવ્યા પછી તેને દરરોજ સવારમાં સૂર્યોદય પહેલાં પાણી પાય છે. એ નાલીએરેમાં એક ફુટ જેટલે કાઢો ઉપર આવે એટલે તેને છાલાં સોતાં ઉપાડીને કાયમની જગો વાવે છે. જે વાવેતરમાં ખીજ વાવણી કરવી હોય તો ૫૦ થી ૬૦ ફોટતે અંતરે એ ર્‌પા વાવે છે. પણુ જે એકજ વાવણી કરવી હોય અર્થાત્‌ નાલીએરીએ। ૨૦ થી ૨૫ વર્ષની થયા બાદ તેઓની વચમાં બીજી વાવવાની ન હેય તો રપથી ૩૦ કે ૪૦ ફોટને છેટે જમીન પ્રમાણે વાવે છે. રપ ધણુંકરી તડકામાં કરે છે, પણુ શિયાળામાં ઝાઝો પવન હોય અથવા ઉન્હાળે સખ્ત તાપ પડતો હોય તે વેળા રેપને નાલીએરીના પાનની આથ અને સહેજ છાંયડો ડરે છે. રેપને ત્રણુ પાન આવેલાં હોય ત્યારે જમીનમાંથી કાઢીને વાવે તો તે વખત સુધી તેનાં છાલાં- માંથી મૂળ બહાર આવેલાં હોતાં નથી. પણુ કેઈ કેધ- વાર રેપને ૬ કે ૧૨ પાન આવે અર્થાત્‌ ૧ થી ૨ વષનો ર્‌।પ થાય ત્યારે પણુ તેતે ડફ્રેરવીને કાયમની જગાએ વાવે છે. આ વખતે રે્‌પનાં છાલાંમાંથી બહાર આવેલાં તેનાં કેટલાંક મૂળિયાં મુટે છે, એ ગુટેલાં મૂડને છાલાં ખરાબર્‌ કાપી નાંખે છે, કેમકે એ ત્રુટેલાં મૂળ રોપતે કંઈ પોાષણુ આપી શકતાં નથી. પણુ તેથી ઉલટું તે જમીનમાં સડે છે, તે તેથી જીવાતતો વધારો થઇ ર્‌ાપને નુકશાન થાય છે. કાવો રીતે ર૫ વાવ્યા પછી છાલાં- માંથી ખીન્નં નવાં મૂળ પણુ તરત ધણા જ્નેર્થી નીકળે છે, ને તે રોપતે મદદ આપે છે. રોપ કરવા માટે ચૈત્ર, વૈશાક, શ્રાવણુ અતે ભાદરવો એ માસમાં નાલીએર્‌ જમીનમાં નાંખે છે. રેપ ફ્રેરવીને કાયમતી જગોપર્‌ આશુ, ચૈતર અતે વૈશાકમાં વાવે છે કાયમની જગેઃએ રેપ ફેરવીને વાવવા માટે રેતી અને માટીવાળી જમીનમાં ૩થી ૪ ફોટ ચોરસ ખાડાઓ કરે છે, તે તેમાં રાખ, રેતી, સારી પેઠે સડી ગએલું હોય તો છાણુનું ખાતર અને માટીનું મિશ્રણુ ભરે છે ને ખાડો ૬ ઈંચથી એક ફુટ ઉણા રાખે છે, ને વચ્ચોવચ ર્‌।૫ વાવતી વખતે એ ખાડામાં એક ફુટ જેટલો ચોરસાધ્તો પાછો ખાડો કરી તેમાં ૬ ઇંચ ફક્ત રેતીનું થર દઇને રોપ રાખે છે. ર્‌ાપતું છાલું માત્ર જમીનમાં ઢંકાય તેટલે।જ ઉંડા વાવે છે. પછી તેતે પાણી પાવાથી જેમ જેમ ર્‌તી તે માટી ખેસતાં ન્નય તેમ તેમ ખીજ નવી ના- ખતા જાય છે. રોપ ખે વર્ષતો થાય ત્યાં સુધી દરર્‌।જ સવારનાં સૂર્યોદય પહેલાં ૧ થી ૨ ધડા પાણી તેતે પાય છે, ને રોપના થાળાંમાં સુદલ કોઇ જતતે તેદ ઉગવા દેતા નથી, થાળાંને દર ત્રીજે દીવસે દાતેડેથી ખુર્પી નય છે, અને વારંવાર થોડી રેતી અતે રાખ થાળાંમાં નાંખે છે. થાળું એવું તો ચોખ્ખું અને પોચું £ત૮૩ રાખે છે કે એક ટીષું પાણી તેમાં પડેતો તે ટીષું ધણે ઉંડે સુધી ઉતરી ન્નય. રે।પ વાવ્યા પછી ૮ થી ૧૦ સહીતે એ રેપના ખાડામાંતી થોડી માટી ચોતર- ફૂથી કાઢી થાળાની પાળપર ચડાવે છે, અને એ ખાડામાં પાછી નવી માટી ને રેતી પુરે છે. એમ ઘણુંકરી દર વર્ષે કર્યા કરે છે. ૪-ખાતર-રાપ ૩ થી ૪ વર્ષતો થાય યારે તેને માછલાનું ખાતર આપે છે, તે આપવાની રીત એવી છે કે, અમુક જાતનાં માછલાં જે જલદી સડી નય તેવાં હોય તેને એક મોટા ધડામાં ભરીને સાડે છે, પછી તેમાં પુષ્કળ પાણી નાંખી એકજવ કરી તે પાણી ખાતર ઠેકાણુ રોપતે આપે છે. જે રોપતે એ ખાતર આપવાનું હોય તે રેાપાના થાળાંમાં પ્રથમ એક ધડે સાદાં પાણીને! રેડે છે. પછી ઉપર્‌ કહેલ ખાતરવાળું પાણી આસરે પ થી ૧૦ પૉંડ જેટલું થાળાંમાં નાંખે છે. તે તેની ઉપર વળી પાછું એક ધડો સાદું પાણી રેડે છે. ને તેપર કેરી રેતીનું થર પાથરે છે, કોઇ કોઇવાર એ સાદું પાણી રેડયાને ખદલે અડધે. ધડો દરિયાનું પાણી પણુ રેડે છે. માલવણુનાં લોકોની માછલાનું ખાતર આપવાની ખીજ રીત એ છેકે, રોપની બાજુએથી તેના થાળાંમાં $ થી ૯ ઇંચ અથવા ફુટ ૧૬ ફુટ માટી અને રેતી ગોડી કાઢે છે, ને તે ખાડામાં માછલાં નાંખે છે. ને તેપર્‌ પાછી માટી અતે રેતી અને રાખ નાંખી એ સધળું સારી પેડે પાનથી ઢાંકી મૂકે છે, ને તે પાનપર મોટા પથરા મૂકે છે. પછી એને સારી પેઠે પાણી પાય છે. આવી રીતે ખાતર દીધા પછી ૧૦ થી ૧૫ દિવસ સુધી ઘણુંકરીને સવાર સાંજ ખે વખત પાણી પાય છે. ને અવારનવાર સમુદ્રનું પાણી પણુ ધડો અડધો ધડો તેમાં નાંખે છે, માલવણુમાં ભંડારી હરી ફેડ માંજરેકર્‌ અને રામચંદ્ર શીવાજી માજરેડર્‌નાં પ્રખ્યાત નાલીએરીનાં વાવેતરમાં મેં ખાસ જ્નેયું છે કે, સવારમાં દિવસ ઉગ્યા પહેલાં તેઓનાં સ્ત્રી છોકરાં અને સાથીઓ મળી નાલી- એરીનાં ઝાડાને ખાતર અતે પાણી દેવાનું કામ પુરૂં કરી લે છે. દિવિસ ઉગ્યા પછી એ ઝાડને ખીલકુલ પાણી આપતા નથી. તેનું કારણુ પુછતાં તેઓ કહે છે કે આ ઝાડનાં થાળાં અમે વારંવાર નેદી ગોડી સ્વચ્છ અતે પોચાં રાખીએ છધએ, તેથી જે સૂર્ય ઉગ્યા પછી તેમાં પાણી રેડીએ તો સૂર્યના તાપથી તે પાણી ઉડી જાય, આ કહેવું તેઓતું ધણુંજ વાજખી છે. પ-ફાલ આવ્યા પછીની ચાકરી અને પેદાશ કર્વાની રીત-જમીન પ્રમાણે નાલીએરીને ૪ થી ૬ ૬૮૪ વર્ષે ફાલ આવે છે. પણ્‌ જે ચાકરી બરાબર ન હોય તો ૮ થી ૧૦ વર્ષે (ફાલ) આવે છે. નાલીએરીનાં ઝાડને ફ્રાલ આવ્યા પછી દર્‌ ચોમા- સાની શરૂઆતમાં તેનાં મૂળની કટ્ટયુ લાકડાં જેવી થઈ ગયેલી નળી તેમ જ સુકાઈ ગએલાં મૂળ કાપી નાંખે છે, અને તેનાં થાળાંમાંતી જુની માટી કટલીક ગોડી કાઢી થાળાંતી પાળપર ચડાવે છે, અને થાળાંની અંદર મૂળીઆં સહે જ ટૅકાય એટલી રૅતી તેમાં નાંખી થાળું એમ જ ખુલ્લું મુકે છે. પાણી ધણું ભરાઈ રહે એવી જગાનાં નાલીએરીનાં થાળાંમાંથી એક એવી નીક કરી મુકે છે, કે જેથી થાળામાં વરસાદતું એકડું થયેલું પાણી તેમાં જ નહિ રહેતાં નીકતે રસ્તે બહાર નીકળી નય છે. નાલીએરીનાં કાચાં પાન મુદલ કાપતા નથી. પણુ જે પાન પાજીને પીળું થઈ ગયેલું હાય અથવા જે પાન પડી જવા નેવું થઈ ગયું હોય તે જ કાપી લે છે. એ ક્રાપી લીધેલાં પાન, અથવા પવન કે ખીજ રીતે પોતાની મેળે પડી ગએલાં પાન એકઠાં કરી તેતે નરમ ડરવા માટે ૨ થી ૩ દિવસ પાણીમાં ખોળી રાખે છે, પછી તેતે ગુંથી લે છે. એ ગુથેલાં પાનને જાવળી ડહે છે, એ જવળી ત્યાંના લોકો પોતાનાં ધરપર છાજ ડેકાણે વાપરે છે. એક પાનને વચ્ચોવચથી ઉભું ચીરી ખે ભાગ કરે છે. એ દરેક ભાગ ગુંથાયા પછી એક જવળી ડહે- વાય છે, માલવણુમાં એવી જવળી નંગ (૧૦૦) ની જીમત રૂપીઓ એકથી સવા સુધીની હોય છે. જે પાન ગુંથી ન જ્ઞકાય એવાં હોય તેની વચમાંની ઝીણી સળીઓ કાઢી લઈ ઝાડુ બાંધે છે. ખેથી ત્રણુ પાનની સળીતાો એક ઝાડુ થાય છે, જેનાં વાહાણુનાં વાઠાણુ ભરાઈ મુંબઇ તરક આવે છે. એક નાલીએરીનાં સાર્રા ઝાડમાંથી ઓછામાં આછાં પાકાં નાલીએર દર વર્ષે ર૫૦ થી ૩૦૦ ચૂધી ઉતરે છે. અને તે દરેક નાલીએરની કીમત ઓછામાં ઓઇછી ત્રણુ પાઈ ગણુતાં રૂ ૪ા થી પ લગભગ થવા આવે છે. નાલીએરનાં ઉપલાં છાલાં કાઢી લઈ ખાર મહિના સુધી તેતે પાણીમાં પલાળી રાખે છે. પછી તેતે કાઢી ધોકાથી કુટેડે છે, એટલે તેમાંથી કુચો અને કાથો (રેસા) નૂદ્દા પડે છે, આસરે એક ૧૦૦ નાલીએરનાં છાલામાંથી ૧૫ થી ૨૫ શેર્‌ કાથો નીકળે છે. અને માલવણુમાં કાથાનો ભાવ મણુ ૧ તો રૂ૦-૧૨-૦ થી ર્‌૦-૧-૦-૦ નો ગણાય છે. સારાં પાકાં નાલીએરીનાં ઝાડનું લાકડું ૪૦ થી ૬૦ ક્રોટ લાંબું હોય તો તેતી કીમત ર્‌ ૨॥ થી ૩ સુધીની આવે છે. અને એ લાકડાંના માલવડા, થાંભલા, વળા વનસ્પતિવર્ણુન, વગેરે કરે છે. જે ૧૦૦ થો ૨૦૦ વર્ષ સુધી સારી રીતે નીભે છે. નાલીએરીનું ઝાડ ધણા રસથી ભરેલું હોય અને જેમાંથી પોટા બરાબર ખહાર નીકળી શક્તા ન હાય તો તેવાં ઝાડમાંથી તાડી ( મ્હાડી ) કાઢે છે. અને થોડો વખત તાડી કાઢયા પછી તેમાંના રસનું “તેર ઓછું થઈ જાય છે. ત્યારે તેમાંથી તાડી કાઢવી બંધ કરે છે. અને તેમાં ફાલ આવવા દે છે. તેથી તેમાં સારાં ફ્લ આવે છે. ૬-જવાત લાગે છે તે-એ તરફ નાલીએરીઓને ઉધી અને તર૪ીડીને ઉપદ્રવ થોડો થાય છે, અને થાય છે તો દરિયાનું પાણી અથવા રાખતું પાણી આપે છે. જેથી તે ઝીડીઓતો નાશ થાય છે. અતે નાલીએરીને કંઈ તુકશાન થતું નથી. મટકાંતા આકારતો પણુ તેથી ઘણે મ્હોઢો એટલે આસરે 4 ઇચ લંબાઇ્તો કાળા જીડો નાલીએરીનાં ઝાડતે લાગે છે. તે જ્યાં લાગે છે ત્યાંથી ધણુંકરી કાળા રંગનો રસ નાલીએરીમાંથી વેહેતે - માલમ પડે છે. તેનો નાશ કરવા માટે તેના જખમથી થોડે ઉપર નાલીએરીમાં મ્હાડું વીંછું કરે છે. તે તેમાં માઠું ભરે છે, જેથી તે જવાતતેો। નાશ થાય છે, ખીશ્ને ભમરા જેવા જીવડો જેતે આપણા લેકે બેઘો અથવા ધણુ કહે છે, તેને યાંના લોકો ભાગા કહે છે. એનાં મોઢાંપર ગેંડાનાં શોંગડાં જેવો કાંટા હોય છે. એથી એ * નાલીએરીમાં વીંધું પાડી શકે છે. અતે તે છેક અંદર * જઈ કો.મલમાં કોમલ પાન એટલે ઝાડના કૉંટાતેજ * કાપી નાખે છે. એથી નાલીએરીતે ધણું તુકશાન પાચે * છે. એતે દૂર કરવા માટે એનાં કરેલ વીંધાં માટીથી પુરી * દે છે. અથવા રથી ૨૨ ફોટ લાંબી, છેડેથી આંકડાની * માફક વાંકી વળેલી લોઢાની સળીથી એ વીંધાની અંદર * ખોાધાની તપાસ કરી એને કાઢી નાખે છે. માલવણુમ * ખે।ધાનું વીંધું બંધ કરી ઉપરનાં પાનપરથી તેમાં તાડીનાં * રસ રેડૅ છે. જેથી તે મુંઝાઈ નનય છે. પણુ એને જીવતો કાઢી લેવો એ વધારે સારો ઇલાજ છે. એમ કહેવાય છે કે નાલીએરીનાં ઝાડપર વારંવાર ચડવાથી, તેનાં પાન * વારંવાર ખુંદાયાથી અને માણુસને સ્પર્શ એનાં ઝાડતે * વારંવાર થવાથી એ વિશેષ ફાલ આપે છે. નાલીએરીનાં ફ્લ ઉતારી લીધા પછી તેના પોટા * અને ઝમરા તેનાં ઝાડપર નકામા બિલકુલ રહેવા દેતા * નથી પણુ તે તુરત કાઢી લઈ તેનો બળતણુ તરીકે ઉપ- * યોગ કરે છે. દરરોજ સવારના ૮ વાગે અને સાંજના * પ વાગે બનતાં સુધી તમામ ઝાડોાપર ચઢી તેના પાનના મુકુટમાં તપાસ કરી આવે છે. અતે તેમાં કોઈ પણુ * જીવાત માલમ પડે તો! તે કાઢી નાંખે છે, ને ઉંદર, ખીસખોલી કે કેઈ પક્ષી કંઈ પણુ કચરો કુચા લાવી * વનસ્પતિવર્ણન. દત૮્ષ માળા ખાંધવા તજવીજ કરતું જણાય તો તેતો પ્રતિ- બંધ કરે છે. સવારનાં ૮ વાગા સુધીમાં ઉપરનું તમામ કામ આ- ટોપી એ વાવેતરવાળા લેકે! નવરા બેસતા નથી. પણુ પાનની જવળી ગુંથવા, પલાળેલાં છાલાંમાંથી કાથા કાઢવા અને કાથાની સીંદરી વણુવાના કામમાં લાગે છે. મતલખ આખો દિવસ એજ કામમાં મશગુલ રહે છે તો નાલી- એરીએઓની આવી ચાકરી અને આવા ઉઘ્યાગથી અઝ્ેક નાલીએરીનું ઝાડબાર મહિને ઓછામાં ઓછા ર।.૧૦-૦-૦ ની પેદાસ આપે છે. યાંના ગરીબ કુટંબીઓ ૧૦ ઝાડ પછવાડે પોતાનું કુટુંબ તીભાવી શકે છે. દરિયા કાંઠાની રેતીના ઢસાવાળી જમીન નાલીએરીનાં વાવેતર માટે ત્યાં કહે છે કે ૫૦) રૂપીએ એકર કોથી પણુ મળી શકતી નથી. હુવે ખાસ પોરબંદરમાં જે નાલીએરેનાં ઝાડ વાવ- વામાં આવેલાં છે તે વિષે થોડી હકીકત લખવામાં આવે છે. તે એ છે કે:- પૂજ્ય રાજમાતા કૈલાસવાસી શ્રી રૂપાશીબા સાહેબે દીવ બંદરથી દીવેચા-ક્રેલી લેકોતે આ સ્વસ્થાનમાં નાલીએરીનાં ઝાડોનું વાવેતર કરવા માટે ખાસ ખોલા- વેલા હતા. તેએાના વશજ્ે અદ્યાપિ સુધી સ્વસ્થાનની એજ નોકરીમાં છે. આ સ્વસ્થાનમાં નાલીએરીનાં વાવે- તર્‌ અને પેદાશ સંબંધી કંઇ પણુ વિશેષ માહીતી હોય તો તે એ દ્વીવેચા-કે!લી લેકોનેજ છે. દીવેચા કેલી- લેક્રોના એક પાંચ વર્ષતો છોકરો પણુ નાલીએરીનાં ઝાડપર છેક તેની ટૉાંચ સુધી સપાટાબંધ ચડી નય છે, પણુ ખીજ વરણુના લોકે! એનાં ઝાડપર ચડી શકતા નથી. એ લેકે પ્રથમ નાલીએરીનાં ઝાડામાંથી તાડી કાઢતા હતા, પણુ હાલ તે કાઢવી બંધ કરવામાં આવેલી છે, હાલ સ્વસ્થાન તરફથી દારૂને ઈજ્નરો આપવામાં આવે છે, તે ઇન્નરદારતે તાડી કઢાવવાનો પણુ ઇન્નરે દારૂના ઇજારાની સાથે આપી દેવામાં આવે છે. પણુ ઇજરદાર તાડી નહીં કઢાવતાં પોતે મહુડાં કે ખજૂર વગેરેમાંથી દારૂ કઢાવી વેંચે છે. તોપણ ફોલી અતે ખારવા લોકો (જે ખાસ દારૂ પીનારા ધરાકો છે) તો દારૂ કરતાં તાડીને વધારે પસંદ કરે છે, અને કહે છે કે “તાડીનો નિશે થોડો ચડે છે, નિશે ઉતર્યા પછી દારૂ જેટલી સુસ્તી જણુ।તી નથી, એટલુંજ નહિ પણુ એતો નિશો કરનાર ઓછે તોફાની અને ઓછે અની- તિવાન રહે છે, અને કામકાજ કરવામાં ધણો દાર્‌ પીનાર જેટલો લોથ થઇ જતો નથી.” દીવેચા કોલીઓનું કહેવું વળી એવું પણુ છે કે “દારૂ પીનારતે વડપણુમાં આંખે ઝાંખ આવે છે, તે તાડી પીનારતે ઓછી આવે છે.” પોરબંદર સ્વસ્થાનમાં જેઠ મહિનો શર્‌ થતાં, સમુદ્ર- પરથી (ઓડા) દક્ષિણ-પશ્ચિમ તરફતો ખારો પવન જેરમાં કુંકવા માંડે છે, તેનું જનેર શ્રાવણુ માસ આખરે શાન્ત થાય છે. દરમિયાન એ પવનથી તમામ નાતનાં ઝાડાોનાં પાન અને કોમળ શ્ઞાખાઓ બળી જાય છે. પણુ નાલીએરીનાં ઝાડો એ પવનની સામા ખીજ જાતનાં ઝાડા કરતાં અછી ટકર ઝીલી શકે છે. વળી એનાં ઝાડા ઝુંડમાં હોવાથી દરિયા તરકનાં થોડાં ઝાડોનાં પાનને થોડી ખરાબ અસર થાય છે ખરી, પણુ તે નજીવી હોય છે. નાલીએરીનાં ઝાડે! અંતર્વ્ધક ( 00૦૪૯0૦115 ) હોવાથી તેના બહારના થોડા ભાગોને જે કે ખારા પવ- નની માડી અસર લાગે છે, તોપણુ તેના અંદરના કોમળ ભાગોને કૅઇ પણુ નુકશાન થઈ શકતું નથી. પણુ બાહ્- વર્ધક ( ૦%૦૪૯૦10૫5) ઝાડા આંબા, બાવળ આદિના કોમળ ભાગો બહાર હોવાથી તેઓપર ખારા પવનની અલબત ઘણી નઠારી અસર થાય છે. એક ખીજી વાત પણુ ધણી જણુવા અને જેવા જેવી છે. તે એ કે, વર્ષના ઘણા મહિનાઓ સુધી આ સ્વસ્થાનમાં પશ્ચિમ અને દક્ષિણુ-પશ્રિમ પવન ફૂકયા કરે છે. તેતે પરિણામે વડ, પીપળા, પીપળી, આંબા અતે ખાવળ આદિ ખાલ્રવર્ધક, ઝાડોની શાખાઓનાં મથાળાં મરડાઈ શાખાઓ પૂર્વ અને ઉત્તર-પૂર્વ તરક વળેલી હોય છે. અને દક્ષિણ પશ્ચિમ તરફ તેતો કંઈ પણુ ફેલાવ કે વધારો થયેલે ભાગ્યેજ જવામાં આવે છે. * પણુ નાલીએરીનાં ઝાડામાં શાખાએ નહિ હોવાને લીધે, તેમજ તેનાં ગમે તેમ વાળી શકાય એવાં લચકીઆં લાંબાં પાન હોવાને લીધે એનાં ઝાડા ટ્રાર અને તેતો સુકુટ ચા તરફ પસરાયલે। હોય છે. આ ઉપરથી પણુ ઇશ્વરી સૃષ્ટિનું અવલોકન ફરનારતે જણાઈ આવશે કે, નાલીએરીનાં ઝાડે સમુદ્ર કિનારા પાસે કુદરતી રીતે ઉગવાને ઇશ્વર તરફથી જ નિમારણુ થયેલાં છે. નાલીએરીનાં અંગોમાં કેટલાક ગુલ્મ પદાર્થો પણુ સમુદ્રજન્ય વસ્તુઓના ખતેલા હોય છે. માટે જ એનાં ઝાડ સમુદ્રથી ધણે છેટે સારાં થઈ શકતાં નથી. સમુદ્ર કિનારે નાલીએરીનાં ઝાડો હોય તે તેનાં ઝાડાની ઓથમાં ખીન્નં એથી ઓછી ઉંચાધનાં બાલવર્ધક ઝાડા પણુ સારાં થઈ શકે છે. ચોખારીપરનું નાલીએરી પ્લાન્ટેશન એ ગરજ * એમ કહેવાય છે કે, કાડિયાવાડમાં અર્થાત્‌ આનલ દેશમાં દુરવાસા ત્રકષિએ વનસ્પતિને શ્રાપ આપેલો છે, કે આ દેશમાં તમે થઇ રાક્શે નહિ. પણુ વનસ્પતિઓની આજીજીથી પોતાના દીધેલા શ્રાપમાં એવી રીતને ફેરફાર કરેલો કહેવાય છે કે ને તમે સૂર્યને નમન કરતાં ઉગશે। તો થઇ શકશે।. આ ઉપરથી આ પ્રાંતમાં ઘણાં ખરાં ઝાડો પૂર્વ તરફ અર્થાત્‌ સૂયૈને નમતાં વધેલાં નેવામાં આવે છે, જડ 5. ડુ ₹૪ વનસ્પતિવર્ણન. સારે છે. તેતી જમીન રેતાલ અતે પાણી ભાંભરૂં અને | નાલીએરીનાં ઝાડની પેદાશ “ર મહિને આ સ્વસ્થાનમાં નજક હોવાથી નાલીએરીનાં ઝાડાને માકક આવે છે. છાયારણ ય્લાન્ટેશનની જમીન ખારચ અને મોરમ તથા ચુતના પત્થરવાળી છે, એ જમીન પણુ નાલીએરીઓને માફક આવે છે. એટલું જ નહિ પણુ પોારબંદરતા રેલવેસ્ટેશનપર જવાની મ્હોટી સડકની બન્તે બાજુએ નાલીએરીનાં જે ઝાડો વાવવામાં આવેલાં છે, તેમાં ૩૦ થી ૫૦ નાલીએર અક્ેક ઝમરામાં લાગેલાં ધણીવાર જવામાં આવે છે. ચાખારી તેમજ આ જમી- નમાં એનાં ઝાડાને ગામના ઉકરડાઓનું (1111061041 ૦1180 » સડેલું ખાતર્‌ દરવર્ષે આપવું જેધએ, એક વર્ષમાં અક્રેક ઝાડને ઓછામાં એઓણું અક્ટેક ગાડું ખાતર તતેઇએ. આ શિવાય તેલવાળા પદાથેવાછું ખાતર પણુ નાખવું જેદએ. કાળમીઢ પત્થરવાળી જમીન નાલીએ- રીનાં ઝાડોને માક આવતી નથી, પણુ છાયારણુની જમીન જેવી ચુતના પશથ્થર્વાળી જમીન એતે માફક આવે છે- કેમકે એ પથરમાં નળ હોય છે, તેમાં નાલી- એરીનાં મૂળિયાં સહેલાઇથી પ્રવેશ કરી શકે છે. વળી ચુતો એ નાલીએરીતો ખોરાક છે, અતે ચુનાવાળી જમીન ભીનાસ ચુસી રાખે છે, માટે જ પોરબંદરમાં પત્થરવાળી જમીતપર નાલીએરીઓ સારી થાય છે. શજવાડી બાગની જમોન કોબી કરાર છે. એ જમીનમાં ૬ ઇંચથી ૧ ફુટ જેટલી ઉંડી મટ્ટી કાળી કે રતાસલેતી હોય છે. પણુ તેથી નીચે ડ્રીકા ધોળા રંગની મારમ અને છૂટગડા કે બાધગડાવાળી મટ્ટી હોય છે, એમાં પણુ નાલીએરીનાં ઝાડો ધણાં સારાં થાય છે. નાલીએરી ખાગ-ની જમીન કેવળ ગામનું ખાતર એકડું થઇ સડવાથી થયેલી છે. એ જમીનમાંના કુવા- ઓનું પાણી ધણું ખારૂં છે. અને શિયાળે એ બાગની જમીનમાં લુણા જામે છે, અને પાણીના ધોરીઆએ। કાંઠે કલર (101) ધણી જેવામાં આવે છે. એથી એ બાગની જમીન આંખબા વગેરે સારાં ઝાડવાંઓ માટે રણી નાલાયક ગણાય છે. એમાં કોઈ પણુ જતતો સારા મોલ થઈ શકતો નથી. પણુ નાલીએરીનાં ઝાડો માટે એ જમીન અને થાંતું પાણી એટલાં બધાં માફક છે ક એ જમીનમાં થયેલાં નાલીએરીનાં ઝાડા જેવાં તંદરૂસ્ત અને ફ્લ આપનારાં ઝાડો આખા સ્વસ્થાનમાં ખીજી કોઠ પણુ જગાએ ભાગ્યેજ જવામાં આવે છે. આ સ્વસ્થાનમાં ઉછરેલા નાલીએરીના રપાઓમાંથી વીરમગામ, મોરબી, ગોંડલ, જામનગર, રાજકોટ અતે ખીજી કેટલીક જગાઓએ સંખ્યાબંધ રોપાએ મેોકલ- વામાં આવેલા છે. જે સારી ચાકરી અતે રીતસર દેખરેખ હોય તો! નાલી- એરીનાં ઝાડો એફ સારી પેદાશની વસ્તુ છે. એક તમામ ખરચ બાદ જતાં એઓઇછામાં આછી ૧થી વા રૂપિયો ગણી શકાય, નાલીએરીનાં સારાં ૧૦૦૦ ફળાઉ ઝાડાની ઓછામાં ઓઇી પેદાશ અતે વધતામાં વધતા ખરચને અદાવત નીચે પ્રમાણે થઇ રાકે છે. પેદાશ--દર ઝાડે ૧૦૦ ફલ ગણી દરેકની કીમત ર્‌ ૦-૦-૩ લેખે ... ... રા ૧-૯-૦ દર ઝાડે ૧૨ પાન ગણી દરેકની કીમત રા ૦-૦-૩ લેખે ... મર 19-8-- દર ઝાડે બળતણુની ભારી ૧ દરેકની કીમત રા ૦-૧-૦ લેખે ... ... રા ૦-૧-૦ કાથો ફ્લ ૧૦૦ તો શેર ૧૦ (પ્રત) રા ૦-૦-૬ લેખે ... *** ર્‌ં ૦-૫-૦ ર1. ૨-૨-૦ એ હીસાખે એક હન્નર ઝાડે રા, ૨૧૨૫ થાય છે. ખરચ--ખળદ જ્ેતેડી ૧ તી ખોરાકી બાર માસના બય સોડ રે? ૧૬-૦--9 સાથી ખેતા પગાર બાર માસના... ર્‌ ૧૮૦-૦-૦ ઓનર કોસ વરત વગેરે પરચુરણ ખર્ચ ખાર માસના ... ...ર્‌ા દરબારી દાદ હાલના ધોરણ પ્રમાણે દર ઝાડે છ આતા લેખે એક ૧૦૦૦ ઝાડના બાર માસના ... ...* રા ૩૭૫-૦-૦ ------------- ૪૦-૦૬-૦ બાર માસનું કુલ ખર્ચ *** રાં. ૭૭૫-૦-૦ ઉપર પ્રમાણે બાર માસની પેદાશના રૂપિયા ૨૧૨૫-૦-૦ માંથી ઝાડોનું ખર્ચ અને દરબારી દાદ મળી કુલ રૂ. ૭૭૫ ખાદ કરતાં બાકી ર્‌ાઃ ૧૩૫૦ રહે છે. તાડ અને દીવતાડના રોપાઓ એક જગોપરથી ડ્ેરવી. ખીજી જગોએ વાવતાં તે ધણુંકરી ઉછરતા નથી, પણુ * નાલીએરીના ર્‌।પા નાહાના અથવા મ્હોટા ખે ચાર જગા- ઓએ ફેરવીને પાછા વાવવાથી પણુ સારા થાય છે, * આ સ્વસ્થાનમાં આસરે બાર વર્ષપર નાલીએરીનાં ત્રીશ વર્ષનાં ૪૦ થી ૪૫ ફ્રીટ ઉંચાં ઝાડ પીંડ સોતાં રાજવાડી બાગમાંથી કાઢી એક ગાઉ દૂર લઇ જપ ભો જેશ્વર બંગલા પાસે વાવવામાં આવેલાં છે, તે અદ્યાપિ સારી સ્થિતિમાં છે, અને સારા ફાલ આપે છે પોરબંદરમાં સાકરી નાલીએરી શિવાય લોટણુ, ગોવા- ગરી, માલવણી, મલબારી, જંગબારી, લીલી અને નાલીએરીઓ વાવવામાં આવેલી છે. તે દરેકમાં - જૂદા રંગ ધાટ અને કદનાં ફલ થાય છે. પણુ એમાં સાકરી અતે ગોવાગરી વખણાય છે, વનસ્પતિવર્ણન. | પુષ્પપત્રોમાં પુકેસરાની ચમરીએ આવેલી હોય છે. -“ન્ન્ન્ન્ન્ન્ન્ન્ન્:---્-------------------------------------- ૮૫-ડ. 0. 1 & 34125418 વર્ગ--પેન્ડેની:--ફેવડાનો વર્ગ. વર્ગનું ટુંકુ વર્ણન અને ગુણુદોષ:-આ વગમાં નાહાનાં ઝાડ થાય છે. તેની શાખાઓમાંયી વડની વડવાઈ પેકે મૂળા નીકળે છે. પાન લાંબાં, સાંકડાં, ચીવટ અને નરમ હોય છે. તેની કોર અને વચલી નીક પાછળ તીદ્દણુ અણીવાળા કાંટા જેવા દાંતા હોય છે. નર અને માદા ફલો। જૂદા જૂદદાં ઝાડવાંપર થાય છે. નર ફૂલના પોટામાં યુકેસરો ધણાં હોય છે. તેના તંતુઓ છૂટા અથવા જેડાયલા હોય છે. પરાગકાોષ ઉભા અને તળિયેથી તંતુપર ધરાયલા હોય છે. માદાફૂલેમાં સ્્રીકેસરગર્ભાશય પાસે પાસે ધણા આવેલા હોય છે. તે એક પોલ અતે એક કે વધારે આદ્ખિજવાળા હોય છે. સ્તરીકેસર- નલિકા હોતી નથી, અને હોય છે તો ધણી ડુંકી હોય છે, સ્રીકેસરાત્રમુખ સૂટ્મ બાનકવાળું હોય છે. ફ્લ ગોળ કે લંબગોળ હોય છે, તે તેનાપર નાહાનાં ઘણાં કટ્ટણ ફ્લોનો સસુદાય પાસે પાસે આવી જઈ ખતેલું હોય છે. ખીજ નાઢાનાં અતે તેપર ઉભી લીટીઓની ખનક હોય છે. આ વર્ગની વનસ્પતિમાં ઉત્તેજક, વેદનાશામક, અને શીતહર ગુણો ગણવામાં આવે છે. વર્ગ--( પેન્ડેની ). નંબર-પ૪૪* ઉ-શાસ્ીયનામ-1વાઉેઢાઘડ વિડ0ાલપ ણ ંડ. દૃષ્ટાન્ત-ત. 1. [. 485; પ. ]. 360; 3. 11. [021. 1. ]. 5; રૂ-તિ. પા. ૪૬૬. ર-દેશીનામ-કેવડો (પોગગુ૦); જેવ, જેસજ, (૦) જેરરા, જેવર, વેતર ( હિં” ); રેતજ, સેતશ ( સન ). ૩-વણેન-કેવડાનાં ઝાડવાં ૮ થી ૧૫ ફ્રીટ ઉંચાં તેવામાં આવે છે. તે ભાગ્યેજ સીધાં હાય છે, પણુ ધણુંકરી તેમાંથી આડી અવળી શાખાએ નીકળેલી હાય છે. એની શાખાઓમાંથી વડની વડવાઇની પેડે સુસલ કે સાંબેલાં જેવાં ક્નડાં મૂળ નીકળેલાં હોય છે, તે જ- મીનમાં ઉતરે છે. પાન લાંબાં, સાંકડાં, લાંબી અણી- વાળાં, નરમ નીચાં ઝ્ુકતાં, લીસાં અને લીલા રંગનાં હોય છે. તેની કેરપર કાંટા હોય છે. નરફૂલના પોટા ઘણુંકરી શાખાઓના છેડા પાસે આવેલા હોય છે, તે પાન જેવાં પુષ્પપત્રોથી (31૧૦1૩) આચ્છાદિત થયેલા હાય છે. આ પોટટાની અદર નીચેયાં ઉપર તરક અનુ- ક્રમે નાહાનાં નાહાનાં ધોળા કે પીળા રંગનાં, સુંવાળાં, સુગેધદાર પુષ્પપત્રો! (13₹8૯૬૩) આવેલાં હોય છે. આ દ્ત્હ તેમાં ુંકેસરોાના પરાગકેષસાંથી સુગૈધી ધોળી પીળી રજ ખરતી હોય છે. * કેવડાનાં જે ઝાડપર માદાફૂલ થાય છે, તે ફૂલમાં યુંકેસરોા કરે આવી રજ હોતી નથી. પણુ પાસે પાસે સ્ત્રી- પુષ્ષા આવી તેમાંથી એક મ્હાડું મજખૂત લંબગોળ ફૂલ બતે છે. ૪-ઉષચોગીઅંગ-સર્વાગ. પ-ગુણરેોષ-પિત્ત અતે કકક, ઉત્તેજક અને શીંતહર, ૬-ઉપચેોગ-કેવડાનાં મૂળમાંથી એક જતનું ઔષ- ધીય તેલ ખનાવવામાં આવે છે, તે ચાંમડીના દરદોમાં ચાંમડીપર ચોાપડવામાં આવે છે. કેવડાની શાખાઓ અને પાનમાંથી રેસા કાઢવામાં આવે છે, તે સાદરીઓ, દોરડાં અતે માછીઓની નનળ બતાવવાના કામમાં આવે છે. મો।રીસમાં આ રેસામાંથી દાણા, ખાંડ અને કોષ્ટી ભ- રવા માટે કોથળાઓ બનાવવામાં આવે છે. આ રેસાઓ કાગળ બનાવવાના કામમાં પણુ આવી શકે છે. એની શાખા- આમાંથી નીકળતાં સુસલ જેવાં મૂળીઆંમાંથી પણુ રેસા નીકળે છે. તેમાંથી રંગ અને ચુનો લગાડવાની પીછીઓ બનાવવામાં આવે છે. કેવડાના નર ફૂલમાંના પોટાનાં સુગંધી પુષ્પપત્રોમાંથી તેલ અતે અર્ક બનાવવામાં આવે છે. જેનું અતર પણુ બનાવવામાં આવે છે. આ અતર અને તેલ ઉત્તેજક અને આંચકી જેવાં દરદોમાં વાપરવામાં આવે છે. કેવડાના પાનની છતરી બનાવવામાં આવેૅ છે. માથાંને ઘણી શરદી લાગી હોય તો તેપર કેવડાના અર્કેમાં રૂમાલ ભીંજવી માંથાપર રાખવામાં આવે છે. કેવડાનાં પુષ્પપત્રો અતે નરફૂલની ચમરીઓ જે ધણાં સુગૅધવાળાં હોય છે, તે સૌભાગ્યવંતી સ્રીઆ અને છોકરીઓ માથાંના વાળના અંખોડામાં રાખે છે. પાનમાં ખાવાનો કાથો અને ખીન્ન કેટલાક પદાર્થોને કેવડાની સુગંધી વાસ ખેસાડવા માટે તે પદાર્યોને કેવડાનાં સુગંધી પુષ્પપત્રોમાં લાંબો વખત રાખવામાં આવે છે. અખીલ વગેરે કેટલીક સુગંધી વસ્તુને પણુ ક્ેવડાનાો પાસ આપવામાં આવે છે. “કેવડો ગરમ છે, હલકો છે, કફને હરે છે, આંખ્યના ર્‌ગને મટાડે છે, કેવડાનાં ફૂલ શરીરના રંગને સારા કરે છે, કેસની દુગૈધીને મટાડે છે, કામને વધારે છે, વાતે મટાડે છે, કેવડાનાં કુણાં અંકૂર ટાઢાં છે, રસાયન છે, બળ કરે છે, શરીરને ટ૮ કરે છે, પિત્તને મટાડે છે.” (વેન રૂધતાથજ. ) ૭-સ્થાનક-ખાગે।માં અને નદી નાળાંઓ કાંડે ક્રેવ- ડાનાં ઝાડ ઉગેલાં જવામાં આવે છે. એ હિંદુસ્થાનના ધણુ! ભાગોમાં થાય છે. (8 દ્ત્ટ વનસ્પતિવર્ણન. આ સ્વસ્થાનમાં રાણાવાવ અને આસીઆપાટ ગામની નદીને કાંઠે તેમજ ધણુક બાગોમાં પણુ ક્રેવડાનાં ઝાડે ઉગેલાં જવામાં આવે છે. ૮-વિરોષ વિવેચન-કેવડાની ડાળ એક વખત વાવ્યા પછી તેનું આસ્તે આસ્તે વધીતે એવું તો જાળું થઈ નય છે કે તેની અંદર મનુષ્ય કે ઢોર જઈ શકતું નથી, માટે એને વાડ તરીકે પણ ધણી જગેએ વાવવામાં આવે છે. કેવડામાં અગણિત કાંટા હોવા છતાં ભમરાઓ તેની સુગંધીપર મોહિત હોય છે, માટે તે વિષે એક કવિ કહે છે કે:-- “ અશ અતિ તિછન રે ગાજર જસ્‍વાજે, તિના વ તારં ળ્જ તેસો ગન ગાને દૈ ॥ પલ્સ પરાચવો અત્તિત અપધ્રજાર ત્યોંઝુ, રસતજી ન વાત તોમે જોૉવિર વલ્ાનેર ॥ સુવા વાત સ્થાત ગણો વેતવી હિ તુવ, સનોઇર તારના અનર૩ર સાને દૈ ॥ તટષિ તિણારી ચદ ગષુસ્વ સપ્ધ વેઝ, રતવ મરિર્‌ તામે જોવ તાર સાને રૈ ॥ રાજની નોકરી કરવામાં ધણાં ધણાં સંકટો છતાં પણુ કેટલાએક વિદ્દાન લોકોને તેમાં રૂચિ ધરાવતા જેઈ કવિ પોતાના મનમાં એ તેકરીના ઉદ્દેશથો કેતકીને કહે છે કે--હે કેતકી | તારૂં એકે પાનડું અત્યંત તીદ્દણુ અણીઓવાળા કટકો વગરનું નથી, તારામાં પર્‌ાગતો અંધકાર પણુ અપાર છે, રસની તો તારામાં વાત જ નથી. અને હૃદયને આનંદ આપે એવી રમણીયતા પણુ તારામાં નથી, એ વાતને ફકત વિદ્દાનાજ જાણે છે એમ નથી, પરંતુ સધળા લેકે જણે છે તો પણુ તારી અપૂર્વ સુગંધથી લલચાએલા ભ્રમરે્‌। તારામાં કશે। દોષ માનતા નથી.” (ક. સયા. જ), ૮૬-પ. 0. 1 72211/4018.19. વર્ગ-ટાઇફરેસી. પાન અથવા ધાડુંડીનો! વગે, વગૈનું ડુંકું વર્ણન અને ગુણુદોષ-આ એક ધણા નાહાના વર્ગની વનસ્પતિ ઘણુંકરીને મીઠાં પાણીમાં ઉગે છે, તે બહુધા બહુવર્ષાયુ છોડવા હોય છે. પાન સાંકડાં, લાંબાં, ઉભાં અથવા પાણીપર તરતાં હોય છે. ફૂલ ગાળાઇલેતી અથવા લાંખી ડુંડી (બાજરાનાં ડુંડા જેવી )પર્‌ ધણાં જ પાસે પાસે આવેલાં હોય છે. તે નાહાનાં અથવા ધણાં બારીક હોય છે. તેમાં નર્‌ અને માદા ફૂલો બહુધા જૂદદાં નૂદાં હોય છે, તે ધણુંકરી ઉપરતાં ફૂલે! નર હય છે. બાલ્યાન્તરયુકતકોષ ([0૦* 10811) ની જગોએ લીલ: રંગનાં કડપલાં જેવાં પત્રો અથવા ઝીણા વાળ હોય છે. નર-ફલેમાં પુંક્રેસરો ૧ થી છ; તંતુઓ છૂટા અથવા ત્તેડાયલા, પરાગકોષ પાદસ્થિત ( 0વ૩ા1ઝટ્તૈં ) હોય છે. માદા ફૂલમાં સ્તરીકે- સરગર્ભાશય ઉર્ષ્વસ્થાયી, ૧ થી ૨ પોલવાળોા, તેના દરેક પોલમાં ૧ આદિબીજ હોય છે; નલિકાએ કાયમી અને નલિકામ્રમુખા બાજુએથી ખરસટ હોય છે. ફલ નાહાનું, (દાણા જેવું). પાતળી છાલવાળું, અથવા કટ્ટણુ, અતે ખીજ ચીકણું અથવા રવાવાળું હોય છે. આ વર્ગની વનસ્પતિ શીતોપચાર કરવામાં કામ લાગે છે. એ મૂત્રલ અતે રોપક પણ ગણાય છે. વર્ગ-( ટાઇફરેસી. ) નંબરે ષ૪પષમ ૬-શાસ્રોયનામ-13]01% 1૦018101110. દૃટાન્ત-તિ. 11. [. 489; 1. 11. [0 117. [9. 207; રૂ૦ નિ* પાન ૩૬૩. ૨-દેશીનામ-ધાડુંડી, પાન, પની (પ૦); ધાખાજરી (ચુ૦); રામવાળ (મ૦); ૫તર, ઘતીટ, વાંન (હિં૦); 0૨%, શરી (સં૦). ૩-વણુન-ધાડુંડી નામના ધાસ જેવા છોડવા ૪ થી ૧૦ ફ્રીઢ જેટલા ઉંચા વધે છે, એ મીઠા પાણીમાં ઉગે છે ને જ્યાં ઉગે છે ત્યાં એ ધણા વિસ્તારમાં ફ્રેલાઈ શૈરડીના વાડની પેઠે ગીચ ઉગેલા હોય છે. એનાં પાન લાંબાં છોડવા જેટલાં હોય છે. ને તે અંગ્રેજી (કિરચ ) તલવાર જેવા આકારનાં હોય છે. એમાં નર-અતે માદા- * ફૂલની જૂદી જૂદી ડુંડી આવે છે. તે એની ડાંડીને છેડે માદાડુંડી નીચી, ને નરડુંડી તેથી થોડી છેટે ઉંચી આ- * વેલી હોય છે. ફલ સૂટ્મ હોય છે. ડુ સૂળ-કેળના મૂળને મળતાં હોય છે. એટલે મૂળને એક ગાંઠ હોય છે, એ ગાંઠ અંદરથી સફેદ, કડ્રણુ અને * જરા દાણાદાર પદાથેવાળી દેખાય છે, ને બહારથી ભૂરા રંગનાં ફ્રોતરાંથી ભરેલી હોય છે. મૂળની ગાંઠમાંથી કેળની પેઠે ફણુસા ફટી નવા રોપાઓ થતા ન્નય છે, ને એ ગાંઠમાંથી ધણા પોચા રેસાઓ નીકળેલા હોય છે. ડાડી અને શાખાઓ-ડાંડી લીલા રંગની, નીચે ચપટી, પોહેળી, ને છેક ઉપર જતાં સાંકડી ને ગાલ થયેલી હોય છે. તે અંદરથી સફેદ અને પોચી હોય પાન-ડાંડીના થડમાંથી લાંબાં, લીસાં અને ચળકત પાન નીકળેલાં હોય છે. તે અંદરથી સફ્રેદ અતે પાચ હોય છે. નીચે ભુંગળીની પેડ ડાંડીપર વળેલાં હાય ને તેની ઉપર ચપટાં થયેલાં અને છેક છેડા તરફ સાંક વનસ્પતિવર્ણન. દ્૮્હ ---------ઝડ--- ખુઠ્ઠી અણીથતાં હોય છે. પાન બહારની ખાજુ ગોળાઈ લેતાં તે અંદરની બાજુ સહેજ અંદર ખેસતાં હોય છે. તેની ખન્ને કોર ધારવાળી હોય છે, પણુ છેડા પાસે પાન વચમાં ચપટાં તે બન્ને કોરે કિર્ચની પેઠે પાતળી ધારવાળાં હોય છે. તે ૪ થી ૧૦ ફ્રીટ લાંખાં નેડુંથી૩ક૦૧ થી ૧૬ ઇંચ પહોળાં હોય છે. ફૂલ-ડાંડીનો છેડો જે ગોળ અતે સુતળીથી સ્લેટપેન જેવા જાડો થયેલો હોય છે, તેપર બાજરાની ડુંડી જેવી ૧-નીચે ને ૧-ઉપર એમ ર-ડુંડીઓ થોડે થોડે છેટે આવેલી હોય છે. તેરમાં નીચેની ડુંડીમાં હુજનરો માદા- શૂલો, ને ઉપરનીમાં નરફૂલે હોય છે, આ ખે ડુંડીની વચ્ચે દ થી ૩ ઇંચતેો અંતર હોય છે. નરડુંડીની નીચે એક ઉભી નસોવાળું પુષ્પપત્ર હોય છે. નરડુંડીમાંનાં ફૂલો ભૂરાં ને લીલાસલેતા કાળા રંગનાં હોય છે. તે તંતુ જેવાં દેખાય છે. તેમાં પરાગરજ પીળી હોય છે. રજ ખરી ગયા પછી નરકૂલે તરત ખરી જય છે, ને લારે આ નરફૂલેની ડુંડી માદાર્ડુંડીપર ફ્કત એક અણીવાળી સળીની પેઠે રહેલી નનેવામાં આવે છે. માદાફૂલે! ષ્રીકા ભૂરા રંગનાં હોય છે, આ ડુંડી ધણેા લાંમા વખત રહે છે તેથી એકજ ડુંડી ધણીવાર તેના છોડવાપર દેખાય છે, તે છેવટ ઘેરા ભૂરા રંગની થઇ જાય છે, માદાર્ડુંડી ધણી પાકી ગયા પછી તેમાંની ખૂરી અગર ખૂર ઉડવા માંડે છે, કૂલ અને ખીજ-ધણાં સૂટ્મ હોય છે. ૪-ઉપયોગીઅંગ-સર્વાગ. પ-ગુણટોષ-મૂત્રલ અને રોપક. દ-ઉપચેોગ-એનાં મૂળને સારી પેઠે ધોધ સાફ કરી એક સ્વચ્છ કપડામાં ખાંધી ગરમીના આજરમાં પેડુ ઉપર ખાંધવાથી પીજ્ઞાખ છૂટે છે. એનાં મૂળ દુકાળની વખતે ઢોરોને ખવરાવવામાં આવે છે. પાન હાથીતો મુખ્ય ચારો છે. એની ડુંડીમાં રૂ જેવું નરમ ખૂર થાય છે. તે તેલમાં ખોળી, અથવા એ ડુંડીને ખાળી તેની રાખ છુપેલ તેલમાં વાટી જખમમાં ભરાય છે અથવા તૈપર ચાપડાય છે. તેથી જખમ અથવા ધા રૂઝાઈ જાય છે. એની ડાંડી અને પાન નવળી અથવા છાજ તરીકે વપરાય છે. એની ડાંડી અતે પાન માછી લેકે પાણીમાં તરવાના ત્રાપા બાંધવામાં વાપરે છે. એની ડાંડી અને પાનની સાદરી, દોરડાં અને સુંડલીઓ બનાવવામાં આવે છે. એના રૅસા કાગળ અને પા ખનાવવાના કામમાં આવી શકે, એમ ડહેવાય છે- પાન્યનાં મૂળી ધણાં ટાઢાં છે, વાયુ કરે છે, મ પાંણુવી, બળતર, પિત્ત, લોહીવિકાર એ સવૅને ટાળે છે, સ્રીતું દૂધ, તથા રજ, તથા પુરૂષના . વીર્યતે. સાફ કરે ૮૭ છે, એને ઢોર્‌ ખાતાં નથી, ખાય તો તેને અવગુણુ કરે છે.” (વૈન રૂગનાથજી) ૭-સ્થાનક-મીઠાં પાણીના ધ્રો, વોકળા અને નદી કાંઠે ઉગે છે. એ હિંન માં ધણી જ્ગોએ થાય છે, આ સ્વસ્થાનમાં મીણુસાર, વરતુ અને બીજી નદીયોમાં, તેમજ પોરબંદર પાસે ચોબારી નાલીએરપ્લેન્ટેશનપર તળાવ વાવના ખડાપર તે બારેમાસ ઉગે છે. ૮-વિરોષ વિવેચન-એની ડુંડીમાનાં ખૂરથી જખમ અથવા ધા રૂઝાય છે છે, માટે એને ધાડુંડી કહે છે. એમ કહેવાય છે કે, સોમનાથ પાટણુ પાસે ષાન ધણું ઉગે છે. અને યાદવાસ્થલી વખતે રૂષિના શ્રાપથી જે શસ્્રા ઉગી નીફળ્યાં હતાં તે આ પાન છે, ૮૭-૫4. 0. 451011). વર-એરેઇડી-પ્રશ્ની અથવા જલ- શં"ખલાંનો વર્ગ, વર્ગનું ડુંકુ વર્ણન અને ચુણુદોષ:-આ વર્ગમાં નાહના છોડવા થાય છે. તેમાંના કેટલાક મીઠાં પાણીમાં ઉગે છે. પાન આંતરે આવે છે. ફૂલ એક કે ઠિન્નતીય હોય છે, તે એક પૉટીની અંદર આવે છે. નર-ડૂલો બહુધા પોટીની અંદર મથાળાં તરફ, અને માદા-ફૂલો તળિયાં તરફ હોય છે. પરાગક્રાષ ર થી ૪ પોલવાળા; સ્ત્રી- કસરગર્ભાશય ૧ થી ૩ પોલવાળેા; નલિકા લાંખી અથવા ટુંકી અને નલિકાગ્રસુખ બહુધા વિભ્ાગિત હોય છે. ફૂલમાં ૧ અથવા વધારે ખીજ હોય છે; ખીજ રસમાં ડુખેલાં હોય છે. આ વર્ગની વનસ્પતિ સુર્ણુ (400101'0110[0111૫8 04101[2010પ141૫5) સૌના જાણ્યામાં છે આ વર્ગતી વનસ્પતિતે। ગુણુ મૂત્રલ, ક્ષોભક, વિદાહી, જેરી અતે સારક ગણાય છે, અડુનીવેલ-(1201105 ૬૦&110015) જે હાલ ધણા ખાગોમાં વાવવામાં આવે છે, અને જે સોપારી કે નાલી- એરીનાં ઝાડોપર ચડાવવામાં આવે છે, તે પણુ આ વર્ચની વનસ્પતિ છે. એની ડાંડીમાંથી મૂળ જેવા તંતુઓ નીકળી તે ઝાડપર્‌ ચષ્પટ ખેસી જય છે, અડવી (૦0૦10૯%૩ંદ દપવૃપ૦1૫૫) ની ગાંહોનું શાક અતે તેનાં પાનનાં પત્રવેલીઆં કરવામાં આવે છે, તે પણુ આ વર્ગની વનસ્પતિ છે. અડવીની ગાંડા વાડી અને ખાગોમાં ચોમાસાંતી શરૂવાતે વાવવામાં આવે છે, એતે છાણુની રેડનું ખાતર અતે પ્રુષ્કળ પાંણી આપવાથી એનાં પાન ધણાં મ્હોટાં થાય છે. એનાં પાનની ડાંડલીનું પણુ કેટલાક લેકે શાક કરે છે, તેમાં આંબલી, 0) અતે ટોપરાંનું તેલ નાંખે છે. દહન વર્ગ-(એરેઇડી.) નંખર્‌ પ૪૬* ૬-શા, ના*-”િડા1ત 80'પ૦ાલડ. દૃષ્ટાત-ઝિ. 10. [. 497; પં. ૪, 562; 10. 11. [479 1. [0 275. ર-ટેશી નામ-જ્લશૅંખલાં (પોક-ગુ૦), પરતી; મૌરાછી, સેસવેછ (મ૦); ગળુંમી (રિં*); ગઇવુમિજ (સન). ૩-વણેન-આ વનસ્પતિ મીઠાં સ્થિર પાણીમાં ગચું- ખની માક્‌ક પાસેપાસે તરતી જવામાં આવે છે. એનાં પાન નનડાં, તળિયે સાંકડાં, મથાળે પોહોળાં અને કેર- પર લેહૅરીઆંવાળાં હોય છે; તેમાં સ્પષ્ટ દેખાતી પસ- રાયલી નસે! હોય છે. પાન ઉભાં શંખલાં કે પ્યાલા જેવાં દેખાય છે. ફૂલની પાટી ધોળા રંગની જરા વાંક વળતી ધંટાકાર ૬ ઇંચ લાંબી હોય છે. ફલ પાતળું અતે તેમાં ખરસટ સૂટ થોડાં ખીજ હોય છે. ૪-ઉષપયે।ગી અંગ-સર્વાંગ. પ-ગુણઢ્ેષ-શીતલ અને મૂત્રલ. ટૃ-ઉપચેોગગ-જલકુંભીનાં પાન ગરમ કરી પેડુપર બાંધવાથી પિશાબ છૂટે છે. હરસ ઉપર્‌ એનાં પાનની પોટીશ બંધાય છે. માથાંતા ખોડા ઉપર એની રાખ તેલમાં મેળવી ચાપડવામાં આવે છે, તેથી ખોડા મટી જાય છે. એતો કાઢો સંગ્રહણી અને ઉધરસ ઉપર અપાય છે. વિશેષ વિવેચન#-જલકુભી જે પાણીમાં ઉગે છે ર્‌રતાં ભાઠાં અને ચાંદાઓ ઉપર બાંધે છે.* તે પાણીને બગાડે છે એમ કેટલાક વિદ્દાનોનો મત છે; અને કેટલાકે કહે છે કે, એ પાણીને સ્વચ્છ રાખે છે, પણુ એવું જોવામાં આવેલ છે કે થોડાં પાણીમાં તે હોય તો તે પાણીને બગાડે છે. એનાં પાન શંખલાંતી પેઠે વળેલાં દેખાય છે માટે એને જલશંખલાં કહેતા હશે. ૮૮-1૫. 0. £&1.19114.010 8. વર્ગ-એલિસ્મેસી-નલ ુટનેઃ વર્ગ. વર્ગનું ડુકું વર્ણન અને ગુણુદ્દોષ-આ વર્ગમાં નાહાના છોડવા થાય છે. તે મીઠાં પાણીમાં ઉગે છે. પાન મૂળ- પરથી નીકળે છે, ને તે અખંડ કેોરવાળાં હોય છે. ફૂલ એક અથવા દ્રિજાતીય હોય છે. ખાલ્યાન્તરયુક્તકાષ- (1206114111 )તા ૬ વિભાગો હોય છે, તે ખે હારમાં વૈચાયલા હોય છે. તેમાં બહારની હારના ત્રણુ વિભાગો પુ બાન ક્રોષનાં પત્રો જેવા, અને અંદરતી હારના પાંખડીઓ જેવા હોય છે. પુંકેસરો ૬ અથવા વધારે હોય છે, તે સ્રીકેસરતી નીચે અથવા તેતી આજુખાજી વનસ્પતિવર્ણન. આવેલા હોય છે; પરાગકોષ ઉભા, પાદસ્થિતઃ (છશકાંઝ્- €વં): અતે ર પોલવાળા હોય છે. સ્્રીકેસરગર્ભાશયતના ખાનાં (૦ ૪૯5) ૩-૬ કે વધારે હોય છે; ફલ ઉભાં ખીજડાં ( કારીજરી જેવાં ) જેવાં અથવા શ્રીંગા જેવાં હોય છે, ખીજ નાહાનાં હેય છે. આ વર્ગની કેટલીક વનસ્પતિનાં મૂળાની ગાંઠો બાકયા પછી ખોરાક તરીકે કામ લાગે છે. કેટલીકમાં ગ્રાહિ ગુણુ- રહેલે। છે. વર્ગ--( એલ્િસ્મેસી, ) નંખર્‌ પ૪૭* ૧-શા૦ ના૦-1-111110[013101 ૦01૫૩૦1. દૃષ્વાન્ત-11. 101. [. 560; પે. [. 866. ૨-દેશીનામ-નલકુટ ( પોગચુન્નમન ). ૩-વણેન-એના છોડવા વરસાદનું મીઠું પાણી ભરાઈ રહેતું હોય એવા ખાડા ખાખાચીઆમાં ચોમાસે ઉગે છે. એનાં પાન ૧ થી ૧૬ ફટ લાંબાં અને ૨ થી ૮ ઇંચ પોહોળાં થાય છે. તેની ડીટડી લાંખી હાય છે. * પાનના છેડા ડીટડી પાસે લંબાએલા હોય છે, તેનાં ટેરવાં સાંકડાંથતાં ખુઠ્દાં હાય છે. તેપર ઉભી નસો! આવેલી હોય છે, ફૂલ ધોળા રંગનાં હોય છે; તે શેલડાં જેવી * ડાંડીપર્‌ ગચુમની પેઠે આવેલાં હોય છે, ખાલ્યાન્તર્યુક્ત કષ ૬ વિભાગોવાળે હોય છે. ફૂલ કરચલીવાળાં હાય છે. એનાં પાન ટાઢક કરવા માટે ખેડુ અતે રબારી લોક ૮૦-પ. 0. 3૫ 4%1 41040199. વર્ગ-નાએડેસી.-જલસુપેડીનો વગ. વરનું ડુંકું વર્ણન અતે ગુણદોષઃ- આ વગની વનસ્પતિ પણુ મીઠાં પાણીમાં ઉગે છે. તેનાં પાન ધણીવાર પાણીપર તરતાં હોય-છે.. ફૂલ ધણાં ખારીક હોય છે, તે ૧ કે ર-”નતીય હોય છે. ફલ ચૂટ્દમ એક ખીજવાળું હોય છે. ી આ વર્ડની વનસ્પતિ પણુ શ્રીતોપચાર તરીકે ખબાલ્યો- પચાર્‌માં વપરાય છે. 0, વર્ગ-(નાએડેસી). કે" નંબર. ૫૪૦... [5 111. જૂ-શા# ના? 4₹011110૪€101 11010૫5. * ટૃણાંટ-ણ., 11. [. 565; પ. ૪. 368, _ ૨-ટશી નામ,-જલપુપેડી (પોગુન). * આ સ્વસ્થાનમાં રાણાવાવ અને રાણવોકળામાં - ખગવટ્ટરઃ અને ખાંભોદટરના વોકળામાં એ ઘણાં ઉગે છે; * 2/35 વનસ્પતિવર્ણુન, દ્્લ્વ વાકળાઓમાં ચોમાસે ધણા જવામાં આવે છે. એનાં પાનની ડીટડી પાતળી તે ધણી લાંબી હોય છે. પાન પાણીપર બહુધા સપાટ તરતાં હોય છે. તે ઢ થી ૪% ઇંચ લાંબાં અતે ૧ થી ૨? ઈચ પેોહોળાં હોય છે. તે ધણાં પાતળાં હોય છે. તેની કેર ડીટડી પાસે ગોળા- ઇ લેતી કે સાંકડી હોય છે. પુષ્પ ધારણુ કરનારી સળી પત્રકોણુમાંથી અથવા તેની સામેથી નીકળેલી હોય છે. એનાં પાન પાતળાં હોતાં છોકરાંએ તેની પુપેડી કરી વગાડે છે, માટે એતે જળપુપેડી કહે છે.* ૯૦-1૫. 0. 0૪121804.018:8. વગૈ-સાઈપરેસી-મોથ અને ચીઆને। વગે. વગૈતું ડુંકુ વણુન અતે ગુણુદોષઃ-આ એક મ્હોટા વર્ગમાં ધાસ જેવા નાહાના છોડવાએ થાય છે, તેમાંના ધણાખરા મીઠાં પાણીમાં અને પાણી કાંઠે ઉગે છે. આ વડના છોડવાઓની ડાંડી સાંધા ક્રે પડદાવાળી હોતી નથી પણુ નકોર હોય છે. તે બહુધા ૩ કેવધારે ખૂણા કે ધારવાળી હોય છે. પાન ઘણુંકરી ત્રણુ હારમાં આવે છે. અને તેને તળિયે અખંડ ભુંગળી હોય છે; અથવા પાન- હોતાં નથી. ફૂલની ચમરીઓ ડાંડીપર છત્રાકાર આવે છે. ફૂલ એક કે દ્દિજનતીય હોય છે. તે નાહાનાં અથવા ખારીક હોય છે, અને તે કડપલાં જેવાં પાન- (છંપ0૦૩ ) ના ખૂણામાં અક્ેક આવેલાં હોય છે ખાલાન્તરયુકતકોષ (00114111 ) હોતો નથી અને હાય છે તો તે તંતુ જેવા વાળ અથવા કડપલાં જેવાં પાનતે બનેલો અને સ્તરીકેસરતી હેઠળ આવેલો હોય છે, ચુંકેસરો ૧ થી ૩, કે ભાગ્યેથી વધારે; પરાગ- કષ સાંકડા, લાંબા, અને બહુધા ચપટા તંતુઓપર પાદસ્થિત હોય છે. સ્્રીકેસરગર્ભાશય ૧ પોલ અને ૧ ખીજવાળો; નલિકા ટુંકી અથવા પાતળી, ર થી ૩ કરાંટાવાળી, ફાંટા પાતળા અને સ્તરીકેસરાત્રસુખ પ્રદેશ- વાળા હોય છે. ફૂલ ચપડટું, અથવા ત્રિકોણુ ખીજડાં જેવું હાય છે. ખીજ ઉભુ, છૂટું, રસ અથવા રવાવાળું હોય છે. આ 'વગતી કેટલીક વનસ્પતિના મૂળમાં સુગંધિત અથવા મીડી ગાંડો થાય છે, તેથી તે સુગંધ તેમજ ખોરાક તરીકે કામમાં આવે છે. તે ઉપરાંત એમાં શોધક, સ્વેદલ, મૂત્રલ, ઉપલેપક અતે ચિરગુણકારી પૈફ્રિક ગુણુ રહેલા છે. * જલવનસ્પતિ પણુ આ સ્વસ્થાનમાં ઘણી ન્તતની ઉગે છે, પણ તેનો વિરેષ ઉપયોગ નહીં થતો હોવાથી હાલ તે લખી નથી. ૩-વણેન-એના છોડવા ખાડા ખાખોચીઆં અને વર્ગ--(સાઈપરેસી ), નંખર્‌ ષ૪લ* ઉ-શાન્જ્ીયનામ-1)/€1'પડ €૩[0111ત155. દણાન્ત-11. 11. [. 591, ૨-દેશીનામ-ચગીમાથ, ચગી (પો*ગુ૦). ૩-વર્ણન-ચગીમોથ ૪ ₹ંચથી ફુટેક ઉંચી વધે છે. તે વરસાદ થતાં જ ખીજી બધી વનસ્પતિથી પ્રથમ નીકળે છે. એનો રંગ પ્રથમ પીળાસલેતે। લીલો! હોય છે; અને પાછળથી ઘેરો લીલો! થઇ ન્નય છે. એ જ્યાં ઉગે છે ત્યાં જથાબંધ ઉગે છે. એના ઉગવાથી વરસાદ પડયા પછી ખે ત્રણ દહાડામાં જમીન લીલકાઈ જય છે. તે જમીનપર ધ્રો પાથરી હોય એવી દેખાય છે. આવી જમીનને બુજભાષામાં હુર્તિભે।કમ કહે છે. (“નયોનેટ્‌, નચોમેટ, નરૂઝ દરિતમોમ.”) આવી હરિતભૂમીનો દેખાવ પહેલા વરસાદ પછી ધણ્‌ોજ મનોહર થઇ રહે છે. એનાં મૂળ ધણાં બારીક રેસા જેવાં ધોળા કે ઘેરા ભૂરા રંગનાં હોય છે. એની નીચે સૂટ્મ ગાંઠે હોય છે, તેમાં મોથ જેવી સુગંધિત વાસ હોય છે. એના રેસા જેવાં મૂળિયાંતે છેડે ધઉંના દાણા જેવડી અને તેના જેવીજ સૂટ્ષમ ગાંડો થાયઃ છે, ને તેમાંથી ખીજ છોડવાઓ ફૂટે છે, એનાં પાન એતા છોડવા જેટલાં લાંબાં અથવા તેથી ડુંકાં હોય છે. પાનપર્‌ ઉભી લીટી આવેલી હોય છે. પાન 3 લાઇતથી ૧ લાઇન પહોળાં હોય છે. તે લીસાં ને ચળકતાં હોય છે, તેની બત્ને કોર અંદર વળેલી હોય છે, ને તેનાં ટેરવાં ઝીણાં અણીદાર હોય છે. એના છોડવાની ડાંડીપર્‌ ૩ થી પ ઉભી નસે! હોય છે, અને તેપર ધોળા સૂટ્ષમ બિદુઓની બાનક હોય છે. ડંડીને મથાળે ત્રણુ પાન જેવાં ત્રણુ પુષ્પપત્રો નીકળેલાં હોય છે, તે એક ખીન્નંથી જરા નાહાનાં મ્હોટાં હોય છે. એ પુષ્પપત્રેના ખૂણામાંથી તેમજ ડાંડીને મથાળે ફૂલ નીક- ળેલાં હોય છે. તે પ્રથમ લીલાસલેતા પીળા રંગનાં ને પાછળથી કા અથવા રાતા ભૂરા રંગનાં થઇ જય છે, એનાં ખીજડાં સૂટ્મ હોય છે. એનાં મૂળમાં ધઉંના દાણા જેવી ગાંડો થાય છે તેને ચગીના દાણા કહે છે. તે ગરીબ લોકો દુકાળની વખતે ખાય છે. ચોમાસામાં નાહાનાં વાછરડાંઓ ચરતાં શીખે ત્યારે પ્રથમ ચગીમાથ ચંરે છે. ચગીના દાણા સારસ અને ડંકણસાર્‌ પક્ષીઓ પણુ બહુ ખાય છે. વગૈ-સાઇંપરેસી. નંખબર્‌ પપ૦# ઉ૧-શાસ્રીયનામ-0૪]0૯€ળપ૩ ₹૦1પ૫॥ઉૈપ્રય, દૃણાન્ત-14. 31. 0. 614; 11. 11. [). 080; રૈન નિ, 'પા. ૨૦. ન દ્દ્લ્ર ૨-રૃશીનામ- માથાં, , મોથ (પોનગુ૦); મોથ ઘ (મન); મોથા, મૂથા (ટિં૦); યુહ્તા (સં૦). ૩-વણૈન-મોાથના છોડવા ર થી ૧ કે ર ફીટ ઉંચા થાય છે. તે મીઠાં પાણીવાળી જગે।, પાણી કાંડે કે છીછરાં પાણીમાં ઉગે છે, તેની ડાંડી મથાળે ત્રણુ ખુઠ્ઠી ધારોવાળી હોય છે, પાન લાંખાં, ટેરવે સાંકડાંથતાં અને ડાંડીપર ધણુંકરી ઉપરાઉપર આવેલાં હોય છે. ફૂલની ચમરીઓ ડાંડીને મથાળે છત્રાકાર આવેલી હોય છે. તે લીલાસલેતા રાતા કે ઘેરા ભૂરા રાતા રંગની હોય છે. ખીજડાં ઘણું- કરી ત્રણુ છેડા કે 'ખખૂણીઆવાળાં ને કાળા રંગનાં હોય છે. મોથના છોડવા ધણા લાંખા કાળથી પ્રસિદ્ધ છે. તેનાં મૂળમાં 2. થી ૧ ઈંચ લાંબી લંબગોળ કે ગોળાઇલેતી ગાંઠો થાય છે, તેને મોથ કહે છે. એમાં સુગંધી હોય છે. એ ગાંડ્ઠા અર્થાત્‌ મોથ સુગંધી પદાર્થો બનાવવામાં તેમજ ઓસડોમાં વપરાય છે. એનું સુગંધી તેલ બનાવવામાં આવે છે. તે કપડાં અતે ખીજ પદ્દાર્થોને સુગંધિત કરવા માટે લગાડવામાં આવે છે. ધુપેલતેલના વસાણાંમાં મોથ (અને નાગરમોથ) ખાસ કરીને નાંખવામાં આવે છે. સોથ, આમળાં, ચંદન, વાળા, કપુરકાચલી અતે રતાંજળીને પાણીમાં વાટી જરા ગરમ કરી તેથી માથું ધોવામાં આવે છે. એથી માથાના વાળ ધણા સુંવાળા સુગંધિત અને કાળા થાય છે. કેટલાક લોકો પીડીમાં મોથની ભૂષ્ઠી વાપરે છે, મોથમાં ગ્રાહી, સ્વેદલ, ઉત્તેજક, પૌષ્ટિક, ચિરગુણુકારી મૈષ્ટિક, સુગંધિક, કૃમિક્મ અને મૂત્રલ ગુણો મનાયલા છે. માથ ઉદર અતે આંતરડાની વ્યાધિમાં વપરાય છે મોથને છોલી આદુ સાથે વાટી તેમાં મધ મેળવીને તે સંત્રહણીપર અપાય છે. મોથ અજર્ણ, ઉલટી, ઝાડા, સંધિવા, તાવ, અને નખળાધું આદિ ધણાં દરદોપર અપાતા કવાથ અતે પાકોમાં આવે છે. “ મોથ તીખી, કડવી, કકેને હરનાર, ઝાડાને રોકનાર, જડૅરાગ્તિને પ્રદીપ્ત કરનાર, અને પિત્ત, રૂધિરવિકાર, તાવ તથા તૃષાતો નાશ કરનાર છે.” (વે. શ્ર. મ. ગો.) વર્ગ-(સાઇપરેસી.) નંખર્‌ પપ?? ઉ૧-શાસ્્રીયનામ-€. ૩૦૧૦૫10303. દૃષ્ટાંત-4. 31. [. 619; દ. 11. [). 687; રૂ. નિ. પા. ૨૦. ૨-રદૃશીનામ-તાગરમોથ (પેો-ન-ગુ૦); નામરમોથ (8૦); નામર્મૂયા (દિન); મદ્યુદ્તા (સન). ૩-વ'ગન-નાગરમોથના છોડવા મોથ જેટલા અથવા તેથી કંઇક ઉંચા થાય છે. એનાં મૂળ ગાંઠા ગડબાવાળાં __વનસ્પતિવર્ણન. આડાં ટેટા કાળાસલેતા રંગનાં જરા દબાયલાં ને લાંબાં હોય છે. તેમાં મોથ કરતાં વધારે મધુરી સુગંધ હોય છે, માથ ઉગે છે તેવી જગોએ નાગરમોથ પણુ ઉગે છે. એનાં મૂળિયાં પણુ મોથની પેઠે પ્રસિદ્ધ છે અતે તે ધણુંકરી તેની સાથે વપરાય છે. વગે-( સાઇપરેસી ). નંબર્‌ ષપર* ૬-શાન્રીયનામ-€. 8101011185 ? દૃષ્ટાન્ત-4િ. 91.0. 615; દ. 11. [૩.688. _ ર-ટેશીનામ-કાસાં ( પોન્નગુન ). ૩-વણ્‌ન-કાસાંના છોડવા દરિયા કિનારે રેતીના ઢસા ઉપર ધણુા। ઉગે છે. તે ૪ ઇંચથી કુટેક ઉંચા હોય છે. તેનાં પાન ધણુંકરી તળિયે જમીનપર પથરાયલાં હોય છે. એનાં મૂળ જમીનમાં ધણાં લાંખાં વધે છે. તેમાં મોથ જેવી ગાંડો અને સુગંધી ભાગ્યેજ હોય છે. એ તમામ ન્તનાં ઢોર ખાય છે. પણુ મૂળમાં સડેલી વાસ હોય તો ખાતાં નથી. વર્ગ-( સાર્ઈપરેસી. )» નંબર પપષ૩* ૨-શાસ્રીયનામ-€. ૦201141115. દૃષ્ટાન્ત-4. 171. [. 617; 111૬. 11. 0. 684. ૨-ટશીનામ-ધેોડા ચીઓ, ડુંગરો ( પોન્ડગુ૦ ). એના છોડવા ૩ થી ૬ ફ્રોટ ઉંચા થાય છે. તે લીસા ને ચળકતા હોય છે. એ મીઠાં પાણીનાં તળાવ ખાખાચીઆં કે ખાધમાં ઉગે છે. એનાં મૂળમાં મોથનાં જેવી ગાંડા થતી નથી પણુ મૂળ કેવળ રૅસા જેવાં હોય છે, એની ડાંડી ત્રણુ ધારવાળી હોય છે. પાન એને તળિયેથી * ખોલીવાળાં નીકળેલાં હોય છે. તે અનિયમિત લંબાઇનાં હોય છે. એની ડાંડીને મથાળે ફૂલની ચમરીઓ છત્રાકાર _ આવેલી હોય છે. તેની નીચે પાન જેવાં પુષ્પપત્રોતો, ચક્ર આવેલો હોય છે. પ્રુષ્પપત્રો પણુ પાનની પેઠે અનિયમિત લંબાધ્્તાં હોય છે. ફૂલની એકાદ ચમરી એતી ડાંડીતે મથાળે વચ્ચાવચ ડીટડી વગરની આવેલી હોય છે. અને ખીજ ૮ થી ૧૦ લાંખી ડીટડીઓવાળી અતે ૨ થી ૪ ડુંકી ડીટડીઓવાળી હાય છે. જે લાંબી ડીટડીઆવાળી ચમરી હોય છે તેમાં તેની ત મથાળે સૂક્મ પુષ્પપત્રો આવી તેની બાજીએથી સૂહ્દમ ડીટડી વગરની અને ઝીણી અનિયમિત લંખાઇની ડીટ- ડીઓવાળી ચમરીઓ નીકળેલી હોય છે. એ ચમરી- ઓની લંખાઈ ડીટડીઓ ખાદ કરતાં ૧ થી ૧૩ %ે ર ઇંચની હોય છે. અતે પહોળાઈ ડં થી ટૂં ઈચ જેટલી વનસ્પૃતિવર્ણન. દ્્લ્ડ હોય છે. ચમરી ચપટી હોય છે. તેતો રંગ પીળાસલેતો ભૂરો હોય છે. ખીજ ત્રણુ ધારવાળાં અતે લીસાં હોય છે. એના છોડવા આ સ્વસ્થાનમાં ઉગતી ચોઆની ન્નતની વનસ્પતિમાં સૌથી ન્નડા અતે ઉંચા હોય છે. અને ચગીમોથના છોડવા સૌથી ઝીણા અને ડુંકા હોય છે. ઘોડા ચીઆના છોડવાની ડાંડી છેટેથી ડુંગળીનાં પાન જેવી દેખાય છે માટે એતે ડુંગરે! કહે છે. નન ૫૩૪ જુવે. એના છોડવામાંથી ચટાઇ બનાવવામાં આવે છે. એના છોડવા નાહાના હોય છે યારે ઘોડાં ખહુ ખાય છે માટે એને ધોડાચીઓ કહે છે. એના છોડવા ભેંસ પણુ ખાય છે, વગે-(સાઇપરેસી. ) નંબરઃ પપ૪? ઉ૧-શાન્રીયનામ-0. 33]2411. દૃષ્ટાંત-4. 11. [. 600; 3941. 11. ૩. 684. ૨-દેશીનામ-ચીઓ ( પો*ગુ૦). ચીઆના છોડવા ખેતર અતે વાડીઓમાં પાણીના ધોરીઆ કાંઠે અને મોલની સાથે ધણા ઉગે છે. તે ચારા તરીકે તમામ જતનાં ઢોર ખાય છે. ઘોડાંને એ વિશેષ માફક આવે છે. ચીઆના પાનતે ચાવી ખેટુ લોકે! દાતરડીના જખમપર મુકે છે તેથી ફાયટ્દે થાય છે. ચીઆની જતની ધણી વનસ્પતિ આ સ્વસ્થાનમાં ચોમાસે મીઠાં પાણીના ખાડાખાખેોચીઆમાં તેમજ તળાવ અને ઘેડમાં ઉગે છે. તે સામાન્ય રીતે ઘોડાં અને ભેંસના ચારા તરીકે કામમાં આવે છે. એની જતના ક્રેટલાક છોડવા છાજ તરીકે પણુ વપરાય છે. આ વર્ગની જે વનસ્પતિની ડાંડી ઘણુંકરી ત્રણુ ધાર- વાળી હોય છે તેવી તમામ વનસ્પતિને આહિંના લોકે સાધારણુ રીતે ચીઆના નામથી ઓળખે છે, અતે એની છાજ્તે ચીઆ છાજ કહે છે. ખાડી કાંડે ધોધા- સની સાથે જે ચીઓ (ઉં. 001050૩? ) ઉગે છે તેને ષ્રાખડચીઓએ। કહે છે. વર્ગ-(સાઈપરેસી.) નંબરઃ પષષ* ૧-શાન્ત્રીયનામ-10111)131)113 ? દૃષ્ટાંત-તિ, 91. ][2. 680. ૨-દશીનામ-બીડ, બીડછાજ, ડૈયરછાજ (પો”ચુ૦). ખીડના છોડવા મીઠાં અને ભાંભરાં ( 07401૩] ) પાણીવાળાં તળાવ, વોકળા અને ઘેડમાં ઉગે છે. તે ર્‌ થી ૪૭ ૬ ફ્રીટ ઉંચા થાય છે. તે જ્યાં ઉગે છે ત્યાં પાસેપાસે અને ભેળા જથાબંધ ઉગે છે. એનાં મૂળમાં મોથ જેવડી પણુ ગાંઠાગડબાવાળી ઘણી સખ્ત ગાંડો થાય છે. તેતે બીડ કહે છે. એના છોડવાને મથાળે ચીઆની જતની વનસ્પતિમાં હોય છે તેવી ચપટી ચમરી હોતી નથી. પણુ તે ગોળાધલેતી, લંખ- ગાળ કે મૃદગાકૃતિની હોય છે. તેમાં પરાગકોષ અને સ્રીકેસરનલિકા ધણુંકરી બહાર દેખાતાં હોય છે. નલિકા ખે ત્રણુ ઝીણા ફૂાાંટાઓવાળી હોય છે, અને તે- પર ધણુંકરી સટ્મ રૂંછાળ હોય છે. ખીડના છોડવા આ સ્વસ્થાનના મોઢવાડાના ઘેડમાં ધરણા ઉગે છે, તેની ગાંઠો અર્થાત્‌ ખીડ ઢોર તેમજ ગરીબ માણસોને ખોરાક તરીકે ઉપયોગમાં આવે છે. સારે વર્ષે ઉન્ડાળે ચારાની તંગી હોય તોજ અતે સાંસતે વર્ષે અતે દુકાળે તો હજારે! ઢોર અને માણુસોનું એ- પર ગુજરાન ચાલે છે. એના સુકા છોડવા ધર, ઢોરવા- ડીઆં અતે ધાસની ગંજ ઉપર છાજ તરીકે કામ આવે છે. એનાં છાજને બીડછાજ અથવા ડૈયર્છાજ કહે છે, આની પણુ આ સ્વસ્થાનમાં ધણા નાતો ઉગે છે. બીડ વિષે કરેલી તોંધ નીચે પ્રમાણે છે.* * સ્વસ્થાન પારબટ્રની અંદર આજ તાન ૨૬ અગષ્ટ ૨૮૮૮ સુધી આ સાલમાં વરસાટ્ટ કુલ ઇંચ ૨ અને ૨૦ દોકડા આસરે થયો છે. તેથી ઘાસનો દુકાળ ગણવામાં આવે છે. આ સ્વસ્થા- નનાં હન્નરેો ઢોરો ધાસ વગર નબળાં પડી ઘણાં ખરાં મરી ન્તય છે. આખા સ્ટેટમાં કોઇ જગાએ ગઇ સાલના ધાસનો એકે પુળોા કોઇની પાસે રહ્યો નથી. કેમકે ગઇ સાલ ૮૦ થી ૨૦૦ વહાણુ આ સ્ટેટનાં ઘાસનાં ભરાઇને કરાચી ખંદ્ર ગયાં હતાં. સ્ટેટના રિઝવેડ ફેારેસ્ટમાંથી ગઈ સાલ ઘાસ કાપી લેવામાં આવેલું હતું. અને જે થેહું સુકું ધાસ તળીયાટે બાકી રહેલું હતું તે આ સ્વસ્થાનનાં ખેડુ અને રખારી આદી ગરીબ લોકેનાં ઢોરોને ખવડાવવા સારૂં તે લોકોને હાલ આ સ્ટેટ તરફથી મકત લઈ જવા પરવાનગી આપવામાં આવેલી છે. એ શિવાય પોર- ખંદર રાહેરની પાસે એક ઘાસનું રિઝર્વ આ સાલ ખંધ કરવામાં આવેલું હતું તે પણ્‌ લેકેનાં ઢોરોને ચરવા માટે વરસાટટ સાર્‌ પડતાં સુધી ખુલ્લું મુકવામાં આવેલું છે. દરબારી જુનાં ઘાસની ગંજીઓ (1દૅ101:5) પાંચ હતી તેમાંથી ઢોરને કમતસિબે બે ગંજુઓ એક માસ અગાઉ અક્સ્માત ખળી જતાં આ વખતે ધાસની ઘણી જ તંગી આવી પડેલી છે. આવે વખતે પરમ દયાળુ સર્વ રાક્તિમાન ઇશ્વરે આ સ્ટેટના ગરીબ લોકે અને તેઓનાં ઢોરોપર ફુપા કરી એક એવી ગૂંજી ખોલી આપી છે કે જેમાંથી ચ્રારો લેતાં હન્નરો માણસો અને હન્તરો હોરોનો રોજ નિવોહ ચાલે છે. આ કુદરતી ગંજી ખીજું કંઈ? નહીં પણુ બીડ નામની વનસ્પતિ છે. કે જે આ સ્વસ્થાનનાં ઘેડમાં ઘણીજ ઉગે છે. હાલ વરસાટ્ટ નહીં હોતાં ધેડની જમીન સુકાઈ ગએલી છે, તેની સાથે ઓડ વનસ્પતિ પણ સુકાઇ ગયેલી છે. આ ઘેડમાં આ વખતે દરરોજ સવારમાં હનનરો માણસો સ્લ્૪ વનસ્પતિવણુંન. હ્રશ-. 0. ઉ&]014 5828. વર્ગ-ગ્રામિની-વાંસ અને ઘાસને વર્ગ. વર્ગનું ડુંકું વર્ણન અને ચુણુદ્દોષ:-આ એક ઘણે મ્હે ર. 6 જૂ જૂ ૬ પ્રખ્યાત અતે સવે જગાએ પસરાયલો વગ છે, આ ખડ વનસ્પતિનાં મૂળીઆં ( 10૦૪૩) કે જે પણ બીડ કહે- વાય છે, તે લેવાને ન્નય છે. ઘેડમાંથી બીડ કાઢવાની અને તેને ઢોર્‌ા માટે લાયક કરવાની રીત નીચે પ્રમાણે છે. ઘેડમાં ગયા પછી દરેક જણ બીડ ખોદી કાઢવા માંટે જે જમીનમાં કેવળ ડના છોડવા પુષ્કળ ઉગેલા હોય અને તેવી સાથે ખીજ નનતના છોડવા ન હોય તેવી જમીન પસંટ્ટ કરે છે. પછી જેટલી જગોમાંથી પોતાને ઓડ કાઢી લેવાનાં હોય, તેટલી જગોાપરની બીડુ વનસ્પતિની ડાંડી દાતેડેથી જમીનથી બે થી ત્રણ ઇંચ ઉંચેથી વાઢી લે છે. અને એ વાઢેલી ડાંડી કે જે છાજ કહેવાય છે તેના એક ખાજી ઢગલો કરી રાખે છે. હાર પછી તે પોતાથી કોદાળી વતી ઉપર કહેલી કાપી લીધેલી છાજવાળી જમીન ખોદી નાંખે છે. પછી તે લાકડાંની ખપા- રીથી આઔડની ગાંડો (100૦7૩ ) અર્થાત ઓડ એકઠાં કરે છે, અને પછી તેનો લંખમ્રોળ ઢગલે કરે છે. આ ઢગલાને લાકડાંની પાવડીથી ઘણા નેરથી ધોકેડે છે, જેથી બીડ અને માટી છુટાં પંડે છે. થાર બાદ ખપારીથી બીડ પોતાના પગ પાસે એકઠાં કરે છે. અને માટીને છેદી હડસેલી દે છે વળી પગ પાસે કરેલો ઔડને ઢગલો ફરીવાર ધોકેડે છે. આવીરીતે ત્રણ ચાર વખત ઔડને વોાકેડવાથી બીડને ચોટેલી માટી તદ્ન નીકળી ન્તય છે. થાર કૅડે આ માટીથી છુટાં પડેલાં ઓડતા ઢગલાપર સુકેલું છાજ કે જે તેણે પ્રથમ કાપી રાખેલું હોય છે તે પાથરી અને ત્તેને સળગાવે છે. જેથી ખીડની ગાંઠોપરના સખ્ત રેસાઓ ખળી નય છે. અને ગાંઠો સુંવાળી અને સફા થઇ ન્નય છે. ટુરા ચોરસ રીટ જમીનમાંથી આસરે એક મણુ બીડ અર્થૌત બઔડની ગાંઠો નીકળે છે. એક માણુસ એક દીવસમાં આસરે એક્થી ૧ મણ્‌ બીડ ઉપર પ્રમાણે તેચાર કરી રાકે છે આવા સૈયાર કરેલાં એક મણ ખીડની કીંમત પોરબંદરમાં ચારથી પાંચ આના આવે છે; અને ગાંમડાંઓમાં એથી અડધી કીંમત ઉપજે છે. એક ઢોરને એક દૃહાડામાં આસરે વીસ રતલ અર્થાત અ- ડેલો મણુ ખડ ખવડાવવામાં આવે છે. ખીડની ગાંડોના સુડીવતી નાના કકડા કરવામાં આવે છે, ખીડ ખહારથી ઘેરા ભૂરા કે કાળા રંગનાં હોય છે, પણુ એદ- ૨થી તેલીઆં સફેદ હોય છે. એનો સ્વાદ તેલીઓ મીઠો હોય છે, એહોર્‌ો ઘણા સ્વાદથી ખાચ છે, એડલું જ નહીં પણ દુકાળની વખતે ગરીખ લોકો એના રોટલા ને રાખ કરી ખાય છે. માંટે આ સ્વસ્થાનના ધેડમાં, તેમાં પણુ વિરોષે કરીને ભારવાડા અને સેપ્ટવાડા ગામોના ઘેડમાં જે ચોમાસાંતું પાણી ભરાઈ રહે છે, ને જેને પરિણામે તેમાં બીડ છાજની વનસ્પતિ ઘણા વિસ્તારમાં ઉગે છે તે એટલી બધી।ઉપયોગી છે કે ત્તે કાળે દુકાળે હનર ઢોરો અને માણસોને ખોરાક પુરો પાડે છે, તતો હાલ ભારવાડા ડ્રેન (નેરી ) કરવામાં આવેલી છે, તેથી ને ખેતીવાડીને વિશેષ લાભ ન હોય તો એ નેરી ખેધ કર- વાથી પણ સ્વસ્થાનને હાની નહીં થતાં અને ધેડ પાણીથી ભર્યો રેહેતાં તેમાં બીડ ઉગવાથી ઉપર પ્રમાણે લાભ છે, એમ'જણાય છે. ખાવાને વર્ગ ઓળખવો બીન્ન વર્ગો કરતાં ધણો સહેલા છે. આ વર્ગની વનસ્પતિ ઉભી, આડી અથવા ભૉંય સરસી ઉગ- ટો, નારી હોય છે, તે ધણેભાગે નાહાના છોડવા હોય છે. પણુ વાંસની જાતની વનસ્પતિ ઝાડવાં કે શક્ષ જેટ્લી ઉંચી થાય છે. આ વર્ગની વનસ્પતિની ડાંડી ખૂણા કે ધાર વગરની અથવા ચપટી, ને સાંધાવાળી હોય છે; તેનો ગ્રંથી મધ્યભાગ અર્થાત્‌ ડાંડીના ખે સાંધાની અથવા ગ્રંથીની વચમાંતા ભાગ (જેને આપણે કાતળી ફહીએ છીએ. જેમ વાંસની કાતળી, શેરડીની કાતળી ૬.) * નક્રાર અથવા પોકળ હોય છે. પાન સાદાં, લાંબાં અને સાંકડાં, અખંડ કોરવાળાં, સમાન્તર નસોવાળાં, તળિયે ભુંગળીવાળાં અને ટેરવે અણીઆળાં હોય છે. પાનની * ભુંગળી ડાંડીના સાંધાને મથાળેથી નીકળેલી હોય છે, તે તળિયાં સુધી ધણુંકરી આગલના ભાગમાં ચીરાયલી હોય છે, અને પાનના સંગમ પાસે તેતે મોઢે બહુધા કડપલાં જેવાં ફોતરાં કે છોતરાં આવેલાં હોય છે. એ * ફ્રોતરાં લાંબાં, ડુકાં, ખુઠ્દાં કે અણિયાળાં હોય છે. ફૂલની ચમરી ઘણુંકરી ડાંડીને છેડે આવે છે, કોઇવાર (પાનની) * ઉપરતી ભુંગળીઓમાંથી પણુ ફૂલા નીકળેલાં હોય છે, ચમરી તરેઢવાર આકારની અને એક કે વધારે નીકળેલી હોય છે. તેમાં નાહાનાં કે બારીક ધણાં ફૂલે! હોય છે. ધણુંકરીતે આ વર્ગમાં (જેમકે ધઉંમાં) દરેક ફૂલની સૌથી બહાર ખહુધા સુકાં કડપલાં કે કટૃણુ છોતરાં જેવાં સામસામા ખે છીતર્‌દે ૦૫1૦ [૫1105 આવેલાં હોય છે. તેની અંદર તેથી જરા કોમળ એક છોતરૂં હોય છે તેતે * ફૂલનું કોતર (10%૯્નછુ છ૫00૦ ) કહે છે, તેને * મથાળે બહુધા લાંબી પાતળી અણી (૦%?) હોય છે. આ ફૂલનાં 'ફ્રોતરાં સામું વળી એક સાંકડું ર-ઉભી નસે।- વાળું ફ્રેતર્‌ં ([ 1૯) હોય છે, તે ફૂલનાં ફ્રોતરાંતી : અંદર ધણુંકરી ઢંકાયલું હોય છે, અને તેની ખન્ને કેર અંદર વળેલી હોય છે; આ ફ્રોતરાંને તળિયે એનું સૂહ્મ ખરૂં ફૂલ હોય છે, એ ફૂલ એક કે દ્વિજ્નતીય હોય છે, અને તેમાં ર્‌ (કોઈવાર ૩ કે ૬ અત્યંત સૂટ્મ) બારીક કડપલાં જેવી પની /07%00/7૮૭ (એ ધણુંકરી ખાલ્મા- ન્તરયુક્ત કોષ /0૮7%7072/0 નું રૂપાન્તર છે) અને પુંકસરે અથવા સ્રીકેસર કે એ બન્તે હોય છે. પુંકરેસરો ૩, જક્ાધ્વાર ૧, ૨, ૬ કે ભાગ્યેજ એથી વધારે હોય છે, તે સ્રીકરેસરતી હેઠેળ આવેલાં હોય છે. તેના તંતુઓ બારોક વાળ જેવા, પરાગકરોષ પૃછ્સ્થિત અર્થાત્‌ હીંચકતા (૪01'58010 ) ખે સમાન્તર પોલવાળા, ને પરાગરજના દાણા ગોળ હોય છે. સ્ત્રીકેસરગર્ભાશય ૧ પોલવાળોા, નલિકા ૨, કે'ઇવાર ૩, છૂટી અથવા તળિયે જેડાયલી,, ખહુધા લાંબી અને ફૂલથી ખહાર દેખાતી હોય છે. તેનાપર સાદી અથવા ફાંટાવાળી નલિકામ્રસુખ વાળ લનસ્પતિવર્ણન. દ્હ્ષ પીછી: આવેલી હોય છે. :આદ્બીજ- ૧ ઉભું અને ઉંધું વળેલું હોય છે. ફલ એક- દાણા જેવું, હોય છે, તે- ફૂલનાં છોતરાં અને ફ્‌ાતરાંની અંદર છૂટું હાય છે, અથવા એ ખેમાંથી એકને કે બન્નેતે ચોટેલું હોય છે. બીજ ઉભું હોય છે. આ વર્ગની વનસ્પતિ સર્વત્ર પ્રસિદ્ધ છે. એનો ઉપ- યોગ સૌને દરરોજ હોવાથી તે સૌના જાણ્યામાં છે. તે વિષે કહેવાની થાડીજ જરૂર જણાય છે કે-ચોાખા, ધઉં, જાર, બાજર્‌।, મકાઈ, જવ, કાંગ, બંટી, ચીણા અને સામા આદિ મતુષ્યના સામાન્ય ખોરાકનાં ધાન્ય, તેમ . તમામ જાતનાં ધાસ જેનાપર અસંખ્ય પશુઓને! અને તેનાં બીજપર પક્ષિયા તથા કીડી મંકોડી જેવાં સૂટ્દમ જંતુઓને નિર્વાહ ચાલે છે તે આ વર્ડીનાં છે. આ વર્ગની વનસ્પતિમાં ગ્રાહી, ઉપલેપક, ષૌપષ્ટિક, ચિરગુણ્‌કારી પૌષ્ટિક, ઉત્તેજક, મૂત્રલ, વાન્તિહર, સ્વેદલ, તથા જ્વર, કફ અને પિત્તધ્ય ગુણો રહેલા છે." વર્ગ-( ગ્રાસિની ) નંબર પષ૬* ઉ-શાસ્્રીયનામ--12735]08]પ111 801'0210111411111, દૃષ્ટાન્ત-હ. 3:11. [). 10; તદ. 91. [0૧11. ?િ ૪. 111; રુ, તિં., પા., ૭૬. ૨-દેશીનામ-કોદો (પે); કોદરો (ગુન); જોદ્રા, જો, દાર (મ૦); જોવા, જહ્‌, જોલ્વ, જોર્જ (હિંગ); જદવ, જર્ઢ્ષજ (8૦). ૩-વણન-કોદરાના છોડવા વિશેષ કરી ચોમાસે ઉગે છે. તેનાં પાન લાંબાં સાંકડાં ને ટેરવે અણીથતાં હોય છે, ફૂલની ચમરી ધણુંકરીઃ ખખે સાથે હોય છે. જાદરા આ સ્વસ્થાનમાં ધણુંકરી વવાતેો નથી પણુ તે ખીજી ધણી જગાએ વવાય છે. કોદરા ધાસને ધણું- કરી તમામ ન્નતનાં ઢોર ચરે છે. પણુ તે ઢોરના ખાધામાં વધારે આવે તો ઝેરતી અસર કરે છે, ધણાં ગરીબ લેકે ફ્રાદરાના દાણા ખાય છે તે પણુ વિશેષ ખવાય તો ઝેરની અસર કરે છે. કાદર! વધારે ચરવાથી જ્યારે હોર આફ્રી આવે છેઃ તે ઝેરતી અસર જણાય છે ત્યારે તેતે નીચે પ્રમાણે કાંજ પાવામાં આવે છે. કેળના થાંભલાનું પાણી અને પેરનાં પાનતો રસ અથવા હારમશ્રુંગારનાં પાનને રસ અડદના લોટની કાંજી સાથે મેળવીને અપાય છે. કાદરાનાં બીજની ઝેરી અસર વિષે વોટ સાહેબની ડીકશનરીમાં લંબાણુ હકીકત આપેલી છે. * પોરબંદર સ્વસ્થાનમાં ઘણી ન્નતનાં ધાસ ઉગે છે. પણુ તેમાનાં ઘણાં ઉપયોગી અને પ્રસિદ્ધ ધાસ આમાં લખવામાં આવેલાં છે. કાદર હિંદુસ્થાનના ધણાખરા ભાગોમાં થાય છે. આ સ્વસ્થાનમાં તે દરિયાની ખાડી કાંડે જ્યાં વરસાદનું પાણી છેલથી ભરાય છે ત્યાં, અને વાડી તથા ખેતરના શેઢા અતે પાણીના ધોરીઆ કાંઠડે ઉગે છે. “જદરાના દાણા રૂક્ષ છે, એ દસ્ત ડબજ ડરે છે. વાયુ કરે છે. પિત્ત કફને ટાળે છે. કોદરાથી મીણ્‌ા ચડે છે.” (વે. રૂ. ઇ.) કોદરાના દાણાના છેતરાંમાં વિશેષ ઝેર્‌ રહેલું છે, એમ કહેવાય છે. વર્ગ-(ગ્રાસિની) નંખબર્‌ પષણ* ઉ-શાજ્ઞયનામ-12. તૉંડા1011૫111. દૃષ્ટાન્ત-14. 101. [. 19; રૂ. નિ. પા.. ૬૭૬. ૨-દેશીનમ-કોદરી, જંગલીક્રાદ્રી, મોટીક્રાદરી (પે ગુ૦); વનવોદ્રવ, ૩ટાછજ (લ૦). કોદરીના છોડવાની ડાંડી નીચેના ભાગમાં ધણુંકરી જમીન સરસી નીકળેલી હોય છે. તેના સાંધા ન્નડા થયેલા અને તેમાંથી ર્‌સા જેવાં ઝીણાં મૂળિયાં નીકળેલાં હોય છે. પાન ર્‌ થી ૪ ઈંચ લાંબાં લીસાં અથવા સહેજ રૂંછાળવાળાં હોય છે. ફૂલની ચમરી ખે હોય છે. તે ૧ થી” ર્‌ ઇંચ લાંખી હોય છે. દાણા કોદરાનતે મળતા હોય છે. કોદરીના છોડવા પણુઃ ધેડ આદિ ખારચ અને ભીનાસવાળી જગેોએ ઉગે છે. એના છોડવા ખેડુ લોકા સુકાવી ઢોરતા ચારા તરીકે ઉપયોગમાં લે છે. “એ જરા ગરમ છે,. કફને ટાળે છે,, પેશાબ તથા ઝાડાને ફબજ કરે. છે” (વેડ વર્ગ-( ગ્રાસિની 7 નબરમ ષપ૮* ઉ૧-શાન્્ીયનામ-12&1101111 1ઘપાતૅ111. દૃષ્ટાન્ત-તિં. 711. [. 28; 1. 11 [11.. કાક” ૨-દેશીનામ-ઝીણકોસામોાં (પોન-ચુ૦). સાંજ, સથીભા (દિન). આ સામાના છોડવા ભેજ કે પાણીવાળી જગોમાં અડખબાઉ સામા સાથેઃ ઉગે છે. એનાં પાન લાંબાં અને સાંકડાં હાય છે, એના છોડવાની ડાંડીપર છેટે છેટે ફૂલની * ચમરી ધણુંકરી આંતરે આવેલી હોય છે. એના છોડવા તમામ જાતનાં ઢોર ખાય છે અતે એના દાણા ગરીખ્‌' લોકો દુકાળની વખતે ઉપયોગમાં લે છે. * #7૪ ૪ દહ __નસ્પતિવર્ણુન. વર્ગ-(ગ્રામિની.)_ નંબરઃ પષલ. ૬-શાસ્રીયનામ-12. ૦૪૫5-૭211. દૃષ્ટાન્ત-14, 111. [. 50; દ. 11 1011. પિ ક. ૨-ટેશીનામ-અડખાઉસામોં (પો૦4-ગુ૦); સાના (મન); સામજ (ટિંન); ગહસામવા: (સન ). એના છોડવા ઝીણુકા સામાના છોડવાઓ કરતાં લાંખા હાય છે. પાન પણુ લાંબાં અને તેથી પોહેોાળાં હોય છે, ફૂલની ચમરી અડખબાઉસામા કરતાં વધારે ભરાયલી અને પાસે પાસે આવેલી ને તેની પેઠે આંતરે હેય છે. એના છોડવા પણુ નદી, નાળાં, ામોગાઓ અને ઘેડની કાંધીએ ઉગે છે. એના છોડવા તમામ જાતનાં ઢોર્‌ ખાય છે અને તેના દાણા સામાના દાણાની જગાએ ગરીબ લોકે ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. વર્ગ-(ગ્રાસિની.) નંખર્‌* પ૫૬૦#* ઉ-શાસ્ત્રીયનામ-17. ૦૦10311011. * દષ્ટાન્ત-14. 1701. )0. 11. 09010. 1: [. 5 ૨-દેશીનામ-સામા, સામાધાસ (પો--ચુ૦) ચાસુજ, ઝમર્છાસામા ( મ૦ ); ગંમજીલામજ ( રિં૦ ). આ સામાના છોડવા અડખાઉ સામા ડરતાં જરા પાતળા હોય છે. ફૂલની ચમરીઓ આંતરે આવેલી, ભરાયલી અને પેલા બન્ને સામા કરતાં જરા લાંબી હોય છે, તેનો દાણા આગલા બન્તે સામા કરતાં જરા મ્હાટો હોય છે. આ સામાના છે[ડવા લીલા તેમજ સુકા તમામ જાતનાં ઢોર ખાય છે. એના દાણા સોતા ચમરીવાળા છોડવા દૂઝણી ભેંસોને વિશેષ કરી ખવરાવવામાં આવે છે, તેથી ભેંસના દુધમાં વધારે! થાય છે, એમ કહેવાય છે. ગરીબ લેકે એને! દાણો ધરમાં સંધરી રાખે છે તે દુકાળ વખતે ખોરાક તરીકે અતે સારે વર્ષે રખપાંચમ અને અગીઆરસતે દિવસે ફ્લાહારમાં રાંધીને ખાય છે. એ આ સ્વસ્થાનના ઘેડમાં ધણ્‌! ઉગે છે. નંબરઃ ૫૬૧? ઉ૧-શાન્ત્રીયનામ-12. ડ૦11૪૦1'૫૩00. દૃણંત-ત. 1011. 0. 36; 94. 101. [૧૪ 133૪ 10: *ખબન્તરમાં વેચાતો ખરેોસાસે। 12. (:૫11101118001111 છે. 11. ટેક * છપ્પનિયા દુકાળની વખતે આ ધાસતું બીજ ઝુરીના ના- _ ર-દેશોનામ-કણેરૂં, _પાણેરૂં, કા કણેર્‌ ધાસ (પો); કુરી (શ૦)4(મ૦): જરી, જુરિયા (રિં૦). આ ધાસના છેડવા ર થી ૩ ફ્રીટ લાંબા વધે છે. તેની ડાંડી ધણુંકરી નરમ અને નીચેના ભ્રાગર્મા જમીન- *પર પથરાયલી હોય છે. તેના સાંધાપરથી ઝીણાં મૂળિ- યાંઓ નીકળે છે. પાન ઘણુંકરી વાંસનાં પાન જેવાં * દેખાતાં ર્‌ થી પ ઇંચ લાંબાં અને ર થી ૧૨ ઈંચ * પોહેળાં હોય છે. તેનાં ટેરવાં સાંકડાંથતાં અણીઆળાં અને તળિયાં ગોાળાઇલેતાં કે વિષમ કોરવાળાં હોય છે. ફૂલની ચમરીઓ ડાંડીને છેડે પાતળી અતે જરા છેટે છેટે આવેલી હોય છે એના છોડવા લીલા તેમજ સુકા તમામ નનતનાં ઢોર ખાય છે, એ ધણું સારૂં ધાસ ગણાય છે. એના છેોડવા ચોમાસે ખેતર અને વાડીઓમાં બીનન મોલની સાથે તેમજ ચરીઆણુ ધાસમાં ધણા ઉગે છે, એના દાણા ગરીખ લેકે દુકાળ વખતે ખાય છે.* વર્ગ-( ગ્રાસિની ) નંખર* ૫૬૨? ૨૬-શાન્ત્રીયનામ-1?. 31180112810. દૃષ્ટાન્ત-11. 101. [. 15; પ. 91. [હ (02.15. ૨-ટશીનામ-મણુચો (પોન-ગુ૦) ટકર, ટ્સરચા (હિં). મણુચા ધાસની ચમરી પાતળી સળીને મથાળે ૪ થી ૬ ઉભી નીકળેલી હોય છે, તે ધણી પાતળો ને લાંખી હાય છે. મણુચોા ધાસ જૂડું છવાયું ચોમાસે ધણી જગેોએ ઉગે છે, તે તમામ જતનાં ઢોર્‌ ખાય છે ષ્---------- મથી ગુજરાતમાંથી આ સ્વસ્થાનમાં વાવવા માટે આવેલું હતું. તેને વાવી નેતાં તે શિયાળા દરમિયાન સાર્‌ ઉગ્યું નહિ હતું. પણ્‌ શિયાળો ઉતરતાં તેના છોડવા સારા વધ્યા હતા, આ સ્વસ્થાનમાં એ ઘાસ ચોમાસે પોતાની મેળે ઘણું ઉગે છે. તેનાં ખીજ એકઠાં ડરાવી રાખ્યાં હોય તો કાળે દુકાળે બીન્તં સ્વસ્થા- નમાંથી તે મૅેગાવવાની જરૂર રહે નહિ. એટલુંજ નહિ પણ ગરીબ લેોકેને એના દ્ાણા ખોરાક તરીકે પણ્‌ કામમાં આવી શકે. એમ કહેવાય છે કે વડોદરા રાજ્યમાં ઝુરીનો મોલ ચોમાસે ન્તર બાજરાની પેડૅ વાવવામાં આવે છે. તેના દાણા કાઢી લીધા ખાટ્ટ તેનો ચારે ઘોડાં અને ટૂઝણાં હોરેને શિયાળ ખવરાવવા માટે સંઘરી રાખવામાં આવે છે. ' છ વર્ગ-(ગ્રાસમિની) * નંબરઃ પ૬૩* ૧ શાસ્ત્ીયનામ-12. લં11'€. દૃષ્ટાન્ત-ણિ. 911. [). 15; 911. 91. ])8- હિપ ઝા ૨-દેશીનામ-ઝીણુક્રા મણુચો, રૂંછાળોા મણુચો (પે--ગુન્); હિન્‌રી (છેંન). એના છેડવા મણુચા જેવાજ પણુ તેથી ડુંકા હોય છે. એની ચમરી પણુ સણુચાથી ટુંકી ને રથી ૩ હાય છે, ને તેપર વિશેષ રૂંછાળ હોય છે. એ પણુ ધણીવાર મણચાંની સાથે ઉગે છે ને તે ધણી ન્નતનાં ઢોર્‌ ખાય છે. વર્ગ--(ગ્રાસિની ) નંબરઃ પરજ. જ-શાસ્નીયનામ-1?. ૧1100810. રૃષ્ટાન્ત-. ૪11. 0. 52; 9. 1. 02106 1. [0. 7. ૨-ટેશોનામ-હું, દુંસડો, ટુસધાસ ( પો-ચુ૦); ગમુર. પેનો₹ (રં). ટુસ ધાસના છોડવા ર્‌ થી પ ફોટ ઉંચા થાય છે, તેની ટાંડી તળિયે ધણી મજખૂત અને ખહુધા જમીન- પર્‌ ઢળેલી હોય છે. પાન લાંબાં અને ફૂલની ચમરી પણુ લાંબી હોય છે. તે શાખા પ્રતિશાખાએ- વાળી હાય છે. એ ધાસ આ સ્વસ્થાનમાં તેમજ ખીજી ધણી જગાએ રચી અથવા ભેજવાળી જમીનમાં ઉગે છે. એ ઉગે છે ત્યાં ધણુંકરી જથ્થાબંધ ઉગી ન્નય છે. હુંસઘાસ લીલું તેમજ સુકુ ઢોરોને વિશેષ ખવરાવવામાં આવતું નથી. પણુ ખીન્નં ધાસને અભાવે એ ધાસ ખવરાવવામાં આવે છે, એ ધાસ કાચું હોય ત્યારે ઢોર પોતાની મેળે ચરે છે, પણુ મ્હાટું થયા પછી ખીનાં ધાસને મુકીને તે પોતાની મેળે ચરતાં નથી. એ ધાસ ધણુવાર ધાસની ગંજીઓપર છાજ તરીકે ઢાંકવાના કામમાં વપરાય છે, ટુસડા ધાસની ધુમાડી સડતા જખમ અને ચાંદા- ઓને આપવામાં આવે છે, તેમજ ધરમાંતી હવા ચાખી કરવા માટે એ ધાસતેો ધુમાડો ધરમાં કરવામાં આવે છે.2* * હુસધાસ આ સ્વસ્થાનના ઘેડ અને તલિચાધ્રાર નંગલની તળિઓમાં ઘણું ઉગે છે. તે સારે વરસાદે વાઢી લેવામાં આવતું નથી, તેમજ તૅવી મોસમમાં હોર તે ચરતાં પણ્‌ નથી, તેથી તે શિયાળા ઉતાર સુકાઈ ઉન્હાળે ખરખાદ્ટ ન્તય છે. માટે આ ઘાસ પણ્‌ ચોમાસે કપાવી છાજ તરીકે પણ્‌ સંગ્રહ કરી રાખેલું હોય તે કાળે દુકાળે તે ઉપયોગમાં આવી શકે. ૮૮ વનસ્પતિવર્ણુન. દ્હ્છ 7760010008 ૮7 0/07062/0?'098 (છુપાં1લ્થ-ટુ?3૩૩ )- ગીની ધાસ, ગીની ગ્રાસ (પે4ચુ૦). એ ધાસ હાલ પોરબંદર સ્વસ્થાનના બાગેમાં વાવવામાં આવે છે. એ ખીજથી તેમજ એનાં મૂળિયાં ટાં પાડીને વાવવામાં આવે છે. એ ઉન્હાળે અને ચોમાસે સારૂં થાય છે. એનાં થુમડાં લીલી ચાયના જેવાં થાય છે. એ ધાસ એક- વાર્‌ જામી ગય પછી તે વર્ષોના વર્ષા ચાલ્યા કરે છે. એ ધાસ દર મહીને એક કે ખે વાર વઢાય છે-ને તે પાછું વધ્યા કરે છે, એને પાણી ચોમાસાં શિવાય આપવું પડે છે. પણુ પાણીના ધોરીયા કાંડે હોય તો વધ્યા કરે છે. એ ધાસ ધણું નરવું ગણાય છે. તે ઘોડાં અને બીન્નં ઢોરે।ને ખૂવરાવવામાં આવે છે. એ ધાસ પ્રથમ આકિ્િિકાનું વતની છે. પણુ હાલ હિદુસ્થાનમાં ધણી જગોએ વવાય છે. વર્ગ--(ગ્રાસિની ). નંબર પ૬ૃષ.* ઉ૧-શાસ્રીયતામ-2.1૫1011011ળ 10ાર1થ. દૃષ્ટાન્ત-ત. 311. ૪. 71. ૨-દેશીનામ-બાજરીયું, બાજરીયું ધાસ (પે-ગુ૦); સિરછી ગવત (8૦). ખાજરીયું ધાસ ચોમાસે ખીન્નં ધાસની સાથે ઉગે છે. એના છોડવા ૧ થી ૧રડ ફુટ ઉંચા ચાય છે. એ ધાસ ધણું નરમ હોય છે, એનાં ફૂલની ચમરી શ્ઞાખા પ્રતિશાખાઓવાળી હોય છે. તેની શાખાએ ધણી ઝીણી હોય છે, અને તેનાપર્‌ સૂટ્મ બાજરાના કણુ જેવાં જર્‌ા છેટે છેટે ફૂલો આવેલાં હોય છે. એ ધાસ ખીન્ન ધાસની સાથે ઢોર ખાય છે, પણુ એ ધાસ માલ વગરતું ગણાય છે તેથી લોકો એને વાઢતાં નથી, ---------- વર્ગ--(ગ્રાસિની ). નંખર્‌ઃ* પદ? ઉ૧-શાજ્્રીયનામ-&-.. ૩૦1૦58; થાવ £. ડાંછુ- 8111€%. દૃષ્ટાન્ત-0. 1/11. ][9. 70; દપ 76. ૨-રશીનામ-મોડું બાજરીયું,વદે ખાજરીયું(પેષ્ત્યુન). આ ધાસ બાજરીયાં જેવાં થાય છે. પણુ તેનાથી જરા સખ્ત અતે ધણાં ઉંચાં હોય છે, એ ખીન્ન ધાસની સાથે ઢોર ખાય છે. વનસ્પતિવર્ણુ ણન. વર્ગ--( ગ્રાસમિની ). નંબર્‌* ૫૬૭૦ ૧-શાગ્નીયનામ-8ટાર1'18 ફશપ૦વ. દજ્ાન્ત-ત. 111. 1]. 78; ઉદાઇ. 11. 86. 11. [. 546. ૨-ટશીનામ-કંચી, ઝીપટી ધાસ (પે--ગુન), જોર, માડછી (મ૦); વટ્‌રી, વાટ્‌રી, (રિં૦). કુંચી અથવા ઝીપટી ધાસ ચોમાસે ખીન્નં ધાસ સાથે ઉગે છે, તે ૧ થી ૨ ફીટ ઉંચું થાય છે. એનાં ફૂલની ચમરી ખાજરીની ડુંડી જેવી થાય છે, પણુ તેમાં ઝીણું કાંટા જેવી સળી હોય છે. તે કપડાંતે લાગે તો તેમાં ચોટી નય છે. એમાં સૂઠ્દમ કાંગ જેવા દાણા થાય છે. એ ધાસ ખીન્નં ધાસની સાથે ઢોર્‌ ખાય છે વર્ગ--(ગ્રાસિની). નંબર્‌, પરં૮* ૬-શાસ્રીયનામ-૩3. ૫૦ા'ઊ0111વ1દ. દૃણાન્ત-1, 111. [. 80; વ, ॥દા'$. 11. [). 549. ૨-રૃશીનામ-મોટી કુંચી, વડી કુચી (પે--ગુ૦); થનકમની, વાટર, શિટ્રવુર્છા (રિંબ); મોટા જોહર! (સ૦ ). આ ધાસ ઉપર કહેલાં ધાસ જેશુંજ થાય છે, પણુ તેના કરતાં વધારે શાખાઓવાળું હોય છે. એ ૩થી પ ફોટ ઉંચું થાય છે. ધણુંકરી ખેતર અને વાડીઓના મોલની સાથે અને વાડીઓઆની વાડ પાસે કે ઝાડોાના છાંયડા નીચે ઉગે છે. એની ચમરીમાં કાંટા જેવી સળીઓ વિશેષ હોય છે, તેથી તે એકવાર કપડામાં ચૉંટી તો તે નીકળવી મુશ્કેલ થઈ પડે છે. આ ધાસ કે।મળ હોય થારે ખીનનં ધાસની સાથે ઢેર ખાય છે, પણુ એની ચમરી મોટી થાય છે ત્યારે ધણુંકરી ખાતાં નથી, કેમકે તેના કાંટા ઢોરની જીભમાં લાગે છે. આ ધાસ ધણું નરમ હોય છે તેથી એને સુકાવી એની ચમરી કાઢી નાખવાથી આ ધાસ કાચ વગેરે સામાનની પેટીઓ ભરવાના કામમાં આવી શક્રે એવું છે. આના દાણા ધણા ગરીબ લેકે ખાય છે 11. વર્ગ-(ગ્રાસિની.) નંખર પષ૬૯* ૧-શાસ્ત્રીયનામ-€૦૯।'પડ 12110198. દષ્ટાત-. 1/11. 0. 89; 191. 11. [7% 2460. ૨-દશીનામ-ધ્ામણું, ધ્રરામણું ધાસ ( પો--ચુ૦ ); ધાનન, પ્રાનન, મંગન ( ટિંન ). આ ધાસ ૧થી ૨ ડ્રીટ ઉંચું થાય છે. તે ચોમાસે * ખીન્નં ધાસની સાથે ઉગે છે. એ લીલું હોય છે યારે * ઘોડાં અને બીજ ઢોર એને બહુ ખાય છે. એ પૌષ્ટિક ગણા્‌ય છે. એનાં ફૂલની ચમરી પાકે છે ત્યારે ધણંકરી કાળા રંગની થઈ નય છે. તે ખરસટ હોય છે અને કપડાં વગેરેમાં ચોટી જય છે.* વર્ગ-(ગ્રાશિની ). નંબર્‌ ષ૭૦* ૧-શાનસ્્રીયનામ-ઉં. ૦૧1141016૫5. દૃષ્ટાન્ત-11. 111. [). 90; 10. 11. [). 240. ર-દેશીનામ-મોડું ધામણું, વડુંધામણું ધાસ ( પો-- ગુ૦); મુર્ટ, ઘામન, પટા (રિંન). આ ધાસ ઉપરનાં ધ્રામણાં ધાસ કરતાં ઉંચું વધે છે અને તે ધ્રામણાં કરતાં ધણું લીસું તે નરમ હોય છે. એ કાચું હોય છે ત્યારે ઢોર એને વિશેષ ખાય છે.1 વર્ગ-(ગ્રાસિની. ) નંખર્‌ પ૭૬૨* ઉ-શાન્ીયનામ--170101150€11111 ૦11011010૦૩. _ દૃષ્ટાન્ત-. 11. [. 88; 1741. 11. * 05821201973 ૨-દશીનામ-ઝીણુકું ધ્રામણું ધાસ ( પો-ચુ૦ ); પ્રામન, વૈવા, તવા (રિંન). આ ધાસના છોડવા ચોમાસે ધણુંકરી કાદીવાળી જમીનપર પાસે પાસે ઉગે છે. તે ૬ ઇંચથી ક્ટેક ઉંચા જેવામાં આવે છે. એની ડાંડી ધણી શાખાઓવાળી * જમીનપર્‌ ઢળતી નીકળેલી હોય છે. એનાં ફૂલની ચમરી ધામણા ધાસની ચમરી જેવી તોપણુ આમાં ધણી રૂછાળ હોય છે, એ ધાસ તમામ ન્તનાં ઢોર ખાય છે. પણ આ સ્વસ્થાનમાં તે જુજ ઉગે છે. “-------------- ---------- * આ સ્વસ્થાનમાં પ્રાપ્સણું ઘાસ ધીગેશ્રર, ચાડેશ્વર અને નલિયાધાર ન્ટંગલમાં વિશેષ કરીને કાદીવાળી જમીનપર ધણુ ઉગે છે. [ આ સ્વસ્થાનમાં આ ઘાસ ફ્ક્ત સરમણી 'વાવ પાસે ગોઢાણા જંગલની વાડમાં ઉગતું નેવામાં' આવે છે, એઆ સ્વ- * સ્થાનમાં વિરેષ ઉગતું નથી. ડે: વનસ્પતિવ્ણુન. દ્હ્હ જાવળી તરીકે કામમાં આવે છે. એનાં મૂળ સંધિવાના કવાથમાં વપરાય છે.* એ કલકતા તરક જથ્થાબંધ ઉગે છે. વર્ગ-( ગ્રાસિની ) નંબર્‌ પણરે* ઉ૧-શાન્્રીયનામ-11'8પ૩ 1'8€01003૫5. દૃષ્ટાન્ત-4. 11. ]. 97. ૨-ટેશીનામ-વાંદરીયું ધાસ (પેોન-ગુ૦);વસ્ત્રીટી (રિં૦). આ ધાસ ચોમાસે કાદીવાળી જમીનપર છૂડુંછવાયું ઉગેલું ન્તેવામાં આવે છે. એના છોડવા ૪ થી ૧૦ ઇંચ ઉંચા હોય છે. એની ચમરી ધણી ચકચકીત અને ખર્સટ હોય છે. એ લીલું હોય છે સારે એતે ટોર ખાય છે. વર્ગ-(ગ્રાસિની ) નંબર્‌ પ૭ષ* ૧-શાન્્રીયનામ-530€01 1111 ૩[2૦110811€0:10* દૃષ્ટાન્ત-. 111. ૪. 115; ત. 1. 08106 11..[0* 11; રૂ. તિ. પા. ૩૬૦. ૨-ટેશીનામ-કાંસ, કાંસડા, કાંસડો ધાસ (પેકચુ૦); વાપર, જાત (મ૦); વાંસ, વાય ( રિંન ); જાલ, વાહ્ઞેક્ષુ (સંગ). કાસડા ધાસના યુંમડાં નદી વૉંકળાએ અને વરસા- દના પાણીની ભેજ રહ્યા ફરતી હોય તેવી જગાએ ઉગે છે. એ ધણુંકરીને બારે માસ ન્નેવામાં આવે છે. એ ૫-૧૫ ફ્રીટ ઉંચું થાય છે. એનાં પાન લાંખાં ને સાંકડાં હાય છે. તેની કોર ધણુંકરી અંદર વળેલી હોય છે. એની ડાંડીને મથાળે ૧ થી ૨ ફ્રીટ લાંબી પોહોળાં પુચ્છ જેવી ચમરી આવે છે. તે ધણી ચકચકીત ધાળાસલેતા રંગતી ને સુંવાળી હોય છે. આ ધાસ ભેંસ બહુ ખાય છે. એનાં મૂળ ટાઢાં ગણાય છે. “એ ગરમીના રોગ મટાડે છે, બળ. વધારે છે અતે પુષ્ટિ કરે છે. બળતર, મૂત્રકૃચ્ઠ્ન, પાંણુવી, એ સર્વે રોગને મટાડે છે.” (વે. રૂ. ઈ.) કાસડા ધાસની ડાંડીમાંથી કેટલીએક ચીજને બનાવ- વામાં આવે છે. જેવી કે સુપડાં, ટટ્ટીઓ, પંખાઓ આદિ. એ ધાસ નવળી તરીકે પણુ ધણીવાર વપરાય છે. એનાં પાનમાંથી દોરી અને ચટાઇએઓ પણુ બનાવવામાં આવે છે. નંબર્‌ ૫૭૩* ઉ-શાન્ત્રીયનામ-ઉંબાંઝ 1.0010)'108* દૃષ્ટાંત-11. 311. [).100; 11. 11. [). 492. ૨-દેશીનામ-કસી, કસઈ (પો૦ઝમુ૦ઝ-મ૦); ૧સર્‌, ૧૨૬ (રિં”); વાતેક્ષુ (સન); ધમર (ર્છી). કુસઈ ધાસના છોડવા ૩થી પ ડ્રીટ ઉંચા થાય છે. તે ચામાસે ધેડ અને નદી નાળાંઓ કાંડે ઉગે છે. એમાં ધોળા દાણા થાય છે તેતે કસોયા કહે છે. એ દાણા ધણા લીસા હોય છે. એ ગરીબ લેકે દુકાળ વખતે ખાય છે. એનું ધાસ સારે વરસે છાજ તરીકે વપરાય છે. પણુ દુકાળની વખતે તે તમામ જાતનાં ઢોર ખાય છે.:: ઘેડની પાંણીવાળી રેચી જમીનમાં કસઈ સાથે ગુંજ ધાસ પણુ ઉગે છે તે ઉન્હાળે ઢોર ખાય છે. વગે--( ગ્રામિની ). નંખર્‌ પષ૭૪* ૧-શાન્ત્રોયનામ-1101]201'018 8111 ઉ1110009. દૃણાન્ત-િ. 1/11. [0. 106; 11. 11. [0% 886. ૨-દૃશીનામ-ધોળીસર, સરધાસ ( પો*ગુ૦ ); શિઇ ૩હ્ઝ, સિહ (ટિં૦). આ ધાસ ૧થી ૩ ફ્રીટ ઉંચું થાય છે. એનાં ફૂલની ચમરી પાતળી લાંખી ડાંડીને મથાળે નીકળેલી હોય છે. તે ચકચકીત ધોળા રંગની ને ધણી મૃદુ હોય છે. તે છેટેથી બગલાની પાંખ જેવી અત્યંત સુંદર દેખાય છે. સઝ ધાસ ઢોર કવચિતજ ખાય છે. પણુ એના છોડવા * આ સ્વસ્થાનમાં મોઢવાડા અને ભારવાડાના ઘેડમાં ચામાસે કસઇ ધાસના છોડવા જથ્થાખંધ ઉગે છે. તે ઉન્હાળે ભેંસો ખાય છે. પુ ી વર્ગ-( ગ્રાસિની ) નંબર્‌ પ૭$* ઉ-શાસ્્રીયનામ-13011£210પ111 30૪૫૩110111111* દૃષ્ટાન્ત-હિ. 111. [. 129; 1. 11. [૪ 5206. 5 ૨-રદેશીનામ-મુંજ ધાસ, મુંજ (પો૦)4(ગુ૦); મારુ માવ મવત (મન); માવર, અવર, ( ફિંન );' થવર, સુગી ( વગાવ). * આ ઘાસ આ સ્વસ્થાનમાં બિલેશ્રી નદી, કૃષ્ણાઝર, નેતર, તોરણીઓ અને ર્‌કમાવતી નદીને કાંડે ફ્ટું છવાયું ઉગેછું નેવામાં આવે છે. " 4 કાસડો ધાસ આદ્િત્યાણાના દડમાં, દૃડના ખેતરને શેઢે અને વાડીઓવી વાડમાં ઘણે! ઉગે છે, ૫9૦૦ વનસ્પતિવર્ણુન. આ ધાસ ચોમાસે ઘણું જેવાર્માં આવે છે તેમ તે બારે માસ પણુ હોય છે. એ ધાસની ડાંડી પાતળી ને સમજ્ખૂત હોય છે. તેતે તળિયે ઉન જેવી રૂંછાળ હાય છે. એનાં પાન લાંબાં, સાંકડાં અને અંદર વળેલી કેર- વાળાં હોય છે. એતે પાતળી સળીપર ફૂલની ચમરી આવે છે. તે પીળાસલેતા રંગની ને રૂંછાળવાળી હોય છે. એ ધાસ બરડા ડુંગરમાં તેમ જ હિંદુસ્થાનના બીન્ન ભાગોમાં થાય છે, એ ધાસ ઘણુંકરી એક જગાએ જથ્થાબંધ અથવા ધેરકે ઘેરક્ે ઉગે છે. એ ધાસ કાગળ, દોરી, રોરડાં અતે ચટાઇ બનાવ- વાના કામમાં આવે છે. એ ધાસ છાજ તરીકે પણુ ધ્રણું વપરાય છે, એ ધાસમાંથી કાગળ ખનાવવાની બાબતમાં વેો।ઢ સાહેબે પોતાની ડીકશનરીમાં લખાણુ હકીકત આપેલી છે તે વાંચવા જેવી છે.* હિદુસ્થાનમાં સાધારણુ રીતે જે સુંજ ધાસ ડહેવાય છે તે ( 8%001ઊ87011 1100011]૫ ) જૂદું છે. વર્ગ-( ગ્રાસિની. ) નંખર્‌ પ૭૭* ૬-શાસ્ીયનામ-4-[0100દ ૧1131504. દષ્ટાન્ત-િ, 1711. [). 150; તાઇ. 1 [. 279. ૨-દૃેશોનામ-લભંગોર્‌ં (પે૦); કરેડી (ગુ૦ ); મોંમર- મવત (8૦); મંઝુરી, મંઝરા, મંધી; (રિંબ). # ભાખર અર્થૌોત્‌ આ સ્તસ્થાનમાં કહેવાતું સુંજથાસ ચોમાસે કેટલીક જગાએ ઘણું ઉગે છે. હડિયા ન/ગલમાં એક વાકળા અને વીરડા પાસે તે ઘણું ઉગવાથી તે વોકળા અને વીરડાનું નામ મુંજવાળા વોકળા અને વીરડો પડેલાં છે. તેમ જ કરવલ ડુંગર પાસે એક ડુંગરપર સુંજધાસ ઘણું ઉગે છે તે પરથી તે ડુંગરતું નમ સુંજીઓ ડુંગર કે ધડો પડેછું છે. સુંજ ઘાસ કાચું હોય છે ત્યારે જ તેને ઘણુંકરીને ભેંસો ખાય છે, પણ તે પાક્યા પછી ખીજીું ધાસ ન મળે તો જ એને ભેંસ અડકે છે. ખરડાતા રખારી અને ખેડુ લોકો ઢોરના ચારા માટે એ ઘાસને વાઢતા નથી. પણ્‌ એમાંથી દેરી દોરડાં ખના- વવા માટે અને છાજ તરીકે ઉપયોગમાં લેવા માંટે એ ઘાસને વાઢી એકઠું કરી રાખે છે. આ ઘાસ અને એમાંથી બતાવેલા દોરડાંતો નમુનો ૨૯૦૨ ના અમદાવાદ પ્રદર્રાતમાં આ સ્વસ્થાન તરફથી મૂકવામાં આવેલો હતે. તે નેઇ ઘણા લોકોનો એવો અભિપ્રાય થયો હતો કે દોરડાં કરતાં પણુ કાગળ ખનાવવાના કામમાં એ ઘાસ બધારે ઉપયોગી થઈ રાકે એવું છે. સને ૨૯૦૪ના સુંબઇ પ્રદ- ર્ચનમાં પણ લખનાર તરક્થી મુંજઘાસનો નમુનો રજી કરવામાં આવેલો હતો. ત્યાં પુન પેપર શસિલના માલેકો તરફથી એવી માગણી કરવામાં આવી હતી કે એ ઘાસ ૩૦ ર્‌।. ટતથી ઓઝે ભાવે મળી રાકતું હોય તો તેઓ તે ધણા સ્ડ્ોટા જથ્થામાં ખરીદ્ટ કરવાને રાજી છે, ભંગોરૂં ધાસ ૧ થી ૩ કફ્રીટ ઉંચું જનેવામાં આવે છે, પણુ કોઈવાર તે ૬ થી ૭ ફીટ લાંબું પણુ થાય છે. એની ડાંડીતો નીચલો! ભાગ ધણુંકરી જમીનપર્‌ લાગેલો હોય છે અને ત્યાં તેના સાંધાપરથી ધણીવાર મૂળ નીક- ળે છે. એતી ડાંડી અને સાંધાઓ લીસાં હોય છે. પાન લાંબાં, ભલ્લાકૃતિનાં અને બન્તે છેડે સાંકડાંથતાં, તળિયે ડુંકી ડીટડીવાળાં હોય છે. એનાં ફ્લતી ચમરી, ડાંડી અતે શાખાઓને છેડે આવેલી હોય છે. એ દરેક ચમરી એક ખાસ પોટીનતી અંદર હોય છે. એ ધાસ લીલું હોય છે ત્યારે જ એતે ઢોર ખાય છે. એ ધાસ વિશેષ કરી બાવળ, આંબલી અતે એવાં જ ખીનનં ઝાડો નીચે અને વાડ આદિ ઓથવાળી જગોમાં ઉગે છે, એ ધાસ વજનમાં તદન હલકું હોય છે, સુકાયા પછી એમાં કઈ સત્વ રહેતો નથી, એ પવનના ઝપાટાથી તુરત ભંમાઈ ઉડી જાય છે માટે જ એતે ભંગેરરૂં કહેતા હશે, વર્ગ-( એજ. ) નંબર્‌ પ૭૮* ઉ-શાજ્નોયનામ-&. 141004. દૃષ્ટાન્ત-11. 1711. [. 150. ૨-દેશીનામં-ઝીણકે ભંગોરૂં, નાહાની કરેડી (પો--ગુ૦). આ ધાસ રથી ૧ ફુટ ઉંચું થાય છે. એની ડાંડી, શાખાઓ, પાન અને ફૂલની તરાહ ભંગારાં જેવી પણુ ફૂલનો રંગ જંગાલી કે દરીઆઈ થાય છે, એ પણુ લીલું હોય ત્યારે ઢોર્‌ ખાય છે. વર્ગ-(ગ્રામિની). નંખર્‌ પણ્લ# ઉ-શા# નાર દાડા ગડ છ 0પવાંડ.. દૃષ્ટાત-1. 111. [. 159; ળા. 9. 0.104. ર્‌-દેશીનામ.-કસિયું, કસિયું ધાસ (પોઃ્ગુ૦); ગ્રિવછી, વરની (૦). કસિયુંધાસ આ સ્વસ્થાનમાં બહુધા કાદીવાળી જમીન- પર ઉગે છે. તે ૧ થી ૨ર ફોટ ઉંચું થાય છે. કોઇવાર * તેની શાખાઓ જમીન કે ખીન્નં ધાસપર ઢળેલી પણુ જવામાં આવે છે. પાન તળિયે ખાંચવાળાં, ૩ થી ૧૦ * ઇંચ લાંબાં અને $ થી ૬ ઇંચ પેોહોળાં હોય કુલની ચમરી એકજ ખોળીમાંથી ૧ કે વધારે ની હોય છે. તે રૈંથી ૧ ઈચ લાંબી હોય છે, અને તળિયે અનિયમિત લંબાઈની સળી હોય છે. એ ચમ- રીમાંનાં ફૂલ સખ્ત અને ખડબચડા દાણા જેવાં દેખાય છે. એ ધાસ જથ્થાબંધ ઉગતું નથી, એને ખીજ ધાસતી સાથે ઢોર ખાય છે. ક... -.-......... ઝાત, વગે--( ગ્રાસિની. ) નંખર્‌ ૫૮૦. ૧-શા૦ ના૦-71101'0]00,૪01 1010014113, દૃણાન્ત-ળણિ. 111. [. 168. ૨-દેશીનામ-સણીઆર, સણીઆર ધાસ (પો--ગુ૦). સણીઆર ધાસ સીધું વધે છે. તે ૧ થી ૨ કે ૩ર. ટ્રીટ ઉચું થાય છે. એ જ્યાં ઉગે છે યાં જથ્થાબંધ ઉગે છે. એનાં થુંમડાં ધણીવાર ૧ થી ૩ ફોટ વિસ્તારનાં થાય છે. એનાં પાન લાંબાં, સાંકડાં અને અણીદાર હોય છે. તે ખર્સટ અને જરા સખ્ત હોય છે. ફૂલની ચમરી ડાંડી કે શાખાને છેડે એક જ સીધી આવેલી હોય છે. એ ધાસ સુકાય છે યારે ધોળા રંગનું થઈ ન્નય છે. એ હિંદુસ્થાનના સુકા ભાગોમાં થાય છે અને એને તમામ જતનાં ઢોર ખાય છે.* * પોરબંદર સ્વસ્થાનના બરડા ડુંગરમાં સણ્ીએપર ઘાસ બીજી ન્તતનાં ઘાસો કરતાં વધારે ઉગે છે. અને એ જી'જવ। ઘાસ (નંન ૫૮૬ ) થી ખીજે નંબરે ઢોરના ચારા તરીકે ગણ- વામાં આવે છે. ખરડા ડુંગરમાં ન્યાં સુધી સણીઆર ઘાસ ઢોરને ચરવા માટે મળે ત્યાંસુધી તેઆ ખીજીું ઘાસ ચરતાં નથી. ઘાસ વાઢનારા ધસીઆરા લોકો પણુ સણીઆર ઘાસ મળે ત્યાંસુધી ખીજું ઘાસ વાઢી એકડું કરતા નથી. આ સ્વ- સ્થાનનાં દરબારી ઢોરેઃ માટે પણુ સણીઆર ઘાસ વઢાવી તેની ગંજઓ કરવામાં આવે છે. આ ઘાસ ભીંન્નય નહિ તો દરાથી વીશ વર્ષ સુધી ગેજીઓમાં નેડું ને તેવું રહે છે. બરડા ડુંગરના રખારી લોકૌ પણુ શિયાળે સણીઆર ઘાસ વાઢી ઉન્હાળામાં ચોતાનાં ઢોરોને ખવરાવવા સાટે એક્ડૅ કરી રાખે છે. દરખારી રક્ષિત જંગલોમાં ચોમાસે વરસાટ્ની ઝડીમાં રાત્રની વખતે રખારી લોકે ચોરીથી પોતાનાં ઢોર કટ્ટાચ ચારવા લાવે છે ત્યારે પણુ જયાં જ'જવો અને સણીઆર ઘાસ ઉગેલું હોય ત્યાં પોતાનાં ઢોર ચારી ન્નય છે. સણીઆર ઘાસ જરા સખ્ત અને ખટકણું હોય છે. એ ઘાસ ખાઘાથી દુજણાં ઢોરમાં ધીનો ભાગ વિરોષ થાચ છે. એટલુંજ નહિ પણુ ધી દ્દાણાદ્ટાર અને સફેટ્ટ થાય છે. એ ઘાસ ખાધાથી ઘાડાંના અંગપર પણ્‌ બહુ ચળકાટ આવે છે. છપ્પનિયા દુકાળની વખતે સણીઆર ઘાસનાં થુંમડાં મૂળસોતાં જમીનમાંથી ખોટી લાવી ખેડુ અને રબારી લોકો તેને જરા પાણીમાં પલાળી ધોકેથી કુદી પોતના ઢોરેને ખવરાવતાં હતાં. આથી સણીઆર ઘાસને! ખરડા ડુંગરમાંથી ઘણો નારા થયેલો છે. અને તેની જગાએ ખીન્તં સાધારણ ઘાસનો વધારે થયેલો છે. એ દુકાળ પછી સણીઆર ઘાસનાં થુમડાં ઘણી જ્ગોએ પાછાં નમવા લાગાં છે. અને તેનાં મૂળને હુરકત આવશે નહિ તે તેનો ઘણા વિસ્તાર થઈ જવા સંભવ છે. વનસ્પતિવણન. ૭૦૧ વર્ગ-(ગ્રાસિની. ) નંખર્‌ ૫૮૬* ૧-શાન્સીયનામ-5. 13 તહા]. દૃષ્ટાંત-ઉ. 1711. [). 171; પ. 1. ૩. 244. ૨-દેશીનામ-ડંગરી જીજવો (પે।૦); જેજવોા (ગન); કુંઈ [સ0; પછવાન, પઝવજ (હિ) જીંંજવો ધાસ ધણુંકરી જંગલોની ભીતાસવાળી માટીઆળ અને બહુધા કાંપવાળી કરાર જમીનમાં ઉગે છે. એની ડાંડી અને શાખાઓના નીચલા ભાગ જમી- નપર ઢળતા હોય છે. એની ડાંડી અતે શાખાઓના સાંધાઓપર ખહુધા ધોળા વાળતું કુંડાળું હોય છે. પાન ૧ થી રોટ લાંબાં, મથાળે લીસાં અથવા ખડબચડાં, તળિયે ગોળાઇકલેતાં ને ટેરવે સાંકડાં થતાં અણીદાર હોય છે. ફુલની ચમરી ખે કરતાં વધારે હોય છે. તે ડાંડી અને શાખાઓને છેડે આવેલી હોય છે. તેમાં ધણી રૂંછાળ હોય છે. ચમરીનો રંગ ભૂરે। કે જંખુડો હોય છે. ચમરી ૧ થી ૩ ઇંચ લાંખી હોય છે. જીંજવા ધાસતે પણુ સણીઆર ધાસની પેઠે થુમડાં થાય છે. એ ધાસ ઘણું નરમ, પાતળું અને મીડું હોય છે. અશ- * ક્ત અને માંદાં ઢોરોને જીજવા ધાસ ઓસડ તરીકે ખવરાવવામાં આવે છે. નબળાં ઢોર જુંજવેો ખાવાથી માતાં થાય છે, અને દુજણામાં દૂધ વધે છે. ધોડાંઓને માટે જીજવો ધાસ પ્હેલા નંબરતું ગણાય છે. જંજવા અને સણીઆર ધાસનતી સુકવણી ( સાઇલેો અથવા ૯3૧૪૯) ધણી સારી થાય છે, અને તે ધણાં વર્ષો સુધી રહી શકે છે. જીજવા ધાસને આગથી વિશેષ નુક- શાન થતું નથી, તેમજ થોડે વરસાદે પણુ એ ઘણું જલદી વધી આવે છે.* જંગલમાં કોઇવાર આગ લાગવાથી બીન્તે ઘાસોને ઘણું નુકશાન થાય છે. પણ્‌ જ'જવા અને સણીઆર ઘાસને તેટલું નુકશાન થતું નથી. કેમકે એ થુમડ ઘાસ હોવાથી એનાં થુમડાંમાંથી નવી ફુટ તુરત નીકળે છે. વરસાટ્ટ વગર બીજી નતનાં ઘાસ તુરત સુકાઇ ન્નય છે. પણુ જવો અને સણી- આર ઘાસ એવે વખતે પણુ ઘણા દહાડા ખલકે મહિનાઓ સુધી યકી રહે છે. તેથી એ ઘાસ કાળે દુકાળે ઘણું ઉપયોગી થઈ પડે છે. સણીઆર ઘાસ ડુંગરના પડધારાપર સારું થાય છે. તે ખાખીઅ। અને ધોડાલંજી ડુંગરપરતું ઘણું વખણાય છે. * પોરખંદર સ્વસ્થાનમાં પણુ જ'જવો ઘાસ પ્હેલા નંખરતનું ગણાય છે. અને તેથી ગોવાળીઆ લોકે! પોતાનાં ઢોરોને એ ઘાસ ખાસ કરીને ચરાવે છે. આ સ્વસ્થાનમાં %'જવેો ઘાસ સણી- આર ઘાસ જેટલું ઉગતું નથી તે।પણુ તે કોઈ કોઇ જગાએ જથ્થાબંધ ઉગે છે. આદિત્યાણાં જંગલમાં દીપડ ઝરની ઉપર એક આખી તળીમાં જી'જવોા ઘાસ જ ઉગે છે. ત્તે જગોને જી'જવાતળી અથવા જી'જવા છેલણુને નાસે ખરડાના રખારી લોકો ઓળખે છે. . ચોમાસે એ તળીના સખ્ત. ચોજી રાખવી ૭૦૨ વર્ગ-(ગ્રાસિની) નંબર્‌ ૫૮૨? ઉ-શાગ્રીયનામ-£-, ]001'પ૩પ૩. દૃણાન્ત-14. 911. [. 175. 11411. 1. [). 249; ૨-રશીનામ-ખેતરાઉ જીજવો, જેજવો (પોક્ગુ૦); વપજ૩ગા, ર૧૪, પળવજ (ફિંન). ખેતરાઉ જીજવો ખેતરેને શેઢે, વાડીઓમાં પાણીના ઘોરીઆ કાંડે, વાડીઓની વાડ પાસે, રસ્તાઓની બાજુએ અને તળાવ નદીઓ વગેરેની કાંપવાળી જમીનમાં ઉગે છે. એના છોડવા અને થુંમડાં ડુંગરી જીજવા કરતાં નાહનાં હાય છે. એ ધાસમાં પણુ ડુંગરી જીજવા જેવે।જ ગુણુ હોય છે, અને તે તમામ ઢોરો માટે પ્હેલા નંબ- રતું ચરીઆણુ ધાસ ગણાય છે. ય વગે-(એજ.) નંખર્‌ ૫૮૩* ૧-શાન્રીયનામ--4.. 111110:01'. દૃણાન્ત-11. 111. ]0. 205; 111. 1. [. 244. ૨-રૃશીનામ-ગંધારૂં, ગધારૂં ધાસ (પે૦); અશખર (શ). ર્વરાનજુશ, ગવરાનજુર ( ૫૦ ); ગજ્ઞશીર મધીર, છાંઝજ, પટીઆરી, લાવી, ર્વદેનજુર (₹િં”) છાયગજ ? (8૦). ગંધારૂં ધાસ ૧ થી ૨ ક્ટ ઉંચું થાય છે. પણુ એની નીચે ધણાં સ'ખ્ત ને ડુકાં થુમડાં હોય છે. પાન 522255 પમ” નર દિ ક ક પડે છે, કૅમકે ત્યાના રખારી લોકો જીજવા તળીમાં પોતાનાં ટાર ચારવાને ધણા આતુર રહે છે. જ*જવા ઘાસને આ તરફનાં લોકો એટલું ખધું કીમતી ગણે છે ર ખીનન મોલમાં કોઇ ઢોરવાળા ભેળ કરે અથવા ખેતર કે વાડીના શેઢા પાસે પોતાનાં ટોર ચારવા લાવે ત્યારે ખેતર કે વાડીનો ધણી તે હોરવાળાને કહે કે “ઢોર છેટા રાખજે. ભેળ કરે નહિ” આથી પોતાને અપમાન થયું હોય એમ સમજ રોશ્તો ગોવાળ ઉત્તર વાળે છે કે “જું આહિં તારો જીજવો કાળ્યો છે?” નૂ નવરાત્રિના દિવસોમાં છોકરીઓ ગરબા ગાય છે તેમાં પણ જી'જવા ઘાસ વિષે ગાય છે કે “ચકલી તારા ખેતરમાં મૈ જ'જવે વાવ્યો રે, છીજવે ચડી નેને કોઇ આદમી આવે રે;--વગેરે. મતલખ કે જીજવોા ધાસ અહિં ઘણું પ્રસિદ્ધ છે. ુ વળી અહિંના રબારીઓ નીચે પ્રમાણે સાત જગાઓ ઢોરના ચરીઆણા માટે ઘણી સારી સમજે છે, ને તે વિષે કહે છે કે:- શ. રેકર્ડ - 8 “ુંણી, માંધલી, ને ડીડામાં ડેરવાવ, તર, તેણ ને ખીલેશ્વરી, પણ ભેંસોને વહાલી ભોદ, જ્યાં જી'જવાનાં ઓઘ.” ૨-બોારીચા ગામ પાસે. ૨-ધીંગેશ્વ૨ જંગલ પાસે. ૩-ખખમ્લા પાસે. ૪-તોરણીઆડુંગરપર. પ-તોરૃણીઆ વોકળા કાંઠે. ૬-ખીલેશ્વરી નદી કાંડે. ૭-ભોદટ ગામની પાસે. ત્યાં છ'જવો। ઘાસ ધણું થાય છે. વનસ્પતિવણુંન. એના નીચેના ભાગમાં ગીચાગીચં આવેલાં હાય છે. એનાં મૂળા ધણાં સખ્ત હોય છે ને તેમાં લીલી ચાની વાસ જેવી સુગંધી વાસ હોય છે. એનાં ફૂલની ચમરી એની ડાંડીના છેડાપર છિન્ન “ભિન્ન આવે છે તેના દેખાવ રૂશધાસ (નંબર.૫૮૪)તાં ફૂલ જેવા હોય છે. પણ આનાં ફૂલ રંગે ફરોકાં જંખુડાં, ભસ્મી કે દરીઆઇ હોય છે. આ ધાસના મૂળમાંથી ગંધ નીકળે છે માટે એને અહિનાં લેક ગંધારૂં ધાસ કહે છે. એ ધાસ કોમળ * હાય છે યારે ઢોરો ખાય છે. પણુ વોડાંતા ખાધામાં વિશેષ આવે તો તેતે પેટમાં ચુકા થાય છે. દુજણાં ઢોર એ ધાસ વધારે ચરે તો તેના દૂધમાં તેની વાસ ઉતરે છે. એનાં મૂળ સ્વેદલ, મૂત્રલ, રકતશોધક અને કક તથા જવરધ્ર ગણાય છે. એનાં મૂળતો! કાઢો અ્જર્ણુ, તાવ, આંચકી, કફ, સંધિવા અને જળેોદરપર ખીજી દવાઓ સાથે આપવામાં આવે છે. સંધિવા તાવ અને ખદહુજમીપર તેના કાઢો કેવળ મધની સાથે પણુ * અપાય છે, એનાં મૂળને પાણીમાં વાટી તેની ટાઢીઆ તાવવાળાતે ખરડ કરવામાં આવે છે. એ ઘાસના ઉઠડા- ળાની તાવવાળાને ખાક પણુ અપાય છે. ક્ેલેરામાં એના મૂળનો કાઢો પીપરતી સાથે આપવાથી આનરીની ખેશુદ્દિ આછી થાય છે. ઉન્ઠ્ાળે જ્યારે ખીજું ધાસ મળતું નથી યારે ગાડરાં, * (ઘેટાં) બકરાં અને ખીન્ન ઢોરો આ ધાસપર નીભાવ કરે છે. જે જગોએ ખીજું ઘાસ થતું નથી તે જગાએ આ ધાસની ગૅજીએ। કરવામાં આવે છે. તે કાળે દુકાળે ઢોરોને કામ આવે છે, પણુ એ ધાસ ગંજઓમાં ધણું વર્ષા સુધી સારૂં રહી શકતું નથી, એમ કહેવાય છે.1 વગે-( ગ્રાસિની. ) નંખર પ૮૪* ઉ૧-શાઃ નાઃ-&. 30110010011103. દૃષ્ટાંત-તિ. ૫11. [. 204; 1. 1. [. 249; રૂ. નિ. પા. ૩૬. ૨-દેશીનામ-રૂ્શ, રોસડા, ર્શધાસ, રોંશધાસ (પેષ્લ્યુન); શશામવત (મ૦); ₹શાઘાલ, રોર્યા (રિં૦); રોટ, મંઘતૃળ, લોમધિજ (સં૦). રહ * પોરખેદર સ્વસ્થાનમાં કાદીવાળી જમીનપર દર્યા કાંડે મીઆણીથી માધુપુર સુધી, અને ખરડા ડુંગરમાં નળીઆધાર જંગલમાં ભોટથી બોરડી ગામ જવાની કેડીથી પૂર્વી તરક ગોઝારા ડુંગ૨ સુધી એ ઘણું ઉગે છે. પ એ ઘાસનાં મૂળ ખન્નરમાં ગાંધીનાત્યાં વેચાતાં મળે છે, અશખર કહે છે. એ અરાખર મુંખઇની બન્નરમાં ઈ આવે છે. પણુ તે આ સ્વસ્થાનમાં એટલું ખધું ઉગે છે મૂળ વખતસર ભેમાં કરી સુકાવી ખહાર ખેટર ચડાવવાઃ તો તે ખની રાક્રે તેવાં છે. ી (મ વનસ્પતિવર્ણન. રૂશ્ધાસ ૩ થી ૬ ફ્રીટ ઉંચું થાય છે. એનાં પાન લાંબાં સાંકડાં કે પાહેળાં, ટેરવે અણી થતાં અને જરા અક્કડ હોય છે, તે તળિયે પેોહોાળાં હૃદયાકૃતિનાં ગાળાઇ લેતાં અને ખહુધા ડાંડીને ચોટડુક હોય છે. એનાં ફૂલની ચમરી છિન્નભિન્ન ડાંડી અને શાખાઓને છેડે આવેલી હોય છે. એનાં ફૂલનો રૂંગ રતાસલેતો પીળા ભૂરો એમ તરેઠુવાર હોય છે. પાન તેમજ ફૂલને ચોળતાં તેમાંથી ઉત્તેજક મન પસંદ સુગંધી નીકળે છે. એ ધાસ એની સુગંધીને લીધે ઘણું પ્રસિદ્ધ છે. એ મધ્ય હિંદુસ્થાન, વાવ્યપ્રાંત, પજ્નબ, સિધ, કાઠિયાવાડ, કચ્છ અને દક્ષિણમાં થાય છે. એ ધાસ ખીન્નં ધાસને અભાવે ઢોર ખાય છે. એ ધાસ ગૅજીઓમાં ધણાંવષો સુધી બગડયા વગર રહી શક્રે છે તે કાળે દુકાળે ઢોરને કામ આવે છે. એ ધાસમાંથી જે તેલ કાઢવામાં આવે છે તે રોશેલ અથવા રૂશાનું-તેલ કહેવાય છે. એનું તેલ ગુલાખના અતરતી સાથે ભેગ કરવામાં વપરાય છે. તાવવાળાને રૂશ ઘાસનું તેલ પાણીમાં નાંખી પરસેવો લાવવા માટે પવાય છે. તેમજ એનાં પાનને ઉકાળા બાફ્‌ દેવા માટે વપરાય છે. શરદી લાગવાથી માથુ બહેરૂં થઇ ગયું હોય તો ર્શધાસનાં પાન વાટી તેની માથાપર કેટલાક લોકે થેપલી મૂકે છે, તેથી ફાયદ્દો થાય છે, રૂશ્ધાસનું તેલ સંધિવા અને પક્ષધાતનાં દરદોમાં ઉત્તેજક તરીકે ચાપડ- વામાં આવે છે.: વર્ગ-(ગ્રામિની.) નંખર્‌ પષ૮ષ* ૧-શા* ના*-5. ડવૃપત1''૦ડ૫૭, દૃટ્ટાંત-પ. 31. [. 986; 1141. રૂ. નિ. પા..૨૨* ૨-દશીનામ-વાળે, વાળાધાસ, ખસધાસ, (પો%ગુ)૦; વાળા; લલલત (૦); વાળા, વાસેજાઘાલ, લતલવલ (રિં૦); શીર (શં). એ ધાસ ૨થી પ ફટ ઉંચું થાય છે. એનાં યુમડાંના વિસ્તાર ધણા મ્હાટો હોય છે. અને એનાં મૂળમાં સુગેધી 1. 0.245. * પોરબંદર સ્વસ્થાનમાં વિશેષ કરીને આદિયાણાં જંગલની અંદર ફ્ફટું છવાયું રશાઘાસ ઉગે છે. ખીન્તં તે ઘાસની સાથે ઢોરના ચારા તરીકે વાઢી લેવામાં આવે છે. પણુ ચારા તરીકે એ ઘાસ ઘણું ઉપયોગી નથી, માટે એ ઘાસનો એકાટ્ટ જંગલમાં ઘણો વધારો કરવામાં આવે અને તેમાંથી તેલ કાઢવાનો ઉદ્યોગ નતરી થાય તે! તે ફાયદ્ટાકારક થઇ પડે તેમ જણાય છે. વૉટ સાહેબે પોતાની ડીકરનરીમાં એનાં તેલ વિષે મ? માહિતી આપેલી છે, તે વાંચવા જેવી છે. ી ૭૦૩ હોય છે. પાન લાંખાં તે સાંકડા હોય છે. છે. તે ઉભાં અને વચમાં નીકવાળા હોય છે. એનાં ફૂલની ચમરી લાંબી ગુચ્છાદાર અને પાતળી શાખાઓવાળી હોય છે. એ ધાસ ધણુંકરી નદી નાળાં અને પાણી ભરાઇ રહેવું હોય એવી જગાએ ઉગે છે. એ ધાસનાં મૂળ ઝીણાં વાળા જેવાં થાય છે માટે તેને પણુ વાળે કહે છે. એ સુગંધી મૃળિયાં અર્થાત્‌ વાળા ધણાં સુગંધી પદાથો બના- વવામાં વપરાય છે. તેમજ સંધિવા, તાવ અને લેોહી- વિકારના દરદોમાં ખીન્નં વસાણાંઓએ સાથે એ વપરાય છે. ગરમીના દહાડામાં પીવાનું પાણી સુગંધિત કરવા માટે તેમાં વાળા નાંખવામાં આવે છે. વાળાના પંખા અને ખપેડા અથવા ટટ્ટીઓ પ્રસિદ્ધ છે. ધુપેલ તેલના વસાણામાં વાળા મુખ્ય ભાગ લે છે. વાળાને અર્ક અને શરબત ખનાવવામાં આવે છે. તાવ અને પિત્તવિકારના દરદોમાં વાળાનો કાઢો બીજી દવાએ સાથે વપરાય છે. ટાઢક કરવા માટે પણુ વાળાતે ધણી જગાએ ઉપયોગ કરવામાં આવે છે. એ ધાસ ધણું લાંખું અને નિરસ હોય છે. એને ઢોરો વિશેષ કરી ખાતાં નથી. પણુ ઉન્ડ્ઠાળે ખીજું ધાસ ન મળે તો ભેંસો એનાં પાન ખાય છે. વગે-( ગ્રાસિની ) નંબર ૫૮૬. ૧-શાન્ન્નીયનામ 5. 91011012૫5. દૃષ્ટાન્ત-11. 1711. [). 196; 1141. 1. [. 249. ૨-ટેશીનામ-મ્હાડૅ મીંદડિયું (પોન-ચુ૦). ગસેવર (ર૦). એ ધાસ છંજવા અને સણીઆર ધાસ સાથે છૂડું છવાયું ઉગે છે. તેમ ધણીવાર રસ્તાઓની બાજુએ અને વાડી તેમ જ ખેતરમાં પાણીના ઘેોરીઆ કાંડે પણુ ઉગેલું જવામાં આવે છે. એ ધાસ જંજવાં કરતાં જાડું ને ધણીવાર તેથી ઉંચું વધેલું હાય છે. પાન સાંકડાં ને ધણાં લાંબાં હોય છે. એની ડાંડી અને શાખાગ્નાને ટેરવે સુંવાળી લાંખી રૂંછાળવાળી પાતળી અને લાંખી ચમરીઓ નીકળેલી હોય છે. એ ધાસ ઢોર ખાય છે અને ધણા વખત ગંજીઓમાં રહી શકે છે. વર્ગ-( એજ ) નંબર પ૮૭* ઉ૧-શાસ્રીયનામ-5.. 11101110] પડ. દૃષ્ટાન્ત-ણિ. 911. []. 175; _ * પોરબંદર સ્વસ્યાનમાં વાળા ઘાસ આદિત્યાણાનાં ટ્ડમાં જુજ ઉગે છે. એને ખાગામાં શોભા અને નવાઇ માટે વાવવામાં આવે છે, એના યુમડા ન્તૂટ્ટો પાડી વાવવામાં આવે તો તે લાગી «ય છે. ૭૦૪ વનસ્પતિવર્ણન. ૨-દૃશીનામ-ધરફે, ધરફ્રો ધાસ (પોગ-મુન્‍). તામટ- પવત (મ૦). આ ધાસનાં થુંમડાં પણુ ધણા વિસ્તારવાળાં થાય છે, અને એ ર થા ૩ ફોટ ઉંચું વધે છે. એની ડાંડી અતે શાખાઓ નીચેના ભાગમાં જમીનપર ઢળતી હાવ છે. પાન લાંબાં, સાંકડાં અને જાડાં હોય છે. તે થુમડાં પાસે ધણાં ગીચ આવેલાં હોય છે. ડાંડી વે શાખા- આતે છેડે ફૂલની ચમરી આવેલી હોય છે. તે પીળા કે ફીકા જાખુડા રંગની હોય છે. પપ પાતળી સળ- પર્‌ ચક્રતી માફક ગોઠવાયલી હોય છે જજવા અતે સણીઆરથી ઉતરવું ઢોરના ચારા માટે આ સ્વસ્થાનમાં ધર્ફે।કાધાસ ધણું વાઢવામાં આવે છે, એ સુકાયા પછી ઘણો લાંબો વખત ગંજઝએઓમાં રહી રકે છે, એ ધાસ આ સ્વસ્થાનમાં ધણું ઉગે છે. વર્ગ-( ગ્રાસિની ) નંબરઃ ૫૮૮* ઉ-શામ ના?-&.. ૦€૦1101'105. રૃષ્ટાન્ત-4િ. 3711. [. 199; 1. 1. 0. 244. ૨-દેશીનામ-ડાભસુળિયું (પેન-મુન); વટે મવત (૦). સરીઘાસ, સરાજ, સરવા (રં) ડાભસુળિયું આ સ્વસ્થાનમાં ઘેરકે ઘેરકરે ખરડા ડુંગ- રમાં ધણું ઉગે છે. તે ૧થી ૩ કે પ ફીટ ઉંચું થાય છે. પાન લાંબાં અને સાંકડાં હોય છે, એની ડાંડી અને શાખાઓને છેડે ઉભી ચમરી આવે છે. એનાં ફૂલમાં સોય જેવી લાંબી તીદદૂણુ ઉભી સળી (0101) હોય છે. તેના નીચલા ભાગમાં ભૂરા વાળની રંંછાળ હોય છે. ફલમાંતી સળી તીદ્દણુ અણી અને ખડબચડી હોવાતે લીધે તે કપડાં વગેરેમાં ભરાઇ ન્નય છે તો ધણી મુસ્કેલીએ નીકળે છે. ઝાકળ પડી હોય ત્યારે એ ધાસના ઘેરામાંથી ચાલવું ધણું મુશ્કેલ થઈ પડે છે, કેમકે ભીંજાયલા પગ ઉપર એની સળીઓ શળની પેઠે ભૌંકાય છે. તેથી પગે ધણી વેદના થાય છે. આ ધાસ કાચું હોય છે ત્યારે ધણુંકરી ઢોર ખાય છે. પણુ એમાંની શળે પાકે છે ત્યારે તે ઢોરોના હોઠમાં લાગવાથી હોઠ પાકી જાય છે. એની શળા પાકીને ખરી ગયા પછી જ્ઞિયાળામાં એ ધાસ તમામ ન્તના ઢોરે। ખાય છે. એ ધાસ એમાની શૃળાને લીધે ચારા તરીકે વાઢવામાં આવતું નથી પણુ કુબાએ વગેરે ઉપર છાજ તરીકે ઉપયેગમાં લેવાને રબારી લોકો એ ધાસ વાઢી એકઠું કરે છે. વર્ગ--( ગ્રાકમિની ). નંબરઃ ૫૮૯. ૧૬-શા* ના*-&. 1111011115 ? દૃષ્ટાન્ત-14. 171. ]0). 104. ૨-દેશીનામ-ઝીણુકે કણેરં ( પોક્લગુન ). આ ઘાસ ડડ થી ફૂટેક ઉંચું થાય છે. એમાંથી કેટલીક પાતળી દોરા જેવી શાખાએ નીકળેલી હોય છે. એની દોરા જેવી પાતળી શાખાઓતે છેડે ફૂલની બખ્ગે ચમરી આવે છે. તેપર્‌ ધોળી રૂછાળ હોય છે. એનાં પાન જરા પોહેળાં ભલ્લાકૃતિનાં ને ટેરવે અણીદાર * હોય છે. આ ધાસ જુની દીવાલે, અને પથ્થર્વાળી સખ્ત જમીનપર ધણુંકરી ચોમાસે ખંડિયેર જગાઓ _ છૂટું છવાયું ઉગે છે. એ ધાસ કોમળ હોવાથી ગોવા- * ળીઆ લેકે નાહાનાં વાછરડાંઓને ખવરાવે છે. આ ઘાસનાં પાન કણેરાં ધાસ રી ૫૬૧ નાં જેવાં હોય _ છે તે ઉપરથી એતે ઝીણું કણેર્‌ કહે છે. વર્ગ--( એજ ). નબર, પલ૦* ઉ૧-શા* ના*-/.. 11810[2015ાંડ. દૃષ્ટાન્ત-14. 17011. ]9. 182. 281. 111. [2. 280 ૨-દેશીનામ-બરૂ, ખરૂવા ( પોતચુકમડ હિન) ખરૂ ધાસ ધણું પ્રસિદ્ધ છે. તે આખા હિંદુસ્થાનમાં ઉગે 1... [010 છે. તે ૩ થી ૧૫ ડ્રીટ ઉંચું વધે છે. એ સાધારણુ નનર _ જેવું જાડું અને દેખાવમાં પણુ તેવુંજ હોય છે. એમાંથી જટ્લીક શાખાઓ નીકળે છે. એનાં પાન ૬ થી ૨૦ ઈચ ક તેથી પણ લાંબાં ને ૧ થી ૩ ઇંચ પોહોળાં હોય છે એની ડાંડી અને શાખાઓતે છેડે જારનતી માફક પણ લાંખી અને નરમ પાતળી સળીઓવાળી ચમરી આવે છે, ખરૂના સાંઠાતી ધણા લેકે લખવાની કલમ બનાવે છે તેતે ઢૈશી બરૂની કલમ કહે છે. બરૂના દાણા ગરીબ લોકો દુકાળ વખતે ખીન્ન દાણાઓ સાથે ખાય છે. બરૂની સાંઠી વણુકર લેકેતે કપડાં વણુવાની ફણી અને તેમાં રાખવાની છડીએ બનાવવાના કામમાં આવે છે. બર્‌ ધાસ કાચું હોય છે સારે ઘણુંકરી ઢોર ખાતાં નથી ને ખાય તો તેથી મીણા ચડે છે. પણુ એ ધાસ પાકીને અડધું સુકાય છે યારે તે ઢોરના ચારા તરીકે ઘણું ઉપયોગી થઈ પડે છે. બર ધાસ ખેડુ તે રબારી લોકોને છાજ તરીકે ઘણું કામમાં આવે છે. બરૂ ધાસ સુકાયા પછી ગંજએમાં ધણાં વર્ષો સુધી રહી શકે છે ખરૂ ધાસની તીચે યુમડાં થાય છે તે કાચાં હોય છે લારે વનસ્પતિવણૂન. ““----------------------- તેને જંગલી ડુક્કર જમીનમાંથી ખોદીને ખાય છે. પણુ તે માણુસ અગર ખીન્નં ઢોરના ખાધામાં આવે તો તે ઝેરની અસર કરે છે, એમ કહેવાય છે.* ( વર્ગ-ગ્રાસિની. ) નંબર પલર૬* ૧-શા# નામ*- 5011138111 થ 11110019015. ઘટાના 1-11. 0. 910: ૨-દેશોનામ-ફુલિયું, જુજીઘાસ (સ૦), એ ધાસ ડુંગરાળી જમીનમાં ધણુંકરી ઉગે છે. એ ૩ થી ૪ ફોટ ઉચું થાય છે. પાન લાંખાં, સાંકડાં અને ખરસટ હોય છે. ફૂલની ચમરીઓ પાસે પાસે આવેલી, દખાયલી અતે ભૂરા કે રાતા રંગની હોય છે. એ ધાસ જરા જાડું તોપણુ નરમ હોય છે. કોંકણુમાં એ ધાસ મુખ્યત્વે કરીતે ઘોડાં અને ભેંસા માટે ચારા તરીકે વપરાય છે. પણુ આ સ્વસ્થાનમાં એ ધાસ છૂટું છવાયું ઉગે છે. અને ખીન્નં ધાસને અભાવે એ ધાસ પણુ ઢોર ખાય છે. ફુલિયુંધાસ ( પો--ગુ૦ ); છ-સાત, વર્ગ-(એજ.) નંબર્‌ પલ? ૧-શા ના. £. €)001081'ત. દૃષ્ટાન્ત-પ. ૫01. ]). 915. ૨-દેશીનામ-રાતડું, રાતડુંધાસ ( પો-ચુન ); સોઢા જીવા (૦). એ ધાસ ૩ થી ૮ ફ્રોટ ઉંચું વધે છે. એ સખ્ત અતે જાડું હોય છે, એનાં પાન લાંબાં, સાંકડાં અને ધણાં ખરસટ હોય છે. એનાં ફૂલની ચમરી ધણી ખર- સટ અતે ઝીણા કાંટાઆ જેવા સખ્ત વાળની રૂંછાળ- વાળી હોય છે. તે ધણુંકરી રાતા રંગની હોય છે, એ ધાસ સુકાય છે ત્યારે ઘણુંકરી રાતા રંગતું થઇ નય છે, માટે એને રાતડુંધાસ કહે છે. એ ધાસ ઘણું સખ્ત * પોરખંદર સ્વસ્થાનમાં ખર્‌ ઘાસ મુખ્યત્વે કરીને આદ્િયાણાં જંગલના પાઉમાં ઉગે છે. ખીજીં ઘાસ મળતું હોય યારે ખર્‌ ઘાસને ઢોરો ખાતાં નથી, પરંતુ રિયાળા પછી એ ઘાસ ઢોરના ચાલવા હાલવાથી નીચે પડી અધકચરા ' ભુકા જેડું થઈ નય છે યારે એને ભેંસો આદિ તમામ ન્તતનાં ઢોર ખહુ ખાય છે. ખરૂ ઘાસ થુમડ-ઘાસ હોવાથી કાળે દુકાળે આ સ્વસ્થાનમાં ઘણું ઉપયોગી થઈ પડે છે* ૮ છ૦પષ હોવાને લીધે ઢોરના ચારા તરીક્રે વિશેષ વપરાતું નથી. પરંતુ છાજ તરીક્રે ઉપયોગમાં લેવામાં આવે છે.* વર્ગ-(ગ્રાશિની) નંબર પ૯3* ૬-શા. ના?-1૩૦પવંદ111113111148 1€1€1'00111દ. દૃષ્ટાન્ત-11, 711. [. 219. ૨-દેશીનામ-ઝીણકું ફુલ ધાસ (પોઃગુ૦). એ ધાસ ફુલિયાં ધાસ જેવું થાય છે. પણુ તે વધારે લીસું નરમ અને ટૂંકું હાય છે. એ ખીન્ન ધાસ સાથે છૂટું છવાયું ઉગે છે, એ ધાસ તમામ ન્નતનાં ઢોર ખાય છે, વર્ગ-(એજ-) નબર પલ૪* જઉ-શામ ના-/.1'331 તથ 7. ઉં૩૦૨1૩૨1૦11, દૃષ્ટાન્ત-1. 111. [). 224 11, 1. [). 819. ૨-ટેશીનામ-ઉઠ લાંપડે (પોન-ચુ૦); ગન્ર્રછન (વંગાવી), એ ધાસ ૧ રંચથી ૩ ફોટ લાંષ્ઠું થાય છે. એની શાખાઓ ધણી પાતળી હોય છે. તે આડી અવળી ઢળેલી હોય છે. પાન ધણાં સાંકડાં ને લાંબાં હોય છે. ફૂલની ચમરીઓ સળી કે દોરા જેવી પાતળી. હોય છે. તે લીસી ને ચળકતી હોય છે. ઉઠ લાંપડો ધાસ ખીન્નં ધાસની સાથે છૂટું છવાયું ઉગે છે, તે જરા સખ્ત હોવાને લીધે તે કોમળ હોય છે થારેજ ઢોર્‌ ખાય છે. નંખર્‌ પલપ* ઉ૧-શા, ના- &. 1પ11060૫ઘાઘ. દૃષ્ટાન્ત-11. 111. [. 226. ૨-દેશીનામ-લાસો લાંપડો (પે।૦ ); છંવ (વંગાવી). લંભ (કચ્છી) * પોરખંદર સ્વસ્થાનમાં રાતડુંધાસ છૂટું છવાયું ઉગે છે. પણુ છપ્પનિયા દુકાળની વખતે વલસાડ અને સુરતથી જે ઘાસ આ સ્વસ્થાનમાં મંગાવવામાં આવેલું હતું તેમાં મુખ્યત્વે કરીને એ ઘાસ આવેલું હતું. એ વખતે ખંભાળા તળાવપર દરબારી ખળદ્દોથી રેલિંગનું કામ ચાલતું હોતાં પરદેશી ઘાસની ગાંસડીઓ લાં મોકલાવવામાં આવતી હતી. તે ગાંસડીઓમાંથી રાણાવાવ જંગલમાં રાતડાંધાસનાં ખીજ ઉડી પડવાથી ગરેડ પાસેની છાવડમાં શાતડુંધાસ સત્તાવનની સાલના વરસાટ્ટમાં ઘણું ઉગી આવેલું હતું. એ ઘાસ એટલું બધું ન્ેરદ્દાર છે કે એ ન્યાં ઉગે છે ત્યાંથી ખીજીં ધાસ નાખુટ્ટ થાય છે, અને એ ઘાસ એકદમ જથ્થાખંધ ઉગી ન્નય છે. * ૭૦૬ ઝે ધાસ લાપડા ' જેેવુંજ થાય છે. તો પણુ તત તેનાથી જરા લાંખું અને લીસ્ું હોય છે. એનાં ફૂલની ચમરીઓ જરા ડ્રેલાયલી હોય છે અને એમાંની શળ લાંપડાની શૂળ જેવી સખ્ત હોતી નથી. એના છેડવામાં દોરા જેવી પાતળી ધણી શાખાએ નીકળેલી હોય છે, અતે એ ધાસ ૧ થી ૨ ફ્રોટ લાંખું થાય છે. એ ધાસ ધણુંકરી કાદીવાળી જમીનપર્‌ ઉગે છે અને તે ઉઠ લાંપડાથી નરમ અતે ડુંકું હોય છે, તે ઢોર ખાય છે, વર્ગ-- એજ ) નંબર્‌ પલ$. ઉ-શા, ના-&.. 11811310110. દૃષ્ટાન્ત 11. 311. ]). 227 ૨-રૃશીનામ-લાંપડો, ભૉંયલાંપડો ( પોન્નગુ૦ ); લંબ, લંભ, લંભધા ( સિધી-કચ્છી). એ ધાસ ઉપરના બન્ને લાંપડા કરતાં ધણું ડુંકુ હાય છે, અને એ જ્યાં ઉગે છે યાં જથ્થાબંધ ઉગે છે, એ ધણું- કરીને કાદીવાળી, તાછેડ, કંકર પથ્થરવાળી અથવા સખ્ત જમીનપર ઉગે છે. એ શિયાળે સુકાય છે ત્યારે તે ધોળું થઇ નય છે, અને તે ખંપાળીથી ભેળું કરી લેવામાં આવે છે. ખીન્નં સારાં ધાસને અભાવે એ ધાસ ઢોરના ચારા તરીકે ઉપયોગમાં આવે છે. એ ધાસમાં ધળા _વીર જેવા કાંટા હોય છે તે લાંપશુળિયાં કહે- વાય છે, એ લાંપશુળિયાં પગમાં લાગે છે તો ધણી પીડા કરે છે. તેમજ તે કપડાં વગેરેમાં ભરાઇ રહે છે તો ધણી મુસ્કેલાઇથી તેમાંથી નીકળી શકે છે, શિયાળે એ ધાસ ભેંસો બહુ ખાય છે. તેથી તે માતી થાય છે એટલુંજ નહિ પણ તેનું ઘી સફેદ તે દાણાદાર થાય છે.%* વગ--( ગ્રાસિની ). નંબર્‌ ૫૯૭, ઉ-શા. ના?-38]001'0001૫૯ 11તાંઉપડ, દૃષ્ટાન્ત-. 711. .0. 247; 141. 816. 111. [). 541. ૨-રટેશીનામ-વેલારીમરમર (પોન-મ૦); ૩રરજી ઘાય, ઘી, ₹્તુઞા (રિં૦ ) એ ધાસ ઘેડ અને ખારચ જમીનમાં વેલાતી પેડે ઉગે છે. એની ડાંડી અતે શાખાઓના સાંધાઓઆપર ગાંડ પ1. *પોરખંદર સ્વસ્થાનની ધોડા લંજી અને ઝારેરા વીડીની અંદર લાંપંડો ધાસ ધણું ઉગે છે. વનસ્પતિવર્ણુન. બંધાય છે. તેપરથી નીચેની ખજુ જમીનમાં ભૂિયી ઉતરે છે ને ઉપરતી ખાજુ જમીતપર પાન અને શાખાઓ નીકળે છે. ફૂલની ચમરી ધણી ખારીક હોય છે. તે ડાંડી અને શ્રાખાઓતે છેડે વાળા ધાસની ચમરીની પેઠે ધણુંકરી છત્રાકાર આવેલી હોય છે. એ ધાસ વાઢીને ઢોરને નીરણુ કરી હોય તો ધણુંકરી એ ધાસ ઢોર ખાતાં નથી. પણુ કોમળ હોય છે ત્યારે એ ધાસ ઘોડાં તેમજ ખીન્નં ઢોર ચરે છે ખારચ જમીનમાં કેઈપણુ જાતનું ધાસ ઉગતું નહોય તેવી જમીન રક્ષિત રાખવાથી ઘણુંકરી પ્રથમ આ ઘાસ ઉગે છે, વર્ગ--( એજ ). નંબર ૫૯૮ ઉ૧-શા* ના.*-€) 10601 ઉૈંદ્ષ€)/101. દૃષ્ટાન્ત-1. 101. [. 288; 10741૬. 11. [0* 078. રૂ. નિ. પા. ૩૬૭. ૨-રેશીનામ-ધરે, ધરો, ધોખડ (પો3-ગુન) ; ઢુર્વા, દરિમાની (8૦); ર૧, ટુવી, યુત્રા, વચ્વર, લવ્યજ, ધોથીપાસ, વાળીઘાસ, રામપાલ (૦); વવી, નીજવ્વી (સંબ); છવર, છચ્વ₹ ( લિધી--વર્છી ). ધ્રો એ ધણું જણીતું ધાસ છે. અને એ આખા હિંદુસ્થાનમાં સવૈત્ર થાય છે. એ ધાસ જમીનપર્‌ પથ- રાય છે. અને તે ગાંઠે ગાંઠે મૂળિયાં સુકી વધતું “નય છે. એનાં પાન ડુંકાં અણીદાર અતે ફીકાસલેતા લીલા રંગનાં હોય છે. એનાં ફૂલની ચમરી શાખાઓને છેડે ૨ થી પ ઉભી નીકળેલી હોય છે. તે લીલા અથવા જાંખુડા રંગની અને ૧થી ૨ ઇંચ લાંખી હોય છે. એ ધાસ કુવાના કાંઠા પાસે નદી અને તળાવોના કાંઠાપર તેમજ સહેજ ખારચ અને મીઠાં પાણીની ભીનાસ રહેતી હોય તેવી જગાએ પણુ તે ઉગે છે. દરિયાની ખાડી કાંઠે મીઠાં પાણીની છેલ આવતી હોય તેવી જગાએ તે જથ્થાબંધ ઉગે છે. ધ્રેખડના તકતાએ ખાગ ખગીચાઓમાં શે(ભા માટે વાવવામાં આવે છે. ધોખડ ધાસ ઘોડાં અતે ખી્ન્ન તમામ ઢોર ખાય છે. એ ધાસ એટલું તો નરમ, મીઠું અને પૌષ્ટિક છે કરે તે ખીનન તમામ ધાસ કરતાં એ ઢોરતા ચારા તરીકે પ્હેલે નંબરે ગણાય છે, પણુ એ ધાસ વાઢીતે ભેળું કરવામાં આવે તેટલું તે ભાગ્યેજ ઉંચું વધે છે. એ ધાસનાં મૂળિયાં એક વખત જમીનમાં _ લાગી ગયા પછી એ ધાસ ઘણું કરી તુરત સુકાતું નથી. કેટલીક જગોએ એ ધાસની રીતસર વાવણી કરવામાં આવે છે. અને સારી જમીનમાં પાણી આપવાથી તે * ઘણું સારૂં ઉગી મોટું થાય છે, યાં તેની કાપણી કર- * વનસ્મરતિવર્ણન. ૭૦છુ વામાં આવે છે ખીજ ઘાસની પેડે ક એમાં ફૂલની ચમરી આવવા માંડે કરે તુરત વાઢવું જેઈએ. એ ઘાસને વાઢયા પછી ધણો વખત ખુલ્લા તડકામાં રાખવું નહિ. એને જેમ બતે તેમ જલદી સુકાવી લેવું અને તે ખે કરે ત્રણુ દહાડામાં સારી રીતે સુકાઇ જય છે. સુકાતી વખતે તે વારવાર ફ્રેરવવામાં આવે તો તેને લીલો રંગ પણુ વિશેષ જતો રહેતા નથી. રાત્રની વખતે તેપર ધણી ઝાકળ ન પડે તેની સંભાળ રાખવી. આવી સંભાળથી સુકાવી તૈયાર કરેલું ધોખડ ધાસનું ખડ (143) ખીન્ન બધાં ધાસનાં ખડથી ધણો વખત સારૂં રહે છે. એટલુંજ નહિ પણુ તેમાં તેના ધણા ખરા તત્ત્વા જળવાઇ રહેલા હોવાથી તે માંદાં ઢોરને એક દવા તરીક્રે ઉપયોગી થઇ પડે છે. ઢોરને શીળી નીકળી હોય અથવા ઢોર પુંછલી ગયું હોય ત્યારે એ ખૂડ ખાધાથી તે તુરત સારૂં થાય છે. જ્યાં ધ્રોખડ ધાસ ધણું થતું હોય યાં તેને એકઠું કરી બરાબર સુકાવી તેની ગૅજી કરી રાખી હોય તો તે વગર બગડે ઘણાં વર્ષો સધી રહે છે. ધાસતે પણુ | ઉપષોાગ-જખમ રૂઝાવવામાં એ આખા હિદુસ્થાનમાં ધણા લાંબા કાળથી મશટ્ર છે. એનાં મૂળનો સ્વરસ | ફ્રચ્છ અતે કાઠિયાવાડની સ્્રીએ પ્રદરપર પીએ છે. એ સ્વરસ મધની સાથે કક ઉપર અતે સુંઠની સાથે વહેતા હરસ ઉપર વપરાય છે. એનાં મૂળને ઉકાળો સારસાપ- : રીલાની જગાએ ગરમીના આનરથી ખગડેલાં લોહીવા- ળાને પવાય છે. પિત્તની ઉલટી દખાવવા સાટે એતો સ્વરસ મધની મે અપાય છે. જીડપર એને રસ ચાપડવામાં આવે છે. તેમજ તે તાવમાં પરસેવે ને પેશાબ લાવવા માટે વપરાય છે. એ ઝાડા, સંગ્રહણી અને નાકમાંથી વેહેતાં લોહી ઉપર અપાય છે. એના છોડવાને રોગ લાગતાં તે પીળાસપર ધોળા રંગના થઇ જય છે તેને સ્તેતટ્યા (સન), ધાોળીધો (ગુન), અને ધોળી ૭બબર (કચ્છી) કહે છે. તે સાત દાણા ચોખાની સાથે વાટી આધાશીશીપર તેનો ધણા લોકે લેપ કરે છે તેથી આરામ થાય છે, સસ્ટ્વા (સં) એ ગાંડેરી ધો છે, એની શ્ઞાખાઓને સાંધે નાહાની ગાંઠો થાય છે. તેમાંથી જમીનમાં મૂળિયાં અને ઉપર પાન અતે નવી શાખાઓ નીકળે છે.* * પોરબંદર સ્વથાનમાં બાગ બગીચાઓની અંદર ધો ધાસના તક્તા વાવવા માટે ખાડી કાંડેથી ક્રોનાં પાડા કાઢી લાવવામાં આવે છે. પણુ એ ધ્રો ઘાસની સાથે ચીઓ ( 07૩0૦7૫૩) 01005૫૩ ) પણ્‌ ઉગેલા હોય છે. તેથી એવા વાવેલા ક્રોના તકતા વર્ષ બે વર્ષે સારા રહી પછી તેમાંથી ચીઓઆ સુકાઈ જવાને લીધે તે બગડી ન્નય છે. જેથી વારંવાર તેમાં ધો નવી વાવવી પડે છે. વળી ધ્રોનાં પોડાં દરિયાની ખાડીપરથી “ ધ્રો ટાઢી છે, પિત્ત, તરશ, અરૂચી, ઉલટી, બળ- તર, મૂર્છા, કફ, લોહિવિકાર, રતવા, ચામડીના રગ, અતિસાર, વાત, આમાતિસાર, ઉધરસ એ સર્વે રોગને એ મટાડે છે. ” (વે. રૂ. 5૦ ). વર્ગ-(ગ્રાસિની). નંબર પલ્લ* ઉ૧-શાન્ત્રીયતામ-0111013ડ5 04100413. દૃષ્ટાન્ત-4. 111. [.. 292; 1%. 11. [). 289. ર-દેશોનામ-મીંદડિયું, મીંદડિયું ધાસ ( પો૦4-ગુ૦ ); છુઝજિયા, જી (રિં૦). એ ધાસ ૧ થી ૩ ફ્રીટ ઉંચું થાય છે, ધણીવાર એતી શાખાઓ જમીનપર ઢળતી હોય છે. ફૂલની ચમ- રીઓ શાખાઓને છેડે ખેથી વધારે પાસે પાસે ઉભી આવેલી હોય છે. તેનો રંગ લીલો, ભૂરો કે નંખુડી છાયાલેતાો હાય એ ચમરીપર લાંબી સુંવાળી રૂંકાળ હોય છે. એ ધાસ ખીન્નં ઘાસ સાથે છૂટું છવાયું ઉગે છે. એ ધાસની સુંવાળી ચમરી સાથે ધણીવાર મીંડું રમતું નેડ ગેલ કરતું “તેવામાં આવે છે, માટે એને મીંદડિયું ધાસ કહે છે. હિંદુસ્થાનીમાં ખીલીલે।(ટન ધાસ કહેવાય છે તે કદાચ આ હશે. આ સ્વસ્થાનના રઆરી અતે ખેડ લોકા એ ધાસની ચમરી હાથના કાંડાપર સૂ છે ત્યારે એ ચમરીમાંની રૂંછાળને લીધે તે હાથપર ઉંચે ચડવા માંડે છે આ એક રમત અને અશયખબી ગણાય છે. મીંદડીયું ધાસ પણુ બોજ્નં ધાસ સાથે ઢોર્‌। ખાય છે. લાવતાં તેમાં ખારી માટીને કેટલોક જથ્થો આવે છે, તેથી પણ કો ને ચીઓ તુરત ખરાબ થઈ ન્નય છે. માટે કો વાવવાની સૌથી સહેલી અને સસ્તી રીત એ છે કે, જે જમીનમાં કોના તકતા બનાવવાના હોય તે જમીનને ૪ થી ૬ ઇંચ ખોદી એક લેવલ કરી પછી તેમાં કો ઘાસનાં મૂળિયા ( કોનાં કાંસાં )તા ખખે ત્રણ ત્રણુ ઇંચના કકડા કરી ૬ થી ૨ ઇંચ ઉંડા જમી- નમાં વાવી દેવા ને તેપર થોડી રેતી અગર ઝીણી માટી છાંટી પછી તેપર દરરોજ ઝારૈથી બે વખત પાણી આપ્યા કરવું. પછી તે જમીન ટીપવી અગર તેપર રોલર ફેરવવો. આ રીતિ ઉગાડેકું ધોખડ ઘાસ કાયમી અને બીન્ત કોઈપણ ઘાસ કે ચીઆના ભેળ વગરનું સાર્‌ ઉગરે. એવાં ચોખાં ઘાસને ધ્રોખડ કાપવાના સંચા ( 1.83૪0-100૪61"-) થી કાપતાં તે સંચા બગડવા સભવ રહેશે નહિ. કેમકે ખાડીપરથી ભેગવાળું કોખડ ઘાસ લાવી વાવતાં તે કાપવામાં સંચા વારંવાર ખગડી નય છે, અને ઘાસ પણ્‌ બરાબર કપાતું નથી. હાલ પોરબંદરના ભાવસિંહજી પાર્ડ્સાં ધ્રોખડના જે તકતા લખનારે વવરા- વેલા છે તે ધ્રોખડ ઘાસનાં કાંસાં વાવીને તૈયાર કરવામાં આવેલા છે. ૭૦૮ વનસ્પતિવર્ણન. વગ'-( એજ ). નંબર્‌ ૨૦૦* ૨ શામ ના-10પડા1€ 1ત01 થિ. દૃષ્ટાન્ત-ત. 111. [. 298; તા. 11.0. 241. ૨-દશીનામ-ગાંડેલે ચામડ ચાટો, ખેવણુ (પેચુ૦). ત્તીમ્વાર, ચઢીર (દિં). એ ધાસ વિશેષ કરી રેતાલ અતે રેચી જમીનમાં ઉગે છે. એની શાખાએ જમીનપર આડી અવળી પૃસરાય છે. એની શાખાઓને સાંધે સાંધે ગાંઠો હોય છે. તે તળિયે મૂળિયાં મુકે છે અને તેની ઉપરની ખાજુ પાન અને શાખાઓ નીકળે છે. પાન ડુંકાં અને અકડ હોય છે. શાખાઓને છેડે ફૂલની ચમરી ધણુંકરી ત્રણુ આવેલી હોય છે. તે ટુંકી ને જરા અકડ હોય છે. એ ધાસ ઢોરના ચરીઆણુમાં હોવાને લીધે તે તમામ જાતનાં ઢોર્‌ ચરે છે, વર્ગ-(ગ્રાસિની) નંબર્‌ ૬૦%? ઉ-શા* નામ ૪િ. 110104. દૃષ્ટાન્ત-4િ. 111. 0. 298; 11. 111. [2.241 ૨-ટેશીનામ-અડબાઉ નાગલી (પો--ગુ૦); રનના- રળી (ન૦). એના છોડવા ૧ થી ૨ ડ્રીટ ઉંચા થાય છે. એની શાખાઓના નીચલા ભાગ ધણંંકરી જમીન તરક્‌ ઢળતા હોય છે. પાન ચપટાં, સાંકડાં ને ટેરવે અણીદાર હોય છે, એની શાખાઓને છેડે ફૂલની ચમરી ધણુંકરી ૩ થી પ આવે છે. તે શાખાને ટેરવે ચક્રતી માફેક નીકળેલી હાય છે. એ ધાસ પણ્‌ બીન ધાસની સાથે ચોમાસે છૂટું છવાયું ઉગે છે, તે ધોડાં તે ખીન્ન ઢોરો ચરે છે. એના દાણા ગરીબ લેકે દુકાળની વખતે ખાય છે, વર્ગ-(એજ.) નંબર ૬૦૨? ૧-શા* ના-”. :297]0116064. દષ્ટાન્ત-િ. 3711. 9. 295; 1411. 111. [). 230. _ જ-દેશીનામ-વડાચામણુ ચોટો, ચામણુ ચોટલો (પોડ૦); ઘાજ્યીનાળી (લ ૦); મજાના, સવરા,સજરી (દૂં૦). એ ધાસ પણુ ઉપરતાં નંબર ૬૦૧ જેવુંજ થાય છે. પણુ એ તેથી નાહાનું હોય છે. એનાં ફૂલની ચમરી ડુંકી અતે ૩ થી ૪ હોય છે. એ ધાસ વરસાઃતું પાણી ભરાઇ રહેવું હોય એવી રેચી જમીનમાં વિશેષ ઉગે છે. એ ધાસ ખાવાથી ભેંસ અને ગાયે। પુષ્ટ થાય છે * એટલુંજ નહિ પણુ તેમાં દૂધ વધારે અતે મીડું થાય છે, એના દાણા પણુ ગરીબ લેકે દુકાળ વખતે ખાય છે, વર્ગ--( ગ્રાસિની ) નખર ૬૦૩? ઉ૧-શા* ના*-૪. દ1ડ51દઇદ. દૃષ્ટાન્ત-ડિ, 1011. ૪. 296; 11. 111. ]- 241. ૨-ટશીનામ-ઝીણુકોચામણુચાટો (,પોગ-ગુન); વોવર, તોવરીગા ( [ટેંન ). એ ધાસ પણુ ઉપરના નંબર ૬૦૨ જેવું થાય છે, પણુ એની શાખાઓ પાતળી હોય છે. ફૂલની ચમરી ૨ થી ૩ ને ભાગ્યેજ ૪ હોય છે, તે ઘણી ડુંકી હોય છે. એ ચોમાસે રેચી ને ફાદીવાળી જમીનપર ઉગે છે. એ કોઈ કોઈવાર ર થી ૪ ઇચ જેટલું નાહાનું પણુ થાય છે. અને કેઈવાર એની શુખાઓ ૨-૩ ફ્રીટ લાંબી પણુ હોય છે. એ ધણુંકરી જમીનપર પથરાયલું હોય છે. તેને બધી ન્નતનાં ઢોર્‌ ખાય છે. વર્ગ--(એજ) નંબર ૬૦૪ જૂ-શા* નામ- 211૧૪111105 5)". દૃષ્ટાન્ત-ણ. 111. [. 804: 1. 1. 0076. 1. ૪. 216 ; ર્‌. નિ. પા. ૩૬૬. ૨-ટશીનામ-નરસરી, નારી, નાલી ( પોન-ચુન) નજ, તેવનજ (8૦ ); નર, નજ, નાર, નર, ( રિંગ); માંત્રી, માંછી ( ૧રછી ) ; જ, પોટમછ ( સન 9). એ ધાસ દેખાવમાં વાંસ જેવું થાય છે. અતે એ જ્યાં ઉગે છે ત્યાં તેનાં ઝુંડનાં ઝુંડ ઉગી નાય છે. એ ૧૦ થી ૧૨ ફ્રોટ ઉચું થાય છે. એનાં પાન વાંસથી * ધણાં લાબાં હોય છે. તે જરા અકડ અતે ડ્રીકા લીલા * રંગનાં હોય છે. તે તળિયે પાહાળાં અને મથાળે સાંકડાં થતાં અણીદાર હોય છે. એની ડાંડી અંદરથી પોકળ હાય છે. એની ડાંડી અતે શાખાઓને છેડે સુંવાળી રૂંછાળ અતે પાતળી શાખાઓવાળી ભૂરા કે જખુડા રંગની ૧ થી ૨ ફ્રીટ લાંબી ઉભી ચમરી આવે છે. તે શેરડીની ચમરીને મળતી દેખાય છે. એની ડાંડી ૧ ઇંચથી * નતડી હોય છે. એનાં મૂળમાં વાંસની પેડે સખ્ત ગાંઠો * થાય છે, તેમાંથી એનાં નવાં બચ્ચાં વાંસની પેઠેજ ફૂટી નીકળે છે. એનાં પાન એટલાં પાસે પાસે આવેલાં હોય છે * કુ વનસ્પતિવર્ણુન. ક્રે તેની ભૂંગળીથી એતી ડાંડી હંકાયલી હોય છે. પાન અને તેની ભુંગળી પાસે સફેદ વાળની રૂછાળ હોય છે. એનાં પાન ઘેડાંતે ખાંસી કે શરદી થઈ હોય ત્યારે વાંસનાં પાનને અભાવે ખવરાવવામાં આવે છે. દુકાળની વખતે તમામ ઢોર એનાં પાન ખાય છે. એની ડાંડી- માંથી હોકો! પીવાની નળી બનાવવામાં આવે છે. ગારૂડી અર્થાત્‌ વાદી લોકો એની ડાંડીમાંથી (મોરલી) વગાડવાની નળી બનાવે છે. એની ડાંડીને ચીરીને લખવાની કલમ ખૂનાવવામાં આવે છે. વણુકર લોકોને એની ડાંડી સાળમાં વણુવાના તાણની હાર એક ખીન્નંથી નૂદી રાખવાના કામમાં સળિયાની જગાએ કામમાં આવે છે, એની ડાંડીના કોમળ ભાગમાંથી રેસા કાઢવામાં આવે છે, અને એનાં ફૂલની ડાંડીમાંથી રેસા કાઢી તેનાં દોરડાં ખનાવવામાં આવે છે, એમ કહેવાય છે. એક અંગ્રેજ વિઠ્દાન લખે છે કે, એ ધાસ ઢોરને ઝેરની અસર ડરે છે. એની ડાંડીમાંથી ટોપલીઓ, ખુરશીએ, ચકના પડદા અતે ચટાઇઓઆ ખનાવવામાં આવે છે. % તાલીનાં મૂળ ટાઢાં છે, કફ્‌, રક્તવિકાર, યોનીના રગ, ખળતર, પિત્તરોગ, રતવા, મૂત્રકૃચ્છ્‌ , છાતીના રોગ, પેડુના રોગ એ સર્વેને મટાડે છે. કેટલાક ગ્રથાનો મત એવો છે કે નલ ગરમ છે, રૂચી કરે છે, જડૅરાસિને દીપાવે છે તે વીર્યૈતે વધારે છે. ” ( વૈ. રૂ. 5. ). વગ--(ગ્રાસમિની), નંબર ૬૦૫* જ૧-શાઃ ના-101'321'૦05013. ભાડ. દૃણ્ાન્ત તિ. 11. [). 814; 101. 111. [. 258. ૨-દેશીનામ-મરમર, મરમરધાસ (પે।૦4-મુ૦) ઝંરર- વુછ્ધા, ટોસ્ત્રગછ (ટિં૦). એ ધાસ કાદીવાળી, રેચી અને રેતાલ જમીનમાં ઘણું ઉગે છે. તે ધણુંકરી જમીનપર પથરાયલું હોય છે. એ ૪ ઇંચથી ફૂટ કે ૨ ફીટ લાંખું થાય છે. ફૂલની ચમરીવાળી શ્ઞાખાઓ ધણુંકરી ઉંચી ચઢતી હોય છે. એમાં ધણી શાખાઓ નીકળેલી હેય છે. પાન ડટૅંકાં, ચપટાં, પોહાળાં અને અણીદાર હોય છે. ફૂલની ચમરી ખરસટ, પોાહાળી અને દબાયલી હોય છે. એ ધાસ પણુ તમામ નનતનાં ઢોર ચરે છે. વગ'-(એજ). નંબર્‌ ૬૦૬? ૧-શામ* ના-૪િ. ભૉૉલળડ. (9૧10) 010133- 1001196 દષ્ટાન્ત 8. 101. જ. 335; ૨-દેશીનામ-કલંગી મરમર (પો૦4-મુ૦). એ ધાસ પણુ ઉપરના નંખર ૬૦૫ જેવુંજ થાય છે. પણુ એનાં ફૂલની ચમરી ખુલ્લી ને દબાયલી નહિ હોતાં ગાળ હોય છે. એ પણુ તમામ ન્નતનાં ઢોર્‌ ચરે છે, વગ'-(એજ.) નંખર્‌ ૬૦૪ જ૧-શા* ના#-૪િ. €)710501'01ઉ0૭, ટૃષ્ટાન્ત-ઉ. 911. 0. 524; 181. 111, 0. 858938 સિદ પા. (3%: ર-દૃશોનામ-દાભડો, દર્ભ, (પો૦ગુ૦); રમ, જુર (મ૦); (રેન); મ; જુર (શન). ૬ દભધાસ, ઝુશધાસ છમ, જામ, શવ, જરા એ ધાસ ઉિદુસ્થાનમાં સવત્ર જણાયલું છે. એનાં મૂળ લાંબાં ને ડુંકી ટુંકી ગાંડો કરે કાતળીઓવાળાં હાય છે. એ કરાર અને રેતાળ તેમજ રેચી જમીનમાં ઉગે છે, એનાં મૂળ ધણાં ઉંડાં બેઠેલાં હોય છે, એનાં પાન સખ્ત ધારવાળાં હોય છે. તેથી બીજું ધાસ ન | મળે તોજ ઢોર એને ખાય છે. છપ્પનિયા દુકાળ વખતે ખોનજ્ન ધાસને અભાવે તમામ નનતનાં ઢોર એ ધાસ ખાતાં હતાં. એ ધાસમાંથી દોરી દોરડાં વગેરે બનાવ- વામાં આવે છે. એ ધાસનાં મૂળ અને પાન ગ્રાહી ગણાય છે, તે સંગ્રહણી, પ્રદર અને જખમ ઉપર કામમાં આવે છે. એ ધાસ ખેડ અતે રબારી લોકો છાજ તરીક્રે કામમાં લે છે. ધણી ધાર્મિક ક્રિયાઓમાં એ ધાસ વપરાય છે. “જદર્ભ ટાઢો છે, સ્ત્રીના રૂતુના રોગને ને પુરૂષના વીયેના ર્‌ાગને મટાડે છે. કફ, રક્તપિત્ત, દમ, તરસ, મૂત્રકૃચ્છક , પેડુના રોગ, કમળા, રતવા, ઉલટી, પાણવી એ સ ર્‌ગતે મટાડે છે. દર્ભનું મૂળ ધણું ડંડું છે, અન્ન ઉપર્‌ રૂચી કરાવે છે, લોહીવિકાર, તાવ, તરસ, દમ, કમળો, પિત્ત એ સર્વેને મટાડે છે. ગર્ભનું સ્થાપન કરે છે,” (વે. ર્‌. 5) * ચોરબૈદ્ર સ્વસ્થાનમાં છપ્પનિયા દુકાળ વખતે વીરસ- ગાસ અને દ્દાસગનર તરફથી દાભડોધાસ ઢોરના ખાવા માટે આવેલું હતું. પણુ એ ધાસ ખાવાથી ઘાડાઓના હોડ ચીરાઈ પાકી આવ્યા હતા. આ સ્વસ્થાનના ખેડુ વર્ગના લોકો એમ માને છે કે દાભડો ઘાસ સીતાતા કેરામાંથી ઉગેલું છે, ૪૧૦ વનસ્પતિવર્ણન, વગ'-(ગ્રાશિની., ) નંબર્‌ ૬૦૮. કૃ-શાગ્નીયનામ-1. 11001115. દષ્ટાન્ત-11. 1011. ][). 817. ર-ટેશીનામ-ચકીચાખા ( પેો૦ન-ગુ૦ ). એ ધાસ ૬ ઇંચથી ૧૬ ઢેક કુટ લાંખું થાય છે. એની શાખાઓના નીચલા ભાગ ધણુંકરી જમીનપર ઢળતા હોય છે, અતે શાખાઓ ધણુંકરી ચક્રાફાર આવેલી હાય છે. એ ધાસ ઘણુંકરી નરમ હેય છે. એનાં પાન ચપટાં અને અણીદાર હોય છે. એ ધાસની ફૂલની ચમરી ચપટી હોવાથી પક્ષિની પાંખ જેવી દેખાય છે. એનાં ફૂલનો રંગ ધોળા, ગુલાબી કે ફીકા આસમાની હાય છે, તેથી તે ધણાં સુંદર લાગે છે. એ ઘાસ છૂટું છવાયું ધણી જગાએ ઉગે છે, એ ધાસને વાટીને કાઈ એકડું કરતું તથી પરંતુ બીજાં ધાસની સાથે ટોર ચરે છે. વ્ગ-( ગ્રાસિની. ) નંબર્‌ ૬૦૯? ઉ-શાન્ત્રીયનામ-1110]037”0111 1111€1'0110111* દૃષ્ટાન્ત-11. 1711. [. 3828. ર-દેશીનામ-દરિયાઇ કાંસડા, દરિયાઈ કાંસ ધાસ (પો।૦્નગુન ) એ ધાસ દરિયા કિતારે રેતીના ઢસાઓ ($દ॥લઉં 11115 ૦1 વૈપ॥લડ ) ઉપર્‌ ઉગે છે. એની ડાંડી સુતળીથી સ્લેટપેન કે પેનસીલ જેવી જાડી થાય છે. તેના સાંધા ધણા લાંબા હાય છે. સાંધે સાંધે મૂળિયાં મૂકી ડાંડી જમીનમાં ખોાસાતી વધતી નય છે. તે ૫-૨૫ કે ૧૦૦ એક ડ્રીટ લાંબી થાય છે. ડાંડી સખ્ત હોય છે. પાન ઝીણાં, અણીદાર ને લીસાં હોય છે, એનાં ફૂલની ચમરી જે કે ચકીચોખા ધાસની ચમરી જેવી થાય છે તોપણુ એ તેનાથી વિશેષ પોહેાળી ને જડી હોય છે. ખીજો ધાસ ન મળે યારે જ ઢોર આ ધાસની કમળ શાખાઓ ખાય છે. ધણા લેકે આ ધાસની ડાંડી અતે શ્ચરાખાઆ કાપી તેની ખાતરણી અને સુંડલીઓઆ ખનાવે છે. અને એની શ્રાખાઓ ચીરી તેની પાતળી સળીઓ બનાવી પતરાવડીએ સીવે છે. આ ધાસ દરિયા જીનારાની ઉડતી રૅતીતેો બચાવ ડરવા માટે ધણું ઉપયોગી છે. * * પોરબંદરમાં ચોબારીપર આ ધાસ ઘણું ઉગે છે. વર્ગ-(ગ્રામિની,) _ નંબર ૬૧૮? ૧-શાગ્રીયનામ-1)ટા ઉં!” ૦૦101પડ ૩1010118. દષ્ટાન્ત-14. 111. ]. 404; પળ. 111. 9-;22%ર:તિ. પોઇ )પ- ૨-દેશીનામ-વાંસ, નકોરવાંસ, નરવાંસ (પાન્ડ-ચુ૦); તેજ, મારિછવેજ, વાંલ (મ૦ ); વાંસ, નર્વાંક, ળવરીવાંવ (રિં” ); વંશ, વેળ, ચવજઝ ( સં૦ ), ૩-વણૂન-નકોરવાંસ બરડા ડુંગરમાં ૬ થી ૩૦ ફીટ ઉંચા જવામાં આવે છે, પણુ ખીજી જગોએ તે ૫૦ ફોટથી પણુ વધારે ઉંચા થાય છે. તે તળિયેથી ઉપર તરક સાંકડા થતા હોય છે. તેમાં કેટલાક તો ખરેખર ઉંદરપુચ્છા હોય છે, બરડા ડુંગરમાં તેની ન્નડાઈ જમી- નથી ઉપર ચાર પાંચ ફોટ સુધીમાં ૧ થી ૩ ઇંચની હોય છે, પણુ બીજી જગાએ તે એથી વધારે પણુ હોય છે. તે તળિયેથી સીધા ને મથાળે જરા સુંદર્‌ વાંકલેતા હોય છે, તેની કાતળીઓ તળિયે ડુંકી અને ઉપર જર્તાં ઉત્તરોત્તર ધણુંકરી લાંબીથતી અને મથાળાં તરક પાછી ડુંકીથતી હોય છે. એ વાંસ લીસા અને ચળકતા હોય છે. તે કાચા હોય છે ત્યારે લીલા રંગના ને પાકે છે યારે પીળાસલેતા લીલા રંગના થઈ નય છે. પણુ કેટલાક તો તેમાં પીળાસલેતા ભૂરા કે કાળા પણુ થાય છે. એવા વાંસતે કાબરચીત્રા વાંસ કહે છે. એ ઉંડી જમીન, વિશેષ ભીનાસ અતે છાયડામાં વખતે થોડા પોલા પણુ થાય છે. પણુ એમાંતી પોલ વાંસની જડાઇના પ્રમાણુમાં ધણી સાંકડી હોય છે. એ વાંસની કાતળીના સાંધાપર બહાર નીકળતો કંદોરો હોય છે, અને એ કંદોરાની ઉપર વાંસની એક બાજુ વખતે થોડી ચપટી થયેલી હોય છે, ને તે જગાએ કંદોરાના થડમાં - શેરડીમાં હોય છે તેમ આંખ આવેલી હોય છે. તેપરથી તેમાં શાખા ફૂટે છે. શાખાઓ પાતળી હોય છે, તે * ધણુંકરી વાંસની અધવચ અથવા તેથી ઉપર નીકળેલી હોય છે, ને તે બહુધા આડી હોય છે. એ વાંસના થડમાં જમીનની અંદર ખાંકોડા જેવી વાંક વળતી ગાંઠો હોય છે. તેમાંથી ઝીણાં મૃળિયાંઓઆ નીકળેલાં હોય છે. એ ગાંઠોની બાજુએ આંખો હોય છે. તેમાંથી વાંસના નવા ગરન અથવા બચ્ચાંઓ * નીકળે છે. ર પાન આંતરે આવેલાં હાય છે, તે જ્ઞિયાળે જાય છે. તે ૪ થી ૧૦ ઇંચ લાંબાંને ૧ થી ૧ ઇચ પોહાળાં હોય છે. તેની ડીટડી ડુંકી ને ટેરવાં અમળા- - યૂ્લાં અતે અણીદાર હોય છે. પાનની નીચે ડાંડીની * ષનસ્પતિવર્ણન. કાતળીપર ખોલી હોય છે. તે ૩ થી ૧૨ ઇંચ લાંબી, લીસી કે રૂંછાળવાળી હોય છે. તે પાન કરતાં અકડ હોય છે. પાન જરા ખરસટ અતે નીચેની સપાટીપર વિશેષ રૂંછાળવાળાં હોય છે. કાચા વાંસપર થંડથી મથાળાં સૂધી અને પાકાપર વખતે તેના થડથી તે થોડા સાંધા- આના કંદોરાપર જાડાં કડપલાં જેવાં ત્રિકાણુ (ઉપપાન) ભૂરા કે સફેદ રંગના પાન હોય છે. તેની એદરની ખાજી લીસી તે ચળકતી હોય છે. ને તેની ખઠ્ઠારતી ખાજા કાળાસ- લેતા રંગની રૂંછાળ હોય છે, એ પાન તળિયે કંદોરાને વળગેલાં હોય છે, તે મયાળે અમળાયલ્લાં ને અણીદાર હોય છે. રૂલના-પુષ્પમંડપો શાખાઓને છેડે આવે છે, તેમાં ૧૨ થી ૨ ઇંચની અંતરાઇએ ફૂલોના કુખા કે ગુચ્છાઆ નીકળે છે, તે ૧ થી ૧૨- ૪્ચ વ્યાસના હોય છે, પુષ્પમંડપોની શાખાએ લીસી તે ચળકતી હેય છે. પણુ ફૂલોના કુખ।ાઓપર ધણુંકરી રૂંછાળ હોય છે. એ દરેક કુખામાં ખરાં અતે ખોટાં ફૂલો સેળભેળ આવેલાં હોય છે. નીચેનાં છોતરાં ૬ થી ૭ નસોવાળાં હોય છે. ખાલી ફ્રેતરાં ખે કે વધારે હોય છે, તેનાપર ઉભી નસો આવેલી હોય છે. ને તેની અણી કાંટા જેવી તીદ્દણુ હોય છે. ફૂલવાળાં ફ્‌ાતરાંપર્‌ સૂટ્દમ રૂંવાટી હોય છે, ને તેનાં ટેરવાં પણુ કાંટા જેનાં તીટ્દણુ હોય છે. યુંકે- સરે ૬ હોય છે, તેના તંતુએ છૂટા અને પરાગકોષ અણીવાળા હોય છે. સ્તરીકેસરગર્ભાશય તળિયે ડીઃી- વાળા ને મથાળે રૂંછાળવાળોા હોય છે. નલ્લિકા ધણી પાત- ળીતે લાંખી હોય છે, અને નલિકામ્રમુખ સાદું ને પીછી જેવું હોય છે, દાણા અણીઆળા ને ચળકતા હોય છે. ઉષચેગ-વાંસનેો ઉપયોગ સાર્વજનિક છે. નેપાલ તરક વાંસના કાગળો બનાવવામાં આવે છે. તે ખાકી રંગના તે ધણા ચીવટ હોય છે. વાંસના પેખા, પેટીઓ, કરંડીઆઓ, સુંડલા, સુંડલીઓ, ચટાઇ, ખુરશી, ટેબલ, છાબડીઓ, વાંસળી, લાકડીઓ, ઘોડી, ધોડીઆં, ડામ- ચીઆ, તીસરણી, થાંભલી, વળી, સીકરણ, ત્રાપા; હલેસાં ચલાવવાની કાડી, હોડીને આગળ કે પાછળ હડસેલવાની કાડી, પાણી માપવાની કાડી, મુંડીઆ ધણુના હાથા, કોદાળી પાવડાના હાથા, લુવાર અને સાની લોકોના હથોડા અતે હથોાડીઓના હાથા, કુવાડીના હાથા, ધરતું * ઝાડ પાનના તાન્ત નમુતા દ્વાખવા માટે લખનારે એક ચોપડી આસરે પચીસ વર્ષ ઉપર વાંસના કાગળોની ખંધાવેલી છે. તેમાંતા કાગળા હજી જેવાને તેવા છે. તેને ઉધી કે કોઇ ન્તતની જીવાત લાગી નથી. ન્તે કે વનસ્પતિના તાન્ત નમુનાઓ તેમાં દાવાને લીધે તે કાગળો વારંવાર ભીનાસવાળા થાય છે. પણ તેને ભીનાસની વધારે અસર જણાતી નથી તો પણ કેટલીક જગાએ તે કાળા યઇ ગયા છે. ૭૧૧ વરે!ણુ, ભાલાનાં સર, ઢોરને છાસ વગેરે પાવાની નાળ, | ચાબકના હાથા, પાંજરાં, ગાડાંતી છતેડીઓ, ચુનો ચાળ- વાની ચારણીઓ, છત્રી, તીર, કમાન અને ખીજી ધણી નાહાની નાહાની ચીન્તે (એમાંથી) બનાવવામાં આવે છે, સુકો વાંસ જ્નમગરી તરીકે ઉપયે।ગમાં લેવાય છે. વાંસનાં પાન ધેોડાંતે સળેખમ થયૈ હોય તે! તેને ખવરાવવામાં આવે છે. ઢોરની ઓર તરત પડી જવા સાટે તેને વાંસનાં પાન ખવરાવાય છે. ગર્ભપાત માટે અને સુવાવ- ડમાં સ્રીઆ એનાં પાનનો ઉપયોગ કરે છે, એમ કહેવાય છે. સુવાવડ પછી ગર્ભસ્થાન પોતાની અસલ સ્થીતિએ રહેવા માટે વાંસના પાનને! ઉકાળા આપવામાં આવે છે, વાંસનાં પાન ભેંસ, ધોાડાંએ અતે હાથીને ચારા તરીકે અપાય છે. છપ્પનિયા દુકાળની વખતે વાંસનાં પાન તમામ નતનાં ઢોરે।ને ખવરાવવામાં આવતાં, એટલુંજ નહિ પણુ તેની ક્રેમળ ડાંડી અને શાખાઓને ધોકેથી કુટેડીનતે પણુ ખેડુ લોકો પોતાનાં ઢોરેતે ખવ- રાવતાં હતાં, વાંસના કાચા ગરનનનું અથાણું કરવામાં આવે છે. વાંસનાં ખીજ્તે વાંસીઆ ધઘેઉં કહે છે. તે ફૂક્ષાહારમાં અતે દુકાળની વખતે ધણા ગરીબ લેકે ખાય છે. “ડાસના કુણા ગરનનું અથાણું ગરમ છે. વાંસીઆ ધઉં વા-ગરમી કરે છે, પેશાબ બંધ ડરે છે, તે પુષ્ટિ કરે છે. વાંસ તૂરો, કડવો, ખટાઇવાળા ને ટાઢો છે. તે મૂત્રકૃૂચ્છ, પ્રમેઠ, હરસ, દાહ અતે લેોહીવિકારને મટાડે છે.” (વૈ. રૂ. ઈ) વાંસનાં પાનની ભસ્મ ગોળ કે મધમાં મેળવી ઉધ ર્સપર અપાય છે. પ્‌ાકળ વાંસના સાંધામાંથી હલકો અને ધોળો પદાર્થ નીકળે છે. તેને વાંસકપુર; વંશલેચન અથવા તબાશીર કહે છે. તેનો ઉપયોગ પ્રસિદ્ધ છે. તે સિતો- પલ્ષાદિ ચૂર્ણમાં અને ક્ષય આદિ ઉપર વપરાય છે. સ્થાનક-નકોરવાંસ હિંદુસ્થાનના ધણા ખરા ભાગોમાં થાય છે. તેમ તે આખા બરડા ડુંગરમાં પણુ ઉગે છે. વિરોષવિવેચન-એ નકોરવાંસ શિવાય બીજ ધણી #તના વાંસ બીજી જગાએ હિદુસ્તાનમાં થાય છે. તેમાં 'તડા અતે પોકળ વાંસતે બાખુ કહે છે. કેટલાક લોકે પ્‌ાકળ વાંસને માદ્દા અને નકોરને નર્‌ કહે છે. પણુ તે કેવળ અલૅકારરૂપ છે. જેમ વાંસ શખ્દ ધણીવાર તમામ ન્નતના વાંસને લાગુ કરવામાં આવે છે, તેમ જ ખાંખુ શખ્દતો ઉપયોગ પણુ થાય છે. ખાંખુ શબ્દ વિષે ર્વોઢ સાહેબ લખે છે કેઃ-મરાઠી નામ ખાંખુ ઉપરથી લાટિન નામ 4/.111305.5. રખાયલું છે. બાંખુના ઉપયોગ વિષે તે લખે છે કે “ 12100401) ૭૧૨ વનસ્પતિવર્ણન. 010 12180118 &1'€ 101070 010૫6110 1૦0 11 11118111 ઇડ 07 11018 11 010 છુ", 158110 ૪05808, 1000૫181» 4106 ૦601- 1૮01136137 1૬010118 દ8 13811110008.” જૂદી જૂદી જાતના વાંસ વિષે વોંટઢ સાહેખે પોતાની ડીકશનરીમાં વા. ૧ માં પાને ૩૭૦ થી ૩૯૪ સુધીમાં લંખાણુ હકી- કત આપેલી છે, તેના સાર “હિંદની કાચી દોલત” નામનાં ચુજરાતી પુસ્તકમાંની વાર્તા ૬૬ થી ૭૪ સુધીમાં જવામાં આવે છે, તે વાંચવા લાયક છે. વાંસને માટે “ડંડીકારણ્ય” ( હાલતું ડાંગ ફ્રેરેસ્ટ ) નામનું વન આર્યવર્તમાં ધણા લાંબા કાળથી પ્રસિદ્ધ થએલું છે. તેમાં મહાત્માઓ ત્ર$ષી મુનિયોનાં આશ્રમો હતાં. વાંસના ઝુંડની સુંદરતા વિષે એક અંગ્રેજ વિદ્દાન્‌ લખે છે કેઃ-- “11110 1341110005, 11 610[316&1 €૦૫1001105, £1'0 ]018110લૈ 1૦0 £00૦1'0 110 -1ઘ॥ઉંકર8][00, ઊ8 110 370011૪ 37110૫7 15 ૫7101 પડ; થાઉ 10૫0૫11 181૪1, 80070૫ ઉૈંલર્લે 1037 13001- [008, 8001 દડ 1 11870 80૨01 11 1101, ૦700 1100૫818 110 1૫1" [€ €010]00$૯ત ૯10613) ૦0 0) 001'૦1ઉ૯૬૩, 15 ૦00 0 1106 10058 01010001196 00૯૯15 11 1081૫00.” (1301. ઉ૯0. 10301. ]0* 108). વાંસનાં ઝુંડ જંગલોમાં પોતાની મેળે ઉગે છે, પણુ ધણીવાર બાગ બગીચાઓમાં અને રસ્તાઓની બાજુએ શૈ।ભા માટે તે વાવવામાં આવે છે. વાંસની પુનસ્ત્પત્તિ બીજથી અને તેના થડમાં કેળની પેઠે બચ્ચાંઓ તીકળવાથી થાય છે. વાંસ વાવવે। હોય તતો તેનાં સારાં પાકાં બીજ વર્ષાદની શરૂવાતમાં વાવવાં જેઈએ અથવા તેનાં ઝુંડ કે થુમડાં (હ111[28) નીચેની ખે ચાર ગાંડો (1117001305) તેમાંનાં મૂળિયાં અતે વાંસની ખે ચાર કાતળી સુધીની તેની ડાંડી સોતી છૂટી પાડી વાવવી જેઈએ. નવાં ફૂટેલાં બચ્ચાં ગાંઠ અને મૂળિયાં સતાં ચામાસે કાઢી તરત બીજી જગોઃએ વાવી તેતે પાણી આપવાથી તે જલદી વધી સારા થાય છે. વાંસની આંખોવાળી કલમ (૦૫0105) પણુ ચોમાસે વાવી હોય તો તે લાગી ન્નય છે. વાંસનાં પાકાં બીજ એક ક્યારામાં વાવી તેના રોપા તૈયાર થએ તેતે પીંડ સાતા કાઢી કાયમની જગાએ ખાડાઓમાં વાવવાથી પણુ તે થાય છે. વાંસના રોપા ૧૨ થી ૨૦ ફ્રીટ છેટે ન્નત અતે જમીન પ્રમાણે વાવવા. દરેક ખાડામાં એછામાં આછા ૪ રેપા વાવવા અતે તે ખાડામાં ડુંગરાઉ માટી અને પાનતું પોતાની મેળે સડીતે કાળું થઈ ગએલું અથવા સડેલું ખાતર નાંખવું. વાંસ એક- વાર્‌ સારી રીતે લાગી ગયા તો પછી તેની વધારે કંઇ ખટપટ કરવી પડતી નથી. જે સારાં બીજ હોય તો દર વીધે પથી ૬ શેર (પૈડ) બસ થાય છે. એક વીંધા જમીનમાં ને રોપાઓ સારા ઉછરેલા હોય તો તે ર૫ વીધા જમીનમાં વાવવાને પુરતા થઇ રહે છે, ખીથી વવાયલા વાંસ આસ્તે આસ્તે વધે છે, પણુ તે સારા થાય છે. વાંસ એ એક જાતનું ઉંચું ધાસ છે. તે ન્યાં ઉગે છે ત્યાં પછી તે પોતાની મેળે જથ્થાબંધ ઉગી નય છે. વરસાદ ગાજે છે ત્યારે વાંસના નવા ગરજ ફૂટે છે. ભાદરવે જે ધણે વરસાદ થાય અને હાથીએ ગાજે તો વાંસમાં ધણી ફૂટ થાય છે, તે તેના ગરજ ધણા વધી જાય છે. જ્તૅ વરસાદ કે ગર્જના બરાબર ન થાય તો વાંસના ગરન ફૂટી ટુંકા રહી ગયેલા ધણીવાર જવામાં આવે છે. એના ડ્ણુગા ડુંકા હોય તો પણ તેની જડાઈ સરખી હોય છે. વાંસના કાચા ગરન્ન અથાણું કરવા માટે ધણીવાર કાપી લેવામાં આવે છે. પણુ તેથી તેનાં થડમાંની ગાંડો નબળી પડે છે. વાંસની ૬ઢ્દિ અને તંદુરસ્તી તેનાં ઝુંડ અથવા થુમડાં (0101115) નીચેની ગાંઠો (₹11%011108)ની વૃદ્ધિ અને તદુરસ્તીપર આધાર રાખે છે. જે કાચા વાંસ વિશેષ વઢાય તો વાંસનાં આખાં ' થુમડાંના તુરત નાશ થાય છે. વાંસનાં થુમડાંમાં જેમ ધણા વાંસ હોય અને તેની નીચેની ગાંડો મ્હાટી પાકી ને તંદુરસ્ત હોય તેમ તેમાંથી નીકળતા નવા ક્ણગા વધારે જાડા, ઉંચા ને તંદુરસ્ત થાય છે. ી વાંસનાં થુમડાં અથવા જડમાં જેટલા વાંસ હોય તેટલાપર્‌ અથવા તેમાના કેટલાક વાંસ પર જ ફૂલે! આવે છે. જે વાંસપર્‌ ફૂલ આવે છે તેમાં તેના ધઉં પાકયા પછી તે વાંસ મરી નજય છે. તે વખતે એવું પણુ બને છે કે તે થુમડાંમાંના તમામ વાંસ એક પછી એફ અથવા એક સામટા સુકાઈ જય »ે.* * આ સ્વસ્થાનમાં છપ્પનિયા ડુકાળની વખતે વાંસના ઘણાં શુંમડાંઓમાં કુલો આવેલાં હતાં. તેમાં પણ ખરડા ડુંગરના દૃક્ષિણુ પડધારાપર આવેલાં મેવાસા, આદ્િત્યાણા, રાણાવાવ અને નલિયાધાર જંગલમાં તે વધારે નેવામાં આવતાં હતાં. તતેતું કારણુ એમ જણાય છે કે, એક તો ભીનાસની તંગી, વળી જમીન કાદીવાળી અને એ «ગલો પોરખંદર રાહેર તેમજ કેટલાંક ગામડાંઓની પાસે મારામાં આવેલાં હોવાથી એ જંગલો, પ્રથમ ખુલ્લાં મુકવામાં આવેલાં હતાં. એથી તેમાંથી ખીન્ત _ ઝાડો અને વાંસનાં પાન ઢોરેના ચારા માટે એકટ્ટમ વઢાઈ, ગયાં હતાં. ને તેથી વાંસનાં થુંમડાં તદન ખુલ્લાં પડી હતાં. અને તેને પરિણાંમે એ જંગલોમાંના વાંસમાં અક અ થવા તાહાલિક કલો આવી ગયાં હરો. સત્તાવનની ૨ વનસ્પતિવર્ણન. ૭૧૩ ધ યામમયમમમમમમમમમમમણમણમવમમમમમનમમમમમવમમમમમવવમમમગમવમવવવમમવગગગગગમગગમગગમગગમગગગનયગવગગગરમમમમમમમમગગમાં ઉપરની બાબત ધણી અગત્યની છે. અતે તે વધારે પ્યાન આપવા જેવી અવલોકન અતે અતુભવની છે. તો પણુ વાંસ પાકી જવાની મુદત, તેની ખપતી, જંગલ અને જમીનની સ્થીતિ, તેનાં સ્થાનો, વરસાદની સરેરાસ, વાંસની જાત, તથા તે કાપનારાઓની હુરી- યારી અતે કાપવાનાં ઓજરે। વિગેરે ખાખતોને સામાન્ય રીતે વિચાર કરી ખુદ્ધિથી કાળજીપૂર્વક દેખરેખ રાખી કેટલાક નિયમાનુસાર વાંસ વાઢવામાં આવે તે તેની હરસાલ પેદાશ પણુ ચાલી આવે, અને તેની પુનરત્પત્તિ પણુ થયા કરે. માટે ઉપરની બાબતોનો સામાન્ય રીતે વિચાર કરી પોરબંદર સ્વસ્થાનમાં વાંસ વાઢવા ખાબતની યોજના (1381011700 / ૦૫111૪ 102101) નીચે પ્રમાણે કરવામાં આવેલી છે. આ આખા સ્વસ્થાનમાં વાંસ કાપવાની મનાધ્ધ છે, પણુ તે જંગલ ખાતાંના નિયમાનુસાર હર્‌સાલ વાઢવામાં આવે છે, આ સ્વસ્થાનમાં વાંસ વાઢવાની મોસમ ભીત વર્ષમાં માગસરથી ફૂાગણુ સુધીની અને સાધારણુ વર્ષ હોય ત્યારે કરાર્તકથી ચૈત્ર સુધીની રાખવામાં આવેલી છે. અને એ મોસમ એ કામતે માટે સારી ગણાય છે. કેમકે એ ભારે વરસાદથી નવા વાંસ ઘણા ફુટી આવ્યા હતા. પણુ જેમાં આગલી સાલ ફુલો આવેલાં હતાં તે વાંસ સુકાઈ ગયા હતા. સને ૨૮૯૬ ની સાલમાં કેવળ ગોઢાણા જંગલમાં લાન્ડરઝર, ખોડીઆર અને સાલકનાવીરડા પાસે વાંસનાં થોડાં થુંમડાઓમાં ફુલો જવામાં આવેલાં હતાં. પણુ એ રિવાય છપ્પનિયા દુકાળની વખતે જેટલા વાંસમાં ફુલ આવેલાં હતાં તેટલાં વીસ વર્ષ દરમિયાન લખનારના જેવામાં કોઈવાર આવેલાં નથી. ખરડા ડુંગરમાં વીસ વર્ષ દરમિયાન એડું નેવામાં આવેલું છે કે, વાંસ ધણા વઢાય તે! તેથી જેમ વાંસની પુનરત્પત્તિ થવામાં તુકશાન છે તેમજ તે નને ઘણાં વર્ષો સુધી ન વઢાય તો તેથી પણ્‌ તુકશાન થાય છે. વાંસ હદથી વધારે વઢાઈ જવાથી તેનાં યુંમડૉ નીચેની ગાંઠો ( 1117011005 ) નખળી પડી ન્તય છે, તેથી વાંસની પુનરૃત્પત્તિ થવામાં હરક્ત આવે છે, ને વાંસ પાતળા પડી ન્નય છે. તેમ ને તે ઘણા વષો સુધી ન વઢાય તો તેની ગાંઠે ઠરડાઇને ધણી સખ્ત થઈ ન્તય છે. વળી એકજ થુંમડાંપર પાસે પાસે ઘણા વાંસ આવી જવાથી તે એક ખીન્નમાં અટવાઈ ન્તય છે, વાંકા વળી ન્ય છે, ને ખઢકણ્‌ા થઈ ન્તચ છે. ( ને વખતે એક ખીન્નમાં ઘસાવાથી તેમાં આગ પણ્‌ લાગે છે? ) અને તેની ઉમર પુરી થતાં અથવા અકાલિક તેમાં ફુલો આવી જઈ તે (વાંસ ) સુકાઈ નય છે, નવા વાંસ જુના ન્તળાંઓમાંથી જેઈએ તેવા સીધા નીકળી રાક્તા નથી. તેથી તેવા વાંસની કીમત ઘટી ન્તય છે. માટે વાંસ એવી રીતે અને એટલી હટ્ટ સુધી કાપવાને શખવા નેઇએ કે જેથી વાંસની હરસાલ પુનરત્પત્તિ થવામાં હરકત આવે નહિ, તેમજ તે કપાવી તેની પેટ્ટારા કરવામાં પણ ખોટ આવે નહિ, તેમ કરવું, હ્૦ મુદત પહેલાં તેમજ એ પછી વાંસમાં રસ ચડેલો હોય છે, ત્યારે વાંસ કાપવામાં આવતા નથી. “વાંસના રસમાં સાકર હોય છે. તેથી તેતે જીવાત લાગે છે. નવેમ્બર અને ફ્રેબુઆરી મહિનાની અંદર વાંસ કપાય તો તે વખતે તેમાં સાકર હોતી નથી, તેથી તેને જીવાત લાગતી નથી. જાપાનમાં આ માસમાં આખી સાલના વાંસ કાપી રાખે છે. જ્યારે વાંસના રસમાં સાકર હોય છે ત્યારે જીવાત ન લાગે તો પણુ રસમાં ખમીર થાય છે. તેથી વાંસનું લાકડું ખરાબ થઇ નજય છે. વાંસને સેંકડે રુ થી ૧ ટકા પ્રમાણે ૧૦૦ ટકા પાણીમાં કૉરેસિવ સખબ્લીસેટના સોલ્યુશનમાં ખોળી કાઢવાથી તે સડતો નથી ને તેતે જીવાત પણુ લાગતી નથી. ક્લોરાઈડ ઓંફ ઝિડ રડ ટકા પ્રમાણે ૧૦૦ ટકા પાણીમાં નાખી તેમાં વાંસ ખોળ્યા હોય તો પણુ તે સડતો તથી. મોરથુથુ પરપ ટકા પાણીમાં ૧ ટકો નાખી તેના સોલ્યુસનમાં વાંસ ખાળવાથી પણુ તે સડતા નથી, લાંબડાના પાનના ઉકાળામાં તેમજ દરિયા કૃ ખાડીના પાણીમાં ખાળી રાખવાથી પણુ વાંસ સડતા નથી.” (100. કુળ. કછુ. 1901). ઝાચાવાંસ વાઢવા દેવામાં આવતા નથી. વાંસની કાતળીના સાંધાપર ભલ્લાકૃતિનાં જે જાડાં ફડપલાં જેવાં પાન (ઉપપાન) હોય છે તેતે અહિ'ના કબાડી લોકો પોપટીઓઆ પાન કહે છે. જે વાંસપર્‌ એવાં પાન હોય તે ગલર્‌ીઆ વાંસ કહેવાય છે. એવા વાંસ કાચા ગણાય છે. માટે તે વાઢવામાં આવતા નથી. એ પ્‌ોાપટીઆં પાન ખરી ગયા પછી તે વાંસમાં અધવચ અથવા તેથી ઉપર શાખાઓ નીકળે છે. એ શાખાઓવાળા વાંસ પારેઢા વાંસ કહેવાય છે. એવા વાંસ ધણું કરી ભંગી લોકે સુંડલી કે ટોપલી બનાવવાના કામમાં વાપરે છે. પણુ વિશેષ કરીને જે વર્ષમાં વાંસને શાખાઓ આવે તને બીજે વર્ષે તે ઉપરતા કામમાં આ સ્વસ્થાનમાં વપરાય છે. વાંસ જમીનથી ૪ થી ૬% ઇંચ ઉંચા રાખીતે વાઢવા દવામાં આવે છે. પણુ જમીન ભીનાસવાળી હોય, વાંસ #તડા પાકા તેમજ તેનાં થુંમડાંપર બીજ ઝાડાની ચિત્ર છાયા પડતી હોય ત્યાં એટલી ઉંચાએથી અને એથી વિરૂદ્ધ સ્થીતિમાં એથી વધારે ઉંચેથી કાપવા દેવામાં આવે છે, વાંસની ગાંઠ્ઠો જમીનમાંથી કાઢવા દેવામાં આવતી નથી. વાંસના તદન નવાં થુંમડાંમાંથી ૬ થી ૧૨ વર્ષ સુધી વાંસ કાપવા દેવામાં આવતા નથી. વાંસનાં જુનાં યુંમડાંમાં અછામાં એછા ૬ થી ૮ ૭૧૪ વનસ્પૃતિવર્ણન. પાકા વાંસ કાયમ રાખી બાકીના પાકા વાંસ વાઢવા | ડુંગરમાંતી ગીચ ઝાડોવાળી તળી અતે ઉંડી ભીનાસ રવામાં આવે છે. વાંસ કાપતાં તેતા જમીનપર રહેતો ભાગ ચીરાઈ જાય તો તે જમીન ખરાખર કપાવી નાંખવામાં આવે છે. એ ભાગ ફક્ત છુંદાઈ ગયો હોય તો તેની નીચેથી સાક્‌ કાપ મુકાવી છુંદાઇ ગયેલો ભાગ કપાવી નાંખ- વામાં આવે છે. વાંસ વાઢતાં તેનાં રહેલાં ઉપરનાં પીછાં અથવા વાંસની સોરણુ વાંસના ચુંમડાંપર રહેવા કે નાંખવા દેવામાં આવતાં નથી. વાંસના જંગલે માં વાંસ કાપનારા અને લેનારાઓને ખીડી, બાકસ, ચકમક, ચલમ કે હોકો વિગેરે લઈ જવા દેવામાં આવતાં નથી. કેમકે વાંસનાં ખરી ગયેલાં સુકાં પાનમાં આગ લાગી જવાની ઘણી દેશત રહે છે. વાંસનું એક વઢાયલું જંગલ પાછું તે ચોથે વર્ષે વઢાય એવી રીતે તેની પાળી (1800101 ) રાખવામાં આવેલી છે. દાખલા તરીક્રે:- સને ૧૯૦૦ માં ગોઢાણાં જંગલમાંના પાકા વાંસ વાઢવા દેવામાં આવેલા હતા, » ૧૯૦૧ ,, હડિયા, કાળા, ખાખીઓ અતે ઘેોડા- _ લંજીના વાંસ વઢાયા, » ૧૯૦૨ ,, મેવાસા, આદિલાણાં, બધાડી અને ગેલનસરના વાંસ વઢાયા. ,, ૧૯૦૩ ,, રાણાવાવ, નલિયાધાર્‌ અતે આજી- બાજુની ધારડીએઓ અને વાકળા- ઓના કાંઠાનાવાંસ વઢાયા. ,, ૧૯૦૪ ,, તોરણીઓ, જ્ેગમલટી, કરવલ, હા- થીઓ, ભંભાવાળા અને મસુંજીઓઆ એ ડુંગરેના વાંસ વઢાયા, હુવે સતે ૧૯૦૫ માં પાછા ગેોઢાણાં જંગલમાંના વાંસ વઢાવાની પાળી આવી, અતે એજ અનુક્રમ હવે પછી ખીન્ને ફાર્ફેર કરવામાં આવે ત્યાર સુધી ચાલ્યો! જશે. ઉપર પ્રમાણેની વાંસ વાઢવાની યોજના ચાલુ રહેવાથી હર્‌ સાલ સ્વસ્થાનને વાંસની પેદાશ ચાલુ રહે છે. તેમ તમામ જંગલોમાં વાંસની પુનર્‌ાત્પત્તિ થવામાં પણુ હરકત આવતી નથી, આ ગોઠૅવણુ હાલ તરત વાંસની સ્વસ્થા- નને થતી પેદાશ, વાંસની ખપત, વાંસની પુનરૂત્પાંત્ત, જંગલ ખાતાની દેખરેખ અને વાંસ કપાવી લઈ જનાર દ્નર્દારતી સગવડ ્યાતમાં લઈ રાખવામાં આવેલી છે. આ સ્વસ્થાનતે બરડા ડુંગર વાંસતે માટે પ્રખ્યાત છે, ખરડા ડુંગરમાં પોલા વાંસ કવચિતજ થાય છે, પૃણુ ધણે ભાગે નકોર થાય છે. હડિયા અતે માલક ' વાળી જમીનમાંના વાંસ થોડા પોલા થાય છે. પણુ ખાકીની ધણી ખરી સખ્ત કાદીવાળી જમીનમાંના વાંસ નકોર હોય છે. ખરડા ડુંગરના વાંસમાંથી ધોકા, ડાંગ, લાકડી, પરાણુ, સરાકા અને સોંટ અથવા સોંટી ઉતારવામાં આવે છે. તે મુંબઈ અમદાવાદ, ડરાંચી, કચ્છ વગેરે દેશાવર અતે કાડીયાવાડના માંહેલા ભાગમાં લઈ જવામાં આવે છે. હડિયા અતે માલક ડુંગરમાંના ધોકા, ડાંગ અને લાક- ડીઓ વખણાય છે. તેમ ભાલાના સર માલેક ડુંગરના વાંસના ઉત્તમ ગણાય છે. તેની ધણીવાર સરકારી લેન- સરે। માટે રાજકોટમાં ખરીદી થાય છે. માલેકર ડુંગર- માંના વાંસ ધણે ભાગે ફાબરચિત્રા હોય છે. તેથી એવા વાંસની લાકડીઓ ધણા વિશેષ પસંદ કરે છે. હડિયા ડુંગરના વાંસની કાતળી લાંખી હેય છે, અને માલેક ડુંગરમાંતા વાંસની કાતળી બહુધા તેથી ટુંકી હોય છે. નલિયાધાર, રાણાવાવ, તોરણીએ।, આદિત્યાણાં અને મેવાસા જંગલમાંતી ધારડીઓપરના વાંસની કાતળીઓ ડુંકી અને વાંસ પણુ ધણે ભાગે ઉંદર પુચ્છા હોય છે. એમાં કેટલાક વાંસની કાતળીઓ તે ડાભડા ધાસના મૂળની માફક ધણી પાસે પાસે આવેલી હોય છે જેથી તે વાસ ટુંકી કાતળીવાળી નેતર્‌ની લાકડીઓ જેવા દેખાય છે. એવા વાંસની હાથમાં રાખવાની ઝીણી લાક- ડીઓ કે સોંટીઓ વધારે પસંદ કરવામાં આવે છે, અને તેની ધણી સારી કોમત મળે છે. સાધારણુ વાંસના પરાણા ધણે ભાગે ખેદ લોકો સાંતી અને ગાડાંના બળદો હાંકવા રાખે છે. સરાકા મુંબૈમાં બળદના રૅેંકડા હાંકનારાએ અને સોંટ અથવા સોંટી વિકટોરિયાવાળાઓ ઘોડા હાંકવા રાખે છે. જડામાં જાડા વાંસના ધોકા ઉતારવામાં આવે છે અતે તેથી પાતળી ડાંગ, તેથી લાકડી, તેથી પરાણા, પરાણાથી સરાકા અને સરાકાથી સોંટ એમ ઉત્તરોત્તર પાતળા વાંસ અથવા વાંસના તેવા ભાગોમાંથી કરવામાં આવે છે. જંડા વાંસમાંથી ધોકા, ડાંગ, લાકડી કે પર્‌ાણા કાઢી લીધા પછી તેનાં પીછાં (પુચ્છ ) બાકી રહે છે તેને અહિના લેક વાંસની ઝાસું કહે છે. એ ઝામું ખેડુ અતે રબારી લોકા પોતાનાં ઢોરવાડીઆં અતે કુખાઓ ખાંધવાના કામમાં વાપરે છે. તે તેને સ્વસ્થાન તરફથી મકત લઈ જવા દવામાં આવે છે. મે હાથમાં રાખવાના ખાંકરાડા, ગોખી અતે સાથેરાંન વૉકિંગ સ્ટિક જેવી લાકડીઓ પણુ બરડામાના વાંસની ખનાવવામાં આવે છે. પણુ આ કામમાં વપરાતા વાંસ જમીનમાંથી તેની ગાંઠોતે મૂળ સાતા કાઢવા પડે છે. વનસ્પતિવણ તેવર્ણન. તેથી જાતે દહાડે વાંસને ધણું નુકશાન પે પહોચે છે, માટે આવી લાકડીઓ વિશેષ ખનાવવામાં આવતી નથી. વાંસ વાઢી લઈ જવાને ધણુંકરી જહેર હરાજીથી દૃન્તિરા આપવામાં આવે છે. પણુ સ્વસ્થાન તરષથી ખાતાની રૂએ કંઈ કારણને લીધે વાંસ વેચવામાં આવે તો તેની કીમત હાલ નીચે પ્રમાણે લેવામાં આવે છે. સુંડલીઓ ખનાવા માટે ભંગી લેક્રોને જેઇતા પાતળા વાંસ નંચ ૧૦૦ ની કીમત ર્‌, ૧-૯-૦ એથી જનજડા ને ચઢીયાતા વાંસ નંગ કીમત રૂ।, ૩-૨-૦. ધોકા કે ભાલાના સર જેવા જાડા વાંસ નગ ૧૦૦ ની જી. ર્‌. ૬-૪-૦ ક્રાંકણુમાં માંગવેલ નામના વાંસની જે જત થાય છે તેનાં ખીજ સંગાવી બરડા ડુંગરપર અને ર્‌ાજવાડી ખગમાં વાવવામાં આવેલાં હતાં તેમાંથી સારા વાંસ ઉગ્યા છે અને તે ખરડામાં થતા સાધારણ વાંસ ફરતાં નાડા અતે લાંબા થએલા છે. તેની કીંમત નંગ ૧૦૦ની રૂ૦ ૧૨-૮-૦, ૧૦૦ની હર પ. 0. 811.1005, વ્ગ-ફિલિસીસ-હંસરાજનેો વગ, * હુંસરાજ અદ્રશ્યબીજ વનસ્પતિ ( €17010૪:- 810005-[1થ115) માંતી વનસ્પતિ છે. આ વગની વનસ્પ- તિની પુનરૂત્પત્તિ સ્્રી-પું-કેસરોા જેવી ઇદ્રિયાથી થતી નથી. માટે આથી આગળ આવી ગએલા વર્ગોમાંતી વનસ્પ- તિની પેઠે આમાં ફૂલો આવતાં નથી. તેથી આ વડની વન- સ્પાંત અપુષ્પવનસ્પતિ ( 1037€191055 ) કહેવાય છે. આ વર્ગની વનસ્પતિનાં પાન (1*010ંડ )» ઉધડયાથી પેહલાં એક ગુંછળાંની માર્ક પોતાપર અંદર વળી રહેલાં હોય છે. આ વનસ્પતિને જે કે ખરાં ફૂલો હોતાં નથી, તોપણુ જે ઉત્પત્તિદ્રવ્યમાંથીદ, એની પુનરૂત્પત્તિ થાય છે, તે દ્રવ્ય ધાર્ણુ કરનારી રજ ( 3[001703 ) અને તેની ઉપરનાં સૂટ્મ કવચ ( 8[00211૪05 ) પાનની પાછળની બાજુએ આવે છે. એનાં કવચની અંદર જે રજ હેય છે તેમાં સપુષ્પવનસ્પતિનાં બીજમાં પ્રત્યકુર હોય છે તેવાં પ્રત્યકુર હોતાં નથી. પણુ એમાં એક લીલાં પાન જેવી જીભી (10701141183 » ઉત્પન્ન કરવાની શકિત હોય છે. અને એ જભીમાં પુનરૂત્પત્તિ કરવાનાં સાધન કે ઈદ્રિયા અને ઉત્પાત્તદ્રવ્ય રહેલાં હોય છે. આ વર્ગની વનસ્પતિમાં માદક, વિદાહી, ગ્રાહી, મૃત્રલ, વાન્તિકારક, ચિરગુણુકારી પિ ષ્ટક, ઉપલેપક અતે વાતહર આદિ ગણે રહેલા છે. ૭૧૫ વ્ગ'-(ફ્િલિસીસ). નંબર્‌ઃ ૬૧૨. ૧-શામ* ના- ક તં૧1101 1૫111181010. દૃણાન્ત-1ત1. 1. [9. 119; ર્‌।. નિ. પા. ૩૫૧. ૨-દેશીનામ-હંસરાજ, કાળા હૈસરાજ (પેો.૦); હંસ- પદી, મુખારખ, સુખારખીને પાલો (ગુન); રાગરસ, જલરાગઝ, હંતરાગ, પોચી (મ૦ ); જાળીજ્તાંટ, જાજીસાંપ, પરે સિચાવશાન (રૈન); હતપાણી, શીતાંમી, ટૂંતાપિઃ (સન). ૩-વણ્‌ીન-હંસરાજના છોડવા ૪ ઈંચથી ૧ કે ૨ ફીટ લાંબાં થાય છે. એનાં પાન મોથાં કે કાસાં જેવા ભંડોળ (01170110) પરથી નીકળેલાં હોય છે. તે પ્રથમ પીળાસ લેતા લીલા રંગનાં ને પાછળથી ઘેરા કે કાળાસ લૈતા લીલા રંગનાં થઈ જય છે. ડીટડી પાતળી ને લાંબી હોય છે. પાન એકભગ્ન હોય છે. તેના છેડા તેમજ ડીટડીઓ લીસાં ને ચળકતાં હોય છે. ડીટડી વખત જતાં ફાળા રંગની થઇ જય છે. પાનના છેડા ૩ ઇંચથી ૧૬ ઇંચ લાંબા અતે ર થી ૧ ઇંચ પોહેોળા હોય છે, તેની નીચલી ક્ર ડીટડીની હારમાં સીધી અથવા વિષમ હોય છે. અને ઉપલી કેર ગોળાઇ લેતી ને બહુધા ખાંચીઆવાળી હોય છે. એ છેડાઓમાં બારીક નસો હોય છે. એની ઉપલી કોરનાં ટેરવાંઓપર પાછળથી વળી ખારીક કવચ આવેલાં હોય છે, જેમાં રજ ઢંકા- યૂલી હોય છે. ૪-ઉપયોગી અંગ-પાન. પ-ગુણદ્ોષ-ત્રાહી, ઉપલેપક, વાતહર, વાન્તિકારક, ચિરચણુકારી પૌષ્ટિક, મૂત્રલ, દસ્તાન નિયમિત કરનાર, જ્વર, કફ અતે શૈથધ્ય. ૬ ઉપચયેોાગ.-હંસરાજનાં પાન પાણીમાં વાટીને ધણા લોકે રતવા ઉપર ચોપડે છે. કોઇવાર એનાં પાન રત- વેલીઆનાં પાનની સાથે વાટીને પણુ રતવાપર ચોપડ- વામાં આવે છે. માથાંતા વાળ ખરી જતા હોય તો હંસરાજનાં પાન પાણીમાં વાટીતે માર્થાપર લેપ કર્‌- વામાં આવે છે. કેટલાક પૌષ્ટિક પાકો અને ચિરગુણુ- કારી પૈષ્ટિક કવાથોમાં હંસરાજતો પાલે વપરાય છે. તાવ ઉપર્‌ હંસરાજને પાલે, મરી અને સદ્ોડીનેો કવાથ પવાય છે. હંસરાજને પાલે। પાણીમાં ઉકાળી તાવવાળાને તે પાણીની બાફ અપાય છે. વાથી ઝલાયલા અતે સુવાવડી સ્રીતે પણુ એ પાણીથી નવરાવવામાં આવે છે, તેથી અંગ છૂટું થાય છે, છોકરૂં ભરાઈ આવ્યું હોય તો ગામડીઆં લોકા છોકર્‌નિ હસરાજને સુકો પાલો પાણીમાં વાટી તેતે જરા ગરમ કરી તેમાં ગોળ કે સાકર નાંખી તે ટાહું થએે પાય છે” વનસ્પતિવર્ણન. હંસરાજતો પાલે ગેરૂ સાથે વાટી રતવાપર્‌ લગાડે છે. | ઝાડોની છાલપર જ્યાં ચોમાસે વરસાદનું પાણી પડી કહે છે કે હંજરાજ રંગનાં કામમાં પણુ વપરાય છે, | ધણી ભીનાસ થયેલી હોય ત્યાં ઉગે છે. ઉધરસ ઉપર હંસરાજના પાલો અકસીર ગણાય છે. પ્રમેઠુથી પેશાબ બંધ થઇ ગયે! હોય તો તે ઉપર હંસ- રાજનો પાલે પવાય છે. અને એના પાલાનાં વરાળીઆં પ્‌ઢુ ઉપર બંધાય છે, યુનાની હુકીમા એને! પાલે! હડ- ખવા ઉપર વાપરવાની ભલામણુ ફરે છે. હંસરાજનો પાલાતો શરબત બનાવવામાં આવે છે, તે ઉધરસ મટા- ડવા, લોહી સુધારવા, દસ્તાન નિયમિત કરવા અને અંગમાં તેજી લાવવા વપર્‌ાય છે, જ્ુંસરાજ વિષ, અતિસાર, ખરજ) ખસ, ગુંમડાં, ભ્રાંતિ, વાઈ, એ સર્વે રોગને મટાડે છે, રસાયન છે.” (હે. ૨, હંસરાજ મસધુપ્રમેઠ ઉપર ઉપયોગી ડકહેવાય છે. હંસરાજને તેલમાં બાળી તેને વાટી ખસ અતે ખરજવાં ઉપર ધણાં લોકે ચોપડે છે. ૭-સ્થાનક-નદી અતે વાકળાએઓનતી ભીનાશવાળી કોતરમાં, કુવાઓ અને વીરડાઓ કાં હે, તેમજ જંગલોની ગીચ ઝાડી નીચે ચોમાસે હંસરાજ ધણો ઉગે છે.* ૮-વિરોષ વિવેચન-એનાં પાનના છેડાતી ઉપલી કેર ધણુંકરી ખાંચીઆવાળી હોય છે, તેથી એ છેડા હંસના પગ જેવા દેખાય છે, માટે એને હુંસપાદી અને હુંસરાજ કેહેતા હરશે. એનાં પાનની ડીટડી કાળી થાય છે માટે અતે કાળા હુંસરાજ કહે છે. એને કેટલાક લોકો મયૂર શિખા પણુ કહે છે, અને તેપરથી કદાચ સુખાર્‌ખ કે સુખબારખી નામ નીકળેલું હશે. કાળા હંસરાજતે ખર્‌ોહીમી અથવા ડાળીડાંડલી- નોહીમી પણ કેટલાકો કહે છે. નંબર. ૧૦૫ જુવે. €૩ 1પ. 0. 1117301. વગ'-સસાઇ-ઉભી શેવાળનો વગર", ઉભી શેવાળ બારીક છોડવા જેવી થાય છે. તેની ડાંડી દોરા જેવી પાતળી હોય છે. પાન ધણુંકરી આંતરે આવેલાં હોય છે, તે ધણાં પાસે પાસે, ઉપરા ઉપર્‌ અતે બહુધા ઉભાં હોય છે. એની પુનરૂત્પત્તિની ધ્ૃદ્રિયા સ્મ હોય છે તેમાં ધણીવાર નર્‌ માદા જૂદાં નૂદાં હોય છે. એ શેવાળ ધણી જાતની અતે તરેહવાર રંગની થાય છે. એ ધણુંકરી ડુંગરના ખડકો, જુતી દીવાલે અને * પોરખેટટર સ્વસ્થાનમાં ખીલેશ્ચરી, જીલેશ્વરી નદી કાંડે તેમજ હડિયા અને માલક ડુંગરના વીરડાઓ અને ગીચ તળિ- થામાં ઉગે છે. આ શિવાય હડિયા ડુંગરમાં ધણી ન્તતનાં હંસ- રાજ ચોમાસે ઉગે છે. એ શેવાળ બાલશાતોપચાર તરીકે વપરાય છે. લ€૪-). 0. 101૫01. વગ--ફગાઈ-ભેંયફેડુ અતે કુગને વગ, આ વર્ગની વનસ્પતિ સૃદટ્ટમદર્શક યંત્રથીજ જ્ેઇ શકાય એટલી બારીક, તેમજ કુટેક ઉંચી અતે ફુટ દોઢ કુટ વ્યાસની પણુ થાય છે. ભૉંયફ્રાડા જેને મીંદ- ડાંતી બળાઇ, કાગડાનાં છત્ર, છત્રાક અને મેનાં છત્ર વગેરે ધણાં નામોથી લોકો ઓળખે છે, ને જે ચોમાસે સડેલાં ધાસ, પાન, લાકડાં, છાણુ, ઝાડ વગેરે- પર ઉગી આવે છે, તે છે, એ વનસ્પતિયો તરેહુવાર આકારતી હોય છે. ભીંન્નયલાં કપડાં, ચામડાં, ચોપડી- આનાં પુઠાં અતે ખોરાકતી કેટલીક ચીજેપર જે બારીક લોટ જેવી કુગ આવે છે તે પણુ આ વર્ડાની વનસ્પતિ છે. તો પણ્‌ મુખ્યત્વે કરીને જે ભૉંયફ્રોડા અથવા છત્રાફ * કહેવાય છે તેના આકાર છત્રી જેવો થાય છે. એને તળિયે થોડાં મૂળિયાં, વચમાં ડાંડી અને મથાળે છત્ર જેવો ગુમજ હોય છે. જેમ છત્રી બંધ હેય તેમ પ્રથમ એ ગુમજ બંધ હોય છે. ત્યારે તેની નીચલી કેર ડાંડીની સાથે એક પાતળાં પડથી જેેડાયલી હોય છે, પણુ પાછળથી એ કોર તે પડથી ટી પડી ન્નય છે, ત્યારે છત્રી ઉધાડેલી હોય તેવો તે ગુમજ દેખાય છે. આ ચુમજ અથવા છત્રની હેઠેળની બાજુએ પાતળાં ચીપો જેવાં પાસે પાસે ધણાં પડ આવેલાં હોય છે. એ પડમાં ધણીજ બારીક પુનરૂત્પત્તિ દ્રવ્ય ધારણુ કરનારી રજ (5[0૦7૦૩) હેય છે, બનરમાં ગાંધીને ત્યાં વેચાતાં ધારેકુન અને પાતાળ- તુમડી પણુ આ વર્ગતી વનસ્પતિ છે. એની એક નાત કાસ્મીરતે પેજાખે તરફે થાય છે તેને * લછી કે ગુચ્છી કહે છે. તેનું ત્યાંના લોકો શાક કરે છે એટલુંજ નહિ પણુ તે એક નવાઈ જેવી શ્ઞાકની વસ્તુ તરીકે બીજે દેશાવર પોતાના ધષ્ટ મિત્રોને મોકલે છે. એ કલકત્તા અતે મુંબૈમાં પણુ એ દેશના ગહસ્થોને ત્યાં મળે છે. ભૉંયફ્રેાડા ધણી જાતના થાય છે. તેમાં કેટલાક ઝેરી ગણાય છે, અને કેટલાક ખોરાક તરીકે કામમાં આવે તેવા હોય છે. જે ભૉંયફ્રાડા સારી સ્વછ જમીનમાં ફુગ્યા હોય, રંગે સફેદ દૂધ જેવા અથવા સહેજ ચુલાખી ઝાંઈ લેતા હોય, જેમાંથી ખરાબ વાસ નીકળતી ન. હાય અને તાન હોય તેવાનું આ સ્વસ્થાનમાં પણુ. જાણીતા લેકે શાક ફરે છે, વનસ્પતિવર્ણન. છ૧૪ “એ શાક ટાઢું, બળકારી, ભારે ને દસ્ત લાવનારૂ્‌ં છે. ને ત્રિદ્ોષતે કોપાવે છે, પુષ્ટિ કરે છે, કફને વધારે છે.” 2 રે. એ): જે ભૉંયફ્રેડા આંબા અને રાણુ આદિનાં જુનાં થડ ઉપર ઉગેલા હોય અતે જેમાંથી રાતા અગર કાળા રંગનો ચીક નીકળતો હોય અને જે ધણા સખ્ત હોય તે ધણા ઝેરી ગણાય છે. હપ--પ. 0. 11101451૫53. વર્ગ-લિકેનીસ-ખેડી શેવાળ અને છડીલાનેો વર્ગ, ખેડી શેવાળ ભીંજયલા ખડકે।, દીવાલે અતે ઝાડાની છાલપર વિશેષે કરી ચોમાસે ઉગે છે. એના છોડવા જ્યાં ઉગે છે ત્યાં ચપટા ને ચોટટુક ખેડેલા હોય છે. તે કોઇવાર દોરા કે પટી જેવા સાદા અથવા ફાંટાઓ- વાળા હોય છે. તેતો રંગ ફરીકો લીલો, જંગાલી, રાતો, પીળા કે ભૂરો હોય છે. તે સુકાય છે ત્યારે ભૂરા કરે પ્રીકા ધોળા રંગના થઇ રહે છે. તેથી ખડકો અને ઝાડ્ડાની છાલે। વગેરે પણુ છેટેથી તેવા રંગનાં થઇ રહેલાં દેખાય છે. બનરમાં ગાંધીને ત્યાં વેચાતા છડીલે। પણુ આ વગૈની વનસ્પતિ છે. પોરબંદરતે સસુદ્ર કિનારે ખડકોપર સસુદ્રવનદ્વાલે- 41.0-78-આલ્ગિ તરેઠવાર રંગ અને આકારની ધણી [જાતની ઉગે છે. તે કેઇઇ કોઇવાર જથ્થાબંધ સમુદ્ર કિના- રાપર ધસડાઈ આવે છે, જે ધણીવાર ગાડાઓમાં ભરી નાળીએરીનાં ઝાડાને તેનું ખાતર આપવા માટે લઇ જવામાં આવે છે. ુ ખૂજરમાં ગાંધીતે ત્યાં વેચાતું ચીનાઇ ધાસ પણુ સમુદ્રવનસ્પતિ છે. વનસ્પતિ સંબંધી હાલ આટલું લખ્યા પછી જ્રક્ષ પાસેથી લેવાની શીખામણુના સંબંધમાં શ્રી સુર્દાસ- જીઅ એક પદ ગાએલું છે, તે ૫૬ ગાધઇતે આ પુસ્ત- કની સમાપ્તિ કરીએ. પટ-રમ તિછામ-ત્રિતાજ- “છુક્ષતવર સત છે, સન રે તુ જક્સષનજી સત હે ॥ જારે તાવો ત્રૉષ્ર ન માતે, વીંત્તત વર ત સનેર્‌ | સૂપ સઇત અપને સિર ૩૫ર, સ્વ છારે વરે । સ્તો વાણીયો પથર છમાવે, તારી જ રેચ ॥ પૃ ધત તર પર૩પજારી, જથા સમગુસવ જેટ । સુરા પ્રઝુ વછા છો વરનો, ઇર્ઝિનજી સત છે 1” (શૉન છીરાંવાર્ર, વુહ્તવસત્રર ). કેડે મ! સ માટઃ ઝા ““ર”્ત્ગછીક'“જ્ટઝય્ ૭૧૯ હિંદી વતસ્પતિ સંબંધો સોટાં નાહાનાં ઘણાં પુસ્તકે અંચેજી તેમજ દેશી ભાષા- ઔએપાં છપાએલાં છે, તેમાંથી થોડાંનાં નાસે અ નીચે આપેલાં છે. અસમ ૧૪મ૪% ૪%૪ઝ”પ2પ્રઝપઝ#2%ઝઝ#ળઝઞ? ૪-૦ 1--“ 11૯ 130૪ વવંજ્ [વ્રધાધંડ ૦ પ/૯ડાલત વત. 0) 4. 8. ડદાધાલ, 1,00૦. 1894. 1૨5. 10. 2--“1યઇડદ 30૦૦1 ૦ 1વત્રણ 301ત11).'' 0) 1104501 194111 0પ, 1,00ત01, 1897. રિ ઝર 5--“1ગંદ્રપધડ ૦4 13011043.'' 8) 7૦11 0114111, 3301124)7, 1839, 4--૬1304દ ૦4 8તતધંડ॥ 1તીત.'' ણ) ડૉદઇ ઝે. ૩». 100૯1. 1,000 1875. ૩--“ 30110)? 1101.'' 0) 12412 તત ઉ1ઝડ૦0, 1861. 6-- 108ત 1તવાંવ્.'' 99 17. 10૦૩૫1. ઉ€ત્રાવપધત્ર. 1874. 1[35. 5. 7--“ 38010143 ઉદ્રટલાઇલ્લા.'' પ/0ંપતાલ 2₹:25₹3/ 801ત11$:. 30111247, 1586. 8--“10%૯૩5૬ 1301 ૦4 પે. 17. દવત ૯દ્દ 1લીતલ.'' ૩) ડૉદ ૩». ૩િતાલીડ, 1874. 9--“ળંવપંબપદ્વ1% ૦4 ધાલ 4001014110 0વપલાડ ૦4 1॥વૌંદ્ર.'' 0) 171. ૬૦૦%૪૯ યત. ધદ્વાવ્પપત, 1889, 10--“ ૧૪૯01 -710વપલાડ ૦4 પાલ 011049 લ્ડાંતેલા€). 0) ડૉઈ ૦, €, 1. 41વ૪૦૦વં, 1865, 11--“ & ઉદ્વવ 30૦૦12 ૦4 દાલ 1પતત્રણ 1301. 0) સિ. ૩10). 1869. 12--“ઇડલ॥પ 1ત॥ધડ ૦4 1 ઉત. 0) પ. 34૫૪. 1873. 13--“100%635 ંત્રતતધતતાળળ 1॥લીલ્ટ ૦તલાાતીડ.' ૪) ઉજાદ, 1840-53. 14--“11પડત્રપંબતડ ૦4 1તતતળ 30110). 1833--53. 15--““1ંડ૦0૦૫ડ 1દ્વપધડ ૦4 1801104). 2) €૦. 4. 1૨, 1્ધઝત₹. 301104), 1896. 16-18 પતત ઊલિતૉલ્ત ૦ દલ શંવપડ.'” 0) ઈ. €. 8પ. ઉદ્દાલાધત, 1877. 17--“ડદપ્લતત્વ 11 લાલ ૦1 7૯ડાલા 1લીત.'' 0) 37. 10)0010012:. 3011141, 1883. 1૨૩, 10 18--“301110437 11તિદલતદ [1લતા૦.'' 0) 1. પે. (107). 301104), 1887. 19--“ 0%0વદ્૦ળ1પડ 13012 ”્લિા॥ડાક્ટ [તાત્ણ 0તંલ્ાધતીડ, ૫701, 1. 9) 1૨00૯ 1ળજાદ ક્ષાતં ૦. 4. 11દ્વાર્લિઃ 4166. 1,00તંબા, 1834. 20--“ 803104) -પ૪ડ.'' 0) 3411ત1ત1 4], 33011943 1879, ૨૨૬-“સુક્રત? ૨૨ “સરજી” ૨૨ “વામ્મટ” ૨૪ “માવધ્રજાર' ૨૧ “મરુસ્યારિનિવંટ ૨૬ *ત્િવટરત્તાજર ૨૭ ઈ સિદ્ધમન્ત્રનિવંટ? ૨૮ “નસિ્ટતત્રટ્‌” ૨૨ ઈવનસ્તતિમુળાટશે ” રૂ૦ “વનસ્વતિરાસ્નનાં યૂસતત્વ?' ૬ ૨ “ મૃક્ષવર્ળન ઈત્યાદિ. ૮૧,૮૨ સુજ્નિપત્ર. ઝપોટ્ઘાત-૫સ્મિપા. ઝરઝ્‌* શ્ર. ણ્વ્ષત્રી ળ્વ્પત્રી પેટે પેઠે 30101" 3[0લાંલ્દા 1161118]21101'06100 1101710802111'06100 થઇ ગએલો થઇ થઇ ગએલો કાંગની કાંઠાની €&101[2700 70]મ0૫૩ (.&1011071011'0]70પ8 0૧1010810તૈલ્ર ₹.10[02101ઉ૯૯0 11900 11410 કુદતી કુદરતી 11100()/1૯€00૫૦૫૩ 191€0171૯€0110પ૩ રન્ઝયુલેસી રનન્ક્યુલેસી કાણુકા કુણિકા 1.410 1.001 અનુક્રણિકા અનુક્રમણિકા 11010110810 111101108૯ વતભતિવળેન. તો તે પણુ પર્‌ સ્રાકેસર સ્્રીકેસર ગભિત ગભિત 1106 310110 ભગ ભેગ રમાય કર્‌સાય (કેપોરડી) (કેપેરિડી) 0€41701018]1૯ક2 081701011૯0 101૫1408 0101'401% 101'0૫14૯6% 0૦101'80૯%, (પોચ્લેર્યુસી) (પોચ્યુલેસો) 1દાપદ્રા'ધટ ટુકા], ૦% 1011115 &11104 £&10€111160 2.0100111150 ખાડાવાળી ખૂડાવાળી ક્રારીગર કારીગર એઠન્સને એડન્સતે ૩૮ ૮૮ ૪૮ ૬૬4૬૭4૬૮ ગીર. ઝ્ટઞ કરલ મટાડે છે 1 રાપલંદ (1.€010618) જંગલી ટ સર્વાંગ કૂગીઆનાની પેડ્ઠે ફાંટાને છેડે કંદ આવી, પાછે તે કંદનેળી કંદ નીચલે છેડે ફાંટો ' આગળ વધે છે, અતે તેપર વ ગભાવિ ભાર તોલે વણુ ।વી ગડોદેન્નતે ઝાડાં ફ્રેકસાંનેો €. ૦01૫8170115 અ. સ: નૂર્પઢાશ અતે દારીઆવેલના (સેં સૌ) 18701110, (1,€૫૯૬૩૫% 141008) ઝતા ₹મુનજોપર્‌ ગ; મરસૈટ્‌ 1-10:02 અને (પછુલા185010૯) 589 વૈ૦)8 1'પાંડ૦૦15 171')/ 11720808 1805001'૪11 1રિપલઘા1 13]000081૯€1* 70131115 53'૪91"ટ% ૨૩૯૯૩8 1દ100& 11)0001'8&1€101001'0115 મનના દ્ર શુદ્ર, ' એ નામ કારીખડા” તુ' છે ફલ મટાડે છે.” 1 ૉપલંત (1.€01€13) જંગલની તે વિરામ ન બ્ેઇએ સવૌગ કૂગીઆની પેઠે ફાંટાને છેડે કંદ આવી, પાછે તે ફાંઢા આગળ વધે છે, અને તેપર વળી વિભાગ ભાર” તોલે!” પણુ લાવી ગડોડેવ્ને ઝાડા ફેફસાંનો €. ૦06૫1૦11 ગિ. 15 જેરટ્પછાશ અને દારીઆવેલ સ(સો) 12410111116, (1:૦૫6%01ઘ ડ્થ0૦&) 1-11 રમુતજીપર્‌ ઝી. મતટ્ 1241040 આદિ (પીછુલીદ 5૧0104) 887 10025 * 11'0015€€115 5)1")011408 1૦2₹9109111 4.'₹)'ણાંદ્દ [૩૦૦1૦૩8 ઝસટ્ટ્‌. 53237018 (1૮10 તૈલ॥ ઉં! 010 ગુવાખ €૦0003પ5 ણ 1011101108. ₹1)114111પડ ગ. 0. 1% ડિ 80 ઘાવ ફ્લ 1/00%5 ઝાર (રિંલડ) 1301100€1110101 ણ. 11. 0. 986. .111101'116]]પડ 21; ડ1વેંત 4. 1751116014. 298 આર્યવલતમાં €૦૫॥1121€5 શુટ. 2'૦)લાથ (101:0વંલ॥તૈ! ૦૩ લુવાખ 04170030૫5 ગિ આ શખ્દ ન ત્તેઇએ 13118 01પડ 51111: ગ. 2 ડઝ 8058 પાય ફલ 0૦૦૬ ઝાજેત્રર: (દિ ૦1૮૩) 15016010111101 ગિ. 1112 1 186 11110111015 ક."ડ1વેદ &.. 131100૫1214. 294 આર્યાવલમાં €૦૫૧૧01108